SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાય વ્યવહારે છે કે જેમાં પિતાનું કામ બીજા પાસે કરાવાય છે, જે ન કરાવે તે અનુચિત ગણાય છે. ત્યારે એમાં કંઈક રહસ્ય છે અને તે આપણે શોધવું જોઈએ. શ્રીમંત બીજા પાસે જે ઉપડાવે અને મજુર તેને જે ઉપાડે, તેમાં અને શિષ્ટાચારનું પાલન કરે છે. બે ઉપડાવનાર શ્રીમંત જે વિશ્વવ્યવસ્થાને, તેની સંચાલક ધર્મમહાસત્તાને અને તે મહાસત્તાના નિયમરૂપ શિષ્ટાચારને તથા તેના રહસ્યને સમજેલ હોય અને તેથી જે મજુર પાસે પોતાને બે ઉપડાવે છે, તેમાં તેની દરિદ્રતાનું તથા તેને હલ મજુરની અવસ્થા પ્રાપ્ત થવાનું જે મૂળ કારણ છે તેને દર કરવાનું ધ્યેય હાય, પિતાની સુખશીલતાને પિષવાની વૃત્તિ કે શ્રીમંતાઈને ગર્વ—અહંકાર ન હોય, મજુર પ્રત્યે પણ તિરસ્કારવૃત્તિ ન હોય, પરોપકારની ભાવના હોય, તે તે શિષ્ટાચાર બને છે, કારણ કે-બે ઉપડાવવામાં પોતાના સ્વાર્થને બદલે તે મજુરે અજ્ઞાન અને મેહથી પૂર્વે તેને મળેલી સંપત્તિ, જાતિ, કુળ, ઐશ્વર્ય વગેરેને અહંકાર કરીને, કે બીજી કઈ રીતે તેને દુરુપયેગ કરીને, અથવા તેવા પુણ્યને પામેલા શ્રીમંત-જાતિવંત-કુલીન વગેરેની ઈર્ષ્યા કરીને, નિંદા કરી કે ધન વગેરે ઉષ્ણ વસ્તુને મેળવવા માટે અન્યાય-અનીતિને આશ્રય કરીને, શિસ્તવાસ્તે લંચ કરીને, અથવા જે જે વતનથી ભવિષ્યમાં દરિદ્રતા, હલાં કળ વગેરે મળે તેવું કેઈઝ વતન કરીને, પિતાને દરિતા અસ્ત કરાવનારું જે પાક માંડ્યું છે, તે કર્મ અને અવંત્તિને દૂર કરાવી વિનય શીખવવાનું અને રાણી રાહ પરમારનું એય છે. તેથી છરી અને
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy