SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ કે ઇને આધાર નહિ, સુગા મારની જેમ એ બધુ એવુ સહન કહ્યુ', કે જેને કહેવાના શબ્દો જ નથી. એક મુદ્દગલપરવતનમાં તે અનતી ઉપિશીઓ-અવસપિણીઓ ચાલી જાય, એક ઉત્સર્પિણી અને ક પ્રેમક અવસિપી મળીને એક ‘કાલચક્ર' થાય. તેમાં વીણ ઢાક્રોડ સાગારાપમ વહી જાય, એક સાગરે પમમાં દશ કાડાકાંડ પલ્ચાપમ પસાર થઈ જાય; અને એક પલ્યાપમ પણ નાનાસૂના નથી, અસ ખ્યાતાં (અગણિત) વર્ષો વહી જાય ત્યારે એક પલ્યાપમ થાય. તેમાં તા આજના જેવા કેટલાય ભવા થઈ જાય, ગણ્યા ગણાય પશુ નહિં. હું ભગવ`ત 1 આવા અન ́તાન'ત પલ્સેાપમા પૂરા થાય ત્યારે એક પુર્દૂગલપરાવર્તન થાય. એવા તેા અન તાન ત પુર્દૂગલપુરાવર્તી મેં એ સૂક્ષ્મ વનસ્પતિકાયમાં જ વીતાવ્યા. નહિ જીલ કે નહિ નાક, નહિ આંખ કે નહિ કાન, અને મન તા મળે જ ક્યાંથી? આ મારી વિતક વાત કયા શબ્દોમાં કહુ? આયુષ્ય તે એટલું ટૂંકુ` કે કાઇ કાઇ વાર તા એક શ્વાસેાશ્વાસમાં સત્તરથી પણ અધિક જન્મ-મરણે। થાય અને વધારેમાં વધારે પણ અંતમુ હૂઁત થી તા વધારે જીવાય જ નહિ, ઉપજ્યું। કે મર્ચે જાણે. ઉપજવાનુ’-મરવાનું ચક્કર ચાલતુ' હાય તેમ એ ઘડી પણ પૂરુ એક ભવમાં જીવવાનું નહિ. કાઈ વાર તા પૂરા એક શ્વાસ પણ લેવાના અવસર મળ્યે નહિ અને એવી સ્થિતિમાં ત્યાં અનતાનંત પુદ્ગલપરાવર્તન કાળ
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy