Book Title: Agamnu Amrutpan
Author(s): Saubhagyachand Nagindas Shah
Publisher: Saubhagyachand Nagindas Shah
Catalog link: https://jainqq.org/explore/022993/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કાકાઝા જુના ડીસા - જરીક - vplete Phelle Page #2 -------------------------------------------------------------------------- ________________ દૂર જ નમઃ | છે આગમનું અમૃતપાન સીબમ : પ્રકાશક : સૌભાગ્યચંદ નગીનદાસ શાહ મુ. છાણી (જી. વડોદરા) ગીત જ ગૃહસ્થો માટે મૂહય-રા. ૬૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન :૧. સૌભાગ્યચંદ નગીનદાસ, છાણી (જી. વડોદરા) ૨, અમદાવાદ-પાલીતાણા વગેરેના પ્રસિદ્ધ જૈન બુકસેલરે. પ્રત-૧૦૦૦ વિ. સં. ૨૦૦૨ યુદ્ધક : જસવંત પ્રિન્ટીંગ પ્રેસ છે. દેશીવાડાની પોળ, અમદાવાદ-૧ ખનાં ૧ થી ૪, પાનાં ૧ થી ૧૬, પાનાં ૧ થી ૬૪ તથા પાનાં ૧ થી ૯૦ રોયલ પ્રિન્ટીંગ પ્રેસ છે. કપાસિયા બજાર, અમદાવાદછેલે વિભાગ-પાનાં ૧ થી ૧૪૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીસંઘસ્થવિર, દીવ્ર તપસ્વી, શમમૂર્તિ, સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકના બે બેલ જણાવતાં હર્ષ થાય છે કે-મારાં માતુશ્રી સ્વ. સાધ્વીજી શ્રી દેવશ્રીજી મ.ના અતુલ ઉપકારને યાદ કરીને અને તેઓના વિશાળ શિષ્યા-પ્રશિષ્યાદિ પરિવારની પ્રેરણા પામીને, તેઓની સ્મૃતિ અને ભક્તિ નિમિત્તે એક સવાધ્યાયરૂપે આત્મહિતકર બને તેવું પુસ્તક પ્રગટ કરવાની ભાવના પ્રગટી. અને તેના પરિણામે આ પુસ્તક પ્રગટ કર્યું. તેમાં ૧-સ્વ. ગુરુ શ્રી દેવશ્રીજી મ.ની જીવનસ્મૃતિ, ૨-અનંત ઉપકારી શ્રી અરિહંતદેવની સ્તુતિરૂપે સંસારી જીવનું ભવભ્રમણ નિવેદન, ૩-ભવભ્રમણમાંથી મુક્ત કરનાર સંવેગગુણના પ્રરૂપક અને પ્રેરક શ્રી સંવેગરંગશાળા ગ્રન્થનો પરિચય અને હાઈ, તથા ૪-આત્મધર્મના પાયારૂપ માર્ગાનુસારિતાના પાંત્રીશ ગુણે પૈકી પ્રાથમિક બે ગુણેનું ચિંતન, એમ ચાર ગ્રન્થને સંગ્રહ કરીને ગ્રન્થનું નામ “આગમનું અમૃતપાન રાખ્યું છે. લેખકે તે તે પૂજ્ય ગુરુભગવંતે છે. તેઓ પ્રત્યે કૃતજ્ઞ બની થોડું શુદ્ધિપત્રક આપ્યું છે, તેને ઉપયોગ કરવાપૂર્વક ભવ્ય છે મારા પ્રયાસને સ્વાધ્યાયાદિ કરવાપૂર્વક સફળ કરે, એ પ્રાર્થનાપૂર્વક જ્ઞાત-અજ્ઞાત ક્ષતિઓને મિચ્છામિ દુક્કડં દઈ વિરમું છું. -પ્રકાશક, Page #7 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ-પુક્તિ ૨૦-૩ ૨૬-૬ ૨૭-૨ ૪૦-૧ ૫૧–૧૪ }૨-૦ ૬-૧૫ ૧૩-૨૧ ૨૧-૧૦ ૬૯–૧૮ ૭૪-૯ ૭૫–૧૩ ૭૦-૨૩ ૦૮-૪ ૭૮-૧૬ ૧-૧૦ ૨-૧ ૨-૧૯ ૮-૧૦ શુદ્ધિપત્રક ૧-સ’વેગ, ગશાળાના પરિચય અને હા અશુભ્રં शुद्ध धर्म० ભાવમાં જિજ્ઞાના ૨૪-૧ સંવેગર ગશાળા સગ્રેગ एसा ૨-ભવભ્રમણ નિવેદન મિથ્યાત્વ મારે અવઅવાથી ધર્માભાવના ક્રાચ શાસ્રો વિરતમ મિથ્યાત્વ મારી અવયવાથી ધર્મ પ્રભાવના કૌચ શસ્ત્રા વિરમણ અન્યાન્ય વ્યવસ્થા ૩-માર્ગાનુસારિતાના ૩૫ ગુણ્ાનું ચિંતન શેઠને અન્યન્ય વ્યસ્થા શિક્ષકોને દેશાચારીનુ धम्म० ભવમાં જિનાજ્ઞા ત્પરતા માટે તુ ઉત્તજીત . સંસારર’ગશાળા સવેગ सो દેશાચારાનુ તત્પરતા માટે ઉત્તેજીત (શુદ્ધિપત્રકનુ અનુસ ́ધાન ૯મા પાને. ) Page #8 -------------------------------------------------------------------------- ________________ श्री अहँ नमः આગમનું અમૃતપાન પ્રકાશક : શા. સૌભાગ્યચંદ નગીનદાસ મુ. છાણી પ્રત : ૧૦૦૦ વિ. સં. ૨૦૩૨ મૂલ્ય ગૃહસ્થને માટે પ-૦૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સહાયકોની નામાવલી ૧.૰૧) પૂ. સાધ્વીજી મ. શ્રી કલ્યાણજીની પ્રેરણાથી ખેતરપાળની પાળના ખાઇએના ઉપાશ્રયના જ્ઞાનદ્રવ્યમાંથી ૧૦૦૧) મુનિઃાજશ્રી અભયવિજયજીની પ્રેરણાથી ચિત્રદુર્ગ (કર્ણાટક) સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી ૫૦૧ ઈન્દોર શાન્તિકોલોની જૈન ખેતાના જ્ઞાનદ્રમમાંથી ૫૦૧] દશાપોરવાડ જૈન સંધ જ્ઞાનદ્રવ્યમાંથી ૫૦૧) છાણી જૈન સંધના જ્ઞાનદ્રવ્યમાંથી ૫૦૧] શા. બાબુલાલ છેોટાલાલ ધીવાળા તરફથી તેમની સકુટુંબ દીક્ષા પ્રસંગે ગુરુભક્તિ નિમિત્તો ૫૦૧] સારંગપુર તળયાની પાળ (અમદાવાદ)ના પદ્મજૈન મંડળ જ્ઞાનદ્રવ્યમાંથી ૩૦૧ વાગરા (જી. ભરૂચ) જૈન સંધ જ્ઞાનદ્રવ્યમાંથી ૨૧૧) દહેજ ૨૫૧] બલારી વીશા ઓશવાળ જૈન સંધ (જામનગર)ના જ્ઞાન દ્રવ્યમાંથી "" ,, "" ૨૦૧] મુનિ અશાક વિ. ની પ્રેરણાથી ચિત્રદુ` જૈન બહેનોના જ્ઞાન દ્રવ્યમાંથી ૨૫૧૩ નવરંગપુરા (અમદાવાદ) જૈન બહેનેાના ૨૫૧) રૂપાસુરચંદની પેાળ (અમદાવાદ) જૈન ખેાના જ્ઞાનદ્રવ્યમાંથી Page #10 -------------------------------------------------------------------------- ________________ - | નમઃ શ્રી પ્રવચનાય છે | | ક શ્રી શંખેશ્વર પાશ્વનાથાય નમ: a પૂજ્ય સ્વ. ગુણીજી મહારાજશ્રી દેવશ્રીજી મ. ના સ્વ૯૫ સંભારણાં પૂ. વ. ગુરૂણીજી દેવશ્રીજી મ.ને જન્મ સં. ૧૯૭૫ શ્રા. વ; ૧૨ ના મહામંગલકારી પર્યુષણ પર્વના પ્રથમ દિવસે પૂજ્યશ્રીના મેસાળમાં આણુંદ ગામની નજીકમાં આવેલા વડતાલ ગામમાં થયે હતે. પૂજ્યશ્રીનું વતન (છાયાપુરી) છાણ મુકામે કાછીયાવાડમાં હતું. હાલમાં પણ પૂજ્યશ્રીનાં કુટુંબીઓ ત્યાં જ વસે છે. પૂજ્યશ્રીનાં પિતાશ્રીનું નામ સાકળચંદભાઈ હતું અને માતાનું નામ ચંચળબેન હતું. પૂજ્યશ્રીના માતા-પિતા ધર્મપરાયણું અને પિતાના સંતાનોમાં સારા સંસ્કાર પડે એવી લાગણી રાખતા હતાં. પૂજ્યશ્રીને છવચંદભાઈ નામે એક ભાઈ હતા. અને રેવાબેન નામે એક બહેન હતાં. જે હાલમાં દીક્ષિત છે. તેમાં પૂ. ગુરુજી સૌથી મોટા હતા. પૂજ્યશ્રીનું નામ ડાહીબેન હતું. નાનપણથી જ નામ પ્રમાણે ડહાપણું ભરેલા હતાં. ધર્મના સંરકારે પણ સારા હતા. બાલ્યવયથી જ બાલક્રિડાને બદલે સામાયિક, પ્રતિક્રમણ, પૂજા Page #11 -------------------------------------------------------------------------- ________________ તથા ધાર્મિક અભ્યાસ કરવા, કરાવવામાં સારી રુચિ ધરાવતાં હતાં. ડાહીબેનની ૧૩ વર્ષની ઉંમરે સૌને માતા-પિતાની જેમ પૂજ્યશ્રીનાં માતા-પિતાને પણ એમનાં લગ્નના લ્હાવો લેવાના મનોરથ થયા. પરંતુ ડાહીબેનને આત્મા વૈરાગ્યને ચાહક હતા. માટે પૂજયશ્રીનું મન સહજ રીતે લગ્નની દિશાથી વિમુખ હતું. માતા-પિતા તથા કુટુંબીઓ તે નેહરાગથી રંગાએલા હતા, પરંતુ ડાહીબેનને તે વૈરાગ્યની તાલાવેલી લાગી હતી. તે કાળે આર્ય સંસ્કૃતિ જીવતી હતી. તેથી મર્યાદામાં રહેનાર સંતાને માતા-પિતાનું વચન ઉત્થાપતાં નહિં. | વિનીત ડાહીબેને પણ અનિચ્છાયે માતા-પિતાની આજ્ઞાને શિરોધાર્ય કરી અને છાણીમાં જ બ્રાહ્મણ ફળાયામાં મોતીલાલ બેચરદાસના પુત્ર નગીનભાઈની સાથે તેઓશ્રીનાં લગ્ન થયાં. ભાવિભાવને કણ મિથ્યા કરે? પૂજ્યશ્રીએ લગ્ન તે કર્યું, પરંતુ અંતરને વૈરાગ્ય અખંડ રહ્યો સાસરીયે જવું પડે એટલે જતાં પણ દરરોજની આવશ્યક ક્રિયા, તપ, સ્વાધ્યાયાદિ ધર્માનુષ્ઠાને સતત ચાલુ રાખતાં. એ રીતે પતિની ઇચ્છાવશ સંસાર જોગવતાં બે પુત્રને જન્મ આપે. જેઓનાં નામ સૌભાગ્યચંદ તથા રમણલાલ છે, બને ભાઈઓ આજે વિદ્યમાન છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ વૈરાગી આત્માને પેાતાના પુત્રોના ઉછેર કરવા મન પણ લાગતુ. ન હતું. તેથી તેઓની માતા ચંચળબ્ડેન સતાનાના ઉછેર કરતાં. દીક્ષાની ઉત્કટ ભાવના હાવાથી દીક્ષા ન લેવાય ત્યાં સુધી છ વિગઇએના ત્યાગ ૨૨ વર્ષની ઉંમરથી જ કર્યાં હતા. તે ગૃહસ્થ જીવનમાં રહીને પણ નાની ઉંમરમાં ત્રણ ઉપધાન, છ અવ્ડાઇએની આરાધના કરી, પ્રત્યેક પયુ ષણાપમાં પણ વધુ ઉપવાસ ન થાય અઢાઈત તે કરે જ. નવ ઉપવાસ, સેાલ. ઉપવાસ તથા ખીજતિથી, પાંચમતિથી, આઠમ, અગીયારસ, ચૌદશ, વિગેરે દરેક તિથિઓની આરાધના ઉપવાસથી કરતાં, ઉપરાંત રૈાહિણીતપ, બાવનજીનાલય તપ, કલ્યાણક તપ, ચત્તારિ અ તપ, નવપદની ઓળીએ, વધમાન તપની માળીએ વિગેર ચથાશક્તિ તપ કર્યો કરતાં હતાં. હુમેશા ભારતિથી લીલે તરીને ત્યાગ તા ચાલુ જ હતા. । વિશેષ પ્રકારે ત્યાગમય જીવન જીવી હુંમેશાં ભાવના ભાવતાં કે ક્યારે તક મલે ને આ બંધનેાના ત્યાગ કરૂ ? આદ્યખ ધનાથી ક્યારે વીતરાગતા માગે પ્રયાણુ કરૂ ? શૂરવીરા તથા સુલટા યુદ્ધની તક મલતાં ઘરમાં એસી ન રહે, તેમ મેટા પુત્રનાં લગ્ન થયાં અને પુત્રવધુ મંગુએન ઘરમાં આવ્યાં. એ જ રાતે અમદાવાદ જવા મારે ઘેરથી નીકળ્યાં, તેઓનાં ગુરુગ્ણીજી શ્રી સંઘસ્થવિર Page #13 -------------------------------------------------------------------------- ________________ પરમ તપસ્વી, પ્રાતઃ સ્મરણીય, તપાગચ્છાલંકાર, પરમ પૂજ્ય સ્વ. આચાર્ય ભગવંત ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યસિદ્ધિસૂરીશ્વરજી (દાદા) મહારાજનાં આગ્રાવતી વિદુષી. સા. શ્રી ચંદન શ્રીજી મ. ના શિષ્યા પૂજ્ય શ્રી અશકશ્રીજી મ. ના શિષ્યા પૂજ્ય શ્રી હીરશ્રીજી મહારાજ તે સમયે અમદાવાદમાં હતાં. સાવી વેષ ઘરમાં જ તૈયાર કરી રાખેલ હતું તે સાથે લીધું અને અજાણી પુત્રવધુ શી રીતે ઘર ચલાવશે? શું કરશે ? ઈત્યાદિ કાંઈ પણ ચિંતા કરવા ન રહ્યાં. બાર વર્ષની ઉંમરના નાના પુત્રની પણ ચિંતા છેડી દીધી. સ્નેહનાં બંધન અતિ આકરાં હોય છે. તેને સત્ત્વશાળી આત્માઓ જ તેડી શકે છે. અને એ તોડવા માટે વિષમ માર્ગ પણ લેવો પડે છે. તેઓશ્રીએ જાણ્યું કે સમજાવટથી છૂટાય તેમ નથી. એટલે ગુપ્ત રીતે ઘેરથી નીકળી અમદાવાદ (રાજનગર) જઈ સીધા હઠીભાઈ શેઠની વાડીએ ગયા. ત્યાં પ્રભુ દર્શન કરી સં. ૧૯૮૪ વૈ. સુદ ૧૧ના મંગલ પ્રભાતે ફતાસાની પિળે જઈ પ્રશાન્તમૂર્તિ, વાત્સલ્યવષિણી, પૂજ્યશ્રી હીરશ્રીજી મ. સા. ના શરણે મસ્તક મૂકી જીવનભર પૂ ગુરુણીજીની શરણાગતિ સ્વીકારી ડાહીબેન મટીને તેમનાં શિષ્યા શ્રી દેવશ્રીજી નામે સાધ્વીજી થયાં. પૂજ્યશ્રીએ દીક્ષા લીધી ત્યારથી જ વિનય, વૈયાવચ્ચ, ગુવજ્ઞાપાલનાદિ ગુણે એમનામાં અપૂર્વજ હતાં. તેમ જ Page #14 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસમાં પણ સાધુક્રિયા દશવૈકાલિક, ક્રમ ગ્રંથ, બૃહત્ સ'ગ્રહણી, પ્રકરણે', ક્ષેત્રસમાસ, કુલકા વિગેરે અથ સહિત કર્યા હતાં. ગુરુીજી વિગેરે વડીàાને વિનય, જ્ઞાનાભ્યાસ અને સાથે મ્હારાં અને ત્હારાંના ભેદ વિના નાના-મોટા સૌની એક દીલથી વૈયાવચ્ચ કરતાં હતાં. એ એમની તુમેદનીય સાધના હતી. જેનાં ફળરૂપે તેએશ્રી ચાર વીશી જેટલાં સાધ્વીએનાં ગુરુશુીજી બન્યાં. સ', ૧૯૮૪નું ચાતુર્માસ અમદાવાદમાં થયુ. અને સ', ૧૯૮૫ માં માગશર વદ દશમના દ્વિવસે વીદીક્ષા થઈ. એજ વર્ષે એમના સંસારીપણામાં ખાસ સખીપણું ધરાવતાં છાણીગામનાં જ ચંદનબેન કે જે એમને ઘરનાં દરેક કામમાં સહાય આપતાં હતાં તે ચંદ્રનએને એકના એક લાડકવાયા પુત્રને ભાગ્યના તામે કરીને અમદાવાઢ જઇં દીક્ષા લીધી અને ચંદનબેન મટીને તેઓશ્રીના પ્રથમ શિષ્યા સાવી ચરણુશ્રીજી નામે થયાં. તથા પૂજ્યશ્રીનાં સ’સારીમેન રેવાબેનની પુત્રી વાસ'તીબેન સં. ૧૯૮૯ ની સાલમાં તેઓશ્રીની નિશ્રામાં તદ્ન ખાલવયે દીક્ષા લઈ બીજા શિષ્યા સાધ્વી સુલેાચના શ્રીજી નામે થયાં, ત્યાર ખુદ રતલામ, મહિદપુર, ઉજ્જૈન, રાજગઢ વિગેરે મધ્યપ્રદેશમાં અને ગુજરાતમાં વિચર્યોં. તેઓ ઉત્તરાત્તર સત્તર (૧૭) શિષ્યાએ અને ૬૯ પ્રશિષ્યાઓનાં ગુરુણીજી મન્યાં. એમનુ ઉજ્વળ સૌભાગ્ય એવુ* કે તેમનાં સંસારી રેવાબેનની બે પુત્રીએ, Page #15 -------------------------------------------------------------------------- ________________ છોકરાઓની ત્રણ પુત્રીઓ, ભાઈની બે પુત્રીઓ અને દિયરની પુત્રીઓ, એમ કુટુમ્બમાંથી પણ અનેક આત્માઓ * તેમની નિશ્રામાં સંયમી બન્યા. બીજું મહત્વ તો એ છે કે પિતાને વિશાળ પરિવાર છતાં શિષ્યાઓ ઉપર કદી મમતા કરી નથી. પિતાના ગુરૂદેવ પૂ. હરિશ્રીજી મ. સા. આજ્ઞા કરે કે હાર સાવીઓને અમુક સાધવીની સેવામાં અગર અમુક સાવીની સાથે બહારગામ મેકલવાનાં છે, તે તે આજ્ઞાનું પાલન કરતાં તૂત જ પિતાની શિષ્યાઓને આજ્ઞા કરતાં કે તમારે જવાનું છે, તે તેઓશ્રીને પણ એ પ્રબલ પુર્યોદય હતો કે સૌ સાધ્વીઓ સહર્ષ આજ્ઞા સ્વીકારી લેતાં. રસનેન્દ્રિય પર તેઓએ સારે કાબૂ મેળવ્યું હતું. જંદગીભર અમુક દ્રવ્યથી વધુ નહીં વાપરતાં, ૨૨ વર્ષ સુધી મૂળમાંથી દહીં વિગઈને તથા કડાવિગઈને ત્યાગ, લગભગ દરેક મીઠાઈઓને પણ ત્યાગ, માંદગી સિવાયના વર્ષોમાં વધુ તપ ન બને તે પણ બિયાસણને તપ ચાલુ જ હતો. દીક્ષા પછી તપમાં બે વષીતપ, ૩૧ ઉપવાસ, ૨૨૯ છઠ, ૧૨ અટ્ટમ, ૧૫ ઉપવાસ, ૧૦ ચેમાસીતપ, ૨ છમાસીત૫, ૪ મોટાસમવસરણ, ૧ સિંહાસન તપ, વર્ધમાન તપની ૪૦ ઓળીએ, અને નવપદની ઓળી તે સં. ૨૦૨૫ની સાલ સુધી કાયમ ચાલુ રાખી હતી. પર્યુષણ પર્વમાં પણ વધુ તપ ન થાય તે છઠ્ઠ, અઠ્ઠમ તે કરે જ. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૭૨ વર્ષની ઉંમર સુધી પાદવિહાર કર્યો, વૃદ્ધાવસ્થામાં જ ઘાબળ ક્ષીણ થયા પછી છેલ્લે ૧૧ વર્ષ છાણું ગામમાં સ્થિરવાસ કર્યો. સં. ૨૦૨૨ની સાલથી પૂજ્યશ્રીને હૃદયરોગ, બ્લડપ્રેશર, ડાયાબિટીશ, વિગેરે રોગો શરૂ થવા છતાં અપૂર્વ શાન્તિ સમાધિ સાચવીને પર્વતિથિનાં ઉપવાસ તો ચાલુ જ રાખ્યાં હતાં. છેલે સં. ૨૦૩૦ ના અષાડ સુદ ૧૪ ને પણ ઉપવાસ કર્યો હતે. પૂજ્યશ્રીને એક સિદ્ધાન્ત હતું કે મનને જરાય નવરું ન પડવા દેવું, તેથી સાથે જે સાધવીઓ રહેલાં હોય તેમને ટાઈમ હોય એટલે વખત શાસ્ત્રનું વાંચન કરાવતાં, સવસ્થ ચિત્તે સાંભળતાં અને ચિંતન, મનન કરતાં. સંભળાવનાર જે કામમાં હોય તે તેઓ નમસ્કાર મહામંત્રનો જાપ શરુ કરી જ દેતાં. સમયને નકામે જવા દેતાં નહી. - છેલે સં. ૨૦૩૦ ના અષાઢ વદ સાતમના રાતે દેઢ વાગે પાટ ઉપરથી ઉંઘમાં જ ઉભાં થયાં. આમ તો કઈ દિવસ છેલ્લા બે વર્ષથી દિવસે પણ બીજાને પાસે બોલાવ્યા વિના એકલાં ઉભા ન થતાં, પણ ભાવિભાવ તે રાતે એકાએક ઉમાં થયાં અને તૂત જ પડી ગયાં. તે જ વેળા સાધવી વિનોદશ્રીજી, ચિદાનંદશ્રીજી, દેવાંગનાશ્રીજી, મદનરેખાશ્રીજી જાગી ઉઠયાં. અને સવસ્થપણે સંથારામાં બેસાડવાં. પણ માર વાગેલે તેને દુઃખા સખ્ત હતે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પછી તુ જ દેશી ઉપચારા શરૂ કર્યાં. પણ દ ઓછું ન થયુ.. પછી સેવાભાવી ડા, ખાલુભાઇએ ઉપચાર કરવાથી દુઃખાવામાં તે આરામ થયા, પણુ અષાડ વદ તેરસના સાંજે પેઢામાં દર્દ વધી ગયું, શુદ્ધિ જવા લાગી, સાધ્વીઓએ શ્રી નમસ્કાર મહામત્રને સાંભળાવવે શરુ કર્યાં. એ-ત્રણ કલાક પછી શુદ્ધિમાં આવી ગયાં. અને નવકારમત્ર સાંભળવામાં જ તલ્લીન થયાં. ખરેખર એમને તે સમયે અનુમેદનીય સમતા પ્રગટી, સ્વમુખે “મને અમુક દુઃખ થાય છે.” વિગેરે કાંઈપણુ કહેતાં નહીં. સેવાભાવી છાણી ગામને સઘ પણ અષાડવ તેરસથી માંડીને શ્રાવણ સુદ અગીઆરસ સુધી રાજ જ્યારે જયારે ભયંકર સ્થિતિ લાગે ત્યારે વાયુવેગે આવી સ`ગીત સાથે નવકારની ધૂન જગાવતા અને તે સમયે પૂજ્યશ્રી ખૂબ પ્રસન્નતાથી સંગીતમાં નમસ્કાર મહામંત્રનું શ્રવણુ કરતાં. સાધ્વીએ પૂછે કે સ્તવન-સજઝાય સ`ભળાવીએ ? તા તે સાંભળે, પણ નવકારમંત્ર સાંભળતાં અધિક પ્રસન્ન થતાં. નમસ્કાર મહામત્ર ઉપરાંત જ્યારે કઈ સ્વસ્થતા વધુ લાગે ત્યારે પાપપ્રતિઘાત ગુણબીજાધાન સૂત્ર તથા સથારાપે રિસિની ગાથાઓ, સ્વકૃત' દુષ્કૃત’ ગહન એ આરાધના પ્રકાશ, ચઉસરણુ, આઉરપચ્ચ કખાણ વિગેરે પયજ્ઞા, વગેરે અથ સહિત સ'ભળાવતાં. આ રીતે પરમ ઉપકારી એ ગુરુણીનાં વિવિધ ઉપકારનાં Page #18 -------------------------------------------------------------------------- ________________ ઋણમાંથી મુક્ત થવા સર્વ સાધ્વીઓ તેમની અંતિસ આરાધનામાં સતત ઉજમાલ હતાં. છેલ્લે શ્રાવણ સુદ દશમની સાંજે પાંચ વાગે એકાએક નેત્રે તથા મુખાકૃતિ ઉપર દર્દની અસર પ્રગટી. સાથે જ હેડકી શરૂ થઈ અને તીવ્ર શ્વાસ ઉપડશે. અંતિમ સમય સમજી સતત નવકારમંત્ર સંભળાવવા માંડયા. ચાર શરણ સ્વીકાર્યા. અને તીવ્ર વેદનામાં પણ સમાધિની રક્ષા માટે જાગૃત રહ્યાં. છેવટે શ્રાવણ સુદ ૧૧ ના સવારે ક. ૭-૨૫ મિનીટે નવકારમંત્ર સાંભળતાં સાંભળતાં અમો સૌને નિરાધાર મૂકી વિનશ્વર દેહને ત્યાગ કરી પરલોકમાં સીધાવ્યાં. સકલ સંઘમાં શોક વ્યાપી ગયે. સૌ કેઈ નાના-મોટા આબાલવૃદ્ધ તેઓશ્રીનાં દેહનાં અંતિમ દર્શન કરવા દેડી આવ્યા અને અંતિમ સંસ્કારની તૈયારી કરી. તેઓનાં પૂ. ગુરુણશ્રી હીરશ્રીજી મહારાજ વિ.સં. ૨૦૧૧ માં કાલધર્મ પામ્યાં ત્યાં સુધી પિતે તેમની આજ્ઞામાં રહ્યાં અને તે પછી પૂ. સા. શ્રી કલ્યાણ શ્રીજી મહારાજ કે જે તેઓનાં ગુરુણીનાં ગુરુબેન હતાં, તેમની આજ્ઞામાં છેક સુધી રહ્યાં, તેમની સેવામાં પણ પિતાનાં સાધ્વીજી શ્રી દિવ્યપ્રભાશ્રીજી વિગેરેને રાખી તેમની અંતિમ અવસ્થા સુધી આરાધનામાં સહાય કરી. Page #19 -------------------------------------------------------------------------- ________________ પૂ, કલ્યાણ શ્રીજી મહારાજને પરિચય :- તેઓશ્રી અને સુરતનાં વતની હતાં. જન્મ વિ. સં. ૧૯૪૪ માં શ્રાવણ સુદ પુનમના દિવસે થયે હતો. માતાનું નામ પરસનબેન હતું. તેઓશ્રીનું નામ કાબીબેન હતું. તેઓશ્રીનાં લગ્ન સુરતનાં વતની જેચંદભાઈના સુપુત્ર ઠાકરદાસની સાથે થયાં હતાં સંસારી અવસ્થામાં વેણીચંદ નામે એક પુત્ર હતા. પિતાના લાડકવાયા પુત્રને ૧૦ વર્ષની બાળવયમાં જ તજીને પિતે વિ. સં. ૧૯૭૧ માં ભરુચ મુકામે વૈશાખ સુદ ૬ને દિવસે દીક્ષા લીધી. તેઓશ્રી પૂ. ચંદન શ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી અશકશ્રીજી મહારાના શિષ્યા સાધ્વી શ્રી કલ્યાણશ્રીજી નામે થયાં. - તેઓશ્રી જીવનભર પૂ. દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજય સિધિસૂરીશ્વરજીની આજ્ઞામાં રહી સુંદર આરાધના કરતાં હતાં. સર્વ સાધ્વીઓ પ્રત્યે માતા જેવું વાત્સલ્ય, ક્રિયાશુદ્ધિ, ઉપશમભાવ, વિગેરે તેમનાં વિવિધ ગુણે કદી ન ભૂલાય તેવાં હતાં. તેઓશ્રી ૬૧ વર્ષને દીર્ઘ ચારિત્ર પર્યાય પાળી વિ. સં. ૨૦૩૧, ભાદરવા સુદ ૯ની રાતે ખેતરપાળની પિળમાં અમદાવાદ મુકામે ખૂબ સમાધિ પૂર્વક કાલધર્મ પામ્યાં હતાં. સમાચાર મળતાંની સાથે જ તેઓશ્રીનાં પૌત્રી મહેશભાઈ કિશોરભાઈ, દિલીપભાઈ, અનીલભાઈ કિરીટભાઈ, સતીશભાઈ તથા પૌત્રીઓ ગિરિબાળાબેન, રશિમબેન, ત્રિશુલાબેન તથા પૌત્રવધૂઓ Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતીબેન, ઈન્દુબેન, છાયાબેન, વિગેરે ઘણું કુટુંબીઓ પણ આવ્યાં હતાં. તેઓશ્રીના પૌત્ર મહેશભાઈના હાથે અગ્નિસંસ્કાર થયો હતો. તેઓશ્રીની હાજરીમાં જ વિ. સં. ૨૦૩૧ ના વૈશાખ સુદમાં ખેતરપાળની પિળમાં તેમનાં સગાં-સંબંધીઓ તથા સંઘે મળીને તેમની નિર્મળ દીઘ ચારિત્ર આરાધનાની અનમેદના નિમિત્તે એક ભવ્ય અટકાઈ મહેત્સવ ઉજવ્યો હતો. તેઓશ્રીનાં વિરહથી અમારા સમુદાયમાં એક છત્રની અમને સર્વને ખેટ પડી છે. પણ સંગની સાથે વિયાગ સંકળાએ હેવાથી અનિવાર્ય છે. પૂ. ગુરુણીના ગયા પછી તેઓશ્રીનો અમને આધાર હતા. તેઓ પણ પૂ. ગુરુજી, પછી ૧૩ મહિના જેટલો અ૫ આશ્રય આપી ચાલ્યાં ગયાં. આજે અમને સર્વને બને પૂની ખેટ પડી છે. મોટી સંખ્યામાં જૈન, જૈનેતર પૂ. ગુરુણીની સ્મશાન યાત્રામાં જોડાયા. વિજય મુહર સ્મશાન યાત્રા નીકળી અને “જય જય નંદા,” “જય જય ભદ્રા” ના નાદપૂર્વક બપોરે ત્રણ વાગતાં ચંદનચયમાં પધરાવી તેમના પુત્રોએ અગ્નિસંસ્કાર કર્યો. પૂ. ગુરુણીની નિર્મળ આરાધનાની અનુમોદના નિમિત્તે શ્રી છાણ સંઘ તરફથી ચાતુર્માસમાં જ શાન્તિસ્નાત્ર સહિત અઠ્ઠાઈ મહોત્સવ ઉજવાયો. અને ચાતુર્માસ પછી એમનાં સંસારી પુત્રો તરફથી બીજે મહોત્સવ ઉજવાયો. તે પ્રસંગે અન્ય- અન્ય ક્ષેર્થોમાં ચાતુર્માસ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રહેલાં સ` શિષ્યા પણુ છાણી ગામમાં પધાર્યાં હતાં. અંતે એ પરમ ઉપકારી ગુરુણીનાં ઉપકારે ને સ્મરણ કરતાં અમે એ ઈચ્છીએ છીએ કે તેઓના આત્મા ઉત્તરાત્તર પ્રભુશાસનને પામી સવિશેષ આરાધના કરતા અજરામર અને અને અમને સવે ને પણ આરાધનામાં સહાય કરે. વંદન હા ! એ પરમ ઉપકારી ગુરુણી શ્રી દેવશ્રીજી મહારાજને ! લી, ચરણક'કરી સાધ્વી સુલેાચનાશ્રીજી વિગેરે તેઓશ્રીની શિષ્યાએ. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સાવી દેવશ્રીજીનાં શિષ્યાઓ-૧૭ (૧) ચરણુશ્રીજી (૨) સુલેચનાશ્રીજી (૩) રમણિકશ્રીજી (૪) મનેાજ્ઞાશ્રીજી (૫) સૂર્ય યશાશ્રીજી (૬) વિજ્ઞાનશ્રીજી (૭) ચન્દ્રકલાશ્રીજી (૮) વિનેાદશ્રીજી (૯) ચારૂલતાશ્રીજી (૧૦) કૈત્રલ્યશ્રીજી (૧૧) ચિદાનંદ્મશ્રીજી (૧૨) દેવાંગનાર્થા જી (૧૩) દિવ્યપ્રભાશ્રીજી (૧૪) અનુપમાશ્ર' જી (૧૫) રત્નશ્રીજી (૧૬) હૈ...સકીતિ શ્રીજી (૧૭) દેવરત્નાશ્રીજી. ચરણુશ્રીજીના શિષ્યા-૪ (૧) (૩) ભદ્રંકરાશ્રીજી જયપ્રભાશ્રીજી (૨) પ્રિયકરાશ્રીજી (૪) રત્નરેખાશ્રીજી. (૧) ભદ્રકાશ્રીજીના શિષ્યા-પ (૧) અરૂણે દયાશ્રીજી (૨) ગુ@ાદયાશ્રીજી (૩) સુનયનાશ્રીજી (૬) સત્યાનનાશ્રોજી (૫) ભદ્રભ્યેતિશ્રીજી. જયપ્રભાશ્રીજીના શિષ્યા-૯ (૧) જયવંતાશ્રીજી (૨) વિદ્યુત્પ્રભાશ્રીજી (૩) હું કાન્તાશ્રીજી (૪) હું યશાશ્રોજી (૫) લક્ષગુણાશ્રીજી (૬) હેમચ`દ્રાશ્રીજી (૭) હેમરત્નાશ્રીજી (૮; શીલરત્નાશ્રીજી (૯) જયરત્નાશ્રીજી (૨) સુલેાચનાશ્રીજીના શિષ્યા-૫ (૧) મલયપ્રભાશ્રીજી (૨) મેરૂપ્રભાશ્રીજી (૩) મિત્રપ્રભાશ્રીજી (૪) જશપૂર્ણાશ્રીજી (૫) સૌમ્યરત્નાશ્રીજી. (૩) રમણિકશ્રીજીના શિષ્યા-૩ (૧) મદનરેખાશ્રીજી (ર) મંહાકીતિ શ્રીજી (૩) સુનયજ્ઞાશ્રીજી (૪) ભદ્રત્તાશ્રીજી. (૪) મનાજ્ઞાશ્રીજીના શિષ્યા-ર (૧) ચંદ્રયશાશ્રીજી (૨) વિનીતાશ્રીજી. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સુયશાશ્રીજીના શિષ્યા-૧ (૧) પુર્ણાન‘દાશ્રીજી. (૬) વિજ્ઞાનશ્રીજીના શિષ્યા-દ્ (૧) પૂર્ણ ભદ્રાશ્રીજી (૨) સુરપ્રભાશ્રીજી (૩) વસ’તપ્રભાજી (૪) ઇન્દ્રપ્રભાથીજી (૫) રમ્યકીતિ શ્રીજી (૬) હેમપ્રજ્ઞાશ્રીજી (૭) મહાપ્રજ્ઞાશ્રીજી (૮) વિમલયેાતિશ્રીજી (૯) ભવ્યન‘દાશ્રીજી. (૭) ચ'દ્રકલાશ્રીજીના શિષ્યા-૩ (૧) યશાભદ્રાશ્રીજી (૨) વિનયજ્ઞાશ્રીજી (૩) રાજરત્ન:શ્રીજી (૮) વિનાદશ્રીજીના શિષ્યા-૧ (૧) ઇન્દિરાશ્રીજી (૧૧) ચિદાન દશ્રીજીના શિષ્યા-૩ (૧) દેવગુણાશ્રીજી (૨) ધમજાતિશ્રીજી (૩) મહાજ્યેાતિશ્રીજી. (૧૩) દિવ્યપ્રભાશ્રીજીના શિષ્યા-૧ (૧) 'લત્તાશ્રીજી (૧૪) અનુપમાશ્રીજીના શિષ્યા-૧ (૧) અનિલકીતિ શ્રીજી (૧૫) હંસકીતિ શ્રીજીના શિષ્યા-૧૩ (૧) જશકીતિ શ્રીજી (૨) જ્યાતિપૂર્ણાશ્રીજી (૩) મૃગાવતીશ્રીજી (૪) પદ્મલત્તાશ્રીજી (૫) મુક્તિપ્રજ્ઞાશ્રીજી (૬) જયણાશ્રીજી (૭) વિગતમાાશ્રીજી (૮) નિર્માહાશ્રીજી (૯) પૂણું`પ્રજ્ઞાશ્રીજી (૧૦) પરમહં’સાશ્રીજી (૧૧) અભયહુ સાશ્રીજી (૧૨) માનહુસાશ્રીજી (૧૩) પ્રીતિહુ સાશ્રીજી (૧૭) દેવરત્નાશ્રીજીના શિષ્યા-૧ (૧) ભવ્યરત્નાશ્રીજી. Page #24 -------------------------------------------------------------------------- ________________ પૂ. સ્વ. સાધ્વીજી શ્રી હીરશ્રીજી મહારાજના શિષ્યા પૂ. સ્વ. સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજ Page #25 --------------------------------------------------------------------------  Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંવેગરંગશાળા A ૩૪ નમઃ II ગ્રન્થનો પરિચય અને હાર્ટ [લે, શ્રી નમસ્કાર મહામંત્ર સમારાધક પૂ. પંન્યાસજી શ્રી ભદ્રકવિજયજી ગણિવર તથા પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજય કલાપૂર્ણસૂરિ મહારાજ] સર્વજ્ઞ–સર્વદર્શી શ્રી તીર્થકર ભગવંતાએ સર્વ છના હિત માટે જે ધર્મોપદેશ કર્યો છે, તે ધર્મના મુખ્ય બે પ્રકારે છે. ૧-મૃતધર્મ, ૨-ચારિત્રધર્મ. ' (૧) ઋતધર્મ-જીવાદિ તને સમ્યગૂ બાધ કરાવી સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય-આત્મૌપમ્ય દષ્ટિ પ્રગટાવે છે. (૨) ચારિત્રધર્મ–સવ પ્રત્યે ઔચિત્ય વ્યવહાર રૂપે અહિંસાદિ વ્રતના પાલન દ્વારા જિનાજ્ઞાને - આત્મસાત્ બનાવી ૨વભાવમાં તન્મયતા પ્રગટાવે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ આ બન્ને પ્રકારના ધર્મનું મૂળ ‘ સમ્યગ્દશ ન ’ છે, અથવા તે અને ધર્મોના સતત સેવનથી નિશ્ચય સમકિત પ્રગટ છે. સમ્યક્ત્વનાં પાંચ લક્ષણા ૧-શમ, ૨-સવેગ, ૩-નિવેદ, ૪-અનુક'પા અને યુ-આસ્તિય, આ લક્ષણે દ્વારા સમ્યગ્દર્શનની સ્વાનુ ભૂતિ(સ્પના)નું અનુમાન અવશ્ય થાય છે. તેમાં આસ્તિકવ સમ્યના પાયા છે, અનુકંપા, સવેગ અને નિવેદ સમ્યક્ત્વનું સ્વરૂપ છે અને શમ તેનુ ફળ છે. પ્રસ્તુત ગ્રન્થમાં સવેગાદિની પ્રાપ્તિ, રક્ષણ અને વિકાસના સુર, સરળ અને સચાટ ઉપાા દર્શાવ્યા છે; તેથી તેનું સ વગર ગશાળા' નામ સાયક છે. પાંચ લક્ષણાનુ (૩” સ્વરૂપ (૧) આસ્તિકતા-જે જે પદાર્થનું જે સ્વરૂપે અસ્તિત્વ છે, તેને તે જ સ્વરૂપે સ્વીકાર. અસ્તિ સ્વભાવવાળા પદાર્થી સદા અસ્તિરૂપે રહેનારા છે, તે કદાપિનાસ્તિરૂપે પરિણમતા નથી. તે નાસ્તિ સ્વભાવવાળા પદાર્થો સઢા નાસ્તિરૂપે જ રહે છે, १ - इदमेव हि प्रथमो मोक्षोपाय उक्तं च यममशमनीवातु- बीजं ज्ञानचरित्रयोः હેતુ૦૧ તાવાના, સનિમુલરિતમ્ ॥ (થાવાર્તાખવૃત્તિ = Page #28 -------------------------------------------------------------------------- ________________ તે કદાપિ અસ્તિપણે પરિણમતા નથી. આ એક સામાન્ય નિયમ છે. આત્મા પણ એક પદાર્થ છે અને તે સદા આત્મારૂપે જ પિતાનું અસ્તિત્વ ધરાવે છે. વીતિ ચૂકેલા અનંતકાળમાં આત્મા હતા, વર્તમાનમાં પ્રત્યક્ષ છે જ અને આગામી અનંતકાળમાં ભણ એ સદા સ્વસ્વરૂપે જ રહેવાને. આવી દઢ શ્રદ્ધા તે આસ્તિકતા. આત્માનું શુદ્ધ સ્વરૂપ છે “સચ્ચિદાનંદ.’ તેની અને તેના આ સ્વરૂપની સ્વીકૃતિ એ જ આસ્તિકતા છે. (ર) અનુકંપા-હું જીવ છે, સુખ મને પ્રિય છે અને દુખ લેશ પણ ગમતું નથી, એમ મારા જેવા સીજી અનંતા છ સંસારમાં છે. એ પણ જીવવા હરિકે છે, સુખના અથી છે અને દુઃખ લેશ પણ તેઓને ગમતું નથી. તે બધા પણ મારી જેમ અતાદિ અનંતકાળથી આ દુખમય સંસારમાં ભટકી રહ્યા છે. આ વિચાર તેને પ્રગટે છે, કે જેને પોતાના દીઘ સંસારપરિભ્રમણને કંપ (દુ અને તીવ્ર બળાપે ) પ્રગટયો હોય ! આ કંપ પછી અનુકંપ થાય છે કે-જેમ હું બી છે, તેમ મારા જેવા બીજા સંસારી જીવે પણ દુઃખી જ છે. એ સર્વ પણ “દુઃખથી મુક્ત બને અને પૂર્ણ સુખમ થામા ” માર એ બધાને હાથ થવું જોઈએ. સવવું છેવત્વ સમાન છે, માટે તેમાં હાલે મઢા તે Page #29 -------------------------------------------------------------------------- ________________ હકીકતમાં મારુ જ દુઃખ અને પીડા છે. માટે હું મારા આત્મા સાથે કરુ છું તેવા જ વ્યવહાર માટે તેએ સર્વાંની સાથે પણ કરવા જોઇએ. આવી સમવેદના– સહાનુભૂતિના ભાવ તે અનુકપા છે. આસ્તિક આત્મામાં તે અવશ્ય પ્રગટે છે અને તે યથાશક્ય ખીજાનાં દુઃખાને દુર કરવા માટે પ્રેરણા કરે છે. ( ૩-૪) નિવેદ અને સંવેગ-હું આત્મા છું, નિત્ય છું, તે આજ સુધી હુ" ક્યાં રહ્યો? સંસારમાં ! - તા જ્યાં સુખને લેશ નહિ, દુઃખના પાર નહિ, કેવળ દુઃખ-પીડા અને પરાભવ જ છે, એવી નગેાદ, નરક, વગેરે દુર્ગંત અવસ્થાએમાં જ મારા મન તકાળ ગયે; મનુષ્ય કે દેવનાં ભવામાં થાડુ' બાહ્ય સુખ મળ્યુ' હશે, ત્યારે પણ તેમાં ગાઢ રાગ-દ્વેષ દ્વારા મે ઘેાર અશુભ કર્મો જ ખાંધ્યાં હશે અને પુનઃ એ જ ક્રુતિઓમાં રીમાઈ રીખાઈને જીન્યા અને મોં હાઈશ. જ્યાં સ્થાધિ, વ્યાધિ અને ઉપાધિ જ છે; જન્મ, જરા, મરણ, દુઃખ, દૌગ્ય અને પરાભવના ત્રાસ સિવાય જુ' કાંઈ નથી, તે સ'સારમાં હવે કેમ રહેવાય ? મારુ સ્વરૂપ તે પૂર્ણ જ્ઞાનમય અને આનંદમય છે, તા શા માટે આ દુઃખમય સ‘સારમાં રહેવુ ? આવા ભવનિવેદ અને મેાક્ષની તીવ્ર ઝં'ખનારૂપ સવેગ ાત્મામાં આસ્તિય પ્રગટથા પછી જ પ્રગટે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ આ ભવનિર્વેદ અને સંવેગ અને ગુણે સહભાવી હોવાથી જ્યાં નિર્વેદ ત્યાં સંવેગ અને જ્યાં સંવેગ ત્યાં નિર્વેદ ય જ છે. - આસ્તિક આત્માને સંસારમાં દીર્ઘકાળ સુધી દુઃખમાં પરિભ્રમ નું ભાન થયા પછી પિતાના સ્વરૂપનું જેમાં સંપૂર્ણ પ્રગટીકરણ છે, તે એક્ષપદને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના ન પ્રગટે, તે બને જ કેમ? આસ્તિકતાને અને અનુકંપાને પાયો મજબૂત થયા પછી આ નિર્વેદ અને સંવેગ બને ગુણે પ્રગટ્યા વિના રહે જ નહિ. (૫) શમ-અનુકંપાનું ફળ “નિર્વેદ, સંવેગ અને તે બેનું ફળ “શમ છે. રાગ-દ્વેષ અને સુખ અના પ્રસંગમાં મધ્યસ્થવૃત્તિ, સમતા, સમતુલા, એ શમનાં જ નામ છે. તે અનુકંપા, અહિંસા, મૈત્રી કે કરુણાભાવ વિના શક્ય નથી. સ્વાર્થ એટલે પોતાના જ સુખ-દુઃખને વિચાર. શાગ, ઢષ વગેરે વિભાવને જેટલા અંશે વિગમ થાય, તેટલા અંશે બીજા સર્વ જી સાથે એકતાની બુદ્ધિ અને શ્રદ્ધા પ્રગટે છે અને ત્યારે જ વાસ્તવિક શમ–સમત્વને અનુભવ થાય છે. અહીં સુધી પાંચેય લક્ષણેનું સામાન્ય સ્વરૂપ જોયું. હવે ગ્રન્થમાં કહેલા સંવેગની મુખ્યતા અને વિશેષ સ્વરૂપ જોઈએ. Page #31 -------------------------------------------------------------------------- ________________ સળંગની વિશેષતા– ભવના અત્યન્ત ભયથી પ્રગટેલી મેાક્ષની તીવ્ર અભિલાષા અર્થાત્ નિવેન્દ્વની તીવ્રતા, તે સર્વંગ છે. તે પ્રગટતાં જ ાનાદિ ગુણ સમ્યગ્ બને છે. સવેગ સહિત જ્ઞાન, દશન અને ચારિત્ર એ સમ્યગ્ કહેવાય છે. આ રીતે સવેગ એ રત્નત્રયીરૂપ મેાક્ષમાર્ગન” મૂળ છે, એમ સિદ્ધ થાય છે. આસ્તિયનું... સ્વરૂપ “ બસ્તિ શ્રૃતિ મતિ: પ્રિયમ્।" આત્મા છે એવી બુદ્ધિ તે બાસ્તિકતા. અર્થાત્ શ્રી જિનેશ્વર પરમાત્માએ કહેલા જીવાદિ તત્ત્વા વિધમાન છે-સત્ય છે, એવી શ્રદ્ધા તે આસ્તિકન્ય છે. જીવનુ' અસ્તિત્વ એ પ્રકારે ૧. સ્વરૂપ અસ્તિત્વ-અસ્તિત્વ સદા અસ્તિત્વપણે જ પરિણમે છે. દ્રબ્યાથિક નયના મતે કાઈ પણુ દ્રવ્યના સર્વથા અભાવ થતા નથી, એથી જીવદ્રવ્યને પણ અભાવ કાઈ કાળે થાય નહિ. આ છે જીવનું સ્વરૂપ અસ્તિત્વ. ૨-મસ્થિત્ત અસ્થિને રિનમ ્। (ભગવત ૧, ઉં Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨. સદશ અસ્તિત્વ–પદાર્થ માત્ર અનાતકર્માત્મક હોય છે. (એમ પર્યાયાસ્તિકાય નયને મત છે. તેમાં પણ મુખ્ય ધર્મો ૧-સામાન્ય, ૨-વિશેષ, એ એ છે. છા પણ દ્રવ્ય હેવાથી તેમાં આ બન્ને ધમો છે જ. રેય પદાથને ધમ બે પ્રકારે છે, તેથી જીવને તેનું જ્ઞાન પણ બે પ્રકારે થાય છે. પદાર્થના સામાન્યધર્મનું ગાન તે સામાન્ય જ્ઞાન અને વિશેષ ધર્મનું જ્ઞાન તે વિશેષ જ્ઞાન. આ બન્ને પ્રકારના જ્ઞાનથી પદાર્થ નો પણ બોષ થાય અને પૂર્ણ બંધ થવાથી જ તેની સટ શદ્ધારૂપ સમ્યગ્દર્શનગુણ પ્રગટે. “ ” “આત્મા એક છે.” આ સૂત્રથી શ્રી કાણાંગસૂત્રમાં ચેતન્યરૂપે વનો એક જ ભેદ કહ્યો છે. અર્થાત જીવ માત્રમાં સામાન્યથી પતિએ જીવત્ર એક જ સરખું છે. વિશેષથી (વિસા જાપથી) જીવે અનેક છે. જેમ કે-છવના મુખ્ય બે ભેદ છે, સિદ્ધ અને સંસારી. તેમાં વળી સંસારીના બે થી લઈ ચાવત પાંચસેત્રેસઠ ભેદે પણ કહ્યાં છે. એમ શરીરાદિન ભિન્નતાથી જવાની અનેu M છે અને ચૈતન્યરૂપે સર્વમાં એકતા પણ છે. - વસ્તુના વિશેષ ધર્મ વિચાર લેટિને અને શાસાયમને વિચાર સાદ દષ્ટિને પ્રગટાવે છે. એ Page #33 -------------------------------------------------------------------------- ________________ એમાં વૈરાગ્યની પ્રાપ્તિ અને પુષ્ટિ માટે જેમ ભેદષ્ટિ ઉપકારી છે, તેમ મૈત્રીભાવ અને આત્મૌપમ્યભાવને પ્રગટાવવા અને વિકસાવવા માટે અભેદ્યષ્ટિ પણ એટલી જ ઉપકારી અને ઉપાદેય છે. તુલ્યદૃષ્ટિથી અનુક‘પા– હું જીવ છું, મને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે, જીવવુ ગમે છે, મરણુ ગમતુ નથી, એમ જગતના કૈસ જીવા પણ મારા જેવા હાવાથી તેએાને પણ જીવન અને સુખ પ્રિય છે. તેએ મરણુ અને દુઃખથી સદા ડરે છે અને ભયભીત બને છે, માટે મારે કાઈ પણ જીવની હિં‘સા કે તેને કેાઈ પીડા-વ્યથા થાય, તેવા વ્યવહાર ન કરવા જોઇએ. આવી . આત્મતુલ્ય ષ્ટિથી અનુક’પાની-પરપીડાપરિહારની વૃત્તિ પ્રગટે છે. ‘ શાસ્ત્રવાર્તાસમુચ્ચય' ગ્રન્થમાં કહ્યું છે કે-વ આત્માની જેમ સવ* પ્રાણિઓમાં પણ સુખપ્રિયતા અને દુઃખદ્વિષ્ટતા જોવાથી પરપીડાના પરિહારની જે અ'ખના પ્રગટે છે, તે અનુકપા છે. ܕ શ્રી આવશ્યકનિયુક્તિ અને શ્રી અનુગદ્વારસૂત્રમાં પણ કહ્યું છે કે-જે ભૂત, ત્રસ અને સ્થાવર સર્વ જીવા 3 - सव्वे पाणा पिआउआ सुहसाया दुहपडिकूला ० . (આચારાંગ અ॰ ૨, સૂત્ર ૯૩) Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે આત્મસમભાવથી ભાવિત (તુલ્ય વૃત્તિવાળો) હોય, તેને જ કેવલિકથિત સામાયિક હોય અને તે જ હિંસાદિ સર્વ પાપવ્યાપારને ત્યાગી બને. અનુકંપા માહાસ્ય| સામાયિકની પ્રાપ્તિ ચિત્તમાં અનુકંપા અંકુરિત થવાથી થાય છે, અનુકંપા ચિત્તના પરિણામને શુભ બનાવે છે. આ દયા-અનુકંપાના મધુર પરિણામને જ્ઞાનીભગવંતોએ સામસામાયિક” પણ કહ્યું છે. ભૂત, વર્તમાન અને ભાવિ-ત્રણેય કાળના સર્વ તીર્થંકરદેવેએ ઉપદેશ્ય છે કે-“સર્વ પ્રાણિઓ-ભૂતછ-સોને હણવા નહિ, કઈ પણ જીવને મારો નહિ, પરાધીન બનાવ નહિ, પરિગ્રહરૂપે સંગ્રહ કરવો નહિ, પરિતાપ-પીડા ઉપજાવવી નહિ તથા એના પ્રાણેને નાશ કરે નહિ. આ જ શુદ્ધ ધર્મ છે અને તે નિત્ય ધ્રુવ તેમજ શાશ્વત છે.” ધર્મનું આવું શુદ્ધ સ્વરૂપ શ્રી જિનાગમ સિવાય અન્યત્ર નથી. સમગ્ર જીવરાશિ સાથે આપણું આત્માની છવરૂપે એકતા હોવાથી એક પણ જીવની કરેલી ४-से बेमि जे अइया जेय पडुपन्ना० (આચારા અથ૦ ૪, ઉદેશે ૧) Page #35 -------------------------------------------------------------------------- ________________ પીઠા કે હિંસા એ નિજ આત્માની ખડા કે હિંસા માનવી નઈએ. એ આચારાંગસૂત્રમાં જ પછી કહ્યું છે કે-“હું આત્મન ! તું જે છોને મારવા વગેરેને વિચાર કરે છે, તે તું જ છે.” અર્થાત પરના અહિતાદિને વિચાર તે પિતાના જ અહિતાદિને વિચાર છે. કારણ કે-તને થાય છે, તેમ કઈ મારનાર વગેરેને જોઈને અન્ય જીવોને પણ દુઃખ-દ્વેષ પ્રગટે છે. આ રીતે પરપીડા-હિંસાદિ કરનારને ભયંકર પાપકર્મોને બંધ થાય જ છે. અને પાપકર્મો કરનારને કર્મસત્તા ઓછામાં ઓછી દશગુણી અને ઉત્કૃષ્ટથી અનંતગુણી પણ દુઃખદ સવ રક્ષર છે. એમ આત્મસમદશિત્વ ભાવથી ચિત્તમાં સર્વ છની હિતચિંતારૂપ મૈત્રીભાવ અને સર્વનાં દુખોને દૂર કરવાની શુભ ભાવનારૂપ અનુકંપા પ્રગટ થાય છે. એ જ રીતે ગુણી આત્મા પ્રત્યે પ્રમેહ, આદર, બહુમાન, એ પણ નિજ ગુણનું જ બહુમાન છે. અવિનીત પ્રત્યે તેના દેશની ઉપેક્ષા પણ આપણામાં ક્ષમા – માધ્યષ્યને ઉત્પન્ન કરે છે, તેથી જ અન્ય છ પ્રત્યે કરેલા અપરાધની ક્ષમા માગવા-મેળવવાના આપણે અધિકારી બનીએ છીએ. એમ સર્વ જી સાથે સહશતાના વિચારથી મૈત્રી, અનુપ વગેરે સહજ રીતે ઉત્પન્ન થવા લાગે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૩. નિવેદ વ્યહારષ્ટિથી સ્વરૂપાસ્તિત્વને વિચાર-વ્યવહારનયથી નિવસન દ્વારા ત્યારે જીવને ‘હું જીવ છુ, આત્મદ્રવ્ય છુ, અનાક્રિકાળથી ક્રમબદ્ધ સ'સારી છુ....' એવુ' જ્ઞાન અને શ્રદ્ધાન થાય છે, ત્યારે જે તેને ભવનિવેદભાવ પ્રગટે છે. છ દ્રવ્યેામાં જીવ અને પુદ્દગલ એ જ પરિણામી છે, તેથી જેમ સંસારી જીવામાં કર્મ પુદ્ગલેાને ગ્રહણ, કરવાને સ્વભાવ (સહુજમળ) છે, તેમ પુદ્ગલદ્રવ્યમાં પશુ ગ્રાહ્ય સ્વભાવ છે, તેથી જીવ જ્યારે રાગ-દ્વેષાદ્દિના પરિણામ કરે છે, ત્યારે ક્રમ પુગલે તેને ચાંટી જાય છે. સુવણ અને માટીની જેમ જીવન અને કમને સચેગ અનાદિ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશ્ય અને ચાગ એના હેતુએ (માશ્રવદ્વારા) છે. જીવ જ્યાં સુધી એ હેતુઓમાં પ્રવૃત્ત હોય છે, ત્યાં સુધી મના પ્રાહ સતત તેનામાં પ્રવેશ કરે છે અને જીવના તે તે પ્રકારના પરિણામની વિચિત્રતાને ધરણે તે મુખ્યયા જ્ઞાનાવરણીયાદિ ક્રમ રૂપે ગાઢ વિભાગમાં વહેચાઈ જાય છે. એ બધાએલાં કર્યાં ઊયમાં આવીને વિવિધ સુભાશુભ કળાને આપે છે અને તેના અનુભવથી જીવ ઇષ્ટાનિષ્ઠ પ્રસગામાં રાગ-દ્વેષ કરે છે, તેથી પુનઃ ક્રમ ગાય છે, પુનઃ ઊદ્રયમાં આવે છે. આ રીતે ક્રમના પ્રભાવે જન્મ, રા, અણુ ચાર્ષિ, માર્ષિ અને ઉપાધિ Page #37 -------------------------------------------------------------------------- ________________ જન્ય વિવિધ કષ્ટો છવ ભોગવે છે. સર્વ સંસારી જીવોની આવી જ દયાજનક દુઃખદ પરિસ્થિતિ છે. અનાદિ નિગેદમાં, ચારેય ગતિમાં, છએ કાયમાં પ્રત્યેક અવસ્થામાં તેની આ કરુણ સ્થિતિ રહી છે. પિતાના અસલી સ્વરૂપને ન જાણવાથી જીવો દેખાતા દેહને જ સ્વરૂપ માની તેના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે, અને દેહના સુખ માટે ઈન્દ્રિઓને તે તે વિષયોથી તૃપ્ત કરવા માટે હિંસાદિ પાપ કરે છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન હોવાથી અન્ય જીના અસ્તિત્વની શ્રદ્ધા થતી નથી, તેથી અન્ય જીવોની હિંસાનો લાલજી ભય થતું નથી કે પાપની પ્રવૃત્તિ અટકતી નથી. એમ પાપપ્રવૃત્તિ ચાલુ રહેવાથી કર્મબંધ અને તેના ફળરૂપે અસહૃા દુઓને ભેગવટે પણ સતત ચાલુ રહે છે. આવું ભવભ્રમણ કરતાં જ્યારે ભવપરિણતિને પરિપાક થવાથી ચરમાવતમાં જીવ આવે છે, ત્યારે સદ્દગુરુના વેગે કે સહજભાવે જીવને આ દુઃખમય સંસારથી છૂટવાની તીવ્ર ઝંખના જાગે છે. તે ઝંખનાને ભવનિર્વેદ” કહેવાય છે. આ ભવનિર્વેદથી જીવ હિંસાદિ પાપપ્રવૃત્તિઓને છોડવા માટે પ્રયત્ન કરે છે અને તેની સાથે યથાશક્ય અહિંસાદિ વ્રતનું કે મહાવ્રતનું પાલન કરે છે. ઉપરાંત પરમાત્માની ભક્તિ, સદ્દગુરુની સેવા વગેરે કરતે સ્વજીવનને ધન્ય બનાવવા માટે ઉજમાળ બને છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૩ () સંવેગ અને નિશ્ચયદષ્ટિએ બને અતિ ત્વને વિચાર-નિશ્ચયદષ્ટિથી બને અસ્તિત્વના વિચારથી પ્રગટતી મોક્ષની (શુદ્ધ સ્વભાવની) રુચિને સંવેગ કહે છે. મેક્ષનું બીજ સંવેગ છે. મોક્ષની રુચિવાળો જીવ જ મોક્ષની સાધના કરી શકે. * સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયી એ મોક્ષમાર્ગ છે અને તેના પ્રરૂપક શ્રી અરિહંત છે, તેથી તેઓ સવેગને પ્રગટ થવામાં પ્રધાન-પુષ્ટ નિમિત્ત છે. તેઓની આદરપૂર્વક ભક્તિ, સેવા અને આજ્ઞાપાલન કરવાથી જ આત્માના શુદ્ધ સ્વરૂપની ઓળખાણ થાય છે. “શુદ્ધ નયથી મારું અને સંસારી સર્વ જીનું સ્વરૂપ સત્તાએ શુદ્ધ સિદ્ધપરમાત્મા તુલ્ય છે.”—આનું જ્ઞાન અને શ્રદ્ધાન થાય છે, ત્યારે જીવને તે શુદ્ધ સ્વરૂપને પામેલા શ્રી સિદ્ધો પ્રત્યે અનુપમ ભક્તિ અને આદરબહુમાન પ્રગટે છે અને પિતાના પણ તેવા સ્વરૂપને પ્રગટાવવા માટે ઝંખના પણ વેગવંતી બને છે તથા તેના પરમ ઉપાયભૂત આવશ્યકાદિ સદનુષ્ઠાનેરૂપ શુદ્ધ વ્યવહારમાગ, તેની આરાધના અને ઉપાસનામાં અધિકાધિક ઉઘત બને છે. ઉપરાંત શુદ્ધ નયની ભાવનાથી પોતાને સદા ભાવિત પણ કરતો રહે છે. તે શુદ્ધાત્મભાવ અંગે કહ્યું છે કેદેહ મન વચન પુદગલ થી, કર્મથી ભિન્ન તુજ રૂ૫ રે અક્ષય અલંક છે ઇવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે” . ચેતન જ્ઞાન અજવાળીએ (ઉપા) Page #39 -------------------------------------------------------------------------- ________________ હે છેતર! આ શરીર, વાણી, મન, કર્મ અને સર્વ પુદ્ગલથી ભિન્ન તારું સ્વરૂપ તે અક્ષય જ્ઞાન અને અકલંક આનંદમય છે.” શુદ્ધાત્મભાવને મહિમા આ શુદ્ધ આત્મભાવથી જેમ અનિથી કાષ્ટ ભસ્મીભૂત થઈ જાય, તેમ આત્મભાનને ભૂલાવનારા અહંકાર અને મમકારને નાશ થાય છે. શુદ્ધાત્મભાવ એ સાધુની સંપત્તિ છે, મોક્ષમાર્ગની દીપિકા છે, સકલ દ્વાદશાગીને સાર છે અને સર્વ દુઃખનિવારણનો પરમ ઉપાય છે, એમ શ્રી ઘનિર્યુક્તિ આદિ શાસ્ત્રમાં ફરમાવ્યું છે. (ઉપા. યશેવિ. મકૃત સાડીત્રણ ગાથા સ્તવન ઢાળ ૧૬). ૫. પ્રશમ-ચિત્તના સવ વિકલ્પે શાન થઈ જવાથી એક માત્ર આત્માના શુદ્ધ સ્વરૂપના સાણં મનવાળો જે જ્ઞાનને શુદ્ધ પરિણામ પ્રગટે, તેને શમ કહે છે. (જ્ઞાનસાર શમાષ્ટક) શમનું આ લક્ષણ નિવિ. ૫દશાની મુખ્યતાએ કહ્યું છે. યેગશાસ્ત્રોમાં આલંબનયોગ, ધ્યાનાગ અને સિદ્ધિયોગના ફળરૂપે જે અનાલંબનગ કે યમતાગ રાખે છે, તેને પણ “મા” હો છેઃ હાનિશાસાત સાતમા ગાતકે મારે તેવી શ ણિા કયાક જવાહરભાવ હોય છે. અને ત્યાં Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પણ દશનામહ અને અનંતાનુબંધીના ક્ષપસમાદિથી આ પાંચેય લક્ષ પ્રગટે છે, તે જ ઉપર ઉપરના ગુણ સ્થાનકોમાં અધિકાધિક નિર્મળ થતાં જાય છે. એ રીતે શુદ્ધ નયની ભાવનાથી ભાવિત બનતો આત્મા આ જન્મમાં જ પ્રશમસુખ-આત્મસમાધિને પ્રાપ્ત કરી શકે છે. વિવિધ સામાયિક અને તેને પાંચ લક્ષણે સાથે સમનવય૧-સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવરૂપ શકશે જ મધુર પરિણામ, તે “સામસામાયિક છે. ૨-ઈછાનિષ્ટ સવ પ્રસંગોમાં ત્રાજવાતુલ્ય મધ્યસ્થભાવ, તે “સમસામાયિક છે. ૩-ખીર-સાકરની જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય ઓતપ્રેત એકીભાવને પામેલે આમપરિણામ, તે ‘સમસામયિ? છે. આ ત્રણેય સામાયિકને નિશ્ચયસમ્યક્રવનાં પાંચેય લક્ષણે સાથે આ રીતે સમન્વય થઈ શકે છે. (૧) સદશ અસ્તિત્વ(તિર્યક સામાન્ય)થી સર્વ જીને પોતાના તુલ્ય સ્વરૂપવાળા જાણવાથી પ્રગટેલે પરપીડાપરિહારરૂપ જે અનુકંપાભાવ, તે મધુર પરિ. ફાયરપ હેવાથી સામસામાયિક છે. (૨) સ્વરૂપ અસ્તિત્વ(ઉદ્ધતા સામાન્ય)થી છવ સદા ચેતન્ય પ્રિય છે એવા શાકની જમણુ કરાવનારા વિવિધ પ્રત્યે અપાર કિર અને Page #41 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવોનું સ્વરૂપ સત્તાથી શ્રી સિદ્ધપરમાત્મા તુલ્ય નિમળ છે. એવા જ્ઞાનથી પિતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાની રૂચિરૂપ પ્રગટતે સંવેગ, તે બન્નેના બળે ઈચ્છાનિષ્ટ સંયોગો અને માન-અપમાન વગેરેમાં જે રાગશ્રેષરહિત તુલ્ય પરિણામ, તે સમસામાયિક છે. (૩) અનુકંપા, નિર્વેદ અને સંવેગના સતત અભ્યાસથી તેના ફળરૂપે પ્રાપ્ત થતે પ્રશમ, તે સમ્મસામાયિક છે. જેમ નિશ્ચયસમ્યફવજ્ઞાન અને ચારિત્રવરૂપ છે, તેમ સમ્મસામાયિકમાં પણ એ ત્રણેયને અંતર્ભાવ છે, માટે તે બન્નેની એકરૂપતા છે. પાંચ લક્ષણે અને ધ્યાનને સંબંધ (૧) આસ્તિક્ય અને અનુકંપા વડે મૈત્રી તથા કરુણા પ્રગટ થવાથી કષાયની ઉત્કટતારૂપ રૌદ્રધ્યાન નાશ પામી ધર્મધ્યાન પ્રગટે છે. 1-सम्मन्ति पासहा मोणंति पासहा । मोणंति पासहा सम्मति पासह ॥ (આચારાંગસૂત્ર) मन्यते यो जगत्तत्व, स मुनिः परिकीर्तितः । .. સામેવ તૌન, નીને સવમેવ = H (જ્ઞાનસાર) Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૭ (૨) નિર્વેદ અને સંવેગથી પ્રગટ થતાં માધ્યશ્ય અને પ્રમાદ ભાવથી વૈષયિક સ્પૃહાની ઉત્કટતારૂપ આdધ્યાન નાશ પામી ધર્મધ્યાન વધે છે. (૩) પ્રશમ, એ શોષ ચારેય ગુણેનું ફળ હોવાથી નિશ્ચલ ધર્મધ્યાનસ્વરૂપ છે અને તે શુકલધ્યાનના પ્રારંભમાં સહાયક બને છે. વ્યવહારિક સમ્યક્ત્વનાં સંવેગાદિ લક્ષણેના પ્રતિ બંધક દર્શનમેહ અને અનંતાનુબંધી કષાય છે, તથા નિશ્ચય સમ્યકત્વના તે લક્ષણના પ્રતિબંધક અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય કષાયો છે. પ્રસ્તુત ગ્રન્થમાં એ પ્રતિબંધકોના વિગમ-વિનાશના અનેક સુંદર, સરળ અને સચોટ ઉપાયે દર્શાવ્યા છે. તેથી આ ગ્રન્થનું “સંવેગરંગશાળા નામ સાર્થક બને છે. - ગ્રન્થનો પરિચયગ્રંથકાર સ્વયં પ્રથમ સંવેગનું સ્વરૂપ તથા ફળ જણાવે છે કે" एसो पुण संवेगो संवेगपरायणेहिं परिकहिओ । परम भवमीरुतं, अहवा मोक्खाभिकंखित्तं ॥५५॥" સંવેગસના પરમ ભંડાર શ્રી તીર્થકરો અને ગણધરભગવંતેએ ભવને અત્યંત ભય અથવા મોક્ષની તીવ્ર અભિલાષાને સંવેગ કહ્યો છે...? Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વળી કહ્યું છે કે-કમ બ્યાધિથી પીડાતા ભન્ય જીવાના તે વ્યાધિને દૂર કરવાના ઉપાય એક માત્ર સ`વેગ જ છે, તેથી શ્રી જિનવચનને અનુસારે સવેગની વૃદ્ધિ માટે આરાધના રૂપી રસાયણ આ ગ્રન્થમાં કહીશ, કે જેથી હું અને સકલ ભવ્ય જીવા ભાવ આરાગ્યને પામી અનુક્રમે અજરામર અને! તે પછી ૧-પરિકવિધિ, ૨-પરગણુ સ ́ક્રમણુ, ૩-મમત્વ વિમેાચન અને ૪-સમાધિલાલ, એ ચાર વિભાગમાં આરાધનાનું વિસ્તૃત વર્ણન કર્યુ છે. તેમાં ૧. પરિકમ વિધિ દ્વારમાં-પૂર્વી સેવા-પ્રારંભિક આરાધનાના અભ્યાસના વિધિ વિવિધ વિભાગથી કહ્યો છે. પ્રથમ ચૈગ્યતા એટલે આ આરાધના કેવી ચેાગ્યતાવાળા કરી શકે ? તે જણાવ્યુ છે, તે પછી તે તે ઉપયેાગી વિષયે પંદર પેટાદ્વારાથી જણાવ્યાં છે; તે પૈકી ઘેાડાક વિચાર અહી' કરીએ. (૧) આરાધનાની ચાગ્યતામાં જરૂરી ગુણા આ પ્રમાણે કહ્યાં છે (૧) રાજ્યાદિ વિરુદ્ધ પ્રવૃત્તિને ત્યાગ, (૨) રાજયના વિરાધીઓને પણ સંસગત્યાગ, (૩) સાધુપુરુષાનુ' બહુમાન કરવું', (૪) આરાધક આત્માએ પ્રત્યે વાત્સલ્ય ધરવું, (૫) આરાધનાની દુલ ભતાનું ચિંતન, (૬) મૃત્યુ આદિ સવ" ભચેાના નિવારણ એક માત્ર આરાધનાથી જ થાય, એવી દૃઢ શ્રદ્ધા કરવી, Page #44 -------------------------------------------------------------------------- ________________ (૭) શ્રી પંચપરમેષ્ઠિઓના સદભૂત ગુણોની શ્રેષ્ઠતાને વિચારી તેની પૂજા-ભક્તિ-સત્કાર વગેરેમાં તત્પરતા, (૮) શ્રી જિનશાસનની પ્રશંસા, (૯) ધર્મનિંદાને સર્વથા ત્યાગ, (૧૦) પંચમહાવ્રતધારક સદૂગુરુઓની ભક્તિ, (૧૧) સ્વદુષ્કૃત્યની નિંદા, (૧૨) ગુણીજનના ગુણને પ્રદ, (૧૩) કુસંગત્યાગ, (૧૪) સજજનેને સમાગમ, (૧૫) દુર્જનના દુર્ગાની ઉપેક્ષા, (૧૬) સમ્યજ્ઞાનનું શ્રવણ-અધ્યયન-મનન, (૧૭) ક્રિયા જ્ઞાનપૂર્વક કરવી, (૧૮) જ્ઞાનાધિક પ્રત્યે બહુમાન અને જ્ઞાનદાનની તત્પરતા, (૧૯) કષાયોને જય કરે, અને (૨૦) ચિત્ત પ્રસન્ન રાખવું. ઈત્યાદિ. સામાન્ય વિદ્યા-મંત્રો પણ યોગ્ય-અધિકારીને જ સિદ્ધ થાય છે, તેમ મહાગુણ પ્રશમની સિદ્ધિ પણ તેને યોગ્ય-અધિકારીને જ થાય છે. માટે યોગ્ય જીને આ ગ્રન્થના વાચન, શ્રવણ, મનન આદિથી તુર્ત આરાધનામાં વેગ અને સ્થિરતા પ્રગટ થાય છે, અપ્રાપ્તગુણેની પ્રાપ્તિ થાય તેવી તેમાં પદ્ધતિ અને વર્ણન છે. ૨. વિનયદ્વારમાં–વિનયનું મહત્વ અને તે અંગે સુંદર વર્ણન છે. તેમાં મેક્ષનું મૂળ-ઉપાદાનકારણે રત્નત્રયીની આરાધના છે અને એ આરાધનાનું મૂળ વિનય છે. કૃતજ્ઞતા એક વિશિષ્ટ ગુણ છે. તેની ઓળખાણ વિનયથી થાય છે. કૃતજ્ઞ આત્મા જ ઉપકારીઓને યથાર્થ વિનય કરી શકે છે. કહ્યું છે કે Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ " विणओ सिरिण मूलं, विणओ मूलं समत्थसोक्खाणं । विणो हु धर्ममूलं, विगओ कल्लाणमूलं ति ॥" લક્ષ્મીનું મૂળ, સર્વ સુખનું મૂળ, ધર્મનું મૂળ અને કલ્યાણ-મંગળનું પણ મૂળ ધર્મ છે. ” વધારે શું? વિનીત આત્મા જ સર્વ સંપત્તિ અને ચારિત્રધર્મને પ્રાપ્ત કરી સ્વ–પર બાહા-અત્યંતર હિત સાધી શકે છે. તેના મુખ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચાર–એ પાંચ પ્રકારે છે. ૧. જ્ઞાનવિનય-કાળ-વિનયાદિ શાક્ત આઠ આચારના પાલનથી થાય છે. ૨. દર્શનવિનય-જિનેક્ત વચનમાં નિઃશંકતા આદિ આઠ પ્રકારે થાય છે. ૩. ચારિત્રવિનય–પ્રણિધાનપૂર્વક અષ્ટપ્રવચનમાતાને પાલનથી થાય છે. ૪. તપવિનય-તપની અને તપસ્વીઓની ભક્તિઅનુ મેદનાથી, તપ નહિ કરનારની પણ હિલના નહિ કરવાથી તથા યથાશક્ય તપ કરવાથી થાય છે. ૫. ઉપચારવિનય-પ્રત્યક્ષ કે પરોક્ષમાં ગુણી આત્માઓ પ્રત્યે કુશળ યેગોને, મન-વચન-કાયાને પ્રવર્તાવવાથી, અકુશળને રોકવાથી થાય છે. ઉપચારને અર્થ અહીં સેવા, વંદન આદિ ક્રિયાઓ હેવાથી કાયિક, ૭. “સાન-ન-વારિત્રોપવાઃ |” (તત્ત્વાર્થસૂત્ર) Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૧ વાચિક અને માનસિક ક્રિયાને અહી: ઉપચારવિનય કહ્યો છે. એ રીતે વિનયગુણ માટે પાંચેય આચારનું યથાર્થ પાલન આવશ્યક છે. ઉપરાંત વિનયનું પાંચેય આચારમાં સ્વતંત્ર સ્થાન હોવાથી તે પંચાચારસ્વરૂપ પણ છે. જેમ કે-જ્ઞાનાચારમાં વિનય અને બહુમાનરૂપે, દશનાચારના ૬૭ ભેદે પૈકી વિનયના દશ ભેદરૂપે, ચારિત્રના સત્તર ભેદમાં માર્દવરૂપે, તપના બાર ભેદમાં અત્યંતર તારૂપે વિધાન છે અને વર્યાચાર સંપૂર્ણ વિનયરૂપ છે. આરાધનામાં વિનયનું એવું મહત્ત્વ છે કે-શ્રી દશવૈકાલિકનું નવમું અને શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું પ્રથમ અધ્યયન સંપૂર્ણ વિનયપ્રરૂપક છે, એમ વિનયની બહુવિધ અનિવાર્યતા જણાવી છે. વિનય વિના લૌકિક-કેત્તર કોઈ કાર્ય સિદ્ધ થતાં નથી, વિદ્યા, મંત્ર વગેરે પણ ગુરુવિનયપૂર્વક સિદ્ધ થએલા જ હિતકાર બને છે, અન્યથા વિડંબનારૂપ પણ બની જાય છે. વિનય આઠેય કર્મોનું વિનયન-નાશ કરે છે, માટે જ તેનું વિનય નામ સાર્થક હોવા ઉપરાંત સવ અનુષ્ઠાનધર્મોનું મૂળ છે. શ્રી મહામંત્ર નવકારને જે અદભૂત મહિમા અને તેની અસાધારણ પ્રભાવકતા કહી છે, તે પણ એ કારણે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ફૈ-તેમાં પાંચેય પરમેષ્ઠિને નમસ્કારદ્વારા વિનય સચવાય છે. વિનય પાંચેય આચારામાં અનુસ્મૃત-વ્યાપ્ત હાવાથી પાંચેય આચારાના પ્રતિપાદક અને પાલકાના વિનયરૂપ પરમેષ્ઠિ નમસ્કાર પણ પાંચેય આચારમાં અને તેના પ્રરૂપક સમગ્ર દ્વાદશાંગ-શ્રુતમાં વ્યાપ્ત છે. સમાધિની પ્રાપ્તિ પશુ વિનચના આસેવનથી થાય છે. સમાધિદ્વારમાં-ભાવસમાધિનુ' સ્વરૂપ અને તેની અત્યન્ત ઉપાદેયતા સિદ્ધ કરી છે. ગ્રન્થરચનામાં મુખ્ય ઉદ્દેશ સમાધિની પ્રાપ્તિ છે અને તે મનના વિષયથી જ થાય, માટે મનને શીખામણ આપવારૂપે તેને વશ કરવાની જે વિવિધ કળાઓ–યુક્તિઓ-ચાવીએ બતાવી છે, તે મુમુક્ષુને અત્યંત ઉપકારી છે. સમાધિને મુખ્ય ઉપાય • ધ્યાન છે. તે માટે પેાતાના મનને ભલામણુરૂપે જણાવ્યુ છે કે “ હું મન ! સદ્દગુરુએ કહેલા ઉપાયે વર્ડ પ્રથમ સવિઘ્નવિનાશક સાલ ખન ચેાગરૂપ ધ્યાનને અભ્યાસ કરીને ખાદ્ય પદાર્થો અને સચૈાગૈા સમધી ચિતાવિકલપેાને સર્વથા શાન્ત કરી, જો નિરાલઅન ધ્યાનદ્વારા પરમ તત્ત્વમાં લીન મનીશ, તે। ભવભ્રમણ અવશ્ય અટકી જશે. (ગા. ૧૯૨૭-૨૮) બાકીનાં દ્વારામાં પણ આરાધનામાં ઉપયેગી અનેક મહત્ત્વની ખાખતા દર્શાવી છે. એકંદર આ પરિ Page #48 -------------------------------------------------------------------------- ________________ કર્મ દ્વારમાં ચતુવિધ શ્રીસંઘને ઉપયોગી આરાધનાની પુષ્કળ સામગ્રીને સંગ્રહ છે. અને એ દ્વાર પૂર્ણ કર્યું છે. (૨) પરગણુસંક્રમણ અને (૩) મમવ. વિમોચન દ્વારમાં આચાર્ય વગેરે પદસ્થાને પણ આત્મ સમાધિ માટે પરગચ્છમાં જવાનું અને સ્વગચ્છની બાહ્ય જવાબદારીઓ અને મમતાથી મુક્ત થવાને જે ઉત્તમ વિસ્તૃત વિધિ બતાવ્યો છે, તે તે કાળની અંતિમ આરાધનાની ભવ્યતાની ઝાંખી કરાવે છે તથા વર્તમાનમાં લુપ્તપ્રાયઃ થએલા આ વિધિને પુનઃ જીવંત બનાવવાની પ્રેરણા આપે છે. (૪) સમાધિલાભદ્વાર–સર્વ મુમુક્ષુ આત્માઓનું દયેય “પરમ સમાધિ” છે, તેને પ્રાપ્ત કરવાના વિવિધ ઉપાય જણાવ્યા છે. તેમાં પહેલા અનુશાસ્તિદ્વારમાં સમાધિ માટે ખાસ જરૂરી બાબતેના હેય અને ઉપાદેય એમ બે ભાગમાં નિર્દેશ કર્યો છે. તેમાં ઉપાદેયવિભાગમાં નમસ્કાર, ચાર શરણુ, દુષ્કૃત ગહ અને સુકૃત અનુ મેદનાએ ચાર પ્રધાન દ્વાર છે. તે અંગે થોડું વિચારીએ. (૧) નમસ્કારનું અદ્દભૂત માહાસ્ય-મહામંત્રના અદ્દભૂત પ્રભાવ-પ્રતાપને વર્ણવતાં કહ્યું છે કેનમસ્કાર મહામંત્ર ભવાટવીમાં શરણભૂત, અસંખ્ય દુઃખને નાશક અને મોક્ષપદપ્રાપક છે, તેમજ સર્વ કલ્યાણરૂપ કલ્પવૃક્ષનું અવંધ્ય બીજ છે. ત્રણેય લેકમાં અતિ અદૂભૂત એવી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રીને જે Page #49 -------------------------------------------------------------------------- ________________ કેઈ સામગ્રી જીવને મળે છે, તે સર્વ મહામંત્રના શરણને જ મહિમા છે. વધારે શું? તે નમસ્કાર ભવ્યાત્માઓને શાશ્વત સુખ અને તે દરમ્યાન સંસારમાં પણ વિવિધ અનુપમ સુખોની ભેટ કરે છે. જેમ સેનાપતિ સૈન્યને પતિ અને સાચા માર્ગ દર્શક છે, તેમ ભાવનમસ્કાર પણ દર્શન-જ્ઞાન-ચારિત્રતપન નાયક અને તે સર્વને યથાસ્થાન પેજક છે. સેનાપતિ વિના સેના વિજય ન મેળવે, તેમ ભાવનમસ્કાર વિના અનંત વાર દ્રવ્યલિંગ ધારણ કરવા છતાં મેહને જીતી શકાય નહિ. મહામંત્રની આરાધના-મંદ પુણ્યવાળાને પ્રાપ્ત થતી નથી, માટે સુજ્ઞ ભવ્યાત્માઓએ અતિ પુણ્ય પ્રાપ્ત મહામંત્રની આરાધનામાં ચિત્તને સતત જોડવું જોઈએ. જીવન પ્રત્યેક પ્રસંગમાં મહામંત્રનું રટણ, સમરણ, શરણ અને વારંવાર તેની અર્થભાવના-અનુપ્રેક્ષા કરવી જોઈએ. અંતિમ અવસ્થામાં અંતિમ આરાધના માટે તે સવિશેષ કરવું જોઈએ. તેમાં શારીરિક શક્તિ મંદ પડતાં જે મહામંત્રનું સંપૂર્ણ સ્મરણાદિ ન થઈ શકે, તે અ-સિ-આ-ઉ-સા” મંત્ર ગણ; તેટલું પણ શક્ય ન હોય તો માત્ર “”નું સ્મરણ; અને તે પણ ન બને તો પાસે રહેલા કલ્યાણમિત્ર નિમકના મુખે પૂર્ણ નવકારને એકાગ્ર બની સાંભળવો. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૫. ભાવનમસ્કારની ભાવનાને વિધિ ચિત્તમાં એમ ભાવવું કે–ભાવપૂર્વકને એક નમસ્કાર પણ મારા સકળ સુખને સાધક અને સર્વ દુઃખને નાશક છે અહા! હું કે ભાગ્યશાળી છું, ધન્ય છું કે મને આજે અચિંત્ય ચિંતામણું આ મહામંત્ર મળે. હું આજે સર્વાગે અમૃતરસથી સિંચાય છું, મને કોઈએ પરમ સુખમય બનાવી દીધો છે. આ મહામંત્ર એ જ પરમ સારભૂત સંપત્તિ છે, પરમ ઈષ્ટ સંયોગ છે અને પરમ તત્વ છે. તેની પ્રાપ્તિ મને પામરને થઈ, તેથી જણાય છે કે-હવે હું આ અગાધ ભવસાગર તરી ગયો! આ જ સાચો પિતા, માતા, પરમ બંધુ અને મંગળ છે, પરમ પુણ્ય અને પરમ ફળ છે. તે આત્માને મેક્ષમાં પહોંચાડે છે, માટે જ્ઞાનીઓએ તેને તપ-સંયમ-- રૂપ ને સારથિ કહ્યો છે. આવા અપૂર્વ ભાલ્લાસ સાથે ભાવના રસમાં ઝીલતાં એક પણ નવકારનું જે સ્મરણ થઈ જાય, તે એ વિપુલ પાપકર્મોને ક્ષય કરી શકે છે, કારણ કેતેના શ્રવણ અને ભાવના રસમાં જેટલું મન લીન બને તેટલી કમની નિબિડ-દઢ ગ્રંથીઓ છેદાતી જાય છે. નમસ્કારનું પ્રોજન અને ફળ-પ્રયોજન અર્થાત અનંતર કાય, તે કર્મોનો ક્ષય અને મંગળનું Page #51 -------------------------------------------------------------------------- ________________ આવાગમન છે. કહ્યું પણ છે કે-મહામંત્રના એક અક્ષરના ઊચારણથી પણ અનંત કર્મોના રસસ્પદ્ધ કે ક્ષય પામે છે અને મહર્ષિઓના પ્રણામથી મંગળ થાય છે. તેનું ફળ ઈહલૌકિક અને પારલૌકિક, એમ બે પ્રકારનું છે. તેમાં આ ભાવમાં કલેશ કે કપટ વિના જ અર્થ, કામ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને તે ભવમાં મુક્તિ ન થાય તે તે થાય ત્યાં સુધી, ઉત્તમ દેવ અને મનુષ્યને ભવ તથા ઉત્તમ કુળ વગેરેની સામગ્રી આપી અંતે મુક્તિપદને આપે છે. એમ શ્રી નમસ્કારમંત્રનું અદ્દભૂત માહામ્ય છે. જે કોઈ ભવ્યાત્મા તેનું શ્રવણ-મનન કરશે, તેને એ મહામંત્ર પ્રત્યે આદરભાવ અવશ્ય પ્રગટશે. મહામંત્રની આરાધનાને સરળ માર્ગ–૧. ચતુઃ શરણગમન, ૨. દુષ્કૃત ગહ અને ૩-અકૃત અનુદના. એ તેની ભાવ આરાધનાના સરળ ઉપાય છે. શ્રી પંચસૂત્રમાં કહ્યું છે કે-દુઃખમય, દુઃખફલક અને દુખપરંપરક અનાદિ ભવપરંપરાને વિછેદ શુદ્ધ ધર્મની પ્રાપ્તિથી થાય, તે પ્રાપ્તિ પાપકર્મના વિગમથી થાય અને તે વિગમ તથાભવ્યત્વ(મોક્ષપ્રાપ્તિની ગ્યતા)ના પરિપાકથી થાય છે. એ પરિપાકનાં સાધને ચતુદશરણગમન, દુષ્કત ગહ અને સુકૃત અનુદના છે. એ ત્રણ ઉપાયાના પુનઃ પુનઃ સેવનથી સહજમલના હાસપૂર્વક એક્ષપ્રાપ્તિની યેગ્યતા વિકસે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૭ આ ત્રણેય તત્ત્વા જિજ્ઞાનાસ્વરૂપ હાવાથી, જિનેાક્ત પ્રત્યેક અનુષ્ઠાનમાં તે વ્યાપીને રહેલાં છે. દુષ્કૃત ગોં હૈયના હાનમાં, સુકૃતાનુમેદ્રના ઉપાદેયના ઉપાદાનમાં અને સાચું શરણુ આજ્ઞાપાલનમાં પરિણમે છે. અર્થાત્ આજ્ઞાપાલનના વિશુદ્ધ પરિણામ એ જ સાચુ શરણુગમન છે. શ્રી અરિહ'તાત્તુિના શરણુંથી “ પરપીડાદિ હેય છે. અને અહિં સાદિ ઉપાદેય છે’-એવું જ્ઞાન અને તેથી. સ્વદુષ્કૃત નિંદા અને સ્વ-પર સુકૃતની અનુમાદનાનુ મળ પણ મળે છે. ૧. શરણુગમનથી-ચિત્તની પવિત્રતા અને તેથી પ્રસન્નતા પ્રગટે છે. ચેાગ્યના શરણથી યેાગ્યતા વિકસે છે, ગુણીના શરણથી ગુણેાના વિકાસપૂર્વક રાગાદિ દ્વેષા દુખળ મને છે અને તેથી જ સ્વદોષદશન અને ગાઁ. તથા પરગુણનું જ્ઞાન અને પરના ગુણની અનુમાદના થાય છે. જ્યારે રાગાદ્ધિની ઉત્કટતા હાય છે, ત્યારે પેાતાના. ઢાષા દેખાતાં નથી, તેમ શ્રી અરિહંત ભગવ'તાદિમાં સાક્ષાત્ રહેલા પણ તેએાના અનંતાનંત શુષ્ણેા દેખાતા. નથી, તેની શ્રદ્ધા પણ થતી નથી. આ કારણે જીવં સ્વદુષ્કૃત ગોં કે સુકૃત અનુમાદના કરી શકતા નથી : અને દુષ્કૃત ગૌં વિના દેષાનેા નાશ તથા ગુણાનુમાદના. વિના ગુણેાના પ્રાદુર્ભોવ થતા નથી. વળી શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીપ્રર્- Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રિત ધમ, એ ચારેયનું શરણું તે પરમ ભક્તિયોગ છે અને ભક્તિ સર્વ ગોનું બીજ છે. શ્રી અરિહંતાદિ ચારેય મહા મંગલસ્વરૂપ અને લકત્તમ છે. તેઓના શરણથી દુષ્કૃત-પાપની અમંગળતાનું અને સુકૃત-પુણ્યની મગળતાનું જ્ઞાન થવાથી દુષ્કૃત હેય અને સુકૃત ઉપાદેય લાગે છે. શ્રી અરિહંતાદિ ચારમાં સર્વ ગુણ આત્માઓને અને સર્વ ગુણેને અંતર્ભાવ હોવાથી, તેઓનું શરણ એ સર્વ ગુણાધિક તત્તનું શરણ-સ્મરણ બની રહે છે. શ્રી અરિહંતાદિ ચારેય તમાં તત્વત્રયી (દેવગુરુ-ધર્મ) છે, જ્ઞાનાદિ રત્નત્રયી છે તથા પંચપરમેષિ અને નવપદોને પણ સમાવેશ છે, તેથી તેમાં સમગ્ર જિનશાસન રહેલું છે, એમ પણ કહી શકાય. - શ્રી યોગશતકવૃત્તિમાં કહ્યું છે કે-આ ચારેયનો એ વિશિષ્ટ સ્વભાવ છે, કે જે કઈ તેના શરણે રહી સ્મરણ-ધ્યાનાદિ કરે, તેનાં કિલષ્ટ કર્મોનો અને સકળ વિદનેને નાશ થાય છે તેમજ ચિત્ત નિર્ભય બનતાં પરમ સુખ અને શાન્તિ અનુભવે છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં “નમો પદથી પાંચેય પરમે ઠિઓનું શરણ સ્વીકારાય છે અને ચૂલિકામાં તેનું પ્રયેાજન જણાવ્યું છે. પ્રસ્તુત ગ્રન્થમાં આ ચારેય તનું માહામ્ય Page #54 -------------------------------------------------------------------------- ________________ વર્ણવી તેના શરણને સ્વીકારવાનું સૂચન છે. અને એ બધું વર્ણન “ચઉસરણુ-પંચસૂત્ર આદિ શાસ્ત્રોના આધારે હવાથી અત્યન્ત માનનીય, મનનીય અને ભાવવાહી છે. વારંવાર એના વાંચન-શ્રવણથી ચિત્તને વાસિત કરવાએગ્ય છે. દુષ્કૃત ગહ-ચાર શરણને પામેલે આત્મા પિતાના પાપાચરણની નિંદા અને ગહ કરે છે, પશ્ચાત્તાપથી પાપનું મૂળ ઉખડી જાય છે. જે સ્વદુષ્કતની નિંદા-ગર્હ. ન થાય, તે તેની પરંપરા ચાલે છે, માટે પાપના પરિહાર માટે દુષ્કૃત ગોં ઉત્તમ ઉપાય છે. વળી સર્વ પાપનું મૂળ મિથ્યાત્વ-અજ્ઞાન છે. પાપને પાપ ન માનવું એ મિથ્યાત્વ અને પાપ માનીને તેની ગહ કરવી તે સમ્યક્ત્વ છે. બારમા દ્વારમાં સર્વ દુષ્કતેનું સ્પષ્ટ વિસ્તૃત વર્ણન કરી તેની ગહનું અને મિથ્યાત્વની વિશેષતયા ગહનું સૂચવ્યું છે. - “સુદેવમાં કુદેવની કે કુદેવમાં સુદેવની બુદ્ધિ કરી હોય, એ રીતે સદ્ગુરુમાં કુગુરુની કે કુગુરુમાં સુગુરુની, સુધર્મમાં અધમની કે અધર્મમાં સુધર્મની, તત્ત્વમાં અતત્વની કે અતત્વમાં તત્ત્વની બુદ્ધિ કરી હોય, તથા યથાસ્થાન મૈત્રી આદિ ભાવેને ન કર્યા હોય, ચારિત્રધર્મ પ્રત્યે અનુરાગ ન કર્યો, દેવ-ગુરુની સેવા ન કરી, હિલનાઅવગણના કરી, જિનવચનામૃતનું પાન ન કર્યું, શ્રદ્ધા Page #55 -------------------------------------------------------------------------- ________________ ન કરી અને શક્તિ છતાં પાલન ન કર્યું, વગેરે સર્વ દેશે આ ભવે કે પરભવે, જાણતાં કે અજાણતાં સેવ્યાં, સેવરાવ્યાં કે અનુમોદ્યા હોય, તે સર્વની નિંદા-ગહ વગેરેનું વિસ્તૃત વર્ણન કર્યું છે.” સુકૃત અનુદના-શ્રી અરિહંતાદિ ચાર તની શરણાગતિનું બીજું ફળ સુકૃતની અનુમોદના-પ્રશંસા વગેરે ભાવે પ્રગટે છે. તેમાં શ્રી અરિહંતાદિ પરમ ગુણીઓના ગુણની અનુમોદના-સ્તુતિ-પ્રશંસા જેમ પ્રબળ પુણ્યસંચય કરાવે છે અને બીજાના નાના પણ ગુણની અનુમોદનાથી આત્મામાં એ ગુણની પ્રાપ્તિ સુલભ બને છે, તેમ પિતાના સુકૃતની અનમેદનાથી પુણ્યબળ સજાય છે, પરિપુષ્ટ બને છે અને સુકૃતની પરંપરા ચાલે છે. સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં થતાં સર્વનાં મોક્ષસાધક સુકૃત્યેની અનુમોદનાથી હદયમાં અનેક સુંદર ભાવનાઓ ઉછળે છે અને સુકૃત અનુદના સમ્યફ બને એ માટે શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરતું ચિત્ત પિકારી ઊઠે છે કે હે પરમાત્મ! આપના અચિંત્ય સામર્થ્યના પ્રભાવે મારી આ અનુમોદના સમ્યગ, વિધિપૂર્વકની અને શુદ્ધ આશયવાળી તથા શુદ્ધ પ્રતિપત્તિયુક્ત નિર્દોષ અને !! ૮. ગતિgિ૦ (પંચસૂત્ર ) Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ' આપ અચિત્ય શક્તિવાળા છે, વીતરાગ છે, સર્વજ્ઞ અને પરમ કલ્યાણુસ્વરૂપ છે અને સર્વ સ'સારી જીવેાના પરમ કલ્યાણુના પુષ્ટ હેતુ છે; હું' તેા મૂઢ અને પાપી છું, અનાદિ મેાઢુવાસિત છું, વિશુદ્ધ ભાવના અજાણુ છું અને હિતાહિતને સમજી શકતા નથી. છતાં હું પરમાત્મન્ ! આપની કૃપાથી હું. હિતાહિતને સમજનારા મનું, અહિતથી અટક અને સવ જીવા સાથે ઔચિત્ય પ્રવૃત્તિ કરતા મારું હિત સાધનારા અનુ.” વગેરે નિમ ળ ભાવનાથી ભાવિત અનેàા આત્મા સવના સુકૃતાની અનુમૈાદના કરતા સ્વજીવનમાં સુકૃત. સેવનની શક્તિ પ્રાપ્ત કરે છે. દુષ્કૃત ગાઁ પ્રશસ્ત દ્વેષરૂપ અને સુકૃતાનુમેાઢના પ્રશસ્ત રાગસ્વરૂપ છે. સરાગસંયમ આ બન્ને પરિણામથી યુક્ત હાય છે, તેથી સર્વ શુભ અનુષ્ઠાનામાં એ અને વ્યાપકપણે રહેલાં છે. સુકૃતાનુમેાદના એ ગુણાનુરાગ સ્વરૂપ છે અને ગુણાનુરાગ સર્વ ગુણુાના આગમનનુ. દ્વાર છે. તેના અભાવે સુકૃતાનુમેદના થઈ શકતી નથી. વળી સુકૃતાનુમાદનાથી ગુણાધિક પ્રત્યે પ્રમાદભાવ પ્રગટતા હેાવાથી તે પ્રમાદ સ્વરૂપ પણ છે. અર્થાત્ પ્રમાદભાવ વિના સુકૃતાનુમાદના કે સુકૃતાનુમાદના વિના પ્રમાદભાવ પરસ્પર અવિનાભાવ શક્ય નથી. એ રીતે મન્નેનેા સમય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી તત્ત્વા ભાષ્યમાં કહ્યું છે કે-ગુણાધિક પ્રત્યે પ્રમેાદ એ વિનય છે. સમ્યજ્ઞાનાદિ ગુÈાથી શ્રેષ્ઠ શ્રી મુનિભગવત પ્રત્યે વંદન, સ્તુતિ, પ્રશંસા, વૈયાવૃત્યાદિ કરવાથી વ્યક્ત થતા આંતરિક ઉલ્લાસ છે, કે જે પૂજયની પૂજા પ્રસંગે પ્રગટતા હ-આનદરૂપે અનુભવાય છે. જેને સવ દુષ્કૃત્યા પ્રત્યે ધૃણા-ગોં પ્રગટે, તેને સવ સુકૃત્યા પ્રત્યે અનુરાગ અવશ્ય પ્રગટવા જોઇએ. એકાદ સુકૃત્ય પ્રત્યે પણ જો ઉપેક્ષા ઘૃણા થાય, તેા સમજવું કે-હજુ દુષ્કૃત ગોં કે સુકૃતાનુમાનના તાત્ત્વિક નથી બની. જીવનમાં સ* સુકૃત્યાનુ સેવન ન થઈ શકે, પર'તુ તે સની અનુમાદના તા અવશ્ય થઈ શકે. કરણ અને કરાવણુ કરતાં અનુમાદનાનુ ક્ષેત્ર વ્યાપકવિશાળ છે. પેાતે કરી શકે તેથી વિશેષ બીજાએદ્વારા કરાવી શકાય છે, પણુ અનુમાદના તે સક્ષેત્ર અને સર્વ કાળવિષયક થઇ શકે, માટે સર્વનાં સુકૃતાની અનુમેાદનાદ્વારા પૂણ્યને અખૂટ ભડાર ભરવા જોઇએ. શ્રી અરિહ'તાદિના અનુમાદનીય તે તે ગુણેાનું વણ ન ગ્રંથકારે વિસ્તારથી કર્યુ” છે, તે તે પ્રકરણે વાંચવાથી સમજાશે. ગુણની અનુમેદના-પ્રમેાદ એ ગુણપ્રાપ્તિનું ખીજ હાવાથી આત્માને ગુણી બનાવે છે. ત્રણેય કાળના સવ ગુણી આત્માએ ખીજાના ગુણુની અનુમૈાદના વગેરે કરીને જ ગુણી થયા છે, થાય છે અને થશે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સુકૃતાનમેદના ગુણીની પરમ ભક્તિસભર છે, ભક્તિ મુક્તિનું દ્વાર છે, ભક્ત સાધકને ભક્તિ મુક્તિથી પણ અધિક પ્રિય બને છે. ઉપદેશરહસ્યમાં કહ્યું છે કે-“ગુણની ઉપાદેયતાના જ્ઞાન-શ્રદ્ધાનથી પ્રગટ પ્રમાદ, એ જ ગુણબહુમાન છે.” આ રીતે ગુણબહુમાન, એ અમેદભાવ અને સુકૃતાનુદના રૂપ છે. આ પ્રમેદભાવ ગુણાધિક પ્રત્યે અને સુકૃતાનુમોદના સર્વનાં સુકૃત્યની કરવાની હોય છે. એ પ્રમાણે શરણાગતિ, દુષ્કૃત ગર્તા અને સુકૃતાનમેદના સહજમલ હાસ કરી મુક્તિગમનની ગ્યતાને વિકસાવે છે. શ્રી નમસ્કાર મહામંત્ર તથા ષડાવશ્યક વગેરે સર્વ મોક્ષસાધક અનુષ્ઠાનેમાં આ ત્રણેય પ્રકારેને અંતર્ભાવ છે. (૧) “ના” પદથી પાંચેય પરમેષ્ઠિઓની બિનશસ્તી શરણાગતિ સ્વીકારવામાં આવે છે. વ્યવહારમાં પણ શત્રુ ગણતે રાજા નમસ્કાર કરનારને શરણાગત માની અભય આપે છે, તેમ “નમો” પદથી અભયની પ્રાપ્તિ થાય છે. (૨) “ના” વિનયવાચક હોવાથી ક્ષમાને સૂચક છે, વિનીત નમવાદ્વારા પોતાના ટુકૃત–ભૂલની ક્ષમા માગે છે, તેથી “નમો” એટલે ભૂલની કબૂલાતપૂર્વક ક્ષમા-પ્રાર્થના છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ (૩) ‘નમા’ સ્તુતિવાચક પણ છે. નમસ્કાર ગુણેાના કારણે થતા હૈાવાથી તે વડે પરમેષ્ઠિની, તેઓના ગુણેાની સ્તુતિ-પ્રશ'સા થાય છે. વળી સ પાપાના નાશ અને સર્વ મંગલનુ આગમ, એ નમ સ્કારનુ' જે પ્રયાજન છે, તે દુષ્કૃત ગ' અને સુકૃતાનુમાદના દ્વારા જ સિદ્ધ થાય છે; કેમ કે-પાપની ગોં વિના પાપને નાશ કે સુકૃતાનુમેાદના વિના મ ́ગલનુ આગમન સભવતુ નથી. જેમ શરણાગતિ વગેરેથી પાપપ્રતિઘાત અને ગુણુખીજાધાન થાય છે, તેમ મહામંત્ર દ્વારા પશુ સ પાપને પ્રતિઘાત અને સર્વ મંગલરૂપ જ્ઞાનાદિ ગુણાનુ ખીજાધાન થાય છે; માટે મહામ'ત્રમાં શરણાગતિ, દુષ્કૃત ગાઁ અને સુકૃતાનુમાદના અન્તગત છે, તે નક્કી થાય છે. સામાયિકસૂત્રમાં શરણાગતિ વગેરેના આ રીતે અંતર્ભાવ થાય છે આકાશ સર્વ પદાર્થોના તેમ સામાયિક સવ ગુણ્ણાના આધાર છે. સામાયિક વિના સમ્યગ્દર્શન વગેરે કાઈ ગુણ પ્રગટતા કે રહી શકતા નથી. સર્વ પ્રકારની મેાક્ષસાધના સામાયિકમાં છે, તેથી સવ દુઃખાના નાશ માટે અને મેક્ષના અનન્ય ઉપાયરૂપે શ્રી અરિહંતદેવા સામાયિકધમ ને ઉપદેશે છે અને પાતે પણ એવુ જ પાલન કરે છે. ખૂદ શ્રી અરિહ'ત પરમાત્મા સામાયિકના સ્વીકાર Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વખતે જે સૂત્રને ઉચ્ચાર કરે છે, તે જ પ્રતિજ્ઞાસૂત્ર આજે પણ ઉચ્ચારવામાં આવે છે. તેનું અતિશાયી અથ. ગાંભીર્ય તે શ્રી આવશ્યકનિર્યુક્તિ આદિ આગમાથી સમજવા જેવું છે, તે પણ તેમાં શરણાગતિ વગેરે જે રીતે અંતભૂત છે, તે રીતે વિચાર કરીએ. (૧) મિ મા સામા”િ “હે ભગવન હું સામાયિક કરું છું.” (અહીં “સામાયિક” શબ્દથી પાંચ સમિતિનું પણ ગ્રહણ થાય છે.). (૨) “સર્ષ સાવ વો વિવામિ“સર્વ પાપવ્યાપારને ત્યાગ કરું છું.' (અહીં ત્રણ ગુપ્તિનું પણ ગ્રહણ થયું છે.) “મા” શબ્દ દેવ-ગુરુની શરણાગતિને સૂચવે છે. કઈ પણ કાર્ય તેઓની આજ્ઞા પ્રમાણે–તેઓની સાક્ષીએ કરવાની નિષ્ઠા બતાવે છે. પરમાત્માની આજ્ઞા પા૫વ્યાપારને ત્યાગ અને સુકૃત વ્યાપારના સેવનરૂપ છે. “સામાયિ” સર્વ સુકૃત-સદનુષ્ઠાનસેવન રૂપ છે અને તે સુકૃત અનમેદનાનું ફળ પણ છે. - “સર્વ સાવ ” સર્વ સાવદ્ય-પાપનું પચ્ચકખાણ, એ દુકૃત ગહનું ફળ છે. ભૂતકાળમાં થયેલા દુષ્કતાનું પ્રતિક્રમણ-નિદાગોં કરવાપૂર્વક વર્તમાનમાં તેને ત્યાગ કરવામાં આવે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આ રીતે એક સામાયિકમાં પણ શરણાગતિ વગેરે ત્રણેયના અંતલાવ છે, તેમ શેષ આવશ્યકેામાં પણ તેને અંતર્ભાવ કયી રીતે છે, તે વિચારીએ. (૧) શરણાગતિ-ચતુર્વિં શતિસ્તવ અને વંદન દ્વારા દેવ-ગુરુની શરાગતિ થાય છે. (૨) દુષ્કૃત ગાઁ-પ્રતિક્રમણુદ્વારા સ્વદુષ્કૃત ગોં થાય છે. (૩) સુકૃતાનુમાદના-સામાયિક, કાર્યાત્સગ અને પ્રત્યાખ્યાનદ્વારા સુકૃતનું આસેવન થાય છે અને તે સુકૃત અનુમાદનાનુ ફળ પણ છે. આ છએ આવશ્યક જ્ઞાનાદિ આચારાની શુદ્ધિ કરનારા હેાવાથી જેમ શ્રી જૈનશાસનના મૂળસ્વરૂપ છે, તેમ શરણાગતિ વગેરે પણ પાંચેય માચારાની વિશુદ્ધિ કરનારા હેાવાથી એ પણ શ્રી જિનશાસનના મૂળરૂપ જ છે. શરણાગતિ આદિ ત્રણથી આચારશુદ્ધિ (૧) શરણાગતિદ્વારા દર્શનાચારની વિશુદ્ધિ થાય (ર) દુષ્કૃત ગાઁદ્રારા સર્વ આચારાની શુદ્ધિ થાય (૩) સુકૃત અનુમાદનાદ્વારા-ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારની શુદ્ધિ થાય છે. એમ છ આવશ્યકેામાં અને પંચાચારાદિમાં છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૭ શરણાગતિ વગેરે ત્રણની વ્યાપકતા હાવાથી મુક્તિસાધનામાં તેની અનિવાર્યતા સિદ્ધ થાય છે. પાંચમા સમતાદ્વારમાં-સવ ઈષ્ટાનિષ્ટ પ્રસ’ગેામાં અને માનાપમાનમાં સમતા કેળવવાની કળા તથા મૈત્રી આદિ ચાર ભાવનાઓનું સ્વરૂપ જણાવ્યુ છે. મૈત્રી આદિ ચારના અભ્યાસથી સર્વ જીવરાશિ સાથે ઔચિત્યપાલન અને તેનાથી સમતાની સિદ્ધિ થાય છે. વળી તે શત્રુતા, ઈર્ષ્યા, દ્વેષ અને અસૂયા વગેરે દાષાને દૂર કરી ચિત્તને નિમળ અને પ્રસન્ન મનાવે છે, ચિત્તપ્રસન્નતાથી ચિત્તની સ્થિરતા પ્રગટે છે અર્થાત્ યમ –શુક્લધ્યાનની ચેાગ્યતા પ્રગટ થાય છે. માટે સમતાના અથી સાધકાએ તે ઐય્યાદિને સતત અભ્યાસ કરવા જોઈએ, કે જેથી માત્ત-રૌદ્રધ્યાનથી ખચીને ધર્મશુકલધ્યાનમાં પ્રવેશ થાય. Đા ધ્યાનદ્વારમાં-ચારેય ધ્યાનના સહિત તેનું ટૂંકું સ્વરૂપ જણાવ્યું છે. જેમ કે(૧) આત્ત ધ્યાનમાં-કામ-શબ્દાદિ ચિ'તવના હાય છે. પ્રકાશ વિષયાની (૨) રૌદ્રધ્યાનમાં-હિંસાદિ કર પરિણામાની ચિંતવના હાય છે. (૩) ધર્મ ધ્યાનમાં−શ્રી જિનપ્રણિત શ્રુત-ચારિત્રધર્મનું ચિંતન હોય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ (૪) શુકલધ્યાનમાં-મુખ્યતાએ નિરંજન શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન-ધ્યાન હોય છે. શુભ ધ્યાન વિના સમતા-સમાધિ સિદ્ધ થતી નથી, તેથી સમાધિલાભ માટે શુભ દયાનને અભ્યાસ પણ અત્યંત જરૂરી છે. આ રીતે સમાધિલાભકારમાં વિવિધ વિષયોનું વર્ણન કરીને શેષ સંલેખનાદિ અંતિમ આરાધનાને વિધિ ઘણા વિસ્તારથી વર્ણવ્યું છે. આમ એકંદર આ ગ્રન્થ આગમ, ગશા અને અધ્યાત્મશાના દેહનરૂપ છે. તેમાં આગમ, ગ અને અધ્યાત્મ-એમ ત્રણેય પ્રક્રિયાનો જે સુમેળ સધાયે છે, તે સુજ્ઞ પાઠક ગ્રન્થના અધ્યયન, વાચન અને મનન દ્વારા સમજી શકે તેમ છે. આ ગ્રન્થ ચતુવિધ શ્રીસંઘની આરાધનામાં શ્રી ઉપમિતિ અને સમરાઈગ્ન કહાની જેમ અત્યંત ઉપગી અને ઉપકારી નીવડશે, એમાં લેશ માત્ર શંકા નથી. આવા વિશાલકાય ગ્રન્થને ગુજરાતી અનુવાદ કરીને સકલ સંઘને આરાધનામાં સહાયક થવાનું જે પુણ્યકાર્ય આચાર્ય શ્રી વિજયભદ્રંકરસૂરિજીએ કર્યું છે, તે ખૂબ જ અનુમોદનીય અને અભિનંદનીય છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પ્રાન્ત, સૌ કઈ પુણ્યાત્માઓ આ ગ્રન્થનું વાચનચિંતન-મનન કરીને આરાધનાનો વિકાસ સાધી પરમ શાન્તિ-સમાધિને પામે, એ જ એક મંગલ અભિલાષા. પં. ભદ્રંકરવિજય ગણી તથા આ૦ વિજયકલાપૂર્ણસૂરિ બેડા (મારવાડ) વિ. સં. ૨૦૩૨-જ્ઞાનપંચમી Page #65 -------------------------------------------------------------------------- ________________ સંગરંગશાળા એ સંવગની રંગશાળા છે. રંગશાળા એટલે નાટયભૂમિ-નાટકશાળા ! જ્યાં નૃત્ય અને અભિનયની કળા દ્વારા લેકમાનસમાં કરુણ, ભય, હાસ્ય, શૃંગાર, વગેરે વિવિધ પ્રકારના રસોભાવ ઉત્પન્ન કરી શકાય, એવા પ્રયોગ શીખવાડાય કે બતાવાય તેને રંગશાળા કહેવાય છે. ભિન્ન ભિન્ન ઉદેશાનુસાર રંગશાળા પણ અનેક પ્રકારની હોઈ શકે. તેમાં અહીં મુખ્યતયા બે પ્રકારની રંગશાળા વિચારવાની છે. એક છે સંસારરંગશાળા ! બીજી છે સંવેગરંગશાળા !! સંસારરંગશાળાના સૂત્રધાર મોહરાજા છે અને રાગ-દ્વેષાદિ તેના પ્રતિનિધિઓ છે. સંગરંગશાળાના સૂત્રધાર ધર્મરાજા છે અને તીર્થંકર-ગણુધરાદિ તેના પ્રતિનિધિઓ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ સંસારરંગશાળા અતિ વિશાળ અને વિલક્ષણ પણ છે. સે, હજાર કે લાખ-કેડ નહિ, સંખ્યાતીત-અનંતા સંસારી જ આ રંગશાળાનાં પાત્રો-સભ્ય બની વિવિધ નાચ–ગાન કરી રહ્યા છે. દુનિયાને એ કઈ પાત્ર નથી, કે જેને પાર્ટ–વેશ સંસારી જીએ ભજ ન હોય? તે પણ એક-બે વાર નહિ, પણ અનંતીવાર ! ક્યારેક રંકના તે ક્યારેક રાજાના, ક્યારેક પશુનિના તે ક્યારેક પંખીપણાના, ક્યારેક દેવની દુનિયાના તો ક્યારેક નારકપણાના, એમ વિવિધ વેશ ધારણ કરીને બધા સંસારી જી, અનાદિ-અનંતકાળથી આ ચતુર્ગતિમય સંસારભૂમિ ઉપર નાચી રહ્યા છે. નાચવામાં આટ-આટલે દીર્ઘકાળ પસાર થવા છતાં નથી જીવને થાક લાગે, કે ન તે એને સાચું આત્મભાન થયું ! ખરેખર ! સંસારરંગશાળાના કુશળ સૂત્રધાર મોહરાજની માહિની જ કોઈ એવી જાદુઈ છે, કે જેને એ મોહિની લાગે તે પૂરેપૂરો આત્મભાન ભૂલી જાય છે. હું કેશુ? વગેરે વાસ્તવિક ઓળખ જ મોહવશ જીવને કદાપિ થઈ શકતી નથી. દુનિયાના કહેવાતા નૃત્યકારો તો રંગભૂમિ ઉપર ચાહે રંકનો પાટ ભજવે કે ચાહે રાજને! પણ નથી તે એ પિતાને રંક માનીને દુખ-દીનતા અનુભવતે, કે Page #67 -------------------------------------------------------------------------- ________________ રાજા માનીને નથી સુખ-હર્ષની ઉમિઓ અનુભવતે !! વેશથી ભલે હું રંક કે રાવ કહેવાતું હોઉં, પણ મારું વ્યક્તિત્વ તે એ બન્નેથી તદ્દન ભિન્ન છે. આ ખ્યાલ નૃત્યકારના દિલ-દિમાગમાં તદ્દન સ્પષ્ટ હોય છે. સંસારી જીવાત્માની દશા તે એથી વિપરીત છે. મોહવશ એ જે કઈ પાર્ટ–વેશ ભજવે છે, એને જ પિતાનું સ્વરૂપ માની લે છે. અને તે તે સ્વરૂપ-અવસ્થાને અનુસાર તે સુખ-હર્ષ કે દુખ–દીનતાની ઘેરી લાગણએના પ્રવાહમાં તણાતા જાય છે. જેના ઉપર મોહની ઘેરી અસર છે, એ જીવની વિવેકદ્રષ્ટિ ન ઉઘડવાના કારણે તેને પિતાનું અસલી સ્વરૂપ શું છે? એ જણાતું નથી, માત્ર સંસારમાં જ સુખ છે, સાર છે, એવી મિથ્યા ભ્રમણામાં જ તે રમે છે. ઘણી ઘણી પીડાઓ અને આપત્તિઓ જીવનમાં અને જગતમાં પ્રત્યક્ષ જેવા, જાણવા અને અનુભવવા છતાં મેહવશ નથી તે તેને સંસારની અસારતા સમજાતી, કે નથી તે સ્વ-સ્વરૂપની એને સાચી પીછાણ થતી ! સંસાર અને સંવેગની વિશેષતાસંસારરંગશાળા એ રંગશાળા નહિ પણ રંકશાળા છે. જેમાં અનંતજ્ઞાનાદિ ગુણસંપત્તિ અને અવ્યાબાધ સુખસંપત્તિના સ્વામી એવા આત્મરાજાને, મેહ-ભાન Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ભૂલાવીને એક દીન-હીન–૨ક જેવી દુર્દશા કરીને, ચતુગતિમય સંસારમાં ઠેર ઠેર પીડા અને પરાભવ પમાડતો ભિખારીની દશામાં નચાવી રહ્યો છે. જેઈ જેવાય નહિ અને સહી સહેવાય નહિ, એવી સંસારી જીવોની આ કરુણ દશા જોઈને ધર્મરાજાના પ્રતિનિધિ શ્રી તીર્થંકર પરમાત્મા ને મોહના બંધનથી સદાય છોડાવે, એટલું જ નહિ, જીવમાંથી શિવ, નરમાંથી નારાયણ, કે આત્મામાંથી પરમાત્મા બનાવે; એવા એક તીર્થની સ્થાપના કરે છે, કે જેને “જિનશાસનના નામે કે “સંગરંગશાળા”ના નામે પણ ઓળખી શકાય છે. શ્રી તીર્થંકર પરમાત્માના કથન અનુસાર સંસારનું સ્વરૂપ યથાથ સમજીને સંસારરંગશાળાના સભ્યપદેથી મુક્ત થઈને જવ જે સંવેગરંગશાળાનું સભ્યપદ સ્વીકારે, તે તે રંક મટીને રાજા કે આત્મામાંથી પરમાત્મા બની જાય છે! આ છે સંવેગરંગશાળાને અજબગજબને મહિમા !! | સંવેગરંગશાળાના સભ્ય બનવા માટે સૌ પ્રથમ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણવું જરૂરી છે. મેહને વશ પડેલા જીવેને ભૌતિક પદાર્થોની ક્ષણિક મધુરતાસુંદરતા જોઈને સંસાર સુખમય અને સારમય દેખાય છે, તે તેઓની નરી ભ્રમણા છે. જ્યાં સુધી આ ભ્રમણું ન ભાગે, ત્યાં સુધી સંવેગભાવ પ્રગટી શકતું નથી. Page #69 -------------------------------------------------------------------------- ________________ જીવનું અને જગતનું યથાર્થ સ્વરૂપ જ્ઞાનીઓના કથન મુજબ સંસારને યથાર્થ એાળખીએ, તે સંસાર પ્રત્યેની જે ભ્રામક દષ્ટિ છે તે ટળી જાય છે. જ્ઞાનીઓએ તે સંસારને દુઃખમય, પાપમય, અજ્ઞાનમય, પ્રમાદમય અને કષાયમય કહ્યો છે; જીવનું સ્વરૂપ તે તેથી વિપરીત પૂર્ણ જ્ઞાનમય અને પૂર્ણ આનંદમય છે, એમ કહ્યું છે. સંસાર એ જીવની સહજ નહિ, વિકૃત અવસ્થા છે, આત્માનું એક દઢ બંધન છે. જીવને ભવમાં ભટકાવનાર જે કઈ હોય, તે તે એક માત્ર મોહ છે; અને આ મેહ તે બીજું કઈ નહિ, પણ તત્વથી પિતાના વરૂપનું અજ્ઞાન અને તેથી પ્રગટતા રાગ-દ્વેષાદિ મલિન પરિણામ જ છે. મેહ બહાર નહિ પણ ભીતરને જ એક ભયંકર શત્રુ છે. શ્રદ્ધા અને સંવેગપરમ જ્ઞાની પુરુષના આ યથાર્થ કથન પ્રત્યે જે વિશ્વાસ-શ્રદ્ધા પ્રગટે, તો તે જીવનું કલ્યાણ થતાં વાર ન લાગે! પછી મેહની તાકાત નથી કે- એ જીવને તે પિતાની ઈચ્છા મુજબ નચાવી શકે કે સંસારમાં ભટકાવી શકે ! જગતના અને જીવના યથાર્થ સ્વરૂ પની શ્રદ્ધા થતાં જ જીવને સંસાર હેય અને પિતાનું શુદ્ધ સ્વરૂપ જ એક ઉપાદેય લાગે છે. આ દુઃખમય સંસારથી ક્યારે છૂટું અને મારા Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સુખમય-જ્ઞાનમય સ્વરૂપને જ્યારે પ્રગટ કરું? આ જ એક ઝંખના-ભાવના તેના પ્રતિ પ્રદેશ ગૂંજી ઊઠે છે. સંસારથી મુક્ત થવાની અને સ્વસ્વરૂપ પ્રગટાવવાની આ તીવ્ર અભિલાષા, તેનું જ નામ “સંવેગ” છે. અંતરના આંગણે આ શ્રદ્ધા અને સંવેગરસનું ઝરણું અવિરત વહેતું રહે, એ માટે જ્ઞાનીભગવંતેએ બતાવેલા જુદા જુદા દૃષ્ટિકોણથી સંસારના યથાર્થ સ્વરૂપને વિચાર કરવો જરૂરી છે. તે ટૂંકમાં આ રીતે થઈ શકે છે. (૧) સંસાર દુઃખમય છે-ચતુર્ગતિમય સંસારમાં સર્વત્ર દુઃખ છે. જન્મ-જરા-મરણના તથા આધિવ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપ જીવને સર્વત્ર ભેગવવા પડે છે. સંસારમાં એવું કેઈ સ્થાન નથી, કે જ્યાં જન્માદિનાં એ અસહ્ય દુખે ન હોય? ૦ સુખી મનાતી દેવાની દુનિયામાં પણ ચ્યવન વગેરેનાં વિવિધ દુઃખે ઉપરાંત તીવ્ર લાભને વશ ઈર્ષ્યા, અદેખાઈ, અપમાન, પરાભવ અને પરાધીનતાદિ પારાવાર દુઃખે રહેલાં છે. ૦ નારકીના જીવનમાં તે વિવિધ વેદનાઓ, ત્રાસ, રીબામણ, વગેરે દુઃખ સિવાય બીજું કશું જ નથી, એમ સર્વ આસ્તિક દર્શનકારો કહે જ છે. ૦ તિયાની વિશાળ દુનિયામાં પણ ભૂખ, તરસ, વધ, બંધન, પરસ્પર સજાતીયવિજાતીય વૈર, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ અજ્ઞાન, મુંગાપણુ, પરાધીનતા અને સČત્ર ભયભીતપશુ', વગેરેના જે ત્રાસ અને પીડાઓ છે, તે સવ કાઈ ને પ્રત્યક્ષ જ છે. ૦ ખાકી રહ્યા માનવા! ત્યાં કઈક સુખની કલ્પના ઘણાને હાય છે, તે પણ એક ભ્રમણા છે. માનવના માથે પણ જન્મ-મરણુ વગેરેના ત્રાસ ઉપરાંત ગણ્યાં ગણાય નહિ, એટલાં વિવિધ દુઃખા, ભયા અને ત્રાસ ઝઝુમી રહ્યા છે. સારુ' સૌન્દ્રય, ઘણી સંપત્તિ, કે મેાટી સત્તા-મહત્તા મળી જવા માત્રથી જીવનમાં સુખ કે શાન્તિ મળી શકતી નથી ! કહેવાતા શેઠ, શાહુકાર સત્તાધીશેાના જીવન-કવન વગેરે જો વિચારીએ, તે સમજાય કે-એએના માનસિક તાપ, સ'તાપ અને ઊકળાટ કેવા અસહ્ય અને અકથ્ય હાય છે! ઈષ્ટના વિયેાગ અને અનિષ્ટના સયેાગની કારમી ચિતાએ ચિતાની જેમ માનવના દિલ-દિમાગને સતત ખાળતી હૈાય છે ! અને વિષય-કષાયાની ભયાનક આગ સદા દઝાડતી હાય છે !! આવાં તે કેટ-કેટલાય દુઃખસ'તાપ હાય છે માનવજીવનમાં પણ ! આ રીતે સ'સારની દુ:ખમયતાને યથાથ' વિચાર કરતાં અંતરમાં કરુણરસ અને તેનાથી સવેગભાવ પ્રગટે છે, ઉપરાંત તે પ્રગટયો હોય તેા વધુ પુષ્ટ અને છે. (૨) સ`સાર પાપમય છે-જીવલેાકમાં સર્વત્ર મત્સ્ય-ગલાગલન્યાય પ્રવર્તે છે. મેાટા નાનાને દબાવે Page #72 -------------------------------------------------------------------------- ________________ સબળ નિર્બળને ફાડી ખાય, એમ દરેક જીવ અધિક બળવાનથી–મોટાથી સદા ભયભીત હોય છે. પીડા, ત્રાસ, દુઃખ કેઈને ગમતાં નથી, છતાં નાનામોટા બધા સ્વાર્થ માટે એકબીજાને દુઃખી કરતા હોય છે; એટલું જ નહિ, કોઈ તો પ્રાણ લેતાં પણ અચકાતા નથી. જ્ઞાની પુરુષે પરપીડાને જ પાપ કહે છે. તે પાપ સંસારમાં સર્વત્ર વ્યાપક દેખાય છે. જીવલેકની આ પાપમયતાને વિચાર જીવને રૌદ્રસ્વરૂપ સંસારની અસારતાને સમજાવે છે, તેથી સંવેગભાવની વૃદ્ધિ થાય છે. (૩) સંસાર અજ્ઞાનમય છે-વપીડા એ દુઃખ છે અને પરપીડા એ પાપ છે! દુઃખનું મૂળ પાપ અને પાપનું મૂળ અજ્ઞાન છે. સ્વપીડા (ખ) એ પરપીડા(પાપ)નું ફળ છે. પરંતુ એ જ્ઞાન ને ન હોવાથી તે બીજાને પીડાકારક પ્રવૃત્તિ કરી રહ્યા છે. | સર્વ કેઈ સુખને જ ઈરછે છે, પણ પ્રવૃત્તિ પરપીડાકારક હોવાથી સુખના સ્થાને દુઃખ જ આવી પડે છે. પોતાના દુઃખમય ભાવિનું સર્જન જીવ પોતે જ વયં કરતો હોય છે. પરપીડાકારક પ્રવૃત્તિ કરવાના કારણે જ તે ! આમ અજ્ઞાનતાના ઘોર અંધકારથી જ જીવની ભયાનક દુઃખમય અને પાપમય સ્થિતિ સર્જાય છે, Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ તેથી જીવા સ'સાર અટવીમાં ભૂલા ભટકતા રહે છે. આ અજ્ઞાનમયતાના વિચારથી સ`સારની ભયાનકતા-અસારતા જ્યારે સ્પષ્ટ થાય છે, ત્યારે સવેગભાવ અત્યન્ત પુષ્ટ થતા રહે છે! (૪) સ‘સાર અવિરતિમય છે-કેટલાક પુણ્યશાળી જીવાત્માઓને તથાભવ્યત્વના પરિપાક થવાથી દેવ-ગુરુ -ધર્મની સામગ્રી મળતાં વિવેકદૃષ્ટિ પ્રગટે છે ત્યારે દેહ અને આત્માની ભિન્નતા, બન્નેના ગુણુ-ધમની ભિન્નતા, વગેરે ભાન તેને થાય છે; છતાં ચારિત્રમાહની પ્રખળતાથી સમજવા છતાં તેએ તદનુસાર આચરણ-વર્તન કરી શકતા નથી. શરીર અશુચિના ભંડાર છે, પંચેન્દ્રિયના વિષયે તુચ્છ, ક્ષણિક અને વિપાકે વિરસ છે, વગેરે જાણવા છતાં જીવ તેમાં જ આસક્ત બન્યા રહે છે. જ્ઞાનીપુરુષોને જે વૈષયિક પ્રવૃત્તિ જીગ્રુપ્સનીય લાગે છે, તે જ અવિરતિના કારણે અજ્ઞાનીને માનપ્રદ લાગે છે, તેથી તેના ત્યાગ કરવા તે અસમર્થ બની રહે છે. સ'સારી અજ્ઞ જીવાની આ અવિરતિમય દશાને થાય વિચાર પણ સ`વેગભાવની પુષ્ટિમાં સહાયક બને છે. (૫) સંસાર પ્રમાદમય છે-ચારિત્રમેાહકમના ક્ષયાપશમથી કેટલાક પુણ્યાત્માઓ વિરતિધમ માં ઉજ માળ મને છે અને સ્વપર કલ્યાણની ભાવના કરતાં ' Page #74 -------------------------------------------------------------------------- ________________ - ૪૯ આરાધનામાં સદા પ્રવૃત્ત રહે છે. પરંતુ જેનું નામ પ્રમાદ,” ભલભલા યેગીઓને પણ જે ગર્તા કરતાં પણ ભયંકર એવી સંસારરૂપી ગર્તા(ખાઈ)માં ફેકી. દે છે, એ પ્રમાદથી આ ચારિત્રશીલ આત્મા સતત ભયભીત રહે છે. ક્યારે આત્મા અસાવધ બને અને પિતાના કર્તવ્યને ભૂલી જાય !, એ જ એક તક એ શોધતા રહે છે. લેશ પણ આત્મજાગૃતિ ખોટવાય કે તરત જ તે (પ્રમાદ) આત્મા ઉપર સ્વાર થઈ જાય છે અને આતમા પિતાના કર્તવ્યમાં બેદરકાર બની આચારમાગથી ખેલના પામે છે. . જ્યારે ભણેલે ભૂલ કરી બેસે છે, ત્યારે લોકને દયાને બદલે એની ભૂલ પ્રત્યે હસવું આવે છે. તેમ જ્ઞાની અને ચારિત્રસમ્પન્ન આત્માઓ પણ પ્રમાદથી જ્યારે પછડાટ ખાય છે, ત્યારે તેઓની સ્થિતિ સામાન્ય લેક માટે હાસ્યાસ્પદ જેવી બની રહે છે. પ્રમાદ બહુલ જીવોની સ્થિતિને આ વિચાર પણ સંવેગભાવના પ્રકર્ષમાં કારણ બની જાય છે અને પ્રમાદનો વિજય કરવાની પ્રેરણા આપી જાય છે. સંસાર અસાર છે–દેય છે, એ બાબતને સચેટ સમજવા માટે જ્ઞાની પુરુષેએ વિવિધતયા બતાવેલ સંસારસ્વરૂપને યથાર્થ વિચાર કરવો જરૂરી છે. ઉપર વિચાર્યું તે રીતે સંસારની દુઃખમયતા, પાપમયતા, અજ્ઞાનમયતા, અવિરતિ બહુલતા અને Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રમાદપ્રચૂરતાના વિચારથી અનુક્રમે કરુણુ, રૌદ્ર, ભયાનક, ભત્સ અને હાસ્યાદિ ભાવાનું સ`વેદન કરવાપૂર્વક સવેગભાવને પુષ્ટ-પુષ્ટતર બનાવી શકાય છે. કોઈ પણ ચીજની ( સારી-નરસી ) એ બાજુએ ( સાઇડા ) તા હાય છે, પણ ભૌતિક પદાર્થોની ક્ષણિક સુંદરતા, મધુરતા અને મેહકતાને કારણે સ'સારને સારમય કે સુખમય માનવે! તે નરી ભ્રમણા છે. ક્ષણિક, તુચ્છ, વિનાશી અને પરિણામે દારુણ એવા ભૌતિક પદાર્થોને કે એના સચેાગથી પ્રાપ્ત થતાં સુખાને સારા માનવાથી, રાગપૂર્વકના પરિગ્રહ થવાથી કે ભાગ કરવાથી આત્માનું અહિત જ થાય, એ નિર્વિવાદ સત્ય છે. આ દૃષ્ટિએ સ`સાર અસાર જ છે, પણ એની બીજી આજીને જો તાત્ત્વિક વિચાર કરીએ, તા અપેક્ષાએ એમાં સાર પણ છે. સ'સારની સારભૂતતા જેમ આત્માનુ' અહિત અને અધઃપતન થાય તેવાં નિમિત્તો સ'સારમાં છે, તેમ આત્મહિત અને ઊત્થાન થાય એવાં સદ્ આલંબને પણ આ સંસારમાં જ છે. કહ્યું પણ છે કે 46 कटुकोप्येष संसारो, जन्मसंस्थितिदानतः । मान्यों मे यन्मया लेभे, जिनाज्ञास्यैव संश्रयात् ॥ " (નમસ્કાર માહાત્મ્ય પ્રકાશ-૧) Page #76 -------------------------------------------------------------------------- ________________ પા tr જન્મ-મરણાદિ આપનાર હાવાથી આ સ'સાર કટુક છતાં, એના જ આશ્રયથી મે' જિનાજ્ઞાને પ્રાપ્ત કરી તે કારણે મને એ માન્ય (પણ) છે. ” એક કવિએ પણુ ગાયુ` છે કે “ચે સંસાર અસાર સાર પણ, યામે ઈતના પાયા । ચિદાનંદપ્રભુ સુમરન સેતી, ધરીચે નેહુ સવાયા ।। 2 ( શ્રી ચિદાન છકૃત પ૬) સ'સારર'ગશાળાની માયાજાળનુ થાય. ભાન કરાવી મેહના પાશમાંથી છૂટકારા અપાવનાર સવેગર'ગશાળા, અર્થાત્ જિનશાસન-જિનાજ્ઞા આ વિશ્વમાં સદાય વિદ્યમાન છે, એ જ આ સ’સારની ઉજળી સારભૂત માજી છે. આ સ`ગેગભાવની-જિનાજ્ઞાની પ્રાપ્તિ થતાં જ આત્માની ઉત્થાનયાત્રા શરુ થઈ જાય છે. માત્ર એના પ્રતિ પ્રીતિ, ભક્તિ અને તત્પરતા જાગવી જોઈએ ! ભવ્યાત્મામાં સંવેગભાવસ્તુ ખીજ પડતાં જ એની દુઃખમય સ્થિતિને વિલય અને ચિત્તમાં આનંદ તથા પ્રસન્નતાના સંચાર થવા માંડે છે. અને જેમ જેમ આ સવેગભાવ વધતા જાય છે, તેમ તેમ સર્વ જીવા પ્રત્યેની આત્મીયતા ગાઢ બનતી જાય છે. મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવના સ્થાચિત વિનિયેાગદ્વારા જીવનમાં મધુરતા, અધ્યવસાયવિશુદ્ધિ, કોમળતા અને નિશ્ચલતાની સ્થિતિનું સર્જન Page #77 -------------------------------------------------------------------------- ________________ પૂર કરી શકાય છે. (૧) સંસારમાં માધુર્ય-કષાયાની પ્રખળતાના કારણે સ`સાર કટુક છે, તા મૈત્રી આદિ શુભ ભાવેાની અપેક્ષાએ મધુર પણ છે. કાયા જેમ ચિત્તમાં સ'ક્વેશ અને સંતાપ પ્રગટાવે છે, તેમ મૈત્રી આદિ શુભ ભાવે જાગૃત થતાં મધુરતા, સંતાષ, કેામળતા અને પ્રસન્નતાને આનઃ પણ પ્રગટે છે. અસંખ્યાત સમકિતષ્ટિ આત્માએ આવા માધુ રસ વગેરેને અહર્નિશ અનુભવ કરી રહ્યા છે. (૨) સ'સારમાં શૌય –વૃત્તિ કરતાં પ્રવૃત્તિ અધિક પુરુષાર્થ સાધ્ય છે. સમ્યગ્દર્શન-આત્મતત્ત્વની રુચિ-શ્રદ્ધા કે સ જીવે। પ્રતિ આત્મતુલ્ય દૃષ્ટિ-સ્નેહભાવ, એ દરેક વૃત્તિ( પરિણામ )સ્વરૂપ છે; ત્યારે ક્ષમા, નમ્રતા, સરળતાદિ ગુણે એ પ્રવૃત્તિસ્વરૂપ છે. ક્રોધના પ્રસગે અપરાધીને ક્ષમા આપવી એ સહેતુ' નથી. શૂરવીર આત્મા જ અપરાધીને પણ (ક'થચિત) ઉપકારી માનીને ક્ષમા આપી શકે છે. બાહ્ય શત્રુએ પ્રતિ પણ શત્રુભાવ ઉત્પન્ન કરનાર 'તર'ગ કામ-ક્રોધ-રાગ-દ્વેષ વગેરે મલિન અધ્યવસાયા છે. એના વિજય મેળવ્યા પછી જગતમાં કેાઈ શત્રુ દેખાતા જ નથી. જીવ માત્ર મિત્રતુલ્ય ભાસે છે. જે જે મહાપુરુષોએ અ'તર'ગ શત્રુઓને જીતીને આત્મશુદ્ધિ, સ્થિરતા અને સિદ્ધિ હાંસલ કરી છે, તેના વિચાર Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩ કરતાં તેઓએ દાખવેલી અદ્ભૂત શૂરવીરતા મદલ આપણાં અતર અહાભાવથી ઝૂકી પડે છે અને પેાતાના અંતર'ગ શત્રુઓના વિજય કરવાનું શૂરાતન- ઊત્સાહ ઉલ્લસિત થાય છે. - (૩) સ'સારમાં વિસ્મયતા-આ સ`સારમાં ક્રમ`ના નિયમ સત્ર ન્યાયપૂર્ણ છે. જે જેવી પ્રવૃત્તિ કરે છે, તેને તેનુ' તેવુ જ ફળ મળે છે. કમરાજાના ન્યાયાલયમાં કાઇને ન્યૂનાધિક સજા કે સત્કાર થતા નથી. । ઘઊં વાવે તે ઘઊં, આંખા વાવા તા આંખે અને આવળ વાવા તેા ખાવળ જ ઊગે છે. કુદરતની વ્યવસ્થા સર્વત્ર સુવ્યવસ્થિત છે. જીવનમાં કે જગતમાં બનતી પ્રત્યેક ઘટના પાછળ વ્યક્તિગત કે સમષ્ટિગત પુણ્ય-પાપરૂપ તથાપ્રકારનું ક્રમ જ ભાગ ભજવતુ' હાય છે. ભૂલ-થાપ ખાવાની કાઈ સભાવના કર્મના ન્યાયાલયમાં છે જ નહિ. આ રીતે કમ સત્તાની ન્યાયપૂર્ણતાના વિચાર ચિત્તમાં વિસ્મયતાની લાગણી પ્રગટાવે છે, અદ્દભુતતાનેા ભાવ પ્રગટે છે અને તેના દ્વારા પણ સવેગભાવ પુષ્ટ મને છે. (૪) સ'સાર 'લલાસ્વરૂપ પણ છે-સ સારનુ. સર્જન અને સચાલન જીવની સ્વેચ્છાથી જ થાય છે. જગતમાં ઇરછાવાત ત્ર્ય છે. ખળાત્કારે કાઈ ને કાઈ ઈચ્છા Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉત્પન્ન કરાવી શકાતી નથી. ભવમાં ભટકવુ કે પાર ઊતરવું, એ પણ (અપેક્ષાએ) જીવની પાતાની ઈચ્છાને આધીન છે. જીવ દરેક પ્રવૃત્તિ પેાતાની ઈચ્છાથી જ કરે છે. અમુક પ્રકારની ઈચ્છા થવી અને અમુક પ્રકારની ઈચ્છા ન થવી, એમાં જીવનું પેાતાનું જ તથાપ્રકારનું તથાલવ્યત્વ અથવા સહેજમળ એ જ કારણભૂત છે. • ભવનું રૌદ્ર અને મેાક્ષનુ' સૌમ્ય સ્વરૂપ જાણ્યા પછી પશુ ભવમાં ભમવાની ઈચ્છા કે મેાક્ષપ્રાપ્તિની ચ્છિા થવી, એની પાછળ જીવની પેાતાની ચેાગ્યતા, કે જે સહજમળની વૃદ્ધિ કે હાસરૂપ છે, તે સૂચિત થાય છે. આ સહુજમળને અન્ય દર્શનકારા દિક્ષા અને ભવખીજ કહે છે. ઈચ્છારૂપ લીલાના આ વિચાર પણ સ`વેગ-વૈરાગ્ય વગેરેની વૃદ્ધિ કરે છે અને તેથી સ`સાર પ્રતિના પક્ષપાત મઢ પડી જાય છે. (૫) જગત પૂર્ણ છે-ષ્ટિ તેવી સૃષ્ટિ '-એ ઉક્તિ અનુસાર જેની દૃષ્ટિ પૂર્ણ છે, તેને જગત પૂર્ણુ દેખાય છે. શુદ્ધ ચિદાન દમય પૂર્ણ સ્વરૂપને પામેલા શ્રી સિદ્ધભગવતા સમગ્ર જગતને પૂર્ણ જુએ છે. એટલુ જ નહિ, જેને આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા-રુચિ પ્રગટી ચૂકી છે, એવા અસખ્યાત સમ્યગ્દષ્ટિ જીવા પણ * સચિવાન પૂજૈન પૂર્ણ" નવેક્ષ્યતે ॥' (જ્ઞાનસા ૨ ) " Page #80 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષેાના વચનાનુસાર જગતને પૂર્ણ તાની દૃષ્ટિથી 41416. જુએ છે. - શ્રી સર્વજ્ઞભગવતા કહે છે કે-દ્રવ્યની અપેક્ષાએ જીવ માત્ર પૂર્ણ છે. જીવતું જે પૂ જ્ઞાન અને પૂર્ણાંનંદમય સ્વરૂપ છે, તે દરેક જીવતુ' સમાન છે. શ્રી સિદ્ધપરમાત્માનું જે સ્વરૂપ પ્રગટ છે, તે જ સ્વરૂપ દરેક જીવમાં અપ્રગટ રહેલું જ છે. પ્રત્યેક જીવા દ્રવ્યથી એક સરખા જ છે, જીવ-જીવ વચ્ચે કાઈ ભેદ-તારતમ્ય. સ ́ભવતુ નથી. જીવ માત્રમાં ચિદાનંદમય પૂણુતા રહેલી છે. આ રીતે જીવ માત્રના પૂર્ણ-શુદ્ધ સ્વરૂપના વિચાર આત્મામાં અપૂર્વ શાન્તસુધારસને ઉદ્ઘસિત કરી દે છે. પછી કેાઈ જીવ પ્રત્યે તીવ્ર દ્વેષની કે કેાઈ જડ વસ્તુ પ્રત્યે તીવ્ર રાગની લાગણી પ્રગટી શકે નહિ. અર્થાત્ રાગ-દ્વેષની ઉત્કટતા શમી જાય છે અને ચિત્ત અપૂર્વ સમતારસના આસ્વાદ અનુભવતુ થઈ જાય છે. (૬) સંસારમાં વાત્સલ્યની અમીવૃષ્ટિ-શ્રી અરિતાદિ પાંચેય પરમેષ્ઠિ ભગવડતા સકળ જીવરાશિ પ્રત્યે પરમ કરુણા અને વાત્સલ્યને ધારણુ કરનારા તથા વરસાવનારા છે. જેમનુ' સમ્યગ્દર્શન પૂર્ણ-ક્ષાયિકભાવે પ્રગટેલું છે, એવા શ્રી સિદ્ધભગવંતા અને શ્રી અરિહં...ત પરમાત્માએની નિઃસ્વાથ કરુણા અને વત્સલતાની વૃષ્ટિ વિશ્વમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સર્વત્ર થઈ રહી છે. એવા કાઈ પ્રદેશ કે કોઈ સ્થાન નથી, જ્યાં પરમાત્માની અતુલ કરુણાની વૃષ્ટિ કે અન’તજ્ઞાનના પ્રકાશ ન હોય! આ અગાધ કરુણાના અને જ્ઞાનપ્રકાશને આત્માને સ્પર્શે નથી થતા, તેમાં તેની પેાતાની દૃષ્ટિ જ દોષપાત્ર છે. સમગ્ર વિશ્વને અજવાળતાં રિવિકરણે ઘુવડને પ્રકાશદાયી નથી બનતાં, એમાં ઘુવડની દૃષ્ટિના જ દોષ છે ને ? । જો શાસ્રષ્ટિથી પરમાત્માની આ વિશ્વવત્સલતાને વિચારીએ, તેા આપણા ચિત્તમાં આશા અને ઉત્સાહને અમૃત છછંટકાવ થાય અને ઘર કરી રહેલી દીનતા, હતાશા, શાક, ભય તથા ચિંતાની સઘળી લાગણીએ ક્ષણમાં નષ્ટ થઈ જાય. પરમાત્માની સવ ગામી વત્સલતામાં આત્માને સ્નાન કરાવીને પછી જુએ કે તમારામાં કેવી જાગૃતિ અને સ્મૃતિ" ખીલી ઉઠે છે ? આ રીતે જુદા જુદા દૃષ્ટિકાણુથી વિવિધ રીતે સસારની અસારતાને અને સારતાને તાત્ત્વિક વિચાર આત્મવિકાસના અનન્ય પાયારૂપ સર્વગાદિ ભાવેાની અધિકાધિક વૃદ્ધિ કરે છે. શાસ્ત્રજ્ઞાનની મહત્તા જીવને ભવમાં ભટકાવનાર અને પેાતાના શુદ્ધ ચિદાન દમય સ્વરૂપથી અજ્ઞાત-વચિત રાખનાર જીવના Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૭ પિતાને અજ્ઞાનજન્ય દુભવ જ છે. બગડેલા આ ભાવને સુધારવા અને વ્યાપેલા અજ્ઞાન અંધકારને દૂર કરવા માટે શ્રી જિનાગમને અને તેમાં જણાવેલાં સદનુષ્ઠાનેને આશ્રય લેવો અનિવાર્ય છે. એ વિના જીવનું અજ્ઞાન અને તજજન્ય દુર્ભાવાદિ દુષ્ટ ભાવે કદાપિ ટળી શકે તેમ નથી. પરમજ્ઞાની શ્રી જિનેશ્વર ભગવંતે આજે અહીં ભલે વિદ્યમાન નથી, પણ તેઓને ચિંધે મોક્ષમાર્ગ તો આજે પણ શાસ્ત્રોમાં અકબંધ સચવાયેલે વિદ્યમાન છે. અનેક ભવ્યાત્માઓ તેનું આલંબન લઈને પોતાના સ્વરૂપને પ્રગટાવી ગયા છે અને પ્રગટાવી રહ્યા છે. પ્રસ્તુત ગ્રન્થની ઉપકારકતા સંવેગરંગશાળા” નામને આ અદ્દભુત ગ્રન્થ પણ મોક્ષમાર્ગની આરાધના કેમ કરવી? એનું સચોટસર્વાગીણ માર્ગદર્શન પૂરું પાડે છે. પ્રાકૃત શૈલિમાં દશ હજાર ઉપરાંત ગાથા પ્રમાણુ રચેલા વિશાળકાય આ ગ્રન્થમાં “પરિકમ' વગેરે મુખ્ય ચાર દ્વારો અને તેના અનેક પિટાદ્વારો દ્વારા મેક્ષમાર્ગની આરાધનાનાં વિવિધ પાસાઓનું સુંદર, સચોટ અને વિસ્તૃત વર્ણન કર્યું છે. સાથે મોક્ષના બીજભૂત સંવેગાદિ ભાવેની મહત્તા દર્શાવીને તેને પ્રગટાવવાની અદ્ભુત પ્રેરણું જ નહિ, યુક્તિઓ પણ આપી છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સવેગભાવની પ્રભાવકતા સગુણામાં પ્રધાન ગુણ સવેગ છે! તેની પ્રાપ્તિ થતાં જ જ્ઞાન સમ્યજ્ઞાન, દર્શન સમ્યગ્દર્શન અને ચારિત્ર સમ્યક્ચારિત્ર બની જાય છે, માટે રત્નત્રયીરૂપ મેાક્ષમાગ ની આરાધનાનું મૂળ સંવેગ છે. આ સંવેગભાવપૂર્વક હૃદયના ભાવેાલ્લાસથી એક વાર પણ જો મહામત્ર નમસ્કારનું. સ્મરણ થાય, તા જન્મ-જન્માન્તરનાં ઢગલામહુ કારમાં કર્યાં પળવારમાં મળીને ખાખ થઈ જાય છે, જેને લીધે સ'સારમાં રહેવાની– કર્મીના સંબંધથી ખંધાવાની ઈચ્છા જાગે છે, તે સહજમળના હાસ અને જેના પ્રભાવે મેાક્ષગમનની યેાગ્યતા વિકસે છે, તે તથાભવ્યત્વના પરિપાક, ૧-દુષ્કૃત ગાઁ, ૨-સુકૃત અનુમાદના અને અને ૩-ચતુઃશરણુગમન રૂપ સાધનત્રયીથી થવા લાગે છે. આ સાધનત્રયી જેમ શ્રી જિનકથિત પ્રત્યેક અનુઠાનામાં અંતર્ભૂત છે, તેમ શ્રી નમસ્કાર મહામત્રમાં પણ એ વ્યાપીને રહેલી છે. જેમ કેશ્રી નમસ્કાર મહામંત્રમાં દુષ્કૃત ગાઁદિસાધનત્રયી શ્રી અરિહતાદિ ચારેય મહામ‘ગલ છે અને લેાકેાત્તમ છે, તેથી તેઓનું શરણુ સ્વીકારતાં કે સમ્યક્ સ્મરણ કરતાં દુષ્કૃત-પાપની અમ‘ગલતાના અને સુકૃતની મગલમયતાના યથાય એધ થાય છે. તેના પરિણામે દુષ્કૃત્ય હૈય અને સુકૃત્ય ઉપાદેય જણાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરિહંતાદિ પાંચેય પરમેષ્ઠિઓ આ સવ દુષ્કૃત્યેના ત્યાગી અને સુકૃતના ભંડાર છે, તેથી જ તેઓને કરેલે નમસ્કાર આપણામાં દુષ્કૃત્યની ગહનું અને તેના ત્યાગનું તથા સુકૃત્યની અનુમંદનાનું અને. તેની આરાધનાનું બળ પૂરે છે, સામર્થ પ્રગટાવે છે.. ગ્રન્થકાર અને તેની પ્રાચીનતાપ્રસ્તુત ગ્રન્થમાં આવી અનેક ઉપકારક બાબતે. સૂચિત થયેલી છે. એમ બારમી સદીની પ્રથમ પચ્ચીશીમાં રચાયેલા આ ગ્રન્થરનની રચના અને રજૂઆત અદ્દભૂત. છે, અતિ ઉપકારક છે. નવાંગીટીકાકા૨, પરમગીતાથ શ્રી અભય-- દેવસૂરીશ્વરજી મહારાજાના વડીલ ગુરુબંધુ શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજ આ ગ્રન્થના કત છે. શ્રી સકળ સંઘને આરાધનાનું સુંદર માર્ગદર્શન મળે એ શુભાશયથી જ થએલી પિતાના લઘુ ગુરુબંધુની પ્રેરણા અને પ્રાર્થનાથી આ વિશાળકાય ગ્રન્થરત્નની તેઓશ્રીએ રચના કરી છે. ભાવપૂર્વક એકાગ્રચિત્તે આ ગ્રન્યરત્નનું વાચન-- શ્રવણું કરવાથી પત્થર જેવા કઠિન હૃદયમાં પણ સંવેગરસની સેર ફૂટયા વિના ન રહે, એ ગ્રન્થને એક એક કલેક, એક એક વાક્ય કે એક એક પદ પણ જાણે પરોપકારપરાયણ પૂ. ગ્રન્થકારમહર્ષિના સુવિશુદ્ધ અનુભૂત ભાનું પ્રતિબિંબ જ હોય, તેવી સ્પષ્ટ પ્રતીતિ તેના Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૦ વાચન-શ્રવણુ વખતે હૃદયમાં ઉલ્લસિત થાય છે અને અપૂર્વ કાટિના સંવેગાદિ ભાવાથી વાચક-શ્રોતાને તમેાળ કરી દે છે. ગુજરાતી અનુવાદની ઉપકારકતા મૂળ પ્રાકૃતભાષામાં લખાએલા આ ગ્રન્થનું આજે -ગુજરાતી અનુવાદરૂપે જે નવુ પ્રકાશન થઈ રહ્યું છે તે ખૂબ જ આનદપ્રદ છે. પ્રાકૃતભાષાના અજાણ જીવા પણ આ ગ્રન્થના વાચન-શ્રવણુદ્વારા પેાતાના આત્માને સવેગાદિ ભાવેાથી ભાવિત મનાવીને સ્વ-પરના આત્મકલ્યાણમાં તત્પર મની શક્શે, એમાં આ ગુજરાતી અનુવાદને અને અનુવાદકના ઉપકાર નાના-સુને નહિ લેખાય ! પૂજય તપસ્વી શ્રીમદ્ ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજે પેાતાને ચાલતી વધમાન તપની માટી મેાટી અતિમ એની એમાં પણ ઉત્સાહપૂર્વક આ ગુજરાતી અનુવાદ તૈયાર કર્યો છે. તેઓશ્રીની લેખનૌલિ કેવી ધારાબદ્ધ અને ભાવવાહી છે, તેની અનુભૂતિ વાચકેાને તેઓના ન્હાથે લખાયેલા પુસ્તકાના વાચનથી થાય તેવી છે. આ ગ્રન્થના અનુવાદ પહેલાં પણ તેઓશ્રીના હસ્તે અનુવાદિત– સપાદિત “ ધર્મ સગ્રહ ભાષાન્તર ભા. ૧-૨, દશવૈકાલિકસૂત્ર” વગેરે અતિ ઉપયેગી ગ્રન્થા પ્રકટ થયા છે, જે આજે પણ શ્રીસંઘને ખૂબ જ ઉપકારક બની રહ્યા છે. તેમ આ ગુજરાતી અનુવાદ પણું સજનસુખાય Page #86 -------------------------------------------------------------------------- ________________ અને સર્વજનહિતાય બની રહેશે, એ નિર્વિવાદ વાત છે. આજથી લગભગ છ વર્ષ પૂર્વે આ ગ્રન્થની મૂળ પ્રાકૃતકૃતિ પ્રતાકારે પ્રકાશિત થઈ છે, જેનું સુંદર સંશોધન-સંપાદન આ જ આચાર્ય મહારાજના લઘુ ગુરુભાઈ પૂજ્ય મુનિવર્ય શ્રી હેમેન્દ્રવિજયજી મહારાજે તથા પંડિત શ્રી બાબુભાઈ સવચંદે વર્ષોની મહેનતપૂર્વક તૈયાર કર્યું હતું, તેને પણ ઉપકાર શ્રી જૈન સંઘ ન ભૂલે તે છે. પ્રાન્ત, આ ગ્રન્થરત્નના વાચન અને શ્રવણથી પ્રત્યેક ભવ્યાત્માઓમાં સંવેગરંગની વૃદ્ધિ થાય અને પરંપરાએ પરમપદ-મેક્ષના શાશ્વત-અવ્યાબાધ સુખના ભક્તા બને, એ જ એક શુભાભિલાષા ! Page #87 -------------------------------------------------------------------------- ________________ R ગ્રન્થમાં કહેલા સવેઞગુણુનુ સ્વરૂપ અને મહિમા. www આ મહામ ગળસ્વરૂપ જે સંવેગગુણને વિશાળકાય ગ્રન્થમાં અન્ધકારમહર્ષિ એ વણુ બ્યા છે, તેનું સ્વરૂપ • પૂર્વ મહષિ એના શબ્દોમાં તેઓશ્રી જણાવે છે કે एसा पुण संवेगो, संवेगपरायणेहिं परिकहिओ । परमं भवभीरुतं, अहवा मोक्खाभिकंखित्तं ॥ અર્થાત્-સવેગમાં પરાયણ એવા મહિષએએ અત્યંત ભવભીરૂતાને અથવા મેાક્ષની અભિકાંક્ષાને (આ) સવેગ કહ્યો છે. અનાદિકાળથી જીવાત્મા જે પરમાત્માતુલ્ય છે, તેની સાથે ભયકર દ્રોહી એવા માહ પેાતાના કુટુખ સહિત રહેલા છે અને પરાયા ઘરમાં વાસ કરીને રહેàા તે માલિક આત્માને વિવિધ રીતે પીડે છે. એથી આગળ વધીને કહીએ તે આત્મા પાતે જ માહમાં મૂઢ થઈ ને તેને પાષે છે અને પેાતાની સપત્તિ લૂટાવે છે. તત્ત્વથી Page #88 -------------------------------------------------------------------------- ________________ આ જ સંસાર છે, પણ મૂઢ આત્મા તે સમજતું નથી, તેથી ચારેય ગતિમાં અતિ આકરી પીડાઓ વેઠે છે. તે પરિસ્થિતિમાં જ્યારે જીવાત્મા સભાન બને છે, ત્યારે સંસારથી અર્થાત્ મેહથી ભયભીત બને છે અથવા મેહથી છૂટવા ઈચ્છે છે. તે ભયને અથવા છૂટવાની તેની ઈચ્છાને સંગ કહેવાય છે. આ સંવેગ વિના જીવાત્મા કદાપિ સાચા સુખને પામી શકવાનો નથી. જ્ઞાનીભગવંતે કહે છે કે-ઘણે કાળ તપશ્ચર્યા કરે, ચારિત્રને પાળે અને ઘણુ પણ ભણે, છતાં જે તમે સંવેગ પામ્યા નથી, તો તે સર્વ ફતરાને ખાંડેવાતુલ્ય છે. તથા આખા દિવસમાં જે ક્ષણ પણ સવેગાસ પ્રગટે નહિ, તે આ બાહ્ય કાયકષ્ટરૂપ ક્રિયાઓથી શું કમાયા ? વધારે શું કહીએ? પખવાહિયાને અંતે, મહિનાને અંતે, છ મહિને કે વરસને અંતે પણ જેને સવેગાસ પ્રગટે નહિ, તેને અભવ્ય અથવા દુભવ્ય જાણુ. Page #89 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ સંગ વિનાનું દીર્ઘ આયુષ્ય કે વિવિધ સુખસંપત્તિ, સઘળુંય તત્વથી સંસારવર્ધક છે, મેહને જ પિષનાર છે. માટે આ ગ્રન્થનું પુનઃ પુનઃ વાંચન-શ્રવણ વગેરે કરવા દ્વારા એ ગુણને પ્રગટાવે, એ જ જીવનનું તાવિક ફળ છે. ગ્રન્થકારમહર્ષિએ સમગ્ર ગ્રંથમાં સંવેગાસને પ્રવાહ રેલાવ્યો છે. તેનો સ્વાદ તે ગ્રન્થનું પરિશીલન કરનાર જ ચાખી શકે. વિશેષ શું કહેવું ? Page #90 -------------------------------------------------------------------------- ________________ ॥ ૐ અર્ફે નમઃ । ॥ નમઃ શ્રી વચનાય । ।। નમઃ શ્રી વિનયસિદ્ધિપૂરીથરેમ્યઃ ॥ પરમકૃપાળુ વિશ્વવત્સલ ભવ અટ્ઠવી સત્યવાહ સંસારસમુદ્રના નિર્યોંમક ભવાદધિતારક શ્રી અરિહંત પરમાત્માને સંસારી આત્માનું ભવભ્રમણ નિવેદન. : પ્રકાશક : શાહ સૌભાગ્યચંદ નગીનદાસ મુ. છાણી કિંમત : પઠન-પાર્ટન Page #91 -------------------------------------------------------------------------- ________________ હે જિનેશ્વરદેવ ! આપના અનંત ઉપકારી આગમના પ્રભાવે મારી કથની કંઇક માત્ર જાણી શક્યો છું, તે આપને જ પરસ ક્ષકાર છે. આપ તો એ મારા ઈતિહાસને પૂર્ણ પૂર્ણ જાણે છે, હું તે તેમને અનંતમે અંશ પણ જાણી શક્ય નથી, તે પણ જે અલ્પ માત્ર જોયું છે તે મારી કાયાને કંપાવે તેવું છે. મેં મૂઢ અજ્ઞાનીએ આપના જેવા પરમ ઉપકારી સળ% છતાં એવી ભૂલ કરી છે કે તે સ્વમુખે કહી શકાય તેમ પણ નથી. પણ હે દેવાધિદેવ! આપની સમક્ષ નમ્રભાવે એ હકીકતને રજુ કરી મારા આત્માને એ પાપના ભારથી કંઈક હલકો કરવા ઈચ્છું છું. આપ તે કરુણાના સાગર છે, સમુદ્ર સમાન ગંભીર છે, સેવકના અપરાધે જાણવા છતાં આપે તો તેને હંમેશાં તારવા જ પ્રયત્ન કરે છે. એટલે આશા છે કે-મારા જેવા પાપીને પણ ઉગારશે, સન્માર્ગે દેરી સદાને માટે સુખી કરશે. સાંભળે પ્રશ્ન મારે અતિ ઘણા દૂરના ભૂતકાળમાં તે હું અનાદિકાળાશ્રી સૂમ વનસ્પતિકાયમાં જ અનંતી વાર જ -મર્યો, એક માત્ર સોયની અણી જેવડા નાના શરીરમાં મારે અનંતા જેની સાથે રહેવાનું, પીડાને પાર નહિ, પરાધીનતાને સુમાર નહિ, સાથે આહાર, સાથે નિહાર, સાથે વિહાર, સાથે શ્વાસશ્વાસ, પરસ્પરની પારાવાર પીડાઓ મેં અનંતાનંત પુદગલપરાવર્તી સુધી વેઠી, કેઈ મારું રણીધણી નહિ, Page #92 -------------------------------------------------------------------------- ________________ કે ઇને આધાર નહિ, સુગા મારની જેમ એ બધુ એવુ સહન કહ્યુ', કે જેને કહેવાના શબ્દો જ નથી. એક મુદ્દગલપરવતનમાં તે અનતી ઉપિશીઓ-અવસપિણીઓ ચાલી જાય, એક ઉત્સર્પિણી અને ક પ્રેમક અવસિપી મળીને એક ‘કાલચક્ર' થાય. તેમાં વીણ ઢાક્રોડ સાગારાપમ વહી જાય, એક સાગરે પમમાં દશ કાડાકાંડ પલ્ચાપમ પસાર થઈ જાય; અને એક પલ્યાપમ પણ નાનાસૂના નથી, અસ ખ્યાતાં (અગણિત) વર્ષો વહી જાય ત્યારે એક પલ્યાપમ થાય. તેમાં તા આજના જેવા કેટલાય ભવા થઈ જાય, ગણ્યા ગણાય પશુ નહિં. હું ભગવ`ત 1 આવા અન ́તાન'ત પલ્સેાપમા પૂરા થાય ત્યારે એક પુર્દૂગલપરાવર્તન થાય. એવા તેા અન તાન ત પુર્દૂગલપુરાવર્તી મેં એ સૂક્ષ્મ વનસ્પતિકાયમાં જ વીતાવ્યા. નહિ જીલ કે નહિ નાક, નહિ આંખ કે નહિ કાન, અને મન તા મળે જ ક્યાંથી? આ મારી વિતક વાત કયા શબ્દોમાં કહુ? આયુષ્ય તે એટલું ટૂંકુ` કે કાઇ કાઇ વાર તા એક શ્વાસેાશ્વાસમાં સત્તરથી પણ અધિક જન્મ-મરણે। થાય અને વધારેમાં વધારે પણ અંતમુ હૂઁત થી તા વધારે જીવાય જ નહિ, ઉપજ્યું। કે મર્ચે જાણે. ઉપજવાનુ’-મરવાનું ચક્કર ચાલતુ' હાય તેમ એ ઘડી પણ પૂરુ એક ભવમાં જીવવાનું નહિ. કાઈ વાર તા પૂરા એક શ્વાસ પણ લેવાના અવસર મળ્યે નહિ અને એવી સ્થિતિમાં ત્યાં અનતાનંત પુદ્ગલપરાવર્તન કાળ Page #93 -------------------------------------------------------------------------- ________________ ગયા, હું ભગવ'ત ! એ દુઃખાને કેવી કારમી હાલતમાં મે* ભાગવ્યાં હશે તે તે। આપ જ્ઞાની સમ્પૂર્ણ જાણી શકે છે. મારાં વેઠેલાં દુ:ખાનુ' પણ મને આજે ભાન નથી. રે કરૂણાસમુદ્ર ! આપના વિના શ્મા વિતકને કહ્ સમાવે ? એમ કરતાં કાઇ એક મારા પરમ ઉપકારી જીવને સંસારમાંથી ( વ્યવહારરાશિમાંથી ) મેાક્ષ થયેા, ત્યારે મને એ ખાલી પડેલી જગ્યા પૂરવાના અવસર મળ્યા. હું એ અનાદિ દશામાંથી આગળ વધી (વ્યવહારરાશિ કે જ્યાં દરેક ગતિએમાં દરેક જાતિમાં જીવ જન્મી શકે છે તે)માં આવ્યે. એ સિદ્ધપરમાત્માને મારા ક્રેડક્રેડ વન્દન થાએ, કે જેએનાં માક્ષથી મારી એ અનાદિ જેલ તૂટી અને હું' વ્યવહારરાશિમાં ( મન-વચન-કાયાને શુભ વેપાર કરવાના બજારમાં) આવ્યા. પણ અનાદિ દરિદ્ર હુ' કાના મળે વેપાર કરીને કમના દેવામાંથી છૂટુ? તે વખતે પણું જીભ, નાક, આંખ, કાન, મન વિગેરે કઇ નહિ. વ્યવહારરાશિમાં પણ માત્ર સ્થાવર એકેન્દ્રિયપણામાં અનતા કાળ મારા કટ્ટા દુશ્મનેા માહઅજ્ઞાન વગેરેએ મને રખડાવ્યેા. પ્રારંભમાં તે મારુ સ્વરૂપ બદલવા ન દીધું. માત્ર શરીર કઈક મેાટુ' મળ્યું પણ મન'તા જીવા વચ્ચે એક શરીરમાં ખાદર નિગેાદ (વનસ્પતિ)માં જ મને ાકી રાખ્યા. ત્યાં પણુ અનંતા જીવાની અથડામણુ તા એવી ને એવી જ ઉભી રહી. Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉલ્ટી સૂક્ષ્મ નિગેાદથી કેટલીક પીડા ત્યાં વધી. સૂક્ષ્મપણામાં તે। મારા શરીરને કાઇ કાપતું નહિ, ખાળતું નહિ, પાણીથી ભિંજાવી શકતું નહિ, પવ તની શીલાએ નીચે આવે તા પણ ચગદાતુ' નહિ, એટલુ' બધું તે શરીર સૂક્ષ્મ મળતુ` કે મને બહારથી કેાઈ પીડા કરી શકતુ નહિ. આદર્શરીરને તેા કપાવાને બળવાને, ભિંજાવાના, ચગદાવાને સહજ પ્રસ`ગ મનતા, કંદમાં, મૂળિયામાં, બટેટાં, ગાજર, શક્કરીયાં, લસણ, ડુંગળી, મૂળા, થે, ચાર, કુંઆર, આદુ વગેરેમાં હું ઉપજતા, ત્યારે લેાકેા મને મોંઢામાં નાખી ચાવી ખાતા, અગ્નિમાં શેકી, ખાળી નાખતા, પત્થરા કે પગ નીચે ચૂરી નાખતા, શસ્ત્રાથી કાપીને ટૂકડા ટૂકડા કરી નાખતા, ઉપરાંત સાથે રહેલા અન'તા જીવેાની પેલી પરસ્પરની પીડાએ તે પારાવાર હતી જ. અનંતા કાલચક્ર સુધી ત્યાંની અકથ્ય આપત્તિઆમાંથી પસાર થઈને પૃથ્વીકાયમાં, અકાયમાં, અગ્નિકાયમાં, વાયુકાયમાં, પ્રત્યેક વનસ્પતિકાયમાં, મારા જન્મા શરુ થયાં. ત્યાં મને આવડુ' સ્વતંત્ર શરીર મળતું. એટલુ' દુઃખ એછું, બાકો પીડાઓને પાર ત્યાં પશુ ન હતા. ઉલટુ· શરીર માટુ· મળવાથી લેાકેા પેાતાના જીવન માટે મારા ઉપયેાગ કરી કરીને મને વિચિત્ર રીતે મારી નાખતા. મારા શરીરના પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, પાંદડાં, ફળ, ફૂલ, અનાજ વગેરે અનેક રીતે પેાતાના જીવન માટે ઉપયાગ કરી ખીજાએ Page #95 -------------------------------------------------------------------------- ________________ જીવતાં અને હું એમના જીવન માટે ભોગ બની બનીને મરતે. એ રીતે દરેક એ કેન્દ્રિયપણે વ્યવહારરાશિમાં પણ ભિન્ન ભિન્ન જાતિમાં હું ઉપજતે અને મરતે. તે પણ અનંતકાળ, અનંતાનંત જન્મ-મરણથી મેં પૂરે કર્યો. એમ એક માત્ર પશેન્દ્રિયને વશ પડેલા મને મહાદિ શત્રુઓએ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ તથા કે, માન, માયા, લેભ, લેક અને એuસંજ્ઞાથી (અસ્પષ્ટ) ચેતનાથી, અનંતી આપત્તિઓ ઉભી કરીને દુઃખી દુઃખી કર્યો. અને કેને કહું ભગવંત! શી રીતે કહું? બોલવા માટે પણ જીભ ન હતી, એમ કરતાં અનંતાનંત કાળે શુભ કર્મ પરિણામ રાજાને મારા ઉપર કંઈક દયા આવી અને મને સુખી કરવા તેણે મને જીભ આપી. એથી હું બેઈન્દ્રિયવાળો કહેવાય, પણ માત્ર જીભથી શું કરી શકાય? આપને ઓળખ્યા વિના મિથ્યાત્વ-અજ્ઞાનકષાયેને વશ થઈ જીમથી પણ મેં પાપે જ વધાર્યા, સારા-ખેટા રસ(સ્વાદ)ને વશ પડી મેં ઉલ્ટા દુદખાને વધાર્યા. એમ બેઈન્દ્રિયપણામાં કઈ વાર શંખને ભવ તે કઈ વાર કેડાને, જળ, અળશિયા, લાળિયા ને કે લાકડાંના કિડાને, કેઈ વાર ગડેલાને, ચંદનકનો, કિમિયાને કે પાણીમાં પારાનો અવતાર લઈને અનેક દુઃખ વેઠયાં, પણ અજ્ઞાન અને મૂઢતાથી જે વેઠયાં એથીય નવાં ઘણું વધાર્યા. અને એનું પરિણામ એ માગ્યું કે-પુનઃ એકેન્દ્રિયપણમાં અનંતાં કાળી Page #96 -------------------------------------------------------------------------- ________________ - ૭ જ. તે એટલાં બધાં કે ત્યાં અસખ્યાત પગલા પચાવત’ન થઈ ગયા. પુનઃ ભાગ્યે, તેમાં અસંખ્યાતા કાળચક્ર પૃથ્વીમાં, અસંખ્યાતા અપૂકાયમાં, તેઉ-વાયુમાં પણ અસંખ્યાતા અને પ્રત્યેક વનસ્પતિમાં સીત્તેર છેડાછ૭ અગરેપમ સુધી ભટક. એભ પાંચેય સ્થાવરમાં ભટક્ત એકસરખે અનંતાં કાળચક્રે એટલે કાળ ગુમાવ્યા. પછી શુભ કર્મ પરિણામની કૃપાથી તેઈન્દ્રિય થયે. ત્યાં મને સ્પશન, જીભ ઉપરાંત નાક મળ્યું, પણ કરું શું? અગાને પિલા મહાદિને ઓળખવા દીધા જ નહિ. એ શત્રુઓને વશ બનાવી ત્યાં પણ અગણિત પાપ કરાવ્યાં. કેઈવાર કાનખજુરો, તો કોઈ વાર માંકડ, કેઈ વાર જુઓને અવતાર તે કઈ વાર કી, ઉધઈ મકડી, ઇયળ, ઘીમેલ, સવા છાણને કીડે કે ધાન્યને કીડો, કોઈ વાર કુંથુએ ગણપલિક, ગદ્ધ, વિષ્ટામાં કીડા, તે કઈ વાર ઈન્દ્રગેપ તરીકે અવતરીને ત્યાં પણુ પ્રત્યેક ભવમાં, પ્રત્યેક જાતિમાં અનેકશઃ અપાર દુઃખે વેશ્યા, જાણે માણસ જાતિને જ જીવવાને હક્ક હોય અને હું તો તેને શત્રુ છે તેમ જે જાતિમાં હું ઉપવો, ત્યાં ત્યાં ભૂખ-તરસ, ટાઢતડકાના દુઃખાને તે સુમાર ન હતા. ઉપરાંત માણસ બહતિ મને દેખે કે મારે, પ્રાણ લે, મેં શું બગાસું હતું ભગવાંત! હું અજ્ઞાન, લાચાર હતા, મારે કોઈને દુખી કરવાની ભાવના ન હતી, માત્ર જીવવા માટે વલખાં મારતો હતો, તેં પણ માનવ જે માનવ મને નિયપણે મારી નાંખતે. કેઈવાર અગ્નિના ભડકે મેં કોઈવાર સખ્ત Page #97 -------------------------------------------------------------------------- ________________ તાપના તડકે, કઈ વાર સાવરણીના સપાટે, તે કઈ વાર ઘંટી, સાંબેલા ને સૂપડાંના ઝપાટે દેખે કે મારે, તો પણ મારું રક્ષક કેઈ નહિ, મારી દાદ-ફરિયાદને કઈ સાંભળે નહિ. નાસીને કેટલે દૂર જાઉં? તે વખતે મારું શું ગજુ હતું કે માનવની સામે હું મારી રક્ષા કરી શકું? એ વખતે મારી કરુણ કરનાર હતા માત્ર જૈન સાધુએ કે કઈ જન ગૃહસ્થો! એ પણ ઉપકાર આપને જ હતો. હે ભગવન! આપના કહેવાથી તેઓ મને દુઃખી કરતા નહિ, બીજાઓને મારી દયા કરવાનું સમજાવતા, કેઈ એમની વાતને માની જતા, તે હું બચી જતા. બાકી તે પશુ કે પક્ષી, માનવ કે દાનવ, બધાંય મારી પાછળ પડ્યાં હતાં. મારો મારે, કાઢ કાઢે, એ અહીં ઉપન્યો જ કેમ? જાણે આ જગતમાં મને ક્યાંય જીવવાને અધિકાર જ ન હોય, તેમ સર્વત્ર સર્વ જાતિમાં હું ત્રાહી ત્રાહી પિકારતો જ રહ્યો, પણ મને કોણ બચાવે? એમ પારાવાર કષ્ટો વેઠવા છતાં પેલા મેહના સુભટેએ મને જીવન જીવવા માટે એવા પાપ કરાવ્યાં કે પાછો પાપના પંઝે પલે હું એકેન્દ્રિયપણામાં પૂરાયે. ત્યાં પૃથ્વી પાણી વગેરેનાં વિવિધ દુખે પૂર્વની જેમ વેઠીને સંખ્યાત સાગરેપમાં પૂરા કર્યા. વળી શુભ કર્મપરિણામે દયા લાવી ચાર ઈન્દ્રિયવાળો બનાવ્યું. ત્યાં વધારામાં મને ને પણ મળ્યાં. છતાં અજ્ઞાનથી ઘેરાયેલા મારા જીવને એ નેગેથી લાભને Page #98 -------------------------------------------------------------------------- ________________ બદલે હાનિ થઈ. વઢકારી વહુએ દીકરા જણ્યાની જેમ નેત્રાથી મેં' જીવનમાં સુખ માટે દોડધામ કરી મૂકી અને પેલી માહની સેનાએ મને ઘેાર પાપા કરાવી ભારે કરી દીધે. શું કરું? ત્યાં પણ અજ્ઞાનથી સમજી શક્યે નહિ, શત્રુ છતાં મિત્રની જેમ માહને વશ થઇ સુખી થવા માટે દુઃખામાં મૂળ દૃઢ કરતા જ ગયા. અને સુખી તા થા' જ શી રીતે ? ચઉરિન્દ્રિયમાં પણ વિષ્ણુ, ભમરા ભમરી, તીડ, મચ્છર, ડાંસ, ખગાઈ, માખી વગેરેના ભિન્ન ભિન્ન અવતાર લઇને પેલીને આહારાદિની અવ્યક્ત સ'જ્ઞાઓથી પ્રેરાઇને મેં જીવાનાં લેાહી પીધાં, કરડી કરડીને ઝેર ચેઢાગ્યાં, નાનકડું પશુ મારૂ ઝેરભયુ" શરીર જેને–તેને ઝેર ચઢાવી ત્રાસ ત્રાસ આપતું અને એથી લેાકેા પણ મને દેખતા ત્યાં મારતા, એમ (સખ્યાતા હુજારા હજા૨ા ) વર્ષોં સુધી ચઉરિન્દ્રિયપણે દુઃખા વેઠીને એકેન્દ્રિયમાં રખડયેા. પુનઃ તેઇન્દ્રિયપણે હજારા વર્ષો દુઃખા વેઠી વળી પાછા એકેન્દ્રિયમાં ભટક્યો. પુનઃ અસ ખ્યાતા પુદ્દગલપરાવર્તી પછી ચૌરન્દ્રિય થયા. ત્યાં પણ હજારા વર્ષો દુઃખા વેઠી વળી એકેન્દ્રિયમાં ગયા. એ રીતે વારંવાર વિકલેન્દ્રિયમાં અને એકેન્દ્રિયમાં ભટકતાં ભટકતાં મે... અનંતા પુદ્ગલપરાવર્તો પસાર કર્યાં, એનું માપ તા કહી શકાય તેમ છે જ નહિ. વળી શુભક`પરિણામની કૃપાથી હું. પંચેન્દ્રિય તિય "ચ સમુ િમ થયેા. ત્યાં મને વધારામાં કાર્બ મળ્યાં, પણ Page #99 -------------------------------------------------------------------------- ________________ મન ન મળ્યું એટલે હે ભગવંત! તમને હું શી રીતે ઓળખું? મિથ્યાત્વ-અજ્ઞાનને લીધે વિષયે અને કષામાં હીન બની ગયેલા મેં પાંચેય ઇન્દ્રિઓથી ઘેર પાપ કર્યા. અને ઘણું જીવન જીવતા ને જીવતા ભરખી લીધા, આંસાહાસ્થી જીવન વીતાવ્યાં. કેવળ પાપમય મારું એ સવરૂપ કેણું કહી શકે? જળચર, સ્થળચર અને ખેચરમાં મચ્છ-મગર હિંસક ક્રૂર પશુઓ-પક્ષીઓનાં વિચિત્ર ભમાં જાણે મને હિંસા કરવાનું સ્વરાજ્ય મળયું હોય તેમ જગતના નિરપરાધી જીવ ઉપર ત્રાસ ગુજાર્યો, પારાવારા પાપ કર્યા. આ પણ મારી દિન દિન પુષ્ટ બનેલી પતી આહાર-ભય-મૈથુન-પરિગ્રહ વગેરેની ક્રર ચેષ્ટાઓનું જ પરિણામ હતું. સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં પણ કેઈવાર કને કઈ વાર બે, એમ વધારેમાં વધારે સાત આઠ ના નવ કેડ પૂર્વ જેટલે કાળ પૂર્ણ કરીને પાછો એકેન્દ્રિયવિકલેન્દ્રિયના ચકે ચાલુ કરતે, એનું વર્ણન તે મેં આપને પહેલાં કહી દીધું છે. એટલે વારંવાર શું કહું? એ જ યાતનાઓ એટલે એટલે કાળ ઉત્કૃષ્ટથી બધે ભટકતે, તે કઈ વાર એક જ ભવ બીજી જાતિને કરી પુનઃ તે જ જાતિમાં ઉ૫જી ઉપજીને રીબાતે. કંઈ આ કથની ક્રમિક નથી. કેમ તે હતે જ કયાં? કઈ ભવમાં એકન્દ્રિય તે કંઈ વાર વિકલૅન્દ્રિય, કોઈ વાર પૃથ્વીમાં તે કંઈ વાર પચિમાં, કોઈ વાર સૂક્રમમાં તે કોઈવાર પાદરશરીરમાં, કેઈ વાર જુદા શરીરમાં તે કંઈ વાર Page #100 -------------------------------------------------------------------------- ________________ નાની ભેગે એક શરીરમાં, એમ વિચિત્ર વલણી ભટકી ભટકીને અનંતાનંત પુદ્ગલપરાવતને પુરા કર્યા અહી સુધી તે હું નપુંસક જ રહ્યો. વેદની પીડા પારા વાર અને ભેગની સામગ્રી સુલ નહિ. એટલે કાળ મેં કષાયોની, વિષયેની, મિથ્યાત્વની કે તેના બળે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ વગેરેની પીડાએ તદ્દન અસમજથી આંધળા મારની જેમ મૂર્શિતપણે સહન કરી, કારણ કે–ત્યાં મન કેઈ વાર મળયું જ ન હતું. મન વિના સમજી શકાય શું ? આ તો આજે આપના ઉપદેશથી સમજવા મળ્યું છે. આ આપને પરમ ઉપકાર કેમ ભૂલાય? એ વખતે સમજ ન હતી પણ દુખે તો હતાં જ. ભલેને રોગીને પિતાના દર્દની પરીક્ષા ન હોય પણ પીડા કંઈ તેને છેડી છેડે છે? ઠંડીનાં, તાપનાં, વરસાદનાં વગેરે જાતજાતનાં કુદરતી કટ્ટે પણ એવાં વેઠયાં કે ઘણી વાર તે પ્રાપ્ત પણ છૂટી ગયા. ત્યાં એ કષ્ટ માંથી બચવાની સામગ્રી જ મારી પાસે શી હતી? માત્ર શરીર સિવાય મારે કંઈ જ હતું નહિ. વસ્ત્ર, પાત્ર, ઘર કે ગાદી-તકીયા, ખાવાનું કે પીવાનું કંઈ નહિ, એક જ માત્ર નગ્નશરીર હું રાત-દિવસ ખાઉં ખાઉં કરી ભટકતે. તેમાં પ્રતિસમયે મરવા ભય તે માટે તન ચાલુ જ. પેલી મૈથુન સંજ્ઞાએ પણ વેદને સાથ લઇને કાળો કેર વરતાલે, છતાં ઇયું કઈ નહિ ઉપરાંત જેનાથી માત્ર એ સિવસ્થ જી જ ગવવાનું Page #101 -------------------------------------------------------------------------- ________________ હતું નહિ. તે શરીરને પણ મેહ (પરિગ્રહ) તે એટલે જુલ્મી હતો કે તેની રક્ષામાં મૂઢ બનેલા મેં એક ક્ષણ નિરાંત ભેગવી નહિ અને અસમજથી પણ પાપ કરતો જ રહ્યો. એમ કરતાં કેઈ વાર પુનઃ શુભ કર્મ(પુણ્ય)ની કૃપાથી પાંચેય ઈન્દ્રિઓ સાથે મને મન મળ્યું અને હું સંજ્ઞી તરીકે ઓળખાવા લાગ્યું. બીજું મારું નામ-ઠામ ઠેકાણું કંઈ હતું જ નહિ. લેકે મને મારા શરીરના આકારને અનુસારે ગાય, ભેંસ, ઉંટ, ગધેડા, કુતરા, બીલાડા, સાપ વગેરે તે તે રૂપે ઓળખતા. આ ભમાં મારે માના ગર્ભની ગંદી ગટરમાં મહિનાઓ સુધી રહેવું પડતું. તે દુઃખે તે એવાં અસહ્યા હતાં કે ઘણું વાર તે હું વિનાજને ગર્ભમાં જ મરી જતો. કેઈ વાર જન્મ લેતે ત્યારે એવી પીડા થતી કે પેલું પુણ્ય મને પરાણે બચાવતું. કેઈ વાર તે મરી પણ જતો. એવા તિયચપણના જુદી જુદી જાતના ભવે કરી ભટકતે, કઈ વાર જીવનભર પાણીમાં જ રહેવાનું. ત્યાં મગરમચ્છ વગેરેનાં અનેક જાતનાં રૂપ બદલતે, કઈ વાર સાપ વગેરે થતો, કેઈ વાર નળીયા-ખીસકેલાં, ઉંદર વગેરેનાં ભ કરતે, તે કઈ વાર કુતરાં, બીલાડાં, ગધેડાં, બેલ, વણીયર, વાંદરાં, માંકડાં, બકરાં, ઘેટાં, સિંહ, મૃગલાં, સસલાં, વાઘ, વરૂ, ભૂંડ, શિયાળીઆ, ગાય, ભેંસ, પાડા, ઘોડા, હાથી, ઉંટ વગેરેનાં રૂપે Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કરતા, કાઈ વાર જ ગલી તા કેાઇ વાર વસતિમાં જન્મતા, કેાઇ વાર ચકલા, કાગડા, કબુતર, કામેર, ગીધ, મગલાં, ચામાચીડીયાં, વાગેાળ, ઘુવડ વગેરૈના અવતાર લેતા. આ બધાય લવામાં મને મન મળતું, એ પુણ્યને ઉપકાર હતા, પણ મેં પાપીઆએ એના દુરુપયેાગ કરી કરીને મારી જાતને દુ:ખી દુ:ખી કરી હતી. પહેલાં પણ મારે મમતા તે। હતી, પણ સગાંસંબધી કેાઈ ખલા ન હતી. મન મળવાથી તા એ પાશલામાં પડી મેં દુઃખનેા દાવાનળ સળગાવ્યેા. ભવેાલવ આ મારી મા, આ મારા માપ, આ જગ્યા મારી અને આ ખારાક મારે, આ મારૂં અને આ મારૂં, ખસ બધું મારૂં, મારે જ જોઇએ; એમ મનના મળે મમતામાં પડેલા મે પારાવાર પાપે કર્યા અને દુ:ખાને તેા પાર ન રહ્યો. હવે તે મારા તે લવામાં એવુ· શરીર મળતું કે મારા માંસ માટે કસાઇએ મારી કતલ કરતા, વાણુરીએ મને જાળમાં ફસાવતા, પારધીએ શિકાર કરી પ્રાણુ લેતા, માછીએ જાળથી પકડીને મારતા અને અજ્ઞાન લેાકેા ધમ ને નામે દેવદેવલાંને મારૂં બલિદાન કરતા. જો હું એમાંથી ખચતા તા મને આજો ખે’ચાવતા, ભૂખે-તરસે ટળવળવા છતાં નિય રીતે મારીને મારે પાસે તેનાં કામ લેતા. અને નાકમાં નાથતા, પગે માંધતા અને મારા અવયવ છેદતાં. એમને વશ ન રહે. તા ચાબૂકેાથી, લાઠીઓથી, પાણાથી ક્રૂર માર મારતા. આંખે આંસુ આવી જાય, Page #103 -------------------------------------------------------------------------- ________________ a A ફીણ આવી જાય અને ચક્કર આવી જાય ત્યાં કી વિદાચ રીતે મારીને કામ લેતા. હું રડતે, એ હાડો અને પોકાર કરતો, તે વધારે નિય બનીને ન્તિ મારતા, આ બધું તે આજે હું જે બીજા સે તે જીવનું છે તે દુઃખ નજરે જોઉં છું, એ દશા તે કાળે મારી હતી. એટલું સખ્ત કામ આપવા છતાં ખાવા -પીવાના સાંસા. માંડ મને થોડું જીવાડવા માટે ખાવાજીવા આપતા અને વળી પાછું એ સખ્ત કામ લેતા. કોને કહું ભગવાન ! મારી દાદ-ફરીઆદ સાંભળનાર ઈ ન હતું. એ વખતે પધીન છતાં મેં પણ જીવને ઘણાં દુએ લીધાં હતાં. ભૂખથી કે ભયથી કોઈને કરડતે, કિોઈને લાત મારતો, કેઈને શિંગડાં બતાવતો અને કોઇને પથ નીચે પલતે તે કોઈને જીવ લે. સાપ, સિંહ, વાઘ વગેરેના ભાવોમાં મેં ઘણાના પ્રાણ લીધા હતા. માંસાહાર માટે જીવતા ને જીવતા જેને હું આઈ જતા. એમ બીજા મારા શત્રુ અને હું તેઓને શત્રુ બનતે. આટલું બધું કરીને મેં મેળવ્યું શું ? કેવળ દુખ ! આ બધું તોફાન પેલા મનનું હતું. મેં એને એ દુરુપયોગ કર્યો કે-મન ન હતું ત્યારે મારાં જે પાપ અલ્પ હતાં, તે મન મળ્યા પછી તે ઘણાં વધી ગયાં. પહેલાં તે નપુંસક હતું, અહી તે સ્ત્રીપુરુષ અને નપુંસક જણે ત્રણ વેદેથી વિંધાણે. એનાથી કામની કદર્થને એવી પડી અને મન એમાં એટલું Page #104 -------------------------------------------------------------------------- ________________ માધીન બન્યુ કે નિજ પાણી મે ચોંય બનીને અનથોથી ડાળી સળગાવી. ન જેઈ મા કે નહિ પડે, નહિં માપ, નહિ ભાઇ કેનહિ પુત્ર-પુત્રી !!જે તે જાતિમાં ની તેની સાથે મૈથુન સેવીને એ કામની માગ એની મેથી કે–તે પછી હું મનુષ્ય અન્યા અને દેવ બન્યા. ત્યાં પણ વિવેક-વિચાર ન રહ્યો. મા પશુપણાની કુડૅને અને ત્યાં પણ ઘણાં ઘણાં અકાર્યોં કરાવ્યાં. એ તે હું પછી કહીશ, પણ અહી હુ હારા વાંદરીઓ, હજારી હાથણીએ, હજારા ગાયે--લેસે વગેરેની સાથે સવાલન એવા કામવાસનામાં ફસાયા કે-એ કહાણી કહી જાય તેમ નથી, અને સ્ત્રીપણે મને કાઇએ જ...પીને બેસવા દીધે નહિ. એક મને ભાગવવા મારી પાછળ કેટલાય નરપશુએ ભટક્યાજ કરે અને મને સતાવ્યા જ નપુંસકદશામાં તે મને વિષયની તૃપ્તિ થતી જ નહિ. જે નારીજાતિમાં પ્રસૂતિની પીડાએ વેઠી, તે તેા અતિ કારમી, અનેક વાર મરણુને શરણુ થવાના વખત પણ આબ્યા, ભૂખ-તરસની તે સીમા જ નહિ, ઇત્યાદિ કેટલું કહુ? શુભ કર્મે મને દુઃખમાંથી છૂટવા માટે જે જે આપ્યું એનાથી અજ્ઞાન મૂઢ મે દુઃખના ડુંગરા ઉભા કર્યાં, પહેલાં કમના મધના જેટલાં હતાં તેથી અન તગુણુાં એ બધના મજબુત થયાં અને એના બદલે ભેાગવવા પુનઃ પહેલાંની જેમ એકેન્દ્રિય-વિકલેન્દ્રિયના લવામાં પૂર્વની જેમ અનંતા ભવા કરવા પડયાં. અનંતા પુદ્ગલપરાન્તે એ રીતે તિય ચપણામાં ( એકેન્દ્રિયથી અચેન્દ્રિયના શવામાં ) મે' પસાર કર્યો. Page #105 -------------------------------------------------------------------------- ________________ વચ્ચે વચ્ચે નારકીના ભવો પણ ઘણું કર્યા. ત્યાંની પીડાઓ તે કહી જાય તેમ નથી. ત્યાંનું ક્ષેત્ર જ એવું ભયંકર કે ઘોર અંધારૂં, પ્રકાશ તો સ્વપ્ન પણ મળે નહિ અને ત્યાંના પુદ્ગલો પણ એવાં અનિષ્ટ કે વિષ્ટા પણ તેનાથી સારી. ત્યાંનું સાગરેપમેના સાગરેપમો જેટલું લાંબું આયુષ્ય, જીવ ઈરછે તે પણ પૂર્ણ આયુષ્ય ભગવ્યા વિના છૂટાય નહિ. ઠંડીનાં દુઃખે એવાં કેત્યાં ઠંડીથી ઠરી ગયેલા જીવને અહીં બરફના ઢગલામાં દાટી દેવામાં આવે તો પણ તેને એમાં ઉંઘ આવી જાય. ગરમી તે એટલી અસા કે ત્યાંની ગરમીમાં ગભરાઇ ગયેલા નારકીને અહીંની આગ ઠંડી લાગે અને ભૂખતૃષાને તો પાર નહિ. સમુદ્ર જેટલાં પાણી પીવા છતાં શાન્તિ ન થાય, એવી તૃષા અને પીવાનું પાણી મળે નહિ. ભૂખ એટલી કે-હજારો મણ ખોરાક ખાવા છતાં ધરાય નહિ અને ખાવા કાંઈ મળે નહિ. એટલાથી જ બસ ન હતું. ત્યાં ભેગાં થયેલા નારકીઓ પરસ્પર શાથી એકબીજાને કાપે, શરીરના ટૂકડે ટૂકડા કરે, પણ એ પાપીશરીર પાછું હતું તેવું થઈ જાય અને વારંવાર એ દુખે વેઠવા છતાં જીવને તેમાંથી છૂટકારો ન જ થાય. એ ઉપરાંત જાણે દુમને હેય તેમ પરમાધામીજાતિના જમના દૂત જેવા દે ત્યાં આવી આવીને મારી કારમી કદર્થના કરતા તે તે જુદી. એમાં એમને કુતુહળ હતું અને મારે તે જીવ જણાતો હતો, પણ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અપ થાય શું? કાણુ મચાવે અને કાણુ અમારા ઋક્ષ કરે ? પરમાધામીએ અને વની ઘાણીમાં પીલતા, માથે હથેાડાના ઘા કરતા, અગ્નિમાં સેકતા, વૈતરણી નામની દુષ્ટ નદીમાં ફ્કતા, કવતથી અમારા શરીરને ચીરતા, તપાવેલા સીસાનું પાન કરવતા, કાનમાં ખીલા ઠતાં, આંખાના ડાળા કાઢી લેતા અને જીભ ખેડચી લેતા. કેટલુ કહેવાય? ખચી જાતનાં કારમાં દુઃખા દેતા, વજીના ગાડામાં બેસી અળદની માફક મારી પાસે બે ચાવતા, સખ્ત માર મારતા. આ બધુ મારા રાધાનું ફળ હતું. મેં પૂર્વ ભવામાં તે તે ઇન્દ્રિઓથી પાપા કરેલાં તેના તે તે રીતે તેઓ દઉંડ લેતા. મને પાપ કરતાં ક્યાં ભાન હતુ કે-આવા આંધળા દડ દેવા પડશે ? હુ ભગવંત ! ક્રમરાજાના સામ્રાજ્યમાંથી આ જગતના કાઈ જીવ મચી શકતા નથી. રાંજા કે ૨, દેવ કે દાનવ, પશુ કે પંખી, પડિત કે મૂખ, સાધુ કે ગૃહસ્થ, કાઈ પણ ક્રમની કરાળ જાળમાંથી છૂટી શક્યું' નથી. ત્યાં હું કેણુ માત્ર ? એવાં નરકનાં ધાર દુઃખા તા વચ્ચે વચ્ચે વેઠતા જ હતા. ઉપરાંત દીર્ઘકાળ સુધી તિય ચગતિનાં દરેક જાતિનાં દુ:ખેા સહન કરતા હતા. આમ અનંતાનંત પુદ્દગલપરાવત ને પસાર થયા પછી પુનઃ પુણ્યની કૃપાથી હું. કાઇ વાર મનુષ્ય ખચે, પણ સમૂરિ છમ–'તના આયુષ્યવાળા-ગલ જ ઋતુજ્યેાના મળ-મૂત્રાદિ પશુચિસ્થાનમાં ઉપજેલે. એક Page #107 -------------------------------------------------------------------------- ________________ માત્ર નામને જ મનુષ્ય. શરીર અતિ કેમળ પર્યાપ્તિઓ શરીરરચના) પૂરી કરતાં પહેલાં જ તુર્ત મરણ પામ્યો. વધારેમાં વધારે ત્યાં હું સાત-આઠ વાર એ મનુષ્ય બની શકતે, એથી વધારે તે નહિ જ. પુનઃ પેલાં અનંતાં દુખે વેઠવા માટે એકેન્દ્રિયાદિ જાતિમાં અનંત કાળ ભટકતે. એમ આંટાફેરા કરતાં કમની કારમી જેલમાં સપ્ત દુઃખ સહન કરતાં કોઈ એક વાર વળી પુણ્યકર્મો કરૂણા લાવી મને ગર્ભજમનુષ્ય બનાવ્યું, પણ અનાર્યદેશમાં. ત્યાં ધર્મનું નામ નહિ, આચારમાં વિવેક નહિ, તત્ત્વતત્વને ખ્યાલ જ નહિ, માત્ર નામથી મનુષ્ય. જીવન તે પશુ જેવું, કેવળ વિષયકષામાં મસ્તીવાળું, પુણ્ય-પાપનો કે આલેક-પરલેકને વિચાર સરખેય નહિ. એવા દેશમાં હું ગભરની ગંદી હાલતમાંથી ઉધે મસ્તકે પસાર થઈ પુષ્કળ પીડાને સહન કરતે જન્મે. ત્યાં તો પેલાં મોહ-અજ્ઞાન, વિષય-કષાયે વગેરે ભડકી ઉઠયા. જાણે એમનું સર્વસ્વ લૂંટાઈ જતું હોય તેમ ચિંતામાં પડી ગયા અને મને પાપ કરાવીને દુખી કરવા બરસગૃદ્ધિ-અનાચાર વગેરેનાં રૂપે કરી મારા શરીરમાં પેઠા. બસ, પછી તે પૂછવું જ શું? વાનરને નિસરણ આપવા જેવું થયું. એક તે અનંતકાળથી મારી આ કુટેવો હતી જ, તેમાં વળી આ મેહનાં ભૂતડાં મારા શરીરમાં પેઠાં, એટલે ભાનભૂલેલા મેં પાપો કરવામાં પાછું વાળીને જોયું જ નહિ. માંસભક્ષણ, મદિરા વગેરે બધાં વ્યસનેમાં પૂરે, બહેન Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ! એટી કે માને પણ મે છેડી નહિ. પાપેા કરીને ભારે થયેલે વળી હુ... પેલી નારકની કારમી પીડાઓમાં પડયો અને એ મારા શત્રુએએ ત્યાંથી પુનઃ પણ એકેન્દ્રિયાક્રિ પૂની હાલતમાં એવા પૂર્વી કે-ત્યાં પુનઃ એ ખધી દુર્દશાએ ભાગવતાં અનંતા પુદ્દગલપરાવર્તી પૂરા કર્યો. પુણ્યના કેટલેા ઉપકાર માનુ છુ વળી તેણે ક્રયા લાવી ત્યાંથી છેડાવીને મને આય દેશમાં મનુષ્ય બનાવ્યે, પણ મૂળ ચંડાળનું મળ્યું. એથી અભક્ષ્યનાં લક્ષણુ કર્યો, રાત્રે ખાધાં, માંસ-મદિરા વગેરેની કુટેવ ત્યાં પણ ચાલુ રહી. ત્યાં પણ ઘેાર પાપા કરી વળી પેલી ઘેાર યાતનાઓ વેઠવા પુનઃ નરકમાં ગયા, ત્યાંથી તિય`ચમાં જુદા જુદા રૂપે નાચ્યા અને પુનઃ અનંતા પુર્દૂગલપરાવતા સુધી વિધવિધ પ્રકારનાં દુઃખા વેઠ્યાં. વળી પુણ્યની કૃપાથી વારંવાર આ દેશમાં ઉપજ્ગ્યા, પણ કાઈ વાર વેશ્યાના ગલમાં તા કાઈ વાર દુરાચારિણીનીના ગર્ભમાં ! કાઈ વાર કસાઈના પુત્ર તેા કેાઇ વાર વેશ્યાની પુત્રી અન્યા. એમ હલકા કુળામાં હલકટ જાતિમાં ઉત્પન્ન થવાથી કાઇએ તે મને ગર્ભમાં જ ગાળી નાંખ્યા, કેાઇએ જન્મ લેતાં જ મને જંગલમાં ફેકી દીધા, કાઇએ ગળુ દાખીને મારી નાંખ્યા, જીવતા નહેર પણ થવા ન દીધા, કાઇએ ઉછેરીને માટા કર્યો પણ ખાટકીનેા ધંધા શીખવાડી જીવનભર નિરપરાધી લાચાર જીવાની મારે હાથે કતલ કરાવી અને કાઈ વેશ્યાએ પુત્રીરૂપે જન્મેલા મને દુરાચાર Page #109 -------------------------------------------------------------------------- ________________ ચઢાવી કુટણખાનું શીખવાડ્યું. કેઈ વાર માછીને ત્યાં જન્મે ત્યારે તેણે જીવહિંસા શીખવાડી, જીવનભર પંચેન્દ્રિય જીના પ્રાણ લેવરાવ્યા. કેઈ વાર પારધીને ત્યાં જન્મ્યો ત્યારે તેણે શિકારની કળા શીખવાડી, જીવનભર અનાથ જીના ઘાત કરાવ્યા. કેઈ વાર જગલી ભીલ થયે, ત્યાં માંસાહાર-સુરાપાન–ચેરીખૂન-ધાડ-લૂંટફાટ વગેરે પાપ કર્યા. એમ આય દેશમાં પણ વારંવાર હલકા કુળ-જાતિમાં જન્મીને મેં પેલાં લોલુપતા અને દુરાચાર વગેરે ભૂતડાને વશ બની કેવળ વાર પાપ જ કર્યા. અને વારંવાર એ પાપોથી ભારે થયેલે હું નરકની ઘર વેદનાઓ વેઠી વેઠીને પુનઃ તિયચમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિયપણું સુધીમાં અસહ્ય દુએ વેઠતે અનંતા પુદ્ગલપરાવર્તી સુધી મનુષ્ય બની શકે નહિ. અનંતા કાળે કઈ વાર પુણ્યની કૃપાથી મનુષ્ય બન્યું, ત્યારે ત્યાં પેલા મહાદિ શત્રુઓના સુભટને અઘેર પાપ કરાવી પાછો નરકનાં અને તિય“ચાનાં દુખોની પરંપરાઓમાં ગુંથી લીધે. આવા આંટા પણ કંઈ થડા નથી થયા. અનંતા આંટા કરવા છતાં ઉત્તમ કુળ-જાતિમાં જન્મ ન મળે. વળી કાળાંતરે પુણ્યને દયા આવી, તેથી મને આ દેશમાં ઉત્તમ કુળમાં જન્મ આપે, પણ જેમ જેમ પુરયે મારે પક્ષ કર્યો, તેમ તેમ મારા નિષ્કારણ વૈરી અનાદિ શત્રુઓ પેલા મહાદિના સુભટેએ વધારે Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ને વધારે જુલ્મ ગુજાર્યાં. એક જ વાત કે-પુણ્યપક્ષ કરીને એ મારા શત્રુને સુખી કરે જ કેમ? ગમે તે ભાગે એને સ'સારની ભઠ્ઠીમાં સેક્યા જ કરવા. એવા નિણૅય પર આવ્યા હાય તેમ મને ક્યાંય સુખી થવા ન દીધા. જ્યારે જ્યારે ઉત્તમ કુળ-જાતિમાં જન્મ્યા, ત્યારે ત્યારે પણ પેલા મેાહના એ સુભટે મારી પાછળ પડ્યા. એક દશનાવરણ, બીજો અશુભનામક, દર્શનાવર્ષે મને જાતિસ્મુધ બનાવ્યા, તેા અશુભનામકમે કદરૂપા આવવેથી વિકળ શરીરવાળે-મારૂ પણ ક་ઈ ક્રામ ન કરી શકું' તેવે મનાવી બનાવીને મારાં જાતિકુળને નિષ્ફળ બનાવ્યાં. વળી પેલી આહાર-ભય વગેરે કુટવા તા એવી વિકરાળ બની ગઈ કે-એનાથી પાષા કરી કરીને ભારે થયેàા હું પુનઃ પુનઃ દુગતિ એનાં દુઃખા વેઠતા જ રહ્યો. દનાવરણે મને કોઈ વાર હેરા તે કેાઈ વાર મુગા, કાઈ વાર ઓખડા તા કાઈ વાર તેતા બનાવ્યે.. સાથે અશુભનામકર્મે કુખડા, કાણા, લગડા, હુડા, ખુંધા વગેરે બનાવી મનાવીને મારા ઉત્તમ ભવા પણ ખરખાદ કર્યા. એમ અનતા કાળ ગયા પછી વળી પુણ્યની કૃપા વધી અને તેની મહેરખાનીથી હું પાંચેય ઇન્દ્રિઓથી પુર્ણ સારા શરીરવાળાં આય દેશમાં-ઉત્તમ કુળ-જાતિમાં અનુષ્ય થયા. ત્યાં માહે અશાતાવેદનીય નામના દુશ્મનને મારી પાછળ મેાકલ્યા. એણે જન્મથી મને ઢીએ બનાવ્યા, Page #111 -------------------------------------------------------------------------- ________________ મારે આખો જન્મ બરબાદ ગયે. કેઈમારી પાસે બેસે નહિ, બેલે નહિ, મને સાંભળે નહિ કે સંભાળે નહિ. જાણે મુજ પાપીની સેનતથી એ રોગ તેમને વળગી પડશે – એમ સમજીને બીજાને તે શું કહું? મને જન્મ આપનારી જનેતાએ પણ મારી સારવાર છેડી દીધી. આખું શરીર અશુચિથી ગંધાતું, કેઢ ગળતા, પીડાને પાર નહિ, અડતાં અભડાઈ જાય તેમ બધા મારાથી દૂર દૂર જ ભાગતા. એવું દુઃખમય જીવન પૂરું કરી જીવવાના દુઃખે મરવાની જેમ હું મરી ગયો. વળી કુગતિઓનાં દુખે જોગવતો ત્યારે અતિ કરૂણા લાવીને પુણ્ય પાછું મને મનુષ્ય બનાવતું, પણ અશાતા દુશમન થાકયે નહિ, તેણે વિવિધ રૂપે કરી કરીને મારા બધાય ભ બરબાદ કર્યા. મને બરોળને રોગ, વાયુ (શ્વાસ), મૂત્રકૃચ્છને રોગ, જળોદર, તાવ, અતિસાર, ઝાડા-ઉલટી, ખાંસીનો રંગ, ભગંદર, મસાની પીડા, રક્તપિત્ત, મસ્તકનાં શૂળ, ખોપરીની પીડા, નેત્રને રોગ, કાનને રોગ, ગળાને તાળવાને-જીભ-દાંતને-હોઠને-મુખને રોગ, વગેરે અનેક રોગે ઉપરાંત હદયનું શૂળ, પીઠનું શૂળ, પ્રમેહ, ઉરૂક્ષત, ક્ષયની બીમારી, વગેરે એવા એવા રેગથી પીડડ્યો કે-જીવનભર સતત આકરી વેદનાઓને વેઠી વેઠીને બૂમે નાંખતે, શેક કરતે, સંતાપ કરતે, વિલાપ કરતા, જેને જેને દેખું તે પરિચિત કે અપરિચિત, વૈદ્ય કે સામાન્ય લેક, સહુને મારા રોગ મટાડવા Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૩ કરગરતા. મારી પીડાને હું જાણુતા કે-તે કેવી સખ્ત હતી, પણ મારી આજીજી સાંભળીને કેાઈ તેા હસતા, કાઈ મને તુચ્છકારતા, કોઈ દાઝયા ઉપર ડામની જેમ પાપીયા' પાપ કરતાં વિચાર ન કર્યો ? હવે શું રડે છે? તું એ દુઃખોનાં લાગનેા છે. ભાગવ, તારાં કરેલાં તુ...! વગેરે મેલીને મને સંતાપતા. કોઈ દયાળુ દૈયા કરતા પણ કોઇ મારા રાગેાને ટાળી શકતું નહિ. બીજાએ તા દૂરના કહેવાય, તેએની ઉપર આપા શાહ ? પણ હું જેને મા–મા કહીને રડી પડતા, તે જનેતા પણ કહેતી કે-પથરા તું મારી કુખે ક્યાં આન્યા ? જલ્દી મરી જા, એટલે તારા પાપમાંથી છૂટું ! જેમને હું આપ-બાપ કે દાદા-દાદા કહીને પાકારતા, તે પણ ક્રૂર બની મને મારતા, ગાળા દેતા, કાઇ મારૂં' સાંભળતું નહિ. હું એકલા એ પીડાઓમાં પીલાતા અને બેભાન બની જતા, તેા કાઇ વાર મરી પણ જતા. એમ કેટલીય રાગની પીડામાં મારા મેઘા કેટલાય મનુષ્યભવા નિષ્ફળ ગયા અને હું દુગૉંતિઓમાં રખડતા જ રહ્યો. તે ભવાની સખ્યા કેટલી તે તે! હે પ્રભુ! આપ જ જાણે.. હું. અજ્ઞાન, મૂખ એ રાગામાંથી છૂટવા હિંસામય ઔષધેા કરી કરીને થાકી જતા તા પણુ રાગ મટતા નહિ. રામચંદ્રજીના સુવણુ મૃગની જેમ મને વિશ્વાસમાં લેવા થાડા મંદ પડતા, ત્યારે હું ખુશી ખુશી થઈ જતા અને હસી હસીને ઔષધેાની હિંસાઐ કરતા. Page #113 -------------------------------------------------------------------------- ________________ ત્યાં તે વળી એ રેગે વિકરાળ બની જતા, આખરે મારે જીવ લેતા અને એ પાપને દંડ વસુલ લેવા માટે દુર્ગતિએામાં ભટકાવતા. ત્યાં તો મારું કઈ રણીધણી હતું જ નહિ. સમૂર્ણિમપણામાં કે નરકમાં તો મા-બાપ કે કુટુંબ કઈ જ નહિ. ગર્ભજતિયચના ભાવમાં પણ જન્મ આપનારી મા પોતે જ ભૂખી મને મારીને ખાઈ જતી. કોઈ ભાવોમાં જીવતે રહેતે તે જીવનભર પાપ કરતે. પરાધીનતાનાં દુઃખો વેઠી વેઠીને કમેતે મરતો અને એમ અનંત કાળ રખડતે, આમ મારા મનુષ્ય ભા, આય દેશ, ઉત્તમ કુળ, ઉત્તમ જાતિવાળા પણ જન્મ બરબાદ થતા ગયા. ઉલટું હું પુણ્યની સહાય પામે, તેમ તેમ શત્રુઓએ ધંસ વધારીને જુદા જુદા રૂપમાં મને વધારે ને વધારે દુઃખે દીધાં. મનુષ્યપણામાં આ દેશમાં-ઉત્તમ કુળમાં પણ જ્યારે જ્યારે હું નિરોગી રહેતા, ત્યારે ત્યારે પેલાં મેહનાં ભૂતડાં મને મહા પાપ કરાવતાં. એથી હું જેલમાં પુરાતે, મારાં કાન-નાક કપાતાં, શૂળીએ ચઢતે, ફાંસીથી મરતે. એ જ ભવમાં કાળાં દુખો વેઠી વેઠીને ત્રાસી જતા. બાકી રહેલાં પાપાને ભેગવવા માટે દુર્ગતિએમાં રખડવું પડતું. કઈ કઈ વાર જુગાર, ધૂર્તવિદ્યા, કૂટવિદ્યા વગેરેથી લેકેને ઠગતો. કેઈ કઈ વાર કેટવાળ, જેલર, પિલીસની નેકરી કરીને જો ઉપર જુલ્મ ગુજારતે. કેઇ વાર ઘાણીને ધધે કરીને, માંસને Page #114 -------------------------------------------------------------------------- ________________ ૨૫ દારૂનો વેપાર કરીને, શાને-લાખને, હળ, મૂશળ, ઘંટી, ખણીયા વગેરે જીવઘાતક સાધનને વેપાર કરીને હું ક૯૫ના માત્રથી મારાં માનેલાં કુટુંબનાં ભરણપોષણ કરતો અને એ પાપોથી ભારે થઈને પાછો દુર્ગતિઓમાં દુઃખી થતે એમ અનંતી વાર મનુષ્ય થયે, પણ વધારે વધારે પાપ કરી કરીને મારાં દુઃખો વધારતો જ ગયો. કંઈ મને દુઃખ ગમતાં ન હતાં, પણ હું અજ્ઞાન મૂઢ રહેતે, એથી પેલા મેહ વગેરેને ઓળખી શકું નહિ અને એ મને સુખની લાલચ આપી આપીને પાપ કરાવે, પછી મને દુઃખી દુઃખી કરે. એમ મેં પુની કૃપાને વ્યર્થ ગુમાવી. વધારે શું કહું? હું નિદમાં. હતો ત્યારે મારે માથે આટલે કમેને ભાર ન હતે. ત્યાં પ્રગટ પાપ કરવાની સામગ્રી ન હોવાથી, મૂઢઅજ્ઞાન છતાં હું પાપ કરી શકતે નહિ. વ્યવહારરાશિમાં આવ્યો સુખી થવા અને મેં મૂર્ખાએ ઝાડ ઉગાડયાં દુખોનાં. એવું બન્યું કે-મૂલડો થડે ભાઈ વ્યાજડે ઘણે રે, કેમ કરી દીધલે જાય?”-એની માફક કર્મનું ડું દેવું પૂરું કરવા માટે વ્યવહારરાશિમાં વેપાર માંડ અને મૂળ દેવું પૂરતાં પૂરતાં તે નનું દેવું એટલું વધી ગયું કે-અનંતા ભવેમાં અનંતા દુઃખો ધ્વા છતાં કર્મોના દેવાને ભાર ખૂટતું જ નથી. દયાળુ પુણ્ય મને વેપાર સુધારા-વધારીને દેવામાંથી છૂટવા ઇન્દ્રિય પાંચ આપી, મન આપ્યું. આ દેશ, Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉત્તમ કુળ, માનવભવ જે જે આપ્યું, તેમાંથી મેં પેલા ઠગારા શત્રુઓની વિષયકષાયોની લાલચમાં ફસાઈને પાપે જ કર્યા, દેવું વધારતા જ ગયે. એ બધે દેશ મારે જ છે કે હું એ ધૂતારાઓને ઓળખ્યા વિના એમના વિશ્વાસમાં ફસાયે. હે ભગવંત! હું કઈને દેષ નથી દેતે. મારા અજ્ઞાન-મૂઢપણાથી જ એ બધાં દુઃખો મેં જોગવ્યાં હતાં. તે પછી કાળાંતરે મને પુછ્યું પુનઃ મનુષ્ય બનાવ્યું, એક ધર્મિષ્ઠ શ્રીમંતને ત્યાં હું પુત્રરૂપે ઉત્પન્ન થયે. ત્યારે મેહને ભારે ચિંતા થઈ કે–પિતાના પરિવારને બોલાવીને દુઃખ પ્રગટ કર્યું અને હું જ્યાં ઉપન્યો હતો તે જણાવી મને કબજે કરવા સૂચન કર્યું. આ જ સુધી તે હું વિષયલેલુપતા, અસદાચાર અને અશાતા વગેરેથી હેરાન થયું હતું. જો કે તેઓની પાછળ મિથ્યાત્વ-અજ્ઞાન વગેરે ઘણાનો હાથ હતો, પણ તેઓ છૂપા રહેતા. અહીં મને ધમીઠ કુળ મળેલું હોવાથી હવે લોલુપતા-અસદાચાર વગેરેનું ત્યાં જેર ચાલે તેમ નથી, એમ માની પિલા છૂપા રહેલાં “મિથ્યાત્વ-અજ્ઞાન” બનનેએ એ બીડું ઝડપ્યું. પરંતુ મારો જન્મ થતા પહેલાં જ છ મહિના અને ગર્ભમાં થયા ત્યારે મારા પિતાને, જન્મ વખતે માતાને અને જમ્યા પછી મનેએમ અમે ત્રણને પણ એક “સ્વજનવિયેગકારિકા” નામની મેહની દાસીએ મારી નાંખ્યા અને પુનઃ મને Page #116 -------------------------------------------------------------------------- ________________ મૂછમિક શિક કયાં દુર્ગતિમાં ફેં. ત્યાં ઘણે કાળ કારમાં દુઃખો વેઠીને હું ત્રાસી ગયે. પુનઃ પુણ્યની કૃપાથી હું આર્યદેશમાં ધમષ્ઠ માતા-પિતાને ત્યાં જ. ત્યાં પેલા મિથ્યાત્વે તેની કુદષ્ટિ' નામની સ્ત્રીથી જન્મેલી “ધર્મબુદ્ધિ” નામની રૂપવતી પુત્રીને મારી સાથે જેડી, હું એના મોહમાં ફસાયે અને માતા-પિતાની હિતશિક્ષાને અનાદર કરીને એનું કહ્યું કરવા લાગ્યો. હે ભગવંત! નામથી ધમબુદ્ધિ પણ એની માતા કુદષ્ટિ, પિતા મિથ્યાત્વ, એટલે પૂછવું જ શું? સ્વરૂપે તે પાપબુદ્ધિ હતી. એણે મારામાં ખોટી ધાર્મિક વૃત્તિ પ્રગટ કરી, એથી ઉલટું મેં સત્ય ધર્મનું ખૂન કર્યું. મને કયાં ખબર હતી કે- આ ધર્મ સાચા અને આ ખોટ? હું તો તેની પ્રેરણાથી ધર્મના નામે અધર્મના માર્ગે ચઢયો. ત્યાં મેં જે પાપ કર્યા તે તે ઘણું ભયંકર હતાં. હું ખોટા દેવ, દેવીએ અને કુગુરુઓને વશ થઈ ગયે, તેઓના અસત્ ઉપદેશથી ખોટા ધર્મને સત્ય ધમ માળે, એટલી હદ સુધી કે આપની ઓળખ કરાવનારા વીતરાગ કે જિનેશ્વર'-એવા શબ્દ પણ સાંભળી શકતે નહિ. હું આપને વગેવતે, ધૂતારા તરીકે માનતો, તમારી મૂતિઓને તેડતે, તમારાં મંદિરોને જોઈ જોઈને બળ અને જૈન ધર્મ કરનારાએને મહા પાપી માનતે. હે ભગવંત! એ બધે મેં આપને જે દ્રોહ કર્યો હતે તેને કેટલા વર્ણવું ? રથ કર્યો Page #117 -------------------------------------------------------------------------- ________________ પરંતુ કૃપાળુ. તરણતારણ છે મારા પ્રત્યે ! હું અજ્ઞાનમૂઢ છું, એમ સમજી આપે મારી ઉપેક્ષા જ કરી, એ આપને મારા ઉપર નાસુને ઉપકાર નથી. નહિ તે મારા જેવા દ્રોહીને આપનું શરણું ક્યાંથી મળે ? આપ તો આજે પણ એ જ અમદષ્ટિ વરસાવે છે, પણ નિભંગી છું કે-આટલું આટલું આપે સમજાવવા છતાં હજુ આપની આજ્ઞા ઉઠાવી શકતો નથી. તે પણ છે મારા નાથ ! હવે હું આપને છોડવાને નથી, કૃપા કરી આપ પણ મને અવગણશે નહિ. આપના વિના આ જગતમાં મારો કેઈ આધાર નથી. માટે જ હું આ અધું વીતક આપની આગળ વર્ણવું છું. સાંભળે પ્રભુ! ત્યાં મેં આપના સાધુઓને સતાવવામાં, તેઓની નિંદા કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. એક વખત એકાન્ત જગલમાં એક ઝાડ નીચે એક મહામુનિ ધ્યાનમાં સ્થિર હતા, હું એ રસ્તે નીકળ્યો અને એમને જોઈને મારે કેપ આકાશે ચઢયે. પેલી પાપી ધમબુદ્ધિ તે સાથે જ. તે મારે ક્ષણ પણ કેડે છેડે નહિ અને હું પણ તેના વિના રહી શકું નહિ. તેણે મને કહ્યું કે-“શું જોઈ રહ્યો છે? માર આ ધૂતારાને! આવા પાપીઓએ તારા-મારા સંબંધ તોડાવવાં ઘણું પ્રયત્ન કર્યા છે. વગેરે વગેરે સમજાવીને મને એ ભંભેર્યો કે- સર્વ જીની દયા કરનારા પિલા મહાત્માને મેં પત્થરો મારી મારીને અધમુઆ કરી નાંખ્યા, અને જાણે ઈડરીઓ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨ અઢ જીત્યા હૈાય તેવેા આનદ્ર મે માન્યા. છતાં અ મહાત્માની તે મારા ઉપર કા જ વરસતી હતી. હું ત્યાંથી નાસી થયે પશુ એ પાપ ક્યાં સુધી છાનુ રહે આખર હું આપના ધર્મને પામેલા ત્યાંના રાજને કબજે થયા અને તેમણે મને હજારા લેાકેાને શિખામણ આપવા માટે શૂળીએ ચઢાવ્યા. મરીને હું દુષ્ટ હલકી જાતિમાં વ્યંતરદેવ થયેા. ત્યાં મને મનુષ્યે ઉપર એવા રાષ વચ્ચે કે-ઘણા મનુષ્યેાના મેં પ્રાણ લીધા. સાધુઓના તપેામળથી હું તેને કઇ કરી શકતા નહિ, પણ ખીજાઓને તા હું અટ્ઠા કદનામેા કરતા. તેઓએ મારૂં કંઇ બગાડયું ન હતું, પણ હું એવેા ક્રૂર બની ગયા હતા કે-વાકાને દુઃખી કરવામાં જ સને આનંદ થતા. ત્યાંથી હું તિય ચગતિમાં થઈ ઘાર નારકીમાં ગયા અને અતુલ દુઃખા ભેાગવી પુનઃ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય વગેરે ભિન્ન ભિન્ન જાતિઓમાં લટકતાં મારા અન"તા કાળ ગયે આવા કઈ મારા એક જ ભવ નથી ગમ્યુ. પછી પણ જ્યારે જ્યારે મનુષ્ય થયા, ત્યારે ત્યારે પેલી પાપીણી ધમ બુદ્ધિએ મારા કેડા પકડી પકડીને ઘણા અનો કરાવ્યા. મિથ્યાધમમાં મસ્ત બનેલા મે કાઇ વાર ઉત્તમ જૈન સાધુને ધમ'દ્રોહી માનીને જીવતાને જીવતા સળગાવી મૂક્યા. કાઇ વાર ઠગીને તેમને મારી નાંખવા માટે મેં ઝેર ભેળવેલા આહાર વારાવ્યા. કાઈ વાર તેમને ગ્રામરીનું કલંક આપવા માટે મે તેમને Page #119 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વ્યાં. અને આવા ય વહેરાવાના લાડુ વગેરેમાં વીંટી વગેરે ઘરેણું નાંખીને તેમને પકડાવ્યા, કેઈ વાર મેં સતી સાધ્વીઓનાં શીયળ તેડાવ્યાં. સ્ત્રીના મારા અવતારમાં મેં સાધુઓ ઉપર ખોટા આળ ચઢાવ્યાં. આવાં પાપ કર્યા એટલે હું ત્યાંથી સીધે ઘેર નરકમાં ગયા. ત્યાં નિરાધાર-અનાથ બનીને મેં અસંખ્યાતા કાળ (સાગરેપ) સુધી પૂર્વે વર્ણવેલી વિવિધ વેદનાઓ સહન કરી. મિથ્યાત્વને પક્ષ કરી, તમારો શત્રુ બની હું બહુ બહુ દુઃખી થયે. હે દીનાનાથ! આવા ભ પણ મારા અગણિત ગયા. વચ્ચે વચ્ચે હું બહુ દુઃખો ભેગવવાથી કર્મોથી હલકે થતો અને નવાં પાપ કરતાં થાકતે. ત્યારે વળી તિર્યંચોને ભમાં ભટકતે અને ત્યાં પાપથી હલકે થતું, ત્યારે પુનઃ દયા લાવીને પુણ્ય મને મનુષ્ય બનાવતું. વળી પાપ કરીને હું ભટકતે થઈ જતું. એમ વચ્ચે વચ્ચે મનુષ્ય બનતો, પણ આપના શરણુ વિના પેલા મિથ્યાત્વને વશ બની, અજ્ઞાની હું ઘોર પાપો કરી ભવભ્રમણ વધારતે. ત્યાં સુધીના મનુષ્યો તે મારા સુખને બદલે દુખને જ વધારવાના કારણભૂત થયા. હે ભગવંત ! મોહને કે અજ્ઞાનને પણ શા માટે દેષ દઉં? દેષ બધે મારે જ હતે. એ મને પાપની પ્રેરણ કરતા, પણ હું જે તેઓને વશ ન થયે હેત તે તેઓ શું કરી શકવાના હતા? એક અપેક્ષાએ તે એમને પણ ઉપકાર માનું છું કે-એમણે મારાં પાપને Page #120 -------------------------------------------------------------------------- ________________ ૩૧ બદલો લઈ લઈને વારંવાર મને હલકે કર્યો. જે એવાં દુઃખે તેમણે ન દીધાં હત, તે મારાં એ પાપ ક્યાં ઓછાં થાત? અને ભારેકમી હું ઉચે શી રીતે આવી શકત? વાસ્તવમાં તે મારી અગ્યતા છતાં મારા જેવા નાલાયકને પુણ્ય પક્ષ કર્યો એ જ બહુ ખોટું થયું. એના બળે મને પાંચ ઈન્દ્રિય, મન, મનુષ્ય, ઉત્તમ કુળ, જાતિ વગેરે મળતું અને નિભંગી હું એનાથી પાપ જ કરતે. પુણ્યની તો મારી ઉપર કૃપા જ હતી. હું નાલાયક હતું, તેથી અમૃતને પણ ઝેર બનાવતે, તરવાની સામગ્રીથી સંસારમાં ભમતો. એ કાળે આપનું દર્શન મને ન થયું એ મારા જ દુર્ભાગ્યની અવધિ હતી. બીજા કોઈને દેષ દેવે તે તેને અપરાધ કરવા બરાબર છે. જે કાળે હું એ બધા પાપ કરતે, તે કાળે પણ મારી સાથે જન્મેલા કેઈ તમારા શરણે આવેલા જીવો આપની, આપના શાસનની સેવા કરીને સંસારમાંથી છૂટી જતા. આપની આજ્ઞા પાળવા માટે તેઓ પ્રાણું આપતા, પણ મોહને વશ નહિ થતા. શું એઓને મેહના સુભટે નહોતાં પજવતા ? પરંતુ એ આપની આજ્ઞાને અને તેઓને ભગાડી દેતા અને હું માહાદિને વશ બનીને આપના શાસનને દ્રોહ કરતે. કેઈ કે તે આપના ઉપદેશામૃતથી સિંચાએલા મારા તરફથી કરાતા ઉપદ્રો સહન કરીને, મહાદિ શત્રુઓને વિજય કરીને અમરપદને પામતા. ત્યારે એ જે કાળે હું એને Page #121 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉપદ્ર કરીને એ શત્રુઓનું પિષણ કરતો, પુનઃ ચારેય ગતિમાં રખડયા કરતે અને દુઃખ વેઠીને પાપથી હલકે થતું. એવા અનંતા ભલે પછી પુનઃ પુણ્યકર્મ કરૂણા લાવીને મને જૈન ધાર્મિક કુળમાં જન્મ આપે. આમ જાણે છે કે-હું તે અગ્ય જ હતા, પણ આ કુળના અચારાથી મારામાં મેગ્યતા પ્રગટે, હું પેલી પ્રાણી ધર્મબુદ્ધિને રાગ છેડી સત્ય-અસત્યને વિવેક કરી શકું અને હવે એવાં માપ કરીને ન ભટકું, એ આશયથી પુણ્ય મને એ કુળમાં જન્મ આપ્યું હતું. એનું પરિ. રણામ એ આવ્યું કે-બાલ્યકાળથી જ મારા માતાપિતાએ મને નમે અરિહંતાણું, નમે સિદ્ધાણું” વગેરે મહામંત્ર સંભળાવવા માંડયો, મંદિરમાં લઈ જઈને આપનાં દર્શન કરાવવા માટે પ્રયત્ન કર્યો અને ગુરુઓના પગે નમાવીને મને એગ્ય બનાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા, પણ મારું જુગજુનું આપની સાથેનું વૈર એવું નડ્યું કે એ બધું મને અકારું જ લાગતું. નમો અરિહતાણું હું મુખે બેલતે નહિ અને સાંભળતા પણ નહિ, જે બહુ સંભળાવે તે ઈરાઈને તેમને બોલતાં બંધ કરતે. આમ તે બોલવા-રમવામાં હું ચતુર હતે. ખાવા-પીવાની, રમવાની અને અસભ્ય બોલવાની મારી ચાલાકીથી બધા ચકિત થતા. વૈર હતું તમે અરિહંતાણું સાથે. એ અક્ષરે મારા કાનને શૂળ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૩૩ જેવા લાગતા. નમેા અરિહ તાણુ' મેલવા માટે જીભ પણ તૈયાર નહિ ત્યાં બીજી તે। વાત જ શું કરૂ ? અને મને મંદિરમાં લઈ જતા ત્યાં હું તમારી સ્મૃતિ ઉપર અણગમા લાવી મેઢું" પાછું ફેરવી દેતા. તે મારા હાથ પકડીને પગે લાગવાનું' કહેતા અને મને ખૂબ લાલચ આપતાં, પણ હાથ સરખા હું જોડતા નહિ. બીજા લેાકેા ત્યાં ભાવથી ભક્તિ કરતા તે પણ મને ગમતું નહિ. આખરે તેએ થાકતાં અને એકલા મ'દ્વિરે જતાં તે હું જવા દેતા નહિ. કેટલુ કહું ? અધી સારી વાર્તામાં હું આડા થઈને હેરાન કરતા. ગુરુને દેખીને તા મને ભય લાગતા, ચીસ પાડી દેતા. મને લાગે છે કે-મે પૂર્વે આપની મૂતિ એની અને સાધુઓની વિવિધ આશાતના કરી હતી, તેથી જ મને એ મધુ' જોઈને ભય લાગતા હશે. ગુન્હેગાર પાપી બધે ડરતા રહે’–એમ હું ગુન્હેગાર હતા. અનેકવિધ અપરાધા પૂર્વભવામાં મેં કર્યાં હતાં, એના એ ભય હશે. મારા જેવા કેટલાય બીજા માળકા ‘ના અરિહુ તાણુ' ખેાલતા અને ખુશી થઈ જતા. મંદિરમાં તા આપને દેખીને તેઓ નાચી ઉઠતા. તેઓ નાના હતા તે પણ આપની સેવા કરવા માટે ઉત્કંઠા કરતા. મા-માપને બળાત્કારે પણ આપની પૂજા વગેરે ભક્તિ કરાવવા માટે તેઓને પ્રેરણા કરતા. ગુરુએને દેખીને તેા મા-આપને પણ તેએ ભૂલી જતા, તેઓનાં પાત્રાં-આઘે વગેરે ખે...ચી લેતા. જાણે એ ગુરુના શરણે Page #123 -------------------------------------------------------------------------- ________________ ૩૪ રહીને જીવન જીવવા માગતા હાય, તેમ ત્યાંથી તેને ઘેર લઈ જવાની પણ મુશ્કેલી પડતી. ત્યારે મારી દશા એ બધાથી સાવ વિલક્ષણ-ઉધી હતી. એ ભવમાં પણ હું નાલાયક રહ્યો. મેટા થયા પછી લેાકેાના ભયે હું ઉપાશ્રયે જતા, પણ સાધુએ તરફ મને પ્રેમ હતેા જ ક્યાં ? એએનાં છિદ્રો જોતા. વિનય કે વંદન તે મને સૂઝે જ ક્યાંથી ? એ શાસ્ત્રા સભળાવતા ત્યારે ખીજાએ પેાતાના જીવનને ધન્ય માનતા, જાણે અનાદિનુ અંધારૂ' ઉલેચાતુ હાય અને કાઈ અનેરા પ્રકાશ મળતા હાય, તેમ તેએ હર્ષથી ગદ્ ગદૂ સ્વરે ‘જી-જી’કરીને ગુરુનાં વચનાના આદર કરતા. ત્યારે હું પાપી-નિર્ભાગી આગમાની નિંદા કરતા, સ્વર્ગ-નરકની વાતા ખેાટી માનતા, કમ-ધર્મ ના નામે ભેાળા લેાકેાને ઠગનારા ઢગાનું પેાતાની પૂજા વધારવાનુ... આ તંત્ર છે’-એમ માનીને તેની નિંદા કરતા. કાઈ ત્યાગ-તપ કરે, ત્યારે મને થતુ કે આ ભેાળાએ ગુરુની શબ્દાળમાં ફસાઈને સુખ-વૈભવથી વચિત રહે છે. કેવા બુદ્ધિહીન છે ? એમ તેએના વિષયમાં મારે। અભિપ્રાય પ્રગટ કરતા. કેાઈ પણ નાનાંમેટાં ધમકાર્યો કરે તે બધાયને હું ભેળા-મજ્ઞાન સમજતા. જાણે મુદ્ધિના ઇજારા મે' જ લીધે। હાય અને બધા બુદ્ધિહીન હાય, એમ મને મારી એ કુમતિનુ ખેાટુ’ અભિમાન હતું. હું અજ્ઞાન છતાં જ્ઞાનીને દેખાવ કરી વિતંડાવાદ કરતા અને બહુ ખેલીને બધાયને પાછા પાડતા. Page #124 -------------------------------------------------------------------------- ________________ રૂપ બીજાએ મને અયેાગ્ય માની ખેલવાનું અધ કરતા, ત્યારે હું મારા વિજય માનતા. કાઈ મારી સાથે વાત પણ કરવા ઈચ્છતુ' નહિ, એટલું જ નહિ મારી સામે જોવામાં પણ તેએ પાપ માનતા. ખરેખર, હું જ મહાપાપી હતા. હે ભગવંત શ્રું કહું ? આવા મહાપાપી પણુ મને પુણ્યે વાર વાર ધમરાજાના યાગ કરાવવા માટે પ્રયત્ના કર્યો, તે આપ તે। જાણા જ છે, છતાં મારા સંતાષ માટે હું આપને જણાવું છું. ચરમ સાંભળે! ભગવ ́ત ! માહનાં એ ભૂતડાં જ્યારે મને વાર વાર દુઃખી કરી ત્રાહી ત્રાહી પેાકરાવતાં હતાં, ત્યારે એકદા પુણ્યને કરુણા પ્રગટી, તેથી તેણે મને એક યથાપ્રવૃત્તિકરણ રૂપ કુહાડા આપ્યા. (મારામાં એક અતિ વિશિષ્ટ ઉત્સાહ પ્રગટાવ્યેા.) તેના દ્વારા મારા શત્રુએ જે સીત્તેર, ચાલીશ, ત્રીશ અને વીશ ક્રડાક્રાઢ સાગરાપમ સુધી મને પીડનારા હતા, તેમની મુદત એ કુહાડાથી મે કાપવા માંડી અને માત્ર ક્રોડાકોડથી પણ ન્યૂન મુદતવાળા કરી દીધા. એમ તેએની શક્તિ સાવ ક્ષીણ કરી દીધી. જો કે પૂર્વે પણ મારી તેમને પેાષવાની શક્તિના અભાવે અને તેમણે આપેલાં દુ:ખાને ઘણી રીતે ભાગવવાના કારણે તેમની શક્તિ અન તીવાર ઘટી જતી, પણ પુનઃ પુનઃ વધીને એ ટાચે પહેાંચતી. એમ હુ વાર વાર તાડતા અને તે વાર વાર વધતી. એ રીતે તે પૂર્વે અન તીવાર તે નિખ`ળ અનેલા, પશુ આ વખતે Page #125 -------------------------------------------------------------------------- ________________ તેમની છેલ્લી હાર હતી અને મારી પહેલી છત હતી. પણ હે પ્રભે! અહીંથી આગળ વધવું અતિ અઘરું હતું. શું કહું ભગવંત ! એ શત્રુઓને નિર્બળ તો કરી દીધા, પણ ત્યાં રાગ-દ્વેષની એક મેટી સેના ઉભી જ હતી અને એક કદમ પણ આગળ વધી શકાય તેમ ન હતું. તેથી કેટલાય કાળ મારે એ સ્થિતિમાં જ પસાર કરે પડ્યો. આપના શાસનના ચક્રવતી શ્રી ધર્મરાજાનું દર્શન ઘણું દુર્લભ હતું, વચ્ચે મેહનાં સહાયક મારાં ઘાતક ઘાતકર્મોની આકરી ચુકી હતી. હું લાચાર બન્યા અને પુણ્યમહારાજની મહેરબાનીથી લાગ શેલતે કાળ નિગમન કરતો રહ્યો, ત્યારે કૃપાળુ પુણ્યમહારાજાએ મને વિશુદ્ધતર અધ્યવસાયરૂપ અપૂર્વ કરણ નામને અતિ તીર્ણ (મારા આત્માના વિશુદ્ધ અધ્યવસાય-ઉત્સાહરૂ૫) કુહાડો આપે અને મને કાનમાં ગુપ્ત રીતે (રાગ-દ્વેષની ગાંઠને તેડવા) સમજાવ્યું. તેથી મારો ઉત્સાહ-બળ પહેલાં કદાપિ નહિ પ્રગટેલું તેવું પ્રગટયું અને તેથી મેં અનંતાનુબંધી ક્રોધાદિ ચારેય કષાયે સહિત પેલી રાગ-દ્વેષની ગાંઠરૂપ શત્રુઓને ભગાડી દીધા. તેઓ નાસીને મારા ચિત્તરૂપી જંગલમાં છૂપાઈ ગયા. ત્યાં મેં ચંદ્ર જે ઉજવળસુંદર અંતરકરણ નામને સમ્યગ્દર્શનને મહેલ જોયે, હું અનિવૃત્તિ નામના તેના આંગણામાં પહોંચી ગયે અને તે અનિવૃત્તિકરણ:(નામના મારા વિશુદ્ધતમ અધ્ય Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩૭ વસાય) દ્વારા મેં તે મહેલના દ્વારનાં શમસંવેગરૂપ કમાડોને ખેલી નાખ્યાં. પછી અંતરકરણ નામના તે મહેલમાં પ્રવેશ કરતાં જ ઉપશમસમ્યકત્વ નામના ધર્મરાજના મહામંત્રીને મને મેળાપ થયે. હે ભગવંત ! તે સમ્યગ્દર્શનનું વર્ણન કરવા કેણુ સમર્થ છે? જે સદગુરૂપ અમૃતને સમુદ્ર, ચારિત્રધર્મરાજના સમગ્ર રાજ્યવ્યવહારને સંચાલક, સદાગમને સગો ભાઈ, સદૂધને મોટા ભાઈ વિધવત્સલ, જેના નામને પણ સાંભળીને મેહની સમગ્ર સેના ધ્રુજે છે, જેણે મેહના મિથ્યાત્વ નામના મંત્રીને સકુટુંબ અનેકશઃ સૂર્યો છે અને અનંતા આત્માઓને ધર્મરાજના શરણે પહોંચાડીને કમબંધનથી સર્વથા મુક્ત કર્યા છે, તે સમ્યગ્દર્શનના ગુણે હું પામર કેટલા ગાઉં? હે પ્રભો આ સમ્યગ્દર્શન મારા અંતરાત્મામાં જ હતું, પણ પેલા મિથ્યાત્વ–અજ્ઞાન-ક્રોધ-માન-માયા -લોભ વગેરે મારા કટ્ટર શત્રુઓએ મને તેનું દર્શન પણ કરવા દીધું નહિ, અનંતાનંત કાળ મને અંધ-મૂઢ બનાવીને સંસારમાં રખડાવ્યો અને કહી ન શકાય તેવાં અનંતાં દુઃખેથી રીબા. હે ભગવંત ! પુણ્યમહારાજાએ મને સાથ આપીને મારી આંતરિક શક્તિને ( અધ્યવસાને) પ્રગટ કરાવી તે શત્રુઓને નસાડયા અને સમ્યગ્દર્શન મેળાપ કરાવ્યું. - હે ભગવંત! આપને કટ્ટર શત્રુ, દ્રોહી, નિમક Page #127 -------------------------------------------------------------------------- ________________ - ૩૮ હરામ, પાપી વગેરે અગણિત નો ભંડાર એવો પણ હું નિઃસ્વાર્થ ઉપકારી આપના શરણે આવ્યું . હે જગતના નાથ ! તરણતારણ, કરૂણસમુદ્ર અને વિશ્વવત્સલ મારા નાથ ! પાપી, મૂઢ અને દ્રોહી, મને ક્ષમા કરીને આ આંતરશત્રુઓથી મારુ રક્ષણ કરી મને ભવસમુદ્રથી પાર ઉતારશે, એવી મારી - ભવ આપને પ્રાર્થના છે. ' હે પ્રભે! સમ્યગ્દર્શનનું દર્શન થતાં જ મારે અનંતા ભવભ્રમણને થાક ઉતરી ગયે. ભૂખ-તૃષા-ટાઢ અને તડકે બધું વિસરી ગયું. આનંદને એ ઝરી પ્રગટો કે-તેને કહેવાના શબ્દ નથી. એ તે આપ જ જાણે કે અનુભવે તે જાણે. એ આનંદ-ઉત્સાહરૂપ મારા વીર્યથી મેં પેલા છૂપાઈ રહેલા ભવિષ્યમાં મને સંકટમાં ઉતારવાની તક શોધતા મિથ્યાત્વશત્રુને એ રીતે ફૂટયો કેહત-પ્રહત થયેલે તે અધમુઓ થઈ ગયે. તેના શરીરના ત્રણ ટૂકડા કરી નાંખ્યા. એક ટૂકડો તો મારા પક્ષમાં આવી ગયે. તેનું નામ સામકિત મેહનીય રાખ્યું. બીજે ટૂકડે અધમુઓ થયો. તે કંઈક તેના અને કંઈક મારા પક્ષમાં પણ રહ્યો, કે જેનું નામ મિશ્રમેહનીય રાખ્યું અને ત્રીજે ટૂકડે તે તે જ મારે શત્રુ રહ્યો. તેનું નામ તે મિથ્યાત્વમેહનીય હતું તે જ રહ્યું. હું તેને પરાસ્ત કરું તે પહેલાં જ તે ઉપશમસમકિતના મહેલમાં જ, પ્રમાદથી ગાફેલ બનેલા મને Page #128 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પેલા છૂપા રહેલા અનંતાનુબંધી કષાયોએ લાગ જોઈને ગળચીથી પકડયો અને તે સમયે સમકિતનું વિવેગરૂપે વમન કરતાં મને તેના ગુણોની સ્મૃતિના સ્વાદરૂપે સાસ્વાદન સમકિત અનુભવમાં આવ્યું. પછી તો માત્ર છ આવલિકા જેટલા સમયમાં મને મહેલની બહાર ઢસડયો અને પિલા મિથ્યાત્વમોહનીયે પકડીને મને અજ્ઞાન-મૂઢતા-મિયાદષ્ટિ-પાપબુદ્ધિ વગેરે મેહના સુભટોને વશ કર્યો. હે ભગવંત ! પછી તે -જેમ વૈર વાળવું હોય, તેમ તેઓએ મને અંધ-મૂઢ બનાવીને એવાં પાપ કરાવ્યાં કે-પુનઃ હું એ જ રાશીના ચક્કરમાં વિવિધ દુઃખેને ભેગવતો ઘણું ભવે સુધી ભટકયો. મારો સાથ તૂટી ગયે અને હે નાથ ! હું સાવ નિર્બળ રાંકરૂપે રઝળે. પુનઃ હે પ્રભે! પુણ્યમહારાજાએ મને આર્ય દેશમાં-આર્યકુળમાં શ્રાવકને ત્યાં પુત્રરૂપે જન્મ આપે. ત્યાં કુળાચારે પણ મને સદગુરુને વેગ મળે અને તેઓના ઉપદેશથી મને સમ્યગ્દર્શનનું સ્મરણ થયું. તે જ વખતે પેલે સમકિતમોહનીયને અંશ પ્રગટ થયે. તેના પ્રભાવે હું ક્ષાપશમિક સમકિતને ભેટયો અને પુનઃ પેલા મિથ્યાત્વના અંશને ફૂટવા માંડયો, પણ એ કંઈ મેહના સુભટને ઈષ્ટ ન હતું. તેઓ તે કઈ રીતે મને પકડવા જ તૈયાર હતા. માત્ર હું રાત્વના શરણે હતું તેથી ત્યાં તેઓ આવી શકે તેમ હતું. એટલે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૪૦ રાગકેસરીએ કામરાગ, નેહરાગ અને દૃષ્ટિરાગનું રૂપ લઈને મને કઈ વાર વિષયવાસનાથી, કેઈ વાર સ્વજનાદિના નેહથી અને કેઈ વાર મિથ્યાત્વી સાધુ-સંન્યાસીઓની દાક્ષિણ્યતાથી વશ કરીને સમ્યફાવનું શરણ છોડાવ્યું. એમ મને વાર વાર અનેકાનેક ભવમાં ભટકાવ્યું અને વાર વાર પુણ્યરાજાએ મને તેમાંથી બચાવ્યો. હે ભગવંત! તે પણ પાપી મને કઈ વાર આપના આગમમાં શંકા, કેઈ વાર અન્ય મતની કાંક્ષા, કેઈ વાર સાધુ-સાધ્વીઓ પ્રત્યે જુગુપ્સા, તે કઈ વાર મિથ્યાત્વીની પ્રશંસા અને મિથ્યાત્વીઓને પરિચય કરાવીને પણ મેહના સુભટોએ ધર્મરાજના પરિવારથી મને છેડાવીને અનેક ભ સુધી ભવમાં ભટકા. હે પ્રભુ! તે પાપીઓની ઓળખ મને સદાગમ-સ૬બધ દ્વારા થઈ હતી, પણ હું મૂઢ તે ભૂલીને અનાદિકાળના તેમના પ્રત્યે સ્નેહસંબંધથી તેમની જાળમાં ફસાતો હતો. દુઃખી થતાં હું કેઈ વાર પસ્તાતે, તે કઈ વાર ભાન ભૂલીને તેમને નચાવ્યો હું વિવિધ રીતે નાચતે, ઘોર પાપો પણ કરતા હતા, એટલું જ નહિ આપની, આપના સહચરાની અને આપના શાસનની, સાધુ-સાધવીઓની, તેમજ શ્રાવક-શ્રાવિકાઓની પણ ઘોર નિંદા, હાંસી વગેરે આશાતનાઓ પણ કરતા હતા અને મહાપાપી હું ચારેય ગતિએામાં ત્રાહી ત્રાહી પિકાર ભટકતું હતું, તે પણ એ દુષ્ટ મેહના સુભટને દયા Page #130 -------------------------------------------------------------------------- ________________ નહિ, ઉલટો આનંદ થતો. માત્ર મારી દયા કરનાર એક આપ અને આપને પરિણામ જ હતો. મારા દોષોની ઉપેક્ષા કરીને પણ તેઓ મને શાતા માટે પ્રયત્ન કરતા અને પેલું પુણ્ય વળી મને એ શત્રુઓના પંજામાંથી બચાવી ધર્મરાજાના શરણે પહોંચાડતું હતું. એમ હું સમકિત પામ્યા પછી પણ અગણિત ભવે સુધી સંસારમાં ભટકયો. આટલા ભવમાં સંખ્યા, અસંખ્યાત કે અનંત કાળ પણ થઈ જાય. જે કે સમકિતને મેળાપ થયા પછી પિલા અનાદિ વૈરી મેહનું જોર ઘટી ગયું હતું. પછી તે ગમે તેટલા પ્રયત્ન કરે, તો પણ અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળથી અધિક કાળ ભટકાવી શકે તેમ ન હતું, તો પણ તે અપરાવર્તનમાં ઉસપિં–અવસર્પિણી રૂપ અનંતા કાળચક્ર વહી જાય તેટલું તે ભટકાવે તેવી તેની શક્તિ હતી. એમ સમકિતપ્રાપ્તિ પછી સંસારમાં ઘણું ભટક્યો. ત્યારે મેં ક્યાં ક્યાં પાપ કર્યા તેનું વર્ણન હું શી રીતે કરું? ટૂંકમાં કહું કે-ચારેય ગતિમાં ભટકતાં આહારને કારણે ભયથી, વિષયવાસનાથી અને પરિગ્રહથી જે કેઈ પાપ થાય, તે સર્વ પાપ મેં કર્યા હતા અને તેના કડવા ફળે ભેગવવા હું વાર વાર દુગતિઓનાં દુખથી પીડાતો હતો. એમ કેટલાય કાળ ગયા પછી પુનઃ કર્મ પરિણામ મહારાજે કરુણા કરીને માનવભવમાં, આર્ય દેશમાં અને ઉત્તમ કુળમાં જન્મ આપે. માતા-પિતાએ Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્ન થઈ મારું નામ સુમતિ રાખ્યું. હું મટે થયે, સર્વ કળાઓ શીખે અને યૌવનને પામ્યો, પણ બાલ્યકાળથી ગુરુઓને સંસર્ગ, ઉપદેશશ્રવણ, સજજનોની સોબત વગેરે સુગના કારણે પેલી સમકિતની પુત્રી ધર્મબુદ્ધિએ મને જાગૃત કર્યો. તેથી ધર્મમાં ઉત્સાહ વધતાં પેલી કર્મશત્રુઓની શક્તિ જે બાકી હતી, તેમાંથી પણ મેં સંખ્યાતા સાગરોપમપ્રમાણુ કાપી નાંખી. ત્યારે પેલા વિરતિના વિરોધી અપ્રત્યાખાનીય ક્રોધાદિ કષાયો નાસી છૂટયા. તેના પ્રભાવે મને હિંસા પ્રત્યે ધૃણા(ઉપજી) પ્રગટી અને મેં નિરપરાધી ત્રસ જીવને સંકલ્પપૂર્વક નહિ મારવાનું સ્થૂલ પ્રાણતિપાત વિરમણવ્રત ગુરુ પાસે ઉચ્ચર્યું. અને વહ-બંધ-છવિચ્છેદ અતિભારારોપણ તથા આહાર-પાણીને અંતરાય, એ તેના પાંચ અતિચારોને પણ તન્યા. પછી વતનું કાળજીપૂર્વક પાલન કરવા લાગ્યા. ત્યારે મારા પિષેલા પેલા મારા શત્રુઓએ અવસર જોઈને ક્રૂરતાને મારી પાસે મોકલી. હું તેને વશ થઈ ગયે, તેથી દેણદારોને ત્રાસ આપવા લાગ્યા. તે ત્યાં સુધી કે ભૂખ્યા-તરસ્યા પણ રાખું, તેથી પીડિત થયેલા કોઈ મરી પણ જાય. એમ કરવા છતાં ધન તો વધવાને બદલે હતું તે પણ નાશ પામ્યું. તેથી દરિદ્ર બનેલાં મેં રાજાની નોકરી સ્વીકારી. ત્યારે હિંસા અને અપ્રત્યાખ્યાન કષા જે નાસી છૂટયાં હતાં તે આવ્યા. તેના પ્રભાવે હું લેકેને મારતે, કે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૪૩ દંડતે, બાંધત, તાપે તપાવતા અને ગરમ કરેલું ઉકળતું તેલ છાંટતે, એમ વ્રતથી નિરપેક્ષ બનેલે હું કોઈના પ્રાણ પણ લેતો. તેથી મારા પ્રત્યે નારાજ થઈને. દેશવિરતિ પત્નીએ મને છોડી દીધે, તે પણ દેવવંદનપૂજન-ગુરુવંદન મેં છેડ્યું નહિ. એમ સમ્યક્ત્વની અને. વ્રતની વિરાધના કરીને હું ભુવનપતિદેવમાં ઉપ ત્યાંથી તિર્યંચમાં, નારકી માં અને એકેન્દ્રિય વગેરેમાં કેટલાય ભવ ભટક્યો. . - હે પ્રભુ ! કેટલું કહેવાય? મારી બુદ્ધિ પણ કેટલી અને શક્તિ પણ કેટલી ? આપ બધું જાણે છે કે-હું એ રીતે સ્થૂલ મૃષાવાદવિરમણ, સ્થૂલ અદત્તાદાનવિર-- મણ વગેરે શ્રાવકના બારેય વ્રતને, કઈ વાર એક વ્રત તે કઈ વાર બે, કઈ વાર ત્રણ તે કઈ વાર ચાર– પાંચ અને કોઈ વાર બારેય વ્રતને ગ્રહણ કરતો અને પિલા દુશમનને વશ ફળ ભોગવવા વાર વાર દુગતિએમાં રખડતે. છતાં મારા અપરાધેની ઉપેક્ષા કરીને. પુણ્ય મહારાજ મને વાર વાર માનવભવમાં આર્યક્ષેત્ર અને. ઉત્તમ કુળમાં જન્મ આપતા. આ બધા તેના ઉપકારને હું કયી રીતે વર્ણવી શકું? અને કેવી રીતે બદલ વાળું? હે ભગવંત ! એક પ્રસંગે તે મને ઉત્તમ ધનિક શ્રાવકને ત્યાં પુત્રી તરીકે જન્મ આપ્યો. ત્યાં મોડુંનામ રહિણું રાખ્યું. સમગ્ર કુટુંબ ધર્મનું દઢ રાગી, જેથી મને પણ ધર્મરાગ વળે. ધર્મબુદ્ધિ સમક્તિ Page #133 -------------------------------------------------------------------------- ________________ દેશવિરતિ બધાય મને આવી ગયા અને હું બારવ્રતધારી બ. યૌવનવયે પિતાજીએ ઘરજમાઈ રાખીને તેની સાથે મારું લગ્ન કર્યું. એ કારણે કે-મને સસરાને ત્યાં ધર્મને અંતરાય ન પડે. મને ઘરના (સર્વ) સઘળા વ્યવહારથી મુક્ત ષ્મી ધર્મ માટે પૂર્ણ સગવડ આપી અને હું પણ આરાધવામાં સતત ઉદ્યમ કરવા લાગી. પણ પેલા મારા શત્રુઓને ક્યાં નિરાંત હતી? તેઓ તે મને ફસાવવાને લાગ જોતાં જ હતા. તેથી કોઈનું જોર ન ચાલ્યું ત્યારે વિકથાને મારી પાસે મોકલી. મેં પુનઃ મૂઢ બનીને તેને આશ્રય આપ્યો. પછી તે પૂછવું જ શું ? તેના પ્રભાવે રાજકથા-દેશકથા–ભક્તકથા - સ્ત્રીકથા વગેરેમાં મને ખૂબ રસ લાગે. જ્ઞાનધ્યાન, અધ્યયન, દેવપૂજા, ધમશ્રવણ–બધામાંથી ચિત્ત ઉઠી ગયું. જ્યારે મંદિરે જતી, ત્યારે જે કઈ બાઈ મળે તેને ઉભી રાખી જેની–તેની સાચી-ખોટી વાતો જ કરવા લાગતી. શેઠની પુત્રી અને વળી લાડકી, એટલે મને કઈ કંઈ શકે નહિ. જે કઈ કહે, તો હું તેને ઉધડી લઈ લઉં! મારે કોની બીક હતી? મંદિરમાં લેકેને અંતરાય પડે કે પ્રતિક્રમણ બગડે તેની મને દરકાર નહિ. વ્યાખ્યાનમાં તે મારું વ્યાખ્યાન ચાલુ જ હોય, છતાં અગ્ય માની મને કંઈ કંઈ કહેતું નહિ. ત્યારે હું માનતી કેબધાને મેં હરાવ્યા છે તેથી મને કંઈ કહેતા નથી. મારી અગ્યતા તે મને પેલા માનકષાયે અને અજ્ઞાન Page #134 -------------------------------------------------------------------------- ________________ ૪૫ શત્રુએ જાણવા દીધી જ નહિ. હું જાણે વિદુષી હોઉં એટલો આડંબર રાખતી. એક દિવસ ઘેર જતાં રાજમાર્ગમાં એક બહેન મળી, મેં હાથ પકડીને તેને ઉભી રાખી અને કહ્યું કે-તમે કંઈ જાણે છે ? તેણે કહ્યું કેના પ્લેન મારે કંઈ જાણવું નથી, પણ હું છોડું તે તે ખસે ને? મેં કહ્યું સાંભળે ! આપણુ રાજાના પટરાણું, મને કહેતાં શરમ આવે છે, પણ તેમનું જીવન બરબાદ છે. શું કરીએ બાઈ ! મોટા ઘરમાં મેટી ખેડ! અને તરત એ બાઈ તે મારો હાથ તછોડીને ભાગી, પણ આ વાત ત્યાં કામપ્રસંગે આવેલી રાણીની દાસીએ સાંભળી અને તેણીએ રાણીને કહી. બાદ રાણીએ રાજાને કહી અને તરત રાજાના દૂત છૂટયા, આવ્યા મારા ઘેર ! મારા પિતાને હુકમ કર્યો કે-રાજાજી હમણાં જ હિણીની સાથે રાજમંદિરમાં બોલાવે છે. શેઠ ગભરાયા, શું હશે ? કેમ રહિણીને બોલાવતાં હશે ? અતિ ચિંતાતુર બનીને મને સાથે લઈને રાજમંદિરે ગયા. ત્યાં રાજાએ મને એકાન્તમાં બેસાડી પૂછયું કે-હેન સાચું કહે ? મહારાણીને અંગે તેં શુ વાત જાણું છે? હે ભગવન ! મારા તો હોશકોશ ઉડી ગયા, પણ પેલી માયાએ મને સૂઝ આપી. તેથી જાણે કંઈ બન્યું જ નથી તેમ મેં કહ્યું. અરે, રાજાજી! આપ તે મારા પિતા છે અને મહારાણી તે મારી માતાથી પણ અધિક છે. શું હું તેમનું ભૂંડું બોલું? પ્રભુ! પ્રભુ! અને આવું કે Page #135 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કહ્યુ ? ત્યારે રાજાજીએ મને શાન્ત કરીને પુનઃ કહ્યું કેહેન મુંઝવાની કેાઈ જરૂર નથી, જેઢાય તે કહે. તને સાચુ' કહેવામાં કાને ડર છે ? પણ હુ` શુ` એલું? મેં તે મૂળમાંથી વાત કાપી નાખી. એથી રાજાએ દાસીને એલાવી અને તેણીએ મારી રૂબરૂ મે' જે કહ્યું હતું તે સઘળું કહી જણુાવ્યું. હુ તા કઈ ખેલી શકી નહિ, નકારા જ કરતી રહી. એટલે જે ખાઈની સાથે મે' વાત કરી હતી તેને ખેલાવી. તેણે પણ આવીને એ જ પ્રમાણે કહ્યું, હવે મારુ શું ચાલે? રાજાને ગુસ્સા વધી ગયે, પણ મારા પિતાની શરમથી ખીજું કંઈ ન કરતાં મને દેશનિકાલની સજા ફરમાવી. હૈ પ્રસે!! મારા પિતાએ મને ત્યાં જ છેડી દીધી. ઘેર આવવાના પણ નિષેધ કર્યાં અને રાતી-કકળતી હું ચાલી. લેાકેા તે મને જાણુતા જ હતા. એથી રસ્તે જતી જોઈ ને તે મારી, મારા ત્રતાની, મારી ધમકરણીની, શ્રાપના શાસનની, એમ વિવિધ રીતે નિદા કરતા મને તિ રસ્કારવા લાગ્યા. એમ મેં તમારા શાસનની–સ`ઘની ઘેાર અપભ્રાજના કરાવી. હવે મને મચાવનાર કાણુ હતુ ? નિરાધાર બનેલી હું શહેર છેડીને જ ગલમાં ભટકતી થઈ, જ્યાં-ત્યાં ભીખ માગતી, ભીખારણુ કરતાંય ભૂડી રીતે દુ:ખ ભોગવતી. પૂર્વ ભોગવેલા વૈભવનાં સુખાને, માતા-પિતાઃ સ્વજનાના તથા સધના વાત્સલ્યને અને ગુરુએની હિતશિક્ષાઓને Page #136 -------------------------------------------------------------------------- ________________ ૪૭ હું યાદ કરતી. મારા પાપે કમોતે મરીને ચારેય ગતિમાં રખડી. ત્યાં ઘણે કાળ એકેન્દ્રિયમાં મને જીભ મળી જ નહિ, ત્રસપણમાં જીભ મળી પણ મૂંગે, બડે, મુખરાગી, કટ્રભાષી અને મૂર્ખ બની બનીને મેં કારમી પીડા ભોગવી. હે પ્રભુ! મારી આ દુર્દશા કરીને મેહશત્રુ મારી મશ્કરી કરતા પિતાના પરિવારને કહેવા લાગ્યો કે–જોયું એ ઉત્તમ શ્રાવિકાનું વર્તન! એ સાંભળીને તેની પત્ની મહામૂઢતા, સામો, મંત્રી મિથ્યાત્વ વગેરે એકીસાથે બાલ્યા કે-હે દેવ! ત્રણ જગતને તૃણતુલ્ય માનનાર આપની સામે એ રાંક સ્ત્રીની શક્તિ કેટલી? એ તે હજુ પાંચમા પગથિયે હતી. આપે તે અગિયાર પગથિયાં પસાર કરનારા ચક્રીને પણ પૂજ્ય અને દેવેથી પણ નહિ ડરનારા મહાયેગી જેવા અને ચૌદપૂર્વના જાણુ અનંતા મહાપંડિતેને પણ પરાસ્ત કર્યા, તેની સામે એ રાંકડી કેણું માત્ર? એ સાંભળી મેહનો સમગ્ર પરિવાર હર્ષથી નાચી ઉઠયો. પછી તો હે ભગવન્! પુનઃ પુણ્યના પ્રભાવે વાર વાર હું મનુષ્ય થયો. સમકિત, ધર્મબુદ્ધિ વગેરે પણ મને સહાયક થયા. તેથી મેં કઈ વાર દાનને અભિગ્રહ કર્યો, તે દાનાન્તરાય-કૃપણુતા વગેરે મેહના સુભટોએ તે તેડાવ્યું. શીલને નિયમ કર્યો, તે તેને તીવ્ર વેદ તથા દુરાચારીઓની સેબતે તે કાળે. તપના Page #137 -------------------------------------------------------------------------- ________________ ૪૮ નિયમને લુપતા, નિસત્વતા વગેરેએ ભંગા, તે ભાવનાને આરૌદ્રધ્યાને તેડાવી. એમ દેશવિરતિ પત્નીના પ્રભાવે વાર વાર આપની સહાય મળવા છતાં મારા પિપેલા એ મહિના સુભટોએ મને સર્વત્ર લૂંટી લૂંટીને રખડત-રઝળ-દુઃખી દુઃખી કર્યો. હું કેટલું કહું મારું વિતક? હે પ્રભુ! જ્યારે મારી આ દશા હતી, ત્યારે મારી સાથે જ આપની કૃપાનું પાત્ર બનેલા એક મહાત્માએ એ મહાદિ શત્રુઓને પરાભવ કરીને જે રીતે સર્વથા વિજય મેળવ્યું, તે આપ તો જાણે જ છે, તો પણ તેની અનુમોદના માટે હું કહું છું તે સાંભળે! હે પ્રભો! તે મહાત્મા પણ મારી જેમ અનંતીવાર ચડતી-પડતીને ચક્રાવે ચઢેલા હતા. મારી સમાન ભૂમિકાએ પહોંચેલા તેને કર્મમહારાજે એકદા અરવિંદ નામે રાજકુમાર બનાવ્યો. યૌવનવય પૂર્વે સઘળી કળાએ શીખે. પછી એકદા ઉદ્યાનમાં ગુરુને પધારેલા જાણીને તે ત્યાં વંદનાથે ગયે, વંદનાદિ કરી ધર્મદેશના સાંભળી. એ અવસરે કર્મમહારાજે તેને અતિ શુભ અધ્યવસાય રૂપ ખડ્ઝ આપ્યું. તેનાથી તેણે મોહ વગેરે શત્રુઓનું શરીર દેશવિરતિ પ્રાપ્ત કરતાં ખંડયું હતું, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલું પુનઃ છેદી નાખ્યું. તેથી પ્રત્યાખ્યાનાવરણ કેધાદિ ચારેય કષાયે ત્યાંથી નાસી છૂટયા. ગુરુમહારાજે તેને સમ્યગ્દર્શન અને Page #138 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ચારિત્રધનુ' દર્શન કરાવીને તેની પુત્રી સર્વાંવિરતિના સુંદર ગુણેને વધુ બ્યા. તે સાંભળી તે મહાનુભાવને તે સવિરતિ પ્રત્યે અનુરાગ થયે અને તેથી માતા-પિતાદિ સર્વાંના સંબધને છેડીને ગુરુએ આપેલા વેષને પહેરી મહા વૈભવપૂર્વક તે સવિરતિને પરણ્યા. તેથી ચારિત્રધમરાજનુ સત્ર માંડલ પ્રસન્ન થયું. પછી સત્તાગમ, સમ્યગ્દર્શન, સદ્દ્બાધ વગેરે તેની પાસે રહી પ્રશમ, મૃદુતા, આવ, સંતેષ, ક્ષમાદિ દશ ધર્મો વગેરે અનેક શુશુરનેતે પ્રાપ્ત કરાતતા રહ્યા. તેના બળે તેણે મેહની સામે યુદ્ધ માંડયું. અપ્રમાદરૂપી હાથી ઉપર બેસીને શુભ મનરૂપ ધનુષ્યથી સદ્ભાવનારૂપી ખાણેા ફેંકવા માંડચા. તેના બળે મેહુમહારાજાને, મદનમંડલિકને, રાગકેસરીને, દ્વેષગજેન્દ્રને અને ક્રોધ-માન-માયા-લેાભને અધમૂઆ કરી નાખ્યા. સામે આત્રતે પ્રમાદ, વિવિધ પરીષહા, ઉપસગેર્ગો વગેરે સવ' શત્રુએને પરાસ્ત કર્યાં. પરંતુ એકદા એ મહાત્માને કાઈ ભૂલ થવાથી ગુરુમહારાજે કડક શબ્દોથી પ્રેરગા કરી, ત્યારે તક શેાધી રહેલા પેલા પ્રત્યાખ્યાનાવરણ દ્વેષ અને માન બ નેએ એને મમવેધક એવી પીડા ઉભી કરી કે-તે પીડાથી તે ગુરુની સન્મુખ જેમ-તેમ ખેલવા લાગ્યા કે • હૈ આચાય ! મેં શુ મગાડયું છે ? જો વિચાર કરા, તા મારા કોઈ અપરાધ નથી. વિના કારણે ખેલતાં તમને કાણુ રાકે ? વળી મને એકને જ કેમ કહે છે ? : Page #139 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તમારા ગચ્છમાં શું બીજે કઈ સાધુ આવું નથી કરતે ? આ સાધુઓ મને કહે કે બીજે કઈ એવું નથી કરતો. એમ બેલતાં તેને સ્થવિર સાધુઓએ હિતશિક્ષારૂપે કહ્યું કે-હે મહાભાગ! તું રાજપુત્ર છે, સારા કુળમાં જન્મેલો છે, તેથી ગુરુની સામે આ રીતે બેલવું યેગ્ય નથી. તે સાંભળીને તેને “આ બધા મારા કુળને દૂષિત કરે છે -એમ તે ઉલટું પરિણમ્યું. તેથી પુનઃ જ્યારે ગુરુ શિખામણ આપવા લાગ્યા, ત્યારે તે “અહો ! બધા મને કાઢવા જ તૈયાર થયા છે—મારે જ પી છે પકડ્યો છે? -એમ માનીને એ ક્રોધ-માનની પ્રેરણાથી તે સ્થાને દીક્ષાને છેડીને ચાલ્યો ગયે. પછી મેહના સુભટે તે ઉભા જ હતા, તેમણે વશ કર્યો અને ગામેગામ તથા ઘેરે ઘેર ધિક્કાર પામતે, ભીખ માગતો કર્યો. પરિણામે અનેક પાપે કરીને, જ્યારે દુઃખી દુઃખી થઈને મુંઝાયે, ત્યારે પિતાની ભૂલને પસ્તા કરત-આત્મનિંદા કરતો મરીને તિષીદેવ થયો અને ત્યાંથી તિયચ, નરક વગેરેમાં ઘણા ભવ ભટક્યો. - પુનઃ પુણ્યના પ્રભાવે મહદ્ધિક શ્રાવક થયો. ત્યાં સદ્દગુરુના વેગે પુનઃ સદાગમ, સદ્બોધ, સમ્યફવ, સર્વ વિરતિ વગેરેનો યોગ થ, ચારિત્ર લીધું અને પૂર્વની જેમ મેહની સેનાને ભગાડવા લાગ્યા. ઘણે કાળ સંયમ આરાધવા છતાં પેલા શત્રુએ તે જીવતા જ હતા. તેમણે સમય જોઈને પ્રમાદને તેની પાસે મોકલ્યા. તેથી તેને Page #140 -------------------------------------------------------------------------- ________________ વશ થયેલે તે વિષયેચ્છા, સુખશીલતા વગેરેથી સંયમની વિરાધના કરીને સૌધર્મદેવલોકમાં એક પોપમ આયુવાળે દેવ થયા. ત્યાંથી વીને, કેટલાક ભ કરીને પુણ્યના પ્રભાવે પુનઃ રાજપુત્ર થયો. ત્યાં પણ સદગુરુના યેગે પુનઃ ધર્મબુદ્ધિ, સમ્યકત્વ, સર્વવિરતિ વગેરેને યેગે થયે. તેના પ્રભાવે દીક્ષા લીધી અને પૂર્વની જેમ મેહની સાથે યુદ્ધ શરૂ કર્યું. તે અવસરે પુણ્યકર્મો તેને ઉપશમશ્રેણિ નામને મહા ઉત્સાહરૂપ વજને દંડ આપે. તેના બળે પ્રચંડ ઉત્સાહથી તેણે અનાદિ મહાવૈરી અનંતાનુબંધી ચાર કષાયને અને મિથ્યાત્વને જમીનદોસ્ત કર્યા અને ભરસાડના અગ્નિના કણની જેમ નિષ્ક્રિય બનાવી દીધા. ત્યારે તે અપૂર્વકરણ નામના મેક્ષમહેલના આઠમા પગથિયે પહોંચ્યા. ત્યાંથી બાદરકષાય નામના નવમા પગથિયે ચઢયો. ત્યાં પહેલા નપુંસકવેદને, પછી સ્ત્રીવેદને, તે પછી હાસ્યાદિ છે શત્રુઓને, પછી પુરુષવેદને અને તે પછી અપ્રત્યાખ્યાન તથા પ્રત્યા ખ્યાન નામના બે કેધને, પછી સંજવલન કેલને, પછી એ જ બે માનને અને પછી સંજવલન માનને, પછી એ બે માયાને, પછી સંજવલન માયાને અને તે પછી એ બે લાભને-એમ એ ક્રમથી તે દરેકને કૂટીને નિષ્ક્રિય કરી દીધા. પછી જ્યારે સંજવલન લેભને ફૂટવા માંડયો, ત્યારે તેને એક અંશ સૂક્ષમ બનીને, નાસીને દશમા સૂમસં૫રાય નામના પગથિયે છૂપાયે, Page #141 -------------------------------------------------------------------------- ________________ પર તે તે મહાત્માએ તેની પાછળ ત્યાં જઈને કણ કણ ચૂરીને તેને ભગાડો. એમ એ સઘળા મોહના પરિવારને ભગાડી દેવાથી તેના આધારે જીવતે મહરાજ સ્વયં અકિંચિકર થઈને પડ્યો. એ રીતે વિજય મળતાં તે મહાત્મા પરમાનંદને અનુ માવતે ઉપશાત્મેહ નામના અગિયારમા પગથિયે અંતમુહૂર્ત રહ્યો. ત્યારે પેલા મુડદાલ બનેલા લોભને સૂક્ષમ અંશ પુનઃ સ્વસ્થ થયે અને શરીરની-ઉપકરણની મૂરછ રૂપે તે મહાત્માના ચિત્તમાં પેઠે. તેના પ્રભાવે શરીરાદિની મૂછીને વશ થયેલા તે મહાત્માને ત્યાંથી પાછો છેક નીચે પહેલા પગથિયે ફેક્યો. ત્યારે વચ્ચે જે મેહના સુભટોને જ્યાં જ્યાં તાડના કરી હતી, ત્યાં ત્યાં તે સર્વે પોતપોતાના સ્થાને સ્વસ્થ થઈને આ મહામાને ઘેરી વળ્યા અને અતિ કૂપિત થઈને, ઘણાં પાપ કરાવીને, ધર્મભ્રષ્ટ કરીને, એ બીચારાને એકેનિદ્રાદિમાં લઈ ગયા અને ત્યાંથી નરક વગેરે ગતિઓમાં ઘણા ભ ભટકાવ્ય. પુનઃ એ જીવને પુણ્યકમેં માનવભવનાં મહા કદ્ધિમાન પરમ શ્રાવક એવા નગરશેઠના પુત્ર તરીકે જન્મ આપ્યો. ત્યાં વયે સર્વ કળાઓ શીખ્યો, પણ પ્રજ્ઞાનું બળ ઘણું હોવાથી તેને તેટલામાં સંતોષ ન થયા. તેણ પૂછપરછ કરતાં જાણ્યું કે-જૈન સાધુઓ પાસે ઘણું અને વિશિષ્ટ કળાઓ હોય છે, તેથી એક આચાર્ય મહારાજ પાસે ગયા અને તેઓને વંદન-વિનય કરીને તેણે Page #142 -------------------------------------------------------------------------- ________________ ૫૩ કળાઓ અંગે પૂછ્યું. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કેઅમારી પાસે ઘણી ગંભીર અને તારિક કળાઓ છે. તે સાંભળીને તેણે ભણાવવા માગણી કરી. ત્યારે તેઓએ કહ્યું કે-ગૃહસ્થવેષમાં ભણાવાય નહિ, સાધુવેષ ધારણ કરે ને જ ૯ ણાવાય. તેણે તે કબૂલ કર્યું અને દીક્ષા લીધી. ગુરુએ પણ તેની યોગ્યતા સમજીને ચૌદપૂર્વ સુધી ભણાવ્યું. ત્યારે તેને વૈરાગ્ય વધી ગયો. તેને અધ્યાત્મયોગી જે જાણીને મેહના સમગ્ર પરિવારમાં ચિંતા પ્રગટી. મેહે કહ્યું કે-હવે તો એ આપણે શત્રુ બની જશે. સબંધ-સદાગમે તેને આપણે સઘળી માયાજાળ સ્પષ્ટપણે સમજાવી દીધી છે, જેથી બીજાઓને પણ એ સઘળી હકીકત જણાવશે અને તે સઘળા મળીને આપણું કુળનાં મૂળ ઉખેડશે. શું કરવું? હવે તેને વશ કરનાર આપણી પાસે કઈ નથી. એ રીતે મેહરાજાને નિરાશ, ચિંતાતુર જોઈને બાજુમાં બેઠેલી નિદ્રાએ એ બીડું ઝડપ્યું અને મેહરાજ પાસે માગણું કરી. પ્રસન્ન થઈને મેહરાજે તેને અનુમતિ આપી. પછી તે પોતાના આળશ, અંગભંગ, બગાસું વગેરે વિવિધ પરિવારની સાથે એ મહાત્માની પાસે પહોંચી. તેના સંપર્કથી એ મહાત્મા આળશને વશ થયા. પછી તે એક એક શક્તિએ તેઓને નિદ્રાવશ કરી દીધા. તેથી ભણવાનું, ગણવાનું, અર્થચિંતન વગેરે સઘળું છોડી દીધું. એમ નદ્રાએ વશ કરી સ્વાધ્યાયને મૂળમાંથી છોડાવી Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દીધે. જે ગુર્નાદિ પ્રેરણા કરે, તે હું કયાં ઊંધું છું? તમને દરેકને એમ લાગે છે તે ભ્રમ છે. હું તે મૌન અને ધ્યાનથી અર્થચિંતન કરું છું, વગેરે મિથ્યા ઉત્તર આપી સૌને જુ ઠરાવવા લાગ્યો. તેથી આખરે અયોગ્ય સમજી દરેક મુનિઓએ તેની ઉપેક્ષા કરી. ત્યારે સર્વ વિરતિ, સદાગમ, સદૂધ, સમ્યકત્વ–એ બધાએ પણ તેને છોડી દીધું. પરિણામે મેહના ભૂતડાં ઘેરી વળ્યા. અને પુનઃ માગભ્રષ્ટ કરી અજ્ઞાનને સોંપી દીધું. ત્યાં અજ્ઞાનથી હિંસાદિને વશ પડેલા તેણે વિવિધ પાપ કર્યા. અને મરીને નરક, નિગોદ વગેરે ભમાં કેટલાય કાળ ભટક્યો. એ રીતે તેનું પતન જોઈને ચારિત્રધર્મરાજા અને તેને સર્વપરિવાર ચિંતાતુર બની ગયા. ચારિત્રધર્મરાજાએ પિતાના પરિવારને કહ્યું કે મેહશત્રુ કર્મરાજા પાસેથી અનંતા-અ અને દુર્ભને પક્ષમાં લઈને આપણા કુટુંબના મૂળ ઉખેડવા સતત પ્રયત્ન કરે છે. તેની સામે રક્ષણ કરવા માટે અમે માગણી કરતાં એક જ ભવ્ય જીવ કમરાજે આપણને આપવાનું કહ્યું. અને કેણ જાણે કેટલા કાળે તે આપણને મળે! આપણે પણ તેની પાછળ ઘણી મહેનત કરી તેને ભણાવ્યો અને તૈયાર કર્યો. ત્યારે મહારાજે તેને પુનઃ નીચે પટકી ભવમાં ભમતાં કરી દીધું. શું કરીએ? કોને કહીએ? કમરાજની ગતિ ગહન છે. બે બાજુ ઢાલ બજાવે છે. એમ નિરાશ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૫૫ બનેલા ધમરાજને સદ્દબોધે કહ્યું કે–આ૫ નિરાશ કેમ થાઓ છો? આમાં નવું શું છે? અને આશ્ચર્ય પણ શું છે? અનાદિ વ્યવહાર એ જ રીતે ચાલ્યો આવે છે. જીવ પોતાની યેગ્યતા પૂર્ણ પ્રગટતાં મેહથી મુક્ત થઈ સિદ્ધ થાય છે. તેમાં તમારે પણ હું તેને ઉદ્ધાર કરું છું – એ અહંકાર કરવાનું શું કારણ છે? જીવ પોતાની યોગ્યતા અને તમારા સહકારથી કૃતકૃત્ય બને છે. જે તેની યોગ્યતા ન હોય, તો તમે શું કરી શકે ? અને જે તમારે સહકાર ન હોય, તે તે પણ શું કરી શકે? માટે અહંકાર કરવાની જરૂર નથી અને નિરાશ થવાની પણ જરૂર નથી. તમારા પ્રયત્નનું ફળ હવે તમને થોડા સમયમાં જ મળવાનું છે અને યશ પણ તમને થોડા સમયમાં જ મળવાનો છે, વ્યાકુળ થવાની કંઈ જરૂર નથી. સાધના એ વચને સાંભળીને ધર્મરાજ અને તેને સવ પરિવાર પ્રસન્ન થયે તથા સબંધની પ્રશંસા કરવા લાગ્યો. તે જ સમયે કર્મમહારાજે સંદેશે મેકલાવીને ચારિત્રધર્મને જણાવ્યું કે–તમારા સહાયક સંસારી જીવને મેં પદ્મસ્થળ નગરમાં સિંહવિકમ રાજાની કમલિની દેવીની કુખે પુત્રરૂપે ઉત્પન્ન કર્યો છે. ત્યાં તેનું નામ સિંહરથ રાખ્યું છે, માટે તમારે તેનું મેટું વધામણું કરવું, કારણ કે-આ જન્મમાં તે તમારા પક્ષનું જ પિષણ કરશે. મેં આ ભવમાં તેને કેવળ પુદય જ સહાય માટે આપે છે અને તે પણ સર્વ પ્રકારે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પુણ્યાયનુ જ પાષણ કરશે. તેથી માહાર્દિશત્રુએ મુક્તિમાં પ્રવેશ કરતાં સુધી તેને લેશ પણ સ્પશી શકશે નહિ, માટે ચિંતા કરવી નહિ, તે સંદેશા સાંભળીને સમ્યગ્દર્શન વગેરે સર્વે અતિ પ્રસન્ન થયા. પછી તે જૈનેન્દ્રનમાં સત્ર તેારણુ ખધાવ્યા, ઘેર ઘેર સેાનાના મગળ કળશેાને સ્થાપ્યા, હાર શણગાર્યો, ધ્વજાએ બધાવી, માગે સુગ'ધી શીતલ જળ ઈટાવ્યા, સુવર્ણ –રત્નાનાં દાન દીધાં, અારિપડુ વગડાવ્યે અને નૃત્ય-ગીત સાથે વાજિ ંત્રાના નાદ શરૂ થયા. આ બાજુ સિંહુરથ પણ બાલ્યકાળથી દેવ-ગુરુને રાગી, પૂજા-ભક્તિ, ગુરુવંદન, ધમ શ્રવણ વગેરેમાં દત્તચિત્ત બન્યા. સમયે વિદ્યાભ્યાસ પણ પૂર્ણ કર્યાં. અને ક્રમશઃ યૌવનને પામ્યા, છતાં વૈરાગી તે વિષયની વાત પણ કરતા નથી. સ્ત્રીવગ થી સર્વથા દૂર રહેનાર તેને પરણવાની વાત તે ગમે જ કેમ ? શાસ્ત્રોનું શ્રવણ કરતાં ભવનું સ્વરૂપ જાણી લીધું, તેથી વૈરાગ્ય વધ્યા અને મેાક્ષસુખની તીવ્ર રૂચિ પ્રગટી. તે પછી એક દિવસ ચાર જ્ઞાનવાળા સુનિધિ નામના આચાર્ય ભગવ ́ત પધાર્યાં. તેએાની દેશના સાંભળીને અને માતા-પિતાદિને યુક્તિપૂર્વક સમજાવીને, તેઓના આશીર્વાપૂર્વક મોટા માત્સવથી દીક્ષા સ્વીકારી, તેથી ચારિત્રધમ ના સવ સૈનિકે અતિ પ્રસન્નતાપૂર્વક તેને સહાય કરવા લાગ્યા. તેએાની સહાયથી સિંહરથે મેાહુનું Page #146 -------------------------------------------------------------------------- ________________ ૫૭ અને તેના પરિવારનું બળ ક્ષીણ કરી નાખ્યું અને તેથી હત–પ્રહત થએલ મેહનું સૈન્ય અકિંચિકર બન્યું. ત્યારે સિંહરથમુનિએ ઘણે કાળ દેશદેશ વિચરીને, ઘણું ભવ્ય જીવોને મેહની પ્રપ ચી નાગચૂડમાંથી છેડાવીને, કેટલાકને સમકાતિ તે કેટલાકને દેશવિરતિધર બનાવ્યા અને કેટલાકને સર્વવિરતિ આપી પિતાના શિખ્યો બનાવ્યા. એથી પુર્યોદય વધી જતાં, પિતાને અંત સમય નજીક જાણુને, તે સિંહરમુનિ દ્રવ્ય-ભાવ સંલેખનાપૂર્વક પાદપોપગમન અનશન સાધીને, સમાધાપૂર્વક કાળધર્મ પામી, મહાશુક વિમાનમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળા ઈન્દ્રના સામાનિક મહદ્ધિકદેવ થયા. ત્યાં પણ તીર્થકરોનાં કલ્યાણક ઉજવવાં, સમવસરણની રચના, નંદીશ્વરદ્વીપ ઉપર અ૬ઈ મહોત્સવ વગેરેથી પદયને અતિ પિષીને દિવ્ય પણ ભેગોને વૈરાગ્યથી ભેળવીને, આયુષ્ય પૂર્ણ થતાં, પૂર્વ વિદેહમાં કમલાકર નગરમાં શ્રી ચંદ્રરાજાની કમલા નામે પટ્ટરાણીની કુખે ભાનુ નામે પુત્ર થયા. ત્યાં જન્મથી જ સદાગમ, સાધ, સમ્યક્ત્વ વગેરેનો સાથ મળવાથી, ધર્માનુષ્ઠાનમાં રક્ત બની-પુણ્યદયની વૃદ્ધિ કરી દીક્ષા સ્વીકારી અને ઘણે કાળ દીક્ષાને પાળીને, પૂર્વની જેમ મોહનું બળ અતિ ક્ષીણ થતાં અનશન દ્વારા સમાધિમરણને પામીને નવમા શૈવેયકમાં ઉત્પન્ન થયા. ત્યાં પણ એકત્રીશ સાગામ સુધી દિવ્ય સુખને ભેગવીને પૂર્વ વિદેહમાં રાજપુત્ર થયા. ત્યાં પણ Page #147 -------------------------------------------------------------------------- ________________ ઘણું રાજ્ય વૈભવને નિરિહભાવે ભેળવીને, દીક્ષા લઈ મોહનું બળ બહુ પ્રાયઃ ક્ષીણ થતાં અને ઘણું જીને પ્રતિબોધીને પુણ્યોદય અતિ વધી જતાં, પ્રાન્ત અનશન દ્વારા સમાધિમરણથી મરીને સર્વાર્થસિદ્ધ નામના અનુત્તરવિમાનમાં પરમદ્ધિવાળા અહમિન્દ્ર દેવ થયા. ત્યાં તેત્રીશ સાગરોપમ સુધી સમ્યક્ત્વને આરાધીને છેલ્લા ભવમાં મહાવિદેહની ગંધીલાવતી વિજયમાં ચંદ્રપુરી નગરીમાં અકલંક રાજાની સુદર્શના નામની પટ્ટરાણુની કુખે પુત્રપણે ઉત્પન્ન થયા. ત્યારે માતાએ સ્વપ્નમાં ઉજવળ વર્ણના સિંહને મુખમાં પ્રવેશ કરતા જોયે. પ્રસન્ન થયેલ માતાએ સ્વપ્નની હકીકત રાજાને કહી. રાજાએ સ્વપ્ન પાઠકોને કહી, ત્યારે તેઓએ કહ્યું કેમહારાણીને સિંહતુલ્ય પરાક્રમી, વિશ્વમાં ઉજવળ, કીર્તિને વિસ્તારનાર અને સમગ્ર ભૂમિને ભક્તા રાજાધિરાજ એવો પુત્ર થશે. એ સાંભળી પ્રસન્ન થયેલ રાજાએ સ્વપ્ન પાઠકને મોટું દાન દઈ પ્રસન્ન કર્યા. રાણું પણ અતિ પ્રસન્ન ચિત્તે ગર્ભનું પાલન કરવા લાગ્યા. ત્રણ માસ પછી રાણીને દેવપૂજન, અભયદાન, ધર્મ મહોત્સવ વગેરે કરવા-કરાવવાના દેહદ પ્રગટયા અને રાજાએ ઉદારતાથી સઘળા દેહદો પૂર્ણ કર્યા. પછી સંપૂર્ણ દિવસે પ્રશસ્ત લગ્ન રત્નના સમૂહની જેમ તેજને વિસ્તારના પુત્રને જન્મ થયે. દાસીએ રાજાને વધામણ આપી, ત્યારે પ્રસન્ન થયેલા રાજાએ દાસીને સાત પેઢી પહોંચે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૫૯ તેટલું ધન ભેટમાં આપ્યું. નગરમાં સર્વત્ર વધામણ શરૂ થયા, બંદીખાનેથી કેદીઓને છોડી મૂક્યા, યાચકોને મુખમાગ્યાં દાન દેવાં શરૂ કર્યા, ક૨-દાણ માફ કર્યા અને શ્રી જિનમંદિરમાં અર્ધ મહોત્સવ મંડાવ્યા. એમ જન્મસવના દશ દિવસ નગરમાં સર્વત્ર આનંદમંગળમય વાતાવરણ શરૂ થયું. રાજાએ જોષીઓને બોલાવી જન્મલગ્ન જેવરાવ્યાં. તેના જવાબમાં જોષીઓ એકમત થઈને રાજાને કહેવા લાગ્યા કે –હે રાજન ! આનંદ નામા વર્ષમાં, શરદઋતુમાં, કાર્તિક માસમાં, ભદ્રાબીજ તિથિમાં ગુરુવાર, કૃતિકા નક્ષત્રમાં, વૃષરાશિમાં, વૃતિગમાં, પ્રશસ્ત ગૃહની દૃષ્ટિવાળા લગ્નમાં, સર્વ ગ્રહે ઉચ્ચ સ્થાને વતે છે, હેરાઓ ઉર્ધ્વમુખી છે અને પાપગ્રહો અગિ યારમા સ્થાને શુભ ફળ દેનારા છે. ત્યારે આવા ઉત્તમ સમયે પુત્રજન્મ થએલો હોવાથી આ પુત્ર ઘણું લક્ષ્મીને સ્વામી અને અપરિમિત પરાક્રમાદિ ગુણવાળો મહારાજાધિરાજ થશે. તે સાંભળી રાજા ઘણે પ્રસન્ન થયે અને દાન-સન્માનપૂર્વક જોષીઓને વિદાય કર્યો. પછી ગ્ય દિવસે મહોત્સવપૂર્વક બલિકુમાર એવું પૂર્વજોનું નામ રાખ્યું. કમશઃ કુમારના ગુણે, વય અને બુદ્ધિત્રણેય સ્પર્ધાથી વધવા લાગ્યા. અનુક્રમે સર્વ કળામાં કુશળ અને બુદ્ધિને ભંડાર એ પુત્ર યૌવનવયે કામ-- દેવને પણ હરાવે તેવા રૂપ-લાવણ્યવાળે બન્યા. દેશવિદેશમાં સર્વત્ર કાતિ વિસ્તાર પામી અને તેના રૂપ Page #149 -------------------------------------------------------------------------- ________________ so ગુણોને સાંભળી આકર્ષાયેલી અનેક રાજકન્યાઓ દેશદેશથી પરિવાર સાથે સ્વયંવર આવી. રાજાએ તે સર્વને એગ્ય ઉતાર આપ્યા. પછી અનુકૂળ સમયે બલિકુમારને બેલાવી માતા-પિતાએ સ્નેહપૂર્વક એકાન્તમાં પ્રાર્થના કરતાં કહ્યું કે-હે વત્સ! તું અમને માતા-પિતા માને છે, ધર્મના તત્વને સમજે છે, અને આ તારા ગુણેને સાંભળીને આકર્ષાયેલી મોટા રાજાઓએ સ્વયંવર મોકલેલી નિજનિજ કન્યાઓ નિરાશ થઈને પાછી જતાં અમારા ચિત્તમાં મહા ખેદ થશે એમ જાણે છે, તે મંગળપૂર્વક એમની સાથે લગ્ન કરે ! અને મોટા મારપૂર્વક આવેલી તે બીચારીઓને સ્વરાજ્ય અને ભોગનાં સુખને અનુભવ કરાવ! પછી તારા રાજ્યના સુખને જોઈને, પ્રસન્ન થએલાં અમારા મરણ પછી રાજ્યની વ્યવસ્થા કરીને તારી ઈચ્છા પ્રમાણે તું ચારિત્ર સ્વીકારજે ! એ વગેરે માતાપિતાનાં વચનો સાંભળીને બલિકુમારે વિચાર્યું કે-અહ! મારા પ્રત્યે માતા-પિતાને ઘણે નેહ છે, વળી હું તેમને એક જ પુત્ર છું, તેથી જે હું તેમનું કહ્યું નહિ માનું, તે તેમને અતિ સંક્લેશ થશે. માટે મારે જે કરવાનું છે તે તો પછી પણ હું નિશે કરીશ, અત્યારે તે માતા-પિતાને સમાધિ પમાડું! એ પણ મારાં અતિ ઉપકારી છે, પૂજ્ય છે, હિતસ્વી છે, તેથી તેમની આજ્ઞા પણ વંદનીય છે. વળી નિકાચિત પુણ્યકર્મ પણ આ રીતે જ ખપી શકે, એમ વિચારી અનિચ્છાએ પણ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૬૧ - માતા-પિતાનું વચન સ્વીકાર્યું અને આવેલા રાજકન્યાઓ સાથે મેટા મહોત્સવથી લગ્ન કર્યું. એમ કેટલાક કાળ ભેગસુખમાં પસાર કરી પિતાએ આપેલા રાજ્યને દીર્ધકાળ નિવિંદને પાળ્યું, પ્રજાને પુત્રવતું પાળો. તેનું અધર્મથી રક્ષણ કર્યું અને ધર્મ માર્ગની વૃદ્ધિ કરી. એમ વીશ લાખપૂર્વ કુમાર અવસ્થામાં અને ચાલીશ લાખપૂર્વ રાજ્યાવસ્થામાં પસાર કરી, સાઈઠ લાખપૂર્વ સુધી ઘણું સ્થાને જીર્ણોદ્ધાર કરાવ્યા, સ્વદેશમાં અનેક ગામનગરોમાં નવાં પણ અનેક મોટાં શ્રી જિનમંદિરે બંધાવ્યાં અને રથયાત્રા પ્રવર્તાવી. એમ વિવિધ રીતે શ્રી જૈનશાસનની પ્રભાવના કરી. પછી એકદા પફખીના દિવસે ઉપવાસ કરી સાંજે દેવદર્શન-વંદન કરી, રાત્રિ સ્વાધ્યાય-સામાયિક-પૌષધથી પૂર્ણ કરી, પ્રાતઃ સમયે સદ્બોધના સહકારથી તે વિચારવા લાગ્યો કે-અહે! સામાન્ય માનવની જેમ મેં વિષયમાં ગૃદ્ધ થઈને અતિ દુર્લભ આ માનભભવને ઘણે ગુમાવી દીધે, સાગરોપમો સુધી ભેગેને ભેગવવાથી જે તૃતિ ન થઈ, તે આ માનવનાં તુછ ભેગોથી કેમ થશે? તવથી વિચારતાં આ સંસારમાં સારભૂત કંઈ નથી. માત્ર મૂઢ પુરુષે ભ્રમણાથી તેને સાર માની ઠગાય છે. લક્ષમી, યોવન, પુત્ર-પરિવાર, શરીર અને આરોગ્ય, બધું ક્ષણિક છે, પુણ્યાધીન છે, પુણ્ય પૂરું થતાં ચક્રવતી પણ ભીખારી અને દેવે પણ દાસ બને છે. આટલા સારમાં જગથી તિ Page #151 -------------------------------------------------------------------------- ________________ દિવસે મેં નિષ્ફળ અનર્થકારક ગુમાવ્યા. તેથી હવે જે ગુરુયોગ મળે, તે મારા ઈષ્ટકાર્યને સાધું. એમ શુભ ભાવનામાં પ્રભાત થયું. પૌષધ પારીને પ્રાત:કાર્યો કરીને રાજસભામાં ગયો. ત્યારે બહાર મૃગરમણ ઉદ્યાનમાં કેવળીભગવંતનું આગમન સાંભળ્યું, તેથી હર્ષિત થયેલો તે મોટા આડંબરથી ત્યાં ગયો અને વિનય-ભક્તિથી તેઓને પ્રણામ કરીને યોગ્ય ભૂમિએ બેઠે. પછી દેશના સાંભળીને સવેગને પામેલા તેણે કેવળીભગવંતને પ્રાર્થના કરી કે હે ભગવંત! આપના ચરણનું શરણ આપીને મારા શેષ જીવનને સફળ કરો ! હે ભગવન ! મેં આજ સુધી માનવજન્મને નિરર્થક ગુમાવ્યો છે. કેવળીભગવંતે કહ્યું કે-રાજન્ આ જન્મમાં તે ગુમાવ્યું તે તે કેટલું માત્ર છે? પૂર્વભવમાં જે ગુમાવ્યું છે, તે તે કહેતાં પણ ભય લાગે અને લેકને આશ્ચર્યકારક બને તેવું છે. ત્યારે બલિરાજે કહ્યું કેભગવદ્ ! તે સાંભળવા મારી ઈચ્છા છે. કેવળીભગવંતે કહ્યું કે તે તે આયુષ્ય પૂર્ણ થાય તે પણ ન કહી શકાય તેટલું-તેવું છે, છતાં જે તારે સાંળળવું હોય, તે સંક્ષેપમાં સાંભળ! એમ કહીને તેનું પૂર્વ સંસાભ્રમણ અને સમક્તિ પામ્યા પછીના ભવેનું વર્ણન સંક્ષેપમાં જણાવ્યું. Page #152 -------------------------------------------------------------------------- ________________ " તે સાંભળીને ભયથી કંપતા બલિરાજે કેવલીભગવંતના ચરણમાં માથું મૂકીને કહ્યું કે-ભગવદ્ ! મેહ વગેરે શત્રુઓ અતિ દુષ્ટ છે. તેઓ આ ભવમાં મને છળે તે પહેલાં જ આપ મને કૃપા કરીને ચારિત્રધર્મના સૈન્ય સાથે મેળાપ કરી આપો. (દીક્ષા આપે.) અને એ ઉપાય બતાવે કે-તેઓ મને પરાભવ ન કરી શકે ! હું હવે તેઓને સર્વથા અંત કરવા ઈચ્છું છું. કેવળીભગવંતે “તારે તેમ કરવું તે યોગ્ય જ છે. વગેરે કહીને તેને દીક્ષા આપી અને કહ્યું કે-મેહને અંત કરવાને ઉપાય એક જ છે કે-આ ચારિત્રધર્મના સૈન્યને કોઈ રીતે તું તજીશ નહિ. તે પૂર્વે ચારિત્રધમની કોઈ પ્રકારે ઉપેક્ષાદિ કરવાથી જ મહાદિ શત્રુઓએ તને ભટકાવી દુઃખી કર્યો છે. ચારિત્રધર્મના શરણે રહેલાનો વાળ વાંકે કરવાની મેહની તાકાદ નથી. ઈત્યાદિ હિતશિક્ષા સાંભળીને બલિરાજર્ષિ પ્રશસ્તભાવે ચારિત્રધર્મની સેવા કરવા લાગ્યા અને સદ્દબોધ-સદાગમે ઉપદેશેલા વિધિથી વિહાર કરતા, મહાદિ શત્રુના બળનું નિકંદન કરતા, ગામ-નગરાદિમાં વિચરતા તેઓએ અનેક ભવ્ય અને મહાદિની વિડંબનાથી બચાવ્યા. પછી એગ્ય જાણીને ગુરુએ તેમને સૂરિપદ આપ્યું. અન્યદા અપ્રમત્તદશાને પામેલા તેઓને અતિ વિશુદ્ધ અધ્યવસાયરૂપ ક્ષપકશ્રેણિ નામે ખર્શની પ્રાપ્તિ થઈ તેથી તેના બળે ચાર અનતાનુબંધી કષાયો Page #153 -------------------------------------------------------------------------- ________________ અને મિથ્યાત્વરૂપી મહાશત્રુને મૂળમાંથી ઉખેડી નાખ્યા. પછી આઠમા અપૂર્વ ગુણસ્થાનકને સ્પશીને નવમા અનિવૃત્તિ બાદરે પહોંચ્યા અને ત્યાં મૂળથી અપ્રત્યાખ્યાનીપ્રત્યાખ્યાનાવરણ આઠ કષાને ઊખેડવા માડયા. તે અડધા હણ્યા ત્યાં વચ્ચે જ નરકગતિ, નરકાનુપૂર્વ, તિર્યંચગતિ તિર્યંચાનુપૂર, જાતિચતુક, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણએ નામકર્મની તેર અને થિણદ્વિત્રિક-એ સેળને મૂળમાંથી નાશ કર્યો. તે પછી શેષ રહેલા કષાયને નાશ કર્યો. પછી નપુંસકવેદ, તે પછી સ્ત્રીવેદ, પછી હાસ્યાદિ છે, પછી પુરુષવેદ અને પછી ક્રમશઃ સંજવલન કેધ-માન અને માયાને નાશ કર્યો. પછી સંજવલન લોભને ફૂટવા લાગ્યા ત્યારે હણાત તે એક અંશથી અતિ સૂક્ષ્મ થઈને નાસતા સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકે છૂપાયે, તે ત્યાં જઈને પણ તેને ક્ષપકશ્રેણિરૂપ તિક્ષ્ણ વડે સંપૂર્ણ નાશ કર્યો. એમ અ૬ વ શરૂપે રમતો મેહરાજ સર્વથા નાશ પામતાં આજ સુધી આગળ નહિ વધેલા તે બલિરાજર્ષિસૂરિ ત્યાંથી કૂદીને ક્ષીણમેહ નામના બારમા ગુણસ્થાને (પગથિયે) પહોંચ્યા. ત્યાં પાંચ પાંચ રૂપધારી જ્ઞાનાવરણ અને અંતરાય તથા નિદ્રા, પ્રચલા તથા ચાર દશનાવરણરૂપે છ પ્રકારના દર્શનાવરણને મૂળમાંથી હણી નાખ્યા. એ રીતે ચાર ઘાતકર્મ રૂપ મહા નાયકનો નાશ થતાં શેષ શત્રુન્ય અકિંચિકર બની ગયું. અને આજ સુધી Page #154 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણ-દર્શનાવરણે કે વિશ્વના સર્વ પદાર્થોના સર્વ ભાવને જણાવનારો કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ અદભૂત પ્રકાશ પ્રગટયો. એ રીતે સગી કેવળી ગુણસ્થાનરૂપ જ્યારે તેરમા સૈપાને પહોંચ્યા, ત્યારે ચારિત્રધર્મ વગેરે સઘળા અતિ ઉત્કર્ષને પામ્યા. તેમનાં સૈન્યમાં એટલે હર્ષ વધી ગયે કે-કેઈના અંગમાં હર્ષ માટે નથી. પછી તે બલિરાજર્ષિ કેવળીએ ઘણે કાળ લોકોની સમક્ષ કુટિલ મેહાદિ શત્રુઓના પ્રપંચને પ્રગટરૂપે જણાવીને અનેકાનેક ભવ્ય જીવોને તે શત્રુઓના પ્રપંચથી બચાવ્યા. પ્રાન્ત, આયુષ્ય અંતમું હૃત્ત શેષ જાણીને ગનિરોધપૂર્વક ચૌદમા ગુરુસ્થાનકે જઈ, ત્યાં શૈલેશીકરણ દ્વારા ચરમ સમયે શેષ અઘાતી કર્મોને પણ ક્ષય કરીને, તે જ સમયે આત્માની અચિંત્ય શક્તિથી વચ્ચેના કેઈ આકાશપ્રદેશને પર્યા વિના, સાત રાજ ઊંચે સિદ્ધક્ષેત્રમાં નિજ અવગાહનાથી ત્રીજા ભાગે ન્યૂન ક્ષેત્ર અવગાહીને, સાદિઅનંત સ્થિતિએ સિદ્ધસ્વરૂપને પામ્યા. આજે પણ તેઓ અનંત-અક્ષય-અલૌકિક-એકાન્તિક-આત્મિક સુખને અનુભવ કરતા પરમાન ને ભેગવી રહ્યા છે. હે ભગવંત! એ રીતે આજ પૂર્વે મારી સાથેના અનંતા જ આપની કરુણાથી સિદ્ધિ પદને વર્યા છે અને આજે પણ તેવા સાધકો આપની આજ્ઞાથી સાધના કરી રહ્યા છે. હું પાપી અનંત કાળથી રખડું છું, આ૫ કરુણા કરી મારો ઉદ્ધાર કરો, અાપના સિવાય Page #155 -------------------------------------------------------------------------- ________________ આ ભયંકર સંસારમાં હવે મારું કોઈ શરણું-નથી. હે પ્રભે! આજ સુધી વિવિધ રીતે મહાદિ શત્રુઓને વશ થઈ આપની આજ્ઞાની મેં જે વિરાધના કરી છે, તેની આપની સમક્ષ હું ગહ કરું છું. દુષ્કૃતનિંદા- હે ભગવંત! અનાદિ સંસારમાં જન્મ-મરણ કરતા મેં શ્રી અરિહંતે, તેઓનાં ચૈત્ય, સિદ્ધભગવંતે, આચાર્ય ભગવંતે, ઉપાધ્યાયભગવંતે, મુનિભગવંતે, પૂજ્ય સાધવીજીઓ તથા બીજા પણ વંદન, પૂજન, સત્કાર અને સન્માન કરવાયેગ્ય વિશુદ્ધ સર્વ ધર્મસ્થાને પ્રત્યે, તથા જે મારાં માતાઓ, પિતાએ, બંધુઓ, મિત્ર કે ઉપકારીઓ પ્રત્યે પણ કદાપિ કેઈ પ્રકારે મન-વચન-કાયાથી કંઈ પણ અ નુચિત કર્યું હોય અને જે કંઈ ઉચિત છતાં ન કર્યું હોય તે સર્વની ત્રિવિધ ત્રિવિધે હું આપની સમક્ષ ગહ કરું છું. વળી આઠ મદસ્થાને અને અઢાર પાપસ્થાને પૈકી કોઈ પ્રકારે મેં કેઈદેષ સેવ્યો હોય, તેમાં પણ અજ્ઞાનથી, અને ક્રોધ-માન-માયા કે લોભથી જે કઈ નાના-મોટા દેષ સેવ્યા–સેવરાવ્યા કે અનુમેઘા હોય, તે સર્વની ગહનિંદા કરું છું. રાગ-દ્વેષ કે મેહથી વિવેકભ્રષ્ટ થએલા, કે મિથ્યાત્વના ઝેરથી બેભાન બનેલા મેં આ ભવમાં કે પૂર્વભવમાં આ કવિરુદ્ધ, પરલેકવિરુદ્ધ વર્તન કર્યું કે શ્રી જિનમંદિર, જિનમૂતિ, જિનાગમ કે શ્રીસંઘ વગેરેને મન-વચન-કાયાથી પ્રદેષ કર્યો, અવર્ણવાદ અથવા Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત કર્યો હોય, તે સર્વને પણ ત્રિવિધે ત્રિવિધે ગ” છું. તેમાં જે શ્રી જિનપ્રતિમાને ભાંગી, તોડી, ગાળી હોય કે વિક્રય કર્યો, કરાવ્યું કે અનુમો હય; તે સર્વને પણ નિર્દુ છું. વળી મિથ્યાત્વને વિસ્તારનારાં વિવિધ પાપ, જેવાં કે- સૂક્ષ્મ બાદર-ત્રસ કે સ્થાવર જીનાં ઘાતક રેટ, ઘરંટી, સાંબેલાં, ખાંડણિયા, હળ, કેશ વગેરે અને ઘડ્યાં - ઘડાવ્યાં કે વેચ્યાં-વેચાવ્યાં હોય તેને ગહું છું. વળી ધર્મબુદ્ધિએ દવ સળગાવવા, કાંટા બાળવા, વગેરે તથા કૂવા, વાવ, તળાવ ખોદાવવા-યજ્ઞ કરાવવા વગેરે પાપ કર્યા–કરાવ્યાં કે અનુમોઘાં હોય; તે સર્વની પણ આપની સમક્ષ ત્રિવિધ ત્રિવિધે ગર્તા કરું છું . સમકિત પામીને પણ આ ભવ–પરભવે તેની વિરુદ્ધ અતિચાર સેવ્યા હોય અને સાધુ અથવા શ્રાવકધર્મને પાળતા પણ મેં રાગ-દ્વેષને વશ થઈ પરાયું માની શ્રી જિનમંદિર, પ્રતિમા, કે સંઘ વગેરે પ્રત્યે જે થેડી પણ ઉદાસીનતા સેવી હોય, તિરસ્કાર કે અવજ્ઞા કરી. હેય, ઉપઘાત કે પ્રષિ કર્યો હોય તે સર્વની, તથા અણુવ્રત-ગુણવતા અને શિક્ષાત્રમાં જે નાના-મોટા અતિચાર સેવ્યા હોય તે સર્વની પણ ગહ કરું છું. વળી અંગારકમ વગેરે પાંચ કર્મો, દાંત-લાખ વગેરેના પાંચ વ્યાપાર તથા યંત્રપ્રયાગાદિ પાંચ સામાન્ય પાપ, એ પંદર કર્માદાનની પ્રવૃત્તિ તથા પ્રમાદથી, Page #157 -------------------------------------------------------------------------- ________________ અભિમાનથી, સહસાત્કારે, ઉપયોગશૂન્યતાથી અને ઈરાદાપૂર્વક કે આગ્રહથી જે કઈ પાપ કર્યા હોય તે સર્વની, તથા બીજાને પરાભવ કરવારૂપે, બીજાના સંકટમાં સુખ માનવારૂપે, હાંસીરૂપે, વિશ્વાસઘાતરૂપે, બીજાની દાક્ષિણ્યતાથી, તીવ્ર વિષયાભિલાષાથી, રમતથી, મશ્કરીરૂપે, કુતૂહલ વૃત્તિથી કે આનં-રૌદ્ર ધાનરૂપે, એમ સમજન કે પ્રયેાજન વિના પણ જે કંઈ પાપ કર્યા-કરાવ્યાં કે અનુમાડ્યાં હોય તે સર્વને ગણું છું વળી મહમૂઢ બનેલા મેં કઈ પણ ભવમાં સામાચારીને, વ્રતને કે નિયમોનો ભંગ કર્યો-કરાવ્યો હોય; દેવને અદેવ, અદેવને દેવ, ગુરુને કુગુરુ, કુગુરુને સુગુરુ, અતત્વને તત્વ કે તત્વને અતવ, અથવા અધર્મને ધર્મ કે ધર્મને અધમ મા-મનાવ્યું કે અનુમોદ્યો હોય; વળી મિથ્યાત્વથી મૂઢ મેં સર્વ જીવો પ્રત્યે મૈત્રી, સવિશેષ ગુણવતે પ્રત્યે પ્રમોદ, દીન-દુઃખી વગેરેની કરુણ કે પાપાસક્ત અગ્ય જીવોની ઉપેક્ષા ન કરી; પાપશાસ્ત્રોનું શ્રવચ કર્યું, ચારિત્ર પ્રત્યે અનુરાગ ન કો તથા દેવગુર્વાદિની વૈયાવચ્ચ ન કરી અને તેઓની નિંદા-હેલના કરી; તે સર્વ પાપ ને પણ ત્રિવિધે ત્રિવધે ગડુ છું. વળી હે ભગવંત! અમૃતતુલ્ય-વિશ્વહિતકર આપની વાણીને મેં સાંભળી નહિ, સાંભળી પણ સહી નહિ, અને સાંભળવા-સેડવા છતાં તથા બળ-વીર્ય-પરાક્રમ અને પુરૂષકાર હેવા છતાં તેને સ્વીકારી નહિ, પાળી Page #158 -------------------------------------------------------------------------- ________________ નહિ, કે પાળનારા પુણ્યવંતે પ્રત્યે દ્વેષ કર્યો, તેઓના ધર્મ સાધનને ભાંગી–તેડીને કે બીજી કોઈ રીતે પણ અંતરાય કર્યો; તે સર્વની પણ હું ત્રિવિધ ત્રિવિધે ગોં કરું છું. એમ સામાન્યથી પાપનિંદા કરવાપૂર્વક હે ભગવંત! હવે પંચાચાર સંબંધી સેવેલા દેને પણ હું આપની સમક્ષ નિંદુ છું. તેમાં જ્ઞાનાચાર સંબંધી અકાળે, વિનયબહુમાન કે ઉપધાન વિના, સૂત્ર-અર્થ તદુભયને ભણતા મેં ગુરુને ઓળવ્યા, કે કાને, માત્રા, સ્વર-વ્યંજન વગેરે ન્યૂનાધિક ભ; એમ ત્રણેય કાળમાં જ્ઞાનાચાર અંગે કરેલી વિરાધનાને નિંદું છું. દશનાચારમાં–પણ જીવાદિ તમાં દેશ કે સર્વ શંકા, અન્યાન્ય દર્શનની અભિલાષારૂપ દેશ કે સર્વકાંક્ષા, દાનાદિ ધર્મના ફળમાં અવિશ્વાસરૂપ વિચિકિત્સા કે મલ-મલિન ગાત્રાદિ નિમિત્તે સાધુ-સાધ્વી પ્રત્યે દુગછા, અન્ય ધર્મના ચમત્કારાદિ જોઈને મૂઢદષ્ટિપણું વગેરે કર્યું હોય; અને ધમીઓની ઉપબૃહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય કે ધર્મભાવના વગેરે ન કર્યું હોય; ઈત્યાદિ ત્રણેય કાળમાં દશનાચાર સંબંધી કરેલી વિરાધનાને નિંદું છું. ચારિત્રાચારમાં-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનમાં કરેલ પ્રમાદ, અવિધિ, વગેરે નાની-મોટી વિરાધનાને, તપાચારમાંબારેય પ્રકારના તપમાં કદાપિ કેઈ પ્રકારે કરેલી વિરા. ધનાને, અને વિચારમાં–બળ-વાય-પરાક્રમ છતાં, તે Page #159 -------------------------------------------------------------------------- ________________ તે જ્ઞાનાદિ આચારાના પાલનમાં જે ઉદ્યમ ન કર્યો તે વિરાધનાને; એમ પાંચેય આચારોમાં ત્રણેય કાળમાં કરેલી નાની-મોટી વિરાધનાને હે ભગવંત! હું આપની સાક્ષીએ વળી દશવિધ યતિધર્મમાં કે ચરણસિત્તરરૂપ મૂળગુણેમાં હિંસાદિ દે, તથા કરણસિત્તરરૂપ ઉત્તરગુણોમાં દુષિત પિંડ ગ્રહણ કરવા વગેરેથી જે નાનામોટા અતિચારે સેવ્યા હોય તેને પણ ભાવપૂર્વક ત્રિવિધે ત્રિવિધ રહું છું. હે ભગવંત! મિથ્યાત્વથી દૂષિત બુદ્ધિવાળા મેં ધાર્મિક પુરુષની અવજ્ઞા વગેરે કર્યું હોય તથા આહારભય-મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાને વશ બની જે કોઈ પાપને કર્યું હોય તેની પણ આપની સમક્ષ હું ત્રિવિધે ત્રિવિધે નહીં કરું છું. હે ભગવંત! એ રીતે દુષ્કૃતગહ કરીને ચારેય ગતિમાં ભમતા મેં જે જે જીવોની વિરાધના કરી છે. તે તે સર્વને પણ હવે આપની સમક્ષ ખમાવું છું. નારકપણમાં–મેં બીજા કર્મવશ નારકી થએલા જીને ભવધારણીય શરીરથી ઉત્તરકિય પણ વિવિધ રૂપ ધારણ કરીને બળાત્કારે દુસહ પિડાઓ ઉપજાવી હાય, હે ભગવંત! તે સર્વ જીવને આપની સમક્ષ હું ખમાવું છું. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૭૧ આ તિર્યચપણમાં પણ એકેન્દ્રિય બનેલા મેં મારા વિરુદ્ધ વણ–ગંધ-રસ-સ્પર્શથી બીજા પૃથ્વીકાયાદિ કઈ પણ જીની સાથે મળીને ક્યારેય પણ જે વિરાધના કરી હોય તેને, અને એકેન્દ્રિયપણામાં જ રહેલા મેં બેઈન્દ્રિયાદિ પંચેન્દ્રિય સુધીના જીવોની કઈ પણ વિરાધના કરી હોય; તે સર્વને પણ ખમાવું છું. તેમાં પૃથ્વીકાય બનેલા મેં પત્થર, ઢેફાં કે બીજા કેાઈ રૂપે બેઈન્દ્રિયાદિ અન્ય જીના શરીર ઉપર પડીને તેઓને વિરાધ્યા હેય, અપૂકાય બનેલા મેં અન્ય જીવોને ડૂબાડીને માર્યા હોય, કે હિમ, કરાં, વર્ષોની ધારા, કે અન્ય રીતે છંટકાવ દ્વારા વિવિધ પીડાઓ કરી હેય, અગ્નિકાય બનેલા મેં વિજળી, અગ્નિ, દીપક કે દાવાનળરૂપે અન્ય એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવને કઈ રીતે કદાપિ વિરાધ્યા હોય, વાયુકાય બનેલા મેં અન્ય જીવેનું શેષણ, હનન, ઉડાડવા, કે તેઓના અવયવાદિ ભાંગવાતેડવા-મરડવા વગેરે કઈ પણ પ્રકારની ત્રણેય કાળમાં જે કોઈ વિરાધના કરી હોય, અને વનસ્પતિકાય બનેલા પણ મેં વૃક્ષની ડાળ રૂપે અન્ય જીવે ઉપર પડીને કે મારીને, ઝેરી અથવા વિરુદ્ધ પ્રકૃતિ દ્વારા, એમ કઈ પણ રીતે કદાપિ અન્ય ત્રાસ-સ્થાવર કઈ પણ જીવને જે વિરાયા હેય; તે સર્વ જીવોને હે ભગવંત! હું આપની સમક્ષ ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું. બેઈન્દ્રિયાદિ ત્રસપણને પણ પામેલા મેં અલસિયા, Page #161 -------------------------------------------------------------------------- ________________ હર દેડકા વગેરે રૂપે પૃથ્વીને ગ્રહણ કરી શરીર બનાવતાં પૃથ્વીકાયને, સતત કૂદવું, હાલવું, ચાલવું કે ફરકવું વગેરે કરવાથી, મન કરવાથી કે પાન કરવાથી અપ્રકાયને, મારા ખારા, તીક્ખા, કડવા વગેરે રસથી કે કશું આદિ સ્પશ વગેરેથી તૈઊકાય-વાયુકાયને અને ફળ-ફૂલ કે કાઇ વગેરેમાં કીડારૂપે ઉત્પન્ન થઈને કે તેનું ભક્ષણુ વગેરે કરવા દ્વારા વનસ્પતિકાયને પણ જે વિરાધ્યા હાય; તે સર્વ જીવાને હું ભગવ ́ત હુ' ત્રિવિધે ખમાવુ‘ છું. તથા એ વિકલેન્દ્રિપણામાં જ સજાતિય - વિજાતિય એઇન્દ્રિયાદિ કોઈ ત્રસ જીવેાને પણ ત્રય કાળમાં જે કોઈ પણ રીતે વિરાધ્યા હાય, તે સર્વ જીવાને પણ હું ભગવંત ! હું આપની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ ખમાવુ' છું. પ'ચેન્દ્રિય તિય 'ચપણામાં જળચર-સ્થલચર · કે બેચરજાતિમાં ઉપજેલા મે સ્વ-પર ઊષય જાતિના જળચરાદિ જીવાને કાઈ રીતે પરસ્પર આહાર માટે કે ભયથી પીડડ્યા હાય, આશ્રય માટે કે સ્વસ ́તાનાની રક્ષા માટે મનુષ્યાની પણ જે વિરાધના કરી હેાય; તે સર્વને પણ હું ત્રિવિધે ત્રિવિધે ખમાવું છું. વળી મનુષ્યપણામાં ઉપજેલા મે' દંતાલી દ્વારા, હળ ખેડવામાં, કૂવા-વાવ કે તળાવ ખેાદવામાં, અને ઘર-હાટના આરંભ વગેરેમાં સ્વય' કે બીજા દ્વારા, આ ભવે કે અન્ય ભવામાં જે જે પૃથ્વીકાયની વિરાધના કરી હાય; વળી હાથ-પગ-મુખ-મતક વગેરે ધાવામાં કે Page #162 -------------------------------------------------------------------------- ________________ ૭૩ અદ્ધરાન-પૂjનાન કરવામાં. શૌચ કરતાં, પીતાં કે જળકીડા વગેરે કરતાં આ ભવે કે અન્ય ભામાં સ્વય કે અન્ય દ્વારા જે અપકાયની; વળી સળગતા અગ્નિને ઘી વગેરે સિંચવામાં કે બૂઝાવતાં, રસેઈ પકાવતાં, બાળતાં, સેકતાં, ડામ દેતાં, દીપક પ્રગટાવતાં, કે બીજા પણુ લુહાર-સેના–ધોબી, કંસારા, ભાડભુજા, વગેરેના ધંધામાં વિવિધ રીતે અગ્નિકાયની; તથા પંખા વીંઝતાં, ફણુ વગેરે ફેંકતાં, શ્વાસે શ્વાસ લેતાં-મૂકતાં, ધમણ વગેરે ફૂંકતાં કે શંખ વગેરે વગાડતાં, વગેરે આ ભવે કે અન્ય ભામાં સ્વયં કે બીજા દ્વારા વાયુકાયની; અને વનસ્પતિને છેલવાથી, કાપવાથી, પીલવાથી, મરડવાથી, તેડવાથી, ઉખેડવાથી કે ભક્ષણ કરવાથી, ખેત્રમાં-ખળામાં કે બાગ-બગીચા વગેરેમાં તે તે પ્રકારે આરંભ કરવાથી વિવિધ રીતે વનસ્પતિ જીવની જે વિરાધના કરી-કરાવી હાય; એમ ત્રણેય કાળમાં વિરાધેલા સર્વ-સ્થાવર જીવોને હું હે ભગવંત! આપની સમક્ષ ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું વળી હે ભગવંત! સંખ્યાથી અસંખ્ય જે ગંડેલા, અલસિયાં, જળ, કૃમિયા, શંખ, છીપ, કોડા વગેરે વિવિધ જાતિના બેઈન્દ્રિય ને; માંકડ, મકે ડા, કુંથુઆ, કીડીઓ, કાતરા, ઘીમેલે, ઉધેઈ, જુઓ, વગેરે વિવિધ જાતિના ઈન્દ્રિય જીવોને; અને મધમાખીએ, તીડે, પતંગિયાં, ડાંસ, મરછર, માખીઓ, ભમરા, ભમરીઓ, વિંછુઓ, વગેરે વિવિધ જાતિના ચૌરેનિદ્રય Page #163 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ને; આ ભવે કે અન્ય ભવમાં, સ્વયં કે અન્ય દ્વારા સપ્રયેાજન કે નિષ્પાજન વિરાધ્યા હોય; તે સર્વને પણ હું ત્રિવિધે ત્રિવિધે ખમાવું છું. વળી હે ભગવંત! સાપ, નેળિયા, કાકડા, ઘે, ગીરાલી, કે તેઓનાં ઈંડા વગેરેને તથા ઉંદર, કાગડા, શિયાળ, કુતરા, બિલાડા વગેરેને દેડકાં–માછલાં-કાચબા મગરો વગેરે વિવિધ જળચરોને, સિંહ-હરિણ-રોઝબૂડ-સસલાં-વાઘ-ચિરા-દીપડા વગેરે સ્થળચર ચેપગને તથા હંસ-સારસ-કબૂતર-ક્રેચ-તેતરાં-વગેરે ખેચરને, મેં હાસ્યાથી, દ્વેષથી કે કુતુહળથી, સંક૯પપૂર્વક કે આરંભથી ત્રણેય કાળમાં સ્વયં કે બીજાઓ દ્વારા જે કોઈને હણ્યા હોય, અથવા અથડાયા, ઠેકર મારી, પરિતાપ ઉપજા, ત્રાસવ્યા, અથવા સ્થાનભ્રષ્ટ કર્યા, થકાવ્યા, દુભાવ્યા કે પરસ્પર અવય પીડાય તેમ ભેગા કર્યા હોય, વગેરે વિવિધ રીતે જે કંઈ કષ્ટ આપ્યાં હોય; તે સર્વને આપની સાક્ષીએ હું ત્રિવિધે ત્રિવિધ ખમાવું છું. વળી ભગવંત! મનુષ્યપણામાં રાજાનું-અધિકારીનું કે કેટવાળ વગેરેનું સ્થાન પામેલા મેં સત્તાના જેરે મનુષ્ય પ્રત્યે જે ચિત્તથી દુષ્ટ ચિંતવ્યું, વચનથી કટ્ર કે તિરસ્કાર-અપમાનજનક વચને કહ્યાં, કાયાથી દુષ્ટ નજરે જોયા, ન્યાયને અન્યાય અને અન્યાયને ન્યાય ઠરાવી કલુષિત ભાવથી દિવ્ય આપતાં જે મનુષ્યને બાળ્યા, કે બીજી રીતે પ્રાણાન્ત પરીક્ષાઓ કરી, તથા સાચી કે Page #164 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ’ ખાટી રીતે ગુન્હેગાર ઠરાવી ખેાડાં કરાવ્યા, હેડ, જેલ વગેમાં પૂરાવ્યા, અધાવ્યા, મેડીએ પહેરાવી, માર મરાજ્યે, ફૂટાવ્યા, દડાવ્યા, મસ્તક મુડાવ્યાં, ઢી'ચણુહાથ-પગ-નાક-કાન-હાઠ વગેરે અવયવા કપાવ્યા, ચામડી છેલાવી, તેમાં ખાર ભર્યા, ઘાણી વગેરેમાં પીલાગ્યા, અગ્નિથી દઝાવ્યા, ખાઈ-ખાડામાં ફૂંકાવ્યા, ઉંચે ટી'ગાડડ્યા, તેઓના અડકાષ ગળાવ્યા, નેત્રા ઊખેડાવ્યાં, દાંત પડાવ્યા, શૂળીએ ચઢાવ્યા, અથવા તે શિકાર કરતાં તિય ચાને કે યુદ્ધમાં લઢતાં છેદ્યા, ભેદ્યા, લૂચા, કે લુલા-લંગડા-અંધ વગેરે વિકલ કર્યાં અને સમાયા, વળી યુદ્ધથી વિરામ પામેલા, શાસ્ત્રા છેાડી દીધેલા અને નાસતા, એવા પણુ મનુષ્યને તીવ્ર રાગ કે દ્વેષથી, આ ભવે કે અન્ય ભવેામાં, સ્વય' કે ખીજાએ દ્વાર', જે કેઈ ને પ્રાણમુક્ત કર્યાં; તે સર્વને આપની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ ખમાવુ છું. વળી હું ભગવ ́ત ! પુરુષ કે સ્ત્રીના અવતારને પામીને કે વિધૂર-વિધવાપણું તીવ્ર રાગ અને કામને વશ મે' પરસ્ત્રી (પરપુરુષ) સાથે વ્યભિચાર સેન્યા, કે મારામાં કે બોન્નયાં ગોંને ઉપાર્જન કરીને વિવિધ રીતે તે ગભેના નાશ કર્યાં, વગેરે વિવિધ અતિ ક્રૂર પાપે કર્યા, તેનું વણૅન હે ભગવંત! હું કેટલું કરું ? સ‘સારમાં અન'તા કાળથી ભટકતા મે કામને વશ થઈ કયા જીવાની સાથે કયાં પાપે! નર્થી કર્યાં ? તે સ જીવેાને આ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ખા આપની સમક્ષ હું ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું. યુવતી પણે શેક્યો ઉપર દ્વેષ કર્યા, તેઓના ગર્ભોને થંભાવ્યા, નાશ કર્યા કે ભેગને અંતરાય કરવા પતિને પણ નાશ કર્યોકરાવ્યું કે વશીકરણ-કાશ્મણ દ્વારા વિગ કરાવ્યું, અથવા જીવતા પણ પતિને મરણતુલ્ય કર્યો, વળી - વ્યભિચારીપણામાં જીવતાં જન્મેલા બાળકને ફેંકી દીધાં કે મારી નાખ્યાં, વેશ્યાના અવતારમાં બીજાની બાળાઓનું અપહરણ કર્યું–કરાવ્યું, મંત્ર-તંત્રના પ્રયોગથી સ્તંભન, ઉચાટણ કર્યા કે સ્થાનભ્રષ્ટ કરી વિદ્વેષ કરાખે, વશીકરણ કર્યું વગેરે સર્વ પ્રકારના સર્વ અપરાધને હે ભગવંત ! આપની સમક્ષ ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું. વળી મનુષ્યપણામાં ભૂત-પ્રેત-ડાકણ-શાકણ વગેરે હલકા દેવ-દેવીઓને મંત્ર-તંત્ર દ્વારા બળાત્કારે વશ કર્યા, મારાં ઈષ્ટ કાર્યો (પાપ) તેમની પાસે કરાવ્યાં, તેઓને થંભાવ્યા કે તાડના કરીને તે તે વ્યક્તિઓમાંથી છૂટા કર્યા, વગેરે આ ભવે કે અન્ય ભવમાં કોઈ દેવની પણ જે વિવિધ વિરાધના કરી; તે સર્વને પણ આપની સમક્ષ ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું. એમ મનુષ્ય પણામાં કરેલી વિરાધનાને ખમાવીને, હવે દેવના અવતારોમાં પણ પરમાધામી દેવ બનેલા મેં જે નારકને ઘણું ઘણા પ્રકારે દુઃખી કર્યા, વળી દેવપણ માં રાગ-દ્વેષ અને મેહથી ઉપભેગ-પરિભેગ નિમિત્તે પૃથ્વીકાય વગેરેની અને તેના આધારે જીવનારા Page #166 -------------------------------------------------------------------------- ________________ のり . એઇન્દ્રિયા િતિય ચ જીવાની પણ હિંડસા કરી, વળી પૂર્વભવેાના વૈર વગેરેને વશ થઈ કષાય કરી મનુષ્યાનું પણ અપહરણ, બંધન, વધ, દેદુન, ભેદન, ધનહરણ, સ્ત્રીહરણ વગેરે કર્યુ" કે મારી નાખ્યા, વગેરે દેવભવમાં મનુષ્યેાને દુ:ખી કર્યાં, તેમજ મહદ્ધિક દેવપણુ વગેરે પામીને અન્ય દેવાને બળાત્કારે આજ્ઞાએ પળાવી, વાહનરૂપે તેમને ઉપયોગ કર્યાં, અથવા તાડના કે અપમાનપરાભવ વગેરે કર્યુ -કરાવ્યુ, ઈત્યાદિ વિવિધ રીતે દેવાને પણ જે વિરાધ્યા; તે સને પણ હું ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું. વળી હું ભગવંત! મે આ ભવે કે પુરસવે સ્વય કે બીજાઓ દ્વારા મન-વચન કે કાયાથી જગતના સૂક્ષ્મ-બાદર સર્વ જીવાને દુઃખી કરવારૂપે અહિસાવ્રતની, હાસ્યાદિથી અસત્ય મેલીને વિવિધ રીતે સત્યવ્રતની, લેાભાદિને વશ થઈ પરાયી વસ્તુ લેવા કે આળવવારૂપે અચૌય વ્રતની, મનુષ્ય-તિય ચ કે દેવ સંબંધી મૈથુન સેવવારૂપે મન-વચન-કાયાન્દ્વરા બ્રહ્મચર્યવ્રતની, સચિત્ત-અચિત્ત કે મિશ્રદ્રવ્યેામાં તથા કેઈ પણ ક્ષેત્ર, કળ કે ઔદયિકાદિ ભાવે માં મૂર્છા-મમતા કરવારૂપે અપરિગ્રહવ્રતની તથા રસની લેાલુપતાથી સકારણ કે અજ્ઞાનતાથી પશુ કયારે-કઈ પણ રાત્રિèજન કરવારૂપે રાત્રિભજનવિરતમવ્રતની જે વિરાધના કરી હોય; તે સર્વ વ્રતાની વિરાધનાની પશુ હું આપની સમક્ષ ત્રિવિધે Page #167 -------------------------------------------------------------------------- ________________ ત્રિવિષે ગાઁ કરુ... .. ૭૮ વળી હે ભગવંત ! આ સસારમાં લમતા મે' ત્રણેય કાળમાં અન્યન્ય જીવાની સાથે જે વૈર-વિરાધ કર્યાં હાય, ત્રણેય કાળમાં શુભાશુભ પદાર્થોમાં મન-વચનકાયાને અશુભરૂપે પ્રવર્તાવ્યાં હાય, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાં શક્ય છતાં જે કરવા ચેગ્ય ન કયુ કે નહિ કરવાનું કર્યુ” હાય, વળી લેાકમાં મિથ્યાત્વને પ્રવર્તાવવા દ્વારા, મિથ્યાશાસ્ત્રોના ઉપદેશ દ્વારા, મામા ને છૂપવવા દ્વારા કે ઉન્માર્ગને પ્રચારવા દ્વારા અન્ય જીવાને જે કમ બંધ કર્યો-કરાવ્યે અને મે' કર્યો હાય, વળી હું ભગવ'ત! ભવચક્રમાં ભમતાં મે‘ લવાભત્ર જે પાપાસક્ત એવાં શરીરા માંધ્યાં અને છેડવાં, તથા પાપાર ભી એવા સ્વજન-સ’બધી; પુત્ર-પરિવાર વગેરેમાં રાગ કર્યા, લાભને વશ ધન મેળવીને પાપકાર્યામાં ખેંચવા તેની વ્યસ્થા કરી ત્યાં જ મૂકી મૂકીને મર્યાં, એમ ત્રણેય કાળમાં જે જે પાપાર ભા પ્રવર્તાવ્યા અને ચાલુ રાખ્યા; તે તે સને પણુ હુ' આપની સમક્ષ ત્રિવિધ ત્રિવિધે વાસિરાવુ' છું. વળી હું ભગવંત! મે આપના વચનને ઊલટાં પરૂપ્યાં, ઊંધી શ્રદ્ધા કરી અને અસત્યને પક્ષ કર્યાં, તથા ક્ષેત્ર કે કાળના દોષે આપની આજ્ઞાને ન પાળી, ખાટી ક્રિયાનેા રાગ કર્યાં, અને સમ્યગ્ આરાધનાના મનેારથ પણ ન કર્યો, 'હે ભગવ ́ત ! કેટલુ' કહું...? સમતા Page #168 -------------------------------------------------------------------------- ________________ સમાધિ અને સંવેગમાં વતતે હું આજ પૂર્વે મેં જે કંઈ નાનું-મોટું પાપ કર્યું હોય તે સર્વને આપની સમક્ષ આજે વિવિધ ત્રિવિધ ખમાવું છું. ' સુકૃત અનુમોદના-એ રીતે મારાં સર્વ દુષ્કતની ગહ કરતે હું આપની સમક્ષ, જેમ કોઈ મહારોગી શાસ્ત્રાર્થમાં કુશળ વૈદ્યની ઉપદેશેલી કિયાને આરોગ્ય માટે સહે, તેમ મારા ભાવ આરોગ્યને માટે આપનાં ઉપદેશેલાં અને તે તે જીવેએ તથા મેં પણ કંઈ આચરેલાં એવાં સર્વ સુકૃત્યેની અનુમોદના કરું છું, અને આપની કૃપાથી મને ભમવ એ સુકૃત્યોને પક્ષ તથા પ્રાપ્તિ થાય, એવી પ્રાર્થના કરું છું. હે ભગવંત! તેમાં ત્રણેય કાળના ત્રણેય જગતના અનન્ય ઉપકારી એવા સર્વ શ્રી અરિહંતદેએ પૂર્વે ત્રીજા ભવે કરેલી તીર્થકરપણને પ્રાપ્ત કરાવનારી વીશસ્થાનક તપની આરાધનાને, દેવાદિ ભવથી જ સાથે લાવેલા તેઓના મતિ-શ્રુત અને અવધિજ્ઞાનને, નિજનિજ કલ્યાણ કેના દિવસેમાં ચારેય નિકાયના અસંખ્ય દેના આગમનથી તેઓએ પ્રગટાવેલી ત્રણેય લોકમાં પિતાની પ્રભુતાને, વિશ્વના સર્વ જીવેના હિતાર્થે વાત્સલ્યપૂર્વક તીર્થ પ્રવર્તાવવાની તેઓની તત્પરતાને, તેના પ્રકૃષ્ટ સર્વ ગુણોને, સર્વોત્તમ પુણ્યસમૂહને, સર્વ અતિશયોને, રાગ-દ્વેષ અને મેહરહિત વિતરાગતાને, કાલક પ્રકાશક કેવળજ્ઞાનરૂપી તેઓની લક્ષ્મીને, દેએ કરેલા Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ પ્રભાવી આઠ પ્રાતિહાર્યોની શેભાને, દેવરચિત અતિ સુકોમળ સુવર્ણકમળ ઉપર પગ સ્થાપીને કરતા ગમનાગમનને, અગ્લાનપણે નિસ્વાર્થભાવે કરેલા ધર્મોપદેશને, અનુપકારી પણ અન્ય જીને અનુગ્રહ કરવાની તેઓની પ્રકૃતિને, એકીસાથે ઉદય પામેલા તેઓના સર્વ પુણ્યપ્રકારને, ત્રણેય લેકના સમૂહે કરેલી તેઓની પૂજાને, સ્કૂરાયમાન સંપૂર્ણ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી તેઓની સંપત્તિને, અબાધિત અખંડ પ્રતાપને અને અનુત્તર ચારિત્ર દ્વારા જન્મ–જરા-મરણ વગેરે સર્વ પ્રકારનાં સર્વ દુઃખોથી રહિત શાશ્વત સુખરૂપ મુક્તિના પ્રાપ્તિને, વગેરે સર્વ અરિહંતનાં અગણિત સુકાની ત્રિવિધ ત્રિવિધ સદા સમ્યમ્ અનુમોદના કરું છું. વળી હે ભગવંત! શ્રી સિદ્ધભગવંતે. કે જેઓને સંસારવાસ મૂળમાંથી નષ્ટ થયું છે, જે સર્વ કર્મોના લેપથી મુક્ત છે, રાહુમુક્ત ચંદ્ર-સૂર્યનો જેમ કર્મથી મુક્ત અનુપમ ઉજવળ શેભાને પામેલા છે, શાશ્વતઅજર-અજન્મા-અરૂપી-નિરોગી અને સર્વતંત્રસ્વતંત્ર છે, સિદ્ધસ્થાનમાં શાશ્વતકાળ રહેલા છે, સવાધીન -એકન્તિક–આત્યંતિક અને અનંત એવી સુખસમૃદ્ધિના ભક્તા છે, કેવળજ્ઞાન-દર્શન દ્વારા મિથ્યાતમના નાશક છે, સમકાળે લોકાલોકમાં વર્તતા સર્વ સદ્દભૂત પદાર્થોને સંપૂર્ણ દેખે છે, એથી જ જેઓ અનંત વિયવાળા છે, શબ્દાદિથી અગમ્ય છે, અદ્ય-અભેદ્ય-સદા કૃતકૃત્ય Page #170 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિઓની પરાધીનતાથી મુક્ત-અનુપમેય અને સર્વ દુખોથી તથા પાપોથી રહિત છે, રાગરહિત-કલેશરહિતઅકર્તા-અમર–અનુપમ સ્થ–પૈયુક્ત, સર્વ વસ્તુઓથી નિરપેક્ષ, ક્ષાયિક ગુણેના નિધિ, ત્રણેય લેકમાં ચૂડામણ અને ત્રણેય લેકથી પૂજનીય-વંદનીય છે, એવા શ્રી સિદ્ધોના અનંતાનંત ગુણેની અનુમોદના કરું છું. . વળી હે ભગવંત! ત્રણેય કાળના પૂજ્ય સર્વ આચાર્યભગવંતનું જે પંચાચારનું સમ્યગૂ પાલન કોઈ બદલાની ઈચ્છા વિના ભવ્ય જીને પંચાચારપાલન માટે પ્રરુપણ, ભવ્ય જીવોને સમ્યમ્ બોધ પમાડવાપણું અને તેઓને પંચચારોનું પાલન કરાવવાપણું, વિશ્વહિતકર શ્રી જૈનશાસનની રક્ષા અને પ્રચાર કરવાપણું તથા શ્રી જૈનશાસનની પ્રભાવના કરવાપણું, વગેરે તેના વિવિધ ગુણોની હું આપની સમક્ષ ત્રિવિધ ત્રિવિધ અનુમોદના કરું છું. - વળી પંચાચારપાલનમાં રક્ત સર્વ પૂજ્ય ઉપાધ્યાયભગવંતેનું પ્રકૃતિએ જ પરોપકારીપણું અને શ્રી જિનપ્રણિત આગમને સ્વયં ભણવાપૂર્વક અન્ય જીને પણ ભણાવવાપણું, વગેરે તેના ગુણેની પણ ત્રિવિધે ત્રિવિધે અનુમોદના કરું છું. એ રીતે કૃતપુણ્ય-ચારિત્રચૂડામણી–ધીર–વીર–સુગહિતનામધ્યેય-ગુણરત્નના નિધાન અને સુવિહિત સર્વ સાધુભગવંતેની પણ નિષ્કલંક વિસ્તૃત શીલવૃત્તિને, Page #171 -------------------------------------------------------------------------- ________________ ૮૧ યાવજ્જીવ નિષ્પાપ માધુકરી વૃત્તિને, વિશ્વવત્સલતાને, સ્વદેહ પ્રતિ પણ નિમ મતાને સ્વજન-પરજન પ્રત્યે પણ સમાનભાવને, સમ્યક્ પ્રમાદનિરોધને, પ્રશમરસનિમગ્નતાને, સ્વાધ્યાયધ્યાનની રસિકતાને, પૂણ્` આજ્ઞાધીનતાને, સ‘યમમાં એકબદ્ધલક્ષતાને, પરમાથ ગવેષકતાને, સ`સારની નિર્ગુણુતાના જ્ઞાનને અને તેથી તેના પ્રતિ પરમ વિરાગપણાને, તથા સ'સારનાશક ક્રિયાઓની સમ્યક્ પ્રવૃત્તિને, વગેરે તેઓના પણ વિવિધ ગુણેાની ત્રિવિષે ત્રિવિધે સમ્યગ્ અનુમેાદના કરુ છું. વળી હું ભગવ'ત ! સઘળા શ્રાવક-શ્રાવિકાઓની પ્રકૃતિએ જ દૃઢ ધર્મપ્રિયતાને, શ્રી જિનકથિત ધમ થી રંગાયેલા અસ્થિ-મજજાપણાને, જીવાજીવાદિ સમસ્ત પદાર્થીના જ્ઞાનમાં પરમ કુશળપણાને, દેવાદિના ઉપસગેૌથી પણ ધર્મ પ્રત્યે અક્ષુબ્ધપણાને અને સમ્યગ્દર્શનાદિ મેાક્ષસાધક ગુણેાની તીવ્ર દૃઢતાને, વગેરે તેઓના પણ વિવિધ ગુણ્ણાની સમ્યગ્ અનુમાદના કરુ' છુ.. બીજા પણ આાસન્નભવિક, મેાક્ષને ઈચ્છતા, કલ્યાણુ પ્રકૃતિવાળા, એવા લઘુકમી દેવ-દાનવા–મનુષ્યા કે તિય ચા, તેઓના પણ સન્માર્ગને અનુસરતા દયા-દાનસદાચાર વગેરે તે તે સવ* ગુણ્ણાની હુ' ત્રિવિધે ત્રિવિધ અનુમાદના કરુ છું. એમ હું ભગવ'તી લલાટે એ હાથની અ'જલિ જોડીને, સમ્યગ્ભાવે શ્રી અરિહંત ભગવંતા વગેરેના તે તે " Page #172 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ગુણેાની પ્રતિક્ષણ અનુમેાદના કરતા હું આપની કરુણાથી મારા ગુણેાના નાશ થતા રાકીશ, ચિરસ ચિત કમ મેલને ખપાવીશ અને એ રીતે કર્મના ઘાત કરતા હું સમ્યગ્ આરાધનાને પામીશ. ૧-ચાર શરણ પૈકી અરિહંતશરણુ-એ રીતે દુષ્કૃતનિ’દા અને સુકૃતાનુમાદના કરતા હું... આપની સાક્ષીએ ચાર શરણાના આ રીતે સ્વીકાર કરૂ છું. તેમાં પ્રથમ શ્રી અરિહંતદેવા, કે જેએનાં ઘાતીકાં સંપૂર્ણ નાશ પામ્યાં છે અને તેથી જેએ અપ્રતિહત સપૂર્ણ જ્ઞાન-દર્શનના પ્રકાશને પામ્યા છે, ભયંકર સંસારરૂપી અટવીમાં ભ્રમવાનાં કારણેા ટળી જવાથી જેએ અર્હંતપદને પામ્યા છે, જેએ સર્વોત્તમ ચારિત્રવાળા, સર્વાંત્તમ લક્ષણૢાયુક્ત શરીરવાળા, સર્વાંત્તમ ગુણેાની Àાલાવાળા, સર્વોત્તમ પુણ્યપ્રકષ વાળા, વિશ્વના હિતસ્ત્રી અને પરમ બંધુ છે, તે શ્રી અરિહંતભગવ તાનું: મારે શરણ થાઓ! વળી જેએ સર્વથા નિષ્કલ ́ક, ત્રણ લેાકરૂપી આકાશને શૈાભાવતા ચંદ્રતુલ્ય, પાપપકથી સર્વથા રહિત, દુઃખપીડિત જગતના જીવાના પિતા, અતિ મહિમાશાળી, મેાક્ષપદના સાધક, પરમપુરુષ, પરમાત્મા, પરમેશ્વર, તથા પરમ માંગળ, અને સદ્દભૂત ભાવાના યથાય ઉપદેશક છે, એવા ત્રિભુવનભૂષણુ શ્રી અહિ ત ભગવંતાનુ' મને શરણુ થા! તથા જે ભવ્ય જીવરૂપી કમળાના વિકાસ કરવામાં ચંદ્રતુલ્ય, ત્રણેય લેાકના પ્રકાશક સૂર્ય તુલ્ય, દુ:ખી Page #173 -------------------------------------------------------------------------- ________________ સંસારી જેને આશ્રય, શ્રેષ્ઠ અતિશયોથી સમૃદ્ધ, અનંત બળ-વીર્ય અને સત્ત્વવાળા, સંસારસમુદ્રથી પાર ઉતારનારા વહાણતુલ્ય, અને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વર તથા ઈન્દ્રને પણ દુજેય એવા પણ કામના ગર્વને ગાળનાર છે, તે શ્રી અરિહંત ભગવંતેનું મારે શરણ થાઓ! વળી જેઓ ત્રણેય લેકને જીતનારા, મેહનો પણ પરાભવ કરનારા મહામલ્લ, ત્રણ લોકની લક્ષમીના તિલક, મિથ્યાત્વના અંધકારને વિનાશ કરનારા સૂર્ય, ત્રણેય લોકમાં પૂજ્ય, ત્રણેય લોકમાં વિસ્તૃત પ્રતાપશાળી, પ્રચંડ પણ પાખંડીઓના પ્રભાવને ચૂરનારા, ત્રણેય ભુવનમાં વિસ્તૃત ઉજવળ કીર્તિવાળા, ત્રણેય લેકરૂપી સરોવરમાં રાજહંસ, ધર્મધુરંધર ધરી, પ્રશસ્ત સર્વ અવસ્થાઓવાળા, અપ્રતિહત અજેય શાસનપતિ, અમેય તેજવાળા, પુણ્યવંત છને જ પ્રાપ્ય છે દુર્લભ દર્શન જેઓનું, શ્રીમાન, ભગવાન, કરુણાળુ અને પ્રકૃષ્ટ વિજયવંત, એવા સર્વ શ્રી અરિહંતદેવેનું મને શરણ હો! - ૨-સિદ્ધશરણ-વળી હે ભગવંત! ત્રણેય કાળના સર્વ શ્રી સિદ્ધભગવંતે, કે જેઓ માનવભવમાં ચારિત્ર પાળીને પંડિતમરણે મરીને કૃતકૃત્ય થવાથી સિદ્ધ છે, નિર્મળ કેવળજ્ઞાનથી બુદ્ધ છે, સંસારનાં કારણે થી મુક્ત છે અનંત ગુણોનું નિધાન છે, અનંત વીર્યવાળા છે, શાશ્વત અનંત સુખના ભેગી છે, સર્વ સંગરહિત છે અને સ્વ-પર કર્મબંધથી યુક્ત છે, તે સર્વ શ્રી સિદ્ધ ભગવંતેનું મને Page #174 -------------------------------------------------------------------------- ________________ ૮૫ શરણ થાઓ ! વળી જેએ કર્યાનાં સવ આવરણથી રહિત, જન્મ-જરા-મરણાના પાર પામેલા, ત્રણેય લેાકના મસ્તકે મુગટ, જીવ માત્રને શરણ્ય, ક્ષાયિક સંપૂર્ણ શુદ્ધ શુભેામય, ત્રિલેાકપૂજ્ય અને સુખસ્વરૂપ છે, તે શ્રી સિદ્ધભગવતાનું મને શરણુ હા! વળી જેએ લેાકાન્ત શાશ્વત સ્થિત થયા છે, સર્પાકૃષ્ટ પ્રતિષ્ઠાને પામેલા છે અને તેથી કૃતકૃત્ય છે, શબ્દાદિથી અગમ્ય- નિરાકાર અને ઉત્કૃષ્ટ અતિશયની સમૃદ્ધિવાળા છે, તે શ્રી સિદ્ધભગવ ́તાનુ' મને શરણ્ થાએ! વળી જેએ સવ શસ્ત્રાથી અહેદ્ય, સ સૈન્યથી અભેદ્ય, સમુદ્રોથી પણ અપ્લાષ્ય, દાવાનળથી પણ અદાહ્ય, પ્રલયના પવનથી પણ નિષ્કપ અને વજ્રથી પણ ન ચૂરાય તેવા છે, સૂક્ષ્મ, નિરંજન તથા છે અને અચિંત્ય મહિમાવાળા છે, જેએ પરમ ચેાગીએને ગમ્ય છે, કૃતકૃત્ય, નિત્ય, અજન્મા, અજર. અમર, શ્રીમંત, ભગવંત અને અપુનરાવૃત્ત છે, સર્વથા વિજયવ ́ત અને પરમેશ્વર છે તેથી જ શરણ્ય છે, એવા સવ શ્રી સિદ્ધભગવ તાનુ' મને શરણ થાએ! અક્ષય ૩-સાધુશરણ-જેએ જીવાજીવાઢિ પરમ તત્ત્વાના અને સ'સારની અતિ નિર્ગુણુતાના જ્ઞાતા છે, મહા સંવેગી, ગીતાર્થ, શુદ્ધ ક્રિયામાં પરાયણ, ધીર અને સારણાવારણાદિમાં કુશળ છે, સદ્ગુરુચરણે સંયમને પ્રાપ્ત કરનારા,માક્ષમાં એકમહલક્ષ્યવાળા, સૌંસાર પ્રત્યે વિરાગી, અતિ સ`વેગથી સ’સારથી થાકેલા, તેથી જ સ્ત્રી– Page #175 -------------------------------------------------------------------------- ________________ પુત્રાદિ પ્રત્યેના રાગાદિથી મુક્ત અને ગૃહસ્થાવાસથી વિમુખ બનેલા છે, સર્વ જીવોને આત્મતુલ્ય માનનારા અને પ્રશમરસથી આદ્ર છે, એવા પૂજ્ય સર્વ શ્રી મુનિભગવંતોનું મને સદા શરણુ હે! વળી ઈરછા-મિચ્છા વગેરે, પ્રતિલેખના-પ્રમાજના વગેરે, કે દશવિધ ચકવાલ વગેરે, સર્વ સામાચારીમાં અત્યંત રાગી, બે-ત્રણ–ચારપાંચ કે પંદર ઉપવાસ વગેરે તપમાં ઉદ્યમી, પ વગેરે શાક્ત ઉપમાઓને પામેલા, પાંચ સમિતિ અને પંચાચારના પાલનમાં ધીર, પાપને શમાવનારા, ગુણ રૂપી રન્નેના નિધિ, સમસ્ત પાપપ્રવૃત્તિથી મુક્ત, દુષ્ટ નેહરાગ-કામરાગથી રહિત, સંયમધુરાને વહન કરવામાં ધોરી, કૈધાદિ સર્વ કક્ષાના વિજેતા, રાગ-દ્વેષમેહરહિત, જિતેન્દ્રિય, મદ-મત્સર-કામ અને નિદ્રાના વિજેતા, તથા પરીષહાને સમ્યમ્ સહન કરનારા છે, એવા સર્વ શ્રી મુનિભગવંતનું મને શરણ થાઓ! વળી વાંસલા-ચંદનમાં, માનાપમાનમાં, સુખ-દુઃખમાં, શત્રુ-મિત્રમાં, તૃણુમણિમાં અને માટી-કંચનમાં, સર્વત્ર સમચિત્તવૃત્તિવાળા, પરોપકારપરાયણ, વિશુદ્ધમાન પરિ. મી, પાપાને રોકનારા, મનવચન-કાયગુપ્તિથી ગુપ્ત અને પ્રશસ્ત લેશ્યાવાળા છે, એવા સર્વ શ્રી મુનિભગવંતનું મને શરણ થાઓ! વળી નવકેટ વિશુદ્ધ-પ્રમાણોપેત, નિરસ-વિરસ અને મધુકરવૃત્તિથી મેળવેલા આહારને પણ રાગ-દ્વેષ વિના, સંયમરક્ષાદિ Page #176 -------------------------------------------------------------------------- ________________ છ કારણે, તે પણ એક જ વેળા વાપરવાની ભાવનાવાળા, વાપરીને પણ સંયમસાધનામાં રક્ત રહેનારા, વિશિષ્ટ તપથી દુબળ, સુકા-લુખા અને અસંસ્કૃત શરીરને ધારણ કરનારા, તથા દ્વાદશાંગીના જાણ, સંવેગી, ગીતાર્થ, ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા મૂળ-ઉત્તર ગુણવાળા, સંસારના મૂળભૂત સર્વ પ્રમાદના ત્યાગમાં ઉદ્યમી, અનુત્તરદેવના સુખથી પણ અધિક આનંદને અનુભવતા, મન-વચનકાયાના કલેશેથી રહિત, બુદ્ધિમંત, ગુણવંત, શ્રીમત, શીલવંત અને ભગવંત એવા અનેકાનેક ગુણેના નિધિ, એવા સર્વ શ્રી મુનિભગવંતેનું હે ભગવંત! મારે સદા શરણ થાઓ ! ૪-શ્રી જિનકથિત ધર્મશરણ -સર્વ અતિશયોને નિધિ, સમસ્ત અન્યદશામાં શ્રેષ્ઠ, વિવિધ સુંદર વિધાનવાળે, નિરૂપમ સુખને હેતુ, કુશાસ્ત્રશ્રવણથી પીડાતા ભને આનંદકારી દુંદુભિના નાદતુલ્ય, આનંદકારી, રાગાદિ અંતરંગ શત્રુઓને વધ કરવાના ઢંઢેરાતુલ્ય, સ્વર્ગ–મેલને નિષ્કટંક માગ, સંસારરૂપી કૂવામાં પડેલા જીને સમર્થ ઉદ્ધારક, મહામુનિઓને પણ પૂજ્ય, એવા શ્રી તીર્થંકરદેવેએ મુનિવરેને ધ્યેયરૂપે જણાવેલ, મેહઘાતક, અતિ સૂક્ષમ બુદ્ધિવાળાને જ સેય, શાશ્વત, વિશ્વહિતકર, સર્વ ભાવને યથાર્થ પ્રરૂપક, અમૂલ્ય, અમીત, અજિત, મહા અર્થવાળે મેટા મહિમાવાળે, સુંદર વિવિધ યુક્તિઓથી યુક્ત, સર્વ દેથી Page #177 -------------------------------------------------------------------------- ________________ રહિત, શુભાશયકારક, અજ્ઞ આત્માઓને દુર્રીય, નયભંગ-પ્રમાણ અને ગમરૂપ વિવિઘ અપેક્ષાયુક્ત, સમસ્ત કલેશેનો નાશક અને નિર્મળ ઉજવળ ગુણવાળો, એવા શ્રી જિનકથિત ધર્મનું હે ભગવંત! મારે ભવ શરણ થાઓ ! વળી હે ભગવંત! સ્વર્ગ કે મોક્ષના સાધક સંવેગી ભવ્ય છે જેના ભાવેને યથાર્થરૂપે જાણી શકે, અતિ શ્રેષ્ઠ પ્રમાણભૂત, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી સકળ લેકવ્યાપી, જન્મ-જરા-મરણ વગેરે વેતાલેને વશ કરવામાં પરમ સિદ્ધમંત્ર અને તે તે પદાર્થોને હેય, ઉપાદેય, શેયરૂપે સમ્યગ વિભાજક, તથા અનંત અર્થવાળાં પ્રત્યેક સૂત્રેથી બદ્ધ, મિયાત્વથી અંધ જીવને નિર્વિન પ્રકાશ કરનારા દીપકરૂપ, સંસારસમુદ્રમાં બેટની જેમ આધારભૂત, અચિંત્ય ચિંતામણ, એવા શ્રી જિનધર્મનું હે ભગવંત આપની કૃપાથી મારે ભવભવ શરણ થાઓ! વળી વિશ્વના સર્વ જીને પિતાની જેમ હિતકર, માતાની જેમ વત્સલ, બંધુની જેમ ગુણજનક, મિત્રોની જેમ વિશ્વસનીય, સાંભળવાયેગ્ય પદાર્થોમાં સર્વશ્રેષ્ઠ, દુર્લભથી પણ દુર્લભ, અમૃતની જેમ સર્વશ્રેષ્ઠ, મુક્તિમાર્ગને અનન્ય ઉપદેશક, સર્વ જીવોના ગક્ષેમને કરનારો નાથ તથા પદાર્થોના યથાર્થ બેધક એવા અંગપ્રવિષ્ઠ અને અંગબાહા ઊભયરૂપ શ્રતધર્મને અને તેના વિધિ-નિષેધને અનુસરતી સમ્યફ કિયાએરૂપ ચારિત્રધર્મને હું, જેમ શત્રુઓની મોટી સેનાથી અત્યંત Page #178 -------------------------------------------------------------------------- ________________ ઘેરાયેલે મનુષ્ય રક્ષકને અને સમુદ્રમાં ડૂબતે દુર્લભ નાવડીને સ્વીકારે, તેમ હે ભગવંત! શરણરૂપે સ્વીકારું છું. વળી આઠેય કર્મોના ચય એટલે સમૂહને રિક્ત એટલે નાશ કરનાર, દુર્ગતિભંજક, કાયરોને સાંભળવામાં કે વિચારવામાં પણ દુષ્કર, અતિશયવાળાં એવાં દ્રવ્યભાવ સર્વ પ્રશસ્ત કાર્યોની સિદ્ધિ કરાવનાર, તથા સર્વ દે-રેવેન્દ્રો અને નરેન્દ્રોને પણ વંદનીય-પૂજનીય, એવા શ્રી જિનકથિત ચારિત્રથમનું હે ભગવંત! મારે સદા શરણ થાઓ ! વળી જે ભાવ વિના કેવળ દ્રવ્યક્રિયાના ફળરૂપે પણ નવવેયક દેવના સુખને આપનાર છે, ઉત્કૃષ્ટ ભાવથી તે જ ભાવે અને જઘન્ય ભાવે પણ સાત-આઠ ભોમાં મુક્તિને આપનાર છે, વળી જે લે કેત્તમ ગુણવાળે, લોકેત્તમ ગણધરાએ રચેલે, લોકોત્તમ આત્માઓએ પાળેલ અને લકત્તમ સર્વશ્રેષ્ઠ ફળને આપનાર, શ્રી કેવલીભગવંતે કહલે અને શ્રી ગણધરભગવંતોએ સૂત્રરૂપે ગૂંથેલે છે, એવા મનહર રમ્ય ધર્મનું હે ભગવંત ! આપની કૃપાથી મને ભભવ શરણ થાઓ ! એ રીતે હે ભગવંત ! મારા ભવભ્રમણનું નિવેદન કરીને, આપના ઉપદેશાનુસાર દુષ્કૃતગહ, સુકૃતાનુદના અને ચાર શરણને સ્વીકારીને, છેલ્લે આપને પ્રાર્થના કરું છું કે-આપની કૃપાથી મને ભવ આપનું શાસન મળે, આપના કહેલા શ્રુત-ચારિત્ર ઊભય ધર્મની આરાધનાનું સામર્થ્ય-એગ્યતા પ્રમાણે અને એ રીતે હું Page #179 -------------------------------------------------------------------------- ________________ આપની આજ્ઞાની આરાધના કર્ત, સમાધિમરણે મરીને, ક્રએશ આ સંસારચક્રમાંથી સદાને માટે મુક્ત થઈ મારા શુદ્ધ સ્વરૂપને આનંદ ભેગાજતે અજરામર બનું! હે ભગવંત! વધારે શું કહું? અનાદિ નિગોદમાંથી અથડાતે-કૂટાતે પણ આપની કૃપાથી જ હું આટલી ભૂમિકાએ પહોંચે છું અને શેષ સિદ્ધિ પણ આપની કૃપાથી જ થવાની છે, માટે હું વિભવ આપની કૃપાનું પાત્ર બનું, એ જ એક પુનઃ પુનઃ પ્રાથના કરું છું. (ચોથા પાનાથી આગળ) અશુદ્ધ સભ્યન ' સમ્પન્ન કર્યા, પૃષ્ઠ-૫ક્તિ ૩-૧૮-૨૦ ૩૩-૧૩ ૪૫-૭ ૪૭-૨૨ ૫૯-૧૪ ૮૯-૪ ૧૦૧-૫ ૧૨૦-૧ ૧૨૨-૬ ૧૨૫–૧૮ ૧૩૦-૧૩ ૧૩૭-૧૬ ૧૪૧૨૦ ૧૪૩-૧૪ ગણે પને- - અભિવિધ પિતાની જ્ઞાનવમત્રી સુધર્મ વસ્તુઓ ०पनहे એમ. સમ્મતિ રૂપે ધર્મનું પગે અને અભિવિધિ પિતાની જ્ઞાનાવમંત્રી સધર્મ, પ્રવૃત્તિ ०पग्रहो એમાં સમ્પત્તિરૂપ ધમીનું Page #180 -------------------------------------------------------------------------- ________________ |નમ: બિન ઇવરના | આત્મધર્મની પ્રાથમિક એગ્યતા - યાને માર્ગાનુસારિતાના પાંત્રીશ ગુણેનું ચિંતન વિશ્વમાં નાના મોટા લૌકિક કે લોકોત્તર સર્વ કાર્યો તે. તે વિષયની યોગ્યતા વિના સિદ્ધ થઈ શકતા નથી તે તે, વિષયની ગ્યતા વિના કાર્યો કરનાર અનધિકાર ચેષ્ટા ફ૫ દેષથી દૂષિત થાય છે, માટે લૌકિક વ્યવહામાં પણ સર્વત્ર ગ્યતાને મહત્ત્વ અપાય છે. નોકરી કરનારમાં નેકરને ગ્ય અને શેઠાઈ કરનારમાં શિક્ષકેને યોગ્ય, વિદ્યા ભણનારમાં.. વિદ્યાર્થીને યોગ્ય અને ભણાવનારમાં શિક્ષકને ગ્ય, યાચકમાં યાચકને ગ્ય અને દાતારમાં દાતારને યોગ્ય, તે તે ગુણ હોય તે જ તે તે કાર્યોમાં તેઓને સફળતા મળે છે. એમ સર્વ વિષયમાં એગ્યતા અનિવાર્ય છે. તેમ ધર્મની (આત્મધર્મની પ્રાપ્તિ માટે પણ પ્રાથમિક ગ્યતા જરૂરી છે, ગમે તે માણસ ધમને પામી શકતો નથી, માટે ધર્મપ્રાપ્તિની યેગ્યતા માટે સર્વસામાન્ય પાંત્રીશ ગુણો નીચે પ્રમાણે કહ્યા છે. : ૧-ન્યાય સમ્પન્ન વૈભવ, ૨-શિષ્ટાચારની પ્રશંસા, ૩કુળશીલ સમાન એવા ભિન્નત્રીની સાથે વિવાહ, ૪-પાપડ Page #181 -------------------------------------------------------------------------- ________________ ભીરુતા, ૫-પ્રસિદ્ધ દેશાચારીનુ* પાલન, (–નિદા ફાઇની પણ ન કરવી, રાજા વગેરે માટા પુરુષાની તે વિશેષતાયા તજવી છ-જે સ્થાન અતિ પ્રગઢ કે ગુપ્ત ન હેાય, ત્યાં સારા પાડે. શમાં પેસવા નીકળવાનાં પરિમિત બારણાવાળા ઘરમાં વસવું, -સદાચારીઓની સંગત કરવી, ૯-માતા-પિતાની પૂજા સેવા કરવી, ૧૦-ઉપદ્રવવાળા સ્થાનને તજવુ, ૧૧-લાક ગહિત કાર્યા નહિ કરવાં, ૧૨-મચ આવકના પ્રમાણમાં કરવે, ૧૩-સ’પત્તિને છાજે તેવા વેષ ધારણ કરવા, ૧૪-બુદ્ધિના આઠ ગુણેાવાળા અનવુ', ૧૫- નિત્ય ધર્મ શ્રવણુ કરવુ', ૧૬-મજમાં ભાજન તજવુ, ૧૭–ાગ્યકાલે પથ્ય જમવુ, ૧૮-ધમ અથ અમે ક્રામને પરસ્પર બાધા ન પહાંચે તે રીતે વત'વુ, ૧૯–અતિથૈિ, સાધુ, દીન દુ:ખીની યથાયેાગ્ય સેવા કરવી, ૨૦-અસદાગ્રઢ સદેવ તજવા, ૨૧-ગુણામાં પક્ષપાત કરવા, ૨૨-દેશ-કાળ સૌરુદ્ધ પ્રવૃત્તિ તજવી, ૨૩-બળાબળને જણવુ', ૨૪-સદાચારી ધ્રુવા જ્ઞાનવૃદ્ધોને પૂજવા, ૨૫-માશ્રિતાને પાષવા-પાળા, ૨૬-દી દૃષ્ટા થવુ', ૨૭–વસ્તુના વિશેષને (તારતમ્યને) જાણવું, (૮–કૃતજ્ઞતા, ૨૯–લેાકપ્રિયતા ૩૦-લજજાળુતા, ૩૧-દયાળુપણુ, દર-સૌમ્ય પ્રકૃતિ ૩૩-પરાપકાર-પરાયણતા, ૩૪-૭ અ`તરગ ત્રુઓને તજવામાં ત્પરતા, અને ૩૫-જિતેન્દ્રિયપણું, हूँ આ પ્રાથમિક પાંત્રીશ ગુણાનુ તાત્વિક સ્વરૂપ ચિ'તન 'ક અહી' ક્રમશઃ જણાવવામાં આવે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧. ન્યાય—સમ્પન્નવેભવ [૧] મહાનુભાવ સુમન 1 આજે તુ ઘણા લાંબા કાળે મળ્યા. હમણાં થું કરે છે? તું જાણે છે ને, કે માનવ જીવન માંઘુ અને દુલભ હોવા સાથે ઘણું આવશ્યક છે. એને જ્ઞાનીઓએ ચિંતામણી વગેરેથી પણ અધિક કહ્યું છે, તેની ક્ષણ પણ પ્રમાદમાં વીતાવવા જેવી નથી. પ્રભુ મહાવીર દેવે સ્વમુખે શ્રી ગૌતમ જેવા જ્ઞાનીને કર્યું गोयमा समय मा पमायह, तु હે ગૌતમ ! ક્ષણ પણ પ્રમાદ કરવેા ચેાગ્ય નથી. સુમન ! આ પ્રમાદ શું છે ? તે જાણવા જેવુ છે. લેાકની સામાન્ય બુદ્ધિ એવી છે કે દેવ દર્શન, વંદન, પૂજન, સામા ચિક, પ્રતિક્રમણ વગેરે કરવુ તે અપ્રમાદ અને ખાવું, ઉધવુ આરામ કરવા, વાતા કરવી, વેપાર કરવા વગેરે વગ પ્રમાદ ! પણ અહીં એકાન્ત નથી. દેવ દર્શન, વંદન, પૂજ નાદિ ધર્માનુષ્ઠાનેા પણ પ્રમાદરૂપ હોય છે અને ખાવું, પીવું, ઉંઘવું વગેરે ક્રિયાએ અપ્રમાદરૂપ પણ હાય છે. સુમન ! તુ બુદ્ધિશાળી છે. જરા ચિ'તન કરવાથી સા સુમને સમજી શકીશ. જો જેનાથી સ`સાર વધેન્સ્ટાવિ ક વધે, તે બધુય પ્રમાદ અને જેનાથી ભાવિ સુખ વધે સસાર ટુંકી થાય, મુક્તિ નજીક થાય, તે સઘળુંય અપ્રમાદ ! પ્રમાદ–મત્ર ૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ માદની આ જ્ઞાનીઓએ કરેલી વ્યાખ્યા વ્યાપક છે. અમુક કિયા પ્રમાદરૂપ અને અમુકકિયા અપ્રમાદરૂપ એમ એકતા માનવું એ અધુરી સમજ છે. જિન વચનાનુસારણિ અમૃઢ બુદ્ધિથી જે જે કાર્યો થાય તે દરેક અપ્રમાદ ગણાય અને મૂઢ-મહાધીન બુદ્ધિથી જે જે કરીએ તે બધુંય પ્રમાદ ગણાય ! શું તું એમ કહી શકીશ? કે સંસારમાં જરૂરી ધન-પુત્ર પરિવાર કે એવું બીજું પણ જે જે મેળવવા માટે ધર્મકાર્યો કરીએ તેને અપ્રમાદ કહેવાય? કીર્તિ કે લોકરંજન વગેરે માટે ધર્મ ક્રિયા કરીએ તે પણ શું ધર્મ કહેવાય? - શ્રેયસ્ ! તારા કથન પ્રમાણે તો આપણે લૌકિક પ્રત્યેક કાર્યો કરતાં પહેલાં દેવદર્શન, ગુરુવંદન, જ્ઞાન પૂજન વગેરે કરીએ છીએ, ગુરૂને વાસક્ષેપ લઇએ છીએ, તેઓશ્રીના મુખે માંગલિક સાંભળીએ છે એ, દુકાન તરફ પગલું ભરતાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીએ છીએ, લગ્નાદિ પ્રસંગે પ્રભુ ભક્તિના મહોત્સવ ઊજવીએ છીએ, વગેરે ઘણું ઘણું કરીએ છીએ તે ખોટું કરશે. આપણે સંસારીક કયાં કાર્યોમાં ધર્મને આગળ નથી. કરતા ? પ્રાયઃ આપણી શ્રદ્ધા છે કે જીવનનું કોઈ પણ કાર્ય કરતાં ધર્મનું મંગળ કરીએ તે આપણું કાર્ય નિવિંદને સિદ્ધ થાય, સુખ મળે ધન દોલત મળે, પુત્ર પરિવાર મળે, વગેરે વગેરે, શું. આ બધે પ્રમાદ છે? અને પ્રમાદ છે તે આપણા જ્ઞાની ગુરુએ તેવા પ્રસંગે આપણને વાસક્ષેપ કરે છે, માંગલિક સંભળાવે છે, તે બધું કેમ કરી શકે ? તેઓ આપણા હિતસ્વી છે. મહાઉપકારી છે, તે આપણને પ્રમાદથી રોકે કેમ નહિ? Page #184 -------------------------------------------------------------------------- ________________ સુમન ! કેઈપણુ ધમ ક્રિયા કરનારની સમજણુ ઉપર તેનું સારા-નરસાપણુ રહેલુ છે. ધમ અને અધમ બે ભિન્ન છે. તનેા વિચાર આપણે આગળ ઉપર કરીશુ. અત્યારે તેા પ્રાય : લેાક ધર્મક્રિયાને ધમ સમજે છે, તેથી હું પણ ધર્મક્રિયાને ધમ તરીકે માની વાત કરુ છુ, ધમઁક્રિયાનુ` કા` મુખ્યતયા બુદ્ધિને શુદ્ધ કરવાનું છે, મૂઢતાને દૂર કરવાનું છે, એ કારણે ધક્રિયા તા કરવા ચૈાગ્ય છે જ. માત્ર આપણે બીજી ત્રીજી વસ્તુ સિદ્ધ કરવાની બુદ્ધિએ તેને કરીએ છીએ ત્યાં ભૂલ થાય છે. લૌક્કિ કે લેાકેાત્તર કાર્યો તે સૌને પાતપેાતાની જીવનની પરિસ્થિતિ પ્રમાણે કરવાનાંજ હાય છે, તે ન કરવાથી જીવન વ્યવહાર અટકી પડે છે અને આગળ જતાં ધમ કરવાની સગવડ પણ નાશ | પામે. છે માટે સ`સારી જીવને સાંસારિક તે તે કાર્યો અનિવાય છે, પણ એ કાર્યમાં બુદ્ધિ નિર્માંળ અને અમૂઢ રહે એ માટે ધમ ક્રિયા કરવાની છે. સુમન ! અમૃદ્ધ–મેાહ રહિત બુદ્ધિથી ભાજન કરનાર કુરગ ુ ઋષિને ભેાજન કરતાં કરતાં પણ કેવળજ્ઞાન ન હતુ થયુ? એમ લગ્નની ચારીમાં કન્યાને કર પકડીને બેઠેલા ગુણસાગરને કેવળજ્ઞાન નથી થયુ ? નાટક કરતાં શ્રી અષાઢા ભૂતિજી શુ' કેવળી ન હતા થયા ? સુમન ! શુદ્ધ-અમૂઢ બુદ્ધિથી કરેલુ કાઇપણ કાય અપ્રમાદ છે. એનાથી આત્માને સ'સાર ઘટે છે. ભલે દેખાવમાં તે ધાર્મિક ન હાય. આ કારણે જ જિનેશ્વરદેવાએ સમ્યગ્દનને મહત્વ ૫ Page #185 -------------------------------------------------------------------------- ________________ આપ્યું છે. એના વિના મેક્ષ ન જ થાય એમ કહ્યું છે. અણગાર બન્યા વિના કે ભગ તજ્યા વિના મુકિત ન થાય છે શાસને ભણ્યા વિના મુકિત ન થાય, એમ ન કહ્યું, પણ સમ્યગ દર્શન વિના મુકિત ન થાય' એમ કહ્યું તેની પાછળ કયું તત્વ છુપાયેલું છે? સુમન ! વસ્તુતઃ સંસાર અને મુક્તિનું મૂળ બુદ્ધિ છે. એથી જ કહ્યું છે કે “જન gવ મનુષ્યાળાં જો અર્થાત મનુષ્યનું મન એજ સંસારનું અને મુકિતનું કારણ છે. આ મન એટલે બુદ્ધિ છે જે તે મૂઢ હોય તે સંસારમાં ખડાવે અને અમૂઢ હોય તે સંસારથી છેડા કલિકાલે સર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સૂરિજીએ પણ કહ્યું જ છે કે. अयमात्मैव संसार कषायेन्द्रिय निर्जितः । ___ तमेव तद्विजेतार मांक्षमाहुर्मनिषिण : ॥ કષાય અને ઇનિદ્રાથી જીતાએલો આ મૂઢ આમા એ જ સંસાર છે અને તેને વિજય કરનાર અમૂઢ છે અને તે અમૂઢ તે આત્માને જ જ્ઞાનીઓ મેક્ષસ્વરૂપ કહે છે. સુમની તને સમજાયું હશે કે ધર્મને આધાર અમૂઢ બુદ્ધિ છે અને અમૂઢ બુદ્ધિનું કારણ લૌકિક લેકેત્તર સન્ન ઊંતમ અનુષ્ઠાને છે. આ જ કારણે લૌકિક કાર્યોમાં પણ દેવ, વજન પૂન વગેરે ધર્મકાર્યોને મિખરે રાખવાની છે, - ધન કમાવા માટે દુકાને તે જવું પડે, પણ ત્યાં ગયા પછી ધનના લોભે અન્યાય-અનીતિ કરવાની દુર Page #186 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ ન થાય એ ઉદ્દેશથી આપણે શ્રી નવકારનું મરણ કરીને પગલું ભરીએ છીએ. અહીં ધન મેળવવા માટે શ્રી નવકારનું સ્મરણ કરીએ તો તે પ્રમાદ અને અન્યાય અનીતિથી બચવા દુકાને જતાં પણ શ્રી નવકારનું સ્મરણ કરીએ તે અપ્રમાદ ! એમ બ્રહ્મચર્ય પાલન કરવાનું સામર્થ્ય ન પ્રગટે ત્યાં સુધી લગ્ન અનિવાર્ય છે, તેથી કરવું પડે, પણ લગ્ન પછી ભેગના કીડા બની સંસાર વધારવા જેવી આસકિતમાં ન સપડાઈએ; બુદ્ધિમાં વૈરાગ્ય ટકી રહે એ માટે લગ્નાદિ પ્રસંગોમાં પણ પ્રભુભકિત વગેરેના મહોત્સવ ઉજવીએ છીએ. અહીં પણ વિષયનાં સુખને માણવા એ બધું કરીયે તો તે પ્રમાદ અને લગ્ન કરવા છતાં ભેગાસક્તિથી બચવા મહોત્સ ઉજવીએ તે તે અપ્રમાદ. એમ ભજન ભાવે, શરીર પુષ્ટ બને; ખાધેલું પચી જાથ, વગેરે ઈચ્છાથી ભેજન પહેલાં શ્રી નવકારનું સ્મરણ કરવું તે પ્રમાદ અને સ્વાદિષ્ટ ભોજન લેવા છતાં તેના રસમાં ન લપટાવા માટે શ્રી નવકારનું સમરણ કરવું તે અપ્રમાદ ! - સુમન ! મોહમૂઢ બનાવનારી સાંસારીક ક્રિયાઓથી આપણે એકાએક નહિ છૂટી શકીએ. એ માટે તે ઘણું ઘણી શુદ્ધિ કરવી પડશે. માટે જ્યાં સુધી આપણે એવું ગબળ ન પામી ત્યાં સુધી તે તે ક્રિયાઓ કરતાં પણ આપણે મૂઢ બની ન ન કર્મોને બંધ ન કરી બેસીએ; અમૂઢ લયવાળા રહી શકીએ અને સાંસારીક કાર્યો કરતાં છતાં કમનો ભાર ઓછો છરી શકીએ; એ કારણે પ્રત્યેક કાર્યોમાં ધર્મને આગળ રાખ જરૂરી છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ સુમન ! ગૃહસ્થ જીવનમાં અનેક પાપ કાર્યો અનિવાર્ય છે, સાધુપુરૂષે જ એનો ત્યાગ કરી શકે છે. જે આ કાર્યોમાં આપણે ધર્મનું શરણ ન લઈએ તો આપણું શું દશા થાય? સાધુ જીવનની શુભ પ્રવૃત્તિ સ્વરૂપ શુભ છે, છતાં સાધુપુરુષે પ્રત્યેક કાર્યોમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું શરણ કરે છે, તો ગૃહસ્થને પ્રત્યેક કાર્યમાં ધમને આગળ રાખ્યા વિના કેમ ચાલે ? એક તે ઘણું ખરું સાવદ્ય જીવન અને તેમાં ધર્મનું શરણ ન લઈએ, તે પરિણામ કેવું દુઃખદ આવે? સુમન, ધર્મનું બળ પામ્યા વિના બુદ્ધિ શુદ્ધ થતી નથી. અમૂઢલક્ષ્યતા પ્રગટતી નથી. માટે તું તે જ્ઞાની ભગવંતો બેસતાં ઉઠતાં, ઊંઘતાં-જાગતાં, ખાતાં-પીતાં, લેતાં-દેતાં કે જતાં આવતાં; સર્વ કાર્યોમાં શ્રીનવકાર મંત્રનું મંગળ કરવાનું કહે છે. પ્રત્યેક કાર્યમાં બુદ્ધિને નિર્મળ અને અમૂઢ રાખવાના કહેશથી સાધુ ભગવંતે પણ ભેજન, વિહાર, નિદ્રા વગેરે. કાર્યોમાં પહેલાં શ્રી નવકારસ્મરણાદિ મંગળ કરે છે. કદાચ તેઓ ન કરે તે ચાલે, કારણ કે તેઓની પ્રત્યેક પ્રવૃત્તિ શુભ હોય છે, ગૃહસ્થને તે પ્રત્યેક પ્રવૃત્તિ પ્રાયઃ સાવધ હેવાથી તેમાં ધર્મને આગળ રાખવું જ પડે. અન્યથા તેનું ગુણસ્થાનક ટકે જ નહિ, વધે જ નહિ. “લૌકિક કાર્યોમાં ધમની સહાય લેવી, એ પ્રમાદ” એવું તું સમજે છે તે યથાર્થ નથી. વસ્તુતઃ લંકિક કે લકત્તર કઈ પણ કાર્યમાં બુદ્ધિને અમૂઢલક્ષ્યવાળી રાખવા માટે મંગળ તરીકે ધર્મની સહાય તે લેવી જ જોઈએ, સર્વ શુભકાર્યોને આધાર શુદ્ધ બુદ્ધિ છે. અને બુદ્ધિને Page #188 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ કરનાર એક જ ધર્મરૂપ ઔષધિ છે. જેમ મેલા પાણીમાં પડેલું કતકનું ચૂર્ણ પાણીને શીધ્ર નિર્મળ બનાવે છે તેમ મોહમલિન બુદ્ધિને પણ ધર્મરૂપ ઔષધિ નિર્મળ અને સ્વચ્છ બનાવે છે. એવી બુદ્ધિથી કરાએલાં લૌકિક, લોકોત્તર સર્વ કાર્યો અપ્રમાદરૂપ હોઈ આત્માને હિતકર બને છે. સુમન ! ગૃહસ્થ પિતાના પ્રત્યેક કાર્યમાં ધર્મની સહાય સ્વીકારે તે તેની બુદ્ધિ નિર્મળ-અમૂઢ થવાથી ગૃહસ્થાશ્રમમાં તે ડૂબી જતો નથી, પણ તે તે લૌકિક કાર્યો કરવા છતાં બુદ્ધિ શુદ્ધ રહેવાથી વૈરાગ્ય ટકી રહે છે અને સંસારને છોડી સંયમી પણ બની શકે છે. ગૃહસ્થજીવનમાં પ્રત્યેક કાર્યમાં બુદ્ધિ શુદ્ધ કરવા ધર્મ કરણીય છે અને સાધુ જીવનમાં બુદ્ધિ શુદ્ધ અને અમૂઢ હોવાથી પ્રત્યેક કાર્યમાં આત્માને શુદ્ધ કરવા ધર્મ કરણીય છે. એથી જ ગૃહસ્થનાં ધર્મ કાર્યોમાં પુણ્યબંધ મુખ્ય છે-અને સાધુને નિજ મુખ્ય છે. સુમન ! આ અને આવું બીજું પણ ઘણું સમજવા ગ્ય છે, તે પુનઃ આપણે મળીશું ત્યારે વિચારીશું. હાલ તે આજે મેં જે કહ્યું તેનું ચિંતન કરજે, એથી બીજી વાતો સમજવી સરળ થશે. E; Page #189 -------------------------------------------------------------------------- ________________ [૨] સુમન ! ગઈ વખતે કરેલી વાતો ઉપર તે ચિંતન કર્યું હશે. તને સમજાયું હશે કે ગૃહસ્થજીવનમાં પ્રત્યેક કાર્યોને ધમ સ્વરૂપ બનાવવા માટે જિનવચનને આશ્રય લીધા વિના ચાલે તેમ નથી. સાંભળ! એ માટે જરૂરી એક વાત હું તને સમજાવું છું. જ્ઞાનાવરણીયાદિ કર્મોના ઉદયથી સંસારી જીવ માત્ર છદ્મસ્થ એટલે અજ્ઞ છે. તેથી તે સુખના પ્રયત્ન કરે તે પણ પ્રાયઃ વિપરીત થાય છે. એ કારણે તે આપણે અનંત કાળથી પ્રત્યેક જન્મમાં સુખ માટે ઘણું ઘણું કર્યું, પણ સુખ ન મળ્યું, દુઃખ વધતું જ રહ્યું, શું કઈ કાર્ય તેને કરવાની આવડત વિના સિદ્ધ થાય? આ જ્ઞાન આપણું જ્યાં સુધી પ્રકાશમાં ન આવે, ત્યાં સુધી બીજાના જ્ઞાનને આશ્રય લે જ રહ્યો. તે પણ જે તે જ્ઞાનને નહિ, પણ જ્ઞાનસપૂર્ણ એવા શ્રીતીર્થકર ભગવંતના જ્ઞાનને જ. એ કારણે કે તેઓ પોતાના જ્ઞાનને સંપૂર્ણ પ્રકાશ કરીને પછી જગતના અને માર્ગ બતાવી ગયા છે. એમ છતાં સુમન ! જગતના ત્રણે કાળના ભાવે એટલા 10. Page #190 -------------------------------------------------------------------------- ________________ બધા છે કે તેને શબ્દથી પૂર્ણતયા શ્રીતીર્થકર પણ ન સમજાવી શકે. એથી તે તેઓએ કહ્યું છે કે સમજવા ચોગ્ય ભાવોને પૂર્ણતયા સમજાવા છતાં તેને અનંત ભાગ જ વાણીથી સમજાવી શકાય તેમ છે. શું ઘઉં, જુવાર, બાજરો વગેરેના લેટને સ્વાદ ચાખીને સમજવા છતાં તેમાં રહેલું અંતર યથાર્થ રૂપમાં બીજાને શબ્દથી સમજાવી શકાય ? એમ ભિન્ન ભિન્ન ભાવમાં રહેલું તારતમ્ય પણ શબ્દથી પૂર્ણતયા કદિ ન સમજાવી શકાય! અને સુમન ! જેટલું વાણીથી જે રીતે સમજાવી શકાય તેટલું લખીને તે રીતે સમજાવી શકાય ? કદિ નહિ, એ કારણે બોલી શકાય તેવા ભાવોને પણ અનંત ભાગ જ સૂત્રરૂપે ગૂંથાયે છે. સુમન ! તને પ્રશ્ન થશે કે જે સૂત્રોમાં અનંતમાંથી પણ અનંતમા ભાગનું લખાયું છે. તે તેને પૂર્ણ કેમ મનાય ? પણ એ પ્રશ્ન બરાબર નથી. સંક્ષિપ્ત પણ આગમ પરિપૂર્ણ છે. કારણ કે તેના પ્રત્યેક વાકયો અમુક જ અથનાં વાચક નથી, વિવિધ અપેક્ષાઓથી યુક્ત છે. શાસ્ત્રો કહે છે કે-સૂત્રના એક એક અક્ષરના ભિન્ન ભિન્ન અપેક્ષાએ અનંતા અર્થ થઈ શકે છે. તું એવું ન સમજતો કે “તે કારણે ગમે તે સૂવને ગમે તે અપેક્ષાનાં બળે ગમે તે અર્થ કરી શકાય?! કારણ કે એનો કેઈપણ અર્થ સ્વ-પર આત્મશુદ્ધિકારક બને તે જ કરો જોઈએ, અન્યથા ઉસૂત્ર થઈ જાય, એ કારણે તે શબ્દાર્થ, વાક્યાથ, મહાવાકયાથ અને Page #191 -------------------------------------------------------------------------- ________________ અદ પર્યાયા, એમ અથના ચાર પ્રકારા કહ્યા છે અને તેમાં ચેાથેા પ્રકાર પૂર્ણ છે, શેષ પ્રકારાને, અધૂરા કહ્યા છે. એ ચારનુ` સ્વરૂપ વળી કેાઈવાર વિચારીશુ.. આજે તેા તુ' એટલે' સમજી લે કે શાસ્ત્રોનું અને તેના પ્રરૂપક તથા રચિયતાનુ ધ્યેય જીવાની રાગ-દ્વેષાદ્દેિ મૂઢ પરિણતિને દૂર કરી, આત્માની શુદ્ધિ કરીને મુક્તિમાં પહોંચાડવાનુ છે. એ ધ્યેયથી વિપરીત અથ કરવાથી શાસ્ત્રોની તથા તેના પ્રણેતા અને રચયતાની આશાતના થાય છે. ઉપરાંત જગતના અજ્ઞ વિશ્વાસુ જીવાને ઉન્માર્ગે દાવારૂપે દ્રોહ થાય છે. સુમન ! આ કારણે શાસ્ત્રોના અર્ધ શેાધવા એ ઘણુ ગહન કાર્ય છે. એક અથ કરતાં બીજાને ગૌણ કરાય ત્યાં સુધી વાંધેા નથી, પણ ીજાના વિશધ થઇ જાય તે। મહા હાનિ સાય છે. માગ ઉન્માગ ખની જાય છે. એ કારણે તા નિવેદી, વૈરાગી, સવેગી એવા ગીતાર્થા શાસ્રા ને યથાર્થરૂપમાં સમજી-સમજાવી શકે, એમ કહ્યું છે. સુમન ! વૈદ્યક ગ્રન્થા ભણુવા સરળ છે. ભણવા છતાં રાગનિદાન દુષ્કર છે. એથી પણ રાગના પ્રતિકાર કરનારા ઔષધના નિર્ણય અધિક દુષ્કર છે. સુમન ! એવા વૈદ્યો વિરલ અને એ વિષયનુ યર્થાથ સાહિત્ય રચનારા તા કાઇક જ. સુમન ! ભણવુ` સહેલું' છે, ગણવુ' દુષ્કર છે. તેમ અહી પણ શાસ્ત્ર રહસ્યેને સૂત્રામાંથી શેાધવાં અને સમજાવવાં દુષ્કર છે. એથી તે સકળ શાસ્ત્રોના મમ ને-અપ ને જાણનારા પ્રાવચસીને શાસનપ્રભાવક કહ્યા છે. ઉપરાંત જે જીવને જે રીતે જે કાળમાં, જે ક્ષેત્રમાં, જે પરિસ્થિતિમાં આત્મશુદ્ધિ થાય, અજ્ઞાન ૧૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ મૂઢતા અને અસદાચાર ઘટે, તે રીતે સમજાવનારા ધર્મકથીને તેથી પણ અધિક પ્રભાવક કહ્યા છે. સુમન ! શાસો વિના આજે આપણું અંધારું ટાળનાર કેઈ નથી. અને શાસ્ત્રોનું ગાંભીર્થ સ્વયંભૂરમણ સમુદ્ર કરતાંય ઘણું છે. તેના ઊંડાણમાં પહોંચી તને શોધવા એ ઘણું જ દુષ્કર છે. એથી તે જ્ઞાનીઓએ સ્વધ્યાયના પાંચ પ્રકારો જણાવ્યા છે. તેને પહેલે પ્રકાર છે વાચના ! વાચના એટલે ગ્રન્થના આલમ્બનથી સૂત્રોનું અધ્યયન કરવું અને અધ્યાપન કરાવવું. બીજો પ્રકાર છે પૃછના ! નહિ સમજાએલું કે વિસ્મૃત થયેલું બીજાને પૂછવું તેને પૃચ્છના કહેવાય છે. છે. ત્રીજે પ્રકાર છે પરાવર્તન ! ભણેલું વિસરી ન જાય, એ માટે ઉચ્ચાર શુદ્ધિપૂર્વક વાર વાર ગણવું તે પરાવર્તન કહેવાય છે. આ ત્રણ પ્રકારોને દ્રવ્યક્ત કહ્યું છે. કારણ કે તે ચોથા પાંચમા પ્રકારના કારણભૂત છે. ચોથે પ્રકાર છે અનુપ્રેક્ષા! “અનુ'=સૂત્રને અનુસરીને, પ્રકૃછતયા જેવું, શોધવું, તેને “અનુપ્રેક્ષા' કહેવાય છે. સુમન ! આ અનુપ્રેક્ષા શાસોનાં ગૂઢ રહસ્યને શોધવાનું દિવ્યચક્ષુ છે. જેનાં નેત્ર નિર્મળ અને તેજસ્વી હોય તે તેટલું સ્પષ્ટ અને દૂર પણ જોઈ શકે, તેમ જેને દર્શન મેહનીય રેગ ટળવાથી બુદ્ધિ માર્ગોનુસારિણી થઈ હોય અને જ્ઞાનવરણીય ક્ષેપશમ થવાથી સતેજ થઈ હોય તે શાસ્ત્રોનાં ઊંડાં સત્ય તને શોધી શકે ! Page #193 -------------------------------------------------------------------------- ________________ સુમન ! હવે તેને સમજાશે કે માત્ર ભાષાજ્ઞાનથી શાગત ગૂઢ રહસ્યને પામી ન શકાય, દેવ-ગુરુને સમર્પિત થઈને તેઓની વિધિ પૂર્વક ઉપાસના કરી હોય, અને તે દ્વારા આવરણોનો ક્ષયોપશમ થવાથી જીવનમાં નમસ્કારને સ્પર્શ થયે હય, અહંકાર અને મમકાર ઘટયા હોય, ત્યારે આ યેગ્યતા પ્રાપ્ત થાય છે. . - સુમન ! અનુપ્રેક્ષાનું બળ પ્રાપ્ત કરવું અનિવાર્ય છે. તેના અભાવે શાસ્ત્ર શસ્ત્ર બની જાય છે. સૂત્રગત અપ્રગટ ભાને એ સૂત્રના આધારે શોધ્યા વિના સાચું તત્ત્વજ્ઞાન પામી શકાય તેમ નથી. સુમન ! શાસ્ત્રવિરૂદ્ધ બે હાનિકારક છે, તેમ શાસ્ત્રોના ઔદંપર્યને શોધ્યા વિનાને અધુરે બધ પણ હાનિકારક છે એથી ઉસૂત્રને ભય એવો ન જોઈએ કે જે શાસ્ત્રોનાં રહસ્યોને શોધતાં મુંઝવે ! શબ્દાર્થમાં બંધાઈ રહેવું અને ટુંકા અને પૂર્ણ માની લેવો એ વિકાસમાં રોધક છે. સુમન ! અનુપ્રેક્ષા આત્મવિકાસના પાયે છે. શાસ્ત્રો આત્માના ગુણરૂપ ઝવેરાતની પેટી છે-તિજોરી છે. સ્યાદ્વાદ એને ઉઘાડવાની કુંચી છે, માર્ગાતુસારિણી બુદ્ધિ એને ઉઘાડવાની આવડત છે અને અનુપ્રેક્ષા ઝવેરાતને જોવાની આંખ છે. પ્રકાશ છતાં આંખ વિના અંધારું ન ટળે તેમ શાસ્ત્રો ભણવા છતાં અનુપ્રેક્ષા વિના અજ્ઞાન ન ટળે. સુમન ! શાસ્ત્રોને સમજવા માટે પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે સ્વકૃત અષ્ટક પ્રકરણમાં સૂકમબુદ્ધિનું અને માર્ગોનુ સારિણી બુદ્ધિનું જે મહત્ત્વ વર્ણવ્યું છે, તે કેટલું ઉપયોગી છે તે તને હવે સમજાશે. Page #194 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારિણી બુદ્ધિ સ્યાદ્વાદની ભૂલભૂલામણીમાંથી માગ આપે છે અને સૂક્ષમબુદ્ધિ અનુપ્રેક્ષા દ્વારા શાસ્ત્રોમાં ઊંડા ઉતરવા સહાય કરે છે. શાસોને જગતને આરિસ કહ્યો છે. કારણ કે તેમાં જગતના વૈકાલિક સર્વ ભાવેનું વાસ્તવિક પ્રતિબિમ્બ છે, અને તેને જોવાની આંખ આ અનુપ્રેક્ષા છે. સુમન ! જ્ઞાનીઓએ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાયને સર્વશ્રેષ્ઠ તપ કહ્યો છે, તે શ્રેષ્ઠતા આ અનુપ્રેક્ષા અને પાંચમા ધર્મકથા સ્વાધ્યાયને વેગે છે, એ વાત હવે પછી વિચારીશું. આપણે જે કંઈ સમજવું જરૂરી છે, તેમાં અનુપ્રેક્ષા વિના ચાલે તેમ નથી, માટે એ સંબંધી આજે તને થોડુંક સમજાવ્યું છે. તેનું ચિંતન મનન કરજે અને ન સમજાય તે વિના સંકોચે પૂછજે. * * ** * Page #195 -------------------------------------------------------------------------- ________________ [3] સુમન ! પહેલાં આપણે અનુપેક્ષા સ્વાધ્યાય અંગે જે વાતા કરી હતી, તેનું તે ચિ'તન કર્યુ હશે. તને સમજાયું હશે કે અનુપ્રેક્ષાના ખળ વિના શાસ્ત્રોક્ત ગૂઢ તત્ત્વાની સમજ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. સુમન ! અનુપ્રેક્ષાને મહિમા ઘણા જ છે. ચિલાતીપુત્ર જેવે! મહાપાપી માત્ર ગુરુમુખે એક જ વાર સાંભળેલા ‘ ઉપશમ, સંવેગ અને વિવેક’એ ત્રણ પદેાથી, શિથિલાચારમાં ડૂબી ગએલા શ્રીસોમપ્રભસૂરિજી એક માત્ર ‘પ્રમાદ ’ શબ્દથી; અઇસત્તા નામના ખાળમુનિ માત્ર ઇરિયાવહિસૂત્રના એક માત્ર ‘દગમટ્ટી ’ પદથી કલ્યાણ સાધી ગયા, તેમાં આ અનુપ્રેક્ષાનુ' જ ખળ કારણભૂત હતું. સુમન ! એ ઉપરાંત પણ જે કોઇ મુક્તિને વર્યા છે; વરે છે અને વચ્ચે, તે સર્વને ક્ષપકશ્રેણીમાં શુકલ- - ધ્યાનના દ્વિતીય ચરણ સુધી પણ આ અનુપ્રેક્ષાનું બળ ઉપકાર કરે છે. સુમન ! અનુપ્રેક્ષાનું બળ મેળવવા જીવનમાં સાધના કરવો પડે છે. વિષય-કષાયેાનાં આકષ ણુ તજવાં પડે છે, તે પછી જ અનુપ્રેક્ષાનું બળ પ્રગટ થાય છે. 1 Page #196 -------------------------------------------------------------------------- ________________ ... સુમન ! બીજાની પાસેથી કંઈ મેળવવું હોય તો તેની , ઈછાને અનુસરવું પડે છે, તેમ શાસ્ત્રગત રહસ્યો મેળવવા શાસ્ત્રોને સમર્પિત થવું પડે છે, તેના પ્રત્યે બહુમાન ધરાવીને શંકાદિ દેથી દૂર રહી તત્ત્વને શોધવાં પડે છે. તે એ માટે સુમન ! શાસ્ત્ર પ્રણેતા પ્રત્યે ઘણે અસદુભાવ જોઈએ, તેઓના ઉપકારોને ઓળખી તેઓ પ્રત્યેની કૃતજ્ઞતાથી હૈયું ભરી દેવું જોઈએ. - 1 સુમન ! અનુપ્રેક્ષા પછી પાંચમે સ્વાધ્યાય ધર્મકથા છે. અનુપ્રેક્ષા સ્વઉપકારક છે, જ્યારે ધર્મકથા સ્વ–પર ઉપકારક છે, એ કારણે સ્વાધ્યાયને એ સર્વશ્રેષ્ઠ અને છેલ્લો પ્રકાર છે. સુમન ! અનુપ્રેક્ષાનું બળ પ્રગટયા પછી જ ધમકથાને વાસ્તવિક અધિકાર પ્રાપ્ત થાય છે. ધર્મકથામાં અનુપ્રેક્ષા ઉપરાંત બીજા પણ ઘણુ ગુણેની જરૂર રહે છે. કારણ કે અનુપ્રેક્ષા રોગના નિદાન જેવી છે અને ધર્મકથા ઔષધ આપવા જેવી છે. ઔષધ આપવામાં રેગીના શરીર ઉપરાંત બીજી પણ અનેક બાબતેને સમજવી પડે છે. એ માટેનાં પુસ્તકે હતાં નથી. જગતના પ્રાપ્ત થએલા અનુભવોથી તે સમજી શકાય છે. સુમન ! ધર્મકથામાં પણ એમ જ છે. ધર્મકથકે શ્રોતાને સર્વ પ્રકારે સમજ પડે છે. તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સાથે છેતાની બુદ્ધિ, રુચી, સંગ, સમ્પત્તિ, વગેરે અનેક બાબતોનો ખ્યાલ રાખવો પડે છે. : : : સુમન! દરજી જેમ કપડું સીવવામાં સેય કાતર એનેને ઉપયોગ કરે છે, તેમ ધર્મકથામાં ખંડન-મેડને ઉભય પદ્ધતિની ૧૭ Page #197 -------------------------------------------------------------------------- ________________ જરૂર રહે છે. પણ કાતરને ઉપગ સીવવાના લક્ષ્યને અનુસરીને થાય છે, તેમ ખંડન પણ મંડનના લયપૂર્વક કરવાથી હિત થાય છે. સુમન ! ખંડન ઓપરેશન જેવું છે, તે શાણે હિતસ્વી, બુદ્ધિમાન ડૉકટર નિરુપાય કરે છે, અને તેમાં ખૂબ સાવધ રહે છે. તેમ ખંડન પણ નિરુપાય કરવા જેવું છે અને તે તે પણ મંડનની પુષ્ટિ થાય તેવી કાળજી અને કળાપૂર્વક ! અન્યથા લાભને બદલે હાનિને સંભવ વિશેષ છે. - સુમન ! જેની પાસેથી કામ લેવું હોય તેને રીઝવીને કામ લેવું તે સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ઠપકો વિશેષ કારગત નીવ ડતો નથી. તેમ છતાને પણ ગુણે પ્રત્યે સન્માન પેદા કરાવીને તેનામાં ધમરસ જગાડે હિતાવહ છે. બહુધા વિષય કષા પ્રત્યે આદરવાળા હોય છે. તેઓને ગુણોનું મહત્વ સમજાવીને ધમમાર્ગે ચઢાવવા એ નિભય ઉપાય છે. સુમન ! તવથી તે દેશે ટાળવાને ઉપાય અન્ય જીવે પ્રત્યે બહુમાન પ્રગટાવવું તે છે. જેમ જેમ શરીરબળ વધે તેમ તેમ રોગનું બળ ઘટે છે. એ રીતે જીવના છેવત્વ પ્રત્યેનું બહુમાન પ્રગટ થતાં સ્વાર્થ, અહંકાર, હિંસા, જુઠ, અનીતિ. અસદાચાર, અસને પક્ષ, કેધાદિ કષાયે, નિન્દા, ઈર્ષ્યા, પૈશુન્ય, વગેરે સર્વ પાપ સ્વયં ઘટવા માંડે છે. પાપાચરણ જીના જીવત્વની કિંમત ન સમજવાને કારણે થાય છે. જીવ પ્રત્યે સન્માન જાગ્યા પછી પાપાચરણ થઈ શકાતું નથી Page #198 -------------------------------------------------------------------------- ________________ સુમન ! એ કારણે ધર્મકથા મુખ્યતયા બાળબુદ્ધિ, મધ્યમબુદ્ધિ અને પંડિત બુદ્ધિ, એ ત્રણ પ્રકારમાં શ્રેતા કયા પ્રકાર છે તે જાણીને પ્રથમ સામાન્ય ગુણાનુરાગ વધે, ઉપશમ પ્રગટે, મંત્રી, પ્રદ, કરુણા, ઉપેક્ષાદિ ભાવે જમે તેવી રીતે કરવી હિતકર છે. સુમન ! ધમકથા સંવેગ પ્રગટ થાય તે રીતે વૈરાગ્યપ્રધાન કરવાથી સ્વપરહિતકર થાય છે. સુમન ! વૈરાગ્ય એટલે સ્વાર્થવૃત્તિને તેડીને પરાથરવૃત્તિ પ્રગટાવવી. સ્વાર્થવૃત્તિથી સર્વ પાપ વધે છે. અને પરાથરવૃત્તિથી સર્વ પાપ ઘટે છે. આ પરાથરવૃત્તિ પણ નિરાધાર નહિ, કૃતજ્ઞતાપૂણ હેવી જોઈએ. એ માટે સુમન ! શ્રેતામાં બીજાના ઉપકારોને ઓળખવાની અને કૃતજ્ઞભાવે તેને બદલે આપવાની વૃત્તિ પેદા કરવી એ ધર્મકથાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. સુમન ! આ વૃત્તિ સહજ પ્રાપ્ય નથી, તે માટે કમિક ઉપાયે સમજાવવા જોઈએ. લોકોત્તરગુણેની પ્રાપ્તિ માટે લૌકિકગુણ કેળવવા એ પાયાનો ધર્મ છે. સુમન ! મીંડાની કઈ કિંમત નથી, પણ એકડા માટે તે અનિવાર્ય છે. મીંડા વિના એકડો થઈ શકે શી રીતે ? એકડાની દશ દશ ગુણ કિંમત વધારવાની શક્તિ પણ મીડામાં છે. એ રીતે સુમન ! કેત્તર ગુણે માટે લૌકિકગુણ અનિવાર્ય છે. તે ગુણે જ આગળ વધીને લેકેરરસ્વરૂપ ધારણ કરે છે. એટલું જ નહિ, કેત્તર ગુણેની મહત્તા વધારવામાં પણ લૌકિક ગુણે કારણ બને છે. ૧૯ - Page #199 -------------------------------------------------------------------------- ________________ સુમન ! એ કારણે શાસ્ત્રકારોએ માર્ગાનુસારિતાને પ્રથમ આવશ્યક માની છે. તેવા અભાવે આત્મિક ગુણો પ્રગટ થતા નથી, ટકતા નથી, વૃદ્ધિ પામતા નથી અને સફળ થતા નથી. - એ કારણે સુમન' પ્રથમ તે ગુણોનું મહત્વ સમજાવવું એ ધમકથકનું કર્તવ્ય છે. સુમન ! ધર્મકથાનું સમ્યગૂ-સ્વરૂપ સમજનારા અને વિધિપૂર્વક ધર્મસ્થા કરનારા ઉપકારીઓને પ્રવચન પ્રભાવક કહ્યા છે.' મેહાવૃત્તજીવોના અજ્ઞાનને દૂર કરી તેઓ સર્વત્ર પ્રશમ ભાવને પ્રગટાવતા રહે છે. કલેશ, કંકાસ, સંતાપ, શોક, વગેરે મનના રોગ તેમના એક આશીર્વાદથી જ ભાગવા માંડે છે. તેઓ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં જવાની વિષયતૃષ્ણના તાપને દૂર કરી મૈત્રી અને પ્રશમભાવને આહાદ પ્રગટ કરે છે. - સુમન ! ભિન્ન ભિન્ન રુચિ અને ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અનેક શ્રેતાઓને એક સમાન ધર્મકથાથી ધમ સમજાવ તે ઘણું અઘરું છે. એ માટે ધમકથકને પોતાની યેગ્યતા, પુણ્યબળ, બુદ્ધિબળ પ્રગટાવવા વિશિષ્ટ સાધના કરવી પડે છે, . અનુગ્રહબુદ્ધિ પ્રગટાવવી પડે છે. વચનવિલાસ અને ધમ. કથામાં મોટું અંતર છે, ' સુમન ! આવા ધર્મકથકને ઉપકાર જગત ઉપર અમાપ છે. જગતના ઉત્પાતને શમાવવામાં તેઓને ફળો મુખ્ય છે. ધમકથાની ચગ્યતાને પામેલા ધર્મકથકના યોગે વૈરવિધ. થતા નથી, હેય તે પણ શમી જાય છે. વગેરે ધર્મકથાનો અને ધમકથકને મહિમા ઘણે છે. સુમન ! જે અનુપ્રેક્ષાથી આપણે ધર્મ તત્ત્વને સમજવું છે, તે માટે અનુપ્રેક્ષાને સમજવી આવશ્યક હોવાથી પ્રસંગને પામીને સ્વાધ્યાયના પાંચ પ્રકાર અંગે આપણે થંડી વાત કરી છે. હવે આપણે આત્માના વિકાસમાં પ્રથમ આવશ્યક માર્ગો મુસારિતાનું મહત્ત્વ કેવું છે તે વિચારીશું ૨ Page #200 -------------------------------------------------------------------------- ________________ [૪ ] સુમન ! અનુપ્રેક્ષાનું મહત્વ તને સમજાયુ હશે, કાઇ પશુ વિષયના યથાતથ્ય જ્ઞાન માટે અનુપ્રેક્ષા ઘણી જરૂરી છે. સુમન ! આજે હું તને ધર્મ કે જેના વિના ભવભ્રમણુ ટળે તેમ નથી જ, તે ધર્મના માર્ગાનુસારીતા સાથે અને માર્ગાનુસારીતાના મનુષ્યભવ સાથે કેવા સમધ છે, તે અ ંગે સમજાવીશ. એક વાત તે તારે સમજી લેવી જોઇએ કે, ધમ' એ આત્માના સ્વભાવ છે. કહ્યું છે કે, ‘વઘુસદ્દાવો ધો’અર્થાત પ્રત્યેક પદાર્થના સ્વભાવને તેના ધમ કહેવાય છે. એ કારણે 'ધૂમ' એ બહારથી મેળવવાની વસ્તુ નથી, આત્મામાં છે, તેને પ્રગટ કરવાના છે. પણ તેને પ્રગટ કરવામાં અચેતન એવી પર (બાહ્ય) વસ્તુઓની સહાય વિના ચાલે તેમ નથી, સુમન ! ચાલવાની શક્તિને પ્રગટાવવા ચાલણુગાડીની, ચઢવાની શક્તિને પ્રગટાવવા નિસરણીની, પાચનશક્તિ પ્રગટે કરવા આહારની જરૂર પડે છે; તેમ આત્માના સ્વભાવને પ્રગટ કરવા મીજી બહારની વિવિધ વસ્તુની જરૂર પડે છે. ચારે ૨૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ ગતિમાં મનુષ્યની ગતિને ધમ માટે મુખ્ય કહી છે, મનુષ્ય જન્મને ચિતામણિથી પણ અધિક ૬*ભ મૂલ્યવાન અને આવશ્યક કહ્યો છે, તેનુ કારણ ધર્મને પ્રગટ કરવા માટે જોઇતી માહ્ય સામગ્રી મનુષ્યભવમાં જ મળી શકે છે માટે આપણું પ્રથમ એ સંબધી વિચાર કરીએ. સુમન ! વસ્તુસ્વભાવ છે કે જેને આજના વૈજ્ઞાનીકે ( Positive ) રાઝીટીવ અને (Negative) નેગેટીવ કહે છે. તેવાં એ તત્વાના પરસ્પર યાગ મળ્યા વિના કાઇ કાય થતું નથી. નદીની પવિત્ર ચૈતીમાં પાણીનું પાષણુ જોઈતા પ્રમાણમાં હાવા છતાં વનસ્પતિના અંકુરા ઉગતા નથી. ખેતરમાં પણ ધાવાઈ ગયેલી ભૂમિમાં વાર વાર ખાતર મેળવવું પડે છે, ખાતર વિનાની શુદ્ધ ભૂમિ કે ભૂમિ વિનાનું કેવળ ખાતર ધાન્ય પકાવવામાં અસમર્થ છે. એ રીતે ધર્મને પ્રગટ કરવા માટે પણ પેાઝીટીવ-નેગેટીવ જેવાં એ તત્વાની જરૂર પડે છે. સુમન ! મનુષ્યની જ મુક્તિ થાય, અન્યગતિએ મુક્તિ ન જ થાય. તેમાં પણ આજ કારણ છે. અન્યગતિમાં આ એ તત્વાને માફકસરને પ્રમાણિક યાગ જીવને પ્રાપ્ત થઈ શકતા નથી. દિવસ અને રાત્રિને વિભાગ પણ મનુષ્ય લેાકમાં જ હાય છે. અન્યત્ર કેવળ પ્રકાશ કે કેવળ અધકાર હાય છે. માતા-પિતાને કે સ્વજનાદિના સબધ પણ મનુષ્યને જ મળે છે. દેવાને, નારકોને માતા-પિતા કે સ્વજના હાતા નથી. તિય "ચાને માતા-પિતાના સંબધ હાવા છતાં પ્રામાણિક કાર્ય સાધક જ રર Page #202 -------------------------------------------------------------------------- ________________ હાતા નથી, એ અને એવી કેટલીય વિશેષતાએ મનુષ્ય જીવનમાં ડાય છે. તેથી તેના મુકિત સાથે ઘનીષ્ટ સબંધ છે. તે આપણે પ્રસંગે પ્રસંગે વિચારીશું.! સુમન ! ધર્મ અંગે પેાઝીટીવ અને નેગેટીવની ફા સાધકતા જરા ઉંડાણથી સમજવી પડશે. તે માટે આત્મા, તેને લાગેલી ક્રમની વગણુાઓ અને શરીર, વગેરે ધમ સાયક બાહ્ય સામગ્રી એ ત્રણના પારસ્પરિક સંબંધ કેવા છે? તે જાણવુ' પડશે. સુમન ! ગરમીથી રક્ષણ કરવા શીત ઉપચારાને અને ઠંડીથી ખચવા માટે પ્રમાણેાપેત ઉષ્ણુતાના આશ્રય લેવા પડે છે. આહારને પચાવવા માટે પાચન શક્તિની જરુર રહે છે, તેમ આત્માના પ્રતિપ્રદેશે લાગેલા વિવિધ કર્મોના આક્રમણથી અચવા માટે પણ કાઇ રક્ષણની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. સુમન ! આત્માના પ્રત્યેક પ્રદેશેા સાથે અન તાન ત કર્માંશુએ દૂધ પાણીની જેમ મળેલા છે. ઉપરાંત આત્માના પ્રદેશા પણ શરીરના અણુઓ સાથે એજ રીતે મળીને રહ્યા છે. સુમન ! આત્મા સ્વરૂપે ક્રોધી નથી, પણ ક્રોધ મેાહનીય નામનું તેને લાગેલું કમ ઉદયને પામીને જ્યારે આક્રમણ કરે છે ત્યારે તેને વશ બનીને જીવ મન, વચન, કે કાયાથી ગુસ્સે કરે છે. જો તે પ્રસંગે તેના જીવનના આધારભૂત ઔદારીક શરીરના અથવા બીજા શબ્દોમાં કહું તેા તેના મન, વચન અને કાયાના અણુએ એ ક્રોધની અસરવાળા ન બનતાં ક્રોધના પરાભવ કરી શકે તેવાં પુણ્ય પવિત્ર હાય તા જીવ કોષના ૨૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ આક્રમણથી ઉત્તેજીત ન થાય, ગુસ્સો ન કરે. પરિણામ એ આવે કે ઉદય પામેલો કે નિષ્ફળ બને અને આત્માના સ્વભાવરૂપ ક્ષમાધમ પ્રગટ થાય. ' . એ રીતે વેદમોહનીય નામનું કર્મ ઉદયમાં આવીને આક્રમણ કરે ત્યારે પણ તેનાં મન વચન કાયાનું બળ જે તેને સામનો કરી શકે તે ઉદયમાં આવેલું વેદમેહનીય કર્મ તેને વિકાર ન કરી શકે. પરિણામ એ આવે કે આત્માને સ્વભાવગત બ્રહ્મચર્ય ધર્મ પ્રગટ થાય અને ઉદયમાં આવેલું ક્રમ નિષ્ફળ બની છૂટી જાય. . સુમન ! બધા કર્મોને તેડવાને આ એક જ સાચો ઉપાય છે. માટે તે મન વચન કાયાને વેગ કહ્યા છે. કમને સામને કરી મોક્ષ સાથે આત્માને સંગ કરાવે તેને એમ કહેવાય : સુમન ! સમગ્ર શાસ્ત્રમાં કર્મના વિવિધ સ્વભાવનું એને તેને સામને કરી શકે તેવા પ્રકારનું મન, વચન કાયાનું ગબળ, પ્રગટ કરવાના ઉપાયેનું વર્ણન છે. આ ગ બળથી કર્મોને પરાસ્ત કરવા, તેને વશ ન થવું, એ જ ચારિત્ર છે. એ માટે જ સર્વવિરતિ છે. એજ મનુષ્ય જન્મ પામેલા આત્માનું મુખ્ય કર્તવ્ય છે. * , સુમન ! ચેરથી રક્ષણ કરવા ચોરની જાતિના છતાં ચારેને સામનો કરી શકે તેવા ચેકીદારની સહાય લેવી પડે છે, તેમ આત્મધનને લૂંટનારાં કર્મોના આક્રમણથી બચવા મટે મન, વચન અને કાયાના બાહ્ય યુગબળની સહાય લેવી જ પડે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ એ રીતે કર્મને તેડવા માટે તેનાં આક્રમણને સહી શકે અને કર્માને નિષ્ફળ બનાવી શકે તેવું મન-વચન-કાયાનું પુણ્યપવિત્ર યેાગમળ આવશ્યક છે. સુમન ! નિશ્ચયથી તેા આત્માના જ્ઞાનાદિ ગુણેાની પ્રાપ્તિ એ મુક્તિના ઉપાય છે, પણ ચારેાથી બચવા ચાકીદારની જરુર પડે છે. તેમ વ્યવહારનયથી કર્યાંના શુભાશુભ આક્રમણથી મચવા માટે પ્રારંભમાં ખાદ્ય ચેાગમળની મુખ્યતા જણાવી છે, એટલુ' જ નહિ, સુમન ! સભ્યજ્ઞાનાદિ ગુણેાને પ્રગટાવવા માટે પણ આ માહ્ય ચેાગખળ આવશ્યક છે. એ કારણે તા જૈનાગમમાં બહુધા વિધિ-નિષેધા બાહ્ય ચેાગબળના પ્રગટીકરણ માટે કરેલા છે. સુમન ! જે વાત તારી બુદ્ધિમાં સ્ફૂરી જ ન હાય, સમજવી દુષ્કર હાય, છતાં સમજ્યા વિના ચાલે તેમ ન હાય, તેને સમજાવવા માટે તેના તાત્ત્વિક ઉ’ડાણુમાં ઉતર્યા વિના ન ચાલે. આપણે માર્ગાનુસારિતા સંબધી વિચાર કરવાના છે, તેનું મહત્ત્વ સમજવું છે, પણ તે કેવા ઉપકાર કરે છે? કેવી રીતે કરે છે ? વગેરે સમજ્યા વિના તેની મહત્તા, ઉપકારકતા અને આવશ્યકતા શી રીતે સમજી શકાય ? સુમન ! માર્ગાનુસારિતાના એક એક પ્રકાર આત્માને ક*ના આક્રમણુથી બચાવી લેનાર એક સફળ સુભટતુલ્ય છે. તેની સહાયથી કર્મોને પરાસ્ત કરી શકાય છે. તું સ્થિરબુદ્ધિથી વિચાર કરીશ તેમ તેમ આ તત્ત્વ તને વધુ સ્પષ્ટ સમજાશે. ૨૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ સુમન ! કોને ખાંચીને આપણે અહી માન્યા છીએ, નેા ઉદય પણ પ્રતિસમય ચાલુ છે. હવે આપણું કત્ત બ્ય તા તેના આક્રમણથી બચવાનુ' છે, અર્થાત્ તેને માટે પુછ્યપવિત્ર ચેાગખળ પ્રગટ કરવું તે છે. સુમન ! કર્મોના આક્રમણના સામના કરવા કેવા દુષ્કર છે અને તે કેવી રીતે કરી શકાય, વગેરે સમજવુ' પડશે, સુમન ! માર્ગે ચાલવું કઠીન નથી, માર્ગે ચઢવુ. ઘણું. કઠીન છે. માર્ગ ભૂલેલા મુસાફરને ઉજજડ માગે એક ફલીંગ ભૂમિકા પસાર કરતાં જે મુશ્કેલી નડે છે, તે માર્ગે ચઢયા પછી અનેક ગાઉ સુધી ચાલવામાં નડતી નથી. જે માટર સીધી સારી સડક ઉપર સેકડા માઇલ દોડી જાય છે, તે પશુ ખાડાટેક્સાવાળી જમીનમાં ભાંગી જાય છે. સુઅન! મુક્તિને માગ પ્રાપ્ત કરવા દુર્લભ છે, પ્રાપ્ત થયા પછી તેટલી મુશ્કેલી નડતી નથી. શગીને પાશેર ધ પચાવવુ દુષ્કર છે. નિરાગીને તે એક પાન ચાવવા જેવું સરળ છે. સુમન ! બાળકને એક રતલ ખાને ભારરૂપ બને છે, યુવાન તેને પગની ઠોકરે ઉડાડી શકે છે. એમ અનાદિ મિથ્યાત્વી જીવને પ્રથમત: મેાક્ષમાના પક્ષ કરવા, અર્થાત્ માનુ સારિતાનુ' પાલન કરવું ઘણું દુષ્કર છે. એ માટે મનુષ્યભવ, આ દેશ અને ઉત્તમ કુળ સાથે ચરમાવત કાળના સહકાર મેળવવા પડે છે. અન'તા અચરમ પુદ્ગલપરાવત ના એટલે અધનેત્રે માગ વિનાનું પર્વ તાની મારી ખીણામાં પરિભ્રમણ. ચરમ પુદ્ગલપરાવત એટલે RE Page #206 -------------------------------------------------------------------------- ________________ મુક્તિમાર્ગનું સામીપ્ય, પણ તેમાં પ્રથમ ગુણસ્થાનક એટલે ખીણેમાંથી માર્ગે પહોંચવા માટેની આકરી કેડી. આને માર્ગોનુસારિતા કહી શકાય. તે કેડીને નિર્વિઘ પસાર કરવાથી કાચ, રેતાળ, ભૂલભૂલામણીવાળે મોક્ષમાર્ગ મળે છે. એને સમ્યગ્રદર્શન કહી શકાય. સુમન ! અવિરતિની બેડીઓ પહેરીને રણને રસ્તો કાપવા જે કઠિન છતાં, એ માગ મળી જવાથી સમ્યગદર્શન પામેલો જીવ આખરે મુક્તિને પામે છે. સુમન! ત્રીજું ગુણસ્થાનક એટલે ઉત્સાહ-નિરુત્સાહનાં ઝાલાં! ચોથું ગુણસ્થાનક એટલે થાકેલા જીવનું ભય પામીને પુનઃ ખીણ તરફ પાછું ફરવું ! પાંચમું ગુણસ્થાનક એટલે બેલગાડીની કાચી સડકે મુસાફરી ! અને છડું ગુણસ્થાન એટલે પર્વતનું ચઢાણ! સુમન ! અહીં સુધી તો પ્રમાદના આંચકારૂપ ખાડા-ટેકરાકાંટા-કાંકરા, ભૂલભૂલામણી, ચાર–%ાપને ભય, વગેરે વિવિધ વિદ્ગો નડે છે. સાતમા ગુણસ્થાનકથી ચૌદમા સુધીનાં અપ્રમત્ત દશાના ગુણસ્થાનકે એટલે કેઈ પણ વિદન વિનાની સુંદર પાકી સડક ઉપર ચારિત્રધર્મરૂપ મોટરની મુસાફરી. કેઈ જીવ તે અંતમુહૂર્તમાં જ મુક્તિમંદિરમાં પહોંચી જાય. વચ્ચે ઉપશમ શ્રેણને ઉન્માર્ગ છે. પણ પાછા ફરતાં આખરે સાચો માર્ગ મળી જાય છે, એટલે એ રખડાવનાર છતાં બહુ જોખમરૂપ નથી. સુમન! ઘરમાંથી નીકળવું કઠિન છે, નીકળ્યા પછી ચાલવું તેટલું કઠિન નથી. અનાદિકાળથી સ્વાર્થના રસિયા જીવને સ્વાર્થ છોડ કઠિન-અતિ કઠિન છે. ઉપવાસ કરનારને Page #207 -------------------------------------------------------------------------- ________________ જેમ રહા-મીડીની આદત છેડવી કઠિન પડે છે, તેમ પરમાથાનાં કાર્યો કરનારને પણ સ્વાથ છેડવા ઘણા કઠિન છે. સુમન ! માર્ગાનુસારિતાના બળે અનાદિ વ્યસનરૂપ બની ગયેલા સ્વાથ ને છેડવાનુ' સામર્થ્ય પ્રાપ્ત કરી શકાય છે. એ તને હવે પછી સમજાવીશ ! આજે તે આટલું. પર્યાપ્ત છે. તું આજની વાર્તાની ચિ'તન-મનનપૂર્વક જે વારવાર અનુપ્રેક્ષા કરીશ, તેા તને ઘણું જાણવા મળશે. S ૨૮ Page #208 -------------------------------------------------------------------------- ________________ [૫] સુમન! અનુપ્રેક્ષા તને રુચિકર બની છે, એમ તારી. વધી રહેલી જિજ્ઞાસાથી સમજી શકાય છે. વસ્તુતઃ જીવને સમ્યગ બોધ (જ્ઞાન) જેમ જેમ વધે છે, તેમ તેમ જિજ્ઞાસા પણ વધે છે. જાણેલું અ૫ જણાય, પિતાની અજ્ઞાનતા સમજાતી જાય અને મિથ્યા અહંકાર મંદ પડતો જાય, તો સમજવું કે-જ્ઞાન પડ્યું છે. લીધેલ ખોરાક પચવાથી સ્વાથ્ય સુધરે છે અને સાચી ભૂખ લાગે છે, તેમ જ્ઞાન પણ જેમ જેમ પચે છે, તેમ તેમ ઉપશમભાવ પ્રગટે છે અને જિજ્ઞાસા વધતી જાય છે. સુમન ! જિજ્ઞાસાની સાચી પૂતિ તો પિતાના આંતર પ્રકાશથી જ થઈ શકે, કિન્તુ એ પ્રકાશ માટે બીજાને વિનય કરવાપૂર્વક ભણવું જરૂરી છે. શ્રી જિનેશ્વરદેવ અને જિનવચન ઉપર જેટલું બહુમાન વધે, તેટલો પ્રકાશ શીધ્ર થાય અને તેટલું જિનવચનનું ગાંભીર્ય સમજાય. સુમન ! સર્વ શાસ્ત્રોનો સાર એ છે કે-મિથ્યા અહં. કારમાંથી જન્મેલી સ્વાર્થવૃત્તિ સવ અનર્થોનું મૂળ છે અને નમસ્કારભાવથી પ્રગટેલી પરાર્થવૃત્તિ સર્વ સંપત્તિનું મૂળ છે. સ્વાર્થવૃત્તિને ટાળવા અને પરાર્થવૃત્તિને પ્રગટાવવાના પ્રારંભિક ૨૯ Page #209 -------------------------------------------------------------------------- ________________ ઉપાયાને માર્ગાનુસારિતા કહી છે. તેને સમજતાં પહેલાં તેનુ મહત્ત્વ સમજવુ એઇએ. સુમન ! પરસ્પર અનુવિદ્ધ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્ચારિત્ર, એ આત્મગુણ્ણા મુક્તિનેા માગ છે, એ જ ચેાગખળ છે, તત્ત્વથી એ જ ન્યાય છે, એ જ ચારિત્ર છે, એ જ આત્મા છે અને એ જ મુક્તિ છે. તેને પ્રાપ્ત કરવા માર્ગોનુસારિતા અતિ આવશ્યક છે. સુમન! પાચા આગળ વધીને જેમ મહેલ અને છે અને બીજ આગળ વધીને જેમ વૃક્ષ બની ફળ આપે છે, તેમ ક્રમરાઃ આત્મશુદ્ધિ સાથે વધતી આ માર્ગાનુસારિતા પણ માક્ષમાગ બની જાય છે અને પરાકાષ્ટાએ પહોંચતાં તે જ મુક્તિ આપે છે. સુમન! એ રીતે માર્ગાનુસારિતાના ( મુક્તિ ) સુખ સાથે સબંધ એવા છે કે-નાના-મેાટા બાહ્ય-અભ્ય'તર કાઈ પણ સુખને પ્રાપ્ત કરવા માટે તેનુ પાલન અનિવાય છે. શાસ્ત્રકાર ભગવતાએ તેનુ પાલન કરવાના પાંત્રીશ પ્રકારેા જણાવ્યા છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં માર્ગાનુસારિતાના પાંત્રીશ ગુણા કહેવાય છે અને તે સવમાં ન્યાયસન્ન વૈભવ એ પહેલે ગુણુ છે. સુમન! આ ન્યાયસમ્યન્ન વૈભવ ગુણુનું વિધાન કરવામાં શાકારાના મુખ્ય ઉદ્દેશ વૈભવ પ્રાપ્ત કરાવવાના નહિ, કિન્તુ અન્યાયના ત્યાગપૂર્ણાંક ન્યાયનું પાલન કરાવવાના છે. સુમન! સાથે રહેતી એક જ રાજ્યની પ્રજાનું કત્તવ્ય છે કે-પેાતાના જીવનથી બીજાને ખાધા નહિ કરતાં શકયતા પ્રમાણે પરસ્પર સહાય કરવી. ખાધા પહોંચાડનાર રાજ્યના ૐ Page #210 -------------------------------------------------------------------------- ________________ ચૂાર બને છે અને યથાશક્ય સહાય કરનારે રાજ્યની મહેકબાનીનું પાત્ર બને છે, ઉપરાંત પ્રજમાં પણ તે આદર-માનપૂજા વગેરેને પામે છે. તેમ શ્રી જૈનશાસનની પ્રજરૂપ જગતના સર્વ જીવોનું કર્તવ્ય છે કે–પિતાના સ્વાર્થને માટે બીજાને કષ્ટ નહિ આપતાં શક્તિ-સામગ્રીને અનુસારે બીજાને સુખી કરવા પ્રયત્ન કરી જોઈએ. બીજાને કષ્ટ આપનાર ધર્મશાસનને ગૂન્હેગાર બને છે, તેથી તેના ગુન્હાને અનુસારે કર્મસત્તા તેને નાની-મોટી શિક્ષા કરે છે. એથી ઉલટ બીજાને યથાશકય સહાય કરનારો ધર્મશાસનની મહેરબાનીને મેળવી શકે છે અને સર્વત્ર સુખ-આદર-સન્માન-પૂજા વગેરેને પામે છે. સુમન ! એ કારણે અન્ય જીને કઈ પ્રકારે દુઃખમાં નિમિત્ત બનવું તે અન્યાય છે અને સુખમાં સહાયક થવું તે ન્યાય છે. - સુમન ! સર્વ જતુના કલ્યાણ માટેના શુદ્ધ આત્મપરિણામ પૂર્વકનું સર્વથા પ્રાણાતિપાત વિરમણ, એટલે અહિંસા, તેને પરમ એટલે શ્રેષ્ઠ ધર્મ કહ્યો છે અને કેઈને પણ ડું પણ દુઃખ ઉપજાવવું તેને હિંસારૂપ અધમ કહ્યો છે, તેનું કારણ હિંસા એ અન્યાય છે અને અહિંસા એ ન્યાય છે, ન્યાય એ સંપત્તિ છે અને અન્યાય એ વિપત્તિ છે. કોઈ પણ તને અન્યાય કરે તો તે તને અનિષ્ટ છે, તેમ તું કોઈને અન્યાય કરે તે તેને ઈષ્ટ કેમ હેય? ન જ હોય. સુમન! સામાન્ય રીતે તે સર્વ લેક ન્યાયને કર્તવ્ય. અને અન્યાયને અકર્તવ્ય માને છે, પણ ન્યાય શું અને અન્યાય Page #211 -------------------------------------------------------------------------- ________________ શુ ?–એના વિવેક કરનારા બહુ ઓછા માણસા હાય છે. જૈની બુદ્ધિ ઉપર અહંકારનુ' સામ્રાજ્ય વર્તે છે, તે પ્રાયઃ ન્યાયઅન્યાયના સાચા વિવેક કરી શકતા નથી. એ કારણે ન્યાયને સમજવા માટે માર્ગોનુસારિણી બુદ્ધિની જરૂર રહે છે. આ બુદ્ધિ જીવમાં નમસ્કાર મહામંત્રની આરાધનાથી પ્રગટે છે. માટે જ્ઞાનીઓએ સર્વ કાર્યો કરતાં પહેલાં શ્રી નમસ્કાર મહામ'ત્રની ઉપાસનાના વિધિ જણાવ્યા છે. સુમન ! કાઈ પણ કાય અનેક નિમિત્તોનુ' અળ મળવાથી સિદ્ધ થાય છે. તે સર્વ નિમિત્તોને બે ભાગમાં વહેં'ચીએ તે તેના અંતરંગ નિમિત્ત અને બાહ્ય નિમિત્ત એવા એ વિભાગ થાય છે. સુમન ! સમજવા માટે જરા ધ્યાન દઈને સાંભળ ! એક ગુરુ અને શિષ્ય છે, ગુરુ શિષ્યને ભણાવે છે અને શિષ્ય ભણે છે. આ કાર્યમાં બીજા કારણેાને ગૌણ કરીએ તેા પણુ શિષ્યને ઉદ્યમ અને બુદ્ધિ તથા ગુરુને ભણાવવાનેા ઉદ્યમ અને કૃપા, એ ચાર કારણેા તા માનવાં જોઇએ. એ ચારેયના ચેાગ વિના સમ્યજ્ઞાનની પ્રાપ્તિ દુર્લભ છે. સુમન ! આ કાર્યમાં ભણનારના ઉદ્યમ અને બુદ્ધિ બને હોવા છતાં ' ગુરુકૃપાથી હું ભણી શકયો 'એમ માનનાર શિષ્યની બુદ્ધિ માર્ગાનુસારિણી છે; અને ગુરુકૃપા ભલે હાય, પણ મારી બુદ્ધિ ન હૈાય તે ગુરુ શી રીતે ભણાવે ? માટે હું' મારી મુદ્ધિથી ભણી શકયો, એમ માનનારની બુદ્ધિ ઉન્માગ ગામિની કહી છે, કારણ કે-પહેલી બુદ્ધિમાં ન્યાય છે, ખીજીમાં અન્યાય છે. ૩૨ Page #212 -------------------------------------------------------------------------- ________________ * અહીં ગુરુ પણ શિષ્યના ઉદ્યમને અને બુદ્ધિને મુખ્ય માને અને પોતાના પ્રયત્નને ગૌણ માને, તે ગુરૂની બુદ્ધિ ભાર્ગોનુસારિણી અને મારા પિતાના પ્રયત્નથી જ શિષ્ય ભણી શકો એમ માને છે તે બુદ્ધિ ઉન્માગામિની ગણાય ! કારણ તેમાં અહંકાર છે. - સુમન ! એ જ રીતે સમજ કે-ભણવા-ભણાવવાનો પ્રયત્ન કરવા છતાં શિષ્ય ન ભણી શક્યો તો તે એમ માને કે-“ગુરુએ તે મારા માટે ઘણે પ્રયત્ન કર્યો, પણ હું મંદબુદ્ધિ હોવાથી ન ભણી શક્યો,” તે તે બુદ્ધિ માર્ગોનુસારિણું ગણાય. પણ પિતાની બુદ્ધિમંદતાને ગણ કરીને ગુરુએ ભણાવવામાં લક્ષ્ય ન આપ્યું, વગેરે માને તે તે બુદ્ધિ ઉન્માર્ગગામિની ગણાય. ગુરુ પણ માને કે- “શિષ્ય જડ હોવાથી ન ભયે, મેં તે શક્ય પ્રયત્ન કર્યો, તે તે પણ ઉન્માર્ગગામિની બુદ્ધિ જાણવી; અને એમ માને કે-“મારી ભણાવવાની કળાની ખામી રહેવાથી શિષ્ય ન ભણી શકો, કળાવંત ગુરુએ તો પત્થરને પણ પલવિત કરી શકે છે, મારામાં એ શક્તિ નથી, માટે તે ન ભણી શક્યો, તે તે બુદ્ધિ માર્ગોનુસારિણી સમજવી. એ રીતે સુમન ! માની લે કે-એક માણસે કંઈ કુપચ્ચ કર્યું અને બિમાર થયો, ત્યારે જે તે પોતાની ભૂલને બદલે કુપ-આહારના દોષને મુખ્ય માને તે તેની બુદ્ધિ પણ ઉન્માગંગામિની ગણાય અને “મારી લોલુપતા કે અજ્ઞાનના કારણે હું. માં પડ્યો એમ માને છે તે બુદ્ધિ માર્ગોનુસારણ ગણાય. સુમન ! સામાન્યતય કોઈ પણ શુભ-અશુભ કાર્યમાં પિતે અને બીજા પણ નિમિત્તો હોય છે. તેમાં આત્મહિતના Page #213 -------------------------------------------------------------------------- ________________ શુભ કાર્યમાં યશ મીનને આપને અને અશુભ કામ માં દોષ તાના માનવે, એ ન્યાય છે. તેથી વિપરીત શુભ કાય કરીને તેને યશ પોતે ખાટવા, અહુકાર કરવા, તે અન્યાય છે. એક સઘુક્તિ છે, ખીજી અસ ્ યુક્તિ છે. એક બુદ્ધિ અહંકાર પ્રભાવિત છે, શ્રીજી નમસ્કાર ભાવિત છે. એક શુદ્ધ ભાવ છે, ખીને અશુદ્ધ ભાવ છે. એક ધમ છે, બીજી અધમ છે. એક જિનાજ્ઞારૂપ છે, ખીજી મેાહની આજ્ઞારૂપ છે. સુમન ! અનાદિકાલિન અહંકારપ્રેરિત બુદ્ધિને વશ પડેલા જીવ વિવિધ પ્રકારે અન્યાય કરતા આવ્યેા છે, તેથી જ કર્મના ખંધ ચાલુ રહ્યો છે. તેને હવે તેાડવા હોય તે એક જ ઉપાય એ ન્યાય ! ન્યાયના આશ્રય સ્વીકાર્યા વિના જીવ કદાપિ સુખી થાય તે અન્યું નથી અને બનવાનુ' નથી. માટે સવ પ્રવૃત્તિમાં ન્યાયના આશ્રય અનિવાય છે. એ કારણે જ આ ગુણને પ્રથમ નવરે જણાવ્યે છે. સુમન ! કા ભેદે અને કર્તાભેદે ન્યાયનાં વિવિધ રૂપે થાય છે. તેમાં પ્રથમ સપત્તિ મેળવવારૂપ કા માં અન્યાયને તને ન્યાયને આશ્રય લેવાનું આ ગુણુમાં વિધાન છે, તેનુ કારણ એ છે કે-ગૃહસ્થજીવનમાં સ્વશરીર, કુટુંબપરિવાર, સ્વજને અને સધીએ, વગેરેના પાલન, પાષણુ અને રક્ષણ કે સુખ માટે ધન જરૂરી છે. તે અન્યાયથી મેળવેલું હાય તેા દુઃખી કરે છે, ન્યાયથી મેળવેલું જ સુખકર અને છે. સુમન ! અન્યાયથી ખીજાને દુઃખી કરી મેળવેલા ધનથી શું આપણે સુખી થઈ શકીએ ? સુખ તેા બીજાને સુખી કરીને મેળવી શકાય છે અને એ માટે ન્યાયની જરૂર છે. ૪ Page #214 -------------------------------------------------------------------------- ________________ સુમન ! માનવદેહ સર્વ યંત્રોનું એક જ યંત્ર છે. અન્ય કઈ શરીરથી ન બને તેવાં અલૌકિક (ધ) કાર્યો કરવાની શક્તિ માનવદેહમાં છે. તેથી જ “સામા ધર્મસાધન” કહીને શરીરને ધર્મનું મુખ્ય સાધન કહ્યું છે. તે શરીરથી ન્યાયનું સેવન કર્યા વિના અન્ય કાર્યોમાં ન્યાયની આશા કરવી તે કદાપિ શક્ય નથી. • - સુમન ! તને લાગશે કે શરીર જડ છે અને સદાય આત્માને મેહમૂઢ કરી ઉન્માગે ઘસડી જનારું છે. તેનાથી ન્યાયનું સેવન કેમ થઈ શકે? એનું સમાધાન એ છે કે-જેમ ચારીને વ્યસની પણ ભિલ શ્રીમંતને ત્યાં ચોકીદાર બની તેનું રક્ષણ કરી શકે છે, સેવા કરી શકે છે અને તેનાં કાર્યો પણ કરે છે, તેમ આત્માનું પ્રતિપક્ષી જડ પણ શરીર મન અને ઇન્દ્રિઓને વશ કરનારા આત્માના પક્ષમાં રહી તેનાં સવ કાર્યો અને રક્ષણ કરી શકે છે. એ કારણે જ મન અને ઈદ્રિના પ્રશસ્ત-અપ્રશસ્ત એમ ભેદ શાસ્ત્રમાં કહ્યા છે. આત્માને પક્ષ કરે તે પ્રશસ્ત અને વિરોધ (મેહને પક્ષ) કરે તે અપ્રશસ્ત કહેવાય છે. * - સુમન ! ન્યાયસંપન્ન વૈભવનું એ સુંદર ફળ છે કેતેનાથી પિષેલી ઇન્દ્રિઓ અને મન આત્માને પક્ષ કરી (જિનાજ્ઞાને વશ રહી) તેનાં કાર્યો કરી આપે છે. આ તત્ત્વને સમજવા માટે સક્ષમ બુદ્ધિને આશ્રય લેવો પડે છે, તે તને હવે પછી સમજાવીશ ! આજે તે જે વાત આપણે કરી છે તેનું તું ચિંતન-મનન કરજે, કે જેથી આગળનું તત્વ સમજવું સરળ બને! આજે તો આટલું બસ છે. i Page #215 -------------------------------------------------------------------------- ________________ [૬] સુમન ! માનવનુ શરીર સ યત્રાનુ` એક અલૌકિક યંત્ર છે. જીયન માટે જરૂરી લૌકિક-લેાકેાત્તર સ કાર્યો કરવાની તેમાં શક્તિ છે, આવડત છે. બીજા કેાઈ શરીરથી અશકય એવાં ધમનાં કાર્યો કરવાની તેની શક્તિને કારણે જ્ઞાનીઓએ તેને ધર્મનુ ં મુખ્ય સાધન માન્યુ છે. સુમન ! આ શરીરનુ' સ’ચાલક મન છે. મનની પ્રેરણાને આધીન બનેલી ઈન્દ્રિએ તે તે પ્રવૃત્તિ કરે છે તેથી મનને વશ કરવુ’જરૂરી છે, મનને વશ કરવું એટલે ન્યાયના પક્ષકાર અનાવવું, સુમન ! મનને ન્યાયના પક્ષમાં જોડવા માટે ન્યાયસ પન્ન વૈભવની કેટલી અને કેવી જરૂર છે તે આપણે વિચારીએ. સુમન ! પ્રત્યેક સૌંસારી જીવને ત્રણ કુટુ' હાય છે. એક આહ્ય અને એ આંતર. તેમાં પ્રત્યક્ષ દેખાતું ભવધારણીય શરીર અને તે શરીર સાથે સ'ખ'ધ ધરાવતાં ધન-દેાલત, માતા-પિતા, પતિ-પત્ની, ભાઈ–મ્હેન અને સઘળા સ્વજન-સંખ`ધીએ વગેરે જીવનુ` માહ્ય કુટુંબ છે. તેના સંબંધ જીવને એક જ ભવ પૂરતા હાય છે, કારણ કે-પ્રત્યેક ભવમાં તે બદલાય છે. સુમન ! તત્ત્વથી જીવનું હિત—અહિત કરવામાં આ કુટુંબ ગૌણ છે, કારણ કે—પ્રત્યેક પ્રસગમાં તે મનને આધીન રહે ૩૬ Page #216 -------------------------------------------------------------------------- ________________ છે અને મન બે આંતરકુટુંબેમાંથી કોઈ એકને આધીન રહે છે. છતાં સુમન ! મૂઢ પુરુષે આ બાહ્ય કુટુંબને પિતાનું સર્વસ્વ માનીને ભૂલે છે. સુમન ! એ ઉપરાંત બે આંતરકુટુંબે પૈકી ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ, જ્ઞાન-દર્શન-ચારિત્ર, વિનય, દયા, વગેરે પરિવારવાળું એક આંતરકુટુંબ જીવનું હિસ્વી છે. તે અનાદિ છે, અક્ષય છે, આત્માનાં સર્વ હિતકર કાર્યો કરવાને તેને સ્વભાવ છે અને તે પ્રગટ-અપ્રગટરૂપે નિત્ય આત્માની સાથે રહે છે. તેને જ્ઞાનીએ ધર્મકુટુંબ કહે છે. તે સુમન ! આ કુટુંબને પ્રાણ ન્યાય છે. ન્યાયના પાલનથી તેનું પોષણ થાય છે અને પુષ્ટ થતાં તે પ્રગટ થઈ આત્માનું * હિત સાધે છે. સુમન ! બીજું આંતરકુટુંબ ક્રોધ, માન, માયા, લોભ, મોહ, મદ, ઈર્ષા, હિંસા, ભય વગેરે પરિવારવાળું છે. તે જીવનું અહિતકર છે. અનાદિકાળથી જીવનું સહચર છતાં અસ્વાભાવિક હેવાથી કેટલાક ભવ્ય છે તેના સંબંધને તોડી શકે છે. જ્ઞાનીઓ તેને પા૫કુટુંબ કહે છે. સુમન ! આ પાપકુટુંબને પ્રાણુ અન્યાય છે. અન્યાયવૃત્તિથી તે પોષાય છે અને પુષ્ટ બનેલું તે આત્માનું અહિત કરે છે. સુમન ! બાહ્ય કુટુંબનું સંચાલક મન જે આંતરકુટુંબના પક્ષમાં જોડાય છે, તેની સાથે બાહ્યકુટુંબ પણ જોડાય છે અને ન્યાય-અન્યાય દ્વારા તે તે કુટુંબને જીવંત બનાવવાનું - કાર્ય તે કરે છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ મની યાકુબજ સબંધથી છૂટવા માટે ધમકટુંઅને પુષ્ટ (જીવંત) કરવું જ પડે. ન્યાયના પાલનથી જ તે પુષ્ટ થાય, કારણ કે-ન્યાય તેને પ્રાણ છે. સુમન ! ન્યાય-અન્યાયને આધારસ્તંભ મન છે, તેથી ન્યાયનું પાલન કરવા મનને અન્યાયથી શેકવું જ જોઈએ. સર્વ ધર્મશાસ્ત્રકારોએ મનને વશ કરવાનું, અન્યાયના પક્ષમાં જતાં રવાનું વિધાન કર્યું છે તેનું કારણ તને હવે સમજાશે. ' સુમન ! મનને અન્યાયથી રોકવામાં આવે તે સર્વ પાપ રોકાઈ જાય છે અને જે પુરુષ મનને અન્યાયથી રકતે નથી તેનાં સર્વ પાપે વધી જાય છે, એમ જ્ઞાનીભગવંતે કહે છે. - સુમન ! ન્યાયસંપન્ન વૈભવ મનને વશ કરવામાં કયી રીતે સફળ થાય છે, તે સમજવા માટે જડ ઉપર મનેવૃત્તિની કેવી અસર થાય છે તે જાણવું જરૂરી છે. .! - સુમન ! મનવૃત્તિની અસર અચિંત્ય થાય છે. શબ્દવગણાનાં પુદગલો જડ છે. બોલનારના મને ગત ભાવથી તે વાસિત થઈ શ્રોતામાં તે તે ભાવ પ્રગટ કરે છે. એક માણસ સદૂભાવથી બોલે છે, ત્યારે તેના સદુભાવથી વાસિત થયેલા શબ્દ કઠોર હોય તે પણ શ્રોતામાં સદ્ભાવ પ્રગટ કરે છે. તે જ માણસ જ્યારે અસદુભાવથી બેલે છે, ત્યારે તેના અસદ્ભાવથી વાસિત થયેલા કોમળ પણ શબ્દો શ્રોતાને આહાર જેવી વ્યથા કરે છે. આહારાદિનાં પુદ્ગલે જડ છે, છતાં સદ્દભાવથી પીરસાએલે સૂકે રોટલો પણ મીઠો બને છે, અસદુભાવથી પીરસાએલાં સુંદર પકવાન્ન પણ બેસ્વાદ લાગે છે. આવા અનુભવ પ્રાયઃ સર્વને થાય છે. ઉદારતાથી Page #218 -------------------------------------------------------------------------- ________________ આપેલો એટલે પણ આરામ આપે છે અને તિરસ્કારવૃત્તિથી વાસિત બનેલી કુસુમશૈયા પણ બેચેન બનાવે છે. સુમન ! એ કારણે બુદ્ધિમાન પુરુષો વસ્તુની કિંમત આપનારની મનોવૃત્તિને (ભાવને) અનુસરીને આંકે છે. વ્યાપારીઓ વેચવા-લેવાની વસ્તુના મૂલ્યને “ભાવ” કહે છે તેનું કારણ પણ આ જ છે. સુમન ! “પુદ્ગલ દ્રવ્ય ભાવનું વાહક છે”—એ હવે તને સમજાયું હશે. પરસ્પરના શુભાશુભ ભાવની લેવડ–દેવડ પ્રાયઃ તે તે ભાવથી વાસિત કરેલાં પુદ્ગલ દ્રવ્ય દ્વારા થાય છે. સુમન ! આ પણ એકાન્ત નથી, કોઈ ઉત્તમ પુરુષને કુવાસનાવાસિત પુદ્ગલે પણ દુર્ભાવ પેદા કરવામાં નિષ્ફળ નીવડે છે અને કેઈ નિકૃષ્ટ પુરુષને સદુભાવવાસિત પુદ્ગલે પણ દુર્ભાવ પ્રગટ કરે છે, પણ તેમાં તે તે જીવની ઉત્તમતાઅધમતા કારણભૂત હોય છે. વસ્તુભાવ તો સ્વાનુરૂપ અસર પ્રગટાવવાને છે. એ રીતે સુમન ! ચાવવૃત્તિથી મેળવેલો વૈભવ ન્યાયવાસિત બને છે અને અન્યાયવાસિત મેળવેલે વૈભવ અન્યાયવાસિત બને છે. બીજી વાત એ પણ છે કે–વૈભવ મેળવવા ન્યાયને વિચાર માત્ર કરવાથી પણ પહેલાં કહ્યું તે ધર્મ કુટુંબ સ્વસ્થ બને છે અને અન્યાયને વિચાર કરવાથી પાપકુટુંબ પુષ્ટ બને છે. ધન મળે કે ન મળે પણ ન્યાય કે અન્યાયના પક્ષથી તે તે આંતરકુટુંબને તે પિષણ મળે જ છે. સુમન ! પરિણામ એ આવે છે કે-અન્યાયથી મેળવેલ વૈભવ અન્યાયવાસિત થાય છે. આંતરૂપાપકુટુંબ પિય Page #219 -------------------------------------------------------------------------- ________________ અને તે વૈભવથી મળેલા ભેગે અન્યાયવાસિત હોવાથી ભોગવનારનું મન અને શરીર અન્યાયવાસિત બની પુનઃ પુનઃ અન્યાયને પક્ષ કરી પાપકુટુંબને પિષે છે. જ્યારે ન્યાયથી મેળવેલ વૈભવ ન્યાયવાસિત બને છે, આંતર ધમકુટુંબ પિષાય છે અને ન્યયાવાસિત હેવાથી ભેગવનારનું મન અને શરીર ન્યાયવાસિત બનવાથી પુનઃ પુનઃ ન્યાયનું સેવન કરી ધર્મકુટુંબને પોષે છે. એ રીતે સુમન ! ન્યાયસમ્પન્ન વૈભવ મનને ન્યાયમાગે જોડવામાં સહાય કરે છે અને ન્યાયના માર્ગે ચઢેલું મન સર્વ કાર્યોમાં બાહા શરીર વગેરેને ધર્મકુટુંબના પક્ષકાર બનાવી સર્વ શુભ પ્રવૃત્તિઓનું સાધક બને છે. આ કારણે સુમન ! સર્વ ધર્મશાસ્ત્રકારોએ મનને વશ કરવાનું વિધાન કર્યું છે અને તેના વિવિધ ઉપાયે જણાવ્યા છે. તે સર્વ ઉપાયને મૂળભૂત ઉપાય “ન્યાયસમ્પન્ન વૈભવ” છે. એના અભાવે બીજા ઉપાયો પ્રાયઃ નિષ્ફળ નીવડે છે. - સુમન ! સર્વ પાપવ્યાપારોને ત્યાગ કરી કેવળ પાપકુટુંબને સંબંધ તોડવા માટે જીવનને જિનાજ્ઞાથી બદ્ધ કરનાર પૂ. સાધુ-સાધ્વીવર્ગને પણ બેંતાલીશ દોષરહિત નિર્દોષ (ન્યાયસસ્પેન) આહારાદિ મેળવવાનું વિધાન છે. તેઓ પણ અન્યાયસમ્પન (દોષિત) આહારદિને ઉપભેગ કરે તે મનને વિજય કરી શકતાં નથી, તે વિવિધ પાપ પ્રવૃત્તિઓમાં ગૂંથાએલે ગૃહસ્થ ન્યાયસંપન્ન વિના મનને વિજય કયી રીતે કરી શકે? અને મનને વિજય કર્યા વિના પાપકુટુંબના પિષક મનથી કર્મનાં બંધને કયી રીતે તેડી પણ અન્યા વિજેચ કરી સંપન્ન વિ Page #220 -------------------------------------------------------------------------- ________________ શકે ? એ કારણે સુમન ! આજીવિકા મેળવવામાં ન્યાયનુ પાલન અનિવાય છે. સુમન ! આપણે ધર્મ-અધમ એવા શબ્દોને જાણીએ છીએ, પણ તેના આંતર સ્વરૂપથી અજ્ઞાત છીએ. તેથી આપણે ધનાં કાર્યાં કરીએ છીએ પશુ ન્યાયના પક્ષ કરતા નથી. અધમનાં કાર્યાથી ડરીએ છીએ પણ અન્યાયના પક્ષથી ડરતા નથી. સુમન ! ધર્મ કુટુંખના પ્રાણભૂત ન્યાયની રક્ષા એ જ ધમની રક્ષા અને પાપકુટુંબના પ્રાણભૂત અન્યાયના ત્યાગ એ જ પાપને ત્યાગ, આ તત્ત્વને આપણે સ્વીકારવું પડશે. સુમન ! દીક્ષા લીધા વિના મુક્તિ થઈ શકે છે. ન્યાયના પાલન વિના કેાઈની મુક્તિ થઈ નથી અને થવાની પણ નથી. મેં કહ્યું હતું કે-તત્ત્વષ્ટિએ ન્યાય એ જ મુક્તિન માર્ગ છે, એ જ ચેાગમળ છે, એ જ ચારિત્ર, એ જ આત્મા અને એ જ મુક્તિ છે. એ તત્ત્વને તું જેમ જેમ સમજીશ, તેમ તેમ તને ન્યાય પ્રત્યે સન્માન જાગશે, અન્યાય પ્રત્યે તિરસ્કાર પ્રગટશે. જીવને અનાદિકાળથી સસારમાં રખડાવનાર, પુણ્યપ્રાપ્ત વિવિધ સુખસામગ્રીને બરબાદ કરનાર અને એ રીતે વિવિધ દુઃખેાની પરપરા સજીને જીવને પીડનાર એક અન્યાય આત્માના અનાદિ વૈરી છે. એ સત્યને સમજવાં માંટે કર્યાં, તેના બંધ, મધનાં કારણેા, તેના વિપાકા, વગેરે ઘણું ઘણું જાણવા જેવુ છે. તે હવે પછી 5 re CAND Page #221 -------------------------------------------------------------------------- ________________ [૭] સુમન ! ન્યાયસમ્પન્ન વૈભવ આત્મધર્મને પામે છે, એ આજ પૂર્વે કરેલી વિચારણાથી તને સમજાયું હશે. આત્માને કટ્ટર શત્રુ અહંભાવ છે. તેના વશીકરણથી છવ સ્વાથી બને છે. તે જડ, અનિત્ય, પરવસ્તુઓમાં મમતા કરે છે અને એ મમતા ‘જીવને અન્યાયના પંથે ઘસડી જાય છે. માટે અન્યાયથી : બચવું હશે તેણે તેના મૂળ કારણને નાબૂદ કરવું પડશે. - સુમન ! બાહ્ય શરીરના રક્ષણ-પોષણ માટે જડ પદા નો ઉપયોગ અનિવાર્ય છે. તેથી તેને મેળવવાને નિષેધ ન કરી શકાય, પણ જીવને અન્યાયના પંથે દેરી જનારી તે પદાર્થો પ્રત્યેની મમતાને તજ્યા વિના ન્યાયનું પાલન શકય નથી અને ન્યાયના પાલન વિના તત્ત્વથી ધર્મ કે તજન્ય સુખ કદિ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. | સુમન ! જગતમાં કંચન અને કામિની-એ બે એવાં મિહક ત છે કે–સામાન્ય મનુષ્ય તેના સંગને તજી શકે તેમ નથી અને તેને સંગ સત્વહીન-રાગી-દ્વેષી અને ન્યાયથી ચલિત કર્યા વિના રહેતો નથી. પ્રથમ નજરે તે જીવનમાં ધનને અનિવાર્ય માનીને મનુષ્યનું મન ધન મેળવવા તરફ દેરાય છે, પણ પછી તેને મળેલું થોડું પણ ધન રાગ ૪૨ Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રગટાવી તેના મેળવનારને ગુલામથીય હલકે બનાવી દે છે, તેના છેડા પણ સત્ત્વને નાશ કરીને દીન બનાવી દે છે અને દીન બનેલો માનવ પછી જીવનમાં ન્યાયને બદલે અન્યાય ભરી દે છે. સુમન ! આ પરિસ્થિતિએ આપણને વાર વાર નીચે પટકયા છે. કેઈ સુસંયોગને પામીને જીવ થેડું-ઘણું સત્કાર્ય કરે છે. તેનાથી પુણ્યબંધ થાય છે અને પુણ્યના ઉદયે તેને ધન વગેરેની પ્રાપ્તિ થાય છે. પરંતુ પ્રાપ્ત થએલું તે થોડું પણ ધન કે મળેલી બાહ્ય સુખ-સગવડે તેના જીવનમાં નમસ્કારભાવના અભાવે સ્વાર્થપરાયણતા પ્રગટ કરીને વિવિધ પ્રકારે અન્યાય કરાવે છે. એ કારણે સુમન ! નમસ્કારભાવ પ્રગટાવે અતિ આવશ્યક છે. જ્ઞાનીઓએ એથી જ સર્વ સાધનાઓના સાધ્ય તરીકે નમસ્કારભાવને જણાવ્યું છે. શ્રી પરમેષ્ઠિ નમસ્કાર એ મહામંત્ર હેય, સર્વપાપપ્રણાશક હોય કે સર્વ મંગલમાં શ્રેષ-પ્રથમ મંગલ હોય, તે તેનું કારણ તે તેના સાધકમાં નમસ્કારભાવને પ્રગટ કરે છે તે છે. : સુમન ! ઔષધને આપણે રોગનિવારણ માટે જરૂરી માનીને તેની માત્રામાં લઈએ છીએ. અને લેતી વેળાએ પણ તેનાથી છૂટવાની વૃત્તિ અખંડ રાખીએ છીએ. એ નીતિ ધન મેળવવામાં પણ રાખવી જોઈએ. જીવનનિર્વાહ માટે ધનને અનિક વાય સમજીને તે જરૂર પૂરતું મેળવીએ અને મેળવતી વેળાએ પણ તેનાથી છૂટવાની વૃત્તિ રાખીએ તે અન્યાયથી બચી શકીએ Page #223 -------------------------------------------------------------------------- ________________ - પણ સુમન ! મમતાના કારણે આપણું જરૂરીઆતેને ક૯૫વામાં પણ આપણે અન્યાય કરતા હોઈએ છીએ. અહંભાવને વશ થઈ, “અમુક તે જોઈએ જ, અમુક વિના તે ન જ ચાલે–એવી માન્યતા બાંધી આપણા પુણ્યથી પણ અધિક સુખ મેળવવા જ્યારે વલખાં મારીએ છીએ, ત્યારે બહુધા આપણે સ્વ-પરને અન્યાય કરતા હોઈએ છીએ. અને છતાં આપણી ફપેલી ખોટી જરૂરીઆતના બહાના નીચે એને ન્યાય માનીનેકર્તવ્ય સમજીને એ ચલાવ્યા કરીએ છીએ. : સુમન ! તત્ત્વથી તો માનવ પોતાનાં બાંધેલાં શુભ-અશુભ કર્મોને ભેગવી શકે, સુખ અને દુઃખમાં અહંકાર કે દીનતા વિના જીવી શકે, તેવું શરીર વગેરે તેને મળ્યું હોય છે. માનવનું શરીર પ્રાયઃ એવું હોય છે કે–તેને ઓછું કે વધારે, સાદું કે પૌષ્ટિક જે જેટલું આપીએ તેમાં તે ટેવાય છે અને નિર્વાહ કરી લે છે, પણ મેહમૂઢ મન તેમાં માનતું નથી. ગમતું મળવાથી અહંકાર અને ગમતું ન મળવાથી કે અણુ ગમતું મળવાથી દીનતા કરીને તે અન્યાયને માર્ગે જાય છે. આપણું એક માન્યતા છે કે-શરીરને અનુકૂળ આહારાદિ મળે તે આરોગ્ય સચવાય, પણ આ માન્યતા અધુરી છે. ઘણુ ભાગે અહંકાર કે દીનતાના અર્થાત યથેચ્છ ભેગેને ભેગવવાના મનના વિકલ્પો રોગને પ્રગટાવવામાં વિશેષ ભાવને ભજવે છે. સંતેષી સદા સુખી—એ લોકેતિમાં આ તત્ત્વ છૂપાએલું છે છતાં આપણે તેને સમજતા નથી. તેથી મનના વિકલ્પને શાન્ત કરવાને બદલે ઉલટા તેવા પ્રસંગે વધારી મૂકીએ છીએ અને એમ કરીને અધિક અધિક આપત્તિને નેંતરીએ છીએ. જ Page #224 -------------------------------------------------------------------------- ________________ - સુમન ! અનુકૂળતા-પ્રતિકૂળતા એ માત્ર માનસિક મેહજન્ય વિક છે, તત્ત્વથી સત્ય નથી. આપણે જાણીએ છીએ કેએક કાળે વિપુલ સુખસામગ્રી ભેગવનાર પણ પરિસ્થિતિ પલટાતાં પૂર્વની સ્થિતિને ભૂલીને નોકરી પણ પ્રસન્નતાથી કરી શકે છે. એક કાળે નોકરોના બળે જીવનાર નોકરી મળતાં પ્રસન્ન થઈ જાય છે. લેશ પણ ગરમી કે સંકડાશને ઘરમાં નહિ ચલાવી લેનાર પ્રસંગે સખ્ત ભીડમાં ઉજાગર કરીને ઊભા ગગે કલાકે સુધી રેલ્વે વગેરેની મુસાફરીમાં અગવડો ભેગવી શકે છે. વિવિધ વાનગીઓથી પણ સંતોષ નહિ અનુભવનાર પરિસ્થિતિને વશ સૂકા રોટલાને પણ પ્રસન્નતાથી આરોગે છે. એક દિવસ પણ પ્રિય જનને વિયેગ નહિ સહન કરનાર વર્ષો સુધી સ્વજનથી દૂર દેશાવરમાં જીવન ગુજારી શકે છે. કેઈ તે જેના નેહથી ઘેલે બને છે, તેનું મુખ પણ જોવા માગતા નથી. સુમન ! આવું આવું તો આપણે ઘણું જોઈએ છીએ અને અનુભવીએ પણ છીએ. એક કાળે અનુકૂળ હોય તે બીજા કાળે પ્રતિકૂળ બની જવાનાં દૃષ્ટાતો ઘણાં મળે છે. અણગમતુંગમતું અને ગમતું-અણગમતું બની જાય છે. શું આ બધું માનસિક ક૯૫ના માત્ર નથી? અને આ કલ્પનાઓને વશ થઈ ઘણુંખરું આપણે અન્યાયને માર્ગે જતા નથી? સુમન ! એ કારણે ન્યાયનું તાત્વિક પાલન કરવા માટે આપણે વૈરાગ્યને પ્રગટાવવા પડશે. સ્વાર્થને ગૌણ કરી પરા ભાવને પ્રગટાવ તે વૈરાગ્ય છે. સ્વાર્થને ગૌણ કરવા છતાં પરાર્થભાવને પ્રગટ નહિ કરીએ, ત્યાં સુધી અન્યાયનું સર્વથા ઉન્મેલન નહિ થાય. લોકાચાર કે કુળાચારથી આપણે વ્યવ Page #225 -------------------------------------------------------------------------- ________________ કારમાં ન્યાયનું પાલન કરીશું તે પણ અન્ય જીના હિતની બુદ્ધિ નહિ પ્રગટે ત્યાં સુધી અન્યાય થવાને. જે જે કાળે છે જ ક્ષેત્રમાં જે જે જીવમાં સ્વાર્થવૃત્તિ વધે છે અને પરાર્થવૃત્તિ માટે છે, તે તે કાળે તે તે ક્ષેત્રમાં તે તે જ એક યા બીજી રીતે અન્યાય કરતા હોય છે. એવું પણ જોવા મળે છે કે વ્યવહારમાં ન્યાયને પાળનારો એક સ બાપ પણ હુવા વશ થઈ પોતાનાં પ્રિય સંતાનથી ગુપ્ત રીતે સારી વસ્તુને ખાતે હોય છે, કોઈ પોતાનાં પૂજ્ય માતા-પિતાદિને રોતાં રાખીને યથેચ્છ એજ કરતા હોય છે, વ્યવહારમાં ન્યાયને સાચવનારે પણ કેઈ નોકર-ચાકરનાં નિઃસાસા લઈ પટારો ભરતો હોય છે કોઈ છતી સંપત્તિએ રોતાં-કરગરતાં દીન-દુઃખીઆરાઓને તિરસ્કારતા હોય છે, કેઈ ભૂખ્યા-તરસ્યાં પશુઓ પાસે બળાત્કારે કામ લેતે હોય છે, કેઈ અધિક કમાઈ કરન ઓછું રળનારા પિતાના ભાઈઓ વગેરે પ્રત્યે અનાદર કે તિરસ્કાર કરતો પિતાનું આધિપત્ય જમાવતો હોય છે, તે કોઈ નિપુણ્યક જે પોતે ન કમાવા છતાં હક્ક માની બીજાની કમાઈને યથેચ્છ ભેગ કરતો હોય છે. સુમન ! એ સઘળે અન્યાય છે. પરાર્થવૃત્તિના અભાવે વ્યવહારમાં ન્યાયનું પાલન કરનારા પણ કેટલાય માનવેને અન્યાય આવાં વિવિધ રૂપોને ધારણ કરીને પિતાને વશ કરે છે. સુમન ! લેભાદિના આભિમાનિક આનંદની ખાતર ન્યાયપૂર્વક પણ ધન મેળવવું તે અન્યાય છે. કુળ તથા ધર્મને અનુ રૂપ જીવી શકાય તેટલું ધન હવા-મળવા છતાં અધિક જરૂરીએતે કપીને ધન મેળવવું તે પણ અન્યાય જ છે. ઘણી Page #226 -------------------------------------------------------------------------- ________________ વાર જરૂરીઆતેને નક્કી કરવામાં આપણે આપણુ આત્માને છેતરતા હોઈએ છીએ. કેવળ લોભવૃત્તિ અને વિષયના રામને પિષવા માટે જરૂરીઆતેનું આરોપણ કરીએ છીએ. તત્વથી ઘણી જરૂરીઆતો આપણે કરી લીધેલી હોય છે. મન ઉપર સંયમ કરીએ તે સંખ્યાબંધ એવી વસ્તુઓને આપણે ભેગવતા હોઈએ છીએ, કે જેના વિના ચાલી શકે. વધારામાં મન અને શરીર નિરોગી રહી શકે. સુમન ! બચપણથી આપણને એવું શિક્ષણ મળ્યું છે કે-ધન વધારે તે ડાહ્યો. એથી પણ આપણી બુદ્ધિમાં ન્યાયનું મહત્ત્વ ઘણું છે. વાંદરો અને નીસરણ મળી. એક તે અનાદિકાળથી આપણે અન્યાયનો પક્ષ અને બીજી બાજુ પ્રેરક પણ અન્યાયના પક્ષકાર, એટલે ન્યાયનું મહત્ત્વ આપણે વિસરી ગયા. અનંત જ્ઞાન અને અનંત ચારિત્રને (સન) ધારક આતમા તુચ્છ નાશવંત ધનને મેળવવા પાછળ ઘેલો બની જાય એ કેટલું અજ્ઞાન ? જ્ઞાની અને સત્ત્વશાળી આત્માને આમ રંક જે માની તુચ્છ વસ્તુઓને આધીન બનાવી દે તે નાને-સુને અન્યાય નથી. આત્માના સત્ત્વને ન જાણવાથી આપણે ધન વગેરેનું મહત્ત્વ આંકયું અને અન્યાયને વશ થયા. તેને પક્ષ કરીને “આજે તે અન્યાય વિના જીવાય જ નહિ.”—એવું મિથ્યા બોલતા થયા. આપણું આ મિથ્યા વાત સાંભળીને મનુષ્યની સત્વ અને સત્ય પ્રત્યેની શ્રદ્ધા ખૂટતી ગઈ અને અન્યાયે સર્વની ઉપર પિતાને કબજો જમા એક કાળે અન્યાય પ્રત્યે અતિ સૂગ ધરાવનાર આય માનવી આજે અનાર્યની જેમ પ્રત્યેક પ્રવૃત્તિમાં અન્યાય કરીને ४७ Page #227 -------------------------------------------------------------------------- ________________ આંનદ માનવા લાગ્યાં. ચાવીશેય કલાક ધન વગેરે મેળવવાની ધૂનમાં મનુષ્ય આત્ત અને આવશ્યક એવા ઢાકાચાર, કુળાચાર અને સયુક્ત કુટુમ્બના વ્યવહારાને અગવડરૂપ માની આચારના અનાદર સાથે વિભક્ત કુટુમ્બ તરીકે જીવવા માટે તે પ્રેરાયેા. પરિણામે માતા-પિતાદિ ગુરુવગ ની સેવા અને આશીનંદથી વ"ચિત રહ્યો અને એક વ્યાધિમાંથી અનેક વ્યાધિઓ પ્રગટે તેમ ધન અને ભાગની પરવશતાથી જીવન અન્યાયની ખાણુરૂપ બની ગયું, માનવ માનવ મટીને દાનવ બનતા ગયા. એમ એક પરાવૃત્તિના અભાવે અન્યાયે અગણિત અનર્થાત સર્જ્યો. સુમન ! આ અન્યાયની ચૂડમાંથી છૂટવા માટે આપણે અહ‘ભાવને તજવા પડશે. હુ' કરુ` છું', મે કયુ''' વગેરે અ'વૃત્તિ એ જ તત્ત્વથી અન્યાય છે. તે જ વિવિધ રૂપે સઈને માણસને પરવશ કરી દે છે. એક માણુસ ધન કમાય છે, તેમાં તેના પુણ્યના પ્રભાવ કારણભૂત છે. તેથી કમાએલુ' ધન વિશેષતયા પુણ્યકાર્યોમાં ખચી ને તેનું ઋણ ચૂકવવુ જોઇએ. પુણ્યથી મળેલુ' ધન યથેચ્છ ભાગ-વિલાસમાં ખચ'વાથી પુણ્યને અન્યાય થાય છે. પરિણામે પુણ્ય તેના પક્ષ છેડે છે અને તેથી આ જન્મમાં કે અન્ય જન્મમાં તે નિપુણ્યક બની ધન વિના દરિદ્ર કે ભિક્ષુક બની જાય છે. કાઈ પેાતાના ધનના પુણ્યકામાં વ્યય કરે છે, તે પણ અહંકાર કરીને જગતની માતાતુલ્ય ધમ મહાસત્તાને અને તેને એળખાવનારા શ્રી અરિહતદૈવાદિને અન્યાય કરે છે. જે ધમ મહાસત્તાના બળે પુણ્યકાર્યો કરીને ધન મેળવ્યું, તે જ ધનથી ધમ મહાસત્તાના કટ્ટર વૈરી અહંકારને પાષવા, તેને કાણુ અન્યાય નહિ કહે ? એમ સુમન | ૪૮ Page #228 -------------------------------------------------------------------------- ________________ અહંકાર એ સર્વોપરી અન્યાય છે અથવા સર્વ અન્યાયે નુ મૂળ છે. તેને ત્યાગ કર્યા વિના અન્યાય દૂર નહિ થાય અને ન્યાયનું પાલન પણ નહિ થાય. પણ સુમન ! ન્યાય-અન્યાયની આ વાર્તા સાંભળીને ગભરાવાસ્તુ' કાઇ કારણ નથી. અહંકારને તજવા એ દુષ્કર-અતિ દુષ્કર છે. તથાપિ ન્યાયના પાલનથી ક્રમશઃ અહંકારના સમૂલ નાશ કરીને જ આપણે આપણું કાર્ય પૂર્ણ કરવાનું છે. પ્રાર'ભમાં ભલે આપણે અહંકારને નાશ કરવા જેટલા ન્યાય ન પાળી શકીએ, પણ જ્ઞાનીએ એ કહેલા સ્વમીદ્રોહ, મિત્રદ્રોહ, કુળાચાર વિરુદ્ધ ધન મેળવવું, વગેરે અન્યાયના પ્રકારાના ત્યાગ કરવારૂપ પ્રાથમિક ન્યાયનું પાલન કરતાં ધીમે ધીમે આગળ વધીએ, તા છેલ્લે સપૂર્ણ ન્યાયનું પાલન કરીને-પરા ભાવને સાધીને આપણે અહંકારનેા સર્વથા નાશ કરી શકીશુ. સુમન ! સ અન્યાયેાના મૂળભૂત અહંકારના નાશ કરવા માટે ન્યાયના આધારસ્તંભ પરાથ ભાવની પ્રરૂપણા જ્ઞાનીઆએ કરી છે. તેને લક્ષ્ય બનાવી જે આપણે ન્યાયનુ' પાલન કરીએ, તેા એક દિવસ અહંકારની સામે આપણા આખરી વિજય નિશ્ચિત છે. એથી જ જ્ઞાનીએએ પ્રથમ ન્યાયસમ્પન્ન વૈભવગુણુ દ્વારા આપણને આગળ વધવાનું ફરમાવ્યું છે. સુમન ! આ ન્યાયસમ્પન્ન વૈભવગુણુ આપણા ઉપર કેવા ઉપકારા કરે છે અને એનાથી ઉત્તરાત્તર આત્મશુદ્ધિ કયી રીતે થાય છે, તે પુનઃ આપણે મળીશુ' ત્યારે વિચારીશું. આજે તા મેં કહી તે વાતાનું પુનઃ પુનઃ ચિંતન કરજે, એટલે વિશેષ વાત સમજવી સરળ થઈ પડશે. ૪૯ Page #229 -------------------------------------------------------------------------- ________________ [૮] સુમન ! આજ પૂર્વે અનુપ્રેક્ષારૂપે ન્યાયસમ્પન્ન વૈભવ અંગે જે કંઈ વિચાર્યું એથી સારભૂત તને એટલું સમજાયું હશે કે-લૌકિક-લોકેત્તર કોઈ પણ પ્રવૃત્તિ જે ન્યાયવૃત્તિથી કરવામાં આવે, તે તે ધમને-આત્મધર્મને આત્માના સ્વરૂપને) પ્રગટ કરી જીવને નિરુપાધિક સુખને ભક્તા બનાવી શકે છે. એથી વિપરીત સારી ગણાતી પ્રવૃત્તિ પણ જે અન્યાય વૃત્તિપૂર્વક કરવામાં આવે, તે તે અધર્મનું-મિથ્યાત્વનું (કામક્રોધાદિ જડભાનું) પિષણ કરી જીવને ભવમાં ભટકાવે છે. આ કારણે જ જ્ઞાનીઓએ સુખનું મૂળ ન્યાય છે અને દુઃખનું મૂળ અન્યાય છે, એમ કહ્યું છે. સુમન ! અન્યાયી પ્રવૃત્તિ કરતાંય અન્યાયવૃત્તિ ભયંકર છે. જ્યાં સુધી મને વૃત્તિ અન્યાયને પક્ષ કરશે, ત્યાં સુધી બાહ્ય પ્રવૃત્તિમાં ન્યાય નહિ સચવાય, સચવાશે તે પણ થોડા કાળ માટે અને તે પણ કોઈ કોઈ પ્રવૃત્તિમાં જ. સદૈવ સર્વ પ્રવૃત્તિઓમાં ન્યાયનું પાલન કરવા માટે તો મને વૃત્તિમાં ન્યાયને પક્ષ જગાડ પડશે અને તે માટે અહંકાર, સ્વાર્થ અને તેમાંથી પ્રગટેલા કામ, ક્રોધ, મદ, મેહ વગેરે અંતરંગ ૧e Page #230 -------------------------------------------------------------------------- ________________ શત્રુઓને દૂર કરી તેના સ્થાને નમસ્કારભાવ, પરાર્થભાવ અને વૈરાગ્યમૂલક સમાદિ ધર્મને પ્રગટાવવા પડશે. સુમન ! જીવનમાં શ્વાસોચ્છવાસ કરતાંય ન્યાયવૃત્તિની આવશ્યકતા ઘણું મોટી છે, કારણ કે- એક શ્વાસોચ્છવાસમાં અસંખ્યાતા સમયે વ્યતીત થાય છે અને તે પ્રત્યેક સમયે જીવ મૂળ સાત કે આઠ કર્મો બાંધ્યા જ કરે છે. આ કર્મબંધ સમયે જે મન ન્યાયના પક્ષમાં હોય તો બંધાતાં તે દરેક કર્મો શુભ બંધાય અને અન્યાયના પક્ષમાં હોય તો તે દરેક કામ અશુભ બંધાય છે. એનું પરિણામ એ આવે કે-બાંધેલાં તે શુભ કર્મોના ઉદયથી જીવને સુખસામગ્રી મળે અને તેને ભેગવતા સુખનો અનુભવ કરી શકાય. અશુભ કર્મો બાંધ્યા પછી તેના ઉદયે ન ગમે તે પણ દુઃખના નિમિત્ત આવે અને તે દુઃખને અનુભવ કરાવે. . સુમન ! એમ શ્વાસોચ્છવાસ બંધ થવાથી એક જ વત્તમાન ભવનો નાશ થાય છે, જ્યારે અશુભ કર્મોના બંધ અને ઉદયની પરંપરાથી વર્તમાન સાથે ભૂત-ભાવિ પણ અનેક જન્મે બરબાદ થાય છે. મહા મહેનતે લાંબા કાળે માનવભવ જેવી ઉચ્ચ કક્ષાને પામેલે જીવ પુનઃ ત્યાંથી નીચે ઉતરતો નારકી, તિય"ચ અને છેક નિગદ સુધી પણ પહોંચે છે. સુમન ! અન્યાયવૃત્તિથી જીવ પાંચેય પ્રકારનું જ્ઞાનાવરણીય અને નવેય પ્રકારનું દર્શનાવરણીય કર્મ બાંધે છે. તેના ઉદયથી તે અજ્ઞાન, મૂર્ખ, જડ, આંધળે, બહેરો, બેબડે, મુંગો, લુલે, પાંગળ અને લૂંટ થાય છે. તે તે ઈન્દ્રિયે મળતી નથી અને મળે તે પણ તેનાથી શબ્દાદિ તે તે વિશ્વનું યથાર્થ જ્ઞાન થઈ ૫૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ શકતુ નથી. પરિણામે વિવિધ કષ્ટોને ભાગવતા તે જીવનને નિષ્ફળ પૂર્ણ કરે છે. અન્યાયવૃત્તિથી વેદનીયકમ અશાતારૂપે બંધાય છે. તેના ઉદયથી વિવિધ રાગાદ્દિની પીડાએ સહવી પડે છે. ઔષધેાપચાર પણ અકિ'ચિત્કર મને છે અને ભારભૂત અનેલું જીવન દુઃખપૂર્ણ પસાર કરવુ પડે છે. આયુષ્ય પ્રાયઃ નરકગતિનું' બંધાય છે, કે જે નરક વિવિધ યાતનાઓથી ભરેલી ઘણા લાંબા કાળની જેલ છે. ત્યાંના દુઃખાનુ વણુ ન સાંભળતાં .પણ હૃદય ક૨ે છે. કદાચ કાઈ ઉપરના ગુણસ્થાને વર્તતા ઢાવાથી નરકને બદલે તિયČચ, મનુષ્ય કે દેવગતિનું આયુષ્ય આંધે, તેા પશુ તે ટૂંકું ખંધાવાથી તે તે ભવ મળવા છતાં સુકૃત્ય થઈ શકતુ નથી, અલ્પકાળમાં જ મરણને શરણ થવું પડે છે. માહનીયની મિથ્યાત્વ, કષાયેા અને નાકષાયા, એમ સવ પ્રકૃતિએના બંધ થાય છે. તેના ઉદય થતાં અન્ય શુભ ક્રમના ઉદયના પણ દુરુપયેાગ કરાવી તે આત્માને વિવિધ પાપવૃત્તિઓમાં ફસાવે છે, જીવની બુદ્ધિમાં વિપર્યાસ કરે છે અને તે વિપર્યાસને વશ તેને વિષયાના દાસ અનાવી કાયાનું અળ વધારી મૂકે છે. તેથી તે ઉપકારીઓના પણ દ્રોહ કરે છે, જડ પ્રત્યે રાગ અને જીવ પ્રત્યે દ્વેષ કરી વેર વધારે છે. ઉપરાંત દેવ, ગુરુ અને ધમના એવા વિરાધ અને વિયેાગ કરાવે છે કે–અન'તકાળ પછી પણ તેઓના ચેાગ થતા નથી. ચૈાગ થાય ત્યારે પણ તે ગમતા નથી અને એ રીતે જીવનુ સદેશીય પતન થાય છે. નામકમની સર્વ અશુભ પ્રકૃતિઆના બંધ થાય છે અને તેના ઉદયથી જીવને નરક જેવી અશુભ ગતિ, વિકલેન્દ્રિય કે એકેન્દ્રિય જેવી હલકી જાતિ, બધી પર Page #232 -------------------------------------------------------------------------- ________________ રીતે ખરાબ–દુઃખદાયી શરીર, અને તેનાં કષ્ટો ઉપરાંત દુર્ભાગ્ય, દરિદ્રતા વગેરે અગણિત એવા દે પ્રગટે છે કે–તેનાથી વિવિધ યાતનાઓ ભગવતે જીવ ત્રાહિ ત્રાહિ પિકારતે સંસારમાં રુલે છે. ગોત્રમાં નીચગોત્રનો બંધ થાય છે અને તેના ઉદયથી મનુષ્ય થાય તો ભીલ, કોળી, વાઘરી, ચમાર, ભંગી, હજામ, મેથી અને દરજી જેવા હલકા કુળમાં જન્મે છે. દેવ થાય તે પણ કિલિબષિક જે હલકટ દેવ થાય છે. તિર્યંચમાં પણ કુતરે, બિલાડો, ભૂંડ, ગધેડે, કાગડે, ઘુવડ વગેરે જાતિમાં જન્મે છે અને સર્વત્ર તિરસ્કારનું પાત્ર બને છે. અથવા તો નારકીમાં નારક થઈ અકથ્ય દુખે ભગવે છે. અંતરાયકની પણ પાંચેય પ્રકૃતિઓને બંધ થાય છે, એથી તેના ઉદયે નિધન, કૃપણુ અને તુચ્છ પ્રકૃતિવાળો બને છે. તેની ઈચછાઓ સદૈવ અધુરી રહે છે, મળેલી પણ સુખસામગ્રીને ભેગવી શકતું નથી અને નિવીય તથા નિસત્ત્વ બની કે શુભ પુરુષાર્થ કરી શકતો નથી. સર્વત્ર ભયભીત અને ચિંતાતુર રહે છે. સુમન ! અન્યાયવૃત્તિનાં આ પરિણામ તને સમજાવવા પૂરતાં ટૂંકમાં કહ્યાં. તત્ત્વથી તે એક ક્ષણ પણ અન્યાયને પક્ષ કરનાર જે જે અશુભ કર્મોને બાંધે છે અને તેના ઉદયે જે વિવિધ કા ભેગવે છે, તેનું યથાર્થ વર્ણન કરી શકાય તેમ છે. જ નહિ. જ્ઞાનીઓએ શાસ્ત્રમાં કહેલું વિવિધ કર્મોનું અને તેના વિપાકનું વિસ્તૃત વર્ણન પણ એક સૂચન માત્ર છે. ટૂંકમાં એમ કહી શકાય કે-જગતના છ દશ્યમાન કે અદશ્ય જે જે દુઓને ભેગવે છે, તે સર્વ એક અન્યાયવૃત્તિને પક્ષ કરવાનું પરિણામ છે. ૫૩. Page #233 -------------------------------------------------------------------------- ________________ એમ સુમન ! અન્યાયવૃત્તિથી મેળવેલા ભેગા અન્યાયવૃત્તિના પક્ષ કરાવી તેના ફળરૂપે જીવને ઉપર કહ્યાં તેવાં દુઃખદ પરિણામ સજે છે. ન્યાયવૃત્તિ અને ન્યાયસમ્પન્ન વૈભવની એ કારણે આવશ્યકતા છે કે-ન્યાયવૃત્તિ એ તત્ત્વથી આત્મીયવૃત્તિ છે, સ્વભાવરમણુતા છે. તેથી તેના પક્ષ કરનારને મંધાતાં સવ કર્મો શુભ ખ'ધાય છે, પૂર્વે ખાંધેલાં પાપકર્મો પૈકી જ્ઞાનાવરણીચાદિ ઘાતીકમે તૂટે છે (ક્ષયક્ષયાપશમાદિ ભાવને પામે છે) અને અશાતાવેદનીયાદિ અઘાતીકાં પણ શાતાવેદનીયાદિ રૂપે પલટાઇને દુ:ખદને બદલે સુખદ અને છે. ટૂંકમાં એમ કહી શકાય કે–ત્રણેય કાળમાં ત્રણેય લેાકમાં જગતના જીવેા દૃશ્યમાન કે અદૃશ્ય જે કાઈ સુખ ભાગવે છે, તે સવ એક ન્યાયવૃત્તિનું જ ફળ છે. ન્યાયવૃત્તિથી મળેàા ન્યાયસમ્પન્ન વૈભવ અન્યાયવૃત્તિને નાશ કરી મનશુદ્ધિ દ્વારા આત્માને પણ પવિત્ર અનાવે છે, કર્મોથી મુક્ત કરે છે. સુમન ! જ્ઞાનીએએ ધન-સમ્પત્તિની દાન, ભેાગ અને નાશ-એ ત્રણ ગતિ કહી છે, પણ તેમાં દાન એક જ તેની સદ્દગતિ છે. આ દાનમાં ન્યાયેાપાર્જિત વૈભવનું મહત્ત્વ છે, અન્યાયેાપાર્જિત દ્રવ્યના દાનની કિ`મત નહિવત્ છે. અલ્પ માત્ર દાનનાં પણ વિશિષ્ટ અને અગણિત ફળે મળ્યાનાં વિવિધ ટાન્ત શાસ્ત્રમાં કહેલાં છે. તે પ્રાયઃ ન્યાયસમ્પન્ન વૈભવના દાનનાં અથવા દાનવૃત્તિનાં ( ન્યાયવૃત્તિનાં) છે. કસુમન ! ન્યાયસમ્પન્ન વૈભવની એક વિશિષ્ટતા એ છે. કે– તે તેના માલિકને લેશ પણ ચિંતાનું કારણુ ખનતું નથી. તે સ્વયં પેાતાનું રક્ષણ કરે છે. તેને કોઈ ચારી શકતું નથી. ૫૪ Page #234 -------------------------------------------------------------------------- ________________ નથી તેનું કરવા પ્રેરાય છે. મિલી છે. , ચરનાર પોતે ચોરાય છે. અગ્નિ કે પાણીના ઉપદ્રવ પણ તેને નડતા નથી. રાજા તેનું હરણ કરી શકતો નથી. કોઈ અજ્ઞાનથી તેનું હરણ કરે છે તે પણ તેની બુદ્ધિ શુદ્ધ થાય છે અને તે પાછું આપવા પ્રેરાય છે. “સાચા શેઠની પાંચશેરી”એ કહેવત તેના દષ્ટાન્તરૂપે સર્વત્ર પ્રચાર પામેલી છે. ઉપરાન્ત તે તેના માલિકની પણ રક્ષા કરે છે. તેની બુદ્ધિમાં ઔદાર્ય, સંતેષ, નીતિ, સદાચાર વગેરે વિવિધ ગુણેને પ્રગટ કરી જન્મ સુધારે છે અને સદ્ગતિ પ્રાપ્ત કરાવે છે. એથી વિપરીત અન્યાયનું દ્રવ્ય મેળવતાં અને મેળવ્યા પછી પણ ચિંતાનું કારણ બને છે, પોતાને અને પોતાના માલિકને પણ નાશ કરે છે. વિવિધ ઉપાયથી તેની રક્ષા કરવા છતાં કોઈ અગમ્ય રીતે તેના માલિકને નિર્ધન અને દરિદ્ર બનાવી તે ચાલ્યું જાય છે. તે ચાલ્યું ન જાય અને રહે, તે પણ રહે ત્યાં સુધી તેના માલિકની બુદ્ધિમાં લેભ, કૃપણુતા, અનીતિ, અસદાચાર વગેરે સ્વ–પર હાનિકર અનેક દૂષણને પ્રગટ કરી તેને જીવનભર દુઃખી કરે છે અને ભવાન્તરમાં દુર્ગતિ પમાડે છે. બીજાઓને પણ ચારવાની, લૂંટવાની વગેરે પાપબુદ્ધિ પ્રગટ કરે છે. સુમન ! પ્રજામાં જ્યારે અન્યાયવૃત્તિ વધી જાય છે, ત્યારે રાજ્ય અને રાજા પણ અન્યાયી બને છે. વિવિધ કોના ન્હાને પ્રજાના ધનને તે લૂંટે છે અને પ્રજાની અધમથી રક્ષા કરવાનું સ્વકર્તવ્ય સૂકીને અધર્મ વધે તેવા કાયદાઓ કરી પ્રજા કુળધર્મ અને આત્મધર્મને પણ લૂંટે છે. ન્યાયપ્રિય પ્રજાને રાજા પણ ન્યાયી બને છે અને તેના રક્ષણ તળે પ્રજા પોતાના Page #235 -------------------------------------------------------------------------- ________________ ધન અને ધર્મનું રક્ષણ કરી લીકિક-લોકેત્તર ઉભય પ્રકારના હિતને સાધી શકે છે. એથી સુમન ! સુરાજ્યની પ્રાપ્તિ માટે પણ ન્યાયનું પાલન આવશ્યક છે. “યથા રાજા તથા પ્રજા— એ લેકેક્તિની જેમ “યથા પ્રજા તથા રાજા”—એ પણ એક સત્ય છે. અન્યાયી પ્રજા અને ન્યાયી રાજાને સુમેળ મળતું નથી. - એ રીતે સુમન ! ન્યાયવૃત્તિ અને ન્યાયસમ્પન્ન વૈભવ જગતના પ્રાણ છે, સુખ માત્રનો આધાર છે અને ધર્મનું મૂળ છે. તેનું યથાર્થ સંપૂર્ણ વર્ણન કરવું અશક્ય છે. સુમન ! જીવમાં જેમ જેમ સત્ત્વ ખીલે છે, તેમ તેમ આ ન્યાયવૃત્તિ અને ન્યાયસમ્પન્ન વૈભવ સુલભ બને છે. સ્વ ને જીવનમાં મહત્ત્વ આપવાથી સત્ત્વ ખીલે છે અને ધન વગેરે જડ વસ્તુઓની આવશ્યકતા ઉપર ભાર આપવાથી રજેગુણ અને તમોગુણ પોષાય છે. પરિણામે સત્ત્વગુણ નાશ પામે છે અને જીવ જડ પદાર્થોને દાસ બની અન્યાય કરતો થઈ જાય છે. - સંભળાય છે કે–એકદા રાજા વિક્રમ સામાન્ય નિદ્રામાં હતું, ત્યારે મધ્યરાત્રે એક સ્ત્રી તેના શયનગૃહમાં આવી અને વિક્રમને જગાડશે. વિક્રમે પૂછયું કે કેમ ! કેણ છે? કેમ આવ્યાં છે? સીએ કહ્યું કે-હું લક્ષ્મીદેવી છું. આપની પાસેથી જવા માટે અનુમતિ મેળવવા આવી છું. વિક્રમે કહ્યું કે સુખેથી જ્યાં જવું હોય ત્યાં જાઓ ! અને પછી લેશ પણ ચિંતા કર્યા વિના તે પુનઃ નિદ્રાધીન થઈ ગયે. દેવી આશ્ચર્ય પામી, બહાર નીકળી અને વિચાર કરતી ઊભી રહી. થોડી વારે બીજી. સી આવી. તેણી એ વિક્રમને જગાડયો અને પિતે કીતિ છે, એમ કહી જવાની રજા માગી. લેશ પણ દુભાયા વિના વિક્રમે તેને Page #236 -------------------------------------------------------------------------- ________________ પણ જવાની રજા આપી અને પિતે નિદ્રાધીન થયો. કીર્તિની દશા પણ લક્ષમીના જેવી બની ગઈ. તે પણ મુંઝાણી, બહાર નીકળી અને વિચાર કરતી લક્ષ્મીની બાજુમાં ઊભી રહી. વળી થોડી વારે એક દિવ્ય વેષધારી પુરુષે વિક્રમના શયનગૃહમાં પ્રવેશ કર્યો. વિક્રમ જાગી ગયે અને સદુભાવપૂર્વક પૂછયું કે-કોણ સત્ત્વ ? અત્યારે કેમ આવવું થયું ? સર્વે ઉત્તર વા કે-હવે આપની પાસેથી જવું છે, અનુમતિ લેવા આવ્યો છું. વિક્રમે કહ્યું કે–ભલે જાએ, પણ એમ ન જવાય, થેડી વાર ઊભા રહે. એમ કહીને ઓશિકા નીચેથી કટાર કાઢીને પિતાના પેટમાં મારવા તૈયારી કરી. સત્વ વિનાના જીવનની શું કિંમત ?-એમ કહી જ્યાં મરવા માટે કટાર ઊગામી ત્યાં તુ સરવે તેની બે ભુજાઓ પકડી લીધી, પગમાં પડી વિક્રમની ક્ષમા માગી અને નહિ જવાની કબૂલાત આપી. એથી વિક્રમ પ્રસન્ન થયો. ત્યારે લક્ષ્મી અને કીર્તિ બને પુનઃ શયનગૃહમાં આવી નમી પડયાં. રાજન ! ક્ષમા કરે ! સત્ત્વને છેડીને અમે ક્યાંય જઈ શકીએ તેમ નથી, કારણ કે- સર્વ જ્યાં રહે ત્યાં જ અમારે વાસ હોય છે. એમ કહીને રહેવાની આજ્ઞા માગી. વિક્રમે કહ્યું કે-તમારી ઈચ્છા ! સુમન ! કહેવાનું તાત્પર્ય એ છે કે-લક્ષ્મી અને કીતિને વશ પડેલા છ સત્ત્વને-પોતાના ગુણોને મહત્ત્વ આપી શકતા નથી, તેનો અનાદર કરે છે અને તે જાય છે ત્યારે લક્ષ્મી અને કીર્તિ રાખવા છતાં રહેતી નથી. પછી તેના મેહમાં ફસાયેલા જીવ તેને રાખવા વિવિધ અન્યાય કરી થાકે છે, જીવન પાપથી ભરાઈ જાય છે. જ્યારે સત્ત્વશાળી આત્મા લક્ષમી ૫૭ Page #237 -------------------------------------------------------------------------- ________________ અને કીતિની દરકાર ઓછી કરે છે, સત્ત્વને તત્વ માની તેની રક્ષા કરે છે, સત્ત્વને છેડતાં પહેલાં પ્રાણને છોડવા તૈયાર થાય છે અને તેથી સત્વની સાથે રહેનાર લક્ષ્મી અને કીર્તિ તેની દાસીઓ બનીને રહે છે. પરિણામે સમગ્ર લેક પણ તેની સેવા કરવા માટે પ્રેરાય છે. સુમન ! જીવ જ્યારે પિતાના જીવનથી-સત્વથી રક્ષા કરશે તથા લક્ષ્મી અને કીતિની મહત્તાને ઓછી સમજશે, ત્યારે તેને મળશે તે ધન અને કીતિ પૂર્ણ ન્યાયસમ્પન્ન હશે. તે તેના સર્વ સુખોનું કારણ બનશે, માટે સત્ત્વને મહત્વ આપી તેની રક્ષા કરવી જોઈએ, લક્ષ્મી અને કીર્તિને મોહ તજવો જોઈએ. ન્યાયસમ્પન્ન વૈભવની પ્રાપ્તિનો એ જ સારો ઉપાય છે. સુમન ! ટૂંકમાં કહું તે ન્યાય એ જ્ઞાન છે, દર્શન છે અને ચારિત્ર છે, એ વિનય છે, તપ છે, જિનપૂજા છે અને ધર્મનું સર્વસ્વ છે. સત્ત્વથી ન્યાયનું પાલન કરીને મેળવેલું ધન સર્વ સુખને પ્રાપ્ત કરાવે છે, માટે તેને માર્ગાનુસાર તામાં પ્રથમ ગુણ તરીકે વર્ણવ્યા છે. આ વિષયમાં તું જેમ જેમ સૂકમ બુદ્ધિથી મધ્યસ્થભાવે વિચારીશ, તેમ તેમ તને ઘણું તત્ત્વજ્ઞાન પ્રગટ થશે. હવે પછી આપણે “શિષ્ટાચારપ્રશંસા” નામના માર્ગોનુસારિતાના બીજા ગુણ અંગે અનુપ્રેક્ષા કરીશું. Page #238 -------------------------------------------------------------------------- ________________ [૯] સુમન ! જીવ અનાદિકાળથી જે સુખ માટે પ્રયત્ન કરે છે, તેની પ્રાપ્તિના પ્રથમ ઉપાયરૂપ માર્ગોનુસારિતાનો બીજો પ્રકાર શિષ્ટાચારપ્રશંસા છે. આ ગુણ ન્યાયસમ્પન વૈભવનો અલંકાર છે. તેને સમજવા માટે શિષ્ટ-આચાર–પ્રશંસા,એ ત્રણેયને જુદા જુદા અને સમુદિત સમજવાની જરૂર છે. - સુમન ! આ ગુણમાં “પ્રશંસા વિધેય છે અને શિષ્ટાચાર' અનુવાદ્ય છે. એથી તત્ત્વથી પ્રશંસાને સમજવાની છે, તેં પણ જેની પ્રશંસા કરવી હોય તેનું મહત્ત્વ સમજ્યા વિના તેની પ્રશંસા યથાર્થરૂપે થઈ શકતી નથી, માટે પ્રશંસા પૂર્વે આપણે આચારનું મહત્ત્વ વિચારીએ. સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે “રા' ધાતુને “ગ” પ્રત્યય તથા પૂવે “બા” ઉપસર્ગ આવવાથી “બા+૨=ળવાર' શબ્દ બને છે. તેમાં બધા નો અર્થ અભિવિધ અને મર્યાદા છે, તેથી મર્યાદામાં અને પૂણે ચાલવું તેને આચાર કહેવાય છે. આપણી ભાષામાં “ઈષ્ટપ્રાપ્તિ સુધી માર્ગે ચાલ્યા કરવું –એ અર્થ થયે. અહીં ચાલવું એટલે “વર્તન કરવું એમ સમજવું, કારણ કેઆચાર, આચરણ, વર્તન, ચારિત્ર વગેરે શબ્દોનો સમાન અર્થ થાય છે. ૫૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ સુમન ! એ રીતે આચાર શબ્દમાં “માગે–સતત-ચાલવું -એ ત્રણ અંશે છે, તેથી અખંડ-સતત વિધિપૂર્વક શુભ વર્તન કરવું તેને આચાર કહેવાય છે. ધીમી ગતિએ પણ શક્તિ-સંગ પ્રમાણે જે પ્રતિદિન માગે ચાલતું રહે, તે હજારો માઈલ દૂર રહેલા પણ ઇષ્ટ સ્થાને પહોંચે છે, તેમ પ્રતિદિન યથાશક્ય શુભ વર્તન કરતો રહે, તે છેક મુક્તિ સુધી પહોંચી શકે છે. ચાલનાર ભૂલે ન પડે અને કાંટા-કાંકરાથી બચી સુખપૂર્વક ઈષ્ટસ્થળે પહોંચે તે માટે લોક માગને આશ્રય લે છે, તેમ ભવમાં ભટક્યા વિના નિવિદને સુખપૂર્વક મેક્ષમાં પહોંચવા માટે આચારનું પાલન કરવું જોઈએ. આચારના આશ્રય વિના કદી મુક્તિ થતી નથી. જ્ઞાનીઓએ સંસારને અટવી કહી અને તેમાંથી પાર ઉતારનાર આચારને માર્ગ કહ્યો છે. અર્થાત આચાર એ મુક્તિપુરીને માર્ગ છે. સુમન ! આ આચારરૂપ મોક્ષને માર્ગ એ જ જીવનું સર્વસ્વ છે. તેનું પાલન કરનારા, ઉપદેશદ્વારા દાન કરનારા, તેના પાલકને સહાય કરનારા જે કઈ છે, તે જ આ જગતમાં સાચા ઉપકારી છે. આપણે શ્રી અરિહંતદેવ વગેરે પરમેષ્ઠિ ભગવંતેને કે તેઓની આજ્ઞાના પાલક બીજાઓને ઉપકારી માનીએ છીએ, તેનું કારણ તેઓ આ આચારને ઉપદેશ, પાલન, દાન અને સહાય કરે છે તે છે. સુમન ! આત્માને શુદ્ધ સ્વભાવ તે તેનો ધર્મ છે અને તેને પ્રગટ કરવાનું સાધન આચાર છે, તેથી કાર્યને કારણમાં Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉપચાર કરીને આચારને પણ ધમ કહ્યો છે. શ્રી જિનેશ્વરદેવે એ જ્ઞાનાચારાદિ પાંચ આચારાનુ અને ત્રીજા લૌકિક આચારાનુ પણ દાન જગતને કયુ છે. તેમાં જ્ઞાનાચાર વગેરે. પાંચને લેાકેાત્તર આચારા કહેવાય છે અને તે આચારાને આત્મસાત કરવાની શક્તિને પ્રગટ કરાવનારા દેશાચાર, કુળાચાર, લેાકાચાર વગેરેને લૌકિક આચારા કહેવાય છે. પાલન કરનાર વ્યક્તિની અવસ્થાના ભેદે અને વિષયના ભેદે આચારના અનેક ભેદા કહ્યા છે, તે પણ તત્ત્વથી તે સઘળા આચારા મુક્તિના સાધનરૂપ હાવાથી એક જ ધર્મરૂપ છે, અર્થાત સઘળા સદાચારા તે ધમ છે. સુમન ! અહીં આપણે સદાચારને ધમ કહીશું અને એ આચારરૂપ ધમ ને! કેટલેા ઉપકાર છે, વગેરે વિચારીશુ’. સુમન ! આચારરૂપ ધર્મના વિશ્વ ઉપર એટલા માટ ઉપકાર છે કે-તેનુ. વન પૂર્ણતયા કરી શકાય તેમ નથી. છતાં ટૂંકમાં એમ કહી શકાય કે-એકેન્દ્રિયથી પચેન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થતા જીવે તે તે જાતિમાં અને તે તે ચેાનિમાં જીવ્યા છે, જીવે છે કે જીવશે, તે સવ પ્રત્યે ધમના મેાટા ઉપકાર છે; કારણ કે–સવ જીવાને જીવનસામગ્રી આહાર-પાણી-વાયુ વગેરે ધમી ઓના ધર્મના પ્રભાવે મળે છે અને તેથી આચારધમ સર્વ જીવાને પ્રાણાધાર છે—પ્રાણ છે. સુમન ! કાઈ જીવ આહાર-પાણી-વાયુ વગેરે વિના જીવી શકે નહિ, પ્રત્યેકને તેની જરૂર રહે. ચેાગ્ય આહારાઢિ ન મળે કે પ્રતિકૂળ મળે તેા જીવનને અંત આવે. ધન, સ્ત્રી, કુટુંબ કે વસ્ત્ર-પાત્રાદિ વિના જીવી શકાય, પણ માફકસરના આહારાદિ વિના કાઇથી જીવી ન શકાય.. ૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ સુમન ! પૃથ્વી ઉપર પ્રત્યેક જીવને એગ્ય આહાર ઉત્પન્ન થાય છે અને મળી રહે છે તથા લટકતી ખૂલી તલવારની જેમ મસ્તક ઉપર ઝઝુમી રહેલાં મરણન્ત સંકટ પણ નડતા નથી, તેમાં એક ધર્મ કારણ છે. જ્ઞાનીઓ કહે છે કે-વિવિધ સંકટોથી ભરેલા આ સંસારમાં જેનું રક્ષણ કરનાર જે કઈ હેય, તો બંધુની જેમ સદા સાથે રહેનાર અતિ વત્સલ એક માત્ર ધર્મ છે. સુમન ! આ ધર્મના પ્રભાવથી પૃથ્વીની સપાટીથી ઊંચું રહેલું પણ સમુદ્રનું પાણી રેલાઈને પૃથ્વીને ડૂબાવતું નથી અને તાપથી અતિ તપી જતી પૃથ્વીને વરસાદ આશ્વાસન આપી તૃપ્તિ કરે છે. અર્થાત ધર્મના પ્રભાવે જ પૃથ્વી ઉપર રહી શકે છે, જવું-આવવું કરી શકે છે અને જીવી શકે છે. અગ્નિનો સ્વભાવ બાળવાનો છે. તે જે તિથ્થુ ગમન કરે તે સઘળું બાળી મૂકે, છતાં તેમ થતું નથી અને અગ્નિ ઉર્ધ્વ દિશામાં ગમન કરે છે. વાયુ સ્વેચ્છાચારી છે, તેને રોકવાનું કેઈમાં સામર્થ્ય નથી, તે જે ઊંચે ચાલ્યો જાય તે કેઈ શ્વાસોચ્છવાસ પણ લઈ શકે નહિ, છતાં તેમ બનતું નથી અને વાયુ તિરછું ગમન કરે છે. નીચે આધાર વિના અને ઉપર આલંબન વિના પણ જગતને આધાર પૃથ્વી સ્થિર ટકી રહી છે અને પ્રાણીઓને આધાર આપી રહી છે. જેના પરિભ્રમણથી અનાજ, ઔષધિઓ અને ઘાસ પાકે છે, આરોગ્ય સચવાય છે અને બીજા પણ વિવિધ લાભ ૬૨ Page #242 -------------------------------------------------------------------------- ________________ જીને મળે છે, તે સૂર્ય-ચંદ્ર ધર્મના પ્રભાવે નિયમિત ઉદય પામે છે અને સતત પરિભ્રમણ કરે છે. સુમન જે ધમ ન હોય, તે તે તે સમુદ્ર અગ્નિ, વાયુ વગેરેની સહાય મળવાને બદલે ઉપદ્રવ થાય. એક એકમાં એટલી તાકાત છે કે–પૃથ્વીને પ્રલય કરે, કોઈ બચી શકે નહિ. તેમ સૂર્ય –ચંદ્રનું પરિભ્રમણ જે ન હોય, તો આહારાદિ જીવનસામગ્રી મળી શકે નહિ. ધમ અને ધમીઓનું અસ્તિત્વ અનાદિકાળથી છે અને તેના પ્રભાવે જીને તે તે જીવનસામગ્રી મળતી રહે છે, ઉપદ્રવોથી રક્ષણ થાય છે. સુમન ! તને પ્રશ્ન થશે કે-અનેક ઉપદ્રવથી ભરેલે સંસાર છે. જે ધમ સર્વના ઉપદ્રવે અટકાવતે હેય, તે અગ્નિ, જળ કે દુષ્કાળ વગેરેના ઉપદ્રવો કેમ હોઈ શકે? તેનું સમાધાન એ છે કે-ધમ સદાય સર્વનું રક્ષણ કરતા હોય છે, પણ તેને અનાદર કરીને જો પોતે પોતાના અજ્ઞાનથીમૂઢતાથી ધર્મના દ્રોહ કરીને સ્વયં દુઃખી થાય છે. એવા જીવોને પણ તે તે પ્રસંગે ધમ તે ઉપકાર કરતે જ હોય છે. - જીવ, અજ્ઞાન અને મોહથી ધમને દ્રોહ કરે છે, તે પણ ધર્મ તેના પ્રત્યે ઉપકાર કરતે હોય છે. સુમન ! નવા નવા જન્મ અને નવા નવા કર્મોના ઉદય આખરે તેના જન્મને અને સર્વ કર્મને નાશ કરવા માટે છે, એમ ગી-જ્ઞાનીપુરુષ સમજે છે, તેથી તેઓ વિષમ કર્મોના ઉદયમાં અને મરણમાં પણ મુંઝાતા નથી–પ્રસન્ન રહે છે. સામાન્ય જીવો જ્ઞાન અને સત્ત્વરહિત હોય છે, એથી આપત્તિ-સમ્પત્તિ કે મરણ-જીવન સર્વ પ્રસંગોમાં ગભરાતા અને મુંઝાતા હોય છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ સુમન ! આજે ભલે આપણે ન કરી શકીએ, પણુ આખરે તે આપણે એ સત્ત્વ- કેળવવાનુ જ છે. આપણી જવાબદારી આપણે છે।ડીને કમ ના ઉદ્ભયને શરણે જવાનુ` જ છે. કમ બાંધવા માટે મનસ્વીપણે આપણે તેને બદલે ભાગવવા માટે તૈયાર નથી રહી શકતાં એ આપણા ગુન્હા છે અને એ ગુન્હાની શિક્ષા લેાગવવા માટે આપણે નવા નવા જન્મા લેવા પડે છે. જ્યારે આપણે આપણાં આંધેલાં કર્મોને સમતાપૂર્વક, ગભરાયા કે મુંઝાયા વિના, પ્રસન્નતાથી ભાગવી લઈશું, ત્યારે આપણું ભવભ્રમણ અટકશે. સુમન ! જેમ હિતબુદ્ધિએ પણ · શિક્ષા કરવી પડે છે, તેમ કમે પણ આપણને પીડે છે તેમાં એ તત્ત્વ સમાયેલું છે. જો એમ ન હાય, તે કમના ઉદયના વિરાધ કરવારૂપ આત્તરૌદ્રધ્યાનને તજવાનુ અને શુભાશુભ કર્મોના ઉદયમાં સમાધિ કેળવવારૂપ ધમ ધ્યાનને સેવવાનુ વિધાન જ્ઞાનીએ ન કરે. આપણે જયારે સૂક્ષ્મબુદ્ધિ અને માધ્યસ્થ્યભાવ કેળવીને તત્ત્વની શોધ કરીશું', ત્યારે આ રહસ્ય સમજાશે અને ત્યારે જ પરખાશે કેહું મારા અજ્ઞાન અને માહથી ધને! દ્રોહ કરી રહ્યો છું; છતાં ધમ મારી રક્ષા કર્યો જ કરે છે. એમ સુમન ! ધર્મ એ ા ધમ જ રહે, કદી પણુ આપણી રક્ષાને એ ન છેડે, આપણે ભલે તેનેા વાર વાર દ્રોહ કરીને આપત્તિએ ઊભી કરીએ. એ તેા એનું કાય કર્યો જ કરે છે અને કર્યાં જ કરશે. આપણે માનવું જોઈ એ કે-અનાદિકાળથી ધમ મારું રક્ષણ કરી રહ્યો છે અને મને જીવાડી ૬૪ Page #244 -------------------------------------------------------------------------- ________________ રહ્યો છે. મને ઊંચે લઈ જવાના–સુખી કરવાના પ્રયત્ના તે કરે જ છે. એ સુમન ! એ રીતે ધમને નહિ પામેલા જીવાનું પણ રક્ષણ અન્ય જીવોના ધર્મથી થાય છે. શાસ્રા કહે છે કે-એક પર્યાપ્તા-જીવની નિશ્રાએ બીજા અસંખ્યાતા અપર્યાપ્તા જીવા જીવે છે. લેાકમાં પણ આપણે જોઇએ છીએ કે—એક પુણ્યવતના પુણ્યના પ્રભાવે અનેક નિપુણ્યક જીવા જીવતાં ડાય છે. એક શ્રી જિનેશ્વરદેવની સિદ્ધ અહિંસાના પ્રભાવે જાતિવૈરવાળા જીવા પણ વેર ભૂલી જાય છે. શ્રી જિનેશ્વરદેવના પુણ્યપ્રામલ્યથી પ્રગટેલા અતિશયેાથી સવાસે ચેાજન સુધી ઉપદ્રવેા તળે છે, રાગ–મારી–મરકી વગેરે થતાં નથી, વગેરે. એક આત્માના ધમ થી અન્ય આત્માઓને થતા ઉપકારાનાં દૃષ્ટાન્તા છે. આ કારણે જ્ઞાનીભગવ'તા કહે છે. કે-ધમ અનાથના નાથ છે, અબ ના બંધુ છે, અમિત્રના મિત્ર છે અને સમગ્ર વિશ્વ છે પ્રત્યે વાત્સલ્ય ધરાવે છે. જીવ અજ્ઞાન અને મેાહથી આપત્તિ સજે છે અને ધમ તે આપત્તિઓને દૂર કર્યાં જ કરે છે. સુમન ! જીવ ભલે ગમે તેવા અપરાધ કરે અને ગમે તેવી આપત્તિ સજે, પણ ધમ એ જીવામાંથી ઓછામાં ઓછા છ મહિને એક આત્માને તેા પૂણ્ સુખી કરે જ છે; અર્થાત્ છ મહિને પેાછામાં ઓછે. એક જીવ તા માને પામે જ છે. સુમન ! સૂર્યની સામે ધૂળ ફેંકનારની આંખેા ભલે ધૂળથી ભરાય, સૂર્યાં તે તેને પ્રકાશ જ આપે છે. એમ અજ્ઞાની મૂઢ ૬૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ છે ભલે ધર્મનું કે ધમીઓનું અપમાન કરે, તે તે અપમાન કરનારનું પણ હિત ઈચ્છે છે અને હિત કરતે રહે છે. સુમન ! અપમાનને ગણુને ઉપકાર કરે છોડી દે તે સાચો ઉપકારી નહિ, ધર્મ સાચે ઉપકારી છે. તે દ્રોહીનું પણ હિત જ કરે, તેની રક્ષા જ કરે અને તેને સુધારવાનું કાર્ય કર્યા જ કરે. સુમન ! તને આશ્ચર્ય થશે કે આ હકીકતની પાછળ અનેક વિકલ્પો અને તર્કો જાગશે, પણ આશ્ચર્ય પામવાનું કે વિકલ અને તકે કરવાનું કેઈ કારણ નથી. એ માટે તારે વસ્તુના સ્વભાવને-સ્વરૂપને સમજવું પડશે. પ્રત્યેક વસ્તુ પિતાના સ્વભાવને છોડતી નથી. ધર્મને સ્વભાવ જ એ છે કે-સર્વનું કલ્યાણ કરવું. હું તને પૂછું છું કે જે સમગ્ર વિશ્વનું કલ્યાણ ન કરે, તે ધર્મ કહેવાય? અને સર્વ જેને હિતકર કહેવાય ? તારે કહેવું જ પડશે કે-ન કહેવાય. જે એમ છે, તે શ્રી જિનેશ્વરદેવને જગતચિંતામણિ, જગન્નાથ, જગદૂગુરુ, જગદૂરક્ષણ, જગબંધુ વગેરે કહ્યા છે, તે તેઓ તેવા છે માટે કહ્યા છે. અને એ બધાં વિશેષણે તેઓને ધર્મ જગતને તે તે પ્રકારે ઉપકાર કરે છે, માટે જ તેમને આપ્યાં છે. એ રીતે ધર્મ વિશ્વને ઉપકારક છે. સુમન ! ધર્મનો સ્વભાવ જ એ છે કે–તેનાથી વિશ્વને ઉપકાર થાય. અપકાર ન કરે તે પણ એક ઉપકારને જ પ્રકાર છે. ધર્મ કોઈને અપકાર કરતા નથી, ઉપરાંત અપકારીને પણ ઉપકાર કરે છે. એ એને સ્વભાવ છે. આ હકીકત જરા સ્પષ્ટ કરીએ. આપણે માગે ચાલતાં બીજાઓથી બચવા માટે Page #246 -------------------------------------------------------------------------- ________________ તેને રસ્તે આપીએ તો જ આગળ ચાલી શકીએ છીએ, દાન બીજાને આપીએ છીએ, સેવા બીજાની કરીએ છીએ, અહિંસા માટે અન્ય જીવોને મારતા નથી પણ જીવાડવાના શક્ય પ્રયત્ન કરીએ છીએ, જે વીંછી કરડે અને પકડાય તો પણ મારતા નથી, તેને કોઈ મારે તો પણ મારવા દેતા નથી, જે તેને મારે તો પાપ માનીએ છીએ, ક્રોધીને પણ ક્ષમા આપીએ છીએ અને અભિમાનીની પણ દયા ચિંતવીએ છીએ. આવા અનેક પ્રકારે આપણે ધર્મ કરીએ છીએ, તેનાથી તે તે વ્યક્તિઓને ઉપકાર થાય છે કે નહિ ? જે થાય છે, તો એ ઉપકાર આપણા ધર્મથી તેને થાય છે, એમ માનવું જોઈએ. સુમન ! આ તે સામાન્ય હકીકત કહી. તત્ત્વથી ધર્મના પ્રાણસ્વરૂપ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યય-એ ચારેય ભાવનાઓ પરસાપેક્ષ છે. વિશ્વના સર્વ જીવોના હિતની ચિંતા અને દુઃખમુક્ત કરવાની ભાવના તે મૈત્રી, યથાર્થ તાવિક ગુણને પામેલા ગુણવંતના ગુણનો પક્ષપાત તે પ્રમદ, દુઃખીએનાં દુઃખના પ્રતિકારની બુદ્ધિ તે કરુણા અને અગ્યસુધરી ન શકે તેવા જીની ઉપેક્ષા તે માયર. આ ચારેય ભાવનાએ જે પરના હિતરૂપ છે અને એ ધર્મનો પ્રાણ છે, તે ધર્મ સર્વ જીવોનું હિત કરનાર છે, એમ માનવું જ જોઈએ. સુમન ! અંધ સ્વયં સૂર્યના પ્રકાશને પામતો નથી, પણ દેખતા મનુષ્યદ્વાર સૂર્યને પ્રકાશ તેને ઉપકાર કરે છે. ઉદાહિરણ તરીકે આપણને માર્ગે ચાલતાં કોઈ અંધ મળે, તે આપણને ન દેખી શકે, પણ આપણે સૂર્યના પ્રકાશના બળે Page #247 -------------------------------------------------------------------------- ________________ તેને દેખી શકીએ અને તેને તેના માર્ગે ચાલવા દેવા માટે બાજુના માર્ગે આપણે ચાલીએ; એથી એ અથડાતે બચી જાય. સુમન ! ને સૂર્યને પ્રકાશ ન હોય, તો આપણે તેને બચાવી ન શકીએ. એ રીતે જેમ આપણા દ્વારા સૂર્યના પ્રકાશથી તેને ઉપકાર થાય છે, તેમ ધમ દ્વારા ધર્મ અધમીઓને પણ ઉપકાર કરે છે. . વળી સુમન ! મન વિનાના જીવને ધર્મ હોય નહિ, કારણ કે-ધર્મને આધાર મન છે. છતાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના અસંશી જી ઊ ચે આવે છે, તેમાં કાળ, સ્વભાવ, ભવિતવ્યતાદિ કારણે છતાં ધમીઓના ધર્મને પ્રભાવ વિશિષ્ટ કારણરૂપ છે, કારણ કે-ધમી જીવો અન્ય સર્વ જીવોના કલ્યાણની ભાવનાવાળા હોય છે. તેઓની એ ભાવનારૂપ ધર્મના બળે અન્ય જીવ ઊંચા આવે છે. જે એમ ન હોય અને એક ધમીની ભાવના બીજાને ઉપકાર ન કરતી હોય, તો આપણે શ્રી અરિહંતભગવાન વગેરે પરમેષ્ઠિઓને કે બીજા પણ ધમ આરાધકને ઉપકારી કયી રીતે માની શકીએ ? એમ માતાપિતાદિની પણ શુભ લાગણીઓ જે આપણું હિતને ન કરતી હાય, તે તેઓનો ઉપકાર કયા કારણે આપણે માનીએ? સુમન ! શ્રી જિનભક્તિને મુક્તિની દૂતી કહી છે. એ ભક્તિના પ્રભાવે જીવ મોક્ષ માટે પ્રયત્ન કરી શકે છે અને જિનાજ્ઞાને પાળી શકે છે. જે ભક્તિ ન હોય, તો તેઓની આજ્ઞા પાળી શકાય નહિ. આ ભક્તિ પણ જીવમાં તેઓની કલયાણુકર-વિશ્વહિતકર ભાવનાને બળે જાગે છે. તેઓની એ ભાવના એટલે વિશ્વને સર્વથા દુઃખમુક્ત કરી શાશ્વત સુખની Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ કરાવવાની ભાવના. ક્ષમાદ્રિ ધર્મો અને આ ભાવનામાં ભિન્નતા નથી, અપેક્ષાએ તે બધા ધર્માંસ્વરૂપ છે અને તે ભાવનાથી આપણને લાભ થયા જ છે. હું જિનેશ્વરદેવ ! આપના પ્રસાદથી જ હું આટલે ઊંચે આવ્યે છું અને એ પ્રસાદથી જ આગળ વધી શકવાના ', માટે હવે મારી ઉપેક્ષા ન કરશે !'–એમ શ્રી વીતરાગસ્તાત્રમાં પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ`દ્રાચાર્ય મહારાજા પ્રભુને વિનવે છે. સુમન ! એમ વિવિધ રીતે તું સમજી શકીશ કે-ધમ વિશ્વના આધાર છે, તેના પ્રાણ છે અને તેનુ' સર્વસ્વ છે. એ ધમ આચારમાં રહલેા છે અને આચારના વારસે। ક્રમશઃ આપણા સુધી આવ્યેા છે. પૂર્વાં પુરુષોએ, શ્રી જિનેશ્વરદેવાએ સર્વ જીવના હિત માટે કરેલું આ આચારરૂપ ધર્મનું દાન શક્ય પ્રયત્નાથી સાચવ્યું છે, આપણને તે વારસામાં આપ્યુ છે અને આપણે તેનુ પાલન કરી ભાવિ પેઢીને આપવાનુ’ છે. મનુષ્યજીવન પામીને જે કાઈ મુખ્ય કાર્ય કરવાનું હાય, તે સર્વ જીવાના પ્રાણુસ્વરૂપ આ આચારાનુ પાલન કરવાનું છે અને તે ભાવિ પેઢીને આપવાનું છે. મનુષ્યજીવન પામીને જો કાઈ મુખ્ય કાય' કરવાનું હોય, તેા સ જીવેાના પ્રાણસ્વરૂપ આ આચારાનું પાલન કરવાનુ છે અને ભાવિ પેઢીને એ સાંપવાનુ છે. તે માટે પ્રશંસાની કેટલી જરૂર છે, આચાર અને પ્રશંસાના પરસ્પર કેવા સંબધ છે, શિષ્ટપુરુષોને આચારની રક્ષામાં કેવા ફાળા છે ? વગેરે હવે પછી વિચારીશુ તે પહેલાં આજે કરેલી વાતાનું જો તું ચિંતન કરીશ, તે આચારનુ` મહત્ત્વ અને ઉપકાર કેટલા છે તે તને જરૂર સમજાશે. ૬૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ સુમન ! દરેક વસ્તુને સમજવામાં સમજનારની દૃષ્ટિની મુખ્યતા છે. એથી કદાચ તને આજની વાતેામાં તર્ક-કુતક થશે, પણ જો કૃતજ્ઞતા, ભક્તિ વગેરે ગુણાને પ્રગટાવવા હશે, તે પ્રત્યેક ભાવાને ગુણાનુરાગની દૃષ્ટિએ સમજવા પડશે, ધર્માંના ઉપકારાને સમજવા માટે અને કૃતજ્ઞતા કેળવવા માટે આપણી યેાગ્યતાની વાતને ગૌણ કરીને ધર્મના પ્રભાવનું મહત્ત્વ સ્વીકારવું જ જોઇએ. આ જે વાતા કહી છે. તેમાં સત્ર જીવની ચેાગ્યતાને સ્થાન છે જ. છતાં સર્વ જીવાના અનન્ય આધારરૂપ આચારને જો જગતમાં જીવતા રાખવા હાય, તે જે જે અપેક્ષાએ તેનું મહત્ત્વ છે, તે તે અપેક્ષાને મુખ્ય બનાવીને તેનુ' મહત્ત્વ વિચારવુ' જોઇએ. અને એ ષ્ટિએ જો તું વિચારીશ, તે મેં કહ્યુ છે તેનાથી પણ કેશુણુ અધિક આચારનું મહત્ત્વ તને સમજાશે. 5 ७० Page #250 -------------------------------------------------------------------------- ________________ [૧૦]. સુમન ! ન્યાયસમ્પન્ન વિભવ શિષ્ટાચારના પાલનથી પ્રાપ્ત થાય છે, અથવા ન્યાયસમ્પન્ન વૈભવનું ફળ શિષ્ટાચારની પ્રાપ્તિ છે, માટે માર્ગાનુસારિતાને બીજો ગુણ શિષ્ટાચારની પ્રશંસા કહ્યો છે. તેમાં શિષ્ટાચારના પાલનરૂપ આચારધર્મનું મહત્ત્વ કંઈક માત્ર ગઈ વખતે તને જણાવ્યું હતું. તેનું ચિંતન તે કર્યું હશે અને આચારધર્મ એ જીવેનું સર્વસ્વ છે, એ તત્ત્વ તને સમજાયું હશે. દેવદુર્લભ માનવજીવનની સફળતા સર્વ જીવોના એક માત્ર પ્રાણાધારરૂપ આચારધર્મની રક્ષામાં છે, કારણ કેપ્રત્યેક સદાચારમાં જીવનું કલ્યાણ કરવાની અચિજન્ય શક્તિ છૂપાયેલી છે અને તેથી સદાચારને રક્ષક યા પાલક તત્વથી અન્ય જીવનું કલ્યાણ કરે છે, એ જ તેનું મોટામાં મોટું અને શ્રેષ્ઠ કર્તવ્ય છે–મોટો ઉપકાર છે. સુમન ! આજે આપણે શિષ્ટચારનું મહત્ત્વ સમજવા માટે શિષ્ટ અંશને વિચાર કરીશું. અહીં “શિષ્ટ એટલે જેઓએ સદાચારી અને જ્ઞાનવૃદ્ધ (વિશિષ્ટ અનુભવી) એવા ગૃહસ્થ વડીલો, જેવાં કે-માતા-પિતા, વિદ્યાગુરુએ કે જ્ઞાતિસમાજ વગેરેના અગ્રેસ પાસેથી તથા ત્યાગી-વિરાગી-જ્ઞાની Page #251 -------------------------------------------------------------------------- ________________ પરહિતકારી એવા ધર્મગુરુઓ પાસેથી, તેઓને વિનય અને સેવા કરવાપૂર્વક હિતશિક્ષા પ્રાપ્ત કરી હોય તેવા પુરુષે. આવા પુરુષોએ સદાચારનો વારસે મેળવ્યો છે અને પોતાની પછીના જીવોને તે આખે છે. એમ સર્વ જીવોના સુખના એક અનન્ય સાધનરૂપ સદાચારને પ્રવાહ અખંડ વહેવડાવવામાં આ શિષ્ટપુરુષોને અમૂલ્ય ફાળો છે. સુમન ! શ્રી જિનેશ્વરદે સુખપ્રાપ્તિના ઉપાયને ઉપદેશ કરે છે, તેને શિષ્ટપુરુષ ઝીલે છે અને તેનું યથાશક્ય પાલન કરવાપૂર્વક અન્ય જીવોને વારસારૂપે આપે છે. એ રીતે શિષ્ટાચારનું અસ્તિત્વ શિષ્ટપુરુષોને આભારી છે. તેથી શિષ્ટાચારનું જેટલું મહત્વ છે, તેટલું કે અપેક્ષાએ તેથી પણ અધિક મહત્ત્વ શિષ્ટપુરુષોનું છે. તેઓને જગત ઉપર આ અસાધારણ ઉપકાર છે કે–તેઓએ શિષ્ટાચારનું દાન કર્યું છે. આપણે સૌ તેઓના રાણું છીએ. સુમન ! મનુષ્યના દેહની અપવિત્રતાના વેગે પ્રતિદિન ઊકરડા સર્જાય છે અને તેની દુર્ગંધથી હવામાન બગડતું રહે છે. તેની અસરમાંથી બચવા માટે બીજી બાજુ બાગ-બગીચામાં ફૂલ-ઝાડને ઉછેર કરવામાં આવે છે અને તેના આલંબનથી આરોગ્યનું રક્ષણ કરાય છે. એ રીતે અનાદિકાળથી સંસારી જીની અપવિત્રતારૂપ કામ-કેધ–મદ-મોહ-માયા-લભઈર્ષ્યા-અહંકાર વગેરે દેષોથી જગતમાં દૂષિત વાતાવરણ સજતું રહે છે અને તેની અસરથી અન્યાન્ય છે પાપવૃત્તિમાં પ્રેરાય છે. તેની સામે શિષ્ટ પુરુષોના આચારે, જેવાં કે–વૈરાગ્ય, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ, પ્રેમ, વાત્સલ્ય, ૭૨ Page #252 -------------------------------------------------------------------------- ________________ પાપકારવૃત્તિ વગેરેનુ પવિત્ર વાતાવરણ અનેક જીવાને પાપપ્રવૃત્તિથી મચાવે છે. અપવાદ તરીકે અલ્પ જીવાને બાદ કરતાં ત્રણેય કાળમાં જે કેાઈ જીવા સદાચારનુ` પાલન કરી શક્યા છે, કરે છે કે કરશે, તે સર્વના ઉપર આ શિપુરુષોના વિશિષ્ટ ઉપકાર છે, કારણ કે તેઓના જીવનના અચિત્ય પ્રભાવ તેમાં કારણભૂત છે. સુમન ! માતા-પિતા કે તેવા અન્ય પાલકની સહાય વિના જેમ બાળકના ઊછેર થાય નહિ, તેમ શિષ્ટપુરુષોના આલખન વિના કાઈ શિષ્ટાચારને પ્રાપ્ત કરી શકે નહિ. સુમન ! એ કારણે શિષ્ટપુરુષાના ઉપકારને સ્વીકારવા જોઇએ. તત્ત્વથી જે શિપુરુષાના ઉપકારને માને છે, તે પ્રત્યે કૃતજ્ઞતા ધારણ કરે છે અને તેઓના વિનય-બહુમાન– સેવા કરે છે, તે જ ધન્યપુરુષ સદાચારને પ્રાપ્ત કરી શિષ્ટ અની શકે છે. એ કારણે જ જ્ઞાનીએએ વિનયને મોક્ષનું મૂળ હેલ છે. માર્ગાનુસારિતાના પણ એક પ્રકાર ‘વૃત્તયજ્ઞાનવૃદ્ધાનાં પૂનઃ ।' અર્થાત્ સદાચારી જ્ઞાનવૃદ્ધ પુરુષની સેવા-પૂજા કરવી—એ પ્રમાણે કહ્યો છે. તેમાં પણ એ જ હેતુ છે કેકાઈ પણ ગુણની પ્રાપ્તિ ગુણીના વિનય, બહુમાન અને સેવા વગેરેથી જ કરી શકાય છે. ' સુમન ! તત્ત્વથી આવા શિષ્ટપુરુષો એ માતા-પિતા-ગુરુ'-મિત્ર વગેરેની ઉપમાને ધારણ કરે છે અને તેના આચારે એ જ મનુષ્યનું સાચું' ધન છે. શિષ્ટપુરુષોના ઉપ કારાનુ શત-સહસ્રમુખે ક્રીડા કલ્પેટ સુધી વર્ણન કરવા છતાં પૂરું થાય તેમ નથી. ચારેય ગતિમાં મનુષ્યગતિને જો સર્વાધિક 193 Page #253 -------------------------------------------------------------------------- ________________ માન મળ્યું હેચ અને કામધેનુ, કલ્પવેલી કે ચિંતામણીશી પણ અધિક મહત્વ આપ્યું હોય, તે તે આ શિષ્ટાચારને કારણે છે, અને તેના દાતા શિષ્ટપુરુષે છે. જે શિષ્ટાચારોના અભાવે મનુષ્યભવે વિવિધ અનર્થોનું કારણ બને છે અને શિષ્ટાચારયુક્ત મનુષ્યભવ બાહ્ય-અત્યંતર સર્વ સંપત્તિનું કારણ બને છે, તે શિષ્ટાચારના પાલક અને દાતા શિષ્ટપુરુષના ઉપકારનું વર્ણન સુમન ! કયા શબ્દોમાં કરી શકાય? - સુમન ! જે શિષ્ટાચારના બળે મનુષ્ય પોતાના જીવનને - સ્વ-પરહિતકર બનાવી શકે છે, તે શિષ્ટાચારની પ્રાપ્તિ અને પાલન મનુષ્ય કરી શકે છે, માટે જ તેને મોક્ષ થઈ શકે છે. સુમન ! શિષ્ટાચારનું પાલન કરનારા શિષપુરુષે દાનાદિ ધમના પાલક અને પ્રચારક છે, કારણ કે–શિષ્ટાચારનું પાલન એ સર્વશ્રેષ્ઠ દાન છે, એ શિયળ છે, એ તપ છે અને એ જ તત્વથી ભાવ છે. શાસ્ત્રોમાં દાનાદિ ચાર પ્રકારના કે ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું જે કોઈ વર્ણન કર્યું છે, તે સર્વ તત્વથી શિષ્ટાચારરૂપ છે. તો પણ અહીં કાપવાદને ભય, દીન-દુઃખીઆઓને ઉદ્ધાર કરવાની વૃત્તિ, કૃતજ્ઞતા, સત્કાર્યોને અંગે દાક્ષિણ્ય, સવની નિંદાને ત્યાગ, સાધુ-શિષ્ટપુરુષની પ્રશંસા, આપત્તિમાં દીનતાનો અભાવ, સંપત્તિમાં સવિશેષ નમ્રતા, પ્રસંગે અલ્પભાષણ, વચનમાં પરસ્પર અવિસંવાદ, પ્રાણાને પણ અંગીકાર કરી પ્રતિજ્ઞાનું પાલવ, કુશાસનું પાલન, અ ને ત્યાગ સન કિયા ચેમ દેસળે થી, ઉત્તર શોક કાર્યો કરવાને શાહ, અમાદવનને ત્યાગ, ફાયરનું પાન, સર્વર Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧ છે, કે જે ઉષ્ટાચાર અને વિના વર્ણનમ ઔચિત્યનું પાલન અને પ્રાણુને પણ ગહિંત કાર્ય ન કરવું, વગેરે સર્વજનસામાન્ય શિષ્ટાચારોની પ્રશંસાને અંગે વિચારવાનું છે, કે જે શિષ્ટાચારે સર્વ ગુણેના આધારભૂત છે. સુમન ! આ શિષ્ટાચાર અને માર્ગાનુસારિતાના ગુણ તત્ત્વથી અભિન્ન છે, એટલે માર્ગાનુસારિતાના વર્ણનમાં એ સર્વ આચારનું મહત્વ સમજાશે. અહીં તેની પ્રશંસાને ગુણ કહ્યો છે, તેથી આપણે પ્રશંસાને અંગે જે વિચારવાનું છે તે હવે પછી વિચારીશું. Page #255 -------------------------------------------------------------------------- ________________ [૧૧] સુમન ! જીવના અનાદિ કુતૂહલપ્રિય સ્વભાવને કારણે તેને શિષ્ટાચારનું પાલન દુષ્કર કે દુખદ લાગે એ સંભવિત છે, છતાં શિષ્ટાચારની જીવનમાં એટલી મેટી આવશ્યકતા છે કે–તેના પાલન વિના મનુષ્ય આ જન્મનાં પણ શારીરિકમાનસિક-આર્થિક-સામાજીક વગેરે સુખની સામગ્રી મળવા છતાં તેને આનંદ અનુભવી શકે તેમ નથી. પછી કેત્તર સુખની પ્રાપ્તિ તે સંભવે જ કઈ રીતે? કારણ કે-કેત્તર ધમની–આત્મધર્મની પ્રાપ્તિ શિષ્ટાચારના પાલન દ્વારા ગ્યતા પ્રાપ્ત કરનારને જ થાય છે, અને એ લોકોત્તર ધર્મથી જ લોકેત્તર સુખનો અનુભવ કરી શકાય છે. મનુષ્ય જ્યાં સુધી શિષ્ટાચારનું પાલન કરે નહિ, તે મેગ્યતા પ્રગટાવે નહિ, ત્યાં સુધી તેને અનાદિ જન્મ-મરણની કે વિષય-કષાયની પીડા છેડતી નથી અને આત્મસુખને સહજ આનંદ અનુભવવા મળતો નથી. એ કારણે સુમન ! દરેક મનુષ્ય પોતાની શકયતા અને ભૂમિકાને અનુસાર શિષ્ટાચારનું પાલન અવશ્ય કરવાગ્ય છે, એટલું જ નહિ, બીજાઓને પણ તેનું દાન કરવું આવશ્યક છે. શ્રીમંત બીજા જીવોના હિતાર્થે જેટલે દ્રવ્યવ્યય કરે, તેટલું જ Page #256 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સફળ થાય છે, જે ભોગ કે નાશરૂપે નિષ્ફળ થાય છે; તેમ શિષ્ટાચાર માટે પણ છે. તે જ શિષ્ટાચાર પાળે અને બીજાને તેનું દાન કરવાને જે ઉદ્દેશ કે પ્રવૃત્તિ ન હોય, તે તત્ત્વથી તેનું શિષ્ટાચારનું પાલન નિષ્ફળ નીવડે છે, આત્મવિકાસના માર્ગે તેને આગળ વધારી શકતું નથી અને સંસારનાં બંધનેથી છોડાવી શકતું નથી. સુમન ! શ્રી જિનેશ્વરદેએ શાસનની સ્થાપના કરીને ઉપદેશ આપ્યો અને એને પ્રવાહ આર્યાવર્તમાં ચાલુ છે. સર્વ લેક અને સર્વ દશને ઉપદેશની આવશ્યકતા સ્વીકારે છે, તેનું કારણ શિષ્ટાચારનું–સદાચારનું દાન કરવું એ જ છે. - સુમન ! ધર્મનું તત્વ સુખ પામીને પ્રસન્ન થવાનું નથી, પણ સુખ આપીને પ્રસન્ન થવાનું છે. પોતાના સુખ માટે આ જગતમાં કે પ્રયત્ન નથી કરતું ? જે પરના સુખ માટે જન્મ છે, જીવે છે કે પ્રયત્ન કરે છે, તે જ મહાન છે અને તે જ મહાત્મા બની પરમાત્મા પણ બની શકે છે. એટલે શિષ્ટાચારનું પાલન પિતે જ કરીને સંતોષ માનવો ઉચિત નથી. જીવ માત્ર શિષ્ટાચારની ભૂમિકાને પામે, શિષ્ટાચારને પાળે અને સુખી થાય, એ ભાવનાપૂર્વક શિષ્ટાચારનું પાલન અને તેનું દાન પણ કરવું જ જોઈએ. જ છતાં સુમન ! જે પિતાની જ ચિંતામાં ડૂબેલો છે, પરને સુખ આપવા જેટલી કે બીજાને સુખી જોઈ પ્રસન્ન થવા જેટલી વિશાળ દષ્ટિ જેની ઉઘડી નથી, માત્ર પોતાનાં જ સુખ માટે પ્રયત્નો કરે છે, તે સ્વાર્થપરાયણ જીવને પણ બીજાને સુખ આપ્યા વિના છૂટકો જ નથી. સુખ એક એ ભાવ છે કે ৩৩ Page #257 -------------------------------------------------------------------------- ________________ બીજાને આપવાથી જ તે આપણને મળે છે. ઘરમાં જે બીજા દુ:ખી હોય, તે પોતે ભલે નીરોગી હોય, બુદ્ધિમાન હોય અને રળતે-કમાતે હોય, પણ સુખ ભેગવી શકતું નથી. જેમા બીજાના દુ:ખની અસર તેને વ્યથા કરે છે, તેમ સર્વ વિષયમાં સમજવાનું છે. દાનધર્મની, સેવાધમની, પરોપકાર વગેરેની મહત્તા આ કારણે જ છે. જે એમ ન હોત, તો વિશ્વવત્સલ શ્રી જિનેશ્વર ભગવંતે કદાપિ એકની સંપત્તિ બીજાને આપી દેવાની કે એક સજ્જન સુખી આત્માને બીજા દુઃખી વગેરે છોની સેવા કરવાની ભલામણ ન કરત! અગર તે એ ભલામણ ધર્મરૂપ નહિ પણ અન્યાયરૂપ મનાત. સુમન ! જે એ રીતે છઘસ્થ જીવોનું સુખ પરસાપેક્ષ છે, બીજાના સુખે તેને સુખ મળે છે, તે જ સુખને અનુભવ કરી શકાય છે, તે જીવ માત્રના સુખના હેતુભૂત શિષ્ટાચારનું દાન અનિવાર્ય થઈ પડે છે. બીજાં દાન આપણે ગમે તેટલાં કરીએ, પણ સામાને સુખી કરવા માટેનું સર્વશ્રેષ્ઠ દાન એ તે માત્ર શિષ્ટાચારનું દાન જ છે. અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર, ધન, દેલત, આશ્રય, આપણે કેટલુંય આપીએ, પણ તે લેનારને અલ્પકાળ માટે અમુક પ્રકારનું જ સુખ આપી શકે; જ્યારે સર્વ કાળ માટે સર્વ પ્રકારનું સંપૂર્ણ સુખ તે જીવ પોતે જ સદાચાર દ્વારા પ્રાપ્ત કરી શકે : અને એવું સુખ પ્રાપ્ત થયા પછી જ એની સુખની ભૂખ ભાગી શકે; માટે તેને સદાચારનું દાન કરવું, એ શાશ્વત- સંપૂર્ણ સર્વદેશીય સુખના દાનરૂપ છે. સુમન ! દરિદ્ર-દીન-દુઃખી વગેરે લાચાર મનુષ્યોને કે ૭૮ Page #258 -------------------------------------------------------------------------- ________________ પશુ-પક્ષી વગેરેને દાન કરીએ, તેના કરતાં એ જ વસ્તુનું દાન સંત-સાધુઓને કરીએ, તે તેનું ફળ ધર્મશાસ્ત્રમાં ઘણું મેટું કર્યું છે. તેનું કારણ પણ એ છે કે સંતપુરુષને હીધેલું દાન સદાચાર કે શિષ્ટાચારનું પોષક, વર્ધક અને પ્રચારક બને છે. એક સંતને દીધેલા દાનનું ફળ હજારો, લાખે કે કડ અથવા અગણિત જીવેના હિત સુધી પહોંચે છે. પશુ, પક્ષી કે લાચાર મનુષ્યને દીધેલું દાન પ્રાયઃ તેને જ અલ્પ ઉપકાર કરે છે. " એને અર્થ એ નથી થતો કે–દીન-દુઃખીઆને દાન નહિ આપતાં કેવળ સંત-સાધુઓને જ આપવું. સંતસાધુઓને દાન કરતાં પણ જગતના સર્વ દુઃખી જીને એને લાભ મળશે, એ ભાવના રાખવી અને પોતાની શક્તિને અનુસાર હિન-દુખી–લાચાર વગેરે મનુષ્યને કે અનાથ પશુ-પક્ષી આદિ ઇને પણ દાવ કરવું. - સુમન ! જ્યારે કેઈ દર્દથી પીડાતું બાળક રડે છે અને રૂદન દ્વારા પોતાની અવ્યક્ત વેદનાને જાહેર કરવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે તેના દર્દીને નહિ સમજતી માતા પ્રથમ તે તેને સ્તનપાન કરાવીને કે રમકડાં આપીને રડતો અટકાવવાના પ્રયત્ન કરે છે, પરંતુ જયારે દર્દથી પીડાતું બાળક સ્તનપાન કે રમકડાંની પણ અવગણના કરીને ૨ડયા જ કરે છે, ત્યારે કે ઈ રોગાદિનું અનુમાન કરીને વૈદ્ય–ડૉકટરની સલાહ લેવા ડે છે. પછી રોગ થયો છે એમ સમજે છે, ત્યારે તે શાણાનિષ્ણુત વૈદ્ય-ડાકટરને ધન આપીને તેના દ્વારા બાળકને સાજે કરવાના પ્રયત્ન કરે છે. ૯ Page #259 -------------------------------------------------------------------------- ________________ એ રીતે સુમન ! પ્રાથમિક કક્ષાની દયામાં મનુષ્ય દીનદુ:ખી વગેરેને અન્ન-જળ વગેરે જીવનસામગ્રીનું દાન કરવામાં ઇતિકત્ત ન્યતા સમજે છે, એને જ શ્રેષ્ઠ ધમ માને છે અને દીન-દુ:ખી વગેરેને અન્ન-જળ વગેરેનું દાન કરી પેાતાને કૃતકૃત્ય માની લે છે. એટલુ જ નહિ, એની દૃષ્ટિએ શિષ્ટાચાર કે શિષ્ટાચારના પાલક-પ્રચારકેાની સેવા કિમત વિનાની દેખાય છે અને તેથી તેના પ્રત્યે કદાચ તે અણગમા પણ કરી નાંખે છે. પણ સુમન ! તે તેની અધુરી સમજનુ પરિણામ છે. એક દાંતના ડાકટર દ્વાંતના રાગાની સેવા કરવામાં દાંતને અંગે ખૂટતાં કે સડતાં તત્ત્વાના વિચાર કરી તેટલા જ પ્રયત્ન કરશે, પણ આયુર્વેદના નિષ્ણાતને તેથી સ ંતાષ નહિ થાય. તે તે દાંતના રોગના મૂળ કારણ સુધી પહાંચી તેના પેટને અને હાજરીને તપાસશે, તેમાં ખૂટતાં કે બગડતાં તત્ત્વાને પૂર્ણ કરવા કે સુધારવા માટે પ્રયત્ન કરશે અને એ રીતે દાંતના રાગને મૂળમાંથી નાશ કરવાના પ્રયત્ના કરશે. એ રીતે સુમન ! તાત્ત્વિક યાને સમજનારા જ્ઞાની દીનદુ:ખીઆએની અશરણ, અનાથ અને લાચાર દશાને જોઈ તેના મૂળ કારણા સુધી પહાંચે છે. પૂર્વે તેણે સેવેલા ‘અસદાચારે અને કરેલાં પાપાનું આ પરિણામ છે’-એમ સમજે છે. તે પછી અન્ન-જળ વગેરે આપીને અટકતા નથી. તેના અસદાચારાને દૂર કરવા માટે ઇચ્છે છે, અનાદિ આપતાં પણ તેનાં પાપેાથી-અસદાચારાથી બચવાના ઉદ્દેશ રાખે છે અને એ ઉદ્દેશથી તે સદાચારના પિતા શ્રી અરિહંતદેવા તથા તેના પાલક અને પ્રચારક સંત-સાધુઓની સેવાને પણ્ સવ દુઃખી .. Page #260 -------------------------------------------------------------------------- ________________ આઓની સેવા જેટલી જ કે તેથી પણ અધિક હિતકર માનીને કરે છે. મા જ્યારે પિતાના રોગી બાળકની સેવા કરે છે ત્યારે અને વૈદ્ય કે ડોકટરનું સન્માન કરે છે કે તેને ધન આપી સંતેષે છે ત્યારે પણ એની દષ્ટિમાં પોતાના બાળકનું આરોગ્ય રમતું હોય છે. તેમ સુમન ! જ્યારે જ્ઞાની પુરુષે દીન-દુઃખીઆઓને દાન કરતા હોય છે ત્યારે અને દેવ-ગુરુ વગેરેની સેવા કરતા હોય છે ત્યારે પણ તેઓની ભાવનામાં જગતના સર્વ દુઃખી જનું હિત રમતું હોય છે. સર્વ દુઃખેને મૂળથી • નાશ કરનારા અને સદાચારના પાલન અને પ્રચાર માટે તેઓનો તે પ્રયત્ન હોય છે. સુમન ! સમજ ટૂંકી હેવાના કારણે અથવા જડસુખની લાલસા વધી જવાના કારણે વત્તમાનમાં આ તત્ત્વને સમજનાર વગ ઓછો મળશે. પરંતુ સદાચારના દાન વિના સાચા ઉપકાર થઈ શકતું નથી જ, એમ તત્વથી જે કઈ સમજશે, તેને શિષ્ટાચારના પાલક-પ્રચારકેની સેવાનું મૂલ્ય ઘણું અધિક છે એમ અવશ્ય સમજાશે. સુમન ! આજ પર્યત આર્યાવર્તમાં સદાચારી પુરુષો પ્રત્યે અને તેઓની સેવા પ્રત્યે અધિક માન સચવાઈ રહ્યું છે, તેનું મૂળ કારણ હવે તું સમજી શકીશ કે-એ દ્વારા જગતના દુઃખી જીવને શિષ્ટાચારનું દાન કરી તેઓનાં દુઃખાને નાશ કરાવી શકાય છે. ૮૧ --- Page #261 -------------------------------------------------------------------------- ________________ " , સુમન ! કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓને જ સુખી કરવાના ઉદેશથી કરતું દાન, એ તત્વથી ધરૂપ બનતું નથી. જેમાં એક યા અનેક પણ અમુકને જ સુખી કરવાની ભાવના હેય, તે સિવાયના અન્ય જીવોની ઉપેક્ષા કે અનાદર હેય, તે ભાવનામાં તત્વથી ધર્મ નહિ પણ મેહની જાળ હોય છે. પરિણામે એ પણ સંભવ છે કે-પરિણામ દયાના હેવા છતાં અમુકને જ સુખી કરવાના ઉદ્દેશથી બીજા અને દુઃખ થાય તેવા હિંસક માર્ગે પણ જીવ ચઢી જાય. એ જ કારણે શ્રી અરિહંતદેવાએ “વિશ્વના હિતમાં એકનું હિત અને એકના હિતમાં પણ સમગ્ર વિશ્વનું હિત હેય તેને તાત્વિક ધર્મ કહો છે. એ સંભવિત છે કે-સમગ્ર વિશ્વનું હિત કરવું શક્ય ન બને, પણ જ્ઞાની-દયાળુ-ધમી આત્માની ભાવના તે સમગ્ર વિશ્વને સુખી કરવાની-સુખી જોવાની હોય અને હેવી જોઈએ. સુમન ! હું જ્યારે સદાચાર” શબ્દ બોલું છું, ત્યારે પણ તારે તેને “શિષ્ટાચાર” સમજવાનું છે, કારણ કે તત્વથી સદાચાર અને શિષ્ટાચાર ભિન્ન નથી. પ્રત્યેક સદાચાર શિષ્ટાચાર રૂપ છે, અથવા તેમાં અંતર્ગત શિષ્ટાચાર રહેલું હોય છે. સુમન ! એ રીતે સદાચારના દાન વિના અન્ય જીવને સારો ઉપકાર થઈ શકતો નથી, માટે તેનું દાન એ સર્વશ્રેષ્ઠ દાન છે; અને તેથી તે કરવું-કરાવવું જોઈએ. તે માટે સદાચારના પાલક-પ્રચારક સંત-સાધુ વગેરેને પણ અન્ન-જળ વગેરેનું દાન કરવું જોઈએ. સુપાત્રદાનને મહિમા પણ આ કારણે જ અધિક છે. ૮૨. Page #262 -------------------------------------------------------------------------- ________________ એમ સુમન ! જ્યારે તત્ત્વજ્ઞ પુરુષ કેઈન પણ જે કંઈ દાન કરે છે, ત્યારે તેના અંતરમાં વિશ્વકલ્યાણની ભાવના અને સદાચારની પરમ પાવની પ્રશંસનીય પ્રભાવના રહેલી હોય છે. તેવી ઉચ્ચ અને વિશાળ દષ્ટિ ન ઉઘડવાના કારણે આપણે દાન કરતાં આ અનુભવ ન કરી શકીએ, તો પણ આ એક હકીકત છે, પરમ સત્ય છે અને આત્માની પવિત્ર અવસ્થાનું આ એક સ્વાભાવિક સ્વરૂપ છે, કે જેને આપણે સ્વીકારવું જ જોઈએ. સુમન જેમ જેમ આત્માનો વિકાસ વધે છે, તેમ તેમ તેને જડપદાર્થોની અને જડસુખની આસ્થા ઘટતી જાય છે, ચૈતન્યનું મૂલ્ય અધિકાધિક સમજમાં આવે છે અને તેથી તે અન્ન-જળ-વસ્ત્ર-ઔષધ વગેરેનું દાન કરવા છતાં તેમાં સંતોષ પામતો નથી. એથી આગળ વધીને સદાચારનું દાન કરવાની તેની દૃષ્ટિ ખૂલે છે અને તે માટેની તમન્ના પણ જાગે છે. જેમ અન્ન, જળ કે વસ્ત્રાદિના અભાવે ટળવળતા દુ:ખી જીવોને જોઈને તેને દુઃખ થાય છે, તેમ સદાચારવિહેણા-વિલાસી-પાપી જીવનને જીવતા જેને જોઈને પણ તે દુઃખી થાય છે. એની દષ્ટિએ દરિદ્રતા, રંગ વગેરેથી પીડાતા કે ધન-સમ્પત્તિ પામીને પાપાચરણ કરતા સર્વ જીવો દુ ખી દેખાય છે અને તેથી તે સર્વના ઉદ્ધાર માટે શિષ્ટાચારનું દાન કરવા-કરાવવાની દિશામાં તે આગળ વધે છે. સુમન ! “શિષ્ટાચારની પ્રશંસાને” ગુણ કહ્યો છે, એનું કારણ એ છે કે-શિષ્ટાચારનું દાન કરવાનો ઉપાય તેની પ્રશંસા કરવી તે છે. એ પ્રશંસાની અગત્યતા અને મહત્તા Page #263 -------------------------------------------------------------------------- ________________ તું સમજી શકે, એ ઉદેશથી મેં તને આજે દાન અને તેમાં પણ શિષ્ટાચારનું દાન કેટલું મહત્ત્વનું છે તે કંઈક સમજાવ્યું છે. એનું તું શક્ય-ચિંતન કરજે. હવે પછી આપણે જ્યારે મળીશું, ત્યારે પ્રશંસાથી શિષ્ટાચારનું દાન કેવું થાય છે, પ્રશંસકને અને પ્રશંસા સાંભળનારને એથી કયી જાતના કેટલા લાભ થાય છે તથા પ્રશંસકે એ પ્રશંસાને સફળ બનાવવા માટે શું શું કરવાયેગ્ય છે, વગેરેની અનુપ્રેક્ષા કરીશું. Page #264 -------------------------------------------------------------------------- ________________ [૧૨] સુમન ! “શિષ્ટાચારની પ્રશંસા' નામના બીજા માર્ગોનુસારિતાના ગુણની પૂર્વે કરેલી અનુપ્રેક્ષામાં તને શિષ્ટાચારનું મહત્ત્વ સમજાયું હશે. જીવ માત્રના કલ્યાણને આધાર શિષ્ટાચાર અથવા સદાચારનું પાલન છે, માટે તેનું દાન સર્વોત્તમ દાન છે અને તે માટે “શિષ્ટાચારની પ્રશંસા કરણીય છે. શાસ્ત્રોમાં જ્ઞાનદાનને સર્વશ્રેષ્ઠ દાન કર્યું છે, તેનું કારણ પણ શિષ્ટાચારની મહત્તા, અનિવાર્યતા અને દુર્લભતા કે દુષ્કરતા જ છે. જ્ઞાનદાન અને શિષ્ટાચારનું દાન તત્ત્વથી એક જ છે. જ્ઞાનદાન દ્વારા શિષ્ટાચારની સમજણ, મહત્તા, અનિ વાર્યતા, દુર્લભતા વગેરેનું જ જ્ઞાન કરાવાય છે. જે જ્ઞાનદાનમાં સામાને સદાચાર પ્રાપ્ત કરાવવાનું ધ્યેય ન હોય કે અસદાર ચારથી બચાવવાની ભાવના ન હોય, તેને જ્ઞાનદાન કહી શકાય જ નહિ. - શાસ્ત્રમાં જ્ઞાન અને અજ્ઞાનને ભેદ કહે છે, તેમાં પણ આ કારણ જ છે. જ્ઞાન એટલે સદાચારનું પ્રેરક તત્ત્વજ્ઞાન, જે બેધ સદાચારની પ્રેરણા ન આપે, તે તત્વથી અધ છે. અજ્ઞાન છે-મિથ્યાજ્ઞાન છે. '૮૫ Page #265 -------------------------------------------------------------------------- ________________ સુમન ! સ્વ-સ્વ કર્મોદયને વેગે પિતાને પ્રાપ્ત થયેલી અવસ્થામાં, તે તે અવસ્થાને ગ્ય નીતિનું પાલન કરવું અને અન્ય જીવો પણ એ રીતે અવસ્થાને ઉચિત જીવન જીવે, તે માટે પોતાના જીવનને દૃષ્ટાન્તરૂપ બનાવવું, તે શિષ્ટાચારનો તત્વથી એક જ પ્રકાર છે. સર્વ સદાચારે તેમાં અંતર્ગત રહેલા છે, છતાં જીવેનાં કર્મોની વિચિત્રતાને કારણે તે તે જીવોની અવસ્થાઓ અને જીવનસામગ્રી વિચિત્ર હોય છે. તેથી પ્રત્યેક મનુષ્યના આચારો ભિન્ન ભિન્ન-વિચિત્ર હોય છે. તેમાંના કેટલાક સાધારણ આચારેને અહીં શિષ્ટાચાર તરીકે જણાવીને તેની પ્રશંસા માટે ઉપદેશ કરેલ છે. સુમન ! પ્રત્યેક આર્ય આચાર શિષ્ટાચારરૂપ છે, તેના પાલનથી જીવન ઊર્ધ્વગામી બની શકે છે, માટે મોક્ષની–ધમની સામગ્રી તરીકે મનુષ્યભવ પછી આર્યદેશની આવશ્યકતા વર્ણવી છે. આ દેશમાં જન્મેલે મનુષ્ય આર્ય આચારેનું પાલન કરી શકે છે. આર્ય આચારમાં કેવું તત્ત્વ છે, એ જાણવા માટે આપણે એક-બે વાતને વિચાર કરીએ. એક શ્રીમંત પિતાને સામાન મજુર પાસે ઉપદ્રવે છે, તે તે અનુચિત મનાતું નથી, જે ન ઉપડાવે તે લોકષ્ટિએ અનુચિત છે અને લોકમાં અપવાદરૂપ બને નહિ તેમ વર્તવું એ શિષ્ટાચાર કહ્યો છે, એથી તેણે પિતાને સામાન મજુર પાસે ઉપડાવ એ કર્તવ્ય ગણુાય છે. અપની આવી દષ્ટિએ તે રાવહાર અનુચિત લાગશે. પિતાનું કાય બીજા પાસે કરાવવું તે રિત નથી, છતાં એવા Page #266 -------------------------------------------------------------------------- ________________ કેટલાય વ્યવહારે છે કે જેમાં પિતાનું કામ બીજા પાસે કરાવાય છે, જે ન કરાવે તે અનુચિત ગણાય છે. ત્યારે એમાં કંઈક રહસ્ય છે અને તે આપણે શોધવું જોઈએ. શ્રીમંત બીજા પાસે જે ઉપડાવે અને મજુર તેને જે ઉપાડે, તેમાં અને શિષ્ટાચારનું પાલન કરે છે. બે ઉપડાવનાર શ્રીમંત જે વિશ્વવ્યવસ્થાને, તેની સંચાલક ધર્મમહાસત્તાને અને તે મહાસત્તાના નિયમરૂપ શિષ્ટાચારને તથા તેના રહસ્યને સમજેલ હોય અને તેથી જે મજુર પાસે પોતાને બે ઉપડાવે છે, તેમાં તેની દરિદ્રતાનું તથા તેને હલ મજુરની અવસ્થા પ્રાપ્ત થવાનું જે મૂળ કારણ છે તેને દર કરવાનું ધ્યેય હાય, પિતાની સુખશીલતાને પિષવાની વૃત્તિ કે શ્રીમંતાઈને ગર્વ—અહંકાર ન હોય, મજુર પ્રત્યે પણ તિરસ્કારવૃત્તિ ન હોય, પરોપકારની ભાવના હોય, તે તે શિષ્ટાચાર બને છે, કારણ કે-બે ઉપડાવવામાં પોતાના સ્વાર્થને બદલે તે મજુરે અજ્ઞાન અને મેહથી પૂર્વે તેને મળેલી સંપત્તિ, જાતિ, કુળ, ઐશ્વર્ય વગેરેને અહંકાર કરીને, કે બીજી કઈ રીતે તેને દુરુપયેગ કરીને, અથવા તેવા પુણ્યને પામેલા શ્રીમંત-જાતિવંત-કુલીન વગેરેની ઈર્ષ્યા કરીને, નિંદા કરી કે ધન વગેરે ઉષ્ણ વસ્તુને મેળવવા માટે અન્યાય-અનીતિને આશ્રય કરીને, શિસ્તવાસ્તે લંચ કરીને, અથવા જે જે વતનથી ભવિષ્યમાં દરિદ્રતા, હલાં કળ વગેરે મળે તેવું કેઈઝ વતન કરીને, પિતાને દરિતા અસ્ત કરાવનારું જે પાક માંડ્યું છે, તે કર્મ અને અવંત્તિને દૂર કરાવી વિનય શીખવવાનું અને રાણી રાહ પરમારનું એય છે. તેથી છરી અને Page #267 -------------------------------------------------------------------------- ________________ કષ્ટ આપવારૂપે અનુચિત નહિ, પણ પરાપકાર કરવારૂપ તે શિષ્ટાચાર કહ્યો છે. એ રીતે સુમન ! તે મજુર પણ વિશ્વવ્યવસ્થાને, ધમ મહાસત્તાને અને તેના શાશ્વત નિયમરૂપ આય આચારાનેકન્તુ ચેાને સમજે અને તેથી પૂર્વે મે' ધમ મહાસત્તાની વિશ્વ વ્યવસ્થાના ભંગ કરવારૂપ તેના નિયમરૂપ આચારાનું પાલન કરવામાં કરેલી ભૂલના ફળરૂપે આ રિદ્રતા, હલકુ જીવન વગેરે મને મળ્યુ છે, માટે તેના પ્રાયશ્ચિત્તરૂપે વત્ત માનમાં મારી અવસ્થાને ઉચિત શ્રીમંતની સેવાદ્વારા તે ભૂલ મારે સુધારવી જોઈએ, મારા અહંકારને તજવા જોઈએ, દીનતા તજીને કત્તવ્ય બજાવવુ. જોઈ એ અને નીતિપૂર્વક બીજાની સેવા-મજુરી કરવી જોઈ એ, એમ સમજીને મજુરી કરવારૂપ કત્તવ્યપાલન કરે, તે તેને પણ સદાચાર મનાય છે. સુમન ! જગતમાં સદાચાર તરીકે મનાતા લૌકિકલેાકેાત્તર સ વ્યવહારા સેવ્ય-સેવક ભાવરૂપ હાવા છતાં તત્ત્વથી તે સેવારૂપ છે-પરાપકારરૂપ છે. સેવા કરનાર જેમ સેવ્યની સેવા કરે છે, તેમ સેભ્યપદે રહેલા સેવા લેવા છતાં સેવકનું હિત કરી શકે છે. માત્ર આ વ્યવહારાનુ સૌ ઓછા-વત્તા પ્રમાણમાં પાલન કરવા છતાં, તેમાં રહેલા સ્વ–પરહિતના આ પરમાર્થ ને ન સમજવાથી અને અજ્ઞાનને કારણે કેવળ સ્વાર્થ. વૃત્તિમાં ડૂબેલા હૈાવાથી, માનવભવ પામવા છતાં મેામ વર્ગ તેનુ સાચું" ફળ મેળવી શકતા નથી. સુમન ! એક શ્રીમ'ત અને મન્નુરના પારસ્પરિક વ્યવહારમાં જેમ આ આધ્યાત્મિક તત્ત્વ રહેલું છે, તેમ રાજ Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રજાના, શેઠ–નેકરના, પિતા-પુત્રના, પતિ-પત્નીના, દાતા અને યાચકના તથા ગુરુ અને શિષ્યના પારસ્પરિક વ્યવહારમાંકત્તામાં પણ એ તત્વ રહેલું છે. સેવ્યપદે રહેલે રાજા, શેઠ, પિતા, પતિ, દાતા કે ગુરુ વગેરે પિતાની સેવા કરનારનું તે તે રીતે જે કલ્યાણ કરવાના આશયથી સેવા લે, તો તત્ત્વથી તે પોપકાર કરે છે અને સેવકપદે રહેલી પ્રજા, નેકર, પુત્ર, પત્ની, ચાચક કે શિષ્ય વગેરે સેવ્યની સેવા દ્વારા તેની એગ્યતાને આધ્યાત્મિક બળને અધિકાધિક વિકસાવવામાં નિમિત્ત બનવારૂપે હિત કરે છે. એમ છતાં સુમન ! પરાર્થ અને સ્વાથ બને એવાં ત છે કે–તે એકબીજાને સિદ્ધ કર્યા વિના રહેતાં નથી. અને તેથી પરોપકાર માટે કરેલું શિષ્ટાચારનું પાલન સેવ્યસેવક બનેનું પણ હિત કરે છે. જે એમ ન હોય, તે જગતની સર્વોચ્ચ કક્ષાને પામેલા શ્રી અરિહંતદેવે વગેરે આ વ્યવહારનું પાલન અને પ્રરૂપણ કરે જ નહિ. શાસ્ત્રો કહે છે કે શ્રી તીથકરદેવના છેલ્લા ભવમાં તેની સઘળી પ્રવૃત્તિ ઔચિત્યને અનુસરતી હોય છે અને તેઓ પણ લૌકિક-લોકોત્તર સર્વ વ્યવહારોમાં આ સેવ્ય-સેવકભાવને અનુસરે છે. તે એ વ્યવહારરૂપ શિષ્ટાચારમાં આ આધ્યાત્મિક તત્ત્વ રહેલું જ છે, એમ માની આપણે તેનું પાલન કરવું–કરાવવું એ અનિવાર્ય છે. સુમન કોઈ પણ મનુષ્યના જીવનમાં આ બંને ભાવે કેળવ્યા વિના તેનું ઊર્ધ્વીકરણ શકય નથી. એક મનુષ્ય પોતાના માતા-પિતાદિ ગુરુવની સામે જ્યારે સેવકભાવે અને પત્નીપુત્ર વગેરેની સામે સેવ્યભાવે વર્તો, ત્યારે જ તેને વ્યવહાર Page #269 -------------------------------------------------------------------------- ________________ " મને છે. જે માત્ર માત-પિતાદિની સેવા કરે પણ પત્ની પુરાદિને સંભાળે નહિ અને તેઓની ચિંતા કરે નહિ તે તેની એક બીજું એધુરી રહે છે, તેમ જે માત્ર પત્ની-પુત્રાદિની ચિંતા કરે માતા-પિતાદિની સેવા-વિનયાદિ ન કરે, તે પણ એક બાજુ અધુરી રહે છે. એમ જે એક રાજા પ્રજાને જ સંભાળે, માતા-પિતા કે ધર્મગુર્વાદિ ઉપકારીઓની સેવા ન કરે અથવા માતા-પિતા કે ધર્મગુર્નાદિની સેવા કરે અને પ્રજાનું રક્ષણ કરવાનું છોડી દે, તે તે પણ રાજ્યધર્મને ચૂકે છે. જે એક પત્ની પણ માત્ર પુત્રાદિનું રક્ષણ કરે, પતિ વગેરેની સેવા ન કરે; અથવા પતિ વગેરે વડિલની સેવા કરે પણ પુત્રાદિનું રક્ષણ ન કરે, તે તે પિતાના સ્ત્રીધર્મને ચૂકે છે. જે એક ગુરુ પણું શિખ્યાદિની રક્ષા છોડીને કેવળ ગુર્વાદિની સેવા કરે, કે દેવ-ગુર્વાદિ વડિલોની સેવા છોડીને કેવળ શિષ્યોને સંભાળે, તે તે પણ પિતાને ધમ ચૂકે છે. એ રીતે સુમન ! માનવજીવનને પિતાથી નીચેની કક્ષાના ની રક્ષા અને વિશિષ્ટ પુષ્પવતની સેવા કરીને જ કૃતાર્થ કરી શકાય છે. મુમન ! આ દેશમાં પ્રાપ્ત થતા આર્યકુળના આચારોમાં પૂર્વ બંધ અશુભ કમેને ખાવવાની અને વિશિષ્ટ પુય ઉપાર્જન કરાવવાની વ્યવસ્થા છે, તેમજ એ આચારો સૌ પિતાના કર્માનુસાર યથાયોગ્ય પામી શકે એ માટે તેમાં વર્ણવ્યવસ્થા છે. તે તે વર્ષમાં જન્મ પામીને પણ જીવ પિતાનાં શુભાશુભ ઉદયમાં આવેલાં કમેને અનુસરતું જીવન જીવી આત્માને વિકાસ સાધી Page #270 -------------------------------------------------------------------------- ________________ શકે છે, માટે શાસ્ત્રકારોએ કાચારને અનુસરવું, કુળધર્મનું પાલન કરવું, એને પણ શિષ્ટાચાર કહ્યા છે. ' સુમન ! એક ભંગી પાસે ગટરને સાફ કરાવવાને આપણે ભાવ કે હક્ક ન કરી શકીએ, પણ તે ગટરને સાફ કરે તેને અયોગ્ય ન માની શકીએ. જે એને યોગ્ય બદલે આપીને તેનું હિત થાય તે રીતે તેના કર્તવ્યમાં તેને નિષ્ઠ બનાવીએ, તે તે આપણે માટે અગ્ય નથી. કારણ કે-પૂર્વજન્મમાં તેણે તેવું કર્મ બાંધેલું હોવાથી આજે તેને ભંગીનું કુળ મથું છે. તેમાંથી મુક્ત થઈ ઉત્તમ કુળમાં જન્મ લેવાની યેગ્યતા, તેને દીનતા વિના એ કર્તવ્ય બજાવવાથી પ્રાપ્ત થાય છે. સુમન ! અન્ય વોંના આચારો અંગે પણ આ જ ન્યાય સમજવાને છે. સુમન ! ધર્મ મહાસત્તાના નિયમોનું પાલન કરાવનારી કમસત્તાને વશ જીવ પિતાની યોગ્યતાને અનુરૂપ ભૂમિકાએ ઉપજે છે અને તે ભૂમિકાને ઉચિત કર્તવ્ય કરવાથી તે દુઃખ મુક્ત થઈ શકે છે. પરંતુ અજ્ઞાન જીવ મેહને વશ થઈ તે તે ઔચિત્યનું પાલન કરતું નથી, તેથી તેનું દુઃખ ટળતું નથી. જ્ઞાનીઓએ આધ્યાન અને રૌદ્રધ્યાનને દુષ્ટ કહ્યાં છે તેનું કારણ પણ એ જ છે. સુમન ! એને અર્થ એ નથી કે--કર્મસત્તાને ઉપાદેય માનવી. જેમ તત્ત્વથી કમબંધનરૂપ છે, આત્માની સ્વતંત્રતામાં બાધક છે, પણ ઔષધ દુઃખદાયી છતાં રેગી અવસ્થામાં તેને ઉપયોગ કરવાથી અને પરેજી પાળવાથી રોગમુક્ત થઈ Page #271 -------------------------------------------------------------------------- ________________ ' શકાય છે માટે તે આવશ્યક છે, તેમ આત્માના ભાવરાગરૂપ કર્માને નાશ કરવા માટે તે તે કર્માંના ઉદય અનુસાર પ્રાપ્ત થએલી ભૂમિકાને અનુરૂપ કન્યા કરવા એ ઔષધ છે અને તેમાં દીનતા કે અહંકારને વશ ન થવું એ પરેજી છે, માટે તે ઔષધ અને પરેજી દ્વારા રાગમુક્ત થવુ' એમાં આત્માનું હિત છે. સકળ શાસ્રીપદેશના સાર પણ એ જ છે અને તેથી કવિવર પંડિત શ્રી વીરવિજયજી મહારાજ બહુ સાદા શબ્દમાં કહી ગયા છે કે .ધ સમય ચિત્ત ચૈતીયે, ઉચે શા સંતાપ સલુણે; શાક વધે સતાપથી, શાક નરકથી છાપ સલુણે.” અધ સુમન ! જ્ઞાનીભગવંતાએ આ કારણે જ કર્માનુસાર પ્રાપ્ત થએલા અનિષ્ટ ભાવાને દૂર કરવાની ચિંતાને, તે તે અનિષ્ઠ સચેાગા ન થાય તેની ચિંતાને તથા ઈષ્ટ પ્રાપ્ત કરવાની કે પ્રાપ્ત થએલુ હાય તે ચાલ્યું ન જાય તેની ચિંતાને આત્તધ્યાન કહ્યું છે; તથા તેવા ઉપાચા ચિંતવવા તેને રૌદ્રધ્યાન કહ્યું છે, અને તે ખતે ધ્યાનેા નહિ કરવાનું ઉપદેશ્ય છે. સુમન ! વાતના સાર એ છે કેતત્ત્વથી જીવે નવાં કર્મોનાં અધના વધારવા ન જોઇએ, પણ બાંધેલાં કમેર્માને તા તે જ્યારે ઉડ્ડયને પામે, ત્યારે તેને અનુસાર પ્રાપ્ત થએલી અવસ્થાને ઉચિત કત્તવ્યપાલન કરવાથી જ તેાડી શકાય છે; માટે તે કત્ત વ્યપાલનને શિષ્ટાચાર કહ્યો છે. સુમન ! એ રીતે મધ્યસ્થભાવે વિચારતાં સમજાશે કેલેાકાચારા અને કુળધમાં જીવનું હિત કરનારા છે, એટલું જ નહિ પણ સુમન ! તે તે કુળધોને અનુસરવાનું સત્ત્વ પણુ ૯૨ Page #272 -------------------------------------------------------------------------- ________________ જીવમાં તે તે કુળના નિમિત્તે પ્રગટે છે. દરિદ્રતા કે હલકુ કુળ વગેરે અધિક પુણ્ડવાળા જીવાની સેવા કરવાની તથા શ્રીમતાઈ કે ઉચ્ચ કુળ વગેરે અલ્પ પુછ્યવાળા કે દીન-દુઃખી નિપુણ્યક જીવેાની રક્ષા કરવાની પ્રેરણા આપે છે, શક્તિ આપે છે અને નિષ્ઠા પ્રાપ્ત કરાવે છે. સુમન 1 તેના કુળના બળે ભંગી સૂગ કે સ`કાચ વિના ગટરા સારૂં કરી શકે છે. એ રીતે ક્ષત્રિયકુળના મળે ક્ષત્રિય કત્તવ્યનિષ્ઠ બનીને દુ:ખીચ્છાઓની રક્ષા કરી શકે છે, નિન વગેરે પણ નિનતાના અને લક્ષ્મીવ'ત વગેરેના વિનય વગેરે કરી શકે છે અને શ્રીમત પણ શ્રીમંતાઈના બળે દીન-દુઃખીઆમેનાં દુઃખ ટાળવાની કે હળવાં કરવાની વૃત્તિ તથા તદ્દનુરૂપ પ્રયત્ના કરી શકે છે. ' સુમન ! એ રીતે કૌટુ'ખિક આચારે પણ પાતાથી વૃદ્ધોની સેવા અને સ્ત્રી-પુત્રાદિ આશ્રિતાની રક્ષા શીખવે છે. એક જ જીવનની વિવિધ અવસ્થાએ પણ એ જ શિક્ષણ આપે છે. બાલ્યાવસ્થા સેવા-વિનય વગેરેથી અને યૌવનાદિ અવસ્થાએ વધારામાં આશ્રિતાની રક્ષાથી કૃતાથ થાય છે.. સુમન ! એ રીતે લેાકાચારા, કુળધર્મો અને ખીજા પણ શિષ્ટાચાર। જીવને સેવા અને રક્ષાનુ' શિક્ષણ, પ્રેરણા તથા સત્ત્વ આપી તેના કત્ત બ્યામાં નિષ્ઠ મનાવે છે અને એ કત્ત જ્યે કરતા જીવ કૃતકૃત્ય બને છે. સુમન ! તત્ત્વો કહે છે કે-માતા-પિતાઢિ કે દેવ-ગુર્વાદિ પૂજ્યેાની સેવા કરવાથી જીવનમાં સેવાવૃત્તિ પ્રગટ થાય છે ૯૩ Page #273 -------------------------------------------------------------------------- ________________ ઈ - ' ' અને તેથી પિત્તાના આશિતવર્ગનું રક્ષણ કરવાની તેનામાં ગ્યતા પ્રગટે છે. જે પૂની સેવામાં ઉપેક્ષા કે અનાદર સેવે છે તેનામાં આશ્રિતેનું રક્ષણ કરવાની વૃત્તિ, શક્તિ કે નિષ્ઠા કદાપિ પ્રગટતાં નથી. સુમન ! શ્રી નમસ્કાર મહામંત્ર અને નમસકારભાવનું મહત્ત્વ સમજવા માટે આટલી હકીકત તને કહી છે. જૈન–અર્જન દશામાં પ્રાણુને ભેગે બીજા જીવોની રક્ષા કરનારા સર્વશાળી સુહાત્માઓનાં જે દષ્ટાન મળે છે, તે સત્ત્વ ખીલવવા માટેતેઓએ કરેલી પૂજ્યવર્ગની સેવાનું પરિણામ છે. શ્રી મેતારજ સુનિએ એક પક્ષીની રક્ષા માટે પ્રાણ આપે, શ્રી શાન્તિનાથ પ્રભુના છ દશમા ભાવમાં રાજા છતાં શરણે આવેલા એક પારેવાના રક્ષણ માટે કાયાનું બલિદાન કર્યું કે મહારાજા કુમારપાળે એક મકોડાની દયા કરતાં પિતાની ચામડી કાપી, વગેરે જે આપણે સાંભળીએ છીએ, તેમાં તેઓએ કરેલી પૂની સેવાથી પ્રગટેલા સત્વનું એ ફળ હતું, એમ આપણે માનવું જોઈએ. સુમન ! સેવા અને ક્ષારૂપ આ શિષ્ટાચારો એવા છે . કે–તેના પાલનથી જીવમાં વિનય-સેવારુપ નમસ્કારભાવ અને - અહિંસાક્ષારૂપ સામાયિકધર્મ પ્રગટે છે. સેવા અને રક્ષા એવા સંકલિત છે કે–એકની સિદ્ધિમાં બીજાની સિદ્ધિ થાય છે અને એકના અભાવે બીજાને અભાવ થાય છે. તેમાંથી , પ્રગટ થતા નમસ્કારભાવ અને સામાયિકમ પણ એ રીતે - સંકલિત છે. પરસ્પરના બળે વૃદ્ધિ પામતા તે આત્માને શાશ્વત સુખને ભેગી બનાવે છે. . O : - Page #274 -------------------------------------------------------------------------- ________________ સુમન ! એ રીતે ધર્મના મૂળમાં રહેલા શિષ્ટાચારામાં ધર્મના ફળરૂપ મોક્ષને આપવાનું સામર્થ્ય છે. તેના પાલન વિના લૌકિક-લોકેત્તર એક પણ સુખને પામી શકાય નહિ. સુમન ! માર્ગોનુસારિતાના પાંત્રીશ ગુણે એ શિષ્ટાચારનું પાલન છે અને શિષ્ટાચારની પ્રશંસારૂપ તેને બીજે પ્રકાર તે શિષ્ટાચારનું દાન છે. સુમન ! અન્ય જીવોને શિષ્ટાચારી બનાવવાની વૃત્તિ વિનાનું કેવળ શિષ્ટાચારનું પાલન અપૂર્ણ રહે છે, યથાર્થભાવને પામતું નથી. માટે શિષ્ટાચારનું દાન કરવાને ઉપાય જે તેની પ્રશંસા, તે આવશ્યક હોવાથી અહીં તેને કહ્યો છે. એ પ્રશંસા અંગે આપણે હવે પછી વિચારીશું. Page #275 -------------------------------------------------------------------------- ________________ [૧૩] સુમન ! શિષ્ટાચાર એ જગતમાં સર્વ આસ્તિકદર્શનમાન્ય સાધારણ ધર્મ છે, સવ ધમ'ની ભૂમિકા છે, આત્મધમ રૂપી કલ્પવૃક્ષનુ બીજ છે, લૌકિક-લેાકેાત્તર સર્વ સુખાને આધાર છે, જીવાનેા રક્ષક છે, ગુણ માત્રના પિતા છે, સવ દુઃખામાંથી છૂટવાના અનન્ય અસાધારણ ઉપાય છે, અથવા જીવ માત્રના સાચા પ્રાણ છે. એમ જીવનું જે કંઈ હિતકર કહા, તે શિષ્ટાચારનુ પાલન છે. એને માતા કહા, પિતા કહા, મધુ કહા, મિત્ર-કહા, સર્વ વિદ્યાની વિદ્યા કહા, કે સર્વ પ્રકારનું ધન કહેા, જીવનું સર્વસ્વ એક જ શિષ્ટાચારનુ' પાલન છે. સુમન ! ત્રણેય કાળમાં જીવનું હિત કરનાર શિષ્ટાચારને જગતમાં જીવંત રાખવા, એ જ એક મનુષ્યનુ કન્તવ્ય છે. સવ કત્તયૈાનુ' તે એક કત્તવ્ય છે, તેથી તેની પ્રશ`સા કરવી અનિવાય છે, કારણ કે-શિષ્ટાચારનું દાન કરવાને અને તેનું પાલન અખંડ રાખવાના ઉપાય એક જ તેની પ્રશ'સા છે. સુમન ! પેાતાના કે બીજાઓના શિષ્ટાચારના પાલને આપણા ઉપર વિવિધ અને વિશિષ્ટ ઉપકારા કર્યાં છે, તેથી તેની સેવા અથવા તેને જીવંત રાખવાનેા વિધિપૂર્વકના યથા 望 Page #276 -------------------------------------------------------------------------- ________________ શકય પ્રયત્ન જો આપણે ન કરીએ, તેા કૃતઘ્ન મનીએ. કૃતઘ્નતા એ મેટામાં માટું પાપ છે. સુમન ! જન્મ દેનારી જનેતાના ઉપકારા કરતાંય શિષ્ટાચારાના ઉપકાર આપણા ઉપર ઘણા છે. એનુ' વણુ ન કયા શબ્દોમાં કરી શકાય ? સુમન ! ભૂતકાળમાં અજ્ઞાન-માહ વગેરે આપણા દાષાથી શિષ્ટાચારના દ્રોહ કરીને આપણે જયારે જયારે દીન-દુઃખી આંધળા-હેરા-ખાબડા-અનાથ-રાંક-નિરાધાર મની અસહ્ય દુઃ :ખેાના ભેાગ બન્યા, ત્યારે ત્યારે એ દુ:ખાથી બચાવવા કે દ્વિલાસે। આપી દુઃખમાં સમાધિ કેળવવા માટે જે શિષ્ટાચારીએએ આપણને એછા-વધુ પ્રમાણમાં ઉપકાર કર્યા; અથવા • કાઈ તથાવિધ પુણ્યના મળે આપણને વિવિધ વૈભવ અને ભેાગસામગ્રી કે ગુણસમ્પત્તિ મળી હશે, ત્યારે પણ અહંકારને વશ થયા વિના તેના બળે સ્વ-પરહિત કર્યુ હશે, તે સઘળા : ઉપકાર તત્ત્વથી શિષ્ટાચારાના જ છે, એમ હવે તને સમજાયુ હશે. સુમન ! જો જગતમાં શિષ્ટાચાર કે તેના પાલકા ન હાત, તે આપણી દયા કાણુ કરત? અથવા આપણે સુખના પ્રસગે અહંકારથી ખેંચીને સદાચારનુ` પાલન કયી રીતે કરી શકત ? એમ સુખ-દુઃખનાં આકરાં આક્રમણામાંથી આપણુને ખીજુ કાણુ ખચાવી શકત ? • આજે મળેલેા મનુષ્યભવ, આ દેશ, ઉત્તમ કુળ, દ્વીધ : આયુષ્ય, થેાડી-ઘણી બુદ્ધિ, જ્ઞાન, વિવેક કે વિનય તથા આરેાગ્ય અને જીવન માટે . જરૂરી ધનસપત્તિ ઉપરાંત આમંહિતની છ Page #277 -------------------------------------------------------------------------- ________________ પણ સાએબી ધગેરે કઈ મારૂં મળ્યું છે, તે પૂર્વે શિષ્ટાચા૨નું પાલન કર્યાને જ પ્રભાવ છે. એ રીતે સુમન ! વર્તમાનમાં પણ આપણે શિષ્ટાચારની કૃપાથી જીવીએ છીએ. જે દુનિયામાંથી શિષ્ટાચારે મટી જાય અને દુરાચારનું સામ્રાજ્ય હતું, તે એવો ઉલ્કાપાત પ્રગટે કેકોઈ સુખે ખાઈ પણ શકે નહિ. ત્રણેય કાળમાં-ત્રણેય લેકમાં જેટલે અંશે શિષ્ટાચારનું પાલન નબળું પડે, તેટલે અંશે દુખની વૃદ્ધિ થાય છે. સુમન ! આજનો માનવી જે વિવિધ કટ ભેગવી રહ્યો - છે, તે કષ્ટો શિષ્ટાચારરૂપ કર્તવ્યપાલનની સ્વ૫રની જવાબદારીને ભૂલીને અસદાચારોનું સેવન કરવાનું પરિણામ છે. એમ છતાં સુમન ! અજ્ઞાન અને મેહની નાગચૂડમાં ફસાએલો - માનવા જેમ પોતાના પાલકને દ્રોહી બને, તેમ તે શિશ્મચારે વિધી અનતિ જાય છે. તુચ્છ એવા કૃત્રિમ સુખના લેશતી પાછળ ઘેલા બનીને, તે પિતાના સાચા પાલક અને રક્ષક એવાં અહિંસા, સત્ય, નીતિ, બ્રહ્મચર્ય, “શીયળ, ઔદાર્ય, પેરેપકાર, દાન, દયા, ક્ષમા, વિનય, સરળતા, સંતેષ વગેરેનું " અપમાન કરી રહ્યો છે; ઉપરાંત જીવનું સર્વસ્વ હરણ કરનારા અને દુઃખની ખાડીમાં ફેંકનારા હિંસા, અસત્ય, અનીતિ, અબ્રહ્મ, લેભ, કાપેય, કેધ, કલહ, ઈર્ષ્યા, અસૂયા, અહંકાર, કૂડકપટ અને ક્રૂરતા વગેરે અસાચારને પક્ષકાર બની રહ્યો છે. તે કાળે તેને શિષ્ટાચારનું મહત્વ સમજાવવા માસા કથ્વી અને તેને સન્માર્ગે વાળો, તે અતિ આવશ્યક છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ સુમના આ એક અટલ સત્ય છે કે જેમ જેમ શિષ્ટાચારેનું પાલન ઘટે-તૂટે, તેમ તેમ એની વૃદ્ધિ થાય અને જેમ જેમ શિષ્ટાચારનું પાલન વધે અને સુદઢ બને, તેમ તેમ ચારેય ગતિના જીનાં દુઃખે ઓછાં થાય-સુખની વૃદ્ધિ થાય કારણ કે–બાહ્ય-અત્યંતર સર્વ સુખની જનેતા શિષ્ટાચારની રક્ષા છે. જેમ માતા વિના પુત્ર ન જ જન્મે, તેમ શિષ્ટાચરને. પાલન વિના સુખ કદાપિ ન મળે. એમ સુમન ! ભવિષ્યનું સુખ પણ શિષ્ટાચારના પાલનથી. જ મળી શકે છે. સુમન ! સર્વ જીવોના સુખને જોઈ પ્રસન્ન થવું, એ પણ શિષ્ટાચાર છે. તેથી અન્ય અને સુખી જોવાની જ્યાં સુધી આપણી ભાવના ન જાગે કે તેઓનું સુખ આપણને ન ગમે, ત્યાં સુધી આપણે કદાપિ સુખી થઈ શકીએ નહિ. માટે સર્વ સુખી થાય, તે માટે સર્વ સદાચારી બને ! કોઈ પાપ ન કt અને સર્વનાં દુઃખ નાશ પામો ! એવી વૃત્તિ આપણે સેવવી. જોઈએ. જ્યાં સુધી આ પરાર્થવૃત્તિ ન પ્રગટે, ત્યાં સુધી આપણામાં રહેલા માનનો નાશ થાય નહિ. 'સુમન ! અનુપકારવૃત્તિને પણ જ્ઞાનીઓ માન કહે છે. જીવમાં જ્યાં સુધી માન છે અહંવૃત્તિ છે, ત્યાં સુધી સ્વાર્થ વૃત્તિ રહે છે અને એ સ્વાર્થવૃત્તિના ફળરૂપે અનુપકારવૃત્તિ પ્રગટે છે. એથી ફળમાં હેતુનો ઉપચાર કરીને અનુપકારવૃત્તિને માન કહેલું છે. *" हीला निरुपकारित्व निरवमानता अविनय परगुणप्रच्छादनता एतान्यपि मानवनिनाऽभिधीयन्ते " . (ઉપદેશમાળા ગા. ૩૬ની શ્રી સિર્ષિ કૃત ટીકા.) * , * * Page #279 -------------------------------------------------------------------------- ________________ સુમન ! એ આપણી અનુપકારવૃત્તિને-માનને દૂર કરવા માટે પણ જગતના છ સુખી થાય, એવી પરાર્થવૃત્તિપૂર્વક તેઓને શિષ્ટાચારી બનાવવા માટે શિષ્ટાચારની પ્રશંસા કરવી અનિવાર્ય છે. - સુમન ! મનુષ્યને મળેલી મન, વચન અને કાયારૂપ મૂલ્યવાન સામગ્રીનું અને તેની અચિંત્ય શક્તિનું જે કઈ પણ તાત્વિક ફળ હોય, તો તે ત્રણેય ગો દ્વારા શિષ્ટાચારનું પાલન અને પ્રશંસા કરવી તે છે. મનથી શિષ્ટાચારોને પક્ષ કરે, તેના પ્રત્યે આદર-બહુમાન-પ્રિતિ- સદ્ભાવ પ્રગટાવ, વચનથી તશષ્ટચારપાલનનાં ઉત્તમ ફળે અને તેના ઉપકારો વર્ણવવા તથા તેના પાલન વિના થતી બાહ્ય-અત્યંતર હાનિ વગેરેનું વર્ણન કરી અન્ય જીવોને શિષ્ટાચારના પક્ષકાર બનાવવા ઉપરાંત કાયાથી પણ યથાશકય વિધિપૂર્વક શિષ્ટાચારનું પાલન કરવું. એમ મન, વચન તથા કાયા-એ ત્રણેય ને શિષ્ટચારના પાલન તથા પ્રાચારમાં પ્રવર્તાવવા, એ શિષ્ટાચારની વિવિધ સેવા છે. * - - - સુમન ! શિષ્ટાચારને પક્ષ જાગ્યા વિના તેના લાભનું વર્ણન કરવું કે તેના પાલનને ઉપદેશ કરતે શુષ્ક હેવાથી સાચી પ્રશંસારૂપ બનતો નથી. એ રીતે પક્ષ હોવા છતાં તેના પાલન વિના કરાતો ઉપદેશ પણું પ્રાયઃ બીજાને અસર ઉપજાવી શક્તિ નથી. તેથી શિષ્ટાચારની પ્રશંસા માટે સૌથી પ્રથમ તેના પ્રશંસકમાં શિષ્ટાચારને પક્ષ પ્રગટ જોઈએ અને તેની સાથે યથાશય પાલન પણ કરવું જોઈએ. જે જે આચારોનું પાલન ન કરી શકાય, તે પણ કરવા માટેની શ્રદ્ધા ૧૦૦ Page #280 -------------------------------------------------------------------------- ________________ હોવી જોઈએ. ઉપરાંત વચનથી તેની પ્રશંસા અને અસદા ચારાની નિંદા કરવી જોઈએ. શિષ્ટાચારની પ્રશંસાને આ ઉત્સગ અથવા રાજમાર્ગ છે. એમ છતાં સુમન ! એમાં એકાન્ત નથી. શિષ્ટાચારને પક્ષ કે પાલન ઈછા માત્રથી શકય નથી. તે માટે જ્ઞાનવરણીયાદિ કર્મોને તથાવિધ ચોપશમ પણ જરૂરી છે. એથી જેનામાં તે ક્ષપશમ ન પ્રગટ હોય, તેણે પણ તેની વાચિક પ્રશંસા કરવી જોઈએ. ઉપરાંત પક્ષ વિના પણ કુળાચાર કે કર્તવ્ય સમજીને પણ તેનું પાલન કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. એમ કરવાથી શિષ્ટાચારના પાલનમાં નડતા વિરોધી કર્મો નબળા પડે છે અને ઉપશમના પ્રમાણમાં શિષ્ટાચારપાલન પ્રત્યે આદર તથા પાલનનું સત્વ પ્રગટે છે. એમ શિષ્ટાચારની માત્ર વાચિક પ્રશંસા પણ સ્વ–પર હિતકર બને છે. સુમન ! “મહાગનો ચેન રત: સ પત્થા:'-એ ઉક્તિને અનુસાર મનુષ્યને એ સ્વભાવ છે કે-મોટા માણસે જે વતન કરે, તેવું વર્તન કરવી તે પ્રેરાય છે. તેથી મનુષ્ય જેમ જેમ અધિક પુણ્યના બળે મહાન બનતો જાય, તેમ તેમ સ્વપરહિતની દષ્ટિએ શિષ્ટાચારનું પાલન કરવાની તેની જવાબદારી વધતી જાય છે. તત્ત્વથી ઉંમર કે પ્રાપ્તસંપત્તિ વગેરેના કારણે મનુષ્ય માટે બનતું નથી, કિન્તુ જેની શિષ્ટાચારપાલનની જવાબદારી અધિક બને છે અને એ જવાબદારીને સમજીને જે તેનું પાલન કરે છે, તે પુરુષ તત્ત્વથી મહાન બને છે. તે સુમન ! ચારેય ગતિના જીવમાં મનુષ્યભવની કિંમત જે અધિક છે, તે મનુષ્યની શિષ્ટાચાલનની જવાબદારીને ૧૦૧ Page #281 -------------------------------------------------------------------------- ________________ કારણે છે. મનુષ્યમાં પણ જે ઉચ્ચ કુળ વગેરે પામ્યા છે, તેની જવાબદારી અન્ય મનુષ્યાની અપેક્ષાએ અધિક છે. અને તેમાં પણ સવ જગતનુ કલ્યાણ કરનાર શ્રી વીતરાગદેવનુ શાસન જેને મળ્યું છે, તે સવ ધી એ કરતાં અધિક પુણ્યવાન હાવાથી શિષ્ટાચારપાલનની અને પ્રચારની જવાબદારી તેની ઘણી વધારે છે. એ કારણે શ્રી જૈનદશનમાં શ્રાવકના અને સાધુના આચારાના પાલન ઉપર ઘણેા ભાર મૂકાયેા છે. સુમન ! વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજીએ તરવાથ જેવા ગ'ભીર અને સમાન્ય ગ્રન્થની આદિમાં ‘સભ્ય નર્શન-જ્ઞાન-પાકિ રાશિ મેણમાળ : ' – એ સૂત્રથી જે મંગલ કર્યુ” છે અને સમ્ય ગ્દર્શન-જ્ઞાન તથા ચારિત્રની જે ઉપાદેયતા જણાવી છે, તેની સાથે શિષ્ટાચારપાલનના અને પ્રશ'સાના કેવા ગાઢ સબંધ છે, તે હવે પછી વિચારીશું. 5 3 Page #282 -------------------------------------------------------------------------- ________________ [૧૪] સુમન ! “શિષ્ટાચારની પ્રશંસા –એ એક એવો ગુણ છે કે–તેનું ચિંતન જેમ અધિક થાય, તેમ તેનું મહત્ત્વ અધિકાધિક સમજાય છે. તું જાણે છે કે–વિશ્વના સકળ જીવોમાં શ્રી અરિહંતદેવોને આત્મા ઉત્તમોત્તમ હોય છે, આરાધનાના ફળરૂપે તેઓને સર્વશ્રેષ્ઠ શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિ થાય છે અને આ તીર્થંકરપદનું શ્રેષ્ઠતમ કાર્ય શાસનની સ્થાપના છે. એથી એમ સ્વીકારવું જ પડશે કે-શ્રી જૈનશાસન એ વિશ્વમાં એવું કલ્યાણપ્રદ શાસન છે કે–તેની તુલનામાં કઈ ન આવે. સુમન ! આવા કલ્યાણપ્રદ-સર્વશ્રેષ્ઠ શ્રી જૈનશાસનને ઉદ્દેશ કેવળ અને સદાચાર પળાવવાને અને પ્રચારવાને છે. જે તેના સર્વ વિધિ-નિષેધ આચારનું આદાન-પ્રદાન કરવાકરાવવા અને અમેદવાની પ્રેરણા આપે છે, તે આચાર એ વિશ્વની કેટલી મૂલ્યવાન વસ્તુ છે, તે તારે સમજવું જોઈએ. સુમન ! આચારના પાલન અને પ્રદાન વિના મુક્તિના પશે પ્રયાણ કરવું કઈ રીતે શક્ય નથી, માટે તે એક્ષવાગરૂચ સમ્યગ્દશન-જ્ઞાત અને ચારિત્ર એ આભાના ત્રણેય Page #283 -------------------------------------------------------------------------- ________________ ગુણેમાં આચારનું પાલન અને પ્રશંસા વ્યાપક છે. અથવા આચાર એ જ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. સુમન ! સમ્યગ્દર્શનના આઠ આચારો પૈકી નિઃશંકતાદિ ચાર આચારો નિશ્ચયનયપ્રધાન છે અને ઉપબૃહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય તથા પ્રભાવના–એ ચાર વ્યવહારનયપ્રધાન છે. વ્યવહાર અને નિશ્ચય બને તો પરસ્પર એવાં સાપેક્ષ છે કે-એકના અભાવે બંનેને અભાવ થાય. એટલું જ નહિ, સુમન ! અપેક્ષાએ નિશ્ચય કરતાં વ્યવહારનું મૂલ્ય અધિક છે. નિશ્ચય સ્વ-ઉપકારક છે અને વ્યવહાર સ્વ–પર ઉપકારક છે. માટે સમ્યગ્દર્શનગુણની આરાધના માટે ઉપબૃહણાદિ વ્યવહાર અનિવાર્ય છે. સુમન ! આ ઉપબૃહણ અન્યને આચાર પ્રત્યે આદર વધે એવા પ્રયત્નો કરવાથી થાય છે. આચારપાલન માટે સામાને ઉત્સાહ જેમ વધે તેમ આચારનું મહત્ત્વ સમજાવવું, તેના ફળનું વર્ણન કરવું અને આચારપાલન પ્રત્યે તેની પ્રીતિ વધે એ રીતે તેનું માન-સન્માન–બહુમાન વગેરે કરવું. તે સઘળું ઉપવૃંહણ છે અને તે આચારની પ્રશંસારૂપ છે. સ્થિરીકરણ પણ એવો જ ગુણ છે. આચારપાલન પ્રત્યે અસ્થિર-ચલવિચલ બનેલા છેને તેનાથી થતા લાભે સમજાવીને કે જરૂરી સહાય કરીને આચારમાં સ્થિર કરવા, તેને સ્થિરીકરણ કહેવાય છે. આમાં પણ બીજાને આચારમાં સ્થિર કરવા કરાતા વિવિધ પ્રયત્ન તત્વથી અચારની પ્રશંસારૂપ જ છે. દશનાચારને ત્રીજો અથવા સાતમે પ્રકાર છે વાત્સલ્ય. આ વાત્સલ્ય અન્ય સદાચારી જીવ પ્રત્યે મમતારૂપ છે. જ Page #284 -------------------------------------------------------------------------- ________________ તેઓના સદાચરણથી પ્રસન્ન થવું, વગેરે ભાવવાત્સલ્ય છે અને વિવિધ રીતે તેઓની સેવા-ભક્તિ કરવી તે દ્રવ્યવાત્સલ્ય છે. આ વાત્સલ્ય પણ તત્ત્વથી આચારના બહુમાનરૂપ હાવાથી માનસિકી આચારપ્રશસા છે. અને સુમન ! દનાચારના આઠમા પ્રકાર પ્રભાવના છે, કે જેનું મૂલ્ય ભાવનાથી પણ અધિક કહ્યું છે. તે તે આચા રતું દાન કરવા માટે જ છે. શ્રી જૈનશાસનને પ્રભાવ વધે, તેના પ્રત્યે અન્ય જીવાને આકષ ણ થાય, તેની આરાધનામાં જોડાય, તેની પ્રશંસા કરે અને તેના પ્રત્યે મહુમાનવાળા ખને, તેવાં વિશિષ્ટ કાર્યો કરવાદ્વારા જગતમાં શ્રી જૈનશાસનનુ અર્થાત્ સદાચારનું મહત્ત્વ વધારવું, તેને પ્રભાવના કહેવાય છે. શ્રી જૈનશાસનની પ્રભાવના જેવું સુમન ! કાઈ પુણ્યકાય નથી અને તેની અપભ્રાજના જેવુ ખીજું પાપ નથી, આ પ્રભાવના પણ અન્ય જીવાને શ્રી જૈનશાસન પ્રત્યે અર્થાત્ આચાર પ્રત્યે સન્માન પ્રગટાવવાના ઉદ્દેશથી કરાતી હૈાવાથી, તે પણ શિષ્ટાચારની પ્રશ’સારૂપ છે. · એ રીતે સુમન ! સમ્યગ્દર્શનની આરાધનામાં શિષ્ટાચારપ્રશ'સા વ્યાપક છે, તેમ સમ્યજ્ઞાન પણ સદાચારના પક્ષરૂપ અને અસદાચારના પ્રતિપક્ષરૂપ હેાવાથી, તત્ત્વથી તે સદાચારનું પ્રશ'સક છે. જે જ્ઞાન કે શાસ્ત્ર સદાચારનુ પ્રેરક અને અસદાચારનુ અવરાધક ન હાય, તે જ્ઞાન સમ્યજ્ઞાન નથી અને એવું શાસ્ત્ર સભ્યશાસ્ત્ર નથી. શાશ્ત્રા ભણવાં, ખીજાને ભણાવવાં કે ભણનારને સહાય કરવી, વગેરે શ્રુતજ્ઞાનની સઘળી ઉપાસના સદાચારના આદાન-પ્રદાનરૂપ છે, પાળવા-પળાવવારૂપ છે. જે મ્ય Page #285 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રના પઠન-પાઠન વગેરેમાં સદાચારને પ્રાપ્ત કરવા-કરાવવાનું ધ્યેય ન હોય, તો તે તત્ત્વથી ભૂતની ઉપાસના જ નથી. એથી તને સમજાશે કે-શ્રતની-જ્ઞાનની નાની-મોટી સઘળી ઉપાસના, એ તત્વથી સદાચારની જ ઉપાસના છે અને તેથી તે શિષ્ટાચારપ્રશંસારૂપ છે. - સુમન ! માક્ષસાધનામાં ત્રીજો નંબર ચારિત્રને છે. આ ચારિત્ર એટલે સદાચારનું પાલન ! અને તેના પાલનપૂર્વક બીજા ને સદાચારનું દાન કરવાને પુણ્ય-પવિત્ર પ્રયત્ન, એમ ચારિત્ર પણ સદાચારની પ્રશંસારૂપ છે જ. - સુમન ! એ રીતે મોક્ષપ્રાપ્તિના ઉપાયરૂપ આત્માના દર્શન–જ્ઞાન અને ચારિત્રગુણેની આરાધના તત્વથી શિષ્ટાચારની માનસિકી, વાચિકી અને કાયિકી પ્રશંસારૂપ છે અને તેથી મિક્ષની સાધના માટે શ્રી જિનેશ્વરાએ સ્થાપેલું શ્રી જિનશાસન પણ તત્ત્વથી શિષ્ટાચારનું પ્રશંસક છે. સુમન ! મૃષાવાદ, લહ, અભ્યાખ્યાન, પશૂન્ય, પર૫રિવાદ અને માયામૃષાવાદ-એ છ દેષ અસદાચારના પિષક અને સદાચારના ઘાતક-નિંદક હેવાથી તેને પાપસ્થાનકે કહ્યાં છે. પુણ્ય પ્રાપ્ય છવાઈન્દ્રિયનું ફળ શિષ્ટાચારની પ્રશંસા કરવી તે છે અને તેનું પાપ અન્ય જીવોને સદાચાર પ્રત્યે અનાદર જન્મ-અસદાચારને પક્ષ વધે તે રીતે બેલવું તે છે. એ જ કારણે સુમન ! ચારિત્રની માતા તરીકે વર્ણવેલી અષ્ટપ્રવચનમાતામાં ભાષાસમિતિ અને વચનગુપ્તિનું વિધાન કરી જહુવાઈન્દ્રિયને પુણ્યાનુબંધી પુણ્યનું સાધન બનાવવાની વ્યવસ્થા Page #286 -------------------------------------------------------------------------- ________________ છે. એના પાલન વિના મૃષાવાદ વગેરે જહુવાનાં પાપથી બચી શકાય તેમ નથી. ત્રતામાં મૃષાવાદવિરમગુરૂપ સત્ય વતનું વિધાન પણ છવાનાં પાપોથી બચી તેને પુણ્યાનુબંધી પુણ્યસ્વરૂપ બનાવવા માટે છે. સુમન ! અન્ય ઈન્દ્રિયે માત્ર પોતાના શબ્દાદિ વિષયને ગ્રહણ કરી આત્માને તેના ગુણ-દેષનું જ્ઞાન કરાવે છે, જ્યારે જીવા સ્વવિષયનું જ્ઞાન કરાવવા ઉપરાંત પાંચેય ઇન્દ્રિઓથી પ્રાપ્ત થયેલા જ્ઞાનનું બીજાને દાન કરવામાં પણ સાધન બને છે. એ અપેક્ષાએ જીહુવાનું કાર્ય ઘણું મહત્વનું છે અને તત્વથી તે શિષ્ટાચારની પ્રશંસારૂપ જ છે. જેઓ પિતાને પુણ્યથી પ્રાપ્ત થયેલી છઠ્ઠા દ્વારા સદાચારની પ્રશંસા થાય તેવું બેલે છે, તેઓ પુણ્યાનુબંધી પુણ્યના ભાગી બની ઉત્તરોત્તર આત્મવિકાસની અધિકાધિક સામગ્રીને પામી શકે છે અને તેને સદુપયોગ કરી સ્વ–પરકલ્યાણ સાધી શકે છે. | માટે સુમન ! જીવનું કર્તવ્ય છે કે–તેણે પિતાને પુણ્યથી મળેલી છહુવાદ્વારા શિષ્ટાચારની પ્રશંસા કરી અન્ય જીવને શિષ્ટાચારના પક્ષકાર, પાલક અને પ્રચારક બનાવવા જોઈએ. સુમન ! જેમ શિષ્ટાચારની પ્રશંસાથી અન્ય જીને ઉપકાર કરી શકાય છે, તેમ શિષ્ટાચારના પ્રશંસકને પણ ઘણે લાભ થાય છે. શિષ્ટાચારપ્રશંસા કરનારને એવું પુણ્ય બંધાય છે કે–તેના બળે તે સદાચારને પક્ષ, પાલન અને પ્રચાર કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. આ યોગ્યતા એ જ જીવની ચારિત્રની ચોગ્યતા છે, અને તેના પરિણામે સમ્યગ્દર્શન, જ્ઞાન Page #287 -------------------------------------------------------------------------- ________________ અને ચારિત્રના આરાધક બની જીવ ઉત્તરાત્તર મુક્તિનાં સુખાને પણ મેળવે છે. સુમન ! ગુણના પક્ષ પ્રગટચા વિના તત્ત્વથી ગુણે! પ્રગટતા નથી અને ગુના પક્ષપાતી ગુણુ-ગુણીની ચેાગ્ય પ્રશંસા કર્યો વિના રહી શકતા નથી. એથી સમજવું જોઈ એ કે-ગુણનીસદાચારની પ્રશ'સા જે કરતા નથી, તે તત્ત્વથી ગુણુ કે સદાચારી નથી. જેનામાં ગુણના પક્ષ જન્મે છે, તે તેની ચેાગ્ય પ્રશ'સા કરે જ છે અને એ પ્રશંસાથી પ્રાપ્ત થએલા પુણ્યના અળે ઉત્તરાત્તર વિશિષ્ટ ગુણાનુ ભાજન અને છે. એમ સુમન ! શુષુપ્રાપ્તિના પ્રખળ ઉપાય ગુણની પ્રશંસા છે અને શિષ્ટાચાર એ ગુણુસ્વરૂપ છે, તે તેની પ્રશંસા અનિવાય છે. સુમન ! શિષ્ટાચારની પ્રશંસા, એ તત્ત્વથી શ્રી અરિહં. તાઢિ પચપરમેષ્ટિ ભગવંતાની ભક્તિ છે, તેઓને નમસ્કારરૂપ છે, જગતના કલ્યાણ માટે તેએએ સ્થાપેલા શાસનની સેવા છે, સદાચારના પાલક અને પ્રચારક ગુરુવગની ઉપાસના છે, તેમજ ગુણુપ્રાપ્તિના ઉપાયરૂપે ધમની સાધના છે. એમ શિષ્ટાચારપ્રશ'સા દેવ-ગુરુ અને ધમની સેવારૂપ છે. તેથી તે જ્ઞાન-દન-ચારિત્રની આરાધનારૂપ પણ છે, અનાદિ અસદાચારના પક્ષ અને પ્રચાર કરી બાંધેલા પાપકર્માને તાડવાના તે ઉપાય પણ છે, અહુકારને દૂર કરી નમસ્કારભાવને પ્રાપ્ત કરવાના પુણ્ય પ્રયત્ન છે અને આ રીતે આત્માનું શ્રેયઃ કરનાર હાવાથી માર્ગાનુસારિતારૂપ પાયાના શ્રમમાં શિષ્ટાચારની પ્રશંસા કરવાનું' વિધાન છે. ૨૧૬૮ Page #288 -------------------------------------------------------------------------- ________________ એ રીતે સુમન ! તું જેમ જેમ ચિંતન કરીશ, તેમ તેમ ગૃહસ્થના સામાન્યધર્મરૂપે ઉપદેશેલી માર્ગનુસારિતા અને તેના પ્રત્યેક પ્રકારોમાં રહેલી મેક્ષપ્રદાયક શક્તિઓને તેને ખ્યાલ આવશે, તેમજ તે પછી ધર્મ આરાધનનું પવિત્ર સત્ત્વ પ્રગટશે. સુમન ! શિષ્ટાચારપ્રશંસાને પુણ્યાનુબંધી પુણ્ય સાથે કે સંબંધ છે, વગેરે વાત આપણે હવે પછી વિચારીશું. ૧૦૯ Page #289 -------------------------------------------------------------------------- ________________ [૧૫] સુમન ! આજે આપણે ત્રણ માસ પછી મળીએ છીએ. તેમાં તારી જિજ્ઞાસા વધારવાને ઉદ્દેશ હતું અને તે સફળ થયે છે. જેમ મયૂર મેઘની રાહ જુએ, તેમ આપણે મુલાકાતને અન્ય જિજ્ઞાસુઓ પણે જોઈ રહ્યા છે. સુમન ! છેલ્લી મુલાકાતને અંતે મેં તને શિષ્ટાચાર પ્રશંસાની સાથે પુણ્યાનુબંધી પુણ્યને કે ઘનિષ્ઠ સંબંધ છે, તે સમજવા કહ્યું હતું તે તને યાદ હશે. સાંભળ સુમન ! સામાન્ય રીતે તે જડ-બંધનરૂપ હોવાથી આઠેય કર્મો હેય છે પણ તેમાં એકાન્ત નથી. પુણ્યકર્મ એ કમને જ એક પ્રકાર છે અને છતાં શામાં તેને ઉપાદેય પણ કહ્યો છે. સુમન ! લેકમાં લેખંડના કડાંને બેડી કહેવાય છે પણ સોનાના કડાંને અલંકાર માનવામાં આવે છે. બન્ને કડારૂપે સામાન્ય છે છતાં એક બેડી છે અને એક અલંકાર છે. અલંકાર મનાતે હેવાથી માણસ તેને હરખે હરખે પહેરે છે. તેમ આશ્રવ (નવાં કર્મોને બંધ) સામાન્યરૂપે હેય છે, છતાં અશુભ આશ્રવરૂપ પાપ લેખંડની બેડીતુલ્ય હોવાથી લેકને તે ગમતું નથી પણ તેનાથી બચવા માટે પ્રયત્ન કરે છે. જ્યારે પુણ્ય ૧૧૦. Page #290 -------------------------------------------------------------------------- ________________ સાનાની ખેડીતુલ્ય છતાં સેાનાના કડાની જેમ લેાકને ગમે છે અને તેથી લાક તેના આદર કરે છે. એમાં કારણ એ છે કેએડીરૂપ છતાં સેાનાનુ` કડુ' જીવનેાપયેાગી બને છે. તેમ પુણ્યકમ જીવને જીવનસામગ્રી આપે છે, પાપથી મુક્ત કરે છે અને આખરે આત્માને સવ અંધનેાથી મુક્ત કરીને પાતે પણ છૂટી જાય છે. આવા પુણ્યને જ જ્ઞાનીઓએ ઉપાય કહ્યું છે. સુમન ! એવા પણ દુજના હાય છે કે-જેએ સજનના લેખાશમાં રહીને દુર્જનનુ કામ કરી લેાકેાને ઠગે છે. તેમ એક પુણ્ય એવુ પણુ હાય છે, કે જેદેખાવમાં પુણ્ય છતાં જીવને પાપને પક્ષકાર અનાવી, અનેક પાપાચરણેા કરાવી, તે દ્વારા અનેકવિધ પાપકમના બધ કરાવી પેાતે ખસી જાય છે અને એના વિશ્વાસે પડેલા જીવ દુઃખી થાય છે. એવા પુણ્યને જ્ઞાનીએએ ઉપાદેય માન્યું નથી, કિન્તુ તત્ત્વથી પાપ માન્યું છે. સુમન ! મિત્રા એ પ્રકારના હાય છે. એક મિત્ર ઉપકાર કરીને સુખસામગ્રી પ્રાપ્ત કરાવી, પછી ‘રખે, પેાતાને તેનેા પ્રત્યુપકાર લેવાને પ્રસગ આવી પડે’-એવા ભયથી ભાગી જાય છે. આવા મિત્રને ધમિત્ર કહેવાય છે, બીજો એવા પણ મિત્ર હાય છે, કે જે ઉન્માર્ગે ચઢાવી, ધન-સંપત્તિ વગેરે સુખસામગ્રીને પાપાચરણ દ્વારા દુરુપયેાગ કરાવી દરિદ્ર બનાવીને, પછી રખે મારે સેવા આપવી પડે-એ ભયથી ભાગી જાય છે. આવા મિત્રને પાપમિત્ર કહેવાય છે. એ રીતે સુમન ! પુણ્ય પણ એક ધમિત્રની જેમ ઉપકારક અને ત્રીજું પાપમિત્રની જેમ અપકારક હાય છે. જે ઉપકારક છે તેને શાસ્ત્રકારે એ પુણ્યાનુખંધી પુણ્ય કહ્યું છે ૧૧૧ Page #291 -------------------------------------------------------------------------- ________________ અને અપકાર કરે છે તેને પાપાનુબંધી પુણ્ય કહ્યું છે. પહેલાને ઉપાદેય અને બીજાને હેય કહ્યું છે. સુમન ! આ બંને પ્રકારનું પુણ્ય જીવન માટે જરૂરી સામગ્રીને તો આપે છે, પણ પુણ્યાનુબંધી પુણ્યને એ - સ્વભાવ છે કે–તે જીવન માટે જરૂરી સઘળી સામગ્રી પૂરી પાડે છે. તેની સાથે એ સામગ્રીને સદુપયેગ કરી શકાય તે માટે ચિત્તશુદ્ધિ પણ કરે છે. પાપાનુબંધી પુણ્ય તેથી ઉલટું કામ કરે છે. તે જીવન માટે જરૂરી સામગ્રી તે આપે છે, પણ ચિત્તને મલિન કરે છે. રાગ-દ્વેષ-મેહ-અજ્ઞાન વગેરે દોષોથી ચિત્તને તે એવું દૂષિત કરે છે કે-તે દૂષણે દ્વારા પ્રાપ્તસામગ્રીને દુરુપયોગ કરી નૂતન પાપકર્મોને બાંધી આત્મા સંસારરૂપી અટવીમાં રખડત થઈ જાય છે. એ રીતે બન્નેમાં મોટું અંતર છે. એક ઉપકારી છે, બીજું અપકારી છે. સુમન ! આમ હવાથી જીવ પાપને વશ પડી જેટલું ઠગા નથી અને જેટલે દુખી થયે નથી, તેથી અધિક તે પાપાનુબંધી પુણ્યથી ઠગા છે. પાપને વશ પડવામાં પણ બહુધા પાપાનુબંધી પુણ્ય કારણભૂત છે. આ અપેક્ષાએ એમ કહી શકાય કે-જીવ આ પુણ્યના વિશ્વાસે દુઃખી થાય છે. એ કારણે સુમન ! પુણ્યાનુબંધી પુણ્યની આવશ્યકતા છે, કારણ કે તે ચિત્તશુદ્ધિ કરે છે. તેથી પ્રાપ્ત થયેલી મનુષ્યજન્મ, આર્ય દેશ, ઉત્તમ કુળ વગેરે જીવનસામગ્રીથી સુખ ભેગાવી શકાય છે, ઉપરાંત ધર્મ–સદાચારનું પાલન વગેરે પણ કરી શકાય છે. અર્થાત્ એમ કહી શકાય કે-આવા પુણ્યાનુબંધી પુણ્યના સહકારથી જીવ પોતાની સઘળી જીવનપ્રવૃત્તિમાં પરાર્થ. ૧૧૨ Page #292 -------------------------------------------------------------------------- ________________ પરાયણુ ખની, મૈત્રી-પ્રમેાદ-કરુણા તથા માધ્યસ્થ્યભાવના મળે રાગ-દ્વેષ-કામ-કેાધ-મદ્ર-મેાહુ-ઇર્ષ્યા વગેરે અતર`ગ શત્રુએને પરાજય કરી, ઉત્તરાત્તર આત્મશુદ્ધિ કરતા સર્વ ક્રમ થી મુક્તિ પણ થઈ શકે છે. સુમન ! પાપ દુષ્ટ છે’-એ તેા આબાલવૃદ્ધ સૌ સમજે છે, પણ પુણ્ય દ્રોહ કરે છે એ વાતને વિરલ વ્યક્તિએ સમજે છે. સૌ સામાન્ય રીતે પુણ્યને ઈચ્છે છે અને તે માટે સત્કાર્યો પણ કરે છે. તથાપિ પુણ્યાનુબ'ધી અને પાપાનુબ ધી-એવે ભેદ ન સમજવાને કારણે સત્કાર્ય કરવામાં જરૂરી શુભ ભાવને (ચિત્તશુદ્ધિને ) મહત્ત્વ આપી શકતા નથી. એથી એ સત્કાર્ય થી અંધાએલું પાપાનુબંધી પુણ્ય ઉદય વખતે પાપમિત્રનુ` કામ કરી આત્માને વિશેષ દુ:ખનુ પાત્ર બનાવી મૂકે છે. હવે સુમન ! તને સમજાશે -સત્કાર્ય કરવાની જેટલી જરૂર છે તેટલી અથવા તેા તેથી ઘણી અધિક જરૂર ચિત્તશુદ્ધિની છે. ચિત્તશુદ્ધિ વિના કરેલુ. પુણ્યકાર્ય પણ પ્રાયઃ પાપમિત્રની ગરજ સારે છે. જ્યારે સયેાગ–સામગ્રીના અભાવે કે પ્રતિકૂળતાએ પુણ્યકાર્ય ન કરી શકાય કે સદાચાર ન પાળી શકાય, તે પણ ચિત્તશુદ્ધિના અને પુણ્યકાર્યાંની કે સદાચારાની અનુમેાદના-પ્રશ ંસા કરવામાં આવે તેા પણ તેથી બધાએલુ પુણ્યાનુબંધી પુણ્ય ધ་મિત્રનું' કામ કરે છે. સુમન ! જીવને ધર્મના પ્રારંભકાળે જ્યારે ક્ષમાદિ ધર્મો કે મૈત્રી આદિ ગુણા પ્રગટેલા ન હેાય, વિષય-કષાયાનું આક*ણુ હાય અને અહંકાર-ઈર્ષ્યા-દ્રોહ વગેરે પાપાનુ જોર હાય, ત્યારે તે એ પાપવૃત્તિઓના નાશ માટે અને મૈત્રી આદિ ૧૧૩ Page #293 -------------------------------------------------------------------------- ________________ શુભ ભાવાને પ્રગટાવવા માટે શિષ્ટાચારની પ્રશંસા અતિ અગત્યની છે; કારણ કે તેથી ચિત્તશુદ્ધિ સાથે પુણ્યાનુખ ધી પુણ્ય પ્રાપ્ત થાય છે. સુમન ! શિષ્ટાચારાનુ' પાલન ગુણસ્વરૂપ છે અને ગુણુની કે ગુણના લક્ષ્યથી કરેલી ગુણીની પ્રશંસાથી આત્મામાં ક્ષમાઢિ ધમનાં ખીજ વવાય છે. પછી તેના અંકુરરૂપે ચિત્તમાં જયારે મૈત્રી આદિ ભાવેા પ્રગટે છે, ત્યારે તે અનાદિ વિષય-કષાયાના આકષ ણુરૂપ ચિત્તની મલિનતાને દૂર કરી ચિત્તશુદ્ધિ કરે છે. આ ચિત્તશુદ્ધિના ખળે કત્તવ્યનિષ્ઠાથી કરેલાં નાનાં-મોટાં લૌકિક સ કાર્યાં શિષ્ટાચારરૂપ ખની જાય છે અને સ લેાકેાત્તર કાર્યાં ધર્માચરણરૂપ બની ાય છે. આ શિષ્ટાચરણુ અને ધર્માચરણથી ખંધાતું પુણ્ય પુણ્યાનુબંધી બનવાથી, તેના ઉદયે મળેલી ધન-શરીર-કુટુ'ખ વગેરે સઘળી સામગ્રી ધમસામગ્રી બની આત્માને જિનાજ્ઞાને પાલક મનાવી ઉત્તરાત્તર પવિત્ર કરે છે. એમ સુમન ! ધર્માંના પ્રારભ(આદિ)કાળથી માંડીને ધમ'ની છેલ્લી-ઊ'ચી ભૂમિકાએ પહોંચતાં સુધી સઘળી જીવનસામગ્રીને ધમ સામગ્રી બનાવવા માટે અથવા લૌકિક-લેાકેાત્તર સવ પ્રવૃત્તિઓને ધ સ્વરૂપ બનાવવા માટે પુણ્યાનુબંધી પુણ્યની આવશ્યકતા છે અને તે માટે શિષ્ટાચારની–સદાચારની પ્રશંસા જરૂરી છે. સુમન ! જેમ દરિદ્રને પ્રથમ ધન મેળવવા માટે ધનિકની સેવા કે તેનું ધન વ્યાજે લઇને ધંધા કરવા પડે છે, તેમ ગુણુદરિદ્ર-નિર્ગુ ણી આત્મા અન્ય ગુણવાનેાની સેવા તથા તેના ગુણુનીસદાચારની પ્રશ સાદ્વારા ધમ સપત્તિની પ્રાપ્તિ કરી શકે છે. ૧૧૪ Page #294 -------------------------------------------------------------------------- ________________ સુમન ! જે આત્મા કુલાદિના આલંબને સદાચારનું પાલન કરવા છતાં ગુણાનુરાગના અભાવે ગુણ-ગુણની અનમેદના કે પ્રશંસા વગેરે કરી શકતો નથી, તે આવું નિર્મળ પુણ્ય પ્રાપ્ત કરી શકતો નથી, કારણ કે પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ માટે સદાચારના પાલનની સાથે શુભ ભાવની જરૂર રહે છે. માટે સદાચારનું પાલન કરતાં કે તેનું પાલન ન કરી શકાય ત્યારે પણ ગુણાનુરાગ કેળવવું જોઈએ અને તેના બળે ગુણ-ગુણની અનુમોદના, પ્રશંસા વગેરે કરવાં જોઈએ. માર્ગાનુસારિતાના પ્રત્યેક ગુણમાં સુમન ! પુણ્યાનુબંધી પુણ્યને પ્રાપ્ત કરાવવાની શક્તિ છે અને તેથી જ તેને પાયાને ધર્મ કહ્યો છે. તત્ત્વથી પુણ્યાનુબંધી પુણ્યની સહાય વિના જીવના અંતરંગ શત્રુઓને પરાજય થતો નથી, માટે શિષ્ટાચારપ્રશંસા દ્વારા તેવા પુણ્યને પ્રાપ્ત કરવું જોઈએ. માર્ગાનુસારિતાના આ બીજા પ્રકાર અંગે તને જે કાંઈ કહ્યું છે, તેનું તું જેમ જેમ અધિક ચિંતન-મનન કરીશ, તેમ તેમ તેને તેમાં રહેલું તત્ત્વ અધિકાધિક સમજાશે. અંતરંગ વા પુણયને કે જે કાંઈક ૧૧૫ Page #295 -------------------------------------------------------------------------- ________________ [૧૬] સુમન ! શિષ્ટાચારની પ્રશંસા પછી માર્ગાનુસારિતાના ત્રીજા ગુણમાં જ્ઞાનીઓએ આર્યકુળની વિવાહવ્યવસ્થાનું પાલન કરવાનું કહ્યું છે. અર્થાત વિવાહ કરો જે અનિવાર્ય બને, તે પણ તે આર્યકુળની વિવાહવ્યવસ્થાને અનુસરીને કરે જઈએ. સુમન ! પહેલાં આપણે વિચાર્યું છે કે તત્વથી ધન મેળવવાની બુદ્ધિ એ પાપ છે, તથાપિ ગૃહસ્થને ધન વિના વ્યવહાર ચાલે નહિ. એ કારણે જે લૌકિક વ્યવહારો અટકી પડે, અથવા પરિણામે ધાર્મિક વ્યવહારોથી પણ વંચિત થવાનો પ્રસંગ આવે, તો ગૃહસ્થને ધન મેળવવું જોઈએ; પણ તે ન્યાયપૂર્વક મેળવવું જોઈએ, કે જેથી સંસારવૃદ્ધિનું કારણ ન બને. સુમન ! ધન મેળવવામાં પણ ન્યાયનું પાલન કરવું તે ધર્મ છે અને તેથી તેને માર્ગાનુસારીધર્મને પ્રથમ પાયાને ગુણ કહ્યો છે. એ રીતે સુમન ! આર્યકુળની વિવાહવ્યવસ્થા માટે પણ સમજવાનું છે. ચિંતામણી અને કલ્પવૃક્ષ વગેરેની ઉપમા પણ જેને ઓછી પડે, તેવું મહામૂલ્ય મનુષ્યજીવન પામીને આત્માએ મુખ્યતયા બ્રહ્મચર્ય વગેરે આત્મગુણોની સિદ્ધિ ૧૧૬ Page #296 -------------------------------------------------------------------------- ________________ કરવી જોઈએ, કારણ કે-તેમાં જ માનવતાનું મૂલ્ય છે અને તે જ મનુષ્યજીવનનું સાચું ફળ છે. એમ છતાં સુમન ! સ કાઈ મનુષ્યા તેવી ચેાગ્યતાને પામેલા જ હાય તેમ મને નહિં અને ચૈાગ્યતાને પામેલા પણ સર્વ બ્રહ્મચર્યની સિદ્ધિ કરી જ શકે તે પણ નિયમ નહિ. માંઘા માનવજીવનને પામેલા પણ જીવામાં ઘણા જીવા આત્મગુણુનાં ઘાતક મેાહનીયાદિકમેથી ઘેરાયેલા હાય છે, તેથી પાપને પાપરૂપે સમળવા છતાં છેાડી શકતા નથી. તેથી સુમન ! એવા જીવા પણ પાપક્રિયા કરવા છતાં પાપવૃત્તિના પાષક ન બને, પાપની પરપરારૂપ અનુબંધને ન કરે અને પરિણામે તે પાપક્રિયાથી છૂટવાનુ સત્ત્વ કેળવે, એવા શુભ આશયથી જ્ઞાનીઓએ પાપક્રિયા ન છૂટે તેા પણ ધર્મની સિદ્ધિ કરી શકાય તેવે। માગ મતાન્યેા છે. એ માગને શાસ્ત્રમાં માર્ગાનુસારિતા નામના ગૃહસ્થને સામાન્યધમ કહેલેા છે, સુમન ! તેના ત્રીજા ગુણમાં બ્રહ્મચય ના પાલનમાં અસમાઁ જીવ પણ ઉત્તરાત્તર કામવાસનાનેા વિજય કરી બ્રહ્મચર્ય પાલનનું સત્ત્વ કેળવી શકે, તે માટે વિવાહ કેવી રીતે કેની સાથે કરવા તે વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાની મર્યાદા એવી છે કે–જેએ કુળ અને આચારથી સમાન હોય અને ગાત્રથી ભિન્ન હાય, તેવા ગૃહસ્થના પુત્ર-પુત્રીના વર-કન્યા તરીકે સ''ધ તેના વાલીઓએ ધમ બુદ્ધિથી કરવા. અર્થાત્ પેાતાનાં સંતાન કામવાસનાથી પીડાઈને સ્વચ્છંદી બની ન • જાય, કિન્તુ. વાસનાના વિજય કરવાનું સત્ત્વ પ્રગટ કરે અને Page #297 -------------------------------------------------------------------------- ________________ તેના મળે દુરાચારથી ખેંચી જીવનને પવિત્ર બનાવે, એવી બુદ્ધિથી વિવાહ કરવા જોઈ એ. સુમન ! એ ઉપરાંત પણ વિવાહ કરવામાં અને પક્ષે વૈભવ, વેષ અને ભાષાની સમાનતા, વર-કન્યાનાં ઉત્તમ લક્ષણા, અગાપાંગની અવિકળતા, માતા-પિતા, ધમગુરુ વગેરે પ્રત્યે કૃતજ્ઞતા, પૂજ્યભાવ, વિનય, આજ્ઞાધીનતા તથા વિદ્યા—વય વગેરે બીજા પણ ગુણા જેવા જોઇએ. સુમન ! આ મર્યાદાપૂર્વક વિવાહ કરવાનાં લૌકિકલેાકેાત્તર વિવિધ ફળેા નીતિશાસ્ત્રમાં તથા ધર્મશાસ્ત્રામાં પણ વણુ વેલાં છે. તેમાં મુખ્ય ફળ શુદ્ધ અર્થાત્ સદાચારિણી (પતિવ્રતા-સતી) પત્નીની પ્રાપ્તિ થાય તે છે. તેવી પત્નીથી સુજાત-ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય તે એનુ બીજી ફળ છે, અને એવા ઉત્તમ પરિવારથી ચિત્તપ્રસન્નતા, ઘરનાં કાર્ડમાં નિવિ નતા, કુલાચાર તથા ધર્માંચારનું રક્ષણ-પાલન, વગેરે ખીજા પણ ઘણા લાભા થાય છે. . તેમાં સુમન ! ઉત્તમ પુત્રથી માતા-પિતાર્દિને, જ્ઞાતિજનાને, સમગ્ર મનુષ્યજાતિને અને દેવાદિ અન્ય ગતિવાળા જીવાને પણ કેવા લાભ થાય છે તે સમજવાની જરૂર છે. પૂર્વે આપણે વિચાયુ" હતુ. કે–સદાચાર એ વિશ્વના સ જીવાનુ' અને વિશેષતયા મનુષ્યનું સાચું ધન છે, તેમજ તેના રક્ષણુ અને પાલનથી સર્વ જીવાનુ હિત થાય છે. જીવનમાં ભગાપભ્રાગાદિ સામગ્રી ગમે તેવી અને ગમે તેટલી મળી હાય, પણ તેનાથી સાચા સુખના અનુભવ કરવા તે તે કેાઈ જ્ઞાની વિરલ આત્મા કરી શકે છે. એ માટે આવડત જોઈ એ છે અને ૧૧ 2 Page #298 -------------------------------------------------------------------------- ________________ એ આવડત ક્ષમાદિ ગુણસ્વરૂપ-ધર્મરૂપ છે. આ ગુણેને પ્રગટાવવાનું, રક્ષણ કરવાનું કે વધારવાનું બળ સદાચારમાં રહેલું છે. સદાચારથી ન હોય તે ગુણે પ્રગટે છે, હેય તે સુદઢ અને વિશુદ્ધ બને છે તથા તે ઉત્તરોત્તર વધતા જાય છે. આ સદાચારને આધાર મુખ્યતયા મનુષ્યજીવન છે. મનુષ્ય જેટલા સદાચારી દે પણ બની શકતા નથી. એમ છતાં સુમન ! બધા જ મનુષ્ય સદાચારનું યથાર્થ કે પૂરું પાલન કરી શકે તે શકય નથી. કેઈ ઉત્તમ-કુલીન માતા-પિતાથી જન્મેલા પુણ્યવાન મનુષ્ય જ સાચા સદાચારી બની શકે છે. આવા એક સદાચારીથી હજારો, લાખો કે તેથી અધિક જી સદાચારને પાઠ શીખી શકે છે અને સદાચારી બની શકે છે. સુમન ! શાલિભદ્રજી કે તેવા બીજા ધન્નાજી જેવા ઉત્તમ આત્માઓના જીવનને દષ્ટાન્ત બનાવીને આજ પૂર્વે લાખો છ દાનધર્મનું પાલન કરતા થયા છે. મહાત્મા સ્થૂલિભદ્રજી, વિજય શેઠ અને વિજયા શેઠાણ તથા સુદર્શન શેઠ વગેરે અને શ્રીમતી સીતાજી વગેરે અનેક મહાસતીઓના પવિત્ર બ્રહ્મચર્ય અને શીયળનું આલંબન લઈને અગણિત આત્માઓ મૈથુનના પાપથી બચ્યા છે. એ રીતે મહા તપસ્વીઓના તપનું આલંબન લઈને અનેક આત્માઓ તપદ્વારા સ્વ-પરકલ્યાણ સાધી શકયા છે. શત્રુ પ્રત્યે પણ પોપકાર કરવાની બુદ્ધિવાળા, મૈત્રી આદિ ભાવના ભંડારભૂત અને સમતાના સાગર અંધકજી, ગજસુકુમાર, મેતારજ મુનિ વગેરે મહાત્માઓના દષ્ટા તેને અનુસરીને Page #299 -------------------------------------------------------------------------- ________________ અનેક જીવે મત્રી આદિ ભાવાને અને ક્ષમાદિ ધર્મને સિદ્ધ કરી શકયા છે. સુમન ! જેએ તેવી દાનાદિની શક્તિ-ચેાગ્યતા પામ્યા નથી, તેવા અનેક દેવા અને તિય ચા પણ તેવા સદાચારીએની સેવાભકિત અને પ્રશ'સા-અનુમેાદના વગેરેથી સ્વજીવનને ઉર્ધ્વ - ગામી બનાવી શકે છે. એટલુ' જ નહિ નરકાદિગામી અન્ય જીવા પણ તેઓની દયાનું-અનુગ્રહનુ પાત્ર મની વિશેષ દુઃખાથી-દુગ'તિથી બચી જાય છે. એમ એક સાચા ધી– સદાચારી આત્મા વિશ્વના ઉપકારી બની શકે છે. એક સાચા સદાચારી મનુષ્યના માલ બનથી સમગ્ર માનવજાતિને પણ કેટલા લાભ થાય છે અને તેનાં માતાપિતાદિ કે જ્ઞાતિજનાને કેવા લાભ થાય છે, તે તા તુ` સ્વયં સમજી શકે તેવુ' પ્રગટ છે. સુમન આરેાગ્ય માટે પથ્યાપથ્યને વિવેક કરનારા મળી આવશે, ઉત્તમ ધાન્ય નીપજાવવા માટે બીજ અને ક્ષેત્રના ગુણ્ણા જોનારા ઘણા મળશે, રહેવાના મકાનમાં સુખી થવાના ધ્યેયથી તેના ગુણ-દોષને શેાધનારા-સમજનારા પણ મળશે અને ભાવિ સુખ માટે શરીરનાં લક્ષણા વગેરેની આવશ્યકતા માનનારા જડશે, પણ એ સથી અધિક જેની જરૂર છે તેવા ગુણાના આધારભૂત ઉત્તમ સદાચારી સંતતિની પ્રાપ્તિ માટે વર-કન્યાના વિવાહની ઉત્તમ કુળાની શાસ્ત્રીય મર્યાદાના મમ સમજનારા અને પાળનારા બહુ ઓછા મળશે. સુમન ! પૂર્વકાળમાં આ મર્યાદાનું પાલન આર્યકુળામાં સારૂ' થતું હતું, કે જેથી માનવજાતિની શ્રેષ્ઠતા અખંડ રહી ૨૪ Page #300 -------------------------------------------------------------------------- ________________ શકી હતી. ઉત્તરાત્તર કાળની વિષમતા, જીવની નિઃસત્ત્વતા, વિકારના આવેગ વગેરે વધતાં ગયા અને આત્મીય સુખનું લક્ષ્ય ઘટતું ગયું, કે જેના પરિણામે આજે માનવતા ઘટી રહી છે, માનવજીવન મળવા છતાં માનવતા અવિકસિત અની રહી છે અને એથી માત્ર માનવનુ જ નહિં, વિશ્વના સઘળા જીવાનુ હિત ઘવાઈ રહ્યુ છે. આ બધું વિચારતાં તને સમજાશે કે-આય કુળાની વિવાહવ્યવસ્થા કેટલી મહત્ત્વની છે, એમાં આત્મવિકાસ કરવાની કેટલી શક્તિ છે અને તેથી તેને સાચ વવાની કેટલી અગત્ય છે. સુમન ! તત્ત્વથી અમ્રહ્મસેવન પાપ છે, પણ તેમાંથી છૂટવાનું સામર્થ્ય-સત્ત્વ જ્યાં સુધી આત્મામાં ન પ્રગટે, ત્યાં સુધી માર્ગાનુસારિતાના આ ગુણની અતિ આવશ્યકતા છે. એના પાલનથી જે વિવિધ લાભા થાય છે, તે અંગે વિશેષ વિચાર આપણે હવે પછી કરીશું. 'B ૧૨૧ Page #301 -------------------------------------------------------------------------- ________________ [૧૭] સુમન ! માર્ગોનુસારિતાના ત્રીજા ગુણમાં આર્યકુળની વિવાહવ્યવસ્થાને અનુસરવાનું વિધાન છે. આ વિવાહવ્ય. વસ્થાના રહસ્યને જાણવાથી તેને સમજાશે કે-ગૃહસ્થજીવનમાં માર્ગાનુસારિતાની પ્રાપ્તિ માટે તેની કેટલી મહત્તા છે? સુમન ! આર્યકુળોમાં પત્નીને સુધર્મચારિણી અને પતિને આર્યપુત્ર તરીકે સંબોધવામાં આવે છે. પતિ અને પત્નીનાં આ વિશેષણો તેને વિવાહનું તત્ત્વ સમજવા માટે ઉપયોગી થઈ પડશે. સુમન ! “સધર્મચારિણી એટલે પતિની સાથે અથવા પતિના સમાન ધર્મને આચરનારી સુશીલ પત્ની. એથી એ સમજવાનું છે કે-પત્નીને ધમ પતિની સાથે તેના સમાન ધર્મને આચરવાનો છે. એને અર્થ એ નથી કે- પતિ ગમે તેવા ખરાબ માર્ગે દોરે, તે પણ પત્નીએ તેની આજ્ઞાને અનુસરવું ! કારણ કે-પતિનું વિશેષણ “આર્યપુત્ર છે. “આર્ય તેને કહેવાય છે, કે જે સર્વ અસદાચારોથી દૂર રહી યથાશક્ય સ્વ-પરહિતકર સદાચારને અનુસરે. એવા આર્યને પુત્ર સર્વ અસદાચારના ત્યાગપૂર્વક શકય સદાચારનું પાલન કરનાર હોય, તેથી તેની આજ્ઞા અસદાચાર સેવવાની કદી ન હોઈ શકે. ૧૨૨ Page #302 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીઓને પતિ એ પતિદેવ તરીકે આરાધવાનું નીતિશાસ્ત્ર કે ધર્મશાસ્ત્રનું ફરમાન પણ આ કારણથી છે કે-આયપતિ કદાપિ પોતાની નિશ્રામાં જીવનસમર્પણ કરનાર પત્નીને અસદાચારના માર્ગે ન દોરે, કિ, અસદાચારથી રક્ષણ કરી સદાચાર પાલ. નમાં સહાય કરે. સુમન ! પુરુષરૂપે કે સ્ત્રીરૂપે પણ મનુષ્યને જન્મ ઘણા પુણ્યના બળ મળે છે. આવું પુણ્ય ધર્મ કરવાથી બંધાય છે અને તેના ફળરૂપે મળેલા માનવભવને વિશિષ્ટ ફળદાયક બનાવવા માટે પુનઃ ધર્મ કરવો અનિવાર્ય છે. સુમન ! એમ છતાં જ્ઞાનીઓએ આચરેલ અને ઉપદેશેલે રપે ધર્મ પ્રાપ્ત કરે સહેલો નથી. તેના નિશ્ચય અને વ્યવહારએમ બે પ્રકારો છે. તેમાં નિશ્ચયધ, કે જે આત્મશુદ્ધિ રૂપ છે, તેને માટે વ્યવહારધર્મ, કે જે અપેક્ષાએ શુદ્ધિ માટેના ઔષધ રૂપ છે, તેને જીવનમાં જીવવો પડે છે. આ વ્યવહારધર્મમાં વિવિધ બાહ્ય આલંબનને આશ્રય લેવો પડે છે. તે આલંબનેમાં મનુષ્યભવ પ્રથમ નંબરે છે, તેથી તેનું મહત્ત્વ છે. એથી પણ ઉત્તરોત્તર અધિક મહત્ત્વ આયે દેશ-ઉત્તમ કુળ-પંચેન્દ્રિયપાટવ વગેરેનું છે. જે દેશ, જ્ઞાતિ કે કુળ વગેરેમાં જન્મ લેવા માત્રથી પણ વિવિધ અસપ્રવૃત્તિઓથી બચી જવાય છે અને કુળાચાર, લોકાચાર તથા દેશાચારને અનુસરીને સદાચારને પાળવાની સગવડ મળે છે, તે કુળ, જ્ઞાતિ, દેશ વગેરે પણ ધર્મની સામગ્રી રૂપે ધર્મનાં આલંબને ગણાય છે, કારણ કેતેમાં જન્મ પામેલા જીવને ઉત્તરોત્તર સદાચારમાં-ધર્મમાગમાં પ્રેરનારા સ્વજને, સંબંધીઓ, જ્ઞાતિજને, વૃદ્ધ પ્રજાજને અને ૧૨૩. Page #303 -------------------------------------------------------------------------- ________________ ધમ ગુરુઆના ચેમ્મ મળે છે અને તેઓ દ્વારા જીવને ધમ માગમાં પ્રવૃત્ત થવાનું પ્રેરક બળ મળે છે. સુમન ! આ પુણ્યપવિત્ર સહયોગથી ખાલ્યકાળ સદાચારમય પસાર થવા છતાં, યૌવનવયે કામેાન્માદને વશ બનતાં, અનાદિ અભ્યાસથી જીવ એવા પામર બની જાય છે કે-બાલ્યવયના સંસ્કારે તેમાંના કોઈકને જ ખચાવી શકે છે. પ્રાયઃ સવ જીવા ઇન્દ્રિયેાને વશ બની વિવિધ પાપાને સેવે છે. શાસ્ત્રજ્ઞા કહે છે કે-નિય કામ ચ'ડાળ પડિતાને પણ પીડે છે, અર્થાત્ યૌવનના ઉન્માદની સામે પાંડિત્ય પણ પ્રાય: અકિંચિત્કર બની જાય છે. તે અવસ્થામાં સદાચારનું રક્ષણ કરવા માટે સત્ત્વશાળી પતિ અને પત્ની પરસ્પર સહાયક બની શકે છે. માટે પત્નીને સધમચારિણી અને પતિને આ પુત્ર તરીકે સમેધવામાં આવે છે. વળી સુમન ! આ વિવાહવ્યવસ્થાના બળે વિષયવાસનાની વૃત્તિને મર્યાદિત બનાવી શકાય છે. જેમ પરિગ્રહવિરમણ, ક્રિશિપરિમાણુ, ભાગેાપભાગવિરમણુ, અનથ વિરમણુ કે દેશા વગાસિક વગેરે વ્રતા દ્વારા અમર્યાદિત પાપવૃત્તિને મર્યાદિત કરી જીવ નિરક પાપવૃત્તિજન્ય કર્મીના નવા અધથી મચી જાય છે, તેમ વિવાહની આ વ્યવસ્થાથી સ્ત્રી સ` પુરુષાની અને પુરુષ સવ* સ્ત્રીઓની અભિલાષાને મર્યાદિત કરી, વિવાહ જેની સાથે થાય તે સ્ત્રી અને તે પુરુષ સિવાયના સઘળા અન્ય સ્ત્રી કે પુરુષાની અભિલાષાથી પચી જાય છે. એમ કામવાસનાની અમર્યાદિત વૃત્તિને મર્યાદિત કરવા માટે વિવાહવ્યવસ્થા સ્વપરહિતકર ઉપાય છે. ૧૨૪ Page #304 -------------------------------------------------------------------------- ________________ સુમન ! પાપી મનેવૃત્તિને અંકુશમાં લેવી અતિ દુષ્કર છે. તે માટે નવવિધ પ્રાગુપ્તિનું પાલન વગેરે ખીજા પશુ વિવિધ ઉપાયે નુ` સતત સેવન કરવું આવશ્યક છે, કારણ કે–અનાદિ અભ્યાસને ટાળવા અતિ દુષ્કર છે. શાસ્ત્રકારા કહે છે કે-પૂર્વ જન્મમાં રાગાદ્ધિપૂર્વક આચરેલી શુભાશુભ પ્રવૃત્તિને અભ્યાસ જીવને ઉપયોગ વિના પણ કેટલેાય કાળ સુધી સાથે રહે છે. ત્યાં જીવની અનંતાન ંત જન્માથી પાષાયેલી કામવાસના માટે તે। કહેવું જ શુ? તે એટલી દૃઢ બની જાય છે કેઅન્ય ભવામાં તે તેને તેડવાનુ સામર્થ્ય જીવને પ્રાપ્ત થતું જ નથી. એક જ મનુષ્યભવ અને તેમાં આય દેશ, કુળ, જાતિ વગેરેને પ્રાપ્ત કરીને કોઈ વિરલ આત્માએ જ તેના પરાભવ કરી શકે છે. સુમન ! વિવિધ રૂપાને ધારણ કરતી પાપવાસના જીવને પાપથી ભારે કરી વિવિધ દુઃખાનુ ભાજન મનાવી દે છે. વૈરવિરાધ, તેજોદ્વેષ-ર્ષ્યા-અસૂયા, ક્રૂરતા–નિયતા અને દુરાગ્રહવિગ્રહ-અહંકાર-મદ વગેરે સઘળાં પાપવાસનાનાં જ વિવિધ રૂપા છે. તેને દૂર કરવા માટે મૈત્રી, પ્રમેાદ, કરૂણા અને માધ્યસ્થ્ય જેવી સ્વ-પરહિતકર ભાવનાઓ અને તેને અનુરૂપ પરાપકારવૃત્તિ વગેરે વસ્તુએ જ સમથ છે. માટે જ્ઞાનીઓએ ધમ માટે તેની ઉપયાગીતા વણવી છે. સુમન ! મૈત્રી આદિ ભાવેાને પામેલેા જીવ અબ્રહ્મ આદિ સેવવામાં મહા કપને અનુભવે છે, કારણ કે-એક વાર અબ્રહ્મ સેવવાથી અસ`ખ્યાતા એઇન્દ્રિય જીવા, અસંખ્યાતા સમૂરિંછમ પચેન્દ્રિય જીવેા અને નવ લાખ ગજપન્દ્રિય જીવાની ૧૩૫ Page #305 -------------------------------------------------------------------------- ________________ હિં'સાનેા સંભવ છે, એમ શાકારા કહે છે. એ શાસ્ત્રવચન જાણ્યા પછી કેણુ આત્મવૈરી જીવ ભાગના ક્ષણિક, કૃત્રિમ અને વિરસ એવા સુખને માટે આટલા જીવાની હિંસાનુ` કાય આચરે ? અન્ય જીવાના હિતની ઘેાડી પણ સંજ્ઞાને પામેલા જીવ, પેાતાના ક્ષણિક ભાગ-સુખ માટે થતી આ જાતની ઘેાર હિંસા રૂપ મૈથુનકમને તજવાનું જ પસંદ કરે અને એને માટે પેાતાને એવા પાપમાંથી બચાવવા સારૂ સમર્થ સહાયક સાધનાના સાથ મેળવે. સુમન ! એવા સહાયકામાં પ્રથમ નબર ઉત્તમ ધર્મગુરુઆને છે. મૈથુનાદિ સર્વ પાપાથી બચવાના ધ્યેયપૂર્વક તેએની નિશ્રામાં જીવનને સંપૂર્ણ સમર્પિત કરનાર સદાને માટે પાપાથી મચી જાય છે, પણ સવ* મનુષ્યેા એટલું સત્ત્વ પામેલા હતા નથી. તેથી અલ્પ સત્ત્વવાળા જીવો ગૃહસ્થ તરીકે જીવવા છતાં, ઉત્તરાત્તર મૈથુનસ’જ્ઞાના પાપથી બચી જાય એ ઉદ્દેશથી યાગ્ય સ્ત્રી-પુરુષના વિધિપૂર્વકના વિવાહની વ્યવસ્થાને અનુસરે છે તેથી આ દેશામાં તે અનાદિકાળથી ચાલી આવી છે. તેને અનુસરનારા પુણ્યાત્માએ પાણિગ્રહણ કરવા છતાં, મૈથુનવૃત્તિને નાશ કરવાની અને બ્રહ્મચર્ય ગુણુને પ્રગટ કરવાની ભાવનાવાળા હાવાથી ચીકણાં પાપકર્માંથી લેપાતાં નથી, કિન્તુ ઉત્તરાત્તર ભાગકના ક્ષય કરી સ ́પૂર્ણ બ્રહ્મચર્યનું સત્ત્વ પ્રગટ કરી શકે છે. જૈન-અજૈન શાસ્ત્રામાં એવા સત્પુરુષાનાં અને મહાસતીએનાં અગણિત ષ્ટાન્તા છે. સુમન ! જેમ રેગી રાગ પ્રત્યે અણગમા ધરાવી આરાગ્ય મેળવવાના લક્ષ્યથી યાગ્ય ઔષધનુ વિધિપૂર્વક સેવન કરે ત ૧૨૬ Page #306 -------------------------------------------------------------------------- ________________ નિરોગી બને છે, તેમ કુલિન સદાચારનો પક્ષપાતી આત્મા વિવાહવ્યવસ્થાના પાલનપૂર્વક લગ્ન કરી, ઔષધની જેમ ગૃહવાસ સેવવા છતાં, ક્રમશઃ આત્મવિશુદ્ધિ કરતો આત્માના આરોગ્ય રૂપ સંપૂર્ણ બ્રહ્મચર્યનું સર્વ પ્રગટ કરી શકે છે. સુમન ! ગૃહસ્થજીવનમાં ધર્મ કરતાં અધર્મનું પલ્લું ભારે નમતું હોય છે. જ્ઞાનીઓએ ઊંચામાં ઊંચા ગૃહસ્થ ધર્મને પણ સાધુધર્મની અપેક્ષાએ સવા વસે (રૂપિયામાં એક આના જેટલી કહ્યો છે. પંદર આના પાપપ્રવૃત્તિ અને એક આને નિપ્રવૃત્તિ કરી શકે છે, તો પણ તેનામાં પ્રગટ થએલી માગનુસારિતા અને સમ્યગ્દષ્ટિરૂપ એવી શક્તિ પ્રગટ કરી શકે છે, કે જેના બળે એક આના જેટલા ધર્મથી પંદર આના જેટલા પાપનો નાશ કરી સોળ સોળ આના ધર્મ કરવાની શક્તિ મેળવી શકે છે. જેમ નિરોગીને ઔષધ અનાવશ્યક છે, તેમ પૂર્વ જન્મમાં વિવિધ સદાચારસેવનથી ભેગવૃત્તિને નિર્માલ્યપ્રાયઃ બનાવી દીધી હાઈ ભેગના સર્વત્યાગનું સત્ત્વ પામેલા હોય છે. તે આત્મા આજન્મ બ્રહ્મચર્યવ્રત પાળી સ્વ-પરહિત સાધી શકે છે. જ્યારે તેવી કક્ષાએ નહિ પહોંચેલે-ભગવૃત્તિને પરા ધીન જીવ, ભેગવૃત્તિનો નાશ કરવાના લક્ષ્યપૂર્વક આર્યકુળોની વિવાહવ્યવસ્થાને અનુસરવાથી, ઉત્તરોત્તર ભેગવૃત્તિને ક્ષીણ કરી સંપૂર્ણ બ્રહ્મચર્યનું સર્વ પ્રગટ કરી શકે છે. સુમન ! વિવાહવ્યવસ્થા ભેગ-સુખ માટે છે, એમ માનવું તે અજ્ઞાન છે. ભગ એ રોગ છે અને તેને ટાળવા માટે વિવાહવ્યવસ્થાદિ આર્ય આચારો એક વિશિષ્ટ ઉપાય ૧૨૭ Page #307 -------------------------------------------------------------------------- ________________ - - રૂપ છે, એવી સમજ એ તાત્વિક સમજણ છે. ગૃહસ્થાશ્રમ સેવવા છતાં નૈષ્ઠિક બ્રહ્મચર્યને પામેલા પુરુષ અને મહાસતીઓ ત્રણેય લેકમાં પૂજાયા છે. દેવે પણ તેઓના દાસ બની સેવા કરતા હોય છે. સુમન ! આવા પવિત્ર સંતે અને સતીઓના ધર્મથી જગતના છ શાતાને પામે છે. તેઓના નામસ્મરણ માત્રથી પાપીઓનાં પાપ નાશ પામે છે. એ રીતે અન્ય જીનું પણ હિત થાય છે. સુમન ! મુક્તિનું અનંતર કારણ ચારિત્ર છે, એ ચારિત્ર સર્વ સદાચારનું કુલઘર છે અને તે ચારિત્રનું મૂળ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યની સિદ્ધિ કેવળ મનુષ્યજમમાં વિધિપૂર્વકની વિવાહ વ્યવસ્થાને અનુસરવાથી થાય છે, માટે માર્ગાનુસારિતાને આ ત્રીજો ગુણ બીજા ગુણેને પ્રગટાવવા માટે ઘણું મહત્વનું છે, એ તને હવે સમજાયું હશે. એને અનુસરવાથી સ્વ-પરિકલ્યાણ થાય છે એ સુનિશ્ચિત છે. સુમન ! જેઓ પોતાના કર્મોદયને અનુસાર જે જ્ઞાતિ, કુળ, દેશ કે ધર્મમાં જગ્યા હોય, તેઓ તે તે જ્ઞાતિ, કુળ, દેશ કે ધર્મ વગેરેના નિયમોને (આચારને) પાળવા માટે જવાબદાર હોય છે. એમ છતાં મેહાદિને વશ થઈ જેઓ એ નિયમને અનુસરતા નથી, તેઓ કેવળ પોતાને જ નહિ પણ તે તે સમગ્ર જ્ઞાતિ, કુળ, દેશ, ધર્મ અને પરંપરાએ સમગ્ર વિશ્વને પણ હાનિ પહોંચાડે છે, અન્યાય કરે છે અને તેથી પિતાનું સંસારભ્રમણ વધારી મૂકે છે. એ વાત આપણે હવે પછી વિચારીશું. T ૧૨૮ Page #308 -------------------------------------------------------------------------- ________________ [૧૮] સુમન ! માર્ગોનુસારિતાના ત્રીજા ગુણમાં આર્યકુળોની વિવાહવ્યાવસ્થાના પાલનનું વિધાન છે. આ ગુણ વિવાહિત પતિ-પત્નીને હિત કરે છે; ઉપરાંત તેના કુટુંબને, સ્વજનેને, સંબંધીઓને, જ્ઞાતિજનોને, તે તે સમાજને, રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને પણ હિત કરે છે. સુમન ! આ હકીકતને સમજવા માટે દૃષ્ટિને વિશાળ અને સૂક્ષમ બનાવવી પડશે. એકાગ્રતાથી શ્રવણ, મનન અને ચિંતન કરવું પડશે. સુમન ! મેંઘા મનુષ્યભવને પામીને માણસ કેવળ જીવન જીવી જ નથી. પિતે વિવિધ પ્રકારે લાભ કે હાનિ કરી જાય છે અને પાછળ વિવિધ પ્રકારનો વારસો મૂકતે જાય છે. સુમન ! કોઈ લક્ષ્મીને વારસો મૂકી જાય છે, તે કઈ દેવાનો મૂકી જાય છે એ જાણુએ છીએ, પણ એ ઉપરાંત બીજે વિવિધ વારસો મૂકી જાય છે, જે તરફ આપણે લક્ષ્ય ઓછું આપીએ છીએ. કઈ સદાચારને તે કઈ અસદાચારને, કેષ્ઠ રાગને તે કઈ વૈરાગ્યને, કેઈ ત્યાગને તે કઈ ભેગને, એમ વિવિધ વસ્તુઓને માણસે વારસામાં મૂકી જાય છે. સુમન ! મનુષ્ય પોતાના વારસામાં એક એવો જીવનને ઈતિહાસ પણ મૂકી જાય છે કે–પાછળના છે તેમાંથી પોતાની ચોગ્યતા પ્રમાણે ગુણ કે અવગુણને પણ ગ્રહણ કરે છે. એની પ્રશંસા કે નિંદા દ્વારા, સદ્ભાવ કે અસદુભાવ દ્વારા અથવા અનુકરણ કે અનનુકરણ દ્વારા પોતાનું હિત અને અહિત પણ ૧૨૯. Page #309 -------------------------------------------------------------------------- ________________ કરે છે. આજે આપણે પણ જીવનઘડતર માટે બહુધા પૂર્વ પુરુષોના જીવનને દષ્ટાંત તરીકે સ્વીકારીને તે તે પ્રવૃત્તિ કરીએ છીએ, એ કોને અનુભવસિદ્ધ નથી? સુમન ! એ ઉપરાંત ગૃહસ્થાશ્રમ સેવનાર મનુષ્ય વારસામાં પિતાની સંતતિને મૂકી જાય છે. એનાથી કેવળ તેને વંશ ચાલુ રહે છે એમ નહિ. એ સંતતિ જે ઉત્તમ હોય, તે તેના આલંબનથી અને સહકારથી તેના કુટુંબ, જ્ઞાતિ અને યાવત્ સમગ્ર વિશ્વને પણ હિત થાય છે; અને જે સંતતિ અધમ હોય, તે તેનું, તેના કુટુંબનું, સ્વજન-સંબંધીઓનું કે જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર યાવત્ સમગ્ર વિશ્વનું અહિત પણ થાય છે. સુમન ! વિશ્વના સમગ્ર જીના જીવનને એવો સંબંધ છે કે-તેમાંથી પરસ્પર હિતાહિત થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-વાપરોપજીવાના' અર્થાત્ છે પિતાના જીવનથી પરસ્પર હિતાહિત કરે છે. તે માટે સુમન ! સુખને અથર મનુષ્ય જે પૂર્ણ બ્રહ્મચર્યને વાળીને પોતાના જીવનને એવો ઉત્તમ ઈતિહાસ ન રચી શકે, તે પણ તેણે આ વિવાહ વ્યવસ્થાનું ધોરણ પાળીને લગ્ન કરવું ગઈએ, કે જેથી સંતતિ થાય તે પણ સુજાત વગેરે ગુણવાળી ઉત્તમ થાય; અને તેનાથી પિતાને, તે સંતતિને, તેના કુટુંબને, સ્વજન-સંબંધીઓને, જ્ઞાતિને, સમાજને, રાષ્ટ્રને અને યાવત વિશ્વને પણું હિત થાય. | સુમન ! અપવાદને બાજુમાં રાખી સામાન્ય ધોરણે વિચારતાં સમજાશે કે-જે મનુષ્ય પોતાના જીવનમાં સંયુક્ત કૌટુંબિક જીવનના, જ્ઞાતિના, સમાજના કે રાષ્ટ્ર વગેરેના લૌકિક કાનુનેનું લાલન કરવાનું શિક્ષણ આપતા હોય છે અને એથી વિપરીત Page #310 -------------------------------------------------------------------------- ________________ જે તે કાનુનેનો અનાદર કે ભંગ કરે છે, તે બીજાઓને પણ અનાદર અને ભંગ કરવાનું શીખવે છે. સુમન ! બીજા ઇવેનું હિતાહિત જેટલું હિતકર-અહિતકર ઉપદેશ આપવાથી થાય છે, તેથી કેઈગુણું અધિક અને શીવ્ર તેનું હિતાહિત તે તે પ્રકારના વર્તનથી થાય છે. ઉપદેશથી બીજાને જે અસર થાય છે, તે કરતાં ઘણી, સચોટ અને શીઘ અસર સારા-નરસા આચરણને જેવાથી થાય છે. અજ્ઞાન એવા પણ બાળકને માતા ઉપદેશ વિના કેવળ પિતાના આચરણ દ્વારા શિક્ષણ આપી શકે છે. સુમન ! મનુષ્યોને મોટો વર્ગ બાળક જેવું છે. તેને ઉપદેશની અસર નહિવત્ થાય છે. તેવા જીવોના હિત માટે કેવળ ઉપદેશ નહિ પણ તેવું વર્તન કરવું જરૂરી છે. સુમન ! લૌકિક કે લેકેત્તર પ્રત્યેક ઉત્તમ આચાર સમગ્ર વિશ્વના હિત માટે છે, એ વાત તેને પહેલાં યુક્તિપૂર્વક સમજાવી છે એટલે એ વિષયમાં હવે તને સમજાવવાની જરૂર નથી. તું સમજી શકીશ કે-એક નાનામાં પણ નાના સદાચારને અનાદર કરી છે તેનું પાલન કરતું નથી, તે પિતાને અને યાવત્ સમગ્ર વિશ્વને પણ દ્રોહ કરે છે. એ જ તેના સંસારપરિભ્રમણનું મૂળ કારણ છે. શાસ્ત્રમાં અસદાચારના ત્યાગને અને સદાચારના પક્ષને ધર્મ કહ્યો છે અને એની વિરુદ્ધ સદાચારના તિરસ્કારને તથા અસદાચારના પક્ષને અધમ કહ્યો છે, તેનું રહસ્ય પણ આ જ છે. સુમન ! મનુષ્યનું જીવન અન્ય સર્વ જીના જીવન કરતાં વધુ જવાબદારીવાળું છે. તેનું કારણ પણ એ જ છે કેતેના સારા-નરસા આચરણની અસર અત્માને મેટી થાય છે. ૧૩૧ Page #311 -------------------------------------------------------------------------- ________________ " સુમન ! એ જ કારણે એક અસદાચાર તિર્યંચ સેવે, તે જ અસદાચાર જે મનુષ્ય સેવે, તે તેને તિયચ કરતાં પાપકમને બંધ ઘણે મેટા થાય છે. દેવ અને નારકે માટે પણ તારતમ્ય છતાં એ જ ન્યાય કહ્યો છે. અર્થાત સમાન પાપ આચરવા છતાં તેનાથી મનુષ્યને જેટલું પાપકર્મને બંધ થાય છે, તેટલે દેવને, તિયાને કે નારકને થતો નથી. સુમન ! માનવજાતિમાં જન્મેલા માટે આ ન્યાય છે. એક ઉચ્ચ કુળને પામેલો-ઉત્તમ તરીકે પંકાએલો મનુષ્ય જે પાપ કરે તેવું જ તે પાપ હલકા જીવનને પામેલો સામાન્ય મનુષ્ય કરે, તે તેને સમાન શિક્ષા કે સમાન કામ બંધ થતું નથી. સુમન ! જેમ જેમ જીવન ઊંચું અને કૌતિ વધારે, તેમ તેમ તેના સારા-નરસા કાર્યોથી તેને અને બીજાને પણ લાભ કે હાનિ મોટી. એક ચાર જ્યારે ચોરી કરે, ત્યારે તેને જે શિક્ષા થાય છે, તેનાથી કેઈગુણ અધિક શિક્ષા-દંડ વગેરે એક ન્યાયાધીશને નાનકડી લાંચ-રૂશવત લેવાથી થાય છે. સુમન ! એથી તને સમજાશે કે-વિશ્વવ્યવસ્થાના ધોરણે ચારેય ગતિમાં મનુષ્ય જીવનનું મૂલ્ય અને મહત્ત્વ ઘણું છે, તે તેની જવાબદારી પણ ઘણી મોટી છે. અને તેથી વિશ્વવ્યવસ્થાના લૌકિક કે લોકેત્તર નાના-મોટા કાનુન પૈકી જે જે કાનુને માટે પિતે પાળવાને જવાબદાર છે, તે તે કાનુનેને તેને પૂર્ણ વફાદારીપૂર્વક પાળવા જોઈએ. એથી વિરુદ્ધ જે જે જે કુટુંબ, જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વની એક વ્યક્તિ પણ એમાં ભૂલ કરે છે, તે તે પોતાને, તે તે કુટુંબ, જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર અને યાવત્ વિશ્વને પણ હાનિ પહોંચાડે છે. આ હકીકતને સમજવા એક દષ્ટાન્ત છે તે સાંભળી ૧૩૨ Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં ચામડાની દેવાધિષિત 'ભેરી' નામનું એક વાજિંત્ર (નગારું) હતું. તેને વગાડતાં એ શબ્દ થતે કે–તેને સાંભળવાથી સાંભળનારના સર્વ જાતિના રેગ નાશ પામે અને છ માસ સુધી નો રોગ થાય નહિ. " પ્રજાવત્સલ કૃષ્ણ વાસુદેવે પ્રજાના હિતાર્થે તે ભેરીને છ છ માસના અંતરે વગડાવવાની વ્યવસ્થા કરી અને તેને વગાડવાને દિવસ વગેરેની સર્વત્ર જાહેરાત કરી. ઉપરાંત ભેરીના રક્ષણે માટે એક માણસને રક્ષક તરીકે નીમ્યો. સુમન ! વ્યવસ્થા પ્રમાણે દૂર દૂર દેશ-વિદેશથી રેગીઓ આવતા અને નિયત દિવસે ભેરી વાગતી. તેનો અવાજ સાંભથવાથી દરેક રાગીના વિવિધ રાગો શમી જતા. સુમન ! પુદ્ગલના ગુણ-ધમરૂપ તેના શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શમાં એવી વિવિધ શક્તિ હોય છે કે અમુક પુદ્ગલના સેવનથી તે તે રાગે જન્મે છે અને તેથી વિરુદ્ધ ધર્મવાળા પુદ્ગલના સેવનથી તે તે રોગો શમી પણ જાય છે. વૈદ્યો-ડૉકટરે ઔષધ આપે છે તે પણ વિવિધ પુદ્ગલેના મિશ્રણથી જ તૈયાર થયેલાં હોય છે. રેગે આહારમાંથી જન્મે છે અને આહારથી શમે છે, એમ વૈદકશાસ્ત્ર માને છે. સૌને પ્રાયઃ એને અનુભવ પણ છે. ઔદારિક શરીરને માફક ન આવે છે કે તેટલે દારિક પુદગલને આહાર લેવાથી રેગ પ્રગટે છે અને તેના શમન માટે લેવાતાં ઔષધે પણ દારિક પુદ્ગલે જ હોય છે. કેઈ પુદ્ગલને રસ તે કોઈને ગંધ, કોઈને સ્પર્શ કે કેઈનું રૂપ રેગોને પ્રગટ કરે છે તેમ નથી. વિરુદ્ધ ૨સ વગેરેથી રાગ શમે પણ છે. એ રીતે તેના શબ્દમાં પણ રેગ પ્રગટાવવાની અને શમાવવાની શક્તિ હોય છે. ૧૩૩ Page #313 -------------------------------------------------------------------------- ________________ માં મારી સુમન ! આજની વૈજ્ઞાનિક શોધથી પણ આ હકીકત સિદ્ધ થઈ છે અને વિવિધ સંગીતના પ્રયોગથી વિવિધ રંગોને શમાવવાની યોજના પણ અમુક સ્થળમાં ચાલુ થઈ છે. સુમન ! કૃષ્ણવાયુદેવે કરેલી વ્યવસ્થા પ્રમાણે એક વખત તેના નિયત દિવસે ભેરી વગાડવામાં આવી અને એક રોગી આવવામાં એક દિવસ મેડે પડ્યો. તેણે જાણ્યું કે-ભેરી તે કાલે વાગી અને હવે છ મહિના પછી જ વાગશે, ત્યારે તેને ભારે આંચકે લાગ્યું. “આ રોગ છ મહિના સુધી કયી રીતે સહન થશે? –એ ચિંતાથી તેણે ઉપાય શોધવા માંડ્યો અને તેને સૂઝયું કે-જે ભેરીના શબ્દશ્રવણ માત્રથી પણ રેગ શમે છે, તો તે ભેરીનું ચામડું રેગ શમાવવા માટે સમર્થ કેમ ન બને? પછી તો તેણે ભેરીના રક્ષકને સાથે, લક્ષ્મીની લાલચમાં સપડાવ્યો અને મેં માગ્યા દામ આપી ભેરીના ચામડામાંથી એક ટૂકડે કપાવી લીધે. સુમન બસ, પહેલ કરનારની રાહ માણસ જુએ છે. તે પછી તે તે વાત ગુપ્ત રીતે પણ કર્ણોપકર્ણ બીજા દર્દીઓ સાંભળતા ગયા અને શ્રીમંત દદી એ શીધ્રપણે રોગનો નાશ કરવા માટે લાંચ આપી આપીને ભેરીમાંથી ચામડાના ટૂકડાને મેળવતા રહ્યા. ભેરીના રક્ષકે પણ લક્ષ્મીની લાલચે મૂળ ચામડાને આપી, તેની જગ્યાએ બીજા ચામડાનાં કૃત્રિમ સાંધા જોડવા માંડ્યા. પરિણામ એ આવ્યું કે-છ મહિનામાં તો તે ભેરીમાંથી મૂળ ચામડું કપાઈ ગયું અને કૃત્રિમ સાંધાથી ભરી ભરાઈ ગઈ. જ્યારે છ મહિને એને વગાડી, ત્યારે તેના અવાજથી કોઈને રોગનાશની અસર ન થઈ અને હંમેશને માટે રોગીઓ નિરાશ થયા. ૧૩૪ Page #314 -------------------------------------------------------------------------- ________________ સુમન ! કિલ્લાની એક પહેલી ઈંટ તૂટ્યા પછી સમગ્ર કિલ્લાના નાશ સરળ થઈ જાય છે. નાવડીમાં એક નાનું છિદ્ર કરવાથી સમગ્ર નાવડીને સહેજમાં ડૂબાવી શકાય છે. ભેરીના પ્રથમ ટૂકડાને લેનારે એવે! માગ ચાલુ કર્યાં કે-પાછળ ઘણા માણસાએ તેનું અનુકરણ કર્યુ અને ભેરીની શક્તિ નાશ પામવાથી રોગીએ હમેશને માટે નિરાશ થયા. એ રીતે સુમન ! સમગ્ર વિશ્વનુ' જેમાં હિત છે, તે વિશ્વવ્યવસ્થાના નાના-મોટા લૌકિક કે લેાકાત્તર આચારને અજ્ઞાન કે મેહને વશ થઈને જે મનસ્વીપણે ભાગે છે કે તેનું મૂળ સ્વરૂપ બદલી નાંખે છે, તે સમગ્ર વિશ્વને હાનિ કરે છે, અન્ય જીવાને એ આચારપાલનમાં અનાદર ઉપજાવે છે, શિથિલ બનાવે છે અને આચારભ'ગના માર્ગ ખૂલ્લા કરે છે. આ સુમન ! અબ્રહ્મ હૈય છે, તથાપિ બ્રીચય પાલનની વિશિષ્ટ શક્તિ જેનામાં નથી, તેના માટે આ આય કુળાની વિવાહત્મ્યવસ્થાનું પાલન ઘણું અગત્યનું છે. માનવજાતિ એ ઉચ્ચ ગણાય છે. તે પ્રમાણે તેની ઉચ્ચતા અખંડ રહે એવી સતતિ માટે વ્યવસ્થા કી રીતે ઉપકારક બને છે, એ તેા તને હવે · પછી સમજાવીશ. પરંતુ આજે એટલું તારે સમજી લેવુ જોઈ એ કે-વિશિષ્ટ પુણ્યથી પેાતાના ઘેર માનવ તરીકે જન્મ લેનાર ભાવિ પુત્ર-પુત્રીના જીવનને સુંદર બનાવવા માટે અને એ રીતે પેાતાની ઉત્તમ સંતતિના વારસે જગતને આપવા માટે, મનુષ્યે આ આય કુળાની વિવાહવ્યવસ્થાને ખૂબ મહત્ત્વની સમજી તેનું પાલન કરવું-કરાવવું, તે માનવના એક ધમ છે. અપેક્ષાએ તે એક વિશિષ્ટ સેવા છે. 5 ૧૩મ Page #315 -------------------------------------------------------------------------- ________________ [૧૯] સુમન ! માનવજીવન અન્ય જાતિઓની અપેક્ષાએ ઘણું ઉચ્ચ છે, એમ સર્વ દર્શનકારો કહે છે અને સૌ કોઈ એ પ્રમાણે સ્વીકારે છે. તેનું કારણ માનવજીવનમાં મુખ્યતયા શિષ્ટાચાર, સદાચાર કે ધર્માચારરૂપ આચારધર્મના પાલન દ્વારા વિશિષ્ટ સાધના કરવાની હોય છે. સુમન ! મનુષ્યના આ આચારધર્મના પાલનથી અન્ય જીનું હિત થાય છે, એથી એનું પિતાનું પણ હિત થાય છે અને અન્ય જીને આચારપાલનની હિતકર પ્રેરણા મળે છે. તેથી એમ કહી શકાય કે-એક સદાચારી ઉત્તમ મનુષ્ય જગતના છોને સંસારસમુદ્રથી પાર ઉતારનાર નાવિક છે. સુમન ! નાવિકનું કાર્ય બીજાને તારવાનું હોય છે. તે બીજા મુસાફરોને તારે છે, છતાં બીજાને તારતાં પતે પણ તરે છે. - સુમન ! બધાં નાવિક બની શકતા નથી, નાવિક તે કેઈ અમુક જ હોય છે, બીજા તે તરનારા તરીકે મુસાફરે હોય છે, પણ નાવિક અને મુસાફરે બધાંની બુદ્ધિ “નાવડી નિવિદને પાર ઉતરે અને સૌ તરે–પાર ઉતરે–એવી હેવાથી બધાં પાર ઉતરે છે. નાવડીની રક્ષામાં સર્વની રક્ષા સમજતા હોય છે. ૧૩૬ Page #316 -------------------------------------------------------------------------- ________________ સુમન ! સદાચારને નાડી, તેના પ્રરૂપક તથા પ્રચારકને નાવિક અને પાલકને તરનારા મુસાફા કહી શકાય. સુમન ! જેમ સઘળાં મનુષ્યે નાવિક કે મુસાફરા બની શકતા નથી, તેમ સર્વ જીવા આચારધમ નું પાલન કરી શકતા નથી, પણ યથાયેાગ્ય આચારધમ નું પાલન કરનાર તેા મનુષ્ય જ હાય છે. એ કારણે જ માનવજીવનની ઉચ્ચતા સૌ કાઈ એ સ્વીકારી છે. સુમન ! જેમ મુસાફરી નાવડીની સલામતી માટે બેદરકાર અને તે તે સવ મુસાફાના દ્રોહી ઠરે છે, તેમ મનુષ્ય પણ પેાતાના જીવનને યેાગ્ય એવા શકત્ય સદાચારના પાલનમાં બેદરકાર બનવાથી દ્રોહી ઠરે છે. માટે માનવજીવન પામેલા સૌ કાઇએ આચારધર્માંના પાલનની અને રક્ષણુની પેાતાની જવાબદારીને સમજવી જોઇએ અને એનું પાલન-રક્ષણ કરવુ' જોઇએ. સુમન ! પેાતાના જીવનને અનુરૂપ સદાચારનું પાલન કરવુ' અને અસદાચારના ત્યાગ કરવા, એ જ માનવજીવનનુ મુખ્ય કત્ત વ્યમિ છે. એમ સવ કત્ત ગૈાને સમાવેશ થઈ જાય છે. શાસ્ત્રામાં કહેલા સમગ્ર વિધિનિષેધાતુ તાત્પર્ય એક જ આ કત્તવ્યપાલનમાં રહેલુ છે. સુમન ! આ કત્તવ્યપાલનરૂપ આચારધર્મના પાલનથી પેાતાને મળેલા દુર્લભ માનવજીવનની સેવા થાય છે. અને જે પેાતે માનવજન્મની આવી નિષ્કલંક સેવા કરે છે તેની સેવા તેના માનવજન્મ કરે છે. એમ સુમન! મનુષ્ય માનવતાની સેવા કરે છે, તેા માનવતા તે મનુષ્યને ઉચ્ચ મનાવે છે. ૧૩૭ Page #317 -------------------------------------------------------------------------- ________________ સુમન ! હવે તું સમજી શકીશ કે-પિતાનું હિત કરનારા દુર્લભ માનવજન્મને અસદાચારથી દૂષિત કરે એનાથી બીજું એરવર્તન કર્યું હોઈ શકે? અને એની સર્વમાન્ય ઉચ્ચતા નિષ્કલંક અને અખંડ રહે તે રીતે આચારધર્મના પાલન દ્વારા તેની સેવા કરવાથી વિશેષ સુંદર બીજું કયું કર્તવ્ય હોઈ શકે? સુમન ! નાવડી જેમ અનેકને તરવાનું સાધન હેવાથી એક મનુષ્ય તેનો નાશ થાય તે રીતે યથેચ્છ ઉપગ કરી શકે નહિ, તેમ સદાચારરૂપ આચારધમ પણ સર્વના હિતનું સાધન હોવાથી તેની મર્યાદાને ભંગ કરી શકાય નહિ. માટે વ-સ્વયેગ્ય આચારોની મર્યાદામાં રહીને જીવવું એ ધર્મ છે અને એ મર્યાદાઓને તોડીને યથેચ્છ જીવવું એ અધર્મ છે. કારણ એ છે કે-સદાચારની મર્યાદાના પાલનથી સ્વ–પર સર્વ જીવનું હિત થાય છે અને એ મર્યાદા તેડવાથી સ્વ-પર સર્વ જેને દ્રોહ થાય છે. સુમન ! જેમ એક કુટુંબના કુળાચારને નહિ પાળનારો સમગ્ર કુટુંબન, જ્ઞાતિના આચારને નહિ પાળનારો સમગ્ર જ્ઞાતિને કે દેશના આચારેને નહિ પાળનારે સમગ્ર દેશની પ્રજાને દ્રોહી છે, તેમ શ્રી જિનશાસનના જિનકથિત નાના-મોટા આચાર પૈકી જે આચારોને પાળવા માટે પોતે જવાબદાર છે. પુણ્યના બળે તેના પાલનની યેગ્યતા તથા સામગ્રી જેને મળી છે, તે જીવ એ આચારોનું પાલન ન કરવાથી સમગ્ર વિશ્વને દ્રોહી બને છે, કારણ કે-શ્રી જૈનશાસન એ સમગ્ર વિશ્વનું હિતકર શાસન છે. તેમાં એક પણ જીવના હિતની ઉપેક્ષા નથી. એના પ્રરૂપક વીતરાગ શ્રી અરિહંતદેવ છે. તેઓ વિશ્વના Page #318 -------------------------------------------------------------------------- ________________ પિતા છે અને ત્રણેય જગતના નાથ છે, તેથી તેઓના શાસનમાં વિશ્વના સમગ્ર જીવેાના હિતનુ* અમૃત છે. આ કારણે સુમન ! આ કુળમાં જન્મેલા સૌ કોઈ એ આ કુળાની વિવાહવ્યવસ્થાને અનુસરવુ જોઈએ. એ વિવાહવ્યવસ્થા તેના પાલકને સપૂર્ણ બ્રહ્મચારી બનાવવાની ક્ષમતા ધરાવે છે. આય કુળામાં મળેલા જન્મને પણ પ્રાયઃ આય આચારાના પાલન દ્વારા આત્મવિકાસ કરવાની ચેાગ્યતા પ્રાપ્ત કરી હાય તે સફળ કરી શકે છે, તેથી કલ્યાણુના અથી એ આ વિવાહૅવ્યવસ્થાના પાલનપૂર્વક સપૂર્ણ બ્રહ્મચર્યપાલનની ચેાગ્યતા, સત્ત્વ અને સામગ્રી પ્રાપ્ત કરવાના ધ્યેયથી વિષયાના પાશમાંથી છૂટવાના અભ્યાસ કરવા જોઈએ. સુમન ! બ્રહ્મચર્ય પાલન માટેના આ અભ્યાસથી-પ્રયત્નથી જીવ પુણ્યાનુબંધી પુણ્યના ભાગી બનીને, એ પુણ્યના મળે સ.પૂર્ણ બ્રહ્મચર્ય પાલનની ચેાગ્યતા, સત્ત્વ અને સામગ્રી પ્રાપ્ત કરી શકે છે અને પરિણામે સ્વ-પરકલ્યાણ સાધી શકે છે. સુમન ! પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા પુણ્યના આત્મહિતાર્થે સદુપયેાગ કરીને સફળ અનાવવાનુ` સ્થાન આય કુળા છે. ત્યાં જન્મ લેવાથી આય આચારાના પાલનદ્વારા પુણ્યને સફળ કરતા જીવ ઉત્તરાત્તર આત્મવિકાસ દ્વારા સ્વ-પરકલ્યાણુ કરી શકે છે અને આ કુળમાં જન્મ ન મળવાથી કે મળવા છતાં તે કુળના આચારાનુ' યથાયેાગ્ય પાલન કરવાથી, જીવ પૂર્વપાર્જિત પુણ્યના દુરુપયેાગ કરી, પાપના સંચય કરી, ભવચક્રમાં ભટકતા થઈ જાય છે. એમ મહા મુશીખતે મળેલા માનવજન્મને દૂષિત કરી અનથ ની પરપરા સર્જે છે. ૧૩૯ Page #319 -------------------------------------------------------------------------- ________________ સુમન ! જેમ મનુષ્યપણામાં અને ઉત્તમ કુળમાં જન્મ મળ એ ઉત્તમ ગણાય છે, તેમ તેની જવાબદારીઓ પણ આકરી હોય છે. માનવજન્મની ઉત્તમતા તે જવાબદારીઓને પૂર્ણ કરવાથી અખંડ અને નિષ્કલંક રહે છે અને એથી જીવની ગ્યતામાં પણ વધારો થાય છે. પુનઃ તેને વિશિષ્ટ અને પવિત્ર એવી જીવનસામગ્રીવાળો દેવ-મનુષ્યને ભવ પ્રાપ્ત થાય છે અને ઉત્તરોત્તર આત્મા વિશુદ્ધ બનતે પરમપદને અધિકારી થાય છે. એ રીતે સુમન ! આ આચારના પાલનથી જીવને પિતાને લાભ થાય છે, પિતાના જીવનના પવિત્ર ઈતિહાસથી ભાવિ પ્રજાને પણ લાભ થાય છે અને સંતતિ થાય તે પણ માતાપિતાના સદાચારનો વારસો પ્રાયઃ તેના જીવનમાં ઊતરે છે, તેથી તેના બળે માતા-પિતાદિના હિતમાં તે સદા તત્પર રહી સહાય કરે છે, પિતાના જીવનથી તે પણ અન્ય જીને સન્માર્ગમાં પ્રેરે છે અને એને ઈતિહાસ પણ પુનઃ ભાવિ જીનું હિત કરે છે. એમ આ આચારના પાલનથી પોતાના આત્માનું હિત કરવાપૂર્વક માનવજન્મની ઉચ્ચતાની નિષ્કલંક રક્ષા થઈ શકે છે. જે સ્થાને પોતાને જન્મ થાય, તે સ્થાનને (કુળ-જ્ઞાતિ-ધમ વગેરેને) પોતાના જીવનથી દૂષિત ન કરતાં પવિત્ર બનાવવું અને તેનું મહત્વ વધારવું, એ જ તત્વથી સદાચારી જીવન છે. એથી વિશ્વનું હિત થાય છે અને વિશ્વના હિતથી પિતાનું હિત થાય છે. સુમન ! આ વિવાહવ્યવસ્થાની મર્યાદા શું છે અને તે મર્યાદાના મૂળમાં કયા શુભ હેતુઓ છે? એ વગેરે આપણે હવે પછી વિચારીશું. મારું મુખ્ય લક્ષ્ય તને પ્રત્યેક વાતમાં ૧૪૦ Page #320 -------------------------------------------------------------------------- ________________ આચારનુ' મહત્ત્વ અને તેના પાલનની અનિવાયતા સમજાવવાનું છે તેથી વાર વારએ વાતને કરૂ છું, કારણ કે-પ્રત્યેક આચારના પ્રરૂપક કરૂણાસમુદ્ર અને વીતરાગ એવા નિષ્કારણુ ઉપકારી શ્રી અરિહંતદેવા છે, તેથી તેઓએ પ્રરૂપેલા પ્રત્યેક આચારોમાં સમગ્ર વિશ્વનું હિત કરવાની શક્તિ છે અને એ શક્તિ તે આચારના યથાર્થ પાલન દ્વારા અખંડ રહી શકે છે. તેથી સુખના અથી જીવનું કર્ત્તવ્ય છે કે-તે આચારના પાલન દ્વારા સ્વ-પરકલ્યાણ સાધે અને એ આચારોને લેશ પણ દૂષિત અનાવ્યા વિના ભાવિ જીવાને એના ઉત્તમ વારસે આપે. સુમન ! આજ સુધી આપણે મુખ્યતયા ન્યાયસમ્પન્ન વૈભવ અને શિષ્ટાચારની પ્રશંસા અ'ગે વિચાયુ' છે. તેમાં સુખનેા આધાર ન્યાય અને દુઃખાનું મૂળ અન્યાય, આટલી જ વાત મૌલિક છે. એને જ વિશેષ સમજવા જ્ઞાનીઓએ વિવિધ ગુણાનું વર્ણન કર્યુ છે. તત્ત્વથી તે કાઇપણ ગુણની ઉપાસના એ ન્યાય છે અને કાઈ પણ દોષનુ· સેવન એ અન્યાય છે. એમ છતાં સુમન ! સવની બુદ્ધિ સમાન હાતી નથી, તેથી ખાળ જીવાને પણ સમજાવવા માટે એ જ વાતને વિસ્તાર વિવિધ શાસ્રોરૂપે કરેલા છે. સુમન ! સર્વ શાસ્ત્રાના સાર એ જ છે કે-આત્મા ચેતન છે, તા તેણે પેાતાની સમ્પત્તિ રૂપે ગુણેાના આધારે જીવવુ... જોઇએ. એ ગુણ્ણા જ્યાં સુધી પ્રગટ ન થાય, ત્યાં સુધી તેને પ્રગટ કરવાના ધ્યેયથી ભલે તે જડ સાધનાના ઉપયાગ કરે, પણુ અંતે તેા તેણે જડની સહાય છેાડવી જ જોઈએ, કારણ કે-જડ પદાર્થો એ આત્માની પાતાની વસ્તુ નથી. ૧૪૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ સચાગવશ પરાયી વસ્તુની સહાય લેવી પડે, તે પણ તેમાં મમતા તેા ન જ થાય, કારણ કે-પરમાં મમતા તે અન્યાય છે. સુમન ! એક શાણા વેપારી પેાતાની લક્ષ્મીના અભાવે ીજાનું ધન વ્યાજે લઈ જ્યારે વેપાર કરે, ત્યારે તેનુ લક્ષ્ય શીઘ્ર દેવુ' ચૂકવીને છૂટા થવાનુ' અને પેાતાની મુડી ઉપર વેપાર કરવાનુ... હાય છે. તે જ ન્યાય આત્મા માટે છે. પેાતાની શક્તિરૂપ ગુણા જયાં સુધી પ્રગટે નહિ, ત્યાં સુધી તે ભલે જડના આશ્રય કરે, પણ તેનું ધ્યેય તે એ જડની સહાયથી પેાતાના ગુણેાને પ્રગટાવવાનુ અને જયના આશ્રય છેાડવાનું જ હાવુ' જોઈ એ. સુમન ! ટૂંકમાં એમ સમજવુ કે-જે પરાયું છે. તેને છેડવામાં ન્યાય અને તેની મમતામાં અન્યાય છે. હા, છેડ વાની વૃત્તિપૂર્વક વ્યવહારથી સહાય લેવામાં કે તેનુ' પાલન વગેરે કરવામાં અન્યાય નથી. સુમન ! શિષ્ટાચારની પ્રશંસા, એ પણ તત્ત્વથી ન્યાય છે, કારણ કે-આચાર એ આત્માની ગુણુરૂપી સમ્પત્તિને પ્રગટ કરવાના મૌલિક ઉપાય છે. પેાતાના ગુણાને પ્રગટ કરવા તે ન્યાય હાવાથી તેના ઉપાયરૂપ આચારાનું પાલન કે પ્રશંસા વગેરે પણ ન્યાય છે. સુમન ! સદાચારની પ્રશંસાથી પેાતાના ગુણેાનાં આવારક કર્માના હાસ થાય છે અને ગુણેા પ્રગટ થાય છે. એમ પેાતાના હિત ઉપરાંત બીજા આત્માએ પણ પ્રશંસાથી સદાચારના પક્ષ કરી તેને પ્રગટ કરવા માટે પ્રયત્ના કરે છે, તેથી તે પરાપકારરૂપ પણ છે. ૧૪૨ ' Page #322 -------------------------------------------------------------------------- ________________ સુમન ! શસ્ત્રોમાં કહેલા પ્રણિધાન-પ્રવૃત્તિ વગેરે વાંચ આશયે પૈકી પાંચમા વિનિયોગ આશયને જ એક પ્રકાર, આ શિષ્ટાચારની પ્રશંસા છે. પ્રશંસા દ્વારા અન્ય જીવોને તે તે ગુણે પ્રાપ્ત કરાવી શકાય છે. સુમન ! પિતે ગુણી બનવા છતાં જે બીજાને ગુણી બનાવવા પ્રયત્ન કરતો નથી, તે સાચે ગુણવાન નથી, માટે ગુણ આમાએ પણ પરહિત માટે સદાચારની પ્રશંસા કરવી, એ કત્તવ્ય જ નહિ, ન્યાય પણ છે, પ્રશંસા ન કરવી તે અન્યાય છે. - સુમન ! સામાન્ય લેક તે સજજને જે કરે તે કરવા પ્રેરાય છે. કહ્યું પણ છે કે-“માનનો ચેન : સંસ્થા મોટા માણસે જે માર્ગે ચાલે તે માગ ! લેકસ્વભાવ બહુધા અનુકરણશીલ હોય છે, તેથી મહાજન એટલે સજજનો-સંતો જે કરે કે કહે, તેમ કરવા પ્રેરાય છે, તેથી ધર્મનું એ કર્તવ્ય છે કે તે શિષ્ટાચારનું પાલન કરવું જોઈએ અને તેના પ્રચાર માટે પ્રશંસા પણ કરવી જોઈએ. સુમન ! વધારે શું કહું ? દુર્ભાગ્યે સદાચાર પ્રત્યે જે પિતાને આદર ન હોય, તે જગતના કલ્યાણ માટે બાહ્ય વૃત્તિથી પણ તેણે સદાચારનું પાલન અને પ્રશંસા કરવી જોઈએ. એમ કરવાથી પિતાને આદર અને આદર પ્રગટવાથી ગુણે પણ પ્રગટ છે. વિશેષમાં અન્ય છે તેનું અનુકરણ કરી હિત સાધે છે. સુમન ! એથી પણ અધિક વિચારીશ તે સમજાશે કેમાત્ર પોતાના ગુણે પ્રગટ કરવાથી કર્તાવ્ય પૂર્ણ થતું નથી. બીજાને પણ તે તે ગુણે પ્રગટાવવા માટે તેની પ્રશંસા કરવી જરૂરી છે. શ્રી તીર્થકર ભગવંતે પણ પાને સંપૂર્ણ ગુણે પ્રગટ Page #323 -------------------------------------------------------------------------- ________________ થવા છતાં અન્ય ના હિત માટે આચારનું પાલન અને પ્રશંસા કરે છે, તે આપણું તે તે વિશેષતયા કર્તવ્ય બની રહે છે. માટે સુમન ! શિષ્ટાચારનું પાલન અને પ્રશંસા, એ ન્યાય છે. જે કેવળ પ્રશંસા પણ સ્વ-પરહિતકારી બને છે, તે પાલનપૂર્વક કરેલી પ્રશંસા તે વિશેષતયા હિતકર બને તેમાં પ્રશ્ન જ કયાં છે. ? સુમન ! એક શ્રીમંત જે બીજાને ધનવાન બનાવવા માટે ઈ છે નહિ કે પ્રયત્ન કરે નહિ, તે તેની શ્રીમંતાઈનું કંઈ ફળ નથી, તે ભારભૂત છે. તેમ ગુણી જે બીજાને ગુણ બનાવવા માટે પ્રયત્ન ન કરે, તે તેના ગુણે ભારભૂત છે, તાત્વિક નથી. માટે પોતાના અને પરના હિત માટે પણ સદાચારની પ્રશંસા અનિવાર્ય છે. સુમન ! અનાદિકાળથી જીવને પાપને પક્ષ છે, તેથી તેણે આજ સુધી પાપોની પ્રશંસા કરીને પાપ વધાર્યા છે. તેના પરિણામે તે આજ સુધી વિવિધ દુઃખોને ભોગવી રહ્યો છે. તેમાંથી છૂટવાને સાચો ઉપાય સદાચારનું પાલન અને પ્રશંસા છે, એમાં જ સવ પરકલ્યાણ હોવાથી તે ન્યાય છે. સુમન ! આજ સુધી આપણે આ બે ગુણે અંગે ચિંતન કર્યું, હવે ત્રીજો ગુણ આર્ય સંસ્કૃતિના લગ્નના વિધિને છે. તેનું રહસ્ય ઘણું ગંભીર છે. તે હવે પછી કોઈ પ્રસંગે આપણે વધુ તાત્વિક વિચારીશું. આજે તો જે કંઈ વાત કરી છે, તેનું વાર વાર મનન-ચિંતન કરજે, કે જેથી તેનાં ગંભીર રહસ્યોને તું સ્વયં પામી શકીશ. E; ૧૪૪ Page #324 -------------------------------------------------------------------------- _