SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનું અને જગતનું યથાર્થ સ્વરૂપ જ્ઞાનીઓના કથન મુજબ સંસારને યથાર્થ એાળખીએ, તે સંસાર પ્રત્યેની જે ભ્રામક દષ્ટિ છે તે ટળી જાય છે. જ્ઞાનીઓએ તે સંસારને દુઃખમય, પાપમય, અજ્ઞાનમય, પ્રમાદમય અને કષાયમય કહ્યો છે; જીવનું સ્વરૂપ તે તેથી વિપરીત પૂર્ણ જ્ઞાનમય અને પૂર્ણ આનંદમય છે, એમ કહ્યું છે. સંસાર એ જીવની સહજ નહિ, વિકૃત અવસ્થા છે, આત્માનું એક દઢ બંધન છે. જીવને ભવમાં ભટકાવનાર જે કઈ હોય, તે તે એક માત્ર મોહ છે; અને આ મેહ તે બીજું કઈ નહિ, પણ તત્વથી પિતાના વરૂપનું અજ્ઞાન અને તેથી પ્રગટતા રાગ-દ્વેષાદિ મલિન પરિણામ જ છે. મેહ બહાર નહિ પણ ભીતરને જ એક ભયંકર શત્રુ છે. શ્રદ્ધા અને સંવેગપરમ જ્ઞાની પુરુષના આ યથાર્થ કથન પ્રત્યે જે વિશ્વાસ-શ્રદ્ધા પ્રગટે, તો તે જીવનું કલ્યાણ થતાં વાર ન લાગે! પછી મેહની તાકાત નથી કે- એ જીવને તે પિતાની ઈચ્છા મુજબ નચાવી શકે કે સંસારમાં ભટકાવી શકે ! જગતના અને જીવના યથાર્થ સ્વરૂ પની શ્રદ્ધા થતાં જ જીવને સંસાર હેય અને પિતાનું શુદ્ધ સ્વરૂપ જ એક ઉપાદેય લાગે છે. આ દુઃખમય સંસારથી ક્યારે છૂટું અને મારા
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy