SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ " विणओ सिरिण मूलं, विणओ मूलं समत्थसोक्खाणं । विणो हु धर्ममूलं, विगओ कल्लाणमूलं ति ॥" લક્ષ્મીનું મૂળ, સર્વ સુખનું મૂળ, ધર્મનું મૂળ અને કલ્યાણ-મંગળનું પણ મૂળ ધર્મ છે. ” વધારે શું? વિનીત આત્મા જ સર્વ સંપત્તિ અને ચારિત્રધર્મને પ્રાપ્ત કરી સ્વ–પર બાહા-અત્યંતર હિત સાધી શકે છે. તેના મુખ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચાર–એ પાંચ પ્રકારે છે. ૧. જ્ઞાનવિનય-કાળ-વિનયાદિ શાક્ત આઠ આચારના પાલનથી થાય છે. ૨. દર્શનવિનય-જિનેક્ત વચનમાં નિઃશંકતા આદિ આઠ પ્રકારે થાય છે. ૩. ચારિત્રવિનય–પ્રણિધાનપૂર્વક અષ્ટપ્રવચનમાતાને પાલનથી થાય છે. ૪. તપવિનય-તપની અને તપસ્વીઓની ભક્તિઅનુ મેદનાથી, તપ નહિ કરનારની પણ હિલના નહિ કરવાથી તથા યથાશક્ય તપ કરવાથી થાય છે. ૫. ઉપચારવિનય-પ્રત્યક્ષ કે પરોક્ષમાં ગુણી આત્માઓ પ્રત્યે કુશળ યેગોને, મન-વચન-કાયાને પ્રવર્તાવવાથી, અકુશળને રોકવાથી થાય છે. ઉપચારને અર્થ અહીં સેવા, વંદન આદિ ક્રિયાઓ હેવાથી કાયિક, ૭. “સાન-ન-વારિત્રોપવાઃ |” (તત્ત્વાર્થસૂત્ર)
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy