Book Title: Chaturvidha Sangha Tawarikhni Tejchhaya
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
Catalog link: https://jainqq.org/explore/004514/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ થિવિશિg8 GODીજળીāજanણા 'લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી પ્રત્યેક તીર્થકર ચારે પ્રકારના દેવોએ રચેલા સમવસરણમાં બેસી | શ્રમણ-શ્રમણી-શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધા સંઘની સ્થાપના કરે છે.. ' તે સ્થાપના નિક્ષેપે. રહેલા ચતુર્વિધ સંઘની ઝલકનું ચિત્ર. * ગ્રન્થ પ્રેરક* 'પ.પૂ.આ. શ્રી કુન્દકુન્દસૂરીશ્વરજી મ.સ પૂજયપાદ શાસનસમ્રા આદિ. અનેક વિશેષણ વિશિષ્ટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મ. ના પટ્ટધર પુણ્યનામદેવ અવિરતનિજ ગુણસાઘકઆ.શ્રી ધર્મધુરન્ધરસૂરિજી મહારાજની પુણ્યસ્મૃતિનિમિત્તે તેઓશ્રીના શિષ્યરત્ન યુઆ. શ્રી કુકુન્દસૂરિજી મ. ની પ્રેરણાથી ગુડા બાલોતાના નિવાસી નથમલાજી પ્રતાપજી) તોગાનીના સુપુત્રો રમેશ, પ્રકાશ, પ્રવીણ, અરવિંદ, સુરેશ, નરેશભાઇના સૌજન્યથી. in Education International www.jainelibgty.org Page #2 -------------------------------------------------------------------------- ________________ TIી તરીક્ષ પાર્શ્વનાથયનHE TI| શાલીની બાવક પર સ્થા. દેવ દીક્ષાવિજય દ્વાલિ દુજરાતી માત્ર રીના CIOS > પેપૂચિTIઈDિરી - ૩ વિષ્ય કિરીટરજીથી કામ ૭૨ ઇંચના ચામવર્ણાશ્રી અંતરીક્ષ પાર્શ્વનાથસંપ્રતિકાલીન શ્રી આદિનાથ ભગવાનના (૨૭ઇંચ) દર્શન, ભગવાનનું દેવવિમાન સદેશ સુંદર વિશાળ બે આરાધના ભવન, કલાત્મક વિશાળ જિનમંદિર પ.પૂ. ગુરૂદેવશ્રીની અગ્નિ સંસકારભૂમિ એ જ સમાધિમંદિર પા. S SC OR - સાપક = શ્રી લબ્ધિધામ તીર્થ અમદાવાદ-શંખેશ્વર હાઇવે રોડ, 'વિરમગામથી ૧૦ કિ.મી., મુ. ધાકડી, (તા. વિરમગામ. જી. અમદાવાદ. મો. ૯૮૨૫૫૫૬૪૪૪ સૌજન્ય લબ્ધિગુરૂકૃપાપાત્રી પૂ. ગણિવર્ય શ્રી શીલરતનવિજયજી મ.સા. ના શિષ્યરત્ના પૂ. બાલમુનિ શ્રી ભવ્યરત્નવિજયજી મ. પૂ. બાલમુનિ શ્રી સિદ્ધરત્નવિજયજી મ. For Private & Parsanal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ II શ્રી ધર્મ-ભકિત-પ્રેમ-સુબોળ-લબ્ધિ-શાંતિચંદ્ર સ ભ્યો નમઃ રીજી મહારા નવી આશિથિી નિ ની a Tબ્દનાથ ભાવિ મંSિG] શાસન ચરણે આ T / લવ્હિસલર નજરાણું 2. કેરી તીર્થ પ્રેરક/ સંસ્થાપક8 પ.પૂ.આ. શ્રીમદ્વિજય લબ્ધિસૂરીજીપી # તીર્થ માર્ગદર્શ38 લબ્ધિગુરૂકૃપાપાત્ર પૂ, ગણિરીક્વિાલિજી, રાધના મંદિર - ધર્મશાળા - ભોજનશાળા ઉકાળેલા પાણીદીમા પાણીદેવીનપૂર્વેમળેલા સંકેતો આવનાર બ - પેઢી રોષકાળમાં ૧૫૦૦ સાધુ-સાધ્વીજી મ. ની વૈયાવચ્ચ ભક્તિ ખોદકામ કરાવતા પ્રાપ્ત થયેલ ચાર 1 લાભ (દર બેસતા મહિને-પૂનમ-રવિવાર સુદ-૯ અને વદ-૧૦) સંપ્રતિકાલીન પ્રતિમાજી તેમજ અંબિકા માતા. IIIII (તીર્થ નિર્માતાજી 'માતૃહૃદયા પૂ. પ્રવર્તિની સા. હેમલતાશ્રીજી મ.સા.ની, | પ્રેરણાથી શ્રી લબ્લિનિધાન ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ. Lemnational Private & Personal org Page #4 -------------------------------------------------------------------------- ________________ CODECCO SOCCORRECOEEG Bરી 2 ) ણ G CONCOGERWONGSOMOGNE ઉટ), DR (6) Del Pe CહરૂPle D 6 O) 6 09 0 5 / O ક ગ્રંથ પ્રેરક Wycilè al Soosaluzy Abello છેલ્લા ચાર દાયકામાં બાવીશ જેટલા સ્મૃતિસંદર્ભ ગ્રંથોની વિરાટ શ્રેણીમાં વાત્સલ્ય ભાવ બતાવી દરેક ગ્રંથ પ્રકાશનમાં સારો રસ લઈને સંપાદકને પ્રેરણા અને બળ આપતા રહ્યાં છે. પ્રેરણાદાતા ગુરુદેવશ્રીના ચરણોમાં અમારી વંદનાઓ. - સંપાદક For Private Personal Use Only library.org Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન - વલ્લભીપુર 0. 2 NO તી , 1 9 ) શ્નો જ્ઞાબrોબીd tહ્યાdઈ લક્ષ્મીબાઈ ટાર્થો સ0થી | Gરહ્યા€ર્થી બૌt (wદ્વાર્ટિkબી આવરદા વાષ્ટ) જળીથાઈલીથી ઈજાથીસ્થાપતીર્થ સકલવરી સણભણિબા ભપ્રિણાલા 0.ઉચવાળીવાવેલરીબાઈ જોટાણી (ાલથીપુરા )હ8 સુપથી શરીલાલ થવીવારંવાદલપરા,થરવિઠ્ઠાઈ Jain Educati onal Page #6 -------------------------------------------------------------------------- ________________ PRESS શ્રીપાર્શ્વનાથોપસર્ગહારિણી શાસનદેવી શ્રી પદ્માવતીમાતા [જિનશાસનનો જયજયકાર કરાવનારી સૌજન્ય શ્રી પૂનમચંદવી. દોશી પરિવાર (વલ્લભીપુરવાળા) – હાલ મુંબઈ તરફથી www.alonlib Page #7 -------------------------------------------------------------------------- ________________ આશીર્વાદ દાતા પૂ.૨ આ.દેવશ્રી સ્થુલભદ્રસૂરીશ્વરજી મ.સા. II નમો તિત્થસ્સા ---... .. શ્રી લબ્ધિ વિક્રમપટ્ટાલંકાર દક્ષિણ કેસરી -દક્ષિણ ભારતના અનેક બૃહત્ તીર્થ સ્થાપક પૂજયપાદ આચાર્યદેવ શ્રી વિજય સ્થુલભદ્રસૂરીશ્વરજી મ.સા.ની બીજી પુણ્યતિથી નિમિત્તે પ.પૂ.આ. શ્રી ચંદ્રયશસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તી પૂ.સા. શ્રી સુભદ્રાશ્રીજી મ. સા.ની પ્રેરણાચી R 2713 પ્રેરણા દાતા પૂ.આ.દેવશ્રી ચંદ્રયશસૂરીશ્વરજી મ.સા. Page #8 -------------------------------------------------------------------------- ________________ જુલાબીપુરFRવારણાથીડાથી જીરાજસ્થાની શ્રી અનીતા લવિદા નિાદાનાયિા ગીતામાં સહાય 12 ટાવી€{વજન: વનવની વાવની # નાનીનાવાર જઈ Gીરસીહ્યથાWરિસરા થીજીદ પ્રતિદિનીર્જી-%E3 8 CBITRી વાતe/UCD દીવા થાઈલી oથાયીશ્યપુમા” વીનાશીલની સમા ભૂપિના ભૂષણવાની પ્રેરણા ક૨વાર રહિજાણીશીલાલ જીવાણી (@iv સાથીજી સ્પિબિરાણીજી રાણારાજલ્દી ઉપવાા પવિગ્રાહતી શણીયામાછલીથની ભૂમિપૂજવાથી, Jain Education Intemational www.jainelibrary Page #9 -------------------------------------------------------------------------- ________________ | - રોવની ઉજજવાલ ઉપારિવાતિ. war Radyal Nomad ollasikos acid Rana doad şia manલોક , ઇયાનગર ને ધન્યવેળ ઘન્યનગર ધન્યવેળા સિદ્ધહેમવ્યાકરણની શોભાયાત્રા ગુજરાતના અણહિલપુર પાટણમાં મહારાજા સિદ્ધરાજના સમયમાં જૈનાચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજની રચના દ્વારા શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન નામકરણ પામેલા ગ્રંથરતનને હાથીની અંબાડી ઉપર પધરાવીને નીકળેલી શોભાયાત્રાનું મંગલાદર્શન, 'પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મ.તથા પૂ.આ.શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી ગુણગુણાનુરાગી સુશ્રાવકોના સૌજન્યથી lan International Page #10 -------------------------------------------------------------------------- ________________ કચ્છ લોકલ al ell l શાસનના ૧૦૮ સદ્ગત સૂરિવરોને શ્રદ્ધાંતિ શ્રી હેમચંદ્રાચાર્યજી મ. શ્રી પાર્શ્વચંદ્રસૂ.મ. શ્રી હીરવિજય સૂ.મ. શ્રી ચશોવિજયજી મ. શ્રી મણીવિજયજીદાદા શ્રી મુલચંદજી મ. શ્રી વિજયાનંદસૂ.મ.શ્રી કમલ સૂ.મ. શ્રી દાન સૂ. મ. શ્રી રામસૂરિજી મ. શ્રી પ્રેમસૂરિજી મ. શ્રી ધર્મસૂ. મ. (કાશી) શ્રી ઝવેરસાગરજી મ. શ્રી જિતવિજયજીદાદા શ્રી વૃદ્ધિચંદ્રજી મ. શ્રી પં.ધર્મવિજયજી મ. શ્રી સુરેન્દ્ર સૂ.મ. શ્રી નેમિસૂરિજી મ. શ્રી દર્શનસૂરિજી મ. શ્રી ઉદયસૂરિજી મ. શ્રી નંદનસૂરિજી મ. શ્રી વિજ્ઞાનસૂરિજી મ. શ્રી લાવણ્ય સૂ.મ. શ્રી મોતીપ્રભ સૂ.મ. શ્રી જયાનંદ સૂ.મ. શ્રી નીતિપ્રભ સૂ.મ. શ્રી અમૃત સૂમ. શ્રી કુમુદચંદ્ર સૂ.મ. શ્રી વિજયસુશીલ સૂ.મ. શ્રી બુદ્ધિસાગર સૂ.મ.શ્રી કિર્તીસાગર સૂ.મ. શ્રી કૈલાસસાગર સૂ.મ. શ્રી સાગરાનંદ સૂ.મ. શ્રી ઉ.ધર્મસાગરજી મ. શ્રી હેમસાગર સૂ.મ. શ્રી કસ્તુર સૂ.મ. શ્રી મેરૂપ્રભ સૂ.મ. શ્રી યશોભદ્રસૂ.મ.શ્રી દેવસૂરિજી મ. શ્રી ધર્મધુરંધર સૂ.મ. શ્રી દેવેન્દ્રસાગર સૂ.મ. શ્રી હંસસાગર સૂ.મ. શ્રી દર્શનસાગર સૂ.મ. શ્રી પં.અભયસાગરજી મ. શ્રી નીતિ સૂ.મ. 沉 શ્રી જિનેન્દ્ર સૂમ. શ્રી મોહન સૂમ. શ્રી પ્રતાપસૂરિજી મ. શ્રી ધર્મસૂરિજી મ. #શ્રદ્ધાંજલિ અર્પે છે! ભોગીલાલ વેલચંદભાઈ જોટાણી પરિવાર કોલ ના નવા નક વલ્લભીપુરવાળા (અયોધ્યાપુરમ તીર્થના આજીવન ટ્રસ્ટી) Ed શ્રી હર્ષસૂરિજી મ. શ્રી મંગલપ્રભ સૂ.મ. શ્રી ભાનુચંદ્ર સૂ.મ. શ્રી જયાનંદ સૂ.મ. શ્રી મહાબલ સૂ.મ. સૌજન્ય શાહ નરેન્દ્રકુમાર ભોગીલાલ (વલ્લભીપુરવાળા) શુદ્ધ ઘીના વેપારી સાકર બજાર, ભાવનગર. કલોલ 0 ભૂલો ભલ ના ભાવો www.jainelibrary Page #11 -------------------------------------------------------------------------- ________________ હાઇ હીઝ હીઝ હાઇ હીઝ હી હીઝ હી હી હી હી હીછ છછ છછરી ઉછિછ કછ છછ છિ હાછિ છ છછ કછ હીટ ફીણ હજી કછ છછ હજી શાસનના ૧૦ સદ્દગતસૂરિવરોને શ્રદ્ધાંજલિ શ્રી સિદ્ધિસૂરિજી મ. શ્રી ભદ્રસૂરિજી મ. શ્રી મનોહર સૂ.મ. શ્રી ઓમકાર સૂ.મ. શ્રી ભદ્રંકર સૂ.મ. શ્રી વિબુધપ્રભ સુ.મ. શ્રી લબ્ધિસૂરિજી મ. શ્રી લક્ષ્મણ સૂ.મ. I ને 9 ને જ 9 106) શ્રી વિક્રમસૂરિજી મ. શ્રી નવિનસૂરિજી મ. શ્રી કીર્તિચંદ્ર સૂ.મ. શ્રી સ્થૂલભદ્ર સૂ.મ. શ્રી વલ્લભ સૂ.મ. શ્રી સમુદ્રસૂરિજી મ. શ્રી ઇન્દ્રદીન સૂ.મ. શ્રી કેશરસૂરિજી મ. શ્રી ચંદ્રસૂરિજી મ. શ્રી પ્રભવચંદ્ર સુ.મ. શ્રી ભુવનરન સુ.મ. શ્રી કનકસૂરિજી મ. શ્રી દેવેન્દ્રસૂરિજી મ. શ્રી કલાપૂર્ણ સુ.મ. શ્રી રામચંદ્ર સુ.મ. શ્રી જિતમૃગાંક સુ.મ. વળી ન લાવી છે, , 0િ 800 કી.) છ બીજી છોછ પછી છ ખાઇ છછછછ છછ છછ છછ છી છhoslehoolweીકરીeo ete') ed) (ખ) (ખ) (મો) (પ) ( ર » » 'છિી, છથિ | beeી છછછછછછછછછછછછછ કછ છછછછછછછછછછછ છછછછછછછછછછછછછ છછછછછછ ભoછછછછછછછછછછછછછ હળહળા શ્રી મુક્તિચંદ્ર સૂ.મ, શ્રી પં.ભદ્રકરવિજયજી મ. શ્રી કુદકુન્દ સૂ.મ. શ્રી ત્રિલોચન સૂ.મ, શ્રી રંગસૂરિજી મ. શ્રી રાજતિલક સૂ.મ. શ્રી રવિચંદ્ર સૂ.મ. શ્રી મિત્રાનંદ સૂ.મ. શ્રી પં.કાન્તિવિજયજી મ. શ્રી મહોદય સુ.મ. શ્રી હિમાશુ સૂ.મ. શ્રી ભુવનભાનુ સૂ.મ. શ્રી પં.પદ્મવિજયજી મ. શ્રી ભદ્રગુપ્ત સૂ.મ. શ્રી ધર્મજિત સૂ.મ. શ્રી જયશેખર સૂ.મ. શ્રી ભક્તિસૂરિજી મ. શ્રી સુબોધસૂ.મ. શ્રી વિનયચંદ્રસેન સૂ.મ. શ્રી લબ્ધિ સૂ.મ. શ્રી મોહનલાલજી મ. શ્રી ચિદાનંદ સૂ.મ. શ્રી હિંમતવિમલજી મ. શ્રી શાંતિવિભૂલ સૂ.મ. તું પ ક શ્રી રાજેન્દ્ર સૃ.મ, શ્રી ઘનચંદ્ર સૂ.મ, શ્રી ભુપેન્દ્ર સૂ.મ. શ્રી યતિન્દ્ર સૂ.મ. શ્રી ગુણસાગશ્રીજી મ, શ્રી જિનકાન્તિસાગર સુ.મ. ૪૪ શ્રદ્ધાંજલિ અર્પે છે : :: સૌજન્ય : અ.સૌ. પ્રજાલક્ષ્મી ભોગીલાલ જોટાણી લલિત ડેરી (વલ્લભીપુરવાળા) અ.સૌ. ઇન્દુમતી પ્રતાપરાય જોટાણી અ.સૌ. કુસુમબેન અરવિંદભાઇ જોટાણી શુદ્ધ ઘીના વેપારી (વલ્લભીપુરવાળા) વરાછા, માતાવાડી ચોક, મોહનની ચાલ, સુરત-૬. ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ ရ Jan Education International Page #12 -------------------------------------------------------------------------- ________________ @lex విలణ શત્રુંજ્યા મધતીથી પરમ પવિત્ર શાશ્વત તીર્થ શ્રી શત્રુંજયના ઐતિહાસિક અભિષેકનું સ્વ. શ્રી શાંતિચંદ બાલુભાઇ જવેરી સ્વર્ગવાસ : જેઠ સુદી ૧, સં. ૨૦૬૧ તા. ૮-૬-૨૦૦૫ YOG ૩૬ પૂજ્ય આચાર્ય ભગવંતો અને ૩૬૦૦ પૂ. સાધુ સાધ્વીજી મહારાજો અને એક લાખ ભાવિકોની ઉર્વાસ્થતીમાં ૧૯૯૦માં સ્વ. શ્રી રજનીભાઇ દેવડી સાથે ખભેખભા મીલાવી સહયોગમાં આયોજન રી સફળતા પ્રાપ્ત કરી -~-~ જીવન ધન્ય બનાવનાર જૈન શાસનના શણગાર સમા સુશ્રાવક સ્વ. શ્રી શાંતિચંદ બાલુભાઇ જવેરી - પાલ, મુંબઇ ને અમીભર્યા અંતરની શ્રદ્ધાંજલિ... ઃઃ કલ્યાણમિત્ર :: ~~~ મનુભાઈ શેઠ - ભાવનગર. ઇ ....... Page #13 -------------------------------------------------------------------------- ________________ GYA શ્રી ચતુર્વિધ સંઘ તવારીખની તેજછાયા (પ્રતિભાવંતોનો કીર્તિકળશ) નંદલાલ બી. દેવલુકો સંપાદક:) JAYJbW Education International Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિધ સંઘ : તવારીખની તેજછાયા ગ્રન્થપ્રેરક : પ.પૂ. આ. શ્રી કુન્દકુન્દસૂરિજી મ.સા. (શાસનસમ્રાટ નેમિસૂરિ સમુદાય) 3 ગ્રન્થસંપાદક : નંદલાલ બી. દેવલુક 0 ગ્રન્થપરામર્શક : આગમદિવાકર પૂ.મુનિશ્રી દીપરત્નસાગર મ.સા. (જેમણે આ ગ્રન્થને સાદ્યન્ત અવલોક્યો) ગ્રન્થપ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : શ્રી અરિહંત પ્રકાશન પઘાલય” ૨૨૩૭–બી-૧, હિલડ્રાઇવ, પોર્ટ કોલોની પાછળ, વાઘાવાડી રોડ, સર્કિટ હાઉસ પાસે, ભાવનગર-૩૬૪ ૦૦૨ ફોન (૦૨૭૮) ૨૫૬૨૬૯૦ ગ્રન્થ વિમોચનકાર ભાગ્યશાલીઓ શ્રી હઠીસિંહ કેસરીસિંહ પરિવારના શ્રી પંકજભાઈ સુધાકરભાઈ શેઠ તથા 0 ગ્રWકિંમત : રૂા. ૪00=00 * શ્રી ગૌરવભાઈ અનુભાઈ શેઠ 2 ટાઇપસેટિંગ : અરિહંત કોમ્યુટર ગ્રાફિક્સ જૈન વિદ્યાર્થી ગૃહ કમ્પાઉન્ડ, સોનગઢ (જિ. ભાવનગર) તે મુદ્રક : સ્મૃતિ ઓફસેટ સોનગઢ-૩૬૪૨૫૦ ફોન : (૦૨૮૪૬) ૨૪૪૦૮૧ 0 ગ્રન્થપ્રકાશન : દીપોતવીનો મંગલ દિવસ વિ.સં. ૨૦૬૧ તા. ૨-૧૧-૨૦૦૫ 0 ડિઝાઇનર : અનંતભાઈ ભાવસાર તથા પારસભાઈ પારસ કયૂટર એન્ડ ગ્રાફિકસ હજુરપાયગા રોડ-ભાવનગર 9 પદ્માવતીજી ચિત્ર આર્ટીસ્ટ “પુત્ર દ્વારા તૈયાર થયું છે. 0 ગ્રન્થ ઉપરના આવરણચિત્રની ઉપલબ્ધિ : શ્રી ઓમકારતીર્થ, છાણી પ્રકાશિત “શ્રી પર્યુષણા વાદ્ય વારસસૂત્ર સરિત્ર'માંથી સાભાર Page #15 -------------------------------------------------------------------------- ________________ આશીર્વચન : પ્રેક સંદેશો પ્રસ્તાવના નોંધ......... અનુમોદના નોંધ...... પુરોવચન નોંધ નામ ચોવીસ તીર્થંકરો શ્રી આદિનાથચરિત્ર શ્રી અજિતનાથ પ્રભુચરિત્ર શ્રી સંભવનાથ પ્રભુચરિત્ર શ્રી અભિનંદનસ્વામીચરિત્ર શ્રી સુમતિનાથ પ્રભુચરિત્ર શ્રી પદ્મપ્રભુસ્વામીચરિત્ર શ્રી સુપાર્શ્વનાથ પ્રભુચરિત્ર શ્રી ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર શ્રી ગૌતમ ગણધર શ્રી અગ્નિભૂતિ ગણધર શ્રી વાયુભૂતિ ગણધર શ્રી વ્યક્ત ગણધર પ.પૂ. આ.શ્રી કુન્દકુન્દસૂરિજી મ.સા. (ગ્રંથપ્રેસ્ક) ડૉ. રમણલાલ ચી. શાહ (તંત્રીશ્રી પ્રભુ જીવન') મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સા. નંદલાલ બી. દેવલુક (ગ્રંથસંપાદક) વિભાગ ૧ જિનશાસનના આધારસ્તંભો પૃ. નં. શ્રી સુધર્માસ્વામી શ્રી આર્યસુહસ્તિસૂરિ મ. ૫૩ ૫૩ ૫૩ ૫૪ ૫૪ ૫૫ ૫૫ ૫૬ (૩) વિષયાનુક્રમણિકા ગણધરોનો પ્રેરક પરિચય ૬૭ ૬૮ ૬૮ ૬૮ નામ ૭૧ ૭૩ શ્રી સુવિધિસ્વામી ચરિત્ર શ્રી શીતળનાથ પ્રભુચરિત્ર શ્રી શ્રેયાંસનાથ પ્રભુચરિત્ર શ્રી વાસુપૂજ્ય સ્વામીચરિત્ર શ્રી વિમલનાથ સ્વામીચરિત્ર શ્રી અનંતનાથ સ્વામીચરિત્ર શ્રી ધર્મનાથ સ્વામીચરિત્ર શ્રી શાંતિનાથ પ્રભુચરિત્ર જિનશાસનના સુકાની ગુરુવર્યો પૃ. નં. પૃ. નં. -શ્રી જૈન આત્માનંદ સભા (દિવ્યકાન્ત સલોત) શ્રી કુંથુનાથ પ્રભુચરિત્ર શ્રી અરનાથ પ્રભુચરિત્ર શ્રી મલ્લિનાથ પ્રભુચરિત્ર શ્રી સુધર્માસ્વામી ગણધર શ્રી મંડિતપુત્ર ગણધર શ્રી મૌર્યપુત્ર ગણધર શ્રી અંકપિત ગણધર શ્રી આ. આર્યરક્ષિતસૂરિ શ્રી દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણ ૫૬ ૫૭ ૫૭ ૫૮ ૫૮ ૫૮ ૫૯ ૫૯ ૬૮ ૬૯ ૬૯ ૬૯ ૭૫ નામ 66 શ્રી મુનિસુવ્રત સ્વામીચરિત્ર શ્રી નમિનાથ પ્રભુચરિત્ર પૃ. નં. શ્રી નેમિનાથ પ્રભુચરિત્ર શ્રી પાર્શ્વપ્રભુ ચરિત્ર શ્રી મહાવીર પ્રભુચરિત્ર k –આ. શ્રી વિજયપદ્મસૂરિજી મ.સા. શ્રી અચળભ્રાતા ગણધર શ્રી મૈતાર્ય ગણધર શ્રી બાલસંયમી પ્રભાસગણધર ત ૨૦ ૬૦ ૬૦ ૬૦ ૬૧ ૬૧ ૬૨ ૬૨ ૬૨ ૬૯ આ ૬૯ ૬૯ –વિનોદરાય ગુલાબચંદ શેઠ શ્રી આર્યરક્ષિતસૂરિજી મ. શ્રી જગચંદ્રસૂરિ મ. ૭૮ ૭૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ (૪) વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ શ્રી આ. ધર્મઘોષસૂરિ મ. શ્રી આ. સોમસુંદરસૂરિ મ. શ્રી આ. મુનિસુંદરસૂરિ મ. શ્રી પાર્જચંદ્રસૂરિ મ. પૃ. નં. વ્યક્તિનું નામ | શ્રી આ. આનંદવિમલસૂરિ મ. ૮૫ | શ્રી આ. હીરવિજયસૂરિ મ. પૃ. નં. ૮૭) ૯૦ (૦ શ્રતઉપાસકો અને સાહિત્યસર્જન દીપરત્નસાગર મ. આગમકાલીન સાહિત્ય . . . . . ગણધરરચિત દ્વાદશાંગી શ્રી ભદ્રબાહુસ્વામી, અન્ય આગમસાહિત્યસર્જન . . ઉમાસ્વાતિજી, પાદલિપ્તસૂરિજી, સિદ્ધસેનસૂરિજી, વિમલસૂરિ, દેવગુપ્તાચાર્ય, શીલાંકાચાર્ય, ધનેશ્વરસૂરિ, મલ્લવાદી સૂરિ, શિવશર્મસૂરિ, ચંદ્રર્ષિ મહત્તર, સિદ્ધસેન ગણિ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . હરિભદ્રસૂરિ, સંઘદાસ, માનતુંગાચાર્ય, જિનભદ્ર ગણિ, જિનદાસગણિ, ઉદ્યોતનસૂરિ, સિદ્ધર્ષિસૂરિ, જંબુ ................ ૯૬ માણિકચચંદ્રસૂરિ, અભયદેવસૂરિ, શોભનમુનિ, વાદવેતાલ શાંતિસૂરિ, વર્ધમાનસૂરિ, કુલચંદ્ર ગણિ, વીર આચાર્ય, બુદ્ધિસાગરસૂરિ, જિનેશ્વરસૂરિ, ધનેશ્વરસૂરિ, દ્રોણાચાર્ય, સૂરાચાર્ય, અભયદેવસૂરિ, વર્ધમાનસૂરિ. . . . . . . ચંદ્રપ્રભસૂરિ, જિનચંદ્રસૂરિ, સિદ્ધસેનસૂરિ, નમિસાધુ, નેમિચંદ્રસૂરિ, ગુણચંદ્રસૂરિ, શાલિભદ્રસૂરિ, ચંદ્રપ્રભમહત્તર, શાંતિસૂરિ, જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, દેવભદ્રસૂરિ, વીર ગણિ, દેવચંદ્રસૂરિ, શાંતિસૂરિ, દેવસૂરિ.... ધર્મઘોષસૂરિ, યશોદેવસૂરિ, મુનિચન્દ્રસૂરિ, ચંદ્રસૂરિ, યશોદેવસૂરિ, મલ્લધારી હેમચંદ્રસૂરિ, વાદીદેવસૂરિ, અમરચંદ્રસૂરિ અને , હરિભદ્રસૂરિ, જિનેશ્વરસૂરિ, વિજયસિંહસૂરિ, ધર્મઘોષસૂરિ .............. . . . ૯૯ મહેન્દ્રસૂરિ, સિદ્ધિસૂરિ, વિજયસિંહસૂરિ, ચંદ્રસૂરિ, દેવભદ્રસૂરિ, વર્ધમાનસૂરિ, મલયગિરિ મહારાજ, લક્ષ્મણ ગણિ, શ્રી ચંદ્રસૂરિ, | વિજયસિંહસૂરિ, હરિભદ્રસૂરિ, પદ્મપ્રભસૂરિ, પરમાનંદસૂરિ, દેવચંદ્રમુનિ.................... • • • • • • • • • • • • • • • . . . . . . . . ૧૦૦ મુનિરત્નસૂરિ, સોમપ્રભસૂરિ, હેમચંદ્રાચાર્ય, રામચંદ્ર અને ગુણચન્દ્રસૂરિ... . . . . રામભદ્ર, અપભ્રંશ સાહિત્યકાળ, સં. ૧૨૩૦થી ૧૨૯૯ નો સાહિત્યકાળ............. રાસનો યુગ, ૧૨૭૫ થી ૧૩૦૩નો સાહિત્યકાળ... . . . . . . . . . . . . . ૧૦૩ સં. ૧૩૦૦ થી ૧૩૫૨નો સાહિત્યકાળ......... . . . . . .. ૧૦૪ જૂની ગુજરાતીમાં સાહિત્ય, સં. ૧૩૫૬ થી ૧૪00 નો સાહિત્યકાળ . . . . . . ૧૦૫ ૧૦૧ ૧૦ર (૯૦ મંત્રવિધાના પારગામીઓ : વિધાસિદ્ધ પુરુષો –આ.શ્રી મુનિચંદ્રસૂરિજી મ.) ૧૧૩ ૧૧૧ ૧૧૩ શ્રી ગૌતમસ્વામીજી શ્રી ભદ્રબાહુસ્વામીજી શ્રી પાદલિપ્તસૂરિજી શ્રી આર્ય ખપૂટાચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી ૧૦૮ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૦ શ્રી માનદેવસૂરિજી ૧૧૦ શ્રી વૃદ્ધવાદીસૂરિ શ્રી સિદ્ધસેન દિવાકરજી ૧૧૧ શ્રી માનતુંગસૂરિજી ૧૧૨ શ્રી નંદિષેણ ને અજિત શાંતિસ્તવ ૧૧૨ શ્રી યશોભદ્રસૂરિ શ્રી શાંતિસૂરિ શ્રી જિનપ્રભસૂરિ શ્રી મેરૂતુંગસૂરિ શ્રી જિનચંદ્રસૂરિ ૧૧૪ ૧૧૪ (૯ પ્રભાવશાળી પૂર્વધરો : મહિમાવંત મહર્ષિઓ –પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ મ.) ૧૧૮ શ્રી પ્રભવસ્વામીજી શ્રી શય્યભવસુરીજી શ્રી યશોભદ્રસૂરિજી શ્રી ભદ્રબાહુસ્વામીજી શ્રી સ્થૂલિભદ્રજી શ્રી આર્ય મહાગિરિજી - ૧૨૧ ૧૨૨ (શ્રી વજસ્વામીજી શ્રી ઉમાસ્વાતિજી ૧૧૯ ૧૨૧ ૧૨૪ ૧૨૫ ક ૧૨૩ Jain Education Intemational Page #17 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ (૦ સંયમજીવનને દીપાવનારા મુનિભગવંતો –પૂ. મુનિશ્રી યદર્શનવિજ્યજી મ.) ૧૩૬ ૧૩૦ ૧૩૦ ૧૩૭ ૧૩૧ ૧૩૮ ૧૩૮ મહાત્મા વજબાહુ મહાત્મા સુકોશલ મુનિ મહાત્મા શુક્ર પરિવ્રાજક શૈલકાચાર્ય મહાત્મા ભીષ્મ મહાત્મા અરણિકમુનિ મુનિજયસુંદર, મુનિ સોમદત્ત ઝાંઝરિયા મુનિ અર્ધમત્તા મુનિ શ્રમણ સિંહમુનિ મેતાર્ય મુનિ નમિ રાજર્ષિ અમરકુમાર આદ્રકુમાર રોહિણેય મેઘકુમાર ભદ્રબાહુસ્વામી આર્ય રત્નપ્રભસૂરિજી ૧૩૯ ૧૩૨ ૧૩૩ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ અવંતિસુકુમાલ, સિદ્ધર્ષિ મહારાજ વાદિદેવસૂરિ નમ્નસૂરિ, ગોવિંદસૂરિજી ગોવિંદમુનિ યશોદેવસૂરિ વૃદ્ધવાદિસૂરિજી મહાત્મા વીરાચાર્ય ઉપા. સકળચંદ્રજી ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૬, ૧૪૭ ૧૪૮ • ૧૪૯ ૧૫) ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ (૦ આગમના પ્રખર વ્યાખ્યાતા –પૂ. મુનિશ્રી દીપરત્નસાગર મ.) આગમ પ્રખર વ્યાખ્યાતાઓ, શ્રમણજીવનનો પ્રાણસ્વાધ્યાય, સ્વાધ્યાય દ્વાદશાંગીનો, દ્વાદશાંગી અર્થ અને ઉદ્ભવ, આગમશબ્દ અર્થ અને વર્તમાનમાળખુ, આગમની વ્યાખ્યા, આગમ વિવરણ સાહિત્યમાં ઉપલબ્ધ કેટલું?, ભદ્રબાહુસ્વામી, ગોવિંદવાચક, સંઘદાસ ગણિ, જિનભદ્ર ગણિ, અજ્ઞાત, જિનદાસ ગણિ મહત્તર, અગત્યસિંહસૂરિ, સિદ્ધસેન ગણિ, શિલાંકાચાર્ય, ગંધહસ્તિ, વારિ, અભયદેવસૂરિ, મલયગિરિસૂરિ, શાંતિચન્દ્ર ઉપાધ્યાય આ. ચંદ્રસૂરિ, ક્ષેમકીર્તિસૂરિ, હરિભદ્રસૂરિ, દ્રોણાચાર્ય, વાદિવેતાલ શાંતિસૂરિ, મલધારી હેમચન્દ્રસૂરિ, વિજયવિમલ ગણિ, ભુવનતુંગસૂરિ, માણિજ્યશેખર, ગુણરત્નસૂરિ, શ્યામાચાર્ય, કોટ્યાચાર્ય, પૃથ્વીચંદ્રસૂરિ, આ. અજિતદેવ, પં. યશોદેવ ગણિ, આ. વિજયસિંહસૂરિ, નમિ સાધુ, આ. નેમિચંદ્ર, આ. સુમતિસૂરિ, મહોપાધ્યાય કમલસંયમ ગણિ, આ. જિનહંસસૂરિ, સાધુરંગ, આ. તિલકપ્રભ, જયકીર્તિસૂરિ, આ. ઉદયસાગર, ભટ્ટારકજી, આ. યશોદેવસૂરિ, આ. વાદી દેવસૂરિ, મહોપાધ્યાય સમયસુંદર ગણિ, કનકસુંદર ગણિ, જયરત્નસૂરિ, આ. દેવેન્દ્રસૂરિ, આ. ધર્મઘોષસૂરિ, આ. જ્ઞાનસાગરસૂરિ, આ. સાધુરત્નસૂરિ, આ. સોમસુંદરસૂરિ, જિનહર્ષ ગણિ, પં. સંઘવિજય ગણિ, સોમવિમલસૂરિ, મહોપાધ્યાય ધર્મસાગરગણિ, મહોવિનયવિજયજી ગણિ, ઉપા૦ શ્રુતસાગર ગણિ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૧૫૨ થી ૧૫૯ (૯ ચોગ અને ન્યાયગ્રંથોના રચયિતાઓ –પૂ.આ.શ્રી અભયશેખરસૂરિજી મ.) ૧૬૬ ૧૬૬ ૧૬૨ - (સિદ્ધસેનદિવાકરસૂરિ ૧૬૧ ) વૃદ્ધવાદીસૂરિ અભયદેવસૂરિ ૧૬૨ મલ્લિવાદસૂરિ ૧૬૩ મલ્લિષણસૂરિ ૧૬૩ હરિભદ્રસૂરિ ૧૬૪ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય ૧૬૫ (૯ જૈન ધર્મ-દિવાકરો વાદીદેવસૂરિજી રત્નપ્રભસૂરિજી આ. રાજશેખરસૂરિજી આ. ગુણરત્નસૂરિજી આ. સોમતિલકસૂરિ આ. મુનિચન્દ્રસૂરિ આ. મલયગિરિસૂરિ આ. સિંહસૂર ક્ષમાશ્રમણ આ. સિદ્ધસેન ગણિ આ. શાંતિસૂરિજી મહ૦ યશોવિજયજી ગણિ મહો૦ વિનયવિજયજી ગણિ આ. ભુવનભાનુસૂરિજી મ. ૧૬૭ ૧૬૭ ૧૬૭ - ૧૬૯ ૧૬૯ ૧૬૯ ૧૭) ૧૭૧ ૧૭૨ ૧૬૮ ૧૬૮ પૂ.પં.શ્રી અજિતશેખરવિજયજી મ.) આ. સ્કંદિલસૂરિ ઉમાસ્વાતિજી હરિભદ્રસૂરિજી ૧૭૩ ૧૭૪ ૧૭૪ માનતુંગસૂરિ આ. બપભટ્ટસૂરિ આ. ઉદ્યોતનસૂરિ ૧૭૫ ૧૭૬ ૧૭૭ આ. સમુદ્રસૂરિ આ. માનદેવસૂરિ ( આ. વીરસૂરિજી ૧૭૭ ૧૭૭ ૧૭૭ Jain Education Intemational Page #18 -------------------------------------------------------------------------- ________________ (૬). વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ 5. નં. વ્યક્તિનું નામ આ. જિનેશ્વરસૂરિજી તથા બુદ્ધિસાગરસૂરિજી ૧૭૮ આ. અભયદેવસૂરિ ૧૭૯ દ્રોણાચાર્ય અને સૂરાચાર્ય આ. ધર્મઘોષસૂરિ ૧૮૦ માલધારી આ. હેમચન્દ્રસૂરિ ૧૮૦ આ. મહેન્દ્રસૂરિ, શોભનમુનિ, ધનપાલ કવિ આ. જિનપ્રભસૂરિ આ. પરમદેવસૂરિ આ. વાદિદેવસૂરિ આ. રામચન્દ્રસૂરિ આ. સોમપ્રભસૂરિ આ. બાલચન્દ્રસૂરિ આ. રત્નશેખરસૂરિ આ. કલ્યાણસાગરસૂરિ ૧૮૪ ૧૮૪ ૧૮૪ ૧૮૪ ૧૮૧ ૧૮૨ ૧૭૯ ૧૮૨ ૧૮૩ (૦ તેજપુંજ તપસ્વીઓ –પૂ, ઉપા.શ્રી ભુવનચંદ્રજી મ.) (તપસ્વીઓની તવારીખ ધન્ય એ ઉગ્ર તપસ્વીઓ ૧૮૮ ) તપનાતેજથી ઝળાંહળાં થયેલાં તપસ્વીરત્નો ૧૮૯ ૦ પ્રાચીન જૈન કવિઓની ધવલોક્વલ પરંપરા –પા. બિપિનચંદ્ધ ૨. ત્રિવેદી) અપભ્રંશ સાહિત્યમાં જૈન કવિઓનો ફાળો, દશમી સદી, અગિયારમી સદી, બારમી સદી, તેરમી સદી, તેરમી સદી અને જૈન કવિઓ, ચૌદમી સદી, પંદરમી સદી, સોળમી સદી ... .. ૧૯૨ થી ૨૯૩ (૦ મધ્યકાલીન સમયના સંવેગીશાખાની પરંપરાના સમર્થ સંયમયાત્રીઓ ૨૧૧ ૨૧૩ પંસત્યવિજયજી ગણિ પં. કપૂરવિજયજી ગણિ ૫. ક્ષમાવિજયજી ગણિ (પં. જિનવિજયજી ગણિ પં. ઉત્તમવિજયજી ગણિ પં. વીરવિજયજી મ. પં. કીર્તિવિજયજી ગણિ પં. રત્નવિજયજી ગણિ ૨૧૪ ૨૧૫ ૨૧૨ ૨૧૨ ૨૧૩ ૨૧૪ ( શાસનપ્રભાવક ભટારકો : શ્રી પૂજ્યો : ચતિવરો ૨૧૮ શ્રી વિજયપ્રભસૂરિ મ. શ્રી વિજયરત્નસૂરિજી મ. શ્રી વિજયમાસૂરિજી મ. ૨૧૭ ૨૧૮ ૨૧૮ શ્રી વિજયક્રયાસૂરિજી મ. શ્રી વિજયધર્મસૂરિજી મ. શ્રી વિજય જિનેન્દ્રસૂરિજી મ. ૨૧૮ ૨૧૮ શ્રી વિજય દેવેન્દ્રસૂરિજી મ. શ્રી હર્ષચંદ્રસૂરિજી મ. શ્રી હેમચંદ્રસૂરિજી મ. ૨૧૯ ૨૧૯ ૨૧૯ (૦ શાસનના સમર્થ અને શીલભદ્ર સારસ્વત પુરુષો ૨૨૩ આ. જ્ઞાનવિમલસૂરિ આનંદઘનજી મ. ઉપા. સકલચંદ્રજી ઉપા. કલ્યાણવિજયજી કવિ સમયસુંદરજી ૨૨૪ ૨૨૫ ૨૨૫ (ઉપા. કીર્તિવિજયજી મ. ઉપા. વિનયવિજયજી મ. ૫. પદ્મવિજયજી મ. ૫. રૂપવિજયજી મ. ૫. મોહનવિજયજી મ. ઉપા. મેઘવિજયજી મ. ઉપા. ઉદયરત્ન ગણિ ઉપા. ધનવિજયજી મ. મુનિ ચિદાનંદ મ. શ્રીમદ્ દેવચંદ્રજી મ. ૨૨૯ ૨૩૦ ૨૩૦ ૨૩૧ ૨૨૮ ૨૨૬ ૨૨૮ ૨૩૧ Jain Education Intemational Page #19 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિનું નામ . નં. યશવંતા જૈન સાધુઓ શ્રી વૃદ્ધિચંદ્રજી મ. શ્રી આત્મારામજી મ. ઉપા. સહજસાગરજી મ. શ્રી નમિસાગરજી મ. ગઈ સદીના શાસનના મહાન જ્યોતિર્ધરો : સંઘનાયકો પં. શ્રી મણિવિજયજી દાદા શ્રી બુટેરાયજી મ. શ્રી મૂલચંદજી મ. શ્રી ગોપવિજયજી મ. શ્રી કપૂરવિજયજી મ. શ્રી ચારિત્રવિજયજી મ. શ્રી ન્યાયવિજયજી મ. શ્રી ત્રિપુટી મહારાજ શ્રી પં. કલ્યાણવિજયજી મ. આ. રાજતિલકસૂરિજી મ. આ. હિમાંશુસૂરિજી આ. જિતાંકસૂરિજી આ. કલાપૂર્ણસૂરિજી આ. રામચન્દ્રસૂરિ મુનિ સુધર્મસાગરજી મ. આ. ગુણસાગરસિર ૨૩૩ ૨૩૪ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૪૧ ૨૪૨ જૈન શ્રમણસંઘની પ્રબુદ્ધ પ્રતિભાઓ આ. વિજયેન્દ્રસૂરિજી શ્રી પં. કાન્તિવિજયા આ. વલ્લભસૂરિજી મ. આ. નેમિસૂરિજી મ. આ. નીતિસૂરિજી મ. આ. કેશરસૂરિજી મ. વ્યક્તિનું નામ ૨૫૨ ૨૫૩ ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૬ ૨૭૩ ૨૭૩ ૨૭૪ ૨૭૪ ૨૭૫ ૨૭૬ ૨૭૬ રવિસાગરજી મ. (૧) ૨૮૬ ૨૮૮ ૨૯૦ ૨૯૧ ઉપા. વીરવિજયજી મ. આ. મલસૂરિજી મ. આ. વિ. દાનસૂરિજી મ. આ. શ્રીમદ્ પ્રેમસૂરિજી મ. આ. વિ. કમલસૂરિજી મ. આ. શ્રી ભુવનભાનુસૂરિન શ્રી પં. અભયસાગરજી મ. શ્રી ચતુરવજપ મ. શ્રી વિદ્યાવિજયજી મ. શ્રી વિજય શ્રી સોમતિલકવિજયજી મ. શ્રી પં. ભદ્રંકરવિજયજી મ. શ્રી મંગળવિજયજી મ. શ્રી પુણ્યવિજયજી મ. શ્રી જંબુવિજયજી મ. વીસમી સદીના શાસનશણગાર તપસ્વીરત્નો —પૂ. ગણિ મહોદયસાગરજી મ. સમર્થ શાસનપ્રભાવક ગચ્છનાયકો આ. સુબોધસાગરસૂરિજી આ. રુચચંદ્રસૂરિ આ. વસંતસૂરિજી મ. આ. ગુલોચસાગરસૂરિજી આ. નવરત્નસાગરસૂરિજી પં. નિત્યાનંદવિજયજી મ. મુનિશ્રી સોમતિવિજયજી પૃ. નં. વ્યક્તિનું નામ પૂ. નં, —પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ મ. આ. રામચન્દ્રસૂરિજી મ. આ. ધર્મસૂરિજી મ. આ. શમસૂરિજી મ. આ. પ્રેમસૂરિ મ. ૨૩૫ ૨૪૪ ૨૪૪ ૨૪૫ ૨૪૬ ૨૪૭ ૨૫૭ ૨૫૮ ૨૫૯ ૨૫૯ ૨૬૦ ૨૬૨ ૨૭૮ ૨૦૮ ૨૭૯ ૨૭૯ ૨૭૯ ૨૮૦ ૨૮૧ ૨૯૩ ૨૯૫ ૩૦૦ ૩૦૨ સુખસાગરજી મ. આ. ધર્મસૂરિજી (કાશીવાળા) પૂ. શ્રી ઝવેરસાગરજી મ. પૂ. શ્રી જિતવિજયજીદાદા પં. શ્રી આણંદવિજયજી મ. ૨૩૫ આ. ભદ્રગુપ્તસૂરિ (બંધુયુગલ) આ. કુમુદચંદ્રસૂરિજી મ. ૨૪૮ ૨૪૯ ૨૫૦ ૨૫૧ આ. સુશીલસૂરિજી મ. આ. ગુણસાગરસૂરિજી મ. આ. સુબોધસાગરસૂરિજી મ. આ. અર્ણોરન રિજી મ ૨૮૨ મુનિ ઉદયરત્નસાગર છે મુનિ મોક્ષરત્નવિજયજી આ. સિદ્ધિરીયાર મ ૨૮૨ ૨૮૪ પં. શ્રી કલ્યાણબોધિવિજયજી મ. ૨૮૪ ૨૮૪ ૨૮૫ ૨૬૪ ૨૬૫ ૨૬૭ ૨૬૮ ૨૬૯ ૨૬૯ ૩૦૩ ૩૦૫ ૩૦૬ ૩૦૯ Page #20 -------------------------------------------------------------------------- ________________ (૮). વ્યક્તિનું નામ 5. નં. વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ ૩૧૦ આ. જયઘોષસૂરિજી મ. આ. હેમપ્રભસૂરિજી મ. આ. ગુણોદય સાગરસૂરિજી મ. ઉપા. કૈલાસસાગરજી મ. ૩૧૩ ૩૧૫ આ. હેમભૂષણસૂરિજી મ. આ. પ્રદ્યુમ્નવિમલસૂરિજી મ. ૩૧૬ ૩૧૨ ૩૧૮ ( નિઃસ્પૃહી ભદ્રપરિણામી સંતરત્નો ૩૨૦ ૩૨૧ ૫. ધર્મવિજયજી ગણિવર્ય આ. દર્શનસાગરસૂરિજી મ. આ. વિજ્ઞાનસૂરિજી મ. આ. મનોહરસૂરિજી મ. આ. દેવસૂરિજી મ. આ. વિનયચંદ્રસૂરિજી મ. ૩૨૩ ૩૨૪ ૩૨૫ ૩૨૭ આ. અરવિંદસૂરિજી મ. | આ. જયાનંદસૂરિજી મ. આ. મહાનંદસૂરિજી મ. આ. ચંદ્રોદયસૂરિજી મ. આ. ધનેશ્વરસૂરિજી મ. આ. જયકુંજરસૂરિજી મ. ૩૨૮ ૩૨૯ ૩૨૯ ૩૩૦ ૩૩૧ ૩૩૨ આ. નિત્યોદયસાગરસૂરિજી મ. આ. નરચન્દ્રસૂરિજી મ. આ. કલ્પજયસૂરજી મ. આ. સિંહસેનસૂરિજી મ. આ. ભદ્રસેનસૂરિજી મ. ૩૩૪ ૩૩પ ૩૩૬, ૩૩૭ ૩૩૭ ( અધ્યાત્મમાર્ગના સાધનાનિષ્ઠ ચારિત્રધારો શ્રી મોહનલાલજી મ. આ. યશોદેવસૂરિજી મ. આ. શાંતિવિમલસૂરિજી મ. ૩૩૯ उ४० ૩૪૧ (પં. શ્રી પદ્મવિજયજી મ. આ. રવિપ્રભસૂરિજી મ. આ. આનંદઘનસૂરિજી મ. उ४३ ૩૪૬ उ४७ આ. કનકશેખરસૂરિજી મ. આ. કલાપૂર્ણસૂરિજી મ. આ. સંયમરત્નસૂરિજી મ. उ४८ ૩૪૯ ૩પ૦ (૦ ઉગ્રતપના તેજસ્વી તારલાઓ ૩૫ર ! , * ૩૫૪ આ. સિદ્ધિસૂરિજી મ. આ. ભક્તિસૂરિજી મ. આ. રંગવિમલસૂરિજી મ. આ. નિપુણપ્રભસૂરિજી મ. ૩૬૩ આ. મુક્તિચંદ્રસૂરિજી મ. આ. ત્રિલોચનસૂરિજી મ. આ. ચંદ્રસાગરસૂરિજી મ. આ. રંગસૂરિજી મ. આ. જિતેન્દ્રસૂરિજી મ. આ. પ્રભાકરસૂરિજી મ. આ. ગુણયશસૂરિજી મ. ૩પ૭ ૩પ૯ ૩૬૦ ૩૬૧ છે * ના ૩૫૬ ૩૫૬ (૦ શાસ્ત્રજ્ઞાનના વિદ્યાવારિધિઓ ૩૬૮ ૩૭૬ لا ૩૭૭ છે \ આ. રાજેન્દ્રસૂરિજી મ. આ. ધનચન્દ્રસૂરિજી મ. આ. આનંદસાગરસૂરિજી મ. આ. ભૂપેન્દ્રસૂરિજી મ. ૩૭૦ ૩૭૧ ૩૭૪ આ. બુદ્ધિસાગરસૂરિજી મ. આ. મેઘસૂરિજી મ. આ. લબ્ધિસૂરિજી મ. આ. ભદ્રકરસૂરિજી મ. આ. અમૃતસૂરિજી મ. આ. ધર્મધુરંધરસૂરિજી મ. આ. પુણ્યાનંદસૂરિજી મ. આ. હેમચન્દ્રસૂરિજી મ. \ નું ૩૭૮ ૩૭૯ لا لا لا \ દ (૦ શાસ્ત્રસાહિત્યના સમર્થ સંપાદક સર્જક સૂરિવરો ૩૮૮ ૩૯૩ આ. દર્શનસૂરિજી મ. આ. અમૃતસૂરિજી મ. આ. દેવેન્દ્રસૂરિજી મ. આ. હંસસાગરસૂરિજી મ. ૩૯૮ ૪00 ૩૮૯ ૩૯૦ ૩૯૨ (આ. કંચનસાગરસૂરિજી મ. | આ. સૂર્યોદયસાગરસૂરિ મ. આ. યશોભદ્રસૂરિજી મ. આ. નરેન્દ્રસાગરસૂરિજી મ. ૩૯૪ ૩૯૬ (આ. દોલતસાગરસૂરિજી મ. આ. કુન્દકુન્દસૂરિજી મ. આ. ધનપાલસૂરિજી મ. આ. ચિદાનંદસૂરિજી મ. ૪૦ર ૩૯૭ ૪૦ Jain Education Intemational Page #21 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિનું નામ વ્યક્તિનું નામ વ્યક્તિનું નામ ? = \ ૪) ૪૩૨ ४०६ ૪૦૭ 0: ૪૧૧ આ. સૂર્યોદયસૂરિજી મ. આ. દુર્લભસાગરસૂરિજી મ. આ. મનોહરકીર્તિસાગરસૂરિ મ. આ. ધર્માજેતસૂરિજી મ. આ. રાજેન્દ્રસુરિજી મ. આ. મહાબલસૂરિજી મ. પં. ચંદ્રશેખર વિજયજી મ. આ. ગુણરત્નસૂરિજી મ. આ. જિનેન્દ્રસૂરિજી મ. આ. કીર્તિસેનસૂરિજી મ. આ. શીલચન્દ્રસૂરિજી મ. ૪૧૯ ૪૨૧ ૪૨૨ ૪૨૩ ૪૨૩ ૪૩૭ આ. રત્નસુંદરસૂરિજી મ. આ. પૂર્ણચંદ્રસૂરિજી મ. આ મુક્તિપ્રભસૂરિજી મ. આ. યશોવિજયસૂરિજી મ. આ. શ્રેયાંસચન્દ્રસૂરિજી મ. આ. વીરસેનસૂરિજી મ. આ. પ્રદ્યુમ્નસૂરિજી મ. આ. અશોકસાગરસૂરિજી મ. આ. કીર્તિસેનસૂરિજી મ. આ. જિનચંદ્રસાગરસૂરિજી મ. આ. હેમચન્દ્રસાગરસૂરિજી મ. આ. કીર્તિયશસૂરિજી મ. આ. હેમરત્નસૂરિજી મ. આ. સોમચન્દ્રસૂરિજી મ. આ. અમિતયશસૂરિજી મ. આ. અમિતયશસૂરિજી મ. આ. કલાપ્રભસાગરસૂરિજી મ. આ. મુનિચન્દ્રસૂરિજી મ. આ. અભયશેખરસૂરિજી મ. આ. રાજરત્નસૂરિજી મ. આ. યોગતિલકસૂરિજી મ. ૪૧૨ ૪૧૩ ૪૨૪ ૪૩૯ ૪૨૭ ૪૨૮ ૪૪૧ ૪૧૩ ૪૧૫ ૪૧૭ ૪૧૮ ४४३ ૪૨૮ ૪૨૮ (6 વિવિધ ધર્મકાર્યો પ્રવતવનારા પ્રભાવકો ૪પ૯ જ ૪૬૧ ૪૪૫ ४४७ ४४८ ૪૪૯ ૪૫૦ ૪૭૪ ૪૭પ ४७६ ૪૬૨ છે ૪૬૩ ४६४ આ. પાપ્રભસૂરિજી મ. આ. યતીન્દ્રસૂરિજી મ. આ. વિજયકનકસૂરિજી મ. આ. સુરેન્દ્રસૂરિજી મ. આ. શાંતિચન્દ્રસૂરિજી મ. આ. મેરુપ્રભસૂરિજી મ. આ. ભાનુચંદ્રસૂરિજી મ. આ. કનકપ્રભસૂરિજી મ. આ. સુબોધસૂરિજી મ. આ. સુદર્શનસૂરિજી મ. આ. જિનેન્દ્રસૂરિજી મ. ૪૭૭ આ. રત્નભૂષણસૂરિજી મ. આ. હેમપ્રભસૂરિજી મ. આ. જિનચંદ્રસૂરિજી મ. આ. વર્ધમાનસાગરસૂરિજી મ. આ. મહાયશસૂરિજી મ. આ. રત્નચંદ્રસૂરિજી મ. આ. ગુણશીલસૂરિજી મ. આ. ચંદ્રયશસૂરિજી મ. આ. મહાયશસાગરસૂરિજી મ. આ. સોમચન્દ્રસૂરિજી મ. આ. સમુદ્રસૂરિજી મ. આ. ઇન્દ્રદીમ્નસૂરિજી મ. આ. જગચંદ્રસૂરિજી મ. આ. સ્થૂલભદ્રસૂરિજી મ. આ. હેમચન્દ્રસૂરિજી મ. આ. રત્નાકરસૂરિજી મ. આ. મહાબલસૂરિજી મ. આ. પુણ્યપાલસૂરિજી મ. આ. પરસૂરિજી મ. આ. નરદેવસાગરસૂરિજી મ. ૪૫૧ ૪૬૬ ૪૭૮ ૪૬૮ ૪૯ ૪પ૩ ૪૫૪ ૪૫૫ ૪૫૬ ૪૫૭ ૪૮૦ ૪૮૧ ૪૮૨ ૪૭) ૪૭૧ ૪૭૩ (૯ સૂરિમંત્ર સહિતના વિશિષ્ઠ સાધકો ૪૮૩ = આ. લક્ષમણસૂરિજી મ. આ. દેવેન્દ્રસાગરસૂરિજી મ. આ. વિક્રમસૂરિજી મ. આ. ચંદ્રોદયસૂરિજી મ. આ. કલ્યાણસાગરસૂરિજી મ. આ. શ્રેયાંસપ્રભસૂરિજી મ. આ. લબ્ધિસૂરિજી મ. આ. અશોકચંદ્રસૂરિજી મ. આ. જયશેખરસૂરિજી મ. આ. લલિતશેખરસૂરિજી મ. ૪૯૧ ૪૯૩ ૪૯૪ ૪૯૫ ૪૯૬ આ. જગવલ્લભસૂરિજી મ. આ. રાજયશસૂરિજી મ. આ. ચંદ્રાનનસાગરસૂરિજી મ. = ૪૯૮ ૪૯૯ ૪૮૭ ૪૮૯ રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવાંકિત ગુરુવર્યો આ. યશોદેવસૂરિજી મ. આ. કીર્તિચન્દ્રસૂરિજી મ. ૫૦૧ ૫૦૩ આ. જયંતસેનસૂરિજી મ. આ. પદ્મસાગરસૂરિજી મ. ૫૦૪ ૫૦૬ [ આ. અભયદેવસૂરિજી મ. ૫૦૭ Jain Education Intemational Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૦) વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ પૂ. નં. વ્યક્તિનું નામ (૦ સમકાલીન શાસનદીપક સૂરિવારો ૫૩૭ = = આ.શ્રી મોહનસૂરીશ્વરજી મ. ૫૦૯ આ.શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ. ૫૧૦ આ.શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ. ૫૧૧ આ.શ્રી માણિક્યસાગરસૂરિજી મ. ૫૧૨ આ.શ્રી કીર્તિસાગરસૂરિજી મ. ૫૧૩ આ.શ્રી વિજયનંદનસૂરિજી મ. આ.શ્રી લાવણ્યસૂરિજી મ. આ.શ્રી કસ્તૂરસૂરિજી મ. ૫૧૬ આ.શ્રી ભુવનતિલકસૂરિજી મ. ૫૧૮ આ.શ્રી નવીનસૂરિજી મ. ૫ ૧૯ આ.શ્રી વિદ્યાચંદ્રસૂરિજી મ. ૫૧૯ આ.શ્રી વિજયજયંતસૂરિજી મ પર ૧ આ.શ્રી ભદ્રંકરસૂરિજી મ. પર ૧ આ.શ્રી વિબુધપ્રભસૂરિજી મ. પર ૨ આ.શ્રી જિનકાંતિસાગરસૂરિજી મ. પ૨૩ આ.શ્રી મહોદયસૂરિજી મ. પ૨૩ આ.શ્રી જિનભદ્રસૂરિજી મ. ૫૨૪ આ.શ્રી ઓમકારસૂરિજી મ. પ૨૪ આ.શ્રી રાજેન્દ્રસૂરિજી મ. ૫૨૫ આ.શ્રી કૈલાસસાગરસૂરિજી મ. પર૬ આ.શ્રી જયદેવસૂરિજી મ. પ૨૮ આ.શ્રી કનકરસૂરિજી મ. ૫૨૯ આ.શ્રી હેમેન્દ્રસૂરિજી મ. પ૩) આ.શ્રી મિત્રાનંદસૂરિજી મ. ૫૩૧ આ.શ્રી અરિહંતસિદ્ધસૂરિજી મ. ૫૩૩ આ.શ્રી અરુણપ્રભસૂરિજી મ. ૫૩૪ આ.શ્રી યશોભદ્રસૂરિજી મ. ૫૩૫ આ.શ્રી કુન્દકુન્દસૂરિજી મ. આ.શ્રી પુન્યોદયસાગરસૂરિજી મ. ૫૩૮ આ.શ્રી વીરેન્દ્રસૂરીશ્વરજી મ. ૫૪૦ આ.શ્રી યશોવર્મસૂરિજી મ ૫૪૦ આ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ. ૫૪૧ આ.શ્રી વિમલરત્નસૂરિજી મ. ૫૪૨ આ.શ્રી સુયશસૂરિજી મ. ૫૪૩ આ.શ્રી જિનોત્તમસૂરીશ્વજી મ. ૫૪૫ ૫૪૭ દર્શનશુદ્ધિ અને ચારિત્રશુદ્ધિનો સિંહનાદ ગજવનારા પરિવારોનું વિરતિધર્મ પંથે અદ્ભુત પ્રદાન [સમગ્ર પરિવાર સંયમ યાત્રાએ] થી ૬૦૬ પૂ. મુનિ શ્રી મેઘવલ્લભવિજયજી મ., ચિમનલાલ હીરાચંદ ઝવેરી પરિવાર, પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મ., સ્વ. મુનિ શ્રતસાગરજી મ., પૂ. આ. શ્રી પ્રભાકરસૂરિજી મ. સા.ના સગા સંબંધીઓ, શ્રી છોટાલાલ ઘીવાળા પરિવાર, શ્રી કુન્દનલાલ બદાજી ચાંદરાઇવાળા પરિવાર, શ્રી ચિમનલાલ ભીખાલાલ લાઘાણી પરિવાર, શ્રી કેશવલાલ પુનમચંદ પરિવાર, શ્રી બાબુલાલ મંગળજી પરિવાર, શ્રી ભીકમચંદજી સાકલચંદજી પરિવાર, 'શ્રી દેવશીભાઈ (કચ્છ માંડવી) શ્રી નાથાલાલ પદમથી ચંદરીયા, શ્રી આસુભાઇ વેલજીભાઇ ગડા, શ્રી નટવરલાલ વાડીલાલ વાલાણી, સામૂહિક સંયમ સ્વીકાર, સુરતનું સુપ્રસિદ્ધ સંઘવી કુટુંબ, રીખવચંદ સંઘવી પરિવાર, રાજજી હીરાચંદજી ધનરેશા પરિવાર, શ્રી ભાયચંદ ઝવેરચંદ શાહ પરિવાર, પૂ. જિનયશવિજયજી મ., શ્રી જયંતિભાઇ વિઠ્ઠલદાસ આણંદજી પરિવાર, પૂ. આ. શ્રી જયઘોષસૂરિજી મ., પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિજી મ., પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ., પૂ. આ. શ્રી જિતેન્દ્રસૂરિજી મ., પૂ. આ. જયશેખરસૂરિજી મ., પૂ. આ. શ્રી વિદ્યાનંદસૂરિજી મ., પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરિજી મ., પૂ. આ. શ્રી હેમરત્નસૂરિજી મ., પૂ. પં. શ્રી જયતિલકવિજયજી મ., પૂ. પં. શ્રી ઇન્દ્રવિજયજી મ., પૂ. ૫. શ્રી પુણ્યરત્નવિજયજી મ., પૂ. મુ. શ્રી કલ્પરત્નવિજયજી મ., પૂ. મુ. શ્રી કલબોધિવિજયજી મ., પૂ. પં. શ્રી યશોરત્નવિજયજી મ., ૫. પં. શ્રી હરિકાંતવિજ્યજી મ., શ્રી સાગરાનંદસૂરિ સમુદાય, શ્રી રામચંદ્રસૂરિ સમુદાય, પૂ.આ. શ્રી રાજશેખરશ્રીજી મ., શ્રી નેમિસૂરિ સમુદાય, શ્રી ભકિતસૂરિ સમુદાય, શ્રી લબ્ધિસૂરિ સમુદાય, શ્રી કલાપૂર્ણસૂરિ સમુદાય, શ્રી બાપજી મ. સમુદાય, પિંડવાડા નિવાસી શા કિસ્તુરચંદજી હંસરાજજી પરિવાર, પૂ. આ. શ્રી કમલરત્નસૂરિ મ., પૂ. આ. શ્રી દર્શનરત્નસૂરિજી મ., પૂ. આ. શ્રી અજિતરત્નસૂરિજી મ., શ્રી કિસ્તુરચંદજીના પરિવારમાં એકથી વધુ સંખ્યામાં (પ્રવજિત થનાર પુણ્યાત્માઓના પરિચયો. Jain Education Intemational Page #23 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિનું નામ . નં. રત્નત્રયીના સાધકો શ્રી કુશલચંદ્રજી ગણિવર મુ.શ્રી અમરેન્દ્રસાગરજી મ. મુ.શ્રી જિતેન્દ્રવિજયજી મ. પં. વજ્રસેનવિજયજી મ. મુ.શ્રી મહાસેનવિજયજી મ. પં. ભશીલવિયા મ મુ,શ્રી યશોવિજયજી મ. છું. હર્ષ! ર્નિસાગર મ. મુ.શ્રી નીતિસાગરજી મ. પં. રત્નસેનવિજય મા વિષાદેવી સેનાદેવી સિદ્ધાર્થા મંગલા સીમા પૃથ્વી ૬૨૯ સાધ્વી સંઘની ઉજ્જવળ પરંપરા જિનશાસન વયંનું ચતુર્વિધ સંઘથી ૬૨૯ પૂર્વકાલીન સાધ્વીજીઓની ચારિત્રસંપદા ૬ ૩૦ શ્રમણી પાહિની દેવી શ્રમણી આનંદ મહત્તરા શ્રમણી શાંનિમત ગણિની માતા મરુદેવા સુમંગલા સુનંદા બ્રાહ્મી ૬૦૭ ૬૦૮ ૬૦૯ ૬૧૦ ૬૧૧ ૬૧૨ ૬૧૪ ૬૧૫ ૬૧૬ ૬૧૬ લમાગા રામાદેવી નંદા વ્યક્તિનું નામ જૈન સંઘનું આભુષણ : સાધ્વી ગણ : શ્રમણી સંઘની રૂપરેખા ૬૩૧ ૬૩૨ ૬૩૨ ૬૩૨ ૬૩૨ ૬૩૩ ૬૩૩ ૬૩૩ ૬૩૩ ૬૩૩ ૬૩૩ ૬૩૪ ૬૩૪ ૬૩૪ ૬૩૪ ૬૩૪ પં. રાજ સવિજ્યજી મ. મુ.શ્રી સોમસુંદરવિજયજી મ મુ.શ્રી દેવરત્નસાગરજી મ. પં. વીરરત્નવિજયજી મ. પં. નંદીઘોષવિજયજી ગણિ ઉપ.શ્રી મણિપ્રભસાગરજી મ. પં. દેવેન્દ્રસાગરજી મ મુ.શ્રી સમચંદ્રવિજયજી મ. પં. શિવસાગરજી મ. શ્રી હરિપ્રમવિજયજી મ. (૧૧) વિષ્ણુદેવી જયાદેવી શ્યામા સુયશા સુવ્રતા અચિરાદેવી શ્રીદેવી મહાદેવી પ્રભાવતી પદ્માવતી વિભાગ-૨ જિનશાસનની આધારશીલા વપ્રાદેવી શિવાવી થાવા વામાદેવી ગણદેવી યશોદા પ્રિયદર્શના કાલી સાળી મહાકાલી પૃ. નં. ૬૧૮ ૬૧૮ ૬૧૯ ૬૧૯ ૬૨૦ ૬૨૧ ૬૨૨ ૬૨૩ ૬૨૪ ૬૨૪ ૬૩૪ ૬૩૪ ૬૩૪ ૬૩૪ ૬૩૪ ૬૩૫ ૬૩૫ ૬૩૫ ૬૩૫ ૬૩૬ ૬૩૬ ૬૩૬ ૬૩૬ ૬૩૬ ૬૩૭ ૬૩૮ ૬૩૮ ૬ ૩૯ ૬૩૯ ૬૩૯ વ્યક્તિનું નામ મુનિ હેમબૌધિ વિજયજી પં.શ્રી દયાવિમલજી ગણિવર્ય ગણિવર્ષશ્રી અમૃતવિમલ મ. પં.શ્રી હિંમતવિમલગ્ન ગણિવર્ય મુ.શ્રી દેવવિમલ મ. ત્રિી શીરન જય મ ૬૨૪/૧ ૬૨૪/૧ ૨૪/૨ ૨૪૦૩ ૬૨૪/૪ ૬૨૪/૪ પં.શ્રી વાચસ્પતિવિજયજી મ. ૬૨૪/૫ મુ.શ્રી જયભદ્રવિજયજી મ. ૨૪/ પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ મ. ડૉ. કવિન શાહ કૃષ્ણા મહાસેન કૃષ્ણા વીર કૃષ્ણા રામ કૃષ્ણા પિતૃસેના ગા યેષ્ઠા પ્રભાવતી ચલાળા નવાદેવી અંગારદેવી પૂ. નં. નંદા પા આર્યા પોઇણી સરસ્વતી સાધ્વી મૂડ સુનંદા રુકિમણી ઇશ્વરી રૂસોમા તરંગવતી ધારિણી તથા વિગત ભયા ૬૩૯ ૬ ૩૯ ૬૪૦ ૬૪૦ ૬૪૦ ૬૪૦ ૬૪૦ ૬૪૦ ૬૪૨ ૬૪૨ ૬૪૨ ૬૪૩ ૬૪૪ ૬૪૪ ૬૪૪ ૬૪૫ ૬૪૫ ૬૪૫ ૬૪૬ ૬૪૬ ૬૪૮ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૬૫O ६६४ (૧૨) વ્યક્તિનું નામ પૃ. 4. વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ પુ. નં. © ચતુર્વિધ શ્રીસંઘના સંયમી સાધ્વી ભગવંતો મુનિશ્રી જયદર્શનવિજયજી મ.) સુંદરી ૬૫) સુકુમારિકા ૬૫૬ મૃગાવતીશ્રી ૬૬૩ રાજીમતીજી પુષ્પગુલા ૬૫૭ સુજયેષ્ઠા રોહિણી ૬૫૧ શીલવતી ૬૫૮ પ્રિયદર્શના ગુણમંજરી ૬૫૨ રતિસુંદરી ૬૫૮ સુભદ્રા સીતાજી ૬૫૩ બે સખી સાધ્વીજીઓ ચડતી પડતીના ન્યારા ખેલ અંજના ૬૫૩ જયસેના યક્ષા દમયંતી ૬૫૪ જીવન પરિવર્તન સુનંદા કલાવતી મૃગસુંદરી મદનરેખા વિજયા | રૂક્રિમણિ ૬૭) ૬૬૫ ૬૬૦ ૬૬૧ ૬૬૧ ૬૫૫ ૬૫૬, ચંદના * * (૭ જિનશાસનની આધારશીલા પૂ.સા.શ્રી વાચયમાશ્રીજી મ. ૬૭3) (૯ વર્તમાન સાળી સમુદાયમાં તપસ્વીરત્નો પૂ. ગણિી મહોદયસાગરજી મ.) છે ૬૮૨ ૬૯૧ કે પૂ. પ્રવગાશ્રીજી મ. પૂ. મનોરમાશ્રીજી મ. પૂ. પુપચુલાશ્રીજી મ. પૂ. હંસકીર્તિશ્રીજી મ. પૂ. હેમચંદ્રાશ્રીજી મ. પૂ. સુવદનાશ્રીજી મ. પૂ. રત્નસૂલાશ્રીજી મ. ६८२ પૂ. વાચંયમાશ્રીજી મ. પૂ. શુભોદયાશ્રીજી મ. પૂ. ચિવર્ષાશ્રીજી મ. પૂ. શ્રુતવર્ષાશ્રીજી મ. પૂ. ગીતરમાશ્રીજી મ. પૂ. ચંદ્રયશાશ્રીજી મ. પૂ. સૂર્યયશાશ્રીજી મ. ૬૮૫ ૬૮૬ ૬૮૭ પૂ. કમલપ્રભાશ્રીજી મ. પૂ. ગુણોદયાશ્રીજી મ. પૂ. અનંતગુણાશ્રીજી મ. પૂ. પુણ્યરેખાશ્રીજી મ. પૂ. વિનયપ્રભાશ્રીજી મ. પૂ. હર્ષલત્તાશ્રીજી મ. મારવાડનું છૂ૫ રત્ન ૬૯૬ છે ( ૬૮૩ જ (વર્તમાન શ્રમણી સમુદાયમાં આદર્શ જીવનવૃત્તાંતો ૬૬૯ ૭૦૪ ૭૧૩ ૭૫ o 6 o 5 ૬૯૫ 1 o 0 * છે o 6 ૭૦૮ * ! o \ પૂ. શિવશ્રીજી મ. પૂ. મહત્તરા કનકશ્રીજી મ. પૂ. લાવણ્યશ્રીજી મ. પૂ. ગુલાબશ્રીજી મ. પૂ. વિવેકથીજી મ. પૂ. પદ્મશ્રીજી મ. પૂ. રૂપશ્રીજી મ. પૂ. ચંપકશ્રીજી મ. પૂ. દર્શનશ્રીજી મ. પૂ. લક્ષ્મીશ્રીજી મ. પૂ. જયાશ્રીજી મ. પૂ. હેમશ્રીજી મ. * ૬૯૮ ૬૯૮ પૂ. ચારિત્રશ્રીજી મ. પૂ. સુનંદાશ્રીજી મ. પૂ. હંસશ્રીજી મ. પૂ. જગતશ્રીજી મ. પૂ. વસંતપ્રભાશ્રીજી મ. પૂ. નિરંજનાશ્રીજી મ. પૂ. સર્વોદયાશ્રીજી મ. પૂ. ગુણોદયાશ્રીજી મ. પૂ. વસંતપ્રભાશ્રીજી મ. પૂ. સ્વયંપ્રભાશ્રીજી મ. પૂ. પુપલત્તાશ્રીજી મ. પૂ. વિનિતાશ્રીજી મ. પૂ. રંજનશ્રીજી મ. પૂ. રોહિતાશ્રીજી મ. પૂ. રોહિણાશ્રીજી મ. પૂ. નલિનીયશાશ્રીજી મ. પૂ. પદ્મયશાશ્રીજી મ. પૂ. પુણ્યોદયશ્રીજી મ. પૂ. પઘલત્તાશ્રીજી મ. પૂ. પુણ્યરેખાશ્રીજી મ. પૂ. ઉપશાંતશ્રીજી મ. પૂ. ચંદ્રરેખાશ્રીજી મ. શ્રી નેમિસૂરિ સમુદાયના પૂજ્ય ૭૦૯ ૭૧૦ o છ * ૬૯૯ o = o 1 ૬૯૯ ૭૧૧ ૭૧૩ o ૭૨૮ ૭૦૨ ૭૦૩ ૧૬ Jain Education Intemational Page #25 -------------------------------------------------------------------------- ________________ (૧૩) વિભાગ-૩ ભક્તિપરાયણ શ્રાવકો ભગવાન શ્રી મહાવીરસ્વામીના શાસનમાં થયેલા દશ શ્રાવકો શ્રી આનંદ શ્રાવક શ્રી કામદેવ શ્રાવક શ્રી ચુલ્લની પિતા શ્રી સુરાદેવ જીવાનંદ વૈદ્ય મેઘરથ રાજા મરૂભૂતિ વિજય શેઠ ચતુર્વિધ સંઘના શ્રમણોપાસકો ચંદ્રાવતંસક રાજા શિવકુમાર શ્રીપાલ રાજા તેતલી પુત્ર કૂર્મા-પુત્ર ક્ષાયિક સમકિતના સ્વામી કરિયાવર ફરજને વિચારનારા ૩૨ ૭૩૪ ૭૩૪ ૭૩૫ ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય સમ્રાટ સંપ્રતિ ૭૪૦ ૭૪૦ ૭૪૧ ૭૪૨ ૭૪૩ ૭૪૪ ૭૪૫ ૭૪૬ ૭૪૬ જૈનશાસનના તેજસિતારા રાજા ખારવેલ શ્રેષ્ઠી જાવડશા ભામાશા શ્રી ચુલ્લશતક શ્રી કુંડકોલિક શ્રી સાલ પુત્ર શ્રી મહાશતક ૭૬૩ ૭૬૪ ૭૬૪ પ્રસેનજિત રાજા શ્રીકાન્ત શ્રેષ્ઠી ભોગસાર પ્રિયંકર રાજા હંસરાજા નાગીલ સિંહ શ્રેષ્ઠી શ્રેણિક રાજા રાજા ભર્તૃહિર જિનાલયોના જિર્ણોદ્ધાર અને નિર્માણમાં શ્રાવકોનું વિશિષ્ટ યોગદાન ૭૭૮ ૭૭૮ ૭૭૯ ૭૭૯ ७८० જૈન સંસ્કૃતિના રક્ષકો અને કર્મવીરો તપસ્વીરત્ન જા સંયમપંથે દીક્ષાર્થી પરંપરામાં મંત્ર સંભળાવ્યો શાંતિદાસ ઝવેરી વિમલ શાહ શેઠ મોતીશા ૭૩૬ ૭૩૬ ૭૩૬ ૭૩૮ હઠીસિંગ વીરચંદ રાઘવજી ગાંધી ૭૪૭ ૭૪૮ ૭૪૯ ૭૫૦ ૭૫૦ ૭૫૧ ૭૫૨ ૭૫૩ ૭૫૪ પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ. ૭૬૫ ૭૬૫ ૭૬૭ શ્રી નંદિની પિતા શ્રી તેતલી પિતા પૂ. પ્રવર્તક મુનિશ્રી હરિશભદ્રવિજયજી મ. મન જીત્યુ તેણે સઘળુ જીત્યુ ઊણપ દૂર થઇ ૨૫૦૦ વર્ષ પૂર્વેની વાત ७८० ૭૮૧ ૭૮૧ ૭૮૨ ૭૮૩ જીરણ શેઠ જિનદાસ કલ્યાણમિત્ર નાગીલ ચેડા રાજા સદાલ પુત્ર મહાશતક ૬૫ અભયકુમાર નંદમણિકાર સુદર્શન ૭૩૮ ૩૩૮ ૭૫૪ ૭૫૫ ૭પ૬ ૭૫૭ ૭૫૮ ૭૫૮ ૩૫૯ ૭૬૦ ૭૬૧ ૭૬૭ ૭૬૭ ૭૬૯ મુનિશ્રી રત્નત્રયવિજયજી મ. ડૉ. રેણુકાબહેન જે. પોરવાલ કસ્તૂરભાઈ લાલભાઈ જયભિખ્ખુ મોહનલાલ દેસાઈ પન્નાલાલજી મંડલેચા રતનલાલ બાઘમલજી જૈન ૭૮૩ ૭૮૪ ७८४ ૭૮૫ ૭૮૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ (૧૪) વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ © શ્રમણ સંસ્કૃતિના સંવર્ધક ઉત્તમ શ્રાવકો પૃ. નં. વ્યક્તિનું નામ પૃ. નં. શ્રી ગુણવંત બરવાળિયા) ૭૮૭ ( કવિ ઋષભદાસ શેઠ મોતીશા ૫. હીરાલાલ લાલન ગીરધરલાલ દફતરી ૭૮૭ ૭૮૮ ૭૮૯ પ્રો. હીરાલાલ કાપડીઆ વીરચંદ રાઘવજી ગાંધી ચીમનલાલ ચકુભાઈ શાહ મેઘજી પેથરાજ શાહ ૭૯૦ ૭૯૧ ૭૯૨ લાડકચંદ વોરા હરકુંવર શેઠાણી જોહરીમલ પારેખ ૭૯૩ ૭૯૪ ૭૯૫ ૭૯૨ (© ધમોંસ્થાનમાં સંસ્કારમૂર્તિ શ્રાવકો ૯o) ૮૦૭ ૮૧૫ ૪૮ ૭૯૭ . 0 0. o શ્રી અનુભાઇ ચિમનલાલ શેઠ ૭૯૭ શ્રી કનુભાઇ હીરાલાલ શાહ શ્રી કસ્તુરચંદ જેતસીભાઇ સંઘવી શ્રી કાન્તિલાલ સોમચંદ ગાંધી શ્રી કિશોરભાઇ શાહ ૭૯૯ શ્રી કીર્તિભાઇ મણિલાલ વોરા શ્રી કેશવલાલ મોહનલાલ શાહ '૮૦૧ શ્રી ખીમજીભાઇ હેમરાજ છેડા શ્રી જગજીવન માવજીભાઇ કપાસી ૮૦૩ શ્રી વસંતભાઇ તથા બળવંતભાઇ ૮૦૪ શ્રી દિવ્યકાન્ત મોહનલાલ સલોત શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ શ્રી નવીનચંદ્ર છોટાલાલ શાહ શ્રી નારણજી શામજી મોમાયા શ્રી પ્રવિણચંદ્ર બાબુલાલ શાહ શ્રી ભરતભાઇ મોહનલાલ કોઠારી શ્રી ભરમલજી હુકમચંદજી બાફના શ્રી ચારૂચંદ્ર ભોગીલાલ શ્રી મણિલાલ જેચરદાસ શાહ શ્રી માણેકલાલ મગનલાલ શ્રી મોહનલાલ જે. કોઠારી શ્રી રતનશી જેઠાભાઇ શ્રી રતિલાલ મોનજીભાઇ શ્રી રતિલાલ પરમાણંદ શેઠ શ્રી રાજેન્દ્રભાઇ કુન્દનલાલ ઝવેરી શ્રી શાંતિલાલ ચુનિલાલ મહેતા ૮૧૧ ૮૧૧ (શ્રી શશિકાન્ત રતિલાલભાઇ શ્રી હરખચંદ વીરચંદ ગાંધી શ્રી સાકેરચંદ છગનભાઇ સરકાર ૮૧૬ શ્રી હર્ષદરાય પૂનમચંદ દોશી પરિવાર ૮૧૮ થી ૮૨૩ શ્રી વેલચંદધારશીભાઇ જોટાણી પરિવાર ૮૨૪ થી ૮૧૮ શ્રી હર્ષદભાઇ દોશી શ્રી હિંમતભાઇ બેડાવાળા ૮૩૨ શ્રી દલપતભાઇ પ્રેમચંદભાઇ શ્રી નીતિલાલ શાંતિલાલ શાહ શ્રી બાબુલાલ લમીચંદ શાહ શ્રી નરેન્દ્રભાઇ કોરડિયા - ( * • ૮૧૨ ૮૧૩ ૮૧૩ ૮૧૪ * • = (* ૭ સેવાધર્મની પુણ્ય સરિતા ૮૩૫ ૮૩૫ ૮૩૫ ૮૪૦ = (છ * શ્રી અનંતરાય હીરાચંદ શ્રી કાન્તિલાલ ભગવાનદાસ શ્રી કાન્તિલાલ બાલચંદ પારેખ શ્રી ખાંતિલાલ લાલચંદ શાહ શ્રી ખુમચંદ રતનચંદ શાહ શ્રી ચીનુભાઇ છગનલાલ શાહ શ્રી ચુનિલાલ લક્ષ્મીચંદ શ્રીમતી ચંચળબેન ચુનિલાલ શ્રી ચંદુલાલ ભાઇચંદ શાહ શ્રી જયંતિલાલ વી. શાહ શ્રી જીવતલાલ પરતાપશીભાઇ શ્રી દીપચંદભાઇ જૈન શ્રી દુલચંદ બેચરદાસ શ્રી પ્રતાપભાઇ ભોગીલાલ શાહ ૮૪૩ શ્રી પ્રભુદાસ રતિલાલ શાહ શ્રી પોપટલાલ ધારશીભાઇ અ.સૌ. સંઘવા ઉજમબેન શ્રી રતિલાલ ફાવચંદ શ્રી સોમાભાઇ મણિલાલ શ્રી હરગોવિંદભાઇ વી. શાહ શ્રી હીરાચંદ પિતામ્બર 6 * ૮૩૩ A \ ૮૪૫ ૮૪ ૮૫૧ ૮૫૨ છે 6 વિવિધક્ષેત્રના વર્તમાનકાલીન જૈન અગ્રેસરો ૮૫૩ ૮૫૯ 0 = શ્રી કાન્તિલાલ લહેરચંદ શાહ શ્રી કાન્તિલાલ ચૂનીલાલ શેઠ ૮૫૪ શ્રી કિશોરભાઇ પરમાણંદ કોરડિયા ૮૫૫ શ્રી કુમારપાળ વી. શાહ શ્રી સી. એન. સંઘવી ૮૫૬ શ્રી જાદવજી સોમચંદ મહેતા શ્રી જીવરાજ નાનચંદ ચાવાળા ૮૫૯ , શ્રી દેવચંદ હઠીચંદ મહેતા શ્રી પ્રવિણચંદ્ર કુલચંદ શાહ શ્રી પોપટલાલ મગનલાલ શાહ શ્રી ભૂપતરાય હીરાચંદ દોશી શ્રી મનુભાઇ શેઠ શ્રી મહેન્દ્રભાઇ મણિલાલ શાહ શ્રી માણેકલાલ મણિલાલ શાહ ૮૬૧ શ્રી રતિલાલ દુર્લભદાસ દોશી શ્રી રામજીભાઇ મેઘજીભાઇ શાહ શ્રી રાયચંદ મગનલાલ શાહ શ્રી સુરેશભાઇ કાન્તિલાલ શ્રી રમણભાઇ સી. શાહ શ્રી માનકુંવર તલકચંદ વોરા અ.સૌ. કાન્તાબેન બાબુલાલ શાહ ૮૭૦ ૮૫૮ ૮૭૦ = Jain Education Intemational Page #27 -------------------------------------------------------------------------- ________________ . (૧૫) વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ | (૦ દક્ષિણભારતના સમર્પણશીલ જૈન અગ્રેસરો પૃ. નં. વ્યક્તિનું નામ પૃ. નં. શ્રીમતી અમીબહેન કે. શાહ) 1 - છે. ૮૦૦ 0 શ્રી રવિલાલ લવજીભાઈ પારેખ શ્રી રાજેન્દ્રભાઇ દલાલ શ્રી લક્ષ્મીચંદજી કોઠારી શ્રી કપૂરચંદજી ભીલોચા શ્રી સુરેન્દ્ર ગુરૂજી શ્રીમતી શાંતાબહેન ખીમરાજજી શ્રીમતી મધુબહેન ચોથાલાલ શાહ શ્રી જશરાજજી ખુમાજી શ્રીમતી દુર્ગાબાઇ સી. બાફના ડો. નરપત સોલંકી શ્રી માણેકચંદજી બેતાલા શ્રી ઉત્તમચંદજી દુગ્ગડ શ્રી પ્રતાપભાઇ ટોલિયા શ્રી લહેરચંદજી હંસરાજજી (U શ્રીમતી સુંદરબહેન ઘેવરચંદજી શ્રીમતી રૂકિમણિબહેન મિથીમલજી ૯૮૨ શ્રીમતી ભંવરીદેવી સુરાણા ૮૮૨) શ્રીમતી કુસુમબહેન બાબુભાઇ શ્રીમતી સુંદરબેન નેમિદાસ ભેદા શ્રી દામજી જાદવજી છેડા શ્રીમતી મણિબાઇ કાંતિલાલ શાહ ૮૮૫ શ્રીમતી લીલાવંતીબહેન ઝવેરીલાલ દંડ ૮૮૫ ૮૭૯ (A ( = K ( ૮૮૨) (૯ જિનશાસનની ધર્મનિષ્ઠ પુણ્યપ્રતિભાઓ ૮૯૫) ૮૯૫ છે 9 ૮૯૯ કે 0 શ્રી અમૃતલાલ ભૂદરભાઈ કોઠારી શ્રી અશોકભાઇ મધુસુદન શાહ શ્રી ઉત્તમલાલ એન. મહેતા શ્રી ગિરિશભાઇ તારાચંદ મહેતા શ્રી જયેશકુમાર જશવંતરાય શાહ શ્રી તિલોકચંદ ડી. શાહ શ્રી દીપંદભાઇ એસ. ગાડી શ્રી પોપટલાલ તારાચંદ મેઘાણી શ્રી મહારાખરામ રતિલાલ સંઘવી શ્રી રતિલાલ વિઠ્ઠલદાસ સંઘવી શ્રી હરગોવિંદભાઇ રામજીભાઇ શ્રી હસમુખરાય વી. મહેતા શ્રી રાજ લોઢા શ્રી ચંદ્રકાન્ત મૂલચંદ શાહ શ્રી શાંતિચંદ બાલુભાઇ ઝવેરી ૯૦૪ (૯૦૫ ૮૯૦ ૮૯૪ $ ૦ ગુણગુણસંપન અગ્રેસર શ્રાવકો ૯૦૯) * o. - S છે ૯૧૯ * o S 9 o S 9 ૯૩૦ S o ( * ૯૩૧ U t = S * શ્રી અનુપચંદ મલકચંદ શ્રી અનંતરાય ગિરધરલાલ ૯૧૦ થી અંતુભાઇ ઘેટીવાળા ૯૧૧ શ્રી કે. પી. સંઘવી શ્રી કાનજીભાઇ મોહનભાઇ સુખડીયા ૯૧૨ શ્રી કાન્તિલાલ સુખલાલ શાહ ૯૧૩ શ્રી કુબડીયા પરિવાર શ્રી કાન્તિલાલ નગીનદાસ શાહ શ્રી કાન્તિલાલ પટ્ટાણી શ્રી કાન્તિલાલ ભીખાલાલ શાહ શ્રી કુમારપાળ દેસાઈ શ્રી ચિનુભાઇ હિંમતલાલ શાહ શ્રી ચિમનલાલ ખીમચંદ મહેતા શ્રી ચંપકલાલ ટી. ખરેખર ૯૧૯) શ્રી ચિમનલાલ પ્રેમચંદ વાસા શ્રી ચુનીલા રાયચંદ શ્રી ચંપાલાલ કિશોરચંદ્ર વર્ધન શ્રી જવાહરલાલ મોતીલાલ શાહ શ્રી જશુભાઇ જગજીવન કપાસી શ્રી જિતેન્દ્રભાઇ બાબુલાલ શાહ શ્રી ડાહ્યાભાઇ ઘેલાભાઇ શ્રી ધનવંતરાય તિલકરાય શાહ શ્રી ધનવંતરાય રામાણીકલાલ શાહ શ્રી ધીરજલાલ ટોકરશી કાપડીયા શ્રી પ્રતાપભાઇ કટકવાલા શ્રી પોપટલાલ પરમાણંદ સંઘવી શ્રી પ્રશાંતભાઇ ઝવેરી શ્રી પ્રતાપરાય તારાચંદ વડાલીયા શ્રી પોપટલાલ મોતીચંદ શાહ શ્રી પોપટલાલ અંબાલાલ મોદી શ્રી બાલચંદ ગાંડાલાલ દોશી શ્રી ભોગીલાલ લહેરચંદ શ્રી મનુભાઇ દલસુખભાઇ ઝવેરી શ્રી માણેકલાલ સવાણી શ્રી રવિન્દ્રભાઇ એચ. દોશી શ્રી રાવતમલ જૈન શ્રી વેણીલાલ પોપટલાલ દોશી શ્રી શાંન્તિલાલ કપૂરચંદ મહેતા શ્રી સુરેશભાઇ ટી. મહેતા શ્રી સુરેન્દ્રભાઇ સી. શાહ દક્ષિણ ભારતના વિવિધકારકો શ્રી રજનીભાઇ દેવડી = S * = ' ( 1 S * 1 S = ૯૩૫ ૯૩૫ ૯૩૫ 6 * = o = * '' 4 '' ( \ * * ૯૩૮, * * વિભાગ-૪ ધર્મનિષ્ઠ શ્રાવિકારત્નો વર્તમાન ચોવીશીના તીર્થકરોની માતાઓ ડો. કવિન શાહ) વર્તમાન ચોવીશીના તીર્થકરોની માતાઓ અ.સૌ. પૌલવીબહેન નિપુલકુમાર શાહ અ.સૌ. અનિલાબહેન , રમેચચંદ્ર ધીરજલાલ ૯૪૯). ૯૫૦ Jain Education Intemational Page #28 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ શ્રી સંઘની શ્રમણોપાસિકાઓ રાણીને મળ્યાં બે જીવન બોધ દૃઢ શીલધર્મા-અચંકારી ભટ્ટા શ્રીમતી અને સોમા રાની સુમિત રોહિણી શ્રાવિકા અભાગી કન્યાનું સૌભાગ્ય શ્રાવિકા અંબિકા શ્રાવિકા મયણા શ્રીમતી શ્રાવિકા સઇના કુંવરી કુંનવાની કગ કથા નાગિલાનો ભવ્ય ત્યાગ દ્રૌપદીની દાસ્તાન સુક્ષ્મ બુદ્ધિ શીલવતીની પ્રાગૈતિહાસિક યુગમાં નારી રત્નો સ્ત્રી સન્માન સંસારમુકિતની સંકાર દાઝીઓ વિજયા અને પ્રગલ્ભા સોમા અને જયંતિ પરમોચ્ચ અરિહંત ઉપાસિકાઓ યશસ્વતી ધારિણી વત્સપાલિકા ૫૨ ૯૫૨ ૯૫૩ ૯૫૪ -૫૫| ૯૫૫ ૯૫૬ ૯૫૭ ૯૫૮ અનસુયાબહેન મનુભાઇ શેઠ ઇલાબહેન હર્ષદભાઇ ધીરજબહેન આર. સલોત માણામંત્રી જે. મહેતા ૯૭૪ ૯૭૫ ૯૭૬ ૯૭૭ ૯૭૭ *૯૭૭ ૯૭૭ ૯૭૮ ૯૮૨ ૯૮૩ ૯૮૬ ધન્ય સુલસા ઉત્તમ નારી રેવતી વિરકતા જયેષ્ઠા અગ્નિમિત્રાનો સાથ સેનગની મનકની માતા ૯૯૩ ૯૯૩ ૯૯૩ ૯૯૪ બહુલિકા ઉર્વિલા શ્રાવિકાઓની શાશ્વત સૌરભ સુપ્રભા સંપિ (૧૬) પૂર્ણમિત્રા કુમારદેવી જ્ઞાન, ધ્યાન, તપમાં શાસન શણગાર શ્રાવિકારનો લક્ષ્મીબાઇ છોગાલાલજી મરડિયા શ્રાવિકા જીવીબહેન પાનીબાઇ નાગજીભાઇ ગડા મંજૂલાબહેન મનુભાઇ શાહ સરસ્વતીબહેન શાંતિલાલ મહેતા તારાચંદ છોટાલાલ હરિચંદ પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ. મધુરીબહેન ચિમનલાલ શેઠ પુ. મુળીના શારદાબહેન ઉત્તમલાલ મહેતા સમરતબહેન આર. સંઘવી ૫૮ ૯૫૯ ૯૬૦ ૯૬૧ ૯૬૧ ૯૬૨ ૯૬૩ ૯૬૪ ૯૬૫ ૯૭૮ ૯૭૨ ૯૭૮ ૯૭૯ ૯૭૯ -e e ૯૭૯ ૯૮૦ ૬.૮ ૯૮૯ 220 ex ૯૯૫ ૯૯૭ ૯૯૮ નીએ અમે એમના ૠણી ૠણી છીએ મનોરમાની મહાનતા સુક્ષ્મ સાધના સુભદ્રાની શ્રાવિકા જયંતિ આઠ શ્રાવિકા કોશાની વિરતિ મોદી પત્નીની મહાનતા શીલવંતી સુધીના સાધર્મિક ભકિતની કમાલ અનુપમા દેવી કાશ્મીરા શિવાનંદા ભોપાલી શામઢ્ય નીતાદેવી ચંપા શ્રાવિકા ભા શાંતાબહેન વાલચંદજી મહેતા ૯૬૫ re ૯૬૭ ડૉ. કવિન શાહ સીતાબહેન કે. શાહ કોમલબહેન તારકભાઇ શાહ たちに 490 ૯૭૦ ૯૭૧ ૯૭૨ ५८० ८८० ૯૮૦ ૮૦ ૯૮૧ ૯૮૧ ૯૮૧ ૯૮૨ eed ૯૯૩ ૯૯૮ શ્રી ચતુર્વિધ સંઘ : ગ્રંથ યોજનાનું સુંદર આયોજન આકાર લઈ રહ્યું હતું તેમાં શરૂઆતથી જ શ્રી ભુવનભાનુસૂરિ સમુદાયના સાહિત્યરસિક અને વિદ્વાન પૂ. ગણિવર્યશ્રી મુક્તિવલ્લમવિજયજી મ.સા. તરફથી પ્રત્યક્ષ અને પરોક્ષ જે રીતે પ્રેરણા અને સહયોગ પ્રાપ્ત થયા છે તેથી પૂજ્યશ્રીના અમે અત્યંત ઋણી છીએ. પૂજ્યશ્રીના દર્શન વંદન અને સત્સંગ એ જીવનનો એક લ્હાવો છે. સાદાઈની મૂર્તિસમા આ ગણિવર્યશ્રી શ્રમણસંઘનું સાચું ધન છે. -સંપાદક なたに Page #29 -------------------------------------------------------------------------- ________________ JODES ॐ पार्श्वनाथाय ह्रीं પ્રતાપ શાહ પરિ શાસનસમ્રાટ સમુદાયના સમર્થ વિદ્વાન પ.પૂ. આ. ભ. શ્રી વિજય ધર્મધુરન્થરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન શ્રી પ.પૂ. આ. ભ. શ્રી કુન્દકુન્દસૂરીશ્વજી મ.સા. આશીર્વચન E HOSISTE (પ્રેરક સંદેશો) \___ The મા સરસ્વતીના ખોળે સમય, શક્તિ અને વિત્તનું અર્ધ્ય ચઢાવનાર પરમહિતૈષી ભાઈશ્રી નંદલાલ દેવલુકને તેઓ દ્વારા સંકલિત ગ્રન્થ ‘શ્રી ચતુર્વિધ સંઘઃ તવારીખની તેજછાયા' ગ્રંથના વિમોચનના પરમપાવન પુનિત અવસરે....... For Private Personal Use Only ધર્મલાભ! સૃષ્ટિશિરતાજ ભવજલધિજહાજ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની પુણ્યસલિલા પાવન ધરા પાલિતાણા-જન્મભૂમિમાં દેહયષ્ટિ પામી વિદ્યાવ્યાસંગ કરીને મનઃપ્રાણમાં માતા-પિતાએ ગળથૂથીમાં પાએલાં સંસ્કારો તેમજ આ તરણ--તારણ ભૂમિ પર સંતોનાં શરણાં થકી હૃદયકૂપમાં અમૃતનાં ઝરણાં ભરીને શ્રી તાલધ્વજગિરિ તીર્થ-તળાજામાં શરૂઆતનાં વર્ષોમાં તમે રાજકીય ક્ષેત્રે પદાર્પણ કર્યું. તમારું નીતિમય, આદર્શ ને સૈદ્ધાંતિક જીવન, સંસ્કારમય તેમજ સાહિત્યમય વિચારધારાને રાજકારણ અનુકૂળ આવ્યું નહીં, જાણે કે જીવ ગૂંગળાવા લાગ્યો અને બહુ જલ્દી સમજાઈ ગયું કે આ લાઇન તમારા માટે ઊંધી પકડાઈ ગઈ છે ! સમયાંતરે ક્ષેત્ર ટૂંકું પડવા લાગ્યું અને ગગનવિહારી જીવડો વિશાળ ફલક પર જવા તલપાપડ થયો. આ જ અરસામાં જે સહજતાથી સાપ કાંચળીનો ત્યાગ કરે તે ન્યાયે રાજકારણના આભાસી વાઘા ત્યજીને ભાવનગરના મુકત વાતાવરણમાં સ્થાયી થયા. જીવનનું એક ચોક્કસ ધ્યેય નક્કી કર્યું અને સાહિત્ય-સમંદરમાં પૂરેપૂરું ઝંપલાવી દીધું. અહીંથી એમ કહી શકાય કે તમારા સાહિત્યરસિક જીવને યોગ્ય દિશા પ્રાપ્ત થઈ. સાહિત્યક્ષેત્રે ખેડાણ કરતાં મા સરસ્વતીની અસીમ કૃપાથી તમો સવાયા જૈન બનીને જૈનસાહિત્યમાં અનન્ય રસ-રુચિ કેળવતા ગયા અને તેમાંથી નવનીત તારવીને સંપાદનનું કઠિન કાર્ય હાથ ધર્યું અને સમાજ સમક્ષ ગોહિલવાડની અસ્મિતાથી શરૂ કરીને ચાર દાયકાની સાહિત્યસફરમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારતવર્ષ, એશિયા તથા વિશ્વની અસ્મિતાઓ તથા Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના દળદાર મૂલ્યસભર ગ્રંથો રજૂ કર્યા છે અને હવે જૈનસમાજનાં કરકમળોમાં નેત્રદીપક-ધ્યાનાકર્ષક એવો ગ્રંથ : શ્રી “ચતુર્વિધ સંઘ : તવારીખની તેજછાયા' રજૂ કરવા જઈ રહ્યાં છો તે અનુપમ અવસરે તમોને હૃદયપૂર્વક હું આશીર્વચન પાઠવું છું. વર્તમાને પ્રચારાત્મક સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં પ્રકાશિત થાય છે પણ તેમાં આત્મોન્નતિની માત્રા અલ્પ જોવામાં આવે છે. જે સાહિત્ય આત્મસ્વભાવને સ્થિર ન કરે, આત્મદર્શન ન પમાડે કે વૈરાગ્યમાં આસક્તિ ન જગાવે કે જનનીજનકની સેવા-સુશ્રુષા કરવાનું ન સુઝાડે તે ધર્મવિમુખ આત્માને લાભકર્તા થતું હશે પરન્તુ ધર્માભિમુખને તે સાહિત્ય કામનું નથી. જિંદગીના કિંમતી ૪૦ વર્ષોમાં તમે જે દડમજલ કાપી છે અને નિચોડ સમાન જે જે ગ્રંથો સંકલિત કર્યા છે તે જૈન સાહિત્યની તવારીખમાં સદા સર્વદા સુવર્ણાક્ષરે અંકિત રહેશે. સમયસરિતા વહેવા સાથે સંકલનકારની હથોટી બેસી જાય છે છતાં તેને અંતરના અગોચર ખૂણે થતું હોય છે કે જ્ઞાનના સાચા દાતા તો અતીત, અનાગત ને વર્તમાન ચોવીસીના અનંતાનંત કેવલજ્ઞાની તીર્થંકર પરમાત્માઓ જ છે. હું તો તેમનો એક દુભાષિયો અથવા અદનો સેવક છું. સાહિત્યનું સર્જન કરવું અને સંપાદન કરવું. આ બંને વચ્ચે સૂમ ભેદરેખા પ્રવર્તે છે. એકાંતે તેમજ અપવાદે સંકલનકારનું કાર્ય ઘણું જ કઠિન, વિષમ તથા પરિશ્રમ ભરેલું હોય છે. તમારા ભગીરથ પ્રયત્નોથી સંકલિત થયેલ “શ્રી ચતુર્વિધ સંઘ : તવારીખની તેજછાયા'રૂપ મહાકાય ગ્રન્થમાં તમોએ જે લેખિની ચલાવી છે તે જ્ઞાન, દર્શન ગુણને પોષક છે, ખીલવનાર છે, આત્મજાગૃતિને સ્થિર કરી વૃદ્ધિ પમાડનાર છે. પ્રસ્તુત ગ્રન્થમાં ખાસ કરીને ગૌતમસ્વામી તેમજ સુધર્માસ્વામીથી શરૂ કરીને અત્યાર સુધીના આચાર્યો, વિવિધ સંપ્રદાયના કેટલાય પૂજ્ય આચાર્ય ભગવંતોનાં આશ્ચર્યકારક અને પ્રભાવક જીવનચરિત્રો દૃષ્ટિગોચર થાય છે. વિશિષ્ટ તપસ્વીનાં અને શ્રાવિકાઓની માતા સમાન જ્ઞાનસાધનાવર્તી સાધ્વીજીગણનાં ચરિત્રો, ભગવાન મહાવીરના સમયે થયેલાં આનંદાદિ દસ શ્રાવકો, તેજસ્વી-તપસ્વી તથા શ્રતપ્રિય જ્ઞાનપિપાસુ શ્રાવકો, તપ-ત્યાગ અને અધ્યયન-ક્રિયાકાંડમાં જીવન વ્યતીત કરતી શીલવાન શ્રાવિકાઓ, દેવાધિદેવ તીર્થંકર પરમાત્માઓની માતાઓ, પુણ્યશાળી પૂર્વધરો, મંત્રવિદ્યાના પારગામીઓ આદિ વિષયો પર વિશદ છણાવટ જોવામાં આવે છે. દરેક વ્યક્તિને પોતાના કર્માનુસાર શુભ-અશુભ સમય ઉદયમાં આવ્યાં જ કરતો હોય તો પણ “વિનૈઃ પુનઃ પુનરપિ પ્રતિક્રમના પ્રાધ્યમુત્તમનનાઃ ન પરિત્યજ્ઞત્તિ” એ શ્લોકાર્ધના અર્થાનુસારે મક્કમ મનોબળના માનવો કાર્યો પૂરાં કરે જ તેવી જ રીતે સાહિત્યસેવી અને સમાજના દરેક વર્ગના આદર-સમ્માનિત એવા ભાઈશ્રી નંદલાલ દેવલુકે જીવનની અનેક વિટંબણાઓ વચ્ચેથી માર્ગ કરીને આ સંપાદિત ગ્રન્થ પૂર્ણ કર્યો છે. તેમના જીવનના શિરમોર સમાન લગભગ એકવીસ ગ્રંથોના સંપાદન બદલ તેમના પરિવારજનો તેમજ બ્રહ્મભટ્ટ જ્ઞાતિજનો આજે ગૌરવાન્વિત છે. જૈન ધર્મના રક્ષણ કાજે સર્વસ્વ ન્યોચ્છાવર કરનાર આ જ્ઞાતિના એક સપૂતે એકલવીર બનીને કલમના માધ્યમે જિનશાસનની ધર્મપતાકા દિગદિગંતમાં લહેરાવીને પોતાના જીવનને ધર્માભૂષણોથી અલંકૃત કર્યું છે. તેની અન્ય કોઈ મિસાલ નથી, તેના જેવી અન્ય કોઈ ઉપલબ્ધિ નથી. તમારી નિશ્ચયબળવતી ભવભવાંતરની અધૂરી રહેલી જ્ઞાનસાધના દુર્લભ એવા માનવભવમાં જ પૂર્ણ કરવાની ખેવના નિહાળીને વિદ્વાનો, સાક્ષરો તેમજ પ્રાતઃવંદનીય એવા પૂજ્ય ગુરુ ભગવંતો તમારી અનુમોદના કરે, પ્રશસ્તિ કરે, અહોભાવ વ્યક્ત કરે કે સરાહના કરે તે સહજસ્વાભાવિક છે. તમારા જીવનઘડતરમાં વિધાતાએ પુષ્પ જેવું ઋજુ અને કોમળ રસાયણ મૂક્યું છે જે ગમે તેવા કાષ્ટને છેદી કાઢતાં ભ્રમરને પણ એકવાર પ્રેમના પાશમાં કેદ કરી ઘે છે, જે હૃદયરૂપી પુષ્પકળીમાં એકવાર કેદ થયા પછી જીવનભર માટે વશ થઈ જાય છે. પરમકૃપાળુ પરમાત્મા તમોને હજુ પણ વિશેષ કરીને શક્તિસામર્થ્ય બક્ષે એ જ અભિલાષા! ધર્મલાભ! ધર્મલાભ! ધર્મલાભ! Jain Education Intemational Page #31 -------------------------------------------------------------------------- ________________ ।। ૐ હૌં શ્રી કુંથુનાથાય નમઃ II મુક્તિના મહા પથ સમા મહાભિનિષ્ક્રમણના માર્ગે શાસનની પ્રભાવના કરતાં છતાં વિચરતા પૂજ્યપાદ ગુરુદેવ પરમ પૂજ્ય મુનિશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.ની વર્ધમાન તપની ૯૮મી ઓળીનાં પારણાં પ્રસંગે ‘તેજતવારીખ' ગ્રંથમાં પેટલાદ નિવાસી ધર્મપ્રેમી શ્રાવરત્ન શ્રી ક્લુભાઈ હીરાલાલ શાહ પરિવાર દ્વારા સૌજન્ય : શુભેચ્છા અનાદિકાળથી શ્રી વીતરાગ પરમાત્માનું શાસન જયવંતુ વર્તે છે. આ પુનીત શાસનનું શરણું સ્વીકારીને અનંતાનંત આત્માઓ મોક્ષસુખના અધિકારી બન્યા છે. સં. ૨૦૩૮માં નિડયાદ મુકામે આપે સંયમવ્રતનો સ્વીકાર કરીને ચારિત્રમાર્ગની પારિવારિક પરંપરાને આગળ ધપાવીને જિનશાસનની પ્રરૂપણા વધારેલ છે. એક જ કુટુંબમાંથી દસ-દસ પુણ્યાત્માઓ દીક્ષિત થાય એ જૈનકુળની ઉજ્જ્વળ પરંપરાનું પરિણામ છે. આ એ જ સર્વ ધર્મમાં પ્રધાન જૈન ધર્મ છે, જેની વર્તમાન ચોવીસીમાં ૨૨ તીર્થંકરો એક જ ઈશ્વાકુ કુળમાંથી થયા છે. શ્રી બોરીવલી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ - શ્રી આદીશ્વર જૈન દેરાસર - ઉપાશ્રય, મંડપેશ્વરના આંગણે સં. ૨૦૬૦ના ચાતુર્માસાર્થે ૫.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય શ્રી વરબોધિસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. પંન્યાસ શ્રી કુલબોધિવિજયજી મ.સા., પ.પૂ. શ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા., પ.પૂ. મુનિશ્રી પદ્મબોધિવિજયજી મ.સા. આદિ ઠાણાં-૭નાં પુનીત પગલાં થતાં જ શ્રી સંઘમાં ધર્મોલ્લાસનો તો જાણે જુવાળ ચઢી આવ્યો. સંપ્રતિ મહારાજાના વખતના અતિ પ્રાચીન-અલૌકિક-પ્રગટ પ્રભાવી શ્રી આદિનાથ ભગવાનના સામ્રાજ્યે ભક્તિપૂર્વક અને સુખપૂર્વક વસતાં અત્રેના શ્રી સંઘમાં બાલ-બાલિકા શિબિરો, યુવક-યુવતી શિબિરો સામુદાયિક ૬૧૦ અક્રમ તપ, પૂર્ણિયા શ્રાવકના સામાયિકમાં ૮ વર્ષથી ૮૦ વર્ષની ઉંમરનાં ભાઈ-બહેનોની શ્વેત વસ્ત્રોમાં હાજરી, નૂતન શ્રાવિકા ઉપાશ્રયમાં પૂ. ગુરૂદેવની દાનધર્મની દેશના સંઘની ઝોળી છલકાઈ જવી ઇત્યાદિ અનુષ્ઠાનોની ભૂરિ ભૂરિ અનુમોદના, સાથે આપશ્રીની વર્ધમાનતપની ૯૮મી ઓળી નિર્વિઘ્ને પૂર્ણ થયાનો ધર્મોલ્લાસ ! પૂજ્ય ગુરુદેવે આટલી જૈફ વયે તપશ્ચર્યાને જીવનમંત્ર બનાવ્યો છે. અમારા ગૃહમંદિરમાં બિરાજમાન શ્રી કુંથુનાથ પ્રભુના અચિન્હ પ્રભાવથી અમોને શ્રી સંધની સેવાનો તથા આવા મહા તપસ્વી મુનિરત્નની વૈયાવચ્ચન અમૂલ્ય લાભ અહર્નિશ મળતો રહે છે તે અમારો મહાન પુણ્યોદય છે. અમોને ભવોભવ પરમાત્માનું શાસન મળે, ઉપકારી એવા પૂજ્ય ગુરુ ભગવંતોનો સંસર્ગ થતો રહે અને અમારા સંસારનો નિસ્તાર અલ્પકાળમાં થાય તેવી અભિલાષા સેવીએ છીએ. હે જ્ઞાનપિયાનું ત્યાગી તપસ્વી ગુરુદેવ ! સંયમમાર્ગે આપ સદાય અગ્રેસર રહો, આત્મકલ્યાણ સાધવા સાથે સાથે આપ અનેક ભવ્યાત્માઓની મોક્ષસાધનામાં સહાયક બનો, આપશ્રીની સંયમયાત્રા શાસનદેવની કૃપાથી નિષ્કંટક બનો એવી અમારી અંતરંગ શુભેચ્છાઓ આ અવસરે પ્રગટ કરતાં આપશ્રીનાં ચરણકમળમાં ભાવપૂર્વક નમન કરીને અમો પાવન થઈએ છીએ. હે સંયમના અનુરાગી ગુરુવર્ય ! આપે અરિહંતોના અનુગ્રહને તેમજ ગુરુદેવોની કૃપાને ઝીલીને અપૂર્વ પુરુષાર્થ ખેડ્યો છે. આપે સંયમજીવનને વિનયમય, સ્વાધ્યાયમય, તપોમય, જ્ઞાનમય, સાધનામય અને સેવામય બનાવેલ છે. આપ આપના કલ્યાણકારી જીવનકવન દ્વારા અનેક ભાવિ જીવોનું તથા અમ જેવા પામર જીવોનું કલ્યાણ કરીને મોક્ષમાર્ગી બનાવો અને અસાર સંસારથી સત્વરે નિસ્તાર અપાવો એવી મનોકામના અમારા આંતરસ્તલમાં હોરાત્રિ રમતી જ રહે છે. લિ પૂજ્યશ્રીના ચરણકિંકર સમાન, કનુભાઈ હીરાલાલ શાહ (પેટલાદવાળા) સહપરિવાર (હાલ : બોરીવલી)ના બહુમાનપૂર્વક કોટિ કોટિ જય જિનેન્દ્ર ! Page #32 -------------------------------------------------------------------------- ________________ (૧૬) (0 જૈનશાસનની તેજસ્વી પરંપરાની તવારીખ WXY XNXXAA પ્રિસ્તાવના નોંધ] ભાઈશ્રી નંદલાલ દેવલુકે ફરી પાછો એક દળદાર મોટો ગ્રંથ ‘ચતુર્વિધ સંઘ' આપણા હાથમાં ધર્યો છે! | છેલ્લાં કેટલાંક વર્ષથી તેઓ કહેતા આવ્યા છે કે “બસ, આ છેલ્લો ગ્રંથ પ્રગટ કરીને કામ પૂરું કરવું છે', પણ એમ કરતાં કરતાં એમણે ચાર ગ્રંથો પ્રગટ કર્યા છે. એ બતાવે છે કે એમની પાસે કેટલી શક્તિ, ખંત, ધીરજ, ચીવટ અને ઉત્સાહ છે! અત્યાર સુધીમાં એમણે એકલે હાથે એક યુનિવર્સિટી કરી શકે એટલું કામ કર્યું છે. મને લાગે છે કે કોઈકે એમનું નામ ગિનેશ બુક ઓફ રેકોર્ડ્ઝ'માં દાખલ કરાવવા માટે ભલામણ કરવી જોઈએ, કારણ કે એક જ વ્યક્તિએ એકલે હાથે આટલા બધા મોટા મોટા ગ્રંથો સંપાદિત કરીને તૈયાર કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. એમના ગ્રંથોમાં એટલી બધી માહિતી આપવામાં આવી છે કે સંદર્ભ ગ્રંથ તરીકે પણ તે મૂલ્યવાન છે. ગુરુ ગૌતમસ્વામી, માણિભદ્રવીર કે દેવી પદ્માવતી ઉપરના ગ્રંથોમાં જે માહિતી આપવામાં આવી છે, તેવી અને તેટલી બધી માહિતી કોઈ અન્ય એક ગ્રંથમાં નહીં મળે. એમના ગ્રંથો તે વિષય ઉપર પી.એચ.ડી. કરનાર વિદ્યાર્થીઓ માટે ઘણા ઉપયોગી છે. કોઈ યુનિવર્સિટી ધારે તો એમને માનદ્ Ph.D.ની પદવી આપી શકે. આ ચતુર્વિધ સંઘ વિશેના આ પુસ્તકમાં એમણે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારે ક્ષેત્રમાં થયેલી મહાન, તેજસ્વી, વિશિષ્ટ શક્તિ ધરાવનાર વ્યક્તિઓનો સુંદર સવિગત પરિચય કરાવ્યો છે. નક www.jainelibrary Page #33 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ભગવાન મહાવીરે ધર્મનું શાસન ચલાવવા માટે ચતુવિધિ સંઘની સ્થાપના કરી. એમણે સંઘને તીર્થ જેટલું કે તીર્થકર જેટલું ગૌરવ આપ્યું, એટલે ખુદ ભગવાન સમવસરણમાં દેશના આપે ત્યારે “નમો સંઘમ્સ', “નમો તીથ્થસ્સ” કહીને, સંઘને નમસ્કાર કરીને પછી પોતાની દેશના ચાલુ કરે છે. જૈન ધર્મમાં ચતુવિધિ સંઘનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું કે જેથી આ શાસન લેખિત બંધારણ વગર અઢી હજાર વર્ષથી અખંડ ચાલ્યું આવ્યું છે, એનું મહત્ત્વનું કારણ એ છે કે એક બાજુ સાધુ-સાધ્વી અને બીજી બાજુ શ્રાવક-શ્રાવિકા એ બન્નેને પરસ્પરાવલંબી બનાવ્યાં છે. ઉપદેશ, માર્ગદર્શન ઇત્યાદિ માટે શ્રાવક-શ્રાવિકા સાધુ-સાધ્વી પાસે જાય છે અને આહાર, નિવાસ ઇત્યાદિ માટે સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા પાસે જાય છે, એટલા માટે શ્રાવકશ્રાવિકાને સાધુ-સાધ્વીનાં માતાપિતા–અમ્માપિયા કહેવામાં આવ્યા છે. સાધુ-સાધ્વી માટે વિહાર અને ગોચરીના નિયમો બનાવવામાં આવ્યા છે. સાધુ-સાધ્વી માટે આશ્રયસ્થાન અને ગોચરીની વ્યવસ્થા કરવાની જવાબદારી શ્રાવકોના સંઘની છે. એક દિવસ પણ કોઈ સાધુ કે સાધ્વીને આહાર ન મળે અને ભૂખ્યા રહેવું પડે (ઉપવાસની વાત જુદી છે.) તો તે માટે દોષ તે તે સંઘને એટલે કે શ્રાવક-શ્રાવિકાને લાગે. દુકાળના વખતમાં પણ સંઘોએ આ નિયમ સાચવ્યો છે. આમ વણલખ્યા બંધારણ (Unwriten constitution) અનુસાર અઢી હજાર વર્ષથી મહાવીર ભગવાનનું શાસન ચાલ્યા કરે છે અને ચાલ્યા કરશે. ભાઈ શ્રી નંદલાલ દેવલુકે આ ગ્રંથનું ચાર મોટા વિભાગમાં આયોજન કર્યું છે. (૧) જિનશાસનના આધારસ્તંભો, (૨) જિનશાસનની આધારશિલા, (૩) જિનભક્તિ પરાયણ શ્રાવકો અને (૪) જૈન પરંપરામાં શ્રાવિકાઓ. આ વિષયોમાં ભાઈ નંદલાલભાઈએ અગાઉ કેટલુંક કાર્ય કર્યું છે. આ ગ્રંથમાં એ ચાર વિશે એકજ સ્થળે સવિગત માહિતી આપી છે. આ રીતે એક જ ગ્રંથમાં જિનશાસનની મહદ્ અંશે માહિતી સંકલિત કરવામાં આવી છે. (આ માહિતી મુખ્યત્વે શ્વેતામ્બર મૂર્તિપૂજક સમુદાયની છે. અન્ય સમુદાય માટે આવો જ બીજો દળદાર ગ્રંથ જોઈએ.) આ ચાર વિભાગોમાં પ્રતાપી પૂર્વાચાર્યો, વ્યાકરણ વિદ્યાવારિધિઓ, ચૌદ પૂર્વના પારગામી, સૂરિમંત્રના વિશિષ્ટ આરાધકો, યોગ અને ન્યાય ગ્રંથના રચનાકારો, પદર્શનના જ્ઞાતાઓ, અવધૂત યોગીઓ, શ્રમણીરત્નો, આર્યાનો, સમતામૂર્તિ સાધ્વીઓ, મહાવીરશાસનના દશ શ્રાવકો, ધર્મસંસ્કૃતિના રક્ષકો, નવકારમંત્રના આરાધકો, શાસનના દાનેશ્વરી જૈન અગ્રેસરો, તીર્થકરોની માતાઓ, સેવા-સંયમની મૂર્તિઓ, દાનગંગા વહાવનાર શ્રાવિકાઓ, શ્રાવિકારત્નો વગેરે ઘણા બધા વિભાગોમાં આ માહિતી આપવામાં આવી છે. આ બધા વિભાગો પરસ્પર ભિન્ન (Mutually Exclusive) નથી. એમ થઈ પણ ન શકે, કારણ કે એક વ્યક્તિ સૂરિમંત્રના આરાધક હોય અને સાહિત્ય સર્જક પણ હોય. અલબત્ત કોઈક નામો રહી પણ ગયાં હશે, પરંતુ આ ગ્રંથ વાંચતાં એમની પોતાની જાણકારી કેટલી બધી છે એ જોઈ આશ્ચર્ય થાય છે! એ માટે એમને ધન્યવાદ ઘટે છે. શ્રી દેવલુકે આ બધી માહિતી ઠેઠ વર્તમાન કાળ સુધી સમાવી લીધી છે. આ | શ્રી નંદલાલ દેવલુકનો આ ગ્રંથ સામાન્ય વાચકો અને વિદ્વાનો સર્વને ઉપયોગી એવી માહિતીનો ભંડાર છે. એ એક આકર ગ્રંથ છે, એક મૂલ્યવાન સંદર્ભગ્રંથ છે. આ ગ્રંથમાં જૈન શાસનના ચતુર્વિધ સંઘની તેજસ્વી પરંપરાનો માહિતીસભર આલેખ છે. એની રૂપરેખા એક સુપરફાસ્ટ ટ્રેન જેવી છે, જેમાં મહત્ત્વનાં સ્ટેશનો આવે છે. પેસેન્જર ટ્રેનનાં સ્ટેશનો જેવાં કેટલાંયે ચરિત્રો અહીં જોવા નહીં મળે, એની અપેક્ષા પણ નથી. આવા દળદાર, માહિતીપૂર્ણ, બહુમૂલ્ય ગ્રંથને હું આવકારું છું અને ભાઈશ્રી નંદલાલ દેવલુકની ચાલીસ વર્ષની આ ક્ષેત્રની તપશ્ચર્યાને ભાવપૂર્વક બિરદાવું છું. મુલુંડ, મુંબઈ રમણલાલ ચી. શાહ અષાઢી એકાદશી, વિ.સં. ૨૦૬૧ તંત્રી-પ્રબુદ્ધજીવન Jain Education Intemational Page #34 -------------------------------------------------------------------------- ________________ s • કવર * BR 11 : - : - ‘ones દર, s . . . पढिये, और आगे भी बढिये રાજા મુનિ જયદર્શન વિજયજી (નેમિપ્રેમી) કલ્યાણ વર્તમાનમાં પ્રવર્તમાન પરમાત્મા મહાવીરદેવના સંસ્થાપિત શ્રી ચતુર્વિધ સંઘની જ્વલંત જ્યોતિના દર્શન કરાવવા પ્રસ્તુત ગ્રંથના સર્જક સરળ સાહિત્યકાર શ્રુતાનુરાગી શ્રી નંદલાલભાઈ દેવલુકની મૃતોપાસના માટે કંઈ લખવા કરતાં તેમના દ્વારા પ્રસ્તુત થઈ રહેલ મહાગ્રંથનું ઊંડું અવલોકન અને વાંચન થયે જ તેમની સંકલન શક્તિ પરિચયમાં આવી જશે. પુરોવચન નોંધમાં તેમના દ્વારા પ્રસ્તુત તેમનો જ આંતરિક પરિચય ચાડી ખાય છે કે તેઓ જન્મે જૈનેત્તર છતાંય જૈન ધર્મ માટે જૈનો કરતાં પણ વધુ લાગણી ધરાવે છે, કારણ કે પચ્ચીસમાં તીર્થકર સમાન ચતુર્વિધ શ્રીસંઘ માટે અભિવ્યક્ત કરેલી ભાવનાઓ, ભૂતકાલીન અને વર્તમાનકાલીન પાત્રોના નામોલ્લેખ ઉપરાંત વિવિધ પ્રકારની રજૂઆતો આકર્ષક તો છે જ પણ ઐતિહાસિક રહસ્ય પણ પ્રથમ છે. જીવનની સંધ્યાએ જાણે શ્રુતનો નૂતનસૂર્ય ઉદય પામ્યો હોય તેવી સુખદ ઘટના એ જ આજ ગ્રંથની પ્રશસ્તિ જાણવી. વિશિષ્ટ ચિંતન, લેખન, વાંચન અને સંકલનની શક્તિનો સમન્વય જ્ઞાનાવરણીય કર્મોના તીવ્ર ક્ષયોપશમથી સંભવે છે, તેમાં પૂર્વભવની જ્ઞાનસાધનાઓ પણ ભાગ ભજવે * : DO ઉપમિતિ ભવપ્રપંચકથાના ગ્રંથસર્જક સિદ્ધર્થિ ગણિ કે તત્ત્વાર્થસૂત્રના રચયિતા શ્રીમદ્ ઉમાસ્વાતિ ભગવંતની જેમ સાધ્વી મહાસેનાકૃષ્ણા કે શ્રમણી યાકિની મહત્તા તેવી જ રીતે શ્રમણોપાસક શકડાલપુત્ર કે શ્રાવક શ્રીપાળ અને શ્રમણોપાસિકા રેવતી અથવા સુલસા જેવા ચારિત્રવંતોથી સમસ્ત શ્રીસંઘ ગૌરવ અનુભવે છે. ગુણાનુરાગ અને ગુણાનુવાદથી ગૂંજતા ગૌરવશાળી જિનશાસનની અનુમોદના માત્ર પણ હાર્દિક ભાવથી થાય તોય કરણ-કરાવણ જેટલું Jain Education Intemational Page #35 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કોઈ અટકાવી ન શકે. તેથી સંજયદૃષ્ટિ માટે હળુકર્મિત અપેક્ષિત છે. પ્રસ્તુત થઈ રહેલો નૂતનગ્રંથ પણ તીર્થપતિના તીર્થની રૂડી અનુમોદનાથી ભરપૂર છે. ગ્રંથની મર્યાદાથી તે–તે વિષયોનું લખાણ અપૂર્ણ જણાય તોય સંતવ્ય છે, કારણ કે ગુણોની વિરાટ સમુદ્ર સમાન શ્રીસંઘની યશોગાથાનું વર્ણન તે તો ગાગરમાં સાગર ભરવા જેવો ન્યાય કહેવાય. યોજનદૂર એવા ભૂતકાલીન ઇતિહાસને આર્થિક પ્રયોજન દ્વારા પણ સંકલિત કરવું અઘરું છે. છતાંય બહુશ્રુતો, સાક્ષરો, મહાનાયો અને શ્રુતાનુરાગીના સંગઠનથી ગુંફિત વિરાટગ્રંથ એક વિરાટ કાળ માટે શ્રુતસેવાનું ઉદાહરણ બની રહેશે તેમાં શંકા નથી. ફક્ત ભવ્યાત્માઓ થોડા-થોડા સમયનો ભોગ આપી ગ્રંથના લખાણો વાંચે–વંચાવે અને પ્રાંતે તેનો સદુપયોગ કરે આટલી જ નમ્ર સૂચના સંપાદકશ્રી વતી આપવી અસ્થાને નથી. કારણ કે ટીપેટીપે ભરાતા સરોવરની જેમ આ નૂતન સર્જનમાં ઠીકઠીક શક્તિ-સમય અને સાધનોનો સવ્યય થઈ ગયો છે. સિદ્ધગિરિ ક્ષેત્રની નિકટતા પણ કદાચ પુણ્યવિચારોને ધબકતા રાખવા કામ કરી ગઈ છે, અન્યથા બ્રાહ્મણ, ઇન્દ્રભૂતિ ગુરુગૌતમ ગણધરશ્રમણ બની દ્વાદશાંગી રચી જાણે તેમ જન્મ જૈનેત્તર, જૈન ધર્મની વિવેચના વિસ્તારે તે ખરેખર આશ્ચર્ય સાથે આનંદકારી છે અને રહેશે. અનુમોદક – મુનિ જયદર્શન વિજયજી (નેમિપ્રેમી) કલ્યાણ जैन शासनके सभी पूज्य साधु-साध्वी भगवंतोको कोटी कोटी वंदना ! 'પ્રેરવ :-પ. પૂ. મુનિરાજ નયર્શનવિજયજી મ.સા. (મિકેની) OP अप्पा चेव दमियन्वो संघवी. पूनमचंदजी सत्यजी--कल्याण રઘુમિયg-qમાવિટi” Jain Education Intemational Jain Education Intermational Page #36 -------------------------------------------------------------------------- ________________ (૨૦) પુરોવચન શ્રી ચતુર્વિધસંઘનું સર્વગ્રાહી અવલોકન [સંપાદક-પ્રકાશકનું નમ્ર નિવેદન] ૦ મંગલવચન નમસ્કાર! વીતરાગ વંદના, અણગાર વંદના, નવપદ વંદના, દેવદેવી વંદના, અન્ય શ્રી ઋષભદેવ પરમાત્મા રાજાઓમાં, સાધુઓમાં અને તીર્થંકર ભગવંતોમાં આદિ, અર્થાત્ પ્રથમ થયા. આમ, ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરાઓમાં જૈન શ્રમણસંસ્કૃતિએ જે મહાન યોગદાન આપ્યું છે, તેનાથી સમસ્ત માનવજગત નિરંતર બાહ્ય અને આત્યંતર દૃષ્ટિએ નિરામય થતું રહ્યું છે. આર્યુર્વતની આ ગૌરવવંતી પુનીતપાવન ભૂમિ ઉપર જે જે અગણિત પ્રાતઃસ્મરણીય મહાપુરુષોનાં પાવન પગલાં પડ્યાં તે સૌ વંદનીય વિભૂતિઓને, સૌપ્રથમ પરમતારક વીતરાગપરમાત્મા જેઓ આત્મપ્રકાશના સ્વામી અને ત્રણેય લોક માટે મંગલસ્વરૂપ બન્યા છે, જે સૌના તારક અને ધારક રહ્યા છે, એવા ત્રિજગનાયકને પંચાંગ પ્રણિપાત કરું છું. મંગલ અને કલ્યાણને કરવાવાળાં નવેય પદોને ત્રિવિધે નમસ્કાર હોજો. જાગૃત સમ્યગ્દષ્ટિ દેવદેવીઓને સ્તવી, ધ્યાન ધરી તેઓની વિશેષ સહાય ઇચ્છું છું. અણગારોને પણ વારંવાર વંદના કરું છું. જૈન આચારવિચારને પાળનારા અને અનુમોદન કરનારા તેમજ પ્રેરણા આપનારા સર્વ ઉપકારીઓને પણ ભાવથી વંદના કરું છું. www.jainelibrary.o Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨૧) • વિશ્વનું શ્રેષ્ઠ પ્રાચીનત્તમ દર્શન હિન્દુસ્તાનના અને જગતભરના તમામ ધર્મોમાં જૈન ધર્મ અતિ પ્રાચીન છે એવી ઉદ્દઘોષણાને પશ્ચિમના વિચારકો અને સાક્ષરો વારંવાર અને ભારોભાર સ્વીકારતા રહ્યા છે. વૈદિક અને આર્યસંસ્કૃતિનો મધ્યાહ્ન ભારતમાં જ્યારે તપી રહ્યો હતો, ત્યારે પણ જૈનદર્શન-ચિંતન ઘણાં આગળ નીકળી ગયાં હતાં. આર્યો ભારતમાં પ્રવેશ્યા તે પહેલાં પણ જૈનધર્મ પૂરબહાર ખીલ્યો હતો. ભારતમાં તો અતિ પ્રાચીન કાળથીજ “સર્વમંગલ માંગલ્ય, સર્વકલ્યાણ કારણ;” “પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમુ” એવી પ્રચંડ સિંહગર્જનાના આભ ગજવતાં ગગનભેદી પડછંદાઓ દેશ-વિદેશોની દશે દિશામાં ગાજંતા રહ્યા છે. જૈન પરંપરા તો ચોવીશે તીર્થકરોને ભક્તિભાવથી પૂજે છે, પરંતુ અન્ય પરંપરાઓમાં પણ ઋષભદેવ, નેમનાથ, પાર્શ્વનાથ વગેરે નામોલ્લેખ મળે છે. ઋગ્વદ, યજુર્વેદ વગેરે ગ્રંથોમાં પણ ઋષભ, અરિષ્ટનેમિ વગેરે જૈન તીર્થકરોના ઉલ્લેખો મળે છે. શ્રીમદ્ ભાગવતમાં તો ભગવાન ઋષભદેવને આઠમા અવતાર તરીકે સ્વીકાર્યા છે. આ બધા જૈનધર્મની પ્રાચીનતાના પ્રબળ પુરાવા છે. જૈનધર્મ એ કોઈ ચોક્કસ જાતિ કે સંપ્રદાયનો ધર્મ નથી પણ જીવમાત્રનો એ ધર્મ છે, સમગ્ર વિશ્વનો એ ધર્મ છે. • વીરશાસનની ઉજ્જવળ ઝલક : ઝળહળતી દીપ્તિ શાસનના ભવ્ય ભૂતકાળ પર નજર કરીએ છીએ ત્યારે એ વાતની જરૂર પ્રતીતિ થાય છે કે આર્યકુળ અને આર્યદેશને સાર્થક કરનારા અનેક પ્રભાવકો પોતાના જ્ઞાનઉજાસથી શાસનને અનોખી સિદ્ધિ અને સમૃદ્ધિથી શોભાવી ગયા. જ્ઞાનસાધના, ઉગ્ર તપશ્ચર્યા અને સંયમની સુવાસથી મઘમઘતા જૈનશાસનના આ ઉદ્યાનમાં રહીને પૂર્વના પ્રતાપી પુરુષોએ વિશ્વને આશ્ચર્યચકિત કરી દે તેવું સાહિત્યસર્જન કર્યું. પૂર્વજોએ સુવર્ણભંડારો ખુલ્લા મૂકી, કલાના નમૂના સમાન ગગનચુંબી જિનાલયો બંધાવ્યાં, તો પ્રતિભાસંપન્ન તાર્કિકોએ “સન્મતિતર્ક', “અનેકાન્ત જયપતાકા’ અને ‘સ્યાદ્વાદ મંજરી' જેવા મૂલ્યવાન ગ્રંથોનો આપણને વારસો આપ્યો. વળી વાદસમર્થકોએ વાદચર્ચામાં અસાધારણ બુદ્ધિવૈભવ દાખવ્યો. સાક્ષરોએ પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી અને અન્ય ભાષાઓનું ખેડાણ કરી અમૂલ્ય રહસ્યોનું આલેખન કર્યું. આદર્શ બ્રહ્મચારીઓએ કામદેવને એના ઘરમાં જઈને જીતી લીધો, તો નટોએ નાચતાં અને નાટક કરતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. પારણામાં જ અગિયાર અંગ ભણી જતાં બાળકો વગેરેએ અપૂર્વ ઇતિહાસને સર્જી જૈનશાસનને વિશ્વના ઇતિહાસમાં અભુત સ્થાનનું અધિકારી બનાવ્યું છે. તીર્થકર દેવોના પ્રબળ પુણ્યવંતા સમયગાળામાં જૈનશાસનની આબાદી અને સમૃદ્ધિ સોળે કળાએ ખીલી હતી. શ્રમણ પરંપરામાં સમયે સમયે વિશિષ્ટ પ્રતિભાઓનો પ્રકાશપુંજ રેલાયો. એ સૌનાં જીવનકવન ભવ્ય હતાં. તેઓના ઉપદેશથી જ જૈનો સદાચારની જીવંત મૂર્તિરૂપ બનતા. શ્રમણોમાં અલૌકિક બુદ્ધિવૈભવ હોવા છતાં નિરાભિમાની રહીને સર્વદા સુલભ, સુગમ શાસ્ત્રોની રચના કરીને સાચા અર્થમાં આપણા કલ્યાણમિત્ર બન્યા. ભૂતકાળના એ ભવ્યાતિભવ્ય વારસાને અંતરની અનંત વેદનાઓ! ૦ નમો તિત્યસ્સા તીર્થની વ્યાખ્યા જ એવી છે, જે પાસે આવનારને તીર્થ બનાવે અથવા “તારે તે તીર્થ.” જિનદર્શનમાં તીર્થો બે પ્રકારનાં છે. નિશ્ચિત જગ્યા પર અવિચલ રહેતાં તીર્થ અને હાલતાં ચાલતાં તીર્થ. આવાં તીર્થોમાં Page #38 -------------------------------------------------------------------------- ________________ (૨૨) દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરવાનો મોટો મહિમા છે. શત્રુંજય ગિરિરાજ, અષ્ટાપદ, સમેતશિખર, ગિરનાર, પાવાપુરી, મહામેરુ, અર્બુદાચલ, સ્તંભનતીર્થ કે ઘોઘા વગેરે તીર્થો મહાપ્રભાવી અને યોજના સુધી ફેલાતી ચેતનાની ઊર્જાવાળાં છે, જ્યારે શ્રમણભગવંતો હરતાંફરતાં તીર્થો છે. તેમની આરાધના સૌભાગ્યદાયિની છે. આ તીર્થની સ્થાપના સ્વયં તીર્થકરો કરે છે. જન્મદાતા પિતા એવા તીર્થકરો સ્થાપના પછી નવજાત શ્રીસંઘને “નમો નિત્યમ્સ' બોલી નમસ્કાર કરે છે. પરમાત્મા ઉપાદિષ્ટ માર્ગે ચાલતાં શ્રમણ-શ્રમણી, શ્રાવક-શ્રાવિકાઓનો સંકલિત સમૂહ એટલે શ્રી ચતુર્વિધ સંઘ. ત્રણેય લોકમાં વિશિષ્ટ, લોકોત્તર અને શ્રેષ્ઠત્તમ શ્રીસંઘ સૌને વંદનીય અને ઉપાસનીય બને છે. શ્રી ચતુર્વિધ સંઘનાં ચારેય અંગોની સામૂહિક પ્રતિષ્ઠા, પ્રસ્થાપના, સાધના, ઉપાસના દ્વારા જે જે સિદ્ધિઓ અને પરમ કેવળજ્ઞાન જેવી ઉપલબ્ધિઓ ઉદારદિલ વિનિયોજન માટે જ જાણે તીર્થકરો ચતુર્વિધશ્રીસંઘને લોકમાં પ્રસ્થાપિત કરે છે, પછી તે શ્રીસંઘના ચાર પાયાનાં શુભ નામો ગૌતમગણધરસાધ્વી ચંદનબાળા, આનંદશ્રાવક કે સતી સુલસા જે હોય તે. શ્રી ચતુર્વિધ સંઘની સ્થાપનાનો મૂળ ઉદ્દેશ્ય સર્વજીવાત્માઓની પોતપોતાનાં સ્થાનથી વધુ પ્રગતિનો ધર્મપુરુષાર્થ કરાવી પરમગતિ–મોક્ષ સુધી પણ ઉન્નતિ કરાવવા માટેની પ્રશસ્ય ભૂમિકા છે. કેવળી તીર્થકરો સ્વયં પણ સમકિતની પ્રાપ્તિ અને તીર્થંકરપદની આરાધના પૂર્વના કોઈને કોઈ તીર્થંકરના શાસનનું અવલંબન લઈ નગરમાં કે જંગલમાં, સમૂહમાં કે એકાન્તમાં પણ રહીને વીસસ્થાનક કે તેમાંનાં કોઈ એક કે બે આદિ સ્થાનકોની આરાધના દ્વારા તથા ચૌદેય રાજલોકના તમામ જીવોને શાસનરસી બનાવવાની શુભ લેશ્યા દ્વારા તીર્થકર નામ કર્મ નિકાચિત કરવા દ્વારા કરે છે. તેમ કૌટુંબિક ભાવનાથી પ્રતિબદ્ધ ઉચ્ચાત્માઓ ગણધર નામકર્મને ઉપાર્જિત કરે છે, જ્યારે અન્ય જીવો પણ ચતુર્વિધ શ્રીસંઘની સાક્ષી, હૂંફ અને અન્ય આધાર લઈ સામાન્ય કે વિશિષ્ટ કેવળી થઈ ભાવસાગર તરી જાય છે. જ્યાં જ્યાં જિનશાસનનો વ્યાપ થાય છે ત્યાં ત્યાં મોક્ષમાર્ગ સુગમ બની જાય છે. જૂજ અપવાદો છોડી આધ્યાત્મિક કલ્યાણ શ્રીસંઘની આમન્યા વચ્ચે જ સંપ્રાપ્ત થાય છે, માટે જ ભરતક્ષેત્રની આર્યભૂમિમાં જે રીતે આરાધના પ્રભાવના દર્શનીય બની રહે છે તેવી અમેરિકાના વિલાસી વાતાવરણમાં કે યુરોપના આધુનિક અન્વેષણો વચ્ચે, કે એશિયાના વિરાટ વૈભવો વચ્ચે કે આફ્રિકાનાં જંગલોમાં કે ઓસ્ટ્રેલિયાના ટાપુઓમાં પરમાત્માદર્શિત સાધના-આરાધના યોગ્ય વાતાવરણ વચ્ચે ન પણ જોવા મળે અને તેથી જ દાતાઓના દાનથી શોભિત તીર્થો, જિનાલયો, પ્રતિમાઓ, ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, આયંબિલશાળાઓ, પાઠશાળાઓ કે ગૌશાળાઓ વગેરે તમામ સુવિધાઓ એક માત્ર ચતુર્વિધ શ્રીસંઘનું જ સામૂહિક બળ છે. આજ સુધીમાં જે જે ઐતિહાસિક ઘટનાઓ બની તે તમામ શ્રીસંઘની મૌલિક શક્તિ છે. વિચાર તો કરો, છ-છ મહિનાના સળંગ ઉપવાસ, વર્ષો સુધી મા ખમણ, સામુદાયિક માસખમણ, સિદ્ધિતપો, અઠ્ઠાઈથી વીસસ્થાનક, વર્ષો સુધી સળંગ વર્ષ તપ, દર વર્ષે સિદ્ધિ તપ, જીવનપર્યત વર્ધમાન આયંબિલ તપ, નવપદજીની ઓળીઓ, અનેક પ્રકારની આરાધના કરનારા વર્તમાનમાં પણ છે. ૦ શ્રી ચતુર્વિધ સંઘ ગ્રંથ યોજનાનું વિશિષ્ઠ આયોજન આપણી પાસે જે વિશ્વવત્સલ પૂજ્ય તીર્થકર ભગવંતોની, ધ્રુવતારક સમા સિદ્ધોની, લબ્ધિવંતા ગણધરોની, જ પણ છે. Jain Education Intemational Page #39 -------------------------------------------------------------------------- ________________ (૨૩) સંયમ અને સરસ્વતીની સૌરભ ફેલાવનારા શ્રુતસંપન્ન સૂરિવર્યોની પ્રભાવશાળી પરંપરા અને તેના આદર્શો નજર સમક્ષ રાખવા, જૈનશાસનમાં તેઓના મૂલ્યવાન પ્રદાનને સ્મરવા, તેઓના ચરણે અમારી ભાવભરી વંદનાને સમર્પવા, અમે એક અદના સેવક તરીકે રત્નાકર જેવો વિશાળ અને ચિંતામણિ જેવો દુર્લભ મહિમાગ્રંથ આપસૌના હાથમાં મૂકી રહ્યા છીએ, જેમાં સંયમસાધનામાં શિરમોર સમા ચારિત્રપાલકો, વાચનાચાર્યો, જ્યોતિષવિદ્યાના પરમજ્ઞાતાઓ, ધ્યાનસાધનાના ઉપાસકો, સૂત્રાર્થમાં સમ્યક ધારકો, આગમ ઉપરના ભાષ્ય આદિના રચનાકારો ઉપરાંત સંવેગી માર્ગના શ્રદ્ધાસંપન્ન સંરક્ષકોનો સમાવેશ થાય છે. ૦ વીતરાગ દર્શનની અનુપમેયતા વિશ્વનાં વિવિધ દર્શનોમાં વીતરાગદર્શનનો મહિમા અનુપમેય છે. ઉપમા આપવામાં પણ ઉપમેય તો જોઈએ ને? જિનદર્શન એટલું મહાપ્રભાવી, જ્યોતિર્મય, પરમ શ્રદ્ધેય અને પરમ સંયમી છે કે સરખામણી કરવી જ અશક્ય છે. અહંતોએ આ જિનવૈભવનો પાયો નાખ્યો. પાયાના પત્થરો જેમ બહાર ન દેખાય, પણ તેની મજબૂતી પર ભવ્ય મહેલ દર્શનીય બને તેમ આ અહંતોની પરમ તપસ્વી આત્મસાધનાએ મુક્તિપ્રાસાદના દિવ્યાતિદિવ્ય યુગો સુધી જેની નિર્મળ યશોગાથા ગવાતી જ રહે તેવું નક્કર મૂળમંડાણ કર્યું. જીવ માત્રને સૂક્ષ્માતિસૂમ અહિંસા અને ચારિત્ર્યશુદ્ધિ દ્વારા અભય આપવાના સંકલ્પિત સમર્પણના આ દર્શને વર્ણાશ્રમનાં બંધનોથી વિમુક્ત રહી કર્મનિર્જરા દ્વારા મુક્તિના દ્વારને અપાવૃત કરી શાસનને વિજયવંત બનાવ્યું. ખરેખર તો આ છે તીર્થંકરદેવનું પ્રભાવઐશ્વર્ય! • ગુણધર્મની પ્રભાવના પંચેન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને જેમણે સંયમની સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે તેઓ જિન છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રની સંપ્રાપ્તિ દ્વારા મોક્ષપદને પામે તે જિન છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિના માર્ગ પર પહોંચીને આત્માના વિરાટ સ્વરૂપને નીરખીને તેમાં જ રમમાણ રહે તે જિન છે. તીર્થકરો રાજવંશીય હતા, ગણધરો અને કેટલાયે આચાર્યો જૈનેતર હતા. સિદ્ધસેન દિવાકર અને હરિભદ્રસૂરિ આદિ બ્રાહ્મણવંશના હતા, સ્વયંપ્રભસૂરિ અન્ય કુળમાં જન્મ્યા હતા. વર્તમાન પરંપરાના પૂ. ચારિત્રવિજયજી બુંદેલખંડના બ્રાહ્મણ હતા. પૂ.આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી મ. પટેલ હતા. વર્તમાન શ્રમણ સમુદાયમાં પણ ઘણાં જૈનેતરો છે. જૈન ધર્મમાં વ્યક્તિના મૂલ્યાંકનનો આધાર તેના જાતિ, કુળ કે ઉંમર ઉપર નથી, પણ તેનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિકાસ ઉપર અવલંબે છે. • સંજીવની રસાયણ જૈનશાસનમાં જેમ ગુણોની પૂજા કરનારાઓની એક સુવ્યવસ્થિત સુંદર પરંપરા અનાદિકાળથી અકબંધ રીતે જોવા મળે છે તેમ સંસારના સમસ્ત જીવોને ઊંચામાં ઊંચો ભાવ આપનાર સગુણો અને ભાવશ્રદ્ધાને જો પ્રાધાન્ય આપવામાં આવે, કઠોર પરિશ્રમ અને દઢ મનોબળ કેળવાય, જીવનમરણની ક્ષણોમાં પણ ગુણપ્રાપ્તિની ઝંખના મનમાં જ અંકિત થઈ જાય તો માનવની સંસારયાત્રા જ જીવનનો એક મંગલ મહોત્સવ અને મંજુલ-મંગલની શ્રેણી બની રહેશે. જીવનની લોકોત્તર ખુમારી ખીલવવામાં આ સગુણો જ સંજીવની રસાયણ બની રહેશે. પરમાર્થીઓનાં સેવાકાર્યોની અનુમોદના કરતાં થઈશું ત્યારે જ આપણાં નયનો જગતના Jain Education Intemational Page #40 -------------------------------------------------------------------------- ________________ (૨૪) જીવોમાં ગુણદર્શન પામી શકશે. આ જિનશાસનમાં ધનવાનો દાનધર્મથી ગવાયા છે તો ગુણવાનો શીલ, તપ કે ભાવધર્મથી ખ્યાતનામ બન્યા છે. પ્રભુવીરના સ્વમુખે પુણિયા શ્રાવકને વખાણ્યો કારણ કે તેની પાસે ૩૨ દોષરહિત સામાયિકની સંપત્તિ અકબંધ સચવાયેલી હતી. પ્રતાપી પૂર્વજોએ વહાવેલી ગુણાનુરાગી ગંગાનું આચમન જિજ્ઞાસુ જગતને દીર્ધકાળ સુધી ભારે મોટું બળ આપી રહેશે. પુણ્ય પુરુષોના સદ્ગુણો જ આપણાં સંકલ્પ, સાધના અને છેવટે સિદ્ધિની કેડી તરફ પહોંચવામાં મદદરૂપ થશે. આ સદ્ગુણો જ સમાજને બદલવાની પૂરી ક્ષમતા ધરાવે છે. તેથી જ કહેવાયું છે કે આ સદાચાર એ જ ધર્મ છે, માનવીના દેહ કે કુળ ક્યારેય પૂજાયા નથી. સદ્ગુણો જ હંમેશાં પૂજાયા છે અને પૂજાશે. ૦ જૈનારાધના : મોક્ષપ્રાપ્તિનું એકમાત્ર લક્ષ્ય જૈનધર્મ–જૈનશાસન લગભગ ત્રીજા આરાના અંતભાગથી પોતાની શુદ્ધ પ્રરૂપણા મુજબ ચાલ્યું આવે છે. તીર્થંકર ભગવંતોએ આ શાસનનાં વિકાસ-અખંડિતતા માટે દરેક ક્ષણે સુવિશુદ્ધ દેશનાઓ આપી શ્રદ્ધાળુ શ્રાવકોને પ્રગતિના પંથે વાળ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો ચોવીસે તીર્થંકર પરમાત્માઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સર્વપ્રથમ કર્તવ્યરૂપે પુનઃ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી છે. ચાલતા આવેલા શાસનને વેગ આપ્યો છે. જૈનધર્મ અનેકાન્તવાદી હોવાથી ધર્મપ્રભાવના અથવા આત્મકલ્યાણ વિવિધક્ષેત્રે અને વિવિધ રીતે થઈ શકે એમ કહી શકાય. કર્મ જેમ મૂળ પ્રકૃત્તિરૂપે આઠ છે તેમ તેના ક્ષય માટેની ધર્મપ્રવૃત્તિઓ પણ અનેક છે. એ પ્રવૃત્તિ કરવાની પાછળ આત્મકલ્યાણ, મોક્ષપ્રાપ્તિ અને શાસનપ્રભાવના છુપાઈ છે. જ્યાં જ્યાં આત્માર્થી જીવો આત્મોન્નતિનાં કાર્ય કરવા તૈયાર થાય છે ત્યારે ત્યારે પૂર્વસંચિત કર્મ અનુસાર ધર્મારાધના પસંદ કરે છે અથવા એજ ક્ષેત્રમાં પોતાની શક્તિ-બુદ્ધિ વાપરે છે. દર્શનમોહનીય કર્મના ક્ષય માટે જેમ દર્શનશુદ્ધિની પ્રવૃત્તિ આવશ્યક છે, તેમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષય માટે જ્ઞાનની આરાધના જરૂરી છે. ટૂંકમાં જે રીતે જીવે કર્મ બાંધ્યાં છે તે રીતે જ તેના ક્ષય માટે પુરુષાર્થ કરવો પડે છે, અને થાય પણ છે. જિનશાસનમાં સાધુ--સાધ્વી, શ્રાવક--શ્રાવિકાઓની ગણતરી આરાધકોમાં થાય છે, અને તે ચાર પાત્રોએ પોતાની યોગ્યતા અનુસાર આરાધના કરી પરમપદ પ્રાપ્ત કર્યું છે. કહેવાનું તાત્પર્ય એજ કે કોઈ પણ પાત્રને જિનશાસનની પ્રભાવના કે આરાધનાના ક્ષેત્રમાંથી બાદ કરી ન શકાય. મોક્ષ–મુક્તિ પ્રાપ્ત કરવાની યોગ્યતા માટે ૧૫ પ્રકારો (ભેદ) જે બતાવ્યા છે તેમાં આ ચારેને એક યા બીજી રીતે સ્થાન મળેલ છે. કોઈ દ્રવ્યચારિત્ર સહિત ભાવચારિત્રી બની મોક્ષે ગયા તો કોઈ માત્ર ભાવમાત્રથી પણ મોક્ષ પામ્યા, એ વાત જુદી છે. એક વાત નિશ્ચિત છે કે, મોક્ષપ્રાપ્તિની યોગ્યતા એ ચારેમાં પ્રગટ છે. જૈનધર્મની મોટાભાગની ક્રિયાઓમાં એકલા ઇન્દ્રો જ નથી દેવીઓને પણ સ્થાન અપાયું છે. એજ ઘટના નારીજાતિ પરત્વેની સમ્માનની ભાવના પ્રગટ કરે છે. અનેક જગ્યાએ સ્ત્રીઓની ઉપેક્ષા થઈ છે, જ્યારે અત્રે શ્રાવિકાઓને વિશિષ્ટ સ્થાન અપાયું છે. આ શ્રાવકશ્રાવિકાઓ જ તીર્થંકરોનાં પૂજનીય માતા–પિતા છે. ♦ પ્રભાવશાળી વિભૂતિઓની સંઘયાત્રા : સંયમયાત્રા જિનશાસન એટલે પ્રકર્ષ પુણ્યવંતા પરમાત્માનું શાસન તેમાં પુણ્યવંતા પુરુષો પાકતા જ રહ્યા છે ને પાકશે. Page #41 -------------------------------------------------------------------------- ________________ (૨૫) મૂળ કારણમાં આ અદ્ભુત શાસનની પ્રાપ્તિ જ ઉગ્ર પુણ્યના ઉદયે થાય છે. અહંતોના આત્મપ્રભાવી જ્યોતિવલયોનાં આભામંડળથી પ્રેરિત ચિહ્નો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુ-સાધ્વીના કેવળી થવાના સર્વતોભદ્ર માર્ગ પર પછી તો આ માટેના સિદ્ધાંજનથી પ્રભાવશાળી વિભૂતિઓની સંઘયાત્રા ચાલી તેમાં જોટો જડે તેમ નથી. વર્તમાન સમયના ચોવીશે તીર્થકરોની જે કૈવલ્ય પરિપાટી પૃથ્વીના પટલ પર અવતરી, તેનાં કલ્યાણકો જે સંસારભરનાં રંગ, રૂપ, જાતિ, દેશ, કાળને કર્મના સંકુલથી ઉપર ઊઠવા માટે એટલાં સામર્થ્યવાન ગણાય છે કે તેનાથી કલ્યાણયાત્રાનું બીજું કોઈ જ અવલંબન નથી. બ્રાહ્મી અને સુંદરીની કથા દ્વારા એ સમયની સામાજિક રચનાનો ખ્યાલ આપી સાથોસાથ ષભની પુત્રી અને બાહુબલિજીની બહેનને શોભે તેવું વલણ જૈનસમાજ સમક્ષ મુકાયું છે એ નોંધપાત્ર ઘટના છે. ૦ પુણ્યપ્રભાવકોનું પુયસ્મરણ ચતુર્વિધ શ્રી સંઘના મૌલિમણિ સમા અગિયાર ગણધરોનાં પગલે પગલે નિર્દભ અને નિર્દોષ જીવનસાધનાના દ્વીપસ્તંભ સમાન યુગદિવાકર મૃતોપાસનાની અખંડ જ્યોતથી શોભતા શ્રીમદ્ મલ્લવાદીસૂરિજીએ ન્યાયદર્શનના અપૂર્વકોશ સમા દ્વાદશાર નયચક્રની રચના કરી, ક્ષમાશ્રમણ દેવર્ધિગણિ જેમના મહામેધાવી પુણ્યવાન નેતૃત્વમાં જૈનાગમોની “વલ્લભવાચના” અંતિમ નિર્ણયના રૂપમાં પરિણમી, અને દેવવાચક અને ક્ષમાશ્રમણ વાચનાના પાઠાંતરને પણ પરમાદર દૃષ્ટિથી સ્વીકારી, જે ભગવાન મહાવીરના “દૃષ્ટિવાદના બારમા અંગના અંતિમ જાણકાર, મારા નિર્વાણ પછીના હજારમાં વર્ષે થશે.” એવા ભાવિ કથનને સંપૂર્ણ સાર્થક કર્યું. શ્રીમદ્ પૂજ્યચરણ સિદ્ધસેન દિવાકરજીએ એક જ ગુરુવચને લોકમહત્તાને તૃણવત્ માની કલ્યાણ મંદિર સ્તોત્ર, બત્રીસ-બત્રીસી, ન્યાયાવતાર અને સન્મતિતર્ક જેવાં અનેક પ્રકાશપુંજ ગ્રંથરત્નો રચ્યાં. ' જેને સંસ્કૃતિમાં વહેમો, ચમત્કારો, કલ્પિત આડંબરો અને આકર્ષણોને બિલકુલ સ્થાન નથી તેવી આચાર્ય સમન્તભદ્રની વાણીનો ગેબી અવાજ આપણને સાંભળવા મળે છે. આ સંયમનિયમની પ્રભાવી સાધનાના બળે પાદલિપ્તસૂરિજી શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર અને મથુરા જેવાં તીર્થોનાં દર્શન પછી જ આહારપાણી વહોરતા અને જેમણે નાગાર્જુન રસાયણવાદીને શત્રુંજયની જિનસાધના કરવા પ્રેર્યા, તે ખરેખર તો જિનપરંપરાનું આચાર્યરત્ર કહેવાયા. માનદેવસૂરિજી જેવા સર્વપ્રણમ્ય સૂરીશ્વરજીના બન્ને ખભા પર લક્ષ્મી સરસ્વતી ઉભય વિરાજતાં, આ જોઈ તેમના ગુરુદેવ આચાર્ય પ્રદ્યોતનસૂરિની આચારસંબંધી શંકા એક મહાનિયમનો અંગીકાર કરી પરિહરી અને શાંતિસ્તવસ્તોત્ર રચી મહામારી મટાડી દીધી. એમના ગુણો આજે પણ પૂજાય છે. આચાર્ય માનતુંગસૂરિજીના અગણિત ઉપકારો કોણ વીસરી શકે? જેમના પ્રત્યેક શ્લોક મંત્રગર્ભિત છે, જેમના શ્લોકે શ્લોકે સાધનાવિધિ છે તેવા “ભક્તામર સ્તોત્ર'ના અને ૨૧ પદોના “નમિ ઉણ” સ્તોત્રના રચનાકાર એ સમસ્ત શ્રી સંઘના સદેવ વંદનીય રહ્યા છે. ક્ષત્રિય વંશમાં જન્મ લેનાર આચાર્ય બપભટ્ટસૂરિજી જેમણે પોતાના સંયમધર્મની પરીક્ષા કરવા પુરુષવેષમાં આવેલી ગણિકાને તિરસ્કૃત ન કરી પણ વિરાગનો વિજય સમજાવ્યો, ચિત્રકારો અને કલાકારોને જિનધર્મમાં પુરસ્કૃત કર્યા. “ચતુર્વિશતિ જિનસ્તુતિ', “સરસ્વતી સ્તોત્ર' રચ્યાં. આ નવ આગમો પર સંસ્કૃત ટીકા રચી આગમોના ગૂઢાર્થ સમજાવનાર નવાંગી વૃતિકાર આચાર્ય Jain Education Intemational Page #42 -------------------------------------------------------------------------- ________________ (૨૬) અભયદેવસૂરિજીએ શાસનદેવીની આજ્ઞા પાળી સતત આયંબિલવ્રત, શાસ્ત્રટીકા રચવા રાત્રિઓનાં મનોમંથન અને અત્યાધિક શ્રમ લઈ ભવ્ય કાર્ય કર્યું અને જયતિહુઅણ નામના બત્રીશ શ્લોકના સ્તોત્રને ગતાંજ શ્રી સ્તંભન પાર્શ્વનાથજીને પ્રગટાવ્યા. ધન્ય છે તેમના તપોબળને ખરતરગચ્છના સ્થાપક આચાર્ય જિનદત્તસરિજી, આકાશમાંથી પડતી વીજળીને થંભાવી અનેકને રક્ષણ આપ્યું. ગણધરશતક જેવી ૧૫૦ પદ્યરચનાઓમાં તેમની શક્તિનાં દર્શન થયાં. સંદોહ દોહાવલી, ગણધર સપ્તતિ, ઉપદેશરસાયણ ઉપરાંત અનેક પ્રાકૃત, અપભ્રંશ ભાષામાં ગ્રંથો રચી શ્રુતોપાસનાનાં સુફળ વિતરિત કર્યા. રાજસ્થાનમાં તો આ. જિનદત્તસૂરિજી કલ્પવૃક્ષ તરીકે ઓળખાતા હતા. આચાર્ય ધર્મઘોષસૂરિ જે વ્યાકરણ, ન્યાય અને આગમોના પારદર્શી વિદ્વાન હોવા ઉપરાંત શાસનરક્ષામાં મંત્રશક્તિના સામર્થ્યવાળા હતા, તેમણે બ્રાહ્મણ, માહેશ્વરી, વૈશ્યો અને ક્ષત્રિયોને ઉપદેશ આપી જૈન બનાવ્યાં. સત્તરમી સદીમાં હીરવિજયસૂરિજી અને ખરતરગચ્છાધિપતિ જિનચંદ્રસૂરિજીનાં જ્ઞાન, તપ અને ચરિત્રના તેજપ્રભાવથી જૈન સંસ્કૃતિનો ધ્વજ પુનઃ ગગનમાં લહેરાયો. આ બન્ને પ્રભાવક આચાર્યોની જ્ઞાનસંપદાથી પહેલી જ વાર દિલ્હી દરબારમાં જૈનધર્મે તેજનું ઊંચેરું આસન માંડ્યું. મોગલ સમ્રાટ અકબર આ બન્ને સૂરિવર્ષોથી ખૂબ જ પ્રભાવિત હતા. ૧૯૪૦માં તેમણે હીરવિજયસૂરિજીને જગદ બિરુદ આપ્યું અને વિજયસેનસૂરિજીને સવાઈ હીરસૂરિનું બિરુદ આપી શાહી ઠાઠમાઠથી સમ્માનિત કર્યા. અકબરે હીરવિજયસૂરિજીને શત્રુંજય તીર્થ ભેટમાં આપ્યું. યાત્રિકોના વેરા માફ કર્યા અને ભારતનાં બધાં જ તીર્થોમાં દેરાસરો, ઉપાશ્રયોને રક્ષણ આપ્યું. જગદગુરુ હીરવિજયસૂરિજી જેવાનાં ત્યાગ, સંયમ, સદાચાર, તપ અને ચારિત્રના પ્રભાવે શહેનશાહ અકબરે બારકોશના તળાવમાં થતી માછીમારી બંધ કરાવી. પિંજરાનાં પક્ષીઓ મુક્ત કર્યા. બાર દિવસ માટે જીવહિંસા બંધ કરાવી. આમ વિધર્મી શાસક પર પ્રભાવ પાથરનારા હીરવિજયસૂરિ જેવા આચાર્ય શાસનના ભૂષણ બન્યા. જ્ઞાનક્ષેત્રે, દર્શનક્ષેત્રે, ચારિત્રક્ષેત્રે, તીર્થરક્ષા, તીર્થનિર્માણક્ષેત્રે, સંઘપ્રભાવનાક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે તેમનું યોગદાન મસ્તક ઝુકાવી દે છે. આજે પણ શાસનને જયવંતુ બનાવતા વર્તમાન શ્રમણોનાં યોગદાન દાદ માંગી ત્યે તેવાં છે. લાનયચક્રનું સંપાદન કરનારા શ્રુતભાસ્કર પૂ. જંબુવિજયજી મ. હોય કે મિની યશોવિજયજી સમા આ. યશોદેવસૂરિ હોય. વ્યસનની બદીમાં ખૂંપેલી પ્રજાને મુક્ત કરાવતા પૂ.પં.શ્રી ચંદ્રશેખરવિજયજી મ. હોય કે યુવા આલમને શ્રદ્ધાસંપન્ન બનાવતા આચાર્ય રત્નસુંદરસૂરિ હોય કે આચાર્ય હેમરત્નસૂરિજી હોય. ઝેર ઉતારી વૈરાગ્યનાં દાન કરનારા પૂજ્યપાદ રામચંદ્રસૂરિજી મ. હોય કે પછી યુવાનોમાં શિબિરમાધ્યમે ધર્મજાગૃતિ આણનારા પૂજ્યપાદ ભુવનભાનુસૂરિજી મ. હોય, કે પછી આગમોના અદ્ભુત જ્ઞાની પૂ. જયઘોષસૂરિજી મ. હોય. ધન્ય આ શ્રમણોના પુરુષાર્થને! નામનાની ખેવના કર્યા વિના કાર્યો કરી રહેલા મુક્તિના મહાફિરસ્તાઓને વંદન છે. • જૈનશાસનમાં શ્રમણસંસ્થાનું અદ્ભુત યોગદાન અનંત ઉપકારી અરિહંતદેવનું શાસન અચિંત્ય ઉપકારી છે, જયકારી છે અને મંગલકારી છે. અણમોલ રત્નોના ઝળહળતા તેજપુંજોથી જિનશાસન જગતના જીવો ઉપર ઉપકારધોધ વહાવ્યા જ કરે છે. શાસનના પુનીત પ્રભાવે ઉત્તમ અને અમૂલાં રત્નો આપણને સતત મળતાં રહ્યાં છે. જૈન શ્રમણપરંપરા દ્વારા સમયે સમયે વિશિષ્ટ પ્રતિભાઓનો પ્રકાશપુંજ આ ધરતી પર રેલાયો. પંચમ Jain Education Intemational Page #43 -------------------------------------------------------------------------- ________________ (૨૦) ગણધર ભગવાન શ્રી સુધર્મસ્વામીની પાટપરંપરાએ અનેક વંદનીય પરમપ્રભાવકો થયા. આ બધા પુણ્યપુરુષોએ ધનની, સત્તાની ક્યારેય લગીરે ઈચ્છા રાખ્યા વગર એક એક ક્ષેત્રમાં પોતાના જીવનનો અનોખો પ્રભાવ બતાવ્યો છે. રાજ્યાશ્રય કે રાજસત્તાની આ શ્રમણસંસ્થાએ ક્યારેય ઝંખના કરી નથી પણ રાજ્યકર્તાઓને બોધ આપવામાં આ શ્રમણો ક્યારેય શરમાયા નથી. એક કાળે શ્રમણોનો ઉપદેશ બાદશાહ અકબરના દરવાજે આંબી ગયો તે આપણે જાણીએ છીએ. માતાએ આપેલા સમ્યક જ્ઞાનના અભુત પ્રદાનને કારણે આર્યરક્ષિતસૂરિજીએ આખા પરિવારને સંસારત્યાગ કરાવ્યો. શાસનના આધારસ્તંભ સમા અનેક શ્રમણોએ જીવનભર જ્ઞાન અને શીલધર્મની સુગંધ પ્રસરાવી સમકિત શાસનના મુગુટમણિ બનીને આ શ્રમણસંસ્થાએ શ્રમણ સંસ્કૃતિ દ્વારા જીવનનું રસાયણ બનાવી અભુત સંજીવની નીપજાવી અનેક તાણાવાણા વચ્ચે માનવજીવનને એક નવોજ આકાર આપ્યો. સભ્ય જ્ઞાન, સમ્યગુ દર્શન, સમ્યગું ચારિત્રની નિર્મળ આરાધના, પરોપકારની વહેતી ગંગા, ઉન્નતિનાં અનેક શિખરો સર કરતા રહીને શરણાગત જીવોનું અપાર કલ્યાણ કરતા રહે, સન્માર્ગનો રાહ બતાવે, નિજકલ્યાણ તો સાધે જ, પણ જગકલ્યાણ માટે પણ અથાક પરિશ્રમ ઉઠાવે. આવા મહાપુરુષોનો દેહવૈભવ ભલે કાળક્રમે વિલીન થઈ જાય પણ તેઓનો ગુણવૈભવ ભવ્યાત્માઓના અંતરપટ પર સદેવ સ્મૃતિવિષય બની ગયો છે. આ ગ્રંથની એક લેખમાળા શ્રમણસંઘની પ્રબુદ્ધ પ્રતિભાઓ લેખમાળામાં પસંદ કરાયેલાં પાત્રો શીર્ષકની સાર્થકતા સાથે અત્યંત સુસંવાદિતા ધરાવે છે. કેટલીક એવી પ્રતિભાઓનું દર્શન કરાવ્યું છે, જેને નવા યુગના લોકો વિસ્મરી ચૂક્યા છે. વાસ્તવમાં તેમની પ્રતિભા પ્રસ્તુત લેખ કરતાં અનેકગણી ઊંચી છે, પણ અનુયાયીઅભાવે ઢંકાઈ ગઈ છે, તો એવા પણ અનેક પ્રતિભાવંત મહાત્માઓ છે, જેમને અન્ને સ્થાન આપી શક્યા નથી તો પણ લોકહૃદયમાં કાયમ બિરાજિત છે. ક્યાંક કોઈ પરિચયોમાં અતિશયોક્તિપૂર્ણ ચિત્ર રજૂ થયું છે છતાં ગુણાનુરાગ બુદ્ધિથી ત્રઋષિગુણ અનુમોદનારૂપ સુકૃત અનુમોદના કરવા માટે આ લેખમાળામાં લેખાંકિત થયેલા વિવિધ ગુણો જરૂર દીવાદાંડીરૂપ છે. આપણા પૂર્વજ મહાત્માઓ પરત્વે બહુમાનભાવ ઉત્પન્ન કરાવવા માટે અને વિવિધગુણોને આત્મસાત કરવા માટે પદચિહ્ન રૂપ આવી પ્રબુદ્ધ પ્રતિભાઓનું વધુ ને વધુ દર્શન સમાજ સન્મુખ પ્રસ્તુતી પામે તે આવશ્યક મારા જેવા અનેક અજૈનોને જિજ્ઞાસાભાવે પણ લગભગ બધા જ જૈનાચાર્યોના સતત સંપર્ક અને સાંનિધ્યમાં રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. આ પ્રભાવકોમાં રહેલાં તપ, ત્યાગ, જ્ઞાનવૈરાગ્ય, આચારશુદ્ધિ, વિચારશુદ્ધિ અને સાદી સરળ નિખાલસ જીવનશૈલીથી પ્રભાવિત થનારો ઘણો મોટો વર્ગ છે. આત્મભાવમાં સ્થિર રહેનારા, સંયમસાધનાના દિવ્યાકાશમાં વિહરનારા બહુશ્રુત જ્ઞાનીઓને અમારી લાખ લાખ વંદનાઓ. • નિર્મળ ચારિત્ર સંપદાનો મઘમઘાટઃ યશગાથાના પરિચાયકોનો કીર્તિકળશ શ્રી ચતુર્વિધ સંઘનાં ચારેય અંગોએ આજસુધીમાં જૈનધર્મની દિવ્ય જ્યોતને ઝળહળતી રાખી વિશ્વપ્રાંગણમાં Jain Education Intemational Page #44 -------------------------------------------------------------------------- ________________ (૨૮) - ૧ | જનતા પ્રસરાવી છે. તીર્થકરોએ સંસારના વાસનાબદ્ધ જીવોને જ્ઞાન, દર્શન, ચારિત્રની સમારાધનાનો રૂડો માર્ગ દર્શાવી આપી મહાવીર પ્રભુએ યુગ પ્રમાણે અલ્પ પરિવર્તન લાવી શ્રી ચતુર્વિધ સંઘનો પ્રારંભ કરી આપણને કૃતકૃત્ય બનાવ્યાં છે. પ્રભુએ સ્થાપિત કરેલાં આ સકંઘમાં શિરમુકુટસમા ઇન્દ્રભૂતિ ગૌતમ જેવા અગિયાર ગણધરો અને હજારો બ્રાહ્મણો નિર્મળ ચારિત્ર્યદર્શનના આરાધક બની જૈનશાસનના સુચારુ સ્તંભો બની રહ્યા. મેઘકુમાર, નંદીષેણ, અભયકુમાર, પ્રસન્નચંદ્ર જેવા હજારો ક્ષત્રિયકુમારો મુનિધર્મમાં મહાલતા શાસનનાં અણમોલ રત્નો બન્યા. અસંખ્ય સમકિતધારી શ્રાવકો પણ હતા. શ્રી ચતુર્વિધ સંઘમાં ટોચ ઉપર જરૂર પંચપરમેષ્ઠીઓ બિરાજતા રહ્યા પણ લાખો કરોડો શ્રાવકશ્રાવિકાઓ તેના ભૂગર્ભમાં છે. તેની ગાથાથી જૈનશાસનનો ઇતિહાસ ગૌરવવંતો રહ્યો છે. સાધુ ભગવંતો પણ ભરોસરની સક્ઝાય દ્વારા પ્રશંસા કરતા રહ્યાં છે, જે આપણને આ ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા જગાવી જાય છે. જૈનસંઘ જેમ સાધુસાધ્વીઓથી ઊજળો છે તેમ શ્રાવક-શ્રાવિકાઓથી પણ ઓજસ્વી રહ્યો છે આ વાત હરગીઝ ભૂલવા જેવી નથી. શિલ્પકળાના દ્યોતકસમાં જિનાલયો અને ધર્મસ્થાનકોમાં દિવ્ય પ્રતિભાઓનાં મનોહર સ્વરૂપો અને જોયા પછી એમ જરૂર લાગે છે કે આવનારી નવી પેઢીને એક ચોક્કસ મજબૂત આધાર અને નક્કર દિશા મળે, પ્રભાવક પ્રતિભાઓ દ્વારા ઊભી થયેલી શાસનની ઇમારતને જાણવા માણવા મળે એ સંદર્ભે જ આ ગ્રંથપ્રકાશન હાથ ધરાયું છે. શ્રી ચતુર્વિધ સંઘનાં ચારેય અંગોમાં પડેલી મહાશક્તિને સમજવા અને તેની અંદરની સારપ પ્રાપ્ત કરી લેવા આ પુરુષાર્થ અભિયાન સૌને આત્માનંદરૂપ મકરંદનો આસ્વાદ જરૂર કરાવશે જ એવી અમને પાકી શ્રદ્ધા છે. આ શ્રદ્ધા જ જીવનનું મોટું બળ છે. આ શ્રદ્ધા જ આપત્તિઓના પ્રચંડ ધરતીકંપો વચ્ચે પણ મનની સ્થિરતા અને શાંતિની ગંગોત્રી બની રહે તેમ છે. આ શ્રદ્ધા જ આપણને ધર્મકાર્યો માટે પ્રેરણા કરે છે. જૈનશાસનને યશકીર્તિ અપાવવામાં જેમના સમુદાયોની કમાણી અને સકાર્યોનું શુભ પરિણામ સુવર્ણાક્ષરે અંકિત થઈને પ્રકાશમાન થયેલા સાત્વિક ઘરદીવડાઓ કાયમ વિરાટ સ્વરૂપે પ્રકાશમાન જ રહેશે. કારણ કે વાયુની ઝપટ તેમને ક્યારેય ઓલવી શકતી નથી. શાસનની સાત્ત્વિકતાને બહાર લાવવા પરિમલ ગુલાબી વ્યક્તિત્વમાંથી આશાશ્રદ્ધાના સંતરણો મેળવી આપણે ગૌરવગરિમા અનુભવીએ એ જ આ ગ્રંથપ્રકાશનનો મુખ્ય ઉપક્રમ રહ્યો છે.. ચિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મપરિષદોમાં જૈનધર્મનો પ્રભાવક પરિચય કરાવવાનું માન મહુવાના વીરચંદ રાઘવજી ગાંધીને ફાળે જાય છે. તેમની રજૂઆતમાં અદ્ભુત સામર્થ્ય હતું. તેરમી સદીમાં થયેલા દેદા શાહની કર્તવ્યપરાયણતા આપણને કોઈ ઊંચી ભૂમિકામાં લઈ જાય છે. નમ્રતાના ભંડારસમા ભાવડશા અને જાવડશાનું સ્થાન શાસનમાં હંમેશાં આદરણીય રહ્યું છે. સૌમ્ય પુરુષ ભીમા કુંડલિયાની સર્વસ્વ સમર્પણની ભાવનાએ જ તેમના શાસનને કીર્તિસ્તંભ બનાવી દીધું. ધરણશા પોરવાડ અને ખેમો દેદરાણીની સંકલ્પસિદ્ધિને હરઘડીએ પ્રસંગે પ્રસંગે યાદ કર્યા વગર રહી શકતા નથી. દાનગુણના પ્રતાપે જગડુશાને, તપગુણના પ્રભાવે કાકંદીના ધના અણગારને, ભાવગુણસમૃદ્ધ જીરણ શેઠને યુગો સુધી શા માટે યાદ કરીએ છીએ? Jain Education Intemational Page #45 -------------------------------------------------------------------------- ________________ (૨૯) અમદાવાદના શેઠ શાંતિદાસ, કચ્છના દાનવીર નરશી નાથા કે કર્મયોગી મોતીશા શેઠ જિનભક્તિના કારણે ખરેખર તો તવારીખનાં તેજસ્વી પાત્રો બની ગયાં છે. કોઈ પણ શુભ કામ સિદ્ધિની ટોચ ઉપર ત્યારે જ પહોંચે જ્યારે તેના પાયામાં ભેખધારીઓની નિષ્કામ સેવા ધરબાયેલી પડી હોય. કાળની કસોટીમાં કાંચન નીવડે તેવું એકાદ કલાત્મક સત્કર્મ કરી છૂટીએ તો જીવન કતાર્થ થાય તેમ માનનારા અમદાવાદના શેઠ હઠીસિંગ અને તેમનાં ધર્મપત્ની હરકુંવર શેઠાણી કુમકુમ પગલાંનાં સદ્ભાગી હતાં. આ ધર્મપ્રેમી દંપતીએ અમદાવાદનાં ધર્મકાર્યોમાં અઢળક નાણું વાપર્યું. મંદિરોના નિર્માણમાં અખૂટ ધનરાશિનો ઉપયોગ કર્યો. એમણે ઊભા કરાવેલા શિલ્પકળાયુક્ત જિન મંદિરના પ્રાંગણમાંજ આ ગ્રંથનું વિમોચન થાય છે તેને અમારુ પરમ સદ્ભાગ્ય ગણીએ છીએ. * ૦ શાસનના જ્યોતિર્ધરોનું યુગદર્શન છેલ્લા દોઢ બે દાયકામાં જૈનોની પ્રબળ ધર્મભાવનાએ જોર પકડ્યું છે. તેનાથી જૈન ધર્મ પ્રત્યે સૌની આશા, શ્રદ્ધા ઓર વધી જાય છે. આમ થવાનું કારણ પૂ. આચાર્ય ભગવંતોના આચારવિચારનો પ્રભાવ છે.. મહાન વિભૂતિ હેમચન્દ્રાચાર્યને વિદેહ થયાને નવસો વર્ષ થયાં છતાં કવિતા અને વ્યાકરણ, છંદ અને અલંકાર, ઇતિહાસ અને પુરાણ, કોશ અને ન્યાય, યોગ અને અધ્યાત્મ, ત્યાગ અને તપસ્યા, જપ અને ધ્યાન, સંયમ અને સદાચાર, રાજકારણ અને લોકકલ્યાણ એવાં વિવિધ ક્ષેત્રોને આવરી લેનારું છ સાત દાયકા જેટલા દીર્ધકાળ સુધીનું ચિરંજીવ કાર્ય ભાગ્યે જ બીજી કોઈ વ્યક્તિએ કર્યું હશે. તેના પ્રતાપે જ સારસ્વતયુગનાં અત્રે પગરણ મંડાયાં. પાટણમાં રાજલક્ષ્મી, સરસ્વતી અને ધર્મનો ત્રિવેણી સંગમ, રચનાર આ વિદ્યાનિધિએ એ સમયનાં આંદોલનો ઝીલ્યાં અને કૃતિઓમાં વહાવ્યાં. તત્ત્વવિશારદ, શાસ્ત્રસર્વજ્ઞ, શ્રુતકેવલી ઉપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મ. કાશીમાં ૫૦૦ નૈયાયિકોપંડિતોને પરાજિત કરી ન્યાયાચાર્ય નામે સુખ્યાત થવા છતાં ભારે વિનમ્ર અને રત્નત્રયોના પરમોપાસક હતા. એ બીજા હેમચંદ્રાચાર્ય અને જૈન સંપ્રદાયના શંકરાચાર્ય ગણાયા છે. વિક્રમ સં. ૧૭૪૩માં ડભોઈની પુણ્યભૂમિ ઉપર તેમનું અંતિમ ચોમાસું હતું. વિપુલ અને વૈવિધ્ય સભર સાહિત્યસર્જનમાં લાવણ્યસમય, સમયસુંદર, જિનહર્ષ, ઋષભદાસ, ઉદયરત્ન, સહજસુંદર, ગુણવિજય, દીપવિજય અને જયવંતસૂરિ વગેરેનું ભારે યોગદાન નોંધાયેલું છે. વીસમી સદીના સૂરિચક્રવર્તિ આચાર્યપ્રવર વિજયનેમિસૂરિદાદાનું મહોદાર યશસ્તિલક નામ અગ્ર હરોળમાં છે. ગ્રંથસંરક્ષણ, કદંબગિરિ, શેરીસા, રાણકપુર, ખંભાતનાં તીર્થો અને ગામડાંઓનાં જિનાલયોનો ઉદ્ધાર કરાવ્યો. પૂજ્યશ્રીની પુણ્યતિથિ દિવાળીને દિવસે જ પૂ. આ.શ્રી કુન્દકુન્દસૂરિજી મ.ની નિશ્રામાં ગ્રંથ ખુલ્લો મૂકાય છે તેથી ધન્યતા અનુભવાય છે. સાગરાનંદસૂરિજીએ આગમજ્ઞાનના પ્રસાર દ્વારા, મુનિશ્રી પુણ્યવિજયજીએ પ્રાચીન ગ્રંથોના સંશોધન દ્વારા, પ્રેમસૂરીશ્વરજીએ અનેક દીક્ષાર્થીઓને ઊભા કર્યા. એ ઘટનાઓ દ્વારા જૈનશાસનનો જયજયકાર પ્રવર્તતો રહ્યો. અર્વાચીન યુગમાં વલ્લભસૂરિજીએ ઠેર ઠેર સરસ્વતી--મંદિરો સ્થાપવાની ઘોષણા કરી. Jain Education Intemational Page #46 -------------------------------------------------------------------------- ________________ (30) શ્રાવિકાઓનું શ્રદ્ધાકેન્દ્ર આ કર્મયોગિનીઓ શાસનનાં તેજસ્વી નક્ષત્રો : શ્રમણીરત્નો પ્રભુના શાસનમાં જેમ શ્રમણોનું યોગદાન છે તેમ શ્રમણીઓએ પણ નામનાની કામના વિના પ્રભુના શાસનને અજવાળવાનું કામ કર્યું છે. એ વાત તો સ્પષ્ટ થાય છે કે સ્ત્રીશક્તિ જાગે તો ઘર આખું આગળ આવે. ઘરઘરમાં અને ઘટઘટમાં ધર્મરંગે પ્રસરાવવાનું કામ, આચારોના વારસોને ચોલ મજીઠ રંગ લગાડવાનું કામ આ શ્રમણી ભગવંતોએ જ કર્યું છે. જૈનશાસનને ૧૪૪૪ ગ્રંથોની જે અણમોલ ઉમદા ભેટ સાંપડી તેના મૂળમાં હરિભદ્રસૂરિજી મ.ને પ્રભુના શાસનમાં લઈ આવવાનું કામ કરનારાં ‘યાકિની મહત્તરા’ સાધ્વી જ હતાંને? અભિમાનના હાથી ઉપર આરૂઢ બંધુ મુનિ બાહુબલિને એ હાથી ઉપરથી નીચે ઉતારીને કેવળજ્ઞાનનો અણમોલ ઉપહાર પ્રાપ્ત કરાવનાર બહેનો સાધ્વીજીઓ જ હતી ને? ધંધુકાની ધરતી પર છેલ્લી નિર્યામણાની વેળાએ પોતાના પુત્રશ્રેષ્ઠ સમા આચાર્ય હેમચંદ્રાચાર્ય મહારાજા પાસે ૩ કરોડ શ્લોકની રચનાનો સંકલ્પ મેળવનાર માતા પાહિની દેવી પણ સાધ્વી જ હતાં ને? શય્યાતર શ્રાવિકાને ત્યાં મોટા થયેલા વજસ્વામી સાધ્વીજીના ઉપાશ્રય અથવા તો ઘોડિયામાં સૂતાં સૂતાં સાધ્વીના મુખેથી સાંભળીને શું અગિયાર અંગો ન્હોતા ભણ્યા? આ શ્રમણીરત્નોએ કમાલ કરી છે. પઠન, પાઠન અને સ્વાધ્યાયના ઘોષને જીવંત બનાવી રાખ્યો તો શ્રમણોના યોગદાનમાં પણ સહયોગી બનીને પ્રભુના શાસનનો જયજયકાર કરાવ્યો, સંઘની શ્રાવિકાઓમાં આરાધના કરાવી, તો સાથે સાથે દુર્ગમ અને દુષ્કર એવાં ક્ષેત્રોમાં વિચરણો કરીને સમાજને લીલોછમ બનાવી રાખ્યો જેમનાં કાર્યોની નોંધ લખતાં ગ્રંથનાં પાનાં ઓછાં પડે. સાક્ષાત સરસ્વતી સમી ઉપમાને વરેલાં આ શ્રમણીઓને ક્યા શબ્દોથી બિરદાવીએ? કાળબળની સામે હંમેશાં ઝઝૂમતા રહીને શાસનની પ્રતિભા અને પ્રતિષ્ઠાને અક્ષુણ્ણ રાખતી આ શ્રમણીપરંપરા શત શત વંદનાને પાત્ર બનેલ છે. સંયમી સાધ્વીગણને શાસ્ત્રકારોએ શ્રમણી, નિગ્રન્થી, આર્યા, ભિક્ષુણી આદિ શબ્દોથી ઓળખાવેલ છે. ભલે તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ જેવા ઉત્તમ પુરુષોરૂપે સ્ત્રી સંભવતી નથી, તે કદી ગચ્છસંચાલક, આચાર્ય બની શકતી નથી. બારમું અંગ દૃષ્ટિવાદ ભણાવવાની તેમને છૂટ નથી, દીક્ષા કે પદવી આપવાનો તેમને કોઈ અધિકાર નથી, તો પણ તેમના શ્રમણીપણાનું સંપૂર્ણ ગૌરવ જૈનશાસનમાં સદા સર્વદા જળવાયેલું રહ્યું છે. આત્માની સર્વોચ્ચ વિકાસસ્થિતિ એવા મોક્ષની અધિકૃતતા તો શ્રમણીને પણ બક્ષાયેલી છે જ. વર્તમાનકાળનાં શ્રમણીઓ પ્રતિ દૃષ્ટિપાત કરશું તો તેમના તપસ્વીપણાની, સ્વાધ્યાયરતતાની, ક્રિયારુચિની મધુરકંઠે ગવાતી સ્તુતિ અને સ્તવનોની, સાધુ વૈયાવચ્ચભાવની, સ્ત્રીઓને ધર્મમાર્ગે જોડવા અને ટકાવવાની, શાસનનાં કાર્યોમાં પ્રેરણા દ્વારા ઉદાર હાથે ફાળો આપવાની ઇત્યાદિ ગુણોની પ્રશંસા કર્યા વિના રહી શકાય તેમ નથી. આગમોમાં વર્ણિત કથાનકોમાં જોતાં ક્યાંક અંતકૃત કેવિલ બનતા, ક્યાંક વૈયાવચ્ચપરાયણતા, ક્યાંક પુત્રને સંયમમાં પાછો વાળતાં તો ક્યાંક પુત્રોના કલહ શાંત કરતાં, ક્યાંક કેવળ જ્ઞાનમાં નિમિત્ત બનતા તો ક્યાંક Page #47 -------------------------------------------------------------------------- ________________ (૩૧) કોઈને ચારિત્ર ધૈર્ય બક્ષતાં, ક્યાંક રાજા રજવાડાં ત્યાગ કરતાં તો ક્યાંક ક્ષમાધર્મની આહલેક જગાવતાં તો ક્યાંક પરમ વિનયનું દર્શન કરાવતાં એવાં શ્રમણીઓનાં જીવનનું દર્શન આપણને આજે પણ નતમસ્તક બનવા પ્રેરણાપીયૂષનાં પાન કરાવે છે. શ્રી ચતુર્વિધ સંઘમાં સાધ્વીઓનું અને શ્રાવિકાઓનું સ્થાન શ્રમણ સંસ્કૃતિએ સ્વીકારી પ્રતિષ્ઠા કરી એ વિરલ-ઉત્તમ નમૂનો છે. રાજમહેલમાં રહેનારી રાજપુત્રી વસુમતિ તપસ્વીઓમાં અગ્રેસર બની ચંદનબાળા બની શ્રમણીસંઘને અજવાળતી ગઈ. પ્રથમ તીર્થકર ઋષભદેવના સમયથી બ્રાહ્મી, સુંદરી વગેરે સાધ્વી પરંપરા તેજસ્વી નક્ષત્રની જેમ, જિનશાસનમાં આજ પર્યત દીપી રહી છે. શ્રાવિકા સુલસા માત્ર શ્રદ્ધાના બળે ભગવાન મહાવીર સ્વામીનાં ધર્મલાભ પામી શકી. આ સુલસા આવતી ચોવીશીમાં ૧૫ તીર્થકર નિર્મમ નામે થશે. ચેલણા દેવાનંદા, પ્રિયદર્શના જેવી તારિકાઓની એક નક્ષત્રમાળા અહર્નિશ ઘૂમતી રહી છે. ત્રિશલામાતા પણ ઇતિહાસમાં અમર બની ગયાં. • જિનભકિતની પરોપકારી પ્રેરણાદાત્રીઓ જ્ઞાન, જિનભક્તિ, તિતિક્ષા અને તપશ્ચર્યાના એકત્ર પૂંજરૂપ આ સાધ્વી મહારાજોએ વીતરાગદર્શનના આચારધર્મને પ્રશસ્ત કરી ખરેખર તો ચતુર્વિધશ્રીસંઘની શોભા વધારી છે. પાંચ મહિના અને પચીસ દિવસના પ્રભુ મહાવીરના ઘોર અભિગ્રહનાં પારણાંનું પુણ્ય પામનારાં ચંદનબાળા ૩૬000 સાધ્વી સમુદાયનાં અગ્રેસર બન્યાં. જૈન રાજવી ખારવેલના સમયમાં પ્રકાંડ વિદુષી આર્યા પોઈણીના નેતૃત્વ નીચે ત્રણસો વિદુષી સાધ્વીજીઓએ આગમ સાહિત્યને સુવ્યવસ્થિત કરવામાં ખૂબ જ મદદ કરી હતી. રાણી પુષ્પચૂલાએ કરેલી આચાર્ય અર્ણિકપુત્રની ગુરુસેવા જિનધર્મમાં દષ્ટાંતરૂપ મનાય છે. સાધ્વી મદનરેખાએ તો શ્વેત હાથી માટે યુદ્ધે ચઢેલા બે સગા ભાઈઓને રણભૂમિમાં ઉપદેશ આપી મોટું યુદ્ધ નિવાર્યું અને વિખૂટા પડેલા બે ભાઈઓમાં પ્રતિસંધાન કરાવ્યું. - ભદ્રાસતીજીએ સંયમમાર્ગની કઠિનાઈઓથી ભાગી ભોગના લપસણા પંથે ચઢેલા અર્ણિકપુત્રને પુનઃ સંયમમાર્ગે વાળ્યા. અને અનશનવ્રત લેવાની શરતે ચઢેલા પુત્રને દીક્ષા ત્યાગ કરતાં પ્રાણત્યાગ શ્રેષ્ઠ ગણાવ્યો. આ પાંચ છ ઉપરોક્ત નિર્દેશો તો માત્ર ઉદાહરણરૂપ જ સમજવાના. આત્મરમણતા, નિર્મોહિતા નિર્લેપતા, વિનમ્રતા જેવા સદ્ગુણોથી સાથ્વીરત્નોએ શાસનનું ગૌરવ વધાર્યું છે. લાખ લાખ વંદનાઓ. • ભકિતપરાયણ શ્રાવકોની સુકૃતધારા દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માના શાસનનો અચિંત્ય પ્રભાવ છે. કલિકાલની ગમે તેવી ભયંકર કાળી છાયા ચોગરદમ ફરી વળી હોય તો પણ મોક્ષમાર્ગનાં પરમ આરાધકો અને ભાવરત્નોની પેદાશ થયા જ કરે છે. પરમાત્માનું શાસન યથાર્થરૂપે રક્ષાય છે અને સર્વોત્તમ રત્નત્રયવિષયક વારસો સદાકાળ ઝળહળતો જોવા મળતો રહ્યો છે. Jain Education Intemational Page #48 -------------------------------------------------------------------------- ________________ (૩૨) શ્રમણ-શ્રમણીઓનું યોગદાન અનન્ય છે તેમાં બેમત નથી, પણ પુણ્યવંતા શ્રમણોપાસકોના સહયોગ પણ અદ્ભુત કહી શકાય તેમ છે. શ્રમણોપાસક શબ્દનો પર્યાયવાચી શ્રાવક શબ્દ ચતુર્વિધ સંઘના એક પાયારૂપે પ્રસિદ્ધ છે, તેને ઉપાસક પણ કહે છે. ચોવીશે તીર્થકરોની વિશાળ શ્રાવકસંખ્યા સ્વયં એક ગ્રંથરૂપ બને તેટલી વિશાળ શ્રેણી ધરાવે છે. આવા વિપુલ શ્રાવકગણના સમદષ્ટિને નિદર્શન પદ્ધતિથી રજૂ કરવા ગુણવૈવિધ્ય આધારિત પાત્ર પસંદગી પામ્યા, જે શ્રાવકના જીવનકવનની ઉદાત્ત સાક્ષીરૂપ છે. સર્વવિરતિ ગ્રહણ કરવાના સામર્થ્ય સાથે સર્વવિરતિના જ લક્ષ્યપૂર્વક દેશવિરતિ કે સમ્યક્તપણાને ધારણ કરતા એવા આ સંઘઘટકના ગુણોની અનુમોદના આરાધભાવને ઉત્પન્ન કરાવવામાં ઉદ્દીપક બની રહે છે તો સાથે સાથે વર્તમાનકાલીન શ્રાવકોને સમુદ્ર મધ્યે દીવાદાંડીરૂપ દિશાસૂચક પણ બને જ. કચ્છના દુષ્કાળમાં અન્નભંડારો ખુલ્લા મૂકી દેતા એ જગડુશા દાતારને જોઈ લો કે ગુરુના મુખની રેખાઓ જોઈ ઉપાશ્રયના થાંભલાઓમાં લાખોની કિંમતનાં રત્ન જડી દેતો શ્રાવક લલ્લિગ જોઈ લો! પ્રભાવક જ્ઞાનમૂર્તિઓના જ્ઞાનાધ્યન માટે ઠેઠ કાશીના પંડિતો સુધીની વ્યવસ્થા કરતા શ્રાવક ધનજી શૂરાને જોઈ લો, સાધર્મિક ભક્તિની પ્રેરણા દેતા પુણિયા શ્રાવકને જોઈ લો કે શત્રુંજયના ભવ્ય ઉદ્ધારો કરનારા શ્રાવકપુંગવો જાવડશા, સમરાશા, કર્માશાહ, તેજપાલ સોની જેવાને નિહાળી લો, આ સૌએ દાન, શીલ, તપ અને ભાવનાના યોગદાનની ગૌરવગાથા રચી છે. વિજય શેઠ હોય કે મોતીશા શેઠ હોય, શેઠ કેશવજી નાયક હોય કે વેલજી માલુ હોય, શિવજી નેણશી હોય આ સૌએ મંદિરોના નિર્માણકાર્યમાં સંપત્તિનો છૂટે હાથે ઉપયોગ કર્યો. નરશી નાથા હોય કે આભુ શેઠ હોય, વર્ધમાન શાહ કે રાયશી શાહ હોય, શ્રાવકરત્નોની તો હારમાળા રચાય છે. વર્તમાનયુગમાં પણ મસ્તક ઝુકાવી દે તેવા શ્રાવકો નજરે પડે છે. સંસારમાં રહેવા છતાં સંસારને સ્પર્શવા ન દેનારા ગુર્જરની ધન્યધરા ધોળકાના આજના કુમારપાળ શાહને દેખીને અહોભાવ છલકાય છે. વાહ રે પ્રભુના શ્રાવકો! ધન્ય છે તમારી સત્વશીલતાને! અભિવંદના છે તમારી સુકૃતધારાને! અહોભાવ છે! તમારાં ધર્મપરાક્રમો પર કલમ વામણી થાય છે, શબ્દો ઓછા પડે છે તમને સત્કારવા અને શણગારવા ભીમા કુંડલિયાની સર્વસ્વની સમર્પણની ભાવના કે સવા સોમાની સાધર્મિક ભક્તિનું કે મયણા-શ્રીપાળની નવપદજી પ્રત્યેની અખંડ શ્રદ્ધાનું વર્ણન ખરેખર અદ્ભુત છે. સાતેય ક્ષેત્રોમાં સંપત્તિનો સદુપયોગ કરી પુણ્યપરબ બાંધનાર, શ્રાવકકરણીની વસુને નવપલ્લિત રાખનાર ગુણસંપન્ન શ્રાવકોના જીવનપરિચયો સરળ શૈલીમાં રજૂ કરાયા છે. * દેવગિરિની ધરતી પર આકાર પામેલું અમૂલિકાવિહાર શ્રાવક પેથડશાની ધર્મભાવનાની યશોગાથા આપણને વારંવાર સંભળાવે છે. શત્રુંજય ઉપર તીર્થનિર્માણના પુનરુદ્ધારમાં પુણ્યલાભ અર્પિત કરનારા શેઠ મોતીશા, શેઠ બાલાભાઈ, પ્રેમચંદ મોદી, શેઠ હેમાભાઈ, શેઠ સાકરચંદ, નરશી કેશવજી, ચંદુ સંઘવી વગેરે આપણી વંદનાના અધિકારી છે. પ્રભુ મહાવીરનાં સમયના વિશેષ પ્રસિદ્ધ થયેલા દશ શ્રાવકો પણ અનેક પ્રણામના અધિકારી છે. ગુજરાતના નરબંકાઓ ગણાતા વસ્તુપાલ તેજપાલે આરસનાં વિશાળ જિનમંદિરો બંધાવી પોતાની લક્ષ્મીનો Jain Education Intemational Page #49 -------------------------------------------------------------------------- ________________ (૩૩) સદુપયોગ કર્યો. આ બંધુબેલડીએ ૧૩૦૦ દેરાસરો, ૧૦00 ઉપાશ્રયો, ૭૦૦ બ્રહ્મશાળાઓ, ૭00 પાઠશાળાઓ, અનશાળાઓ, મંદિરો, મસ્જિદો બંધાવ્યાં. ૧૫00 શ્રમણો રોજ તેમને ત્યાં ગોચરી માટે આવતા. વીરમગામના રતિલાલ ખોડીદાસ શાહે પારણું કર્યા વગર સાડા ચૌદ વર્ષમાં વર્ધમાનતપની ૧ થી ૧૦૦ ઓળી અખંડ આયંબિલ તપ દ્વારા કરી. હમણાં જ શાંતિભાઈ અને રજનીભાઈની જોડીએ શત્રુંજય મહાગિરિના ૧૮ મહાઅભિષેક કરી તીર્થભક્તિનો ભારે મોટો લહાવો લીધો. એ કાર્ય પૂર્ણ થયું ત્યારે એ જ પુણ્યભૂમિ ઉપર સમાધિપૂર્વક રજનીભાઈએ દેહનો ત્યાગ કર્યો–પાલિતાણા તળેટી પાસે તેમનું પુણ્યસ્મારક રચાયું છે. ટૂંકમાં ક્યો આત્મા કઈ રીતે ધર્મકરણી કરી સ્વાત્માનો ઉદ્ધાર અને શાસનપ્રભાવના કરશે તે કહેવું અશક્ય છે, છતાં એ વાત નિશ્ચિત છે કે આદર્શ શ્રાવકોએ ખરેખર આદર્શજીવન જીવીને જિનશાસનને ઉજાળ્યું છે. આ બધી પ્રતિભાઓ વિષે મહાકાવ્યો રચાય એવી ઉચ્ચ કોટિની ગુણક્ષમતા રહી છે. જેમને આંગણે પેઢી દર પેઢીની વૈભવી સુખ સંપત્તિએ જેમને અજવાળ્યા છે તેવા અસંખ્ય મહાનુભાવોએ સરળ અને નમ્ર બની તીર્થમંદિરોમાં, પાંજરાપોળોમાં, જીવદયામાં, સાહિત્ય- સુરક્ષામાં, હોસ્પિટલોમાં, ધર્મશાળાઓ અને સામાજિક કાર્યોમાં અને માનવસેવાના જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સેવાયજ્ઞો મંડાયા ત્યાં એમણે જે કાંઈ યોગદાન આપ્યું હોય તે સૌને યથાયોગ્ય સમયે બિરદાવવા જ જોઈએ. તપ અને તપસ્વીઓનું પણ સમયોચિત સમ્માન થવું જોઈએ. તપના પ્રભાવે દેવો પણ તપસ્વીઓને નમે છે. આ ગ્રંથમાં ઉપા. શ્રી ભુવનચંદ્રજી મ.ની લેખમાળામં જરૂર નજર કરો. ૦ સમર્પણભાવ અને સંકલ્પશકિત જીવનશિલ્પી શ્રાવિકારત્નોનું શ્રેષ્ઠત્તમ યોગદાન સાત મહાસાગરનાં પાણીને ચમચીથી ઉલેચીને ખાલી કરવાં હજુ સહેલા છે, ગગનપટ ઉપર રાત્રે આકાશમાં ઊગેલા એક એક તારાને ગણી લેવા હજુ કદાચ સહેલા છે, પરંતુ પ્રભુશાસનમાં ચોથા અંગ સમાન શ્રાવિકારત્નોનાં ઉપકારો અને યોગદાનની હેલી ગ્રંથસ્થ કરવી ખૂબ જ અઘરી છે. માર્ગ પર રખાતો એક પાષાણનો ટુકડો અજ્ઞાની જગતને પત્થરનો સામાન્ય ટુકડો જણાય પણ દક્ષ શિલ્પી એ ટુકડાને દિવસોની જહેમત પછી તેમાં આપણને વંદનીય પ્રતિમાનાં દર્શન કરાવે છે. અમૂલ્ય બનેલી એ પાષાણપ્રતિમા જેના પર દુનિયા પછી તો દીવાની બની જાય છે. જે કામ શિલ્પીએ કર્યું, બસ તે જ કામ પ્રભુના શાસનમાં આ શ્રાવિકાઓનું! નાસ્તિકઘરને આસ્તિક બનાવે, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં અટવાયેલા ઘરને જિજ્ઞાસાથી શ્રદ્ધાવંત બનાવે, હતાશા, નિરાશા અને ભગ્નાશાથી ઘેરાયેલાને નવી દિશા આપે, અજ્ઞાન અને અભિમાનથી અંધારી આલમમાં અથડાતાને જિનધર્મની અપૂર્વ રોશની આપે. આબુ દેલવાડાનાં દેવાલયોના સર્જનમાં અનુપમાદેવીએ માતાની માફક શિલ્પીઓની સારસંભાળ લીધેલી. અમદાવાદમાં હઠીભાઈની વાડીના શિલ્પ સ્થાપત્યયુક્ત મહાન તીર્થસમાં ધર્મનાથજિનાલયની આધારશીલા સમા હરકોર શેઠાણીને પણ શી રીતે ભુલાય? Page #50 -------------------------------------------------------------------------- ________________ (૩૪) સંયમથી ચૂકેલા સિંહગુફાવાસી મુનિના શાન અને સમજ લાવનારી કોશા પણ શ્રાવિકા જ હતીને? પોતાનાં પાવિત્ર્ય અને તેજ–પૂંજથી ચંપાનગરીમાં બંધ પડેલાં દ્વાર ખોલાવનારી સતી સુભદ્રાના ઝાઝરમાન ઇતિહાસથી કોણ અજાણ છે? સિદ્ધર્ષિ ગણિને ઉપાશ્રયના દરવાજા સુધી પહોંચાડનાર એની માતા સંસ્કારી શ્રાવિકા જ હતીને? અનેક યશોગાથા પાછળ આવી ધર્મિષ્ઠ શ્રાવિકાઓનું યોગદાન નજરે પડે છે. પિતાનું આંગણું અજવાળે, પતિનો ઉંબરો સાર્થક કરે, છેલ્લે મોક્ષના રાહની ચાહ જગાડનારી શ્રાવિકાઓને લાખલાખ ધન્ય છે! સેવાસમર્પણથી શોભિત, સત્ય અને સ્વત્વથી અલંકારિત, શક્તિ સમજથી ભૂષિત, આર્યત્વની આન--શાન આ શ્રાવિકાઓની ભૂમિકાને ધન્ય ધન્ય! જૈનશાસનમાં શાસનપ્રભાવિકા નારીરત્નો અને માતૃત્વના અદ્ભુત નમૂનાઓ જોવાસાંભળવા મળ્યા તેમાં માત્ર ત્રણ ભવમાં જ મોક્ષગમન કરનાર માતા મરૂદેવી, પુત્રના સુખે સુખી માતા ભદ્રા, કે પુત્રની સદ્ગતિપ્રેરક માતા રુદ્રસોમા આપણા સૌની વંદનાનાં અધિકારી બન્યાં. માતૃત્વનો અદ્ભુત નમૂનો માતા દેવાનંદામાં જોવા મળ્યો. બ્રાહ્મી સુંદરીથી પ્રારંભ કરીને દાની, દયાળુ, ત્યાગી, તપસ્વી અને સહનશીલતાની મૂર્તિ સમાં સતી સુલસા, સીતા, અંજના, અંબિકા જેવાં અસંખ્ય નારીરત્નોએ ઇતિહાસનાં ઠીક ઠીક પાનાં રોક્યા છે. ભગવાન મહાવીરના સમયકાળમાં શ્રીસંઘમાં ૭૫ % શ્રાવિકારત્નો અને ૨૫% શ્રાવકવર્ગ હોવાનું કહેવાય છે. ૦ પુણ્યપ્રભાવકોનો પ્રભાવ સુકોમળ શાલિભદ્રજીએ સંસારની ક્ષણભંગુરતાનો પળનાએ વિલંબ વિના ત્યાગ કર્યો, તેના પાયામાં જિનશાસનની ઉચ્ચતમ પ્રેરણા ધરબાયેલી હતી. રૂપવતી યૌવનાઓનો સ્વામી અચાનક જ રાજમહેલોનાં સુંવાળાં સુખોને તણખલાની માફક છોડીને નિર્જન વનની વાટ પકડે છે એ ઘટના અસાધારણ ગણાય છે. યૌવનપ્રદીપ્ત સૌંદર્યના ભંડારસમી વીરાંગના કોશાના અદમ્ય આકર્ષણ સામે તરુણ સ્થૂલભદ્રજીના હૃદયનો ધબકાર ગજબ રીતે ટકરાયો અને પછડાટ ખાવાને બદલે પછડાટ ખાનારને જ એમણે ઊંચકી લીધી. ધન્ય સ્થૂલભદ્રજી! તેમના પ્રભાવે જુઓ તો ખરા, વિલાસની દાસી જિનશાસનની દાસી બની ગઈ! વાસનાને પગ તળે કચડી ઉન્નત મસ્તકે આગળ વધતા મુનિ સ્થૂલભદ્રજીના કદમે કદમે વીરાંગના કોશા પણ ધર્મી બનીને પાપો પખાળવા લાગી. આવાં દૃષ્ટાંતોથી સમજાય છે કે નારી એ ઉપાસક છે વાસનાનું સાધન નથી. આવો હતો આપણા પ્રભાવકોનો પ્રભાવ. જૈન મહર્ષિઓના પ્રભાવને કારણે અનેક રાજા- મહારાજાઓ, રાણીઓ, રાજકુમારો, સૌએ રાજવૈભવનો ત્યાગ કર્યો અને પછી આત્મવૈભવ પ્રાપ્ત કરવા આ બધા શ્રીમંતો અને શ્રેષ્ઠીઓએ ભોગવિલાસના વાઘા છોડી દઈને યોગસાધનાનો માર્ગ અપનાવ્યો. જેમનામાં સત્ત્વ અને શક્તિ પ્રગટ્યાં તે સૌએ સાધુજીવનનો સ્વીકાર કર્યો. ક્ષત્રિયો અને બ્રાહ્મણો ખૂબજ મોટી સંખ્યામાં સામેલ થયાં અને ઇતિહાસનાં તેજસ્વી પાત્રો બની ગયાં. સિદ્ધસેન દિવાકરજીએ કલ્યાણમંદિર સ્તોત્રની રચના દ્વારા અવંતિ પાર્શ્વનાથની પ્રતિમા સ્વયં પ્રગટાવી. માનતુંગસૂરિજીની ભક્તામર સ્તોત્રની રચના દ્વારા ૪૪ બેડીઓનાં તાળાં સ્વયં તૂટી ગયાં. બંધ દ્વારા સ્વયં ખુલી ગયાં. Page #51 -------------------------------------------------------------------------- ________________ (૩૫) મહોપાધ્યાય યશોવિજયજી, આનંદઘનજી, વિનયવિજયજી, જ્ઞાનવિમલવિજયજી, ઉદયરત્ન, દેવચંદ્ર આદિ બસો જેટલા પ્રતાપી અને પ્રભાવી જૈન શ્રમણોઓ અઢારમી સદીને સોળે શણગાર સજાવ્યું. આ સદીમાં થયેલાં સ્તવનો, સજઝાયો, પૂજાઓ વગેરે આજે પણ દેરાસરોમાં ભક્તિભાવથી ગવાય છે. આનંદઘનજીનાં દાર્શનિક પદો, નેમરાજુલ બારમાસા અને સ્થૂલભદ્ર ફાગ એ અઢારમી સદીના યુગની મહાન દેણ હતી. તીર્થ માળાઓ અને ચૈત્ય પરિપાટી પણ આ સમયમાં નોંધપાત્ર રીતે સર્જાયાં. સંતકવિ તિરૂવલ્લુવરની ઋચાઓ આજ પણ તમિલમાં નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંની માફક ગવાય છે. ૧૯૭પમાં મદ્રાસમાં આ સંતકવિનું ભવ્ય સ્મારક રચાયું. જે ભવ્યાતિભવ્ય હતું. ભારતમાં કોઈ સંતકવિનું આવું સ્મારક રચાયાનું જાણમાં નથી. • ભકિત અને મુકિત આપનારાં શુભમંગલ નામો જૈનદર્શનમાં આત્માની ભક્તિ વધારનારાં કેટલાંક પવિત્ર નામો જગપ્રસિદ્ધ છે, જેમના જીવનની એક એક પ્રવૃત્તિ આદરણીય હતી. મહારાજા શ્રેણિક, અંબડ પરિવ્રાજક, સુલસા, જયંતી, તેજિંગ, લૂર્ણિગ, આશા શાહ, તારાચંદ અને ભામાશા, અભયકુમાર, ઢંઢણકુમાર, શ્રીયક, અતિમુક્તકુમાર, રુક્મણિ, દમયંતી વગેરે. - શ્રેણિક અભયકુમારથી પ્રતિષ્ઠિત બનેલી મગધની એક વખતની રાજધાની રાજગૃહી જ્યાં પ્રભુ મહાવીરે ચૌદ ચોમાસાં કર્યા. જ્યાં મુનિસુવ્રતસ્વામીનાં ચાર કલ્યાણકો થયાં, એ રાજગૃહી સાથે સંકળાયેલાં શુભ નામોને યાદ કરો. મેતાર્યમુનિ, શાલિભદ્રજી, મેઘકુમાર, નંદિષેણ, અર્જુન માળી, કયવન શેઠ, જંબુસ્વામી, શäભવસૂરિજી, પુણિયો શ્રાવક આ બધા મહાપુરુષોએ માનવજીવનના ઉત્કર્ષ માટે અનેક ભૂમિકાઓ સર્જી આપી. નવા જૈનો બનાવનાર તરીકે અમર નામના મેળવનાર રત્નપ્રભસૂરિ, હેમચન્દ્રાચાર્યજી, જિનદત્તસૂરિજી, વર્ધમાનસૂરિજી, રાજપૂતાનામાં રાજપૂતોને જૈનત્વની દીક્ષા આપનાર જિનેશ્વરસૂરિજીએ પણ મોટું કામ કર્યું. મધ્યપ્રદેશની ઐતિહાસિક નગરી ઉજ્જૈન સાથે સંકળાયેલાં નામોમાં શ્રીપાળ રાજા, રાજા સંપ્રતિ, રાજા વિક્રમાદિત્ય, માનતુંગસૂરિજી, કવિ ધનપાલ, શોભન મુનિ, અવંતિકુમાર અને સિદ્ધસેન દિવાકરજી આ બધાં નામોનું આજે પણ ઘેરઘેર સ્મરણ થાય છે. ૦ સ્વપ્નદૃષ્ટાઓનો પ્રબળ પરષાર્થ વિવિધ ઐતિહાસિક કાળખંડોમાં પ્રાચીનકાળથી જૈન આચાર્યો અને મુનિવર આદિનું વિવિધક્ષેત્રે ઘણું પ્રદાન રહેલું છે. ઈસ્વીસનની પ્રારંભની સદીમાં ગુજરાતમાં સ્થિર થયેલા જૈનાચાર્ય પાદલિપ્તસૂરિજી, જેમના નામ પરથી સિદ્ધ નાગાર્જુને પાલિતાણા વસાવ્યું. - પ્રાચીનકાળમાં વાચના આપીને જ્ઞાનનો ફેલાવો થતો હતો. પ્રથમ આગમવાચના આ. શ્રી ભદ્રબાહુના સમયમાં પાટલીપુત્રમાં થઈ. બીજી આગમવાચના સમ્રાટ સંપ્રતિએ ઉજ્જૈનમાં આર્ય સુહસ્તિસૂરિજીની નિશ્રામાં કરી. ત્રીજી આગમવાચનામાં આર્યરક્ષિતસૂરિજીનું પ્રદાન હતું. ચોથી આગમવાચના મથુરામાં થઈ. સ્કંદિલસૂરિજી તેમાં મુખ્ય હતા. આજનું વલ્લભીપુર, જે મૈત્રક રાજાઓના સમયમાં ગુજરાતની રાજધાની ગણાતું ત્યાં વિક્રમ સં. ૫૧૦માં Jain Education Intemational Page #52 -------------------------------------------------------------------------- ________________ (૩૬) જૈન સિદ્ધાંતગ્રંથો અને આગમો પુસ્તકારૂઢ થયા. તે સાંસ્કૃતિક વિદ્યાધામ વલ્લભીમાં જૈન સૂરીશ્વરોએ સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઘણી રીતે આપ્લાવિત કરી હતી. દેવર્ધિગણિ આદિ સ્થવિરોની જે ઐતિહાસિક પરિષદ મળેલી, જ્યાં એક સમયે એકીસાથે ૫૦૦ આચાર્યોએ ચાતુર્માસમાં પધરામણી કરેલી. શિરોમણિ ગણાતો કલ્પસૂત્ર ગ્રંથ પણ જ્યાં લખાયેલો એ વલ્લભીપુરના જૈનમંદિરમાં સેંકડો લહિયાઓની મૂર્તિઓ નજરે પડે છે. છઠ્ઠા સૈકામાં થયેલા જિનભદ્ર ગણિ, ક્ષમાશ્રમણ ઉપરાંત ચૂર્ણિવ્યાખ્યાનકાર જિનદાસ ગણિ, મહત્તર, આઠમા સૈકાના જિનભદ્રસૂરિ, જિનદત્તસૂરિ, હરિભદ્રસૂરિ, બપભટ્ટસૂરિ, ઉદ્યોતનસૂરિ, જિનસેનસૂરિ, દશમા સૈકાના પાર્શ્વ મુનિ, આચાર્ય સિદ્ધર્ષિ, હરિષણાચાર્ય વગેરે મુખ્ય હતા. જૈન સંસ્કૃતિએ વિક્રમની વીસમી સદીમાં વિરાટ છલાંગ ભરી જેમાં આપણને ચિદાનંદજી, હુકમ મુનિ, અમૃતવિજય, જશવિજય, રંગવિજય, દયાવિજય, આદિનાં સ્તવનો આજે પણ દેરાસરો ઉપાશ્રયોમાં ગુંજતાં રહ્યાં છે. સાહિત્યક્ષેત્રમાં અભિધાન રાજેન્દ્રકોશ એ વીસમી સદીનું અનુપમ અને અજોડ પ્રદાન છે. વિશ્વકોશ સમાન આ પ્રકાશનમાં ૬૦,૦૦૦ શબ્દોનું સંકલન છે. વિજયરાજેન્દ્રસૂરિજીની આ સર્વોચ્ચ દેણગી છે, જેમણે ૭૦૦ સ્થાનકવાસી પરિવારોને મંદિરમાર્ગી બનાવ્યાં. • આરાધકો અને યુગમૂર્તિ પંડિતો જૈનદર્શન અને સાહિત્યમાં સમયે સમયે અનેક સાક્ષરોનું અને આરાધક પંડિતોનું યોગદાન સાંપડ્યું, તેમાં કર્મયોગી અને યોગનિષ્ઠ આચાર્યશ્રી' બુદ્ધિસાગરસૂરિજી જેમણે ૧૦૮ ગ્રંથોનું આલેખન કર્યું. ૧૯મી સદીમાં શ્રાવક કવિ દેપાલે અનેક રાસાઓની રચના કરી. માળવાના રાજા ભોજના સમયમાં કવિ ધનપાલ થયા તેમણે રચેલી તિલકમંજરી કથા આજ પણ સૌને તરબોળ કરી દે છે. 4 શાસ્ત્રવિશારદ આચાર્ય વિજયધર્મસૂરિજી, આચાર્ય સાગરાનંદસૂરિજી, પુણ્યવિજયજી, મુનિ જંબુવિજયજી મ., પ્રભુદાસ પારેખ, હરગોવિંદદાસ વગેરેએ જૈનસાહિત્યને સમૃદ્ધ કર્યું. ભગવાનલાલ ઇન્દ્રજી, ભાઉદાજી ભંડારકર, ચિમનલાલ દલાલ, દલસુખ માલવણિયા, ભોગીલાલ સાંડેસરા, અગરચંદજી હાટા, પં. લાલચંદ ગાંધી, હીરાલાલ કાપડિયા, મોતીલાલ કાપડિયા, ઉમાકાન્ત શાહ,’ હીરાલાલ જૈન, સુખલાલજી, રામપોરિયા વગેરેએ સાહિત્યસંશોધનમાં અસાધારણ કામ કર્યું છે. વર્તમાનમાં પણ અનેક સ્થૂળ ઉથલપાથલ વચ્ચે પલાંઠી વાળીને શાસ્ત્રો, દર્શનોના ચિંતનમાં ખૂંપ્યા રહેતા પંડિતો પણ આપણું સાચું ધન છે. શ્રી છબીલભાઈ, માણેકલાલભાઈ, રસિકભાઈ, દલપતભાઈ, ધીરુભાઈ, વસંતભાઈ, પ્રવીણભાઈ વગેરે. ૭ પ્રજાવત્સલ રાજવીઓ અને મંત્રીઓની જિનભકિત જૈન ધર્મ કેવળ સાધુઓનો જ ધર્મ નહોતો, એના સિદ્ધાંતો ચોક્કસ ભૂમિકા પર રચાયેલા હતા. ચંદ્રગુપ્ત મૌર્યે સ્વીકારેલ જૈન ધર્મ રાજસભાઓ સુધી વિસ્તરેલો હતો. જૈન ધર્મ ગુજરાતનો રાજધર્મ ગણાતો. ગુજરાતના તખ્ત ઉપર તખ્તનશીન બનીને વીર વનરાજે જૈન ધર્મને રાજધર્મ બનાવ્યો, ત્યારે લાટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની એ સમયની એક કરોડની પ્રજામાંથી અરધો કરોડ માનવોનો ધર્મ બનવાનું મહાભાગ્ય જૈન ધર્મને પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. શિવપૂજક સોલંકી રાજાઓ પણ રાજધર્મ તરીકે સૈકાઓ સુધી જૈન ધર્મની સાધના કરતા રહ્યાં. મહારાજા Page #53 -------------------------------------------------------------------------- ________________ (૩૦) કુમારપાળના સમયમાં તો જૈનશાસનની જાહોજલાલી પરાકાષ્ઠાએ પહોંચી હતી. કુમારપાળે તારંગાના ડુંગર ઉપર પધરાવેલી પંચાણું ઈંચની વિશાળ પ્રતિમા અને દિવ બંદર ઉપરનું નવલખા પાર્શ્વનાથનું મંદિર રાજવીઓની જિનભક્તિનું જ્વલંત ઉદાહરણ છે. જીવદયા પ્રતિપાલ કુમારપાળે ૧૪૪૪ મંદિરો બંધાવ્યાં હતાં. મહારાષ્ટ્રમાં થાણાનું મુનિસુવ્રતસ્વામીનું પ્રાચીન મંદિર, જે નવપદજીના અનન્ય ઉપાસક શ્રીપાળ મહારાજા અને મયણાસુંદરીની જીવનસ્મૃતિ સાથે સંકળાયેલ છે. આબુ--દેલવાડાનાં જિનાલયો ઉપર ફરકતી ધજાઓ એ કાળમાં જૈનશાસને સર્જેલા પ્રજાવત્સલ રાજવીઓની ગૌરવગાથાને તાજી કરે છે. તેરમી સદીમાં મેવાડના રાજા જૈત્રસિંહે જગચંદ્રસૂરિજીના ઉગ્ર તપથી પ્રભાવિત થઈ ‘તપા’ બિરુદ આપ્યું. ત્યારથી તપાગચ્છ શરૂ થયો. જૈન ધર્મ શાસને એક સમયે ‘નગરશેઠ’ નામે એક નવી કેડીનું નિર્માણ કર્યું અને ‘પ્રધાન’ નામની એક બીજી કેડીનું પણ સર્જન કર્યું. પ્રજાધર્મ બનેલો જૈન ધર્મ આ કડીઓ દ્વારા ફરી રાજતંત્રો સુધી પોતાનો અવાજ પહોંચાડી શકતો હતો. ગુજરાતના મહા અમાત્ય શાન્તનુ, આભુ, મુંજાલ કે ઉદયન મહેતા, અંબડ, પેથડ, ઝાંઝણશા વગેરે સ્વબળે ઉચ્ચ દરવાજે પહોંચ્યા હતા. પેથડશા અને ઝાંઝણકુમાર, પિતાપુત્રનાં આ બે ચૌદમી સદીનાં શુભ પ્રસિદ્ધ નામો છે. પેથડશાએ ૮૪ જિનાલયો બંધાવ્યા. માળવામાં ૭૨ જિનાલયવાળો શત્રુંજયદ્વાર નામનો જિનપ્રાસાદ બંધાવ્યો. ભગવતીસૂત્રના દરેક પ્રશ્ને સોનામહોર મૂકીને આગમની પૂજા કરી. ઝાંઝણની આમ સાધર્મિકભક્તિ રોમાંચક હતી. રાજા--પ્રજા વચ્ચે આ કડીઓ કેવી આશીર્વાદરૂપ હતી તે પણ જોઈએ-રાણા પ્રતાપ જ્યારે અરવલ્લીની ગિરિકંદમાં ભટકતા હતા ત્યારે જિનશાસનની પ્રેરણા પામી વફાદાર જૈન મંત્રીશ્વર ભામાશાએ મહારાણા પ્રતાપને ચરણે લાખો સોનામહોરની ભેટ ધરી દીધી. આમ જૈન ધર્મના એક પરમ અનુયાયીની સમયસૂચકતાએ મેવાડની ધરતી ઉપર ભગવો ઝંડો ફરકતો થયો. વીરધવલના મંત્રીશ્વર તેજપાલે અને માંડવગઢના પેથડશાએ ડભોઈનાં જિનમંદિરોના નિર્માણકાર્યમાં જાતે રસ લઈ ધર્મ અને શાસનૢ વચ્ચેનો સુંદર સમન્વય સાધ્યો. નજર કરીએ નવમી સદી પહેલાંનો ઇતિહાસ. ભોજરાજાએ ગિરિતીર્થમાં સંસ્કૃત વિદ્યાપીઠ સ્થાપી, જ્યાં એક સમયે ૩૦૦ જિનમંદિરો ઝળહળતાં હતાં. ધર્મપ્રેમી મંત્રીશ્વરો પેથડ અને ઝાંઝણનું જૈન ધર્મ પ્રતિ યોગદાન યુગો સુધી અમર રહેશે. કુંભારાણાના મંત્રી ધરણશાએ બત્રીશ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યનું વ્રત અંગીકાર કરી રાણકપુર (ધરણવિહાર)માં નલિનીગુલ્મ વિમાન જેવા ચૌમુખજીના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા કરાવી-એમ કહેવાય છે કે ભારતભરમાં આના જેવું બીજું એકેય મંદિર નથી જણાતું. વસ્તુપાલે વડોદરાના પાર્શ્વનાથ જિનાલયનો કરાવેલો જિર્ણોદ્ધાર અને ઉદયન મંત્રીએ ખંભાતમાં ઉદયનવસહી નામનાં જિનમંદિરો આજે પણ સૌને ચિત્તાકર્ષક લાગે છે. જૈનશાસનને મહાન જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મ.ની ભેટપ્રાપ્તિમાં ગજબનો યશ મેળવનારા આત્મચિંતનકારી ઉદયનમંત્રીને લાખ-લાખ સલામ. સિદ્ધરાજના મંત્રીશ્વર સજ્જન શ્રેષ્ઠીએ ગિરનાર પર સં. ૧૧૮૫માં કરાવેલો જિર્ણોદ્વાર જિનભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ડુંગરપુરના રાજા સોમદાસના મંત્રી ઓસવાલ સાદરાએ અચલગઢમાં કરેલી જિનભક્તિ, કોરટાજી અને જોધપુર પાસેના સાંચોરમાં બંધાવેલાં જિનમંદિરો તેની જિનભક્તિના પુરાવા છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ (૩૮) મધ્યપ્રદેશના માંડવગઢના ગ્યાસુદ્દીન બાદશાહના મંત્રી સંગ્રામ સોનીએ છૂટા હાથે લક્ષ્મીનો ધોધ વરસાવી માગસી, માંડવગઢ, ધાર, મંદસૌર વગેરે સ્થળે સત્તર જેટલાં વિશાળ જિનમંદિરોનું નિર્માણ કરાવી ઇતિહાસ સર્યો છે. વિમલમંત્રીનાં દેલવાડાનાં દેરાસરોથી પણ કોણ અજાણ છે? તેની અંબિકાઉપાસના જગપ્રસિદ્ધ છે. રાજસ્થાનનાં અનેક પ્રાચીનતાને પોકારતા અને પરિકરોથી શોભતાં ઉત્તુંગ જિનાલયો, ખરેખર તો આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. મંગલભાવનાનું વિરાટૅદર્શન કરાવતાં, ધર્મસંસ્કૃતિ અને ધર્મશ્રદ્ધાનાં ભવ્ય કાવ્યો મૂર્તિમંત કરનાર, શિલ્પકળાની સૌંદર્યસુગંધ પ્રસરાવતી રાણકપુરની મનોહર કલાકૃતિઓએ તો ભારે મોટી નામના અપાવી છે. અરે! ત્રેવીસ તીર્થકરો પણ જ્યાં આવી ગયા એ લોકોત્તર પરમતારક તીર્થના વંદન સ્મરણમાત્રથી અપાર કર્મનિર્જરા થાય છે તે શત્રુંજય મહાગિરિ, જ્યાં ભગવાન ઋષભદેવ નવાણું પૂર્વવાર આવ્યા હતા, જ્યાં અનંતા મુનિઓએ મોક્ષની પ્રાપ્તિ કરી લીધી. બાજુમાં જ મહુવાની ભૂમિ પ્રભુ મહાવીરની હયાતીમાં જ વડીલ બંધુ નંદીવર્ધને નિર્માણ કરાવેલી ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા મહુવામાં કરાવેલ. શત્રુંજય તીર્થોદ્ધારક જાવડશા આ મહુવાના જ હતા, જેમણે સિદ્ધગિરિ, ગિરનાર અને પ્રભાસપાટણમાં સવાકરોડ સોનૈયાની કિંમતનાં રત્નો ઉછામણીમાં બોલીને તીર્થમાળા પહેરવાનો અણમોલ લહાવો લીધો હતો. સાત શતાબ્દી જેટલાં પ્રાચીન અને વિશાળતા, ભવ્યતા અને સુંદરતાના ત્રિભેટે ઊભા રહી જિનગુણને આકર્ષતા કચ્છનાં અનેક જિનાલયો પણ ત્યાંના શાહસોદાગરોની દેણગીને આભારી છે. ઘોઘાના નવખંડા પાર્શ્વનાથ, ઉનાના અમીઝરા પાર્શ્વનાથ, દેલવાડાના ચિંતામણિ પાર્શ્વનાથની ચમત્કારિક ઘટનાઓએ પણ ભૂમિની ધર્મજ્યોતને દિવેલ પૂરું પાડ્યું છે. શ્રાવકોનું યોગદાન અત્રે પણ છે. સજ્જનમંત્રીની જન્મભૂમિ ગણાતું આજનું વંથળી, શ્રાવિકારત્ન જવલબાઈની ઉગ્ર તપસ્યાઓ સાથે સંકળાયેલું આજનું માંગરોળ, સૌરાષ્ટ્રની ધર્મપુરી ગણાતું આજનું ધમધમતું સુરેન્દ્રનગર, પુરાણી નગરી આજનું વઢવાણ આ બધી જગ્યાએ દાર્શનિક દેદીપ્યમાન દેવાલયો જનસમૂહને આકર્ષી રહ્યાં છે. આજનું જામનગર જ્યાં રિદ્ધિસિદ્ધિનાં સ્મૃતિચિહ્નો જેવાં દેરાસરો ભક્તિરસનાં પીયૂષ પાઈ રહ્યાં છે. સમ્યગ્દષ્ટિ આત્માઓની ભાવશુદ્ધિ માટે, માનવહૈયાને નિર્મળ બનાવવા માટે, ધર્મરાજાને ગગનસ્પર્શી બનાવતાં અનેક શિખરબંધી જિનાલયો ઠેર ઠેર જોવા મળે છે. આ બધાં જૈનમંદિરોની રચના પ્રદ્ધતિમાં સોમપુરા શિલ્પીઓએ કરેલું અદ્ભુત કામ ભારતીય શિલ્પ-સ્થાપત્યના ઇતિહાસમાં ખરેખર અમર બની રહેશે. આ ભૂમિના નરરત્ન પોપટલાલ ધારશીનું યોગદાન નોંધપાત્ર ગણાયું છે. - વર્તમાનમાં પણ શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, દીપચંદભાઈ ગાર્ડ, સુંદરલાલ પટવા, શ્રીયકભાઈ અરવિંદ પનાલાલ, બાબુભાઈ કે.પી. સંઘવી, જયંતિલાલ લાલચંદ, શાંતિલાલ હેમાજી મુથા, કચ્છી સમાજના અગ્રણીઓ વિનોદભાઈ દુલા અને શામજીભાઈ વોરાનું યોગદાન ઘણું છે. • જેનોની પ્રાચીન સમૃદ્ધિ સૈકાઓ પહેલાંના જૈનોના જાજરમાન ભૂતકાળની ભવ્યતા ઉપર નજર કરો. મગધમાં, બિહારમાં, બંગાળમાં, ઉત્કલમાં જૈન ધર્મનો સોનેરી સૂર્ય એક સમયે તેની ચરમસીમાએ પહોંચ્યો હતો. જૈનસંસ્કૃતિની એક Jain Education Intemational Page #55 -------------------------------------------------------------------------- ________________ (૩૯) કાળે ભારે મોટી બોલબાલા હતી. તીર્થંકરોનાં કલ્યાણકો પૂર્વમાંથી વિશેષ સાંપડે છે. તે પછી ઉત્તર અને પશ્ચિમ તરફ આ પ્રવાહ વળ્યો. ભરૂચની પંચતીર્થીમાં આવેલું ગંધાર જ્યાં એક વખત ચોરાશી બંદરનો વાયટો ફરકતો હતો ત્યાં આજે અનેક પ્રાચીનમંદિરો, મૂર્તિઓ જોવા મળે છે. પ્રાચીન ખંભાત જ્યાં આચાર્ય અભયદેવસૂરિજીએ એક સ્તોત્ર રચીને સ્થંભન પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ કરી. હજારેક વર્ષ ઉપરનું પ્રાચીન રમણીય તીર્થ રાંતેજ જ્યાં એક વખત ૭૦૦ શ્રાવકોનાં ઘર હતાં. પંદરમી સદીમાં તપાગચ્છીય આચાર્ય દેવસુંદરસૂરિજીના શિષ્ય સોમસુંદરસૂરિજીએ તારંગા-રાણકપુર તીર્થોની પ્રતિષ્ઠા કરાવી. આજની પ્રાચીન નગરી મહેસાણા, જ્યાં આજે હજારેક શ્રાવકોના ઘર છે. આચાર્ય કૈલાસસાગરસૂરિજી મ.ના ઉપદેશથી ઊભા થયેલા ગગનચુંબી દેવાલયમાં શ્રી સીમંધરસ્વામીની વિશાળકાય પ્રતિમાનાં દર્શન જીવમાત્રને મોક્ષગામી બતાવે ચડતીપડતીના અનેક પ્રવાહો જોઈ લીધા પછી વર્તમાનસમયમાં જૈન જૈનેતરોનું આકર્ષણરૂપ બનેલું તીર્થધામ શંખેશ્વરજી, પ્રભાવશાળી મહિમાધામ પ્રાચીન ભોયણી, આ બાજુ હેમચન્દ્રાચાર્યનું પાટણ, તેના જ્ઞાનસાગર જેવા મૂલ્યવાન ગ્રંથભંડારો જૈનોના પ્રાચીન વૈભવની સાક્ષી પૂરે છે. જગદ્ગુરુ હીરવિજયસૂરિજીનું પાલનપુર, પાટણ પાસેનું ચારૂપતીર્થ, વીર વનરાજ અને શીલગુણસૂરિજીના સંસ્મરણો તાજા કરાવતું રળિયામણું પંચાસર વગેરેની પ્રાચીનતાથી પરદેશીઓ આજે પણ મંત્રમુગ્ધ છે. બે હજાર વર્ષ પહેલાંનું મૂછાળા મહાવીરનું પ્રાચીન મંદિર, પ્રાચીન સમયનું પંદરમી સદીનું રાણકપુર, જ્યાં ચાલીશથી પચાસ ફૂટ એવા ૧૪૪૪ થાંભલાઓ શું સૂચવે છે? ૫૦૦ વર્ષથી વધારે સમયથી અડીખમ ઊભેલું રાયણવૃક્ષ તેની છાયામાં ઋષભદેવનાં પુનીત પગલાં-શત્રુંજયનું સ્મરણ વારંવાર થયા કરે છે. મારવાડમાં પાલી-જોધપુર અને ઓશિયા જગપ્રસિદ્ધ છે. પાલીનું નવલખા પાર્શ્વનાથનું મંદિર એકવાર ખરેખર જોવા જેવું છે. તેરમા સૈકામાં ગઢમંડોર, જે જોધપુરથી છ એક માઇલ ઉપર છે, આચાર્ય રત્નપ્રભસૂરિનો બોધ પામી ઓશિયાના નગરપતિ ઉપલદેવ સહિત ત્રણ લાખ ચોરાશી હજાર માણસોએ જૈન ધર્મ અંગીકાર કર્યો, જે સૌ ઓસવાલ જૈનોના નામે પ્રસિદ્ધ થયાં, મરુધર જેસલમેરની પ્રાચીનતાને છતી કરતાં ત્યાંના ગ્રંથભંડારો ઘણા સંકેતો સૂચવી જાય છે. ચિત્તોડનો કીર્તિસ્તંભ કલાભક્તિનો અપૂર્વભાવ રજૂ કરે છે. ત્યાંનાં ૨૭ દેવળોની પ્રાચીનતા શાસનની ઐતિહાસિક મૂડી છે. લખનૌનાં પ્રાચીન જિનબિંબો અને મ્યુઝિયમ, દેલવાડા કુંભારિઆ અને આરાસણનાં મંદિરો સંશોધકો માટે પુષ્કળ સામગ્રી પૂરી પાડે છે. વિક્રમની ચૌદમી સદીમાં બનેલું કેશરયાજી તીર્થધામ જૈન સંસ્કૃતિને ટોચ ઉપર લઈ જનારું સ્મૃતિચિહ્ન છે. પદ્મપ્રભ સ્વામીની જન્મભૂમિ કૌશાંબી, તેમનાં દીક્ષા કેવળજ્ઞાનની પણ આ જ કલ્યાણકભૂમિ ગણાય છે. ધવલ શેઠ અહીંના જ હતા. પ્રભુ મહાવીરને અડદના બાકળા વહોરાવનાર ચંદનબાળાનો પ્રસંગ આ ભૂમિ સાથે સંકળાયેલો છે. મૃગાવતીજીને કેવળજ્ઞાન પણ અહીંથી જ થયું. અનાથી મુનિ અને વૈયાકરણી કાત્યાયનની આ જન્મભૂમિ છે. અયોધ્યાનો ઇતિહાસ રઘુકુળ સાથે સંકળાયેલો છે. ઋષભદેવની જન્મભૂમિ, દીક્ષા અને કેવળજ્ઞાન અહીં જ થયું. અભિનંદન મહારાજ, સુમતિનાથ અને અનંતનાથ મહારાજનાં ચારચાર કલ્યાણક અહીં જ થયાં. રાજા હરિશ્ચંદ્ર પણ આ નગરીના જ હતા. Page #56 -------------------------------------------------------------------------- ________________ (૪૦) જૈન ઇતિહાસને સમૃદ્ધ કરનાર આજનું પટણા, જેની સાથે સ્થૂલિભદ્રજીની કથા સંકળાયેલી છે. ઉમાસ્વાતિવાચક, ભદ્રબાહુ, આર્ય મહાગિરિ, આર્ય સુહસ્તિ, વજ્ર સ્વામીના પાદવિહાર વડે પવિત્ર બનેલી આ ભૂમિ છે. ચોરાશી જેટલી વાદશાળાઓ અત્રે હતી. વાદીઓ, મંત્રશાસ્ત્રીઓ અને કલાવિદોનું મથક ગણાતું હતું. મિથિલા, નમિરાજાના વૈરાગ્યની દેવતાઓએ જે ભૂમિમાં કસોટી કરી, મહાસતી સીતાજીનો જન્મ થયો. ૧૯મા તીર્થંકર મલ્લિનાથના જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન અહીં થયાં. આઠમા ગણધર પણ અત્રેના હતા. આત્માને પરમાનંદની ઉચ્ચભૂમિકા ઉપર લઈ જનારા બિહારમાં ગુણિયાજી, કુંડલપુર, રાજગૃહી વગેરે દર્શનીય સ્થાનો છે. પાવાપુરી, જ્યાં ભગવાન મહાવીરે અગિયાર ગણધરોને પ્રબોધ્યા હતા. દ્વાદશાંગીની રચના ગણધરોએ અહીં જ કરી. ઉત્તરાધ્યયન સૂત્રનાં અધ્યયનો પણ ભગવાનના શ્રીમુખેથી અહીં જ ઉચ્ચારાયાં હતા. છેલ્લે ભગવાનના દેહને અગ્નિસંસ્કાર અહીંથી જ થયો. કુંડલપુર-સત્તાસંપન્ન ક્રિયાકાંડી બ્રાહ્મણોનો વાસ હતો. ત્રણ બ્રાહ્મણ સંતાનો ઇન્દ્રભૂતિ વગેરે પાછળથી ગણધરોને નામે ઓળખાયા અને પૂજાયા. રાજગૃહી–રાજા શ્રેણિકની રાજધાની, મુનિસુવ્રતસ્વામીનાં ચાર કલ્યાણકો અહીં થયાં. અંતિમ કેવળી જંબૂ સ્વામી, ધન્ના, શાલિભદ્ર, મેઘકુમાર અને સુલસા શ્રાવિકાની જન્મભૂમિ, અભયકુમારની દીક્ષા અહીં જ થઈ. પ્રસન્નચંદ્ર રાજર્ષિને કૈવલ્યની સિદ્ધિ અહીં પ્રાપ્ત થઈ. પ્રભુ મહાવીરનું જન્મસ્થળ ક્ષત્રિયકુંડ જ્યાં ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા થયાં એ કલ્યાણક ભૂમિથી આગળ વધીએ તો ચંપાપુરી, જ્યાં વાસુપૂજ્યપ્રભુનાં પાંચ કલ્યાણકો થયાં. સુદર્શન શેઠ અહીંના જ હતા. કામદેવ શ્રાવક, કુમારનંદી, સુવર્ણકાર વગેરેની આ જન્મભૂમિ છે. ઇતિહાસમાં પંકાયેલું મુર્શિદાબાદ, એક સમયે ત્યાં વૈભવની છોળો ઊડતી. હજારો શ્રીમંતોની હવેલીઓ ઉપર કોટિધ્વજ વાવટા ફરકતા હતા. જગતશેઠે ત્યાં બંધાવેલાં હીરાપન્ના અને નીલમની પ્રતિમાઓ શોભતી હતી. ગિરિડીહ, ૠજુબાલિકા, મધુવન થઈ સમેતશિખરજીના પહાડ તરફ નજર કરીએ. વીસ તીર્થંકરો અને કંઈક મુનિવરો જ્યાં મુક્તિપદને પામ્યા છે. છેલ્લા પાર્શ્વનાથ ભગવાન અને તેમનો શિષ્યવૃંદ અહીં જ નિર્માણ પામેલ છે. મધ્યપ્રદેશના દેવગઢનો સંપૂર્ણ પહાડ જાણે જૈનમૂર્તિઓનો બનેલો છે. ગ્વાલિયર પાસે સોનાગિરિ પર્વત પર વિશાળ ૭૮ શિખરબંધ મંદિરો ઉલ્લેખનીય છે. ખજૂરાહોનાં જૈનમંદિરો પણ પ્રાચીનતા અને શૈલીની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. દક્ષિણમાં શ્રમણબેલગોડા, થલગિર, રામતીર્થ, હળેબીડ વગેરેનાં જિનમંદિરો પ્રખ્યાત, પુણ્યપાવક તીર્થધામો છે. આમ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સમગ્ર ભારતમાં તીર્થંકરોની અને સાધુ-સાધ્વીઓની વિહારભૂમિને લીધે સ્થાપિત આ મંદિરો આરાધ્ય દૃષ્ટિએ, ઐતિહાસિક દૃષ્ટિએ તથા કલાની દૃષ્ટિએ દર્શનીય વંદનીય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ (૪૧) લોકશાહીની સંઘ ભાવના : આચારવિચારની ઐક્યતા જૈન સંસ્કૃતિએ એક મહત્ત્વની ભેટ આપી લોકશાહીની ભાવના અને તેની સંઘરચના. સ્ત્રી-પુરુષોને સમાન અધિકાર. સાધુ--સાધ્વી, શ્રાવક--શ્રાવિકા એ ચાર મજબૂત પાયા પર સર્વોપરી સંઘ રચીને પ્રાચીન લોકશાહી ભાવનાને જૈનોએ દૃઢ બનાવી. જૈનોના આચારવિચારનો મજબૂત બાંધો કોઈ ખાસ વિકૃતિ વગર હજારો વર્ષથી અકબંધ જળવાઈ રહ્યો છે તેનાં કારણોમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની જેમ ધર્મની સર્વાંગસંપૂર્ણ દોષરહિત માંડણી જોવા મળે છે. મન, વચન અને કાયાનો ત્રિવિધ આગ્રહ તેનું મુખ્ય બળ રહ્યું છે. આચારશુદ્ધિ જેવી ઊંડી વિચારણા આચારાંગસૂત્રમાં છે તેવું અન્યત્ર ક્યાં છે? શું જમવું? કેમ બેસવું? કેમ બોલવું? કેમ વંદના કરવી? આહારપાણી વહો૨વા જતાં કોઈ જળચર, વાયુચર કે વનસ્પતિજગતના નાનામાં નાના જીવની પણ હિંસા ન થાય; રખે કોઈ દુભાય નહીં; રખે કોઈનો અપરાધ ન થઈ જાય; વગેરે બાબતની ચીવટ જૈનદર્શને રાખી છે. જૈનોએ ગ્રંથાલયો ઉપર ભાર મૂક્યો. સંસ્કૃત ભાષાને જીવતી રાખી. કળા, સૌંદર્ય, સ્વચ્છતા અને અભિરુચિ ખીલવવા પર ભાર મૂક્યો. જૈનો કાયમ શાંતિપ્રિય રહ્યા. શિક્ષણ ઉપર પણ ભાર મૂક્યો. સાધુઓમાં સ્થાપિત હિતો ઊભાં ન થાય તે માટે પરિવ્રજ્યા અને ચાતુર્માસની વ્યવસ્થા કરી. મનોનિગ્રહ માટે તપ, જપ પર ભાર મુક્યો અને તેમાં જ જૈનોની મથામણ ખાસ મોટી જોવા મળી. વધારે કોડીલી ક્ષમાપના છે અને સૌથી ભાવભર્યુ પર્યુષણ પર્વ ધ્યાન ખેંચે છે. જૈનોની સમ્યક્ત્વ અને અપરિગ્રહની વારંવારની શીખ પણ ખરેખર અસાધારણ છે. જૈનોએ પોતાની કમાણી ધર્મ, કળા અને સંસ્કૃતિ પાછળ ખર્ચવાની ભાવના કેળવી. વૈરાગ્યની અને સાધુતાની બહુ મોટી પ્રતિષ્ઠા કરી. જીવનમાં કડક શિસ્ત અપનાવી, નિયમોથી બંધારણ સુરક્ષિત રાખવાની જાહેરાત કરી. પિરણામે જૈન સાધુઓ અત્યંત નિઃસ્પૃહી અને નિષ્કલંક સાધુઓ તરીકે ટકી રહ્યાં છે. આ છે જૈનોની સંઘભાવનાનું ઉજ્વલ પાસું. અત્રે આચારવિચારના નિયમોની કેટલીક ભેદરેખાઓ જૈનદર્શનમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. માત્ર સાધુસાધ્વીઓ જ ધર્માચાર સેવે અને ગૃહસ્થીઓને છૂટછાટ એવું અત્રે નથી. શ્રી ચતુર્વિધસંઘના ચારેય વિભાગો માટે માત્ર વિચારની ચોક્કસ મર્યાદાઓ જ નહીં, પણ રોજબરોજના જીવનના આચારના ચોક્કસ નીતિનિયમો પણ બતાવાયા છે. શુદ્ધ વૈજ્ઞાનિક કોટિના તર્ક અને યુક્તિની સરાણે ચડાવીને પરખેલાં સત્યાન્વેષણોની ગહન મિમાંસા પણ જૈનદર્શને આપી છે. વિચારમાં સ્યાદ્વાદ, ઉચ્ચારમાં સપ્તભંગી, આચારમાં આજ્ઞાધીનતા એ જૈનશાસનની અપ્રતિમ દેણ છે. જૈનધર્મ એવો સ્વયંસિદ્ધ અને દરેક કાળ માટે એવો અજરામર છે કે શ્રાવકોના જીવનવ્યવહારમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના નવા યુગની કેટલીક છાયા જોઈ શકાતી હોવા છતાં આચારની પવિત્રતા એવી જ ટકોરાબંધ જળવાઈ રહી છે. ડૉ. હસમુખભાઈ દોશીએ એક જગ્યાએ યથાર્થ નોંધ્યું છે કે, “સમગ્ર વિશ્વસાહિત્યનો, વીસમી સદીનો પૂર્વાર્ધ, જેની તર્કશુદ્ધ વિચારણાથી ઉજ્જ્વળ થયો હતો; ઈશ્વરના અસ્તિત્વનો નિષેધ કરીને પણ જેણે વિશ્વમાં Page #58 -------------------------------------------------------------------------- ________________ (૪૨) પ્રવર્તી રહેલી કોઈ અગમ્ય ચૈતન્યશક્તિનો સદા પુરસ્કાર કર્યો હતો, એવા મહાન સાહિત્યાચાર્ય બર્નાર્ડ શોએ સર્વશક્તિમાનને પ્રાર્થના કરતાં એક જગ્યાએ લખ્યું છે કે, “ફરીને મારે જન્મ ધારણ કરવાનું બને તો મને જૈન બનાવજે.’ ૦ વ્યાપક અને મર્મસ્પર્શી જ્ઞાનોપાસના: સૌંદર્ય અને સરસ્વતીનો સમન્વય માનવીના વ્યક્તિત્વનું દર્શન તેના વતન પરથી જ થાય છે. દરેક મહાન વ્યક્તિની સાથે તેની જન્મભૂમિ કે કર્મભૂમિનું નામ અવશ્ય જોડાયેલું હોય છે. તેમ દરેક ભૂમિની આગવી ખાસિયત કે વિશિષ્ટતા પણ હોય છે. દરેક ભૂમિના વાતાવરણનો પ્રભાવ તે ભૂમિ પર વિહાર કરતા જીવમાત્ર પર પડે છે. ગુરુ વસિષ્ઠના આશ્રમમાં વાઘ અને સિંહ, હરણાં અને સસલાં સાથે બેસી શકતાં હોય તો તે, ભૂમિના પ્રેરક પ્રભાવને જ આભારી ગણાય ને! જે ભૂમિના સૌન્દર્ય અને સરસ્વતીનું આબાદ સર્જન થયું છે જે ભૂમિની ગોદમાં જન્મ લેવા દેવતાઓ પણ ઇચ્છે છે, જે ભૂમિની સંસ્કૃતિના પાયામાં ભક્તિરસ અને માધુર્યભર્યાં ભર્યાં છે, જે ભૂમિના હૂંફાળા ખોળામાં સેંકડો જિનેશ્વર બિંબોના પવિત્ર પરમાણુ પ્રસર્યા છે, જ્યાંનાં શાસનપ્રભાવક રત્નોએ જગતના ચોકમાં એક અનુપમ સૌરભ પ્રસરાવી છે, એ તપોભૂમિનો પ્રભાવ તો જુઓ! જ્યાં આદર્શ ધર્મગુરુઓએ આધ્યાત્મિકતાની દિવ્ય જ્યોતને દેશ અને દુનિયામાં પ્રસરાવી–રેલાવીને શાસનના ગૌરવને ઉજાળવામાં ભારોભાર યશભાગી બન્યા, જીવમાત્રને જ્યાંથી ઉન્નત જીવનની અનેક નવી જ ક્ષિતિજો નીરખવા મળી, જ્યાં એક એકથી ચડિયાતા કલાપ્રેમી, ધર્મપ્રેમી, પ્રજાવત્સલ રાજવીઓ થયા, જ્યાં ધર્મ, સંસ્કાર અને સરસ્વતીનું સંમિલન થયું, એ સૌરાષ્ટ્રગુજરાતની તીર્થભૂમિનાં આંખ ભરી-ભરીને જોવાં ગમે તેવાં હજારો જિનમંદિરો આ બડભાગી ભૂમિનો જ પ્રતાપ સમજવો ને? આ પતિતપાવન શ્રમણ પરંપરામાં પુનીત અને પ્રાતઃસ્મરણીય આત્માઓએ જન્મ ધારણ કરી શાસ્ત્રોએ પ્રબોધેલા અંતિમ રાહે પહોંચવા જ્યાં જ્યાં કઠિન તપશ્ચર્યા કરી હોય એવી પરમ પાવક પવિત્ર ભૂમિને આપણે તીર્થ સ્વરૂપ જાણીએ-સમજીએ. પ્રભાવક એવી આ ભૂમિ પર આછડતી નજર કરીએ. બે હજાર વર્ષ પહેલાં સિદ્ધ નાગાર્જુન, જેમને આકાશગામિની વિદ્યા હસ્તગત હતી, એ પાલિતાણાના જંગલમાં જ વિહાર કરતા હતા. સોળમી સદીમાં પરમ પૂજ્ય શ્રી આનંદવિમલસૂરિજી, સત્તરમી શતાબ્દીમાં જગદ્ગુરુ શ્રી તપસ્વી હીરવિજયસૂરિજી, તથા આ. શ્રી વિજયદેવસૂરિજી, સત્તરમી-અઢારમી સદીમાં જ્યોતિર્ધર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી તથા ક્રિયોદ્ધારક શ્રી સત્યવિજયજી પન્યાસ વગેરે અને વિક્રમની વીસમી સદીમાં જૈન શાસનની સર્વતોમુખી પ્રભાવના કરનાર પૂજ્ય શ્રી નેમિસૂરિજી મહારાજ તથા જિનશાસનની આધારશીલા સમાન આગમોનો ઉદ્ધાર કરનાર આગમોદ્ધારક પૂ. આનંદસાગરસૂરિ મ. થયા એવી આ પુણ્યભૂમિનું રૂપ કાંઈક અનોખું જ જોયું. અનેકોને પ્રેરણા આપતો જૈન પ્રજાનો પરોપકારી સ્વભાવ અને સહિષ્ણુતા પણ જોયાં. ૦ જૈનોનો કલાવૈભવ જૈનોએ કોઈપણ પ્રકારની સૂગ વિના જીવનની પરમ રસિકતાને પોતાનાં દેરાસરો પર વ્યક્ત થવા દીધી. ઓરિસામાં ખંડિંગર અને ઉદયગિરિની ગુફાઓ જૈન સ્થાપત્યકલાની માંડણીની ઝાંખી કરાવે છે. સમ્રાટ ખારવેલનો વિખ્યાત જૈન શિલાલેખ આ ગુફાઓમાં કોતરાયેલો છે. મથુરા જૈન સંસ્કૃતિનું નંદનવન હતું, ત્યાંના પ્રાચીન કંકાલી ટીંબામાંથી અનેક અવશેષો પ્રાપ્ત થયા છે. ગ્વાલિયરના કિલ્લા પર ખરી પ્રતિષ્ઠા તો જૈનકલાની Page #59 -------------------------------------------------------------------------- ________________ (૪૩) થઈ છે. પેરિસ, બર્લિન, લંડન, ન્યૂયોર્ક વગેરે નગરોનાં જગવિખ્યાત મ્યુઝિયમોમાં જૈન ચિત્રકલાને વિશિષ્ટ સ્થાન અપાયું છે. દક્ષિણ ભારતની અદ્ભુત ચિત્રગુફાઓ તો સમગ્ર એશિયા ખંડનું ઘરેણું છે. ઇલોરાની જૈન ગુફાઓમાંનાં રંગીન ચિત્રો જગતભરના મ્યુઝિયમોમાં અને જૈનભંડારોમાં સંગ્રહાયેલાં હજારો રંગીન ચિત્રો અને સૂત્રો જૈનોનો ભવ્ય કલાવારસો છે. ભારતીય કલા--સાહિત્યને આખા એશિયામાં ટોચ ઉપર લઈ જાય એટલી અઢળક કલાસામગ્રી જૈન સાહિત્યમાં સચવાયેલી છે. ૭ શમણાંનો સાક્ષાત્કાર થયો પ્રાચીન–અર્વાચીન મંદિરોની નગરી પાલિતાણા મારું જન્મસ્થાન. આ પવિત્ર ભૂમિનાં અન્નજળથી આ શરીર પોષાયું, પણ એ જીવન-ઉછેર સંઘર્ષ અને કાળી ગરીબી વચ્ચે થયો. ઘરમાં અનાજનો દાણો ન હોય તો પણ એકાંતરા દિવસે બે-પાંચ સાધુ-બાવાઓને ભોજન કરાવવા નિમિત્તે ઘેર તેડી લાવવાની મારા પિતાશ્રી ભગુભાઈને મનમાં એક ગજબની ધૂન હતી. મારાં ધર્મપરાયણ માતુશ્રી સંતોકબા પાછલાં બારણેથી ઘરનાં ઠામવાસણ વેચીને પણ આંગણે આવેલ અતિથિઓને પ્રેમભાવથી ભોજન કરાવતાં. એ પ્રેરણાદાયી પ્રસંગો અમારાં કુમળાં મન ઉપર ઘણી ઉમદા છાપ મૂકી ગયા છે, એ જ અમારો મૂલ્યવાન વારસો છે. જૈન ગુરુકુળ હાઇસ્કૂલમાં મારા અભ્યાસકાળ દરમિયાન એ વખતના ગુરુકુળના આદર્શ ગૃહપતિ અને સન્નિષ્ઠ સમાજસેવક શ્રી ફૂલચંદ હરચંદ દોશીએ મારી જીવન માંડણીમાં દિલ દઈને વિવિધ રંગો પૂર્યા. મારા જીવનઘડતરમાં એમના અને ડૉ. ભાઈલાલભાઈ બાવીશીના ઘણા ઉપકારો રહ્યા છે, જેની નોંધ લેવી જ જોઈએ. વતનનાં ધાર્મિક પ્રવાહો અને સાંસ્કૃતિક વહેણોએ પણ મારી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી છે, જે મારા જીવનસાફલ્યમાં પરિણમી. દશ-બાર વર્ષની કુમળી વયથી જ મારા ધર્મપરાયણ પિતાશ્રી સાથે સોહામણા શત્રુંજયની અસંખ્ય વાર પ્રદક્ષિણાં કરી હશે. તે વખતે ગિરિરાજનાં પગથિયાં ચડતાં ચડતાં ♦ વિમલાચલગિરિ સિદ્ધાચલગિરિ ભેટ્યા રે ધન્ય ભાગ્ય હમારા...... એવાં ભાવવાહી સ્તવનોના મારા કાને સતત અથડાતા રહેતા મધુર સ્વરોએ મારી જિજ્ઞાસાવૃતિ સતેજ કરી. જિનમંદિરોમાં રાગરાગિણીથી ભણાવાતી ભાવવાહી પૂજાઓ અને ભક્તિરસથી છલોછલ ઊજવાતા અઠ્ઠાઈ મહોત્સવો, શાંતિસ્નાત્ર જેવી પૂજાઓ અને ભવ્ય અંગરચનાઓ નજરે નિહાળી. ઉજમણાં--ઉપધાનો અને છ’રી પાળતા સંઘો જોયા. કલાકો સુધી પ્રતિભાશાળી જૈન મુનિવર્યોનાં હૃદયસ્પર્શી વ્યાખ્યાનો તેમજ આત્મને અંતરમુખ બનાવી ઊર્ધ્વગમન કરાવે એવા શાસનના વિવિધ પ્રસંગ પ્રવાહો જોઈને હૃદયમંદિરમાં ધર્મપુરુષાર્થના અનેક ભાવોલ્લાસ જાગતા હતા. શત્રુંજય તીર્થનું એક એક પગથિયું અને તેના સ્પર્શમાત્રથી કંઈક આત્માઓ ભક્તિભીની બની બોધિબીજની સન્મુખ દશાને પામી ગયા છે. એવા આ મહિમાવંત તીર્થની ભરપૂર અંજનશલાકાથી અંજિત થયેલી જિનેશ્વર ભગવંતોની પ્રાચીન ચમત્કારિક મૂર્તિઓનાં દર્શન અને સેવાપૂજાનો સતતપણે લાભ મળતો રહ્યો. અનેક પ્રકાંડ પંડિતોનાં હૈયાંની મીઠી હૂંફ, સહવાસ અને સંપર્કની ગાંઠ બંધાણી. Page #60 -------------------------------------------------------------------------- ________________ (૪૪) એ વખતે મારા મનમંદિરમાં એક સુંદર સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું. આ પ્રાચીનતમ તીર્થનો શૃંખલાબદ્ધ ઇતિહાસ, આ ધર્મની ઉજ્વળ યશોગાથા અને દૈવીપ્રભાવ પાથરનારી ચમત્કારિક ઘટનાઓનું સંકલન કરી યથાયોગ્ય સમયે પ્રકાશન કરવાની પણ એક ઝંખના સેવી હતી. એ વખતે એ કલ્પનાના તરંગોવાળું એક સ્વપ્ન જ હતું, પણ સાહિત્યક્ષેત્રે ચાર દાયકાની મજલ પછી આજ એ સોનેરી સ્વપ્નાનો સાક્ષાત્કાર થતો જોઈને મારા સ્વર્ગસ્થ પૂજ્ય પિતાશ્રી ભગુભાઈ તથા માતુશ્રી સંતોકબાને પણ મનોમન વંદી લઉં છું, જેમનું જીવન વૈરાગ્યપ્રધાન હતું, શ્રાવકના આચારધર્મનું જેમણે અક્ષરશઃ પાલન કર્યું હતું. સંસ્કાર અને સૂઝ માત્ર અભ્યાસથી પ્રાપ્ત થતાં નથી, તે તો સંતાનોને વારસામાં મા-બાપ તરફથી જ મળતાં હોય છે. વાચન, મનન અને વક્નત્વનો ગળથુથીમાંથી મળેલી આ સંસ્કારવારસો અને જે વારસાનું અમારે મન ભારે મોટું ગૌરવ હતું અને છે. જન્મ બારોટ (બ્રહ્મભટ્ટ) પણ ધર્મ જૈન આચારવિચાર. જૈન ધર્મ પરત્વેની અખૂટ દિલચસ્પી અને અમારી અનન્ય આસ્થાને લઈને આવા એક મહાન પવિત્ર અને ધાર્મિક પ્રકાશનનું સંપાદન કરવાનું વિરાટ આયોજનજે મારી શક્તિ બહારનું ગણાય. છતાં પરમપુજ્ય આચાર્ય ભગવંતો, જૈન શ્રેષ્ઠીવર્યો અને સાક્ષરોના સહયોગની અપેક્ષાએ આ કામ હાથમાં લીધું. સૌની સભાવના અને પ્રેમલાગણીનું આ પરિણામ આપ સૌનાં ચરણકમળમાં સાદર રજૂ કરું છું. બારોટો સરસ્વતી-શારદાના પુત્રો ગણાય છે. વડવાઓના કલા-સંસ્કાર, સાહિત્યનાં અમીસિંચન અને વહાલભર્યા કટુંબના સથવારાએ જ આજે મને ઊજળો કરી બતાવ્યો અને કોઈક દૈવી શક્તિએ જ આ આયોજન સિદ્ધ થ અભ્યાસકાળ પછી એકાદ દાયકા સુધી ભાવનગર જિલ્લાના સક્રિય રાજકારણમાં કામ કર્યું. ભાવનગર જિલ્લા કોંગ્રેસના યુવક-સંગઠક અને તળાજા તાલુકા કોંગ્રેસના મંત્રી તરીકેની કામગીરી દરમિયાન ૧૯૫૬થી ૧૯૬૪ સુધી અખબારી પ્રતિનિધિત્વનો બહોળો અનુભવ મળ્યો. પત્રકારિતાના ક્ષેત્રમાં તો મારું મન હંમેશાં હિલોળે ચડતું. સમાજજીવનના સળગતા સવાલોને વાચા આપવા હંમેશાં નવચેતના પ્રાપ્ત કર્યાની અનુભૂતિ થતી. એ અરસામાં ભાવેણાના પ્રજાવત્સલ મહારાજ પુણ્યશ્લોક શ્રી કૃષ્ણકુમારસિંહજીના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં મંડાણ કર્યા. જિલ્લાનાં યુવક-યુવતીઓને યાત્રા-પ્રવાસો કરાવ્યાં, રાજ્યકક્ષાની ગ્રીષ્મ-શિબિરોનું સંચાલન કર્યું અને તે દ્વારા ઘણો જનસંપર્ક સધાયો. ૧૯૬૪માં રાજકારણનો સદંતર ત્યાગ કર્યો ત્યાં સુધીમાં સારાનરસા અનેક અનુભવોનું ભાથું મળી ચૂક્યું હતું. સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી બળવંતભાઈ મહેતાની અંગત સલાહથી ૧૯૬૪થી ૧૯૮૦ સુધીના સમયમાં ગેઝેટિયર કક્ષાના વિવિધ માહિતીપ્રચુર એવા અસ્મિતા ગ્રંથશ્રેણીના (ભાવનગરથી માંડીને વિશ્વના વ્યાપને આવરી લેતા) ઘણા સંદર્ભગ્રંથોનું યશસ્વી પ્રદાન કર્યું, જે ગ્રંથો ગુજરાતના ગ્રંથભંડારોનાં આભૂષણ જેવા બની રહ્યા છે. ૧૯૮૦માં મુંબઈ મુકામે ભારતીય વિદ્યાભવનમાં જ્યોતિષાચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરક નિશ્રામાં યોજાયેલા પ્રકાશન-સમારોહ પ્રસંગે કેટલાક જૈન અગ્રણીઓએ પોતાનાં સુંદર વક્તવ્યો દરમિયાન કરેલા સૂચન અન્વયે પ્રેરાઈને જૈનશાસનનાં વહેણો અને જૈનધર્મની મશાલને વિસ્તૃત ફલક ઉપર નવા જ સ્વરૂપે, નવી જ ક્ષિતિજ દોરીને, એક નવી જ કેડી કંડારવાનો (આ ગ્રંથનું સંપાદનકાર્ય કરવાનો) અવસર Page #61 -------------------------------------------------------------------------- ________________ (૪૫) મળ્યો છે અને વર્ષો પહેલાંનું મારું સ્વપ્ન સાકાર બની રહ્યું છે ત્યારે અનહદ આનંદ અનુભવું છું. એક જૈનેતરને હાથે આ ગ્રંથનું સંપાદન થઈ રહ્યું છે તે જાણીને આપ સૌને આનંદ થશે જ. • પાવનકારી અને મહા મંગલકારી એવી છે જે પ્રતિભાઓના પ્રસંગોનું આ ગ્રંથમાં અવલોકન કરવામાં આવ્યું છે તેને વિવેકી વાચકો અનુમોદિત કરીને આત્મકલ્યાણ સાધે એવી શુભ ભાવનાથી કરેલા આ સાહસને સૌ કોઈ આવકાર આપશે જ એવી આશા રાખું છું. - આ સારગર્ભિત સાહસ પાછળની એક બીજી પણ નેમ રહેલી છે. જૈનેતર દૃષ્ટિએ પણ જૈનદર્શન કેવું છે, જેનેત્તરો આ ધર્મને કયા દૃષ્ટિકોણથી જુએ છે અને અન્ય ધર્મોની હરોળમાં જૈન ધર્મશાસન ક્યાં ઊભું છે એ પણ દર્શાવવાનો આ જૈનેતર સંપાદકનો એક નમ્ર પ્રયાસ રહ્યો છે. સંસ્કૃતિના ઉત્થાનકાર્યમાં જે જે પ્રભાવક પ્રતિભાઓનો યશસ્વી ફાળો નોંધાયો છે તેવા સર્વગ્રાહી ચિત્રને યથાયોગ્ય રીતે પ્રકાશિત કરવાની શુભ ભાવનાથી પ્રેરાઈને આ પ્રકાશનની હરણફાળ ભરી છે. જેનોએ પોતાના ઊજળા વારસાને કેવી સુંદર રીતે દીપાવ્યો છે, એ આપણે આ ગ્રંથનાં પાનાંઓ ઉપરથી જોઈ શકીશું. ૦ જ્ઞાન અને તપમાં તેજસ્વી ધર્મચેતનાઓઃ ચિરંજીવ સંસ્મરણો અને ધર્મસંસ્કારનો વારસો જૈનશાસનના ઇતિહાસનું જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે જરૂર પ્રતીતિ થાય છે કે જિનેશ્વર ભગવંતોનાં પુનીત પગલાંથી પાવન બનેલી આર્યાવર્તની આ ભૂમિ ઉપર અનેક શીતલ અને સુમધુર પ્રસંગોનાં અમૃતઝરણાં સતત વહ્યા કર્યા છે. અનેક ધર્મસંપ્રદાયો અત્રે ઉદય પામ્યા અને પાંગર્યા, સદ્વિચાર અને સુકૃત્યો દ્વારા મુક્તિ મેળવીને આર્યદેશ અને આર્યકુળને સાર્થક કરનારી સંત કોટીની અનેક વિભૂતિઓ પોતાના જ્ઞાનતેજના ઝબકારાથી જૈન શાસનને અનોખી પ્રતિભા આપી ગઈ છે. તપશ્ચર્યા અને સાધનાની સુવાસથી મઘમઘતા અનેક સાધુ ભગવંતોએ જગતના ચોકમાં જૈન સંસ્કૃતિનું ભારે મોટું ગૌરવ વધાર્યું છે. ધર્મભાવનાને બળવત્તર બનાવનારાં પરિબળો અને પ્રતિભાઓએ આ અહિંસા-પ્રધાન મંગલ ધર્મના સબળ સત્ત્વને સૌન્દર્યમંડિત કર્યું છે. વર્તમાનકાળમાં પણ આ આયોજન અંગે એવા કેટલાયે વ્યવહારકુશળ શ્રેષ્ઠીઓના સંપર્કમાં આવવાનું બન્યું છે, જેમને આંગણે સદાકાળ મીઠાં અમૃતજળ અને અમૃતસમા આતિથ્યને માણવાનો લહાવો મળ્યો છે. - સંસ્કાર અને સંસ્કૃતિ એ કાંઈ માત્ર વાણીવિલાસ નથી, પણ એક પ્રેરક બળ છે. પુણ્યની અનંત રાશિ જ્યારે એકઠી થાય છે ત્યારે જ જૈનધર્મ જેવો ધર્મ મળે છે. જૈન પરંપરાએ સંસ્કાર-વારસાની આ દિવ્ય જ્યોતને સદાય ઝળહળતી રાખી વિશ્વના પ્રાંગણમાં પ્રગટાવી–પ્રસરાવી છે. ધર્મ-સંસ્કારનાં એ ચિરંતન શાશ્વત મૂલ્યો જૈનોના દૈનિક ક્રિયાકાંડમાં અને વ્યવહારમાં આજે પણ સારા પ્રમાણમાં સચવાઈ રહ્યાં છે; કારણ, એ મૂલ્યો તત્ત્વના દેઢ પાયા ઉપર રચાયેલાં છે. પ્રસંગે--પ્રસંગે ચિંતકોએ આવાં શાશ્વત મૂલ્યોને શાસ્ત્રોની મર્યાદામાં રહીને જનતા સમક્ષ આધુનિક સ્વરૂપે રજૂ કર્યા કરવાં જોઈએ અને તેમાંથી જ મુક્તિમાર્ગ ઉપર દોડવાની કોઈ ધન્ય પળો, પુણ્યપળો આપણને પ્રાપ્ત થાય છે. પ્રસંગોપાત ઊજવાતાં જૈનપર્વો જનસમાજને ઘણું ઘણું કહી જાય છે. પ્રશ્નોને સમજવા, સરળતા ખાતર આ અભ્યાસ સૌ કોઈને ઉપકારક બની રહે એવી શ્રદ્ધા સાથે આ પુરુષાર્થને જૈન પ્રજા મૂલવશે એવી પ્રાર્થના છે. Jain Education Intemational Page #62 -------------------------------------------------------------------------- ________________ (૪૬) શાસનના વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને શબ્દોનાં ટાંકણે આ ગ્રંથમાં મૂર્તિમંત કરવા પ્રયાસ કર્યો છે, સંક્ષિપ્ત જીવનરેખાઓને શબ્દદેહ આપી સૌરભ પ્રસરાવતી પુષ્પ પાંખડીઓ વિવિધ વિભાગોમાં રજૂ કરી છે. જીવનનાં પાછલાં વર્ષોની ચિંતનયાત્રામાં જે જે સારું લાગ્યું તેનો નિષ્કર્ષ આ ગ્રંથમાં કંડારેલ છે, જે આવનારી નવી પેઢીના જીવનપટને સળંગપણે પ્રગતિને પંથે દોરશે એવી અભિલાષા છે. સાક્ષરો, સંશોધકો અને તજજ્ઞોની વર્ષોની સિદ્ધિઓનો આ પરિપાક છે. આ પરિચયકોશ જ્ઞાનકોશનું જ એક ઉમદા પગરણ છે. જૈન શાસનની ગરિમાનું, આપણી સંજીવની અને કુળપરંપરાનું, શાબ્દિક આલેખન છે. રસજ્ઞોનાં જીવનના સંદર્ભગ્રંથ જેવું છે. આપણા જીવનનું પ્રેરક અને ધારક બળ છે. આપણી સત્ત્વશીલ વિચારધારાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. માનવીની અંદરની અખિલાઈને જાણવા, માણવા માટે આ પરિચયકોશની ચરિત્રાત્મક વિગતો અર્થપૂર્ણ, ગાંભીર્યયુક્ત, અસાધારણ પ્રભાવથી સદાકાળ અખ્ખલિતપણે પૂર્ણ પ્રકાશપુંજ પાથરીને આત્મોન્નતિનાં સોપાન તરીકે સદા સર્વદા પ્રેરક બની રહેશે, સેવા, સદ્ગુણો, સંયમ અને સમર્પણની હકીકતોનો રસથાળ આ વિશિષ્ટ મૂલ્યવાન નજરાણું વિશાળ જનસમૂહ સુધી લઈ આવવાનું અમારું આ સાહસ આપ સૌના મીઠા આવકારનું ઉપવન બનશે. નિરંતર વહી રહેલી માનવજીવનની વણઝારના વિકાસપંથે ધાર્મિક વારસાનાં જે જે અમૃતબિંદુઓ અહીંતહીં પડ્યાં છે તેને શોધીને અત્રે મૂકવાનો ભક્તિભાવના સાથેનો આ નમ્ર પ્રયાસ છે. સમૃદ્ધ જૈનસમાજે આવાં આયોજનોને વખતોવખત પ્રોત્સાહિત કરી આયોજકોને આશા અને ઉત્સાહથી ભરી દઈ શાશ્વત મૂલ્યોને ગ્રંથસ્થ કરાવવાં જ જોઈએ એવી અમારી નમ્ર પ્રાર્થના છે અને તો જ જૈનોની ગૌરવશાળી તવારીખનો ક્રમ જળવાઈ રહેશે. આ ગ્રંથમાં શ્રી ચતુર્વિધ સંઘની બહુમુખી પ્રતિભાઓના પરિચયો ગ્રંથસ્થ કરવાનો જે ઊર્મિસભર પ્રયાસ થયો છે તેમાં માનવની મંગલજીવનયાત્રા જેવી કે ભાવધર્મની, ભવ્યતાની, તપધર્મની, દાનધર્મની, પ્રજ્ઞાની, ઉત્થાનની, પોતીકાપણાની, પ્રબળ પુરુષાર્થની એવી વિવિધ યાત્રાઓને કેન્દ્રમાં રાખીને પરિચયોને સ્થાન આપ્યું છે. મુખ્યત્વે તો સારપના મહિમાનો જ ઉપક્રમ રહ્યો છે. જીવનમાં સવિચાર અને સગુણોનું જ મૂલ્ય છે એવા સંદર્ભે જ પરિચયો લખાયા છે. આ પરિચયોમાં જીવનને કૃતાર્થ કરવાના અનેક માર્ગોનું નિદર્શન થયું છે, જે જાણ્યા પછી આપણું જીવન લયબદ્ધ અને સૂરમયી બની રહે એ જ આ પ્રકાશનનો આશય છે. અહિંસા ધર્મનો મહાન ઉદ્યોત કરનારા ધર્મચક્રવર્તીઓની સુમધુર જીવનમાંડણીનું જેમ આ ગ્રંથમાં સુપેરે દર્શન કરાવ્યું તેમ ઉત્તમ કોટીના જીવાત્માઓના પરિચયો સોનાના રજકણોની માફક અગાઉનાં વિવિધ પ્રકાશનોમાં પૂર્વે જે કાંઈ પ્રગટ થયું તેનો સારભાગ પણ અત્રે ક્યાંક-ક્યાંક ઉપલબ્ધ છે. જિજ્ઞાસુઓને આ ગ્રંથ પ્રકાશન નવાં જ દ્વાર ખોલી આપે છે. - બ્રહ્મભટ્ટોનાં કેસરિયાં : એક ભક્તિઉપાસના : ઇતિહાસનની ઉષા તો હજુ પ્રગટું પ્રગટું થઈ રહી હતી ત્યારે પણ પાલિતાણાની ભૂમિ એક મહાન તીર્થભૂમિ બની ચૂકી હતી. વિશ્વનો જૈનસમાજ તો આ ભૂમિના તેજપ્રકાશનાં જે સૌંદર્ય-સંસ્કૃતિ માણી રહ્યો છે તેના પાયામાં આ તીર્થની રક્ષા કાજે ખોળામાં મસ્તકો લઈને બ્રહ્મભટ્ટ કોમના સંખ્યાબંધ દૂધમલિયા યુવાનો, બેટડાઓ કે જેઓ હસતે મુખે શહાદત વહોરી ધરતીની ધૂળમાં સદાને માટે પોઢી ગયા તે રહેલા છે. Jain Education Intemational Page #63 -------------------------------------------------------------------------- ________________ (૪૦) વિધર્મ બાદશાહોનાં આક્રમણ સમયે આ તીર્થની રક્ષા કાજે બ્રહ્મભટ્ટ બારોટોની આ શહાદત હકીકતે તો બારોટના લોહીમાં વણાયેલી એક જબરજસ્ત સાધના, ભક્તિસાધના અને ઉપાસના જ હતી. સાધના કે ઉપાસનામાં વ્યક્તિની ચિત્તશુદ્ધિ કે સમુહનું આંતરવિશ્વ હંમેશાં જલદીથી ખૂલી જાય છે અને પૂર્ણતાનો વાસ્તવિક આનંદ અનુભવાય છે. જલદ કુરબાનીઓ વગર કોઈપણ કાર્ય ક્યારેય સિદ્ધ થતું નથી આ સનાતન સત્ય સમજવું જ પડે. આ પ્રસંગમાં બ્રહ્મભટ્ટોનાં સ્વાર્પણ અને કેસરિયાંની સામૂહિક ભાવનાનાં દુર્લભ દર્શન થાય છે. ગુજરાતનાં અન્ય ઘણાં તીર્થોમાં પણ બ્રહ્મભટ્ટો આવી જ વીરતાનાં દર્શન કરાવે છે. સદીઓનો ઇતિહાસ પણ સાક્ષી આપે છે કે રાજદરબારો હોય કે રણમેદાનો હોય બારોટો હંમેશાં મોખરે જ રહ્યા છે. સજ્જનશક્તિના ગૌરવનું રક્ષણ કરનારા આ બારોટો જ હતા પણ સમયકાળ બદલાયો. જૈનો સાથેનો બારોટોનો સંબંધ સૈકાઓજૂનો છે, પણ કાળબળે પડખું ફેરવ્યું અને સંપર્ક તૂટતો રહ્યો. સમય જતાં સૌ પોતાની શક્તિ અનુસાર સમાજજીવનના વિવિધક્ષેત્રમાં માનભર્યું સ્થાન પામવા પુરુષાર્થ કરતા રહ્યા. જૈનો સાથેના લાંબા કાળના સંબંધોને જાળવી રાખવા આજે પણ બ્રહ્મભટ્ટો ઉત્સુક રહ્યા છે. ૦ સમાપન અને આભારદર્શન જૈનશાસનના પ્રભાવક સૂરિવર્યો, જ્ઞાનસંપન મુનિવર્યો, આરાધકો, સાક્ષરો, લેખકોની કલમે લખાયેલ આ ગ્રંથપ્રકાશનમાંની પરિચયાત્મક લેખમાળાઓ પૂર્વકાલીન અને વર્તમાનકાલીન વિશિષ્ટ પ્રતિભાઓને જાણવા, સમજવા અને તેમની નિરાળી જીવનશૈલીનો અભ્યાસ કરનારાઓને આ સર્વગ્રાહી પ્રકાશન ઠીક ઠીક રીતે ઉપકારક અને ઉપયોગી બની રહેશે. ગ્રંથનું કથાવસ્તુ આપણને કાંઈક પ્રેરણા કરે છે એમ વાચકને જરૂર લાગશે. ઇતિહાસ કથાઓ આલેખીએ કે વ્યક્તિ પરિચયો ગ્રંથસ્થ કરીએ ત્યારે આપણું પોતાનું મૌલિક કે કોઈ આપણી સ્વતંત્ર વિચારધારા કે માન્યતા હોતી નથી, સિવાય કે ભાષામાં યોગ્ય રજૂઆત હોય. ઇતિહાસની આ સંસ્કાર ગાથામાં અત્રે જે કાંઈ પ્રગટ થયું છે તે ઘણા બધા આધારો, સંદર્ભો, રૂબરૂ મુલાકાતો, પત્રકારત્વ અને અનેક જૈનધર્મના પ્રખર અભ્યાસીઓના અભિગમો, ચિંતકો અને સારસ્વતોની સિદ્ધિઓ અને તેના જીવનનો નિષ્કર્ષ સાદર રજૂ કરવા માટેનો અમારો આ ગૌરવપૂર્ણ પુરુષાર્થ એક સત્સંકલ્પ બની રહેશે. અમે તો શ્રી ચતુર્વિધ સંઘનાં ચારેય અંગોની વિશિષ્ટ પ્રતિભાઓના ગૌરવને આ વિરાટ ગ્રંથ દ્વારા, મહાવિરાટને જોવાનો, આપ સૌને અમારા દર્શનમાં સહભાગી બનવાનો સત્સંકલ્પ લઈને બેઠા છીએ. આ વિરાટ ગ્રંથ એ સત્સંકલ્પનું જ ફળ છે. આ અમારી પ્રતિષ્ઠા નથી પણ જૈનશાસનની પ્રતિષ્ઠા બની રહેશે. આ વિરાટ આયોજનમાં પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ., પૂ. મુનિશ્રી દીપરત્નસાગરજી મ., પૂ. મુનિશ્રી દેવરત્નસાગરજી મ. વગેરે તરફથી ઘણી મોટી હુંફ, પ્રેરણા અને સધ્યોગ પ્રાપ્ત થયો છે. ગ્રંથને વૈવિધ્યસભર બનાવવામાં જ્યાં જ્યાંથી માહિતી લીધી છે તે સૌનો ઋણસ્વીકાર કરતાં આનંદ થાય છે. જૈનશાસનના અનેક જ્ઞાતાઓએ, શ્રેષ્ઠીઓએ આપેલા સહયોગ માટે પણ અમે સૌના અત્યંત ઋણી છીએ. પ્રબુદ્ધજીવનમાં તંત્રીશ્રી રમણભાઈ શાહ અને ગુજરાતના સાહિત્યરત્ન કુમારપાળ દેસાઈના પ્રેમ લાગણી ક્યારેય ભુલાય તેમ નથી. આ ગ્રંથની સામગ્રી તૈયાર કરવામાં અનેક હાથોની મદદ લીધી છે તે સૌનો આભાર માનીએ છીએ. Jain Education Intemational Page #64 -------------------------------------------------------------------------- ________________ (૪૮) આ ગ્રંથપ્રકાશનમાં જાણેઅજાણે પણ જૈનધર્મ કે પરંપરા વિરુદ્ધ કોઈપણ જાતનો ઉલ્લેખ થયો હોય કે કોઈપણ વિગતમાં જરા સરખો પણ અનાદર કે અવિવેક થયો હોય કે બીજી કોઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમા માંગી લઈએ છીએ. ગ્રંથના છાપકામમાં ધર્મપ્રેમી જ્ઞાનચંદજી જૈન તથા તેમના પુત્રો નિજેશભાઈ તથા નિલયભાઈએ ખૂબ જ કાળજી લઈ નોંધપાત્ર સેવા આપી છે. પ્રૂફરીડિંગના કાર્યમાં પણ ભાવનગરના જાણીતા કવિ રાહી ઓધારિયાનું યોગદાન નોંધપાત્ર રહ્યું. વિશ્વકલ્યાણની ઉમદાભાવનાને બળવત્તર બનાવવા અને સાર્થક ક્ષણોનો સદુપયોગ કરી લેવાની વિચારણાએ જ આ કાર્ય ઝડપથી પૂરું થઈ શક્યું છે. ખાસ તો મારી ઉત્તરાવસ્થામાં મને બોટાદના ચાતુર્માસ દરમ્યાન પ.પૂ. આ. શ્રી કુન્દકુન્દસૂરિજી મહારાજે એક ઉમદા શીખ આપી હતી કે જિંદગીના પાછલા સમયમાં આનંદ અને શાંતિથી જીવવું હોય તો તમારાં શોખ અને રુચિની પ્રવૃત્તિ ચાલુ રાખજો. પૂજ્યશ્રીની આ સલાહને કારણે જ આ પ્રકાશન શક્ય બન્યું છે. ભાવનગરમાં મનુભાઈ શેઠ અને વિનોદભાઈ શેઠનો સહયોગ જ્યારે પણ ઇચ્છું ત્યારે સતત મળતો રહ્યો છે. શ્રી પ્રફુલ્લાબહેન વોરાએ પણ ઠીક મદદ કરી છે. વ્યક્તિઓની પરિચય નોંધમાં અમારાં ટાંચાં સાધનો, પાનાંઓની જગ્યાની મર્યાદાને કારણે કેટલાક પરિચયો ટૂંકાવવા પડ્યા છે. મિત્રો અને મુરબ્બીઓએ અમારો વાંસો થાબડીને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યા કર્યાં છે. આયોજનને ઘણા મોટા વર્ગના આશીર્વાદ અને શુભેચ્છાઓ સંપ્રાપ્ત થયું છે એ સૌને આભારના આસોપાલવથી શોભાવીએ છીએ. . આ મોટા આર્થિક જોખમમાં પણ જે કોઈ સંસ્થાઓ અને વ્યક્તિઓએ ગ્રંથના આગોતરા ગ્રાહક થવામાં સહયોગ આપ્યો છે તે સૌના સૌજન્યની પણ સહર્ષ નોંધ લઈએ છીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. जैन शासनके सभी पूज्य साधु-साध्वी भगवंतोको कोटी कोटी वंदना ! પ્રેળ :-પ. પૂ. મુનિાખ નયવર્શનવિનયની મ.સા. (નેમિપ્રેમી) जीववहो महापावो-अहिंसा परमो धर्मः संघवी केसरीमलजी सतराजी - कल्याण વામિયન વસમવિયનું Page #65 -------------------------------------------------------------------------- ________________ sa पंचमंगल महासुयकरवंटी $ ( नमुक्कारो ) f नमो अरिहंताणं 'नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्य- साहूणं एसी पंच-नमुका सव्व - पाव-पणासणी मंगलाणं च सव्वेसि पढमं हवाइ मंगलं SIZ Page #66 -------------------------------------------------------------------------- ________________ ત્રણેય લોકમાં વિશિષ્ટ, લોકોત્તર અને શ્રેષ્ઠતમ એવા શ્રી ચતુર્વિધ સંઘને તીર્થકરો પણ "નમો તિત્યસ્સ” જ્હી નમન કરે છે. કે છે - રામ કાકાસા, રામ રિક - રાધા ' s TI Jain Education Intemational Page #67 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ચતુર્વિધ શ્રીસંઘનો પાયો સ્વયં તીર્થંકર પરમાત્મા હોય છે ચોવીસ તીર્થંકરો શ્રી અમરચંદ્રસૂરિજીએ રચેલા ચરિત્રો : પ્રકાશક શ્રી જૈન આત્માનંદ સભા રજૂઆત : શ્રી દિવ્યકાંત સોત મોક્ષમાર્ગ બતાવી ભવ્ય જીવો પર ઉપકાર કરનારા શ્રી તીર્થકર ભગવાન ૫૧ તીર્થ એટલે પ્રવચન, તીર્થ એટલે સંઘ. આ પ્રવચન દ્વાદશાંગીને સ્થાપે છે. અથવા સંઘની સ્થાપના કરે તે તીર્થંકર કહેવાય. જગતમાં શ્રેષ્ઠતમ પદવીધારી કોઈ હોય તો તે છે તીર્થંકર. ત્રણેય લોકના તમામ જીવોને તારી દેવાની શુભ અને શુદ્ધ ભાવનામાંથી તે પ્રકર્ષ પદનો પ્રાદુર્ભાવ થાય છે. આમેય તીર્થંકરોનાં જીવદળ સામાન્ય જીવોનાં જીવદળ કરતાં અનોખાં હોવાથી પૂર્વભવમાં પણ તીર્થંકરોના જીવાત્માની લાક્ષણિકતા છલકાતી જોવા મળે છે અને તીર્થંકર પદવીના ચરમ ભવથી પૂર્વનો ત્રીજો ભવ તેમના માટે તીર્થંકર નામકર્મની નિકાચનાનો હોય છે. વીસ સ્થાનક પદમાંથી એક, બે યાવત્ બધાં પદની આરાધના દ્વારા તીર્થંકર નામકર્મ ઉપાર્જિત થાય છે. અને આગલા ત્રીજા ભવથી જ વિપાકોદય પૂર્વેનો પ્રદેશોદય પ્રારંભ થઈ જાય છે. છેલ્લા ભવમાં તો તેમના જીવાત્માને કૈવલ્યજ્ઞાન પ્રગટતાં જ તીર્થંકર કર્મનો વિપાકોદય પણ અનુભવગોચર થાય છે. તેથી જ વીતરાગી બનેલા તે તીર્થપતિઓ પોતાના પુણ્યાનુબંધી પુણ્યનો અઘાતી વિભાગ ભોગવવા એક કરોડ જેટલા દેવતાઓની સેવા પામે છે, સાથે ચાર અતિશય અને આઠ મહાપ્રાતિહાર્ય ઉદય પામે છે. તેમની મધુરી દેશનામાં પણ વાણીના પાંત્રીસ ગુણો ખીલે છે. આવશ્યક નિર્યુક્તિમાં પ્રત્યેક તીર્થંકર વિશે ૭૨ પ્રકારે માહિતી છે. સપ્તતિશત સ્થાનકમાં ૧૭૦ પ્રકારે માહિતી છે તે સિવાય ચોસઠ ઠાણાની પૂજા, પ્રવચન સારોદ્ધાર આદિમાં પણ તીર્થંકરના બોલ મળે છે. તીર્થંકર પરમાત્માના જીવનકવનની વાતો પણ કર્ણને પવિત્ર કરનારી હોય છે. તેમના જીવનમાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એમ પાંચ Page #68 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ શાળા + ] . પી , Exર્થ : 6.69, જી કલ્યાણકો ઊજવાય છે, જે સમયે જગતના તમામ જીવોથી લઈ અતિ દુઃખમાં પીડાતા નારકીના જીવો પણ શાતાને અનુભવે છે. કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્યજી વીતરાગ સ્તોત્રના દસમા પ્રકાશની સાતમી ગાથામાં જણાવે છે તે મુજબ– ઔદારિક દેહમાં તીર્થકર ભગવંતોની પવિત્ર કાયા એક હજારને આઠ લક્ષણો અને લાંછન, શુભ ચિહ્નોથી સમન્વિત હોય છે. બાકી રહેલાં ભોગાવલી કર્મોને ખપાવવા કદાચ લગ્નગ્રંથિથી જોડાય તો પણ તેઓ સંસારભાવોથી અલિપ્ત રહી યોગ્ય સમયે મહાભિનિષ્ક્રમણ કરે છે. ચારિત્ર-પ્રાપ્તિ સાથે જ મન:પર્યવજ્ઞાનને સંપ્રાપ્ત કરી ઘાતી કર્મોને ખપાવવા તીવ્ર તપ ધ્યાનથી સંયુક્ત બની કૈવલ્યજ્ઞાનને પામે છે. તે પછી તેમનો પ્રગટ પુણ્યોદય કાળ આયુષ્યના અંત સુધી લોક સમક્ષ જાહેર જોવા મળે છે. સતત એક-એક પ્રહરની સવાર-સાંજની દેશના તે પણ પ્રતિદિન લગીર સ્કૂલના વગર અને અનંતા જીવોને શાતાકારી તેમની અતિશય ભરેલી વાણી તત્ત્વનો પ્રકાશ તો પાથરે જ છે પણ અનેકોને ભવવિડંબનાઓથી ઉગારે છે. કૈવલ્ય પ્રાપ્ત થયા પછી લાખો વરસોના આયુષ્યનાં વરસો બાકી હોય તોય તેઓની નીરોગિતા અને નૈષ્ઠિકતાના બળે સમગ્ર વિશ્વમાં તેઓ સમ્યક ધર્મનો પ્રચારપ્રસાર કરી સંપૂર્ણ જગતમાં શાસનના સ્થાપક બને છે. ચતુર્વિધ શ્રીસંઘનો પાયો સ્વયં તીર્થંકર પરમાત્મા હોય છે. પ્રભુ પરમાત્માના અનંતા ગુણોનું વર્ણન સ્વયં ઇદ્ર મહારાજા પણ હજારો જિહા વડે હજારો વરસો સુધી કરે તો પણ પરમાત્માના સંપૂર્ણ ગુણોનું વર્ણન અધૂરું રહે છે. આવા જ બ્રેષ્ઠ તીર્થંકર પ્રભુના વિશે કંઈ પણ લખવું તે ગાગરમાં સાગર ભરી દેવા જેવી ચેષ્ટા કહી શકાય. કરોડ કરોડ વંદનાવલિ તીર્થંકર પ્રભુના ચરણકમળમાં. પૂ. શ્રી અમરચંદ્રસૂરિ મહાકવિએ રચેલા ચોવીસ જિનેન્દ્રનાં ચરિત્રો ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ પુસ્તક રૂપે પ્રકાશિત કરેલ તેમાંથી સંક્ષિપ્ત કરીને શ્રી દિવ્યકાન્ત સલોતે તેની રજૂઆત કરી છે. ૧0૮ વર્ષ જૂની જ્ઞાનસાગરની દીવાદાંડી રૂપ શ્રી જૈન આત્માનંદ સભાની સ્થાપના અને તેનો ઇતિહાસ પણ જૈન જગતના ક્ષેત્રે ઉજ્વળ, પ્રેરણાત્મક અને ભવ્ય છે. પૂ. આ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ.સા. (આત્મારામજી મ.સા.)ના કાળધર્મ પામ્યા પછી બાવીસમા દિવસે તા. ૧૩-૬-૧૮૯૬ના રોજ શ્રી જૈન આત્માનંદ સભાની સ્થાપના કરવામાં આવી હતી. આ જ્ઞાનપ્રદીપનું એક નાનું સરખું વિદ્યામંદિર છે. આપણા અમૂલ્ય જ્ઞાનનિધિમાંથી ઉત્તમ ગ્રંથરત્નો પ્રગટ કરવાં એ એનું જીવનવ્રત છે. એ વ્રતનું પાલન કરવા એ છેલ્લાં ૧૦૮ વર્ષથી અદનો પુરુષાર્થ કરી રહેલ છે. અત્યાર સુધીમાં અનેક પ્રાચીન ગ્રંથો પ્રગટ કરીને એણે માનવજીવનને અજવાળવાનો અને જૈન શાસનનું ગૌરવ વધારવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત આ સભા દ્વારા સાર્વજનિક ફી વાચનાલય, આત્મારામજી જૈન લાઇબ્રેરી, માસિક પ્રકાશન, ધાર્મિક પુસ્તકોનું વેચાણ, યાત્રા પ્રવાસ, કોલેજના વિદ્યાર્થીઓને ઇનામવિતરણ વગેરે માનદ્ સેવાનાં કાર્યો આજે પણ નિસ્વાર્થ ભાવે ચાલી રહ્યાં છે. ગ્રંથપાલશ્રી મુકેશભાઈ સરવૈયાની નિષ્ઠાપૂર્વકની સેવા પ્રશંસનીય છે. – સંપાદક Page #69 -------------------------------------------------------------------------- ________________ પ3. તવારીખની તેજછાયા શ્રી શત્રુંજયમંડનઃ મરુદેવા નંદન ઈશ્વાકુ વંશનો જિતશત્રુ નામે રાજા હતો. તેને વિજયા નામની સહધર્મચારિણી પ્રિયા હતી. તેવામાં તેત્રીસ સાગરોપમના શ્રી આદિનાથ-ચરિત્ર આયુષ્યનો ક્ષય થયે વિજય નામના અનુત્તર વિમાનથકી જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં નાભિ નામના સાતમાં કુલકર વિમલવાહન રાજાનો જીવ ચ્યવને વૈશાખ માસની શુકલ થયા, તેમને મરુદેવા નામની પ્રિયા હતી. આષાઢ માસની ત્રયોદશીની તિથિએ વિજયા દેવીની કુક્ષિમાં અવતર્યો. અનુક્રમે કૃષ્ણપક્ષની ચોથને દિવસે વજનાભ ચક્રીનો જીવ ચ્યવીને શ્રી તે વિજયાએ માઘ માસની શુકલ અષ્ટમીએ હસ્તીના લાંછનવાળા નાભિ કુલકરની મરુદેવા નામની પત્નીની કુક્ષિમાં અવતર્યો. તે બીજા તીર્થકરને જન્મ આપ્યો. “આ પુત્ર ગર્ભમાં હતો ત્યારે તેની વખતે પ્રભુ ગર્ભમાં આવવાથી શયનગૃહમાં સૂતેલા મરુદેવા માતાને હું ધૂતમાં જીતી શક્યો નહોતો,” એમ વિચારીને પ્રભુના દેવીએ તે રાત્રિમાં વૃષભ, હાથી, સિંહ, લક્ષ્મી, પુષ્પમાળા ચંદ્ર, પિતાએ તેને અજિત નામ પાડ્યું. યુવાવસ્થાને પામેલા. અઢાર સૂર્ય, ધ્વજ, કુંભ, સરોવર, સમુદ્ર, વિમાન, રત્નોનો રાશી અને લાખ પૂર્વની વયવાળા પ્રભુ રાજ્ય પર સ્થાપિત થયા. ત્રેપન લાખ નિર્ધમ અગ્નિ આ ચૌદ મહા સ્વપ્નો જોયાં, ત્યાર પછી નવ માસ પૂર્વ સુધી પ્રભુએ રાજ્યનું પાલન કર્યું. ત્યાર પછી માઘ શુક્લ ને સાડા સાત દિવસ ગયા ત્યારે ચૈત્ર માસની કૃષણપક્ષની નવમીને દિવસે રોહિણી નક્ષત્રનો ચંદ્ર હતો ત્યારે હજાર અષ્ટમીને દિવસે દેવીએ સુવર્ણ જેવા વર્ણવાળા અને વૃષભના રાજાઓની સાથે છઠ્ઠ તપવાળા સ્વામીએ ચારિત્ર અંગીકાર કર્યું. લાંછનવાળા, યુગલિક ધર્મવાળા પુત્રને જન્મ આપ્યો. માતાએ બીજે દિવસે અજિતનાથ જિનેશ્વરને બ્રહ્મદત્ત રાજાને ઘેર સ્વપ્નમાં પ્રથમ વૃષભ જોયો હતો તથા પ્રભુના ઊરુમાં વૃષભનું પરમાન વડે પારણું થયું. ત્યાર પછી છાસ્થ અવસ્થામાં બાર લાંછન હતું. તેથી માતા-પિતાએ પ્રભુનું નામ વૃષભ એવું નામ વર્ષ સુધી વિચર્યા. તે વખતે પોષ માસની શુક્લ એકાદશીએ પાડ્યું. ઇન્દ્ર ભેટ કરેલી ઇક્ષુ (શેરડી)ને ભગવાને ગ્રહણ કરી દિવસના ઉદય સમયે રોહિણી નક્ષત્રનો ચંદ્ર હતો ત્યારે છઠ્ઠ તેથી પ્રભુનો ઇક્વાકુ વંશ જગત-પ્રસિદ્ધ થયો. છઠ્ઠ તપ કરી તપમાં રહેલા પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. અજિત પ્રભુના તીર્થમાં પ્રભુએ અશોકવૃક્ષની નીચે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. આઠ હાથવાળો, ચાર મુખવાળો, શ્યામ વર્ણવાળો અને હાથીના પૂર્વભવમાં જે સુયશા નામનો રાજપુત્ર પ્રભુનો સારથિ વાહનવાળો મહાયક્ષ નામનો યક્ષ થયો. અજિત પ્રભુના તીર્થમાં હતો, તે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને પ્રભુના પૌત્ર અજિતબળા નામની શાસન દેવી હતી. (સોમપ્રભ)નો પુત્ર શ્રેયાંસ નામે થયો. તેણે જાતિ-સ્મરણવડે દીક્ષાના દિવસથી એક અંગ (પૂર્વાગ) ઓછા એવા એક દાનકર્મ જાણીને એક વર્ષના ઉપવાસી પ્રભુને શેરડીના રસ વડે લાખ પૂર્વ ગયા ત્યારે ચૈત્ર માસની શુકલ પંચમી એક માસના પારણું કરાવ્યું હતું. અઠ્ઠમ તપમાં રહેલા પ્રભુ ફાલ્ગન માસમાં અનશનવાળા અને પર્યક આસને રહેલા શ્રી અજિત પ્રભુ કષ્ણપક્ષની એકાદશીને દિવસે કેવળજ્ઞાનને પામ્યા. પ્રભુના સંમેતાદ્રિ પર્વત ઉપર હજાર મુનિઓની સાથે મોક્ષ પામ્યા. તીર્થમાં પ્રભુની પાસે રહેનાર ગોમુખ નામનો યક્ષ થયો. પ્રભુના જન્મ કલ્યાણક મહા સુદ-૮ તીર્થમાં અપ્રતિચક્રા નામની શાસન દેવી હતી. અષ્ટાપદ પર્વત મોક્ષ કલ્યાણક ચૈત્ર સુદ-૫ ઉપર દશ હજાર સાધુ સહિત છ દિવસના ઉપવાસમાં તત્પર શ્રાવસ્તીમંડન : સેનાનંદન એવા પર્યક આસને રહેલા વૃષભ પ્રભુ મહા માસની કૃષ્ણપક્ષની ત્રયોદશીએ મોક્ષે ગયા. શ્રી સંભવનાથ પ્રભુ-ચરિત્ર | ગુજરાતી મારવાડી જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નામની નગરીમાં જન્મકલ્યાણક ફાગણ વદ ૮ ચૈત્ર વદ ૮ ઇક્વાકુ વંશનો જિતારી નામે રાજા હતો. તેને સેના નામની પ્રિયા મોક્ષકલ્યાણક પોષ વદ ૧૩ મહા વદ ૧૩ (રાણી) હતી. ફાલ્ગન માસની શુક્લ અષ્ટમી મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્ર હતો ત્યારે વિપુલવાહન રાજાનો જીવ આનત કલ્પથી તારંગામંડન : વિજયાનંદન ચવ્યો. તેણીએ પૂર્ણ સમયે માર્ગશીર્ષ માસની શુક્લ ચતુર્દશીએ શ્રી અજિતનાથ પ્રભુ-ચારિત્ર મૃગશીર્ષ નામના નક્ષત્રમાં અને મિથુન રાશીમાં ચંદ્ર હતો ત્યારે જંબુદ્ધ પના ભરતક્ષેત્રમાં વિનીતા નામની નગરી છે. તેમાં અશ્વના લાંછનવાળા અને સુવર્ણ જેવી કાંતિવાળા ત્રીજા સૌજન્ય : દક્ષિણભારતનું સુપ્રસિદ્ધ પરમાત્મ ભક્તિ મંડળ, શ્રી વિજયલબ્ધિસૂરિ સંગીત મંડળ, મહિલા મંડળ, ચીકપેઠ-બેંગલોર Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ચતુર્વિધ સંઘ તીર્થકરરૂપ પુત્રને પ્રસવ્યા. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે ઘણા રાજાનું કુળ અને રાજ્ય આનંદ પામ્યું હતું, તેથી સંવર રાજાએ ધાન્યનો સંભવ (ઉત્પત્તિ) થયો હતો. તેથી પિતાએ તેનું સંભવ તેનું અભિનંદન એવું નામ પાડ્યું. સાડાબાર લાખ પૂર્વને અંતે (શંભવ) એવું નામ પાડ્યું. જન્મથી પંદર લાખ પૂર્વ ગયાં ત્યારે સાડત્રીશ ધનુષ ઊંચા દેહવાળા, યુવાવસ્થાને પામેલા તેમને જિતારી રાજાએ શ્રી સંભવને રાજ્ય પર સ્થાપન કરી પ્રવ્રજ્યા પિતાએ રાજ્ય પર સ્થાપન કર્યા. પ્રજાને પાલન કરતાં પ્રભુના ગ્રહણ કરી. ચારસો ધનુષ ઊંચા શરીરવાળા પ્રભુએ ચાર પૂર્વાગ આઠ પૂર્વાગ સહિત સાડી છત્રીસ લાખ પૂર્વ વ્યતીત થયાં. તે અધિક ગુમાલીશ લાખ પૂર્વ સુધી રાજ્ય કર્યું. ત્યાર પછી વખતે માઘ માસમાં શુક્લ દ્વાદશીને દિવસે અભિજિત નક્ષત્રનો માર્ગશીર્ષ માસની પૂર્ણિમાએ મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્ર રહ્યો હતો, ચંદ્ર હતો ત્યારે પ્રભુ શિબિકા પર આરૂઢ થઈ નગરની બહાર ત્યારે સર્વાર્થ નામની શિબિકામાં આરૂઢ થઈને પ્રભુ નગરીની નીકળ્યા. ત્યાં સહસ્ત્રાપ્રવન નામના વનમાં દિવસના પાછલા બહાર નીકળ્યા. સહસ્ત્રાપ્રવન નામના વનમાં છઠ્ઠની તપસ્યાવાળા ભાગમાં છઠ્ઠની તપસ્યાવાળા પ્રભુએ એક હજાર રાજાની સાથે પ્રભુએ દિવસના પાછલા ભાગમાં એક હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે વિનીતા નગરીમાં ઈદ્રદત્ત નામના દીક્ષા ગ્રહણ કરી. ત્યાં જ બીજે દિવસે સુરેન્દ્રદત્ત નામના રાજાના રાજાએ સ્વામીને પરમાનવડે પારણું કરાવ્યું. અઢાર વર્ષ સુધી મહેલમાં સ્વામીનું પરમાન વડે પારણું થયું. પછી ચૌદ વર્ષ સુધી છઘસ્થ અવસ્થાએ અન્ય અન્ય દેશોમાં વિહાર કરીને પોષ અન્ય સ્થળે વિચરીને પ્રભુ ફરીથી સહસ્ત્રાપ્રવનમાં આવી શાલ માસની શુકલ ચતુર્દશીએ અભિજિત નક્ષત્રમાં ચંદ્ર હતો ત્યારે વૃક્ષની નીચે પ્રતિમાએ રહ્યા. ત્યાં કાર્તિક માસની કૃષ્ણ પંચમીએ દિવસના પૂર્વ ભાગમાં સહસ્ત્રાપ્રવન નામના વનમાં વૃક્ષની નીચે મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્ર હતો ત્યારે દિવસના પૂર્વ ભાગે છઠ્ઠની છઠ્ઠની તપસ્યાવાળા અને પ્રતિમાએ રહેલા પ્રભુ કેવળજ્ઞાન તપસ્યાવાળા શ્રી સંભવસ્વામી કેવળજ્ઞાન પામ્યા. પ્રભુને ચારુ પામ્યા. શ્રી અભિનંદન પ્રભુના તીર્થમાં શ્યામ વર્ણવાળો અને વગેરે એકસો ને બે ગણધરો થયા હતા અને ચૈત્યવૃક્ષ બે કોશ હસ્તીના વાહનવાળો યક્ષેશ્વર નામનો યક્ષ થયો તથા શ્રી અને આઠ સો ધનુષ્યનો હતો. શ્રી સંભવપ્રભુનો ત્રિમુખ નામે અભિનંદન દેવના તીર્થમાં શ્યામ વર્ણવાળી ને કમળના યક્ષ હતો. શ્રી સંભવસ્વામીના તીર્થમાં ગૌર અંગવાળી, બકરાના આસનવાળી કાલિકા નામની શાસન-દેવી હતી. પ્રભુ એક હજાર વાહનવાળી અને ચાર ભુજાવાળી દુરિતારિ નામની શાસન દેવી સાધુ સહિત સંમેત પર્વત ઉપર ગયા. ત્યાં વૈશાખ માસની શુક્લ હતી. દીક્ષાના દિવસથી ચાર પૂર્વાગ ઓછા એવા એક લાખ પૂર્વ અષ્ટમીએ સંધ્યા સમયે પુષ્ય નક્ષત્રનો ચંદ્ર હતો ત્યારે પ્રતિમાએ વ્યતીત થયાં ત્યારે ચૈત્ર માસની શુક્લ પંચમીએ પ્રભાતમાં ઊભા રહેલા અને એક માસના અનશનવાળા શ્રી મૃગશીર્ષ નક્ષત્ર હતું ત્યારે (અર્થાતુ મૃગશીર્ષ નક્ષત્રનો ચંદ્ર હતો અભિનંદન સ્વામી સિદ્ધિપદને પામ્યા. ત્યારે) એક માસના અનશન વડે ઊભા રહેલા શ્રી સંભવ પ્રભુ જન્મ-કલ્યાણક મહા સુદ-૨ સંમેતાદ્રિ પર્વત ઉપર એક હજાર સાધુ સહિત મોક્ષે ગયા. મોક્ષ-કલ્યાણક વૈશાખ શુદ-૮ જન્મકલ્યાણક માગશર સુદ-૧૪ મોક્ષકલ્યાણક ચૈત્ર સુદ-૫ તળાજામંડન : મંગલાનંદન શ્રી સુમતિનાથ પ્રભુ-ચરિત્ર સાયનમંડન : સિદ્ધાનંદન જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં અયોધ્યા નામની નગરીમાં મેઘ શ્રી અભિનંદનસ્વામી-ચરિત્ર નામે રાજા હતો. તેને મંગલા નામની વલ્લભા હતી. પુરુષ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિનીતા નામની નગરી છે, તેમાં સિંહનો જીવ તેત્રીશ સાગરોપમ પ્રમાણનું આયુષ્ય ક્ષીણ થયું સંવર નામે રાજા હતો તેને સિદ્ધાર્થી નામે પ્રિયા હતી. મહાબળ ત્યારે વૈજયંત વિમાનમાંથી ચ્યવ્યો. તેણે શ્રાવણ માસની શુક્લ રાજાનો જીવ તેત્રીશ સાગરોપમના આયુષ્યના ક્ષયે વિજય દ્વિતીયાએ મઘા નક્ષત્રમાં ચંદ્ર હતો ત્યારે વિમાનથી ચ્યવીને વૈશાખ માસની શુકલ ચતુર્થીએ સિદ્ધાર્થ પ્રદેશને શોભાવ્યો. સમય પૂર્ણ થયે વૈશાખ માસની શુકુલ રાણીની કુક્ષિમાં અવતર્યો. સમય પૂર્ણ થયે માઘ શુક્લ દ્વિતીયાના અષ્ટમીએ મંગલા દેવીએ ક્રેચ પક્ષીના લાંછનવાળા, સુવર્ણ જેવી રોજ તેણીએ પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર ગર્ભમાં હતો ત્યારે કાંતિવાળા અને ઇશ્વાકુ કુળના કલ્પવૃક્ષ સમાન પાંચમાં તીર્થકર સૌજન્ય : ભારતવર્ષની અદ્વિતીય ૮૦૦ અભ્યાસકોની સંખ્યાયુક્ત શ્રી વિજયલબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળા, ચીકપેઠ-બેંગલોર Jain Education Intemational Page #71 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૫ પ્રભુને જન્મ આપ્યો. આ પુત્ર ગર્ભમાં હતા ત્યારે માતાની શોભન કમળની જેવા હોવાથી પિતાએ તેમનું પદ્મપ્રભુ નામ પાડ્યું. (સારી) મતિ થઈ હતી તેથી પિતાએ સ્વામીનું નામ સુમતિ જન્મથી સાડા સાત લાખ પૂર્વ ગયા ત્યારે અઢી સો ધનુષ ઊંચા પાડ્યું. જન્મથી દશ લાખ પૂર્વ ગયા ત્યારે પ્રભુને રાજ્ય પર શરીરવાળા પ્રભુનો પિતાએ રાજ્ય પર અભિષેક કર્યો. શ્રી સ્થાપન કર્યા. ત્રણસો ધનુષ ઊંચા શરીરવાળા પ્રભુએ બાર પદ્મપ્રભુએ રાજ્ય ઉપર સોળ પૂર્વાગ સહિત સાડી એકત્રીસ લાખ પૂર્વાગ સહિત ઓગણત્રીસ લાખ પૂર્વ સુધી રાજ્યનું પાલન કર્યું. પૂર્વ વ્યતિક્રમ કર્યા પછી કાર્તિક માસની કૃષ્ણ ત્રયોદશીએ પછી વૈશાખ માસમાં શુક્લ નવમીના રોજ મઘા નક્ષત્રમાં ચંદ્ર દિવસના પાછલા ભાગે છઠ્ઠની તપસ્યામાં રહેલા જગપ્રભુએ હતો ત્યારે પ્રભુ અભયકરા નામની શિબિકામાં આરૂઢ થઈ હજાર રાજાઓ સહિત દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે સ્વામીએ નગરની બહાર ગયા. ત્યાં નિત્ય ભોજન વડે (તપસ્યા વિના) પદસ્થલ નામના નગરમાં સોમદેવ રાજાને ઘેર પરમાન વડે પ્રભુએ સહસ્ત્રાપ્રવન નામના વનમાં એક હજાર રાજાઓ સહિત - પારણું કર્યું. પછી છઘસ્થ અવસ્થાએ છ માસ અન્ય સ્થળે પ્રવજ્યા ગ્રહણ કરી. બીજે દિવસે વિજયપુર નામના નગરમાં વિચરીને ફરીથી સહસ્ત્રાપ્રવનમાં આવીને વટવૃક્ષની નીચે પા નામના રાજાને ઘેર સુમતિ પ્રભુનું પરમાન વડે પારણું થયું. પ્રતિમાએ રહી છઠ્ઠ તપવાળા સ્વામી ચૈત્ર માસની પૂર્ણિમાએ છઘસ્થ અવસ્થામાં પ્રભુ વીશ વર્ષ સુધી પૃથ્વી પર વિચર્યા. પછી દિવસના પૂર્વ ભાગમાં કેવળજ્ઞાન પામ્યા. પદ્મપ્રભુના તીર્થમાં સહસ્ત્રામવનમાં આવી પ્રિયંગુ વૃક્ષની નીચે છઠ્ઠ તપ કરીને સહિત નીલ અંગવાળો અને મૃગના વાહનવાળો કુસુમ નામનો યક્ષ હતો પ્રતિમાને રહેલા સુમતિ પ્રભુ ચૈત્ર માસની શુકલ એકાદશીએ તથા શ્યામ અંગવાળી અને મનુષ્યના વાહનવાળી અયુતા દિવસના પહેલા ભાગમાં કેવળજ્ઞાન પામ્યા. શ્રી સુમતિસ્વામીના નામની શાસન-દેવી હતી. કેવળજ્ઞાનથી સોળ પૂર્વાગ અને છ તીર્થમાં ગરૂડના વાહનવાળો અને શ્વેત અંગવાળો તંબુરૂ નામે યક્ષ માસ ઓછા એક લાખ પૂર્વ વ્યતીત થયા ત્યારે પદ્મપ્રભુ સંમેત પ્રભુની પાસે રહેનારો થયો. વળી શ્રી સુમતીનાથના શાસનમાં પર્વત ઉપર આવી એક માસના ઉપવાસ (અનશન) કરી કમળના આસનવાળી અને સુવર્ણ જેવી કાંતિવાળી મહાકાળી માર્ગશીર્ષ માસની કૃષ્ણ એકાદશીના પ્રાત:કાળે અનેક સાધુ માર્ગશીર્ષ માસની પણ એકાદશીના પાત મળે. નામની દેવી થઈ. સમેત પર્વત ઉપર માસના ઉપવાસ સહિત સહિત સિદ્ધિપદને પામ્યા. ઊભા રહેલા સુમતિ પ્રભુ ચૈત્ર માસની શુક્લ નવમીએ દિવસના ગુજરાતી પૂર્વ ભાગે પુનર્વસુ નક્ષત્રનો ચંદ્ર હતો ત્યારે એક હજાર મુનિ જન્મકલ્યાણક કારતક વદ-૧૨ આસો વદ-૧ સહિત મોક્ષ પામ્યા. મોક્ષકલ્યાણક માગશર વદ-૧૧ પોષ વદ-૧૧ જન્મ-કલ્યાણક વૈશાખ શુદ-૮ માંડવગઢમંડન : પૃથિવીનંદન મોક્ષ-કલ્યાણક ચૈત્ર સુદ-૯ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ-ચરિત્ર નાડોલમંડન : સુસીમાનંદન જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વારાણસી નામની નગરી હતી. શ્રી પદ્મપ્રભુ સ્વામી ચરિત્ર તેમાં પ્રતિષ્ઠ નામે રાજા હતો. તેને પૃથ્વી નામની વલ્લભા હતી. જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વત્સ દેશમાં કૌશાંબી નામની નંદિષેણ રાજાનો જીવ અઠ્ઠાવીશ સાગરોપમના આયુષ્યને ક્ષયે શ્રેષ્ઠ નગરી છે, તેમાં ધર નામે રાજા હતો. તેને સુસીમા નામની ભાદ્રપદ માસની કૃષ્ણ અષ્ટમીએ છઠ્ઠા ગ્રેવેયકથી ચ્યવીને પૃથ્વી પ્રિયા હતી. હવે તે અપરાજિત રાજાનો જીવ એકત્રીશ રાણીની કુક્ષિમાં અવતયો. સાગરોપમનું આયુષ્ય ક્ષીણ થયે નવમા ગ્રેવેયક થકી ઍવીને માઘ પછી તેણીએ જ્યેષ્ઠ માસની શુક્લ દ્વાદશીએ ઇવાક માસની કૃષ્ણા ષષ્ઠીએ સુસીમા દેવીની કુક્ષિમાં અવતર્યો. સુસીમા કુળના મંડનરૂપ સુવર્ણ વર્ણવાળા અને સ્વસ્તિકના લાંછનવાળા રાણીએ ઇશ્વાકુ વંશના મુગટ સમાન, પદ્મની જેવા અને પદ્મના સાતમાં તીર્થકર એવા પુત્રને જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં રહ્યા લાંછનવાળા છઠ્ઠા તીર્થકર પુત્રને કાર્તિક માસની કૃષ્ણ પક્ષની હતા ત્યારે માતાએ સ્વપ્નમાં એક ફણાવાળા, પાંચ ફણાવાળા દ્વાદશીએ જન્મ આપ્યો. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને અને નવ ફણાવાળા સર્પની ઉપર પોતાના આત્માને સૂતેલો જોયો કમળની શય્યામાં યુવાનો દોહદ થયો હતો. તેથી તથા પ્રભુ હતો. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા સારા પાર્શ્વવાળા થયા સૌજન્ય : શ્રી આદિનાથ જૈન શ્વેતામ્બર ટેમ્પલ ટ્રસ્ટ, ચીકપેઠ-બેંગલોર Jain Education Intemational Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ચતુર્વિધ સંઘ હતા, તેથી પિતાએ પ્રભુનું સુપાર્શ્વ એવું નામ પાડ્યું. જન્મથી કરવાનો દોહદ ઉત્પન્ન થયો હતો તથા આ ભગવાન પણ ચંદ્રા પાંચ લાખ પૂર્વ ગયા ત્યારે બસો ધનુષ ઊંચા શરીરવાળા જેવા છે તેથી પિતા તેમને ચંદ્રપ્રભ નામે બોલાવવા લાગ્યા સ્વામીનો પિતાએ રાજ્ય ઉપર અભિષેક કર્યો. શ્રી સુપાર્શ્વ પ્રભુને (ચંદ્રપ્રભ નામ પાડ્યું) જન્મ સમયથી અઢી લાખ પૂર્વ ગયા ત્યારે રાજયપાલન કરતાં વીશ પૂર્વાગ સહિત ચૌદ લાખ પૂર્વ વ્યતીત દોઢ સો ધનુષ ઊંચી કાયાવાળા પ્રભુનો પિતાએ રાજ્ય ઉપર થયાં. તે વખતે જ્યેષ્ઠ માસની શુકુલ ત્રયોદશીએ દિવસના અભિષેક કર્યો. પોષ માસની કૃષ્ણ ત્રયોદશીએ અનુરાધા નક્ષત્રનો પાછલા ભાગે છઠ્ઠ તપમાં પ્રભુ મનોહરા નામની શિબિકા પર ચંદ્ર હતો ત્યારે મનોરમા નામની શિબિકા ઉપર આરૂઢ થઈને પ્રભુ આરૂઢ થઈ સહસ્ત્રાપ્રવન નામના વનમાં ગયા. ત્યાં હજાર નગરમાંથી બહાર નીકળ્યા. ત્યાં સહસ્ત્રાપ્રવન નામના વનમાં રાજાની સાથે પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી. પછી બીજે દિવસે દિવસના પાછલા ભાગે છઠ્ઠ તપવાળા પ્રભુએ હજાર રાજાઓની પ્રભુએ પાટલીખંડ નામના નગરમાં મહેન્દ્ર નામના રાજાને ઘેર સાથે દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે સ્વામીએ પદ્મ ખંડ નામના પરમાન વડે પારણું કર્યું. ત્યાંથી નવ માસ સુધી પ્રભુએ છદ્મસ્થ નગરમાં સોમદત્ત રાજાને ઘેર પરમાન વડે પારણું કર્યું. છદ્મસ્થ અવસ્થામાં પૃથ્વી પર વિહાર કર્યો. ફરીથી સહસ્ત્રાપ્રવનમાં અવસ્થાએ ત્રણ માસ સુધી અન્યત્ર વિહાર કરી ફરીથી આવીને છઠ્ઠના તપવાળા પ્રભુ શિરીષ વૃક્ષની નીચે પ્રતિમાએ સહસ્ત્રામવન નામના વનમાં આવી પ્રભુ પુનાગ વૃક્ષની નીચે રહ્યા. રહ્યા. ત્યાં ફાલ્ગન માસની કૃષ્ણ ષષ્ઠીને રોજ દિવસે પૂર્વ ભાગમાં ત્યાં ફાલ્ગન માસની કૃષ્ણ સપ્તમીએ પ્રભુએ છઠ્ઠ તપ વડે કેવળજ્ઞાન પામ્યા. પૃથ્વી માતાએ સ્વપ્નમાં જેવો સર્પ જોયો હતો કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સ્વામીના તીર્થમાં ખડ્રગ સહિત જમણા તેવા સર્પવેશકેન્દ્ર પ્રભુના દરેક સમવસરણમાં સદા પ્રભુના મસ્તક હાથને ધારણ કરતો, મુગર સહિત ડાબા હાથને ધારણ કરતો, ઉપર વિદુર્વતા હતા. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના શાસનમાં નીલ નીલ અંગવાળો અને હંસના વાહનવાળો વિજય નામનો યક્ષ થયો વર્ણવાળો અને હાથીના આસન (વાહન)વાળો માતંગ નામનો અને હંસના વાહનવાળી ભ્રકુટી નામની શાસનદેવી થઈ. યક્ષ હતો તથા સુવર્ણ વર્ણવાળી અને હાથીના વાહનવાળી શાંતા કેવળજ્ઞાન થયા પછી ત્રણ માસ ઓછા એક લાખ પૂર્વ ગયા ત્યારે નામની દેવી હતી. કેવળજ્ઞાનના દિવસથી વીશ પૂર્વાગ અને નવ ભાદ્રપદ માસની કૃષ્ણ સાતમીએ દિવસના પહેલા ભાગમાં એક માસ ઓછા લાખ પૂર્વ ગયાં ત્યારે સુપાર્શ્વપ્રભુ સંમેત પર્વત ઉપર માસના અનશનવાળા પ્રભુ સંમેત શિખર ઉપર પ્રતિમાએ રહીને જઈ માસના ઉપવાસ (અનશન) કરી પ્રતિમાએ ઊભા રહ્યા. ત્યાં એક હજાર મુનિ સહિત મોક્ષને પામ્યા. ફાલ્યુન માસની કૃષ્ણ સપ્તમીએ પાંચ સો મુનિઓ સહિત ગુજરાતી મારવાડી મુક્તિને પામ્યા. જન્મકલ્યાણક માગસર વદ-૧૨ પોષ વદ-૧૨ જન્મકલ્યાણક : જેઠ સુદ-૧૨ મોક્ષકલ્યાણક શ્રાવણ વદ-૭ ભાદરવા વદ-૭ મોક્ષકલ્યાણક : ફાગણ વદ-૭ મહા વદ-૭ (ગુજ0). પ્રભાસપાટણમંડન : લક્ષ્મણાનંદન સુરતમંડન : રામાનંદન શ્રી ચંદ્રપ્રભ સ્વામી-ચરિત્ર શ્રી સુવિધિસ્વામી-ચરિત્ર જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ચંદ્રાનના નામની નગરી છે, તેમાં જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં કાકંદી નામની શ્રેષ્ઠ નગરી છે. મહસેન નામે રાજા હતો. તેને લક્ષ્મણા નામની પ્રિયા હતાં. તેમાં સુગ્રીવ નામે રાજા હતો. તેને રામ નામની પ્રિયા હતી. પદ્મરાજાનો જીવ ત્રેવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થયે વૈજયંત તે સમયે પા રાજાનો જીવ તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ક્ષીણ વિમાનમાંથી અવીને ચૈત્ર માસની કૃષ્ણ પંચમીએ લક્ષ્મણા રાણીની થયે વૈજયંત વિમાનમાંથી ચ્યવને ફાળુન માસની કૃષ્ણ નવમીની કુક્ષિમાં આવ્યો. સમયપૂર્ણ થયે પોષ માસની કૃષણ દ્વાદશીની તિથિએ રામા રાણીની કુક્ષિમાં અવતર્યો. પછી સમય પૂર્ણ થયે તિથિએ લક્ષ્મણાદેવીએ ઇક્વાકુ વંશરૂપી સમુદ્રને ચંદ્ર સમાન, ચંદ્ર માર્ગશીર્ષ માસની કૃષ્ણ પંચમીએ રામા રાણીએ ઇક્વાકુ વંશના જેવા શરીરવાળા અને ચંદ્રના લાંછનવાળા આઠમા અરિહંતરૂપ મુકુટ સમાંન શ્વેત કાંતિવાળા અને મકરના લાંછનવાળા નવમા પુત્રને જન્મ આપ્યો. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને ચંદ્રપાન તીર્થકરરૂપ પુત્રને જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા સૌજન્ય : દક્ષિણ ભારતનું સર્વશ્રેષ્ઠ તીર્થધામ શ્રી નાકોડા અવંતિ ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થધામ ટ્રસ્ટ, ચીપેઠ-બેંગલોર Page #73 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સર્વ કાર્યમાં દક્ષા (ચતુર) થઈ હતી તથા પુખના દોહદને લીધે શીતલ એવું નામ પાડ્યું. પછી માઘ માસની કૃષ્ણ દ્વાદશીએ આ પ્રભુને દાંત ઊગ્યા હતા. તેથી પિતાએ સુવિધિ અને પુષ્પદંત ચંદ્રપ્રભા નામની શિબિકામાં આરૂઢ થઈને પ્રભુ નગરની બહાર એવાં બે નામ પ્રભુનાં કર્યા. જન્મથી પચાસ હજાર પૂર્વ ગયા નીકળ્યા. ત્યાં સહસ્ત્રાપ્રવણ નામના વનમાં છટ્ટની તપસ્યાવાળા ત્યારે સો ધનુષની ઊંચી કાયાવાળા સ્વામીને પિતાએ રાજ્ય પર પ્રભુએ દિવસના પાછલા ભાગે હજાર રાજાઓની સાથે દીક્ષા સ્થાપન કર્યા. તેમણે અઠ્ઠાવીશ પૂર્વાગ સહિત અર્ધ લાખ પૂર્વ ગ્રહણ કરી. બીજે દિવસે રિઝપુર નગરમાં પુનવર્સ નામના સુધી રાજયને ધારણ કર્યું. પછી એક દિવસ માર્ગશીર્ષ માસની રાજાને ઘેર શ્રી શીતલનાથ પ્રભુએ પરમાનન વડે પારણું કર્યું. કૃષ્ણ છટ્ટની તિથિએ મૂળ નક્ષત્રમાં પ્રભુ શૂરપ્રભા નામની છબસ્થ અવસ્થાએ અન્યત્ર ત્રણ માસ સુધી વિહાર કરીને ફરીથી શિબિકા પર આરૂઢ થઈને નગરની બહાર નીકળ્યા. ત્યાં સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં આવી પ્લેક્ષ નામના વૃક્ષની નીચે સહસ્ત્રાપ્રવન નામના વનમાં છઠ્ઠની તપસ્યાવાળા સ્વામીએ એક પ્રતિમાએ રહેલા છઠ્ઠ તપને ધારણ કરનાર પ્રભુએ પોષ માસની હજાર રાજાઓની સાથે પ્રવજ્યા ગ્રહણ કરી. બીજે દિવસે કૃષ્ણ ચતુર્દશીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રભુના તીર્થમાં ત્રણ જેતપુર નામના નગરમાં પુષ્ય નામના રાજાના ઘેર નેત્રવાળો, ચાર મુખવાળો, શ્વેત અને પદ્મના આસનવાળો બ્રહ્મા સુવિધિસ્વામિનું પરમાત્ન વડે પારણું થયું. ત્યાર પછી પ્રભુ નામનો યક્ષ થયો અને અશોકા નામની શાસનદેવી થઈ. સમેત છાસ્થ અવસ્થાએ ચાર માસ સુધી અન્યત્ર વિહાર કરી પર્વત ઉપર એક માસના અનશનવાળા પ્રતિમાએ રહેલા શ્રી સહસ્સામ્રવન વનમાં આવીને છઠ્ઠના તપવાળા પ્રભુ માલૂરવૃક્ષની શીતળનાથ પ્રભુ વૈશાખ માસની કૃષ્ણ દ્વિતીયાએ એક હજાર નીચે કાર્તિક માસની શુકુલ તૃતીયા એ દિવસના પૂર્વ ભાગમાં મુનિઓ સાથે મોક્ષને પામ્યા. કેવળજ્ઞાન પામ્યા. શ્રી સુવિધિ પ્રભુના તીર્થમાં શ્વેત અંગવાળો મારવાડી ગુજરાતી અને કૂર્મના વાહનવાળો અજિત નામનો યક્ષ થયો તથા શ્રી જન્મકલ્યાણક : પોષ વદી-૧૨ મહા વદી-૧૨ સુવિધિનાથના તીર્થમાં ગૌર અંગવાળી અને વૃષભના વાહનવાળી મોકલ્યાણક : ચૈત્ર વદી-૨ વૈશાખ વદ-૨ સુતારા નામની શાસનદેવી હતી. સમેત પર્વત ઉપર એક માસના સિંહપુરીમંડન : વિષ્ણુનંદન અનશન વડે પ્રતિમાએ રહેલા શ્રી સુવિધિ પ્રભુ ભાદ્રપદ માસની શુક્લ નવમીએ હજાર મુનિઓની સાથે મોક્ષપદ પામ્યા. શ્રી શ્રેયાંસનાથ પ્રભુ-ચરિત્ર | ગુજરાતી મારવાડી જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સિંહપુર નામનું નગર છે. તેમાં જન્મકલ્યાણક : કારતક વદ-૫ માગશર વદ-૫ વિષ્ણુ નામે રાજા હતો. તેને વિષ્ણુ નામની પ્રિયા હતી. તે મોક્ષકલ્યાણક : ભાદરવા સુદ-૯ અવસરે જયેષ્ઠ માસની કૃષ્ણ ષષ્ઠીના રોજ નલિનગુલ્મ રાજાનો જીવ શુક્ર દેવલોકથી ચ્યવીને વિષ્ણુ દેવીની કુક્ષિમાં અવતર્યો. કલકત્તામંડન : નંદાનંદન સમય પૂર્ણ થયે ફાળુન માસની કૃષ્ણ દ્વાદશીએ સુવર્ણ શ્રી શીતળનાથ પ્રભુ-ચસ્ત્રિ કાંતિવાળા, ઇક્વાકુ વંશરૂપી સરોવરમાં કમળ જેવા અને ખગી જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ભક્િલપુર નામના નગરમાં (ગુંડા)ના લાંછનવાળા અગિયારમાં તીર્થકરરૂપ પુત્રને તે કઢરથ નામે રાજા હતો. તેને નંદા નામની પ્રિયા હતી. તે અવસરે વિષ્ણુદેવીએ જન્મ આપ્યો, જે કારણથી આ જગત્પતિ શ્રેયસ્કર પદ્દમોત્તર રાજાનો જીવ વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી (કલ્યાણવાળા) દિવસે જન્મ્યા છે. તે કારણથી પિતાએ તેમનું પ્રાણત દેવલોકથી યવીને વૈશાખ માસની કૃષ્ણ છઠ્ઠની તિથિએ શ્રેયાંસ એવું નામ પાડ્યું. ત્યાર પછી વિરક્ત થયેલા ફાલ્યુન નંદા માતાની કુક્ષિમાં અવતર્યો. પછી સંપૂર્ણ સમયે માઘ માસની માસની કૃષ્ણ ત્રયોદશીએ સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં છઠ્ઠની કૃષ્ણ દ્વાદશીએ નંદા રાણીએ ઇક્વાકુ વંશવાળા, સુવર્ણ વર્ણવાળા તપસ્યાવાળા શ્રેયાંસ પ્રભુએ દિવસના પૂર્વ ભાગમાં હજાર અને શ્રી વત્સના લાંછનવાળા દશમા અરિહંત પુત્રને જન્મ રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. પછી ભગવાન છદ્મસ્થપણે બે આપ્યો, આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે દાહજ્વરથી આતુર થયેલા વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરી ફરીથી સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં પિતા નંદા રાણીના સ્પર્શથી શીતલતાને પામ્યા હતા. તેથી તેનું આવી પ્રતિમાને રહ્યા. ત્યાં માઘ માસની કૃષ્ણ પંચદશીએ સૌજન્ય : દક્ષિણ ભારતનો એક માત્ર ઉપકરણ ભંડાર શ્રી જૈન ઉપકરણ ભંડાર, ચીકપેઠ-બેંગલોર Jain Education Intemational Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ચતુર્વિધ સંઘ (અમાવસ્યાએ) દિવસના પહેલા ભાગમાં છઠ્ઠની તપસ્યાવાળા ગુજરાતી મારવાડી પ્રભુ કેવળજ્ઞાનને પામ્યા. શ્રી શ્રેયાંસનાથ પ્રભુના શાસનમાં ત્રણ જન્મકલ્યાણક મહા વદ-૧૪ ફાગણ વદ-૧૪ નેત્રવાળો, ગૌર વર્ણવાળો અને વૃષભના વાહનવાળો ઈશ્વર મોક્ષકલ્યાણક અષાડ સુદ-૧૪ નામનો યક્ષ હતો તથા ગૌર શરીરવાળી અને સિંહના કામ્પિત્યપુરમંડન : શ્યામાનંદન (પાઠાંતરમાં હિંસના વાહનવાળી') વાહનવાળી માનવી નામની શ્રી વિમલનાથસ્વામી-ચરિત્ર દેવી હતી. શ્રાવણ માસની કષ્ણ તૃતીયાએ સંમેત પર્વત ઉપર પ્રતિમાએ રહેલા માસના અનશનવાળા શ્રેયાંસનાથ પ્રભુ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કાંડિલ્ય નામનું નગર છે. તેમાં પ્રાત:કાળે એક હજાર સાધુઓ સહિત સિદ્ધિપદને પામ્યા. કૃતવર્મા નામે રાજા હતો. તેને શ્યામા નામની પ્રિયા હતી. | ગુજરાતી મારવાડી તેવામાં પદ્મસેન રાજાનો જીવ સહસ્ત્રાર દેવલોકથી ચ્યવીને જન્મકલ્યાણક : મહા વદ-૧૨ ફાગણ વદ-૧૨ વૈશાખ માસમાં શુક્લ દ્વાદશીની તિથિએ તે માતા શ્યામાની મોક્ષકલ્યાણક : અષાડ વદ-૩ શ્રાવણ વદ-૩ કુક્ષિમાં અવતર્યો. સમય પૂર્ણ થયે માઘ માસની શુકલ તૃતીયાએ શ્યામાદેવીએ ઇક્વાકુ કુલના મંડનરૂપ, તપેલા સુવર્ણ જેવી ચંપાપુરીમંડન : જયાનંદન કાંતિવાળા અને શૂકરના લાંછનવાળા તેરમા તીર્થંકર પુત્રને શ્રી વાસુપૂજ્ય સ્વામી-ચરિત્ર પ્રસવ્યો, જેથી કરીને તે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા વિમલ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંપા નામની નગરી છે. તેમાં (નિર્મળ) થયાં હતાં. તેથી કરીને પિતાએ તેનું વિમલ એવું નામ વસુપૂજ્ય નામે રાજા હતો. તેને જયા નામની પ્રિયા હતી. તે પાડ્યું. માઘ માસની શુક્લ ચતુર્થીએ છઠ્ઠના તપસ્યાવાળા શ્રી અવસરે શ્રી પધોત્તર રાજાનો જીવ પ્રાણત કલ્પથી ચ્યવીને વિમલપ્રભુએ દિવસના પાછલા ભાગે હજાર રાજાઓ સાથે જયેષ્ઠ માસની કૃષ્ણ નવમીના રોજ જયાદેવીની કુક્ષિમાં દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસ ધાન્યકર નામના નગરમાં અવતર્યો. સમય પૂર્ણ થયે ફાલ્ગન માસની કૃષ્ણ ચતુર્દશીએ જયક્ષોણિ નામના રાજાના ઘેર પ્રભુએ પરમાન વડે પારણું કર્યું. ઇક્વાકુ કુળના મુગટ સમાન, પદ્મરાગ મણિની જેવી કાંતિવાળા છઘસ્થ અવસ્થામાં શ્રી વિમલપ્રભુએ બે માસ અન્યત્ર વિહાર અને મહિષ (પાડા)ના લાંછનવાળા બારમા તીર્થંકર પુત્રને કરીને ફરીથી સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં આવીને જંબુદ્વીપની નીચે જયાદેવીએ જન્મ આપ્યો. વસુદેવ પિતાએ વિધિ પ્રમાણે તથા પ્રતિમાએ રહ્યા. ત્યાં પોષ માસની શુક્લ ષષ્ઠીએ છઠ્ઠના યોગ્યતા પ્રમાણે તે પુત્રનું વાસુપૂજ્ય એવું પ્રસિદ્ધ નામ પાડ્યું. તપવાળા પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. શ્રી વિમલનાથના શાસનમાં જન્મથી અઢાર લાખ વર્ષ વ્યતીત થયે ફાલ્ગન માસની શ્વેત વર્ણવાળો અને મયૂરના વાહનવાળો પમુખ નામનો અમાવસ્યાએ ચતુર્થ ભક્ત (એક ઉપવાસ) વાળા પ્રભુએ છસ્સો યક્ષ થયો તથા કમળના આસનવાળી અને સુવર્ણ જેવી રાજાઓ સહિત દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે મહાપુર નગરમાં કાંતિવાળી વિદિતા નામની દેવી હતી. દીક્ષા ગ્રહણ કર્યા પછી સુનંદ નામના રાજાના મંદિરમાં સ્વામીએ પરમાન વડે પારણું પંદર લાખ વર્ષ ગયાં ત્યારે અષાઢ માસની કૃષ્ણ સાતમીએ કર્યું. છઘસ્થ અવસ્થામાં એક માસ સુધી અન્યત્ર વિહાર કરી છ હજાર સાધુઓ સહિત સંમેત પર્વત ઉપર માસના ફરીથી વિહાર ગૃહ ઉદ્યાનમાં આવી પાટલાવૃક્ષની નીચે અનશનવાળા અને પ્રતિમાએ ઊભા રહેલા શ્રી વિમલનાથ પ્રતિમાએ રહેલા ચતુર્થભક્તવાળા પ્રભુ માઘ માસની શુક્લ સ્વામી મોક્ષપદ પામ્યા. દ્વિતીયાએ કેવળજ્ઞાન પામ્યા. શ્રી વાસુપૂજ્ય સ્વામીના શાસનમાં મારવાડી શ્યામ અંગવાળો અને હંસના વાહનવાળો કુમાર નામનો યક્ષ જન્મકલ્યાણક મહા શુદ-૩ થયો તથા શરીરે શ્યામ કાંતિવાળી અને અશ્વના વાહનવાળી મોક્ષકલ્યાણક જેઠ વદી-૭ અષાડ વદ-૭ ચંડા નામની દેવી થઈ. દીક્ષાના દિવસથી ચોપન લાખ પૂર્વ ગયાં ખંભાતમંડન : સુયશાનંદન ત્યારે ચંપાનગરીમાં છસ્સો સાધુઓ સાથે એક માસના ઉપવાસવાળા પ્રતિમાએ રહેલા શ્રી વાસુપૂજ્ય સ્વામી આષાઢ શ્રી અનંતનાથસ્વામી-ચરિત્ર માસની શુકલ ચતુર્દશીએ મોક્ષને પામ્યા. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિનીતા નામની નગરી છે, તેમાં સૌજન્ય : એસ. કપૂરચંદ એન્ડ સન્સ, એ એમ લેઈન, ચીપેઠ ક્રોસ-બેંગલોર ગુજરાતી Jain Education Intemational Page #75 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સિંહસેન નામે રાજા હતો. તેને સુયશા નામની પ્રિયા હતી. તે અવસરે પદ્મસ્થ રાજાનો જીવ પ્રાણત દેવલોકથી ચ્યવીને શ્રાવણ કૃષ્ણ સપ્તમીએ માતા સુયશાની કુક્ષિમાં અવતર્યો. અવસર પૂર્ણ થયે વૈશાખ કૃષ્ણ ત્રયોદશીએ માતા સુયશાએ ઇક્ષ્વાકુ વંશમાં સૂર્ય સમાન, સુવર્ણ જેવી કાંતિવાળા અને શ્યુન પક્ષીના લાંછનવાળા ચૌદમા તીર્થંકરરૂપ પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર ગર્ભમાં હતા ત્યારે વૈરીના અનંતબળને પોતે જીત્યું હતું. તેથી પિતાએ તેનું અનંતજિત એવું નામ પાડ્યું. પંદર લાખ વર્ષ પ્રભુએ રાજ્ય પાળ્યું. વૈશાખ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ હજાર રાજા સાથે છટ્ટ તપમાં રહેલા સ્વામીએ સહસ્રામ્રવનમાં પ્રવજ્યા અંગીકાર કરી. બીજે દિવસે વર્ધમાન નામના નગરમાં વિજય નામના રાજાને ઘેર પ્રભુએ પ૨માન્ન વડે પારણું કર્યું. છદ્મસ્થ અવસ્થાએ ત્રણ વર્ષ અન્ય સ્થળે વિહાર કરીને ફરીથી સહસ્રામ્રવણ ઉધાનમાં આવીને અશોક વૃક્ષની નીચે રહેલા શ્રી અનંતજિત જિનેશ્વર વૈશાખ માસની કૃષ્ણ ચતુર્દશીએ કેવળજ્ઞાન પામ્યા. ત્રણ મુખવાળો, રક્ત વર્ણવાળો અને મકરના વાહનવાળો પાતાલ નામનો યક્ષ હતો તથા ગૌર અંગવાળી અને કમળના આસનવાળી અંકુશા નામની દેવી હતી. વ્રત ગ્રહણ કર્યા પછી સાડા સાત લાખ વર્ષ ગયાં ત્યારે ચૈત્ર માસની શુલ પંચમીએ સંમેત પર્વત ઉપર હજાર સાધુઓ સહિત એક માસના અનશનવાળા પ્રતિમાએ રહેલા અનંતનાથ ભગવાન અવ્યય પદ (મોક્ષ)ને પામ્યા. ગુજરાતી ચૈત્ર વદી-૧૩ જન્મકલ્યાણક મોક્ષકલ્યાણક ચૈત્ર શુદ-પ કાવીમંડન : સુવ્રતાનંદન શ્રી ધર્મનાથ સ્વામી-ચરિત્ર મારવાડી વૈશાખ વદ-૧૩ જંબૂદ્દીપના ભરતક્ષેત્રમાં રત્નપુર નામનું નગર છે. ત્યાં ભાનુ નામે રાજા હતો, તેને સુવ્રતા નામની પ્રિયા હતી. તે અવસરે દેઢરથ રાજાનો જીવ વૈશાખ માસની શુક્લ સપ્તમીએ વૈજયંતથી ચ્યવીને તે માતા સુવ્રતાની કુક્ષિમાં અવતર્યો. પૂર્ણ સમયે માઘ માસની શુક્લ તૃતીયાએ સુવ્રતાદેવીએ વજ્રના લાંછનવાળા ઇક્ષ્વાકુ વંશના ધ્વજ સમાન અને સુવર્ણ સરખી કાંતિવાળા પંદરમાં તીર્થંકર પુત્રને જન્મ આપ્યો. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને ધર્મકર્મનો દોહદ થયો હતો. તેથી ભાનુ રાજાએ તેનું ધર્મ એવું નામ કર્યું. માઘ માસની શુક્લ ત્રયોદશીએ હજાર રાજાઓની સાથે છઠ્ઠ તપમાં રહેલા શ્રી ધર્મનાથ ભગવાને પ્રવજ્યા અંગીકાર કરી. બીજે દિવસે સૌમનસ નામના નગરમાં ધર્મસિંહ રાજાના આવાસમાં પ્રભુએ પરમાત્ન વડે પારણું કર્યું. છદ્મસ્થપણામાં રહેલા પ્રભુએ બે વર્ષ અન્યત્ર વિહાર કરીને ફરીથી વપ્રકાંચન નામના ઉદ્યાનમાં આવી ધ્યાનનો આશ્રય કર્યો. પોષ માસની પૂર્ણિમાએ છઠ્ઠની તપસ્યાવાળા સ્વામી કેવળજ્ઞાન પામ્યા. શ્રી ધર્મનાથ શાસનને વિષે ત્રણ મુખવાળો, કૂર્મના વાહનવાળો અને અરુણ (રાતી) કાંતિવાળો કિન્નર નામનો યક્ષ હતો તથા ગૌર અંગવાળી અને મીનના વાહનવાળી કંદર્પ નામની દેવી હતી. વ્રતના કાળથી અઢીલાખ વર્ષ ગયાં ત્યારે જ્યેષ્ઠ માસની શુક્લ પંચમીએ સંમેત પર્વત ઉપર આઠ સો સાધુઓ સાથે એક માસના અનશનવાળા પ્રતિમાએ ઊભા રહેલા શ્રી ધર્મનાથ પ્રભુ સિદ્ધિપદને પામ્યા. જન્મકલ્યાણક મહા શુદ-૩ મોક્ષકલ્યાણક જેઠ શુદ-૫ હસ્તિનાપુરમંડન : અચિરાનંદન શ્રી શાંતિનાથ પ્રભુ-ચરિત્ર Че જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર છે. ત્યાં વિશ્વસેન નામે રાજા હતા. તેને અચિરા નામની પ્રિયા હતી. તેની કુક્ષિમાં ભાદ્રપદની કૃષ્ણ સપ્તમીએ મેઘરથ રાજાનો જીવ સવાર્થ સિદ્ધિથી અવતર્યો. ત્યાર પછી જ્યેષ્ઠ માસની કૃષ્ણ ત્રયોદશીએ અચિરા દેવીએ ઇક્ષ્વાકુ વંશના તિલક સમાન, મૃગના લાંછનવાળા, સુવર્ણ જેવી કાંતિવાળા સોળમા તીર્થંકર અને પાંચમા ચક્રવર્તીરૂપ પુત્રને જન્મ આપ્યો. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે પ્રથમ ઉત્પન્ન થયેલા અશિવો (ઉપદ્રવો) શાંત થયા હતા; તેથી પિતાએ સ્વામીનું શાંતિ એવું પ્રસિદ્ધ નામ કર્યું. છટ્ટની તપસ્યાવાળા સ્વામીએ હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે પ્રભુએ મંદિર નામના નગરમાં સુમિત્ર રાજાના ઘેર પરમાત્ન વડે પારણું કર્યું. બાર માસ છદ્મસથ અવસ્થાએ પ્રભુ અન્યત્ર વિહાર કરીને ફરીથી તે જ દીક્ષાના સ્થાનરૂપ સહસ્રામ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. પોષ માસની શુક્લ નવમીએ નંદિવૃક્ષની નીચે પ્રતિમાએ રહેલા છટ્ટના તપવાળા પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. ભૂંડ જેવા મુખવાળો અને હાથીના વાહનવાળો ગરુડ નામનો યક્ષ હતો તથા ગૌર અંગવાળી અને વિકસ્વર કમળના આસનવાળી નિર્વાણી નામની શાસનદેવી હતી. જ્યેષ્ઠ માસની કૃષ્ણ ત્રયોદશીના રોજ સંમેત પર્વત ઉપર નવ સો સાધુઓ સહિત એક માસના અનશનવાળા પ્રતિમાએ રહેલા શ્રી શાંતિનાથ ભગવાન દિવસના પ્રારંભે નિર્વાણ પામ્યા. સૌજન્ય : શ્રી રમેશભાઈ ફકીરચંદ શાહ ઃ ઝાલાવાડ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ, બૃહદ્ મુંબઈ For Private Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ ગુજરાતી મારવાડી ખંભાતમંડન : દેવીનંદન જન્મકલ્યાણક વૈશાખ વદ-૧૩ જેઠ વદ-૧૩ શ્રી અરનાથ પ્રભુ-ચરિત્ર મોક્ષકલ્યાણક વૈશાખ વદ-૧૩ જેઠ વદ-૧૩ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર છે. શાન્તાક્રુઝમંડન : શ્રીરાણીનંદન તેમાં સુદર્શન નામે રાજા હતો. તેને દેવી નામની પ્રિયા હતી. શ્રી કુંથુનાથ પ્રભુ-ચરિત્ર તે અવસરે ધનપતિ રાજાનો જીવ એકત્રીશ સાગરોપમનું આયુષ્ય ક્ષીણ થયે નવમા ગ્રેવેયકથી ચ્યવીને ફાલ્ગન માસની શુક્લ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર છે. દ્વિતીયાએ માતા દેવીની કુક્ષિમાં અવતર્યો. અનુક્રમે સમય પૂર્ણ ત્યાં સૂર નામે રાજા હતો. તેને શ્રી નામની રાણી હતી. થયે તેણીએ માર્ગશીર્ષ શુક્લ દશમીએ સુવર્ણ જેવા વર્ણવાળા સિંહાવહનો જીવ સવાર્થ સિદ્ધિથી તેત્રીશ સાગરોપમનું આયુષ્ય અને નંદ્યાવર્તના લાંછનવાળા અઢારમા જિનેશ્વર પુત્રને જન્મ ક્ષીણ થયે ચ્યવીને શ્રાવણ માસની કૃષ્ણ નવમીની તિથિએ શ્રી આપ્યો. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં સુવર્ણમય દેવીની કુક્ષિમાં અવતર્યો. અનુક્રમે પૂર્ણ સમયે વૈશાખ માસની અર (ગાડીના પૈડાનો આરો) જોયો હતો, તેથી પિતાએ પ્રભુનું કૃષ્ણ ચતુર્દશીએ ઇક્વાકુ વંશવાળા, છાગના લાંછનવાળા અને અર એવું નામ કર્યું. જન્મથી એકવીશ હજાર વર્ષ ગયાં ત્યારે સુવર્ણ જેવી કાંતિવાળા સત્તરમા અરિહંત પુત્રને જન્મ આપ્યો. માર્ગશીર્ષ શુક્લ એકાદશીએ છઠ્ઠની તપસ્યાવાળા પ્રભુએ એક તે ગર્ભમાં હતા ત્યારે માતાએ કુંથુના જેવા મુખ (અગ્રભાગ) હજાર રાજાઓ સાથે પ્રવજ્યા ગ્રહણ કરી, બીજે દિવસે રાજપુર વાળા રનોનો સમૂહ જોયો. તેથી પિતાએ તેનું કુંથુ એવું નામ નગરમાં અપરાજિત રાજાને ઘેર પ્રભુએ પરમાન વડે પારણું કર્યું પાડ્યું. છઠ્ઠ તપવાળા કુંથુ સ્વામીએ ઘેર દીક્ષા ગ્રહણ કરી. બીજે પછી છઘસ્થપણામાં ત્રણ વર્ષ અન્યત્ર પૃથ્વી પર વિચર્યા. ત્યાર દિવસે ચક્રપુર નગરમાં વ્યાઘસિંહ નામના રાજાને ઘેર કુંથુનાથ પછી સહસ્ત્રાપ્રવણમાં ફરીથી આવી આમ્રવૃક્ષની નીચે પ્રભુ ભગવાને પરમાન વડે પારણું કર્યું. છાસ્થ અવસ્થામાં પ્રભુ પ્રતિમાએ રહ્યા. ત્યાં છઠ્ઠની તપસ્યાવાળા પ્રભુ કાર્તિક માસની સોળ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરીને ફરીથી સહસ્ત્રાપ્રવન દ્વાદશીએ કેવળજ્ઞાન પામ્યા. અરનાથ પ્રભુના તીર્થમાં ત્રણ ઉદ્યાનમાં આવીને તિલકવૃક્ષની નીચે રહ્યા. છઠ્ઠ તપ વડે નેત્રવાળો, શ્યામ અંગવાળો, શંખના વાહનવાળો પડમુખ નામનો પ્રતિમાએ રહેલા કુંથુનાથ પ્રભુ ચૈત્ર માસની શુકલ તૃતીયાએ યક્ષ હતો. શ્રી અરનાથ પ્રભુ તીર્થમાં માતુલિંગ અને ઉત્પલને દિવસના પૂર્વ ભાગમાં કેવળજ્ઞાન પામ્યા. કુંથુનાથ જિનેશ્વરના ધારણ કરનારા જમણા બે હાથને ધારણ કરનારી પદ્મ અને તીર્થમાં શ્યામ વર્ણવાળો, હંસના વાહનવાળો, વર અને પાશને અક્ષસૂત્રવાળા ડાબા બે હાથને ધારણ કરનારી ધારિણી નામની ધારણ કરનારા બે જમણા હાથને ધારણ કરનારો ગંધર્વ નામનો શાસનદેવી હતી. પ્રભુને કેવળજ્ઞાનથી ત્રણ વર્ષ ઓછાં એકવીશ યક્ષ થયો તેમજ ગૌર શરીરવાળી, મયૂરના વાહનવાળી, બિજોરુ હજાર વર્ષ ગયાં ત્યારે હજાર મુનિઓની સાથે સંમત પર્વત ઉપર અને શુળના ચિહ્નવાળા, બે જમણા હાથને ધારણ કરનારી બલા ઊભા રહેલા માસના અનશનવાળા સ્વામી માર્ગશીર્ષ માસની નામની દેવી કુંથુનાથ પ્રભુની શાસનદેવી થઈ. કેવળજ્ઞાનથી શુકુલ દસમીએ પ્રાત:કાળે પરમપદ પામ્યા. તેત્રીશ હજાર સાતસો ને ચોવીસ વર્ષો ગયાં ત્યારે વૈશાખ જન્મકલ્યાણક માગશર સુદ-૧૦ માસની કૃષ્ણ એકમની તિથિએ દિવસના પૂર્વ ભાગમાં સમેત મોક્ષકલ્યાણક માગશર સુદ-૧૦ પર્વત ઉપર એક હજાર સાધુઓ સહિત માસના અનશનવાળા પ્રતિમાએ રહેલા પ્રભુ મોક્ષસ્થાનને પામ્યા. ભોયણીમંડન : પ્રભાવતીનંદન | ગુજરાતી મારવાડી શ્રી મલ્લિનાથ પ્રભુ-ચરિત્ર જન્મકલ્યાણક ચૈત્ર વદ-૧૪ વૈશાખ વદ-૧૪ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં મિથિલા નામની નગરી છે. તેમાં મોક્ષકલ્યાણક ચૈત્ર વદી-૧ વૈશાખ વદ-૧ કુંભ નામે રાજા હતો. તેને પ્રભાવતી નામની પ્રિયા હતી. મહાબળનો જીવ તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ક્ષીણ થયે વૈજયંત વિમાનથી ચ્યવને ફાલ્ગન માસની શુક્લ ચતુર્થીએ પ્રભાવતી સૌજન્ય : શ્રી શશી ઇન્ડસ્ટ્રીઝ, ભાવનગર Jain Education Intemational Jain Education Intermational Page #77 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા દેવીની કુક્ષિમાં અવતર્યો. સમય પૂર્ણ થયે માર્ગશીર્ષ માસની શુક્લ એકાદશીએ માતા પ્રભાવતી દેવીએ નીલ કાંતિવાળી, કુંભના લાંછનવાળી અને ઇક્ષ્વાકુ કુળના ભૂષણ સમાન તીર્થંકરરૂપ કન્યાને જન્મ આપ્યો. આ કન્યા ગર્ભમાં હતી ત્યારે માતાને માલ્ય (પુષ્પ)ની શય્યાનો દોહદ થયો હતો. તેથી કુંભ રાજાએ તેનું મલ્લિ એવું નામ પાડ્યું. મલ્લિપ્રભુને આ પૂર્વ ભવના છ મિત્ર રાજાઓને અવધિજ્ઞાન વડે જાણીને જાતિસ્મરણ થયું. હવે જન્મથી સો વર્ષ ગયાં ત્યારે પચાસ ધનુષ ઊંચા શરીરવાળા મલ્લિસ્વામી જયંતી નામની શિબિકા પર આરૂઢ થઈ નગરની બહાર નીકળ્યાં ત્યાં સહસ્રામ્રવન ઉદ્યાનમાં માર્ગશીર્ષ માસની શુક્લ એકાદશીએ અઠ્ઠમ તપવાળા મલ્લિનાથે અત્યંતર પરિવારમાં ત્રણ સો સ્ત્રીઓ સહિત અને બાહ્ય પરિવારમાં ત્રણસો રાજાઓની સાથે પ્રવજ્યા લીધી. તે જ દિવસે અક્રમના સ્પર્શ કરેલા, અશોકવૃક્ષની નીચે રહેલા શ્રી મલ્લિનાથ સ્વામીને દિવસના પૂર્વ ભાગમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે પૂર્વ જન્મના છએ મિત્ર રાજાઓએ પ્રવજ્યા ગ્રહણ કરી. કુંભ રાજા વગેરે પ્રભુના શ્રાવકો થયા. બીજા દિવસે તે જ ઉદ્યાનમાં વિશ્વસેન રાજા પાસેથી મલ્લિનાથ પ્રભુનું પરમાન વડે પારણું થયું. મલ્લિનાથના તીર્થમાં વજ્ર જેવી કાંતિવાળો, ચાર મુખ વાળો, હાથીના વાહનવાળો કુબેર નામનો યક્ષ હતો તથા રાજપટ્ટ જાતિના મણિની જેવી શ્યામ કાંતિવાળી, કમળના આસનવાળી, વૈરોટ્યા નામે શાસનદેવી થઈ. પ્રભુ સંમેત-શિખર પર્વત ગયા. ત્યાં પાંચ સો સાધ્વી અને પાંચ સો સાધુઓ સહિત ફાલ્ગુન માસની શુક્લ દ્વાદશીએ એક માસના અનશનવાળા અને પ્રતિમાએ ઊભા રહેલા શ્રી મલ્લિનાથ પ્રભુ દિવસના પૂર્વ ભાગે મોક્ષપદ પામ્યા. જન્મકલ્યાણક માગશર શુદ-૧૧ મોક્ષકલ્યાણક ફાગણ શુદ-૧૨ ભરૂચમંડન : પદ્માવતીનંદન શ્રી મુનિસુવ્રત સ્વામી-ચરિત્ર ભરતક્ષેત્રમાં મગધ નામના દેશમાં રાજગૃહ નામના નગરમાં સુમિત્ર નામે રાજા હતો. તેને પદ્માવતી નામની રાણી હતી. આ અવસરે સુરશ્રેષ્ઠ રાજાનો જીવ પ્રાણત કલ્પમાંથી ચવીને શ્રાવણમાસની પૂર્ણિમાએ પદ્માવતીજી કુક્ષીમાં અવતર્યા. ત્યાર પછી જ્યેષ્ઠ માસની કૃષ્ણ અષ્ટમીએ પદ્માવતીએ શ્યામ વર્ણવાળા ૧ અને કાચબાના લાંછનવાળા વીશમા તીર્થંકર પુત્રને જન્મ આપ્યો. આ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતા મુનિની જેમ સુવ્રતા (સાત વ્રતવાળી) થઈ હતી. તેથી પિતાએ તેનું મુનિસુવ્રત એવું નામ પાડ્યું. શ્રી મુનિસુવ્રત પ્રભુ અપરાજિતા નામની શિબિકા ઉપર આરૂઢ થઈને નીલગુહા નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં ફાલ્ગુન માસની શુક્લ દ્વાદશીએ એક હજાર રાજાઓની સાથે છઠ્ઠની તપસ્યાવાળા સ્વામીએ દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે રાજગૃહ નગરમાં બ્રહ્મદત્ત રાજાના ઘેર સ્વામીએ પરમાન્ન વડે પારણું કર્યું. છઠ્ઠ તપવાળા પ્રભુ ફાલ્ગુન માસની કૃષ્ણ દ્વાદશીએ કેવળજ્ઞાન પામ્યા. શ્રી મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં શ્વેત વર્ણવાળો, વૃષભના વાહન વાળો, આઠ હાથવાળો, ત્રણ નેત્રવાળો અને ચાર મુખવાળો વારુણ નામનો યક્ષ તથા માતુલિંગ સહિત શૂળના ચિહ્નવાળા બે ડાબા હાથને ધારણ કરનારી નરદત્તા નામની શાસનદેવતા થઈ. કેવળજ્ઞાન વડે શોભતા (કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી) મુનિ સુવ્રત સ્વામી સંમેત પર્વત ઉપર જ્યેષ્ઠ માસની કૃષ્ણ નવમીએ હજાર મુનિઓ સાથે માસના અનશનવાળા ઊભા રહેલા (પ્રતિમાએ રહેલા) મુનિસુવ્રતસ્વામી તીર્થંકર પ્રભુ મોક્ષપદને પામ્યા. જન્મકલ્યાણક મોક્ષકલ્યાણક સૌજન્ય : શ્રી રતનચંદ જોરાજી એન્ડ કું. કીકાસ્ટ્રીટ, મુંબઈ ગુજરાતી વૈશાખ વદ-૮ વૈશાખ વદ-૯ રાજનગરમંડન : વપ્રાનંદન શ્રી નમિનાથ પ્રભુ-ચરિત્ર જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં મિથિલા નામની નગરી છે. તેમાં વિજય નામે રાજા હતો. તેની વપ્રા નામની પ્રિયા હતી. તે અવસરે તે સિદ્ધાર્થ રાજાનો જીવ અશ્વિન માસની પૂર્ણિમાએ વપ્રાદેવીની કુક્ષીમાં અવતર્યો. સમય પૂર્ણ થયો. વપ્રાદેવીએ કાળા કમળના લાંછનવાળા, સુવર્ણ જેવી કાંતિવાળા અને ઇક્ષ્વાકુ વંશના અલંકારરૂપ એકવીશમા તીર્થંકર પુત્રને શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે શત્રુઓએ મિથિલા નગરી રૂંધી હતી. તે વખતે તત્કાળ વપ્રાદેવી પ્રાસાદના શિખર પર ચડ્યાં હતાં. તે દેવીને જોઈને તેના ગર્ભના પ્રભાવથી વેરીઓ વિજય રાજાને નમ્યા હતા. તેથી તેણે (પિતાએ) પ્રભુનું નિમ એવું નામ પાડ્યું. પછી છઠ્ઠનું તપ કરીને અષાઢ માસની કૃષ્ણનવમીએ પ્રભુએ પ્રવજ્યા ગ્રહણ કરી. બીજે દિવસે પ્રભુએ For Private Personal Use Only મારવાડી જેઠ વદ-૮ જેઠ વદ-૯ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ચતુર્વિધ સંઘ વીરનગરમાં દત્ત નામના રાજાને ઘેર ખીર વડે પારણું કર્યું. જન્મકલ્યાણક : શ્રાવણ સુદ-૫ માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીએ છઠ્ઠની તપસ્યાવાળા મોક્ષકલ્યાણક : અષાડ સુદ-૮ નમિપ્રભુ કેવળજ્ઞાન પામ્યા હતા. નમિનાથના તીર્થમાં ત્રણ શંખેશ્વરમંડન : વામાદેવીનંદન નેત્રવાળો, ચાર મુખોવાળો, વૃષના વાહનવાળો અને સુવર્ણ જેવી કાંતિવાળો ભૂકટિ નામનો યક્ષ હતો તથા ગાંધારી નામની શાસન શ્રી પાર્શ્વનાથ પ્રભુ-ચરિત્ર દેવી શ્રી નમિ પ્રભુને સાંનિધ્ય કરનારી હતી. સમેત પર્વત ઉપર જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વારાણસી નગરી છે. તેમાં વૈશાખ માસની કૃષ્ણ દશમીએ હજાર મુનિઓની સાથે માસના અશ્વસેન નામે રાજા હતો. તેને વામાં નામની રાણી પ્રિયા હતી. અનશનવાળા પ્રભુ નમિ જિનેશ્વર મોક્ષપદને પામ્યા. તે અવસરે ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થીએ સુવર્ણબાહુનો ગુજરાતી મારવાડી જીવ પ્રાણત કલ્પથી ચ્યવીને વામાદેવીની કુક્ષીમાં અવતર્યો. સમય જન્મકલ્યાણક અષાડ વદ-૮ શ્રાવણ વદ-૮ પૂર્ણ થયે પોષ માસની કૃષ્ણ દશમીએ વામા દેવીએ ઇક્ષવાકુ મોક્ષકલ્યાણક ચૈત્ર વદી-૧૦ વૈશાખ વદ-૧૦ વંશમાં કલ્પવૃક્ષ સમાન તેવીશમાં જિનેશ્વર પુત્રને જન્મ આપ્યો. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ કૃષ્ણપક્ષની રાત્રિમાં પણ ગિરનારમંડન : શિવાદેવીનંદન પોતાની પાર્શ્વ (પાસે) સર્પ જોયો હતો. તેથી પિતાએ તે પ્રભુનું શ્રી નેમિનાથ પ્રભુ-ચરિત્ર પાર્શ્વ એવું નામ પાડ્યું. નીલ કમળના વર્ણ જેવી કાંતિવાળા અને જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કુશાર્ત દેશના મંડનરૂપ શૌર્ય સર્પના લાંછનવાળા શ્રી પાર્શ્વપ્રભુ અનુક્રમે નવ હાથ ઊંચા નામનું નગર છે. તેમાં સમુદ્રવિજય નામે રાજા હતો. તેને શરીરવાળા થઈને યૌવન પામ્યા. પોષ માસની કૃષ્ણ એકાદશીએ શિવાદેવી નામે વલ્લભા હતી. તે અવસરે કાર્તિક માસની કૃષ્ણ અઠ્ઠમ તપવાળા સ્વામીએ દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે કોપટ દ્વાદશીએ શંખરાજાનો જીવ ચ્યવને શિવાદેવીની કક્ષામાં અવતર્યા. નામના ગામમાં ધન્ય નામના ગૃહસ્થીને ઘેર પ્રભુએ પરમાન વડે સમય પૂર્ણ થયે શિવાદેવીએ સ્નિગ્ધ અંજન જેવી શરીરની પારણું કર્યું. ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થીએ અઠ્ઠમ તપવાળા સ્વામી કાંતિવાળા, શંખના લાંછનના ચિહ્નવાળા અને હરિવંશના મુગટ કેવળજ્ઞાન પામ્યા. હાથીના મુખ જેવા મુખવાળો, મસ્તક પર સમાન બાવીસમા તીર્થંકર પુત્રને શ્રાવણ માસની શુકલ પંચમીએ નાગની ફણારૂપી છત્રવાળો અને શ્યામ કાંતિવાળો પાર્થ નામનો જન્મ આપ્યો. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં યક્ષ હતો તથા પાર્થ પ્રભુને પદ્માવતી નામની શાસનદેવી હતી. રિઝરત્નમય ચક્રધારા જોઈ હતી. તેથી પિતાએ તેનું અરિષ્ટનેમિ વ્રતથી સિત્તેર વર્ષ ગયાં ત્યારે સંમેત પર્વત ઉપર પ્રતિમાએ રહેલા એવું નામ પાડ્યું. જન્મથી આરંભીને જ કામદેવનો જય કરનારા ત્રિીશ સાધુઓની સાથે માસના અનશનવાળા શ્રી પાર્શ્વપ્રભુ શ્રાવણ નેમિનાથે પિતાદિકે પ્રાર્થના કર્યા છતાં પણ કન્યાઓનું પાણી ગ્રહણ માસની શુકુલ અષ્ટમીએ સિદ્ધિપદને પામ્યા. ન જ માન્યું. શ્રાવણ માસની શુક્લ છઠ્ઠ હજાર રાજાઓ સાથે ગુજરાતી મારવાડી છઠ્ઠ તપમાં તત્પર એવા શ્રી નેમિનાથ પ્રભુએ પ્રવજ્યા ગ્રહણ કરી. જન્મકલ્યાણક માગશર વદ-૧૦ પોષ વદ-૧૦ બીજે દિવસે ગોષ્ટમાં વરદત્ત રાજાને ઘેર શ્રી નેમિનાથ પ્રભુએ મોક્ષ કલ્યાણક શ્રાવણ સુદ-૮ પરમાનવડે પારણું કર્યું. નેમિનાથ પ્રભુ આશ્વિન માસની ક્ષત્રિયકુંડમંડન : ત્રિશલાદેવીનંદન અમાવસ્યાએ અઠ્ઠમ તપ વડે કેવળજ્ઞાન પામ્યા. શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં ત્રણ મુખવાળો, શ્યામ વર્ણવાળો અને પુરુષના શ્રી મહાવીર પ્રભુ-ચરિત્ર વાહનવાળો ગોમેધ નામનો યક્ષ થયો તથા સિંહના વાહનવાળી જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામનું ગામ છે. અને સુવર્ણ જેવા વર્ણવાળી અંબિકા નામની શાસન દેવી હતી. તેમાં ઋષભદત્ત નામે બ્રાહ્મણ હતો. તેને દેવાનંદા નામની પત્ની અષાઢ માસની શુકુલ અષ્ટમીએ પાંચ સો ને છત્રીશ સાધુઓ સાથે હતી. તેની કુક્ષિમાં આષાઢ માસની શુક્લ ષષ્ઠીએ નંદનનો જીવ માસના અનશનવાળા, પર્યક આસને રહેલા શ્રી નેમિનાથ સ્વામી પ્રાણત દેવલોકથી ચ્યવીને ઊતર્યો. તે વખતે દેવાનંદાએ ચૌદ મહા સિદ્ધિના સંબંઘને પામ્યા. સ્વપ્ન જોયાં. તે ગર્ભને આશ્રિત થયેલા પ્રભુને બાશી દિવસો સૌજન્ય : શ્રી જીવરાજ ઇન્ડસ્ટ્રીઝ લી. (ચાવાળા પરિવાર), સુરત Jain Education Intemational Page #79 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ગયા ત્યારે સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપ્યું. અવધિજ્ઞાન વડે પ્રભુને દેવાનંદાની કુક્ષિમાં રહેલા જાણીને ઇંદ્રે સિંહાસનનો ત્યાગ કરી પ્રભુને નમી વિચાર કર્યો કે “જગપૂજ્ય તીર્થંકરો તુચ્છ (શુદ્ર)ના શુ કુળમાં કદાપિ ઉત્પન્ન થતા નથી, પરંતુ સમુદ્રમાં રત્નોની જેમ આ જિનેશ્વરો ઇક્ષ્વાકુ વગેરે ઉત્તમ ક્ષત્રિયના વંશોમાં ઉત્પન્ન થાય છે. ભરતક્ષેત્રમાં ક્ષત્રિય કુંડગ્રામ નામનું નગર છે. તેમાં સિદ્ધાર્થ નામે રાજા છે. તેને ત્રિશલા નામની પ્રિયા છે. તેના ગર્ભમાં હાલ પુત્રી છે, તેથી આ દેવાનંદા અને ત્રિશલાના ગર્ભનો વ્યતિક્રમ (બદલો) મારે શીઘ્ર કરવો યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને વજ્રના ચિહ્નવાળા ઇંદ્રે નૈગમેષી નામના પોતાના સેનાપતિને આદેશ કર્યો, એટલે તેણે તે કાર્ય તે જ પ્રમાણે કર્યું. ત્રિશલાદેવીએ સુવર્ણ જેવી કાંતિવાળા, સિંહના લાંછનના ચિહ્નવાળા અને ઇક્ષ્વાકુ વંશવાળા ચોવીશમા તીર્થંકર પુત્રને ચૈત્ર માસની શુક્લ ત્રયોદશીએ જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે દેશમાં, દરેક નગરમાં અને પોતાના ઘરમાં સમૃદ્ધિની વૃદ્ધિ થઈ, તેથી પિતાએ પ્રભુનું વર્ધમાન એવું નામ પાડ્યું. “ઉપસર્ગ કરનારા દેવોથી પણ આ પ્રભુ કંપાયમાન થાય તેવા નથી’’ એમ ધારીને ઇંદ્રે તેમનું મહાવીર એવું નામ પાડ્યું. જ્ઞાતખંડવન નામના ઉદ્યાનમાં ત્રીશ વર્ષની વયગાળા તે પ્રભુએ જઈને માર્ગશીર્ષ માસની કૃષ્ણ દશમીની તિથિએ દિવસના છેલ્લા પ્રહરમાં છટ્ટની गिरिवर दर्शन विरला पावे For Private 93 તપસ્યા કરીને એકલાએ જ દીક્ષા ગ્રહણ કરી. છઠ્ઠના તપવાળા સ્વામી ઉત્કટિક આસને રહ્યા હતા. તે સમયે વૈશાખ માસની શુક્લ દશમીએ પાછલા ભાગે શ્રી વીર ભગવાન કેવળજ્ઞાન પામ્યા. “અહીં કોઈપણ સર્વ વિરતિને પામનાર જીવ નથી” આ જાણતાં છતાં પ્રભુએ સ્થિતિ (આચાર) હોવાને લીધે સમવસરણમાં વ્યાખ્યાન કર્યું. (ઉપદેશ આપ્યો.) હાથીના વાહનવાળો, માતંગ નામનો યક્ષ હતો તથા સિદ્ધાયિકા નામે દેવી હતી. આ બન્ને શાસનદેવતા નિરંતર પ્રભુની પાસે જ રહેતા હતા. ઘણા પુરુષોએ શ્રાવકપણું અને ઘણી સ્ત્રીઓએ શ્રાવિકાપણું અંગીકાર કર્યું. આ પ્રમાણે શ્રી વીરસ્વામીને ચતુર્વિધ સંઘ થયો. ગણધરોએ ત્રિપદી વડે દ્વાદ્દશાંગીની રચના કરી, કેવળજ્ઞાનથી સાડા છ માસ, દિન ત્રીશ વર્ષ સુધી (વ્રતનું) પાલન કરીને કુલ બોતેર વર્ષના આયુષ્યવાળા પર્યંક આસને રહેલા, છઠ્ઠની તપસ્યાવાળા પરમેશ્વર કાર્તિક માસની અમાવાસ્યાએ એકલા જ મુક્તિને પામ્યા. તે રાત્રીએ દેવોએ રત્નના દીવાઓ વડે ઉદ્યોત કર્યો. ત્યારથી આરંભીને દરેક વર્ષે તે દિવસે જગતમાં દીપોત્સવ પર્વ થયું. જન્મકલ્યાણક મોક્ષકલ્યાણક Personal Use Only ગુજરાતી ચૈત્ર શુદ-૧૩ આસો વદ અમાસ CHRI મારવાડી કારતક વદ અમાસ અનંતાતંત આત્માઓને સિદ્ધિપદતી પ્રાપ્તિ કરાવતાર મહાન ગિરિરાજ શ્રી શત્રુંજય એ આ જગતતું સર્વશ્રેષ્ટ મૂલ્યવાન જવાહિર છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ કે જ કરી શકો ર૪ તીર્થકર ભગવાનના સમયના કુલ ગણધર, શમણ અને શ્રમણીઓની યાદી તીર્થકર ભગવાન હા. - ૧. શ્રી ઋષભદેવ ભગવાન 28ષભસેન ૨. શ્રી અજિતનાથ ભગવાન ૩. શ્રી સંભવનાથ ભગવાન ૪. અભિનંદન સ્વામી પ. શ્રી સુમતિનાથ ભગવાન ૬. શ્રી પદ્મપ્રભ સ્વામી છે. શ્રી સુપાર્શ્વનાથ ભગવાન ૮. શ્રી ચંદ્રપ્રભ ભગવાન ૯. શ્રી સુવિધિનાથ ભગવાન ૧૦. શ્રી શીતલનાથ ભગવાન ૧૧. શ્રી શ્રેયાંસનાથ ભગવાન ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી ૧૩. શ્રી વિમલનાથ ભગવાન ૧૪. શ્રી અનંતનાથ ભગવાન ૧૫, શ્રી વર્ધમાન ભગવાન ૧૬. શ્રી શાંતિનાથ ભગવાન ૧૭. શ્રી કુંથુનાથ ભગવાન ૧૮. શ્રી અરનાથ ભગવાન ૧૯. શ્રી મલ્લિનાથ ભગવાન ૨૦. શ્રી મુનિસુવ્રત સ્વામી ૨૧. શ્રી નમિનાથ ભગવાન ૨૨. શ્રી અરિષ્ટનેમિ ભગવાન ૨૩. શ્રી પાર્શ્વનાથ ભગવાન ૨૪. શ્રી વર્ધમાનસ્વામી (મહાવીરસ્વામી) પ્રથમ ગણધરનું કુલ ગણધરની શ્રમણ સંખ્યા શ્રમણી સંખ્યા નામ સંખ્યા (પુંડરીકસ્વામી) ૮૪ ૮૪,૦૦૦ ૩,૦૦,૦૦૦ સિંહસેન . ૯૫ ; ૧,૦૦,૦૦૦ - ૩,૩૦,૦૦૦ ચાર ૧૦૨ ૨,૦૦,૦૦૦ ૩,૩૬,૦૦૦ વજનાભ ૧૧૬ ૩,૦૦,૦૦૦ ૬,૩૦,૦૦૦ અમરે ૧૦૦ ૩,૨૦,૦૦૦ ૫, ૩૦,૦૦૦ પ્રદોપન ૧૦૭ ૩,૩૦,૦૦૦ ૪,૨૦,૦૦૦ વિદાર્મ ૯૫ ૩,૦૦,૦૦૦ ૪,૩૦,૦૦૦ દિજા ૯૩ ૩,૫૦,૦૦૦ ૩,૮૦,૦૦૦ વરાગ ૮૮ ૨,૦૦,૦૦૦ ૧,૨૦,૦૦૦ આનંદ ૮૧ ૧,૦૦,૦૦૦ ૧,૦૦,૦૦૬ કચ્છN ૭૬ ૮૪,૦૦૦ ૧,૦૩,૦૦૦ સુભૂમ ૭૨,૦૦૦ ૧,૦૦,૦૦૦ મન્દર ૭૮,૦૦૦ ૧,૦૮,૦૦૦ યશોધર પ0 ૬૬,૦૦૦ ૬૨,૦૦૦ અરિષ ૪૩ ૬૪,૦૦૦ કરી ૬૨,૪૦૦ ચક્રયુદ્ધ ૬૨,૦૦૦ ૬૧,૬૦૦ શાંબ ૩૫ ૬૦,૦૦૦ ૬૦,૬૦૦ કુંભ ૫૦,૦૦૦ ૬૦,૦૦૦ અભિરુક ૪૦,૦૦૦ પ૫,૦૦૦ મલ્લો- કુંભ ૩૦,૦૦૦ ૫૦,૦૦૦ શુંભ ૨૦,૦૦૦ ૪૧,૦૦૦ વરદત્ત ૧૮,૦૦૦ ૪૦,000 આર્યદિન (આર્યદત્ત) ૧૬,૦૦૦ ૩૮,૦૦૦ ઇન્દ્રભૂતિ (ગૌતમસ્વામી) ૧૪,000 ૩૬,000 ઉદ .) 2 8 2 & 4 A & $ $ $ 6 6 : $ ૮ ) A - A ૧૦ Jain Education Intemational Page #81 -------------------------------------------------------------------------- ________________ Sap । તવારીખની તેજછાયા ld Gत्सपिएमां 25 गये तीर्थरोनi नमो महान् चमत्कारी श्री नागेश्वरपार्श्वनाथ ૧ કેવલજ્ઞાની ૧૩ સુમતિ महातीर्थ के दर्शनार्थ अवश्य पधारिये ૨ નિર્વાણી ૧૪ શિવગતિ १. तीन हजार वर्ष प्राचीन ૩ સાગર ૧૫ અસ્તાગ श्री पार्श्वनाथ प्रभु के देह ૪ મહાયશ ૧૬ મીશ્વર प्रमाण नौ हाथ की ૫ વિમલનાથ ૧૭ અનિલ अलौकिक चमत्कारी ૬ સર્વાનુભૂતિ ૧૮ યશોધર प्रतिमा के संध्या दीप ૭ શ્રીધર ૧૯ કૃતાર્થ ज्योति में जीवन्त दर्शन ८ ६त्त ૨૦ જિનેશ્વર से अद्भूत आनंद की ૯ દામોદર ૨૧ શુદ્ધમતિ अनुभूति। ૧૦ સુતેજ ૨૨ શિવકર २. गगनचुंबी भव्य द्विमंजिले ૧૧ સ્વામી ૨૩ સ્પંદન जिनालय के भूतल पर ૧૨ મુનિસુવ્રત ૨૪ સંપ્રતિ मूलनायक श्री नागेश्वर पार्श्वनाथ प्रभु के साथ આવતી ચોવીશીના શ્રી તીર્થંકરદેવો નામ કોનો જીવ? १०८ पार्श्वनाथ भगवान की प्रतिमाजी प्रतिष्ठित १ पमनाम (श्रेलि%81) *१७ निषाय(41) एवं श्री नागेश्वर तीर्थ के ૨ શૂરદેવ (સુપાશ્વ) ૧૪ નિષ્કલાક (બલભદ્ર) इतिहास एवं उद्भव से उसुपाव (हायी२।४1) १५ निर्मम (सुखसा) dr. warrsTEA संबंधित जानकारी का ४ स्वयंप्रम (पोट्टिस) ૧૬ મિત્રગુપ્ત (રોહિણી) आकर्षक नक्काशी के साथ सुंदर पट्टो में सचित्र विवरण। ५ सानुभूति (६ढायु) १७ समाधि (२वती) ३. मूल मंदिर के परिसर में गगनचंबी चौबीस जिनालयो में चौबीस ६ विश्रुत (सत्यति) १८ संव२ (शताबी श्राव) ___ तीर्थंकरों की प्रतिमाएं. ४. तीर्थक्षेत्र के परिसर में अन्य देवगुरु मंदिर एवं सुविशाल ૭ ઉદય (શંખ) १८ यशोध२ (दीपायन) दादावाड़ियों का भव्य निर्माण। ८ पेढार. (आनंह) २० विश्य () ५. तीर्थ पेढ़ी द्वारा बृहद् स्तरीय गौशाला एवं पक्षी चण-चबूतरा ८ पोहिल (सुनंह) ૨૧ મલ્લ (न।२४) आदि का संचालन। १० शतहीति (शत) ( मतनो) तीर्थस्थल पर ठहरने हेतु ब्लोक सिस्टम कमरों के साथ ए.सी., *११ सुव्रत (सत्या) नोन ए.सी. तथा अन्य सुंदर सुविधायुक्त कमरों की विशाल धर्मशाला १२ अमम *(वासुदेव) २ अनंतवीर्य (अमर) 'श्री सिद्धाचल यात्रिक भवन' के साथ ही समीपस्थ रेल्वे स्टेशनों (! (मान) २४ (भद्रत (स्वातिषुध) पर स्थित धर्मशाला भवनों में तीर्थयात्रियों के ठहरने की सुंदरतम व्यवस्था तथा शुद्ध एवं सात्विक भोजन की सुचारु व्यवस्था । ★ ओई ओई मम नामोनो तावत छ. ___गत वर्ष के समापन एवं नूतन वर्ष के क्षितिज दर्शन की पावन बेला में आईऐ ! इस महान तीर्थ के दर्शन कर जीवन सफल बनाईए। विनीत दीपचंद जैन सचिव स्थल : श्री जैन श्वे. नागेश्वर पार्श्वनाथ महातीर्थ पो. उन्हैल नागेश्वर, जि. झालावाड़ (राज.) फोन (०७४१०) २४०७११, २४०७८१, फेक्स २४०७१६ E-mail : nageshwarparshva@rediffmail.com YELHeman Jain Education Intemational Page #82 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ - જે સમયે દીક્ષા લીધી તે પળથી. સાધના અને શાસન પ્રભાવના એ બે તેમના જીવનકાર્ય બન્યા. = ગૌતમસ્વામી એટલે લબ્ધિઓનો મધપૂડો ૧૪૫૨ ગણધરોમાં એક અનોખી વિભૂતિ પ્રભુ વીરના આ પ્રથમ ગણધર ગૌતમની ગરિમા આપણને કદાચ તેઓના પ્રથમ ગણધરપણામાં દેખાય, કદાચ તેમની અનંત લબ્ધિમાં દેખાય કે કદાચ અડધો લાખ કેવળીના ગુરુપણામાં વર્તાય પણ ગૌતમસ્વામીને મન તેમની ગરિમા હતી પ્રભુ વીરના શિષ્યત્વમાં. મુંબઇ વાલકેશ્વરના રીજરોડ ઉપરના જૈનમંદિરમાં બિરાજમાન ગુરુગૌતમસ્વામી, આ મંદિરમાં બિરાજમાના શ્રી પદ્માવતીમાતાની થયેલી સ્થાપના સાથે સાહિત્યકલારત્ન પ.પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી (મહારાજના વિશિષ્ઠ પ્રદાનની વિગતો ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે. સૌજન્ય : પ.પૂ. મુનિશ્રી જયભદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી અ.સ. શ્રી હીનાબેન પંકજભાઈ શાહના માસક્ષમણ નિમિત્તે શ્રી વ્રજલાલ સારાભાઈ શાહ પરિવાર તરફથી Page #83 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ગણધરોનો પ્રેરક પરિચય ગણધરો ભગવંતના મુખ્ય શિષ્યો હોય છે. તેમને ધર્મગણના ધારણ કર્તા હોય છે. તેઓ બધાજ દ્વાદશાંગીરૂપ યોગના ધારક હોય છે. ગણ એટલે સમાન વાચના ગ્રહણ કરતા શિષ્યોનો સમૂહ. આવા ગણને ધારણ કરનાર મહાત્માને ગણધર કહેવામાં આવે છે. ગણધર નામ કર્મના ઉદયથી તેઓ આ પદ પામે છે. Fo પ્રત્યેક તીર્થંકરોના મુખ્ય શિષ્યો ગણધરો હોય છે. આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીમાં ૧૪૫૨ ગણધરો થયાની વાત પ્રસિદ્ધ છે. તેમાં અંતિમ તીર્થપતિ ભગવંત મહાવીરના ૧૧ ગણધરો થયા. પ્રસ્તુત લેખમાળામાં ૧૧ ગણધરો વિષયક આછેરી ઝલક જોવા મળે છે. ૧. શ્રી ગૌતમ ગણધર : તેમણે પચાસ વર્ષની ઉંમર વીત્યા બાદ, એકાવનમાં વર્ષે દીક્ષા ગ્રહણ કરી. ત્રીશ વર્ષ સુધી છદ્મસ્થ ભાવે પ્રભુ શ્રી વીરની સેવા કરી. આત્માને નિર્મળ કર્યો. ૮૧મા વર્ષના પ્રાંરભમાં તેમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. તે પ્રસંગ આ પ્રમાણે છે. પોતાનો નિર્વાણસમય નજીક જાણીને પ્રભુ મહાવીર દેવે ‘ગૌતમનો મારી ઉપર અત્યન્ત રાગ છે માટે મારાથી દૂર હશે તોજ તેને કેવળ જ્ઞાન થશે' તેમ જાણીને નજીકના કોઈક ગામમાં રહેતા દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જવાની આજ્ઞા ફરમાવી. પ્રતિબોધ પમાડી પાછા ફરતાં રસ્તામાં તેમણે પ્રભુના નિર્વાણ-કલ્યાણક માટે આવેલા દેવોના કહેવાથી, પ્રભુશ્રી મહાવીરના નિર્વાણ સમાચાર જાણ્યા. તેમને અસહ્ય ખેદ થયો. ખિન્ન હૃદયે, ‘મહાવીર’ ‘મહાવીર’ શબ્દનો મોટે સ્વરે જાપ કરવા લાગ્યા. ‘વીર’ ‘વીર' —આ. શ્રી વિજયપદ્મસૂરિજી મ.સા. જ્યારે બારમું અંગસૂત્ર વિદ્યમાન હતું ત્યારે તેમાં ગણધર કંડિકા નામક વિભાગ હતો, તેમાં ગણધર વિષયક પૂર્ણ માહિતી ઉપલબ્ધ હતી; પણ બારમું અંગ વિચ્છેદ પામતા હવે એ વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. આચાર્ય પણ કહે છે. તેઓ અનુત્તર દર્શન, જ્ઞાનાદિ શ્રુતના રચિયતા હોય છે. બીજબુદ્ધિ સમ્યક્ત્વથી અનેક શ્રી ગૌતમસ્વામી ભ૦ મહાવીરસ્વામીના દેવના પ્રથમ ગણધર હતા પરંતુ ભગવાન મહાવીરના કુલ અગિયાર ગણધર હતા અને તે સર્વ જ્ઞાની-તપસ્વી ભવ્યાત્માઓ હતા. ગૌતમ ગણધર સાથેના અન્ય ગણધરો વિષેની માહિતી ગૌતમસ્વામીના ચરિત્ર આસપાસના આભામંડલ જેવું રૂપ ધારણ કરે છે. જેમ કમળથી સરોવર અને સરોવરથી કમળ શોભાયમાન બને છે તેમ, ગુરુ ગૌતમના ચરિત્રની રેખાઓ અન્ય ગણધર ચરિત્રથી વધુ દૈદીપ્યમાન બને છે. આવશ્યક સૂત્ર, વિવિધ તીર્થકલ્પ વગેરે ગ્રંથોને આધારે પ્રભુ વીરના અગિયાર ગણધરોના પરિચય સાથે લબ્ધિઓનું રસમય વર્ણન પણ અત્રે ઉપસ્થિત થયેલું છે. For Private Personal Use Only એમ બોલતાં બોલતાં કંઠ ને તાલુ સુકાવા લાગ્યાં. છેવટે એકલો ‘વી' શબ્દ જ બોલવા લાગ્યા. પોતે દ્વાદશાંગીના જાણકાર હોવાથી વી' શબ્દથી શરૂ થતા, અનેક સ્તુતિસૂચક શબ્દો તેમને યાદ આવ્યાં. છેવટે વીતરાગ શબ્દની વિચારણા કરતાં તેમણે જાણ્યું કે પ્રશસ્ત સ્નેહ પણ મોક્ષ પામવામાં વિઘ્નકર્તા છે. એમ જાણી શ્રી ગૌતમ મહારાજા વિચારવા લાગ્યા. ખરેખર હું ભૂલ કરું છું. પ્રભુ તો વીતરાગી છે. એમને મારા ઉપર રાગ હોય જ શેનો? ખરેખર હું જ મોહમાં પડ્યો છું. મારા આ એકપક્ષી સ્નેહને ધિક્કાર છે. હું એકલો છું, મારું કોઈ નથી. તેમ હું કોઈ નો નથી’ એમ વૈરાગ્ય ભાવના ભાવવાપૂર્વક ક્ષાયિક સમ્યગૂષ્ટિવાળા શ્રી ગૌતમ સ્વામી આસો વદ અમાસની પાછલી રાતે ધ્યાનાન્તરીય સમયે લોકાલોક પ્રકાશક-કેવળજ્ઞાન પામ્યા. બાર વર્ષ સુધી જગતની ઉપર વિચરી, ઘણાં ભવ્ય Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સંસ્કૃતિની વધારો દાનિક પ્રતિભા ! શાનંત લધિનિધાન શ્રી ગર ગૌતમરવામિ) (ગુરુ આજ્ઞાના અખંડ ઉપાસક ચતુર્વિધ સંઘ કેવલીપર્યાય આરાધી, ૭૪ વર્ષનું આયુ પૂરું કરી, વૈભારગિરિ ઉપર પાદપોપગમન અનશન કરવાપૂર્વક માસક્ષપણ કરી, નિર્વાણ પામ્યા. ૩. શ્રી વાયુભૂતિ ગણધર, - તેઓશ્રી પહેલા અને બીજા ગણધરના સગા ભાઈ થાય. તેમનો જન્મ તુલા રાશિમાં, સ્વાતિ નક્ષત્રમાં થયો હતો. ચૌદ વિદ્યાના પારગામી બન્યા હતા. તેમને ‘આ શરીર છે તે જ આત્મા છે કે શરીરથી અલગ આત્મા છે'—આ સંશય હતો. પ્રભુ વીરના સમાગમથી સંદેહ દૂર થતાં પ00 શિષ્યો સહિત તેમણે પ્રભુ પાસે દીક્ષા લીધી. ૧૦ વર્ષ છબસ્થપણામાં રહી, પ૩ માં વર્ષની શરૂઆતમાં સર્વજ્ઞ થયા. ૧૮ વર્ષ કેવલીપણે વિચરી ૭૦ વર્ષનું આયુ પૂરું કરીને, પ્રભુની હયાતીમાં નિર્વાણ પામ્યા. ૪. શ્રી વ્યક્ત ગણધર તેઓશ્રી કોલ્લાક ગામના રહીશ અને ભારદ્વાજ ગોત્રના પિતા ધનમિત્ર અને માતા વારુણીના પુત્ર હતા. તેમનો જન્મ મકર રાશિ અને શ્રવણ નક્ષત્રમાં થયો હતો. શ્રી ઇદ્રભૂતિજીની માફક ૫૧મા વર્ષની શરૂઆતમાં ‘પાંચ ભૂત (પૃથ્વી આદિ) છે કે નહિ?' આ સંદેહ દૂર થતાં પ00 શિષ્યો સહિત તેમણે પ્રભુશ્રી વીરની પાસે દીક્ષા ગ્રહણ કરી ૧૨ વર્ષ છદ્મસ્થ પર્યાય પાળી, ૬૩મા વર્ષની શરૂઆતમાં કેવળજ્ઞાન પામ્યા: ૧૮ વર્ષ કેવલીપણે વિચરી પ્રભુશ્રી વીરની હયાતીમાં ૮૦ વર્ષનું આયુ પૂર્ણ કરી મુક્તિ-પદ પામ્યા. ૫. શ્રી સુધમસ્વિામી ગણધર | તેઓશ્રી કોલ્લાક ગામના રહીશ અને અગ્નિ વેશ્યાયન ગોત્રમાં જન્મેલા એવા પિતાશ્રી ધનમિત્ર વિપ્ર અને માતા ભક્િલાના પુત્ર હતા. કન્યા રાશિ અને ફાલ્વની નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. કુશાગ્રબુદ્ધિના પ્રભાવે ચૌદ વિદ્યામાં પારંગત થયા. તેમનો સંશય હતો “જે પ્રાણી જેવો આ ભવમાં હોય તેવો જ તે પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે ?” પ્રભુશ્રી વીરે આ સંશય દૂર કર્યો. ૫૧મા વર્ષે પ્રભુની પાસે દીક્ષા લીધી. પ્રભુશ્રી મહાવીરદેવની આજ્ઞાથી તેમણે શ્રી શત્રુંજય મહાભ્ય ટૂંક કરીને ૨૪ હજાર શ્લોક પ્રમાણ બનાવ્યું. | તેઓશ્રી પહેલા ઉદયના ૨૦ આચાર્યોમાં મુખ્ય યુગપ્રધાન થયા. તેમણે ૪૨ વર્ષ સુધી છઘસ્થપણું ભોગવ્યું. ૩૦ વર્ષ શ્રી વીર પ્રભુની સેવામાં રહ્યા. ૧૨ વર્ષ શ્રી ગૌતમ મહારાજની જીવોને પ્રતિબોધીને અંતિમ સમયે શ્રી ગૌતમસ્વામી રાજગૃહી નગરીના વૈભારગિરિ ઉપર આવ્યા. ત્યાં પાદપોપગમન અનશનમાં એક માસના ઉપવાસ કરી, શ્રી સુધર્માસ્વામીને ગણ સોંપીને ૯૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ચારે અઘાતી કર્મોનો ક્ષય કરી મુક્તિ-પદને પામ્યા.. વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકરોના બધા ગણધરોમાં શ્રી ગૌતમ ગણધર મહાન લબ્ધિધર ગણાય છે. ૨. શ્રી અગ્નિભૂતિ ગણધર કી મગધ દેશના ગોબર ગામમાં ગૌતમ ગોત્રના વસુભૂતિ બ્રાહ્મણ અને પૃથ્વી માતાના પુત્ર શ્રી અગ્નિભૂતિનો જન્મ વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં થયો હતો. મહાબુદ્ધિશાળી હોવાથી મોટી ઉંમરે ચૌદ વિદ્યાના પારગામી થયા. ‘કર્મ છે કે નહિ આ સંશય દૂર કરીને પ્રભુ શ્રી મહાવીરદેવે, તેમને પાંચસો શિષ્યો સાથે ૪૭મા વર્ષની શરૂઆતમાં દીક્ષા આપી અને ગણધર પદે સ્થાપ્યા. ત્રિપદી સાંભળીને અગિયાર અંગોની રચના કરવામાં સમર્થ અને ચતુર્ગાની એવા તેઓ છવસ્થપણામાં ૧૨ વર્ષ રહ્યા. પ૯મા વર્ષની શરૂઆતમાં કેવળજ્ઞાન પામ્યા. ૧૮ વર્ષ સુધી www.jainelibrary Page #85 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સેવામાં રહ્યા. ૯૩ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન પામ્યા. ૮ વર્ષ સુધી ૯. શ્રી અચળભ્રાતા ગણધર કેવલીપણે વિચરી 100 વર્ષનું આયુ પૂર્ણ કરી વૈભારગિરિ ઉપર તેઓશ્રી કોશલા (અયોધ્યા) નગરીના રહીશ હતા. માસનું અનશન કરી મુક્તિ-પદ પામ્યા. હારિત ગોત્રના પિતા શ્રીવસુ બ્રાહ્મણ અને માતા નંદાના પુત્ર ૬. શ્રી મંડિત પુત્ર ગણધર હતા. મિથુન રાશિ અને મૃગશિર નક્ષત્રમાં જન્મ્યા હતા. સાંખ્ય તેઓશ્રી વસિષ્ઠ ગોત્રના મૌર્ય ગામના રહીશ વિપ્ર શ્રી બૌદ્ધ દર્શનાદિ સર્વ શાસ્ત્રોના તેઓ પારગામી બન્યા. પ્રભુ શ્રી ધનદેવ અને માતા શ્રીવિજય દેવાના પુત્ર હતા. તેમનો જન્મ સિંહ મહાવીર દેવના સમાગમથી 300 શિષ્યોના અધ્યાપક હતા. રાશિ અને મઘા નક્ષત્રમાં થયો, બૃહસ્પતિને પણ જીતે તેવા તેમનો સંદેહ “પુણ્ય પાપ છે કે નહિ”—તે હતો. આ સંશય દૂર બુદ્ધિવંત હોવાથી ચૌદ વિદ્યાના પારગામી થયા. થતાં, ૪૭માં વર્ષની શરૂઆતમાં દીક્ષા લઈ ગણધર-પદવી પામ્યા. ૧૨ વર્ષ છદ્મસ્થપણામાં રહી પ૯મા વર્ષની શરૂઆતમાં તેઓ હંમેશ ૩૫૦ શિષ્યોને ભણાવતા હતા. તેમને કર્મનો કેવલજ્ઞાન પામ્યા. ૧૪ વર્ષ સુધી કેવલીપણે વિચરી ૭૨ વર્ષનું બંધ અને કર્મના મોક્ષની બાબતમાં સંશય હતો. પ્રભુ મહાવીરે આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધ પદને પામ્યા. તે દૂર કર્યો. ૫૪મા વર્ષની શરૂઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી. તેઓ દ્વાદશાંગીના રચનાર હતા. છવસ્થપણામાં ૧૪ વર્ષ સુધી ૧૦. શ્રી મેતાર્ય ગણધર રહ્યા. ૬૮મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. કેવલીપણે તેઓશ્રી વરછદેશાન્તર્ગત તુંગિક નામના ગામમાં રહેનાર, . ૧૬ વર્ષ સુધી વિચરી, ૮૩ વર્ષનું આયુ પૂર્ણ કરી પ્રભુની કૌડિન્ય ગોત્રના, પિતાશ્રી દત્ત બ્રાહ્મણ અને વરુણદેવીના પુત્ર હયાતીમાં જ મુક્તિ-પદને પામ્યા. થાય. તેમની જન્મ-રાશિ મેષ હતી. જન્મ-નક્ષત્ર અશ્વિની હતું. ૭. શ્રી મૌર્યપુત્ર ગણધર તેઓ સમર્થ પંડિત હતા. ૩00 શિષ્યોના અધ્યાપક હતા. તેમને ‘પરલોક છે કે નહિ?”-સંશય હતો. પ્રભુશ્રી વીરે તે દૂર કર્યો. તેઓશ્રી કાશ્યપ ગોત્રના મૌર્ય ગ્રામવાસી મૌર્ય બ્રાહ્મણના ૩૭ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને ગણધર-પદ પામ્યા. ૧૦ વર્ષ પુત્ર હતા. માતાનું નામ વિજય દેવા હતું. તેમનો જન્મ વૃષભ છદ્મસ્થપણામાં રહી, ૪૭મા વર્ષની શરૂઆતમાં કેવલી થયા ૧૬ રાશિમાં મૃગશિર નક્ષત્રમાં થયો હતો. તેઓ ૧૪ વિદ્યાના વર્ષ કેવલીપણે વિચરી, ૬૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, પરમપદને પારગામી હતા, ૩૫૦ શિષ્યોના અધ્યાપક હતા. ‘દેવો છે કે પામ્યા. નહિ'એવો સંશય હતો. પ્રભુ મહાવીરે તે સંશય દૂર કર્યો. ૬૫મે વર્ષે દીક્ષા લીધી અને ગણધર બન્યા. ૧૪ વર્ષ છવસ્થપણામાં ૧૧. બાલસંયમી પ્રભાસ ગણધર રહ્યા. ૮0મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ રાજગૃહી નગરીમાં કૌડિન્ય ગોત્રના જન્મેલો શ્રીબલ કેવલીપણે વિચરી ૯૫ વર્ષનું આયુ પૂર્ણ કરીને પ્રભુની હયાતીમાં નામનો બ્રાહ્મણ રહેતો હતો તેને અતિભદ્ર (અતિબલા) નામની શૈલેષી અવસ્થા અનુભવી, નિર્વાણપદને પામ્યા. સ્ત્રી હતી. તેમને ત્યાં કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં એક પુત્રનો ૮. શ્રી અકૅપિત ગણધર જન્મ થયો. તેમનું નામ પ્રભાસ પાડ્યું. તેઓ સર્વ શાસ્ત્રમાં નિષ્ણાત બન્યા. શ્રી પ્રભાસ બ્રાહ્મણ ૩૦૦ શિષ્યોના અધ્યાપક તેઓ ગૌતમ ગોત્રના, પિતા દેવદ બ્રાહ્મણ અને માતા હતા. તેમને “મોક્ષ છે કે નહિ'-સંશય હતો. શ્રી મહાવીરે સંશય જયંતીના પુત્ર હતા. તેઓ મકર રાશિ ઉત્તરાષાઢા નક્ષત્રમાં દૂર કર્યો. પ્રભુ પાસે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લઈ, ગણધર પદ જન્મ્યા હતા. તીવ્ર બુદ્ધિના પ્રભાવે છએ દર્શનશાસ્ત્રોનો અભ્યાસ પામ્યા. ૮ વર્ષ છદ્મસ્થપણામાં રહી, ૨૫મા વર્ષની શરૂઆતમાં કરી, મહા સમર્થ વિદ્વાન થયા. ૩૦૦ શિષ્યોને ભણાવતા તેમનો કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ કેવલીપણે વિચરી ૪૦ વર્ષનું આયુષ્ય સંશય નારકીઓ છે કે નહિ તે હતો. ૪૯મા વર્ષે પ્રભુ વીર પૂર્ણ કરી, પ્રભુની હયાતીમાં જ મોક્ષને પામ્યા. (જુલાઈપાસે દીક્ષા લીધી. ૯ વર્ષ છઘસ્થપણે રહી ૫૮મા વર્ષે કેવલજ્ઞાન ઑગસ્ટ-૧૯૮રના “આત્માનંદ પ્રકાશ'માંથી સાભાર) પામ્યા. ૭૮ વર્ષનું આયુ પૂર્ણ કરીને મોક્ષને પામ્યા. શ્રી દેશના ચિંતામણિ Jain Education Intemational Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્વે. SPISIC C HH H મૂ જૈન 185795373 lolspa הגר Tra stev′5flpfefo Era les samas jak pic moor 3 m>g Yash વિ +91 FIF 13 - grueg ટી dical Sms NIRS-Elfs Fre pang GL/ પછી sparriage DOGGCO00000 CABIC » ! hay Basic imber B સમાજના ઇતિહાસમાં એકજ પરિવારના ત્રણ આચાર્ય મ.સા. અને બે મુનિ મ.સા. વિધમાન હોવાની વિરલ ઘટના જિન શાસનના આધારસ્તંભો ન વિશ્વશાંતિના મૂલાધાર સમા, સત્ય, પ્રેમ અને કરુણાની ભાગીરથી ગંગાથી જિન શાસનની તવારીખને તેજોમય કરનારા જૈન શ્રમણસંઘના સંયમીયાત્રીઓના પાવન કરકમલોમાં લાખ લાખ વંદનાઓ સૌજન્ય : શ્રી પ્રભુદાસ રતિલાલ શાહ પરિવાર (આરતીવાળા) ભાવનગર તેમાં 15 એ BA |||| || ich jjas PP 189 www.jainlibrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા જિનશાસનના સુકાની ગુરુવર્યો –વિનોદરાય ગુલાબચંદ શેઠ આ લેખમાળાના સંકલનકર્તા વિનોદભાઈનો અમારા દ્વારા જૈન ધર્મના ગ્રંથોના સંપાદન-પ્રકાશનમાં પ્રથમથી જ સહયોગ રહ્યો છે. તેમનો સહયોગ આત્મીય તો ખરો જ, સાથે ઊંડી સમજ અને ચોકસાઈપૂર્વકનો રહ્યો છે. આજ સુધીનો અમારો એક અનુભવ છે કે ગ્રંથનું મેટર જોવરાવતાં કોઈ લેખની વિવાદાસ્પદ વાતનું સમાધાન અમને મોટે ભાગે વિનોદભાઈ પાસેથી જ મળતું રહ્યું છે. તેઓએ “જૈન' પત્રનું ઘણાં વર્ષો સુધી સંચાલન કરીને નામ મેળવ્યું છે. જો કે તેમના કહેવા મુજબ “જૈન પત્રના માધ્યમે પોતાના દાદા શ્રી દેવચંદભાઈ અને પિતાશ્રી ગુલાબચંદભાઈના પુરુષાર્થનું આ પરિણામ છે. | વિનોદભાઈએ અમારા પ્રકાશનોમાં શાસનપ્રભાવક શ્રમણ ભગવંતો'માં વિશેષરૂપે અને જિનશાસનનાં શ્રમણીરત્નો', ‘ગુરુ ગૌતમસ્વામી’, ‘યક્ષરાજશ્રી માણિભદ્રદેવ” તથા “શાસનદેવી પદ્માવતી'ના સંપાદનકાર્યમાં પ્રમાણમ્રાં ઠીક ઠીક જે સહયોગ આપ્યો હતો એવો જ સહયોગ આ વખતે પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ ‘શ્રી ચતુર્વિધ સંઘ' ગ્રંથમાં એક લેખ તૈયાર કરીને આપ્યો છે. આમ વખતોવખત તેમનાં સહયોગ અને માર્ગદર્શન મળવા બદલ અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ. પ્રસ્તુત લેખમાળામાં પ્રથમ શ્રી સુધર્માસ્વામી ગણધરનું જીવનવૃત્ત છે, જેમણે શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ પછી “શ્રી ચતુર્વિધસંઘનું સૌપ્રથમ સુકાન સંભાળ્યું, દીપાવ્યું અને આગળ ધપાવ્યું. તેમનાથી શરૂ થયેલ વીરશાસનની આ શ્રમણપ્રધાન પાટપરંપરા આજે પણ પ્રકાશી આપણને ધન્ય બનાવી રહી છે. આ શ્રમણપ્રધાન પાટપરંપરામાં આર્ય સુહસ્તિસૂરિ કે જેમણે સમ્રાટ સંપ્રતિને પ્રતિબોધી જિનશાસનની અત્ર-તત્ર-સર્વત્ર પ્રભાવના વિસ્તારી; આર્ય રક્ષિતસૂરિ અને શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણનું આગમશાસ્ત્રમાં વિશિષ્ટ પ્રદાન; આચાર્ય જગતચંદ્રસૂરિના તપ-તેજથી ‘તપાગચ્છનું પ્રવર્તન; આ0 હીરવિજયસૂરિના સમાગમ અને ઉપદેશથી બાદશાહ અકબરનો જૈનધર્મ પર અહોભાવ; અચલગચ્છ અને પાર્થચંદ્રગચ્છના પ્રવર્તક સૂરિમહારાજો; જગપ્રસિદ્ધ રાણકપુર તીર્થના પ્રતિષ્ઠાપક આચાર્યશ્રી આદિની ગૌરવગાથા આલેખવામાં આવી છે. વાંચનાર સૌ કોઈને સ્પર્શી જાય એવી આ લેખમાળા પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ. – સંપાદક વીરશાસનના પ્રથમ સંઘનાયક શ્રી સુધર્માસ્વામી ગણધર વિ. સં. પૂર્વે ૪૧૭ના આસો વદિ અમાસની પાછલી રાતે ભગવાન શ્રી મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા. એ સમયે તેમના ૧૧ ગણધરોમાં બે જ વિદ્યમાન હતા. તે પૈકી શ્રી ગૌતમસ્વામી ગણધર બીજા જ દિવસે વહેલી સવારે કેવલજ્ઞાન પામતાં શ્રી સુધર્માસ્વામી ગણધર એકમાત્ર સંઘનાયક થવા યોગ્ય રહ્યા, એટલે ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીની પાટે સર્વ પ્રથમ શ્રી સુધર્માસ્વામી આવ્યા. આજના સમસ્ત શ્રમણ-સંઘનો મૂળ ગચ્છ નિગ્રંન્ચગચ્છ છે. શ્રી સુધર્માસ્વામી આ ગચ્છના સ્થાપક હતા. આ કારણે આજનો સમસ્ત શ્રમણસમૂહ તેમના અનુયાયી ગણાય. શ્રી સુધર્માસ્વામીનો જન્મ વિ. સં. પૂર્વે પપ0માં મગધદેશના કોલ્લાગસન્નિવેશ ગામે થયો હતો. તેમના પિતાનું નામ ધમ્મિલ અને માતાનું નામ ભક્િલા હતું. તેઓ અગ્નિવૈશ્યાયન ગોત્રીય માહ્મણ હતા. શ્રી સુધર્માસ્વામી વિદ્યોપાસનામાં ઋક, સામ, યજુ, અથર્વ એ ચાર વેદો; શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્તિ, છંદ અને જ્યોતિષ એ છ વેદાંગો અને મીમાંસા, ન્યાય, ધર્મદર્શન અને Page #88 -------------------------------------------------------------------------- ________________ ૦૨ ચતુર્વિધ સંઘ પુરાણ એ ચાર ક્રિયાકાંડ આદિના પ્રકાંડ પંડિત અને આચાર્ય જ પૂર્વે થાય એવો એકાંતિક નિયમ નથી. જીવની ગતિ બન્યા હતા. તેમની પાઠશાળામાં ૫૦૦ વિદ્યાર્થીઓ-શિષ્યો કર્માનુસારી છે.” વિદ્યાભ્યાસ કરતા હતા. ભગવાન મહાવીરના મુખે પોતાની શંકાનું સમાધાન એ સમયે યજ્ઞનો ખૂબ જ મહિમા હતો. સોમિલ પામતાં શ્રી સુધર્માનો વિદ્યામદ અને આવેશ સર્વ શમી ગયા નામના વિપ્રદેવે અપાપાનગરીમાં એક મહા યજ્ઞ યોજ્યો હતો. અને પ્રભુ મહાવીરને જ સર્વસ્વ માની પોતાના ૫૦૦ શિષ્યતેમણે આ યજ્ઞના ક્રિયાકાંડ માટે દેશના ખ્યાતનામ પંડિતો- પરિવાર સાથે દીક્ષા અંગીકાર કરી. ઋત્વિજોને નિમંત્ર્યા હતા. તેમાં પધારેલા અગિયાર પ્રકાંડ વિપ્રદેવ સોમિલના મહાયજ્ઞમાં આવેલા અન્ય છએ આચાર્ય પંડિતોમાં શ્રી સુધર્મા પણ પધાર્યા હતા. એ જ સમયે પંડિતો પણ, એક પછી એક ભગવાન મહાવીર સમ્મુખ જતા, ભગવાન મહાવીર, કેવલજ્ઞાન પ્રાપ્ત કરી દેશના આપવા, પૂર્વના પંડિતોની જેમ વાદથી ઉન્મુખ એવું ભગવાન દ્વારા શંકાનું અપાપાપુરી પધાર્યા હતા. તેમની દેશના સાંભળવા માનવગણ સમાધાન પામતાં પોતપોતાના શિષ્ય પરિવાર સાથે દીક્ષા તેમ જ દેવોને પણ દેવવિમાનમાં જતાં જોઈ, યજ્ઞમાં ઉપસ્થિત સ્વીકારી. પંડિતો આશ્ચર્ય અને આઘાત પામ્યા. પોતાને વિદ્યામાં સર્વશ્રેષ્ઠ ભગવાન મહાવીરે આ ૧૧ પંડિતોને દીક્ષા પ્રદાન કરી માનતા આ પંડિતો તેનું પ્રતિપાદન કરવા અને ભગવાન મહાવીરને પરાસ્ત કરવાનો નિર્ણય કરી, સૌ પ્રથમ સમર્થ ઉપદેશ આપ્યો કે, “સંસારના પ્રત્યેક પદાર્થ ઉત્પાદ, વ્યય, ધ્રૌવાત્યમય સ્વભાવવાળા છે.” આ ત્રિપદી’ના ઉપદેશપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ જાય છે. તેઓને પાછા આવવામાં શ્રવણથી તેઓને “ગણધરલબ્ધિ” પ્રાપ્ત થઈ અને આ લબ્ધિવંત વિલંબ થતાં તેમના લઘુબંધુ અગ્નિભૂતિ, વાયુભૂતિ અને પંડિત વ્યક્ત પણ ભગવાન મહાવીરને પરાભૂત કરવા એક પછી એક અગિયારે ગણધરોએ ભગવાનના ઉપદેશની સંકલના રૂપે જાય છે. તેઓ પણ સ્વશંકાનું સુંદર રીતે સમાધાન પામી ‘દ્વાદશાંગી'ની રચના કરી. આ જ દિવસે અર્થાત્ વિ. સં. પૂર્વે પોતપોતાના ૫૦૦ શિષ્ય પરિવાર સાથે ભગવાન મહાવીરના ૫૦૧ના વૈશાખ સુદિ ૧૧ના દિવસે ભગવાન મહાવીરે આ શિષ્ય બની જાય છે. અગિયાર ગણધરોની સાથે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ વાત જાણી, અતિ આઘાતથી આવેશવશ દિગ્ગજ પંડિત સુધર્મા પણ ધર્મપર્ષદામાં પહોંચી ભગવાન મહાવીર ભગવાન મહાવીરે આ ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને સામે વાદ-વિવાદ કરવા તત્પર થઈ જાય છે, પણ ભગવાનની જુદા જુદા વિભાગો-ગણની રચના કરી અને તેની વ્યવસ્થા વત્સલ નજર પડતાં પોતાનો આવવાનો હેતુ જ વીસરી જાય પોતાના આ મુખ્ય અગિયાર શિષ્યોને સોંપી. આથી તેઓ એ છે. તેમના કાને જાણે વીણાનો ઝંકાર સંભળાય છે : ગણના નાયક બન્યા અને એ રીતે પણ તેઓ ‘ગણધર' “અગ્નિવૈશ્યાયન સુધર્મા! તમારા મનમાં એવી શંકા છે ને કે કહેવાયા. આ અગિયાર ગણધરોમાં શ્રી સુધર્માસ્વામી પાંચમા જીવ જેવો આ ભવે હોય છે તેવો જ તે પરભવે થાય છે?” ગણધર હતા. સુધર્મા અહોભાવથી થોડા શબ્દો જ બોલી શક્યા : શ્રી સુધર્માસ્વામી સરલતમ, સૌમ્ય, નિર્મલ, ભદ્ર“હા, પ્રભુ! આપે મારા મનની ગુપ્ત શંકાને બરાબર ઓળખી પરિણામી, સત્યના ઉપાસક ને સાધક, વેદ-વેદાંગ-પુરાણની છે, પણ પ્રભુ! આમ માનવું શું અયુક્ત છે? છે, તો શાથી ચૌદે વિદ્યાના જાણકાર, પ્રજ્ઞાવાન, સંપૂર્ણ જિનાગમના તે કહેવા કૃપા કરો.” અને ભગવાન મહાવીરે તર્કથી સમજાવ્યું પારગામી, અજોડ સંકલનકાર, વિનમ્ર અને વિનયવાન શિષ્ય, કે, “મનુષ્ય મરીને મનુષ્ય પણ થઈ શકે છે, જો તેનામાં વત્સલ અને મેધાવી ગુરુ, સુવિશુદ્ધ ચારિત્રશીલ, અપ્રમત્ત સરળતા, મૃદુતા, સદાચાર આદિ સગુણો હોય તો મનુષ્ય આત્મસાધક, ક્ષમાસાગર, પંચમહાવ્રતના અણિશુદ્ધ પાલક, સ્વમનુષ્યનું આયુષ્ય બાંધી પૂર્વ ભવે મનુષ્ય થઈ શકે છે અને પર કલ્યાણમાં સદા તત્પર વગેરે વગેરે સગુણોથી સુસમ્પન્ન ઉપર્યુક્ત સગુણો ન હોય તો મરીને તિર્યંચમાં કે નારકીમાં અને અગ્રેસર હતા. તેઓની પોતાની શિષ્યસંપદા ૩૯૦૦થી જન્મે છે અને ઉપર કહેલા ગુણોથી વધુ ગુણોને ખીલવીને મરે પણ વધુ હતી. તો દેવલોકમાં જન્મે છે એટલે જે આ ભવે જેવો હોય તેવો શ્રી સુધર્માસ્વામીના જીવનની મહત્ત્વની અને શકવર્તી Jain Education Intemational Page #89 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૦૩ ઘટના તેઓએ રચેલી ‘દ્વાદશાંગી'નું પ્રદાન છે. ભગવાન સ્થાપના કરી હતી, અને આઠ વર્ષ સુધી કેવલીપણે વિચરી, મહાવીરસ્વામીના ઉપદેશ પ્રમાણે તેમના અગિયાર ગણધરોએ - ૧૦૦ વર્ષની વયે, વીરનિર્વાણ સં. ૨૦માં, તેઓ રાજગૃહીના જિનાગમના મુખ્ય એવાં ૧૨ અંગ-શાસ્ત્રોની રચના કરી હતી. વૈભારગિરિ પર્વત ઉપર એક મહિનાના અનશનપૂર્વક નિર્વાણ આ બાર અંગ-શાસ્ત્રો એ જ ‘દ્વાદશાંગી'. દરેક ગણધર પામી મોક્ષગામી બન્યા હતા.' ‘દ્વાદશાંગી' રચી હતી અને તેઓ પોતપોતાના ગણ (શિષ્યો)- ને સમ્રાટ સંપ્રતિના પ્રતિબોધક તેનું અધ્યયન કરાવતા હતા. તેમાં ૯ ગણધરો ભગવાન મહાવીરની વિદ્યમાનતામાં જ નિર્વાણ પામતાં અને ગૌતમસ્વામી આર્ય સુહસ્તિસૂરિ મહારાજ ભગવાન મહાવીરના નિર્વાણ પછી અલ્પ સમયમાં જ કેવલજ્ઞાન આર્ય સુહસ્તિસૂરિ મહાપ્રતાપી આચાર્ય સ્થૂલિભદ્રસૂરિના પ્રાપ્ત કરતાં, આ દશેય ગણધરોનો શિષ્ય પરિવાર, અર્થાતુ સમસ્ત શિષ્ય અને પટ્ટધર હતા. તેમણે મૌર્યવંશી રાજા સંપ્રતિને જૈનધર્મી શ્રમણ સંઘ શ્રી સુધર્માસ્વામીની આજ્ઞાવર્તી બનતાં અને આ બનાવી મહાન શાસનપ્રભાવના કરી હતી. પરિસ્થિતિમાં ૧૦ ગણધરોની દ્વાદશાંગીનું પઠન-પાઠન ક્રમે ક્રમે તેમનો જન્મ વસિષ્ઠ ગોત્રમાં વીરનિર્વાણ સં. ૧૯૧માં બંધ પડતાં, એક માત્ર શ્રી સુધર્માસ્વામી રચિત દ્વાદશાંગીનું થયો હતો. તેમનું બાલ્યવયે લાલનપાલન આર્યા સાધ્વી યક્ષાએ પઠન-પાઠન ચાલુ રહ્યું અને આજે એ જ દ્વાદશાંગી વિદ્યમાન કર્યું હતું. આર્યા યક્ષા દ્વારા તેમને સુંદર સંસ્કાર મળ્યા હતા. રહી જગત ઉપર પરમ ઉપકાર કરી રહી છે, વર્તમાન આચાર્ય સ્થલિભદ્રે તેમને વીરનિર્વાણ સં. ૨૧૪માં મુનિદીક્ષા જૈનશાસન તેના આધારે જ પ્રવર્તી રહ્યું છે. આ દ્વાદશાંગી એ આપી. એ પછીના વર્ષમાં જ આચાર્ય સ્થૂલિભદ્રનો સ્વર્ગવાસ જ જૈનધર્મનું મૌલિક અને પ્રધાન શ્રુતસાહિત્ય છે. આ થયો. આથી આર્ય સુહસ્તિનું અધ્યયન તેમના વડીલ ગુરુબંધુ દ્વાદશાંગી-બાર અંગો (શાસ્ત્રો)નાં નામ નીચે મુજબ છે – આર્ય મહાગિરિ પાસે થયું હતું. આર્ય મહાગિરિ દશ પર્વધર (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, હતા. આર્ય સુહસ્તિએ તેમની પાસે ૧૧ અંગો અને ૧૦ પૂર્વોનું (૪) સમવાયાંગ, (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર), સંપૂર્ણ શાસ્ત્રાધ્યયન કર્યું હતું. શ્રમણ સંઘનું સંચાલનકાર્ય આર્ય (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશા, (૮) અંતકૃતદશા, સુહસ્તિ, આર્ય મહાગિરિના જિનકલ્પતુલ્ય સાધના દરમિયાન, (૯) અનુત્તરૌપપાતિકદશા, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાક- તેમના આદેશથી તેમની વિદ્યમાનતામાં જ કરતા હતા, પરંતુ શ્રુત અને (૧૨) દૃષ્ટિવાદ. યુગપ્રધાનપદનું ઉત્તરદાયિત્વ આર્ય મહાગિરિના સ્વર્ગવાસ પછી શ્રી સુધર્માસ્વામીએ પચાસ વર્ષની વયે દીક્ષા અંગીકાર જ વીરનિર્વાણ સં. ૨૪૫માં સંભાળ્યું. કર્યા પછી ભારતવર્ષમાં વિચરી ભગવાન મહાવીરના દિવ્ય તે સમયમાં જૈનધર્મનો પ્રસાર અને પ્રભાવ ફેલાવવામાં સંદેશનો મધુર અને બોધક વાણીથી સુંદર પ્રચાર કર્યો હતો. આર્ય સુહસ્તિનો વિશિષ્ટ ફાળો હતો. સમ્રાટ સંપ્રતિનું આ તેમના ધર્મોપદેશથી અનેક આત્માર્થી ભવિ જીવોએ જૈન ધર્મ ધર્મપ્રસારના કાર્યમાં અભુત યોગદાન હતું. આચાર્ય સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું હતું, તેમાં અનેક રાજા- સુહસ્તસૂરિને સમ્રાટ સંપ્રતિનો યોગ મળ્યો તેની પાછળ એક મહારાજાઓ, રાજકુંવરો, મંત્રીઓ, શ્રેષ્ઠીવર્યો અને અન્ય ક્ષેત્રના બોધદાયક ઘટના છે. આર્ય સુહસ્તિસૂરિ એક વખત (ગોચરી) મહારથીઓ પણ હતા, તેમાંના કેટલાય એ પોતાનાં અઢળક કૌશામ્બીમાં પધાર્યા. તે વખતે કૌશામ્બીમાં ભયંકર દુષ્કાળની ધનસંપત્તિ અને વૈભવ-વિલાસને ત્યાગીને સંયમમાર્ગનો સ્વીકાર સ્થિતિ પ્રવર્તતી હતી. જનતા દુષ્કાળના કારમાં કોપથી પીડિત કરી દીક્ષા ગ્રહણ કરી હતી. શ્રી સુધર્માસ્વામીએ જેમ હતી. સાધારણ મનુષ્ય માટે પેટ પૂરતા ભોજનની વાત દુર્લભ જિનશાસનની અદ્ભુત શાસનપ્રભાવના કરી હતી, તેમ ભગવાન બની ગઈ હતી; મુનિઓ તરફની ભક્તિના કારણે લોકો તેમને મહાવીરની ઉત્તમોત્તમ સેવા-ભક્તિ પણ કરી હતી. હજી ભિક્ષા આપતા હતા. એક વાર આર્ય સુહસ્તિના શિષ્ય ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ સમયે શ્રી ભિક્ષા માટે એક શ્રેષ્ઠીને ત્યાં ગયા. તેમની પાછળ એક ક્ષુધાતુર સુધર્માસ્વામીની વય ૮૦ વર્ષની હતી. ૯૨ વર્ષની વયે રંક પણ ગયો. તેણે મુનિઓનાં પાત્રોમાં શ્રેષ્ઠી દ્વારા અપાયેલી વીરનિર્વાણ સં. ૧૨ (વિ.સ. પૂર્વે ૪૫૮)માં કેવલજ્ઞાન પ્રાપ્ત ભોજનસામગ્રી જોઈ. સાધુઓ ગોચરી વહોરી ઉપાશ્રય તરફ થતાં તેઓએ પોતાના ઉત્તરાધિકારી પદે શ્રી જંબૂસ્વામીની પાછા ફરતા હતા. તે રંક પણ તેની પાછળ ચાલ્યો. તેમણે Jain Education Intemational Page #90 -------------------------------------------------------------------------- ________________ ૦૪ મુનિઓ પાસે ભોજનની યાચના કરી. મુનિ બોલ્યા કે-“ગુરુના આદેશ વિના અમે કોઈ પણ કાર્ય કરી શકતો નથી.” એ રંક પણ મુનિઓની પાછળ પાછળ ઉપાશ્રયે ગયો. મુનિઓએ રંકની તરફ સંકેત કરીને આર્ય સુહસ્તિને કહ્યું કે-“આર્ય! આ રંક અમારી પાસે ભોજનની યાચના કરી રહ્યો છે.” આર્ય સુહસ્તિએ કરણાદષ્ટિથી તેને જોયો અને પછી જ્ઞાનોપયોગથી જાણ્યું કે“આ રંક ભવાંતરમાં જિનપ્રવચનના આધારભૂત થશે.” આર્ય સુહસ્તિએ આ રંકને મધુર સ્વરે સમજાવ્યું કે-“હે ભાગ્યવાન! આ આહાર મુનિજીવન સ્વીકાર કર્યા પછી જ તને આપી , શકીએ. ગૃહસ્થને આ આહાર આપવો એ સાધ્વાચારની મર્યાદા પ્રમાણે યોગ્ય નથી.” રંકને ભોજનના અભાવે મૃત્યુ પામવા કરતાં આ સંયમમાર્ગ કઠિન છતાં સુગમ લાગ્યો. તે મુનિ થવા માટે તત્કાલ તૈયાર થયો. આર્ય સુહસ્તિસૂરિએ મોટા લાભનું કારણ સમજી દીક્ષા આપી. તેને કેટલાય દિવસો ભૂખ્યા કાઢ્યા પછી પ્રથમવાર પર્યાપ્ત ભોજન મળ્યું તેથી આહારમર્યાદાનો વિવેક ન રહ્યો. વધારે પડતું ભોજન પેટમાં જવાથી શ્વાસનળીમાં પ્રાણવાયુનો સંચાર થવો કઠિન બન્યો. દીક્ષા દિવસની પ્રથમ રાત્રિએ જ તે મુનિ ગુરુદેવના બોધથી' સમતાભાવ ધરી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા અને પુણ્યકર્મના યોગે તેમનો આત્મા સમ્રાટ અશોકના પૌત્ર અને કુણાલના પુત્ર સંપ્રતિ રૂપે જન્મ્યો, અને આ અવ્યક્ત સામાયિકની સાધનાના ફળસ્વરૂપે તેને મહાન સામ્રાજ્ય પણ પ્રાપ્ત બન્યું. યુવરાજ સંપ્રતિ એક દિવસ રાજપ્રાસાદના ઝરૂખામાં બેઠા હતા. તેમણે મુનિર્વાદથી પરિવૃત્ત આર્ય સુહસ્તિસૂરિને રાજમાર્ગ પર શ્રીસંઘ સહિત સામૈયામાં પ્રભુની રથયાત્રાના વરઘોડામાં ચાલતા જોયા. પૂર્વભવની સ્મૃતિ જાગી. આર્ય સુહસ્તિની આકૃતિ તેને પરિચિત લાગી. વિશેષ ધ્યાનપૂર્વક જોતાં તેમને જાતિસ્મરણજ્ઞાન થયું. સંપ્રતિએ પોતાનો પૂર્વભવ જાણ્યો. તેમણે પ્રાસાદમાંથી નીચે ઊતરી આર્ય સુહસ્તિસૂરિને વંદન કરી, વિનમ્રભાવે પૂછ્યું કે-“આપ મને ઓળખો છો?” આર્ય સુહસ્તિસૂરિએ જ્ઞાનોપયોગથી રાજા સંપ્રતિનું પૂર્વભવનું સંપૂર્ણ વૃત્તાંત જાણ્યું અને તેમને ઓળખી ગયા. સંપ્રતિએ નમન કરી કહ્યું, “ભગવન્! આપે મને પૂર્વ ભવમાં દીક્ષા આપી, જિનધર્મની શ્રેષ્ઠ એવી સંયમમાર્ગની પ્રાપ્તિ કરાવી તેનું જ આ પરિણામ છે. આપ મારા પરમ ઉપકારી છો. પૂર્વજન્મમાં આપ મારા ગુરુ હતા. આ જન્મમાં પણ હું આપનો ગુરુ તરીકે સ્વીકાર કરું છું. મને આપનો ધર્મપુત્ર માની કર્તવ્ય ચતુર્વિધ સંઘ શિક્ષાથી અનુગૃહીત કરો અને આપશ્રી પ્રસન્ન મનવાળા થઈ કોઈ વિશિષ્ટ કાર્યનો આદેશ કરો, જે સેવાકાર્ય કરી હું અનૃણી બનું.” આર્ય સુહસ્તિસૂરિએ અમૃતમય વાણી દ્વારા કહ્યું કે, “રાજ! ઉભયલોકમાં કલ્યાણકારી એવા જિન ધર્મનું અનુસરણ કરો.” સૂરિજીના ઉપદેશથી રાજા સંપ્રતિએ જૈન ધર્મ સ્વીકાર્યો. સમ્યક્ત સહિત શ્રાવકનાં બારવ્રતો સ્વીકાર્યા અને તે પરમ અહિતોપાસક બન્યો. હવે તે ત્રિકાળ જિનપૂજા કરે છે, સ્વામી ભાઈઓની સદાયે ભક્તિ કરે છે અને ખૂબ જ દાન આપે છે. જ્યાં જ્યાં એનું રાજ્ય હતું ત્યાં જૈન ધર્મનો પ્રચાર કરવામાં તત્પર બને છે. સમ્રાટ સંપ્રતિએ પોતાનાં અસૂર્ય રાજરાણીઓ રાજકુમારીઓ, રાજકુમારો તેમ જ સામંતોને સાધુ બનાવી ચીન, બર્મા, સિલોન, અફઘાનિસ્તાન, નેપાલ, ભૂતાન વગેરે દૂર-સુદૂર પ્રદેશોમાં વિહાર કરાવ્યો હતો અને જૈનધર્મનો વાસ્તવિક પ્રચાર કરાવ્યો હતો. વળી તેઓ દ્વારા લોકોને સાધુચર્યાના જાણકાર બનાવી, જૈનમુનિઓની વિહારચર્યાને યોગ્ય ભૂમિકા તૈયાર કરાવી હતી. ઉપરાંત, સમ્રાટ સંપ્રતિની પ્રાર્થનાથી આર્ય સુહસ્તિસૂરિએ પોતાના શિષ્યવર્ગને અનાર્યદેશમાં મોકલ્યો અને મિથ્યાત્વથી ગ્રસ્ત તે ક્ષેત્રોમાં અધ્યાત્મદીપક પ્રગટાવ્યો હતો. રાજા સંપ્રતિએ જૈનધર્મ સ્વીકાર્યા પછી સવા કરોડ (કે સવા લાખ) જિનમૂર્તિઓ ભરાવી, ૩૬ હજાર પ્રાચીન જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને સવા લાખ નવાં જિનમંદિરો બંધાવ્યાં. એમ કહેવાય છે કે, તેમની માતાને એક નૂતન જિનપ્રતિમાની પ્રતિષ્ઠા પછી જ ભોજન વાપરવાનો નિયમ હતો અને તે કારણે આ વિપુલ પ્રમાણમાં જિનપ્રતિમાઓ ને જિનમંદિરોનું નિર્માણ થયું હતું. રાજા સંપ્રતિએ પોતાના પ્રદેશ ઉર્જન અને આંધ્ર, તામિલ, કર્ણાટક, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગૂર્જર, મારવાડ, માળવા, રાજપૂતાના વગેરેમાં પણ જૈનધર્મની જ્યોતિને વધુ ઉજ્વલ, જ્વલંત અને દઢ બનાવી ઠેર ઠેર જિનમંદિરો બંધાવ્યાં હતાં. તેણે ભરૂચમાં અશ્વાવબોધ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મારવાડમાં ઘાંઘાણી ગામે ભગવાન પઘસ્વામી ૮ (પદ્મપ્રભુજી)નું, પાવાગઢમાં ભ, સંભવનાથનું, હમીરગઢમાં ભ, પાર્શ્વનાથનું, ઇલોરગિરિમાં ભય નેમનાથનું, રોહિંસગિરિ (પૂર્વ)માં ભ૦ પાર્શ્વનાથનું, દેવપત્તન (દક્ષિણ)માં ભ ચંદ્રપ્રભનું અને ઈડરગઢમાં ભ૦ શાંતિનાથનું મંદિર બંધાવ્યું હતું. (રાજા સંપ્રતિએ ભરાવેલ જિનપ્રતિમાઓ આજે પણ કેટલાંક તીર્થો-જિનાલયોમાં જોવા મળે Jain Education Intemational Page #91 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા છે.) આ ઉપરાંત, સંપ્રતિ રાજાએ ઉજ્જૈન (અવંતી)માં આચાર્ય સુહસ્તિસૂરિની અધ્યક્ષતામાં એક શ્રમણસંમેલન મેળવી, નાનકડી આગમવાચના કરાવી હતી. આર્ય સુહસ્તિસૂરિના દીક્ષાશિષ્ય મુનિ અવન્તિસુકુમાલનો એક જ દિવસમાં અત્યંત કઠિન કર્મનિર્જરાનો પ્રસંગ બન્યો હતો, જે આ જ ગ્રંથમાં પ્રગટ કર્યો હોય અહીં પુનરાવર્તન કરેલ નથી. આર્ય સુહસ્તિસૂરિના શાસનકાળ પછી ત્રણ પ્રકારની શ્રમણપરંપરા શરૂ થઈ. તેઓ અને પૂર્વેના યુગપ્રધાન આચાર્યો ગણનાયક અને વાચનાચાર્ય પણ હતા. તેઓ ગણની તથા સંઘની સાર-સંભાળ લેતા તેમ જ શિષ્યોને આગમવાચનાપૂર્વક પઠનપાઠન પણ કરાવતા. પછીના આચાર્યોમાં કાળબળે આ સામર્થ્ય ન રહ્યું. આથી ચારિત્રરક્ષાનું કાર્ય અને શ્રુત-જ્ઞાનરક્ષાનું કાર્ય બે વિભાગમાં વહેંચાઈ ગયું જ્યારે યુગપ્રધાનાચાર્યની પરંપરા એક પછી એક ચાલુ રહી, એટલે એક યુગપ્રધાનનું સ્વર્ગગમન થતાં બીજા આચાર્યમાં યુગપ્રધાનનાં લક્ષણો પ્રગટે અને તે ત્યારથી યુગપ્રધાન બને. આમ, ગણાચાર્ય, વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય—એવી ત્રણ શ્રમણપરંપરા ત્યાર પછી શરૂ થઈ. તેમાં ગણનું ઉત્તરદાયિત્વ સંભાળનાર ગણાચાર્ય, આગમવાચના આપનાર વાચનાચાર્ય તેમ જ પ્રભાવોત્પાદક સર્વજનહિતકારી અધ્યાત્મપ્રવૃત્તિઓ દ્વારા યુગચેતનાનો દિશાબોધ કરનાર યુગપ્રધાનાચાર્ય કહેવાયા. ગણાચાર્યનો સંબંધ પોતપોતાના ગણ સાથે હોય છે. વાચનાચાર્ય ભિન્ન ગણવાળાને પણ વાચના આપે છે. યુગપ્રધાનાચાર્યનું કાર્યક્ષેત્ર સાર્વભૌમ હોય છે. જૈન-જૈનેતર સર્વ લોકો તેમનાથી લાભ પામે છે. આર્ય સુહસ્તિસૂરિનો શિષ્યસમુદાય વિશાળ હતો. કલ્પસૂત્રમાં આર્ય સુહસ્તિસૂરિના મુખ્ય ૧૨ શિષ્યોનો ઉલ્લેખ છે : (૧) આર્ય રોહણ, (૨) યશોભદ્ર, (૩) મેઘણિ (ગુણસુંદરસૂરિ), (૪) કામર્ધિગણિ, (૫) સુસ્થિત, (૬) સુપ્રતિબદ્ધ, (૭) રક્ષિત, (૮) રોહગુપ્ત, (૯) ૠષિગુપ્ત, (૧૦) શ્રીગુપ્ત, (૧૧) બ્રહ્મગણિ અને (૧૨) સોમણિ. આર્ય સુહસ્તિસૂરિ દશ પૂર્વધર, ધર્મધુરાના સમર્થ સંવાહક અને પ્રભાવશાળી આચાર્ય હતા. તેમના શાસનકાળમાં જૈનધર્મનો ઘણો સારો પ્રસાર થયો હતો. આર્ય સુહસ્તિ ૨૩ વર્ષ ગૃહસ્થજીવનમાં રહ્યા. તેઓ ૭૭ વર્ષના ચારિત્રપર્યાયમાં ૪૬ વર્ષ યુગપ્રધાનપદથી અલંકૃત રહ્યા. તેઓની પૂર્વેના યુગપ્રધાનોમાં તેમનો ચારિત્રપર્યાય સૌથી વધુ૭૭ વર્ષનો હતો. આર્ય For Private lou સુહસ્તિસૂરિ ૧૦૦ વર્ષની વયે, વીરનિર્વાણ સં. ૨૯૧માં, ઉજ્જૈનમાં સ્વર્ગવાસ પામ્યા. આગમોને ચાર અનુયોગોમાં ચિરંજીવ બનાવનાર આચાર્ય આર્યરક્ષિતસૂરિ માલવાના દશપુરમાં એટલે મંદસોરમાં રુદ્રસોમ પુરોહિત અને તેને રુદ્રસોમા પત્ની હતી. રુદ્રસોમ પોતે વિદ્વાન અને કર્મકાંડી બ્રાહ્મણ હતો, તેને રક્ષિત તથા ફલ્ગુ એમ બે પુત્રો હતા. પુરોહિતે રક્ષિતને પોતાનું જ્ઞાન આપ્યું અને પછી એની તેજ બુદ્ધિ જોઈને તેને પાટલીપુત્ર ભણવા મોકલ્યો. રક્ષિત ત્યાં બાર વર્ષ રહી વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, વેદ, પુરાણ અને ઇતિહાસ ભણી આચાર્ય થઈ ઘેર આવ્યો. રાજાએ પુરોહિતના પુત્રનાં ઘણાં સત્કાર-સમ્માન કર્યાં, પુત્ર માતા પાસે ગયો પરંતુ માતાએ બહુ હર્ષ બતાવ્યો નહીં. પુત્ર કારણ પૂછ્યું એટલે માતાએ જણાવ્યું કે, “બેટા! તું જે ભણ્યો છે તે માત્ર સંસાર વધારનારી જ વિદ્યા છે, આત્મકલ્યાણ કરનારી જો કોઈ વિદ્યા હોય તો તે માત્ર દૃષ્ટિવાદનું જ્ઞાન જ છે, તેને તું ભણ્યો છે?” રક્ષિતે કહ્યું : ‘માતાજી! દૃષ્ટિવાદનું નામ જ મેં આજે સાંભળ્યું છે. હું તે ભણ્યો નથી, હવે હું એ વિદ્યા જરૂર ભણીશ.’ માતા બોલી : “વત્સ! અહીં શેરડીના વાઢમાં આ તોષલીપુત્ર વિરાજે છે, તેઓ તને એ વિદ્યા ભણાવશે. તું તેમની પાસે જજે.'' પંડિત રક્ષિત બીજે દિવસે સવારે માતાની રજા લઈને આ તોષલીપુત્ર પાસે જવા ચાલ્યો, તે જ વખતે તેનો મામો શેરડીના ૯।। (સાડાનવ) સાંઠા લઈ સામે આવતો મળ્યો. ભાણેજે મામાને પ્રણામ કરીને કહ્યું : પધારો, મારાં માતુશ્રી અંદર છે. બહાર જાઉં છું, પછી તે ઢઢુર નામના શ્રાવકની સાથે ઉપાશ્રયમાં ગયો અને તેણે તે શ્રાવકે જેમ કર્યું તેમ બધુંય વિધિવિધાન કર્યું. આચાર્યશ્રીએ તેને પૂછ્યું કે, “વત્સ! તું કોણ છે?'' પંડિત રક્ષિતે પોતાનો ટૂંકો પરિચય આપ્યો અને સાથોસાથ જણાવ્યું કે, “મારી માતાએ મને આપની પાસે પૂર્વની વિદ્યા (દૃષ્ટિવાદ) શીખવા મોકલ્યો છે.” સૂરિજી બોલ્યા : “એ માટે તો તારે મુનિ થવું પડશે.’ રક્ષિતે ઉત્તર વાળ્યો કે, “જેમ થતું હોય તેમ કરો, મને દીક્ષા આપો. મારે પૂર્વનું જ્ઞાન ભણવું છે.” આથી રક્ષિત પંડિતને આચાર્યશ્રીએ દીક્ષા આપી. Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ tot આ તોષલીપુત્ર મુનિ આર્ય રક્ષિતને શાસ્ત્રઅભ્યાસ કરાવ્યો અને પછી પૂર્વનું જ્ઞાન મેળવવા-દૃષ્ટિવાદનો અભ્યાસ કરવા આર્ય વજસ્વામી પાસે જવા આજ્ઞા આપી. આર્ય રક્ષિતજીએ પણ રસ્તામાં-અવન્તિમાં આર્ય વજસ્વામીના વિદ્યાગુરુ આ ભદ્રગુપ્તસૂરિનાં દર્શન કર્યાં અને તેમની ભાવના મુજબ વીર સં. ૫૩૩માં તેમને અનશન કરાવી અંતિમ આરાધનાપૂર્વક સમાધિમૃત્યુ કરાવ્યું. આ ભદ્રગુપ્તસૂરિએ આર્ય રક્ષિતને પહેલેથી જ સૂચના કરી હતી કે, “વત્સ! સોપક્રમી આયુષ્યવાળો મુનિ આર્ય વજસ્વામીની સાથે એક પણ રાત રહેશે તો તેમની સાથે જ મૃત્યુ પામશે, માટે તું આર્ય વજ્ર પાસે વિદ્યા ભણજે પણ તેમની સાથે ઊતરીશ નહીં અને રાતવાસો કરીશ નહીં.” આર્ય રક્ષિતે વિનય કર્યો કે, “પ્રભો! જેમ આપ કહો છો, તેમ કરીશ.' પછી આ૰ ભદ્રગુપ્તસૂરિ સ્વર્ગે ગયા.' આર્ય રક્ષિતજી ત્યાંથી વિહાર કરી જ્યાં આર્ય વજસ્વામી છે ત્યાં પહોંચ્યા અને જુદા ઉપાશ્રયમાં ઊતર્યા. આર્ય વજસ્વામીને તે જ પરોઢિયે સ્વપ્ન આવ્યું કે, “મારા દૂધથી ભરેલા પાત્રમાંથી કોઈ અતિથિ આવી ઘણું પી ગયો. તેણે થોડું બાકી રાખ્યું.” સૂરિજી જાગ્યા. તેમણે સ્વપ્નના આધારે નક્કી કર્યું કે, આજે કોઈ મુનિજી આવશે ને મારું પૂર્વશ્રુત ગ્રહણ કરશે. ત્યારબાદ થોડો વખત જતાં આર્ય રક્ષિતજી ત્યાં આવ્યા. તેમણે આવી વંદન કરીને જણાવ્યું કે, હું આ તોષલીપુત્રની આજ્ઞાથી પૂર્વનું જ્ઞાન મેળવવા આપની પાસે આવ્યો છું. મેં રસ્તામાં આ ભદ્રગુપ્તસૂરિને નિર્યામણા કરાવી છે અને તેમના કહેવાથી જ જુદા ઉપાશ્રયમાં ઊતર્યો છું તો મને કૃપા કરીને જ્ઞાનદાન કરો.” આર્ય વજસ્વામીએ ઉપયોગથી જોયું કે, “આ વાત બરાબર છે, આ સુપાત્ર છે, આને પૂર્વનું જ્ઞાન આપવું સર્વથા ઉચિત છે.’’ આમ વિચારી તેમને વાચના આપવી શરૂ કરી અને ૯ પૂર્વ સુધીનું જ્ઞાન ભણાવ્યું. બીજી તરફ તેમનો નાનો ભાઈ ફલ્ગુરક્ષિત માસપિતાના આગ્રહથી તેમને તેડવા આવ્યો. આર્ય રક્ષિતે તેન પણ દીક્ષા આપી અને આર્ય વજસ્વામીને પૂછ્યું કે, “હવે દશમું પૂર્વ કેટલું બાકી છે?' સૂરિજીએ કહ્યું : “વત્સ! હજી તો તું સમુદ્રમાં બિન્દુ જેટલું જ ભણ્યો છે.' આર્ય રક્ષિતને કંઈક અતિ અભ્યાસના થાકથી અને પોતાના લઘુબંધુ મુનિ ફલ્ગુરક્ષિતની પુનઃ વાતથી માતા-પિતા પાસે મંદસોર જવાની ઇચ્છા જાગી અને એક દિવસ આચાર્યશ્રીની અનુજ્ઞા માગી. આર્ય વજસ્વામીએ શ્રુતમાં ઉપયોગ For Private ચતુર્વિધ સંઘ મૂકી જાણ્યું કે, આ મુનિ ૧૦ પૂર્વ નહીં ભણી શકે. દશમું પૂર્વ મારી સાથે જ વિચ્છેદ પામવાનું છે એમ જાણી તેમને લા (સાડાનવ) પૂર્વ ભણાવી રજા આપી. આર્ય રક્ષિતે પોતાના લઘુબંધુ સહિત જન્મભૂમિ દશપુર (મંદસોર) જવા વિહાર કર્યો. વિચરતાં વિચરતાં તેઓ પાટલીપુત્ર નગરે પધાર્યા. ત્યાં પોતાના ગુરુ આચાર્ય તોષલીપુત્ર મળ્યા. અહીં ગુરુ તોષલીપુત્રે આર્ય રક્ષિતને સૂરિપદે સ્થાપી સ્વર્ગગમન કર્યું. આચાર્ય આર્યરક્ષિતસૂરિ ત્યાંથી વિહાર કરી દશપુર નગર પધાર્યા. મુનિ ફલ્ગુરક્ષિતે આગળથી માતાને સમાચાર આપ્યા હતા કે, “તમારો પુત્ર આચાર્ય થઈને આવ્યો છે” આચાર્ય આર્યરક્ષિતસૂરિ પધારતાં, તેમને મુનિવેશધારી જોઈ, માતા હર્ષથી રોમાંચિત થયાં. પિતા સોમદેવ પણ હર્ષ પામ્યા. આ આર્યરક્ષિતસૂરિએ માતા-પિતા, મામા વગેરેને અનેક પ્રકારે મનુષ્યજન્મની દુર્લભતા સમજાવી, પ્રતિબોધ પમાડી, સામાયિક વ્રતના ઉચ્ચારપૂર્વક તે સહુને દીક્ષા આપી. શ્રી આર્યરક્ષિતસૂરિ સાડાનવ પૂર્વના જ્ઞાતા હતા. તેથી શરીરવિજ્ઞાન, તિવિજ્ઞાન તથા માનવિજ્ઞાન વગેરેના ઊંડા જાણકાર હતા. તેમણે વિચાર્યું કે, એક તો પડતો કાળ છે. બાર બાર વર્ષોના દુષ્કાળ પડવાથી શ્રુતજ્ઞાનમાં મોટો હ્રાસ થયો છે અને હવે કદાચ આવા એક-બે દુષ્કાળ પડશે તો શ્રુતજ્ઞાનનો સર્વથા નાશ થશે. બીજું, સંહનનબળ પણ ઘટતું જાય છે. ત્રીજું, જિનાગમનું પ્રત્યેક સૂત્ર અનંત અર્થોથી ભરેલું છે, ગંભીર છે; દરેક સૂત્રમાં ઓછામાં ઓછા ૧. દ્રવ્ય, ૨. ચરણકરણ, ૩. ગણિત અને ૪. ધર્મકથાએ ચાર અનુયોગો તો છે જ. એ દરેકને ધારણ કરે એવી બુદ્ધિવાળા મુનિઓ થોડા છે, એટલે એ ચાર અનુયોગોની રક્ષા કરવા જતાં સૂત્રોની રક્ષા કરવી મુશ્કેલ થઈ પડશે. ચોથું, શ્રુતધરો સ્થવિર છે, વૃદ્ધ છે અને નાગેન્દ્ર વગેરે મુનિઓ બિલકુલ નવા છે. તેઓને બને તેટલા ઓછા સમયમાં શ્રુતજ્ઞાન આપી દેવું જોઈએ. કાળ થોડો છે અને કામ ઘણું છે. આ રીતે શ્રી આર્યરક્ષિતસૂરિએ ગંભીર વિચાર કર્યો. સમકાલીન પ્રભાવક આચાર્યોની સંમતિ લીધી. દરેક સૂત્રપાઠનો એકેક પ્રધાન અર્થ કાયમ રાખી, ગૌણ અર્થોને જતા કર્યા અને એ રીતે દરેક આગમને ચાર અનુયોગમાં વહેંચી નાખ્યા, જે આ પ્રમાણે હતા–૧. દ્રવ્યાનુયોગ : દૃષ્ટિવાદ. ૨. ચરણકરણાનુયોગ : ૧૧ અંગો, છેદસૂત્રો, મહાકલ્પ, ઉપાંગો, મૂળસૂત્ર. ૩. ગણિતાનુયોગ : સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ. ૪. ધર્મ Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ હતો. તવારીખની તેજછાયા કથાનુયોગ : ઋષિભાષિત, ઉત્તરાધ્યયન. આ અનુયોગો આ દેવે તેમને પ્રતિબોધ પમાડી જૈનદીક્ષા લેવા ઉત્સુક પણ કર્યા યુગપ્રધાનાચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિએ વીરનિર્વાણ સં. પ૯૨ હતા. (લગભગ)માં જુદા પાડ્યા છે અને આગમોને ચિરંજીવ બનાવ્યા શ્રી દેવદ્ધિગણિનો જન્મ સૌરાષ્ટ્ર (પ્રાયઃ વેરાવળ કે છે. આ અનુયોગ પ્રમાણે જ વર્તમાનમાં આગમોનું પઠન-પાઠન પ્રભાસપાટણ)માં થયો હતો. ત્યાંના રાજા અરિદમનના રાજસેવક થાય છે. આ સ્તુત્ય કાર્ય દશપુર (મંદસૌર) નગરમાં નાની કાશ્યપગોત્રીય કામલ્વેિ ક્ષત્રિયના તેઓ પુત્ર હતા. તેમની માતાનું સરખી ત્રીજી આગમવાચનાના સમયે થયું હતું. તેમાં વાચનાચાર્ય નામ કલાવતી હતું. માતાએ સ્વપ્નમાં ઋદ્ધિસંપન્ન દેવને જોયો નંદિલસૂરિ, ગણાચાર્ય વજસેનસૂરિ આદિ પ્રભાવક શ્રમણ હતો. તેથી પુત્રનું નામ દેવર્તિ રાખવામાં આવ્યું હતું. ભગવંતો ઉપસ્થિત હતા. દેવર્દ્રિએ ઉપરોક્ત વિગતે પ્રતિબોધ પામી આચાર્ય આચાર્ય આરક્ષિતસૂરિ ૧૯મા યુગપ્રધાન હતા. વલ્લભી લોહિત્યસૂરિ (કે શ્રી દુષ્યગણિ) પાસે દીક્ષા અંગીકાર કરી હતી. યુગપ્રધાન પટ્ટાવલ્લીમાં તેમનું સંપૂર્ણ આયુષ્ય ૭૫ વર્ષનું દર્શાવ્યું દેવર્ધ્વિમુનિએ ગુરુ પાસે આગમોનો અભ્યાસ કરી ગણિ પદ છે, જેમાં ૨૨ વર્ષ ગૃહમાં, ૪૪ વર્ષ મુનિપણામાં અને ૧૩ વર્ષ પ્રાપ્ત કર્યું હતું. પછી ઉપકેશગચ્છીય આચાર્ય દેવગુપ્તસૂરિ પાસે યુગપ્રધાન પદે વ્યતીત થયાં. તેમનો જન્મ વીરનિર્વાણ સં. પ૨૨ રહી એક પૂર્વ અર્થ સહિત અને બીજું પૂર્વ મૂળ ભણી ક્ષમાશ્રમણ (વિ.સં. પ૨)માં, દીક્ષા વીરનિર્વાણ સં. ૫૪૪ (વિ.સં. ૭૪)માં, પદ પ્રાપ્ત કર્યું હતું. યુગપ્રધાન આચાર્ય પદ વીરનિર્વાણ સં. ૧૮૪ (વિ.સં. ૧૧૪)માં અને સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. ૧૯૭ (વિ.સં. ૧૨૭)માં થયો આગમકાર્ય : આચાર્ય સ્કંદિલસૂરિએ મથુરામાં ચોથી આગમવાચના કરીને જે આગમો લખ્યા હતા તેનો વારસો આચાર્ય દેવર્ધ્વિગણિ પાસે હતો અને આચાર્ય નાગાર્જુનસૂરિએ આગમ શાસ્ત્રોના સૌપ્રથમ આલેખનકર્તા વલભીમાં જે વાચના કરીને આગમો લખ્યા હતા તેનો વારસો શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ આચાર્ય ભૂતદિનસૂરિ અને આચાર્ય કાલકસૂરિ (ચોથા) પાસે આચાર્યશ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણનું નામ જૈન હતો. આ બંને પાઠોને તપાસી એક ચોક્કસ પાઠ તૈયાર કરવાનું ઇતિહાસનાં સુવર્ણ પૃષ્ઠો પર રેખાંકિત અને અમર છે. તેઓ આવશ્યક હતું. આથી એ બંને પાઠોના વારસદાર આચાર્યોએ આગમ શાસ્ત્રોના સૌ પ્રથમ આલેખનકર્તા હતા. તેમણે વલભીમાં વીર સં. ૯૮૦માં વલભીમાં મોટું શ્રમણ સંમેલન મેળવ્યું અને પાંચમી આગમવાચના દ્વારા દરેક પ્રાપ્ત આગમોને સૌ પ્રથમ એક ચોક્કસ પાઠ તૈયાર કર્યો. આ પાંચમી આગમવાચનાના પુસ્તકારૂઢ બનાવી આગમોને ચિરંજીવ બનાવવાનું ભગીરથ અને વાચનાચાર્ય શ્રી દેવર્ધ્વિગણિ હતા. તેઓ પોતાની ગણધરપરંપરાના સ્તુત્ય કાર્ય કર્યું હતું. “નંદીસૂત્ર સ્થવિરાવલી’માં શ્રી દેવર્ધ્વિગણિએ ગણનાયક પણ હતા. પૂર્વે જે જે આગમવાચનાઓ થઈ તે શ્રી લોહિત્યાચાર્યની સુંદર શબ્દોમાં પ્રશસ્તિ કરી છે. તેથી અને મુખપાઠ રૂપે થઈ હતી. ચોથી વાચના લિપિબદ્ધ થયાનો ઉલ્લેખ અન્ય એક કથાથી તેઓ શ્રી લોહિયાચાર્યના શિષ્ય હોવાની મળે છે, પરંતુ શ્રી દેવદ્ધિગણિના નેતૃત્વમાં આ પાંચમી પ્રતીતિ થાય છે. ચૂર્ણિકાર શ્રી જિનદાસ મહત્તરે તેમને શ્રી આગમવાસના સમયે જે સમગ્ર આગમોનું વ્યવસ્થિત સંકલન દુષ્યગણિના શિષ્ય માન્યા છે. શ્રી દુષ્યગણિ અને શ્રી અને લિપિકરણ થયું તે અપૂર્વ હતું. આ આગમવાચનામાં ૮૪ દેવદ્ધિગણિ–બંનેના ‘ગણિ’ પદાંત નામ ગુરુ-શિષ્ય હોવાની આગમ, નિયુક્તિ, ભાષ્ય, કમ્મપડિ અને તત્ત્વાર્થસૂત્ર વગેરે સંભાવના પ્રગટ કરે છે. શાસ્ત્રો મળીને કરોડો શ્લોકપ્રમાણ સાહિત્ય પુસ્તકારૂઢ થયું હતું. શ્રી દેવદ્ધિગણિના ગૃહસ્થજીવનની પ્રમાણિત માહિતી આજે આપણને જે આગમો મળે છે તે તેમની એ ખાસ મળતી નથી, પણ એક કથાના આધારે તેઓ પૂર્વભવમાં આગમવાચનાનું જ સ્તુત્ય પરિણામ છે. હરિણગમેષી નામે દેવ હતા, જેમણે મહાવીર ભગવાનના આગમવાચનાના આ અવસરે નંદી સૂત્રનું નિધૂહણ ગર્ભને દેવાનંદાના ઉદરમાંથી લઈ ત્રિશલા રાણીના ઉદરમાં (રચન) પણ આચાર્ય દેવર્ધ્વિગણિએ કર્યું હતું. આ કૃતિમાં જ્ઞાનની મૂક્યો હતો. આ હરિણગમેલી દેવે પોતાના આયુષ્યના અંતિમ વ્યવસ્થિત રૂપરેખા સાથે આગમસૂત્રોની સૂચિ તથા અનેક સમયમાં સૌધર્મેન્દ્ર દેવને નવા આવનાર હરિણગમેલી દ્વારા મહત્ત્વપૂર્ણ ગ્રંથોનો ઉલ્લેખ પણ થયો છે. પાટપરંપરા-પ્રવર્તક શ્રી પોતાના નવા ભવમાં પ્રતિબોધ પમાડવાની વિનંતી કરી હતી અને સુધર્માસ્વામીથી લઈને શ્રી દુષ્યગણિ સુધીના વાચનાચાર્યોની Jain Education Intemational Page #94 -------------------------------------------------------------------------- ________________ to૮ યોગ્ય પરંપરા પણ તેઓએ જણાવી છે, જે આ પ્રમાણે છે— ૧. આર્ય સુધર્મા, ૨. આર્ય જંબૂ, ૩. આર્ય પ્રભવ, ૪. આર્ય શય્યભવ, ૫. આર્ય યશોભદ્ર, ૬. આર્ય સંભૂતિવિજય, ૭. આર્ય ભદ્રબાહુ, ૮. આર્ય સ્થૂલિભદ્ર, ૯. આર્ય મહાગિરિ, ૧૦. આર્ય સુહસ્તિ, ૧૧. આર્ય બલ્લિસહ, ૧૨. આર્ય સ્વાતિ, ૧૩. આર્ય શ્યામ, ૧૪. આર્ય ષાંડિલ્ય, ૧૫. આર્ય સમુદ્ર, ૧૬. આર્ય મંજૂ, ૧૭. આર્ય નંદિલ, ૧૮. આર્ય નાગહસ્તિ, ૧૯. આર્ય રેવતીનક્ષત્ર, ૨૦. આર્ય સિંહસૂરિ, ૨૧. આર્ય સ્કંદિલ, ૨૨. આર્ય હિમવંત, ૨૩. આર્ય નાગાર્જુન, ૨૪. આર્ય ભૂતદિન્ન, ૨૫. આર્ય લોહિત્ય, ૨૬. આર્ય દુષ્યગણ, ૨૭. આર્ય દેવર્કિંગણિ. આ દેવર્કિંગણિએ બીજા ગ્રંથો પણ લખ્યા છે. તેમાંના કેટલાકનાં નામો નીચે પ્રમાણે છે— ચૌદ પૂર્વોમાંથી ઉદ્ધરેલા-(૨) સિદ્ધપ્રામૃત, સંસક્તનિર્યુક્તિ, કર્મપ્રકૃતિ, શતક (પંચસંગ્રહ, સપ્તતિકા, શતક), જીવસમાસ, યોનિપ્રામૃત, (૫) નયચક્ર, (૬) વાક્યશુદ્ધિ, (૭) ધર્મપ્રજ્ઞપ્તિ, (૮) પરિગ્રહ અધ્યયન, પિન્ટુષણા, (૯) ઓઘનિર્યુક્તિ, દશવૈકાલિકનાં છૂટાં સાત અધ્યયનો, ચાર છેદઆગમી, કલ્પસૂત્ર, પંચકલ્પ, સ્થાપનાકલ્પ, (૧૦) પ્રતિષ્ઠાકલ્પ વગેરે. વલભીમાં આગમવાચના થઈ તેથી તે આગમતીર્થ મનાય છે. અહીં આ ઇતિહાસને યાદ આપતું ભવ્ય ગુરુમંદિર પણ છે. આ દેવર્ધિગણિના સ્વર્ગવાસનો ઉલ્લેખ મળતો નથી, પણ તેઓ અંતિમ પૂર્વધર હતા અને પૂર્વજ્ઞાનનો વિચ્છેદ વીરનિર્વાણ સં. ૧૦૦૦માં થયાનો ઉલ્લેખ આગમોમાં છે, એ આધારે તેમનો સ્વર્ગવાસ પ્રાયઃ વી.નિ.સં. ૧૦૦૦માં થયો હતો. અચલગચ્છપ્રવર્તક આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજ આચાર્ય આર્યરક્ષિતસૂરિ સુવિહિતમાર્ગી પરંપરાના પક્ષકાર હતા, અચલગચ્છના પ્રવર્તક હતા. આર્યરક્ષિતસૂરિના ગુરુ નાણાવાલગચ્છના (વડગચ્છના ૪૬મા પટ્ટધર) આચાર્ય જયસિંહસૂરિ હતા. શ્રી આર્યરક્ષિતસૂરિ પ્રાગ્ધાટ (પોરવાડ) ગોત્રના હતા. તેમના પિતાનું નામ દ્રોણ અને માતાનું નામ દેદી હતું. તેમનો જન્મ આબુ પાસેના દંતાણી ગામમાં વિ.સં. ૧૧૩૬ના શ્રાવણ સુદ ૯ના થયો હતો. તેમનું સંસારી નામ વયજા (ગોદુહકુમાર) હતું. બાળક વયજાનાં માત-પિતા જૈનધર્મ પ્રત્યે અગાધ For Private ચતુર્વિધ સંઘ શ્રદ્ધાવાન હતાં. એક વખત આચાર્ય જયસિંહસૂરિ દંતાણી ગામે પધાર્યા. શ્રેષ્ઠી દ્રોણે ભક્તિભાવથી પોતાના પુત્રને ગુરુચરણે સમર્પિત કર્યો. શ્રી જયસિંહસૂરિ વયજાને લઈ ખંભાત ગયા. ત્યાં એમણે વિ.સં. ૧૧૪૨ના વૈશાખ સુદ ૮ના દિવસે બાળક વયજાને મુનિદીક્ષા આપી અને તેમનું નામ મુનિ વિજયચંદ્ર રાખ્યું. મુનિ વિજયચંદ્રજીએ આગમજ્ઞાન શ્રી જયસિંહસૂરિ પાસેથી મેળવ્યું અને મંત્ર-તંત્રની વિદ્યા યતિ શ્રી રામચંદ્ર પાસેથી મેળવી. ગુરુદેવે વિ.સં. ૧૧૫૯ના માઘ સુદ ૩ના દિવસે પાટણમાં આચાર્ય પદ પ્રદાન કરી શ્રી આર્યરક્ષિતસૂરિ નામથી ઉદ્ઘોષિત કર્યા. આગમપાઠોનો અભ્યાસ કરતાં કરતાં તેઓશ્રીને લાગ્યું કે, વર્તમાનમાં મુનિજીવનમાં શિથિલાચાર ફેલાઈ રહ્યો છે, એટલે ગુરુદેવની આજ્ઞા મેળવી તેમણે પોતાના મામા મુનિશ્રી શીલગુણ સાથે પૂનમિયાગચ્છમાં પ્રવેશ કર્યો. આ ગચ્છમાં રહેતાં તેમણે ભાલેજ ગામના શેઠ યશોધવલ ભંસાલીને કુટુંબ સાથે જૈન ધર્મી બનાવ્યા. પુનમિયાગચ્છમાં આર્યરક્ષિતસૂરિ વિજયચંદ્ર નામે પ્રસિદ્ધિ પામ્યા. કેટલાંક વર્ષ પછી ફરીથી નાણાવાલગચ્છમાં આવ્યા. વળી તેમની ખ્યાતિ આર્યરક્ષિત નામે થવા લાગી. ગચ્છ-પરિવર્તન કરવાથી પણ તેમને સંતોષ ન થયો. આથી નાણાવાલગચ્છમાં રહીને જ તેમણે ક્રિયોદ્ધાર કર્યો અને નવા નિયમો બનાવ્યા. વિ.સં. ૧૧૬૯માં તેમણે વિધિપક્ષગચ્છની અને વિ.સં. ૧૨૧૩માં અચલગચ્છની સ્થાપના કરી. અચલગચ્છે ચૈત્યવાસીઓ દ્વારા પોષિત શિથિલાચાર વિરુદ્ધ ક્રાંતિકારક પગલું ભર્યું. શ્રાવકોને પૌષધ તથા સામાયિકની ક્રિયા કરતી વખતે વસ્તુવિશેષ મુખવસ્ત્રિકા રૂપે અંચલ વિશેષ રાખવાનો નિર્દેશ કર્યો. પટ્ટાવલીઓમાંથી મળતા ઉલ્લેખ મુજબ પાટણમાં ગુર્જરનરેશ કુમારપાળની સભામાં વિરાજમાન શ્રી આર્યરક્ષિતસૂરિને તેમના ભક્ત મંત્રી કદર્ષિએ પોતાના ઉત્તરાસંગ (ખેસ)ના એક છેડાથી ભૂમિનું પ્રમાર્જન કરીને વસ્ત્રાચલથી વંદના કરી. ત્યારથી આ વિધિપક્ષને રાજા કુમારપાળ દ્વારા અંચલગચ્છ એવું સૂચક નામ અપાયું. અંચલગચ્છમાં મહત્તરાપદ પર સાધ્વી સમયશ્રીની સ્થાપના થઈ. તેમણે લક્ષ્મીસંપન્ન પરિવારને છોડી ૨૫ બહેનો સાથે આર્યરક્ષિતસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી આર્યરક્ષિતસૂરિએ ગુજરાત, સિંધ, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ આદિ પ્રદેશોમાં વિહાર કર્યો. Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૦૯ તવારીખની તેજછાયા અંચલગચ્છના સૌ પ્રથમ શ્રાવક બનવાનું ગૌરવ જિનદેવ તે જગચંદ્રસૂરિ બન્યા. જિનદેવ બાલ્યવયથી શાંત, મેળવનાર શ્રી યશોધન ભણશાલીએ આ ગચ્છનો પ્રચાર-પ્રસાર સુસંસ્કારી, તેજસ્વી તથા ધર્મ પ્રત્યે રાગી અને સંસાર પ્રત્યે કરવામાં તન-મન-ધનનો ઊલટભેર ભોગ આપ્યો હતો. વિરાગી એવા ધાર્મિક વૃત્તિ ધરાવતા બાળક હતા. તેમની આ અંચલગચ્છની પટ્ટાવલી, પ્રાચીન ગ્રંથો અને શિલાલેખોમાં– પરિણતિ આગળ જતાં ત્યાગમાર્ગમાં પરિણમી અને શ્રમણસંઘમાં એમ અનેક સ્થળે તેમના નામનો ઉલ્લેખ જોવા મળે છે. સૌને પ્રિય એવા આચાર્ય મણિરત્નસૂરિ પાસે દીક્ષા અંગીકાર આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિનો સ્વર્ગવાસ વિ.સં. કરી, મુનિ જગચંદ્ર નામે તેમના શિષ્ય બન્યા. આ દીક્ષાના ૧૨૨૬માં ૯૧ વર્ષની વયે થયો, શ્રી મહેન્દ્રસૂરિની શતપદી સમય કે સ્થળ વિશે કોઈ પણ આધારભૂત માહિતી મળતી નથી. અને લઘુ શતપદીમાં આ સંવતનો ઉલ્લેખ છે. શ્રી ગુરુદેવ શ્રી મણિરત્નસૂરિ લગભગ ૧૨૭૪માં સ્વર્ગવાસી થયા. ૫. જગચંદ્ર ગણિએ ત્યારથી આયંબિલ તપ શરૂ કર્યો. અને મેરૂતુંગસૂરિની પટ્ટાવલી મુજબ, આર્યરક્ષિતસૂરિ 100 વર્ષની આચાર્ય સોમપ્રભસૂરિની સેવામાં રહી જિનાગમોનું વિશાળ અને ઉંમરે વિ.સં. ૧૨૩૬માં પાવાગઢમાં ૭ દિવસના અનશનપૂર્વક સ્વર્ગવાસી થયા હતા. આ જ સમયે, પણ પાવાગઢમાં નહીં, તલસ્પર્શી જ્ઞાન સંપાદન કર્યું. આચાર્ય સોમપ્રભસૂરિએ તેમને બેણપ (બનાસકાંઠા)માં દિવંગત થયાના ઉલ્લેખો મળે છે. ગચ્છનાયક પદ પ્રદાન કર્યું, અને તેમનું નામ જગચંદ્રસૂરિ રાખવામાં આવ્યું. શ્રી સોમપ્રભસૂરિ વિ.સં. ૧૨૮૪માં તપાગચ્છ પ્રવર્તક આચાર્ય સ્વર્ગવાસી બન્યા. શ્રી જગચંદ્રસૂરિ મહારાજ શ્રી જગચંદ્રસૂરિ ત્યાગી, વૈરાગી, સંવેગી તથા ચારિત્ર બાર વરસ આંબિલ કરી આવ્યા આહડ માંહ, ધર્મના ચુસ્ત આગ્રહી હતા. આગમોના જ્ઞાતા હતા અને તેના ‘તપા” બિરુદ ત્યાં ધરિઓ રાણાએ ધરી ઉત્સાહ; અર્થોના ઊંડા ચિંતક હતા. આ સમયે મુનિસમુદાયમાં, કાળબળે, વાદ ચોરાશી જીતિયા કિરિઆ કિયો ઉદ્ધાર, ક્રિયાશિથિલતા વ્યાપી રહી હતી. તે દૂર કરવા તેઓ ચિંતિત અને બિરુદ ધરાવ્યું “હીરલા' ધન ધન તે અણગાર. ઉત્સુક હતા. શ્રી સોમપ્રભસૂરિના સ્વર્ગવાસ પછી તેઓ મેવાડા (મહઠ વિનયવિજયગરિકૃત ગણધર ઇટ્ટીવલી) પધાર્યા. મેવાડમાં તે સમયે સંવેગી, વૈરાગી, શુદ્ધ આચારવાળા, આચાર્ય જગચંદ્રસૂરિ મહા તપસ્વી, આગમના ઊંડા આગમાનુસાર ચારિત્રને ધારણ કરનારા અને શ્રમણ સંઘમાં અભ્યાસી, વાદવિજયી તથા ઘણા પ્રભાવી અને પ્રતાપી રિવર વિશુદ્ધ ગુણવાળા તરીકે પ્રખ્યાત આદરણીય ચિત્રવાલગચ્છના પં. હતા. તપાગચ્છ તેમના તપના પ્રભાવે ‘તપા'ના બિરુદથી નીકળ્યો શ્રી દેવભદ્રગણિ વિચારતા હતા. તેઓ આગમના જ્ઞાતા અને તેના છે અને તે પુણ્ય પ્રભાવે વર્તમાનમાં એ ગચ્છના સાધુ અર્થોના મર્મજ્ઞ હતા. શ્રી જગચંદ્રસૂરિ તેમને મળ્યા અને તેમની સાધ્વીઓની અન્ય તમામ ગચ્છો કરતાં અને અન્ય ફિરકાઓ સહાયથી તેમણે ક્રિયોદ્ધાર કર્યો. આ ક્રિયોદ્ધાર સમયે તેમની સાથે સુદ્ધાનાં સાધુ-સાધ્વીજીઓનાકુલ સરવાળાથી પણ વધુ છે, એટલે પં. દેવેન્દ્રગણિ પણ હતા, જેઓ પછીથી તેમના પટ્ટધર આચાર્ય કે તપાગચ્છના સાધુ-સાધ્વીજીઓની કુલ મળીને ૨૫૦૦થી દેવેન્દ્રસૂરિ થયા. ૬૦૦૦ની સંખ્યા છે, જ્યારે અન્ય ગચ્છો અને ફિરકાઓની કુલ શ્રી જગચંદ્રસૂરિએ આ આગમોક્ત ક્રિયાને પ્રતિષ્ઠિત મળીને ૫૦૦૦ જેવી થવા જાય છે. અને સફળ બનાવવા અસાધારણ ત્યાગવૃત્તિ સ્વીકારી અને દઢ શ્રી જગચંદ્રસૂરિ વડગચ્છના શ્રી મણિરત્નસૂરિના શિષ્ય મનોબળપૂર્વક સતત પરિશ્રમ સેવી અદ્ભુત હીર દાખવતાં તેમને આચાર્ય શ્રી સોમપ્રભસૂરિ તથા ગુરુ શ્રી મણિરત્નસૂરિ એ બંનેએ “હીરલા જગશ્ચંદ્રસૂરિ’ એવું બિરુદ આપવામાં આવ્યું. આ બિરુદ પોતાની પાટે આચાર્ય જગચંદ્રસૂરિને સ્થાપ્યા હતા. શ્રી મળવા અંગે બીજો એક એવો ઉલ્લેખ પણ છે કે, શ્રી સુધર્માસ્વામીની પાટ પરંપરામાં શ્રી જગચંદ્રસૂરિ ૪૪મા પટ્ટધર જગચંદ્રસૂરિ અભેદ્ય જ્ઞાની અને મહાન તપસ્વી હતા. તેમણે હતા. આઘાટપુરમાં (ઉદયપુર પાસેના આહાડ ગામે) ૩૨ શ્રી જગશ્ચંદ્રસૂરિના જન્મસ્થળ અને સમયની કોઈ દિગંબરાચાર્યો સાથે વાદ કરી, વિજય મેળવતાં મેવાડના રાણા ચોક્કસ વિગત મળતી નથી. શ્રેષ્ઠી પર્ણચંદ્ર પોરવાલને સલક્ષણ, જૈત્રસિંહે તેમને “હીરા'નું માનવંતુ બિરુદ આપતાં તેઓ “હીરલા વરદેવ અને જિનદેવ નામે ત્રણ પુત્રો હતા. તેમાં સૌથી નાના જગચંદ્રસૂરિ'ના નામે વિખ્યાત થયા. Jain Education Intemational Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ચતુર્વિધ સંઘ ગુરુદેવશ્રી મણિરત્નસૂરિ સ્વર્ગવાસી બન્યા ત્યારથી શ્રી અને તેમની પાટે શ્રી ધર્મઘોષસૂરિ થયા છે. જગચંદ્રસૂરિએ યાવજીવન આયંબિલ તપ ચાલુ કર્યા હતાં. આ તેમનો જન્મ વરહુડિયા ગોત્રમાં, વીજાપુરમાં થયો હતો. તપના બારમા વર્ષ દરમ્યાન તેઓ આહાડપુરમાં નદી કિનારે તેમના પિતાનું નામ જિનચંદ્ર અને માતાનું નામ ચાહિણીદેવી જઈ હંમેશાં આતાપના લઈ ધ્યાન કરતા હતા, તેમની આ અને તેમનું જન્મનામ ભીમદેવ હતું. વરદેવ પલ્લીવાલના વંશજો તપસ્યા અને ધ્યાનનાં પ્રભાવે તેમનાં રૂપ, તેજ અને પ્રભાવ વધ્યાં નાગોરી પાલનપર થઈ વીજાપરમાં આવ્યા ત્યારથી વરહડિયા હતાં. મેવાડના રાજા જૈત્રસિંહે તેમના ત્યાગ અને તપની પ્રશંસા તરીકે ઓળખાવ્યા લાગ્યા હતા. જિનચંદ્રને ૧. દેવચંદ્ર, ૨. સાંભળી, તેઓ આચાર્યશ્રીનાં દર્શન કરવા ત્યાં નદીકિનારે નાગધર, ૩. મહીધર, ૪. વીરધવલ અને ૫. ભીમદેવ-એમ આવ્યા. ત્યાં આચાર્યશ્રીનું તેજથી ચમકતું મુખારવિંદ અને પાંચ પુત્રો હતા અને ધારિણી નામે પુત્રી હતી. કાંતિમાન દેહ જોઈ ‘ગુરુદેવ મહાતપસ્વી છે' એમ બોલી ઊઠ્યા. વિ.સં. ૧૩૦૨માં આચાર્ય દેવેન્દ્રસૂરિ વીજાપુર પધાર્યા અને તેમને “તપા' એવું બિરુદ આપ્યું. ત્યારથી, એટલે કે વિ.સં. ત્યારે જિનચંદ્રના ચોથા પુત્ર વિરધવલનાં લગ્નની તૈયારી ચાલી ૧૨૮૫થી આચાર્ય જગચંદ્રસૂરિની શિષ્યપરંપરા “તપાગચ્છ' રહી હતી, પણ આચાર્યશ્રીની વૈરાગ્યરસ ઝરતી અસ્મલિત તરીકે પ્રસિદ્ધિ પામી. આ તપાગચ્છ નિગ્રંથ ગચ્છનું છઠું નામ ધર્મવાણી સાંભળી વીરધવલને પ્રબળ વૈરાગ્ય જાગ્યો અને લગ્ન છે. પ્રથમ નિગ્રંથ ગચ્છના શ્રી સુધર્માસ્વામી, બીજા કોટિક બંધ રાખી તેમણે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. નાનો ભાઈ ગચ્છના શ્રી સુસ્થિતસૂરિ, ત્રિીજા ચંદ્રગચ્છના શ્રી ચંદ્રસૂરિ, ચોથા ભીમદેવ પણ દીક્ષા લેવા તૈયાર થયો. લગ્નના વરઘોડાને બદલે વનવાસી ગચ્છના શ્રી સામતભદ્રસૂરિ, પાંચમાં વડગચ્છના શ્રી દીક્ષાનો વરઘોડો ચડ્યો. લગ્નમંડપમાં જ આચાર્ય દેવેન્દ્રસૂરિએ ઉદ્યોતનસૂરિ અને છઠ્ઠા તપાગચ્છના શ્રી જગચંદ્રસૂરિ પ્રવર્તક વિરધવલ અને ભીમદેવને દીક્ષા આપી, તેમને અનુક્રમે મુનિ હતા. વિદ્યાનંદ અને મુનિ ધર્મકીર્તિ નામે ઘોષિત કર્યા. થોડા સમયમાં આચાર્ય જગશ્ચંદ્રસૂરિ મેવાડથી વિહાર કરી ગુજરાત જ બંને મુનિવરોએ ઉત્કૃષ્ટ સંયમસાધનાપૂર્વક તીવ્ર બુદ્ધિશક્તિ પધારતાં મહાઅમાત્ય વસ્તુપાલ-તેજપાલે તેમને અતીવ સમ્માન વડે જિનાગમોનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કરતાં ગુરુદેવે તેમને વિ.સં. આપ્યું. વસ્તુપાલે કાઢેલા ઐતિહાસિક શ્રી શત્રુંજયતીર્થ યાત્રા ૧૩૦૪માં પંન્યાસ પદ અને વિ.સં. ૧૩૨૩માં પાલનપુરમાં સંઘમાં તેમ જ તેમની દ્વારા શત્રુંજય, ગિરનાર અને આબુ- શ્રીસંઘની વિનંતીથી શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ જિનાલયના દેલવાડાની પ્રતિષ્ઠા પ્રસંગે શ્રી જગચંદ્રસૂરિ ઉપસ્થિત રહ્યા પટ્ટાંગણમાં શ્રી વિદ્યાનંદ ગણિને આચાર્ય પદ અને શ્રી હતા. તેમણે મેવાડ અને ગુજરાતમાં વિચરીને અપૂર્વ ધર્મકીર્તિગણિને ઉપાધ્યાય પદ આપ્યું. તે સમયે મંડપમાં કેશરની શાસનપ્રભાવના પ્રવર્તાવી હતી. દૈવી વૃષ્ટિ થતાં સર્વમાં આશ્ચર્ય અને આનંદ ફેલાયાં હતાં. શ્રી જગચંદ્રસૂરિના ઉપદેશથી વીરા દિશાપાલે વિ.સં. આચાર્ય દેવેન્દ્રસરિએ વિ.સં. ૧૩૨૪માં શ્રી વિદ્યાનંદ૧૨૯૫માં પાટણમાં, ભીમદેવના રાજ્યમાં “નાયાધમકહાઓ' સૂરિને ગુજરાતમાં વિચરવાની આજ્ઞા આપી, પોતે ઉપાડ વગેરે છ અંગો ટીકા સહિત લખાવ્યાં હતાં, એટલે સ્પષ્ટ છે ધર્મકીર્તિગણિને સાથે લઈ માળવા પધાર્યા. માળવામાં જ શ્રી કે, આચાર્ય જગચંદ્રસૂરિ વિ.સં. ૧૨૯૫-૯૬માં સ્વર્ગવાસી દેવેન્દ્રસૂરિ વિ.સં. ૧૩૨૭માં સ્વર્ગવાસ પામ્યા. તેમની પાટે થયા હશે. તેમણે પોતાની પાટે શ્રી દેવેન્દ્રસૂરિને સ્થાપન કર્યા આચાર્ય વિદ્યાનંદસૂરિ હતા જ, પરંતુ તે પણ ગુરુદેવના સ્વર્ગવાસ હતા. પછી ૧૩ દિવસે જ વીજાપુરમાં કાળધર્મ પામતાં, નવા મંત્રી પેથડના અનન્ય ઉપકારક ગચ્છનાયક બનાવવાનો એકાએક પ્રશ્ન ઊભો થયો. વડગચ્છના આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ સગોત્રી આચાર્યો તથા વૃદ્ધ પોષાળના આચાર્ય ક્ષેમકીર્તિસૂરિએ સમયસૂચકતા વાપરી, ગુરુદેવના સ્વર્ગગમન પછી છ મહિનામાં શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ પ્રભાવી વ્યાખ્યાતા, સમર્થ એટલે કે વિ.સં. ૧૩૨૮માં વીજાપુરમાં ઉપાડ ધર્મકીર્તિને ગ્રંથકાર, ચમત્કારી સિદ્ધપુરુષ અને પ્રભાવક યુગપ્રધાન આચાર્ય આચાર્ય પદવી આપી, આચાર્ય ધર્મઘોષસૂરિ નામ રાખી, આચાર્ય હતા. નૈમિત્તિક જ્ઞાનના જાણકાર પણ હતા. દેવેન્દ્રસૂરિની પાટે સ્થાપન કર્યા. આ પછી આચાર્ય ધર્મઘોષસૂરિ તપાગચ્છમાં શ્રી જગચંદ્રસૂરિની પાટે શ્રી દેવેન્દ્ર રે તપાગચ્છના નાયક બન્યા. Jain Education Intemational Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૧ તવારીખની તેજછાયા શ્રી ધર્મઘોષસૂરિ ચમત્કારી સિદ્ધપુરુષ અને પ્રભાવક શત્રુંજયનો કપર્દી યક્ષ પ્રગટ થયો. તે સમકિતી બની, યુગપ્રધાન આચાર્ય હતા. મંત્રી પેથડ જ્યારે સાવ નિર્ધન હતો, પ્રભાસપાટણમાં જિનપ્રતિમાનો અધિષ્ઠાયક બન્યો. બે પ્રસંગોમાં પિતા દેદાશાહ અને માતા વિમલાદેવીના મૃત્યુ સાથે ધન પણ તેમણે સ્ત્રીઓને તેમના દુર્વ્યવહારથી પાટલા પર ચંભિત કરી ચાલ્યું ગયું હતું, ત્યારે તેણે શ્રી ધર્મઘોષસૂરિ પાસે શ્રાવકનાં બાર દીધી. ઉજ્જૈનમાં એક યોગી દ્વારા અને ગોધરામાં શાકિની દ્વારા વ્રત ઉચ્ચર્યા. તેમાં તેણે અલ્પ રકમનું પરિગ્રહ પરિમાણ ઇચ્છડ્યું, થયેલા ઉપદ્રવોને દૂર કર્યા. એક દિવસ આચાર્યશ્રીને સાપ પણ આચાર્યશ્રીએ તેનું ચમકતું ભાગ્ય જોઈ તેને પાંચ લાખ કરડ્યો. આંખો સંઘ ગભરાઈ ગયો. આચાર્યશ્રીએ સંઘને શાંત ટંકાનું પરિમાણ વ્રત આપ્યું. તે માંડવગઢ ગયો. ત્યાં ઘીનો વેપાર કરી જણાવ્યું કે—“સવારે નગરની પૂર્વ દિશાના દરવાજે કરતાં ચિત્રાવેલી મળી. આથી તે ઘણું ધન કમાયો. આગળ જતાં કઠિયારો લાકડાની ભારી લાવશે, તેમાંથી વિષહરિણી વેલ મળી નસીબના જોરે તે માંડવગઢના મહારાજા જયસિંહ પરમારનો આવશે. તેને સૂંઠ સાથે ઘસી ડંખ ઉપર લગાવજો.” સંઘે તે મંત્રી બન્યો. તેણે શ્રી ધર્મઘોષસૂરિને ૭૨ હજારનો ખર્ચ કરી, પ્રમાણે કરવાથી આચાર્યશ્રીને આરામ થઈ ગયો. તેમણે ત્યારથી મોટા ઉત્સવ સાથે માંડવગઢમાં પ્રવેશ કરાવી ચોમાસું કરાવ્યું. આજીવન છ વિગઈનો ત્યાગ કર્યો. તેઓશ્રી હંમેશાં માત્ર જારનો ચૈત્યપરિપાટીમાં ૭૨ હજાર રુકમાં ખરચી સંઘને પહેરામણી આહાર લેતા. એક દિવસ એક મંત્રીએ આઠ યમકવાળું કાવ્ય કરી. આચાર્યશ્રીના ઉપદેશથી શત્રુંજય તીર્થમાં બાવન બોલીને આચાર્યશ્રીને જણાવ્યું કે “હવે આવાં કાવ્ય કરનાર દેરીઓવાળો “કોડાકોડી જિનપ્રાસાદ' બંધાવ્યો. વિ.સં. ૧૩૩૦ કોઈ રહ્યા નથી.” ત્યારે આચાર્યશ્રીએ “જય વૃષભ' પદથી શરૂ લગભગમાં ૧૮ લાખ ખરચીને માંડવગઢમાં ૭૨ દેરીઓવાળો થતી સ્તુતિઓ બનાવીને તે મંત્રીને આશ્ચર્યચકિત કરી દીધો હતો. જિનપ્રાસાદ બંધાવ્યો. દેવગિરિમાં ‘પેથડવિહાર' નામે દેરાસર શ્રી ધર્મઘોષસૂરિના શિષ્ય-પટ્ટધર શ્રી સોમપ્રભસૂરિ બંધાવ્યું. મંત્રી પેથડે પોતાના ભાઈ ગણધરના સ્મરણાર્થે શાસ્ત્રજ્ઞાનમાં નિપુણ, મોટા વાદી અને આત્મગવેષી હતા. વિ.સં. રાજગચ્છના આચાર્ય રત્નાકરસૂરિ પાસે શ્રી શત્રુંજય તીર્થે ૪૨ ૧૩૩૨માં તેમને સૂરિ પદ આપ્યું. શ્રી ધર્મઘોષસૂરિએ તેમને ઇંચ ઊંચી શ્રી અભિનંદન સ્વામીની ખગાસન પ્રતિમા ભરાવી બાર અંગો'નું જ્ઞાન તો આપ્યું જ હતું અને એક દિવસ તેમની પ્રતિષ્ઠા કરાવી, જે આજે પણ નવા આદીશ્વર ભગવાનના યોગ્યતા જાણીને એક મંત્રપોથી પણ આપી, પરંતુ શ્રી દેરાસરના રંગમંડપમાં ડાબી બાજુએ વિરાજમાન છે. આમ સોમપ્રભસૂરિએ હાથ જોડી કહ્યું કે “આપની કૃપા છે તેમાં જ તેમણે જુદાં જુદાં સ્થાનોમાં ૮૪ જિનમંદિરો બંધાવ્યાં. વળી, બધું છે. આપ કાં તો ચારિત્રની આરાધના આપો, કાં આ તેમણે શ્રી ધર્મઘોષસૂરિ મહારાજની અધ્યક્ષતામાં સાત લાખ મંત્રપોથી આપો.” શ્રી ધર્મઘોષસૂરિએ શિષ્યનો આ ઉત્કૃષ્ટ શ્રાવકોને સાથે લઈ શત્રુંજય-ગિરનાર તીર્થનો છ'રી પાળતો ચારિત્રભાવ જોઈ અને બીજો કોઈ શિષ્ય એ મંત્રપોથી માટે યાત્રાસંઘ કાઢ્યો હતો. શત્રુંજય તીર્થમાં ભગવાન આદીશ્વર યોગ્ય ન લાગવાથી, એ મંત્રપોથીને જલશરણ કરી દીધી. જિનપ્રાસાદના શિખરે સુવર્ણકળશ ચઢાવ્યો. શત્રુંજય તથા શ્રી ધર્મઘોષસૂરિએ ઘણી કૃતિઓ રચી છે, તે આ મુજબ ગિરનાર તીર્થમાં તેમ જ યાત્રાસંઘમાં આવતાં ગામોમાં જાણવા મળે છે : “સંઘાચાર ભાષ્યવિવરણ’, ‘સુઅધમ્માસ્તવ', જિનાલયોમાં સોના-ચાંદીના ધ્વજ ચડાવ્યા. ૫૬ ઘડી સોનાની બોલીના ચઢાવાથી આદેશ પામી ઇન્દ્રમાળ (તીર્થમાળા) પહેરી. કાયસ્થિતિ પ્રકરણ’, ‘દુસ્સમકાલ સમણસંઘથયં-સાવચૂરિક', “ચતુર્વિશતિ જિનસ્તવનો”, “સ્ત્રતાશર્મસ્તોત્ર', ‘દેવેન્દ્રસ્તોત્ર', અનેક જિનમંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. લગભગ ૭00 યૂયંમૂવાં ત્વમિતિ શ્લેષ સ્તુતિઓ’, ‘જય વૃષભ, અષ્ટ યમક ઉપાશ્રયો બંધાવ્યા. સાત મોટા ગ્રંથભંડારો સ્થાપ્યા અને સૌથી સ્તુતિ-અવચૂરિ સહિત', “મંત્રગર્ભિત પાર્શ્વનાથ સ્તોત્ર', વિશેષ તો તેમણે માત્ર ૩૨ વર્ષની વયે સજોડે ચતુર્થ (બ્રહ્મચય) લોકાન્તિક દેવલોક જિનસ્તવન–અવચૂરિ સહિત', “શત્રુંજય વ્રતનો સ્વીકાર કર્યો. મહાતિથ્થકલ્પ', “સમવસરણ પ્રકરણ', “અષ્ટાપદ-તીર્થકલ્પ', - શ્રી ધર્મઘોષસૂરિ પુણ્યપ્રભાવી હતા, તેમ ચમત્કારી ‘ગિરનાર-તીર્થકલ્પ', “સમેતશિખર-તીર્થકલ્પ', “લોકનાલિકા', સિદ્ધપુરુષ પણ હતા. એક વાર પ્રભાસપાટણના સમુદ્ર કિનારે યુગપ્રધાનસ્તોત્ર', ‘ઋષિમંડલસ્તોત્ર', “પરિગ્રહપ્રમાણ’ ઊભા રહી “મંત્રમય સમુદ્ર સ્તોત્ર બનાવ્યું, તે સમયે સમુદ્રમાં પાર્શ્વનાથસ્તવન', “પાર્શ્વનાથ તીર્થસ્તોત્ર', ‘પૂર્વાર્ધસંસ્કૃત–ઉત્તરાર્ધ મોટી ભરતી આવી અને તેમાંથી રત્નો ઊછળીને બહાર આવ્યા, પ્રાકૃત ભાષામય સ્તવન', “ભવત્રયસ્તવ', ‘પાંત્રીશ જિનવાણ.. જે જિનમંદિરમાં ભેટ કરાયાં. ત્યાં જ તેમના મંત્રધ્યાનથી સ્તવન', “જીવવિચારવ' આદિ ગ્રંથોની રચના કરી છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ચતુર્વિધ સંઘ પૂજ્યશ્રીના ઉપદેશથી દિયાણાના શ્રી સંઘે વિ.સં. ૧૩૪૯માં વદિ પાંચમે શ્રી સોમસુંદરસૂરિના હસ્તે ભગવાન ઋષભદેવની ગ્રંથભંડારની સ્થાપના કરી અને તેમાં ઘણા ગ્રંથો લખાવીને ચૌમુખ વગેરે જિનપ્રતિમાઓની અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી મૂક્યા. આચાર્યશ્રીના ઉપદેશથી મેવાડના સોનગરા શ્રીમાલી મંત્રી હતી. આ જિનપ્રાસાદ ભારતીય સ્થાપત્યકલાનો અજોડ નમૂનો સીમંધરના કુટુંબે પણ ઘણા ગ્રંથો લખાવ્યા હતા. વિ.સં. છે. રાણકપુર વસનાર મેવાડના રાણા કુંભાજી આચાર્યશ્રીના ૧૩૫૭માં, પપ વર્ષનો દીર્ધ દીક્ષાપર્યાય પાળી, સમાધિપૂર્વક ભક્ત હતા. તેમણે પણ આ જિનપ્રાસાદમાં બે સ્તંભો બનાવ્યા સ્વર્ગવાસ પામ્યા હતા. હતા. રાણકપુર વગેરે તીર્થોના પ્રતિષ્ઠાપક પોસીનાના નગરશેઠ વિજયસિંહને ગોપાલ નામે પુત્ર હતો, જે મોટો દાનેશ્વરી, પરોપકારી અને સત્યવાદી હતો. તેણે આચાર્ય શ્રી સોમસુંદરસૂરિ મહારાજ પોસીનામાં ભગવાન પાર્શ્વનાથનો બે મંડપવાળો જિનપ્રાસાદ આચાર્ય સોમસુંદરસૂરિજી જ્ઞાની, ગુણવાન, મધુરભાષી, બંધાવી, તેમાં વિ.સં. ૧૪૭૭માં શ્રી સોમસુંદરસૂરિના હસ્તે અમોઘ ઉપદેશક, ક્ષમાશીલ, શિષ્યવત્સલ અને મહાન ભગવાન પાર્શ્વનાથ વગેરે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. ધર્મપ્રભાવક હતા. તેઓશ્રીના વરદ્ હસ્તે અનેક પ્રતિષ્ઠાઓ, તેમના પુત્ર અર્જુને પણ વિ.સં. ૧૪૯૧માં આચાર્યશ્રી પાસે સંઘયાત્રાઓ, પદપ્રદાનો, દીક્ષાઓ આદિ ધર્મકાર્યો સુસંપન્ન થયાં ભગવાન અષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તે હતાં. શ્રી સોમસુંદરસૂરિજી તપાગચ્છ શ્રમણપરંપરામાં આચાર્ય ઉપરાંત આચાર્યશ્રીએ વીશા પોરવાડ શાહ ધૂલાજીએ પોસીનામાં દેવસુંદરસુરિજીની પાટે ગચ્છનાયક થયા હતા. તેમના દીક્ષાગુરુ બંધાવેલ ભગવાન શાંતિનાથ, ભગવાન નેમિનાથ, ભગવાન આચાર્ય જયાનંદસૂરિ હતા અને વિદ્યાગુરુ શ્રી જ્ઞાનસાગરસૂરિ મહાવીરસ્વામી વગેરે જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા પણ કરી હતી. હતા. આમ, ત્યારથી પોસીના તીર્થ બન્યું છે. શ્રી સોમસુંદરસૂરિજીનો જન્મ વિ.સં. ૧૪૩૦માં, માંડવગઢના બાદશાહ ગ્યાસુદ્દીનના કામદાર સોની પાલનપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ સજ્જનસિંહ, સંગ્રામસિંહે વિ.સં. ૧૪૭૦માં આચાર્ય સોમસુંદરસૂરિને માતાનું નામ માહ્નણદેવી અને તેમનું જન્મનામ સોમચંદ હતું. માંડવગઢમાં પધરાવી, ચોમાસું કરાવ્યું હતું અને તેમની પાસેથી જન્મથી જ તેમનામાં શુભ લક્ષણનો પરિચય મળતો હતો. “ભગવતીસૂત્ર-ટીકા'નું વ્યાખ્યાન સાંભળ્યું હતું. તેમાં આવતા વિ.સં. ૧૪૩૭માં, માત્ર આઠ વર્ષની વયે, દીક્ષા અંગીકાર કરી. ૩૬000 ‘ગોયમા” (ગૌતમ) શબ્દદીઠ તેણે તથા માતા અને આચાર્ય જયાનંદસૂરિએ દીક્ષા આપી મુનિ સોમસુંદર નામે પત્ની તરફથી ૬૩000 સોનામહોરો મૂકી હતી અને ઘોષિત કર્યા. તેઓશ્રી શાસ્ત્રાધ્યયનમાં તીવ્ર રુચિથી અને સમર્થ આચાર્યશ્રીના ઉપદેશથી એ રકમમાંથી સોનેરી અને રૂપેરી બુદ્ધિબળથી સત્વરે વિકાસ કરતા ગયા અને તેથી તેમને આચાર્ય' શાહીથી ચિત્રોવાળી ‘કલ્પસૂત્ર' તથા “કાલિકાચાર્યની અનેક પ્રતો જ્ઞાનસાગરસૂરિના સાંનિધ્યે સોંપ્યા. ક્રમેક્રમે તેઓશ્રી જ્ઞાન- લખાવી, તેમાંથી ત્યાં ચોમાસું રહેલાં મુનિવરોને એક એક પ્રત સંપ્રાપ્તિમાં એટલા પારંગત થયા કે વિ.સં. ૧૪૫૦માં તેમને વહોરાવી અને સંઘના ગ્રંથભંડારોમાં પણ ઘણી પ્રતો મૂકી. વળી, ઉપાધ્યાય પદ અર્પણ કરવામાં આવ્યું અને વિ.સં. ૧૪૫૭માં સોની સંગ્રામસિંહે આચાર્યશ્રીના ઉપદેશથી વિ.સં. ૧૪૭૨માં માત્ર ૨૭ વર્ષની વયે પાટણમાં, શેઠ નરસિંહ ઓસવાલે કરેલા માંડવગઢમાં ભગવાન સુપાર્શ્વનાથનો અને મક્ષીજીમાં ભગવાન અદ્ભુત મહોત્સવપૂર્વક શ્રી દેવસુંદરસૂરિએ તેમને આચાર્ય પાર્શ્વનાથનો જિનપ્રાસાદ બંધાવ્યો તેમ જ જુદાંજુદાં સ્થાનોમાં ૧૫ પદથી અલંકૃત કર્યા. જિનમંદિરો બંધાવ્યાં અને ૫૧ જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ને તે સમયે જિનશાસનનો ઉદ્ધાર-ઉત્કર્ષ કરવામાં આચાર્ય આચાર્યશ્રીએ આબુ પાસે ભારજા વગેરે નગરોના ૭ સોમસુંદરસૂરિ શ્રી ગૌતમસ્વામી જેવા મનાતા હતા. તેમણે જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા કરી, તેમ જ આ પ્રદેશમાં ૨૧ રાણકપુર તીર્થ અને પોસીના તીર્થની સ્થાપના કરી હતી. જિનમંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. મેવાડના જાવરા ગામમાં ઘાણરાવના સંઘવી ધરણાશાહે રાણકપુરમાં ‘નલિની ગુલ્મ' વિ.સં. ૧૪૭૮માં શેઠ વાના પોરવાડના વંશજ સંઘપતિ ધનપાલે સમાન “વૈલોક્યદીપક' નામનો ત્રણ માળનો ૪૫ ફૂટ ઊંચો બંધાવેલા ભગવાન શાંતિનાથના જિનપ્રાસાદની પણ પૂજ્યશ્રીથી ચતુર્મુખ જિનપ્રાસાદ બંધાવી, તેમાં વિ.સં. ૧૪૯૬ના ફાગણ પ્રતિષ્ઠા કરી હતી. Jain Education Intemational Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૩ તવારીખની તેજછાયા ઈડરના રાવ પુંજાજીના માનીતા ઈડરના નગરશેઠ ખીમાદેએ આચાર્યશ્રીના ઉપદેશથી દેશના સધળા જૈનોને સંઘવી વત્સરાજ ઓસવાલનો પુત્ર ગોવિંદ શ્રી સોમસુંદરસૂરિનો “સાકરની લહાણી' કરી હતી. વળી, શ્રી સોમસુંદરસૂરિ પરમ ભક્ત હતો. તેણે સૂરિમહારાજના ઉપદેશથી શત્રુંજય, મહારાજના ઉપદેશથી પાટણના શેઠ કર્મસિંહ શ્રીમાલીના વંશજ ગિરનાર, સોપારક, તારંગાં વગેરે તીર્થોના સંઘ કાઢ્યા હતા અને શેઠ ગોવિંદ અને તેના પુત્ર નાગરાજે આગમગ્રંથો તાડપત્ર પર તારંગા તીર્થમાં ‘કુમારવિહાર જિનપ્રાસાદ'નો જીર્ણોદ્ધાર કરાવી લખાવ્યા હતા. હડાળાના શેઠ ધરમશી પોરવાડે પાટણમાં મોટો તથા ભગવાન અજિતનાથની નવી પ્રતિમા ભરાવી, વિ.સં. ગ્રંથભંડાર સ્થાપ્યો અને તેના માટે સં. ૧૪૭૪માં એક લાખ ૧૪૭૯માં મોટો સંઘ એકત્રિત કરી આચાર્ય સોમસુંદરસૂરિના શ્લોકાત્મક આગમગ્રંથો અને સં. ૧૪૮૧ સુધીમાં બે લાખ હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ મહોત્સવમાં સૂરિજીના શ્લોકાત્મક ગ્રંથો લખાવ્યા. અન્ય પણ અનેક ગ્રંથો જુદા જુદા પરિવારના ૧૮૦૦ સાધુઓ હાજર હતા અને ભાવિકોની ભાવિકોએ આચાર્યશ્રીના ઉપદેશથી લખાવ્યા હતા. શ્રી ઉપસ્થિતિ પણ ઘણી મોટી હતી. સોમસુંદરસૂરિના સમયમાં પણ ઘણા ગ્રંથભંડારો સ્થાપ્યા હતા અમદાવાદના બાદશાહ અહમદશાહનો માનીતો સંઘવી અને વિવિધ વિષયના ઘણા ગ્રંથો લખાયા હતા. ઉપરાંત, તેમના ગુણરાજ ઓસવાલ આચાર્યશ્રીનો અનન્ય ભક્ત હતો. તેણે વિ.સં. સમયમાં તાડપત્રીય પાનાં પરથી કાગળ પર પણ અનેક ગ્રંથો ૧૪૭૭માં બાદશાહનું ફરમાન મેળવી, શ્રી સોમસુંદર-સૂરિની લખાવવામાં આવ્યા હતા. અધ્યક્ષતામાં શત્રુંજય તીર્થનો છ'રી પાળતો મોટો સંઘ કાઢ્યો અને પૂ. શ્રી સોમસુંદરસૂરિના હસ્તે અનેક પદવીઓ અને યાત્રાસંઘ સાથે શત્રુંજય, મહુવા, પ્રભાસપાટણ, ગિરનાર વગેરેની દીક્ષાઓ થઈ હતી. તેઓશ્રીની આજ્ઞામાં તપાગચ્છની સુંદર, યાત્રા કરી હતી. તેમના પુત્રો ગજરાજ, મહારાજ અને બાલુરાજે કીર્તિ, રાજ, શેખર, નંદિ, સાગર, દેવ, મંડન, રત્ન, જય, હંસ, ચિત્તોડગઢમાં રાજા મોકલસિંહની સંમતિથી રાજા અલ્લટના વર્ધન, મૂર્તિ, ભૂષણ, વીર, ભદ્ર, ધર્મ, ચંદ્ર, સિહ, સેન, સોમ સમયના જૈન વિજયકીર્તિસ્તંભનો જીર્ણોદ્ધાર કરાવી તથા પાસેના ' વગેરે લગભગ ૫૦ થી વધુ શાખાઓના ૧૮૦Q શ્રમણો હતા. ભગવાન મહાવીરસ્વામીના દેરાસરનો મૂળમાંથી જીર્ણોદ્ધાર એ સમયમાં પદ-પ્રદાનના મોટા ઉત્સવો ઉજવાતા અને શ્રાવકો કરાવી તેમ જ બીજી ચાર દેરીઓ નવી બનાવી, તેમાં વિ.સં. પણ એટલા ભક્તિવાન અને પ્રભાવનાશીલ હતા કે આવા ૧૪૮૫માં આચાર્ય સોમસુંદરસૂરિના હાથે ભગવાન પ્રસંગોમાં છૂટે હાથે દ્રવ્યનો સવ્યય કરતા. વડનગરમાં મહાવીરસ્વામી વગેરેની જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. દેવગિરિના સંઘવી દેવરાજે ૨૭૦૦૦ રૂા. ખરચી મોટો ઉત્સવ સંઘવી ગુણરાજના નાનાભાઈ નાનુભાઈ (આંબાક)એ પત્ની, પુત્ર કર્યો હતો અને તેમાં આચાર્યશ્રી સોમસુંદરસૂરિએ ઉપાઠ અને ધન છોડીને પૂ. સોમસુંદરસૂરિ પાસે દીક્ષા લીધી હતી, જેમનું મોહનનંદને આચાર્ય પદવી આપી, આચાર્ય મુનિસુંદરસૂરિ નામ નામ પં. નંદીરત્ન ગણિ હતું. આપી પોતાની પાટે સ્થાપ્યા હતા. એવા જ મહોત્સવપૂર્વક શ્રી શા. મેઘજી ઓસવાલ આચાર્યશ્રીના ઉપદેશથી જયચંદ્રસૂરિ, શ્રી ભુવનસુંદરસૂરિ, શ્રી જિનસુંદરસૂરિ વગેરેને પાવાગઢમાં ભગવાન સંભવનાથના દેરાસરમાં ૮ દેરીઓ આચાર્ય પદવીઓ અને શ્રી ચારિત્રરત્ન, શ્રી રત્નમંડન, શ્રી બંધાવી, સોપારામાં જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો, જિનમંડન, શ્રી હેમહંસ, શ્રી સોમદેવ, શ્રી વસુનંદન, શ્રી સુલતાનપુરમાં ઉપાશ્રય બંધાવ્યો અને ૨૪ પ્રતિમાઓની અંજન- સુધાનંદન, શ્રી વિશાલરાજ વગેરેને ઉપાધ્યાય પદવી આપી હતી. શલાકા કરાવી, મહીકાંઠામાં ૨૪ વાર અમારિ પળાવી અને એ દર્શાવે છે કે આચાર્યશ્રીને ઘણા સમર્થ શિષ્યો-પ્રશિષ્યો હતા. વિ.સં. ૧૪૯૮માં “જેન સિદ્ધાંત ભંડાર'ની સ્થાપના કરી. શ્રી સોમસુંદરસૂરિ લોકપ્રિય હતા, તેમ સર્વગચ્છપ્રિય વડનગરમાં વીસા પોરવાડ સંઘવી દેવરાજે ભરાવેલા સાત પણ હતા. તેમણે વિશાળ શ્રમણ સમુદાય માટે, ઉત્કૃષ્ટ સંયમ ધાતુના ભગવાન અભિનંદન સ્વામીની મોટા જિનપ્રાસાદમાં પાળવા માટે, “સાધુમર્યાદા પટ્ટક' બનાવ્યું હતું. બીજા પ્રતિષ્ઠા કરી. ચિત્તોડમાં વીસલશાહ ઓસવાલના જિનાલયમાં ગચ્છવાળા તેમની પાસે પ્રાયશ્ચિત્ત લેવા આવતા. તેમણે કચ્છના ભગવાન શ્રેયાંસનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી અને તેમના ચોબારી ગામમાં કોઈએ ઈર્ષાથી મોકલાવેલા માણસને શાંત પત્ની ખીમાટે તથા પુત્ર ચંપકે ભરાવેલ ભગવાન કલ્પદ્રુમ બનાવી ઉપદેશ આપતાં, તે દીક્ષા લઈ આચાર્યશ્રીનો શિષ્ય બની પાર્શ્વનાથની ૯૩ આંગળ ઊંચી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, તેમ જ ગયો હતો. = ' '' Page #100 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ પૂ. આચાર્યશ્રીએ વિશાળ સાહિત્યનું સર્જન કર્યું છે, જેમાં ગુરુદેવે તેમને વાચક પદ (ઉપાધ્યાય પદ) આપ્યું હતું. ખંભાતના મુખ્ય ગ્રંથો આ પ્રમાણે છે : ૧. ચૈત્યવંદનભાષ્ય-અવચૂરિ, ૨. સૂબા દફરખાને તેમને ‘વાદીગોકુલપંઢ' એવું બિરુદ આપ્યું હતું. કલ્પાન્તર્વાચ્ય, ૩. ચતુર્વિશ જિનભવોત્કીર્તન સ્તવ, ૪. નવખંડ તેનો અર્થ એ કે, વાદીઓ રૂપી ગોકુલમાં જેઓ પતિ-સ્વામી પાર્શ્વનાથાષ્ટક-સાવચૂરિ, ૫. યુગાદિજિનસ્તોત્ર, ૬. યુબ્સત્ જેવા હતા. દક્ષિણના પંડિતોએ પણ તેમને “કાલિસરસ્વતી’ બિરુદ શબ્દનવસ્તવ, ૭. અસ્મતું શબ્દનવસ્તવ, ૮. ભાષ્યત્રયચૂર્ણિ, ૯. આપ્યું હતું; અર્થાતુ કાલિકાનો જુસ્સો અને સરસ્વતીની કલ્યાણસ્તવ, ૧૦. યતિજિતકલ્પરત્વકોશ, ૧૧. આરાધનારા, જ્ઞાનપરાકાષ્ઠાનો ઉભય યોગ એટલે કાલિસરસ્વતી. ૧૨. અર્બુદકલ્પ-નેમિનાથ નવરસફાગ, ૧૩. ઉપર્શેશમાલા પં. પ્રતિષ્ઠાસોમ ગણિ જણાવે છે કે, “આચાર્ય સોમબાલાવબોધ, ૧૪. સ્થૂલિભદ્રસાગ, ૧૫. યોગશાસ્ત્ર બાલાવબોધ, સુંદરસૂરિએ વિ.સં. ૧૪૭૭ સુધી કોઈ મુનિવરને ગચ્છનાયક ૧૬. ષડાવશ્યક બાલાવબોધ, ૧૭. નવતત્ત્વ બાલાવબોધ, ૧૮. આરાધનાપતાકા બાલાવબોધ, ૧૯. ષષ્ઠીશતક બાલાવબોધ બનાવ્યા ન હતા. એવામાં વડનગરનો ધર્મપ્રેમી શેઠ દેવરાજ (દેવગિરિ) આચાર્યશ્રી પાસે આવી વિનંતી કરે છે કે, “ગુરુદેવ! વગેરે. આચાર્યશ્રી ગુજરાતી ભાષાના પ્રાચીન ગદ્યના આદ્ય આપની પાટે હવે યોગ્ય ગચ્છનાયકની નિમણૂક કરો. મને પુરસ્કર્તા હતા. લક્ષ્મીના સદ્વ્યયનો લાભ મળે તેવી કૃપા કરો.” ત્યારે આચાર્ય આચાર્યશ્રીએ વિ.સં. ૧૫૦૧માં નાડોલમાં ચોમાસું કર્યું સોમસુંદરસૂરિએ પોતાના મુનિમંડળ ઉપર દૃષ્ટિ ફેરવી અને હતું. આ ચોમાસામાં તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા હતા. ઉપાધ્યાય મુનિસુંદર ગણિ ઉપર એ દૃષ્ટિ સ્થિર થઈ. શેઠ અનેકાનેક ગુણોના ઉત્કૃષ્ટ સાધક દેવરાજ પણ જાણતા હતા કે, ઉપાધ્યાય મુનિસુંદર ગણિ વિદ્વાન છે. અઅલિત સંસ્કૃત બોલી શકે છે. વાદોમાં વિજયી છે. અપૂર્વ આચાર્યશ્રી મુનિસુંદરસૂરિ મહારાજ સ્મરણ-શક્તિ ધરાવે છે. શીઘ્ર કવિ છે. શ્રી દેવસુંદરસૂરિની - આચાર્ય મુનિસુંદરસૂરિ સહસ્ત્રાવધાની; ન્યાય, વ્યાકરણ, સેવામાં ૧૦૮ વાર લાંબા વિજ્ઞપ્તિ-પત્રમાં અદ્દભુત એવા કાવ્ય અને આગમોના સમર્થ જ્ઞાની; મંત્રવિદ્યા-સિદ્ધ; “અમારિ ચિત્રમય શ્લોકો લખીને મોકલ્યા છે. એવી કોઈ વિદ્યાશક્તિ કે પ્રવર્તાવનાર; જગતભરમાં અજોડ એવાં ‘ત્રિદશતરંગિણી' નામના કળા નથી, જે ઉપાધ્યાય મુનિસુંદર ગણિમાં ન હોય ને શ્રી વિજ્ઞપ્તિપત્રના આલેખનકાર; વૈવિધ્યપૂર્ણ અને વિશિષ્ટ ગ્રંથોના સોમસુંદરસૂરિ પણ એ જ વાત વિચારીને પ્રસન્નતાપૂર્વક નિર્ણય સર્જક અને મહાન શાસનપ્રભાવક આચાર્ય હતા. આપતાં, શેઠ દેવરાજ ત્યાંથી નીકળીને તૈયારીમાં લાગી ગયા. શ્રી મુનિસુંદરસૂરિના ગુરુ શ્રી સોમસુંદરસૂરિ હતા. બંને દેશ-દેશના શ્રીસંઘોને આમંત્રણ પાઠવી આચાર્ય પદવીના આચાર્યો શ્રી ધર્માસ્વામીની પાટપરંપરામાં અનુક્રમે ૫૦ મી મહોત્સવમાં નિમંત્ર્યા. આખા વડનગરને શણગાર્યું. ધવલ-મંગલ પાટે અને ૫૧ મી પાટે થયેલા પટ્ટધર ગચ્છનાયક હતા. ગીતો ગવરાવ્યાં. વાજિંત્રો વગડાવ્યાં. મુનિરાજોની ઊલટભેર આગતા-સ્વાગતા કરી અને વિ.સં. ૧૪૭૮માં વડનગરમાં શ્રી શ્રી મુનિસુંદરસૂરિનો જન્મ વિ.સં. ૧૪૩૬માં થયો હતો. સોમસુંદરસૂરિના વરદ્ હસ્તે ઉપાઠ મુનિસુંદરગણિને આચાર્ય અને વિ.સં. ૧૪૪૩માં આઠ વર્ષની વયે તેમણે દીક્ષા લીધી હતી. પદવી અપાવી. તેઓ શ્રી દેવસુંદરસૂરિના હસ્તદીક્ષિત પ્રશિષ્ય, શ્રી સોમસુંદરસૂરિના મુખ્ય શિષ્ય અને શ્રી જયાનંદસૂરિના વિદ્યા એ પછી શેઠ દેવરાજે આચાર્ય સોમસુંદરસૂરિની આજ્ઞા શિષ્ય હતા. તેઓશ્રી અદ્દભુત શક્તિશાળી અને અપૂર્વ લઈ નૂતન આચાર્ય મુનિસુંદરસૂરિની અધ્યક્ષતામાં સંઘપતિ બની, સ્મરણશક્તિવાળા હતા. તેઓ એક સાથે જદી જદી એક હજાર શત્રુંજય આદિ તીર્થોની યાત્રા માટે છ'રી પાળતો મોટો યાત્રાસંઘ બાબતો પર ધ્યાન આપી શકતા હતા, જેને કારણે તેઓ કાઢ્યો ને શત્રુંજય ગિરનાર આદિ તીર્થોની યાત્રા કરી. સહસ્ત્રાવધાની’ તરીકે પ્રખ્યાતિ પામ્યા હતા. ૧૯ વર્ષની ઉંમરે શ્રી મુનિસુંદરસૂરિ મહાન તપસ્વી હતા. તેઓ છઠતેમણે ન્યાય, વ્યાકરણ અને કાવ્ય—એ ત્રણે વિષયોનો પરિચય અઠ્ઠમ વગેરે તપ કરતા હતા. સૂરિમંત્રની તેમણે ૨૪ વાર આપતો નૈવેદ્યગોષ્ઠી' નામનો ગ્રંથ રચ્યો હતો. આ ઉપરાંત વિધિપૂર્વક આરાધના કરી હતી. તેના પ્રભાવે પદ્માવતી આદિ તેમનું આગમનું જ્ઞાન પણ અગાધ હતું. વિ.સં. ૧૪૬૬માં દેવીઓ તેમને પ્રત્યક્ષ થતી તેમ જ સહાય કરતી. મેવાડમાં આ દેવરાજ મંત્રણ પ ગાર્યું. ધી Jain Education Intemational Page #101 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૮૫ દેવલાવાડામાં થયેલ ઉપદ્રવને શાંત કરવા તેમણે ચમત્કારી નવા સત્તરી, ૧૩. સીમંધરસ્તુતિ, ૧૪. યોગશાસ્ત્ર (ચતુર્થ પ્રકાશનો સંતિકર સ્તોત્રની રચના કરી હતી. સિરોહી પ્રદેશમાં ઉત્પન બાળાવબોધ) અને ૧૫. સંતિકર સ્તોત્ર, પ્રાકૃતગાથા : ૧૩ (સં. થયેલા તીડના ઉપદ્રવને શમાવી આપતાં, ત્યાંના રાજા ૧૪૯૩ કે સં. ૧૫૦૨). શ્રી મુનિસુંદરસૂરિની આ અદ્ભુત સહમલે પોતાના રાજ્યમાં ‘અમારિ પ્રવર્તાવી હતી. આ સાહિત્યસિદ્ધિથી તેઓ “સિદ્ધસારસ્વતસૂરિ' અને ઉપરાંત, શ્રી મુનિસુંદરસૂરિના ઉપદેશ અને પ્રભાવથી ચંપકરાજ “સિદ્ધસારસ્વતકવિ' તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા છે. વગેરે રાજાઓએ પોતપોતાના રાજ્યમાં “અમારિ' પ્રવર્તાવી હતી. શ્રી મુનિસુંદરસૂરિના શિષ્યમાં શ્રી વિશાલરાજસૂરિ, “વિજ્ઞપ્તિપત્ર'નું અદ્ભુત સર્જન : શ્રી મુનિસુંદરસૂરિનું મહોઇ શ્રી લક્ષ્મીભદ્રગણિ, ઉપાઠ શિવસમુદ્રગણિ, પં. સુંદરમાં સુંદર કાર્ય ત્રિદશતરંગિણી' નામનો વિજ્ઞપ્તિ–પત્ર છે. શુભશીલગણિ વગેરે હતા. આચાર્યશ્રીએ પોતાના હાથે ઘણાને આ વિજ્ઞપ્તિપત્ર તેમણે દાદાગુરુ શ્રી દેવસુંદરસૂરિ પર મોકલ્યો આચાર્યો, ઉપાધ્યાયો, પંન્યાસો, શ્રી હેમહંસગણિ વગેરે સાધુઓહતો. તે એટલો વિસ્તૃત અને સુંદર હતો કે જગતભરના સાધ્વીઓ અને સંઘપતિઓ બનાવ્યા હતા. તેમ જ વિવિધ વિજ્ઞપ્તિપત્રના સાહિત્યમાં તેનું સ્થાન અજોડ છે. તે લગભગ શક્તિવાળા શ્રમણો અને શ્રમણપરંપરા પણ આપી હતી. શ્રી ૧૦૮ વાર લાંબો હતો. તેમાં એકએકથી ચડે તેવાં પ્રાસાદો, ચક્ર, મુનિસુંદરસૂરિની પૂર્વે અને ઉત્તરે મળી એક સેકો જિનપ્રાસાદોના પા, સિંહાસન, અશોક, ભેરી, પ્રતિહાર્યાદિ અનેક ચિત્રમય નિર્માણમાં, જીર્ણોદ્ધારમાં, ગ્રંથસર્જનમાં, ગ્રંથો લખાવવામાં; શ્લોકો હતા અને તે શ્લોકો જુદી જુદી જાતના વૃત્તોમાં રચવામાં ગ્રંથભંડારો સ્થાપવામાં, રાજાઓને પ્રતિબોધી ઉપરોક્ત કાર્યોમાં આવ્યા હતા. તે ‘ત્રિદશતરંગિણી'માં ત્રણ સ્તોત્ર અને એકસઠ સાથ આપવા, અમારિ પ્રવર્તાવવા, શ્રમણોની સંખ્યાવૃદ્ધિમાં, તરંગો હતા. તે આખો વિજ્ઞપ્તિ–પત્ર હાલમાં ઉપલબ્ધ થતો નથી શ્રેષ્ઠીઓના ધર્મમાર્ગે સવ્યયમાં અને ધર્મમાં દઢ શ્રદ્ધાસમ્પન્ન પણ ત્રીજા સ્તોત્રનો “ગુર્નાવલી' નામનો પાંચસો કાવ્યનો એક બનાવવામાં દીપ્તિમાન હતો. વિભાગ માત્ર મળે છે, જેમાં ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામીથી આવા મહાન શાસનપ્રભાવક શ્રી મુનિસુંદરસૂરિને તે તેમના સમય સુધીના તપગચ્છ આચાર્યોનું સંક્ષેપમાં વર્ણન છે. સમયના ભાવિકો યુગપ્રધાન તરીકે માનતા હતા. તેમનો ત્રીજા સ્તોત્રનો આ એક વિભાગ આટલો બધો વિસ્તૃત છે તો સ્વર્ગવાસ વિ.સં. ૧૫૦૩માં કાર્તિક સુદિ ૧ને દિવસે, ૬૭ વર્ષની ત્રણે સ્તોત્ર સાથેનો તે વિજ્ઞપ્તિ–પત્ર કેટલો વિશાળ હશે તેનો વયે, પ૯ વર્ષના ઉજ્વળ દીક્ષાપર્યાયસણું, કોરડા તીર્થમાં કંઈક ખ્યાલ આવી શકશે. તેમાં અર્થગાંભીર્ય પણ અતીવ છે. સમાધિપૂર્વક થયો હતો. આવો પ્રૌઢ અને પ્રલંબ વિજ્ઞપ્તિ–પત્ર કોઈએ લખ્યાનું હજી સુધી જાણવામાં આવ્યું નથી, તો પણ જે ઉપલબ્ધ છે તે (ગુર્નાવલી) પાયચંદના સ્થાપક આચાર્ય શ્રમણસંઘનો કડીબદ્ધ ઇતિહાસ આપી જાય છે. શ્રી પાશ્ચચંદ્રસૂરિ મહારાજ શ્રી મુનિસુંદરસૂરિએ આ ઉપરાંત અનેક ગ્રંથોની રચના જૈન શ્રમણપરંપરામાં શ્રી પાર્શ્વચંદ્રસૂરિજીનું નામ એક કરી હતી, તેમાં પણ વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. મહાન ક્રિયોદ્ધારક તરીકે આવે છે. વિક્રમના સોળમા શતકમાં તે ગ્રંથો આ પ્રમાણે છે : ૧. નૈવેદ્યગોષ્ઠી (વિ.સં. ૧૪૫૫ની જૈન શ્રમણ સંઘમાં સુવિહિત (શાસ્ત્રાનુસારી) સાધુધર્મની રચના), ૨. જિનસ્તોત્ર રત્નકોશ (સં. ૧૪૫૫), ૩. પુનઃસ્થાપનાનું અભિયાન તેમણે ચલાવ્યું અને તેમાં સફળતા શાંતસુધારસ (સં. ૧૪૫૫), ૪. શ્રી દેવસુંદરસૂરિને વિજ્ઞપ્તિ મેળવી ચિરસ્મરણીય બની ગયા. શિથિલાચાર, અવ્યવસ્થા અને રૂપે ૧૦૮ વાર લાંબો પત્ર [વિજ્ઞપ્તિત્રિવેણી સ્તોત્ર : ૩, તરંગ જડતાની છાયામાં આવી ગયેલા શ્રમણવર્ગને સક્રિય, સુગઠિત : ૬] (સં. ૧૪૬૬), ૫. એ જ વિજ્ઞપ્તિના ત્રીજા સ્તોત્રરૂપે અને સ્થિર કરવા માટે તેઓએ પોતાની સમગ્ર શક્તિ સમર્પિત ગુર્નાવલી, શ્લોક ૪૯૬૮ (સં. ૧૪૬૬), ૬. જયાનંદચરિત્ર કરી અને એ યુગને સાચો વળાંક આપવામાં નિમિત્ત બન્યા. આ મહાકાવ્ય, ગ્રંથપરિમાણ : ૭૫00 (સં. ૧૪૮૩), ૭. અર્થમાં તેઓ “યુગ-પ્રધાન' હતા. ઉપરાંત તેઓ “પાર્થચંદ્ર ગચ્છ અધ્યાત્મકલ્પદ્રુમ (સં. ૧૪૮૪), ૮. મિત્ર-ચતુષ્ક કથા (સં. (પાયચંદ ગચ્છ)ના પ્રવર્તક પણ હતા. ૧૪૮૭), ૯. ઉપદેશરત્નાકર સ્વોપવૃત્તિસહિત (સં. ૧૪૯૩), ગિરિરાજ આબુની નજીક હમીરપુર (હમીરચઢ) નામે ૧૦. પાક્ષિક સત્તરી, ૧૧. વનસ્પતિ સત્તરી, ૧૨. અંગુલ નગરમાં પોરવાડવંશીય શ્રેષ્ઠી શ્રી વેલગશાહનાં પત્ની વિમલાદેએ Jain Education Intemational Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ચતુર્વિધ સંઘ પુત્રને જન્મ આપ્યો. સં. ૧૫૩૭ના ચૈત્ર સુદ નોમના જન્મેલા શુદ્ધિકરણ અને નવજાગરણને પગલે પગલે તત્કાલીન આ બાળકનું નામ “પાસચંદ’ પાડવામાં આવ્યું. પાસચંદ શ્રમણવર્ગમાં સાફસૂફીની કામગીરી થઈ. જન્મજાત મહાનતાના ધારક હતા. કોઈક ઉદાત્ત જીવનકાર્ય આ પાર્જચંદ્રસૂરિજીનું જીવન તપઃ પૂત, નિષ્કામ, તેમની પ્રતીક્ષા કરી રહ્યું હોય એમ, બાળવયે જ તેમણે સાધનાનો સાત્ત્વિક અને પરોપકારી હતું. તેમના ત્યાગી, તપોનિષ્ઠ જીવનનો પંથ પકડ્યો. માત્ર નવ વર્ષની વયે પાસચંદે નાગોરી તપાગચ્છના પ્રભાવ લોકો પર પડ્યો. પવિત્ર જીવન અને મૈત્રી-કરુણા, પંન્યાસ શ્રી સાધુન પાસે દીક્ષા લીધી. થોડા સમયમાં વિવિધ સમભાવને પ્રાધાન્ય આપતી તેમની ઉપદેશશેલીથી જીવનવિષયોનો અભ્યાસ કરી લીધો. જૈન આગમોનું ઊંડું અધ્યયન પરિવર્તન અને સમાજસુધારણાનાં આદર્શ દષ્ટાંતો સર્જાયાં. તેમણે કર્યું. એમની વિદ્વત્તા અને સર્જાતા જોઈ નાગોરી રાધનપુરમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે લાંબા સમયથી તપાગચ્છાધિપતિ શ્રી સોમરત્નસૂરિએ સં. ૧૫૫૪માં એમને ચાલતા ઝઘડાનો અંત, ઊનાવામાં સોની લોકોનાં ૫૦૦ ઘરોએ ઉપાધ્યાય પદ આપ્યું. કરેલ જૈનધર્મનો સ્વીકાર, “મુણોત” “લોઢા’ ‘બાંઠિયા’ વગેરે શુદ્ધિના માર્ગે પુનઃ પ્રસ્થાન : આગમો તથા શાસ્ત્રોના બાવીસ ગોત્રોના ક્ષત્રિયો દ્વારા જૈનધર્મનો અંગીકાર આદિ પ્રસંગો ગહન પરિશીલનથી તેમણે જોઈ લીધું કે આગમવિહિત આચાર્યશ્રીની પ્રભાવકતાના સૂચક છે. જોધપુરના મહારાજા રાવ આચારમર્યાદા તથા તે સમયે પ્રચલિત સાધુવ્યવહાર વચ્ચે ઘણુ ગાંગા અને તેમના પુત્ર રાવ માલદેવ તેમના આજીવન ભક્ત અંતર છે. દેશકાળના નામે અને લાભાલાભના બહાને હતા. તેમના નામ સાથે ચમત્કારોની કથાઓ જોડાયેલી છે. મુનિજીવનમાં અક્ષમ્ય કહી શકાય એટલી છૂટછાટો લેવાતી હતી. આવા “ચમત્કારો' તેમણે કર્યા ન હોય પણ થઈ ગયા હોય એમ પ્રાયઃ બધા ગચ્છોના મુનિઓ શિથિલાચારમાં સરી પડીને કહેવું વધુ યોગ્ય છે. ચૈત્યવાસ'ની સ્થિતિએ પહોંચી ગયા હતા. સૂત્ર અને શાસ્ત્રના પાર્થચંદ્રસૂરિજીનો વિહાર મુખ્યત્વે મારવાડ, મેવાડ, નમાં પણ પુષ્કળ ગૂચવાડા પ્રવર્તતો હતો. પાશ્ચંચંદ્રજીને માળવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં થયો હતો. તેમના જીવનનો આ ગરબડ અને અવ્યવસ્થા ખટકવા લાગ્યાં. પોતાના ગુરુ શ્રી ક્રમિક વર્ષબદ્ધ વૃત્તાંત મળતો નથી. આચાર્ય પદનું વર્ષ પણ સાધુન પંન્યાસ સાથે ચર્ચા કરી ‘ક્રિયાનો પુનરુદ્ધાર' કરવાની નિર્ણિત થઈ શકતું નથી. અનેક સંઘોએ એકત્ર થઈને સં. આજ્ઞા માગી અને પંન્યાસજીએ સહર્ષ અનુમોદન સાથે અનુમતિ ૧૫૯૯માં શંખલપુરમાં આચાર્ય શ્રી સોમરત્નસૂરિના હસ્તે તેમને આપી. ઉપા. પાર્થચંદ્ર અનેક બાબતોની સાફસૂફી આરંભી. યુગપ્રધાન પદ અર્પણ થયું હતું. અનેક પ્રકારની રૂઢિઓ અને માન્યતાઓને પંચાંગી આગમની વસ્તુતઃ મહાપુરુષોના જીવનની સ્થૂળ ઘટનાઓ દ્વારા કસોટી પર કસી તેના સ્વીકાર કે અસ્વીકારનો નિર્ણય કર્યો. આ આપણને તેમનો પૂર્ણ પરિચય પ્રાપ્ત થતો નથી. તેમાં યે આવા માટે તેમણે ખૂબ સંશોધન અને તુલનાત્મક નિરીક્ષણ કર્યું. તેમણે જ્ઞાનીજનોનું જીવન સૂક્ષ્મ ભૂમિકાએ-વેચારિક સ્તરે જ વધુ કરેલાં સંશોધન-પરીક્ષણની પ્રતીતિ આપતા સંખ્યાબંધ લેખો, જીવાતું હોય છે. એમનાં અંતરંગ વ્યક્તિત્વનો પરિચય એમનાં પટ્ટકો, પ્રકરણો આજે પણ પ્રાચીન જ્ઞાનભંડારોમાં હસ્તલિખિત વચનો કે ગ્રંથો દ્વારા જ મળે. સદ્ભાગ્યે શ્રી પાર્શ્વચંદ્રસૂરિજીના ગ્રંથરૂપે વિદ્યમાન છે. ઉપાધ્યાયજીએ વિ.સં. ૧૫૬૪માં અંતરંગને ઓળખવા માટે એમના ગ્રંથો અને લેખો સારા પ્રમાણમાં નાગોરમાં ‘ક્રિયોદ્ધાર’ કર્યો અર્થાતુ પાંચ મહાવ્રતયુક્ત સાધુધર્મના ઉપલબ્ધ છે, જેમાં તેમનાં વિચારવભવ, ઉદાત્ત આશય અને ચુસ્ત પાલન સાથે સાધનામાર્ગે પુન:પ્રસ્થાન કર્યું. સત્યનિષ્ઠાનાં તાદેશ દર્શન થાય છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી શિથિલ વ્યવહારનો અંત આણવા માટે તેમણે સ્થાપિત ભાષામાં વિપુલ ગદ્ય-પદ્યસાહિત્ય રચીને તેમણે છૂટે હાથે પરંપરાઓની સાફસૂફી માટે તેમણે લાંબો સંઘર્ષ કર્યો. આમાં જ્ઞાનદાન કર્યું છે. “સપ્તપદીશાસ્ત્ર', ‘સંઘરંગપ્રબંધ', ‘બંધક ચરી', તેમને ઓછું સહન નથી કરવું પડ્યું. રૂઢિપ્રિય વર્ગ તરફથી તેમનો સુરદીપિકા', ‘રૂપકમાલા', “પૂજાશતક', “વિધિશતક', પુકળ વિરોધ થયો અને અવરોધો આવ્યા. વિચિત્ર આક્ષેપો ‘વિધિવિચાર', ‘ઉપદેશસાર’ વગેરે ગ્રંથોમાં તેમનો ઉપદેશ, તેમણે થયા. ઉપાધ્યાયજીએ દરેક આક્ષેપ, શંકા અને પ્રશ્નોના ઉત્તરો કરેલા ક્રિયોદ્ધારની ચર્ચા, તેમના સંશોધનની વ્યાપકતા વગેરે શાસ્ત્રાધારે, કટુતાથી દૂર રહીને, સમભાવથી આપ્યા. જે અસત્ય ઝિલાયાં છે. તેમના ગ્રંથોનું શાંતિથી અવલોકન કરનાર તેમના કે અશુદ્ધ જણાયું તેની નિર્ભીક આલોચના તેમણે કરી. તેમના વિચારોની મૌલિકતા, તર્કબદ્ધતા અને સ્પષ્ટતાથી પ્રભાવિત થયા પ્રયત્નોના શુભ પ્રત્યાઘાત પણ પડ્યા જ. તેમણે શરૂ કરેલા Jain Education Intemational Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ની રહે “રિક ( તવારીખની તેજછાયા વિના રહેશે નહીં. સંખ્યાબંધ પ્રકરણો, છત્રીસીઓ, બત્રીસીઓ, ક્રાંતિકારીઓમાંના એક ગણાવી શકાય એવા શ્રી પાર્જચંદ્રકુલકો, રાસ, સ્તવન, સજઝાય, સ્તુતિ વગેરેમાં તેમની વિદ્વત્તા, ' સૂરિજીએ તે સમયે કરેલી ચર્ચા અને વિચારણા આજના તબક્કે કવિત્વ, ભક્તિ અને મૌલિકતાનાં સુંદર દર્શન થાય છે. પણ જૈન સંઘના અગ્રણીઓને પ્રેરક અને દિગ્દર્શક બની શકે એમ તેમણે ગદ્યમાં લેખન મોટા પ્રમાણમાં કર્યું છે. ચર્ચા માટેના છે. શ્રી પાર્શ્વચંદ્રસૂરિજીની કૃતિઓના પ્રકાશનનો પ્રથમ પ્રયાસ પટ્ટકો, પ્રશ્નકારોના સમાધાન માટેના લેખો તથા અનેક ગ્રંથોના ઈ.સ. ૧૯૧૩માં કોડાય (કચ્છ)ની સદાગમ પ્રવૃત્તિ સંસ્થા દ્વારા ગુજરાતી અનુવાદો (બાલાવબોધ–‘ટબ્બા') રૂપે તેમનું લેખન શાહ હેમરાજ ભીમશીએ કર્યો હતો. “શ્રીમત્પાર્ધચંદ્ર પ્રકરણ માળા વિસ્તર્યું છે. સાહિત્યક્ષેત્રે તેમનું આગવું અર્પણ છે આગમોના ભાગ-૧' એ નામે સૂરિજીની ગુજરાતી કૃતિઓનો એ એક અનુવાદો પવિત્ર જૈન આગમોના પ્રચલિત લોકભાષામાં વિવરણ સંગ્રહમાત્ર હતો. તે પછી સાહિત્યોપાસક વિદ્વાન આચાર્યશ્રી કરવાની પહેલ એમણે કરી. સામાન્ય જનતા માટે આગમોનું સાગરચંદ્રસૂરિજીએ “સુરદીપિકાદિ પ્રકરણ સંગ્રહ’, ‘સપ્તપદીઅધ્યયન સરલ-સુલભ કરી આપવા માટેનો તેમનો આ પુરુષાર્થ શાસ્ત્ર' વગેરે પુસ્તકોમાં કેટલીક કૃતિઓ પ્રગટ કરી છે. આ પ્રસિદ્ધ અનેક રીતે નોંધપાત્ર છે તેમણે કરેલા પાંચ-સાત સૂત્રોના થયેલું પુસ્તક અલ્પ તેમ જ સ્વસમુદાય વર્ગ પૂરતું જ સીમિત રહ્યું છે. વળી, આ સાહિત્ય સંશોધનાત્મક સંપાદન પદ્ધતિથી અદ્યાપિ ‘ટબ્બા'ની હસ્તલિખિત પ્રતિઓ ભારતભરના જૂના જ્ઞાનભંડારોગ્રંથાલયોમાં મળે છે એ જ તેમના કાર્યની ઉપયોગિતાનો પ્રત્યક્ષ પ્રકાશિત કરવાનું પણ બાકી જ છે. આ માટે યત્ન થાય અને સર્વ સમુદાયમાં ખાસ કરીને અધિકારી વર્ગમાં આ સાહિત્ય પહોંચે તે પુરાવો છે. જરૂરી છે, કારણ કે શ્રી પાર્શ્વચંદ્રસૂરિનાં જીવન તેમ જ કવન આજે આ. પાર્ધચંદ્રસૂરિ કેવળ પ્રચારક નહોતા આત્મસાધક પણ પણ પ્રેરણાસ્પદ બની રહે એવાં છે. હતા. આત્મસાધના તેમના માટે પ્રથમ ક્રમે હતી. અંતર્મુખ [પૂ. મુનિ (હાલ ઉપાધ્યાય) શ્રી ભુવનચંદ્રજી મહારાજના) આરાધના તેમનાં જીવનમાં વણાયેલી હતી. પ્રભુભક્તિનું તત્ત્વ તેમના રચેલા સ્તવનાદિ સાહિત્યમાં ઘૂંટાતું જોવા મળે છે. મહાન કિયોદ્ધારક સાધુશિરોમણિ, પ્રખર વિવિધ પ્રકારનાં તપ તેમના જીવનમાં નોંધાયાં છે. સ્વાધ્યાય શાસનપ્રભાવક અને શત્રુંજયના સોળમાં ઉદ્ધારક અને કાયોત્સર્ગ તેમની પ્રમુખ સાધના હતી. નાગોરમાં “સાત કર્યાશાના ઉપદેશક કોટડી'નો ઉપાશ્રય હતો. તેમાં તેઓ ધ્યાન ધરવા માટે બેસતા આચાર્યશ્રી આનંદવિમલસૂરિજી મહારાજ એમ કહેવાય છે. ૬૬ વર્ષ જેટલા દીક્ષાપર્યાય અને ૭૫ વર્ષના સુદીર્ધ જીવનકાળમાં જ્ઞાનોદ્ધાર, ક્રિયોદ્ધાર અને આત્મોદ્ધાર આચાર્ય આનંદવિમલસૂરિ મહા ત્યાગી, તપસ્વી, માટેનો અથાક પુરુષાર્થ કરનારા આ ધર્મવીર પુરુષે જીવનમાં પ્રભાવી, પ્રતાપી અને શાસ્ત્રોના પારગામી હતા. તેઓશ્રી એ સંધ્યાટાણે જોધપુરમાં અનશન આદર્યું. સં. ૧૬૧૨ના માગશર સમયના સુવિહિત મુનિઓમાં મુગટ સમાન શિરોમણિ હતા. સુદ ત્રીજને દિવસે તેમનો દેહવિલય થયો. મિથ્યાત્વ રૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન તેજસ્વી હતા. સાડાચારસો વર્ષ પૂર્વે આ મહાપુરુષના જીવન અને તેઓશ્રી મહાન ક્રિયોદ્ધારક હતા અને શત્રુંજય તીર્થના ઉદ્ધારક કવનમાં શ્રદ્ધા, સંવેગ, ધર્મશૌર્ય અને અન્વેષક બુદ્ધિ પ્રબળપણે પણ હતા. ટૂંકમાં, તેમના હાથે “જંગમતીર્થ” અને “સ્થાવરતીર્થ'ના મુખરિત થતાં દેખાય છે. ધર્મજાગૃતિનું આવું ઉત્તરદાયિત્વ અદા ઉદ્ધારો થયા હતા. શ્રી આનંદવિમળસૂરિ આચાર્ય હેમવિમલકરનાર શ્રી પાર્શ્વચંદ્રસૂરિજી વિચારક-આરાધક વર્ગના ઊંડા સૂરિના શિષ્ય અને પટ્ટધર હતા. તપાગચ્છની પાટ-પરંપરામાં આદરના અધિકારી છે, તો બીજી બાજુ કવિ, ગદ્યકાર, જૈન પદમી પાટે તેઓ થઈ ગયા. તેમની પછી તપાગચ્છમાં ત્રણ આગમોના અનુવાદક તરીકે વ્યાપક વિદ્વતંર્ગના પણ એટલા જ શાખા ચાલી. એક, વિજયદાનસૂરિથી વિજય શાખા; બીજી, આદરપાત્ર ઠરે છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં તેમણે ઉપાધ્યાય વિદ્યાસાગરથી સાગરશાખા અને ત્રીજી, ઉપાધ્યાય સર્જેલું વિપુલ ગદ્ય-પદ્ય સાહિત્ય હજી સુધી પૂરેપૂરું પ્રકાશિત થયું સહજસાગરથી વિમલશાખા. વિમલશાખામાં પં. હર્ષવિમલ, પં. નથી. જેનાગમ, જૂની ગુજરાતી ભાષા, સાહિત્ય અને ઇતિહાસના ત્રદ્ધિવિમલ, આચાર્ય જ્ઞાનવિમલસૂરિ આદિ થયા. અભ્યાસી વર્ગ માટે આ સાહિત્યમાં પ્રચુર અભ્યાસ સામગ્રી નિહિત શ્રી આનંદવિમળસૂરિનો જન્મ વિ.સં. ૧૫૪૭માં ઈડરમાં, છે. ધર્મસુધારણાના પ્રખર પુરસ્કર્તા તરીકે જેમને વિશ્વના વિસા ઓસવાલ ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું નામ મેઘજી, Jain Education Intemational Page #104 -------------------------------------------------------------------------- ________________ .. માતાનું નામ માણેકદેવી અને તેમનું જન્મનામ વાઘજી હતું. તેમણે પારણામાંથી જ ધર્મસંસ્કાર પ્રાપ્ત કર્યા હતા. તેઓ નાના હતા ત્યારે આચાર્ય હેમવિમળસૂરિ ઈડર પધાર્યા. તેમનાં દર્શન થતાં જ વાઘજીના ધર્મસંસ્કાર વૈરાગ્યભાવમાં પરિણમ્યા. આચાર્યશ્રીએ પણ તેના આ ભાવને અને તેના ઉજ્જ્વળ ભાવિને જાણી, તેના માતાપિતાની સમ્મતિપૂર્વક, વિ.સં. ૧૫૫૨માં, માત્ર પાંચ વર્ષની વયે વાઘજીને દીક્ષા આપી અને મુનિ અમૃતમેરુ નામ આપ્યું. બાલમુનિ અમૃતમેરુ ધીમે ધીમે અભ્યાસમાં લાગી ગયા. ઉત્તમ જ્ઞાનરુચિ અને તીવ્ર યાદશક્તિને લીધે વ્યાકરણ, ન્યાય, કાવ્ય તેમ જ છયે દર્શનના જ્ઞાતા અને સ્વ-૫ર શાસ્ત્રોના પારગામી બની ગયા. તેમની સંયમસાધના અને જ્ઞાનશક્તિથી પ્રભાવિત થઈ, ગુરુદેવે તેમને સં. ૧૫૬૮માં લાલપુર નગરે ઉપાધ્યાય પદ આપ્યું. બે વર્ષ બાદ, સં. ૧૫૭૦માં, ખંભાતમાં દાદાગુરુ શ્રી સુમતિસાધુસૂરિ અને ગુરુદેવે તેમને મહોત્સવપૂર્વક આચાર્ય પદ આપી, શ્રી આનંદવિમળસૂરિ નામથી ઉદ્ઘોષિત કર્યા. તપાગચ્છના પ્રવર્તક આચાર્ય જગચંદ્રસૂરિએ વિ.સં. ૧૨૮૫માં ક્રિયોદ્ધાર કર્યો હતો. કેટલાંક વર્ષો સારાં ગયાં. પછી શ્રવણસંઘમાં શિથિલતા આવવા લાગી અને ધીમે ધીમે તેનું પ્રમાણ વધવા લાગ્યું. શ્રી આનંદવિમળસૂરિના ગુરુ ગચ્છનાયક શ્રી હેમવિમલસૂરિએ કેટલાક શિથિલ આચારવાળા યતિઓને ગચ્છબહાર મૂક્યા હતા. કેટલાક ગચ્છભેદ થવાથી સ્વતંત્ર અને સ્વચ્છંદી બની ગયા હતા. કેટલાક તો પોતપોતાના મંતવ્યની પુષ્ટિ અર્થે જુદા જુદા મતો–ગચ્છો સ્થાપન કરીને નિરંકુશ બની ગયા હતા. શું સાચું અને શું ખોટું, તે સમજવું સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની ગયું હતું. આ શિથિલતા, વિભ્રમતા અને છિન્નભિન્નતાને રોકવા તેમ જ ગચ્છની અખંડિતતા જાળવવા શુદ્ધ સંવેગી માર્ગે ક્રિયોદ્ધાર થવો અત્યંત જરૂરી હતો. આચાર્ય આનંદવિમલસૂરિ ક્રિયોદ્ધાર કરવા ઉત્સુક હતા. ગુરુદેવ પણ તેમને પ્રોત્સાહિત કરતા હતા. એવામાં લોકાગચ્છના ઋષિ હાના, ઋષિ શ્રીપતિ, ઋષિ ગણપતિ, ઋષિ વીમા (વાનર), ઋષિ જગાજી, ઋષિ ગુણા, ઋષિ નાના, ઋષિ જીવા વગેરે ૬૮ સંવેગી સાધુ બન્યા. આથી શ્રી આનંદવિમળસૂરિની ક્રિયોદ્ધાર કરવાની ભાવના સતેજ બની. ગુરુદેવની આજ્ઞાથી વિ.સં. ૧૫૮૨ના વૈશાખ સુદ ત્રીજને દિવસે વડાલી (અથવા ચાણસ્મા પાસેના વડાવલી) ગામે કેટલાક સંવિગ્ન સાધુઓને લઈને ક્રિયોદ્ધાર કર્યો અને શુદ્ધ સંવેગી માર્ગ ચલાવ્યો. આચાર્ય આનંદિવમલસૂરિએ આ ક્રિયોદ્ધાર કર્યો. ત્યારથી જાવજ્જીવ છનું તપ કર્યું હતું. For Private ચતુર્વિધ સંઘ ક્રિયોદ્ધાર બાદ વિ.સં. ૧૫૮૩માં ગુરુદેવે તેમને ગચ્છનાયક બનાવ્યા. સં. ૧૫૮૪માં વીસનગર મુકામે પૂ. ગુરુદેવ હેમવિમલસૂરિ સ્વર્ગવાસ પામ્યા. ત્યારબાદ, આચાર્યશ્રી આનંદવિમળસૂરિ માળવા પધાર્યા. આ પ્રદેશનાં અનેક ગ્રામ-નગરોમાં ધર્મપ્રભાવના પ્રવર્તાવતા ઉજ્જૈન પધાર્યા. અહીં માણેકચંદ નામના એક શ્રાવક તેમનો પરમ ભક્ત બન્યો. એક વેળા પાલી-મારવાડના વસવાટ દરમિયાન પૂજ્યશ્રી પાસે શત્રુંજય-માહાત્મ્ય સાંભળી તે યાત્રા કરવા ચાલ્યા અને દર્શન કર્યા વગર અન્નપાણી નહીં લેવાની પ્રતિજ્ઞા લીધી. સાતમે દહાડે સિદ્ધપુર પાસે જંગલમાં– મગરવાડામાં તેને લૂંટવા ભીલ લોકોએ હુમલો કર્યો અને એમાં તેઓ શત્રુંજયના ધ્યાનમાં મૃત્યુ પામ્યા. અહીંથી માણિભદ્રવીરની ઉત્પત્તિ થઈ. આ શાસનરક્ષક વીરને તેમણે સૌ પ્રથમ મગરવાડામાં સ્થાપન કર્યા અને તપગચ્છ શાસનના રક્ષક બનાવ્યા. સૂરિજીએ માળવા, મેવાડ, મરુધર, ગુર્જર, ખંભાત, સોરઠ, કન્હામ, દમણ, મેદપાટ વગેરે પ્રદેશોમાં વિચરી સધર્મની પ્રરૂપણા કરી તથા જેસલમેર, મંડોવર, પાટણ, રાધનપુર, અમદાવાદ, મહેસાણા, કાવી, ગંધાર, કપડવંજ, ઈડર, ખંભાત, સિરોહી, સાદડી, નાડલાઈ, નાગોટી વગેરે અંજનશલાકા-પ્રતિષ્ઠા સમ્પન્ન કરી. અનેક વાદીઓને હરાવ્યા. તેમ જ ૬૪ કુમતિઓનો પરાજય કરી ૬૪ જિનપ્રાસાદો ઉઘડાવ્યા. વિ.સં. ૧૫૮૭માં તીર્થાધિરાજ શત્રુંજયગિરિ પર પધારતાં, તેમની જીર્ણ અવસ્થા નિહાળીને તે વખતે યાત્રા કરવા આવેલા ચિતોડગઢના રહેવાસી ઓસવાલ કુળના બાણા કુટુંબના દોશી કર્માશાને ઉપદેશ આપ્યો અને તેમની પાસે છેલ્લો-સોળમો ઉદ્ધાર કરાવ્યો. પૂજ્યશ્રીએ જીવનમાં અનેકવિધ તપશ્ચર્યા કરી હતી. ચૌદ વર્ષ સુધી છઠ્ઠને પારણે આયંબિલ તપની મહાન તપશ્ચર્યા કરી હતી. તેઓશ્રીની આજ્ઞા નીચે ૧૮૦૦ સાધુઓ વિચરતા હતા. તેમણે ૫૦૦ સાધુઓને દીક્ષિત કર્યા હતા. વિ.સં. ૧૫૯૬માં અમદાવાદ આવ્યા ત્યારે એમને આંતરપ્રતીતિ થઈ કે મારો અંતકાળ આવી ગયો છે; એટલે અનશન ધારણ કર્યું. નવમે ઉપવાસે ચૈત્ર સુદ સાતમના સુપ્રભાતે નિઝામપુરામાં સ્વર્ગવાસી થયા. એ પ્રતાપી સૂરિવરને શતશઃ વંદના ! Personal Use Only (પ.પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરિજી મ.ની પ્રેરણાથી શ્રી માણિભદ્રવીર–શાંતિસેવા ટ્રસ્ટના સૌજન્યથી) Page #105 -------------------------------------------------------------------------- ________________ જેમના સૈકાને હીરયુગ કહેવાય છે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ प.सं. २०० સમય ૮ મી भरतरा [b મારા ત LICY જન્મસ્થળ પાલનપુર વિક્રમ સંવત ૧૫૮૩, માગસર સુદ ૯ • દીક્ષાસ્થળ પાટણ વિક્રમ સંવત ૧૫૯૬ કારતક વદ ૨, સોમવાર પંન્યાસ પદ નાડલાઈ વિક્રમ સંવત ૧૬૦ . ઉપાધ્યાય પદ નાડલાઈ વિક્રમ સંવત ૧૬૦૮ નેમનાથ મંદિર સ્વને પાપિ પ્રજનનતંત્રના સૌજન્ય : શ્રી અજારા પાર્શ્વનાથજી પંચતિર્થિ (જૈન કારખાના પેઢી) વાસા ચોક, ઉના (જિ. જૂનાગઢ) 230 laud આચાર્યપદ શીરોહી વિક્રમ સંવત ૧૬૧૦ || તપાગચ્છના નાયક વડાવલી વિક્રમ સંવત ૧૬૨૨ Ush સમ્રાટ અકબર પ્રતિબોધકની મુલાકાત વિક્રમ સંવત ૧૬૩૯, જેઠ વદ ૧૨ . સ્વર્ગગમન si ઉના (સૌરાષ્ટ્ર) વિક્રમ સંવત ૧૬૫૨, ભાદરવા સુદ ૧૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ સમ્રાટ અકબરપ્રતિબોધક નાથીબાઈ, જ્ઞાતિએ ઓસવાળ. વિ.સં. ૧૫૮૩ના માગસર સુદિ જગદ્ગુરુ આચાર્ચ હીરવિજયસૂરિ ૯ના દિવસે એમનો જન્મ. નામ હીરો. હીરાને એક ભાઈ અને બે બહેનો. તેર વર્ષની કુમળી ઊછરતી વયે એના અંતરને સમભાવી, ઉદાર અને ત્યાગ-વૈરાગ્ય-સંયમથી શોભતા વૈરાગ્યનો પારસમણિ સ્પર્શી ગયો. એમણે વિ.સં. ૧૫૯૬માં ધર્મગુરુ અને ઉદાર, ધર્મજિજ્ઞાસુ અને સત્યના ચાહક સમ્રાટ પાટણમાં તપગચ્છના આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી પાસે દીક્ષા વચ્ચે ધર્મસ્નેહ બંધાતાં એનું કેવું ઉત્તમ, સર્વકલ્યાણમય અંગીકારી, નામ મુનિ હીરહર્ષ રાખવામાં આવ્યું. પરિણામ આવે એનો ખ્યાલ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીના અને મહાન મોગલ સમ્રાટ અકબરના જીવન ઉપરથી આવી દીક્ષા લીધા પછી મુનિશ્રી હીરહર્ષે પોતાનું સમગ્ર જીવન શકે છે. શાસ્ત્રાભ્યાસ દ્વારા જ્ઞાન સાધનામાં અને સંયમ અને ત્યાગમય વૈરાગ્યના અભ્યાસ દ્વારા ચારિત્રની આરાધનામાં લગાવી દીધું. જે મંગુરુઓ પોતાનાં જ્ઞાન અને ચારિત્રનો પ્રભાવ એમની આ આરાધના જેવી એકાગ્ર હતી એવી જ ઉત્કટ હતી. રાજા-મહારાજાઓ ઉપર પાડી શક્યા છે, તે મોટા પ્રમાણમાં તેજસ્વી એમની બુદ્ધિ હતી, જાજરમાન એમનું વ્યક્તિત્વ હતું ધર્મની સેવા અને લોકકલ્યાણના યશના ભાગી બન્યા છે. જૈનધર્મના તેમ જ અન્ય ધર્મોના ઇતિહાસમાં આવા અનેક પ્રેરક અને અવિરત એમનો પુરુષાર્થ હતો. દાખલાઓ મળી આવે છે. સત્તાધારીઓ ઉપર આવો ધર્મપ્રભાવ જ્ઞાન અને ક્રિયા દ્વારા આત્માનું હીર અને સત્ત્વ પડવાને લીધે લોકકલ્યાણ અને અહિંસા યા જીવરક્ષાનું કામ જગાડવાનું આવું કઠોર તપ મુનિ હીરહર્ષ પૂરાં રામ વનવાસ વ્યાપક પ્રમાણમાં થઈ શકે છે અને લાંબા વખત સુધી ટકી પણ જેટલાં (ચૌદ) વર્ષ સુધી તપતા રહ્યા. એમના એ તપમાં શકે છે. ઉપરાંત “વથા રાના તથા અના' એ ન્યાયે, એની અસર નામનાની કામના કે સુખશીલિયા જીવનની સુંવાળી અને સામાન્ય જનસમૂહ ઉપર પણ પડ્યા વગર રહેતી નથી. લપસણી વૃત્તિ જરાય વિક્ષેપ ઊભો ન કરી શકી. સત્તાવીશ | વિક્રમની ૧૭મી સદીમાં થયેલા જગદ્ગુરુ શ્રી વર્ષની ઉંમરે જૈનશાસનને એક મહાન જ્યોતિર્ધરની પ્રાપ્તિ હીરવિજયસૂરિજી જૈનશાસનના આવા જ એક પ્રભાવક થઈ: વિ. સં. ૧૬૧૦માં શ્રીસંઘે રાજસ્થાનના ઐતિહાસિક જ્યોતિર્ધર અને સર્વકલ્યાણવાંછુ મહાપુરુષ હતા. તેઓ જેવા નગર શિરોહીમાં હીરહર્ષમુનિને શાસનના નાયક બનીને શાસનની રક્ષા કરવા અને ધર્મનો મહિમા વધારવા જ્ઞાની હતા એવા જ વ્યવહારદક્ષ, વિચક્ષણ, અપ્રમત્ત હતા અને આચાર્યપદથી અલંકૃત કર્યા. શાસનને એક સમર્થ સુકાની એવું જ નિર્મળ, તેજસ્વી હૃદયસ્પર્શી એમનું ચારિત્ર હતું. સાંપડ્યાનો આનંદ જૈનસંઘ અનુભવી રહ્યો. સમભાવ, ઉદારતા અને અપાર કરુણતાનો ત્રિવેણી સંગમ એમના જીવનમાં સધાયો હતો. આવા ગુણસમૃદ્ધ અને સરળ સાધુતાથી શોભતા મહાપુરુષોના જીવનનો પ્રભાવ સહજપણે સમ્રાટ અકબર એક દીર્ધ-ઉગ્ર–તપોરત બહેન (ચંપા) એમના સહવાસમાં આવનાર ઉપર પડતો અને એને ધર્મના દ્વારા હીરવિજયસૂરિજીની ખ્યાતિ સાંભળીને આચાર્યશ્રીને સુભગ રંગે રંગી દેતો. મળવાની તાલાવેલી અનુભવી રહ્યા. એમણે આચાર્યશ્રીને | મોગલ સમ્રાટ અકબરનું આવું જ બન્યું હતું. આ. ફતેપુર-સિક્રી મોકલવા ગુજરાતના સૂબાને ફરમાન મોકલ્યું. હીરવિજયસૂરિજીએ તેમના ઉપર અસરકારક પ્રભાવ પાડીને આચાર્યશ્રી એ વખતે ગંધારમાં ચાતુર્માસ બિરાજેલા હતા. શ્રીસંઘ એની પાસે જીવદયાનાં અને બીજાં અનેક સત્કાર્યો કરાવ્યાં દ્વારા બાદશાહની ઇચ્છા જાણતાં એમને ભાવિમાં થનાર મોટા હતાં-એ બીના જ આચાર્યપ્રવરના અંતરમાં પ્રખર જ્ઞાન અને લાભનો ખ્યાલ આવતાં વાર ન લાગી. ચોમાસું પૂરું થતાં તરત નિર્મળ ચારિત્રનું કેટલું હીર અને ખમીર સમાયેલું હતું તેનો જ વિ. સં. ૧૬૩૮ના માગશર માસમાં હીરસૂરિજીએ ફતેપુર સચોટ ખ્યાલ આપે છે. તરફ વિહાર કર્યો. જગદ્ગુરુ ગરવી ગુર્જરભૂમિનું સંતાન. એમનું વતન આવા મોટા સમ્રાટની વિનંતીથી એમને મળવા જવામાં પાલનપુર. એમના પિતાનું નામ કંરજી શેઠ અને માતાનું નામ પણ આચાર્યશ્રીને કોઈ દુન્યવી બાબતની આસક્તિ પ્રેરક નહોતી બની. પંચાવન વર્ષની પાકી ઉંમરે આટલો લાંબો અને કષ્ટસાધ્ય Jain Education Intemational Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૧ તવારીખની તેજછાયા વિહાર કરવામાં હીરસૂરિજીની એક જ રટણા હતી કે આવો આઠના બદલે બાર દિવસ સુધી ‘અમારિ –પ્રવર્તનનું ફરમાન મોટો રાજા ધર્મબોધ પામે તો તીર્થકર ભગવાનના અહિંસામય, લખી આપ્યું. ઉપરાંત, પોતાની અને પ્રજાની ભક્તિના પ્રતીક રૂપે કરુણામય ધર્મનો વિજય થાય. એ ભાવના સાથે તેઓ છ માસના સૂરિજીને ‘જગદ્ગુરુ'ની પદવી અર્પણ કરી. વિહારને અંતે ફતેપુર પહોંચ્યા. સૂરિજી તો ભારે જાગૃત પુરુષ હતા : આવા મોટા માર્ગમાં જે કોઈ મળ્યા એમને તેઓ અવિરતપણે સમ્રાટની ભક્તિના વ્યામોહમાં કયાંક સાધનામાં ઢીલાશ ન આવી ધર્મામૃતનું પાન કરાવતા રહ્યા. માર્ગમાં પાલનપુર-આબુ વચ્ચે જાય એની તેઓ પૂરી ખબરદારી રાખતા હતા. સમ્રાટની અનુમતિ આવચા સરૌતરા (સરોત્રા રોડ) ગામનો ઠાકોર અર્જુન, જે એક લઈને એમણે ગુજરાત તરફ વિહાર કર્યો અને વિહાર કરતાં મોટો બહારવટિયો બનીને પ્રજાને રંજાડતો હતો અને ન કરવાનાં પહેલાં હિંદુસ્તાનમાંનાં શત્રુંજય, ગિરનાર, સમેતશિખર વગેરે કામ કરતો હતો. એના અંતરને આ અમૃત સ્પર્શી ગયું. એણે શ્વેતાંબર જૈન તીર્થોની માલિકી શ્વેતાંબર સંઘને સુપરત થયાનું સૂરિજીનો ખૂબ આદર કર્યો અને પોતાનાં કુવ્યસનોનો ત્યાગ ફરમાન સમ્રાટ પાસેથી મેળવી લીધું. સં. ૧૬૪૯માં સૂરિજીએ કરીને એ માનવતાના દિવ્ય અમૃતનું અભિનવ પાન કરી રહ્યો. શત્રુંજય તીર્થનો મોટો સંઘ કઢાવ્યો, ત્યારે એમની સૂચનાથી આવા તો કંઈક પતિત આત્માઓ ઉદ્ધારનો આનંદ અનુભવી ઉપાધ્યાય ભાનુચંદ્ર બાદશાહ પાસે મુંડકાવેરો રદ કરાવ્યો. રહ્યા. આ રીતે જીવનભર અંગત કામનાથી સાવ અલિપ્ત પહેલી જ મુલાકાતમાં હીરવિજયસૂરિની સાધુતા, રહીને અને જીવદયા અને શાસનસેવાનાં કાર્યોમાં પોતાનું સમગ્ર સરળતા અને વિદ્વત્તા જાણે સમ્રાટના અંતર પર કામણ કરી સાધુજીવન કૃતાર્થ કરીને આ મહાન જ્યોતિર્ધર વિ.સં. ૧૬૫રમાં ગઈ. આ શ્રમણને ન હતી કોઈ કામના કે ન કોઈ આસક્તિ, (ભાદરવા સુદ ૧૧ના) સૌરાષ્ટ્રના ઊના ગામમાં સ્વર્ગવાસી એનું એકમાત્ર ધ્યેય ધર્મધ્વજ સમ્રાટના અંતરમાં ફરફરતો કરવો થયા. એમની ધર્મભાવનાની સુવાસ દેહવ્યાપી મટીને જાણે એ જ હતું. જૈન શ્રમણની ઉગ્ર જીવનચર્યા અને તપ, ત્યાગ, વિશ્વવ્યાપી બની ગઈ! વૈરાગ્ય, સંયમ અને તિતિક્ષા માટેની સજ્જતાને સમ્રાટ અહિંસા અને જીવદયાના ઉત્કટ સાધક અને પ્રસારક આ અભિનંદી રહ્યા. સૂરિજીનું જીવન જૈનસંઘને ત્રણે કાળમાં માર્ગદર્શક બની રહે એવું સમ્રાટે પોતાની ભક્તિના એક અદના પ્રતીક તરીકે તેજસ્વી છે. એમની વિદ્વત્તા વાદવિવાદથી નહીં પણ સહદયતાથી પોતાની પાસેનો પદ્મસુંદર યતિનો બહુમૂલો ગ્રંથભંડાર સ્વીકારવા સભર હતી, જે સામાના અંતરને વશ કરી લેતી હતી. એમની સૂરિજીને આગ્રહભરી વિનંતી કરી, પણ સૂરિજીને આ પરિગ્રહ સાધુતા સરળતા અને કરુણાથી શોભતી હતી અને એમના કેમ આકર્ષી શકે? સમ્રાટ જ્યારે માન્યો જ નહીં ત્યારે એનો હૃદયની વિશાળતા, ઉદારતા અને નિર્મળતા સૌને પોતાનાં બનાવી સ્વીકાર કરીને આગ્રામાં “અકબરીય જ્ઞાનભંડાર' તરીકે શ્રીસંઘને લેતી હતી. એમના દરિયાવ દિલમાં જેમ ધર્માનુરાગીઓ માટે તે સુપરત કરી દીધો. મમતાભર્યું સ્થાન હતું, તે જ રીતે ધર્મથી વિમુખ રહેલાંઓ માટે સાત-આઠ મહિના બાદ સૂરિજી અને સમ્રાટની બીજી ન પણ એવું જ સ્થાન હતું. મુલાકાત થઈ. અકબર સૂરિજીનાં જ્ઞાન અને જીવનથી આ વખતે (પુસ્તક : ‘અમૃત-સમીપે', લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, વિશેષ પ્રભાવિત થયો. એણે સૂરિજીને પોતાની પાસેથી કંઈક સંપાદક : શ્રી નીતિનભાઈ ર. દેસાઈ, પૃષ્ઠ : ૧૫૭ થી ૧૯૧–માંથી પણ ભેટ સ્વીકારીને પોતાને ઉપકૃત કરવાની અને પોતાનો સાભાર ઉધૃત.) ઋણભાર ઓછો કરવાની વિનંતી કરી, પણ અકિંચન સાધુને એવું કશું જ ક્યાં જોઈતું હતું? છેવટે એમણે પર્યુષણા મહા પર્વના આઠ દિવસ માટે જીવહિંસાનું નિવારણ કરવાની, કેદખાનામાં વર્ષોથી સબડતા કેદીઓને મુક્ત કરવાની અને પંખીઓને પાંજરાપોળમાંથી મુક્ત કરવાની ભાવના વ્યક્ત કરી. સમ્રાટ હર્ષપૂર્વક સૂરિજીની આ ભાવનાનો સ્વીકાર કર્યો અને - - - - Jain Education Intemational Page #108 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વર્ષથી જૈન સંસ્કૃતિને સંગીત - સાહિત્ય - દર્શન - ધ્યાનના ક્ષેત્રમાં વિનમ્ર પ્રદાન વિશુધ્ધ ઉચ્ચાર, ભક્તિભાવ અને સુરીલા સંગીતના સમન્વયયુક્ત પ્રા. પ્રતાપકુમાર ટોલિયાના સ્વરમાં વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન, બેંગ્લોર દ્વારા પ્રસ્તુત સર્વ પ્રથમ જૈન લોંગ પ્લે (LLP) રેકર્ડો શ્રી ભક્તામર સ્ત્રોત, મહાવીર દર્શન, આત્મસિધ્ધિ, ઈ. હવે ઓડિયો કેસેટ ઉપરાંત કોમ્પેક્ટ ડિસ્ક (CD)ના સ્વરૂપમાં પણ ઉપલબ્ધ : જિનભક્તિ સંગીતના ક્ષેત્રમાં પ્રમુખ કૃતિઓ શ્રી ભક્તામર સ્ત્રોત + જિનેશ્વર આરતી • નવસ્મરણ શ્રી ઋષિમંડલ સ્તોત્ર • પરમાનંદ સ્તોત્ર - ૧૨ ભાવના * મહાવીર દર્શન - વીરવંદના - શ્રી ગિરનારજી સિધ્ધક્ષેત્ર રાજુલ - ચંદનબાળા • મહાયોગી આનંદધન પદ * અનુભવવાણી – મેરી ભારના * ભક્તિ-વ્ય - ભક્તિ ઝરણાં જૈન દર્શન, ધ્યાન, પ્રવચનાદિ ક્ષેત્રની કૃતિઓ: • આત્મસિધ્ધિ + અપૂર્વ અવસ૨૦ પરમગુરુપદ • રાજપદ * છઇ ઢોળા * ધ્યાનસંગીત (ગુજરાતી/હિન્દી અંગ્રેજી) • ધૂન-ધ્યાન ♦ ૐૐકારનાદધાન • આત્મખોજ • પરમગુરુ પ્રવચન ૧-૨ • દશ લક્ષણ ૧થી ૧૦ • શ્રી કલ્પસૂત્ર (માત્ર કેસેટ સેટ) • માતૃ સ્વાધ્યાય આવી એકસોથી વધુ કૃતિઓ (સીડી/કેસેટો ઘેરબેઠાં ટપાલ/કુરિયરથી મેળવો - સંપૂર્ણ યાદી મંગાવો જૈન દર્શન સાહિત્યની પ્રમુખ ગ્રંથ-કૃતિઓ સતભાષી આત્મસિધ્ધિ : શ્રીમદ્ રાજચંન્દ્ર રચિત શ્રી આરિધિ શાસ્ત્ર | મહાવીર દર્શન ઃ ભગવાન મહાવીરની પ્રેરક જીવનગાથા નન્દી અંગ્રેજીમાં ગુજરાતી સાથે ૭ભાષાઓમાં સમશ્લોકી કાવ્યાનુવાદ ઉપરાંત અંગ્રેજી હિન્દી વિગતો (જેની સીડીકેસેટ છે) જે મંચ પર પણ શ્રાવ્ય સંગીતકથા રૂપે રજુ થાય છે. જિનચેતના જિનભક્તિ સંગીત: શ્રી મહાવીર દર્શનાદિ ૨૪ શ્રી જિનચરિત્ર કથા સંગીત : જિન (આત્મ)ધ્યાન સંગીત ભારતીય સંગીત શૈલીમાં, ઉપયુક્ત કોમેન્ટ્રી-કથા સાથે પાવન પ્રેરક જિનચરિત્રો અને ક્લીન જિનભક્તિ ઉપરાંત જૈન ધ્યાન યોગાધારિત જિનપદધ્યાન - નિજપદ (આત્મ)ધ્યાનના પ્રયોગો, બેઠકો, મંચ કાર્યક્રમો, શિબિરો, સપ્તાહો : ૧થી ૭ દિવસ સુધીના દેશ અને વિદેશોમાં ૨૫ વર્ષોના અનુભવ સહ પ્રસ્તુત થઈ રહ્યાં છે. - પ્રા. પ્રતાપમાર ટોલિયા, શ્રીમતી સુમિત્રા ટોલિયા અને વર્ષમાન ભારતી કલાવૃંદ દ્વારા. સંપર્કઃ જિનભારતી' : વર્ધમાનભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન શાદ પ્રભાત કોમ્પલેક્ષ, કે.જી. રોડ, બેંગ્લોર-૫૬૦૦૦૯, ફોન : ૦૮૦-૨૨૨૫ ૧૫૫૨/૨૬૬૬૮૮૨ Tauch FOR IFF Azt]] [][N ') જગદગુરુ હીરવિજય સૂરિજીદાદા અકબર બાદશાહને પ્રતિો વ કરવા આવે છે ત્યારે જૈન સહુના શિષ્ટાચાર મુજબ ગાલીચા ઉપર પગ મૂકવાની ગુરુદેવ ના પાડે છે. ત્યાર અક્બર બાદશાહે ગુરુને પૂછ્યું કે ગાલીચા ઉપર શા માટે પગ મૂકતા નથી ? ગુરુજીએ ઠા કે ગાલીચા નીચે જીવ હોવાનો સંભવ છે અને ગાલીચાનો એક ખૂણો ઉપાડતા અસંખ્ય જીવો સાહીયા નીચે તેનો બાદશાહે આશ્ચર્ય પામી ગવાં અને રન ધર્મની જીવ પ્રત્યેની જવાના સિધ્ધાંત પ્રત્યે આફ્રીન પોકારી ગયેલ તેનું આ ચિત્ર છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા શ્રુતઉપાસકો અને સાહિત્યસર્જન —મુનિ દીપરત્નસાગર શ્રી ચતુર્વિધ સંઘ-તવારીખની તેજ-છાયા' શીર્ષકબદ્ધ આ ગ્રન્થ અન્વયે વિભાજિત કરાયેલ ચાર ઘટકો અંતર્ગત્ પ્રથમ ઘટક છે–‘શ્રમણો’ જેને ‘જિનશાસનના આધારસ્તંભો' નામથી પ્રસ્તુત કરાયેલ છે. તેમાં પસંદગી પામેલા વિભિન્ન વિષયોમાં શ્રુત અર્થાત્ જ્ઞાનગુણ આધારિત વિષયોનું પ્રાચર્ય દૃષ્ટિગોચર થાય છે. સ્વાધ્યાય એ શ્રમણજીવનનું પ્રાણતત્ત્વ હોવાથી શ્રુતની ઉપાસના શ્રમણોને અસ્થિમજ્જાવત્ પરિણમેલી હોય જ, પરંતુ આ શ્રુતઉપાસના પ્રગટ અને અપ્રગટ–ઉભય સ્વરૂપે થતી હોય છે. અપ્રગટ અર્થાત્ અત્યંતર સ્વરૂપે થતી શ્રુતઉપાસના મુખ્યત્વે આરાધનાના ઉદ્દેશ કે સ્વાધ્યાય હેતુની સિદ્ધિ અર્થે થાય છે, જ્યારે પ્રગટ શ્રુતઉપાસના અંતર્ગત્ શ્રુત-સાહિત્ય કે ગ્રંથ સર્જનરૂપ કાર્યો ફલાન્વિત થતાં હોય છે. અત્રે આવા જ સાહિત્યસર્જનોની ઝાંખી કરાવવાનો મુનિશ્રીનો નમ્ર પ્રયાસ છે. મુનિશ્રી દીપરત્નસાગર સન્મુખ જ્યારે આ ગ્રન્થની યોજના રજૂ કરા ત્યારે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ સંબંધી અનેક વિષયો રજૂ કર્યા. આ વિવિધવિષયોમાં જ્ઞાનક્ષેત્રને સ્પર્શતા વિષયોએ તેમનું ધ્યાન વિશેષ આકૃષ્ટ કર્યું. શ્રુતોપાસના એ મુનિશ્રીના જીવન સાથે વિશેષથી વણાયેલું અંગ હોવાથી તે વિષય ઉપર તેમની દૃષ્ટિ સૌ પહેલા ઠરે. મુનિશ્રી પૂર્વાવસ્થામાં પણ એજ્યુકેશનકોલેજ, ભાવનગરમાં પ્રોફેસર, પેપરસેટર અને એક્ઝામિનર રહી ચૂક્યા છે. ભલે મિથ્યાજ્ઞાન હતું, તો પણ મુનિશ્રી જ્ઞાનમાર્ગના પ્રવાસી તો હતા જ. સમ્યક્ષણાનો સ્પર્શ પામતા જ મુનિ ગૃહસ્થાવાસ છોડીને સાધુપણાને પામ્યા. પણ જ્ઞાનમાર્ગના પથિક આ જીવને ચરિત્ર અંગીકાર કર્યા પછી પણ શ્રુતારાધના પરત્વેનો લગાવ ખેંચતો જ રહ્યો. બે વર્ષ પર્યન્ત સૂત્રો, પ્રકરણો, તત્ત્વાર્થ, વ્યાકરણ આદિ અનેક વિષયોનો અભ્યાસ કરી ત્રીજા વર્ષથી શ્રુતારાધનાનું પ્રગટ સ્વરૂપ અભિવ્યક્ત કરવાના કોડ જાગ્યા. સાહિત્યસર્જનની વાટ પકડી. બસ પછી તો કલમ આજ પર્યન્ત અટકી જ નથી. ગુજરાતી-હિન્દી-સંસ્કૃત અને પ્રાકૃત ચારે ભાષામાં અને અનેકવિધ વિષયોમાં કાર્ય કરતા બસોને સુડતાલીશ પુસ્તકોના પ્રકાશન કર્યા. આવા શ્રુત અને સાહિત્યની દુનિયાના અધિકૃત વ્યક્તિ દ્વારા આ લેખમાં ચૌદમી સદી સુધીના સાહિત્યસર્જનોની પ્રાપ્તમાહિતીને રજૂ કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. પૂજ્યશ્રીની જ્ઞાનસાધનાને ભાવથી વંદીએ છીએ. ી પ્રાપ્તમાહિતીને રા સંપાદક સદી પર્યન્ત આલેખેલી છે અને ત્યાર પછી પણ આજ પર્યન્ત આ સાહિત્યયાત્રા આગળ ધપી રહી છે. અર્ધમાગધી ભાષાથી અને આગમ સાહિત્યથી આરંભ પામેલી આ યાત્રામાં ભાષાઓ બદલાઈ, વિષયો અનેક સ્વરૂપે સ્થાન પામ્યા. રજૂઆત અને શૈલીઓ પરિવર્તિત થઈ. લિપિઓની સાથે સાથે ભાષાકીય સ્વરૂપોમાં પણ બદલાવો આવ્યા. સાહિત્યનું સ્તર પણ બદલાયું. છતાંયે આ સાહિત્યયાત્રાની વણથંભી કુચ અદ્યાપિ પ્રવર્તમાન છે. આગમકાલીન સાહિત્યઃ—ભગવંત મહાવીરથી ૯૮૦ વર્ષ પર્યન્તનો સાહિત્યનો ગાળો ભૂમિકા —‘જ્ઞાનસ્ય નં વિરતિઃ' એ ઉક્તિને હૃદયસ્થ કરીએ તો સર્વવિરતિના સર્વોચ્ચ સાધક એવા શરીરી પુરુષોત્તમ અરહંત ભગવંતો જ શ્રુતના સર્વશ્રેષ્ઠ ઉપાસકો હતા. વિશાળવિરાટ આગમ સાહિત્યનું વિવિધ અર્થો દ્વારા, પ્રજ્ઞાપના દ્વારા, આખ્યાયના દ્વારા, પ્રરૂપણા દ્વારા, પ્રતિપાદન કરનારા તીર્થંકરોનું શ્રેષ્ઠ સાહિત્યસર્જકો રૂપે ગુણકીર્તન કરવું જોઈએ, પરંતુ પ્રવર્તમાનકાલે આપણે ગ્રંથસ્થ-લિપિબદ્ધ કે મુદ્રિત સાહિત્યને જ સાહિત્યરૂપે આદરપાત્ર ગણીએ છીએ, તો પણ આવા સાહિત્યનું પગેરું છેક ગણધર ભગવંતો સુધી પહોંચે છે. ગણધર ભગવંતોથી આરંભાયેલ આ સાહિત્યયાત્રા આગમકાલના મુકામોથી પસાર થઈને વીર પરમાત્માની પ્રથમ આદિ શતાબ્દીથી આગળ વધતી...વિક્રમ સંવતની પહેલી સદીને સ્પર્શતી વિક્રમની વીસમી For Private ૯૩ આ સમય ગાળો વિક્રમ સંવત પૂર્વે ૪૭૦ વર્ષથી વિક્રમ સંવત ૫૧૦ સુધીનો છે. Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ ' ગણધર રચિત દ્વાદશાંગી (૨) નિયુક્તિ સાહિત્ય—ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ સૂત્રોના અર્થોને વિશેષ સ્પષ્ટ કરવા માટે અર્ધમાગધી ભગવંત મહાવીરનો જન્મ વિક્રમ સંવતના ૫૪૨ વર્ષ પૂર્વે ભાષામાં જે નિર્યુક્તિઓ પદ્યબદ્ધ કરી તે અંગે પઘમંદિરમણિકતુ થયો. ભગવંત મહાવીરને કેવળજ્ઞાન થયાના બીજે દિવસે અર્થાતુ ઋષિમંડલ પ્રકરણની ટીકામાં (સંવત ૧૫૫૩માં રચેલ) જણાવે વૈશાખસુદ-૧૧ ના દિવસે સંઘસ્થાપના થઈ ત્યારે ગૌતમ આદિ છે કે–તેમણે (૧) આવશ્યક, (૨) દશવૈકાલિક (૩) ઉત્તરાઅગિયાર ગણધરોએ આચારાંગ આદિ બાર અંગસૂત્રોની રચના ધ્યયન, (૪) આચારાંગ, (૫) સૂત્રકૃતાંગ, (૬) દશાશ્રુતસ્કંધ, કરી. એ રીતે પ્રગટપણે સાહિત્ય સર્જનના યુગનો આરંભ (૭) બૃહતુકલ્પ, (૮) વ્યવહાર, (૯) સૂર્યપ્રજ્ઞપ્તિ અને (૧૦) ભગવંત મહાવીરના શાસનમાં ભગવંતના કેવળજ્ઞાન પછી અર્થાતુ ઋષિભાષિત એ દશ સૂત્રો પર નિયુક્તિરૂપ સાહિત્યનું સર્જન કર્યું. વિક્રમ સંવત પૂર્વે આશરે ૫૦૦ વર્ષો પૂર્વે થયો તેમ કહી શકાય. આ ઉપરાંત સ્વતંત્રપણે ઓઘ નિયુક્તિ અને પિંડનિર્યુક્તિની રચના ગણધર ભગવંતોએ વિશિષ્ટ ક્ષયોપશમથી આચારાંગ, સૂત્રકૃતાંગ, કરી. સંસક્ત નિયુક્તિ પણ તેઓની રચના છે તેવું કહેવાય છે. ઠાણાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, નાયાધમ્મકથાંગ, (૩) અન્ય સાહિત્ય-શ્રી ભદ્રબાહુ રચિત અન્ય સાહિત્યમાં ઉપાસકદાસાંગ અંતગડદસાંગ, અનુત્તરોપપાતિકદસાંગ, પ્રશ્ન ઉવસગ્ગહરં સ્તોત્ર તો અદ્યાપિ પ્રસિદ્ધ છે જ, તદુપરાંત સવા લાખ વ્યાકરણદસાંગ, વિપાકશ્રુત અને દૃષ્ટિવાદ એ બાર અંગસૂત્રોની શ્લોકપ્રમાણ અને પ્રાકૃત ભાષામાં રચાયેલ વસુદેવચરિત્ત પણ રચના કરી. આ હતું આપણા આ શાસનના વિશિષ્ટ શ્રુતધર ભદ્રબાહુસ્વામીજીની રચના છે. જ્યોતિષ પર ભદ્રબાહુસંહિતા પુરુષો દ્વારા કરાયેલું પ્રથમ સાહિત્યસર્જન. પણ રચેલી છે. તેઓ વીરનિર્વાણ પછી ૧૭0 વર્ષે સ્વર્ગે સંચર્યા. ભગવંત મહાવીરના હસ્તદીક્ષિત શિષ્યો દ્વારા રચાયેલા અન્ય આગમસાહિત્ય સર્જન – ૧૪૦૦૦ પ્રકીર્ણક સૂત્રો, તે હતું આ શાસનનું બીજું મહત્ત્વનું સાહિત્યસર્જન, જેમાં શ્રી વીરભદ્રગણિએ રચેલ આઉર ભદ્રબાહુસ્વામીજીની પાટે સ્થૂલભદ્રસ્વામી આવ્યા, જેઓ પચ્ચકખાણ અને ચઉસરણ પયનાસૂત્ર એ બે પયનાનો ઉલ્લેખ વીર નિવાણ ૨૧૯ માં વર્ષે સ્વર્ગે સંચર્યા. તેમના બહેન અને તે-તે સૂત્રો આજે પણ ઉપલબ્ધ છે. ત્યારપછી સુધર્મા યક્ષાસાધ્વી દેવી-સહાયથી જ્યારે ભગવંત સીમંધરસ્વામી પાસે સ્વામીના શિષ્ય જંબુસ્વામીના શિષ્ય પ્રભવસ્વામીના શિષ્ય ચૌદ ગયેલા ત્યારે (એક મતે) તેણી ચાર ચૂલિકાઓ સાથે લાવેલા. (૧) પૂર્વધર એવા શયંભવસૂરિજીએ લગભગ) વીર સંવત ૭૨ માં ભાવના, (૨) વિમુક્તિ, (૩) રતિકલ્પ, (૪) વિવિક્ત ચર્યા. આ દશવૈકાલિક સૂત્રની રચના (ઉદ્ધરણા) કરી. જે આજે પણ ચાર ચૂલિકામાંથી બે આચારસૂત્રને અંતે અને બે દશવૈકાલિક ઉપલબ્ધ છે અને શાસન પ્રવર્તશે ત્યાં સુધી રહેશે. સૂત્રને અંતે ગોઠવવામાં આવી, જે સાહિત્યસર્જન ન કહીએ તો પણ સાહિત્યની પ્રાપ્તિરૂપે તો અવશ્ય સ્વીકારવું જ રહ્યું. નિર્યુક્તિ આદિ સાહિત્યોનું સર્જન – વિક્રમ સંવત ૫૧૦ માં દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે વલ્લભી શ્રી ભદ્રબાહુસ્વામી વાચના ગોઠવી તે વખતે થયેલ આગમ વાચનાના કાળે દેવવાચકે શäભવસૂરિના શિષ્ય યશોભદ્રસ્વામી થયા. તેમની પાટ નંદિસૂત્રની રચના કરેલી. પરંપરામાં બે વિશિષ્ટ મહાત્માઓ થયા, જેમાંના ચૌદ પૂર્વધર આ નંદિસૂત્રમાં તેમજ પાક્ષિક સૂત્ર નામક સૂત્રમાં એવા ભદ્રબાહુસ્વામીજી પ્રગટ અને વિશિષ્ટ શ્રતોપાસક હતા. આ આગમોનાં નામોનો ઉલ્લેખ આવે છે તે મુજબ છે આવશ્યક, પૂજ્યશ્રીની ઋતોપાસનાના પરિપાક સ્વરૂપે જે સાહિત્યસર્જન થયું અંગબાહ્ય કાલિકસૂત્રો, અંગબાહ્ય ઉત્કાલિકસૂત્રો ઇત્યાદિ બાર તેને આપણે ત્રણ મુખ્ય વિભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. અંગો સિવાયના અંદાજે ૬૮ થી ૬૯ આગમોનાં નામો જોવા મળે (૧) આગમસૂત્ર રૂપ સાહિત્ય, (૨) નિર્યુક્તિ સ્વરૂપ સાહિત્ય છે, પણ તે પ્રત્યેક આગમ- સાહિત્યનું સર્જન ક્યારે થયું? કોણે અને (૩) અન્ય સાહિત્ય. તે આ પ્રમાણે છે—(૧) આગમ કર્યું? તે સંબંધી માહિતી પ્રત્યેક આગમસૂત્રના વિષયમાં પ્રાપ્ત સાહિત્ય- જેમાં દશાશ્રુતસ્કંધ, વ્યવહારસૂત્ર, બૃહત્ કલ્પસૂત્ર થતી નથી, તો પણ આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરેલ છે મુખ્ય છે. તેમ જ પર્યુષણાપર્વમાં નિયમિત રીતે વંચાતું એવું કે જે આગમોનાં નામો ઉપલબ્ધ થાય છે, તેનો પરિચય પણ પ્રાપ્ત કલ્પસૂત્ર જે દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયન સ્વરૂપ ગણાય છે થાય છે તેથી તે-તે સાહિત્યનું સર્જન કોઈને કોઈ કૃતોપાસક દ્વારા છે. આ પ્રમાણે શ્રી ભદ્રબાહુસ્વામીનું જ સાહિત્ય સર્જન છે. તો થયું જ છે. Jain Education Intemational Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૫ તવારીખની તેજછાયા વીર ભગવંતની ત્રીજી કે ચોથી સદી : ઉમાસ્વાતિજીવાચકવર ઉમાસ્વાતિજીનું નામ સાહિત્યસર્જનમાં ઘણા જ આદરથી ગ્રહણ કરાય છે. કદાચ જૈન સાહિત્યવિશ્વમાં સંસ્કૃત ભાષાના યુગના આદિકર્તા સમાન તેઓને ગણીએ તો પણ અનુચિત નહીં ગણાય. તેઓએ સમસ્ત જૈનદર્શનના સંદોહનરૂપ તત્ત્વાર્થાધિગમસૂત્રની રચના કરી. આનંદાત્મક આશ્ચર્યની વાત એ છે કે આ એવું વિશિષ્ટ સાહિત્ય સર્જન છે જે શ્વેતાંબર-દિગંબર આદિ સર્વે જૈનસંપ્રદાયોમાં આજ પર્યન્ત માન્ય છે. આ તત્ત્વાર્થસૂત્ર પર શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના અનેક વિદ્વાનોની રચેલી ટીકાઓ હજી પણ ઉપલબ્ધ છે. ઉમાસ્વાતિજી સર્જિત અનેક સાહિત્યોમાં ૫૦૦ પ્રકરણગ્રંથોની રચના થયાનું કહેવાય છે, જેમાં પ્રશમરતિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, પૂજાપ્રકરણ, જંબુદ્વીપ સમાસ પ્રકરણ, ક્ષેત્ર વિચાર ઇત્યાદિ ગ્રંથો ઉપલબ્ધ છે. હેમચંદ્રાચાર્યજીએ તેઓના સિદ્ધહેમ વ્યાકરણમાં ૩ડનુન સૂત્રમાં ઉમાસ્વાતિજીને ઉત્કૃષ્ટ સંગ્રહકર્તા સ્વરૂપે ઓળખાવેલાં છે. પાદલિપ્તસૂરિ– | વિક્રમરાજાના કાળમાં આ આચાર્ય થયાનું કહેવાય છે. તેને પાલિપ્તસૂરિ પણ કહે છે. પ્રાકૃત અને સંસ્કૃત સાહિત્યયુગમાં તેમના સર્જેલ સાહિત્યમાં તરંગવતી નામક પ્રાકૃત ભાષામાં રચાયેલી અદ્ભુત કથા છે. તદ્ ઉપરાંત જૈન નિત્યકર્મ, જૈન દીક્ષા, પ્રતિષ્ઠાવિધિ, શિલ્પનો ગ્રંથ નિર્વાણકલિકા, જ્યોતિષ કરંડક પર પ્રાકત ટીકાની રચનાઓ મુખ્ય છે. તેઓ પ્રતિષ્ઠિત કવિ હતા. તેમના નામ પરથી પાલિતાણાની સ્થાપના થઈ છે. સિદ્ધસેનસૂરિજી– જેની પ્રશંસા કે સ્તુતિ હરિભદ્રસૂરિજી, મુનિરત્નસૂરિજી, પ્રભાચંદ્રસૂરિજી, પ્રદ્યુમ્નસૂરિજી જેવા મૂર્ધન્ય વિદ્વાનો એ કરી છે તે સિદ્ધસેન દિવાકર નામે પ્રસિદ્ધિ પામેલા આ આચાર્યએ અનેક સાહિત્યોનું સર્જન કરી, તેની જૈન જગતુ દ્વારા વિશ્વને ભેટ આપી છે. તેઓ પ્રમાણ શાસ્ત્રના પ્રતિષ્ઠાપક આચાર્ય હતા. તેમનાથી તર્કપ્રધાન પરંપરાનો યુગ આરંભ થયો. તેમણે ન્યાયાવતાર, સન્મતિતર્ક પ્રકરણ, દ્વાત્રિશતુ દ્વાત્રિશિકા (કે જેમાં અનેકવિધ વિષયોને વિવિધ છંદો વડે કાવ્યાનુબદ્ધ કરાયા છે). કલ્યાણમંદિર સ્તોત્ર તેઓની મંત્રશક્તિ અને ભક્તિબુદ્ધિના પ્રતીક જેવું સ્તોત્ર છે. કોઈ વિદ્વાન સિદ્ધસેનને જ ગંધહસ્તિ નામે ઓળખાવે છે. જો આ મતને સાચો માનીએ તો આચારાંગના શસ્ત્રપરિજ્ઞા પરનું ગંધહસ્તિ વિવરણ પણ તેમની કૃતિ છે તેવું માનવું પડે. તેમની ગણના કવિપ્રભાવક રૂપે પણ થાય છે. તેમનું વૃદ્ધિવાદીના શિષ્ય રૂપે કુમુદચંદ્ર નામ હતું પણ પછીથી તેઓ સિદ્ધસેન દિવાકર નામે જ પ્રસિદ્ધિ પામ્યા. વિમલસરિ–વિક્રમ સંવત ૬૦ માં વિમલસૂરિએ પ્રાકૃતમાં પઉમચરિયની (જૈન રામાયણની) રચના કરી. આચાર્ય મલવાદી, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આદિ| વિક્રમ સંવત ૩૦૦ થી ૮૦૦. મલયગિરિજી જેવા મૂર્ધન્ય વિદ્વાને તેમજ મુનિચંદ્રસૂરિજી અને તિલક આચાર્ય આદિએ પણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની પ્રશંસા કરી છે. પ્રભાવક ચરિત્રમાં આચાર્ય મલવાદીની સ્તુતિ નજરે પડે છે. આ ત્રીજીથી આઠમી સદીમાં વિવિધ જૈનાચાર્યો થયા તેમાંના કેટલાંક મૃતોપાસકોની સાહિત્ય સાધનાની અહીં કિંચિત્ ઝાંખી રજૂ કરેલ છે. * દેવગુપ્તાચાર્ય-જેઓ છઠ્ઠી સદીમાં થયા તેમણે ત્રિપુરુષચરિત્રની રચના કરેલી. * શીલાંકાચાર્ય–આચાર અને સૂત્રકૃતની વૃત્તિની રચના કરેલી. તદુપરાંત તેમની જીવસમાસ પર વૃત્તિ પણ મળે છે. * ધનેશ્વરસૂરિ વિક્રમ સંવત ૪૭૭માં તેમણે શત્રુંજય માહાભ્યની રચના કરી. * મલવાદીસૂરિ–કાદશાર નયચક્રવાલ નામનો ન્યાયનો ગ્રંથ રચ્યો. તેઓએ બૌદ્ધાચાર્ય ધર્મકીર્તિના ન્યાયબિંદુ ગ્રંથ પર ધર્મોત્તર ટિપ્પણકની રચના કરી છે. સન્મતિતર્ક વૃત્તિ ઇત્યાદિ ગ્રંથોની રચના કરી. હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ વિદ્વાને તેમનો તાર્કિક શિરોમણિ રૂપે ઉલ્લેખ કર્યો છે. એક મત મુજબ મલવાદીસૂરિ વિક્રમ સંવત ૪૧૪માં થયા. * શિવશર્મસરિ–અંદાજે પાંચમી સદીમાં થયેલા આ આચાર્ય કર્મસાહિત્ય-વિશારદ હતા. તેઓએ ૪૭૫ ગાથાનો કર્મ પ્રકૃતિ નામક ગ્રંથ રચ્યો. તેમ જ છ પ્રાચીન કર્મગ્રંથોમાં પાંચમો શતક નામનો કર્મગ્રંથ પણ રચેલો છે. * ચંદ્રર્ષિ મહત્તર–૯૬૩ ગાથાનો પંચસંગ્રહ રચ્યો. તેના પર ૯૦૦૦ શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞવૃત્તિની રચના કરી છે. * સિદ્ધસેન ગણિ–દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના કાળમાં સિદ્ધસેન ગણિ થયા. તેઓનું ઉત્તમ સાહિત્યસર્જન છેઉમાસ્વાતિ રચિત તત્ત્વાર્થાધિગમ સૂત્ર પરની તેમની રચેલી વિશાળ ટીકા. આગમપ્રધાન વિદ્વતાથી યુક્ત આ શ્રમણ Jain Education Intemational Page #112 -------------------------------------------------------------------------- ________________ GS ચતુર્વિધ સંઘ દિનગણિના શિષ્ય સિંહગિરિના પ્રશિષ્ય હતા. તેમણે પોતાની તત્ત્વાર્થોટીકામાં પ્રમાણ અને નય પર વિસ્તૃત ચર્ચા કરેલી છે. * હરિભસૂરિ–જૈન સાહિત્યજગતુમાં શીર્ષસ્થ વિદ્વાનોમાં જેમનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયું છે તેવા ૧૪૪૪ ગ્રંથોના રચયિતા અજોડ સાહિત્ય-સર્જક તે આ આચાર્ય હરિભદ્રસૂરિજી છે. તેઓએ કેટલાક આગમોની સંસ્કૃત વૃત્તિ પણ રચી છે. જૈન યોગની શૃંખલાબદ્ધ વ્યવસ્થા કરી કેટલાક ગ્રંથો પણ વૃત્તિ રૂપે રચેલા છે. પ્રાકૃતમાં સમરાદિત્ય કથા પણ રચી છે. લલિતવિસ્તરા અને ધર્મબિંદુ શ્રાવક ધર્મવિધિ, પંચાશક, ષોડશક અનેકાંતવાદપ્રવેશ, અષ્ટકપ્રકરણ, ઉપદેશપદ, પંચસૂત્રવૃત્તિ, શાસ્ત્રવાર્તા સમુચ્ચય જેવા ગ્રંથો પણ રચેલા છે. પંચવસ્તુની રચના અને મહાનિશીથ જેવા આગમગ્રંથનો જિર્ણોદ્ધાર પણ કરેલો છે. વર્તમાનકાળે પણ તેમની ૮૨ રચનાનું અસ્તિત્વ જોવા મળે છે. યાકિનીમહત્તરા ધર્મસુનુના વિશેષણથી પોતાને પ્રસિદ્ધ કરનારા અને ભવવિરહ કવિ એવા આ કૃતોપાસક રચિત “સંસાર- દાવાનલ' એવા આદ્ય અક્ષરોથી પ્રસિદ્ધ સ્તુતિ આજે પણ આઠમના પ્રતિક્રમણમાં સ્તુતિરૂપે અને પકિન પ્રતિક્રમણમાં સઝાયરૂપે બોલાય છે. બહેનો નિત્યપ્રતિક્રમણમાં પડાવશ્યકની પૂર્ણાહૂતિ બાદ સમૂહમાં બોલે છે. તેમનું રચિત “સંબોધપ્રકરણ' આચાર સંબંધી અનન્ય સ્પષ્ટીકરણો આપે છે તો “પંચિદિય સૂત્ર’ નામક આઘાક્ષરોથી પ્રસિદ્ધ સૂત્ર ગુરુ સ્થાપનારૂપે આજે પણ પ્રયોજાય છે. તેમના સર્જિત સાહિત્ય અને તે સાહિત્યનો પરિચય આપવા પુરુષાર્થ કરીએ તો એક લેખ નહીં પણ એક પુસ્તિકા તૈયાર થઈ જાય. * સંઘદાસ ક્ષમાશ્રમણ—અંદાજે સાતમી સદીમાં થયા. તેઓએ પંચકલ્પ મહાભાષ્યની રચના કરી. વસુદેવ હિંડી નામક ગ્રંથ પણ પ્રાકતમાં તેમણે આરંભેલો જે ધર્મસેન ગણિએ પૂર્ણ કરેલ. * માનતુંગાચાર્ય–ભક્તામરસ્તોત્ર જેવી મંત્રગર્ભિત અને ભક્તિસભર રચના એ આ આચાર્યનું સર્જન છે. દિગંબર–શ્વેતાંબર–સ્થાનકવાસી આદિ સંપ્રદાયોમાં આજ પર્યન્ત માન્ય રહેલ છે. * જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ—વિક્રમ સંવત ૬૪૫માં થયેલ જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ હરિભદ્રસૂરિની પૂર્વે થયા. આ ક્ષમાશ્રમણે “વિશેષાવશ્યક ભાષ્ય' નામે એક સચોટ સાહિત્ય-સર્જન કરેલ છે. આવશ્યક આગમ પરત્વે રચાયેલ આ ભાષ્ય એ વર્તમાનકાલીન ગણધરવાદને પ્રદાન કર્યો છે. આ ભાષ્યની સ્વોપજ્ઞટીકાં પણ તેમણે રચી. તદુપરાંત બ્રહ, સંગ્રહણી અને બૃહતુ ક્ષેત્રસમાસ જેવા જૈન ભૂગોળના ગ્રંથોની પણ રચના કરી છે. વિશેષણવતી નામક ૪૦૦ ગાથાનો પ્રકરણગ્રંથ અને દશવિધ પ્રાયશ્ચિત્તયુક્ત જિતકલ્પસૂત્રની રચના કરી છે. તેમણે ધ્યાનાશતક પણ રચેલ છે. ભાષ્યકાર રૂપે વિશેષ પ્રસિદ્ધ બે જ નામો આપણી સન્મુખ આવે છે. જેમાં (૧) શ્રી સંઘદાસ ગણિ છે અને (૨) આ જિનભદ્ર ગણિ છે. તેઓ આગમ પરંપરાના મહાનું સંરક્ષક હતા. હેમચંદ્રાચાર્યું પણ તેમને ઉત્કૃષ્ટ વ્યાખ્યાતા રૂપે ઓળખાવેલ છે. જિનભદ્ર ગણિના વિશેષ આવશ્યક પર કોટ્યાચાર્ય નામક આચાર્યની ટીકા પણ ઉપલબ્ધ છે. * જિનદાસ ગણિ મહત્તર–વિક્રમ સંવત ૭૩૩ અર્થાતુ આઠમી સદીમાં થયેલા આ આચાર્યનું નામ કાને પડતાં જ આગમસૂત્રો પરનું ચૂર્ણિ સાહિત્ય નજરે તરવરે છે. નંદિસૂત્ર હોય કે આવશ્યક, નિશીથસૂત્ર હોય કે અન્ય આગમ ચૂર્ણિ સાહિત્યકાર રૂપે મુખ્યતયા આ જિનદાસ ગણિ મહત્તર જ તે સાહિત્યના સર્જનકાર રૂપે નજરે પડે છે. * ઉધોતનસૂરિ–શ્રી હરિભદ્રસૂરિના શિષ્ય હતા. વિક્રમ સંવત ૮૩૪માં તેઓએ કુવલયમાલા નામક પ્રાકૃતકથાની રચના કરેલી. તેઓ દાક્ષિણ્યાંક સૂરિ નામે પણ પ્રસિદ્ધ છે. આ કથા પ્રાકૃત સાહિત્યમાં અમૂલ્યરત્ન સમાન છે. * સિદ્ધર્ષિસૂરિ—વિક્રમની દશમી સદીમાં આ આચાર્ય થયાનું કહેવાય છે. (જો કે આ કાળ વિચારણીય છે.) તેમનું ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન-ઉપમિતિ ભવપ્રપંચ- કથા છે. આ એક વિશાળ મહારૂપક ગ્રંથ છે. તેનું સાહિત્યિક મૂલ પણ ઘણું જ ઊંચુ છે. તેમણે હરિભદ્રસૂરિની અનુપમ સ્તુતિ કરેલી છે. તેમને તેઓ ધર્મબોધકર રૂપે ઓળખાવે છે. તેઓએ શ્રીચંદ્ર કેવલીચરિત્રને પ્રાકતમાંથી સંસ્કૃત ભાષામાં રૂપાંતરિત કરેલ છે. ધર્મદાસ ગણિની પ્રાકૃત ઉપદેશ માળા પર સંસ્કૃત ટીકા લખેલી છે. સિદ્ધસેન દિવાકરકૃત ન્યાયાવતાર ગ્રંથ ઉપર તેમણે સિદ્ધ વ્યાખ્યાનિકા વૃત્તિ પણ રચી છે. બે સંસ્કૃત સાહિત્ય ઉત્કર્ષયુગ–વિક્રમ સંવત ૧૦૦૧ થી ૧૨૩૦ * જંબુ-ચંદ્રગચ્છમાં જંબુ (જંબુનાગ) નામના સાધુ થયા. તેમનો કાળ સંવત ૧૦૦૫ નો ગણાય છે. તેઓએ મણિપતિચરિત્ર, જિનશતક કાવ્ય-સ્તવન અને ચંદ્રદૂત કાવ્યની રચના કરી. તેમના રચેલા મણિપતિ ચારિત્ર પર નાગેન્દ્રગચ્છના સાંબ મુનિએ સંવત ૧૦૨૫માં વિવરણ ટીકા રચેલી છે. Jain Education Intemational Page #113 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા * માણિક્યચંદ્રસૂરિચંદ્રગચ્છની પરંપરામાં થયેલ પ્રદ્યુમ્નસૂરિની પરંપરામાં પાર્શ્વનાથચરિત્ર રચેલું. આ આચાર્ય થયા. તેઓએ * અભયદેવસૂરિ-૧-ચંદ્રગચ્છના પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા તેઓને ‘તર્કપંચાનન' એવું બિરુદ મળેલું. તેમણે સિદ્ધસેન દિવાકર રચિત સન્મતિતર્ક પર તત્ત્વબોધવિધાયિની નામક ટીકા રચેલી, જેને વાદમહાર્ણવ કહે છે. આ ટીકા સંસ્કૃત ભાષામાં રચાયેલી છે. તેમાં અનેકાન્ત દૃષ્ટિનું સ્વરૂપ, તેની વ્યાપ્તિ અને ઉપયોગિતા સિદ્ધ કરવામાં આવી છે. વિદ્વતાપૂર્વક તેમાં વાદપદ્ધતિ ગોઠવેલી છે. આ ટીકામાં સેંકડો દાર્શનિક ગ્રંથોનું દોહન કરાયેલું છે. આ ટીકા ૨૫૦૦૦ શ્લોકપ્રમાણ છે. * શોભનમુનિ—મહેન્દ્રસૂરિના શિષ્ય અને ધનપાલકવિના ભાઈ એવા આ શોભનમુનિએ યમકયુક્ત એવી ૨૪ તીર્થંકરોની સ્તુતિની સંસ્કૃતમાં રચના કરી છે, જેના પર કવિ ધનપાલે સંસ્કૃત ટીકા રચી છે. * વાદીવેતાલ શાંતિસૂરિ—મૂળ વડ ગચ્છના એવા શાંતિસૂરિએ ૭૦૦ શ્રીમાલી કુટુંબને જૈન બનાવેલાં. ભોજ રાજાએ તેમને વાદિવેતાલનું બિરુદ આપેલું. તેઓ ચાંદ્રકુલના થારાપદ્રગચ્છીયરૂપે પ્રસિદ્ધિ પામ્યા. આ શ્રુતોપાસક આચાર્યએ ઉત્તરાધ્યયનસૂત્રની પાઈયટીકા’ રચેલી. તેમણે ‘અંગવિદ્યા’ નામક આગમનો પણ ઉદ્ધાર કરેલો. તેઓ સંવત ૧૦૯૬માં સ્વર્ગવાસી થયા. * વર્ધમાનસૂરિ—સંવત ૧૦૫૫માં ચંદ્રગચ્છમાં આ આચાર્ય થયા. તેઓએ હરિભદ્રસૂરિષ્કૃત ઉપદેશ-પદ પર ટીકા રચેલી. ઉપદેશ માલા પર બૃહવૃત્તિ રચી છે. ઉપિતિ ભવ પ્રપંચ પર પણ ટીકા રચી છે. * કુલચંદ્ર ગણિ~ઉપકેશ ગચ્છના કડકસૂરિના શિષ્ય જિનચંદ્રગણિ કે જેઓ સંવત ૧૦૭૩માં થયા તેને જ કુલચંદ્ર ગણિ કહે છે. કહેવાય છે કે તેઓ જ પછી દેવગુપ્તાચાર્ય નામે ઓળખાતા હતા. તેઓએ નવપદ-લવૃત્તિ અને નવતત્ત્વપ્રકરણની રચના કરેલી હતી. * વીર આચાર્ય——સંવત ૧૦૭૮માં આરાધનાપતાકા’ની રચના કરી છે. ★. બુદ્ધિસાગરસૂરિ—સંવત ૧૦૮૦માં શ્રી જિનેન્દ્રસૂરિના સહોદર એવા આ આચાર્યએ એક વ્યાકરણની રચના કરેલી. આ વ્યાકરણ પંચગ્રંથી વ્યાકરણ કે શબ્દલક્ષ્મલક્ષણ For Private eto નામે ઓળખાતું હતું. સંસ્કૃત-પ્રાકૃત શબ્દની સિદ્ધિ માટે પદ્યગદ્યરૂપ ૭૦૦૦ શ્લોકપ્રમાણરૂપ આ વ્યાકરણ હતું. * જિનેશ્વરસૂરિ—ચંદ્રકુલના વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વર સૂરિએ પોતાની શ્રુતોપાસના દ્વારા જે સાહિત્યનું સર્જન કર્યું તે આ પ્રમાણે છે...હરિભદ્રીય અષ્ટક પર વૃત્તિ, પંચલિંગીપ્રકરણ, વીરચરિત્ર, નિર્વાણ લીલાવતીકથા, કથાકોષ, સવૃત્તિ પ્રમાણલક્ષણ, પથ્થાનક પ્રકરણ આદિ ગ્રંથોની રચના કરી. * ધનેશ્વરસૂરિ—જિનેશ્વરસૂરિના એક શિષ્ય ધનેશ્વરસૂરિ થયા. તેમણે સંવત ૧૦૯૫માં પ્રાકૃતભાષામાં સુરસુંદરીચરિત્ર રચેલું. * દ્રોણાચાર્ય—નિવૃત્તિકુલના એવા આ આચાર્ય રાજા ભીમદેવના મામા હતા. તેઓએ ઓનિર્યુક્તિ- આગમ પર વૃત્તિ રચી હતી. અભયદેવસૂરિની નવાંગી ટીકા રચનામાં દ્રોણાચાર્યે સંશોધનાદિમાં સહાય કરેલી. ઉવવાઈસૂત્રની ટીકા પણ તેમણે વ્યવસ્થિત કરેલી હતી. * સૂરાચાર્ય—દ્રોણાચાર્યના શિષ્ય એવા આ સૂરાચાર્ય શબ્દશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર તથા સાહિત્યશાસ્ત્રાદિકમાં પારંગત હતા. તેમણે રાજા ભોજને મુગ્ધ કર્યો હતો. આ શ્રુતોપાસક આચાર્યએ ઋષભદેવ અને નેમિનાથ એ બંને તીર્થંકરોનાં ચરિત્ર રૂપ ચમત્કારિક દ્વિસંધાન નામે કાવ્યગ્રંથ રચેલો. સંવત ૧૦૯૦માં નેમિનાથચરિત્ર મહાકાવ્ય ગદ્યપદ્યમય રચેલું હતું. * અભયદેવસૂરિ—ચંદ્રગચ્છમાં થયેલા અને વિક્રમ સંવત ૧૦૮૮માં માત્ર સોળ વર્ષની વયે આચાર્યપદ પ્રાપ્ત એવા અને સરસ્વતી કૃપા પ્રાપ્ત આ આચાર્યએ સ્થાનાંગથી વિપાકશ્રુત પર્યંતના નવ અંગસૂત્રો પર ટીકા રચેલી, જેથી તેઓ નવાંગી ટીકાકાર રૂપે ઓળખાય છે. આ ઉપરાંત ઉવવાઈ ઉપાંગની વૃત્તિ તથા પ્રજ્ઞાપનાના દ્વિતીયપદની સંગ્રહણી તેમણે રચી. તેમણે જયતિહુઅણુ સ્તોત્ર આદિ બીજી પણ અનેક રચના કરેલી. જિનેશ્વર ષસ્થાનક પર ભાષ્ય, હારિભદ્રીય પંચાશક પર વૃત્તિ, આરાધનાકુલક આદિ સ્વતંત્ર ગ્રંથરચના પણ કરી. * વર્ધમાનાચાર્ય-નવાંગી ટીકાકાર અભયદેવસૂરિના શિષ્ય વર્ધમાનાચાર્ય થયા. તેઓનો સાહિત્યસર્જન કાળ સંવત ૧૧૪૦ થી ૧૧૭૨નો ગણાય છે. આ સમયગાળામાં તેમની શ્રુતોપાસના થકી પ્રાકૃતમાં મનોરમાચરિત્ર, પ્રાકૃતમાં જ આદિનાથચરિત્ર, ધર્મરત્નકદંડકવૃત્તિ, આદિ ગ્રંથોનું સર્જન કર્યું. Personal Use Only , Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯. * ચંદ્રપ્રભસૂરિ—કહેવાય છે કે તેમણે સંવત ૧૧૪૯માં પૌર્ણમિક ગચ્છ સ્થાપેલો. તેમની સાહિત્ય રચનામાં દર્શનશુદ્ધિ અને પ્રમેય રત્નકોશ બે નામો જોવા મળે છે. * જિનચંદ્રસૂરિ—સંવત ૧૧૨૫માં તેમણે સંવેગ ભાવથી ભરપુર એવો ‘સંવેગરંગ શાળા' નામે ગ્રંથ રચેલો. * સિદ્ધસેનસૂરિ—સંવત ૧૧૨૩માં સાધારણ કવિ નામે પ્રસિદ્ધ આ આચાર્યએ સમરાઈચ્યકહામાંથી ઉદ્ધૃત કરી અપભ્રંશભાષામાં ૧૧ સંધિવાળી વિલાસવતી નામની કથાની રચના કરી. તે સિવાય અનેક સ્તુતિ અને સ્તોત્રો રચ્યાં. * નમિ સાધુ—થારાપ્રદ્ગુરીય ગચ્છના આચાર્ય શાલિભદ્રસૂરિના શિષ્ય નમિ સાધુ વિક્રમ સંવત ૧૧૨૨થી ૧૧૨૫ આસપાસ શ્રુતોપાસના કરતાં વિવિધ સાહિત્યનું સર્જન કરેલું. તેમણે આવશ્યકમાં ચૈત્યવંદનવૃત્તિ રચી, કાવ્યાલંકાર ગ્રંથ પર સંસ્કૃત ટીપ્પણ રચ્યું. આ મિ સાધુની બીજી સાહિત્યરચનાઓ પણ છે. ★ નેમિચંદ્રસૂરિ-વડગચ્છના ઉદ્યોતનસૂરિના પ્રશિષ્ય એવા આ આચાર્ય સૈદ્ધાંતિક શિરોમણિ રૂપે પ્રસિદ્ધ થયેલા. તેઓ દેવેન્દ્ર સાધુ નામે પણ ઓળખાતા હતા. તેમણે ઉત્તરાધ્યયનસૂત્ર પર સુખબોધા નામે વૃત્તિ રચેલી. ત્યારપછી પ્રાકૃતમાં રત્નચૂડકથા અને આખ્યાનમણિકોષ રચેલાં. વિક્રમ સંવત ૧૧૩૯થી ૧૧૪૧માં પ્રાકૃતમાં મહાવીરચરિયં રચેલું. * ગુણચંદ્રસૂરિ—સુમતિવાચકના શિષ્યએ વિક્રમ સંવત ૧૧૪૦ના ગાળામાં મહાવીરચરિયની રચના કરી. ભગવંત મહાવીર વિશે આ અદ્ભુત ગ્રંથ છે. * શાલિભદ્રસૂરિ—આચાર્ય શીલભદ્રસૂરિના શિષ્ય અને થારાપગચ્છીય એવા આ શાલિભદ્રસૂરિએ સંગ્રહણીવૃત્તિની રચના કરી છે. * ચંદ્રપ્રભ મહત્તર—વિક્રમ સંવત ૧૧૩૦ની આસપાસના સમયગાળામાં નિબુયવંશજ એવા અભયદેવસૂરિ શિષ્ય ચંદ્રપ્રભ મહત્તરે પ્રાકૃત્તમાં ‘વિજય ચંદ્રચારિત્ર'ની રચના કરી. વિક્રમ સંવત ૧૧૫૦થી ૧૧૯૯ના કાળમાં સાહિત્ય-સર્જનઃ— * શાંતિસૂરિ—પૂર્ણતલ્લ ગચ્છના વર્ધમાનસૂરિના આ શિષ્ય બારમી સદી આસપાસ થયા. તેમની શ્રુતોપાસનાથી જૈન જગત્ને કિવ ધનપાલકૃત્ તિલકમંજરી પર ટિપ્પણ, ચતુર્વિધ સંઘ જૈનતર્કવાર્તિકવૃત્તિ, વૃંદાવન-કાવ્ય-ઘટખર્પર કાવ્ય-મેઘાભ્યુદયકાવ્ય-શિવભદ્રકાવ્ય-ચંદ્રદૂતકાવ્ય એ પાંચ કાવ્યો પરની વૃત્તિ આદિ સાહિત્યોની ભેટ ધરી છે. * જિનવલ્લભસૂરિ—જિનચંદ્રસૂરિના શિષ્ય એવા આ આચાર્ય કે જેઓ વિક્રમ સંવત ૧૧૬૭માં સ્વર્ગવાસ પામ્યા. તેઓએ સૂક્ષ્માર્થસિદ્ધાંત વિચારસાર, આગમિક વસ્તુ-વિચારસાર, પિંડવિશુદ્ધિ-પ્રકરણ, પૌષધવિધિ-પ્રકરણ, સંઘપટ્ટક, પ્રતિક્રમણ સામાચારી, ધર્મશિક્ષા, દ્વાદશકુલક પ્રકરણ, પ્રશ્નોત્તરશતક, શ્રૃંગારશતક, સ્વપ્નાષ્ટકવિચાર, ચિત્રકાવ્ય, વિવિધ સ્તોત્રાદિની રચના કરી. * જિનદત્તસૂરિ—વિક્રમ સંવત ૧૧૭૯માં આચાર્યપદને પામેલા અને ખરતરગચ્છમાં ‘દાદા' ના ઉપનામથી ઓળખાતા આ ખરતર ગચ્છાચાર્યએ ગણધરસાર્ધશતક, સંદેહ દોહાવલ, ગણધરસપ્તતિ, સર્વાધિષ્ઠાયિસ્તોત્ર, અવસ્થાકુલક, ચૈત્યવંદનકુલક, વિશિકા, અપભ્રંશ કાવ્યો ઇત્યાદિ સાહિત્યની રચના કરી છે. તેઓએ દેવસૂરિના જીવાનુશાસનટીકાનું સંશોધન કર્યું છે. * દેવભદ્રસૂરિ—નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિના પ્રશિષ્ય હતા. વિક્રમ સંવત ૧૧૫૮થી ૧૧૬૫ના સમયગાળા દરમિયાન આ શ્રુતોપાસક આચાર્યએ આરાહણાસત્ય, વીરચરિય, કહારયણકોસ, પાસનાહ ચિરયંની રચના કરી. * વીરગણિ—ચંદ્રગચ્છીય ઈશ્વરગણિના શિષ્ય વીરગણિ થયા. તેઓએ દધિપ્રદનગરે પિંડનિયુક્તિ પર વૃત્તિ રચી, જે ૭૬૯૧ શ્લોકપ્રમાણ હતી. * દેવચંદ્રસૂરિ—વિક્રમ સંવત ૧૧૬૦માં આ આચાર્ય કે જેઓ હેમચંદ્રાચાર્યના ગુરુ હતા, તેમણે ખંભાતમાં પ્રાકૃત ભાષામાં શાંતિનાથચરિત્રની રચના કરી. તે ગદ્યપદ્યમય હતું. તેમાં અપભ્રંશ ભાષાનો પણ પ્રયોગ થયેલો હતો. પ્રદ્યુમ્નસૂરિકૃત્ મૂલશુદ્ધિ પર તેમણે સ્થાનકવૃત્તિ રચી. ⭑ શાંતિસૂરિ—ચંદ્રકુલના બૃહદ્ ગચ્છના નેમિચંદ્રસૂરિના શિષ્ય શાંતિસૂરિએ વિક્રમ સંવત ૧૧૬૧માં પૃથ્વીચંદ્ર ચરિત્રની રચના કરી. પ્રાયઃ તેમણે ધર્મરત્નપ્રકરણ ઉપર લઘુવૃત્તિ પણ રચેલી છે. કહેવાય છે કે તેમના પર ચક્રેશ્વરી દેવી પ્રસન્ન હતાં. * દેવસૂરિ—વીરચંદ્રસૂરિના શિષ્ય હતા. તેઓએ વિક્રમ સંવત ૧૧૬૨માં પ્રાકૃતમાં જીવાનુશાસન અને તેના પર Page #115 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૯ સ્વોપજ્ઞવૃત્તિ રચેલી હતી. મલ્લધારી હેમચંદ્રસૂરિ–મલ્લધારી | * ધર્મઘોષસૂરિ–પર્ણમિક ગચ્છના સ્થાપક અભયદેવસૂરિના આ અતિ વિદ્વાન શિષ્ય હતા. તેઓ પૂર્વોક્ત ચંદ્રપ્રભસૂરિના શિષ્ય હતા. ગુર્જરનરેશ જયસિંહદેવે તેમની ચંદ્રસૂરિના સમકાલીન હતા. તેઓએ અંતે સાત દિવસનું અનશન કરેલું. તેમની શ્રુતપાસનાથી પ્રાપ્ત સાહિત્ય આશરે એક લાખ પ્રશંસા કરેલી. તેમણે શબ્દસિદ્ધિ વ્યાકરણ અને ઋષિમંડલસ્તવન રચેલું. શ્લોકપ્રમાણ જેટલું પરિમાણ ધરાવે છે. તે આ પ્રમાણે આવશ્યક સૂત્ર ટિપ્પણક, શતકનામાં કર્મગ્રંથ પર વિવરણ, * ચશોદેવસૂરિ–ઉપકેશગચ્છીય દેવગુપ્તસૂરિના અનુયોગદ્વારસૂત્ર વૃત્તિ, ઉપદેશમાલા અપરનામ પુષ્પમાલા તથા શિષ્ય એવા યશોદેવસૂરિએ વિક્રમ સંવત ૧૧૬૫માં નવપદ સ્વોપજ્ઞવૃત્તિ, જીવસમાસવૃત્તિ, ભવભાવના સ્વોપજ્ઞવૃત્તિસહ, પ્રકરણ પર બ્રહવૃત્તિ રચેલી. સંવત ૧૧૭૪માં નવતત્ત્વ નંદિસૂત્ર ટીપ્પણક, વિશેષાવશ્યક સૂત્ર બૃહદ્વૃત્તિ ઇત્યાદિ. પ્રકરણ પર વૃત્તિ રચી. પછી પ્રાકૃતમાં ચંદ્રપ્રભચરિત્ર બનાવ્યું. * વાદી દેવસૂરિ—વિક્રમ સંવત ૧૧૮૧નો કાળ પાક્ષિક સૂત્રની વૃત્તિના કર્તા પણ પ્રાયઃ આ જ આચાર્ય છે. હતો. સિદ્ધરાજની રાજ્યસભામાં દિગંબરાચાર્ય સાથે વાદ થયો, * મુનિચંદ્રસૂરિ—બૃહદ્ વડગચ્છના સર્વદેવસૂરિના ત્યારથી દેવસૂરિ વાદીદેવસૂરિ નામે ઓળખાવા લાગ્યા. વિક્રમ પ્રશિષ્ય એવા આ આચાર્ય બાલકુમાર અવસ્થામાં દીક્ષિત થયા. સંવત ૧૧૪૩માં જન્મેલ, નવવર્ષની વયે સંવત ૧૧૫૨માં તેઓ પંડિત, વાદી તથા ઉગ્ર તપસ્વી હતા. ૫00 શ્રમણો તેમની દીક્ષા લઈ સંવત ૧૧૭૪માં આચાર્યપદ પામેલા આ આચાર્યને આજ્ઞામાં હતા. વિક્રમ સંવત ૧૧૭૮માં સ્વર્ગવાસ પામ્યા, તે પૂર્વે અનેક શિષ્યો હતા. તેમણે પ્રમાણનયતત્ત્વાલંકાર નામે જૈન તેઓએ અજોડ ધૃતોપાસના કરેલી. તે હૃતોપાસનાના પરિપાકરૂપે વાયગ્રંથ રચેલો. તેના પર સ્વોપજ્ઞ ટીકા નામે સ્વાવાદ જે સાહિત્યસર્જન થયું તેની આ છે આછેરી ઝલક–દેવેન્દ્રનરકેન્દ્ર- નાકરની રચના કરી પ્રકરણની વૃત્તિ, સૂક્ષ્માર્થવિચારસાર ચૂર્ણિ, હારિભદ્રીય અનેકાંત * અમરચંદ્રસૂરિ અને હરિભદ્રસૂરિ—નાગેન્દ્રજયપતાકા પર વૃત્તિ, હારિભદ્રીય ઉપદેશપદ પર વૃત્તિ, ગચ્છીય શાંતિસૂરિના શિષ્ય અમરચંદ્રસૂરિ થયા. તેમણે લલિતવિસ્તરા પર પંજિકા, ધર્મબિંદુ પર વૃત્તિ, કર્મપ્રકૃત્તિ પર બાલ્યાવસ્થામાં અનેક વાદીને જીતેલા હતા. તેમણે સિદ્ધાંતાર્ણવ ટિપ્પણક-આ ટીકા ગ્રંથો ઉપરાંત આશરે વીશેક સ્વતંત્ર ગ્રંથોની નામક મહાગ્રન્થ રચેલ. આ જ ગચ્છના મહેન્દ્રસૂરિના એક શિષ્ય રચના કરી જેવા કે-અંગુલ સપ્તતિ, આવશ્યક સપ્તતિ, આનંદસૂરિ હતા. તેમના શિષ્ય હરિભદ્ર સૂરિ નામે થયેલા તેઓને ગાથાકોષ, ઉપદેશામૃતકુલક, ધર્મોપદેશકુલક ઇત્યાદિ. કલિકાલગૌતમનું બિરુદ મળેલું. તેમણે તત્ત્વપ્રબોધાદિક અનેક | * ચંદ્રસૂરિ–ચંદ્રકુલના ધર્મેશ્વરસૂરિના શિષ્ય હતા. ગ્રન્થો રચેલા હતા. બૃહચ્છમાં માનદેવસૂરિના પરિવારમાં પણ તેઓનું મૂળનામ પાર્ષદેવગણિ હતું. તેમના સાહિત્ય સર્જનનો એક હરિભદ્રસૂરિ થયાની વાત છે, જેમણે સંવત ૧૧૭૨માં કાળ વિક્રમ સંવત ૧૧૬૯થી આરંભ થયો. બૌદ્ધન્યાયગ્રંથ પરની બંધસ્વામિત્વ-ષડશીતિ આદિ કર્મગ્રંથ પર વૃત્તિ, પ્રાકૃત ભાષામાં હારિભદ્રીયવૃત્તિ પર પંજિકા, સૂક્ષ્માર્થ વિચારસારમાં સહાયતા, મુનિપતિચરિત્ર અને શ્રેયાંસચરિત રચ્યા. આગમિક વિચારસાર જિનદાસગણિ મહત્તરની નિશીથ ચૂર્ણિના વશમાં ઉદ્દેશક પર પ્રકરણ–વૃત્તિ, પ્રશમરતિ પર વૃત્તિ, ક્ષેત્રસમાસવૃત્તિ રચી. વ્યાખ્યા, શ્રાવકપ્રતિક્રમણસૂત્ર વૃત્તિ, નંદિટીકા દુર્ગપદ વ્યાખ્યા, * જિનેશ્વરસૂરિ–સંવત ૧૧૭૫માં પ્રાકૃતમાં જિતકલ્પ બૃહસ્થૂર્ણિ- વ્યાખ્યા, નિરયાવલિકાદિ પાંચ ઉપાંગો પર મલ્લિનાથચરિત્ત રચ્યું છે. વૃત્તિ, ચૈત્યવંદનસૂત્ર વૃત્તિ, પ્રતિષ્ઠા કલ્પ, સર્વસિદ્ધાંતવિષમપદ પર્યાય, સુખબોધા સમાચારી, ઉવસગ્ગહરસ્તોત્ર વૃત્તિ, પદ્માવતી * વિજયસિંહસૂરિ–ચંદ્રગચ્છીય સર્વદેવના પટ્ટધર અષ્ટક વૃત્તિ ઇત્યાદિ ગ્રંથોની રચના કરી. શાંતિસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિએ વિક્રમ સંવત ૧૧૮૩માં * યશોદેવસૂરિ–ચાંદ્રકુલીન ચંદ્રસૂરિના શિષ્ય શ્રાવકપ્રતિક્રમણ સૂત્ર પર ૪૫00 શ્લોકપ્રમાણ ચૂર્ણિની રચના કરી. યશોદેવસૂરિએ વિક્રમ સંવત ૧૧૭૨માં હારિભદ્રીય પ્રથમ પંચાશક પર ચૂર્ણિ, ઇર્યાપથિકી-ચૈત્યવંદન-વંદનક પર ચૂર્ણિ, * ધર્મઘોષસૂરિ–રાજગચ્છીય શીલભદ્રસૂરિના પિંડવિશુદ્ધિ ગ્રંથ પર લધુવૃત્તિ, પાક્ષિકસૂત્ર પર સુખવિબોધિકા- શિષ્ય ધર્મધોષસૂરિએ ધર્મકલ્પદ્રુમ નામે ગ્રંથ રચ્યો. તેમના શિષ્ય વૃત્તિ, પ્રત્યાખ્યાન સ્વરૂપ ઇત્યાદિ સાહિત્યોનું સર્જન કરેલું. યશોભદ્રસૂરિએ ગદ્યગોદાવરીની રચના કરી. Jain Education Intemational Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ * મહેન્દ્રસૂરિ—સંવત ૧૧૮૭માં પ્રાકૃતમાં નર્મદાસુંદરી કથા રચી. * સિદ્ધિસૂરિ—ઉપકેશ ગચ્છીય દેવગુપ્ત સૂરિના શિષ્ય હતા. તેઓએ સંવત ૧૧૯૨માં ક્ષેત્રસમાસ વૃત્તિ રચી. * વિજયસિંહસૂરિ——મલધારી હેમચંદ્રસૂરિના એક શિષ્ય હતા. તેમણે સંવત ૧૧૯૧માં ૧૪૪૭૧ શ્લોકપ્રમાણ ધર્મોપદેશમાલા વિવરણ રચ્યું. * ચંદ્રસૂરિ—મલ્લધારી હેમચંદ્રસૂરિના એક શિષ્ય શ્રી ચંદ્રસૂરિ હતા. સંવત ૧૧૯૩માં તેઓએ મુનિ સુવ્રતરિત્રની રચના કરી, જે ૧૦૯૯૪ શ્લોકપ્રમાણ હતું. તેઓએ જિનભદ્ર ક્ષમાશ્રમણકૃત્ સંગ્રહણીને આધારે સંગ્રહણીરત્ન નામક ગ્રંથ રચેલો તેમજ ક્ષેત્રસમાસની પણ રચના કરેલી. * દેવભદ્રસૂરિ તેઓ મલધારી શ્રી ચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે શ્રી ચંદ્રસૂરિકૃત સંગ્રહણી પર વૃત્તિ રચેલી છે તથા ન્યાયાવતાર ટિપ્પણ પણ રચેલ છે. ★ વર્ધમાનસૂરિ—ગોવિંદસૂરિના શિષ્ય એવા વર્ધમાનસૂરિએ સંવત ૧૧૯૭માં ગણરત્નમહોદધિ નામક વ્યાકરણગ્રંથ સ્વોપજ્ઞવૃત્તિ સહિત બનાવ્યો. તેમાં ગણોને શ્લોકબદ્ધ કરી તે ગણના પ્રત્યેક પદને સદૃષ્ટાંત વ્યાખ્યાયિત કર્યાં છે. તેમાં અનેક વૈયાકરણોના મતનો ઉલ્લેખ છે. સમજાવટમાં માલવાના પરમાર રાજાઓના સંબંધી કાવ્યો પણ આપેલાં છે. તે ઉપરાંત તેમણે સિદ્ધરાજના વર્ણન સંબંધી પણ કોઈ ગ્રંથ રચ્યાનું મનાય છે. વિક્રમ સંવત ૧૧૯૯થી ૧૨૩૨નો સાહિત્યયુગ ⭑ મલયગિરિ મહારાજ—હેમચંદ્રાચાર્યના સમકાલીન એવા સમર્થ સંસ્કૃત-ટીકાકાર મલયગિરિજી મહારાજા થયા. કહેવાય છે કે તે સરસ્વતી દેવી પ્રાસાદ- લબ્ધ શ્રમણ હતા. તેઓએ બેનમૂન શ્રુતોપાસના થકી અનેક સાહિત્યોનું સર્જન કર્યું. તેમણે આગમોની વૃત્તિ, ગ્રંથોની ટીકા, વ્યાકરણરચના આદિ અનેક ક્ષેત્રે પોતાનું પ્રદાન કરેલું છે, જેનો કિંચિત્ નામોલ્લેખ કરીએ તો–આવશ્યક ગૃહવૃત્તિ, પિંડનિર્યુક્તિવૃત્તિ, ઉપાંગસૂત્રોમાં જીવાજીવાભિગમ પન્નવણા, સૂર્યપ્રજ્ઞપ્તિ,ચંદ્રપ્રજ્ઞપ્તિ, રાયપ્પસેણીય આદિ, તદુપરાંત જ્યોતિષ કરંડક, નંદિ, બૃહત્કલ્પ, ભગવતી બીજું શતક, વ્યવહારસૂત્ર, વિશેષાવશ્યક આદિની વૃત્તિઓની રચના કરી. આગમેતર ગ્રંથોમાં ક્ષેત્રસમાસટીકા, For Private ચતુર્વિધ સંઘ કર્મપ્રકૃતિટીકા, પંચસંગ્રહટીકા, ધર્મસંગ્રહણીટીકા, ધર્મસારટીકા, પડશીતિટીકા, સપ્તતિકા ટીકા આદિ વિવેચનગ્રંથો લખ્યા છે. આ ઉપરાંત શબ્દાનુશાસન નામે વ્યાકરણ રચેલું છે. આજે પણ જૈન સાહિત્ય જગતમાં વૃત્તિકાર મહર્ષિરૂપે તેમનું નામ ઘણાં જ ગૌરવથી યાદ કરાય છે. * લક્ષ્મણ ગણિ-મલ્લધારી હેમચંદ્રસૂરિના શિષ્ય એવા આ શ્રમણે સંવત ૧૧૯૯માં ૧૦૦૦૦ શ્લોકપ્રમાણ સુપાર્શ્વનાથ-ચરિત્ર રચેલ છે. * વિક્રમ સંવત ૧૨૦૪થી ૧૨૯૯માં ઘણું સાહિત્યસર્જન થયું, જેમ કે-જિનભદ્રે ઉપદેશમાલાકથા, ચંદ્રસેને વ્યાકરણ સંબંધી ગ્રંથ ઉત્પાદસિદ્ધિ, નેમિચંદ્રે પ્રાકૃતમાં અનંતનાથચિરત, કનકચંદ્રે પૃથ્વીચંદ્રચરિત ટિપ્પણ, રવિપ્રભે શીલભાવના વૃત્તિ એમ અનેક ગ્રંથો રચાયા. * શ્રીચંદ્રસૂરિ—સર્વદેવસૂરિના પરિવારવર્તી દેવેન્દ્રસૂરિના શિષ્ય શ્રીચંદ્રસૂરિ થયા. તેમણે પાટણમાં સંવત ૧૨૧૪ માં ૮૦૦૦ શ્લોક પ્રમાણ અને પ્રાકૃતભાષામય સનત્કુમાર ચરિત્રની રચના કરી. * વિજયસિંહસૂરિ—રાજગચ્છીય અભયદેવસૂરિના પરિવારના જિનચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે ઉમાસ્વાતિ વાચક ચિત જંબુદ્વીપ સમાસ પર વિનેયજનહિતા નામની ટીકા રચેલી. * હરિભદ્રસૂરિ—વડ-બૃહદ્ ગચ્છમાં થયેલા જિનચંદ્ર-સૂરિના પરિવારના શ્રીચંદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિ થયા. તેઓ ગુર્જર રાજધાની પાટણમાં ઘણો કાળ રહેલા. તેમણે ચોવીસે તીર્થંકરોનાં ચરિત્ર પ્રાકૃત-અપભ્રંશાદિ ભાષામાં રચ્યાં. તેમાંનાં ચંદ્રપ્રભ-મલ્લિનાથ અને નેમિનાથનાં ચરિત્રો હજી પણ ઉપલબ્ધ છે, જેનું ૨૪૦૦૦ શ્લોકપ્રમાણ કદ છે, જેમાંનું નેમિનાથ ચરિત્ર અપભ્રંશ ભાષામાં જ રચાયેલ છે. * પદ્મપ્રભસૂરિ—વિક્રમ સંવત ૧૨૨૧માં પદ્મપ્રભસૂરિએ ભુવનદીપક નામે જ્યોતિનો ગ્રંથ રચ્યો, જેનું બીજું નામ ગ્રહભાવપ્રકાશ છે. આ પદ્મપ્રભસૂરિને કોઈ મતે વાદીદેવસૂરિના શિષ્ય તરીકે ઓળખાવાયા છે. પરમાનંદસૂરિ—શાંતિસૂરિના ★ શિષ્ય અભયદેવસૂરિના શિષ્ય પરમાનંદસૂરિ થયા. તેઓએ પ્રાચીન કર્મગ્રંથના પહેલા કર્મગ્રંથ ઉપર ૯૨૨ શ્લોક પ્રમાણ સંસ્કૃતવૃત્તિ રચેલી. * દેવચંદ્રમુનિ—હેમચંદ્રસૂરિના શિષ્ય એવા આ Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા શ્રમણે ચંદ્રલેખાવિજયપ્રકરણ નામે પંચાંકી નાટક રચેલું. આ નાટક કુમારપાલના વીરત્વને સૂચવે છે. તદુપરાંત તેમણે સનત્કુમાર ચક્રવર્તી અને વિલાસવતીના સંબંધ ઉપર પણ માનમુદ્રાભંજન નામે એક નાટક રચેલું. * મુનિરત્નસૂરિ—પૌર્ણમિક ગચ્છના સમુદ્રઘોષસૂરિના શિષ્ય હતા. તેમણે નરવર્મા રાજાની સભામાં વિદ્યાશિવ વાદીને હરાવેલ. તેઓએ સંવત ૧૨૨૫માં અમમ સ્વામીચિરત્રની રચના કરી. તેમણે અંબડચિરત્ર અને મુનિસુવ્રતચારિત્રની પણ રચના કરેલી. * સોમપ્રભસૂરિ—કુમારાવસ્થામાં જ જૈન દીક્ષા લીધેલી. તીવ્રબુદ્ધિ પ્રભાવે સમસ્ત શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી આચાર્યપદવી પ્રાપ્ત કરેલી. કાવ્યવ્યાખ્યાન અને તર્કશક્તિમાં પ્રધાન એવા આ આચાર્યે રચેલ ગ્રંથોમાં સુમતિનાથ ચરિત્ર, સૂક્તિ મુક્તાવલિ, શતાર્થકાવ્ય અને કુમારપાલ- પ્રતિબોધ એ ચાર ગ્રંથ મુખ્ય છે. * હેમચંદ્રાચાર્ય-કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પામેલા આ આચાર્યનો સમય ગાળો સંવત ૧૧૬૨થી ૧૨૨૯નો હતો તે સમય સાહિત્યજગતમાં હેમયુગની જેમ પ્રવર્તો છે. તેના જીવનકાળમાં ગુજરાતમાં રાજા સિદ્ધરાજ અને રાજા કુમારપાળ બે રાજાનાં શાસન પ્રવર્તમાન રહ્યાં. બંને ઉપર હેમચંદ્રાચાર્યનો જબ્બર પ્રભાવ હતો. આમ તો હેમચંદ્રાચાર્ય પોતે જ એક વિરાટ પુસ્તકમાં સમાવવા યોગ્ય અદ્ભુતપાત્ર છે, પણ આપણો આ લેખ કેવળ શ્રુતોપાસના દ્વારા થયેલ સાહિત્યસર્જનને સ્પર્શતો હોવાથી તેમના ચરિત્રની અનેક બાબતોને સુપ્તાવસ્થામાં રાખીને જ માત્ર તેમની સાહિત્યયાત્રા દરમિયાન થયેલાં સર્જનોની ઝાંખી કરાવવા પૂરતો જ મર્યાદિત રહે છે. સ્થાનકપ્રકરણના રચયિતા પ્રદ્યુમ્નસૂરિ થયા તેમના પ્રશિષ્ય થયા દેવ ચંદ્રસૂરિ—કે જેમણે સ્થાનકપ્રકરણની ટીકા રચી તેમ જ શાંતિજિનચરિત્ર રચ્યું. તેઓએ મોઢ જાતિના વણિક દંપતી કે જેઓ ધંધુકામાં રહેતા હતા તેના ચંગદેવ નામક પ્રતિભાવાનૢ બાળકને જોયો. તેને દીક્ષા આપી તેનું સોમચંદ્ર નામ રાખ્યું. અલૌકિક બુદ્ધિવાળો આ બાળક લીલામાત્રમાં અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરીને સમર્થ વિદ્વાન્ મુનિ બન્યા. તેને હેમચંદ્ર નામ સાથે આચાર્ય પદવી પ્રદાન થઈ. સિદ્ધરાજ રાજા તેનાથી પ્રતિબોધ પામ્યો. તે રાજાના કથનથી જૈનજગત્ને અદ્ભુત વ્યાકરણની ભેટ મળી તે સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન. એ જ રીતે અદ્ભુત કાવ્યશક્તિનો For Private ૧૦૧ પરિચય આપતું મહાકાવ્ય તેમણે રચ્યું તે ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર-જે દશ પર્વોમાં વિભાજિત છે ઃ જો કે વ્યાકરણ તો ચાર જૈનાચાર્યોએ ભેટ આપ્યાં-૧-વિદ્યાનંદ, ૨ મલયગિરિષ્કૃત શબ્દાનુશાસન, ૩–જૈનેન્દ્રવ્યાકરણ અને ૪-શાક્યાયન વ્યાકરણ, પણ હેમચંદ્રાચાર્યમૃત વ્યાકરણ આજ પર્યન્ત અધ્યયન-અધ્યાપન ક્ષેત્રે પ્રસિદ્ધ છે. કુમારપાળ પાસે અમારિ પાલન કરાવનાર આ આચાર્ય દ્વારા ભક્તિગ્રંથ પણ સર્જાયો જેને વીતરાગસ્તોત્ર કહે છે. તેમ જ મહાદેવસ્તોત્ર પણ કહે છે. તેમ જ આચારપાલન માટે તેમણે કુમા૨પાલને ઉદ્દેશીને ગ્રંથ રચ્યો તે યોગશાસ્ત્ર. તે સિવાય તેમણે હ્રયાશ્રય મહાકાવ્ય, છંદાનુશાસન, અલંકાર, નામસંગ્રહ, અભિધાન ચિંતામણિ આદિ અન્યગ્રંથો પણ રચ્યા. એ રીતે તેઓનું કુલ સાહિત્ય સાડા ત્રણ કરોડ શ્લોક-પ્રમાણ રચાયું. કિંચિત્ વિસ્તારથી તેમની સાહિત્ય સેવાને જોઈએ તો વ્યાકરણના પાંચે અંગોની તેમણે રચના કરી–સૂત્ર, ગણપાઠ સહિત વૃત્તિ, ધાતુપાઠ, ઉણાદિ અને લિંગાનુશાસન. વળી મૂળસૂત્રો પર લઘુવૃત્તિ, બૃહવૃત્તિ, બૃહન્યાસ, ધાતુપારાયણ, ઉણાદિગણવિવૃત્તિ ઇત્યાદિ. શબ્દાનુશાસનમાં જ સાત અધ્યાયમાં સંસ્કૃત વ્યાકરણ અને આઠમો અધ્યાય પ્રાકૃત વ્યાકરણનો રચ્યો. તેમાં અપભ્રંશ ભાષાને પણ સ્થાન આપ્યું. આ વ્યાકરણના અધ્યયન બાદ ઉપયોગી એવું સંસ્કૃત યાશ્રય અને પ્રાકૃત દયાશ્રય એવાં બે મહાકાવ્યો રચ્યાં, જેના દ્વારા વિદ્યાર્થી શીખેલા પ્રયોગોને ક્રમશઃ દૃઢ કરી શકે તેવી વિશિષ્ટપ્રણાલી આ કાવ્યોમાં ગોઠવી. એક જ શ્લોક સાત સ્થાને લાગુ પડે તેવું સપ્તસંધાન મહાકાવ્ય પણ રચ્યું. પછી ચાર કોષગ્રંથો રચ્યા-અભિધાન ચિંતામણિ-નામમાલા, અનેકાર્થસંગ્રહ, દેશી નામમાલા, અને નિઘંટુશેષ અલંકાર માટે કાવ્યાનુશાસનની રચના કરી. છંદને માટે છંદાનુશાસન બનાવ્યું. એ રીતે ચાર અનુશાસન રચ્યાં. શબ્દ, લિંગ, કાવ્ય અને છંદનાં અનુશાસન. તેઓએ વાદાનુશાસન પણ બનાવેલ જે હાલ ઉપલબ્ધ નથી. ન્યાયશાસ્ત્ર માટે પ્રમાણમિમાંસા નામક અદ્ભુતગ્રંથ રચ્યો. અન્યયોગ વ્યચ્છેદ અને અયોગવ્યચ્છેદ નામની બત્રીશીઓ રચી. ધાર્મિક સાહિત્ય રૂપે યોગશાસ્ત્રની રચના કરી. ભક્તિ સાહિત્યમાં વીતરાગસ્તોત્ર અને મહાદેવ સ્તોત્ર રચ્યાં, ત્રિષષ્ઠી શલાકાપુરુષચરિત્ર મહાકાવ્ય રચ્યું. કોઈ કહે છે કે તેમણે અર્જુન્નીતિ નામક નીતિવિષયક ગ્રંથ પણ રચેલો, ઇત્યાદિ અનેક સાહિત્યના સર્જક એવા આ શ્રુતોપાસકને કલિકાલસર્વજ્ઞનું બિરુદ યથાયોગ્ય જ છે. * રામચંદ્ર અને ગુણચંદ્રસૂરિ—હેમચંદ્રાચાર્યના Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આ બંને પટ્ટધરો હતા. તેમાં રામચંદ્રસૂરિને સિદ્ધરાજે કવિકટારમલ્લ એવું બિરુદ આપેલું. આ બંને આચાર્યોએ મળીને સ્વોપક્ષવૃત્તિ સહ દ્રવ્યાલંકાર અને વિવૃત્તિ સહિત નાટ્યદર્પણ રચેલાં. રામચંદ્રસૂરિએ પણ અનેક ગ્રંથોની રચના કરી છે જેવા કે–સત્યહરિશ્ચંદ્ર નાટક, કૌમુદી મિત્રાનંદ, નિર્ભયભીમવ્યાયોગ, રાઘવાભ્યુદય, યાદવાભ્યુદય, યદુવિલાસ, રઘુવિલાસ, નવવિલાસ, મલ્લિકામ-કરંદપ્રકરણ, રોહિણીમૃગાંકપ્રકરણ, વનમાલા આદિ નાટકો, કુમારવિહારશતક, સુધાકલશ, હૈમબૃહવૃત્તિ ન્યાસ, ત્રણેક દ્વાત્રિંશિકા, કેટલાંક સ્તવન અને સ્તોત્રો ઇત્યાદિ. મહેન્દ્રસૂરિ નામના શિષ્યએ પણ અનેકાર્થસંગ્રહ પર અનેકાર્થ કૈરવાકરકૌમુદી નામે ટીકા રચેલી છે. વર્ધમાન ગણિએ કુમારવિહાર પ્રશસ્તિકાવ્ય વ્યાખ્યાદિ રચેલ છે. બાલચંદ્ર નામના શિષ્ય સ્નાતસ્યાસ્તુતિ રચી છે. * રામભદ્ર—હૈમયુગમાં જ દેવસૂરિના સંતાનીય જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્ર પ્રબુદ્ધ રૌહિણેય નાટક રચ્યું, જે છ અંકી હતું. વિક્રમની આઠમીથી બારમી સદી અપભ્રંશ સાહિત્યકાળ— હેમચંદ્રાચાર્યે અપભ્રંશ વ્યાકરણ રચેલું તેથી તે યુગમાં અને તે પૂર્વે પણ અપભ્રંશ સાહિત્ય રચાયું હશે. તે અનુમાન તો થઈ જ શકે છે. ગુજરાતી ભાષાની જનની પણ અપભ્રંશ ભાષા કહેવાય છે. જો કે આપણું આ લેખનું કાર્યક્ષેત્ર શ્રમણો છે તેથી ગૃહસ્થરચિત કૃતિઓનો ઉલ્લેખ તેમાં કરતા નથી. અન્યથા સ્વયંભૂદેવ, કવિધનપાલ આદિ ગૃહસ્થોનો ઉલ્લેખ જરૂર કરવો પડે. અહીં અમે શ્રમણોની શ્રુતોપાસનાને જ આ વિભાગમાં સ્વીકારી હોવાથી શ્રમણો દ્વારા થયેલા શ્રુતોપાસનાજન્ય સાહિત્યનો જ ઉલ્લેખ કરીએ છીએ. અગિયારમી સદીમાં મહેશ્વરસૂરિએ સંયમમંજરી રચી. શ્રી ચંદ્રમુનિએ ૫૩ સંધિ (સર્ગ) માં કથાકોશ રચ્યો. સંવત ૧૦૭૬માં સાગરદત્તે જંબુસ્વામીચરિત્ર રચ્યું. પદ્મકીર્તિએ ૧૮ સંધિમાં પાર્શ્વપુરાણ રચ્યું. બારમી સદીમાં નવાંગીટીકાકાર અભયદેવસૂરિએ ૩૩ ગાથામાં જ્યતિહુઅણ સ્તોત્ર રચ્યું. સંવત ૧૧૨૩માં સિદ્ધસેનસૂરિએ વિલાસવઈકહા રચી. દેવચંદ્રસૂરિએ સુલસાખ્યાન રચ્યું. દેવચંદ્રસૂરિએ ૧૧૬૦માં રચેલ શાંતિનાથ For Private ચતુર્વિધ સંઘ ચરિત્રમાં–વર્ધમાનસૂરિએ રચેલ ઋષભચરિત્રમાં તેમ જ સંવત ૧૧૯૯માં લક્ષ્મણ ગણિએ રચેલ સુપાસનાહચરિયુંમાં પણ અપભ્રંશ ભાષાનો પ્રયોગ કેટલેક સ્થાને જોવા મળે છે. આ જ સમયગાળામાં જિનદત્તસૂરિ રચિત ચર્ચરી, ઉપદેશ-૨સાયનરાસ, કાલસ્વરૂપખુલક જોવા મળે છે. વાદીદેવસૂરિએ પણ બારમી સદીમાં પોતાના ગુરુ મુનિચંદ્રસૂરિનું સ્તવન રચેલ છે. સંવત ૧૨૧૬માં થયેલા હિરભદ્રસૂરિનું નેમિનાહચરિયું પણ પ્રાકૃત અપભ્રંશ ભાષામાં છે. અપભ્રંશ સાહિત્યનું આ તો કિંચિત્ દર્શનમાત્ર છે. વાસ્તવિક રીતે તો અપભ્રંશ સાહિત્ય પર જ એક આખું પુસ્તક તૈયાર થઈ શકે તેમ છે. સંવત ૧૨૩૦થી ૧૨૯૯નો સાહિત્યકાળ વાદી દેવસૂરિના પ્રશિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ વાદસ્થલ નામનો ગ્રંથ રચેલો જે ખરતરગચ્છના જિનપતિસૂરિના મતાનુયાયીના ખંડનરૂપ છે. તેની સામે જિનપતિસૂરિએ પ્રબોધ્યવાદસ્થલ નામનો ગ્રંથ રચ્યો. સંવત ૧૨૩૩માં જિનપતિસૂરિએ તીર્થમાલા, સંઘપટ્ટક ગૃહવૃત્તિ, પંચલિંગી વિવરણ આદિ ગ્રંથો રચ્યા. સંવત ૧૨૩૩માં વાદી દેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ નેમિનાથરિયું અને સંવત ૧૨૩૮માં ઉપદેશમાલા પર દોઘટ્ટી ટીકા રચી. તદુપરાંત સ્યાદ્વાદ રત્નાકર પર રત્નાવતારિકા ટીકા રચી. વાદી દેવસૂરિના શિષ્ય મહેશ્વરસૂરિએ પાક્ષિકસપ્તતિ પર સુખપ્રબોધિની વૃત્તિ રચી. સંવત ૧૨૪૧માં સોમપ્રભસૂરિએ કુમારપાલ પ્રતિબોધ રચ્યો. સંવત ૧૨૪૩માં યશોધોષસૂરિના શિષ્ય હેમપ્રભસૂરિએ પ્રશ્નોત્તરરત્નમાલાવૃત્તિ રચી. સંવત ૧૨૪૬માં રાજગચ્છના માણિક્યચંદ્રસૂરિએ મમ્મટના કાવ્યપ્રકાશ પર કાવ્યપ્રકાશ-સંકેત નામક ટીકા રચી. આ જ સમયમાં વાદી દેવસૂરિના પ્રશિષ્ય પરમાનંદસૂરિએ ખંડનમંડનટિપ્પણ રચ્યું. સંવત ૧૨૪૮માં ચંદ્રગચ્છ-રાજગચ્છના અભયદેવસૂરિના પિરવારીય એવા દેવભદ્રસૂરિના શિષ્ય સિદ્ધસેનસૂરિએ પ્રવચનસારોદ્વાર પર તત્ત્વજ્ઞાન વિકાસિની નામની વૃત્તિ રચી. તે સિવાય તેમણે પ્રદ્મપ્રભચરિત્ર, સમાચારી અને સ્તુતિની પણ રચના કરેલી. વાદિ વિજેતા ધર્મઘોષસૂરિના પરિવારના રવિપ્રભસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિએ પ્રવચન સારોદ્વાર પર વિષમપદ વ્યાખ્યા રચી તેમ જ બીજા અને પાંચમા કર્મગ્રંથ પર ટિપ્પણો રચ્યાં. આ ધર્મઘોષસૂરિના જ પરિવારના દેવસેનગણના શિષ્ય પૃથ્વીચંદ્રસૂરિએ કલ્પટિપ્પણકની રચના કરી. સંવત Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૨૫૩માં શ્રીપ્રભસૂરિના શિષ્ય ઉદયસિંહે ધર્મવિધિની ટીકા રચી. સંવત ૧૨૫૪માં જાલિહર ગચ્છના દેવસૂરિએ પદ્મપ્રભચરિયં રચ્યું. સંવત ૧૨૬૦માં વડગચ્છના માનતુંગસૂરિના શિષ્ય મલયપ્રભુ જયંતી પ્રશ્નોત્તર સંગ્રહ પર સિદ્ધજયંતી વૃત્તિ રચી. સંવત ૧૨૬૧માં ચંદ્રગચ્છના શિવપ્રભસૂરિના શિષ્ય તિલકાચાર્યે પ્રત્યેકબુધ ચરિત્ત રચ્યું. સંવત ૧૨૬૨માં જિનપતિસૂરિના શિષ્ય જિનપાલે સ્થાન પર વૃત્તિ રચી. સંવત ૧૨૬૩માં અંચલગચ્છીય જયસિંહસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિએ પ્રાકૃતમાં શતપદી પ્રશ્નોત્તરપદ્ધતિ રચી. સંવત ૧૨૬૪માં નાગેન્દ્ર ગચ્છના દેવેન્દ્રસૂરિએ સંસ્કૃતમાં ચંદ્રપ્રભચરિત્ર રચ્યું. સંવત ૧૨૬૫માં વાયડગચ્છના જિનદત્તસૂરિએ કે જેણે અનેકને જૈન બનાવેલા તેમણે વિવેકવિલાસ નામનો ગ્રન્થ રચ્યો. સંવત ૧૨૭૩માં અજિતદેવે યોગવિધિ, હરિભદ્રસૂરિએ મુનિપતિ ચરિત્ર રચ્યું. સંવત ૧૨૭૪માં તિલકાચાર્યે જિતકલ્પ પર વૃત્તિ રચી. સંવત ૧૨૭૫માં પૂર્ણભદ્રે દશ ઉપાસકકથા રચી. સંવત ૧૨૯૯માં નાગેન્દ્ર ગચ્છના વિજયસિંહ સૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ ૫૪૯૪ શ્લોકપ્રમાણ વાસુપૂજ્ય ચરિત્ર રચ્યું. * રાસનો યુગ :અપભ્રંશ ભાષા ખેડાતા કાળક્રમે જૂની ગુજરાતી આદિ ભાષાઓ આવી. તે સમયે અનેક રાસોની રચના થઈ. તેને રાસયુગ કહેવાય, જો કે રાસો અનેક રચાયા છે. દેવચંદ્ર લાલભાઈ સંસ્થાના નેજા હેઠળ પૂ. આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજીએ ધણા બધાનું પ્રકાશન પણ કરાવેલ છે. અહીં તો માત્ર રાસયુગમાં કેટલાક શ્રુતોપાસકોની સાહિત્યરચના માત્ર અલ્પ–સામાન્ય ઝાંખી રૂપે મૂકી છે. અલબત્ત રાસ-સાહિત્યનું પ્રદાન તો ઘણું જ વિશાળ છે. તેના માટે તો જૈનગુર્જર કવિઓ’ પુસ્તકના બધા ભાગોને દૃષ્ટિતળે લાવવા પડે. જેમકે-તેરમી સદીમાં શાલિભદ્રસૂરિએ ભરતેશ્વર બાહુબલી રાસ રચ્યો, પછી બુદ્ધિદાસ રચ્યો. મહેન્દ્રસૂરિના શિષ્ય ધર્મમુનિએ જંબુસ્વામીરાસ રચ્યો. નાગેન્દ્ર ગચ્છીય વિજયસેનસૂરિએ રૈવતગિરિ રાસ રચ્યો. બૃહદ્ગચ્છના રામચંદ્રસૂરિના શિષ્ય મંગલસૂરિએ મહાવીર જન્માભિષેક-કાવ્ય રચ્યું ઇત્યાદિ. સંવત ૧૨૦૫થી ૧૩૦૩નો સાહિત્યકાળ આ યુગ વસ્તુપાલ-તેજપાલનો યુગ ગણાય છે. જે રાજમંત્રી તો હતા જ સાથે સાથે દેલવાડાનાં જૈન દેરાસરો પણ તેમણે બંધાવેલાં હતાં. તેમના સમયગાળામાં બાલચંદ્રસૂરિએ વસંતવિલાસ નામક મહાકાવ્ય રચેલું. જે રચનાકાળ આશરે સંવત ૧૨૭૭થી ૧૨૮૭નો હતો. તેની પૂર્વે તેમણે આદિજિનેશ્વર ૧૦૩ મનોરથમયસ્તોત્ર રચેલું હતું, અંબિકાસ્તવન રચેલું, અનેક સુક્તિઓ બનાવી. વસ્તુપાલ પોતે પણ કવિ તરીકે પ્રખ્યાત થયેલા હતા. સુંદર વિવેચનશક્તિ પણ ધરાવતા હતા. તેણે જ્ઞાનભંડારો પણ સ્થાપેલા. તેના કાળ ગૃહસ્થ કવિઓની પણ રચના જોવા મળે છે તે સમયે અમરચંદ્રસૂરિ નામે એક સંસ્કૃત સાહિત્યના નામાંકિત આચાર્ય થયા. તેમણે બાલભારત નામે સંસ્કૃત મહાકાવ્ય રચેલું. કવિકલ્પલતા પર કવિશિક્ષાવૃત્તિ નામે ટીકા રચી. તે ઉપરાંત કાવ્યકલ્પલતા પરિમલ અને અલંકાર પ્રબોધ રચ્યા, જે હાલ ઉપલબ્ધ નથી. તેમણે છંદોરત્નાવલી સ્યાદિ સમુચ્ચય અને પદ્માનંદ કાવ્ય પણ રચેલાં. ચતુર્વિશતિ જિનચરિત્ર, સૂક્તાવલી, કલાકલાપ પણ રચેલાં છે. પૂર્વે જેનો ઉલ્લેખ કર્યો તે બાલચંદ્રસૂરિએ કરુણાવજયુદ્ધ નામક પંચાંકી નાટક પણ રચેલું. તેમના સમકાલીન મહાકવિ આસડે રચેલ વિવેકમંજરી અને ઉપદેશકંદલી પર ટીકાઓ પણ રચી. આજ અરસામાં જયસિંહસૂરિ થયા તેઓ વીરસૂરિના શિષ્ય હતા. તેમણે વસ્તુપાલ–તેજપાલની દાનપ્રશંસા માટે એક સુંદર લાંબુ પ્રશસ્તિકાવ્ય રચ્યું. વસ્તુપાલ જેમને ગુરુ માનતા હતા તેવા વિજયસેનસૂરિના એક શિષ્ય નામે ઉદયપ્રભસૂરિ થયા. તેમણે સુકૃતકલ્લોલિની નામે પ્રશસ્તિકાવ્ય રચેલ. પછી ધર્માભ્યુદય મહાકાવ્ય અને લક્ષ્મક રચ્યાં, જ્યોતિષગ્રંથ આરંભસિદ્ધિ, સંસ્કૃત નેમિનાથચરિત્ર, ષડશીતિ અને કર્મસ્તવ એ બંને કર્મગ્રંથો પર ટિપ્પણ, ઉપદેશમાળા ઉપર ઉપદેશમાલાકર્ણિકા નામે ટીકા, કાવ્યપ્રકાશ પરની ટીકા રચી. તે જ સમયગાળામાં હર્ષપુરીય ગચ્છના જયસિંહ સૂરિના પરિવારમાં એક નરચંદ્રસૂરિ થયા. તેઓ વસ્તુપાલના સંઘમાં આચાર્ય તરીકે સાથે હતા. તેમણે પંદર તરંગોમાં કથારત્નસાગર રચેલ. તેમના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિએ વસ્તુપાલના આનંદને માટે આઠ પ્રકરણમાં અલંકારમહોદધિ નામે ગ્રંથ રચેલો. નરચંદ્રસૂરિએ મુરારિષ્કૃત અનર્ધરાઘવ પર ૨૭૫૦ શ્લોકપ્રમાણ ટિપ્પણ રચેલું. ન્યાયકંદલી પર ટીકા રચેલી. નારચંદ્ર જ્યોતિષસાર રચેલું. તે સિવાય ચતુર્વિશતિજિનસ્તોત્ર આદિ અનેક ગ્રંથો રચ્યા છે. તેમની આજ્ઞાથી સંવત ૧૨૭૧માં ગુણવલ્લભે વ્યાકરણ ચતુષ્કાવસૂરિની રચના કરી. વસ્તુપાલનાં પ્રશસ્તિ-કાવ્યો રચેલાં. આ નરચંદ્રસૂરિના ગુરુ દેવપ્રભસૂરિએ સંવત ૧૨૭૦માં ૧૮ સર્ગમાં ૮૦૦૦ શ્લોકપ્રમાણ પાંડવચરિત્ર મહાકાવ્ય રચેલું. તેમ જ પાંચ વિશ્રામમાં મૃગાવતી ચરિત્રની રચના કરેલી. નરેન્દ્રપ્રભે અલંકારમહોદધિ અને કાકુસ્થકેલિ નામે ગ્રંથો રચેલા. For Private Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સંવત ૧૨૭૬ની આસપાસના સમયગાળામાં રાજગચ્છીય અભયદેવસૂરિના પરિવારમાં માણિક્યચંદ્રસૂરિ થયા. જેમણે કાવ્યપ્રકાશ સંકેત, પાર્શ્વચરિત્ર, શાંતિનાથચરિત્ર આદિ ગ્રંથો રચ્યા. સંવત ૧૨૭૭માં તિલકાચાર્યએ સમ્યક્ત્વપ્રકરણદર્શનશુદ્ધિ પરની ચક્રેશ્વરસૂરિની અધૂરી ટીકા પૂરી કરી. ૧૨૯૬ માં આવશ્યક નિર્યુક્તિ લઘુવૃત્તિ તથા દશવૈકાલિક લઘુટીકા રચી. તદ્ ઉપરાંત શ્રાવકપ્રાયશ્ચિત્ત-સામાચારી, પૌષધિક પ્રાયશ્ચિત્તસામાચારી, વંદનક પ્રત્યાખ્યાન લઘુવૃત્તિ, શ્રાવક પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ, સાધુપ્રતિક્રમણસૂત્રવૃત્તિ, પાક્ષિકસૂત્ર અને પાક્ષિકખામણાં અવસૂરિ આદિ સામાચારી ગ્રંથોની રચના કરી. સંવત ૧૨૭૮માં ચંદ્રકુલના વર્ધમાનસૂરિના પરિવારના અભયદેવસૂરિ બીજાએ જયંતવિજયકાવ્ય રચ્યું. સંવત ૧૨૮૦માં શ્રી પ્રભસૂરિએ હેમચંદ્રસૂરિકારક સમુચ્ચયોધિકારમાંથી પહેલા બે અધિકાર પર વૃત્તવૃત્તિ રચી. સંવત ૧૨૮૨માં પૂર્ણભદ્રગણિએ સ્થાનાંગ– ભગવતી–ૠષિસ્તવમાંથી ઉદ્ધરીને અતિમુક્તચરિત્ર, ૧૨૮૫માં ધન્યશાલિભદ્ર ચરિત્ર, સંવત ૧૩૦૫માં કૃતપુણ્યચરિત્ર આદિ રચ્યાં. સંવત ૧૨૮૫માં જ વિનયચંદ્ર આચાર્ય હતા. તેમણે પાર્શ્વનાથ ચરિત્રાદિ વિશતિપ્રબંધ રચેલ. કાવ્યસાહિત્ય પર કવિશિક્ષાગ્રંથ રચેલ. સંવત ૧૨૮૭માં સર્વદેવસૂરિએ સ્વપ્નસપ્તતિકા-વૃત્તિ રચી. સંવંત ૧૨૯૪માં આ. ધર્મઘોષસૂરિના પટ્ટધર મહેન્દ્રસૂરિએ શતપદીપ્રશ્નોત્તર-પદ્ધતિનો સમુદ્ધાર કર્યો. તેમ જ તીર્થમાલાસ્તોત્ર પ્રતિમા સ્તુતિની સટીકની રચના કરી. જિરાવલ્લી પાર્શ્વનાથ સ્તોત્ર રચ્યું. તેના શિષ્ય ભુવનનુંગસૂરિએ ચતુઃ શરણાવસૂરિની રચના કરી. સંવત ૧૨૯૪માં ચાંદ્રકુલીન વિબુધપ્રભસૂરિના શિષ્ય પદ્મપ્રભસૂરિએ મુનિસુવ્રત તથા કુંથુનાથનાં ચરિત્રોની રચના કરી. સંવત ૧૨૯૫માં ખરતરગચ્છીય સુમતિ ગણિએ ગણધરસાર્ધશતક પર બૃહવૃત્તિ રચી. આજ સાલમાં ઉદયસિંહસૂરિએ પિંડવિશુદ્ધિ પર 903 શ્લોકપ્રમાણ દીપિકા રચી. સંવત ૧૨૯૯માં ગુણાકરસૂરિએ નાગાર્જુનકૃત યોગમાલા પર વૃત્તિ રચી. સંવત ૧૨૯૮માં ચંદ્રગચ્છીય દેવેન્દ્રસૂરિએ ૫૭૩૦ શ્લોકપ્રમાણ ઉપમિતિભવપ્રપંચકથા સારોદ્વાર રચ્યો. * સંવત ૧૩૦૦થી ૧૩૫૨નો સાહિત્ય કાળ— વાઘેલાઓના શાસનકાળનો આ સમય હતો. સંવત ૧૩૦૦માં વિશળદેવે સોલંકી ત્રિવ્રુવનપાલ પાસેથી ગુજરાતનું રાજ્ય લઈ લીધું હતું. આ કાળમાં શ્રુતવારિધિ કહી શકાય તેવા અને પ્રશસ્તવ્યાખ્યાન કૌશલ્યના ધારક એવા દેવેન્દ્રસૂરિ થયા. તેઓ તપાગચ્છના સ્થાપક જગચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમના For Private ચતુર્વિધ સંઘ વ્યાખ્યાનમાં ૧૮૦૦ શ્રાવકોનો સામાયિક લઈને બેસતા હતા. તેઓએ પોતાની શ્રુતસાધનાના ફળરૂપે અનેક સાહિત્યગ્રંથોની રચના કરેલી. તે સામાન્ય ચિતાર અહીં રજૂ કરેલ છે. પાંચ નવ્ય કર્મગ્રંથો રચ્યા. તેના પર સ્વોપજ્ઞ ટીકા બનાવી. સિદ્ધપંચાશિકા, દેવવંદનાદિ ત્રણ ભાષ્યો, સુદર્શના-ચરિત્ર, શ્રાવકદિન-કૃત્યસટીકે, ધર્મરત્નટીકા, દાનાદિકુલક અનેક સ્તવન-પ્રકરણાદિ રચેલાં. તેઓ સંવત ૧૩૨૭માં કાળધર્મ પામ્યા. સંવત ૧૩૦૭માં પોશાળગચ્છના વીરપ્રભસૂરિના શિષ્ય અજિતપ્રભસૂરિએ શાંતિનાથ-ચરિત્ર રચ્યું. તેમણે ભાવનાસાર ગ્રંથ પણ રચેલો. સંવત ૧૩૦૭ માં જ ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિના શિષ્ય પૂર્ણકલશે પ્રાકૃતદ્દયાશ્રય પર વૃત્તિ રચી. તેમના ગુરુભાઈ લક્ષ્મીતિલકે સંવત ૧૩૧૧માં ૧૭ સર્ગવાળું પ્રત્યેક બુદ્ધચરિત્રયુક્ત એવું ‘જિનલક્ષ્મી' મહાકાવ્ય રચ્યું. તેમના વિદ્યાશિષ્ય અભયતિલકે સંસ્કૃત દ્વયાશ્રય પર વૃત્તિ રચી. તદુપરાંત તેણે પંચપ્રસ્થન્યાયતર્ક વ્યાખ્યા રચી. સંવત ૧૩૧૨માં ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિશિષ્ય ચંદ્રતિલકે ૯૦૩૬ શ્લોકપ્રમાણ અભયકુમારચરિત રચ્યું. સંવત ૧૩૦૨માં દીક્ષિત થનાર વિદ્યાનંદસૂરિ કે જેમણે તપાગચ્છીય દેવેન્દ્રસૂરિ પાસે દીક્ષા લીધેલી તેમણે વિદ્યાનંદવ્યાકરણ રચ્યું. સંવત ૧૩૧૩માં ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિએ સંસ્કૃતમાં શ્રાવકધર્મવિધિ રચેલ. તેના પર ૧૩૧૭માં વિદ્યાનંદે અને લક્ષ્મીતિલકસૂરિએ બૃહવૃત્તિ રચેલી. સંવત ૧૩૨૧માં ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિના શિષ્ય પ્રબોધચંદ્રગણિએ સંદેહ-દોહાવલી પર બૃહવૃત્તિ રચી. સંવત ૧૩૨૨માં જિનેશ્વરસૂરિના બીજા એક શિષ્ય ધર્મતિલકે ઉલ્લાસિકસ્મરણ-ટીકા રચી. આજ સાલમાં વાદીદેવસૂરિના વંશજ મુનિદેવસૂરિએ સંસ્કૃતમાં શાંતિનાથ- ચરિત્ર રચ્યું. તેમણે ધર્મોપદેશમાલા પર પણ વૃત્તિ રચી છે. આજ સાલમાં યશોદેવસૂરિના પ્રશિષ્ય સિંહતિલકસૂરિએ લીલાવતી નામક ટીકા સહિત મંત્રરાજરહસ્ય ગ્રંથ રચ્યો. તેમ જ વર્ધમાનવિદ્યાકલ્પ, ગણિતતિલકવૃત્તિ, પદ્મપ્રભસૂરિષ્કૃત ભુવનદીપક પર વૃત્તિ રચી. સંવત ૧૩૨૪માં કાસદ્રહગચ્છના નરચંદ્ર ઉપાધ્યાયે પ્રશ્નશતક ગ્રંથ અને જન્મસમુદ્રસટીકં ગ્રંથ રચ્યો. આજ સમયગાળામાં ચંદ્રગચ્છીય કનકપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ પ્રાકૃત સમરાઈચ્ચકહાનો સંક્ષેપ કરીને સંસ્કૃતમાં સમરાદિત્ય સંક્ષેપ રચ્યો. સંવત ૧૩૩૮માં પ્રવજ્યાવિધાન–મૂલશુદ્ધિ પ્રકરણ રચ્યું. સંવત ૧૩૨૫માં બૃહત્ તપાગચ્છીય વિનયચંદ્રસૂરિએ કલ્પ નિર્યુક્તિ-દીપાલિકા કલ્પ રચ્યું. પરમાનંદસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ પ્રાકૃતકુવલયમાલા પરથી સંસ્કૃતમાં ચાર ભાગમાં Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૦૫ તે કથા રચી. સંવત ૧૩૨૮માં ખરતરગચ્છીય પ્રબોધમૂર્તિએ અને ઉપસર્ગહરસ્તોત્ર પર વૃત્તિ રચી. ભયહરસ્તોત્ર પર વૃત્તિ કાતંત્રવ્યાકરણ પર દુર્ગાદપ્રબોધ નામક ટીકા રચી. સંવત રચી. ધર્માધર્મપ્રકરણ, આવશ્યકસૂત્ર -અવચૂરિ, ચતુર્વિધ ૧૩૨૯માં જયમંગલસૂરિના શિષ્ય સોમચંદ્ર વૃત્તરત્નાકર નામક ભાવનાકુલક, તપોમતકુટ્ટન, સ્વર્ણસિદ્ધિ ગર્ભ મહાવીર જિનસ્તવછંદના ગ્રંથ પર ટીકા રચી. અવચૂરિ આદિ રચ્યાં. આ જિનપ્રભસૂરિની અપભ્રંશકૃતિઓ પણ, સંવત ૧૩૨૭માં વિદ્યાનંદના ભાઈ ધર્મઘોષસૂરિએ જોવા મળે છે, જેમાં મદનરેખા-સંધિ, વરસ્વામીચરિત્ર, સંઘાચારભાષ્ય-ચૈત્યવંદનભાષ્ય-વિવરણ રચ્યું તેમ જ કાલ મલ્લિચરિત્ર, નેમિનાથ રાસ, ષપંચાશદ્ દિક્યુમારિકાઅભિષેક, સપ્તતિ સાવચૂરિ રચી. પછી શ્રાદ્ધ જિનકલ્પ, ચતુર્વિશતિ મુનિ સુવ્રત જન્માભિષેક, જ્ઞાનપ્રકાશ, ધર્માધર્મવિચારકુલક, જિનસ્તુતિ, દુઃષમકાલસંઘ સ્તોત્રની રચના કરી. તેઓ પ્રબળ શ્રાવકવિધિપ્રકરણ, ચૈત્યપરિપાટી, સ્થૂલભદ્ર-ફાગ, યુગાદિ મંત્રશાસ્ત્રી હતા. તેમણે સંવત ૧૩૫૭માં કાળ કર્યો. આ જિનચરિત્રકુલક આદિની રચના જોવા મળે છે. ધર્મઘોષસૂરિના શિષ્ય સોમપ્રભસૂરિએ ૨૮ યમક સ્તુતિઓ તથા * જૂની ગુજરાતીમાં સાહિત્ય-ચૌદમી સદીના યતિ-જિતકલ્પ આદિ પ્રકરણોની રચના કરી. સંવત ૧૩૨૨માં પૂર્વાર્ધમાં જૂની ગુજરાતીમાં રચાયેલ કેટલાંક કાવ્યો જોવામાં આવે વૃદ્ધતપાગચ્છીય ક્ષેમકીર્તિએ બૃહતુકેલ્યભાષ્ય અને ચૂર્ણિ આધારે છે, જેમ કે વિનયચંદ્રકૃત નેમિનાથ પરની ચોપાઈ, આનંદસંધિ, વિશેષ વિવરણ માટે વિવૃત્તિ રચી. તે જ સમયગાળામાં સંવત ૧૩૨૭માં કોઈએ રચેલ સપ્તક્ષેત્રિરાસ, સંવત ૧૩૩૧માં માનતુંગાચાર્યએ શ્રેયાંસ ચરિત્ર રચ્યું, સંવત ૧૩૩૪માં નાગેન્દ્ર- સોમમૂર્તિએ રચેલ જિનેશ્વરસૂરિના દીક્ષાવર્ણનનો રાસ, સંવત કુલના વિબુધપ્રભના શિષ્ય ધર્મકુમારે સાત પ્રસ્તાવમાં શાલિભદ્ર- ૧૨૭૮થી ૧૩૩૦ વચ્ચે ખરતરગચ્છીય જિનેશ્વર સૂરિ શિષ્ય ચરિત્ર રચ્યું. તથા ખરતરગચ્છીય વિવેકસાગરે પુણ્યસાર-કથાનક જગડુએ સમ્યક્ત માઈ ચોપાઈ રચી. પાકૃત શાલિભદ્રકક્ક, રચ્યું. તેમ જ વિવેકસાગર સમ્યક્વાલંકાર નામે ગ્રંથ રચ્યો. દુહામાદિકા આદિ જોવા મળે છે. સંવત ૧૩૩૪માં જ રાજગચ્છીય ધનેશ્વરસૂરિના વંશજ પ્રભાચંદ્ર * સંવત ૧૩૫૬થી ૧૪૦૦નો સાહિત્યકાળસૂરિએ પ્રભાવક ચરિત્ર સંસ્કૃત કાવ્ય રચ્યું. સંવત ૧૩૩૭માં આ યુગ ગુજરાતમાં મુસ્લિમોનો પ્રવેશ અને શાસનનો કાળ હતો. માલચંદ્ર વિષયનિગ્રહકુલક પર વૃત્તિ રચી. સંવત ૧૩૩૮માં અલ્લાઉદ્દીનખીલજીએ પગ મૂક્યો. સર્વ પ્રાચીનતાનાં મૂળો હલી માણિજ્યચંદ્રસૂરિએ શકુન સારોદ્ધાર ગ્રંથ રચ્યો. સંવત ૧૩૪૯માં ગયાં. બધું બદલાતાં સાહિત્યસ્વરૂપમાં પરિવર્તનો આવ્યાં. સંસ્કૃત નાગેન્દ્રગચ્છીય મલ્લિષેણસૂરિએ સ્યાદ્વાદમંજરી રચી. અને પ્રાકૃત ભાષાને અપાતું મહત્ત્વ ઘટવા લાગ્યું. લૌકિક લઘુખરતરગચ્છ પ્રવર્તક જિનસિંહસૂરિના શિષ્ય સાહિત્યની બોલબાલા વધી. સંવત ૧૩૬૧માં નાગેન્દ્ર ગચ્છીય જિનપ્રભસૂરિ કે જેઓ ચૌદમી સદીમાં થયા, તેઓ અસાધારણ મેરતંગસૂરિએ પ્રબંધ ચિંતામણિ ગ્રંથ રચ્યો. પછી વિચારશ્રેણીપ્રતિભાવાન અને અનેકગ્રંથોના કર્તા હતા. તેમણે વિવિધ સ્થવિરાવલી રચી. ઉપદેશશતકની રચના કરી. આ જ સમયમાં તીર્થકલ્પ–કલ્પપ્રતાની રચના કરી. આ ગ્રંથમાં કુલ ૫૮ કલ્પો કોઈએ વાસ્તુસાર, જ્યોતિષસાર, દ્રવ્ય પરીક્ષા અને રત્નપરીક્ષા છે. આ કલ્પો ઐતિહાસિક રૂપે મહત્ત્વની માહિતી પૂરી પાડે છે. ગ્રંથોની રચના કરી, તેની વૃત્તિ પણ રચી. સંવત ૧૭૭૩માં તેમને પ્રતિદિન એક નવું સ્તવન રચવાનો નિયમ હતો. તેમણે ચક્રેશ્વરસૂરિ વંશજ કમલપ્રત્યે પુંડરીકચરિત્ર રચ્યું. સોમતિલકે યમકશ્લેષ-ચિત્ર-છંદ-વિશેષ એવા ૭૦૦ સ્તવનોની રચના ૧૩૮૭ આસપાસ નવ્યક્ષેત્ર સમાસ, વિચારસૂત્ર, સપ્તતિશત કર્યાનો ઉલ્લેખ છે. તદ્અંતર્ગતુ તેમણે ગૌતમસ્તોત્ર, ૨૪- સ્થાનકે, સોમપ્રભકૃત ૨૮ યમક સ્તુતિઓની વૃત્તિની રચના કરી. જિનસ્તુતિ, જિનરાજતવ, નેમિસ્તવ, પંચપરમેષ્ઠિસ્તવ, સંવત ૧૩૮૦માં માલધારી રાજશેખર સૂરિના શિષ્ય સુધાકલશે પાસ્તવ, વીરસ્તવ, શારદા સ્તોત્ર, સર્વજ્ઞભક્તિસ્તવ, સિદ્ધાંતસ્તવ સંગીતોપનિષત્ નામનો સંગીતગ્રંથ રચ્યો. એકાક્ષર નામમાલા આદિ ઉપલબ્ધ છે. તેમણે સંવત ૧૩૫રમાં કાતંત્રવ્યાકરણ પર કોશ રચ્યો. વિજિતટીકા રચી. સંવત ૧૩૫૬માં કયાશ્રયમહાકાવ્ય સંવત ૧૩૮૩માં જિનકુશલસૂરિએ જિનદત્તસૂરિકૃત શ્રેણિકચરિત્ર રચ્યું. સંવત ૧૩૬૩માં વિધિપ્રપા ગ્રંથ રચ્યા. સંવત દેવવંદનકુલક પર વૃત્તિ રચી. તેમના શિષ્ય લબ્લિનિધાને આ વૃત્તિ ૧૩૬૪માં સંદેહવિષષધિ નામે કલ્પસૂત્રવૃત્તિ રચી. પર ટિપ્પણક રચ્યું. સંવત ૧૩૮૯માં રૂદ્રપલીય ગચ્છના સાધુપ્રતિક્રમણ સૂત્ર-વૃત્તિ રચી. સંવત ૧૩૬૫માં અજિતશાંતિસ્તવ સોમતિલકસૂરિએ વીરકલ્પ અને પદર્શનસૂત્ર ટીકા રચી. સંવત Jain Education Interational Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પણ ચતુર્વિધ સંઘ ૧૩૯૨માં શીલોપદેશમાલા પર શીલતરંગિણી નામક વૃત્તિ રચી. બીજી કોઈ સાહિત્યની રચનાઓ પણ થઈ જ નથી. આ તો માત્ર સંવત ૧૩૯૭માં લઘુસ્તવટીકા અને કુમારપાલપ્રબંધની રચના અમે આધારભૂત લીધેલા ગ્રંથોને આધારે થયેલ એક સામાન્ય કરી. સંવત ૧૩૯૩માં રત્નદેવગણિએ જયવલ્લભકૃત પ્રાકૃત સંકલન માત્ર છે, જે અપરિપૂર્ણ જ હોય તેમ અમે અત્યારે પણ વજ્રાલય પર ટીકા રચી. ચૌદમી સદીના જ ઉત્તરાર્ધમાં માનીએ છીએ કેમકે આવા લેખો માટે પુષ્કળ સંદર્ભ સાહિત્ય રુદ્રપલ્લીપગચ્છના દેવભદ્રસૂરિના શિષ્ય તિલક ઉપાધ્યાયે અને પ્રચુર સમયાવકાશ જરૂરી હોય છે, જે બંનેનો અમારી પાસે ગૌતમપૃચ્છા પર વૃત્તિ રચી. ધનપ્રભસૂરિના શિષ્ય સર્વાનંદસૂરિએ સંપાદકે આપેલા સમયમાં શોધવાનો-એકઠું કરવાનો–સંકલન જગડુચરિત્ર રચ્યું. અંચલગચ્છીય ભુવનતુંગસૂરિએ ઋષિમંડલ- કરવાનો-લખવાનો સમયાવકાશ હતો જ નહીં. વૃત્તિ રચી. તે સિવાય આતુરપ્રત્યાખ્યાન અને ચતુઃશરણપયના ચૌદમી સદીથી આજ પર્યન્ત સાહિત્યયાત્રા ચાલુ જ રહી પર વૃત્તિઓ રચેલી હતી. સંવત ૧૩૬૩માં પ્રજ્ઞાતિલક સૂરિના છે. જે આપણે સૌ જાણીએ છીએ. તે માટે જૈન સાહિત્યનો એ કચ્છલીરાસ રચ્યો. માણિક્યપ્રભસૂરિના શિષ્ય ઉદયસિંહ- સંક્ષિપ્ત ઇતિહાસ, જૈનપરંપરાના વિવિધ ઇતિહાસો, જૈનગુર્જર સૂરિએ પિંડવિશુદ્ધિવિવરણ ધર્મવિધિ-વૃત્તિ અને ચૈત્યવંદનદીપિકા કવિઓ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, સાહિત્યક્ષેત્રે જૈનો રચ્યાં. સંવત ૧૩૭૧માં નિવૃત્તિ ગચ્છીય પાસડસૂરિના શિષ્ય ઇત્યાદિ અનેક સંદર્ભો અમે પણ જોયેલા છે, પણ આ લેખને અમે અંબદેવસૂરિએ સમરાદિત્ય રાસો રચ્યો. ખરતર ગચ્છીય ચૌદમી સદી સુધી લઈ જઈ છોડી રહ્યા છીએ, અર્થાત્ આ અપૂર્ણ જિનપદ્મસૂરિએ સ્થૂલભદ્ર ફાગ રચ્યો. લેખ જ છે. માટે આ સિવાય પણ આટલા સૈકાનું અનેક આ રીતે ચૌદમી સદી સુધીમાં થયેલા શ્રતોપાસકો અને મહત્ત્વપૂર્ણ સાહિત્ય અને તેના હૃતોપાસકો એ સર્વેનું સ્મરણ કરી તેમની સાહિત્યરચનાની ઝાંખી કરાવવા અમે પ્રયાસ કર્યો છે. તેનો આ લેખ અધૂરો છોડી રહ્યા છીએ. અર્થ એવો નથી કે આ સિવાય કોઈ હૃતોપાસક થયા જ નથી કે REGRATEF;]Il731 તિન્દુક ATT ઉધાનમાં કેશી અને ગૌતમનું જે મિલન થયું તેથી શ્રુત અને શીલનો ઉત્કર્ષ થયો અને મહાના પ્રયોજનભૂત અર્થોનો. DIDણll વિનિશ્ચય થયો. Page #123 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૦e મંત્રવિધાળાપારમાની વિદ્યાસિદ્ધ પુરુષો પ. પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિજી મ. સા. એમ કહેવાય છે કે મંત્ર-તંત્ર વિદ્યા જેન શ્રમણોને સિદ્ધ થયેલી વિદ્યા છે અને તેથી જ જેન શ્રમણોમાં અપૂર્વ) શક્તિનાં દર્શન થાય છે, પણ તેનો ઉપયોગ કરવાનું ઓછું માને છે. શાસનની પ્રભાવનાનો જ જ્યાં પ્રશ્ન હોય, જ્યાં શાસનહીલના અટકાવવાની જરૂરિયાત ઊભી થઈ હોય ત્યાં જ એ વિદ્યાશક્તિનો ઉપયોગ થયાનું જણાય છે. દા. ત. ઉપાધ્યાય શાંતિવિજયજીએ કટકના કિલ્લા માટે, વજસ્વામીએ દુષ્કાળમાંથી શ્રી સંઘને સુકાળમાં લઈ જવા માટે આવી શક્તિનો ઉપયોગ કરેલો એ પ્રતીતિ કરાવે છે કે આવી મંત્રશક્તિનો ઉપયોગ માત્ર રક્ષણાત્મક કાર્યોમાં જ થતો. - જૈનોના વિશાળ સાહિત્યસાગરમાં મંત્રવાદ જેવો ગહન વિષય અને તેમાં માત્ર યોગ્ય પથદર્શકની સહાયથી જ એ સિદ્ધ થાય છે. ભૂતકાળમાં અનેક પૂર્વકાલીન મહાપુરુષોએ ભાવભક્તિપૂર્વક, અનન્ય ભાવે કરેલી સ્તુતિઓ સ્તોત્રો કે પ્રભાવશાળી મંત્રોની રચનાઓથી દૂષિત વાતાવરણને શુદ્ધ કર્યું છે. આર્તધ્યાન કરનારને ધર્મધ્યાનમાં સ્થિર કર્યા છે. ભૂતકાળમાં | ઘણા સાધુઓ, યતિઓ પાસે આ વિદ્યા હતી જ, પણ આ વિદ્યાઓ કાચા પારા જેવી, પચે તો ઊગી નીકળતી અને ન પચે તો ફૂટી નીકળતી અને તેથી જ એક સમયે પડતો કાળ જોઈને આ વિદ્યાઓનું આદાન-પ્રદાન બંધ થયું. જૈન શાસનમાં આ વિદ્યાના બળે પારાવાર નુકસાન થયું છે તેમ મહાન ઉપકારો પણ થયા છે તેની નોંધ અવશ્ય લેવી રહી. - વિક્રમની ત્રીજી સદીમાં માનવસરિજી (પહેલા)એ ‘તિજયપહત્ત'ની રચના દ્વારા, ચોથી પાંચમી સદીમાં સિદ્ધસેન | દિવાકરજી દ્વારા લોકપ્રિયતા પામેલ કલ્યાણમંદિર'ની રચના દ્વારા, વિક્રમની છઠ્ઠી સદીમાં શ્રી ભદ્રબાહસ્વામિએ પ્રાકતભાષાની પાંચ ગાથાની ઉવસગ્ગહર રચના દ્વારા, વિક્રમની સાતમી સદી એ તો મંત્રો અને સ્તોત્રોનો સુવર્ણયુગ હતો. તે સમયમાં માનતુંગસૂરિજીની “ભક્તામર'ની રચના એક અનોખી ભાત પાડે છે. તેમાં આચાર્યશ્રીની કાવ્યકલાનું, | ભક્તિભાવનાનું, રચના સૌષ્ઠવનું અને મહાપ્રભાવક ઉત્કૃષ્ટ ઉદાહરણ તો છે જ તેની સાથે આશ્ચર્યજનક ગુણોનું નિધાન, પણ છે. વિક્રમની આઠમી સદીમાં નંદિપેણજીએ ‘અજિતશાંતિ'ની રચના દ્વારા, વાદીવેતાલ શાંતિસૂરિજીએ વિક્રમની ૧૧મી | સદીમાં ‘મોટીશાંતિ'ની રચના દ્વારા, મુનિસુંદરસૂરિજીએ સોળમી સદીમાં “સંતિકર'ની રચના દ્વારા આવાં અસંખ્ય સ્તોત્રો, | સ્મરણોએ જૈન ધર્મનો પ્રભાવ ખૂબ જ વધાર્યો છે એમ જરૂર કહી શકાય, એટલું જ નહીં, યંત્રોનાં દર્શનથી ઘરમાં કાયમ શાંતિ, વૃષ્ટિ, પુષ્ટિ અને સમૃદ્ધિનું અવતરણ થશે. ‘ભક્તામર સ્તોત્રમાં એક એક ગાથાની રચના આ અને અંગ ઉપરથી બેડીનાં બંધન સહેલાઈથી તૂટતાં જાય એ નાની સૂની વાત નથી. માનવીને શ્રદ્ધા અને શક્તિનું આલંબન જ કસોટીમાંથી પાર ઉતારી શકે. જિન શાસનની વિશિષ્ટ પ્રભાવના કરનારા પ્રભાવકોના આઠ પ્રકારો શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. આમાં મંત્રપ્રભાવકનું પણ સ્થાન છે, પોતાની મંત્રશક્તિ દ્વારા જિન શાસન ઉપર આવતી આફતોનો સફળ પ્રતિકાર , | કરનારા કેટલાક ઐતિહાસિક મહાપુરુષના લોમહર્ષક પ્રસંગો પ્રાચીન ગ્રંથોમાં, ચરિત્રોમાં, પ્રબંધોમાં મળે છે. અહીં કેટલાક પ્રસંગો ટૂંકમાં આલેખાયા છે. આ લેખમાળા રજૂ કરનાર પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા. પૂ. બાપજી મહારાજના | એક પ્રભાવક સાહિત્ય સંશોધક, સંપાદક અને અનેક પ્રવાહોના જાણકાર છે. પૂજ્યશ્રી પ્રાચીન વિદ્યાઓના ક્ષેત્રે એક આગવી | સુઝ ધરાવે છે. મંત્રવિધા કે વિદ્યાસિદ્ધ પુરષોની શ્રેણિ જૈન જગતમાં ઘણી વિશાળ છે. તેમાં પ્રભાવક મહાપુરુષોમાંના કેટલાંક ચરિત્રો ગ્રંથમર્યાદા અનુસાર અહીં રજૂ કરાયા છે ત્યારે તેમાં બે બાબત ઉડીને આંખે વળગે છે. એક તો પૂ. આચાર્યશ્રીની | સમ્યક દૃષ્ટિ અને બીજી સાક્ષીપાઠ દ્વારા પ્રતિપાદિત થતી વિદ્વતા. આખીયે લેખમાળા વિદ્યાસિદ્ધ મહાત્માઓની ઝાંખી કરાવતી હોવા છતાં વાચક લેશમાત્ર મિથ્યાત્વ તરફ દોરવાઈ ન જાય, કોઈ કપોળકલ્પિત કે વર્તમાનમાં વહેતી બનેલી કથિત વિદ્યાસિદ્ધતા કે મંત્રશક્તિની છીછરી વાતો પ્રવેશી ન જાય તેના જાગૃત પુરૂષાર્થનું દર્શન પણ આ લેખમાળામાં જરૂર થાય છે. લેખમાળાને ન્યાય આપવાની સાથે સાથે લોકો માર્ગોત્તર ન કરે તે માટેની પૂ. આચાર્યશ્રીની ચીવટ અને સાવધાની ખરેખર અનુમોદનીય છે. ડો. -- સંપાદક, Jain Education Intemational Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રમણસંસ્કૃતિના ધ્વજધારી : ગુરુઆજ્ઞાના અખંડ ઉપાસક, દાર્શનિક પ્રતિભાના સ્વામિ, અનંત લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીજી મગધ દેશના ગોબર ગામમાં ગૌતમ ગોત્રીય વસુભૂતિ બ્રાહ્મણની પત્ની પૃથ્વીદેવીએ (૨૬૦૦ વર્ષ પૂર્વે) પુત્રને જન્મ આપ્યો. નામ ઇન્દ્રભૂતિ પડ્યું. ૧૪ વિદ્યાના પારગામી આ બ્રાહ્મણ પંડિતનું નામ પચાસ વર્ષમાં તો પ્રસિદ્ધિના શિખરને સ્પર્શવા માંડ્યું. અપાપાપુરીમાં સોમિલ નામના બ્રાહ્મણે મોટો યજ્ઞ આરંભ્યો ત્યારે મુખ્ય વિધિનિધાન કરવા ઇન્દ્રભૂતિ ગૌતમને આમંત્રણ મળ્યું. ઇન્દ્રભૂતિના લઘુ બંધુઓ અગ્નિભૂત અને વાયુભૂતિ પણ હોનહાર પંડિતો હતા. ત્રણેય પોત-પોતાના ૫૦૦-૫૦૦ શિષ્યો સાથે અપાપાપુરીમાં પહોંચ્યા હતા. આ દિવસોમાં શ્રમણ ભગવાન મહાવીરને ઋજુવાલુકાના કાંઠે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાં થોડો સમય દેશના આપી ભગવાન અપાપાનગરીમાં પધાર્યા. સમવસરણની રચના થઈ. અનેક દેવ–દેવીઓનું ગગનમાર્ગે આગમન થયું. આ દેવ-દેવીઓ પોતાના યજ્ઞમહોત્સવમાં નથી આવતાં પણ સમવસરણ જાય છે તે જાણી ઇન્દ્રભૂતિને આંચકો લાગ્યો. પોતાની સર્વજ્ઞ તરીકે ફેલાવેલી છાપને કોઈ ઇંદ્રજાળીઓ ભૂંસી નાખે છે એમ લાગતાં તેઓ વાદ કરવા સમવસરણમાં પહોંચ્યા. પ્રભુ મહાવીરે જ્યારે કહ્યું : “ઇન્દ્રભૂતિ! તને એવો સંશય છે કે આત્મા છે કે નહીં? અને આ સંશય ‘વિજ્ઞાનઘન’થી શરૂ થતાં વેદ પદના અર્થઘટનમાં તારી ભૂલના કારણે થયો છે.” પ્રભુએ જ્યારે એ પદનું સાચું અર્થઘટન કર્યું અને સંશય ટાળ્યો ત્યારે ઇન્દ્રભૂતિના ઘમંડના ચૂરા થયા. એ પ્રભુનો વિનીત શિષ્ય બની ગયો. પ્રભુએ એને પ્રથમ ગણધર અને પ્રથમ શિષ્ય તરીકે સ્વીકાર્યો. પ્રભુએ ત્રિપદી આપી અને ગણધર ભગવંતે ‘દ્વાદશાંગી’ની રચના કરી. શ્રમણ' જીવનના પ્રારંભથી જ ગૌતમસ્વામીજીએ સંપૂર્ણ સમર્પણને પોતાનો જીવનમંત્ર બનાવી દીધો. પરમાત્માનો પડછાયો બની એમનો પડ્યો બોલ ઝીલતા રહ્યા. આ કારણે પ્રભુકૃપા અને ગુરુકૃપાનું એમનામાં એવું અદ્ભુત અવતરણ થયું કે તેઓ અનંતલબ્ધિનિધાન બન્યા. તેમના શિષ્ય બનતા તે બધા કેવલજ્ઞાનને વરતા. આ છદ્મસ્થ ગુરુના ૫૦ હજાર શિષ્યો કેવલજ્ઞાનને પામ્યા, એ ઘટના જ કેટલી લોમહર્ષક છે! ચતુર્વિધ સંઘ ગૌતમસ્વામી મૂંઝાયા શિષ્યોને કેવલજ્ઞાન અને મને નહીં! પ્રભુએ કહ્યું : અષ્ટાપદની યાત્રા સ્વલબ્ધિથી કરે તે કેવલજ્ઞાન અવશ્ય પામે. ગૌતમસ્વામી અષ્ટાપદ ઉપર સૂર્યનાં કિરણો પકડી પહોંચી ગયા. વર્ષોથી સાધના કરતાં તાપસોએ મનોમન ગૌતમસ્વામીના શિષ્ય બનવાનો નિર્ણય કર્યો. અષ્ટાપદની યાત્રા કરી તિર્યંગ્યુંભક દેવને ઉપદેશ આપી ગૌતમસ્વામીએ પંદરસો ત્રણ તાપસોને દીક્ષા આપી અને અક્ષીણમહાનસી લબ્ધિ દ્વારા થોડી ખીરથી બધાને પારણું કરાવ્યું. શ્રાવસ્તિમાં પાર્શ્વનાથ ભ.ની પરંપરાના કેશી ગણિ આવ્યાના સમાચાર મળતાં ગૌતમસ્વામી તેમની પાસે ગયા હતા. પાર્શ્વનાથ ભ. અને મહાવીર ભ.ના સાધુની સમાચારી ભેદનાં કારણોની ચર્ચા કરેલી અને એ પછી કેશી ગણ ભ. મહાવીરની પરંપરામાં જોડાયા હતા. પરમાત્મા મહાવીર ભ.ના નિર્વાણ પછી તુરંત કા. સુ. ૧ના ૮૦ વર્ષની વયે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી અનેક જીવોને ધર્મ પમાડી ૯૨ વર્ષની વયે મોક્ષે ગયા. ૧૪ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજી પ્રાચીનગોત્રના ભદ્રબાહુ અને વરાહમિહિર બ્રાહ્મણ બંધુઓ પ્રતિષ્ઠાનપુરમાં રહેતા હતા. આ. યશોભદ્રસૂરિના ઉપદેશથી વૈરાગી બની દીક્ષા લીધી. ભદ્રબાહુજીમાં યોગ્યતા જોવાથી એમને આચાર્યપદ આપવામાં આવ્યું. વરાહમિહિરને આ પદ માટે અયોગ્ય છે એમ આ. યશોભદ્રસૂરિએ જણાવ્યું. આથી નારાજ થયેલા વરાહમિહિરે દીક્ષા છોડી રાજપુરોહિત પદ પ્રાપ્ત કર્યું. એ કહો સૂર્યદેવતાએ પ્રસન્ન થઈ મને ગ્રહ-નક્ષત્રાદિની ગતિ વગેરે બતાવ્યાં છે માટે મારું જ્યોતિષજ્ઞાન સંપૂર્ણ છે. એક દિવસ એણે એક કુંડાળુ દોરી જાહેર કર્યું : આમાં બાવન પલ વજનનું મત્સ્ય પડશે. આ ભદ્રબાહુસ્વામીએ કહ્યું :- “વચ્ચે નહીં કિનારે પડશે અને વચ્ચે સુકાવાના કારણે વજન અડધો પલ ઓછું થશે. અને એમ જ બન્યું. આ. ભદ્રબાહુસ્વામીનું જ્ઞાન ચડિયાતું હોવાનો લોકમત બંધાયો. રાજાને ત્યાં પુત્રજન્મ પ્રસંગે વરાહમિહિરે ૧૦૦ વર્ષનું આયુષ્ય જણાવ્યું. ભદ્રબાહુસ્વામીએ ૭મા દિવસે બિલાડીથી મૃત્યુ થવાનું જણાવ્યું અને એ પ્રમાણે રાજકુમારનું મૃત્યુ થતાં વરાહમિહિરને ભારે આઘાત લાગ્યો. જૈનાચાર્ય અને સંઘ પ્રત્યેના ભારે તિરસ્કારભાવ સાથે મરીને એ વ્યંતર થયો. આ વ્યંતરે જૈન Page #125 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સંધને મરકીનો ઉપદ્રવ કરી પરેશાન કરવા માંડ્યો ત્યારે આ. ભદ્રબાહુસ્વામીએ ઉપદ્રવનિવારણ માટે ‘ઉવસગ્ગહરં’ સ્તોત્રની રચના કરી. એમણે સવા લાખ શ્લોકપ્રમાણ ‘વાસુદેવ ચરિય’ રચ્યાનો ઉલ્લેખ ‘સંતિનાહ રિય’માં મળે છે. ભદ્રબાહુસ્વામી ૧૪ પૂર્વધર હતા. તેઓ નેપાળમાં મહાપ્રાણ ધ્યાન કરતા હતા ત્યારે પાટલિપુત્રમાં શ્રી સ્થૂલભદ્રજીની અધ્યક્ષતામાં આગમવાચના થયેલી ત્યારે દૃષ્ટિવાદના જાણકાર ત્યાં કોઈ ન હોવાથી ભદ્રબાહુસ્વામીને પાટલિપુત્ર પધારવા જણાવ્યું. છેવટે એમના મહાપ્રાણધ્યાનને અનુલક્ષીને સ્થૂલભદ્રજી વગેરે ૫૦૦ સાધુઓ નેપાળમાં ભણવા ગયા. તેમાં માત્ર સ્થૂલભદ્રજી જ આગળ વધી શક્યા. દસ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સ્થૂલભદ્રજીએ બહેન સાધ્વીજી ઉપર પ્રભાવ પાડવા સિંહનું રૂપ કર્યું. આ ભૂલના કારણે એમને આગળ અધ્યાપન કરાવવાનું બંધ કર્યું...છેવટે સંઘના આગ્રહથી મૂળ-પાઠ અપાયો. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ અનેક ગ્રંથોની રચના કરી છે. ‘દશાશ્રુતસ્કંધ’, ‘બૃહત્કલ્પ’, ‘વ્યવહાર’, ‘કલ્પસૂત્ર' વગેરે. આગમ ઉપરની સર્વપ્રથમ વ્યાખ્યા પણ આ ભદ્રબાહુસ્વામીજીની જ મળે છે. આ વ્યાખ્યાઓ નિર્યુક્તિ તરીકે પ્રસિદ્ધ છે. આવશ્યક વગેરે ગ્રંથો ઉપરની એમની નિયુક્તિઓ જૈન સિદ્ધાંતોને સમજવાની અગત્યની ચાવી જેવી છે. ૪૪ વર્ષની વયે દીક્ષા, ૧૮ વર્ષ મુનિપણામાં, ૧૪ વર્ષ યુગપ્રધાન પદે રહી વીર નિ. સં. ૧૭૦માં ૭૬ વર્ષની વયે તેમનો સ્વર્ગવાસ થયો. મંત્રપ્રભાવક આચાર્યપ્રવર શ્રી પાદલિપ્તસૂરિજી વિક્રમના બીજા સૈકામાં અયોધ્યાના ફુલ્લ અને પ્રતિમાનો પુત્ર નાગેન્દ્ર. આઠ વર્ષની વયે વિદ્યાધર ગચ્છના આ. આર્યનાગહસ્તિ પાસે દીક્ષા લીધી. શ્રી મંડન ગણિએ એનું અધ્યાપન અને ઘડતર કર્યું. અત્યંત તીક્ષ્ણ મેઘા અને સાહિત્યની અસાધારણ રુચિ. નિરીક્ષણ શક્તિ ધારદાર. કાવ્યો-પઘો રમત-રમતમાં રચી કાઢે. એક દિવસ કાંજી વહોરીને આવેલ બાળમુનિને આચાર્યશ્રીએ પ્રશ્ન કર્યો : ‘કોણે વહોરાવી?’ બાલમુનિએ જવાબ આપતાં પોતાની લાક્ષણિક શૈલીમાં વહોરવનાર મહિલાનું કાવ્યમય વર્ણન કર્યું : “લાલનેત્રવાળી પુષ્પ ૧૦૯ સમાન દંતપંક્તિથી શોભતી નવવધૂએ નવા ડાંગરની કાંજી માટીના પાત્રથી આપી.'' ઉત્તર સાંભળી રોષે ભરાયેલા આચાર્યશ્રી કહે, “પલિત્ત!’ બાલમુનિએ તરત આચાર્યશ્રીના પગમાં પડી વિનંતી કરી : “આપના સંબોધનમાં એક કાનો ઉમેરી આપો'....પ્રસન્ન થયેલા આચાર્યે ‘પાલિત્ત’ કહ્યું. પાલિત્ત = પાદલિપ્ત. પગે લેપવાળો. બાલમુનિનું નામ હવે પાદલિપ્ત પ્રસિદ્ધ થયું. ગુરુકૃપાથી પાદલિપ્તમુનિ વિદ્વાન બન્યા. દસ વર્ષની વયે આર્યનાગહસ્તિજીએ તેઓને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા. આ. પાદલિપ્તસૂરિ વિચરતાં પાટલિપુત્ર આવ્યા. રાજા મુરંડ આચાર્યશ્રીથી અત્યંત પ્રભાવિત થયો. રાજા ઉપાશ્રયમાં વંદનાર્થે આવ્યો ત્યારે ૧૦ વર્ષના આચાર્યના અનુશાસનમાં બધા સાધુઓને રહેતા જોઈ વિમાસણમાં પડ્યો. પાદલિપ્તસૂરિ કહે : “તમારા વર્ષો જૂના નોકરને કામ ભળાવો અને મારા નાનામાં નાના શિષ્યને કામ સોંપુ અને પછી એનો કોણ કેવો અમલ કરે છે તપાસો.’ રાજાએ મંત્રીને કહ્યું : “ગંગા કઈ બાજુ વહે છે તે તપાસ કરી જણાવો. આચાર્યશ્રીએ બાલમુનિને એજ આજ્ઞા કરી. મંત્રી બહાર આંટો મારીને આવ્યો. કહે : “ગંગા પૂર્વમાં વહે છે.” બાલમુનિ ઠેઠ ગંગાકાંઠે જઈ પૂરી ખાત્રી કરી આવ્યા. વંદન કરીને કહ્યું : “ગંગા પૂર્વમાં વહે છે.” આ. પાદલિપ્તસૂરિ કહે “અમારા શિષ્યો આત્મહિત માટે આજ્ઞાપાલન કરે છે. તમારા નોકરો પગાર માટે.’ મુરુંડ રાજાનો માથાનો દુખાવો પાદલિપ્તાચાર્યે ઢીંચણ પર આંગળી ફેરવી મટાડ્યો હતો. (નિશીથભાષ્ય ગા. ૪૪૬૦) આ. પાદલિપ્તસૂરિએ એક સાંકેતિકભાષા તૈયાર કરેલી જે પાદલિપ્ત ભાષા કહેવાતી. આચાર્યશ્રીને કાઠિયાવાડમાં નાગાર્જુનનો પરિચય થયો. રસાયણશાસ્ત્રનો એ જાણકાર હતો. એણે આચાર્યશ્રીને સિદ્ધરસ મોકલ્યો ત્યારે નિસ્પૃહ આચાર્યશ્રીએ એને ઢોળી દીધો. પછી આચાર્યશ્રીના મૂત્રમાં પણ રસસિદ્ધિ જાણી એ આચાર્યશ્રીની સેવા કરવા લાગ્યો. પાદલિપ્તાચાર્ય પગે લેપ કરી યાત્રાર્થે આકાશગમન કરતાં. એમના પગ ધોઈને ગંધ દ્વારા બધી ઔષધીઓ જાણી નાગાર્જુને પણ અખતરો કર્યો પણ તે ઊડતાં પડ્યો. આચાર્યશ્રીએ ઔષધીઓનો ચોખાના ધોવણમાં લેપ બનાવવાની વિધિ બતાવી. ઉપકારી વિદ્યાગુરુનું નામ જોડી નાગાર્જુને સ્થાપેલુ પાદલિપ્તપુર Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. ચતુર્વિધ સંઘ આજે પાલિતાણા નામે જગમશહૂર છે. મંત્રો અને રસાયણ- તેમનો વિદ્યાસિદ્ધ તરીકે પણ ઉલ્લેખ મળે છે. આવશ્યકસૂત્ર શાસ્ત્રના અજોડ જ્ઞાતા પાદલિપ્તાચાર્યે ઘણી શાસન પ્રભાવના કરી. અલયગિરિવૃત્તિ પત્ર ૫૪૧ અને પ્રભાવક ચરિત્ર પાદલિપ્તાચાર્ય વિધાસિદ્ધ આર્ય ખપૂટાચાર્ય ચરિત્રમાં આ આચાર્યશ્રીના પ્રભાવોનું રોચક વર્ણન છે. લગભગ બે હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલા આચાર્ય ખપુટના - આ. મહેન્દ્રસૂરિજી કાળમાં જૈન સંઘને કેટલીક આંચકો આપનારી ઘટનાઓ બની. આ. મહેન્દ્રસૂરિ પંદરસો વર્ષ પૂર્વે થઈ ગયા. તેઓ આ ખપુટના મંત્રબળ આફતો ટળી. સિદ્ધપ્રાભૃતવિદ્યાના જાણકાર હતા. : પ્રસંગ આ પ્રમાણે છે : ગુડશસ્ત્રપુરમાં કોઈ યક્ષ એકવાર પાટલિપુત્રના રાજા દાહડે હુકમ કર્યો : “જૈન જૈનસંઘને, મુનિઓને ઉપદ્રવ કરે છે એ દૂર કરવા આ. ખપુટને સંઘે બ્રાહ્મણોને નમસ્કાર કરવાં.” સંઘે વિનંતી કરી. ભુવન નામના પોતાના શિષ્ય (અને સંસારી આ રાજા અત્યંત જિદ્દી–જોહુકમી અને સત્તાના ઘમંડમાં ભાણેજ)ને કેટલીક સૂચના આપી આચાર્યશ્રી ભરૂચથી ચકચૂર હતો. એણે દરેક ધર્મવાળાને એની માન્યતાથી વિરુદ્ધ ગુડશસ્ત્રપુર (ગોપૂરપુર જિ. નિમાડ મ. પ્ર.) પધાર્યા. ઉપદ્રવ વર્તન કરવા હુકમ કર્યો, બૌદ્ધોને કહે, “નગ્ન થઈ જાવ.” “શૈવો, કરનાર યક્ષ તરફ પગ કરી સૂતા. સવારે પૂજારી ઉઠાડતાં થાક્યો. તમે જટા કાઢી નાખો', “કૌલો, તમે જટા બાંધો. “બ્રાહ્મણો, તમે મારઝૂડ કરી તો રાણીવાસમાંથી અદેશ્ય માર પડવાની રોકકળ દારૂ પીવો.” ઊઠી. રાજા આવીને પગમાં પડ્યો. આવા અત્યાચારી રાજાથી સમગ્ર પ્રજાતંત્ર ખળભળી નગરમાં પધારવા વિનંતી કરી. આચાર્ય ઊભા થયા. ઊર્યું. પણ, “વાઘને કોણ કહે તારું મોં ગંધાય છે?” બહુકર યક્ષને કહ્યું, “તું પણ ચાલ.” યક્ષમૂર્તિ ચાલવા લાગી! આ વખતે જૈનસંઘે વિચારવિમર્શ કર્યો અને એવું નક્કી સહની આંખો પહોળી થઈ ગઈ! આગળ ચાલતાં પત્થરની કર્યું કે આર્ય ખપૂટના શિષ્ય આચાર્ય મહેન્દ્રને આ સંકટ દૂર કરવા વિશાળકુંડીઓ આવી. “તમે પણ ચાલો” હુકમ થતાં કુંડીઓ બોલાવવા. આ. મહેન્દ્ર સિદ્ધપ્રાભૃતના જાણકાર છે. પણ ચાલી....... સંઘનો સંદેશો મળતાં આ. મહેન્દ્ર ભરૂચથી પાટલિપુત્ર યક્ષનો ઉપદ્રવ બંધ થયો. જિનશાસનની સુંદર પ્રભાવના આવી પહોંચ્યા. સાથે બે કણેરની અભિમંત્રિત સોટીઓ આર્ય થઈ. ભરૂચથી સમાચાર આવ્યા કે આપના શિષ્ય ભુવનમુનિએ ખપુટે આપેલી લેતા આવ્યા. આપની સૂચનાનો ભંગ કરી મંત્રપોથી ખોલી પાઠસિદ્ધ મંત્રો દ્વારા રાજાને આ. મહેન્દ્ર જણાવ્યું “સારા મૂહુર્તે બધા ચમત્કાર કરવાનું ચાલુ કર્યું. વડીલ મુનિઓએ વિરોધ કરતાં બ્રાહ્મણોને રાજસભામાં બોલાવો એટલે અમે પણ આવી જઈએ, ભુવન ઉપાશ્રય છોડી બૌદ્ધમઠમાં ચાલ્યો ગયો. વિદ્યાના બળે રાજાએ બધાને બોલાવી લીધા. આ. મહેન્દ્ર આવ્યા. રાજાને કહે, એમનાં પાત્ર આકાશમાર્ગે ભક્તોના ઘરે જાય છે. આહારપાણીથી પહેલાં કઈ દિશાના બ્રાહ્મણને નમસ્કાર કરું? આચાર્યશ્રી કણેરની ભરાઈને પાછા આકાશમાર્ગે પરત થાય છે. આ ચમત્કારના સોટી ફેરવી અને બધા ભોય પર આળોટવા લાગ્યા. રાજા મહેન્દ્ર કારણે એના ભક્તોની સંખ્યા વધતી જાય છે. ખપુટાચાર્ય ભરૂચ ગભરાઈ ગયો. આચાર્યશ્રીના પગે પડ્યો. બ્રાહ્મણોને બીજી સોટી આવ્યા. આકાશમાર્ગે જતા પાત્રાના માર્ગમાં પથ્થરની શિલા મૂકી. ફેરવી સ્વસ્થ કર્યા. એ બધા બ્રાહ્મણોએ દીક્ષા લીધી. પાત્રો ફૂટ્યાં. ભુવન ભરૂચ છોડી ભાગ્યો. આચાર્ય બૌદ્ધમઠમાં આ. મહેન્દ્રસૂરિએ જિનશાસનની રૂડી પ્રભાવના કરી. પહોંચ્યા. બુદ્ધ પ્રતિમાને અને બુદ્ધપુત્રની પ્રતિમાને ખપુટાચાર્યના પગમાં પડતાં જોઈ બધા અત્યંત પ્રભાવિત થયા. (વિ. સં. મહામારી નિવારક શાંતિસ્તવકારક ૧૩૩૪માં આ. પ્રભાચન્દ્રસૂરિ પ્રભાવચરિત્ર (પ્રબંધ–૫)માં આ. માનદેવસૂરિજી જણાવે છે કે–આજે પણ એ પ્રતિમા કંઈક નમેલી છે અને તે વિક્રમના ત્રીજા સૈકાની ઘટના છે. નિગ્રંથ નિમિત નામે પ્રસિદ્ધ છે.) સપ્તશતી દેશમાં કોરંટક (કોરટા રાજસ્થાન)માં ઉપાધ્યાય ખપુટાચાર્યનું નામ ખપટાચાર્ય તરીકે પણ મળે છે. દેવચન્દ્રજી ચૈત્યવાસી હતા. આ. સર્વદેવસૂરિના સત્સંગથી નિશીથચૂર્ણિ' (ભા. ૧ પૃ. ૨૨ અને પૃ. ૪૬૫)માં બે સ્થળે ચૈત્યવાસ છોડી સંવેગી બન્યા. વૃદ્ધદેવસૂરિના નામે પ્રસિદ્ધ થયા. Jain Education Intemational Page #127 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૧૧ આ વૃદ્ધદેવસૂરિના પટ્ટધર આ. પ્રદ્યોતનસૂરિ વિહાર કરતાં પછી ત્રણ વર્ષ બાદ તુષ્કોએ તક્ષશિલાનો ભંગ કર્યો. લોકો નાડોલ પધાર્યા. અન્યત્ર ચાલ્યા ગયા. નાડોલમાં શ્રેષ્ઠી ધનેશ્વર અને ધારણીનો પુત્ર માનદેવ આ. માનદેવસૂરિએ શાંતિસ્તવ (લઘુશાંતિ) ઉપરાંત આચાર્યશ્રીના ઉપદેશથી વૈરાગી બન્યો. દીક્ષા લઈ મુનિ માનદેવ ‘તિજયપહુત્તથી પ્રારંભ થતું સ્તોત્ર પણ રચ્યું છે. બન્યા. સૂત્ર-અર્થનો અભ્યાસ કર્યો. તેમને આચાર્યપદે આરૂઢ વૃદ્ધવાદીસૂરિ અને સિદ્ધસેન દિવાકરજી કરવાનો ગુરુએ નિર્ણય કર્યો. પદ-પ્રદાન વખતે માનદેવજીના ખભા ઉપર સાક્ષાતુ સરસ્વતી અને લક્ષ્મીને બેઠેલાં જોઈ આ. આ. સ્કંદિલસૂરિ પાસે મોટી ઉમરે મુકુંદ બ્રાહ્મણે દીક્ષા લીધી. મોટેથી ગોખતાં વૃદ્ધમુનિને કોઈએ ટોક્યા : “હવે ઘરડે પ્રદ્યોતનસૂરિ ચિંતામાં પડી ગયા. દેવીઓનું આગમન, વિશાળ ભક્તવર્ગ અને આચાર્યપદ....આ બધું આને નુકશાનકારક તો ઘડપણ ક્યાં સાંબેલા પર ફૂલ ઊગવાનાં છે? નહીં બનેને? વૃદ્ધમુનિને ચાનક ચડી. ભરૂચ નાલિકેર–વસ્તીમાં સરસ્વતીદેવી પાસે બેસી જાપમાં મગ્ન બની ગયા. ૨૧મા દિવસે માનદેવજીને જેવી ગુરુની ચિંતા સમજાઈ કે હૃદયથી સરસ્વતી પ્રસન્ન થયાં. આનંદિત થયા કે ખરેખર ગુરુ મારા હિતની કેવી ચિંતા કરે છે!... સંશનિવારણ માટે તે જ વખતે આજીવન છ વિગઈના સરસ્વતીની કૃપા મેળવી મુકુન્દ મુનિ ધન્ય બની ગયા! ત્યાગની અને ભક્તોના ઘરના આહારત્યાગની ભાવના ગુરુ પાસે આચાર્યપદને પ્રાપ્ત કરી વૃદ્ધવાદીસૂરિ તરીકે વિખ્યાત બન્યા. વ્યક્ત કરી. સંશય ટળી ગયો. આચાર્યપદ પ્રદાન ઉલ્લાસ ભેર આ બાજુ સિદ્ધસેન નામનો વિખ્યાત બ્રાહ્મણ વાદ કરવામાં થયું. નિપુણ હતો. તેને વૃદ્ધવાદીસૂરિ વિષે સમાચાર મળતાં વાદ કરવા આ સમયે તક્ષશિલામાં મહામારી ફાટી નીકળી. ટપોટપ આવ્યો. વાદમાં હારી જતાં પંડિત વૃદ્ધવાદીસૂરિનો શિષ્ય બન્યો માણસોનાં મૃત્યુ થતાં હાહાકાર મચી ગયો. જૈનસંઘ ભેગો થયો. અને થોડા સમય પછી આચાર્ય સિદ્ધસેનસૂરિ બન્યા. ૫૦૦ જિનાલયોથી શોભતા નગરની આ અવદશા! શાસનદેવો સિદ્ધસેનસૂરિએ બંગાળના રાજા દેવપાલને જ્યારે કામરૂ. ક્યાં ગયા? દેશના વિજયવર્માએ ઘેરી લીધો ત્યારે સર્ષપપ્રયોગ દ્વારા સૈન્ય ત્યાં શાસનદેવી પ્રગટ થયા. દેવીએ કહ્યું : “આ બનાવી સિદ્ધસેનસૂરિજીએ ઉગાર્યો હતો. ત્યારથી દિવાકર તરીકે પ્લેચ્છોના બળવાન દેવોનો ઉપદ્રવ છે. આની શાન્તિ માત્ર આ. તેઓ પ્રસિદ્ધ થયા. સુવર્ણસિદ્ધિ દ્વારા એ રાજાને આર્થિક માનદેવસૂરિ જ કરી શકે.” સંકટમાંથી પણ ઉગાર્યો હતો. આમ રાજાના આગ્રહથી પછી સિદ્ધસેન દિવાકરજી તક્ષશિલાથી વીરચન્દ્ર આ. માનદેવસૂરિ પાસે નાડોલ પહોંચ્યો. ત્યારે આ. માનદેવસૂરિને વંદન કરવા જયા અને વિજયા પાલખીમાં બેસી રાજસભામાં જવા લાગ્યા હતા. વૃદ્ધવાદીસૂરિને દેવીઓ આવેલી. વીરચન્દ્રને આવી સ્ત્રીઓ જોડે વાતચીત કરતાં સમાચાર મળતાં ત્યાં આવ્યા. ઠપકો આપી આચારમાં સ્થિર કર્યા. સૂરિજીના ચારિત્ર વિષે સંદેહ થયો. એ અવજ્ઞા પૂર્વક બેસી ગયો. આવશ્યક સૂત્રોનું સંસ્કૃત ભાષામાં રૂપાંતર કરવાના એમના દેવીઓએ જ્ઞાનથી એનો અભિપ્રાય જાણ્યો. વીરચન્દ્રને આવા વિચાર સાથે વડીલોએ અસમ્મતિ બતાવી અને ભવિષ્યમાં બીજા મહાન આચાર્યશ્રી વિષે શંકા કરવા માટે ખખડાવી નાખ્યો. આ કોઈ આવું ન કરે માટે પારાંચિત પ્રાયશ્ચિત્ત આપ્યું. આ દેવીઓ છે જાણ્યા પછી વીરચન્દ્ર ઘણું પસ્તાયો. એણે પ્રાયશ્ચિત્તના અનુકરણે તેઓ અવધૂતના વેષમાં ૭ વર્ષ વિચર્યા. મહામારીથી તક્ષશિલાને બચાવવા તક્ષશિલા પધારવા વિનંતી કરી. એકવાર સિદ્ધસેન (અવધૂત)ને રાજા વિક્રમાદિત્ય સ્થાનિક સંઘ અને દેવીઓએ આચાર્યશ્રીને જવા રજા ન ઉજ્જૈનના પ્રખ્યાત કુંડગેશ્વર શિવાલયમાં લઈ ગયો અને કહ્યું આપી. “શિવની સ્તુતિ કરો.” સિદ્ધસેનસૂરિ કહે “મારી સ્તુતિ આ દેવ સહન નહીં કરી શકે.” છતાં રાજાના આગ્રહથી સ્તુતિનો પ્રારંભ આચાર્ય માનદેવસૂરિ કહે : હું આ શાન્તિસ્તવ રચીને કર્યો.... કલ્યાણમંદિર મુદાર... ૧૩મું પદ્ય ચાલતું હતું ત્યારે આપું છું તે લઈ જા. આના પાઠથી શાન્તિ થશે. ધરણેન્દ્રના પ્રભાવે-લિંગ ફાટ્યું અને અવંતીપાર્શ્વનાથની પ્રતિમા આ શાનિસ્તવના પાઠથી મરકીનો ઉપદ્રવ શાંત થયો. એ પ્રગટ થઈ રાજા જૈન બન્યો. જિનશાસનની શ્રેષ્ઠ પ્રભાવના Jain Education Interational Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ચતુર્વિધ સંઘ કરનાર સૂરિના શેષ પાંચ વર્ષનું પ્રાયશ્ચિત્ત સંઘે માફ કર્યું. રાજા અને સભાજનો પ્રભાવિત થયા. અનેક પ્રકારની સિદ્ધસેનાચાર્યે ભરૂચના રાજાને પણ સર્ષપ પ્રયોગ દ્વારા જિનશાસનની પ્રભાવના થઈ. એકવાર આચાર્યશ્રીને કોઢ થયો. બચાવ્યો હતો. “નિશીથચૂર્ણિમાં યોનિપ્રાભૃતના પ્રયોગથી ઘોડો દેહ પ્રત્યે પણ તેઓશ્રીને મમત્વ હતું નહીં. અણસણ કરવાની બનાવ્યાનો ઉલ્લેખ છે. ભાવનાથી ધરણેન્દ્રને પૂછ્યું. ધરણેન્દ્ર કહે : “હજુ આપનું આયુષ્ય ઘણું બાકી છે. ઘણી શાસન પ્રભાવના કરવાની છે.” આ “નિશીથસૂત્ર' ઉપર ભાષ્ય જેવું વિવરણ સિદ્ધસેન દિવાકરે પછી ૧૮ અક્ષરનો મંત્ર આચાર્યશ્રીને આપ્યો. આ મંત્રના રચ્યાનો ઉલ્લેખ મળે છે પણ તે મળતું નથી. “ન્યાયાવતાર સ્મરણથી રોગાદિ ભયો નાશ પામે છે. માનતુંગાચાર્યે આ અઢાર ધ્યાત્રિશત્ દ્વાáિશકા'માંની ૨૧ બત્રીસી અને કલ્યાણમંદિર - મંત્રોને ગૂંથીને “નમિઊણ'થી શરૂ થતું ભયહર સ્તોત્ર બનાવ્યું. ઉપરાંત દિવાકરજીની મહત્ત્વની ઉપલબ્ધ રચના છે ‘સન્મતિતર્ક.” જૈનદર્શનના તત્ત્વનું નિરૂપણ કરતા આ દર્શનપ્રભાવક ગ્રંથ ઘણો કાળ શાસનપ્રભાવના કરી શિષ્ય ગુણકરને પટ્ટપર વિદ્વાનોમાં પ્રસિદ્ધ છે. એને ભણવા માટે જરૂર પડે તો ગોચરીના સ્થાપી અણસણ કરી સ્વર્ગે સંચર્યા. દોષો સેવીને પણ અવશ્ય અભ્યાસ કરવાનું શાસ્ત્રકારોનું ફરમાન | વિક્રમનો છઠ્ઠો સૈકો માનતુંગાચાર્યના તેજથી ઝળાંહળાં છે. આવા મોટા દાર્શનિક અને મોટા મંત્રવાદી સિદ્ધસેનસૂરિજી બની ગયો. મંત્રપ્રભાવક હતા. મોટી શાસનપ્રભાવના તેઓએ કરી. શ્રી નંદિBણજી અને અજિત-શાંતિસ્તવ કલ્યાણમંદિર સ્તોત્રનું ૧૧મુ પદ્ય ચાલતું હતું ત્યારે શિવલિંગ ફાટ્યુ એવો પણ એક મત છે. - સંપાદક નંદિષેણ મુનિ શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ પધાર્યા છે. ગિરિરાજ ઉપર એક સ્થળે અજિતનાથ ભ. અને શાંતિનાથ ચમત્કારિક સ્તોત્ર રચયિતા ભગવંતનાં જિનાલયો સામ-સામે હતાં. અહીં દર્શન કરો તો ત્યાં આ. માનતુંગસૂરિ પીઠ થાય...ત્યાં કરતાં અહીં પીઠ થવાથી અશાતના થાય. બનારસના માનતુંગે દિગંબર મુનિ ચારુકીર્તિ પાસે દીક્ષા મુનિશ્રીને થયું અને જિનાલયો બાજુબાજુમાં હોય તો કેવું લીધી. પછી માતાના સૂચન મુજબ શ્વેતાંબરાચાર્ય જિનસિંહસૂરિ સારું! પાસે દીક્ષા લીધી. ભક્તને મન ભક્તિ એ સર્વસ્વ છે. દરેક રોગોના ઉપાય આ વખતે રાજા હર્ષની સભાના બે મયૂર અને બાણ પ્રભુભક્તિ. દરેક સમસ્યાનું સમાધાન એ પ્રાર્થના દ્વારા મેળવે. નામના પંડિતોએ ચમત્કારો કરી બતાવ્યા ત્યારે રાજાએ કહ્યું : | મુનિશ્રી તો બેસી ગયા પ્રબળ સંકલ્પપૂર્વક : “બને “વિદ્વત્તા અને વિશિષ્ટ શક્તિ બ્રાહ્મણો પાસે જ જણાય છે.” જિનાલયો આજુ-બાજુમાં થઈ જાય.” . મંત્રીએ કહ્યું : “જૈનાચાર્ય માનતુંગસૂરિ હમણાં આપણા અને એમના મધુર કંઠેથી વહેતું થયું સ્તવન. નગરમાં બિરાજમાન છે. તેઓ પણ મહા પ્રભાવશાળી છે.” અજિતશાંતિ' તરીકે પ્રસિદ્ધ-અજિયં જિઅસવ્ભય થી શરૂ થતું રાજાએ આમંત્રણ આપ્યું. મયૂર પંડિતે સૂર્યની શક્તિથી કોઢ અભુત સ્તોત્ર! વિવિધ અલંકારોમાં વિવિધ છંદોમાં મટાડ્યો છે. પં. બાણે ચંડીના પ્રભાવે કપાયેલા હાથ–પગ નવા ગૂંથાયેલું....ચિત્રકાવ્યોથી સભર આ સ્તોત્ર નંદિષણ મુનિની પ્રાપ્ત કર્યા છે. આપ પણ ચમત્કાર બતાવો.” ભાવોર્મિઓને પ્રગટ કરતું અખ્ખલિત વહેવા માંડ્યું.....સ્તોત્ર પૂર્ણ માનતુંગાચાર્ય કહે : “અમે અપરિગ્રહી જૈન સાધુ હોવાથી થયું.......ભાવવિભોર મુનિએ નેત્રો ઉઘાડ્યાં...જુએ છે તો બન્ને ધનાર્જન માટે આવા પ્રયોગો નથી કરતા. ધર્મપ્રભાવના કરવાનું જિનાલયો પાસે પાસે છે. ભક્તિની શક્તિ કેવી ગજબ છે! જ અમારું લક્ષ્ય હોય છે.” સિદ્ધગિરિની જાત્રાએ ગયેલો યાત્રિક નવટૂંકની યાત્રા રાજાની સૂચના મુજબ માનતુંગાચાર્યને મજબૂત સાંકળોથી કરતાં ચઉમુખજીની ટૂંકમાંથી બીજી ટૂંકમાં જવા પગ મૂકે કે સામે બાંધી ઓરડામાં પૂરવામાં આવ્યા. આચાર્યશ્રીએ ભક્તામરથી શરૂ ખુલ્લા ચોકમાં રહેલી બે દેરીઓ-અજિતનાથ ભ. અને શાંતિનાથ થતા ભ. આદિનાથના સ્તોત્રની રચના કરી. સાંકળો બેડીઓ તૂટી ભ.ની જોઈ અતીતમાં ખોવાઈ જાય છે. એના માનસચક્ષુ સામે ગઈ. સૂરિજી બંધનમુક્ત બની બહાર આવ્યા. હોય છે નંદિષેણ મુનિ અજિતશાંતિનું ગાન કરતાં. Jain Education Intemational Page #129 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા નંદિષેણજી ભ. નેમિનાથ ગણધર હતા કે શ્રેણિકરાજાના પુત્ર હતા કે કોઈ અન્ય એનો નિર્ણય નથી થયો......પણ, ભક્તિની શક્તિ અજોડ છે એ નિર્ણય તો થઈ જ ગયો છે! આ. યશોભદ્રસૂરિજી બ્રાહ્મણવાડા પાસે આવેલા પલાસી ગામમાં આ. ઈશ્વરસૂરિ આવ્યા. પુણ્યસાર શેઠના દીકરા સુધર્માને દીક્ષા આપી. બાલમુનિ યશોભદ્ર બનાવ્યા. ૧૧ વર્ષની વયે એમને આચાર્યપદ આપવામાં આવ્યું. બદરીદેવી આ વખતે હાજર રહેલા. * એમની આચાર્ય પદવી થઈ તે વર્ષમાં જ વિ. સં. ૯૬૮માંજ એમના હાથે પ્રતિષ્ઠાઓ થવાની શરૂ થયેલી. એના શિલાલેખ પણ મળે છે. આચાર્યપદવી દિનથી છ વિગઈત્યાગ અને આઠ કોળિયા જ લેવાનો આજીવન નિયમ લીધેલો. * વૈક્રિય શક્તિ દ્વારા અનેક રૂપ કરવાની એમની શક્તિ હતી. કરેડા, કવિલાણક, સાંભર અને ભેસર આ ચાર ગામમાં એક જ દિવસે એક જ મુહૂર્તે આચાર્યશ્રીના હાથે પ્રતિષ્ઠા થયેલી. આમાં કવિલાણકમાં પુષ્કળ જનમેદની એકઠી થતાં પાણી ખૂટી પડ્યું. આચાર્યશ્રીએ નખથી સહેજ ખોદ્યું ને પાણીનો અખૂટ સ્રોત ચાલુ થયો. વિ. સં. ૧૬૮૩માં રચાયેલા ઉપદેશરત્નાકરમાં લખ્યું છે કે આજે પણ ‘નખસુત' કૂવો વિદ્યમાન છે. * વિ. સં. ૯૬૯માં સાંડેરાવમાં પ્રતિષ્ઠા પ્રસંગે ઘી ખૂટ્યું. આચાર્યશ્રીએ મંત્ર બળે પાલીથી ઘી લાવી દીધું. પછી ઘીના પૈસા ચૂકવવા સંઘના શ્રાવકો ગયા ત્યારે જ ઘીના વેપારી ધનાવહને ખબર પડેલી. ઘીની રકમના નવલાખ રૂ।.માંથી બનેલું વિશાળ જિનાલય આજે પણ નવલખા પાર્શ્વનાથમંદિર તરીકે વિખ્યાત છે. * સંઘ સાથે પાટણ પધારેલા આ. યશોભદ્રસૂરિને રોકવા રાજા મૂલરાજે ઓરડામાં પૂરી દીધા છતાં આચાર્યશ્રી સંઘ સાથે પ્રયાણમાં જોડાઈ ગયા. * ગિરનાર સંઘ પહોંચ્યો ત્યારે નેમનાથ ભ.નાં ચોરાયેલાં આભૂષણો મંત્રબળે પાછાં લાવ્યા. * પાલી ચાતુર્માસ દરમ્યાન આચાર્યશ્રી રોજ સૂર્યમંદિર પાસે થઈ સ્થંડિલભૂમિ જતા. મંદિરમાં પગલાં કરાવવા વરસાદ દેવે વિષુવ્યો. વરસાદથી બચવા સૂર્યમંદિરમાં આચાર્યશ્રી પધાર્યા. દેવ પ્રત્યક્ષ થયો. નમન કરીને મંત્રપોથી ભેટ ધરી. આચાર્યશ્રી કહે, “ઉપયોગી લાગશે તો રાખીશ અન્યથા પાછી મોકલીશ.” મુકામે જઈ ઉપયોગી મંત્રો નોંધી બાલમુનિને આપી. For Private ૧૧૩ સૂર્યમંદિરમાં પરત કરજો. કહેજો આ “મંત્રપોથી અધિકારીના હાથે ચડે તો અનર્થ થાય માટે પાછી મોકલી છે.” બલભદ્રમુનિએ જિજ્ઞાસાવશ પોથી ખોલી. કેટલાંક પાનાં લઈ લીધાં. બાકીની પોથી પરત કરી, પણ બહાર નીકળ્યા તો લીધેલાં પાનાં ગુમ! મુનિ રડવા લાગ્યા. ગુર્વાજ્ઞાભંગ કર્યો ને કંઈ મળ્યું નહીં. સૂર્યદેવે પ્રગટ થઈ મુનિને મંત્ર-પત્રો આપ્યા. એક દિવસ બલભદ્રમુનિ સંજીવની મંત્રનો પાઠ કરતા હતા ત્યારે ત્યાં પડેલી બકરાની લીંડીમાંથી બકરાઓ બની બે બે કરવા માંડ્યા. આ. યશોભદ્રસૂરિએ આ જોયું. મુનિને ઠપકો આપ્યો. “આ જુઓ તમારા પ્રમાદના કારણે આ બકરાઓ ઉત્પન્ન થયા છે. હવે આ બધાને લઈ જંગલમાં જાવ. આ બધાનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી સાચવવાની જવાબદારી તમારી છે. પછી પુનઃ સંઘમાં આવી જજો.'' મુનિ ગુપ્તવેશે જંગલમાં બકરાઓ લઈ ચાલી નીકળ્યા. આ. યશોભદ્રસૂરિ અને એક તપેસરજી વચ્ચે આકાશમાર્ગે મંદિર લાવે તે જીતે એવો નિર્ણય નાડલાઈની રાજસભામાં થયો. ખેડ (નાકોડા પાસે)થી આ. યશોભદ્રસૂરિએ ઋષભદેવ મંદિરને ઉપાડ્યું. તપેસરજી પાછળ રહી ગયા એટલે એમણે કૃત્રિમ કુકડાનો અવાજ કર્યો. આ. યશોભદ્રસૂરિએ નાડલાઈના દરવાજે અને તપેસરજીએ ગામમાં મંદિર લાવ્યા. આજે આ બન્ને મંદિરો નાડલાઈમાં છે. એક દુહામાં જણાવ્યું છે સંવત દશ દહોત્તરે, વદિયા ચોરાસી વાદ, ખેડ નગરથી લાવિયો, નાડલાઈ પ્રાસાદ. (લાવણ્ય સમય રચિત યશોભદ્રસૂરિ રાસ.) વાદીવેતાલ શાંતિસૂરિ મ. સા. થારાપદ્રગચ્છીય આ. વિજયસિંહસૂરિ રાધનપુર પાસે આવેલા ઉણ ગામમાં પધાર્યા. ધનશેઠના દીકરા ભીમે વૈરાગ્યવાસિત બની દીક્ષા લીધી. ભણી-ગણીને વિદ્વાન બન્યા. આ. શાંતિસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. આ બાજુ ભોજરાજાની સભાના મુખ્ય પંડિત ધનપાલે ‘તિલકમંજરી’ નામની અદ્ભુત સાહિત્યિક કૃતિ રચી. આ રચનાનું સંશોધન કરાવવા માટે આ. મહેન્દ્રસૂરિએ આ. શાન્તિસૂરિનું નામ સૂચવ્યું. પં. ધનપાલની વિનંતીથી આ. શાંતિસૂરિ ધારા નગરીમાં પધાર્યા. ભોજરાજાએ ભવ્ય સ્વાગત કર્યું અને કહ્યું “મારા જેટલા વાદીને આપ જીતશો એટલા લાખ રૂા. હું ખર્ચીશ. જોતજોતામાં ૮૪ વાદીઓ જિતાઈ ગયા. ભોજે તેમ Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વાદીવેતાલ પદ આપ્યું. આચાર્યશ્રી તિલકમંજરીનું સંશોધન કરી પાટણ પધાર્યા. પાટણમાં જિનદેવ શેઠના દીકરા પદ્મને સર્પ કરડ્યો. ઝેર કોઈ રીતે ઊતરે નહીં. આવા પ્રસંગે દર્દીને મરતો બચાવવા ખાડામાં દાટવામાં આવતો. પદ્મને જમીનમાં દાટવામાં આવ્યો. આ. શાન્તિસૂરિ મ.ને સમાચાર મળતાં સાધુઓને મોકલ્યા. જિનદેવે પદ્મને જમીનમાંથી બહાર કાઢ્યો. આચાર્યશ્રીએ એના દેહ પર હાથ ફેરવ્યો. પદ્મ આળસ મરડી બેઠો થયો. આ. શાન્તિસૂરિ દર્શનશાસ્ત્રના પ્રખર જ્ઞાતા હતા. એક વાર શિષ્યોને બૌદ્ધદર્શનની અતિ કૂટ દલીલો અને તેના ઉત્તરો સમજાવતા હતા ત્યારે નાડોલથી પાટણ મુનિચન્દ્રસૂરિ પધારેલા. ચૈત્યપરિપાટી કરતાં સંપકચૈત્યમાં આવ્યા ત્યારે શાંતિસૂરિજી અભ્યાસ કરાવી રહ્યા હતા. મુનિચન્દ્રસૂરિએ ઉપાશ્રયની બારી પાસે ઊભા-ઊભા પાઠ સાંભળ્યો. આમ પંદર દિવસ ઊભા ઊભા પાઠ સાંભળ્યો. સોળમા દિવસે આચાર્યશ્રીએ પરીક્ષા લીધી ત્યારે એમના ૩૨ શિષ્યોમાંથી કોઈ સંતોષકારક ઉત્તર આપી ન શક્યા. શાંતિસૂરિ નારાજ થયા. ત્યારે મુનિચન્દ્રસૂરિએ કહ્યું, ‘હું જવાબ આપું' ‘હા આપો.' મુનિચન્દ્રસૂરિના ઉત્તરથી સંતોષ થયો. ઊભા ઊભા વગર પુસ્તકે સાંભળીને આટલો સરસ જવાબ આપ્યો એથી આશ્ચર્ય થયું. એમને પછી પાટણમાં વધારે રોકી પ્રમાણશાસ્ત્રનો સાંગોપાંગ અભ્યાસ કરાવ્યો. ઘણા વાદીઓને જીત્યા. આ. શાંતિસૂરિએ ઉત્તરાધ્યનની વિસ્તૃત ટીકા બનાવી છે. આ. વાદીદેવસૂરિએ એનો આધાર લઈ દિગંબર વાદી કુમુદચંદ્રને જીત્યો હતો. ... થરાદમાં આ. શાંતિસૂરિના વ્યાખ્યાનમાં નાગિની દેવી આવતી. નૃત્ય કરતી. ગિરનાર તીર્થ ઉપર અણસણ ૨૫ દિવસનું કરી વિ. સં. ૧૯૦૬ના જેઠ સુદ ૯ના દિવસે કાળ કરી આચાર્યશ્રી વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થયા. મહાન મંત્રવાદી આ. જિનપ્રભસૂરિજી ખરતરગચ્છની લઘુશાખાના આ.જિનસિંહ પાસે સુભટપાલે દીક્ષા લીધી. મુનિ શુભતિલક નામ પડ્યું. તપાગચ્છીય આ. મલ્લિષણસૂરિ પાસે અધ્યયન કર્યું. અનેક ભાષાના જાણકાર બન્યા. વિ. સં. ૧૩૪૧માં આચાર્ય બન્યા ત્યારે જિનપ્રભસૂરિ For Private ચતુર્વિધ સંઘ નામ પડ્યું. એમની વિદ્વતા વિષે જાણી મહમદ તઘલખે રાજસભામાં પધારવા આમંત્રણ આપ્યું. દિલ્હીની રાજસભામાં આચાર્યશ્રીએ અનેક ચમત્કારો બતાવી બાદશાહને ખૂબ પ્રભાવિત કર્યો. કન્યાનયનની પ્રભુ વીરની પ્રતિમા અલ્લવંશીય મ્લેચ્છો ઉપાડી ગયેલા તે આ. જિનપ્રભસૂરિએ બાદશાહ દ્વારા પુનઃ પ્રાપ્ત કરાવી. દેવગિરિના જિનાલયનો ધ્વંસ થતો અટકાવ્યો. આચાર્યશ્રીને રોજ સ્તોત્ર નિર્માણ કરવાનો અભિગ્રહ હતો. સંસ્કૃત, પ્રાકૃત, દેશ્ય, ફારસી વિવિધ ભાષામાં સેંકડો સ્તોત્રો તેઓનાં મળે છે. પાટણ-ડીસા વચ્ચે જંગરાળમાં આ. સોતિલક સૂરિ સાથે (મતાંતરે આ. સોમપ્રભસૂરિ સાથે) આ. જિનપ્રભસૂરિનું મિલન થયેલું. બન્ને ગુણાનુરાગી હતા. તપગચ્છીય આચાર્યે જિનપ્રભસૂરિએ કરેલી શાસન-પ્રભાવનાની અનુમોદના કરી. જ્યારે આ. જિનપ્રભસૂરિજીએ તેમની સુવિશુદ્ધસંયમચર્યાની અનુમોદના કરી. તપગચ્છનો ભાવિ ઉદય પદ્માવતી દ્વારા જાણી પોતે રચેલાં ૭૦૦ સ્તોત્રો આ. સોમતિલકસૂરિને અર્પણ કર્યાં. આ વખતે એક મુનિએ પોતાની પોથી ઉંદરે કરડી ખાધાની ફરિયાદ કરી. આ. જિનપ્રભસૂરિએ મંત્રજાપ કરતાં બધા ઉંદરો હાજર થયા. “જેણે પોથીને નુકશાન કર્યું હોય તે રહે બાકીના જાય.” એક ઉંદર સિવાયના બધા જતા રહ્યા. ધ્રૂજતા ઉંદરને આશ્ચર્યથી કહે : “આવું ન કરતો. ઉપાશ્રય છોડી ચાલ્યો જા. જતો રહ્યા બધા મુનિઓ આ દૃશ્ય જોઈ તાજુબ બની ગયા. આ. જિનપ્રભસૂરિએ વિવિધ ગચ્છના મુનિઓને ભણાવ્યા છે, ગ્રંથરચનામાં સહાય કરી છે. આ. જિનપ્રભસૂરિએ રચેલા ગ્રંથો ૩૭ જેટલા છે. આ ઉપરાંત અનેક સ્તોત્રો પણ મળે છે. વિધિવિધાનક્ષેત્રમાં જિનપ્રભસૂરિનો ‘વિધિમાર્ગપ્રપા’ સૌથી પ્રાચીન ગ્રંથ છે. ‘વિવિધ તીર્થકલ્પ’માં તીર્થોનો અનોખો ઇતિહાસ છે. આ. મેરુતંગસૂરિજી આ. મહેન્દ્રસૂરિ મારવાડમાં નાણા ગામમાં પધાર્યા. શેઠ વૈરસિંહના પુત્ર ભાલણે વૈરાગી બની તેમની પાસે વિ. સં. ૧૪૧૮માં દીક્ષા લીધી. જ્ઞાન-ધ્યાનમાં આગળ વધેલા આ મુનિવરને ૨૭ વર્ષની યુવાન વયે વિ. સં. ૧૪૩૨માં પાટણમાં Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ માનસિંહ કાશમીર ગયેલા. ત્યાં સરોવરનાં જલચરોની હિંસાનો પ્રતિબંધ માનસિંહના ઉપદેશથી કરવામાં આવ્યો. સં. ૧૬૪૯ના ફા.સુ. બીજના દિવસે અકબરે લાહોરમાં આ. જિનચન્દ્રસૂરિને “યુગપ્રધાન પદ આપ્યું. આ પ્રસંગે માનસિંહ આ. જિનસિંહસૂરિ બન્યા. આ નિમિત્તે ખંભાતના દરિયામાં એક વર્ષ હિંસા-નિષેધ ફરમાવ્યો. વિ. સં. ૧૯૬૯માં બાદશાહ જહાંગીરે હુકમ કર્યો. સર્વદર્શનના સાધુઓને દેશ બહાર જતાં રહેવું. - આ. જિનચન્દ્રસૂરિ તુરંત પાટણથી આગ્રા આવ્યા. બાદશાહને સમજાવી હુકમ રદ કરાવ્યો. णमो तब्वस्स સિક્સ, તવારીખની તેજછાયા આચાર્ય પદ અર્પણ થતાં આ. મેરતંગસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. આ. મેરતુંગરિ પ્રબળ મંત્રશક્તિ ધરાવતા હતા. એમના હાથે થયેલા કેટલાંક કાર્યો આ પ્રમાણે છે. * વિ. સં. ૧૪૪૪માં શંખેશ્વર પાસે લોલાડા ગામમાં મંત્રબળથી મહમ્મદશાહના સૈન્યને રોક્યું. કે અજગરનો ઉપદ્રવ ૧૪ શ્લોકના જીરાવલા સ્તોત્ર રચી દૂર કર્યો. * વડનગરમાં નગરશેઠના પુત્રનું વિષ ઉતાર્યું અને બ્રાહ્મણોને જૈન બનાવ્યા. કે આચાર્યશ્રીના ઉપદેશથી જેસાજી લાલને ૭૨ જિનાલય શાંતિનાથ ભ.નું બંધાવ્યું અને શત્રુંજયનો સંઘ કાઢ્યો. * ખંભાતમાં બેઠા બેઠા શત્રુંજયમાં બળતો ચંદરવો ઓલવી નાખ્યો. * વ્યાકરણ અને કાવ્યને લગતા ગ્રંથો રચ્યા. સંભવનાથચરિત્ર વ. ચરિત્રગ્રંથો, ઉપદેશમાલાની ટીકા, સૂરિમંત્રોદ્ધાર, અંચલગચ્છ પટ્ટાવલી વ. રચ્યાં. * અનેક અંજનશલાકા, પ્રતિષ્ઠા કરી. યુગપ્રધાન આ. જિનચન્દ્રસૂરિ - વિ. સં. ૧૬૦૪માં વડલીના શ્રીવંત શેઠના નવ વર્ષના પુત્રે દીક્ષા લીધી અને ૧૭ વર્ષની વયે વિ. સં. ૧૬૧૨માં આચાર્યપદ પ્રાપ્ત કરી આ. જિનચંદ્રસૂરિ બન્યા. વિ. સં. ૧૬૧૩માં ક્રિયોદ્ધાર કરી પરિગ્રહ છોડ્યો. એકવાર અકબર બાદશાહે વિદ્વાન જૈનાચાર્ય બાબત પૂછપરછ કરી ત્યારે આ. જિનચન્દ્રસૂરિનું નામ એને આપવામાં આવ્યું. અકબરે પોતાના મંત્રી કર્મચંદ બચ્છાવત દ્વારા સૂરિજીને દિલ્હી પધારવા આમંત્રણ આપ્યું. ખંભાતથી વિહાર કરી વિ. સં. ૧૬૪૮માં ફા. સુ. ૧૨ના લાહોરમાં બાદશાહને મળ્યા. બાદશાહને ઉપદેશ આપ્યો. પર્યુષણની અમારીનાં ફરમાન તો જગદ્ગુરુ હીરસૂરિ મ.ને અપાયાં હતાં. આ. જિનચન્દ્રસૂરિએ ચોમાસી અઠ્ઠાઈના દિવસોમાં અમારીનું ફરમાન મેળવ્યું. આ ઉપરાંત નવરંગખાને દ્વારકાના જૈન અને હિંદુ મંદિરોની કરેલી તોડ-ફોડ બાબત ફરિયાદ કરી. બાદશાહે તુરત જ ફરમાન બહાર પાડ્યું કે શત્રુંજય વિ. સર્વ જૈન તીર્થો કર્મચંદ્ર મંત્રીને હું સોપુ છું. આ તીર્થોની રક્ષા કરવી. અકબર બાદશાહ સાથે આ. જિનચન્દ્રસૂરિના શિષ્ય ક stri णमे આચાર્યપદ પ્રાપ્ત કરી આ. જિનચંદ્રસૂરિ બન્યા. વિ. સ. चारित्तस्स ને ll નારસ माणस्स "'Ti Page #132 -------------------------------------------------------------------------- ________________ જૈન તામયંત્ર ભંડાર F રિદ્ધિસિદ્ધિસુખશાંતિપ્રદાયક મહાપ્રભાવશાળી મહામંગલકારી તાંબાના જૈનયંત્રમાટે જૈન ધર્મના તમામ પ્રકારના તાંબાનાયંત્ર વસાવવા માટે ભારતભરના સફળ શ્રી સંઘને નમ્ર વિનંતી જૈન તામ્રમંત્ર ભંડાર (મલાડ-પૂર્વ) તરફથી પ્રકાશિત થતા શ્રી સિદ્ધયુક્ર આદિ ૨૦૦ પ્રકારના મહામંગલકારી તાંબાના યંત્રો દેરાસરમાં, ઘરમાં, દુકાનમાં, ઓફિસમાં મુકવા માટે નાની મોટી સાઈઝમાં સુંદર અને આકર્ષક બોક્સ પેકીંગ શુદ્ધ અને અભિષેક કરેલા યંત્રો તથા ટ્રોફી, સન્માન પત્ર, કલરવાળા યંત્ર, તાંબાના યંત્ર, સ્ફટીકશ્રીયંત્ર,નવગ્રહયંત્ર, લક્ષ્મી યંત્ર, શીલાલેખ પટ્ટયંત્ર, પંચધાતુમેરુ શ્રીયંત્રજેવાયંત્રો અમારી પાસે મળશે. ૪ દેરાસરની દિવાલ ઉપર કાયમ માટેસ્થાપનાકરવામાટે રx૩ ફૂટના વિશાળકાયમહાયંત્રો ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. ૪ દેરાસરમાં પૂજનપીઠપર સ્થાપના કરવા માટે ૧૪૪૨૦ ઈંચના૧૪ગેજનાસ્ટેન્ડસાથે રેડી સ્ટોકમાં મળશે. 盛 જૈન તામયંત્ર ભંડાર F જાપ અને ધ્યાન માટે વર્ણ પ્રમાણે ના કલરમાં શ્રીનમસ્કાર મહામંત્ર નવપયંત્ર ચોવિસ તીર્થંકરયંત્ર વગેરે યંત્રો પ્રભાવના આપવામાટેપણ ઉત્તમ છે. 呀 શ્રીભક્તામર મહાયંત્ર તથા કલ્યાણ મંદિર મહાયંત્ર૪૪ તથા ૪૮ ગાથાના અલગ અલગ તથા સંયુક્ત યંત્રો નાની મોટી દરેક સાઈઝમાં મોટું ૧૪૪૨૦ ઈંચતથા નાનામાં નાનું ૬૪૮ ઈંચમાં મળશે. અંજનશલાકા તથા અર્હત મહાપૂજનના બધા યંત્રતૈયાર મળશે. ૪ વર્ષીતપ, નવપદઓળી, સીંધરસ્વાર્થામ અઠ્ઠમતપ, શંખેશ્વર-પાર્શ્વનાથ અઠ્ઠમતપ આદિ તપસ્યામાં પ્રભાવના માટેનાં યંત્રો મળશે. T શંખેશ્વર પાર્શ્વનાથજી, પદ્માવતીજી, સરસ્વતીજી, ર્માણભદ્રવિરજી, ર્માણભદ્રવિરજી, મહાકાલીજી, બે હાથીયુક્તલક્ષ્મીજી તા યંત્રની અંતમાં નવગ્રહ યુક્ત ૮૧X૮૧-૬૫૬૧ અંકવાળુ ૨૫૪૦ (ઈંચ) તથા નાનામાં નાનું ૯૪૧૩ (ઈય) વાળું વિજયપતાકમહાયંત્રમળશે. પતંગ લેનારને તેનું નામ યંત્ર નીચે કોતરી આપવામાં આવશે જે વર્ષો સુધી યાદગાર બની રહેશે. આસિવાયશ્રીસિદ્ધચક્ર મહાયંત્ર, શ્રી ઋષિમંડલ મહાયંત્ર, શ્રી ર્વિતિસ્થાનકયંત્ર,શ્રી ગૌતમસ્વામિ યંત્ર, ૬૮ અક્ષરતીર્થતંત્ર, ચિંતામણિયંત્ર, ઉવસગ્ગહરં યંત્ર, સરસ્વતી યંત્ર, પદ્માવતી યંત્ર, શ્રી યંત્ર, મહાલક્ષ્મી યંત્ર, વિજયપતાકા મહાયંત્ર, મંદિર યુક્ત મહાલક્ષ્મી યંત્ર, વિશા યંત્ર, કાલસર્પનાગપાષ યંત્ર, વ્યાપાર વૃદ્ધિ યંત્ર, સર્વતોભદ્ર યંત્ર, સર્વકાર્ય સિદ્ધિ યંત્ર, નવગ્રહ યંત્ર, ઘંટાકર્ણમહાવીરયંત્ર, નાકોડાભેરવયંત્ર, મણિભદ્ધવીર, શંખ યંત્ર, નાળીયેર યંત્ર, ચક્રેશ્વરીયંત્રવગેરે યંત્રો મળશે, ઇસ કોઈ ગુરૂ ભગવંત પાસે અમુલ્યયંત્રકાગળ ઉપર હોયતેને તાંબા ઉપર બનાવવું હોયતો અમને માર્ગદર્શન આપે તો અમે તેને સુંદર અને સ્વચ્છ અક્ષરોમાં આપના બજેટ અનુસાર તૈયર કરી આપશું તથા આપને કોઈપણ યંત્ર શુભ નક્ષત્રમાં વિ તથા ગુરૂ પુષ્ય નક્ષત્રમાં બનાવવુહોયતો બનાવી આપવામાં આવશે. પૂ. આચાર્ય ભગવંતોના જાપ માટે શ્રી સૂરિમંત્ર પટ્ટ તથા પંન્યાસજી ભગવંતો માટે વર્ધમાન વિદ્યાપટ્ટ ઓર્ડર પ્રમાણે બનાવી આપવામાં આવશે. ૨૦૦ થી અધિક પ્રકારના યંત્ર જોવા માટે તથા આપના ધરમાં વસાવવા તથા દેશસરમાં પધરાવવા માટે જૈન તાાયંત્ર ભંડારની અવશ્યઝુલાકાત લો અને અમૂલ્યયંત્રના દર્શન કરી જીવન ઘન્યબનાવો. જૈનાચા ભંડાર શાંતિભાઈ એ. શાહ મોબાઈલ : 9869003048 slo: (022) 2844 2942 / 2878 1939 / 2877 3917 ૧૨/૨ શામળા પાલરવબિલ્ડીંગ, રાણીસતી માર્ગ, કાઠીયાવાડ નવરાત્રી ચોક પાસે, મલાડ (પૂર્વ), મુંબઈ - ૪૦૦ ૦૯૭. Page #133 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૧છે. પ્રભાવશાળી પૂર્વધશે : મહિમાવંતા મહર્ષિઓ મુનિ વાત્સલ્યદીપ' કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ પરમતારક કૃપાનિધાન એવા શ્રી તીર્થંકર પરમાત્માઓ જીવમાત્રના કલ્યાણના આશયથી પોતાની પ્રથમ દેશનામાં ચતુર્વિધ સંઘરૂપ તીર્થ અને તેના સંચાલક ગણધર ભગવંતોની સ્થાપના કરે છે. તત્ત્વજિજ્ઞાસા રૂપે પુછાયેલા ગણધર ભગવંતોના પ્રશ્નનો ઉત્તર પ્રભુ ફક્ત ત્રણ જ પદમાં ‘ઉપન્નઈ વા વિગમેઈ વા ધુવેઈ વા’ આપે છે અને ત્યારબાદ ગણધર ભગવંતોનાં મસ્તક પર વાસનિક્ષેપ કરે છે, જેના પ્રભાવે થયેલ જ્ઞાનાવરણીય Jકર્મના પ્રચંડ ક્ષયોપશમથી ગણધર ભગવંતો દ્વાદશાંગી રૂપ જિનાગમોની રચના કરે છે. બારે અંગોમાં બારમું દૃષ્ટિવાદ' નામનું અંગ સૌથી વિશાળ છે, જેની અંદર ચૌદ પૂર્વોનો સમાવેશ થઈ જાય છે. દૃષ્ટિવાદ' અંગના પાંચ વિભાગ છે : પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત, ચૂલિકા. તેમાંના ‘પૂર્વગત’ નામના વિભાગમાં જ ચૌદ પૂર્વોનો સમાવેશ થાય છે. તેમાંના પ્રથમ પૂર્વનું નામ “ઉત્પાદ પૂર્વ છે, જેમાં સર્વ દ્રવ્ય અને પર્યાયોના ઉત્પાદથી પ્રરૂપણા કરવામાં આવી છે. તેમાં ૧૧ કરોડ પદ છે. (પરંપરાના અભાવે ૧ પદનું પ્રમાણ અત્યારે જાણમાં નથી. ૧ પદ = ૫૧,૦૮,૮૬,૮૪૦ શ્લોક + ૨૮ અક્ષર એવું દ્રવ્યલોકપ્રકાશમાં મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી મ.સા.એ કહ્યું છે.) બીજું પૂર્વ અગ્રાયણી પૂર્વ છે, જેમાં સર્વે દ્રવ્યો, પર્યાયો અને જીવવિશેષોનું પરિમાણ જણાવવામાં આવ્યું છે. તેની સંખ્યા ૯૬ લાખ છે. ત્રીજા વીર્યપ્રવાદ પૂર્વમાં સંસારી જીવનો, સિદ્ધના જીવો અને અજીવોનાં વીર્યવિષયક નિરૂપણ છે. તેમાં ૭૦ લાખ પદો છે. ચોથા પૂર્વનું નામ છે અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ, એમાં ૬૦ લાખ પદો છે. પાંચમું પૂર્વ, જેનું નામ જ્ઞાનપ્રવાદ છે. તેમાં મતિ વ. પાંચ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. તેની પદ સંખ્યા ૯૯,૯૯,૯૯૯ છે. છઠ્ઠા સત્યપ્રવાદ પૂર્વમાં સત્યવચનો, તેના ભેદો અને તેનાં વિરોધી અસત્યવચનોનું વર્ણન છે. તેમાં ૧,૦૦,૦૦,૦૦૬ પદો છે. સાતમું છે આત્મપ્રવાદ પૂર્વ, જેમાં અનેક નયોથી જીવ-આત્મા વિશેની વિચારણા કરવામાં આવી છે. તેમાં ૩૬ કરોડ પદો છે. આઠમા પૂર્વનું નામ કર્મપ્રવાદ છે. તેમાં જ્ઞાનાવરણ વગેરે આઠ કર્મો, તેના પ્રકૃતિ–સ્થિતિરસ-પ્રદેશ વ. ભેદોનું વિસ્તૃત વર્ણન છે. તેમાં ૧ કરોડ ૮૦ લાખ પદો છે. નવમા પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વમાં બધા જ પચ્ચખાણોનું વિસ્તારથી સ્વરૂપ કહ્યું છે. તેની પદસંખ્યા ૮૪ લાખ છે. દશમું પૂર્વ છે વિદ્યાપ્રવાદ, તેમાં અનેક વિદ્યાઓ, તેની સાધના, સિદ્ધિ વ.નું વર્ણન છે અને ૧ કરોડ ૧૫ હજાર પદો તેમાં છે. અગિયારમા અવંધ્ય નામના પૂર્વમાં શુભ ફળવાળા જ્ઞાન, તપ વ. અને અશુભ ફળવાળા પ્રમાદ વ.નું વર્ણન કરવામાં આવ્યું છે. જેનું પ્રમાણ ૨૬ કરોડ પદોનું છે. બારમું પૂર્વ છે પ્રાણાયુ, જેમાં જીવો અને તેના દશ પ્રાણો (પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય)નું નિરૂપણ કરાયું છે. તેમાં ૧ કરોડ ૫૬ લાખ પદો છે. તેરમા પૂર્વનું નામ ક્રિયાવિશાલ છે, જેમાં કાયિકી વગેરે ક્રિયાઓની વિસ્તૃત પ્રરૂપણા કરવામાં આવી છે અને ૯ કરોડ પદો વિશાળતા છે. ચૌદમું લોકબિંદુસાર પૂર્વ સર્વોત્તમ છે, જે સક્ષર-સંનિપાતલબ્ધિનું કારણ છે અને તેમાં સાડા બાર કરોડ ( પદો છે. ક્યાંક ૮મા, પૂર્વનું નામ સમયપ્રવાદ અને ૧૧મા પૂર્વનું નામ “કલ્યાણપણ કહ્યું છે. Jain Education Intemational Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ચતુર્વિધ સંઘ પ્રભુ તીર્થની સ્થાપના કરે ત્યારે સૌ પ્રથમ આ પૂર્વેના અર્થરૂપ ત્રિપદી કહે છે, તેથી તેને પૂર્વ’ એવું નામ આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીરે વર્ણવેલા સકળ શ્રુતજ્ઞાનનો જેમાં સમાવેશ થતો હતો તે ચૌદ પૂર્વનાં નામ ઉપર મુજબ છે. પ્રભુના નિર્વાણ પછી તેના જ્ઞાતા ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીજી રહ્યા અને તેમની પટ્ટપરંપરામાં શ્રી ભદ્રબાહુસ્વામીજી અર્થ સહિત તેના સંપૂર્ણ અંતિમ જ્ઞાતા રહ્યા. વિદ્યમાન ૪૫ જૈન આગમો તે ચૌદપૂર્વનાં અંશસ્વરૂપ જ્ઞાનવાહક ધર્મગ્રંથો છે. [‘પૂર્વના’ શ્લોક પ્રમાણની માહિતી પૂ. મુનિશ્રી મુક્તિવલ્લભવિજયજી મ.સા. પાસેથી પ્રાપ્ત થઈ છે.] આ લેખમાળા રજૂ કરનાર પરમ પૂજ્ય, શાંતમૂર્તિ, આચાર્ય ભગવંત શ્રી દુર્લભસાગર સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય, વિદ્વાન મુનિરાજશ્રી પ્રેમપ્રભસાગરજી મહારાજ સંસ્કારપ્રિય જૈન-જૈનેતર સમાજમાં ‘મુનિ વાત્સલ્યદીપ'ના નામે વિશેષ લોકપ્રિય છે. મૂળ ભાવનગર નજીક થોરડી ગામના વતની આ ગુરુશિષ્ય સંસારીપક્ષે પણ સંબંધિત થાય છે ઃ ૫. પૂ. આચાર્ય મહારાજ શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજના નાનાભાઈ શ્રી પ્રેમચંદભાઈ ત્રિભોવનદાસ શાહ અને તેમના ધર્મપત્ની શ્રીમતી પ્રભાવતીબહેનના સુપુત્ર એટલે મુનિ વાત્સલ્યદીપજી. જન્મ સં. ૨૦૧૪ના માગશર સુદિ ૬, બુધવારના રોજ ભાવનગરમાં થયો અને તેમણે પ.પૂ. આ.શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય તરીકે સં. ૨૦૨૬ના મહા સુદિ ત્રીજના સાબરમતી (અમદાવાદ) મુકામે સંયમમાર્ગ સ્વીકાર્યો અને નામાભિધાન થયું. ‘શ્રી પ્રેમપ્રભસાગરજી મહારાજ' આ નામ પાડવામાં પણ માતા-પિતાનાં નામની સ્મૃતિ જળવાઈ રહે તેવા હેતુથી નામ સ્થાપન થયું. પિતાશ્રીનું નામ પ્રેમચંદભાઈ અને માતુશ્રીનું નામ પ્રભાવતી બહેન-તેમાંથી નામ પડ્યું પ્રેમપ્રભસાગરજી' મહારાષ્ટ્ર. દીક્ષા સ્વીકારીને તેમણે ગુરુજનો તથા વિદ્યાગુરુજનોના સંગમાં રહીને અધ્યયનનો પ્રારંભ કર્યો. સતત વાચન અને અદ્ભુત ગ્રહણશક્તિ ધરાવતા આ મુનિવર ‘વાત્સલ્યદીપ’ના નામે સુવિખ્યાત થઈ ગયા. આ ઉપનામનું કારણ પૂછતાં મુનિશ્રી કહે છે : “નાનપણમાં લેખો લખવાની શરૂઆત કરી ત્યારે કોઈ જાણે અને વખાણ કરે ત્યારે સંકોચ થતો હતો તેવા સમયે સાગરજી મહારાજના સમુદાયના પૂ.પં.શ્રી અભયસાગરજી મહારાજે શંખેશ્વરથી પાટણના વિહાર દરમિયાન હારીજમાં આ નામ પસંદ કર્યું અને તે નામે લખવાની શરૂઆત થઈ અને પછી તો તે જ નામ ચલણી થઈ ગયું!” લગભગ ૪૦ પુસ્તકોનું જેમના હાથે સર્જન થયું છે તેવા અને પ્રસિદ્ધવક્તા, જૈન ધર્મ અને સાહિત્યના ઊંડા અભ્યાસી પૂજ્ય મુનિશ્રી વાત્સલ્યદીપજી મ.સા. દ્વારા રજૂ થતી પ્રભાવશાળી પૂર્વધરો અને મહિમાવંતા મહર્ષિઓની આ લેખમાળા વાંચતાં આપણને તે ચિંતનની દિશામાં દોરી જાય છે. -સંપાદક થયો. પ્રથમ શ્રુતકેવળી, પ્રથમ ચૌદ પૂર્વધર શ્રી પ્રભવસ્વામીજી રાજકુમાર પ્રભવનો જન્મ વીર નિર્વાણ પૂર્વે ૩૦માં વિંધ્યાચલ પર્વતની ગોદમાં વસેલા જયપુરને સુખ, શાંતિ અને સમૃદ્ધિ વર્યાં હતાં. જયપુરનરેશને બે પુત્રો હતા. રાજકુમાર પ્રભવ પરાક્રમી અને લોકપ્રિય હતો કિંતુ કોને ખબર કેમ, તેણે પિતાનો પ્રેમ પ્રાપ્ત કર્યો નહોતો. મહારાજાનો લાડકવાયો પુત્ર For Private હતો નાનો રાજકુમાર અને રાજા-રાણી ઇચ્છતાં હતાં કે નાનો જ મહારાજા બને! રાજકુમાર પ્રભવે આ વાત જાણી અને તેનું બંડખોર મન ધ્રૂજ્યું. તે જયપુર છોડીને જંગલમાં ચાલ્યો ગયો. ૫૦૦ ચોરોની ટોળી જમાવી. એ ચોરસમૂહનો નાયક બન્યો. તેને બે દૈવીવિદ્યાઓ પણ પ્રાપ્ત હતી. અવસ્વાપિની અને તાલોદ્ઘાટિની. એક વિદ્યાથી તે નિંદ્રા પ્રસરાવતો અને બીજી વિદ્યાથી ગમે તેવાં મજબૂત તાળાં ખોલી નાખતો. પ્રભવ ચોરનો સર્વત્ર હાહાકાર ફેલાઈ રહ્યો. Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૧૯ પ્રભવ તેમની ટોળી સાથે એકદા રાજગૃહી પહોંચ્યો. આવાસની બહાર ઊભેલા ૫૦૦ ચોરોએ દૂરથી પડઘો રાજગૃહીમાં શ્રેષ્ઠી ઋષભદત્તના મહેલમાં જંબુકમારના પાડ્યો : “અમારા સ્વામીની સાથે અમે પણ સંયમી બનીશું.” લગ્નની પ્રથમ રાત્રિની ઉલ્લાસભરેલી શાંતિ હતી. જંબૂકુમાર ૮ જંબૂકમારે સૌના વૈરાગ્યને પુષ્ટ કરતો ઉપદેશ આપ્યો. કન્યાઓને પરણીને આવ્યો હતો પણ તેણે તો શયનખંડમાં અનેક દૃષ્ટાંતો કહ્યાં. સૌનો મોહાનુબંધ ક્ષીણ થયો, દીક્ષાના માર્ગે વિલાસની જગ્યાએ સંયમસાધનાની વાતો માંડી હતી. કોડભરેલી સૌ ઉન્નત થયા. આઠેય કન્યાઓ સમક્ષ તેણે કહ્યું કે, “મારે દીક્ષા લેવી છે, મને સંમતિ આપો!” વિ. સ. પૂર્વે ૪૭૦. પાંચમા ગણધર અને વિદ્યમાન એ સમયે પ્રભવ ચોર ઋષભદત્ત શ્રેષ્ઠીના આવાસે સકળ જૈન સંઘના સદ્દગુરુ, પ્રભાવશાળી શ્રી સુધર્માસ્વામીજી પહોંચ્યો. આજે એને એવી લૂંટ કરવી હતી કે હવે બીજે ક્યાંય પાસે આર્ય પ્રભવે ચોરસમૂહ સહિત દીક્ષા લીધી. તે સમયે તેમની ભટકવું ન પડે! તેણે અવસ્થાપિની વિદ્યા અજમાવી અને વય ૩૦ વર્ષની હતી, જંબૂકમારની વય ૧૬ વર્ષની હતી. ઝડપભેર મહેલમાં ચઢી ગયો પણ આશ્ચર્ય! સાતમા માળના પરિશિષ્ટ પર્વના ઉલ્લેખ મુજબ, જંબૂસ્વામીના દીક્ષા લીધાના એક ખંડમાંથી અવાજ આવતો હતો. એણે ફરી વિદ્યા અજમાવી, બીજા દિવસે પ્રભવસ્વામીની દીક્ષા થઈ હતી. શ્રી પણ એ જ આશ્ચર્ય! એ ધ્વનિ ચાલુ જ હતો! પ્રભવસ્વામીજી, પાંચમા ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીજીના એનો અર્થ એ કે પોતાની વિદ્યા અહીં કામમાં આવી શિષ્ય બન્યા હતા. નથી! અપ્રમત્ત સંયમી, પ્રખર મેઘાવી, પ્રકાંડ જ્ઞાની અને ઉત્કૃષ્ટ પ્રભવે એ ખંડમાં કાન માંડ્યા તો વળી નવું આશ્ચર્ય, પુણ્યશાળી એવા શ્રી પ્રભવસ્વામીજીએ, આર્ય જંબુસ્વામીજીના એમાંથી તો વૈરાગ્યની વાતો સંભળાતી હતી! નિર્વાણ પછી વિ. સ. પૂર્વે ૪૦૬માં શ્રમણસંઘના નાયકનું પદ અને પ્રભવનો આત્મા જાગી ગયો. જે માનવી, લગ્નની સંભાળ્યું. પ્રથમ રાત્રિમાં વૈરાગ્યને સંભારે એને મારી ક્ષુદ્ર વિદ્યાનો સ્પર્શ આચાર્યશ્રી પ્રભવસ્વામીજી ભગવાન મહાવીરના ક્યાંથી થાય? શાસનના સર્વપ્રથમ શ્રુતધર, ચૌદપૂર્વના જ્ઞાતા, યુગપ્રધાન અને પ્રભવને પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. રે, જેની પાસે અણિશુદ્ધ સંયમી મહાપુરુષ હતા. વિ. સ. પૂર્વે ૩૯૫માં ૧૧ ખૂબ ધન, સમૃદ્ધિ છે તે ત્યાગ કરવા માંગે છે ને હું તેને ત્યાં વર્ષનું યુગપ્રધાન પદ અને ૧૦૫ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય પૂર્ણ કરી ચોરી કરવા આવ્યો છું? દેવલોક પામ્યા. એ શાંતિથી ત્યાં જ ઊભો રહ્યો. એમની પાટે આવ્યા આચાર્યશ્રી શäભવસૂરિજી પ્રાતઃ કાળ થયો. મહારાજ : સંયમ અને જ્ઞાનના અવતાર. યુવાન જંબૂકુમાર પોતાની આઠેય સ્ત્રીઓ સાથે બહાર * દશવૈકાલિક સૂત્રકાર, ચૌદ પૂર્વધર નીકળ્યો. લગ્નની પ્રથમ રાતે, જંબૂકુમારની વાતો સાંભળીને આઠેય સંસ્કારી કન્યાઓએ કહ્યું હતું : “હે સ્વામી, અમે તમારી શ્રી શય્યભવસૂરિજી મહારાજ જેમ દીક્ષા ગ્રહણ કરવા માંગીએ છીએ.” જન્મે બ્રાહ્મણ, કર્મે મહાન જૈનાચાર્ય શ્રી શય્યભવપૂર્ણિમાની એ રાત, હજાર હજાર ચન્દ્રમાના તેજથીય વધુ સૂરીશ્વરજી મૂળ રાજગૃહીના હતા. વત્સ ગોત્રમાં જન્મેલા આર્ય છલકાઈ ઊઠી. શથંભવ સમર્થ વિદ્વાન, વેદના જ્ઞાતા, અનુષ્ઠાનોના જાણકારી શયનખંડની બહાર નીકળતાં જ જંબુના પગમાં અને મહાપંડિત હતા. પડીને પ્રભવ ચોરે કહ્યું કે “હે કુમાર, તમે સાચું ધન, શ્રમણ ભગવાન મહાવીરની પરંપરાના ત્રીજા પાટવી, યૌવન અને જીવન પામ્યા છો. હું પ્રભવ ચોર છું. તમારે પ્રથમ યુગપ્રધાન, ચૌદ પૂર્વી આચાર્યશ્રી પ્રભવસ્વામી ૯૪માં વર્ષે ત્યાં ચોરી કરવા આવ્યો હતો પણ તમે જ મારું જીવન આચાર્ય પદે પ્રસ્થાપિત થઈને સર્વત્ર જૈનશાસનની પ્રભાવના કરતા વિહરી રહ્યા હતા, કિંતુ તેમના મનમાં સતત ચિંતા હતી ચોરી લીધું છે. હું પણ તમારી સાથે દીક્ષા ગ્રહણ કરીશ.” Jain Education Intemational Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ચતુર્વિધ સંઘ કે પોતે જૈનશાસનની ધુરા કોને સોપે? એ સમયે તેમણે જોયું મનક આઠ વર્ષનો થયો ત્યારે, પિતા વિશે જાણવાની કે, રાજગૃહીમાં યજ્ઞ કરાવી રહેલા શ્રી શય્યભવને પ્રતિબોધ જિજ્ઞાસાથી માતાની સંમતિ વિના ચાલી નીકળ્યો અને ચંપાનગરી કરવો જોઈએ. એમણે બે મુનિઓને સમજાવીને યજ્ઞના સ્થળે પહોંચ્યો. શ્રી શય્યભવસૂરિજી ત્યાં હતા. તે બાળકની વાત પરથી મોકલ્યા. જાણી ગયા કે આ તો પોતાનો સંસારી પુત્ર છે અને તેમને શોધવા યજ્ઞસ્થળે જૈનમુનિઓનું અપમાન કરવામાં આવ્યું પણ આવ્યો છે! એમણે બાળકને સ્નેહથી પોતાની પાસે સંભાળી તેનાથી વિચલિત થયા વિના એ શ્રમણો બોલ્યા : “મણો છું, લીધો ને સાચવ્યો ને કહ્યું કે “શäભવ પોતાની જેવા જ દેખાય કરો છું તત્ત્વ ન જ્ઞાયતે પર '–અહો, એ કેવી કષ્ટની વાત છે! યથાસમય જરૂર મળશ, તુ હમણા દીક્ષા લઈ લે!” છે કે કોઈ તત્ત્વ જાણતું નથી! મનકે દીક્ષા લીધી. આ વાક્ય ચિનગારી બની ગયું. આર્ય શäભવે આ શ્રી શય્યભવસૂરીશ્વરજી સર્વશાસ્ત્રોની જેમ, હસ્તરેખાના શબ્દો સાંભળ્યા ને વિચારમાં ડૂબ્યા કે, હું તત્ત્વ જાણતો નથી? પણ જ્ઞાની હતા. એમણે મનકમુનિનો હાથ જોઈને જાણ્યું કે આનું આ જૈન સાધુઓ હતા, તેઓ અસત્ય ન બોલે! જો હું જે કરું આયુષ્ય તો છ જ મહિનાનું બાકી છે! અને આ બાળમુનિ, છું તેમાં તત્ત્વ નથી, તો તત્ત્વ ક્યાં છે? શાસ્ત્રોના અભ્યાસ વિના દેહ છોડી દે તે કેમ ચાલે? અને, છ એ ખુલ્લી તલવાર સાથે પોતાના અધ્યાપક પાસે પહોંચ્યા. મહિનામાં ચૌદપૂર્વ તે શી રીતે ભણશે? એમણે ત્રાડ નાખીને કહ્યું કે, “પંડિતજી, જે તત્ત્વ છે, જે સત્ય એમણે ચૌદપૂર્વમાંથી ઉદ્ધરણ કરીને શ્રી “દશવૈકાલિક છે, તે કહો.” સૂત્ર'ની રચના કરી. શ્રી મનકમુનિને તેનું અધ્યયન કરાવ્યું. આ પંડિતે ગભરાઈને કહ્યું કે, “યજ્ઞવેદીની નીચે ખોદજે, તેની સૂત્રમાં સર્વશાસ્ત્રોનો સાર હતો. નીચેથી જે મળે તે સત્ય હશે!” (૧. પરિશિષ્ટ પર્વ, સર્ગ ૩ ની નોંધ મુજબ, કાશનો પંડિતે કહ્યું તેમ પંડિત શäભવે કર્યું. યજ્ઞવેદીની નીચેથી સશપૂર્વી શ્રુતસાર સમુદ્ધરેત્ | ચતુર્દશ પૂર્વદરઃ પુનઃ વેન દેતુનારત્નમય શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા મળી! : અર્થાતું, સંપૂર્ણ ચૌદપૂર્વ કે દશપૂર્વના જ્ઞાતા, વિશિષ્ટ કારણથી પંડિત શર્થંભવ યજ્ઞનો ભાર કોઈને સોંપીને ક્ષણના ય પૂર્વોમાંથી વિશિષ્ટ સારને ઉધૃત કરે છે. વિલંબ વિના, સત્યની પ્રાપ્તિ માટે નીકળી પડ્યા. એ પહોંચ્યા દશવૈકાલિક સૂત્રમાં મુનિ જીવનની સ્થિરતા માટે આચાર્ય શ્રી પ્રભવસ્વામીજી પાસે. શ્રી પ્રભવસ્વામીજીએ તેમને આચારપાલનનું શ્રેષ્ઠ જ્ઞાન સમાયેલું છે. તેમાં દશ અધ્યયન છે જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું. એ સમજ્યા કે કોઈ પણ ધર્મનું અને તેમાં આદર્શ મુનિ જીવન કેવું ઉચ્ચકોટિનું હોય અને તે કેવી મૂળ દયા છે અને દયાથી જ આત્મકલ્યાણ થાય છે. શવ્યંભવે રીતે મોક્ષદા બની રહે છે તેનું સ્વરૂપદર્શન કરાવવામાં આવ્યું છે. તત્પણ તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. આ સૂત્ર પ્રત્યેક મુનિઓ માટે ઉપયોગી પુરવાર થયું છે. શ્રી ભદ્રબાહુસ્વામીજીની નિયુક્તિ અનુસાર, આ સૂત્રનું ચોથું વીરનિર્વાણ સં. ૬૪મું વર્ષ ચાલતું હતું. શäભવ ૨૮ અધ્યયન, આત્મપ્રવાદ પૂર્વમાંથી, પાંચમું અધ્યયન કર્મપ્રવાદ વર્ષની યૌવનવયમાં હતા. પૂર્વમાંથી, સાતમું અધ્યયન સત્યપ્રવાદ પૂર્વમાંથી અને બાકીનાં સંયમનાં તપ અને જપ અને જ્ઞાનનાં આકરાં ચઢાણ અધ્યયનો નવમ પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ધત કરેલાં ચડતાં તેઓ પણ ચૌદપૂર્વના પારગામી થયા. શ્રી પ્રભવ છે. દશવૈકાલિક સૂત્રની સાથે સંયુક્ત રઇવક્કા અને વિવિચર્ચા સ્વામીજીએ તેમને, વિ. સં. પૂર્વે ૩૯૭માં આચાર્ય પદારૂઢ કર્યા. નામની ચૂલિકાઓ પણ છે. આ બંને ચૂલિકાઓ સંયમમાં પ્રમાદી પંડિત શયંભવે દીક્ષા ગ્રહી ત્યારે તેમનાં પત્ની ગર્ભવતી | મુનિઓને સ્થિર કરવા માટે આલંબનરૂપ છે. આ બંને ચૂલિકાઓ હતાં. પંડિત શયંભવે દીક્ષા લીધી જાણીને તે સ્ત્રી દુઃખી હતી. પાછળથી ઉમેરાઈ હોય તેમ જણાય છે, કેમકે શ્રી શય્યભવલોકોને થયું કે શäભવ દૂર છે, આવું ન કરાય! સ્ત્રીઓ ગર્ભ વિશે સૂરિએ શ્રી દશવૈકાલિક સૂત્રમાં દશ અધ્યયન જ રચેલાં છે.) પૂછતી કે “કંઈ છે?” ત્યારે તે કહેતી : “મયણ” (કંઈક છે!) મનકમુનિએ તેનો અભ્યાસ કર્યો, અર્થ સમજીને ધર્મતત્ત્વ બાળકનો જન્મ થયો ત્યારે તેનું સૌએ નામ પાડ્યું, મનકા પામ્યા. યથાસમયે તેઓ કાળધર્મ પામ્યા. Jain Education Intemational Page #137 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૨૧ તે સમયે શ્રી શäભવસૂરિજીનાં નેત્રોમાં આંસુ આવ્યાં. ચૌદપૂર્વધર શ્રી યશોભદ્રસૂરિજી ચારિત્ર્યવાન, જિનશ્રુતના જ્ઞાતા તેમના પટ્ટશિષ્ય શ્રી યશોભદ્રસૂરિજી વિહ્વળ બની ગયા ત્યારે તથા ધર્મપ્રભાવક સાધુપુરુષ હતા. પહેલીવાર રહસ્યસ્ફોટ કરતાં શ્રી શય્યભવસૂરિએ કહ્યું કે, શ્રી યશોભદ્રસૂરીશ્વરજી વિશે અધિક માહિતી ઉપલબ્ધ “મનક મુનિ મારો સંસારી પુત્ર હતો.” નથી. તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં વિ. સં. પૂર્વે ૪૦૯માં થયો “!” સૌ સાધુઓએ કહ્યું, “અમને પહેલાં જાણ કેમ હતો. તેમનું ગોત્ર હતું તુંગિયાન અને તેઓ કર્મકાંડી પંડિત બન્યા ન કરી, ગુરુદેવ!” હતા. વેદના જાણનાર હતા અને ભાષાઓના વિદ્વાન હતા. માતા સરસ્વતીના કૃપાપાત્ર હતા તેઓને શ્રી શય્યભવસૂરીશ્વરજીનું શ્રી શäભવસૂરિજીએ કહ્યું, “હે વિનીત શિષ્યો, જો મેં આ પૂર્વે તમને સૌને આ વાત જણાવી હોત તો તમે તેનું વધારે એકદા ધર્મપ્રવચન સાંભળવા મળ્યું, આત્મા જાગ્યો, સંસાર છોડ્યો અને સંયમના પંથે વળ્યા. તપ, ત્યાગ અને ક્રિયા સાધતાં ધ્યાન રાખત, મનક મુનિ અધ્યયન કરી ને આત્મકલ્યાણ સાધી ગુરુજનની કૃપા મેળવી અને જૈન સંઘના નાની વયે-૨૨ વર્ષે ન શકત માટે મેં જાણ ન કરી!” નાયક થયા. સૌ સાધુઓ તે કલ્યાણભાવનાને પ્રણમી રહ્યા. પૃથ્વીતલ પર સૌરભની જેમ વિચરતા એમણે વિરાટ શ્રી મનકમુનિના શ્રેયાર્થે રચાયેલું “શ્રી દશવૈકાલિક સૂત્ર’ ધર્મપ્રભાવના કરી. સ્વયં તર્યા અને અનેકને તાર્યા. સંઘની વિનંતીથી શય્યભવસૂરિજીએ વિસર્જિત ન કર્યું. આ સૂત્ર કલ્પસૂત્રકાર, અંતિમ શ્રુતકેવળી, ચૌદ પૂર્વધર આજે પણ છે અને સાધુ-સાધ્વીઓ તેનો મંગળપાઠ કરે છે. પરિશિષ્ટ પર્વ અનુસાર, દીક્ષા ગ્રહણ સમયે શ્રી મનકમુનિ શ્રી ભદ્રબાહુસ્વામીજી આઠ વર્ષના હતા તે મુજબ વીર નિર્વાણ સં. ૭૨ ગણીએ તો, જૈનસંઘના પ્રભાવશાળી અને પુણ્યશાળી આચાર્યોમાં આચાર્ય શ્રી પ્રભવસ્વામીનો સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. ૭૫ માં - જેમની ગણના થાય છે તેવા આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી સમર્થ થયો હતો એટલે મનકમનિની દીક્ષા, સ્વર્ગગમન અને યુગપ્રધાન હતા. તેમનો જન્મ વીર નિર્વાણ સં. ૧૦૪ (વિ. સં. દશવૈકાલિક સૂત્રની રચનાના સમયે શ્રી પ્રભવસ્વામી વિદ્યમાન પૂર્વે ૩૬૬)માં થયો હતો. તેમના વતનનો ઉલ્લેખ પ્રતિષ્ઠાનપુર હતા, તેમ માની શકાય. તરીકે મળે છે પણ તે આ ઉત્તર ભારતીય કે દક્ષિણ ભારતીય કે અન્ય ક્ષેત્રીય છે તેની માહિતી ઉપલબ્ધ નથી. શ્રી શäભવસૂરીશ્વરજી, જૈનશાસનના પ્રભાવક અને યુગપ્રધાન આચાર્ય મહારાજ હતા. ૨૮મા વર્ષે દીક્ષા ગ્રહીને શ્રી ભદ્રબાહુસ્વામી બ્રાહ્મણ હતા, પ્રાચીન ગોત્રીય હતા. ૩૯મા વર્ષે આચાર્ય પદારૂઢ થયા. ૩૪ વર્ષનું કુલ સંયમી જીવન મહાન જૈનાચાર્ય શ્રી સંભૂતિવિજયજીના નાનાભાઈ હતા અને જીવીને ૬૨ વર્ષની વયે વીરનિર્વાણ સં. ૯૮માં સ્વર્ગવાસ પામ્યા. પ્રકાંડ વિદ્વાન હતા. ૪પમાં વર્ષે તેમણે દીક્ષા લીધી. આચાર્ય શ્રી જૈનશાસનમાં સર્વપ્રથમ તેઓ પૂર્વમાંથી શ્રુતસારનું સંકલન સંભૂતિવિજયજી પછી તેમણે વી. નિ.સં. ૧૫૬માં આચાર્ય પદ કરનાર બન્યા. પ્રાપ્ત કર્યું. દર્શનશાસ્ત્રો અને જ્યોતિષ વિદ્યાના તેઓ વિશેષ જ્ઞાતા હતા. નિર્મળ ચારિત્ર્યવાન, ચૌદ પૂર્વધર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીજી પટપરંપરામાં શ્રી શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મહારાજ પ્રભવસ્વામીજીથી પ્રારંભિત શ્રુતકેવળીની પરંપરામાં શ્રી ચારિત્ર્યસંપન અને મહાજ્ઞાની આચાર્યશ્રી યશોભદ્ર- ભદ્રબાહુસ્વામીજી અંતિમ પાંચમાં શ્રુતકેવળી છે. તેમના પછી સૂરીશ્વરજી જૈનશાસનના નાયક બન્યા ત્યારે માત્ર ૨૨ વર્ષની કોઈ, અર્થ અને મૂળ બન્નેથી સંપૂર્ણ ચૌદપૂર્વના જ્ઞાની થયા નથી. નવયુવાન વયના હતા. શ્રી મહાવીર સ્વામી પટ્ટ પરંપરાના ત્રીજા તેમનું શ્રુતજ્ઞાન અપૂર્વ હતું. તેઓ ભવિષ્યને હસ્તકમલવતું શ્રત કેવળી, ૫૦ વર્ષ સુધી જૈનશાસનનું સુદીર્ધ અને યુગપ્રધાન જોઈ શકતા હતા. વિદ્યમાન ૪૫ આગમોમાં છેદ સૂત્રોનું મહત્ત્વ પરંપરામાં સૌથી વધુ શાસનનું નેતૃત્વ કરનાર શ્રી યશોભદ્ર- ઘણું છે. આચારશુદ્ધિ સંબંધિત વિધિવિધાનો તેમાં સૂત્રરૂપે મળે સૂરીશ્વરજી પ્રભાવક આચાર્ય મહારાજ હતા. છે. છેદ નામના પ્રાયશ્ચિત્તના આધારે તે રચાયેલ છે. તેમાં, ચૌદ પૂર્વધારી શ્રી શäભવસૂરિજીના સુશિષ્ય અને ૧) દશાશ્રુતસ્કંધ, ૨) બૃહત્કલ્પ, ૩) વ્યવહારશ્રત, છેદસૂત્રોની Jain Education Intemational Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ચતુર્વિધ સંઘ રચના શ્રી ભદ્રબાહુ-સ્વામીની છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ અનેક આમ, શ્રી ભદ્રબાહુસ્વામીને અંતિમ શ્રુતકેવળી માનવામાં નિર્યુક્તિ રચી છે તેથી તેઓ નિર્યુક્તિકાર તરીકે પણ પ્રસિદ્ધ છે. આવે છે. પર્યુષણમાં વંચાતું અતિપ્રસિદ્ધ “કલ્પસૂત્ર' તેમની જ રચના છે. જીવનના ૬૨મા વર્ષે તેઓ આચાર્ય થયા. વી. નિ. સં. શ્રી ભદ્રબાહુ સ્વામી એક પ્રમાણિત અને મૂર્ધન્ય કથાકાર ૧૭૦ પછી ૭૬માં વર્ષે સ્વર્ગવાસ પામ્યા. શ્રી ભદ્રબાહુપણ હતા. તેમણે પ્રાકૃત ભાષામાં સવા લાખ શ્લોક પ્રમાણ “વસુદેવ સ્વામીજીને ૪ શિષ્યો હતા પણ તે પછી તેમની શિષ્યપરંપરા ચરિય’ પણ રચ્યું હતું કિંતુ આજે આ ગ્રંથ ક્યાંય પણ ઉપલબ્ધ આગળ વધી નથી. પછીનો શિષ્ય સમુદાય આચાર્યશ્રી સંભૂતિ નથી. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ગુરુદેવ શ્રી વિજયજીની પાટે શ્રી સ્થૂલિભદ્રજી આવ્યા અને તેમની પાટે શિષ્ય દેવેન્દ્રસૂરિજીએ પોતાના પ્રાકૃત “સંતિનાહ ચરિય’માં ઉપરોક્ત પરંપરા આગળ વધી. ગ્રંથનો પ્રશંસાસભર ઉલ્લેખ કર્યો છે. એમ કહેવાય છે કે પ્રાકૃતમાં કામવિજેતા, અંતિમ ચૌદ પૂર્વધર જ તેમણે જ્યોતિષવિદ્યાનો ગ્રંથ “ભદ્રબાહુસંહિતા' રચેલ, પણ તે પણ ઉપલબ્ધ નથી. જો કે તેના આધારે બીજા ભદ્રબાહુએ શ્રી સ્થૂલિભદ્રજી મહારાજ સંસ્કૃતમાં ‘ભદ્રબાહુસંહિતા’ રચેલ છે તે મળે છે. કામવિજેતા શ્રી સ્થૂલિભદ્રજીને જૈનસંઘમાં કોણ નહીં મૌર્ય વંશીય સમ્રાટ ચંદ્રગુપ્ત તેમના અનુયાયી હતા. તેણે જાણતું હોય? ઉત્કૃષ્ટ પુણ્યશાળી, જિનશાસનની શ્રુતપરંપરાના પાછળથી દીક્ષા પણ લીધી હતી. આ ચંદ્રગુપ્ત, કાર્તિક પૂર્ણિમાની અંતિમ ચૌદ પૂર્વધર, નિર્મળ ચારિત્ર્યવાન શ્રી સ્થૂલિભદ્રજી રાત્રે, સ્વપ્નમાં સોળ સ્વપ્નો જોયાં. આ સ્વપ્નોમાં તેણે એક બાર મહારાજની અપ્રતિમ પ્રતિભાને પામવા માટે વિરાટ કાવ્યો પણ ફણાવાળો નાગ પણ જોયેલો. આ સ્વપ્નોનું ફળ કથન કહેતાં શ્રી નાનાં પડે તેવું છે. - ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે “હવે બાર વર્ષનો દુષ્કાળ પડશે.” ગૌતમ ગોત્રીય શ્રી સ્થૂલિભદ્ર બ્રાહ્મણપુત્ર હતા. મગધની અતિ વિકટ અને વિકરાળ દુષ્કાળ પડ્યો. રાજધાની પાટલિપુત્રના મહામંત્રી શકટાલના મોટા પુત્ર સ્થૂલિભદ્રનો જન્મ વી. નિ. સં. ૧૧૬માં થયો હતો. નાના ભાઈનું તે સમયે શ્રી ભદ્રબાહુસ્વામીજી નેપાળ ચાલ્યા ગયા. ત્યાં નામ શ્રીમક. એમને સાત બહેનો હતી. તેમનાં નામ “ભરફેસર તેમણે મહાપ્રાણ ધ્યાનની બાર વર્ષીય સાધનાનો પ્રારંભ કર્યો. સજઝાય'માં કહ્યા મુજબ, યક્ષા, લક્ષદિના, ભૂતા, ભૂતદિના, દુષ્કાળની પૂર્ણાહુતિના સમયમાં શ્રી સ્થૂલિભદ્રજીની નિશ્રામાં સૌ સેણા, વેણા, રેણા જાણવા મળે છે. આ સાતેય બહેનો ઉત્કૃષ્ટ પ્રથમ અને ઇતિહાસપ્રસિદ્ધ શ્રમણ સંઘની પરિષદો મળી. તેમાં બુદ્ધિશાળી હતી. કોઈ એકવાર બોલે એટલે પહેલી બહેનને યાદ સકળશ્રુતજ્ઞાનનું સંકલન કરવામાં આવ્યું. ૧૧ અંગોનું સંકલન રહી જાય, એ જ વસ્તુ તે બોલે એટલે બીજી બહેનને અને તે થયું, પણ ૧૨મું દૃષ્ટિવાદ' કોઈને આવડતું ન હતું. મુજબ સાતમી વાર બોલાય એટલે સાતમી બહેનને યાદ રહી તે માટે પાટલિપુત્રના સંઘની વિનંતીથી નેપાળમાં જ તેમણે જાય! ભણવા આવેલા ૧૫૦ મુનિઓને ત્રણ વાચના આપવા માંડી. શકટાલ વિચક્ષણ મંત્રીશ્વર હતા. રાજખટપટોની એક વાચના ગોચરી પછી, બીજી ત્રણ વાચના સંધ્યા સમયે અને તીવ્રતાના લીધે મગધને સુરક્ષિત રાખવા માટે તેમણે નાના પુત્ર ત્રીજી ત્રણ વાચના પ્રતિક્રમણ પછી–એમ રોજ સાત વાચના શ્રીયક પાસે સામેથી પોતાની હત્યા કરાવી અને મોત માંગી આપવા માંડી પરંતુ તે અંતપર્યત ભણવા માટે શ્રી સ્કૂલિભદ્રજી લીધું! એક જ, ત્યાં રહી શક્યા. એકવાર, વર્ષો પછી સ્થૂલિભદ્રજીએ પણ પૂછ્યું કે એ સમયે યૂલિભદ્ર કોશાને ત્યાં વસતા હતા. કોશા સંસારની શ્રેષ્ઠ સૌંદર્યવંતી નારી હતી. સ્થૂલિભદ્ર અને કોશા “ભગવાન, હજી કેટલોક અભ્યાસ બાકી હશે?” શ્રેષ્ઠ સાંસારિક સુખો માણતાં હતાં, ત્યાં મગધના રાજસેવકે શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે, “હજી તો એક બિંદુ જેટલું આવીને સ્થૂલિભદ્રને મહારાજા યાદ કરે છે તેમ કહ્યું. શાસ્ત્રજ્ઞાન મેં કહ્યું છે, અને સમુદ્ર જેટલું બાકી છે!” સ્થૂલિભદ્રને રાજાએ મંત્રી બનવાનું ઇજન આપ્યું. શ્રી યૂલિભદ્રજી તેમની પાસેથી મૂળથી ચૌદ અને અર્થથી સ્થૂલિભદ્રએ પિતાના મૃત્યુનું કારણ જાણ્યું, રાજરમતોનું દસ પૂર્વે સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. વિશ્વ જાણ્યું અને મનમાં વૈરાગ્ય આવી ગયો. Page #139 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા તે સમયે આચાર્યશ્રી સંભૂતિવિજયજી સ્થૂલિભદ્રને મળ્યા. સ્થૂલિભદ્રે તેમની પાસે વી. નિ. સં. ૧૪૬માં દીક્ષા ગ્રહણ કરી. ૩૦ વર્ષની ભરયુવાન વયે સંયમના તપ, જપ શરૂ કર્યાં. મહાજ્ઞાની આચાર્યશ્રી સંભૂતિવિજયજી પાસે તેમણે ૧૧ અંગ સુધીનો શ્રુતાભ્યાસ કર્યો. બારમું દૃષ્ટિવાદ ચૌદ પૂર્વધર અને મહાપુણ્યશાળી આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીજી પાસે ભણ્યા. ચૌદ પૂર્વોમાં ૧૦ પૂર્વ અર્થસહિત અને ૪ પૂર્વ મૂળથી શ્રી સ્થૂલિભદ્રજી વિદ્યાગુરુ શ્રી ભદ્રબાહુસ્વામી પાસે ભણ્યા. જૈનશાસનના આમ, અંતિમ ચૌદ પૂર્વધર શ્રી સ્થૂલિભદ્રજી ગણાય છે. શ્રી ભદ્રબાહુસ્વામી પાસેથી તેમણે શીખેલા પાઠના સમયે શ્રી ભદ્રબાહુસ્વામીજીએ વાચનાઓ જ આપી હોઈ, વી. નિ. સં. ૧૬૦ની આસપાસ આ સર્વે મહત્ત્વપૂર્ણ વાચનાઓ થઈ તેમ ગણી શકાય. સ્થૂલિભદ્ર કોશાને ત્યાંથી નીકળ્યા પછી કોશા વિહ્વળ બની ગઈ. ગુર્વાશાથી સ્થૂલિભદ્ર તેને ત્યાં ચાતુર્માસ રહ્યા પણ જળમાં કમળની જેમ! એ વૈરાગ્યવાસિત મુનિવરના સંગમાં કોશા પણ પ્રતિબોધ પામી, સ્થૂલિભદ્ર મુનિએ તેનો પણ ઉદ્ધાર કર્યો. આવા જ્ઞાની અને સંયમી મુનિશ્રી સ્થૂલિભદ્રજી વી. નિ. સં. ૧૬૦માં આચાર્ય બન્યા. તેમને આર્ય મહાગિરિ, આર્યસુહસ્તિ જેવા પ્રતિભાવંત શિષ્યો પણ સાંપડ્યા. જીવનના અંત સમયે વૈભારગિરિ પર તેમણે ૧૫ દિનનું અણશણ કર્યું અને વી. નિ. સં. ૨૧૫માં કાળધર્મ પામ્યા. તેમના વિલયની સાથે જ અંતિમ ચાર પૂર્વે પણ વિલય પામ્યા. પૂર્વાચાર્યોએ જેમને ‘મંગલ' સ્વરૂપ કહ્યા છે એવા જિનશાસનના મહાન પ્રભાવક આચાર્યશ્રી સ્થૂલિભદ્રજી કદીય ભુલાશે નહીં. જિનકલ્પના સાધક, દશ પૂર્વધર શ્રી આર્ય મહાગિરિજી મહારાજ આચાર્ય શ્રી સ્થૂલિભદ્રજીના શિષ્ય આર્ય મહાગિરિજી ૧૦૦ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ધરાવનાર પરમસંયમી, પ્રખરજ્ઞાની અને નિરતિચાર ત્યાગના પાલક હતા. આચાર્યશ્રી સ્થૂલિભદ્રજીની પરંપરાને તેમણે યશસ્વી રીતે આગળ ધપાવી હતી. શ્રી સ્થૂલિભદ્રજી આચાર્ય શ્રી સંભૂતિવિજયજીના શિષ્ય હતા અને શ્રી ભદ્રબાહુસ્વામીજીના ઉત્તરાધિકારી હતા. આર્ય મહાગિરિજીએ તે મહાન વારસો પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યો હતો. For Private ૧૨૩ પ્રાયઃ વીર નિર્વાણ સંવત ૧૪૫માં જન્મેલા અને એલાપત્ય ગોત્રીય આર્ય મહાગિરિજી બ્રાહ્મણ હતા. તેમનું બાળપણ, પરિશિષ્ટ પર્વ આદિ ગ્રંથમાં જણાવ્યું છે તે મુજબ, • મહાન સાધ્વી, આર્યા યક્ષાની શીળી અને સંસ્કારી છાયામાં ઘડાયું હતું અને તે સાધ્વીના પુણ્ય સ્મરણમાં જ શ્રી મહાગિરિના નામ પૂર્વે ‘આર્ય’ જોડવામાં આવ્યું છે. આર્યા યક્ષાના માર્ગદર્શન હેઠળ શ્રી મહાગિરિજીની સર્વતોમુખી પ્રતિભા ખીલી ઊઠી હતી. ત્યાગી સાધ્વી તો ત્યાગનો પંથ જ શીખવેને! મહાગિરિજીએ ૩૦ વર્ષની ભરયુવાનવયે આચાર્ય શ્રી સ્થૂલિભદ્રજી પાસે દીક્ષા ગ્રહણ કરી. વી. નિ. સં. ૧૭૫નું એ વર્ષ હતું. તેઓ ગુરુવર્યના સાંનિધ્યમાં ૪૦ વર્ષ રહીને ૧૧ અંગો અને ૧૦ પૂર્વનું વિશિષ્ટ જ્ઞાન પામ્યા. શ્રી સ્થૂલિભદ્રજીના સ્વર્ગગમન પછી તેઓ વિ. નિ. સં. ૨૧૫થી ૨૪૫ સુધી ૩૦ વર્ષ પર્યંત યુગપ્રધાનપદે રહ્યા. આચાર્યશ્રી મહાગિરિજીના લઘુગુરુબંધુ હતા—આર્ય સુહસ્તિસૂરિજી. તેઓ પણ જ્ઞાની, ત્યાગી અને સંયમી આચાર્યપ્રવર હતા. શ્રી સુહસ્તિસૂરિજી પણ સાધ્વી યક્ષાના છત્ર તળે ઘડાયા હતા. આથી તેઓ પણ આર્ય સુહસ્તિજી નામે વિખ્યાત છે. એમ કહી શકાય કે મહાન સાધ્વી યક્ષાએ જૈનશાસનને બે મહાન આચાર્યોની ભેટ ધરી હતી! આર્ય સુહસ્તિજીએ પોતાના વડીલ ગુરુબંધુ શ્રી મહાગિરિજી પાસે ૧૧ અંગો અને ૧૦ પૂર્વેનું જ્ઞાન સંપાદન કરીને વિશિષ્ટ પ્રવચન શક્તિ પ્રાપ્ત કરી હતી. બન્ને ગુરુભાઈઓના દેહ જુદા અને આત્મા એક હોય તેમ રહેતા હતા, અને જૈનશાસનની પ્રભાવના કરતા હતા. આર્ય મહાગિરિજી નગર બહાર રહેતા તો આર્ય સુહસ્તિજી નગરમાં રહીને ધર્મપ્રભાવના કરતા હતા. સંઘનાયક શ્રી મહાગિરિજીએ જોયું કે સંઘનો ભાર આર્ય સુહસ્તિજી અપૂર્વ કુશળતાથી સંભાળે છે એટલે તરત તેમણે સંકલ્પ જાહેર કર્યો કે વર્તમાનકાળમાં જિનકલ્પ આચારનો વિચ્છેદ થયો છે પરંતુ તેના જેવું જ જીવન જીવવાથી એટલે કે તપ, જપ, ધ્યાન આદિ સાધવાથી વિશિષ્ટ રીતે કર્મક્ષય કરવો સંભવ છે માટે હવે હું તેમ જીવીશ.” શ્રી મહાગિરિજી ત્યાર પછી જંગલભૂમિમાં, સ્મશાનભૂમિમાં વિશેષ રહેવા માંડ્યા. તેમણે લોકસંપર્ક, માનસમ્માન તથા સુરુચિપૂર્ણ ભોજન વગેરેનો સંપૂર્ણ ત્યાગ કર્યો. આર્ય સુહસ્તિ સૂરિ તેમને અત્યંત ભક્તિથી પૂજતા પણ તેમણે તેવી ભક્તિનો સ્વીકાર કરવાની પણ અનિચ્છા દર્શાવી. Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ચતુર્વિધ સંઘા A, કલ્પસૂત્ર સ્થવિરાવલિમાં આર્ય મહાગિરિજીના આઠ કંડરીક અધ્યયનનો પાઠ કહ્યો હતો. એ તિર્ય-ભૂંભક કક્ષાનો મુખ્ય શિષ્યોનો ઉલ્લેખ મળે છે : ૧) ઉત્તર ૨) બલિસ્સહ ૩) દેવ હતો. એ દેવ ત્યાંથી ચ્યવને આજે સુનંદાના ભવનમાં પારણે ધનાઢ્ય ૪) આદ્ય ૫) કૌટિચ ૬) નાગ ૭) નાગમિત્ર ૮) ઝૂલતો હતો. તેણે ઉપર્યુક્ત ઉગારો સાંભળ્યા ને એ બાળક રોહગુખ. શાસન પ્રભાવક સાધુઓ હતા. આ સાધુઓની મનોમન ડોલી ઊઠ્યો : “અહો, મારા પિતા કેવા ભાગ્યશાળી સમયમર્યાદા જોતાં કદાચ તેઓ શિષ્ય-પ્રશિષ્ય પણ હોય. હશે? તેમણે ચારિત્ર સ્વીકાર્યું! તેમને ધન્ય હજો! મને પણ જિનકલ્પ સાધનાના સ્વામી, મહાપ્રભાવક આચાર્યશ્રી સંયમમાર્ગ પ્રાપ્ત થજો! ચારિત્ર્યથી મારો ઉદ્ધાર થજો!” આર્ય મહાગિરિસૂરિજી ૩૦ વર્ષનો ગૃહસ્થપર્યાય, ૭૦ વર્ષનો નાનકડા બાળકે મનમાં સમજણની ગાંઠ વાળી. દીક્ષાપર્યાય અને તેમાં ૩૦ વર્ષનો યુગપ્રધાનપદપર્યાય પાળીને હેતુપૂર્વક તે રડવા માંડ્યો. બંધ જ ન થાય. સૌ બધા 100 વર્ષનું સંપૂર્ણ આયુષ્ય પામીને દશાર્ણ (માલવ) દેશમાં ઉપાય કરે, રડવાનું બંધ ન થાય. એવા સમયે ધનગિરિ મુનિ આવેલા ગજેન્દ્રપદતીર્થ ઉપર વી. નિ.સં. ૨૪૫માં સ્વર્ગવાસ સુનંદાના ઘરે ગોચરી અર્થે આવ્યા. કંટાળેલી સુનંદાએ બાળકને પામ્યા. જ સાધુની ભિક્ષાની ઝોળીમાં મૂકી દીધો. સાધુ ચમક્યા : “આ દશ પૂર્વધર, યુગપ્રધાન જૈનાચાર્ય બાળક આપી તો દે છે, પણ પાછો નહીં મળે !” શ્રી વજસ્વામીજી મહારાજ સુનંદા બોલી : “ચાલશે, મને પાછો નથી જોઈતો!” સુકાળ સુલભ નહોતો, સાધુઓ વનમાં વિહરવાનું અને સાધુના હાથમાં રહેલી ઝોળી વજનદાર થઈ ગઈ. ગુર જનગણથી દૂર રહેવાનું પસંદ કરતા હતા. પ્રતિમાની પૂજાથી આર્ય સિહગિરિએ બાળકને ‘વજે' કહ્યો, ને સાધ્વીઓના પરમાત્મા સુધી પહોચાશે તેવી શ્રદ્ધા સમાજમાં પ્રગાઢ હતી, સંઘ ઉપાશ્રયમાં શ્રાવિકાઓને ઉછેરવા સોંપ્યો. અને સાધુઓમાં શ્રુતાભ્યાસની પ્રવૃત્તિ મંદ થઈ હતી, સંયમ અને અને વજનું રડવાનું ગાયબ થઈ ગયું! એ તો હસે છે, સંયમી સ્થળે સ્થળે નિત્ય પૂજાતા હતા તેવા સમયની વાત છે. રમે છે, સાધ્વીઓના મુખથી શ્રવણ કરીને અગિયાર અંગ કંઠસ્થ યુગપ્રધાન પૂર્વધર શ્રી વજસ્વામીજી તે સમયે થયા. જૈન કરી લે છે અને કિલ્લોલ કરે છે ! ધર્મના પ્રભાવક શ્રમણોમાં તેમનું મુખ્ય સ્થાન છે. જૈનસંઘના માતા સુનંદા વજને પાછો લેવા આવી. ધનગિરિ મુનિએ તેઓ ૧૮મા પૂર્વધર છે. ના કહી. વાત વધી પડી ને રાજદરબારે ગઈ. રાજાએ ન્યાય કર્યો વિ. સં. ૨૬માં તેમનો જન્મ થયો. માલવા દેશમાં : “માતા-પિતા બંને સૌની હાજરીમાં બોલાવે અને વજ જેની તુમ્બવન સંનિવેશ તેમનું ગામ. પિતાનું નામ ધનગિરિ, માતાનું પાસે જાય તેનો રહે!' નામ સુનંદા. સુનંદા અનેક મીઠાઈ લાવી ને રંગબેરંગી વસ્ત્રો લાવી ને સુનંદા જ્યારે ગર્ભવતી હતી તેવા સમયે જ ધનગિરિએ જાતજાતનાં રમકડાં લાવી પણ રે! વજ તે તરફ જોતો પણ આચાર્ય શ્રી સિહગિરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. સુનંદાના ભાઈએ નથી! મુનિ ધનગિરિએ રજોહરણ (ઓશો) બતાવ્યો ને વજ પણ દીક્ષા એ સમયે જ લીધેલી. આર્યસિંહગિરિ. આર્યસહસ્તિની દોડ્યો! એણે રજોહરણ હાથમાં લઈને નાચવા માંડ્યું! પરંપરાના અનેક કોટિક ગણના આચાર્ય હતા. ત્યાગી અને આર્યસિંહગિરિસૂરિએ તેજ સમયે તેને ભાવદીક્ષા આપી. તપસ્વી સંયમીઓનો એ ગણ હતો. વજની ઉંમર હતી ત્રણ વરસની! તુમ્બવન સંનિવેશમાં એ સાંજ ખુશીની ઊગી. એમ કહેવાય છે કે આજે પણ સાધુ-સાધ્વીજીઓ દીક્ષા સુનંદાએ પુત્રને જન્મ આપ્યો. એ શિશએ એ સમયે સ્વીકારતી વખતે રજોહરણ હાથમાં લેતાં જ હર્ષથી નૃત્ય કરી કોઈના શબ્દો કાનમાં ઝીલ્યા : “આ બાળકના પિતા દીક્ષિત ઊઠે છે તેનો પ્રારંભ ત્યારે થયો! બન્યા ન હોત તો આજે આનંદ-ઉલ્લાસનો પાર ન રહેત!” વજકુમારને ૮ વરસની વયે, વિ. સં. ૩૪માં દીક્ષા એ શિશુ પૂર્વજન્મમાં દેવ હતો. શ્રી ગૌતમસ્વામીજીએ અપાઈ. ૯ વરસની વયે તો તેઓ સૌને અંગસૂત્રોનો અભ્યાસ તેને અષ્ટાપદગિરિ પર પ્રતિબોધ કર્યો હતો, તેને “પંડરીક- કરાવતા હતા. પૂર્વજન્મના મિત્ર દેવે આવીને તેમની પરીક્ષા Page #141 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૨૫ કરીને ચારિત્ર્યમાં અપૂર્વ દઢતા જોઈને આકાશગામિની વિદ્યા તત્ત્વાર્થસૂત્રકાર, પ્રકાંડ પંડિત આપી. ઉત્તમ તપસ્વી, પ્રખર જ્ઞાની, કુશળ વક્તા, અપૂર્વ શ્રી ઉમાસ્વાતિજી મહારાજ ચારિત્ર્યવાન, પ્રભાવક જૈનાચાર્યના નામે શ્રી વજસ્વામીની કીર્તિ પ્રસરી રહી. નાની વયમાં તેઓ આચાર્ય પદારૂઢ થયા, પરંતુ જૈન શાસન હંમેશાં પ્રભાવક આચાર્ય ભગવંતોથી સંવત મળતી નથી. મગધ, માળવા, મધ્ય ભારત, ગુજરાત, સુશોભિત રહ્યું છે. પ્રભાવશાળી અને જ્ઞાની આચાર્યોની મહાન પરંપરામાં આચાર્ય શ્રી ઉમાસ્વાતિજીને સંભારવા પડે. શ્રી રાજસ્થાન અને છેક જગન્નાથપુરી સુધી તેઓ વિહરવા માંડ્યા. ઉમાસ્વાતિજીનું સ્થાન-માન અતિ વિશિષ્ટ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી વજસ્વામી જ્યાં પણ પધારતા ત્યાં ધર્મનો પ્રભાવ સ્વયં પ્રકટતો હેમચંદ્રાચાર્યએ “સિદ્ધહેમશબ્દાનુશાસન'માં તેમની પ્રશંસા હતો, સૌને આરાધનાના ભાવ થતા હતા. ઉમાસ્વાતિ સંહિતાઃ' (શ્રેષ્ઠ સંગ્રાહક ઉમાસ્વાતિ) તેવા શબ્દોમાં આચાર્યશ્રી વજસ્વામી પ્રતાપી સાધુપુરુષ હતા. કરી છે. પાટલિપુત્રમાં શ્રી વજસ્વામી પધાર્યા. પાટલિપુત્રના સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત, આગમગ્રંથોના વિરલ નગરશ્રેષ્ઠી ધનાવહની પુત્રી રૂક્ષ્મણી વજસ્વામીને નિહાળીને જ્ઞાની, શ્રેષ્ઠ દાર્શનિક ગ્રંથ “તત્ત્વાર્થસૂત્ર'ના સર્જક શ્રી મોહાંધ બની ગઈ. યુવાન, રૂપવાન, મનમોહક વજસ્વામીને ઉમાસ્વાતિનું વિરલ સભાગ્ય એ છે કે તેમને શ્વેતાંબર અને જોતાં જ રૂક્ષ્મણી તેમને પરણવાનો અભિગ્રહ કરી બેઠી, કિંતુ દિગંબર બને પરંપરા પોતાના માને છે અને તેમનો પરિચય વજસ્વામી મોહથી પર મહામુનિ હતા. એમણે રુક્ષ્મણીને પોતાની રીતે માને છે પરંતુ શ્વેતાંબર વિદ્વાનોએ તર્કબદ્ધ રીતે સદુપદેશ કરીને પાછી વાળી ને સંયમી સાધ્વીપદે પહોંચાડી! તેમની ગુરુપરંપરા શ્વેતાંબર સંબદ્ધ સિદ્ધ કરી છે. મહાપુરીમાં બૌદ્ધરાજાએ જૈનોને પર્યુષણમાં પુષ્પો ચૂંટવા પર શ્રી ઉમાસ્વાતિ રચિત “તત્ત્વાર્થસૂત્ર'ના ભાષ્યની પ્રશસ્તિ પ્રતિબંધ મૂક્યો! પુષ્પ વિના પ્રભુપૂજા કેમ થાય? વજસ્વામી અનુસાર, તેમના દીક્ષાગુર, આચાર્યશ્રી ઘોષનંદિ હતા. શ્રી આકાશમાં ઊડીને માહેશ્વરી નગરથી લાખો ફૂલ લઈ આવ્યા! ઘોષ નંદિ ૧૧ અંગસૂત્રોના ધારક હતા અને વાચનાચાર્ય શ્રી વજસ્વામીનો સર્વત્ર યશ પ્રસર્યો. શિવશ્રીના શિષ્ય હતા. શ્રી ઉમાસ્વાતિના વિદ્યાગુરુ ‘મૂલ' નામે યુગપ્રધાન શ્રી વજસ્વામીના સમયમાં બાર વર્ષનો દુકાળ વાચનાચાર્ય હતા. શ્રી “મૂલ” મહા વાચનાચાર્ય શ્રી મુંડપાદના પડ્યો હતો. એવા કુલ બે દુકાળ પડ્યા. જૈન સંઘની ધર્મભાવના પટ્ટધર હતા. શ્રી ઘોષનંદિ ઉચ્ચનાગરના શ્રમણ હતા. સદૈવ વર્ધમાન રહે તે માટે તેઓ સતત પુરુષાર્થશીલ રહ્યા અને “શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રને શ્વેતાંબર સંશોધકો-વિદ્વાનો નિશ્રાવર્તી સાધુઓને હંમેશાં શ્રુતાભ્યાસ કરાવતા રહ્યા. યુગપ્રધાન ઉમાસ્વાતિને શ્વેતાંબર આમ્નાય મુજબ ઉચ્ચ નાગર શાખાના માને આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિજી તેમની પાસે ભણ્યા હતા. વિ. છે તે મુજબ, તત્ત્વાર્થની ભાષ્યપ્રશસ્તિમાં ઉનાગર શાખાનો સં. ૭૮માં પ૨ વર્ષની વયે તેઓ યુગપ્રધાન કહેવાયા. સંપૂર્ણ ઉલ્લેખ છે અને તે પશ્ચાનુપૂર્વી ક્રમે ગણીએ તો કલ્પસૂત્રની અંગશ્રુતના તેઓ જ્ઞાતા હતા. જૈન પરંપરાના તેઓ ૧૦માં પૂર્વધર સ્થવિરાવલી પ્રમાણે, આર્ય સુહસ્તિના શિષ્ય સુસ્થિત, સુપ્રતિબદ્ધ, હતા. તેમના શિષ્ય ઇન્દ્ર દિન, તેમના શિષ્ય આર્યદિન અને બીજા બાર વર્ષના દુકાળના પ્રારંભે પોતાના શિષ્ય શ્રી આર્યદિનના શિષ્ય શાંતિશ્રેણિક હતા. શાંતિશ્રેણિકથી ઉચ્ચનાગર વજસેનસૂરિજીને આગાહી કહી : “હવે જ્યારે એક લાખ મુદ્રાના શાખાનો ઉદ્ભવ થયો. ભાષ્યની પ્રશસ્તિ ઉચ્ચનાગર શાખાનો ખર્ચે એક કુટુંબ જમે તેવી મોંઘવારી થશે તેના બીજા દિવસે સુકાળ ઉલ્લેખ કરે છે તે મુજબ, શ્રી ઉમાસ્વાતિ ગુરુપરંપરા આચાર્ય શ્રી સુહસ્તિસૂરિની સિદ્ધ થાય છે. આ સુહસ્તિસૂરિ, કામવિજેતા થશે માટે ધર્મમાં ચિત્ત રાખજો ને શ્રદ્ધાથી રહેજો.” તરીકે પ્રસિદ્ધ શ્રી સ્થૂલિભદ્રજી મહારાજના શિષ્ય હતા. એમ જ થયું. એમનું વચન સત્ય ઠર્યું. શ્વેતાંબર અને દિગંબર બને પોતાના જ ગણે એવા બીજા ભયાનક દુકાળના પ્રારંભે શ્રી વજસ્વામીએ, ૮૮ સાધુરત્ન જૈનશાસનમાં શ્રી ઉમાસ્વાતિ એકમાત્ર છે. દિગંબર વર્ષની વયે પર્વત પર જઈને અણશણવ્રત લીધું. દેહ ત્યાગ પછી પરંપરામાં તેમના ઉમાસ્વાતિ અને ઉમાસ્વામી એવાં બેનામ ઇન્દ્ર મહારાજાએ ત્યાં આવીને પ્રદક્ષિણા કરી, તેથી તે પર્વત જાણીતાં છે. દિગંબર ગ્રંથાનુસાર, ગૃધ્રપિચ્છ ઉમાસ્વાતિને રથાવર્ત' કહેવાયો. વિ. સં. ૧૧૪નું એ વર્ષ હતું. તત્ત્વાર્થના કર્તા કહ્યા છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ઉમાસ્વાતિનો પરિચય આમ છે ઃ ન્યગ્રોધિકા ગામ, કૌભિષણી ગોત્ર, માતાનું નામ ઉમા અને પિતાનું નામ સ્વાતિ. માતા–પિતાનાં નામને જોડીને તેમનું દીક્ષાનું નામ કર્યું ઉમાસ્વાતિ. વેદશાસ્ત્રોના વિદ્વાન અને સંસ્કૃતભાષાના પંડિત શ્રી ઉમાસ્વાતિ જિનપ્રતિમા નિહાળીને વૈરાગ્ય પામ્યા અને સાધુ બન્યા. તેમના સમયમાં વિદ્વાનોની ભાષા સંસ્કૃત હતી. જૈન આગમસૂત્રોના તલસ્પર્શી જ્ઞાતા શ્રી ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રનો આગમગ્રંથોમાં સારવીને અદ્ભુત ગ્રંથ સર્જી આપ્યો અને તેમની વિશિષ્ટતા પ્રસ્થાપિત કરી. ‘તત્ત્વાર્થ સૂત્ર’ અજોડ ગ્રંથ છે. ‘તત્ત્વાર્થ સૂત્ર' શું છે? ‘તત્ત્વાર્થ સૂત્ર' શ્રી ઉમાસ્વાતિની ભવ્ય કલ્પનાશક્તિનો અદ્ભુત નમૂનો છે. તેમણે જૈન ધર્મના સિદ્ધાંતોને, જૈન આગમગ્રંથોમાંથી સૂત્રરૂપે ચૂંટીને ‘તત્ત્વાર્થ સૂત્ર’ સ્વરૂપે સર્જન કર્યું છે. શ્વેતાંબર પરંપરા અનુસાર આજે પણ ‘તત્ત્વાર્થ સૂત્ર'નો સ્વાધ્યાય કરનાર એક ઉપવાસનું ફળ પ્રાપ્ત કરે છે. ‘તત્ત્વાર્થ સૂત્ર'માં જીવવિજ્ઞાન, જવિજ્ઞાન, જનનવિદ્યા, શરીરવિજ્ઞાન, માનવિજ્ઞાન, લોકવિજ્ઞાન, ભૂગોળ, ખગોળ, કર્મવિજ્ઞાન, મોક્ષ ઇત્યાદિ અનેક વિષયોનો ઉલ્લેખ છે. આવા અનેક વિષયોનો એકમાત્ર આ સારગ્રંથ છે અને શ્વેતાંબર તથા દિગંબર પરંપરામાં અલ્પપાઠભેદ સાથે સમાનભાવે સ્વીકૃત થયો છે. દિગંબર પરંપરા શ્રી ઉમાસ્વાતિને શ્રુતકેવળી તુલ્ય ગણે છે. સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર મોક્ષમાર્ગ છે તેવું સિદ્ધવચન ‘તત્ત્વાર્થસૂત્ર'માં મળે છે. જૈનદર્શનની અનેક માન્યતાઓનું પ્રતિપાદન તત્ત્વાર્થસૂત્રકાર તેમાં કરે છે. ‘તત્ત્વાર્થસૂત્ર’માં ૧૦ અધ્યાય છે અને તેમાં ૩૫૭ સૂત્રો છે. પ્રથમ ચાર અધ્યાયમાં ૧૫૮ સૂત્રો છે, તેમાં જીવ અને તેના ભેદો, દેવ અને નરક–ભૂમિ, ભૌગોલિક સ્થિતિનું નિરૂપણ છે. પાંચમા અધ્યાયમાં ૪૨ સૂત્ર છે, તેમાં ધર્માસ્તિકાય– અધર્માસ્તિકાય આદિનું નિરૂપણ છે. છઠ્ઠા અધ્યાયમાં ૨૭ સૂત્ર છે, તેમાં આસ્રવ તત્ત્વનું નિરૂપણ છે. સાતમા અધ્યાયમાં ૩૯ સૂત્ર છે, તેમાં સંવરતત્ત્વનું નિરૂપણ છે. આઠમા અધ્યાયમાં ૨૬ સૂત્ર છે, તેમાં કર્મતત્ત્વનું નિરૂપણ છે. નવમા અધ્યાયમાં ૪૭ સૂત્ર છે, ચતુર્વિધ સંઘ તેમાં નિર્જરા તત્ત્વનું નિરૂપણ છે. દસમા અધ્યાયમાં મોક્ષનું નિરૂપણ છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’નું સર્વાંગી વિલોકન કરતાં કહી શકાય કે તે જૈન શાસનનો આકર ગ્રંથ છે અને તેની રચનાથીજ જૈનદર્શનના દાર્શનિક સાહિત્યના નિર્માણનાં મંડાણ થયાં. ‘તત્ત્વાર્થ સૂત્ર’ જૈન ધર્મનો પ્રતિનિધિ ગ્રંથ છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ના વ્યાખ્યાગ્રંથોમાં ‘તત્ત્વાર્થાધિગમભાષ્ય' એ શ્રી ઉમાસ્વાતિની સ્વોપજ્ઞ રચના છે. તત્ત્વાર્થાધિ-ગમભાષ્ય'ની પ્રશસ્તિમાં ઉમાસ્વાતિનો સંક્ષિપ્ત જીવનપરિચય સાંપડે છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’ વિશે દિગંબર આચાર્યોએ ‘સર્વાર્થ-સિદ્ધિ’, ‘શ્રુતસાગરી’, ‘રાજવાર્તિક’, ‘શ્લોકવાર્તિક' આદિ ટીકાઓની રચના કરી છે. તત્ત્વાર્થની સૌથી મોટી ટીકાની રચના શ્વેતાંબર પરંપરક સિદ્ધસેન ણિની છે. આ ટીકાકાર સિદ્ધસેન ગણિ ‘તત્ત્વાર્થ ભાષ્ય’ની વૃત્તિની પ્રશસ્તિમાં પોતાને ભાસ્વામીના શિષ્ય ગણાવે છે. ભાસ્વામી આર્યદિત્નસૂરિના પ્રશિષ્ય અને આર્ય સિંહગિરિના શિષ્ય હતા. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ પણ ‘તત્ત્વાર્થ ભાષ્ય’ પર લઘુવૃત્તિની રચના કરી છે. તેમની આ વૃત્તિ લગભગ પાંચ અધ્યાયો પૂરતી છે. પછીની વૃત્તિની રચના તેમના શિષ્ય શ્રી યશોભદ્રસૂરિ અને તેમના શિષ્યે પૂરી કરી છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’ અને ભાષ્ય ઉપરાંત, ‘જંબુદ્વીપ સમાસ’, ‘પૂજા પ્રકરણ’, ‘શ્રાવક પ્રજ્ઞપ્તિ’, ‘ક્ષેત્રસમાસ', ‘પ્રશમરતિ પ્રકરણ' આદિની રચનાઓ પણ શ્રી ઉમાસ્વાતિની ગણાય છે. શ્રી ઉમાસ્વાતિએ ૫૦૦ ગ્રંથો રચ્યા હતા તેવી માન્યતા શ્વેતાંબર પરંપરામાં સ્વીકારાઈ છે. વિક્રમીય ૧૯મી સદીમાં થયેલા તપાગચ્છીય જૈનાચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ-શ્રી આત્મારામજી મહારાજે, શ્રી ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થ સૂત્ર'માં ક્યું સૂત્ર ક્યાં આગમમાંથી ઉદ્ધરિત કર્યું છે તેવું એક વિશિષ્ટ સંશોધન પણ પ્રકટ કર્યું છે. પં. સુખલાલજીએ તત્ત્વાર્થસૂત્રનો કરેલો ગુજરાતી અનુવાદ અને વિવેચન પણ અહીં સંભારવા ઘટે. પરંપરાગત સંશોધન અનુસાર શ્રી ઉમાસ્વાતિ વીર નિર્વાણ સંવત ૭૦૦ આસપાસ થયા હતા તેવું પ્રતિપાદિત થાય છે. hum Page #143 -------------------------------------------------------------------------- ________________ 300 सुन वैयावच्व जीवन चयां 10 पडिल के माद "देवसि प्रतिक्रमण पंच परमेष्ठि जाप धर्मलाभ चतुः क्षरण स्वीकार संधारा पोरिसि ज्ञान चारित्र में प्रेरणा Page #144 -------------------------------------------------------------------------- ________________ RESKजीसंगचा YAS प्रतिक्रमण TECH ध्यामा SAN द्वादशायर्तव वस्त्र पडिलहेण ELO, PC10620 - YOney दववदन स्वाध्याय पारिसि-पात्र पउिलहे. शुध्द आहारगवेधम Page #145 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સંયમજીવનને દીપાવનાશ મુનિભગવંતો પ્રસ્તુતકર્તા : ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિ જયદર્શન વિ. મ. સા. (નેમિપ્રેમી) તીર્થકર પરમાત્મા કેવળજ્ઞાનને ઉપાર્જી સર્વપ્રથમ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરે છે, કારણ કે તે જ શ્રીસંઘમાં તેમના આત્માએ પૂર્વભવોમાં ગુણો ઉપાર્જી આરાધનાઓ કરી આત્માને શુદ્ધ બનાવતાં તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું હોય છે. જો તેઓને પણ પૂર્વભવમાં કોઈ પણ તીર્થપતિનું શાસન ન મળ્યું હોત તો સ્વયં પણ સાધક બની સાધના કેમ કરી શકત? ગુણરૂપી સંતાનના જન્મ પછીનું જતન સંસ્કારી વાતાવરણમાં થાય, અને સતત આરાધકભાવના સિંચન દ્વારા ગુણછોડ ગુણવૃક્ષ અને ગુણફળમાં પરિણમે છે. પણ તે વાતાવરણને સર્જવાનું કામ શ્રીસંધનું છે. કારણ કે ભગવાનનો સંઘ એટલે ગુણરત્નોનો મેરૂ, ગુણોની ગહનખાણ, ગુણોની ગુપ્તપેટી અથવા ગુણોની ગંગા છે. વીતરાગી જિનદેવ દર્શિતમાર્ગની આરાધના કરનારા ગુણોના પૂજારી છે, ગુણોનું વર્ધન કરે છે. માટે પણ યેનકેન પ્રકારેણ ગુણવૃદ્ધિના મૂળભૂત એવા શ્રીસંઘની એકતા, સમન્વયતા, સૌજન્યતા તથા સમૃદ્ધિ માટે કદાચ આત્મબલીદાન પણ આપવું પડે તો તીર્થકરના શાસનની ધૂરા વહન કરનાર ભાવાચાર્યોએ તેવા મરણાંત કષ્ટને પણ વધાવ્યા છે. પોતાના ભોગે શાસનના ભાગમાં લાભ જણાયો હોય તો પૂર્વાચાર્યોથી લઈ મુનિવરોએ પણ ખૂબ વેક્યું છે અને શાસનની રક્ષા કરી છે. જગતશ્રેષ્ઠ જૈનધર્મ મૂઠી ઊંચેરો, શિરમોર અને સર્વોત્તમ છે. માટે પણ ખૂબ પૂજનીય, ઉપાસનીય અને આરાધનીય જ છે. શ્રીસંઘની ઉપમા માટે નંદીસૂત્ર આગમનું અધ્યયન ખાસ ઉપયોગી ગણાય. શ્રીસંઘ એટલે સંગઠન, આત્મીયતા, સામુદાયિક ભાવનાનો પરિચય. પત્થરના ખડક હોય છે, પણ હીરા-રત્નોના નહિ. તેમ દોષોનો દાવાનળ ચારેય તરફ છતાંય કયાંય તેને ઠારવા ગુણોની ગંગા પણ વહે છે. તે પવિત્ર ગંગાને કદીય મલીન ન થવા દેવા શાસન પામેલા સૌનું કર્તવ્ય છે કે આરાધના કરી શાસનહીલના દૂર કરીએ અને પ્રભાવના દ્વારા શાસનસેવા કરીએ. જેથી ભવોભવ જિનપતિનું જયવંતુ શાસન મળે. આત્માનું અનુશાસન વધે, અને પરંપરાએ સનાતન સુખાસન મોક્ષ મળે. શ્રીસંઘ રત્નાકર, ગુણનિધિ, રત્નપેટી કે સુમેરૂ તો ખરો જ પણ તે ઉપરાંત પણ શ્રીસંઘ માટે અનેકાનેક ઉપમાઓ આગમગ્રંથો, અને સુભાષિતોમાં દિખવા મળે છે. રત્નોના રોહણાલય, પુરુષોનો શણગાર, સૂર્યસમપ્રતાપી, મહામંગલકારી, કલ્પવૃક્ષ, ગુરુનો ગુરુ, જિનેશ્વરોને પણ પૂજ્ય તે શ્રીસંઘ સદા જય પામો. આ શ્રીસંઘમાં મુખ્ય રખેવાળ આચાર્ય ભગવંતો ઉપરાંત ઉપાધ્યાય અને સાધુ મહાત્માઓના જીવનકવનનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ જિનશાસનની આરાધના અને પ્રભાવનાની તવારીખ છે. આ મહામુનિઓને તેમના વિશિષ્ટ અને પ્રશસ્ય ગુણને આધારે જાણીને તેમના આરાધકપણાને શત શત વંદના કરીએ છીએ. અનેક ચિંતનશીલ મુનિવર્યો પૈકી એક પ્રખર લેખક, વ્યાખ્યાતા અને તપસ્વી મુનિરાજશ્રી જયદર્શનવિજયજી મહારાજસાહેબના પુણ્ય પરિચય પછી અમારા અગાઉના ગ્રંથોમાં અને હાલ આ શ્રી ચતુર્વિધ સંઘ:ગ્રંથ યોજનામાં શ્રમણ વિભાગમાં જિનશાસનની આગવી પ્રતિભાના કરાવેલ સ્પષ્ટ દર્શનમાં તેમના એક એક લેખ ભવિષ્યની પેઢીના માટે ધર્મમાર્ગના ભોમિયા બનવાની ગરજ સારે એવા લખાયેલ છે. પૂજ્યશ્રીને કુદરતી રીતેજ મળેલ મધુર કંઠ દ્વારા તેમના સ્તવનો અને સજઝાય સાંભળવા તે પણ એક લ્હાવો ગણાય છે. સાહિત્યની લાંબી દીર્ઘ સફરમાં સૌજન્યતા, સરળતા અને સમજદારી પૂર્વકનો પૂજ્યશ્રીનો સહયોગ અમને મળ્યો છે તે બદલ અમે પૂજ્યશ્રીના અત્યંત ઋણી છીએ. પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજસાહેબની આ પરિચયાત્મક લેખમાળામાં વિવિધ ગુણધારક શ્રમણોના જીવનનાં ભિન્ન ભિન્ન ગુણદર્શન દ્વારા સંયમ જીવનની યશોગાથાનું આલેખન થયું છે. - સંપાદક Page #146 -------------------------------------------------------------------------- ________________ હતો. ચોપશમ . અમુક નૈયા , ૧૩૦ ચતુર્વિધ સંઘ ૧ એક અનોખી ઘટના: મહાત્મા વજબાહ દર્શનથી પોતાને પાવન બનાવી વાજબાહુએ વંદનાદિ વિધિ પૂર્ણ થયે વજ જેવું કઠોર કાળજું બનાવી, નવા લગ્નનું નવું જીવન પરમાત્માએ સ્થાપેલ શ્રીસંઘના આરાધકો એટલે નકારી, સંયમની લગન દર્શાવતી પોતાની ભાવના સૌ સમક્ષ રજૂ ભગવાનના અનંતાગુણો પૈકી એકાદ ગુણાંશ મેળવી બનેલા કરી દીધી. ભાગ્યવાનો. પ્રભુ શાસનમાં બનતા પ્રસંગો, બનતી ઘટનાઓ અને થતી હકીકતોથી જૈનશાસનનો ઇતિહાસ જયવંતો છે. તેવા સાળા ઉદયસુંદરને બનેવીની મશ્કરી મોંઘી પડી. બાજુમાં પ્રસંગોમાંથી એક કથાવાર્તા છે નવપરણિત વર-વધૂની, જેમણે બનેવીને બોલાવી પોતાની બહેન માટેનો વિચાર કરી વિચારફેર સુખના સંસારમાં પણ અસારતાના દર્શન કરી શાશ્વત સુખના કરવા ભલામણ કરી. પણ ભલાઈના માર્ગે જઈ રહેલ ધામ મોક્ષમાર્ગના પુરુષાર્થ માટે જે પગલું ભર્યું તે આજે વજુબાહુએ મનોરમા માટે પણ સંયમનો જ સુખદ સથવારો અમરગાથા બનેલ છે. સૂચિત કર્યો. રાજકુમાર વ્રજબાહુ હજુ તાજા જ લગ્ન કરી નાગપુરની માતા ચૂડામણિ અને પિતા ઇભવાહનની ખાનદાન કન્યાને રાજપુત્રી મનોરમાને લઈ પોતાના મૂળસ્થાન અયોધ્યા તરફ જઈ ફક્ત ચકોર બનવા ટકોરની જરૂરત હતી. પોતાના નિમિત્તે રહ્યા હતા. રથમાં સારથિના સ્થાને મનોરમાનો મોટો ભાઈ પતિની પાવન ભાવના પૂરી થતા ન અટકે તેથી તે પણ રથમાંથી ઉદયસુંદર હતો. આગળ પાછળ બીજા-ત્રીજા વાહનોમાં ઉતરી. પતિના પગલે પગલે પ્રવજ્યા માટે પહેલ કરી. બેઉની વજબાહુના જાનૈયા મિત્રો અને રાજપરિવારના સદસ્યોનો કાફલો વાતમાં વજન હતું, તેથી હળુકર્મી ઉદયસુંદરના મનોભાવમાં પણ પરિવર્તન થયું, ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થતાં દીક્ષાનો ભાવ ઉદયમાં આવ્યો; અને અમુક સમય વીતી ગયે મંત્રણા થતાં રથની ગતિમાં પ્રગતિ હોવાથી નગરનો વિસ્તાર વીતી ગયો વજુબાહુના જાનૈયા પચ્ચીસ મિત્રો પણ મોક્ષાર્થી બની ગયા. કુલ અને મહા અટવી આવી. જ્યાંનું નૈસર્ગિક વાતાવરણ ભલભલાને અઠ્ઠાવીસની સંખ્યામાં દીક્ષા થઈ, અને સૌએ આત્મકલ્યાણ આકર્ષે તેવું રળીયામણું હતું. એકાંતિક આત્મકલ્યાણાર્થી એક સાધ્યું. મહાત્મા ત્યાં રહેલ એક ટેકરી ઉપર કાયોત્સર્ગ ધ્યાને ઊભા સાધના કરી રહ્યા હતા. તેમના દર્શન માત્રથી પાવન થવાય તેવી ૨ ઋણાનુબંધ પૂરા થયા: તેમની દેહકાંતિ હતી. - મહાત્મા સુકોશલ મુનિ રથમાંથી અચાનક તેમની ઉપર દૃષ્ટિ પડતાં વજબાહુના જીવનમાં જ્યારે વૈરાગ્યભાવના વાદળો જામવા લાગે છે મનોભાવમાં ધર્મલેશ્યા ઉત્પન થવા લાગી. રથ ઊભો રખાવ્યો ત્યારે જીવાત્માની સંસારલક્ષિતા અને સંસારપક્ષિતા પાતળી ને મહાત્માના દર્શન-વંદનનો લાભ લેવાની ઇચ્છા અભિવ્યક્ત પડવા લાગે છે. જે જીવમાં વૈરાગ્યરસ છોળછોળ ઊછળે તેના કરી. સાળા ઉદયસુંદરને વરરાજાની વર્તણુંક આશ્ચર્યપ્રદ લાગી. ભાવતરંગોને કોઈ અન્ય ઝીલી ન શકે, સંસારના રાગ-દ્વેષના રંગ-રાગના વાતાવરણનો લાભ લઈ મશ્કરી કરતાં સાળાએ રજૂપાશ તેને બાંધી ન શકે, ઉપસર્ગો-પરિષહો પણ અંતરાય બનેવી વાજબાહુને પૂછી લીધું કે શું દીક્ષા લેવાના ભાવ છે? પહોંચાડી ન શકે કે પ્રાણત્યાગનો ભય પણ તેમને સતાવી ન વજબાહુ લગીર ક્ષોભ પામ્યા વિના હસ્યા, તો ઉદયસુંદરે શકે. ફરી રમૂજ કરતાં કહ્યું કે થઈ જાઓ તૈયાર. હું પણ તમને દીક્ષા આત્મહત્યા જીવનની હતાશામાંથી ઉત્પન્ન થાય છે, જ્યારે અપાવવા સહાયક બનીશ. વજબાહુએ બીજી વાતને શુકનની આત્મસમર્પણ ધર્માત્માની ઉપજ છે, આવી તત્ત્વદૃષ્ટિવાળા અનેક ગાંઠ માની, સાળાને કહ્યું કે હું તો તૈયાર થઈ જઈશ પણ સહાયક પુરુષોત્તમોથી જિનશાસન શોભાયમાન છે. શાસનના અનેક બનવાનું વચન તમે પણ પાળી જાણજો. જવાહરોએ શાસનની કીર્તિધૃતિ ઉજ્વળ રાખી છે, જે પૈકીના ગમ્મતની વાત ગંભીર બની ગઈ. નાનપણથી સુસંસ્કાર બે સંયમીઓ છે મુનિરાજ કીર્તિધર અને મુનિરાજ સુકોશલ. અને સાધુ પ્રત્યેની ઉમદા લાગણીને કારણે વજબાહુમાં ઊંડી ઐતિહાસિક અયોધ્યાનગરીના રાજા કીર્તિધરને અચાનક ધર્મભાવના બેઠી હતી. જે સુંદર નિમિત્ત મળતાં ઉદય પામી. તેના વૈરાગ્ય થયો ને દીક્ષાની ભાવના પ્રગટી. રાણી સહદેવીના આગ્રહથી બધાય ટેકરીએ પહોંચ્યા, જ્યાં ગુણસાગર મુનિરાજનાં કામરાગ અને મંત્રીઓના આગ્રહથી રાજાની ઇચ્છા છતાંય અાવી. Page #147 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સંસારમાં રહેવું પડ્યું. પણ કાળક્રમે રાણી સહદેવીને પુત્ર થયો, જેને પતિની દીક્ષાનું નિમિત્ત માની રાણીએ બાળકને સંતાડી દીધો, જેથી રાજા કીર્તિધર દીક્ષા ન લે. છતાંય ગુપ્તચરોના માધ્યમથી ખાતરી થતાં જ નાના બાળ સુકોશલને રાજગાદી સોંપી રાજવીએ ચારિત્ર લીધું અને ગુરુ વિજયસેન સાથે રહી યોગક્ષેમ પામ્યા. પર્યાય અને પરિણતિ બેઉ વધતાં ગુર્વાશાથી એકાકી વિહારી બન્યા અને આત્મસત્વને વિકસાવવા લાગ્યા. વિચરણ કરતાં પુનઃ અયોધ્યાનગરીના ઉદ્યાને પધાર્યા. માસક્ષમણના તપસ્વી હતા. રાણી સહદેવી પોતાના પતિ મુનિના સમાચાર મળવા છતાંય તેમના દર્શનવંદનથી પાવન થવાને બદલે સંસારરાગથી પોતાના પુત્ર રાજા સુકોશલનું વિચારવા લાગી. રખેને પિતા પાછળ પુત્ર પણ સંસાર છોડી દે, તેમ થયે તેણીની સત્તા-સમૃદ્ધિ-સંસારરંગમાં ભંગ પડતું લાગ્યું. અશુભ વિચારોના વમળમાં તેણીએ પારણા હેતુ ગોચરીભ્રમણ કરતાં મહાત્માને રાણીપદની સત્તાનો દુરુપયોગ કરી, પુત્રને પણ અંધારામાં રાખી, નગરીની બહાર ચાલ્યા જવા ફરમાન કર્યું. રાણીની આજ્ઞા પ્રમાણે રાજસેવકોએ મુનિરાજને નગરીની બહાર કર્યા, જે સમાચાર જાણતાં જ સુકોશલની ધાવમાતા દુ:ખની મારી રડવા લાગી. ધાવમાતાના મુખે માતારાણીના અન્યાયની વિગતો જાણી પુત્ર સુકોશલે ગુપ્ત રીતે નગરીની બહાર રહેલ પિતા મુનિ પાસે જઈ સંસાર ત્યાગની ભાવના દર્શાવી. પિતાના વંશજ પુત્રનો વૈરાગ્ય પણ જબ્બર હતો, તેથી તેની પત્ની ચિત્રમાળાને ગર્ભિણી સ્થિતિમાં જ છોડી, ગર્ભસ્થ બાળકનો જ રાજ્યાભિષેક કરાવી સ્વયં પોતાની મહારાણીની ઇચ્છા વિરુદ્ધ સંયમી બની ગયા. પિતા-પુત્રની અનોખી જોડીએ આત્મારાધનામાં ખૂબ પ્રગતિ સાધી. જ્યારે આ તરફ રાણી-માતા સહદેવીના માનપાન ઓછા થઈ જતાં તેનું મન ભાંગી ગયું અને ન સંસારમાં કે ન સંયમમાં તેમ વિચિત્ર માનસિક સ્થિતિમાં આર્તધ્યાન પામી જંગલની વાઘણ તરીકે તિર્યંચ ગતિમાં જન્મ પામી. બેઉ મુનિવરો સાધના કરવા તે જ જંગલમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા, ત્યારે તે જ વાઘણે પોતાની સમક્ષ બે માનવીને જોતાં જ વેરબુદ્ધિથી તરાપ મારી પ્રથમ સુકોશલ મુનિની કાયાને વિદારી નાખી, પછીના શિકારમાં કીર્તિધર મુનિની પણ હત્યા કરી નાખી. પિતા-પુત્રની જોડીએ સંયમ સાધનામાં દેહાધ્યાસ છોડી આવા મરણાંત ઉપસર્ગ વચ્ચે પણ કર્મક્ષય હેતુ સમતા ધારી, અંતે પોતાના જ પુત્ર અને પતિને ન ઓળખી શકનાર વાઘણને પતિમુનિનાં દાંત ૧૩૧ દેખી જાતિસ્મરણ જ્ઞાન થયું, ખૂબ પશ્ચાત્તાપ થયો. પણ ત્યાં સુધીમાં તો બેઉ આત્મા મોક્ષની સફર કરી ચૂક્યા હતા. ૩ ગુરુના સાચા ગુરુ : મહાત્મા શુક પરિવાજક દ્વારિકા નગરીના અનેક ભવ્ય જીવો આબાલ બ્રહ્મચારી નેમિનાથ પરમાત્માની અમીદૃષ્ટિ પામી સંસારત્યાગી બની રહ્યા હતા. જિનેશ્વર ભગવંતની અસ્ખલિત દેશના અનેકોના કલુષિત કર્મોને ધોઈ તેમના આત્માને પાવન કરી રહી હતી. નગરીના ધનાઢય શ્રેષ્ઠી જેમનું નામ હતું થાવચ્ચા શ્રેષ્ઠી, તેઓ પણ ભાવિત બન્યા હતા. તે જ શ્રેષ્ઠીના સુપુત્ર જેમને લોકો થાવચ્ચાપુત્રના નામે ઓળખતા હતા. તેમના લગ્ન તેમના પિતાશ્રીએ બત્રીસ કોડીલી કન્યાઓ સાથે કર્યા હતા. દરેક પત્નીને થાવચ્ચાપુત્રે એક એક ક્રોડ સુવર્ણમુદ્રા અને અલગ અલગ મહેલો આપ્યા હતા અને સ્વયં પાછા સ્વતંત્ર ગોળાકાર મહેલમાં નિવસતા હતા. તે ધનાઢ્ય અને રૂપાત્મ્ય થાવચ્ચાપુત્ર પણ જોગાનુજોગ પરમાત્માના સંપર્કમાં આવ્યા અને જેમજેમ પ્રભુજીની અતિશયયુક્ત વાણી સુણતા ગયા તેમ તેમ તેમની પ્રજ્ઞા વિકસતી ચાલી. પરિણામ એ આવ્યું કે પોતાને રંગ-રાગવિલાસ અને બત્રીશ–બત્રીશ યુવતીઓના પતિ છતાંય પુણ્યોદયે મળેલું ભોગસુખનું વાતાવરણ ભવદુઃખનું કારણ લાગી આવ્યું. ભવ વૈરાગ્ય થતાં તેઓએ બધુંય પળવારમાં સંકેલી ભાગવતી દીક્ષા લીધી અને સંયમની સુંદર સાધના કરતાં ગુણાઢ્ય બન્યા. જ્ઞાન અને ગુણોની પ્રગતિ થતાં તેમના ગુરુદેવે તેમને આચાર્યપદ અર્પણ કર્યું. સન્માનયુક્ત તૃતીયપદ પ્રાપ્ત થતાં તેમના થકી ખૂબ શાસનપ્રભાવનાઓ થવા લાગી અને અનેક અજૈનો પણ જૈનધર્મના અનુયાયી બનવા લાગ્યા. સુદર્શન નામના એક સુખી– સંપન્ન શ્રાવકે પણ જ્યારે થાવચ્ચાપુત્ર આચાર્યની પ્રવચનધારાનું પાન કર્યું ત્યારે તેમની ભાવના જાગૃત થઈ ગઈ. પણ તથાપ્રકારી ચારિત્ર-મોહનીય કર્મોના કારણે તે શ્રાવક ફક્ત દેશવિરતિના વ્રતો લઈ શક્યા, પણ મનમાં સંકલ્પ રાખ્યો કે પોતાના વિશિષ્ટ તપત્યાગ દ્વારા તેઓ જૈનેતરોને પણ જૈનધર્મનું રહસ્ય સમજાવી, સન્માર્ગ દેખાડશે. આજ શ્રાવક આચાર્ય-ભગવંતના પરિચય પૂર્વે શુક-પરિવ્રાજક નામના સંન્યાસીને ગુરુપદે સ્થાપી ધર્મને જીવતો હતો; પણ પાછળથી જિનેશ્વર-પ્રભુના ધર્મને પામી ચુસ્ત શ્રાવક બની ગયો હતો. એકદા તેમના પૂર્વગુરુ શુક નગરીમાં આવ્યા અને પહેલા Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જેવો સત્કાર ન જણાતા શ્રેષ્ઠી સુદર્શનને તેમના નવા ગુરુના દર્શન કરાવવા આગ્રહ કર્યો. સાથે મનમાં ભાવના રાખી કે જો તેમના મનના અમુક પ્રશ્નોના સુખદ સમાધાન આચાર્યશ્રી આપે તો તેમના શિષ્ય બની દીક્ષા લેવી. સુદર્શન શ્રેષ્ઠી પોતાના પૂર્વગુરુને નૂતનગુરુ પાસે લઈ ગયા. ત્યાં પરિવ્રાજકે નાના-મોટા અનેક પ્રશ્નો કર્યા અને બધાયના સચોટ જવાબ પણ મેળવ્યા, પણ છેલ્લે એક પ્રશ્નના જવાબે તેમનું મન હરી લીધું અને તેઓ પોતાનો વનવાસી સંન્યાસ ત્યાગી પરમાત્માકથિત પ્રવજ્યા માર્ગને પામી ગયા. પ્રશ્ન હતો કે, શું જૈન સાધુઓ દેહશુદ્ધિના સ્નાન વગર આત્માની શુદ્ધિ પામી શકે? નાના પ્રશ્નનો નક્કર જવાબ પાછો પ્રશ્નાત્મક જ હતો. થાવચ્ચાપુત્ર આચાર્યશ્રીએ સામો પ્રશ્ન કર્યો કે, શું રક્તરંજિત વસ્ત્ર રક્તરંગ વડે શુદ્ધ થાય ખરૂં? સ્નાનદ્વારા દેહનો રાગ પોષાય ઉપરાંત અસંખ્ય અકાયના જીવોની હાનિ થાય. પાણીથી હિંસાત્મક સ્નાનક્રિયા દ્વારા અંદર રહેલો હિંસાભાવી આત્મા વધુ હિંસક બને કે અહિંસક? લોહીના ડાઘાવાળું કપડું લોહીના પાણીથી જેમ વધારે મલીન થાય તેમ સ્નાનની હિંસાથી આત્માની હિંસક વૃત્તિ વધે અને આત્મા શુદ્ધ થવાને સ્થાને વધુ અશુદ્ધ બને. સચોટ ખુલાસાએ શુક પરિવ્રાજકને બોધિત કર્યા, તેમણે આચાર્યશ્રીને જીવન સમર્પિત કર્યું અને શ્રેષ્ઠી સુદર્શને ખૂબ અનુમોદના કરી. ૪ ચરમભવ છતાંય કર્મથી પરાભવઃ શૈલકાચાર્ય દ્વારિકા નગરીની નિકટના રાજા શૈલકે ખૂબ વૈરાગ્ય સાથે આખુંય રાજ્ય છોડી ધામધૂમથી પ્રવજ્યા લીધી હતી. ચારિત્ર પ્રાપ્તિ પછી પણ સવિશુદ્ધ સંયમચર્યા પાળતાં ઉગ્ર તપસ્વી બન્યા હતા. પાંચસો શિષ્યોના પરિવારને મેળવનાર તથા પંચપરમેષ્ઠિ પદમાં તૃતીય આચાર્યપદ સુધી પહોંચનાર તેઓ સંવેગી આત્મા હતા. જેમના ચારિત્રજીવનની સુવાસ ચોતરફ ફેલાયેલ હતી. પણ વક્ર કર્મનો ઉદય થતાં જીવનમાં વંટોળ આવી ગયો. દેહાધ્યાસથી પર બની લૂખું-સૂકું ભોજન કરતાં તેમની કાયા એકવાર દાહજ્વરમાં સપડાઈ ગઈ. સંયમજીવનમાં વ્યાધિએ ઘેરો નાખ્યો છતાંય તપ ને આયંબિલનો આહાર ન છોડ્યા. સહન કરતાં તેઓ પોતાના મૂળવતન શેલકપુર નગરે પધાર્યા અને રાજા મંડુકની ભાવ-વિનંતિ સ્વીકારી રાજાના વાહન રાખવાની યાનશાળાએ સશિષ્ય બીરાજીત થયા. વંદનાર્થે આવેલ રાજાએ આચાર્યશ્રીની કાયામાં ઉદ્ભવેલ તાવના ઉપચાર માટે ખાસ For Private ચતુર્વિધ સંઘ વિનંતિ કરી સ્વયં સેવાભાવથી વૈદ્યરાજોને લઈ આવ્યા. મંડુક રાજાની ભાવિવભોરતાથી શૈલકાચાર્યનો રોગોપચાર ચાલુ થયો. ઉદ્દેશ્ય હતો નિરોગી કાયાથી ફરી વિશેષ આરાધનામાં જોડાવાનો તેથી રાજશાહી ઔષધો વાપરવા ચાલુ કર્યા; પણ ઊંડા મૂળ સુધી ગયેલ રોગને કારણે બિમારી ન વધી ન ઘટી. છેલ્લા બધાય ઉપચારો નિષ્ફળ જતાં જાણી વૈદ્યોએ જકડાઈ ગયેલ શરીરના સાંધા તથા તાવને ભગાડવા મદ્યપાનને ઔષધીય ઉપચારરૂપે જણાવ્યું. પ્રથમ તો હા-ના થઈ, પણ પછી રાજા મંડુક અને અન્યના પણ કહેવાથી આચાર્યશ્રીએ વ્રતનિયમોમાં અપવાદ ઊભા કરી દવા સાથે મદ્યપાન ચાલુ કરી. રોગ દૂર થવા લાગ્યો. તે પછીની અશક્તિ દૂર કરવા શૈલકાચાર્યે વિગઈઓના સેવન પણ ચાલુ કરી દીધા. તેમાંય બાદશાહી વાનગીઓ અને રાજશાહી સેવા મળતાં ટૂંક સમયમાં જ સ્વાસ્થ્ય સુંદર બની ગયું. આમ દ્રવ્યરોગ તો ગયો પણ ભાવરોગ પ્રમાદ-આળશ-શિથિલતા વગેરેએ આક્રમણ કરી દીધું. આવશ્યક ક્રિયા જેવું પ્રતિક્રમણ ગયું. ઉપયોગ પણ ગયો કે હું પાંચસો શિષ્યોનું સંચાલન કરનારો આચાર્યપદના ગૌરવથી યુક્ત છું. મદ્યપાન કરવું, ઊંઘવું ને પ્રમાદમાં દિવસ વીતાવવો તેવું ક્ષુલ્લક સંયમ હવે હાથમાં રહ્યું. શિષ્યો પણ ગુરુની મર્યાદા રાખી તેમને ઉપદેશ આપી ન શક્યા. તેથી એક પછી એક બધાય અન્ય આચાર્યશ્રી પાસે જઈ સંયમની આરાધના કરવા લાગ્યા. પણ પંથક નામના એક અતિવિનીત શિષ્ય ગુરુની વૈયાવચ્ચ ન છોડી. બધીય રીતે તેમની દેખરેખ કરી તેમની ઇચ્છાઓ સાચવે છે, પણ પોતાની સંયમારાધનામાં જરાય ઓટ આવવા ન દીધી. ન ન ચાતુર્માસ પ્રવેશ થયો પણ પાપોદયના કારણે શુદ્ધાચારનો માર્ગ ન ખૂલ્યો. છતાંય આશાવાદમાં પંથકે આચાર્ય શૈલકની સેવા ચાલુ રાખી. જોતજોતામાં ચાતુર્માસ પૂર્ણ થઈ ગયું. છેલ્લો ચૌમાસી ચૌદશનો દિવસ આવી ગયો. તે દિવસનું ચૌમાસી પ્રતિક્રમણ પંથક મુનિ એકલા કરવા લાગ્યા. અને જ્યારે ખમાવવાની વિધિ આવી ત્યારે શિષ્ય પંથક મુનિએ શિથિલ બનેલ ગુરુના ચરણો સ્પર્શી તેમને ક્ષમાપના કરી. નિદ્રામાં ખલેલ પાડવા બદલ મિચ્છામિ દુક્કડમ્ માંગતા શિષ્યને પૂછતાં ગુરુજીને ખ્યાલ આવ્યો કે આજે તો ચોમાસું પૂરું થાય છે, ને કાલે તો વિહાર કરવાનો છે. પોતે દોષમાં છતાંય ખમાવે છે શુદ્ધાચારી શિષ્ય. અચાનક વિચાર કરતાં પોતાનો પ્રમાદ, આરોગ્ય લેવા જતાં ખોયેલ સંસ્કારધન ઉપરાંત સાફ થઈ રહેલ સંયમસાધના વગેરે ખટકી ગયા. એકદમ ઊભા થઈ શિષ્યમુનિના વિનયથી ક્ષોભ Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૩૩ પામેલ તેઓ લઘુતા ધારણ કરી શિષ્યને ખમાવવા લાગ્યા. આત્મસાક્ષીએ બધાય પ્રમાદનું પ્રતિક્રમણ કરી પશ્ચાત્તાપ પણ કર્યો. બીજે જ દિવસે રાજા મંડુકને બોલાવી વિહાર કર્યો. પ્રમાદ ત્યાગી ફરી સુંદર સંયમ પાળવા લાગ્યા. બંધાય શિષ્યો પાછા ગુરુજીની સેવામાં આવી ગયા. ભૂલોને ભૂલી આચાર્યશ્રી એકદમ વ્યવસ્થિત થઈ સપરિવાર શત્રુંજય આવ્યા. કમાલ તો એ થઈ કે માસક્ષમણ કરતાં કેવળી બની મોક્ષે ગયા. ૫ ભીખ મુનિવરની ભીખતા: મહાત્મા ભીખ જૈન મહાભારતમાં ભીષ્મની છાપ એક અવ્વલ અને ઉમદા ગુણોથી સંપન્ન પીઢ અને પ્રૌઢ તરીકે ઉપસી આવે છે. સાવ નાની ઉમથી જ માતાના ખોળામાં ખેલી જે સંસ્કારો ઉપસ્થિત કર્યા હતા તે ભરયુવાનીમાં ઉદય પામ્યા. કિશોરાવસ્થામાં જ પોતાના પિતાના સંસાર સુખ અને એક કન્યાના લગ્ન પ્રસ્તાવના ખાતર આજીવન માટે સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચારી સૌને હેરત પમાડી દેનાર યુવા ભીષ્મની યુવાની કહેવાય છે કે વૃદ્ધાવસ્થાની છેલ્લી ઘડી સુધી જોમવંતી રહી. ને પોતાના જીવનમાં સદાચારનો પક્ષપાત એટલો વિકસિત કર્યો કે નિષ્પક્ષિતા અને નિઃસ્પૃહિતા નામના બેગુણો તેમની જીવનસંધ્યા સુધી ખીલતા ચાલ્યા. ધર્મનો પુરુષાર્થ જબ્બર હતો, પણ તેમનું પ્રારબ્ધ કંઈક પાછળ ચાલતું રહ્યું, જેથી સત્યમાર્ગના પક્ષપાતી પાંડવોના સહયોગી બનવાના સ્થાને દુર્યોધન અને કૌરવોના પક્ષમાં રહી તેમનું અન્ન ખાઈ જીવનસત્વ વિકાસ ખોવાનો પ્રસંગ આવી ગયો. છતાંય અપ્રમત્ત તેઓ યુવાવસ્થામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ પ્રસંગ પછી સાવધાન બની ગયા. દુર્યોધનના પક્ષમાં છતાંય પાંડવોની તરફેણ કરતા રહ્યા, દુર્યોધનને દુષ્ટતાથી ડારતા રહ્યા. બેઉ પક્ષના સમાધાન કરવા જતાં પોતાની યશ-કામના પણ ગૌણ બની, બધાયનું સારું કરવા જતાં પોતાનું બુરું થતું ચાલ્યું, છતાંય સમાજ અને પ્રજાના હિતમાં બસ સહન કર્યે રાખ્યું. છેલ્લે દુષ્ટતાએ જ્યારે દુર્યોધનને ઘેરી પાંડવો સાથે યુદ્ધની નૌબત વગડાવી, ત્યારે યુદ્ધ માટે નકારો કરનાર ભીષ્મ જ હતા. બ્રહ્મચર્ય પ્રભાવે ખૂબ શક્તિમાન હતા છતાંય દસ દિવસના પ્રારંભિક યુદ્ધમાં સેનાપતિપદનો બોજ લીધો, પણ પાંડવો સાથે યુદ્ધ ન કર્યું. અંતે જ્યારે દુર્યોધને અશિષ્ટ શબ્દોનો ઉપયોગ કરી તેમને છંછેડ્યા ત્યારે પણ પાંડવોને ઘાયલ કરવાને બદલે પોતે ઘવાયા. અને પોતાને ત્યાં રહેલ કર્ણ મહારથી હતો છતાંય સત્યનો પક્ષ લઈ દુર્યોધન સામે અર્જુનની બાણકળા પ્રશંસી. ગમે તેમ કરી પણ દુર્યોધનમાંથી દુર્બુદ્ધિ હટાવી સંભાવના સંચારવા મથતા રહ્યા. નપુસંક, નારી, નિર્ધન અને નિઃશસ્ત્ર સાથે યુદ્ધ ન કરવાની નીતિ યુદ્ધમાં પણ પ્રયોજી. આખું શરીર બાણોથી વિંધાણું ત્યારે પણ યુદ્ધમાં દેહવેદના ભૂલી આત્મદર્શનને પ્રધાન બનાવ્યું. છેલ્લે સખત વેદના વચ્ચે પણ બાલપણની ભાવનાને સાકાર કરતાં સંયમવેશ સ્વીકાર્યો. જૈન મહાભારત જણાવે છે કે છેલ્લે જીવનનું વરસ ભીખે એવું તો આત્મસાધનામાં ગાળ્યું કે કૌરવ-પાંડવ બધાયને બોલાવી પ્રથમ તો બધાય સાથે સ્વયં ક્ષમાપના કરી. પછી બધાયને શાંતિસમાધિનો ઉપદેશ આપ્યો. પોતાની કાયામાં ખૂંપેલ બાણોને કાઢ્યા વગર જ વેદના સહેવા દ્વારા સકામ નિર્જરા કરી, દેહાધ્યાસ છોડી આત્મજ્ઞાન દ્વારા દેહ છતાં દેહાતીત દશાનું ભેદજ્ઞાન કર્યું. જીવનમાં કુટીલ રાજનીતિ અને કૌરવના પક્ષે જતાં થયેલ પાપોને આલોચી, છેલ્લે ચૌવિહારો માસક્ષમણ કરી ભીષ્મ પોતાની ભીષ્મતા પ્રકટ કરી. છેલ્લે ભીષ્મ મુનિરાજ સમાધિપૂર્વક કાળધર્મ પામી બારમા દેવલોકે ગયા છે. ભીષ્મની માતા થકી તેમનામાં વિકસેલ ગુણપુષ્પો હતા નૈષ્ઠિક બ્રહ્મચર્ય, માતા-પિતાની ઉત્કટ ભક્તિ, નિષ્પક્ષિતા, સમાધાનવૃતિ, અહિંસક પ્રવૃતિ, જ્ઞાતા-દ્રષ્ટાભાવ, તપસ્યા અને સાત્વિકતા. આવા ગુણવંતો માટે જ સંયમના કષ્ટો પણ દેવગતિ કે મોક્ષગતિના સુખો હોય છે. ૬ ધન્ય માતા ને ધન્ય જાયા : મહાત્મા અરણિક મુનિ “અરે! તમે મારી પાછળ કેમ દોડો છો? મારો દીકરો ક્યાં ગયો છે? તેને જોયો? સુંદર સંયમ પાળતો હતો. કોણે તેને કામણ કરી સંતાડી દીધો છે? આવી જીવતા જીવની ચોરી થાય અને તમને ખબર પણ ન પડે? અરે અરણિક! તું જ હવે જ્યાં હો ત્યાંથી બહાર આવ. જો તો ખરો, તારી મા ઉપાશ્રયથી નીકળી તને શોધવા ભમી રહી છે, અને તું મળવા પણ નથી માંગતો? અરણિક! તું ક્યાં ગયો છો?” પ્રૌઢાવસ્થાએ પહોચેલી સાધ્વી ભદ્રામાતા ભાંગેલા-તૂટેલા અવાજે બૂમો પાડતી ગલીઓમાં ભમી રહી હતી. તેને છંછેડવા શેરીના બાળકોપાછળ પડેલા હતા. તેને જોઈ કોઈ પાગલ સમજે છે તો કોઈકને હૃદયમાં કરુણા ઊપજે છે. Jain Education Intemational Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ચતુર્વિધ સંઘ હકીકતમાં પિતા દત્ત તથા માતા ભદ્રાની સાથે જ પુત્ર માતાના વિષાદનો જવાબ ખેદ સાથે વાળતાં અરણિકે અરણિકે સાવ નાની વયમાં દીક્ષા લીધી હતી. દીક્ષામાં પણ જવાબ આપ્યો, “હે માતા! હું સંયમ પાળી નહિ શકું.” પણ બાળમુનિને લાડકોડ કરતાં દત્તમુનિએ અરણિકમુનિને ગોચરી સાધ્વી ભદ્રાએ ભવભ્રમણનો ભય અને સંયમ વગર વિસ્તાર લાવી વપરાવવાથી લઈ સંથારો પાથરી આપવાનું અને છેક કાજો નહિ તેમ ખૂબ સમજાવી ફરી અરણિકનો સંસાર છોડાવ્યો. હવે વગેરે કાઢી આપવાનું કામ પોતાના માથે લીધું હતું. સહવર્તી બીજી વારના સંયમમાં દુ:ખભીરૂ અરણિક મુનિ પાપભીરૂ બની મુનિઓ દત્તમુનિને સમજાવે છે કે ગમે તેમ પણ થોડું ઘણું ગયા. પોતાના કાયિક પાપોને ધોવા ધગધગતી શીલા ઉપર સૂઈ અરણિકમુનિને કામ ભળાવો, નહિ તો મોટો થયા પછી ગયા ને કાયાની માયા છોડી દીધી. શુભ ભાવોમાં કર્મો ખપાવી સંયમક્રિયા કેમ પાળશે? પણ મોહદશામાં પિતામુનિએ કંઈ પણ કેવળી પણ બની ગયા. લાંબુ ન વિચારી પુત્રમુનિને સંયમક્રિયાઓમાં ન જ જોડ્યા, અને ૭ બ્રહાચર્ચવતરક્ષાની પરાકાષ્ઠા : ઉમ્ર થતા યુવાન બનેલા બાળમુનિની ભરયુવાની સમયે પોતે કાળધર્મ પામી ગયા. મુનિ જયસુંદર અને મુનિ સોમદત્ત હવે પિતામુનિની ગેરહાજરીમાં કોણ આળપંપાળ કરે? સૌ સંસારમાં અનેક પ્રકારની ઘટનાઓ અનેકવાર અનેક તેમને બપોરની ગોચરી લાવવા સાથે લઈ ગયા. ક્યારેય છાંયા લોકોને અનુભવમાં આવતી હોય છે છતાંય વિરલા જ તેવી સિવાય જેમણે તડકાનો શ્રમ નહોતો વેક્યો. ઉપરાંત સહવર્તી સંસારચક્રની ઘટનાઓમાંથી વૈરાગ્ય કેળવી સંયમ માર્ગે સંચરતા મુનિઓનો આગ્રહ પણ ભાર સ્વરૂપ લાગતો હતો. રસ્તે જતાં હોય છે. બસ, માનવીનું મન ફરે અને દિશા બદલાય, માટે પણ બળતા પગને કારણે આરામ કરવા એક સ્થાને ઊભા રહી ગયા મનનું પરિવર્તન, મનનો સંકલ્પ અને મનની શુદ્ધિ તે જ ને પરસેવો નીતારવા લાગ્યા. તેમની લસલસતી જોબનવંતી ચારિત્રમાર્ગને વહન કરવાનો રાજમાર્ગ છે. કાયામાંથી રૂપ પણ નીતરી રહ્યું હતું. તે ગોખમાં બેઠેલ કોઈ જયસુંદર અને સોમદત્ત બેઉ સગા ભાઈ અને પરસ્પર નારી દેખી ગઈ ને દાસી દ્વારા મુનિને ઘેર બોલાવી ઉત્તમ દ્રવ્યો પ્રીતિવાળા. બન્નેને પોતાના પિતાશ્રી ઉપર અનહદ રાગ, છતાંય વહોરાવી તેમની રૂપવંતી કાયામાં મોહાઈ મુનિ અરણિકને લગ્ન પછી બેઉ ભાઈ અનુક્રમે સોમશ્રી અને વિજયશ્રી નામની મનાવવા લાગી. એકાંતમાં અનુકૂળતા થતાં મુનિ પણ ચારિત્રથી બે સગી બહેનો સાથે લગ્ન કરી ઘરજમાઈ તરીકે જયવર્ધન લપસ્યા ને ખાનપાન, માનપાન અને સુંદરીના સુંવાળા શ્રેષ્ઠીને ત્યાં રોકાઈ ગયા. જયસુંદર અને સોમશ્રીનો તથા સ્પર્શસુખમાં ચારિત્ર ગુમાવી બેઠા. સોમદત્ત સાથે વિજયશ્રીનો સંસાર વ્યવસ્થિત ગોઠવાઈ ગયો હતો નિર્દોષ ઉમ્રમાં લીધેલ ચારિત્ર સૂર્યતાપના પરિષદમાં સહન તેથી બેઉ સંસારસુખની લીલામાં પોતાના પ્રાણપ્યારા પૂજ્ય ન થવાથી સદોષ બની ગયું અને જાણે અરણિકે નિરાંતનો શ્વાસ પિતાશ્રીને પણ અમુક સમય માટે ભૂલી ગયા. લીધો કે આવું ઉગ્ર સંયમ તેનાથી ન પાળી શકાય. પણ ખાનદાન પણ અચાનક પિતાશ્રીની ગંભીર માંદગીના સમાચાર ઘરની ખાનદાન માતા પોતાના પુત્રના ગુમ થયાના સમાચાર મળતાં બેઉ બેબાકળા બની ઘર તરફ ચાલ્યા. ત્યાં રસ્તા વચ્ચે સાંભળી કકળી ઉઠી, પુત્ર સ્નેહ પાછળ તેણીનું મન ભમી ગયું જ પિતાશ્રીના મરણના સમાચાર મળતાં બેઉ હતપ્રભ થઈ ગયા. ને બજારમાં, ઘરમાં અને ગલીઓમાં પુત્રની શોધમાં પાગલ જેવી પિતાશ્રી સાથે છેલ્લે પણ મુલાકાત ન થવા પામી તે આઘાતમાં દશામાં ભટકવા લાગી. તેઓનું મન જ સંસારસુખથી ઉડી ગયું. બન્નેયને મન હવે સંસાર એક દિવસ અરણિકે માતાની બેહાલ દશા માનનીના સુખ નહિ પણ દુઃખનું કારણ લાગી આવ્યું. તેથી કોઈ નિકટ ગોખમાંથી જોઈ અને તેનું દિલ દ્રવી ઉઠ્યું. પોતાના જ નિમિત્તે વિચરતા મહાત્માઓને ગુરુપદે સ્થાપી ભાવદીક્ષિત થયા. પોતાની ભવોપકારી માની આવી દશા? તેનાથી ન રહેવાયું, નારી સ્વાધ્યાયની ધૂણી ધખાવી અને પ્રગતિ કરતાં ગીતાર્થતા મેળવી. સંગને છોડી–તરછોડી સીધો ગોખથી ઉતરી માતાના ચરણોમાં પતિના વિયોગમાં જયસુંદરની પત્ની સોમશ્રીએ ખાનદાની ઝૂકી ગયો. પોતાની ભૂલની માફી માંગી. માતા તો સ્તબ્ધ થઈ ભૂલી પરપુરુષગમન ચાલુ કરી દીધું હતું. ભોગસુખની વાસનાથી બોલી ઉઠી : “અરે દીકરા! તેં તો મારી કૂખ લજવી. દીક્ષા પોતાની કાયાને કુલટા બનાવી તેણી સગર્ભા બની. જોગાનુજોગ છોડી તે શું કર્યું?” મુનિરાજ જયસુંદર વિચરણ કરતાં સાસરીયા ગામે અને Jain Education Intemational Page #151 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સાસરીયા ઘેર જ ભિક્ષા વહોરવા ગયા. પત્નીએ પોતાનું પાપ છૂપાવવા પતિને મુનિવેશ ત્યાગી ફરી પોતાના પતિ તરીકે ભોગી બનવા ભારપૂર્વક ભલામણ કરી. મુનિરાજે ઉત્તમ સંયમની ઉમદા કિંમત સમજાવી છતાંય કામાંધ સોમશ્રી ન માની. સાંસારિક પત્નીના સકંજામાંથી બચવાનો કોઈ જ માર્ગ જ્યારે ન મળ્યો ત્યારે મુનિરાજ બહાનું બનાવી સોમશ્રીના બાજુના ખંડમાં ગયા. અને સંયમરક્ષાને પ્રધાનતા આપવા તે ખંડમાં જ વસ્ત્રનો ગાળીયો બનાવી ફાંસો ખાધો અને સમાધિ સાથે કાળધર્મ પામી બારમા દેવલોકે સિધાવી ગયા. બીજી તરફ સોમશ્રીના નિમિત્તે મુનિ ત્યા થઈ હોવાથી તેના પિતા જયવર્ધન શ્રેષ્ઠીએ તેણીને ઘરબહાર કરી. આર્તધ્યાનમાં મૃત્યુ પામી તેણી દુર્ગતિમાં ગઈ. એ જ રીતે સોમદત્ત મુનિને ભરયૌવનમાં સંયમ કષ્ટો સહન કરતા દેખી તેમની પત્ની વિજયશ્રી પણ ભોગાંધ બની. વિચરણ કરતા પધારેલ મુનિરાજને આંતરી વાસનાપૂર્તિની માંગણી કરી. બાલ અને બદનને ખુલ્લા કરી ચેષ્ટાઓ કરતી તેણીને દેખી સોમદત્તમુનિ ખૂબ વિરાગ પામ્યા. પોતાના મોટાભાઈના જીવનસમાપ્તિની ઘટના તાજી જ હતી તેને લક્ષ્યમાં લઈ તેઓ પણ સત્વ ફોરવી યુદ્ધભૂમિએ ગયા. તાજા ખેલાયેલા યુદ્ધમાં પડેલા મડદાઓની મીજબાની ગીધડાઓ કરી રહ્યા; હતા - વચ્ચે સંથારો કરી મૃતની જેમ પડ્યા રહ્યા અને માંસલોલુપીન્ગ ધોઅં તેમને પણ મૃત માની ચાંચોથી ફોલી ખાધા. છતાંય બ્રહ્મચર્યન રક્ષાના શુભ ઉદ્દેશ્યથી સમાધિ મરણ મેળવી મુનિરાજ સોંમદત્ત પણ છેક સર્વાર્થસિદ્ધ દેવલોકના ઉત્તમ ભાગી બન્યા. બ્રહ્મચર્ય રક્ષા માટે આત્મબલિદાન આપી દેનાર બેઉ મહાત્માની યશોગાથા આજે પણ ગવાય છે. શાસ્ત્રોમાં બ્રહ્મચર્યવ્રત રતા એ જ સંયમ રક્ષા તરીકે ગણાયેલ છે. ૮ ખોટા કલંકની સાચી દાસ્તાન ઝાંઝરીયા મુનિ આ નાનીશી જીંદગાનીમાં અનેક પ્રકારની કર્મની વિડંબનાઓ અનુભવાતી હોય છે. ક્યારેક ગુનેગારો નિર્દોષ જાહેર થાય છે, તો ક્યારેક સાવ નિર્દોષ ઉપર ગુનો આરોપાય છે. છતાંય સત્યમેવ જયતે ના ન્યાયે અંતે સાચો જ વિજેતા બને છે, અને ખોટો મોટો બનેલ માનવી મોડેથી પણ જૂઠો ઠરે છે. બની ગયેલ પ્રસંગ જેના નાયક હતા મુનિરાજ મદનબ્રહ્મ. જેમણે બત્રીસ–બત્રીસ સુલક્ષણા નારીઓનો સંસાર વૈરાગ્યપૂર્વક ત્યાગી સંયમ સ્વીકારેલ અને ત્યાગ-તપ અને સ્વાધ્યાય દ્વારા ૧૩૫ ગુરુની કૃપાના પાત્ર બનેલા. વિચરણ કરતાં ત્રંબાવટી નગરીએ આવ્યા (આજે જે ખંભાત કહેવાય છે). બપોરે ભિક્ષાભ્રમણ કાજે ગયેલ, તેમને વાસનાવિહ્વળ એક શેઠાણીએ દાસી મારફત બોલાવ્યા. પોતાનો પતિ બહારગામ અને પોતે એકલી હોવાથી કામવિકાર શમાવવા મથતી હતી. તેમાં મદનબ્રહ્મ જેવી મોહમયી માયાવાળી કાયામાં વ્યામોહ પામી તેમની પાસે ભોગયાચના કરી. મુનિરાજે ઉપદેશ દ્વારા તેણીને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ વાંકા કર્મને કારણે શેઠાણી વધુ વાસનાગ્રસ્ત બની મુનિરાજને ભેંટી પડી. મહાત્મા હજુ કાંઈ વિચારે તે પૂર્વે તો તે કામિનીએ મુનિરાજનું પતન કરવા બધુંય પ્રારંભ કર્યુ. મહાત્મા હવે ચેતી ગયા. ઉપદેશ આટોપી વ્રતરક્ષા હેતુ જેવા ભાગ્યા તેવા તેમને પગની આંટીથી તે માનુનીએ નીચે પાડ્યા. અને પછી પોતાના પગનું ઝાંઝર જે સરકીને મુનિ મહાત્માના પગમાં ભરાઈ ગયું તેને જ કલંકનું નિમિત્ત બનાવી મુનિ મદનબ્રહ્મને દોષિત અને શીયલ લૂંટનાર જાહેર કરી દીધા. પણ પુણ્ય જોગે રાજા ઝરૂખામાંથી તે સત્ય પ્રસંગ દેખી રહ્યો હતો તેથી મુનિની નિર્દોષતાને જાહેર કરી અને પેલી સ્ત્રીને દેશનિકાલનો દંડ કર્યો. છતાંય બત્રીસ પત્નીઓના ત્યાગી મુનિ મદનબ્રહ્મને મોહઅજ્ઞાન ભરેલ લોકો ઝાંઝરની ઘટના પછી ઝાંઝરીયા મુનિ નામે બોલાવવા લાગ્યા. કર્મ હજુ વક્ર હતા. બીજો એક પ્રસંગ આવી ઊભો. વિચરણ કરતાં ઉજ્જૈની નગરીએ આવ્યા. ત્યાં શાંતિ-સમાધિ હતી પણ એક દિવસ ગોચરી ગવેષણાએ નીકળેલ તેમને ત્યાંના રાજા-રાણીએ દીઠા. રાણી તો તરત ઓળખી ગઈ કે તે મહાત્મા તેમના સંસારી ભાઈ છે, પણ મનની વાત મનમાં જ રાખી પોતાના ભાઈને સંયમકષ્ટ વેઠતાં દેખી અચાનક રડી પડી. જે પ્રસંગથી રાજાને એમ થયું કે આ તો મારી પત્નીની બેવફાઈ છે કે જે પરપુરુષને દેખતાં જ પીગળી ગઈ. કદાચ તે સાધુ થતા પૂર્વે મારી રાણીનો પ્રિયપાત્ર બન્યો હશે તેમ શંકા કરી. ખાનગીમાં સૈનિકોને આદેશ આપી દીધો કે ખાડો ખોદી તેમાં મુનિરાજને ઉતારી ગરદનથી ઉડાવી દેવા. રાજાના આદેશે સૈનિકોએ મુનિવરને ઝડપી ખાડામાં ઉતાર્યા, વગર વધુ ખુલાસો કરી સીધી જ ગળા ઉપર તલવાર ફેરવી દીધી. મહાત્મા જાગૃત હતા, પ્રથમના ઉપસર્ગ પછી તેઓ વધુ સાવધાન અને તરત જ અશુભ કર્મો ખપાવવાનો મોકો માની મૌનપણે ધ્યાનયોગમાં પ્રવેશ્યા. રાજા અને મારા બેઉને પોતાના કર્મ ખપાવવામાં સહાયક માની મૈત્રીભાવમાં આગળ વધતાં શુભ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ભાવે ચડી ગયા. કાળધર્મ થાય તે પૂર્વે જ કેવળી બની ગયા, અંતકૃત કેવળી બની કપાયેલ સ્થિતિમાં જ મોક્ષને સાધી ગયા. - કાયા કલેવર બની પડી ગઈ, પણ આત્માની મુક્તિ થઈ. સમડી દ્વારા મહાત્માનો ઓઘો માંસનો લોહીભરેલ લોચો સમજી ઉઠાવાયો, જે ઉડતા છૂટી ગયો ને રાજમહેલ ઉપર જ પડ્યો. રાણી હેબતાઈ ગઈ. ભયંકર અવાજે રડવા લાગી. ખુલાસો થતાં ખબર પડી કે રાજા દ્વારા જ રાણીના સગાભાઈ મહાત્માની હત્યા થઈ છે. રાજા પણ પોતાની ભૂલનું રડતો ખાડા પાસે આવ્યો ને ચોધાર આંસુ દ્વારા મુનિ મહાત્માની ક્ષતવિક્ષત કાયાને ખમાવવા લાગ્યો. તીવ્ર પશ્ચાત્તાપની અગ્નિમાં રાજાના પણ કર્મો બળી ગયા ને અનિત્યભાવના ભાવતાં કેવળજ્ઞાની બની મોક્ષે ગયા, પણ મોક્ષની સુખદ સફર પૂર્વેનું દુઃખ કર્મોની કાલિમામાંથી ઉદ્ભવેલ હતું. ૯ નાના પાપનો મોટો પશ્ચાત્તાપ : માત્મા અઈમુત્તા મુનિ “સાધૂનાં ટર્શન પુષ્ય”—તે તત્ત્વને ભાવ અને સ્વભાવથી જાણતો સાવ નાનો આઠ વરસનો બાળકુમાર તે મહાત્માને ભર બપોરે અડવાણે પગે ચાલતા અને રૂપવંતી પુષ્ટ કાયા છતાંય શ્રમ સહેતાં દેખી દોડી પડ્યો; અને ઉપરાઉપરી પ્રશ્નો ચલાવ્યા. કેમ એકલા છો? ક્યાં જવું છે? પગમાં કંઈ જ નથી પહેર્યું તેમ કેમ? આવા તડકામાં તકલીફ નથી થતી? બધાય પ્રશ્નો સાથે બીજો એક પ્રશ્ન પણ ઉમેર્યો. હાથમાં કઈ વસ્તુ લીધી છે? મહાત્માએ બાળકના નિર્દોષ ભાવોને વધાવતાં બધાય પ્રશ્નોના સમાધાન આપતા ખુલાસો કર્યો કે અમે જૈન સાધુ છીએ, ગોચરી માટે આ પ્રમાણે જ ફરીએ છીએ, આ બધોય અમારો સાધ્વાચાર છે. બાળકને મન બીજું બધું ગૌણ હતું, પણ જો ભિક્ષાનો લાભ મળી જાય તો તે મુખ્ય લાગ્યું. ભાવપૂર્વક વિનંતિ કરી પોતાના રાજમહેલે સાધુભગવંતને આંગળી પકડી લઈ ગયો. પ્રૌઢવયના પીઢ મુનિમહાત્મા બાળકની સાથે બાળ બની ગયા. છઠ્ઠના પારણે છઠ્ઠનો તપ અને પારણે સ્વયં ભિક્ષા માટે વિચરણ કરતા હતા. નાન મજાનો બાળ રાજપુત્ર હતો, ઉત્તમ સંસ્કારોથી સુસંપન્ન હતો. માતા-પિતા ઉચ્ચ ખાનદાની હતા. જેવા સાધુજી ઘરે પધાર્યા, માતાએ ભાવવિભોર થઈ મોદક વહોરાવ્યા અને રાજપુત્ર બાળકુમારને જણાવ્યું કે આજે આપણા આંગણાને ભગવાન મહાવીરસ્વામિના પ્રથમ શિષ્ય ગણધર ગૌતમ સ્વામિએ - ચતુર્વિધ સંઘ સ્વયં પાવન કર્યું છે. આથી વિશેષ ઓળખાણની જરૂર પણ શું હતી? માતાના ચડતા પરિણામની અસર મુક્તમનના પુત્ર અતિમુક્તકુમાર ઉપર પડી. તે સુપાત્રદાન કરી પાછો ગૌતમ ગણધરજીને વળાવવા સ્વેચ્છાએ ચાલ્યો. રસ્તામાં ઝોળી પાત્રા માંગ્યા; જેથી તેઓ ભાર વગર ચાલી શકે. ગણધર ભગવંતે તે માટે દીક્ષા લેવી પડે તેમ સપ્રેમ સમજાવ્યું. તો અઈમુત્તો ચારિત્રગ્રહણ માટે પણ તૈયાર થઈ ગયો. તે માટે માતા-પિતાની રજા લેવી જરૂરી છે તેમ ગૌતમસ્વામી પાસે જાણી તરત મહેલે પાછો વળી માતા-પિતાને બુદ્ધિયુક્ત પ્રશ્નો કરી હેરત પમાડી રજા પણ લીધી અને મંગળ આશીર્વાદ મેળવી, કઠીન સંયમમાર્ગને નાની બાળવયમાં સાધવા સપ્રેમ સ્વીકાર કર્યો. ગૌતમસ્વામિને જીવન સમર્પણ કરતા સાક્ષાત્ ભગવાન મહાવીરદેવ પાસે જ દીક્ષા ગ્રહણ કરી. તેમના યોગક્ષેમ માટે ગૌતમ સ્વામિએ બાળમુનિને એક વૃદ્ધ સ્થવિરને સોંપ્યા. એકદા ચંડિલભૂમિએ જતાં વચ્ચે નાની તલાવડીમાં બાળકોને કાગળ વગેરેની નૌકા તરાવતાં દેખી તેમની પણ બાળસહજ ચેષ્ટાઓ ઉદયમાં આવી અને હાથમાં રહેલ નાનું પાતરૂં હોડીની જેમ તરતું મૂક્યું. પાણીના જીવોની વિરાધના દેખી સ્થવિર મુનિએ ખાસ્સો ઠપકો આપ્યો. તે પછી પાછા વળતાં પણ તે જ ચર્ચાઓ ચાલી ને વાત પ્રભુવીર સુધી પહોચી. બાળમુનિ ખાનદાન હોવાથી પોતાની ભૂલનો પશ્ચાત્તાપ કરવા લાગ્યા, અને તેમનું અંત:કરણ અપૂકાયની વિરાધના બદલ રડવા લાગ્યું. ઠપકો આપી રહેલ સ્થવિર મુનિને બાલમુનિની આશાતના ન કરવા પ્રભુજીએ જણાવ્યું ને અઈમુત્તા મુનિને ઇરિયાવહી કરી પાપશુદ્ધ બનવા કહ્યું. બાલમુનિ ચડતા પરિણામે ઇરિયાવહી પડિક્કમતા શુકલધ્યાને પહોંચ્યા અને ક્ષણવારમાં તો ધાતકર્મો ખપાવી કેવળજ્ઞાન પામી ગયા. અંતે અનેક જીવોને બોધ પમાડી સ્વયં મુક્તિને વર્યા. ૧૦ વીતરાગીના અનન્ય રાગી : શ્રમણ સિંહમુનિ કોઈક ગાઢ વનમાં ધ્યાનયોગ સાધવા પુરુષાર્થ કરી રહેલા એકલા અણગાર જંગલના સિંહનો પણ ભય રાખે તેવા ન હતા. સાધુઓમાં સિંહ જેવા પરાક્રમી મુનિરાજનું નામ પણ સિંહમુનિ હતું, પણ કાળજામાં સિંહ જેવી કઠોરતા-હિંસકતાના સ્થાને કરૂણા અને હિતકામનાઓ ભરી હતી. Jain Education Intemational Page #153 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૩૦ એક દિવસ તેમના ધ્યાનને અલિત કરતા સમાચાર તેટલામાં તો પ્રભુજી તરફથી સિંહ અણગારને લઈ જવા બે આવ્યા. બે વટેમાર્ગ તે રસ્તે જતાં ચર્ચા કરી રહ્યા હતા કે પ્રભુ મહાત્માઓ વનમાં ઉપસ્થિત થયા. ભગવાને કેવળજ્ઞાન દ્વારા મહાવીરના પ્રથમ શિષ્ય ગોશાળાએ જ પ્રભુ ઉપર ધગધગતી સિંહમુનિની વ્યથા જાણી તેમની માનસિક શાંતિ માટે તેમને તેજલેશ્યા છોડી છે, જેથી પરમાત્માના દેહમાં વિષમ વ્યાધિ પોતાની પાસે આમંત્રિત કર્યા હતા. પરમગુરુ પરમાત્માનો સંદેશ અને લોહીના ઝાડા થયા છે, મુખની કાંતિ મલિન બની છે. અને પ્રભુના અનુરાગી સિંહ અણગારે ઝીલી લીધો. તરત પ્રસ્થાન કર્યું, ગોશાળાએ પોતાના મૃત્યુ પૂર્વે આગાહી કરી છે કે છ માસમાં અને પ્રભુજી પાસે પહોંચી હૈયાના આંસુ દ્વારા પરમાત્માના ચરણ મહાવીરદેવ મૃત્યુ પામી જશે. પખાલી પ્રભુની ભક્તિ કરી કર્મ ખપાવવા પરમાત્માને ઔષધ વીતરાગી પ્રભુને કેવળજ્ઞાન પછી આવો મરણાંત ઉપસર્ગ વપરાવ્યું, જેથી પ્રભુની કાયા સ્વસ્થ બની હતી. જો કે અચ્છેરું હતું, છતાંય પરમાત્માને પણ અશાતા વેદનીય ૧૧ દીક્ષાના કોલ-કરાર : મેતાર્ય મુનિ કર્મનો ઉદય તે સત્ય હકીકત હતી. પ્રભુ વીતરાગી હતા માટે અનાદિકાળના અનંત ભવોમાં જીવાત્માએ અર્થ અને આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ રાગ-દ્વેષથી પર સમભાવને કામપુરુષાર્થના અવળા શ્રમો વેઠી પોતાના આત્મહિતના સંસ્કારો ઝીલી રહ્યા હતા પણ વૈરાગી સિંહમુનિને આ સમાચાર બગાડી નાખ્યા છે, તેનું પરિમાર્જન એટલે પ્રવજ્યાનો પુનિત પંથ. ખળભળાવી ગયા. તેઓ રાગી જ નહિ બલ્ક પ્રભુના પરમ આ જિનશાસનના ઉદાત્ત ચારિત્રનો માર્ગ પામી અનેક અનુરાગી હતા. મનમાં વિચાર ઉઠી આવ્યો કે પ્રભુજી તો અનેક જીવાત્માઓ કલ્યાણ પામી ગયા ને પામશે. પણ અમુક આત્મા મહાત્માઓ અને ગણધર ભગવંતોની સાથે વિચરણ કરી રહ્યા જે પરિસ્થિતિ ઓળંગી મહાત્મા બન્યા તેમના ઇતિહાસની વિગતો છે તો પણ ગુન્દ્રોહી ગોશાળાની આ તે કેવી તાકાત કે તે આવું જાણવા જેવી છે. પ્રસ્તુત વાત પણ એવી જ છે : દુષ્ટ કાર્ય કરી શક્યો? દેવલોકના બે મિત્ર દેવોએ કરાર કર્યા કે જે પહેલા ચ્યવે પણ તેટલામાં તો બેઉ મુસાફરોમાંથી એકના પ્રશ્નનો તેના જીવને દેવલોકમાં રહેલ દેવતાએ પ્રતિબોધવાનો. આ પછી જવાબ આપતાં બીજાએ ખુલાસો કર્યો કે જ્યારે ગોશાળાએ એક દેવમિત્રનું આયુ પૂર્ણ થયું પણ જન્મ થયો ચંડાલકુળમાં, જ્યાં તેજલેશ્યાનો પ્રકોપ કર્યો ત્યારે ભગવાનની સાથે ગૌતમ ગણધર પુત્રપણું એટલે પુરુષપણું મળ્યું. પણ તેની ચાંડાલ માતાને પોતાની પણ હતા અને અન્ય મહાત્માઓ પણ હતા. પણ સ્વયં શેઠાણી સાથેનો કરાર હોવાથી પોતાનો નવજાત શિશુ શેઠાણીને પ્રભુજીની જ આજ્ઞા હોવાથી બધાય ગોશાળાથી દૂર ઊભા આપી દઈ તેની બાળપુત્રી લેવાનું થયું. આમ ભાગ્યયોગે ઘટના નિહાળી રહ્યા હતા. છતાંય જ્યારે મામલો સાવ બગડી જન્મજાત ચંડાળ છતાંય ઉછેર થયો શ્રીમંત ઘરમાં. નામ ગયો અને ગોશાળો સ્વયંના જૂઠને છુપાવી સાચો બનવા રાખવામાં આવ્યું મેતાર્ય. પ્રભુજીની સામે ગમેતેમ અપલાપ કરવા લાગ્યો ત્યારે દેવલોકમાં રહેલ મિત્રે પોતાના મિત્ર મેતાર્યને પ્રતિબોધ જિનદેવની આશાતનાને પ્રભુભક્ત બે મહાત્માઓ સહન ન જ પમાડી દીક્ષાનો પવિત્ર માર્ગ ચીંધવા અનેક યુક્તિઓ કરી પણ કરી શક્યા. વાતાવરણમાં ગમગીનતા અને ઉદાસીનતા વ્યાપી તથા પ્રકારી કર્મોના કારણે આગલા ભવના આત્મહિતના કરાર ગઈ. આજે સકળ શ્રીસંઘ અને ગણધર ભગવંતો પણ વ્યથામાં છતાંય મેતાર્થ બોધ ન પામ્યા, બબ્બે સંસારની ઘટમાળ સમાન છે કે પ્રભુજીનું શું થશે? આઠ રૂપવંતી કન્યાઓ સાથે સામૂહિક લગ્ન લેવાયા. આ બધી બાબતો સિંહ અણગાર સહન ન કરી શક્યા. લગ્નના રંગમાં ભંગ પાડવા ઠીક એ જ સમયે પેલા પ્રભુભક્તિએ તેમની સમતાનો ભંગ કરી નાખ્યો, તેમનું મન પણ મિત્રદેવે ટૂચકો કર્યો. મેતાર્યની જનતા માતાને રડતી કરી અને વનમાં વિહરતું પ્રભુજીની પાસે પહોંચી ગયું અને તેઓ ચાંડાલ પિતામાં મોહ પેદા કરી લગ્નના દિવસે જ મેતાર્ય પાસે પરમાત્માની દેહવેદનાની કલ્પના માત્રથી સિંહ જેવા છતાંય મોકલી તેના જન્મની અસલી જાહેરાત કરાવી. તેથી મેતાર્યની રડવા લાગ્યા. પોતાનું હૈયું હાથમાં ન રહ્યું. એકાકી સાધનામાં મૂળ નીચ કુળ જાતિ પ્રકાશમાં આવી ગઈ અને જાનૈયાઓએ પણ સ્વાર્થ લાગી આવ્યો. મોઢા ફેરવી લીધા. મેતાર્યનો ચાંડાળ પિતા તેને ઘેર લઈ જવાની મન ન માન્યું તેથી તેઓ વનમાંથી વિચરણ કરી મિંઢિક વાત કરવા લાગ્યો. તેથી કન્યાઓ પણ મેતાર્યથી વિમુખ બની ગ્રામના ઉપવનમાં પ્રભુ પાસે જવાનો વિચાર કરી રહ્યા હતાગઈ. અંતે બેઉ પક્ષ વચ્ચે મામલો બીચકી જતાં લેવાયેલ લગ્ન Jain Education Intemational Page #154 -------------------------------------------------------------------------- ________________ કરી. ૧૩૮ ચતુર્વિધ સંઘ રદ્દ થયાં અને મેતાર્યના નામનો ફજેતો થયો. મેતાર્યના આઘાતનો તે આનંદને ચિરંજીવી બનાવવા રાજવીએ ગઈકાલને પણ યાદ પાર ન રહ્યો. પણ હવે મનથી સ્વસ્થ થાય તેટલામાં ફરી મિત્રદેવે કરી લીધી. મેતાર્યને દેવભવનો કોલ-કરાર યાદ કરાવી સંસારત્યાગ કરવા કારણ કે મોટાભાઈ ચંદ્રયશાએ હજુ છ માસ પૂર્વે જ ભલામણ કરી. લગ્નનો સમારંભ ભંગ કરાવી અપમાન કરાવ્યું, વૈરાગ્યભાવની દીક્ષા લીધી હતી અને પોતે રાજા બન્યા હતા. હવે પુરું સન્માન થાય તો જ દીક્ષા લેવા વિચારશે તેમ જાણ નીતિ-ન્યાયસંપન્ન રાજકાજ ચાલતા હતાં, પણ અચાનક દેહમાં વિચિત્ર જ્વર પેદા થયો, જેથી આખાય શરીરમાં બળતરાને પીડા | ગમે તેમ ચારિત્ર માર્ગે મેતાર્યને લાવવા તેની કીર્તિ વધે તે થવા લાગી. ઔષધોપચારને વૈદ્યોની દવાઓ નાકામયાબ થતાં માટે મેતાર્યને એક એવો બકરો આપ્યો, જે હાજત કરી લીંડીના છેલ્લે રાણીઓએ રાજા નમિ માટે ચંદન ઘસવાનું સ્વયં ચાલુ બદલે રત્નો આપતો હતો. અલ્પ સમયમાં તે ચમત્કારની વાત કર્યું. તેમાંય રાણીના હાથના કંકણો ટકરાતાં જે અવાજ ઉત્પન્ન રાજા શ્રેણિક સુધી પહોંચી ગઈ. બકરો રાજાને આપવાની સામે થતો હતો તે પણ સહન ન થતાં રાણીઓએ સૌભાગ્યનું એક જ મેતાર્યો શ્રેણિકની પુત્રી માંગી. વળતા શ્રેણિકે મેતાર્યની ઉચ્ચ કુળ કંકણ રાખી બીજા કંકણો કાઢી નાખેલા તેથી વાતાવરણ શાંત ખાનદાની ચકાસવા ત્રણ કઠોર શર્તો મૂકી, જે ત્રણેયમાં મેતાર્ય થયું. અને રાજાએ તે નજીવી ઘટનામાંથી પણ સજીવ ચિંતન કરી પાર ઉતરી જતાં મગધપતિએ પોતાની રાજકુંવરી મેતાર્યને લીધું કે એકલપણું તે જ સુખનું કારણ છે. સંખ્યા વધવાથી જંજાળ પરણાવી. આમ મેતાર્યનું અપમાન ભૂલાઈ ગયું બલ્ક બધેય પણ વધે છે. માટે ગમે તેમ એકલા જ સાધના કરવા નીકળી રાજપુત્રી સાથે લગ્ન થવાથી સન્માન થવા લાગ્યું. જવું અને જો કાયામાં ઉદ્ભવેલો દાહજ્વર દૂર થાય તો સવારે બહુમાનની ઇચ્છા પૂર્ણ થયા પછી મેતાર્યને મિત્રદેવે ફરી ઉઠતાં જ પ્રવજયાનો પંથ લેવો. અને ખરેખર તે શુભ સંકલ્પ અને દીક્ષા માટે સલાહ આપી. પણ મેતાર્ય હવે સંસારસુખમાં રાગી શુભ સ્વપ્નના ફળથી રાજાનો રોગ ભાગી ગયો. બની દીક્ષાને કાલ ઉપર ઠેલવા લાગ્યો. આમ કરતાં ઠીક બાર તરત જ મનની ભાવના પૂર્ણ કરવા રાજવીએ પુત્રને રાજ વરસ વીતી ગયા. પછી સંસારથી કંટાળી ચારિત્ર માર્ગ લીધો; સોંપી દીક્ષા લીધી. નમિરાજા દીક્ષિત થયાં ને ઈદ્ર મહારાજા પણ પાછળથી મોહગર્ભિત દીક્ષા પણ જ્ઞાનગર્ભિત બની અને એક બ્રાહ્મણનું રૂપ બનાવી તેમની પરીક્ષા કરવા આવ્યા. તેમના આકસ્મિક ઘટના વખતે પણ સમતા ટકાવી મેતારજ મુનિવર વૈરાગ્યની ચકાસણી કરતાં પ્રશ્ન કર્યો કે બધુંય ભલાનું કાર્ય છોડી અંતકૃત કેવળી બની મોક્ષવધૂને વર્યા છે. તે જ ભવમાં મુક્તિને સ્વાર્થના સુખ માટે દીક્ષા કેમ લીધી છે? ત્યારે નમિરાજાએ વરનાર ચરમભવી જીવોના જીવનમાં પણ કર્મસત્તા કેવું રાજ કરે પરમાત્માનો પ્રવજ્યા પંથ સ્વાર્થનો નહિ પણ સર્વજીવોને તેનું આ દ્રષ્ટાંત છે. અભયદાન આપતાં પરમાર્થનો માર્ગ બતાવ્યો. ફરી નવા પ્રશ્નો ૧૨ જ્ઞાન ગબિત વૈરાગ્ય : નમિરાજર્ષિ પૂછાયા ને નમિરાજાએ બધાયના સચોટ જવાબો આપી દીધા. રોજ દિવસ ઉગે છે અને રાત પણ પડે છે, પણ આજની પ્રશ્નોત્તરી સુંદર હતી. રાત્રિએ બિમાર રાજાએ સ્વપ્ન દીઠું જેમાં ઐરાવત હાથી અને ઇન્દ્રદેવે બધાય પ્રશ્નોના સચોટ જવાબોથી તુ–સંતુષ્ટ થઈ ઉનંગ મેરૂ પર્વત ઉપર દૃષ્ટિ પડી, બેઉ સ્થાન દેખતાં જ રાજાને પોતાનું અસલ રૂપ-સ્વરૂપ પ્રકટ કર્યું અને તેમને અભિનંદન રોમહર્ષ થયો અને પછી તો તેના જ આનંદમાં દેહનો દાહજ્વર પાઠવ્યા. નમિરાજર્ષિના ઉત્કટ વૈરાગ્યની પરીક્ષા કરી ધન્યતા જ જાણે ઉતરી ગયો હોય તેવી સુખાનુભૂતિ પણ થઈ. દિવસ અનુભવી. ઘણી પ્રશંસા કરી ઈદ્ર તો દેવલોકે ગયા, પણ પાછળથી ઉગ્યો ને રાજા ઉડ્યા. શરીરની સુખાકારી હતી પણ મન સ્વપ્નના તે જ નમિરાજર્ષિએ વૈરાગ્ય બળે કર્મો ખપાવી કેવળી બની મુક્તિ વિચારોથી ઘેરાયેલ હતું. સ્વપ્ન ઉપર જ ચિંતવન કરતાં-કરતાં પણ મેળવી. પરમાત્મા મહાવીરદેવે પણ તે જ પ્રસંગ છેલ્લી વિચારોની શુદ્ધિ થતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉપજી ગયું. અને દેશનામાં વર્ણવ્યો છે, જે ઉત્તરાધ્યયન સૂત્રમાં ગુંફિત છે. દેખાણું કે પોતે પૂર્વભવમાં સાધુ પર્યાયમાં હતા. સંયમ પ્રભાવે ૧૩ નમસ્કાર-ચમત્કાર-નમસ્કારઃ પ્રાણત દેવલોકના સુખો ગયા ભવમાં માણ્યા છે ને ફરી બચેલ પુણ્ય થકી રાજા તરીકે નવો જન્મ વીતી રહ્યો છે. એકસાથે બંધાય અમરકુમાર દ્રશ્યો જ્ઞાનમાં પ્રકાશિત થતાંજ રાજાનો આનંદ અપૂર્વ બન્યો. પણ નવકારના નવ પદો, અડસઠ અક્ષરો, પ્રત્યેક અક્ષરો ઉપર Jain Education Intemational Page #155 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા એક હજાર ને આઠ વિદ્યાઓ, પાછા તે વિદ્યાઓના રક્ષક દેવતાઓ. આમ બધું જ શુભ ભેગું થવાથી મહામંત્રના આરાધકોને અધિષ્ઠાયક દેવતાઓ રક્ષે છે, ચમત્કારિક ફળ બક્ષે છે અને અશુભ અને કુત્સિત તત્ત્વોને ભક્ષે છે. આવા આરાધકોમાં અમરકુમારનું નામ ઐતિહાસિક ને અમર છે. પ્રભુવીરના વિચરણકાળની વાત છે. રાજગૃહિના રાજા શ્રેણિકની ચિત્રશાળાનો દરવાજો તે સાવ નવો પણ ચણતર સાથે તૂટી જાય છે. જ્યોતિષો-પંડિતોએ આગાહી કરી દીધી કે બત્રીસ લક્ષણવંતા બાળકની જો હોમમાં આહૂતિ અપાય તો જ દરવાજાનું કાર્ય પાર પડે. ભગવાન મહાવીર પાસેથી બોધ પામ્યા પૂર્વેની દશામાં મોહાધીન રાજા શ્રેણિકે નગરમાં ઢંઢેરો પીટાવી બાળકના વજન પ્રમાણે સોનું આપવાની જાહેરાત કરી. લાલચમાં ચાર પુત્રોની માતા ભદ્રા બ્રાહ્મણીએ પતિ ઋષભદાસ બ્રાહ્મણની ઉપરવટ થઈ પોતાનો અણમાનીતો ધાર્મિક, સરળ અને ઉમ્રમાં નાનો દીકરો રાજાને વેચી નાખ્યો. રૂપિયાના સ્વાર્થે સગી જનેતાએ જીવતા બાળકને અનાથ કરી દીધો. નિર્દોષ અમર મરવા નથી માંગતો, અને રાજા–પ્રજા બધાયના પગે પડે છે, આંસુ સારે છે, બચાવોની બૂમ પાડે છે. પણ પૈસાપ્રેમી પાખંડી બ્રાહ્મણ ભટ્ટોએ અમરની આહૂતિ માટે રાજાને ખાસ આગ્રહ કર્યો અને રાજા શ્રેણિકે પણ પોતાની ચિત્રશાળાના સ્વાર્થને આગળ કરી અમરને બલિદાન માટે ભટ્ટોના હાથમાં સોંપી દીધો. અમર કણસતો રહ્યો ને નિર્દય બ્રાહ્મણોએ તેની જીવતી આહૂતિ આપવા અગ્નિકુંડ પાસે લાવી ખડો કીધો. ફક્ત દેખાવની આડંબરી શરીર શોભા, સ્નાન ને આભૂષણોથી અલંકૃત કરાયેલો અમર મોતને સામે દેખી સીધો જ નવકાર મહામંત્રના શરણે ગયો. જંગલમાં લાકડા કાપવા જતાં જૈન મુનિ ભગવંત પાસેથી નવકાર શીખવા મળ્યો હતો. પોતે બ્રાહ્મણ છતાંય જૈની નવકાર ઉપરની શ્રદ્ધા દ્રઢ હતી. ખૂબ ગંભીરતાએ, પ્રણિધાનથી ગણાતા તે નવકારના પ્રભાવે દૈવી ચમત્કાર થયો. રાજા શ્રેણિક સહિત ભટ્ટો જમીન ઉપર લોહી વમતા ગબડી પડ્યા, અગનજ્વાળા ઉપશમી ગઈ, વચ્ચે સિંહાસન આવ્યું ને તેની ઉપર દેવોએ અમરકુમારને બેસાડી દીધો. તે પછી તો અમરકુમારે સ્વયં દયા લાવી નવકાર ગણી પાણી છાંટતા બધાય હોંશમાં આવ્યા. જ્યાં નમસ્કાર ત્યાં ચમત્કાર હતો, તે ચમત્કારને પ્રત્યક્ષ દેખી રાજા સ્વયં બાળકુમાર અમરને નમસ્કાર કરવા લાગ્યો. રાજા શ્રેણિકે અમરને રાજ્ય ૧૩૯ આપવા તૈયારી દેખાડી કારણ કે ચારેય તરફ અમરની અમરકહાણી ચર્ચાવા લાગી. પણ તે લાલચથી પણ મુક્ત અમરકુમારે સ્વાર્થી સંસારનો ત્યાગ કરી જાતિસ્મરણ જ્ઞાન થયે વૈરાગ્યપૂર્વક બ્રાહ્મણ મટી શ્રમણપણું સ્વીકાર્યું. સ્વયં લોચ કરી, વસ્ત્રો પહેરી સ્મશાને જઈ કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા રહ્યા. તેની માતા તો પૂર્વભવની વૈરિણી હતી. પાછું ધન-સોનું રાજા માંગી ન લે તેથી બધું સગેવગે કરી દઈ, પોતાના પુત્રના જીવતાં બીજો ઉપદ્રવ ન થાય તેવી ભીતિથી છૂપીછાની રાત્રે શસ્ર લઈ જંગલમાં ગઈ. સગી મા ડાકણથી ભૂંડી બની. નૂતન મુનિરાજ અમરમુનિની હત્યા કરી નાંખી. ભયમાં પાછા ભાગતાં જંગલી વાઘણનો શિકાર બની. મુનિહત્યાના ગોઝારા પાપે મરી છઠ્ઠી નરકે રવાના થઈ. જ્યારે મુનિરાજ અમર નવકારમાં લીન પ્રાણઘાતક ઉપસર્ગ વચ્ચે પણ સમત્વ રાખી શુભ ધ્યાને સમાધિ મૃત્યુ દ્વારા બારમા દેવલોકે ગયા. આવતા ભવે તો મહાવિદેહક્ષેત્રથી નવકાર પ્રભાવે જ કેવળી બની મુક્તિને વરનાર છે. ૧૪ આરાધના આશાતના-આરાધના આર્દ્રકુમાર મનુષ્યનું જીવન આરાધના–વિરાધનાઓનું ચલચિત્ર. જીવનમાં આવતા સુખમાં મૂળમાં ધર્મ અને શારીરિક માનસિક દુઃખોના મૂળમાં થયેલ પાપો–ભૂલો અને વિરાધનાઓ હોય છે. જે પાપોના ઉદયકાળે ડગી જાય છે તે જીવન હારી જાય છે. અને જે ભૂલોને ભૂલી નવા દિવસની નવી શરૂઆત કરે છે તેના જીવનમાં પ્રગતિ–ઉન્નતિને કર્મો પણ અટકાવી નથી શકતા. સામાયિક નામના ખેડૂતના ભવમાં લીધેલ ચારિત્ર પણ ચારિત્રજીવનમાં જીવંત બની ગયેલ પત્ની સાધ્વી ઉપરનો રાગ, જેને કારણે ચારિત્રજીવનની આરાધના-વિરાધના થઈ ગઈ. કર્મે બદલો લાવી તે કૃષક સાધુ જીવને સમુદ્ર મધ્યે અનાર્ય દેશમાં રાજા આર્દકને ત્યાં આર્દ્ર નામે જન્મ આપ્યો. અનાર્યભૂમિ છતાં કુમા૨વયે નિમિત્તો એવા સર્જાણા કે આર્યભૂમિમાં આવવાનું થયું ને ફરી પૂર્વભવની અધૂરી સાધના પાર પાડવા અનુકૂળતાઓ મળી. રાજગૃહી નગરીથી આવેલ શ્રેણિકના મંત્રી પાસેથી પોતાના પિતા રાજાને મળેલ ભેટવસ્તુઓ તે કારણે શ્રેણિકની ઓળખાણ થઈ. પછી શ્રેણિકપુત્રને અભયકુમાર મંત્રીશ્વર તરીકે ઓળખી વગર મુલાકાતે પણ મૈત્રી સ્થાપવા આર્દ્રકુમાર દ્વારા ભેંટો મોકલાવવી. અનાર્યભૂમિમાંથી રાજપુત્ર પાસેથી મુક્તાફળપરવાળા વગેરે અભયકુમારને મળવા. વળતામાં જૈનધર્મના Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અનુરાગી બુદ્ધિનિધાન અભયકુમાર દ્વારા યુક્તિપૂર્વક અનાર્ય રાજપુત્ર આર્દ્રકુમારને આદેશ્વર પરમાત્માની પ્રતિમા મોકલાવવી. જે પ્રાપ્ત થતાં જ એકાંતમાં પેટી ઉઘાડી દર્શન-ચિંતન-ઉહાપોહ કરતાં આર્દ્રકુમારને થયેલ જાતિસ્મરણ જ્ઞાન. પૂર્વભવના સાધુજીવનની સંયમ સાધનામાં લાગેલ અતિચારોનો ખ્યાલ આવતાં વૈરાગ્ય થવો અને આર્યભૂમિએ જઈ અભયકુમારને મળી નવા ધાર્મિકજીવનની શુભ શરૂઆત કરવાની લગની. પિતા દ્વારા તે ભાગીને મગધ દેશ ન જાય તે માટે પાંચસો સામંતોનો કડક પહેરો. છતાંય બધાયને છેતરી એકલા ભાગી છૂટી આર્દ્રકુમારનું ભારત-દેશમાં આવી જવું. આર્યક્ષેત્રમાં પ્રવેશતાં જ ચારિત્રની ભાવના. પોતાની જાતે જ દીક્ષા લઈ લેવી. પણ લેતા સમયે આકાશવાણી થવી કે ભોગકર્મ બાકી છે માટે દીક્ષા હમણાં ન લેવી, છતાંય સંયમના પુરુષાર્થે આગળ વધવું. પણ કર્મસંજોગે પૂર્વભવની સાધ્વીપત્નીનો જીવ દેવદત્ત શ્રેષ્ઠીની કન્યા શ્રીમતીરૂપે ફરી પિરચયમાં આવવો. આર્દ્રમુનિને પતિ તરીકે સ્વીકારી. અંતે હઠ કરી બાર વર્ષની પર્યાય વટાવી ગયેલ મુનિવરની સાથે જ લગ્ન કરવા. આર્દ્રમુનિનું ફરી સંસારમાં આવવું, પુત્રજન્મ પછી ફરી દીક્ષાના ભાવ થવા. પણ પુત્ર દ્વારા જ સૂતરના બાર તાંતણે બંધાઈ જતાં બીજા બાર વરસ ગૃહસ્થવેશમાં વીતાવી, પછી કિશોરાવસ્થામાં આવેલ પુત્ર તથા પત્ની શ્રીમતીને સમજાવી દીક્ષા લઈ લેવી. તેમ આર્દ્રકુમારનું જીવન આશાતના-આરાધનાનો ઇતિહાસ છે. પણ બીજી વાર લીધેલ સંયમમાં આશાતનાના પાપોને ધોઈ નાખવા જબ્બર પુરુષાર્થ કરવો. સ્વયં લઈ લીધેલ મુનિવેશ છતાંય પોતાના જ પિતા રાજા દ્વારા નિષ્કાષિત જેવા પાંચસો સામંતોને પ્રતિબોધી તેમને પણ પ્રવજ્યાનો માર્ગ પ્રદાન કરવો. પછી હાથીના માંસભક્ષી તાપસોને પણ પ્રતિબોધી સંયમ માર્ગે ચડાવી, બલિદાન માટે રખાયેલ હાથીને મુક્ત કરી અહિંસાનો આહ્લાદ ગજવવો અને અનેકોને ધર્મનો સાચો માર્ગ ચીંધી પ્રભુ મહાવીર પાસે મોકલી અંતે અભયકુમાર તથા રાજા શ્રેણિકને મળવું. હાથીની મુક્તિ સહેલી પણ પુત્રના સ્નેહબંધનની ગાંઠમાં બાર વરસ સુધીનું ગૃહસ્થજીવનનું કઠોર બંધન કેવું હતું તેનું સ્વયંના મુખે સ્વયંના અનુભવનું સત્યકથન કરી લઘુતાનું દર્શન કરાવવું. સ્વયં સંયમી વેશમાં છતાં અભયકુમાર દ્વારા મોકલાયેલ આદિનાથપ્રભુની પ્રતિમાના ઉપકારથી જીવનપરિવર્તન થવાનું કબૂલી તેમનો નિઃસ્વાર્થ ઉપકાર અનુમોદવો અને અંતે પ્રભુ મહાવીરના સ્થાપેલ ચતુર્વિધ શ્રીસંઘમાં ભળી જઈ આત્મકલ્યાણ ચતુર્વિધ સંઘ માટે બાકીનું જીવન પણ ધર્મપરિણતિ પૂર્વકનું વીતાવી હશુકર્મી બની આત્મકલ્યાણ સાધી જવું. આ આર્દ્રકુમારનો જીવન પ્રસંગ જીવનમાંથી થતી ઉન્નતિ—અવનતિ—પુનઃ ઉન્નતિ અને પરંપરાએ મુક્તિનું સચોટ દૃષ્ટાંત છે, જે પતિતોને આલંબનભૂત છે. ચારિત્રધર્મની આરાધનામાં આવેલ આશાતનાનો વંટોળ અને પછીની ઉત્કટ આરાધનાનો ઇતિહાસ છે. ૧૫ ચોરીના પાપને છોડી-તરછોડી રોહિણેય જુગારી પણ અણગારી બને, કામી પણ નામી બને, બ્રાહ્મણ પણ શ્રમણ બને, ખૂની પણ મુનિ બની મોક્ષે જાય કે મિથ્યાત્વી પણ સમિકતી બની સ્વર્ગે સીધાવે તેવા અનેક પ્રસંગો જિનશાસનમાં જોવા મળે છે. બની ગયેલ એક સત્ય પ્રસંગ પ્રભુવીરના સમકાલીન ઇતિહાસની સાક્ષી પૂરે છે. રાજગૃહિ નગરીની નિકટમાં આજેય વૈભારગિરની ગુફા છે, જ્યાં રહેનારો ભયંકર લોહખુર ચોર જેણે પોતાના જીવનમાં અનેક નાગરિકોને ચોરી કરી સતાવ્યા હતા. સાથે પોતાના પુત્ર રોહિણેયને પણ મૃત્યુ સમયે ચોરીના ધંધાનો વિકૃત વારસો સુપ્રત કરી, ભગવાન મહાવીરની વાણી ન સાંભળવાની પ્રતિજ્ઞા કરાવી હતી. કહેવાય પણ છે કે પાપીઓ પાપના ચેપ દ્વારા પાપનો પ્રચાર જ કરતા હોય છે, માટે પાપી નિમિત્તોથી બચતા રહેવામાં ભલાઈ છે. પિતાની પ્રતિજ્ઞાથી બદ્ધ તે ચોરપુત્ર જંગલનો એક જ રસ્તો હોવાથી જ્યારે જ્યારે સમવસરણની નિકટથી જવાનું થાય ત્યારે ત્યારે જિનવાણી ન સંભળાઈ જાય માટે કાનમાં આંગળીઓ ભરાવી પસાર થાય છે. પણ એક દિવસ પગમાં કાંટો લાગી જવાથી ઉપાય રહિત તે જેવો કાંટો કાઢવા હાથ પગ ઉપર મૂકે છે તેટલી વારમાં તેના ખુલ્લા રહેલ કાનમાં દેવલોકના દેવોનું વર્ણન કરતાં પ્રભુ વીરના વાક્યો અનાયાસ પડી જાય છે. પ્રતિજ્ઞાભંગના ભયથી તરત કાંટો કાઢી આંગળીઓ કાનમાં ભરાવી તે રોહિણીયો ત્યાંથી ભાગી છૂટે છે. પણ પાછળથી બુદ્ધિશાળી અભયકુમારની વ્યૂહરચનામાં સપડાઈ જતાં પકડાય છે; પણ પ્રાણ બચાવવા પોતાનું નામ . દુર્ગચંડ પટેલ તરીકે ઓળખાવી બચાવ કરે છે. તપાસ કરતાં શાલિગ્રામવાસી તે જ નામનો પટેલ બહારગામ હોવાથી અભયકુમાર યુક્તિ કરી ચોર પાસે સત્ય કઢાવવા તેને જમાડી ઉપરથી દારૂ પીવડાવી નશામાં દેવલોક જેવું વાતાવરણ દેખાડી Page #157 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા તેની પાસે પૂર્વભવના સારા-નરસા કાર્યોની યાદી પૂછે છે. ત્યારે અડધી ભાન દશામાં આવેલ રોહિણીયો ચોર અભયકુમારનું કાવત્રું જાણી જઈ પોતાનો ચોરીનો ધંધો ને પાપો છૂપાવી ધર્માત્મા તરીકે ઓળખ થાય તેવી જૂઠી વાતો કરે છે. કારણ કે તે મહેલમાં ઉપજાવેલ દેવલોક જેવા વાતાવરણ વચ્ચે પણ ઊભી રહેલ દેવાંગનાઓ અને દેવોના શરીર જમીનને અડેલા, પુષ્પની કરમાયેલી માળા, આંખો પણ પલકારા મારતી અને શરીર પણ ઔદારિક જણાતા પ્રભુ વીરે કરેલ દેવલોકના વર્ણન કરતાં સાવ વિરૂદ્ધ દેખાઈ જતાં તે ચેતી ગયો હતો. તેને ખ્યાલ પડી ગયો કે મને મારા મોઢેથી જ ચોર તરીકે કબૂલ કરાવી અભયકુમાર સજા કરવા માંગે છે. તેથી અર્ધભાનદશામાં પણ તે સફેદ જૂઠ બોલી પોતાને ધર્માત્મા તરીકે લેખાવવામાં સફળ બન્યો. ચોરી કરવા જતાં પકડાયેલ તેની પાસેથી કંઈ જ ન મળતાં રાજા શ્રેણિક પણ તેને દંડ ન કરી શક્યા. અને રોહિણીયો બચી ગયો. પણ મંત્રીશ્વર અભયકુમારના સકંજામાંથી બચીને પણ પાછા પોતાની ગુફા તરફ જતાં વિચારો ઝબૂકી ગયા કે ફક્ત પ્રભુ વીરની વાણીના ચાર જ વાક્યો તે પણ કાંટાને કારણે પરાણે સાંભળતા જો આટલો બધો લાભ અને જીવન બચી ગયું હોય સાક્ષાત્ ભગવાનની જીવંત દેશના સુણતાં શું શું લાભ ન થાય! ઘટના એ બની છે કે ચોરશિરમોર રોહિણીયાએ પિતાની પ્રતિજ્ઞાભંગમાં પણ પોતાનું આત્મિક ભલું વિચારી ચોરીના પાપને સદાય માટે તિલાંજલિ આપતાં સમવસરણમાં પ્રભુ પાસે પ્રાયશ્ચિત્ત કર્યું. ત્યાં ઉપસ્થિત રાજા શ્રેણિકનું અભયદાન મેળવી અભયકુમારને ચોરીનું સ્થાન ને મિલ્કત સુપ્રત કરી દીધા અને આગળ વધતાં જીવનના પાપોને ધોઈ પવિત્ર બનવા સ્વયં પ્રભુ પરમાત્મા મહાવીર પાસે પુનિત પ્રવજ્યા પંથ પસંદ કર્યો. આગળ એક ઉપવાસથી લઈ છ માસ સુધીના ઘોર તપ દ્વારા છેલ્લે વૈભારગિરિ ઉપર જ અંતિમ સમયે અણસણ આદર્યું. સમાધિમરણ દ્વારા દેવલોક મેળવ્યો ને આવતા ભવમાં તો મુક્તિ પણ પામશે. ૧૬ સંયમરથના સાચા સારથિઃ મેઘકુમાર કંચન અને કામિનીના બંધન કરતાંય રાગ અને દ્વેષના બંધન ગાઢ હોય છે અને રાગ-દ્વેષ કરતાંય મનમાં ઉઠતા સંકલ્પ–વિકલ્પોના બંધનનો પરિગ્રહ એ જ વધુ ગાઢ હોય છે. માનવીને સર્વજીવો કરતાં સર્વોત્તમ મનની મૂડી મળી છે પણ For Private ૧૪૧ સ્વયં જાતે જ વિચારો વિકારોમાં સપડાઈ બંધ ને મુક્તિના દ્વંદ્રને અનુસરી કાલ્પનિક દુઃખ સુખને અનુભવે છે. જ્યારે જ્ઞાની પુરુષોની જ્ઞાનદ્રષ્ટિ આવા વિચારોના વમળોમાં પણ જ્ઞાતા-દ્રષ્ટા હોવાથી કર્મબંધથી લેપાતી નથી. જીવનમાં ગુરુતત્ત્વની જરૂરત પણ માનસિક તાણથી મુક્તિ મેળવી સાચા માર્ગદર્શન માટે છે. બાકી જો મનનું તંત્ર સંતુલિત છે તો આત્મા સ્વયં જ સ્વનો ગુરુ છે. પરમાત્મા મહાવીરના સમયકાળની યશોગાથા કેવળજ્ઞાન પછીના ત્રીસ વરસમાં રોજરોજની દેશના નિત્યનવી દીક્ષાઓ અને અવનવા પ્રસંગો આ બધાયથી પ્રભુ મહાવીરયુગની અદ્ભુત વાતો આજેય લોકજગતમાં ધર્મપુરુષાર્થ માટે જીવંત પ્રેરણા કરે છે. ફક્ત એક જ દિવસના ચારિત્રપર્યાય પછી ચડતા પરિણામે જ્ઞાનગર્ભિત વૈરાગી શ્રેણિક અને રાણી ધારિણીપુત્ર મેઘકુમાર મુનિરાજને તે જ સંયમજીવનની પ્રથમ રાત્રિએ ચારિત્રજીવનની કર્કશતા ઉપર આછો-આછો પણ દુર્ભાવ થઈ ગયો કારણ કે રાત્રિના પોતાના દીક્ષા ક્રમ પ્રમાણે સંથારાની ભૂમિ ઉતારાના કિનારભાગે આવી. જ્યાંથી રાત્રિના સમયે માત્ર પરઠવવા ને અવર-જવર કરતાં મુનિ મહાત્માઓના ચરણની ઠેસ-સ્પર્શ તેમને નડતરરૂપ બની ગઈ. આખીય રાત્રિ સ્થાનફેર, જીવનક્રમફેર અને વિચારફેરના કારણે નિદ્રા વગરની ગઈ. બધાય મહાત્માઓ અજાણ હતા. ફક્ત પ્રભુવીરનું નામ–ઠામ અને ગુણધામ જાણી સુણી સંયમ લેવા આ રાજપુત્રે હિમ્મત કરી લીધી હતી. દીક્ષા પૂર્વે રાજભુવનમાં એવી જાહોજલાલી માણી હતી કે પાણી માગે ત્યાં દૂધ હાજર થતું હતું. તેથી જ તો પ્રભુવીરની પ્રથમ દેશના સાંભળી વૈરાગી બની જનાર પોતાના માનીતા પુત્રને સંયમ માર્ગે જતા અટકાવવા મહોત્સવને આડંબરપૂર્વક રાજગાદીએ બેસાડી બધીય અનુકૂળતા બક્ષી હતી. છતાંય વચનથી બંધાયેલ પિતા રાજા શ્રેણિક પાસે રાજા બની મેઘકુમારે રજોહરણ અને પાત્રા જ મંગાવ્યા તેથી વચનભંગ ટાળવા તેમ જ કરવું પડ્યું અને અંતે ખૂબ ઉલ્લાસ દાખવી મેઘકુમારે સ્વયં પરમાત્મા વીર પાસે જ દીક્ષા પણ લીધી. પણ ફક્ત અડધા-પોણા દિવસના પરિવર્તિત જીવન પછી સંયમી સાધુઓના સંઘટ્ટાથી ઉત્પન્ન થયેલ શારીરિક ફ્લેશ સહન ન થઈ શકવાથી મન પણ બગડી ગયું ને રાજસુખ યાદ આવી ગયું. પોતે દીક્ષાર્થી હતા ત્યારે કેવા માનપાન ને સન્માન હતા અને ચારિત્ર પછી વૈભવને ત્યાગે હવેનું જીવન અપમાન ભરેલ Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ લાગી આવ્યું. સવાર થતાં જ સંયમ છોડી ફરી સંસારમાં પાછા વળવાના વિકટ વિચારોએ મનને ઘેરી લીધું અને મહાત્મા પોતાને સાવ એકલા અનુભવી રહ્યા. મન અદ્ધર થતાં સૌ સાથે અને પાસે છતાંય, હતાશ બની સવારે રજોહરણ પાછું કરી વ્રત છોડવાના વિકલ્પ સાથે પ્રભુવીરને મળ્યા. પણ સંયમની સાક્ષાતુમૂર્તિસમાં ભગવંતે જ્યારે મેઘકુમારને પૂર્વના હાથીના ભાવમાં જંગલમાં પ્રગટેલ દાવાનળ વખતે અઢી-અઢી દિવસ સુધી એક પગ અદ્ધર રાખી એક નાના સસલાને અભયદાન આપી જે પુણ્યોપાર્જન કરેલ તેની હકીકત જણાવી. એક તિર્યંચના અભયદાન થકી ઉત્પન્ન પુણ્યથી સીધા જ તિર્યંચ હાથીના ભવમાંથી મનુષ્યભવ, રાજકુળ, જૈનપરિવાર અને ધર્મપુરુષાર્થ જેવી ફળ સંપદાને પામવાની ઘટમાળ સમજાવી. ઉપરાંત જણાવ્યું કે એક જીવની દયાથી આટલો બધો લાભ તો ચૌદ રાજલોકના સર્વે સૂમિ-બાદર, સ્થાવર-જંગમ બધાય જીવોને અભયદાન આપનાર પ્રવજ્યાનો પવિત્ર પંથ કેટલી બધી પુણ્યરાશિ પેદા કરશે? મનથી થાકેલાનો ભગવાન વિશ્રામ બન્યા. અસ્થિરતાને હટાવી ઉલ્લાસ પ્રગટાવનાર માર્ગદર્શક બન્યા. આમ જીવનના પણ સાચા સારથિ બની આત્મકલ્યાણની સાચી દીક્ષા બક્ષી. જેથી મુનિરાજ મેઘકુમાર લીધેલ વ્રતમાં અપ્રકંપ બની ગયા. જીવદયાનું સાધન ચક્ષુસિવાય દેહના સર્વે અંગોપાંગોની માયા મૂકી દીધી. સંયમ અને સંયમીઓના બંધન પણ મુક્તિનું કારણ માની સુંદર સાધના કરી. માઠા વિચારોને ખમાવી શુદ્ધ બનવા પ્રબુદ્ધ મેઘકુમારે વ્રત અને તપ દ્વારા કર્મો ખપાવી ઉત્તમ વિજય વિમાને જન્મ લીધો છે. આવતા ભવે તો ત્યાંના ઉત્તમ સુખો ભોગવી મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષને પામી જશે. ધન્ય છે ભગવાનનું શાસન. પ્રભુ હતાશ સંયમીના હમસાથી પણ બન્યા અને સંયમરથના સાચા સારથી પણ. ૧૭ જ્ઞાની પુરુષની નિષ્પક્ષતા : ભદ્રબાહુસ્વામી તીર્થકર પ્રભુના સ્થાપેલ ચતુર્વિધ શ્રીસંઘનો યોગક્ષેમ કરી સકળ શ્રીસંઘમાં આરાધના અને શાસનપ્રભાવનાઓ વધારવાની જીમેદારી આચાર્ય ભગવંતોની હોય છે, તે જ કારણ છે કે એ જ પ્રભુના નિર્વાણ પછી પણ પરમાત્માનું શાસન અવિચલ જયવંતુ છે. ચતુર્વિધ સંઘ પ્રભુ વીરના શાસનમાં થઈ ગયેલ ચૌદપૂર્વધારી-શ્રુતકેવલીનું બીરૂદ પામનાર ભદ્રબાહુસ્વામીનું નામ ખ્યાત-વિખ્યાત છે. જન્મ બ્રાહ્મણ પણ શ્રમણ સંસ્થામાં સાધુપદથી પ્રગતિ પામી આચાર્યપદ સુધી જનાર તેઓ શાસનપ્રતિ કેવા વફાદાર હતા તેનો પરિચય તો બે-ત્રણ પ્રસંગોથી ખાસ જાણવા-માણવા જેવો છે. સંસારી પક્ષે ભદ્રબાહુ નાનાભાઈ અને મોટાભાઈ હતા વરાહમિહિર. બેઉની દીક્ષા છતાં નાનાભાઈ ભદ્રબાહુ બહુશ્રુત બન્યા અને બારેય અંગ જાણી વિશિષ્ટ જ્ઞાની કહેવાયા. જ્યારે મોટાભ્રાતા વરાહમિહિરની પ્રજ્ઞા અગીયાર અંગના અભ્યાસ સુધી જ વિકાસ પામી અટકી ગઈ. ગુણોમાં પણ લઘુભ્રાતા ભદ્રબાહુસ્વામી આગળ થવાથી ગુરુજી અને યશોભદ્રસૂરિજીએ તેમને આચાર્ય પદ એનાયત કર્યું. ગુણાનુરાગની ઓછપના કારણે પોતે મોટાભાઈ છતાંય માનસન્માનવાળું તૃતીય પદ પોતાને ન મળતાં વરાહમિહિર મુનિએ મૂનિપદ જ છોડી દીધું. મનોમન અકળાઈને ગૃહસ્થધર્મ સ્વીકારી લીધો. અને સંયમત્યાગી જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ કરી રાજા નંદના મુખ્ય પુરોહિત બની ગયા. પોતાના સગાભાઈની આવી અવનતિ તથા ગલત નિર્ણયના પ્રત્યાઘાત ભદ્રબાહુસ્વામીને પણ લાગ્યા, પણ જિનશાસનને પામી ગંભીરતાથી શાસનહિત માટે સહન કરી લીધું. તે પછી પણ નંદરાજાના નવજાત બાળકની કુંડળી બનાવી બાળકનું આયુષ્ય પૂરા સો વરસનું જાહેર કરાયું ત્યારે તેવી જાહેરાતની સામે આચાર્યશ્રીએ પોતાના મોટા સંસારી ભાઈનો વિચાર ન કરી બાળકનું આયુષ્ય ફક્ત સાત દિવસનું જાહેર કરી સત્યપક્ષનો પરિચય આપ્યો. ખરેખર સાતમા દિવસે આચાર્યશ્રીની આગાહી મુજબ જ બાળકનું મરણ થતા પોતાના જ્ઞાનનું અપમાન માની જ્યારે વરાહમિહિર જ્યોતિષશાસ્ત્રના ગ્રંથો પાણીમાં પધરાવવા ચાલ્યા ત્યારે પણ કરૂણા લાવી આચાર્યશ્રીએ તેમ કરતાં અટકાવ્યા અને ગ્રંથોની ભૂલના બદલે વરાહમિહિરને તેના ગણિતની ભૂલ સમજાવી. છતાંય મત્સરભાવમાં જ પરાભવ પામેલ વરાહમિહિરે આર્તધ્યાનમાં મૃત્યુ પામી વ્યંતર બની જૈનસંઘ ઉપર મરકી રોગ પ્રસારી બધાયને ઉપદ્રવ આપવાનું શરૂ કર્યું ત્યારે જ્ઞાનબળે પોતાના જ ભાઈ દ્વારા દેવતાઈ શક્તિના દુરુપયોગને જાણી ભદ્રબાહુસૂરિજીએ સંઘની રક્ષા માટે ચમત્કારિક ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી. જેનો વિશિષ્ટ મહિમા આજેય પ્રસિદ્ધ છે. Jain Education Intemational Page #159 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા આ જ્ઞાની પુરુષે પર્યુષણ મહાપર્વની આરાધના માટે ‘કલ્પસૂત્ર' જેવા મહાનગ્રંથની રચના પણ કરી હતી. ઉપરાંત શ્રમણસંઘની આજ્ઞા અને ઇચ્છાને પ્રધાનતા આપવા પોતાની બાર વરસની મહાપ્રાણ ધ્યાનની સાધનામાંથી સમય કાઢી નિઃસ્વાર્થ ભાવે પંદરસો મહાત્માઓને નેપાળ મુકામે વાચના આપી હતી. અને જ્ઞાનોપાસક સ્ફુલિભદ્રજીને તો દસપૂર્વ અર્થથી અને બાકીના ચાર પૂર્વ સૂત્રથી પણ આપ્યા. સંઘવાત્સલ્યના જીવંતરૂપ જેવા ભદ્રબાહુસ્વામી પ્રાચીનગોત્રીય હતા, તથા તેમના ગુરુભાઈ માઢરગોત્રીય સંભૂતિવિજયજી હતા. બેઉ આચાર્યોએ પોતાના સમયમાં ખૂબ શાસનપ્રભાવનાઓ કરી છે. ૧૮ સંઘ એકતાના હિમાયતી : આચાર્ય રત્નપ્રભસૂરિજી ૫રમાત્મા મહાવીરદેવ અને પ્રભુ પાર્શ્વનાથજી વચ્ચે ફક્ત અઢીસો વર્ષનું અંતર રહ્યું, જેથી તીર્થપતિ ભગવાન મહાવીરની ચતુર્વિધ સંઘ સ્થાપના સ્વતંત્ર છતાંય તે સમયકાળે કેશીગણધર, સ્વયં પ્રભુજીના માતા-પિતાજીની જેમ પ્રભુ પાર્શ્વનાથના શાસનની આરાધના કરનારા અનેક શ્રમણ-શ્રમણી અને શ્રાવક-શ્રાવિકા થયા હતા. પ્રભુ વીરના નિર્વાણ સમયે પોતાની આસુરી અસર દેખાડનારા ભસ્મગ્રહની વક્રગતિને સ્વયં પરમાત્મા સ્વયંના આયુષ્ય વધારી ટાળી ન શક્યા, કારણ કે આયુષ્યનો વધારો તીર્થંકરોને પણ અશક્ય છે. પણ તે થવાથી તે વક્રગ્રહની અસર નીચે પ્રભુજીના શાસનને બેથી અઢી હજાર વરસો સુધી અનેક આઘાત-પ્રત્યાઘાતો નડી ગયા. તેથી પ્રસંગે પ્રસંગે વિખવાદો, મતાંતરો અને વૈમનસ્યના નિમિત્તો સર્જાયા. તેના મૂળભૂત કારણમાં તે તે જીવંત પાત્રો કરતાંય કાળનો કુપ્રભાવ જ તથાપ્રકા૨ી વાતાવરણમાં મુખ્ય નિમિત્ત છે. એક નાની સરખી ઘટના દુર્ઘટનાના સ્વરૂપ લેતાં રહી ગઈ. જેના મૂળ કારણમાં તે સમયના આચાર્યશ્રીની ગીતાર્થતા હતી. પ્રસંગ બન્યો છે પ્રભુ વીરના નિર્વાણના ફક્ત સો વરસોની આસપાસ કે જ્યારે પ્રભુવીરના શાસનમાં એકસંપિતા, ભવ્યતા અને અભ્યુદયની સર્વાંગી વિકાસશ્રેણિ વિલસી રહી હતી. પ્રભુ વીરના નિર્વાણના લગભગ સો વરસની આસપાસ સમયકાળે પણ પાર્શ્વપ્રભુજીના શાસનના પાંચમાં પટ્ટધર રત્નપ્રભસૂરિજી મ.સા.નું વિચરણ જેસલમેર તીર્થની નિકટના ક્ષેત્રોમાં હતું. આચાર્યશ્રીને સાધનાબળે વિશિષ્ટ વૈક્રિય લબ્ધિઓ ૧૪૩ પ્રગટ હતી જેથી તેઓ મૂળ દેહ થકી નવી કાયા બનાવી શકવા સમર્થ હતા. લબ્ધિધારીઓ પોતાના લબ્ધિનો ઉપયોગ ફક્ત શાસનપ્રભાવના અથવા શાસનહીલના નિવારણ માટે જ કરતા હોય છે. જે વરસે આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજી ઓસીયા નગરે બીરાજમાન હતા તે વરસે તેમના શિષ્ય કનકપ્રભમુનિ કોરટા મુકામે વિચરતા હતા. બેઉ નગરના દહેરાસરના પ્રતિમાજીની પ્રતિષ્ઠાનું મુહૂર્ત વસંતપંચમીનો દિવસ હતો. બેઉ સ્થાનના પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો સામટો લાભ લઈ લેવાની ભાવના હોવાથી આચાર્યશ્રીએ મહાસુદ પાંચમના શુભ દિવસે ઓસીયામાં પોતાના મૂળદેહથી અને કોરટામાં વૈક્રિય શરીરથી પ્રાણ પ્રતિષ્ઠા કરી. મૌલિક દેહથી પ્રતિષ્ઠા ન કરી માયાવી કાયાદ્વારા કોરટામાં પ્રતિષ્ઠા થઈ છે તેની જાણ શ્રીસંઘમાં થઈ જતાં સકળ શ્રીસંઘ નારાજ થઈ ગયો. અને તે રોષનો બદલો વાળવા આચાર્યશ્રીના શિષ્ય કનકપ્રભમુનિને કોરટાના શ્રીસંઘે મુનિરાજની અનિચ્છા છતાંય પરાણે આચાર્યપદવી એનાયત કરી દીધી, જેથી તેમના ગુરુની સમાન સ્તરે તેઓ આવી ગયા. પોતાથી જે સ્ખલના થઈ, તેનો પશ્ચાત્તાપ આચાર્ય રત્નપ્રભસૂરિજીને થતાં તેઓ તરત કોરટા સંઘના વિખવાદને ટાળવા અને સંઘની શાંતિ માટે ઓસીયાથી કોરટા પધારી ગયા અને કોરટા સંધે પોતાના શિષ્યને જે આચાર્યપદ આપ્યું હતું તેનો લગીર વિરોધ ન કરતાં સમર્થન કર્યું. સ્વયંના હાથે વાસક્ષેપ વિધિ કરી અને ઉપરાંત કોરટા સંઘની પદવીદાન પ્રસંગની અનુમોદના કરી. મતભેદ થતાં રહી ગયા, બલ્કે સુખદ સમાધાન થયું અને સૌની આંખોમાં સુખ-દુઃખના મિશ્રીત આંસુઓ હતા. તે પછીનું નૂતન આચાર્યશ્રીનું ચાતુર્માસ ખાસ ઓસીયા મુકામે થયું. જ્યારે ગુરુજીએ ચાતુર્માસ કોરટા મુકામે કર્યું. ૧૯ સફળ સંયમ સાધના : અવંતિ સુકુમાલ માતા ભદ્રા અને બત્રીસ પુત્રવધૂઓ ગુરુદેવ પાસે ઉપાશ્રયે આવ્યા અને નૂતન દીક્ષિતના દર્શન-વંદન કરવાની ભાવના દર્શાવી. ગુરુજીએ જણાવ્યું કે, હે ભદ્રાદેવી! તમારા સુપુત્રે આત્મકલ્યાણના માર્ગે પ્રગતિ કરી છે. તેનો જીવ જે દેવલોકથી આવ્યો છે, તે જ દેવલોકના સુખ ભોગવવા અહીથી પરલોકે ગયો છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ . વાત ન સમજાણી, તેથી સાવ ખુલાસા સાથે આર્ય સુહસ્તિસૂરિજીએ રજૂઆત કરવી યોગ્ય જાણી સત્ય હકીકત કહી આપી. તરત આખોય પરિવાર આઘાતજનક સમાચાર સાંભળી સ્તબ્ધ બની સ્મશાને ચાલ્યો. ત્યાંનું દ્રશ્ય દેખી સૌના મન અધ્ધર બની ગયા. હજુ આગલે દિવસે જ બત્રીસ-બત્રીસ રૂપવંતી અને ગુણવંતી નારીઓના સંસારસુખને ત્યાગી દેનાર ને ચડતા પરિણામે દીક્ષા લઈ લેનાર શ્રેષ્ઠી ધન અને શ્રીમતી ભદ્રાનો ચિરંજીવ અવંતિ સુકમાલ સ્મશાને ચિર નિદ્રામાં પોઢી ગયો હતો.. કાયાની માયા મૂકી નલિની ગુલ્મ વિમાનમાં દેવલોકે જવાની મહેચ્છા સાથે સ્મશાનમાં ગુરુદેવની અનુમતિ મેળવી કાઉસગ્ગ ધ્યાન કરનાર અવંતિ મુનિરાજને રાત્રિના એક શિયાલણનો ઉપસર્ગ નડ્યો. આગલા ભવની પત્ની જેની સાથે વેરના અનુબંધ બાકી હતા તે ફરતી–રખડતી બચ્ચાઓ સાથે સ્મશાને આવી. ઉપાશ્રયથી ત્યાં આવતા નૂતન દીક્ષિતને કાંટા પગમાં લાગ્યા ને રક્ત વહેવા લાગ્યું. તેની પરવાહ વૈરાગ્યભાવમાં ન કરી; પણ લાલ લોહીની ગંધ સુંઘતી તે લોમડીએ કાયોત્સર્ગમાં ઉભેલ મુનિરાજ અવંતિ સુકુમાલના અંગોપાંગ ચાવવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે કરી બચ્ચાઓ સાથે મુનિમહાત્માના શરીરને વિદારતી હાડમાંસની મિજબાની કરવા લાગી. છતાંય પણ સંયમૈકલક્ષી મુનિવરે ધ્યાનયોગ ન છોડ્યો. કાયાની માયાથી પર થઈ ફક્ત જે નલિની ગુલ્મ વિમાનમાંથી ચ્યવી મનુષ્યભવમાં આવ્યા હતા તે જ સ્થાનને ફરી પ્રાપ્ત કરવા ધ્યાનસ્થ રહ્યા અને સમાધિપૂર્વક ઉપસર્ગને સહન કરતાં ફરી દેવલોકમાં જન્મ પામ્યા. સ્મશાનની બંજર ભૂમિમાં વિચિત્ર દ્રશ્ય દેખી સૌના હૈયા કંપી ગયા; પણ હવે થાય પણ શું! મુનિવર અવંતિ સુકુમાલની માતા તો પોતાના સુપુત્રના દેહની ક્ષય પામેલ ને ટૂકડા-ટૂકડા થઈ ગયેલ સ્થિતિ જોઈ ત્યાંને ત્યાં ટગર-ટગર જોતી રડવા લાગી, તેણીની સામે બધાય દ્રશ્યો એક સાથે ખડા થઈ ગયા. તેને દેખાવા લાગ્યું કે હજુ તો પોતાની ઉજ્જૈની નગરીમાં પાંચસો મુનિઓ સાથે આર્ય સુહસ્તિસૂરિજી પધાર્યા છે. પોતાની યાનશાલામાં સ્થિરતા કરી છે. રાત્રિના સમયે પ્રતિક્રમણ પછી તેઓ શિષ્ય-પ્રશિષ્યોને સ્વાધ્યાયમાં નલિની ગુલ્મ વિમાન અધ્યયનનું પરાવર્તન કરાવી રહ્યા છે. તે સાંભળતાં જ હવેલીના ઊંચા માળે રહેલ પોતાના દીકરાને ઉત્કંઠા થઈ ને નીચે આવી તે અધ્યયનનો ભાવાર્થ પૂછ્યો. જવાબમાં જે જાણવા મળ્યું તેમાંથી જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું ને પોતાનો પૂર્વભવ તે જ દેવવિમાનમાં હતો. પૃથ્વીલોકની નારીઓના સંગસુખ કરતાંય ચતુર્વિધ સંઘ અલૌકિક આનંદ તે દેવલોકમાં હતો તેમ જાણ્યું. આથી જ ફરી ત્યાં જવા માટે ઉપાય હોય તો તે ગુરુદેવને પૂછયો. ગુરુદેવના ઉત્તરથી અવંતિએ ચારિત્ર અંગીકાર કર્યું. પણ વિશેષ તપ કે ઉગ્ર આચાર પાળવામાં અસમર્થતા જણાવી, સીધું જ અણસણ માંગ્યું. ગુરુદેવે પણ શ્રુતબળે નૂતનદીક્ષિતનું કલ્યાણ દીઠું. અનુમતિ આપી ને મુનિરાજ સ્મશાને પહોંચી ગયા, પછીની ઘટના આંખ સામે પ્રત્યક્ષ હતી. સ્ત્રીઓના કોમળ દિલ કંપી ગયા, માતાને પુત્ર અને પત્નીઓને પતિદેવ ખોયાનો વિષાદ હતો. સ્મશાનભૂમિ સૌની વૈરાગ્યભૂમિ બની ગઈ. એક સગર્ભા પત્નીને છોડી એકત્રીસ પત્નીઓ અને માતા એમ બત્રીસ નારીઓએ પણ ગુરુદેવની વૈરાગ્યવાણી સાંભળી ચારિત્ર લઈ લીધું. સંસારમાં રહેલ પત્નીને ત્યાં પુત્રનો જન્મ થયો, જેણે યુવાવસ્થામાં પોતાના પિતાની સ્મૃતિમાં ઉજ્જૈનમાં અવંતિ પાર્શ્વનાથનું જિનાલય બંધાવ્યું. ૨૦ જુગારીમાંથી આણગારી : સિદ્ધષિ મહારાજ પરમાત્માનું શાસન કેટલું પાવન છે, ભવ્ય છે, ઉદાર છે, અનેકાંતવાદી છે, ગુણોથી ભરપૂર છે તેનો આછો પરિચય કરવો હોય તો ભૂતકાળના ઇતિહાસના અમુક પાના ઉથલાવવા જ પડે. કારણ કે આ શાસન તથા ચતુર્વિધ શ્રીસંઘને સમર્પિત થઈ જનાર અનેકોના જીવનના રંગ-ઢંગ સાવ બદલાઈ ગયા છે. પાપીઓ, પુણ્યાત્માઓ બની ગયા છે. પુણ્યશાળી ભાગ્યશાળી બની ગયા છે અને ભાગ્યશાળીઓ ભવસમુદ્ર તરી ગયા છે. જે શાસનની મહાનતા ખૂનીને પણ મુનિ બનાવી શકે, જુગારીને પણ અણગારી આલમમાં સ્થાન આપી શકે. કે બ્રાહ્મણને પણ શ્રમણ બનાવી જીવન દિશા બદલાવી શકે તેમ વ્યસની પણ સંયમી બની તરી જાય કે આશાતક પણ આરાધક બની સ્વપરહિતને સાધી જાય તેમ થવામાં મૂળભૂત કારણ છે જિનશાસનની પાવનકારી નિશ્રા. આ કથા છે એક જુગારીની જેને ધર્મ સાથે બાર ગાઉ છેટું હતું. હાર્યો જુગારી બમણું રમે ના ન્યાયે તે જુગારીના ભાગ્યમાં જીત કરતાં હાર વધારે હતી. માટે જુગાર પણ નવા જુગારનું કારણ બનતું હતું. જુગારની લત્તમાં સપડાઈ જનાર તેનું મન ધર્મ માટે ધરાર અયોગ્ય હતું. નામ હતું સિદ્ધ પણ તેની પ્રસિદ્ધિ હતી જુગારી તરીકે. કારણ કે જુગાર દ્વારા જ જીવન વીતાવવું તે તેને જન્મસિદ્ધ કર્તવ્ય માનતો હતો. Jain Education Intemational Page #161 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૪૫ એકવાર ફક્ત પાંચસો જેટલા દ્રમ છોડી જુગારી સિદ્ધ મૂળ નામ રામચંદ્રવિજય હોવા છતાંય વાદિદેવસૂરિ તરીકે જુગારમાં બધુંય ગુમાવી બેઠો, પણ હજુ નવો દાવ જીતવાની વિખ્યાતિ પામ્યા હતા. ઘેલછામાં બચેલી અડધી મૂડી જુગારમાં લગાડી દીધી અને તે વાદિદેવસૂરિજીએ શાંતિથી આરાધના કરવા-કરાવવા એક છેલ્લો દાવ પણ હારમાં ફેરવાતાં, પૈસા અને પ્રાણ બેઉ બચાવવા ચાતુર્માસ અહમદાવાદ જેનું નામ કર્ણાવતી નગરી હતું ત્યાં સિદ્ધ ભાગ્યો. ખુન્નસભરેલા મગજવાળા મિત્રોથી બચી માંડમાંડ ઘરે નામના શ્રાવકની વસતીમાં કર્યું. પણ તેમને ખાસ વાદમાં ઉતારી પહોંચ્યો, ત્યાં મધરાતે માતાએ પણ જુગારીને જાકારો આપ્યો. હરાવવા તે જ સમયે કુમુદચંદ્ર નામના દિગંબરઆચાર્યે કર્ણાવતી છેલ્લે તેની જીજીવિષા તેને જીવ બચાવવા બાજુના સાધુ જ ચાતુર્માસ માટે પસંદ કરી. વાદિદેવસૂરિજી વાદ-વિવાદની ભગવંતના ઉપાશ્રયે લઈ ગઈ. જ્યાં જ્ઞાની ગુરુભગવંતે જુગારીના અનિચ્છાવાળા હોવાથી દિગંબરાચાર્યએ સરસ્વતી નામના લલાટે તેજસ્વિતા દેખી નિમિત્ત માત્રથી માપી લીધું કે સિદ્ધ સાધ્વીજીને ખાસ ઉશ્કેરી વાદ માટે તખતો ગોઠવ્યો. છતાંય ચાલુ જુગારી છતાંય ભાગ્યશાળી છે, તેનું ભાવિ ઉજ્વળ છે. ચાતુર્માસમાં શ્વેતાંબર સંઘમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને દેવગુરુના શરણે જનાર સિદ્ધની રક્ષા ગુરુદેવે કરી. કોઈ તેવી ભાવનાથી વાદિદેવસૂરિજીએ વાદ ચાતુર્માસ પછી અને તે પાસેથી પાંચસો દ્રમ લઈ અપાવ્યા ને સિદ્ધને જુગારીઓની પણ પાટણમાં રાજા સિદ્ધરાજ જયસિંહની સભા મધ્યે રાખવા ચુંગાલમાંથી મુક્ત કર્યો. ભયભીતને અભય મળતાં તે શાંત- સહમતિ આપી. પ્રશાંત બની ગયો ને ગુરુનો ભક્ત શિષ્ય બની ગુરુની સેવા અનંત પાપરાશિના ઉદયે સ્ત્રીનો અવતાર તે માન્યતાના કરવા લાગ્યો. આધારે દિગંબરાચાર્ય સ્ત્રીના મોક્ષને કોઈ રીતે માનવા તૈયાર ન ત્રાસમુક્તિ અને ભયમુક્તિથી ભાવિત સિદ્ધ સંયમસુખને હતા. જ્યારે શ્વેતાંબર મત મુજબ અનંત પાપરાશિના ઉદયે આસ્વાદવા દીક્ષા પણ લીધી. ચારિત્ર જીવનને સુખેથી વહન સ્ત્રીપણું પામનાર જીવ પણ મનુષ્યભવમાં હોવાથી પાપોદય વચ્ચે કરતાં પ્રજ્ઞા-બુદ્ધિ અને બાહોશી પ્રગતિ પામ્યા. અને અંતરમાં પણ પુણ્ય-પાપોનો ક્ષય કરી વીતરાગી બની અક્ષયસુખને પામી ઉગેલા વૈરાગ્યે તે જુગારીમાંથી અણગારી બનેલ સિદ્ધર્ષિ પાસે શકે છે તેવી પ્રરૂપણા જોરમાં હતી. બેઉ પક્ષે પાંચસોથી પણ વધુ વૈરાગ્યભર્યો ગ્રંથ સર્જાવ્યો જેનું નામ છે “ઉપમિતિ ભવપ્રપંચ પ્રશ્નોત્તર અને ચર્ચાઓ ચાલી પણ સ્ત્રીમુક્તિના પ્રશ્નનું સમાધાન કથા” જેની સંસ્કૃત ભાષા અને લેખનશૈલી આજેય અજોડ છે. ન થયું. અંતે વાદિવેતાલ શાંતિસૂરિજી મહારાજાની ઉત્તરાધ્યયન ૨૧ શાસ્ત્રવાદિતાની ખુમારીઃ વાદિદેવસૂરિ સૂત્રની પાઈઅ-ટીકાના આધારે સ્ત્રીમુક્તિની ચર્ચા મૂકાણી જેના સમર્થનમાં ચંદનબાળા, મૃગાવતીજી, પુષ્પચૂલા ઉપરાંત પરમાત્મા મુખ્યતયા પુરુષની કાયાથી જ કેવળજ્ઞાન અને મોક્ષની આદિનાથથી લઈ પ્રભુ વાર સુધીમાં સ્ત્રી દેહે મુક્તિ જનાર સાધના શાસ્ત્રોમાં છે, પણ સ્ત્રીઓને પણ નારીદેહે કેવળજ્ઞાન અને બ્રાહ્મી-સુંદરી, મરૂદેવામાતા વગેરેના દ્રષ્ટાંતો અપાયા. છેલ્લી બે મુક્તિ થયાના સત્યષ્ટાંતો પણ શાસ્ત્રીય છે. તેવો મત ચર્ચામાં કુમુદચંદ્રનો પરાભવ થયો ને લોકમાનસ શ્વેતાંબરના શ્વેતાંબરોનો છે, જ્યારે દિગંબર મત પ્રમાણે કેવળીભુક્તિ પક્ષમાં આવી બેઠું. (ભોજન) અને સ્ત્રીમુક્તિનો નિષેધ છે. રાજમાતા મીનળદેવી જેઓ દિગંબર પક્ષમાં હતા તેમને તેમાંય સ્ત્રીઓના મોક્ષ બાબતની વાદ-વિવાદભરી ચર્ચા પણ બાલમુનિ હેમચંદ્રાચાર્ય દ્વારા સ્ત્રી જાતિ માટે અપમાનજનક વિ.સં. ૧૧૮૧માં પાટણ મુકામે થઈ. જ્યારે ત્યાંના રાજા હતા ચર્ચાઓનો ખુલાસો મળતાં તેઓએ દિગંબર પક્ષનો ત્યાગ કરી સિદ્ધરાજ જયસિંહ અને રાજમાતા હતા મીનળદેવી. દીધો. વાદવિજય પછી સ્વયં સિદ્ધરાજ જયસિંહે વાદિદેવઆબુ નિકટના ભંડાર ગામના વીરનાગ પોરવાડનો પુત્ર સૂરિજીના માનમાં સંપૂર્ણ પાટણમાં વરઘોડો ફેરવાવ્યો. સૂરિજીના પૂર્ણચંદ્ર જેને માતા જિનદેવી તથા પિતા વીરનામે સપ્રેમ પોતાના માનમાં તેમના એક ભક્ત લાખો સોનામહોરનું દાન અનુકંપામાં ગુરુ મુનિચંદ્રસૂરિજીને સમર્પિત કર્યો હતો. અને વિ.સં. કર્યું. ચારેય તરફ શ્વેતાંબર મતનો જયજયકાર થવા લાગ્યો. અને ૧૧૫૨માં તે બાળમુનિ દીક્ષિત થઈ જ્ઞાનાભ્યાસમાં ખૂબ આગળ શર્ત પ્રમાણે હારનાર દિગંબર પક્ષે સંઘ સાથે દેશબહાર જવાનું વધ્યા હતા, તેઓ તે સમયે ચાલી રહેલા અનેક વાદમાં વિજય હતું, પણ તે છતાંય દિગંબરાચાર્યને વાદિદેવસૂરિજીએ દેશપામતા હોવાથી ગુરુદેવે તેમને આચાર્યપદ આરૂઢ કર્યા હતા અને ત્યાગના આગ્રહથી મુક્ત રાખી દિગંબરોનું ગૌરવ ન હણાય તેવી Jain Education Intemational Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ખેલદિલી દર્શાવી હતી. આચાર્યશ્રીના માનમાં રાજાએ જાહેર કરેલ બાર ગામો તથા એક લાખ દ્રવ્યનું દાન સૂરિજીએ પાછું વાળ્યું અને તેમાંથી પાટણમાં ભવ્ય જિનાલય બંધાવવામાં આવ્યું. જીવનમાં વાદિદેવસૂરિજીએ શાસન રક્ષા કરતાં સાડા ત્રણ લાખ લોકોને નવા જૈન બનાવ્યા છે. ૨૨ પ્રવચન પ્રભાવકો : આ. નન્નસૂરિજી તથા આ. ગોવિંદસૂરિજી જિનેશ્વર પરમાત્માએ પોતાના ઉજ્જ્વળ કેવળજ્ઞાનના પ્રકાશમાં ચૌદ રાજલોકની વિસ્તૃત દુનિયાનું સત્ય જે સ્વરૂપમાં જાણ્યું તેને યથાવત્ રીતે રજૂ કરી શાસ્ત્રોમાં એવી તો અનુપમ વાતો મૂકી છે કે આજે પણ આબાલ બ્રહ્મચારી એક સંયમી આત્મા સંસારના સુખભોગોનો અનનુભવી છતાંય શાસ્રના વચનોને આધારમાં રાખી ગુરુકૃપાના બળે તેવું માનસિક રીતે અનુભવી શકે કે ભુક્તભોગીના સ્વાનુભવ પણ ઝાંખા પડે. જ્ઞાનપ્રેમીઓને હરવા-ફરવાના દેહશ્રમ દ્વારા ઉત્પન્ન થતા ક્ષણિક આનંદ કરતાં પણ જ્ઞાનસાગરમાં સ્થિતપ્રજ્ઞતા દ્વારા ચિરંજીવી સહજાનંદનો અનુભવ જે થાય છે, તે વર્ણનાતીત હોય છે. આવા અનેક અનુભવીઓથી શ્રમણસંસ્થા ગૌરવવંતી રહી છે. જે કાળે આમ રાજાને જૈનધર્મનું ઘેલું લગાડનાર આચાર્યશ્રી બપ્પભટ્ટસૂરિજી થયા તે જ સમયે અન્ય શાસનપ્રભાવક આચાર્યો પણ થઈ ગયા છે. આમરાજાને જિનધર્મમાં વધુ સ્થિર કરવા બપ્પભટ્ટસૂરિજીએ અનેક વાર ચમત્કારો સર્જી રાજાના મનને આવર્જિત કરી દીધું, પણ તેથી પણ વધુ શ્રદ્ધા વધારવા અને પોતા ઉપરના દૃષ્ટિરાગને તોડવા તેમના સમકાલીન ઉમદા શાસનપ્રભાવક ને સમર્થ શક્તિમાન નન્નસૂરિજી તથા ગોવિંદસૂરિજીનો પરિચય કરાવ્યો. તેઓ પોતાથી પણ ઉત્તમ આરાધક અને પ્રભાવક છે તેમ જણાવ્યું. તેથી તેવા શાસનપ્રભાવક સૂરિજીના દર્શન માટે આમરાજાનું મન તલસી ઉઠ્યું. કર્યો વેશપલટો અને એક સામાન્ય પ્રજાજન જેવા બની આચાર્યશ્રીની પ્રભાવકતા પીછાણવા છૂપાવેશે મોઢેરા પહોંચી ગયા. પ્રવચનમાં માનવ મહેરામણ સમાતું ન હતું. ઉપાશ્રયનો વિરાટ ખંડ પણ નાનો બની ગયો હતો. તેમાં એક શ્રોતાની અદાથી રાજા આમ ગોઠવાઈ તો ગયો પણ પ્રવચનમાં તત્ત્વજ્ઞાન કે વૈરાગ્યની વાતોના સ્થાને રાજાના કાનમાં કામશાસ્ત્રની વાતો પડવા લાગી. આચાર્ય નન્નસૂરિજીએ વહેતી ધર્મકથામાં આવેલ For Private ચતુર્વિધ સંઘ કોઈક કામપ્રસંગનું વર્ણન એવું ઝડપ્યું હતું કે ભલભલાના ભેજામાં શૃંગાર૨સ ઉદીરણા પામી જાય. આમરાજા તો નવાઈ પામી ગયો કે સંસારસુખનો અનુભવી હું જે દેહભોગની વિલાસી વાતો જાણતો–સમજતો નથી તે બ્રહ્મચારી સાધુ અનુભવ વગર જ ભરી સભામાં કઈ રીતે વર્ણવી શકે! કામપુરુષાર્થનું આવું વર્ણન કરી શકનાર ભલે કપડાના ઉજળા પણ મનથી મલિન હોવા ઘટે. હૈયામાં હોય તે જ હોઠે આવેને? આમ અવળો વિચાર કરી આમરાજા બેઉ આચાર્યો ઉપર શંકાવાળો બની વંદન-પરિચય કર્યા વગર જ પાછો વળી ગયો અને પોતાના માનનીય ગુરુ બપ્પભટ્ટસૂરિજીને બેઉ આચાર્ય ઉપર દુર્ભાવ–અભાવ થયાની વાતો કરી. આમ રાજાનું મન બગડ્યાનું જાણી બપ્પભટ્ટસૂરિજીએ તરત જ મોઢેરા મુકામે ખાનગી સમાચાર આપી બેઉ આચાર્યભગવંતોને શાસ્ત્રાર્થમાં પણ ખૂબ ઊંડા ઉતરવાના સ્થાને મધ્યમ પ્રકારે શાસ્ત્રવાર્તા કરવા ગર્ભિતસૂચન કર્યું. અને બીજી બાજુ જૈન શાસનના નવા અનુરાગી આમરાજાના નિમિત્તે શાસનપ્રભાવનાના સ્થાને શાસન માલિન્યનીં શંકાથી ફરી રાજાને મોઢેરા જવા તૈયાર કર્યો. બીજી વારની મુલાકાત સમયે વ્યાખ્યાનમાં ભરતબાહુબલિના યુદ્ધનું વર્ણન ચાલતું હતું. તે વર્ણનમાં આચાર્યશ્રી એવા ઓતપ્રોત બની ગયા હતા કે તેમના વચનમાંથી ઝરતો વીરરસ ન જીરવી શકનાર શ્રોતાવર્ગ પણ ઉશ્કેરાટ પામી મારો– કાપો કરતો ઉભો થઈ ગયો. સ્વયં આમરાજાએ પણ તલવારને મ્યાનથી મુક્ત કરી વીંઝવાનું ચાલું કર્યું. વચ્ચે વક્તા બેઉ આચાર્યને પડવું પડ્યું ને શાંતરસના વાક્યો દ્વારા રાજા અને શ્રોતાના મન શાંત પાડ્યા. સૌને શાસ્ત્રોની મહાનતા અને ગુરુકૃપાથી વિકસેલ વાણીના દર્શન થયા. આમરાજાનો અવિશ્વાસ આચાર્ય ભગવંતો પ્રતિ અટલ વિશ્વાસમાં પલટાઈ ગયો. ૨૩ ખોટું બની ગયું સાચું : ગોવિંદ મુનિ આજ સુધીમાં વૈજ્ઞાનિક ઢબે અનેક સંશોધનો થયા અને હજુ પણ થશે છતાંય વીતરાગી ભગવંતોએ જીવાજીવની જે જે વ્યાખ્યા કરી સત્યનો રસથાળ જગતને પીરસ્યો છે તેના સત્ય સિદ્ધાંતોને તાપ-છેદ, વાદ-વિવાદ કે વિખવાદના બળે પણ કોઈ ભેદી શકશે નહિ. પરમાત્મા મહાવીરદેવના નિર્વાણ પછી છેલ્લા કેવળી જંબૂસ્વામિ થયા, તે પછી જે જે બાબતમાં મતમતાંતર થયા તેના Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ખેડી. તવારીખની તેજછાયા ૧૪૦, સમાધાન ચૌદપૂર્વધારીઓ કરતા રહ્યા, તેમના પણ વિરહમાં પ્રક્રિયા પણ આગમ ગ્રંથોમાં વર્ણવાયેલ જોઈ. બહુશ્રતોએ બાજી સંભાળી, તેથી પણ આગળ વધતાં તેમના અચાનક તેના ભાવ બદલાણા. પોતાની અધમ વૃત્તિઓ વિરહકાળમાં જ્ઞાની વાદીઓએ વાદ કરી પરમતખંડન અથવા ઉપર ધિક્કાર થઈ આવ્યો. જૈન દર્શનના મહાન પવિત્ર અને સ્વમતમંડનની નીતિ દ્વારા જિનશાસનને જયવંતુ રાખ્યું. સર્વહિતકારી શાસ્ત્રોનો અભ્યાસ પણ ધર્મગ્રંથોની ભૂલો શોધવા દરેક તીર્થકરોના સમયકાળમાં જેમ કેવળી, મન:પર્યવજ્ઞાની કર્યો હતો તે બદલ પશ્ચાત્તાપ થયો. હવે વાદ-વિવાદથી મન હટી અને અવધિજ્ઞાનીઓની સંખ્યાનો આંક અપાય છે તેમ ગયું. ગુરુ પાસે જઈ બધીય વાતો પ્રકટ કરી અને પ્રાયશ્ચિત્ત જિનશાસન પ્રભાવક વાદીઓની સંખ્યા પણ જાહેર કરાય છે. માંગ્યું. આલોચનામાં પુનઃ ભાગવતી દીક્ષા થઈ; અને આ તેવા વાદીઓ તીર્થકરોના નિર્વાણ પછી પણ પૂર્વભવની વખતનો જે વેશપલટો હતો તે મનપલટા સાથેનો હતો, દ્રવ્ય જ્ઞાનસાધનાના બળે પ્રકાશમાં આવે છે અને જિનશાસનના ચારિત્ર ભાવ પ્રવજ્યામાં ફેરવાઈ ગયું. છેલ્લીવાર ગ્રહણ કરેલ હિતમાં પોતાની વાદ શક્તિનો સદુપયોગ કરી લોકોને હેરત આ દીક્ષાને ગોવિંદ મુનિએ પાળી જાણી, આત્મકલ્યાણની સફર પમાડે છે. | ગુપ્તસૂરિજીનું નામ જૈનશાસનમાં ગુપ્ત છતાંય જાહેર છે. ૨૪ ધર્મો રક્ષતિ રક્ષિતઃ : આચાર્યપદની પ્રાપ્તિ પછી દેવ-ગુરુની કૃપાથી તેઓએ વાદ કરી અનેક વિધર્મીઓને પોતાની શક્તિનો સચોટ પરચો આપ્યો હતો. આ. ચક્ષદેવસૂરિજી ચારેય તરફ જ્ઞાની અને વિદ્વાન તરીકેની તેમની છાપ અમીટ ગુજરાતનું મહુવા તે પૂર્વકાળનું જૈનોથી ધમધમતું ક્ષેત્ર. હતી. તેથી અન્યધર્મી વિદ્વાનો તેમની ખ્યાતિ સહન ન કરી નગરી મુગ્ધપુર તરીકે ઓળખાતી હતી. જન સામાન્ય જીવન શકવાથી ઇર્ષાળુ બન્યા હતા. જૈનોની આબાદીને કારણે સાવ શાંત-પ્રશાંત-ઉપશાંત હતું. પણ ગોવિંદ નામનો અન્યધર્મી વિદ્વાન પણ ઈષ્યવશ બળતો અચાનક એક દિવસે અનાર્ય મ્લેચ્છોના ટોળાએ આક્રમણ કર્યું. હતો. તેણે વિચાર્યું કે આવા પ્રભાવશાળી આચાર્યને સામાન્ય રીતે આજુબાજુના પ્રદેશોમાંથી અચાનક ધાડ પાડી, ગુંડાગર્દી કરી તે હંફાવી નહિ શકાય. તેથી જૈન સિદ્ધાંતોનો અભ્યાસ કરું અને સૈન્ય આવી રહ્યું છે, અનેક સ્થાનોના જિનાલય અને પછી વાદ કરી વિજય મેળવું. તે માટે તેણે અન્ય સમુદાયમાં જિનપ્રતિમાજીને ધ્વસ્ત કરતી તે ટોળકી ખૂંખાર છે, આવી જાણ દીક્ષા લીધી, અભ્યાસ કર્યો અને ભણતરનો દુરુપયોગ કરી થતાં જ શ્રીસંઘ ત્યાં બિરાજમાન આચાર્ય યક્ષદેવસૂરિજીની પાસે વાદમાં ઉતર્યો. પણ હાર થતાં દીક્ષા છોડી. ફરી તે જ પ્રમાણે ઉપસ્થિત થયો. મહુવાના અનેક જિનાલયો-જિનપ્રતિમાઓની વિચાર થયો ને પુનઃ દીક્ષા લીધી. આમ બીજીવાર વાદમાં રક્ષા કેમ કરવી તે માટે આચાર્યશ્રીએ દેવબળની સહાય લેવા ઉતરવા છતાંય હાર થઈ અને દીક્ષા મૂકી. પણ ઇર્ષ્યાએ તેને ફરી ધ્યાન કર્યું. દેવી ઉપસ્થિત પણ થઈ. પણ મ્લેચ્છોની માહિતી ચારિત્ર ગ્રહણ કરવા બાધ્ય કર્યો, ફરી એ જ ઘટમાળ. મેળવી લાવવાની કામગીરી બજાવતાં જ તે દેવીની શક્તિ મલેચ્છોના દુષ્ટ દેવ દ્વારા હણાઈ ગઈ, તેથી હવે દિવ્યશક્તિ વગર છતાંય બલિહારી એ હતી કે તે નિરાશ ન થયો. અને ગમે જ આચાર્યશ્રીને રક્ષા કરવાની ફરજ બની. તેમ પણ વાદવિજેતા બનવાની ધૂનમાં દૂરના ક્ષેત્રમાં જઈ દીક્ષા લીધી. આ વખતે જબ્બર પુરુષાર્થ કરી શાસ્ત્રાભ્યાસ વધાર્યો. | મુગ્ધપુરના અનેક શ્રાવકો પોતપોતાના સરસામાનની જીવાજીવાભિગમ સૂત્રના પદાર્થોના અભ્યાસ પછી વનસ્પતિમાં ચિંતામાં ડૂબી ગયા હતા તેવા સમયે આચાર્યશ્રીની હાકલ પણ જીવ છે તેવી શ્રદ્ધા થવા લાગી. ઊંડા સંશોધન દ્વારા ખ્યાલ સાંભળી અમુક પ્રભુપ્રેમીઓ ઉપાશ્રયે આવી ગયા. બધાયને માથે આવી ગયો કે પૃથ્વી, અપુ, તેલ, વાયુ અને વનસ્પતિ તેમ બધીય એક એક પ્રતિમાજી વહન કરી સ્થાનાંતર કરવાની સૂચના થઈ. દેખાતી એકેન્દ્રિય જાતિ જેમ બાદર છે તેમ સૂક્ષ્મ પણ છે. તે બાજુના ગામ-મુકામના સુરક્ષિત સ્થાને પ્રતિમાજીને લઈ જઈ માટેના તર્કો એવા તો સચોટ લાગ્યા કે એક દિવસ રક્ષા કરવાની વાત હતી, પણ શ્રાવકોની સંખ્યા કરતાં પ્રતિમાજી ચંડિલભૂમિએ વનમાં જતા ચારેય તરફ વનસ્પતિમાં, વૃક્ષોમાં સવિશેષ હોવાથી સૌએ દુવિધા થાય તેવી સમસ્યાનું સમાધાન અને નિગોદમાં પણ જીવ તત્ત્વની પ્રતીતિ સચોટ થવા લાગી. શોધવાની હતી. નિર્ણય આચાર્ય ભગવંતે સ્વયં તાત્કાલિક લઈ જીવ વગર વિરાટ વૃક્ષો વિકાસ કેમ પામી શકે? તેમની જીવન ભગવાનને બચાવી લેવા પોતાના પાંચસો જેટલા શિષ્યોને પણ Jain Education Intemational Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મસ્તક ઉપર પ્રતિમાજી લઈ લેવા જણાવ્યું. સાધુભગવંતોએ પણ ભગવાનને માથે લીધા, રાત્રે વિહાર કર્યો અને શ્રમણો અને શ્રમણોપાસકો ગુપ્ત માર્ગે અન્ય સ્થાને પહોંચી ગયા. આચાર્યશ્રીએ પોતાની પાસે ફક્ત ગણ્યા શિષ્યો જ રાખ્યા. તેની સાથે પોતે ઉપાશ્રયમાં આરાધના કરી રહ્યા હતા ત્યાં સમાચાર આવ્યા કે મ્લેચ્છોએ મહુવાને ઘેરી લીધું છે. તેમાંય દહેરાસરમાં મૂર્તિઓ જોવા ન મળવાથી બધાય ઉપાશ્રયે આવી રહ્યા છે. આચાર્યશ્રીએ શિષ્યોને સાવધ કર્યા, સ્વયં પણ જ્ઞાતાદ્રષ્ટાભાવમાં રહ્યા. મ્લેચ્છોએ ત્યાં ઘેરો નાખી આચાર્યશ્રીને પ્રતિમાની બાતમી આપવા જણાવ્યું. પણ બીજું વ્રત ન ભાંગે તેથી યક્ષદેવસૂરિજી મૌન રહ્યા. તેમની પાસેથી માહિતી ન મળતાં મ્લેચ્છો ઉશ્કેરાણા અને ત્યાં ઉપસ્થિત સાધુમહાત્માની હત્યા કરી નાંખી. આચાર્ય ભગવંતને પણ થાંભલે મુશ્કેટાટ બાંધી અન્નપાણી બંધ કરાવ્યા. તેમની બાજુમાં મૃત્યુ સુધી એક સૈનિકને હવાલો સોંપી સૈન્ય ધસમસતું બીજા મુકામે આગળ ગયું. આમ મહુવાની પરિસ્થિતિ ખૂબ તંગ બની ગઈ. પણ આચાર્યશ્રીના પુણ્યબળે પેલો સૈનિક જૈન નીકળ્યો, જે ફક્ત પૈસાની અછત હોવાથી આવા પાપકાર્યોમાં સૈન્યમાં જોડાયો હતો. તેને ખૂબ દયા આવી અને ગુપ્તરૂપે આચાર્યશ્રીને બંધનમુક્ત કરી અન્ય નગરમાં મોકલી આપ્યા. પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના ઉપકેશ ગચ્છના ત્રીજા યક્ષદેવસૂરિજી પ્રતિમાની રક્ષા કરવામાં પોતાના વ્હાલસોયા વિદ્વાન શિષ્યોને ગુમાવી સાવ એકલા પોતાને ગામ પધાર્યા છે તેવી વાત વાયુવેગે બધેય ફેલાઈ ગઈ. તરત જ નગરનો જૈનસંઘ ભેગો થયો. શોકસભામાં નિર્ણય લેવાયો કે કોઈ પણ સંજોગોમાં અત્યારે સૌથી પ્રથમ આચાર્ય ભગવંતને એકાકી ન રાખવા શિષ્યો આપવા. તે માટે રૂપીયા-પૈસાની ટીપના બદલે વૈરાગી યુવાનોની ઉછામણીઓ થઈ. કહેવાય છે કે શાસનરક્ષક, પ્રભુભક્ત, અંતર્મુખી આચાર્યશ્રીના ચરણોમાં શ્રાવિકા બહેનોમાંથી ચૌદ શ્રાવિકાએ પોતાના એક એક દીકરા સોંપી દીધા અને નવા ચૌદ શિષ્યો સાથે આચાર્યભગવંત ફરી શાસનરક્ષાના કાર્યોમાં જોડાઈ ગયા. જૈન શ્રીસંઘની રક્ષા ને યોગક્ષેમ કરવામાં અનેક આચાર્ય ભગવંતોનો અમૂલ્ય ફાળો છે. ૨૫ વૃધ્ધાચાર્યની જીવંત જુવાની આ. વૃદ્ધવાદિસરિજી જિનશાસન ગુણપ્રધાન છે. ધર્મપ્રધાન છે. શ્રમણપ્રધાન છે. For Private ચતુર્વિધ સંઘ અહીં સંયમ ગ્રહણ કરતાં પુણ્યાત્માની ઉમ્ર નથી જોવાતી કે તેનું કુળ અથવા ભૂતકાળની ભૂલો કે પાપો નથી જોવાતા. ઉદારદિલથી આત્માના કલ્યાણ માટે જેણે જે દિવસે આ પુનિતપંથે વિચરણ કર્યું તેના ચરણ પણ શ્રીમંતોને પૂજ્ય બને છે. આમ વર્તમાનને સુધારી ભવિષ્ય માટે પાપઅકરણની પ્રતિજ્ઞા લેનારને ચતુર્વિધ શ્રીસંઘ પણ માન-સન્માન સાથે જોવે છે. નીચકુળમાંથી આવેલ છતાંય દીક્ષા પછી ઉચ્ચગોત્રકર્મના ઉદયવાળા ગણાય છે. આઠ વરસના નાના માસુમ બાળકો માટે પણ ચારિત્રનો ચોખ્ખો માર્ગ સદાબહાર છે તેમ વૃદ્ધોને પણ અસાર સંસારનો ત્યાગ કરી આ માર્ગે આવવાની ભાવના થાય તો તેમને પણ પ્રતિબંધ નથી જ. આવી બાળ દીક્ષાના કે વૃદ્ધદીક્ષાના પ્રસંગોમાંથી એક વૃદ્ધાત્માની દીક્ષા પ્રસંગની વિગતો રોચક ને જાણવા જેવી છે. તે વિપ્ર હતા પણ બ્રાહ્મણ મટી શ્રમણ બનવા વિદ્યાધર ગચ્છના પાદલિપ્તસૂરિજીના શિષ્ય કંદિલાચાર્ય પાસે દીક્ષિત બન્યા. ચારિત્ર-જીવનની શરૂઆત અને પાયામાં જ સાધુઓ માટે સ્વાધ્યાય પ્રધાન કહ્યો છે. તે યોગને સિદ્ધ કરતા આ વૃદ્ધ નૂતન દીક્ષિતે ગાથા ગોખવાની ધૂન મચાવી. પણ સશક્ત શરીર ને પહાડી અવાજના કારણે ગાથા ગોખતા બહુ સશક્ત જોરોમાં અવાજ પ્રતિધ્વનિત થતો હતો. ઉમ્રને કારણે ગાથા પણ જલ્દી નહતી ગોખાતી તેથી બુલંદ અવાજે રાત્રિના પણ ગાથાપાઠ કરતા હતા. તેથી જો કે ઉપાશ્રયમાં સ્વાધ્યાયનો ઘોષ ચાલતો હતો. પણ સહવર્તી મુનિ ભગવંતોને અશાતા ઉપજતી હતી. તેથી ગુરુદેવે નૂતનમુનિને રાત્રિના જોરથી ગોખવા મનાઈ ફરમાવી. તેઓ દિવસે ગોખતા તો શ્રાવકોનેય તકલીફ થતાં કોઈકે મશ્કરી કરી લીધી. આવા ઘાંટા પાડીને ગોખવાથી હવે આ ઉદ્મ શું મુશળ ફૂલાવશો? શાંતિ રાખો. સ્વાધ્યાયપ્રેમી સાધુનું સ્વમાન ઘવાયું. શરમાણા પણ બીજી જ ક્ષણે અભ્યાસની લગની હોવાથી સરસ્વતીના જાપ સાથે તપ પ્રારંભ્યો, લાગટ એકવીસ ઉપવાસ થયા ને સરસ્વતીએ ખરેખર દર્શન આપ્યા. સર્વે વિદ્યામાં પારગામી બનવા વિદ્વાન બની વાદવિજેતા બનવા અને મનવાંછિત પૂર્ણ કરવા સરસ્વતીએ પ્રસન્નતાપૂર્વક વરદાનો આપ્યા. આમ સાવ અભણ ને વૃદ્ધ મુનિને સરસ્વતીની કૃપા થતાં ઝટ વિદ્વાન બની ગયા. પછી તો સૌને હેરત પમાડવા નગરીના ચૌટે આવી, હાથમાં પાણીની Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૪૯ અંજલિ સાથે એક મુશળ લાવી મૂકી દીધું ને સરસ્વતીનો મંત્ર બોલી પાણી મુશળ ઉપર છાંટ્યું. દેવતાઈ પ્રતાપથી તે મુસળમાં મૂળ, થળ, ડાળ, પાન, ફૂલ, ફળ બધું જ ઉગી આવ્યું ને સૂંઠું લાકડું નવપલ્લિત થઈ ગયું. આ ચમત્કારે સૌને મહાત્મા પ્રતિ નમસ્કાર કરતા કરી દીધા ને તે દિવસથી તેઓ ચૌતરફ વાદી તરીકે પ્રસિદ્ધ બની ગયા. ભગવતી સરસ્વતીની કૃપાથી વૃદ્ધ છતાંય તેમનામાં એવી વિલક્ષણ વાકશક્તિ પેદા થઈ કે જ્યાં જાય વાદમાં વિજેતા બને. વૃદ્ધાવસ્થામાં દીક્ષિત છતાંય દેવગુરુની કૃપાથી વૃદ્ધવાદિસૂરિજી નામે આચાર્ય બન્યા. તે પછી તો ઉજ્જૈનીના વિક્રમાદિત્ય રાજાના માનીતા સિદ્ધસેન પંડિતને વાદમાં વિલખો પાડી વાદ જીતી લીધો. તેથી અભિમાન ઘવાતાં તે વિદ્વાન વૃદ્ધવાદિસૂરિજીના શિષ્ય બન્યા. ગામડાના ગોવાળો સામે તો સિદ્ધસેનને ગામઠી ભાષામાં શ્લોક બોલી હંફાવ્યા પણ ભરૂચ જેવી પંડિતનગરીમાં રાજસભામાં પણ સિદ્ધસેનને હરાવ્યા છતાંય કોઈ પ્રતિબદ્ધતા ન રાખી ઉદાર દિલે ખમાવી પછી દીક્ષા તો આપી જ પણ તેની પ્રતિભાસંપન બુદ્ધિને વધાવતાં “દિવાકર” પદવી આપી. પાછળથી તે જ શિષ્યને આચાર્ય પદ એનાયત કરતાં તેઓ જ સિદ્ધસેન દિવાકરસૂરિના નામે જાહેર થયા. કલ્યાણમંદિર સ્તોત્રના રચયિતા એ જ સિદ્ધસેનસૂરિજી થયા છે. એકદા કુમારપુર નગરના રાજા દેવપાળને યુદ્ધમાં પાડોશી રાજાઓની સામે વિજય અપાવવામાં સફળ બનનાર શિષ્ય સિદ્ધસેન દિવાકરસૂરિને પ્રમાદી બની રાજાશાહી પાલખીમાં બેસી રાજદરબારે જતાં આવતાં જાણી તેમનો શિથિલાચાર છોડાવવા સ્વયં વૃદ્ધવાદીદેવસૂરિજીએ ગુરુપદે છતાંય શિષ્યની પાલખી ઉપાડી અને “તથા ન બાધતે સ્કંધો, યથા બાધતિ બાધતે” વાક્ય બોલી શિષ્યની ભાષા અશુદ્ધિ સુધારી આપ. પોતાની પણ ભૂલો કાઢી આપનાર પોતાના ગુરુ જ હશે જાણી પાલખીથી ઉતરી સામે ગુરુજીને જોઈ તરત બધા વચ્ચે પગે પડી ખમાવ્યા. પોતાના પ્રમાદનું પ્રાયશ્ચિત્ત કરી ફરી શુદ્ધ સંયમી બની વિચર્યા. શાસનપ્રભાવક શિષ્ય આપનાર સરસ્વતીલબ્ધપ્રસાદ વૃદ્ધવાદિદેવસૂરિજી કાળધર્મ પામી દેવલોક સીધાવ્યા. તથા તેમણે પોતાના જીવનકવનથી એક સંદેશ આપી દીધો કે સંયમીને ઉમ્રનો પણ પ્રતિબંધ નથી નડતો. ૨૬ વરને છાજે તેવી ક્ષમા : મહાત્મા વીરાચાર્ય રાજા કુમારપાળે પોતાના માથે ગુરુપદે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીને રાખેલ અને પાટણમાં રહી પોતાનું રાજય સંચાલન ધર્મભાવના સાથે કરેલ. પણ તે જ કુમારપાળનો દ્વેષી પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ પણ જૈનાચાર્ય સાથે સારો સંબંધ રાખી રાજ્યધૂરા ચલાવતો હતો. તેના માનીતા ગુરુ હતા જૈનાચાર્ય વીરાચાર્ય. તેમનો સત્સંગ, જિનવાણિશ્રવણ કરી સિદ્ધરાજ પોતાને ધન્ય માનતો હતો, પણ આટલો ઉત્તમ અહોભાવ છતાંય તે વિધર્મીઓની વાતમાં આવી ગયો. કોઈકની ઉશ્કેરણીથી એકદા તેનું મન ઉન્માદી બન્યું અને ભારતભરમાં પ્રસિદ્ધ વીરાચાર્યજીને અવળવાણી દ્વારા કહી નાંખ્યું કે તમને મારા રાજ્યમાં રહેતા જે આનંદ છે અને મુખ ઉપર ખુમારી તરે છે તેના કારણમાં અમારા તરફથી અપાતા માન-સન્માન છે. આટઆટલા દિવસ પાટણમાં સવિશેષ સ્થિરતા કરી જે નિઃસ્વાર્થ ઉપકાર કરેલ તેના પ્રતિબંધમાં રાજા તરફથી આવો આક્ષેપ આચાર્યદેવ સહન ન કરી શક્યા. તેમનું સ્વમાન ઘવાયું. વળતો જવાબ આપી પોતાનું સંયમબળ છતું કર્યું. સિદ્ધરાજ જયસિંહને કહી જ નાંખ્યું, “રાજનું! અમે સાધુ છીએ. પ્રભુએ દર્શાવેલ માર્ગનું વ્રતનિયમોથી પાલન કરતાં અમારા મસ્તકે જે તેજ નીખરે છે તે સંયમધર્મને આભારી છે, બાકીના માનસન્માન તો ક્ષણિક છે, તકવાદી છે. અમારી સંયમસાધનામાં વિદનભૂત છે. સારું થયું તમારી ગેરસમજો વાણીમાં વ્યક્ત થઈ. હવે અહીંથી વિહાર જે વખત પૂર્વે કરવાની ગણતરી હતી તે વિહાર આજે સમય પાકી ગયો હોવાથી બપોરે કરીશું. ધર્મારાધના વધારજો.” તમાશાને તેડું નથી હોતું. આ બધા હલકા સમાચાર પાટણના ઘરઘરમાં ફરી વળ્યા. બિનજરૂરી ચર્ચાઓ થવા લાગી. રાજા દ્વારા ધર્માચાર્યના અપમાનને જૈનસંઘ સહન ન કરી શક્યો અને સૌએ વીરાચાર્યની ક્ષમાપના માંગી છતાંય આચાર્યશ્રીએ સપરિવાર તે જ દિવસે બપોરે તાપ છતાંય વિહાર પ્રારંભી દીધો. વળાવવા માટે આખુંય પાટણ હતું, સૌની આંખોમાં આંસુની ધારા હતી અને સૌ ચિંતાતુર હતા. રાજા સિદ્ધરાજને પોતાની કડવી વાણીની ભૂલ સમજાણી તેથી પશ્ચાત્તાપ રૂપે જૈન મંત્રી સાન્તનુને વીરાચાર્યજીનું માન વધારી મિચ્છામિ દુક્કડમ્ કરવા મોકલ્યા, પણ તે સમયે વીરાચાર્યજી તો ગામના પાદરે પહોંચી ગયા હતા ને સૌને પાછા વળવાના સંકેત રૂપ માંગલિક પાઠ સુણાવી રહ્યા હતા. Jain Education Intemational Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫o ચતુર્વિધ સંઘ સૂરિજીને શાન્તનું મંત્રીએ ક્ષમાપના–સંદેશા પાઠવી પાછા કષાયોના તોફાનો ઉપશાંત બને છે. તપ ધર્મની વિશિષ્ટ ઉપાશ્રયે પધારવા વિનંતિ કરી. સંધમાં ધર્માનુરાગી રાજાનું સાધનામાં અત્યંતર અને ગુપ્ત તપ સુધી સફળ બનનાર અપમાન ન થાય અને ઉચિત વ્યવહાર સચવાય તેથી સૂરિજી તપસ્વીઓ પૈકી ઉપાધ્યાય સકળચંદ્રજીનું નામ પણ અર્વાચીન ખાસ મંત્રીના ખાસ આગ્રહ પછી ઉપાશ્રયે પાછા વળ્યા ને લોકોના આંખમાં હર્ષાશ્રુ ઉભરાણા. પણ તે ઘટના ફક્ત વિચરણ કરતાં અમદાવાદની નિકટના કપડવંજ મુકામે વ્યવહારનું ઔચિત્ય જાળવવા હતી. ઉપાશ્રયમાં પહોંચી પધારેલ. તે સમયે કપડવંજની જાહોજલાલી જબરી હતી. જેનોની જનમેદની સમક્ષ પાટ ઉપર બેસી ફરી જ્યારે માંગલિક વસ્તી પણ સવિશેષ હોવાથી નાના નગરમાં પણ અનેક જિનાલયો સંભળાવ્યું ત્યારે પોતાની પાટ ઉપરથી જ આકાશમાં અદ્ધર થઈ આજેય જોવા મળે છે, જે હવે તો તીર્થતુલ્ય બનવા લાગ્યા છે. અદ્રશ્ય થવાની લબ્ધિનો ઉપયોગ કર્યો અને સૌને હેરત પમાડી ત્યાંના એક ઉપાશ્રયે તેઓ આરાધના કરી-કરાવી રહ્યા હતા. દીધા. રાજાનું અપમાન થતું અટક્યું ને ચર્ચાનો વિષય ચમત્કાર દિવસનો સમય પરમાર્થમાં વીતી ગયો હતો, અને રાત્રે આત્માર્થ બની ગયો. અમુક દિવસો પછી પાછા સમાચાર આવ્યા કે સાધવા ઉપાધ્યાયશ્રીએ અત્યંતર તપમાં પ્રવેશી તપના છેલ્લા વિરાચાર્ય તો પાલી મુકામે રાજસ્થાનના એક નગરમાં અન્ય પ્રકાર કાયોત્સર્ગની સાધના ચાલુ કરી. સાથે તપનો અગિયારમો સાધુમહાત્માઓ સાથે બીરાજમાન છે. ચમત્કારને નમસ્કાર પ્રકાર ધ્યાનયોગ પણ ચાલુ હતો. આત્મસાક્ષીએ સંકલ્પ કર્યો કે કરતાં રાજા સિદ્ધરાજે પોતાની આત્મશાંતિ માટે અંગત મંત્રી આજે શારીરિક સુખકારિતા છે તો તેનો સદુપયોગ કરવા શાન્તનુને પાછા પાલી મોકલી પાટણ પધારવા વિનંતિ કરી. કાયોત્સર્ગ ત્યારે જ પારવો કે જ્યારે ઉપાશ્રયની નિકટના રાજાને તેના દ્વારા કરેલ અપમાનનો બદલો મળી ગયો હતો તેથી કુંભારના ગધેડા ભૂકે. ફક્ત હિતશિક્ષા આપી રાજા માટે ધર્મલાભ અને આશ્વાસન ક્યારેક કોઈક વધુ સારી ઘટના થવાની હોય તે પૂર્વે પાઠવી મંત્રીને પાછા વાળ્યા. અને ખરેખર ક્ષમાશીલ કસોટીરૂપ કોઈ અણધારી દુર્ઘટના બનતી હોય છે. બન્યું એમ વીરાચાર્યજીએ વીરપુરુષને છાજે તેમ રાજાના ગુનાને પણ ગળી કે કુંભાર તે જ સાંજે પોતાના તમામ ગધેડાને લઈ બાજુના ગામે જઈ લાંબા સમય પછી પાછા પાટણ જવાનું રાખ્યું. સિદ્ધરાજે ચાલ્યો ગયો હતો. તેથી રાત મધરાતમાં ફેરવાણી અને તે પણ ગુરુદેવની પુનઃ પધરામણીના માનમાં એવો વરઘોડો ચડાવ્યો કે પૂરી થતાં સવાર થઈ ગઈ, પણ ગધેડા ન ભૂક્યાગધેડા હોય તે સામૈયું પાટણ નગર માટે ઐતિહાસિક હતું: તો જ ભૂકે ને? પણ આવી વિચિત્ર સ્થિતિમાં પણ સકળચંદ્રજી ૨૭ સત્તરભેદી પૂજાનો ભેદઃ ઉપાધ્યાયનો સંકલ્પ અડગ રહ્યો. બીજો દિવસ પણ વીતી ગયો ઉપાધ્યાય સકળચંદ્રજી અને ત્રીજો પણ. પુરા ત્રણ દિવસ પછી કુંભાર જ્યારે ગધેડા સાથે પાછો વળ્યો, ત્યારે પુનઃ ગૃહપ્રવેશ જાણી ગધેડાએ ખુશી એક માત્ર જિનશાસન જ એવું છે જેના સ્થાપક જિન ધર્મ વ્યક્ત કરતી ભૂંક મૂકી. આમ લગભગ ૭૨ કલાક કાઉસ્સગ્નમાં પ્રરૂપક જિનેશ્વરો આરાધનાના વિભિન્ન પ્રકારોને સવિસ્તર ઉપવાસ સાથે ગયા, પણ મનની પ્રસન્નતામાં કોઈ ઓટ ન હતી. જણાવી સૌને સાચો સુખનો માર્ગ આપે છે. તે જ કારણે ચતુર્વિધ શ્રીસંઘમાં ચાલતી આરાધનાઓ લોકોત્તર કહેવાય છે, જૈનેત્તરોને તે કલાકોને સાર્થક કરતાં તેઓશ્રીએ સત્તરભેદી પૂજા રચી હેરત પમાડે છે, ઉપરાંત સારાય સંસારમાં તે આરાધનાઓનું નાખી, જેની ઉપયોગિતા આજેય જૈનોની સંગીતમય આરાધનામાં પુણ્ય બળ લોકોમાં અનુશાસન–મર્યાદાઓ અને સમાજહિતનું ખૂબ વખણાય છે. વચનબળથી પ્રાપ્ત માનવભવમાં સંગીતના વાતાવરણ સર્જે છે. , શોખને પ્રભુભક્તિમાં વાળવા કવિઓએ નિકટના સૈકાઓમાં જે જે પૂજાઓ રચી છે તેમાં ઉપાધ્યાયશ્રી દ્વારા રચાયેલ સત્તરભેદી તેમાંય જૈનોના તપની વ્યાખ્યા સાવ અનેરી છે. ફક્ત પૂજા રાગ અને રચના માટે વિખ્યાત છે. (તેઓશ્રીએ અન્ય ઉપવાસ, એકટાણા કરી કાયાની કસોટી તે જ તપ નથી; પણ સમયે અન્ય અનેક રચનાઓ પણ કરી છે.) જાણવા મુજબ આ તે બાહ્ય તપ પણ અત્યંતર તપ સુધી પહોંચવાનું સાધન છે. પ્રસંગ બન્યો છે કપડવંજના હોળી ચકલાના ઉપાશ્રયે, જે આજેય બાહ્ય તપ તનની શુદ્ધિ કરે છે, અત્યંતર તપ મનની અને મહાત્માની સાધનાની સાક્ષી સ્વરૂપ ત્યાં જ છે. વચનની. બાહ્ય તપથી દેહ અને દેહસ્થિત ઇન્દ્રિયોના વિષયો ઉપર વિજય થાય છે. જ્યારે અત્યંતર તપ દ્વારા મનસ્થિત Jain Education Intemational Page #167 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા આગમના પ્રખર વ્યાખ્યાતાઓ ‘આગમના પ્રખર વ્યાખ્યાતાઓ' લેખમાળા રજૂ કરે છે પૂ. મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ, જેમના જીવનના પ્રત્યેક શ્વાસોચ્છવાસનું એક માત્ર ધ્યેય જ શ્રુત ઉપાસના અને સાહિત્ય સર્જન રહ્યું હોય એવો સતત ભાસ ઉત્પન્ન કરાવતા મુનિ એટલે દીપરત્નસાગરજી મહારાજ. સમાજમાં ઉભરાતા સાહિત્ય સમુદ્ર મધ્યે કંઈક અભિનવ કરતા રહેવું અને રત્નોસમાન બહુ મૂલ્યવાન અને નવું નવું જ સમાજને અર્પતા રહેવું એ જેમનો જીવનમંત્ર હોય તેમ જીવનને વહાવ્યા કરવું એવા ધ્યેયથી વ્યાકરણ, વ્યાખ્યાન, પ્રભુભક્તિ, આરાધના, શ્રાવકધર્મ, જાપ, પંચાગ તત્ત્વાર્થ, ડિરેકટરી વિધિ આદિ અનેક વિષયોને સ્પર્ધા પામ્યા અને પ્રકાશિત કર્યા પછી છેલ્લા આઠ વર્ષોથી ‘જિન-આગમ’ ઉપાસનાના ક્ષેત્રે ગળાડૂબ રહી કેવળ આગમ સંબંધી કાર્યોમાં વ્યસ્ત રહ્યા છે. આગમ સાહિત્યના ક્ષેત્રમાં પૂ. સાગરાનંદસૂરિજી મહારાજશ્રીએ ખૂબ ખેડાણ કર્યું. પૂ. પુણ્યવિજયજી મ. (આગમદિવાકર)એ આગમગ્રંથોના સંપાદન સંશોધનને જીવનનું મુખ્ય મિશન બનાવ્યું. પૂ. જંબૂવિજયજી મ૦ પણ આ જ કાર્ય કરી રહ્યા છે. પૂ. જયઘોષસૂરિજી મહારાજ પણ વિશિષ્ટ કોટિના આગમ મર્મજ્ઞ આચાર્યદેવ છે. Ja Li વર્તમાનકાલિન સાહિત્ય સર્જકોમાં મુનિ દીપરત્નસાગર એક એવું નામ છે કે જેમણે આગમ કાર્યોની આખી એક નવી શ્રેણિ જ રચી દીધી છે. આગમના મૂળ સૂત્રોનું પ્રકાશન, સર્વાંગ ૯૦૦૦૦ શ્લોક પ્રમાણ ધરાવતા મૂળ આગમોનું ગુજરાતી ભાષાંતર, હિન્દી ભાષાંતર અને સાડા ત્રણ લાખ-શ્લોક પ્રમાણ કરતાં પણ વધુ કદ ધરાવતા આગમના નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિ-વૃત્તિનું સંશોધનાત્મક પ્રકાશન કર્યું. ત્યાર પછી આગમના વિષયમાં બે ડીક્ષનેરીઓ બનાવી. એક શબ્દોની અને બીજી નામોની. જેમાં પ્રચુર સંદર્ભો સાથે તે શબ્દો તથા નામોને રજૂ કરી દીધા. પછી પિસ્તાળીશે આગમોની એક ઇન્ડેક્ષ--અનુક્રમણિકાનું દળકાર પુસ્તક તૈયાર કર્યું. પછી આગમના ચાર અનુયોગમાંના એક એવા કથાનુયોગને સર્વાંગ સંપૂર્ણ રજૂ કરતા છ પુસ્તકો તૈયાર કર્યા અને એ રીતે આગમને વિવિધ સ્વરૂપે ઉજાગર કરવાના તેમના અથાગ પુરુષાર્થે દેશ અને વિદેશમાં પણ પિસ્તાલીશ આગમ રૂપ જૈન વાઙમયને ખ્યાતિ અપાવી. જીવનમાં વ્રત અને નિયમોની મહત્તા સ્વીકારી શ્રમણ જીવનને સાર્થક કરતા એવા આ મુનિએ ૧૦૮ કરતા વધુ ખાદ્ય વસ્તુઓનો આજીવન ત્યાગ કર્યો છે. ઉપધિ-ઉપકરણો પણ બે વર્ષ પર્યન્તની આવશ્યકતા માટે રાખીને વિશેષ પરિગ્રહનો ત્યાગ કર્યો છે. શ્રુત આરાધનાની નિર્વિઘ્નતા જળવાઈ રહે માટે હજારોની સંખ્યામાં વિવિધ જાપ કરતા રહે છે. ત્રિકાળ ૧૦૮ નવકાર મંત્ર સ્મરણ કરતા અને ગૃહસ્થ પરિચય અતિ અલ્પ રાખતા આ મુનિની સાહિત્ય સાધના સાથે મોક્ષલક્ષી વિચારધારા અને તનુસાર જ પ્રરૂપણા દ્વારા સમ્યક્દર્શનનું અદ્ભુતલક્ષ્ય જોવા મળે છે. -સંપાદક ૧૫૧ 1, —આગમદિવાકર મુનિ દીપરત્નસાગર Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ચતુર્વિધ સંઘ 'આગમના પ્રખર વ્યાખ્યાતાઓ? છે. વળી દશવૈકાલિક ચૂર્ણિમાં તો ત્યાં સુધી ચૂર્ણિકાર મહર્ષિ જણાવે છે કે સ્વાધ્યાય સમાન કોઈ તપોકર્મ હતું નહીં અને થશે આ શીર્ષકનું સર્જન ત્રણ શબ્દોના સમન્વયથી ઉદ્ભવેલ પણ નહીં. છે. (૧) આગમ, (૨) પ્રખર અને (૩) વ્યાખ્યાતા, જેમાં વ્યાખ્યાતા શબ્દ “શ્રમણ'ના એક વિશિષ્ટ ગુણનો દ્યોતક છે, કેમકે સ્વાધ્યાયનું શ્રમણજીવનમાં મહત્ત્વ પ્રતિપાદિત કરતાં કહી જે કોઈ નિર્યુક્તિ-ભાગ્ય-ચૂર્ણિ કે વૃત્તિ સ્વરૂપે વ્યાખ્યાનકર્તા છે શકાય કે-શ્રમણ જીવનનું મુખ્ય ધ્યેય છે-મોક્ષપદ-પ્રાપ્તિ. તે સર્વે શ્રમણ ભગવંતો જ છે. જે પ્રખર’ શબ્દ છે તે સંચિત કર્મોનો ક્ષય એટલે જ મોક્ષ. આ રીતે મોક્ષની પૂર્વ શરત વ્યાખ્યાતાના વિશેષણરૂપે પ્રયોજાયેલ છે અને “આગમ' શબ્દ જૈન છે, કર્મોની સર્વથા નિર્જરા કરવી છે. આ કર્મ નિર્જરા તપ વડે વાલ્મયનો પારિભાષિક શબ્દ છે. તેથી સર્વ પ્રથમ “શ્રમણ' થાય છે. તપના બાર ભેદોમાં સ્વાધ્યાયને ઉત્તમોત્તમ તપ કહ્યું શબ્દના અર્થને ચિત્તસ્થ કરી “આગમ' સાથે તેના સંબંધની છે. અને આ સ્વાધ્યાય શ્રમણોની સમગ્ર દિનચર્યામાં દિવસના સંવાદિતતા પ્રગટ કરી, પછી પ્રસ્તુત વિષય પર પ્રકાશ પાડવાનો આઠ પ્રહરમાંથી ચાર પ્રહર માટે દર્શાવાયો હોવાથી સ્વાધ્યાય એ પ્રયત્ન કરેલ છે. શ્રમણજીવનનો પ્રાણ છે. * સ્વાધ્યાય-દ્વાદશાંગીનો. * શ્રમણ–આગમ શાસ્ત્રોનાં પૃષ્ઠો પર “શ્રમણ’ શબ્દ અનેક અર્થોમાં વ્યાખ્યાયિત થયેલો નજરે પડે છે, જેમકે-શ્રમણ સ્વાધ્યાય શ્રમણજીવનનો પ્રાણ છે. તે કથનનો સ્વીકાર એટલે તપસ્વી, શ્રમણ એટલે સંયમી, શ્રમણ એટલે શત્રુ કે મિત્ર કરતાં જ પ્રશ્ન ઉદ્ભવે કે સ્વાધ્યાય એટલે શું? સ્વાધ્યાયના અથવા સ્વજન કે પરજન પ્રતિ સમભાવથી વર્તનાર, શ્રમણ અનેક આગમિક અર્થોમાં એક અર્થ છે-મૃતગ્રન્થોનું અધ્યયન એટલે સમતાના પાલક, શ્રમણ એટલે સંસારના વિષયથી ખેદ અને અધ્યાપન એટલે સ્વાધ્યાય. આવશ્યક નિર્યુક્તિકાર જણાવે પામનાર, શ્રમણ એટલે સમભાવની સાધના કરનાર, શ્રમણ છે કે શ્રી જિનેશ્વરદેવોએ કહેલાં દ્વાદશાંગ–બારઅંગોને જ એટલે સર્વજીવોમાં સમ-મનવાળા.....ઇત્યાદિ. પંડિતપુરુષોએ સ્વાધ્યાય કહેલો છે. દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનસૂત્રમાં તો “સ મિg” ઉક્ત શબ્દયાત્રાનો માત્ર બે વાક્યમાં જ સારાંશ રજૂ નામના એક અધ્યયનમાં શ્રમણનું સ્વરૂપ અતિ વિસ્તારથી કરીએ તો કહી શકાય કે-શ્રમણજીવનનો પ્રાણ છે સ્વાધ્યાય. પ્રાગટ્ય પામેલ છે, જેમાં પ્રસ્તુત માહિતી-નિબંધ સાથે સંબંધિત સ્વાધ્યાય એટલે જ દ્વાદશાંગી અથવા તે રૂપ શ્રતનું અધ્યયન. શ્રમણ’ શબ્દની સુસંવાદિતતાયુક્ત બે વ્યાખ્યા દૃષ્ટિ સન્મુખ * દ્વાદશાંગી–અર્થ અને ઉદ્દભવ :તરવરે છે-(૧) શ્રમણ એટલે જે સૂત્ર તથા તેના રહસ્યને જાણે આવશ્યક ચૂર્ણિકાર મહર્ષિ જણાવે છે કે–અતીત, તે. (૨) શ્રમણ એટલે જે જ્ઞાનાદિ ધર્મમાં સ્થિર છે તે. અનાગત અને વર્તમાનનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના યથાર્થ શ્રમણ શબ્દની ઉક્ત બે વ્યાખ્યા શ્રમણની દિનચર્યામાં અહંતોએ જે અર્થોની પ્રરૂપણા કરી તે અર્થોને અહંતો પાસેથી પ્રધાન અગ્રિમતા ધરાવે છે, કેમ કે ઉત્તરાધ્યયન સૂત્રના સાક્ષાત્ પ્રાપ્ત કરી પરમબુદ્ધિ સંપન્ન તથા સર્વાસનિપાતઅધ્યયન-૨૬માં શ્રમણ-દિનચર્યામાં સ્પષ્ટ જણાવાયું છે કે સાધુ લબ્ધિ વડે યુક્ત ગણધરોએ સર્વ પ્રાણીઓના હિતને માટે સૂત્રરૂપે દિવસ અને રાત્રિ બંનેના પ્રથમ અને અંતિમ પ્રહરમાં સ્વાધ્યાય ઉપનિબદ્ધ કરેલ આચારાંગ આદિ બાર અંગોને જ દ્વાદશાંગી (અંગપ્રવિષ્ટ) કહેવાય છે. નંદીસૂત્રવૃત્તિકાર પણ જણાવે છે કે * શ્રમણજીવનનો પ્રાણ-સ્વાધ્યાય-શ્રમણ શ્રુતપુરુષના અંગ સ્થાનીય આચારાંગ આદિ બાર અંગ છે, તે દિનચર્યા જોતાં એક વાત તો સ્પષ્ટ છે કે શ્રમણના જીવનનો જ દ્વાદશાંગી છે. આ દ્વાદશાંગીને ગણિપિટક પણ કહે છે અને અડધો સમય તો સ્વાધ્યાયરૂપ તપધર્મ આરાધનામાં જ શ્રુતજ્ઞાન દ્વાદશ અંગાત્મક જ કહેલું છે. વિતાવવાનો છે. આ સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મને ક્ષીણ આવી વ્યુતરૂપ દ્વાદશાંગીનો ઉદ્ભવ ભગવંતના પ્રથમ કરે છે. શ્રમણ મુનિ જેમ જેમ અપૂર્વ અને અતિશય રસયુક્ત સમવસરણની રચના થાય ત્યારે ગણધરનામકર્મધર શ્રમણ શ્રુતનું અવગાહન કરે છે તેમ તેમ તેને સંવેગના નવા-નવા સ્ત્રોત મહાત્માઓ ત્રણ નિષદ્યા અર્થાત્ પ્રણિપત્ય પૃચ્છા દ્વારા તેનું ઉપલબ્ધ થાય છે, જેનાથી તેને અપૂર્વ આનંદનો અનુભવ થાય નિર્માણ કરે છે. આવશ્યકસૂત્રની હારિભદ્રીય વૃત્તિ મુજબ-જ્યારે કરે. Jain Education Intemational Page #169 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૫૩ ભગવાને કહ્યું કે-‘ઉપન્ને ફુવા, વિમાને ફુવા, યુવે ૩ વા' આ જ આગમોનું મૂળભૂત માળખું આ દ્વાદશાંગી રૂપ જ હતું. ત્રણ નિષદ્યાઓ છે. તેના આધારે ગણધરોને ‘ઉત્પાદ-વ્યય- કાળક્રમે તેમાં પરિવર્તન આવ્યું. ઓઘનિર્યુક્તિવૃત્તિમાં તેની ધ્રૌવ્ય'થી યુક્ત છે તે જ ‘સતું' છે તેની પ્રતીતિ થાય છે. ત્યારપછી બદલાયેલી વ્યાખ્યા સ્થાન પામી.-“અહંતો દ્વારા પ્રતિપાદિત, તેઓ દ્વાદશાંગીની રચના કરે છે. આ રચના તેઓ પૂર્વજન્મ ગણધરો દ્વારા સૂત્રિત, પ્રત્યેક બુદ્ધ અને પૂર્વધર સ્થવિરો દ્વારા ભાવિતમતિથી પ્રાપ્તજ્ઞાનના આધારે કરે છે. “નંદીસૂત્ર મલયગિરિ રચિત આગમો પણ પ્રમાણભૂત મનાયા છે .” તદુપરાંત વૃત્તિમાં' આ જ વિધાનને ભિન્નરૂપે પ્રગટ કરતાં વૃત્તિકાર મહર્ષિ નંદીસૂત્રના કર્તા દેવવાચકગણિ કે જેઓ છઠ્ઠી શતાબ્દીમાં થયા નોંધે છે કે-અહંતો દ્વારા ઉપદિષ્ટ ત્રણ માતૃકાપદ-‘ઉપ્પને ઇ તેમણે નંદીસૂત્રમાં આગમનું માળખું દર્શાવતાં બે મુખ્ય વિભાગ વા, વિગમે ઈ વા, ધુવે છે વા'ની અવધારણા કરીને ગણધર કર્યા. (૧) અંગ પ્રવિષ્ટ, (૨) અંગબાહ્ય. જેમાં દ્વાદશાંગીરૂપ સમગ્ર પ્રવચનનું સૂત્રના રૂપમાં ગુંફન (ગૂંથણી) કરે છે. બાર અંગોને અંગપ્રવિષ્ટરૂપે જણાવ્યા છે. તે સિવાય પૂર્વધરપુરુષો * “આગમ' શબ્દ અર્થ અને વર્તમાન માળખું. * આદિ દ્વારા રચાયેલા આગમોને અંગ બાહ્ય ગણાવેલા છે. શ્રમણ શબ્દથી આરંભાએલ આ લઘુતમ શોધ– નિબંધ અહીં અંગબાહ્યના પણ આવશ્યક અને આવશ્યક અંતર્ગત શ્રમણ, શ્રમણજીવનનો પ્રાણ, સ્વાધ્યાય, દ્વાદશાંગીનો વ્યતિરિક્ત એવા બે ભાગ કહ્યા છે. વળી આવશ્યક વ્યતિરિક્તના અર્થ અને ઉદ્ભવ આટલી વિશાળ ભૂમિકાની સ્પર્શના બાદ પણ કાલિક અને ઉત્કાલિક સૂત્રો એવા બે વિભાગો કરાયેલ છે. આપણા મૂળ વિષય પ્રતિ ગતિ કરતાં હવે આપણે “આગમ” તદ્ અંતર્ગત્ આગમોની એક વિશાળ સૂચિ રજૂ કરાયેલ છે. આ શબ્દની ભોમકાએ પ્રવેશી રહ્યા છીએ. સિવાય પ્રકીર્ણક સૂત્રોનો પણ અંગ બાહ્ય આગમોમાં આવિર્ભાવ હિન્દુ-વૈદિક ધર્મીમાં જે સ્થાન ઉપનિષદ કે ભગવ કરાયેલ છે. ગીતાનું છે. મુસ્લિમ ધર્મ માટે જે મહત્ત્વ કુરાનનું છે કે આ જ માળખું પુનઃ પરિવર્તન પામતાં પામતાં ઈશાઈધર્મી જેમ ‘બાઇબલ' ગ્રન્થને ધર્મશાસ્ત્ર રૂપે ઓળખાવે છે. વર્તમાનકાળે છ વિભાગો દ્વારા પિસ્તાળીશ આગમ સંખ્યારૂપે તે રીતે જૈનોના ધર્મશાસ્ત્રને આગમ કહે છે. ઉક્ત દ્વાદશાંગી એ ઓળખાવાઈ રહ્યું છે. તે આ પ્રમાણે છે–૧૧ અંગ, ૧૨ ઉપાંગ, જ આગમ કહેવાય છે, અર્થાતુ બાર આગમોનો સમૂહ તે ૧૦ પન્ના , ૬ છેદ, ૪ મૂલ, અને ૨ ચૂલિકા. એ રીતે દ્વાદશાંગી. પિસ્તાળીશ આગમ સંખ્યા નિર્ધારિત કરાઈ છે. સંખ્યાની દૃષ્ટિએ આગમ શબ્દ પ્રવચન, શ્રુત, સિદ્ધાંત, સમય, આપ્તવચન, તેનો ઉલ્લેખ પિસ્તાળીશ આગમરૂપે પ્રદ્યુમ્નસૂરિ એ વિચારસાર જિનવચન ઈત્યાદિ પર્યાયનામોથી ઓળખાય છે. તેની વ્યાખ્યા પ્રકરણમાં કર્યો, જેઓ ચૌદમી સદીમાં થયા. જો કે તેઓએ કરતાં આવશ્યક ચૂર્ણિકાર ટૂંકી ઓળખ આપે છે. “આગમ એટલે ગણાવેલ નામાવલિ અને વર્તમાન પિસ્તાળીશ આગમોનાં નામોમાં આપ્તવચન.' કિંચિત્ ભિન્નતા છે, પણ સંખ્યા આદિ ઘણી બાબતે સમાનતા તત્ત્વાર્થટીકા–“આચાર્યોની પરંપરાથી વાસના દ્વારા જે પ્રવર્તે છે. આવે તે આગમ.' * આગમની વ્યાખ્યા-વિવરણ-સાહિત્ય નંદીસૂત્રટીકા–જેના વડે અભિવિધિ સહ-સમસ્ત [નોંધ –વર્તમાનકાળે સ્વીકૃત બનેલ પિસ્તાળીશ શ્રુતગત વિષયોથી વ્યાપ્તિરૂપ મર્યાદાવડે અથવા યથાવસ્થિત પ્રરૂપણા વડે અર્થોને જાણી કે પામી શકાય છે તેને આગમ આગમના વ્યાખ્યા-સાહિત્યની જ અત્રે ચર્ચા કરાઈ છે.] કહેવાય છે. આગમનું મૂળ સાહિત્ય “સૂત્ર' રૂપે ઓળખાય છે. આ જિતકલ્પચૂર્ણ—જેના વડે અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થાય સૂત્રોનો સૌ પ્રથમ વિવરણ કે વ્યાખ્યા-ગ્રન્થ થયો તેને નિયુક્તિ તે આગમ. કહેવાય છે. આવશ્યક નિર્યુક્તિમાં નિર્યુક્તિ શબ્દની વ્યાખ્યા લલિતવિસ્તરા—પૂર્વાપર વિરોધાદિ દોષોથી રહિત શુદ્ધ કરતાં જણાવે છે કે—“સૂત્રમાં નિર્યુક્તિ અર્થની સુવ્યવસ્થિત આપ્તવચન તે આગમ. વ્યાખ્યા કરનાર ગ્રન્થ તે નિયુક્તિ. આ નિર્યુક્તિ હંમેશા પદ્યાત્મક આ રીતે આગમની અનેકાનેક વ્યાખ્યા દષ્ટિગોચર થાય શૈલીમાં જ હોય છે. તેની ભાષા પ્રાકૃત હોય છે.” નિર્યુક્તિ પછી આવેલ વિવરણ સાહિત્ય છે ભાષ્ય. Jain Education Intemational Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સામાન્યથી ભાષ્યનો અર્થ થાય છે-“નિયુક્તિએ વિવિક્ત કરેલા પારિભાષિક શબ્દોના અર્થ બાહુલ્યને અભિવ્યક્ત કરે તે ભાષ્ય.’ પણ આ અર્થ સર્વથા સંપૂર્ણ નથી. કેમ કે ભાષ્યોની રચના સૂત્ર ઉપર સીધી પણ થયેલી છે. વળી નિર્યુક્તિ કરતાં ભાષ્યો વધુ સંખ્યામાં ઉપલબ્ધ છે. ભાષ્યો પણ પ્રાકૃત-પદ્યમય શૈલીમાં રચાયાં હોય છે. વિવરણ સાહિત્યનો ત્રીજો તબક્કો ચૂર્ણિનો આવે છે. ચૂર્ણિ એ નિર્યુક્તિ અને ભાષ્યનું વિસ્તૃત વિવરણ સ્વરૂપ છે. વળી તેની રજૂઆત ગદ્યાત્મક સ્વરૂપે થયેલી છે, જેથી પધ-વિવરણો કરતાં તે સમજવા સરળ બને છે. તદુપરાંત મુખ્યતાએ પ્રાકૃતભાષામાં જ ચૂર્ણિની રચના થતી હોવાં છતાં તેમાં કિંચિત્ સંસ્કૃતનું મિશ્રણ હોય છે. વૃત્તિ એ વિવરણસાહિત્યનો ચોથો વિસામો છે. ચૂર્ણિ સાહિત્ય સાથે ઘણી જ સામ્યતા ધરાવતા આ વિવરણમાં શાબ્દિક અને પદાર્થ બંનેની બહુલતા ઉમેરાયેલી હોવાથી તેમ જ સંસ્કૃત ભાષામાં ગદ્યાત્મક શૈલીમાં રજૂઆત પામેલ હોવાથી તેનો સ્વીકાર સહજ બન્યો છે. વળી વર્તમાનમાં આગમ વિવરણસાહિત્યમાં વૃત્તિની જ મુખ્યતા છે. આ ઉપરાંત દીપિકા, અવસૂરી, અવચૂર્ણિ, ટીપ્પણક, સંગ્રહણી ઇત્યાદિ નામોથી પણ પછી પછીના આચાર્ય ભગવંતોએ આગમનું વિવરણસાહિત્ય સર્જેલું છે. * આગમ વિવરણસાહિત્યમાં ઉપલબ્ધ કેટલું ? —નિયુક્તિ સાહિત્યમાં બાર નિર્યુક્તિની રચનાનો ઉલ્લેખ મળે છે, પણ તે બાર નિર્યુક્તિમાં (૧) ઓઘ નિર્યુક્તિ અને (૨) પિંડનિયુક્તિ એ બંને પિસ્તાળીશ આગમમાં મૂળસૂત્ર રૂપે સ્થાન પામેલ છે. (૩) સૂર્ય પ્રજ્ઞપ્તિ અને (૪) ૠષિભાષિત એ બંને સૂત્રો પરની નિર્યુક્તિ અપ્રાપ્ય બની છે. (૫) બૃહત્કલ્પ અને (૬) વ્યવહાર સૂત્રની નિર્યુક્તિ ભાષ્યમાં ભળી ગયેલ છે. બાકીની છ નિર્યુક્તિઓ સ્વતંત્ર રીતે પ્રાપ્ય છે. –ભાષ્ય સાહિત્યમાં અમારી જાણમાં દશ ભાષ્યો છે, જેમાં છ છેદ સૂત્રમાંના ચાર છેદસૂત્રો પર એક એક ભાષ્ય અને વૈકલ્પિક છેદસૂત્ર એવા પંચકલ્પસૂત્ર પરનું ભાષ્ય ઉપલબ્ધ છે. ચારે મૂલ સૂત્રો ઉપર તેમ જ વૈકલ્પિક એવા એક મૂલસૂત્ર ઉપર એમ પાંચ ભાષ્યો મળીને દશ ભાષ્યો આગમ સાહિત્યમાં ઉપલબ્ધ છે. * ચૂર્ણિ સાહિત્યમાં અમોને સોળ સૂત્રો પરની ચૂર્ણિનો For Private ચતુર્વિધ સંઘ ઉલ્લેખ મળેલ છે, પણ તેમાં જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની પૂર્ણિ વિષયે હિરાલાલ કાપડિયાએ પ્રશ્નાર્થચિહ્ન ઊભું કરેલ છે. * વૃત્તિ સંબંધી સાહિત્ય તો અગિયાર અંગ સૂત્રો, બાર ઉપાંગ સૂત્રો, મહાનિશીથ સિવાયનાં પાંચ છેદ સૂત્રો, બધાં જ મૂલ સૂત્રો, બંને ચૂલિકા સૂત્રો સંબંધે ઉપલબ્ધ જ છે. પયન્ના સૂત્રો પરત્વે પાંચ પયન્નાની કોઈ જ વૃત્તિ જોવામાં આવેલ નથી. બીજા પાંચ પયન્ના વિષયક અવસૂરિ જોવા મળે છે, જો કે તેમાંના ત્રણ પયન્નાની વ્યાખ્યાને વૃત્તિ રૂપે પણ ઓળખાવાયેલ છે. * આગમનાં ઉક્ત વિવરણોના પ્રખર વ્યાખ્યાતાઓ- (૧) ભદ્રબાહુસ્વામી—આચાર્ય ભદ્રબાહુ, આચાર્ય યશોભદ્રના શિષ્ય હતા. સમર્થ જ્યોતિર્ધર એવા આ છેલ્લા ચૌદપૂર્વી વિ.સં. ૧૭૦ માં દેવ થયા. તેમણે ચાર છેદ સૂત્રોનું ઉદ્ધરણ તો કરેલ હતું જ પણ ઉક્ત સર્વે નિર્યુક્તિઓના રચિયતા પણ તેઓ જ હતા. અલબત્ત કેટલાંક આ નિયુક્તિ વિવરણકાર સંબંધે વિવાદ ઊભો કરે છે, પણ તેમનો પ્રત્યુત્તર આપવાનું આ સ્થાન નથી. આગમના આ પ્રખર વ્યાખ્યાતાના સમયમાં પાટલીપુત્રમાં સર્વપ્રથમ જિનાગમ વાચના થયેલ હતી. (૨) ગોવિંદવાચક—વાચકવંશમાં થયેલ આ પ્રખર વ્યાખ્યાતાનો ઉલ્લેખ પણ નિર્યુક્તિકારરૂપે જોવા મળેલ છે, પણ તેની કોઈ નિર્યુક્તિ હાલ ઉપલબ્ધ નથી. નાગાર્જુન આચાર્ય પછી તેમનો ઉલ્લેખ મળે છે. વિ.સં. ૮૩૦ની વલ્લભીવાચના સમયે તેમની ઉપસ્થિતિ હતી. (૩) સંઘદાસ ગણિ—વિક્રમની ચોથી, પાંચમી સદીમાં થયેલા સંઘદાસ ગણિ મહત્તર ‘નિશીથ' આદિ છેદસૂત્રોના ભાષ્યકાર રૂપે ઉલ્લેખ પામેલ જોવા મળેલ છે. આગમના ભાષ્ય સાહિત્યના પ્રખર વ્યાખ્યાતા એવા આ શ્રમણે ‘વસુદેવહીંડી’ જેવા ઐતિહાસિક ગ્રંથની રચના પણ કરેલી છે. તેઓ સાતમી સદીમાં થયા. (૪) જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ—વીર સંવત ૧૦૨૫માં દીક્ષિત થયેલા આ યુગપ્રધાન આચાર્યએ ‘વિશેષાવશ્ય ભાષ્ય' તથા તેના પર ‘અપૂર્ણટીકા’ રચેલી. જિતકલ્પ સૂત્રની રચના પણ ભાષ્ય સહિત તેમની કરેલી છે. આગમના આ પ્રખ્યાત વ્યાખ્યાતાએ ‘બૃહસંગ્રહણી’, ‘બૃહક્ષેત્ર સમાસ' આદિ ગ્રંથોની પણ રચના કરેલી. તેઓ સાતમી સદીમાં થયા. તેમનો કાળ સંઘદાસ ગણ પછીનો છે. (૫) 'અજ્ઞાત' ભાષ્યકાર~~~આવશ્યક સૂત્રમાં Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૫૫ નિર્યુક્તિ આવતી ભાષ્યગાથા દશવૈકાલિક સૂત્ર સાથે સંબંધિત (૧૧) વાહરિ સાધુ–શીલાંકાચાર્યએ રચેલી ભાષ્ય ગાથા એ જ રીતે ઓઘનિર્યુક્તિ અને પિંડ નિર્યુક્તિ સાથે આગમોની વૃત્તિમાં તેમના સહાયક રૂપે વાહરિ સાધુનો ઉલ્લેખ Hડાયેલી ભાષ્યગાથાઓ ઈત્યાદિના ભાષ્યકર્તા કોણ છે? તે મળે છે. તે જોતાં તેમને પણ આગમના સહાયક વ્યાખ્યાતા રૂપે માહિતીની પ્રાપ્તિ થઈ શકી નથી. સ્મરણમાં લાવવા ઘટે. (૬) જિનદાસગણિ મહત્તર–ચૂર્ણિસાહિત્યના (૧૨) અભયદેવસૂરિ–નવાંગી ટીકાકારના નામથી પ્રદાતા એવા આ મહાન શ્રમણ આચાર્ય પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય પ્રસિદ્ધિ પામેલા આ અભયદેવસૂરિ બારમી સદીમાં થયા હોવાનું હતા. વિ.સં. ૭૩૩ અને તેની આસપાસના સમય ગાળામાં જણાય છે. તેઓ ચંદ્રકુલમાં થયેલા. જો કે અભયદેવ નામે બીજા તેઓએ ચૂર્ણિસાહિત્યની રચના કરી. મોટાભાગના ચૂર્ણિસાહિત્યનું પણ આચાર્ય રાજગચ્છમાં થઈ ગયા છે, પણ આગમના પ્રખર શ્રેય જિનદાસગણિ મહત્તરને જાય છે. કોઈ કોઈ ચૂર્ણિ વિશે વ્યાખ્યાતા અને મંત્રપ્રભાવક તથા “જયતિહુઅણ' સ્તોત્રના ચૂર્ણિકાર મહર્ષિનો નિર્ણય મળતો નથી. જો કે પૂ. આગમોદ્ધારક રચયિતા એવા આ અભયદેવસૂરિનો અહીં પ્રખર વ્યાખ્યાતા આચાર્યદેવશ્રી આનંદસાગર સૂરીશ્વરજીના આ મત સાથે કેટલાક | સ્વરૂપે ઉલ્લેખ સમજવો. ઠાણાંગ આદિ નવ અંગ ઉપરાંત પ્રથમ સંમત નથી. તે ચર્ચા અત્રે અસ્થાને છે. તેઓ જિનભદ્ર ક્ષમાશ્રમણ ઉપાંગ “પપાતિક’ની વૃત્તિ અને “પ્રજ્ઞાપના સૂત્ર' દ્વિતીયપદ પછી અને હરિભદ્રસૂરિની પૂર્વે થયેલા. , સંગ્રહણી' પણ તેમની જ રચેલી છે. આ સિવાય પણ તેમનું વિપુલ (૭) અગસ્યસિંહસૂરિ–દશવૈકાલિક સૂત્ર આગમ સાહિત્યસર્જન છે. પરના વ્યાખ્યાન સાહિત્યમાં બે ચૂર્ણિઓ હાલ પણ પ્રાપ્ય છે. આ ' (૧૩) મલયગિરિમૂરિ–બારમી-તેરમી શતાબ્દી બીજી ચૂર્ણિના વ્યાખ્યાતા અગત્યસ્ય સિંહસૂરિ છે. પ્રૌઢ પ્રાકૃતમાં મધ્યે થયેલા તેમ જ આચાર્ય હેમચંદ્રના સમકાલીન અને તેઓએ “દશવૈકાલિક' સૂત્ર તથા નિર્યુક્તિ સંબંધે ચૂર્ણિની રચના સરસ્વતીદેવીના આરાધક એવા આ મલયગિરિએ “રાજપ્રશ્નીય', કરી છે. જીવાજીવાભિગમ' આદિ પાંચ ઉપાંગો પર અને બૃહત્કલ્પ' તથા (૮) સિદ્ધસેન ગણિ–દિનગણિ ક્ષમાશ્રમણની પાટ વ્યવહાર-છેદ સૂત્ર' પર, “પિંડનિર્યુક્તિ’ પર અને “આવશ્યક સૂત્ર” પરંપરામાં થયેલા સિદ્ધસેન ગણી સિદ્ધાંતના પારગામી, મહાન પર વૃત્તિની રચના કરી છે. જો કે તે વૃત્તિ અપૂર્ણ રહી છે. તાર્કિક અને અજોડ ગ્રંથકાર હતા. તેઓએ “જિતકલ્પ સત્ર' પર “નંદીસૂત્ર'ની વૃત્તિ પણ તેમની મળે છે. આ રીતે જોતાં નવાંગી ચૂર્ણિની રચના કરી છે. જેનપરંપરાના ઇતિહાસમાં તો ટીકાકાર પછી આગમના પ્રખર વ્યાખ્યાતારૂપે આપણે મલયગિરિ આચારાંગસૂત્રના ચૂર્ણિકારરૂપે પણ તેમનો પણ ઉલ્લેખ થયો છે. મહારાજને જ યાદ કરવા ઘટે. પ્રખ્યાત વૃત્તિઓ તો મુદ્રિત અને તેઓએ પૂ. ઉમાસ્વાતિજીના “સભાષ્યતત્ત્વાર્થ' પર પણ દળદાર પ્રાપ્ય પણ છે, પણ તે સિવાય “ભગવતીજી શતક બીજું અને ટીકા રચી છે. શતક વસમિ'ની વૃત્તિ પણ તેમણે રચી હોવાનો ઉલ્લેખ મળે છે. (૯) શીલાંકાચાર્ય—પ્રથમ બે અંગસૂત્રોની વૃત્તિ મહાકપ્પસૂત્ત’ અને ‘જોઈસકરંડક'ની વૃત્તિ પણ મલયગિરિજીએ સ્વરૂપે સંસ્કૃતમાં વ્યાખ્યાતાકર્તા એવા આ આચાર્ય નવમી-દશમી રચી છે. તેમણે વ્યાકરણ પણ રચેલું છે. સદી મધ્યે થયા. તેઓ નિવૃતિ ગચ્છના આચાર્ય માનદેવસૂરિના (૧૪) શાંતિચંદ્ર ઉપાધ્યાય–આચાર્ય હીરસૂરીશિષ્ય હતા. ગુજરાતના રાજાઓના બહુમાન્ય હતા. તેઓએ વિ.સં. શ્વરજીના શિષ્ય એવા આ વિદ્વાન, કવિ વાદી, ૧૦૮ અવધાનના ૯૨૫માં “ચઉપગ્નમહાપુરુષચરિયું'ની પણ રચના કરી છે. જીવ- કર્તા, કુર્રાનેશરીફના જ્ઞાતા ઉપાધ્યાય શાંતિચંદ્રજી સત્તરમી સદીમાં સમાસવૃત્તિ' પણ રચેલી છે. એવું કહેવાય છે કે તેમણે “ભગવતી થયા. તેઓએ પ્રાયઃ ૧૬૬૦માં ‘જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ' કર “પ્રમેયરન સૂત્રની વૃત્તિ પણ રચેલી, જો કે હાલ તે વૃત્તિ ઉપલબ્ધ નથી. મંજૂષા” નામક ટીકા રચેલી. મહારાજા અકબરને પ્રતિબોધ કરી (૧૦) ગંધહસ્તિ–આચારાંગસૂત્રની વૃત્તિના રચયિતા અહિંસક બનાવનાર ઉપાધ્યાયે કપાસકોશ' નામક ગ્રંથ પણ રૂપે આ વ્યાખ્યાતાનો ઉલ્લેખ થયો છે, પણ હાલ તે ટીકા મળતી રચેલો. “અજિતશાંતિ સ્તવન'ના છંદોમાં જ તેમણે “ઋષભવીર નથી. શીલાંકાચાર્યે ‘આચારાંગસૂત્ર'ની વૃત્તિમાં આ મહાત્માનો સ્તવન' પણ બનાવેલ. ઉલ્લેખ કર્યો છે. તેથી તેઓ શીલાંકાચાર્યની પૂર્વે થયા હોવાનું (૧૫) આચાર્ય ચંદ્રસૂરિ–નિરયાવલિકા ઉપાંગ અનુમાન સહજ છે. પંચકની વૃત્તિના રચયિતા ચંદ્રસૂરિ આચાર્ય, શીલભદ્રાચાર્યના Jain Education Intemational Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ મુખ્ય પટ્ટધર હતા. તેઓ સિદ્ધાંતના અજોડ જ્ઞાતા અને શાસ્ત્રવિવેચન તથા અનિરૂપણ વિષયક અદ્ભુત શક્તિ ધરાવતા હતા. ન્યાયશાસ્ત્રના પારગામી અને પરમધ્યાની હતા. પાંચ ઉપાંગસૂત્રોની વૃત્તિ ઉપરાંત નિશીથ ચૂર્ણિ-વૃત્તિ (સં. ૧૧૭૪) ‘વંદિત્તાસૂત્ર’ની વૃત્તિ (સં. ૧૨૨૨), ‘નંદીસૂત્ર દુર્ગપદ વ્યાખ્યા’, (સં. ૧૨૨૬), ‘જિતકલ્પ બૃહદ્ભૂર્ણિ વ્યાખ્યા’, ‘ચૈત્યવંદનસૂત્રવૃત્તિ’, ‘ઇર્યાપથિકીચૂર્ણિ’, ‘વંદનકચૂર્ણિ’, ‘પાક્ષિકસૂત્ર વૃત્તિ’ ઇત્યાદિ આગમ વ્યાખ્યા ગ્રન્થો સિવાય ‘પંચાશક વૃત્તિ’, ‘સૂક્ષ્માર્થવિચાર’, ‘પ્રતિષ્ઠાકલ્પ' આદિ અનેક ગ્રંથરચના કરેલી હતી. તેમનું મૂળનામ પાર્શ્વદેવ હતું. (૧૬) ક્ષેમકીર્તિસૂરિ—બૃહત્કલ્પની મલયગિરકૃત અપૂર્ણ ટીકાને ૧૩૩૨ માં સમાપ્ત કરનાર, તેરમી–ચૌદમી સદીની મધ્યમાં થયેલ ક્ષેમકીર્તિ, આચાર્ય જગચંદ્રસૂરિના શિષ્ય ચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમને જીવનપર્યન્ત છ વિગઈઓનો સર્વથા ત્યાગ હતો. (૧૭) હરિભદ્રસૂરિ—૧૪૪૪ ગ્રંથના રચયિતા અને યાકિની મહત્તરા ધર્મસુનુ રૂપે પ્રસિદ્ધ આ પ્રખર વ્યાખ્યાતા વિશે પરિચય આપવો એ સૂર્ય સામે દીપક ધરવા જેવું કૃત્ય ગણાય. ‘આવશ્યકસૂત્ર' અને ‘દશવૈકાલિકસૂત્ર’ પર તો તેમની વૃત્તિ અત્યંત પ્રસિદ્ધ જ છે. મહાપ્રભાવક, મહાન ગ્રંથકાર, પ્રકાંડ વિદ્વાન્ એવા આ હરિભદ્ર મૂળભૂત ચિત્તોડના નિવાસી અને ચૌદ વિદ્યાના પારગામી હતા. તેઓ જિનદત્તસૂરિના શિષ્ય બન્યા. ‘મહાનિશીથ છેદ સૂત્ર’નો જિર્ણોદ્ધાર પણ કર્યો. ‘અણુઓગદ્વાર સૂત્ર’, ‘ઓનિર્યુક્તિ’, ‘ચેઈયવંદણ ભાષ્ય’, ‘જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ’, જીવાજીવાભિગમ સૂત્ર', નંદીસૂત્ર, પિંડ નિર્યુક્તિ’ ‘વિશેષાવશ્યકભાષ્ય’ધ્યાનશતક ટીકા' પ્રજ્ઞાપના સૂત્રપ્રદેશપદ' ઇત્યાદિ અનેક આગમગ્રંથોની વૃત્તિ તેઓએ રચી છે. પ્રાયઃ આઠમી સદીમાં થયેલા આ આચાર્યનો રચેલ વિપુલ ગ્રંથરાશિ અસ્તિત્વ ધરાવે છે, જેમાં દિનશુદ્ધિ’, ‘પંચવસ્તુ પંચાશક', ‘યોગદૃષ્ટિ', ‘યોગબિંદુ', ‘યોગશતક', ‘લલિત વિસ્તરા’, ‘શાસ્ત્રવાર્તા સમુચ્ચય' ઇત્યાદિ અતિ પ્રસિદ્ધ છે. (૧૮) દ્રોણાચાર્ય—અગિયારમી–બારમી સદી મધ્યે થયેલ દ્રોણાચાર્યનું નામ આગમની વ્યાખ્યામાં ‘ઓઘ નિર્યુક્તિ’ના વૃત્તિકાર રૂપે અને ‘ઔપપાતિક’ની ‘અભયદેવસૂરિયાવૃત્તિ'ના સંકલનકારરૂપે પ્રસિદ્ધ થયેલ છે. તેઓ નાડોલના નિવાસી હતા. તેમણે નિવૃત્તિગચ્છમાં દીક્ષા લીધી હતી. આગમના પારગામી પંડિત હતા. For Private ચતુર્વિધ સંઘ (૧૯) વાદિવેતાલ શાંતિસૂરિ—થારાપદ્ર ગચ્છમાં થયેલા આચાર્ય વિજયસિંહે ઉણ-નિવાસી શેઠ ધનદેવના પુત્રની સંઘના કલ્યાણને માટે માંગણી કરી. દીક્ષા આપી શાંતિભદ્ર નામ રાખ્યું. શાસ્ત્રો અને સિદ્ધાંતો ભણાવી શાંતિસૂરિને ગચ્છભાર સોંપ્યો. શાંતિસૂરિએ અભયદેવસૂરિ (રાજગચ્છીય) પાસે તર્કશાસ્ત્રનું અને સ્વગચ્છના આચાર્ય સર્વદેવસૂરિ પાસે જિનાગમનું જ્ઞાન મેળવ્યું. ' કાળક્રમે તેઓ કવીન્દ્ર અને વાદિચક્રવર્તીનાં બિરુદ પામ્યા. અગિયારમી સદીમાં થયેલા આ આચાર્યએ ‘ઉત્તરાધ્યયનસૂત્ર'ની પાઈયટીકા રચી. તે ઉપરાંત ‘સંઘાચાર’ ‘ચૈત્યવંદન’ ભાષ્ય રચ્યું. અંગવિજ્જાનો ઉદ્ધાર કર્યો. બીજા પણ ગ્રન્થોની રચના કરી. (૨૦) મલધારી હેમચંદ્રસૂરિ—બારમી સદીમાં આ આચાર્ય થયા. આચાર્ય અભયદેવ સૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામેલ મહામાત્ય પ્રદ્યુમ્ન તે જ આ મલધારી હેમચંદ્રસૂરિ. તેઓએ એક લાખ શ્લોક પ્રમાણ સાહિત્યનું સર્જન કર્યું. જેમાં ‘આવશ્યક સૂત્ર'ની ટીપ્પણક, ‘અનુયોગદ્વાર સૂત્ર'ની વૃત્તિ, ‘નંદીસૂત્ર ટીપ્પણક’, ‘વિશેષાવશ્યક’ની બૃહત્કૃત્તિ એ મુખ્ય આગમિક વ્યાખ્યાઓ છે. તે સિવાય પણ તેમણે શતક ‘કર્મગ્રંથવિવરણ', ‘ઉપદેશમાલા-પુષ્પમાલાપ્રકરણ’, ‘જીવસમાસવિવરણ’ ‘ભવભાવના' આદિ અનેક ગ્રંથોની રચના કરી. (૨૧) વિજયવિમલ ગણિ—પં. વાનરૠષિ વિમલની પરંપરામાં હેમવિમલસૂરિ પછી વિજયવિમલગણિ થયા જે ‘વાનરૠષિ’ નામે પણ ઓળખાય છે. તેઓએ સંવત ૧૬૨૨ થી સં. ૧૬૩૪ સુધીમાં ‘ગચ્છાચાર પયન્ના’ની નાની અને મોટી બે ટીકા (અવસૂરી) રચી, તદુપરાંત ‘ચતુઃશરણ’ અને ‘તંદુલ વૈચારિક પયન્ના'ની ટીકા (અવચૂરી) પણ તેમણે રચી. ત્રણ પયન્ના સૂત્રના અવસૂરી કે ટીકાકાર એવા આ મહર્ષિએ બીજા ગ્રંથો પણ રચેલા. તેઓએ ‘ભગવતીસૂત્ર'ની ટીકાને આધારે ‘બંધછત્રીસીની અવચૂરી'ની પણ રચના કરી છે. (૨૨) ભુવનતંગસૂરિ—અંચલગચ્છીય આચાર્ય મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય આચાર્ય ભુવનનુંગસૂરિ થયા, જે મોટા મંત્રવાદી હતા. તેમણે ‘આઉરપ્રત્યાખ્યાન' અને ‘ચતુઃ શરણ પયન્ના’ની ટીકાની રચના કરી. તેઓ પંદરમી સદીમાં થયા. (૨૩) માણિક્ય શેખર—અચલગચ્છીય આચાર્ય મેરુતુંગસૂરિના શિષ્ય કે જે માણિક્યસુંદર સૂરિ નામે પણ ઓળખાય છે. તેઓ પંદરમી સદીમાં થયા. તેઓએ આગમસાહિત્ય-વિવરણમાં ‘કલ્પનિર્યુક્તિ’ અવસૂરિ, “આવશ્યક Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૫ નિયુક્તિ–વૃત્તિ દીપિકા”, “ઓઘનિર્યુક્તિ દીપિકા', “પિંડનિર્યુક્તિ (૩૦) આચાર્ય વિજયસિંહસૂરિ–પિપ્પલક દીપિકા', દશ વૈકાલિક દીપિકા', “ઉત્તરાધ્યયન દીપિકા', ગચ્છની પરંપરામાં થયેલા આ આચાર્યએ સં. ૧૧૮૭ના ચૈત્ર આચારાંગસૂત્ર દીપિકા' આદિ રચેલાં છે. માસમાં “શ્રાદ્ધપ્રતિક્રમણમૂર્ણિ'ની રચના કરી હતી. (૨૪) ગુણરત્નસૂરિ–પયના સૂત્રોમાંના “ભક્ત * (૩૧) નમિસાધુ–પિપ્પલકગચ્છન-આચાર્ય શાંતિપરિજ્ઞા' અને “સંસ્તારક' એ બે પયના સૂત્રો પર તેમની રચેલી સૂરિના શિષ્ય હતા. તેઓએ ૧૧૨૨ માં “આવશ્યક વૃત્તિ' અને અવચૂરિ પ્રાપ્ત થાય છે. જો કે “આતુર પ્રત્યાખ્યાન સૂત્ર પરની “ચૈત્યવંદનવૃત્તિ' પર ટિપ્પણ રચેલ હતું. અવચૂરિ પણ તેમની હોવાનો એક મત છે. તેઓ આચાર્ય (૩૨) આચાર્ય નેમિચંદ્ર–બારમી સદીમાં થયેલા દેવેન્દ્રસૂરિના શિષ્ય હતા. સંવત ૧૪૪૨માં આચાર્ય થયા. તેમણે આ આચાર્યશ્રીએ ઘણા ગ્રંથોની રચના કરેલી હતી. તેમાં આગમ બીજા ગ્રન્થો પણ રચેલા છે. વ્યાખ્યાતારૂપે તેઓએ “ઉત્તરાધ્યયનસૂત્ર'ની ૧૪000 શ્લોક | (૨૫) ચામાચાર્ય–તેઓ યુગપ્રધાન ગુણાકરસૂરિના પ્રમાણની વૃત્તિની રચના કરી છે. શિષ્ય હતા. વાચકવંશમાં થયેલ આ આચાર્ય વિ.સં. ૩૦૦ માં (૩૩) આચાર્ય સુમતિસૂરિ–આચાર્ય જિનદેવની દીક્ષિત થયેલા. તેઓએ “પ્રજ્ઞાપના' નામે ઉપાંગસૂત્રની રચના પાટે થયેલા આચાર્ય સુમતિસૂરિએ દશવૈકાલિક સૂત્ર' પર ૨૬૦૦ કરી. જો કે આપણો આ લેખ “પ્રખર આગમ વ્યાખ્યાતાઓ” શ્લોક પ્રમાણ લઘુવૃત્તિની રચના કરી છે, જે હાલ પણ ઉપલબ્ધ પરનો છે, સૂત્રકારો વિશેનો નથી, તો પણ અમે શ્યામાચાર્યનો ઉલ્લેખ કર્યો તેનું કારણ “પ્રજ્ઞાપના સૂત્ર'ની વિશિષ્ટતા છે. ૩૬ પદોમાં અને ૭૭૮૭ શ્લોક પ્રમાણમાં રચાયેલ આ આગમ - (૩) મહોપાધ્યાય કમલસંયમ ગણિ–ખરતરપ્રશ્નોત્તર શૈલીથી પ્રચુર દ્રવ્યાનુયોગને વર્ણવે છે. ગચ્છીય એવા આ વિદ્વાનું શ્રમણે સંવત ૧૪૭૬માં દીક્ષા લીધી. સંવત ૧૫૪૪માં તેઓએ “ઉત્તરાધ્યયનસૂત્ર'ની ‘સર્વાર્થસિદ્ધિ (૨૬) કોટ્યાચાર્ય-વિશેષાવશ્યક ભાષ્ય પર નામની ટીકાની રચના કરી. આ ઉપરાંત તેઓએ કર્યસ્તવતેઓએ વિસ્તૃત ટીકા રચેલી છે. સંભવતઃ તેઓ આઠમી સદીમાં વિવરણ” અને “સિદ્ધાંત સારોદ્ધાર' આદિ ગ્રંથ પણ રચેલા હતા. થયા હતા. કોઈનો મત એવો પણ છે કે તેઓ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના શિષ્ય હતા. વળી એક એવો પણ મત છે કે (૩૫) આચાર્ય નિહંસસૂરિ–સોળમી સદીમાં કોટ્યાચાર્ય બે થયા છે. પહેલા કોટ્યાચાર્યએ જિનભદ્રગણિ થયેલા આ ખરતરગચ્છીય આચાર્યએ સંવત ૧૫૮૨માં ક્ષમાશ્રમણની વિશેષાવશ્યક મહાભાષ્યની સ્વોપજ્ઞ ટીકા અધુરી ‘આચારાંગ-સૂત્ર'ની દીપિકા રચ્યાનો ઉલ્લેખ મળે છે. • રહી હતી તેને પૂર્ણ કરી છે. બીજા કોટ્યાચાર્યે વિ.સં. ૯૦૦ ની (૩૬) સાધુરંગ ગણિ–ખરતરગચ્છીય આચાર્ય આસપાસમાં ઉક્ત મૂળ ટીકાના આધારે સંસ્કૃત ટીકા રચી છે. જિનદેવની પરંપરામાં થયેલા ઉપાધ્યાય સાધુરંગ ગણિએ સંવત (૨) પૃથ્વીચંદ્રસૂરિ–રાજગચ્છમાં આ આચાર્ય ૧૫૯માં સૂયગડાંગ સૂત્ર'ની દીપિકા બનાવી. થયા. તેમનો કાલ તેરમી સદીનો જણાય છે. તેઓએ “કલ્પસૂત્ર' (૩૭) આચાર્ય તિલકપ્રભ–આચાર્ય ચક્રેશ્વરપર ટિપ્પણની રચના કરેલી છે. સૂરિની પાટ પરંપરામાં ચુંમાલીશમી પાટે આચાર્ય તિલકપ્રભ (૨૮) આચાર્ય અજિતદેવ–પલ્લીવાલ ગચ્છીય થયા, જેઓએ તેરમી સદીમાં અનેક સાહિત્યનું સર્જન કર્યું, જેમાં આ આચાર્ય ભગવંતે “કલ્પસૂત્ર દીપિકા', “આચારાંગસૂત્ર દીપિકા' આગમ વ્યાખ્યારૂપે ચિત્યવંદન ગુરુવંદન-પ્રત્યાખ્યાન લઘુવૃત્તિ', તથા ‘ઉત્તરાધ્યયન સૂત્ર દીપિકાની રચના કરેલી, જો કે પ્રાયઃ “શ્રાવકપ્રતિક્રમણ સૂત્રવૃત્તિની સાથે સાથે–“જિતકલ્પવૃત્તિ', આ વ્યાખ્યા સાહિત્ય હાલ ઉપલબ્ધ જણાતું નથી. દશવૈકાલિક સૂત્રવૃત્તિ', “આવશ્યક લઘુવૃત્તિ', “પાક્ષિકસૂત્ર અવચૂરિ', “પાક્ષિક ખામણા અવચૂરિ' આદિની રચના કરી. (૨૯) પં. ચશોદેવગણિ-વડગચ્છની પરંપરામાં થયેલા આચાર્ય પ્રદ્યુમ્નસૂરિના પ્રશિષ્ય હતા. તેઓ સંવત ૧૧૨૦ (૩૮) જયકીર્તિસૂરિ–અંચલગચ્છીય આચાર્ય થી ૧૧૨૮ મધ્યે આગમના પ્રખરવ્યાખ્યાતા નવાંગી ટીકાકાર શ્રી મેરૂતુંગસૂરિના હસ્તદીક્ષિત એવા આ આચાર્ય પંદરમી સદીમાં અભયદેવસૂરિને નવાંગી ટીકા રચનાકાળે સહાયતા પ્રદાન કરેલી. થયા. તેમણે ઉત્તરાધ્યયનસૂત્રની ટીકા રચ્યાનો ઉલ્લેખ જૈન Jain Education Intemational Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પરંપરાના ઇતિહાસમાં મળે છે, પરંતુ હાલ આ ટીકા ઉપલબ્ધ હોવાનું જાણમાં નથી. (૩૯) આચાર્ય ઉદયસાગર (૪૦) કીર્તિવલ્લભગણિ, (૪૧) વિનયહંસ પ્રાયઃ અંચલગચ્છીય પરંપરામાં થયેલા આચાર્ય સિદ્ધાંતસાગરસૂરિના કાળમાં સંવત ૧૫૪૬માં આચાર્ય ઉદયસાગરે ‘ઉત્તરાધ્યયનસૂત્ર દીપિકા', સંવત ૧૫૫૨માં કીર્તિવલ્લભે ‘ઉત્તરાધ્યયનસૂત્ર વૃત્તિ' અને સંવત ૧૫૭૨માં વિનયહંસે ‘ઉત્તરાધ્યયન લઘુવૃત્તિ’ તથા ‘દશવૈકાલિક ટીકા'ની રચના કર્યાના ઉલ્લેખો મળે છે. (૪૦) ભટ્ટારકજી—અંચલગચ્છીય પરંપરાના ઉદયસાગરજીના સમયમાં ભટ્ટારકજીએ સંવત ૧૮૦૨ માં કલ્પસૂત્ર પર લઘુવૃત્તિ રચી હોવાનો ઉલ્લેખ મળેલ છે. (૪૧) આચાર્ય યશોદેવસૂરિ—પ્રસિદ્ધ આચાર્ય વીરગણિ મિશ્રના પ્રશિષ્ય એવા આ વિદ્વાન આચાર્યએ સંવત ૧૧૭૪માં ‘ઇર્યાપથિકી-ચૈત્યવંદન-વંદનકચૂર્ણિ' રચી, સંવત ૧૧૮૦માં ‘પક્પિસૂત્ર'ની ‘સુખાવબોધિકા વૃત્તિ' તથા ખામણા અવસૂરિ'ની રચના કરી. (૪૨) આચાર્ય વાદી દેવસૂરિ—સુવિખ્યાતવાદી એવા આચાર્ય દેવસૂરિજી મહારાજ કે જે ‘સ્યાદવાદ રત્નાકર’ અને ‘તિદિનચર્યા’ આદિ અનેક ગ્રંથોના રચયિતા છે. તેઓએ ‘જીવાજીવાભિગમ સૂત્ર’ પર એક લઘુવૃત્તિ રચેલી હોવાનો ઉલ્લેખ પણ મળે છે. (૪૩) મહોપાધ્યાય સમયસુંદરગણિ—ખરતરગચ્છીય મહોપાધ્યાય સકલચંદ્રગણિના શિષ્ય હતા. તેમનો કાળ સત્તરમી સદીનો હતો. તેઓએ સાહિત્યક્ષેત્રે અનેક વિષયોની ચાર્થના કરેલી. આગમ વ્યાખ્યાતારૂપે તેમણે ‘કલ્પસૂત્ર’ અને વિકાલિક સૂત્ર' પર ટીકા રચેલી છે. Es a (૪૪) કનકસુંદર ગણિ—મહોપાધ્યાય વિદ્યારત્ન ગણિના શિષ્ય ઉપાધ્યાય કનકસુંદરગણિ હતા. તેમણે સંવત ૧૬૬૬માં ‘દશવૈકાલિક સૂત્ર'નો ટબ્બો ૭૦૦ શ્લોકપ્રમાણનો બનાવેલો. (૪૫) જયરત્નસૂરિ (૪૬) કનકસુંદર (૪૭) પદ્મસુંદર. વૃદ્ધ તપાગચ્છમાં થયેલા આ ત્રણે શ્રમણોએ અનુક્રમે ‘દશવૈકાલિક', ‘જ્ઞાતાધર્મકથા' અને ‘ભગવતીસૂત્ર'નો ટબ્બો રચેલ હતો. (૪૬) આચાર્ય દેવેન્દ્રસૂરિ—ચૌદમી સદીમાં થયેલા For Private ચતુર્વિધ સંઘ આ આચાર્યએ ઘણા ગ્રન્થોની રચના કરેલી. તેમાં ‘વૃંદારવૃત્તિ’ નામથી ‘શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર' વૃત્તિ એ આગમશાસ્ત્રના એક પેટાગ્રંથરૂપ ગણાય છે. આચાર્ય રત્નશેખર સૂરિજીએ પણ ‘શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર’ની વૃત્તિ રચેલી છે. (૪૭) આચાર્ય ધર્મઘોષસૂરિ—આચાર્ય દેવેન્દ્રસૂરિની પાટે થયેલા આ આચાર્ય ચૌદમી સદીમાં થયા. તેઓ અતિ મહાન અને પ્રભાવક આચાર્યરૂપે ખ્યાતિ ધરાવતા હતા. તેમના નામે અનેક ચમત્કારોની વાતો પણ નોંધાયેલી છે. તેમની સાહિત્યરચના પણ વિપુલ હતી, જેમાં આગમ કે આગમના કોઈક અધ્યયન આધારિત વ્યાખ્યા પૂરતાં જ તેમના સાહિત્યનો ઉલ્લેખ કરીએ તો પણ ‘સંઘચાર ભાવિવરણ' અને ‘શ્રાદ્ધજિતકલ્પ' ને ‘સ્મરણસ્થ' કરવા જ રહ્યાં. (૪૮) આચાર્ય જ્ઞાનસાગરસૂરિ—આચાર્ય દેવસુંદરસૂરિની પાટે આ આચાર્ય પંદરમી સદીમાં થયા. શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો તેમના હસ્તે થયેલાં. આગમના પ્રખર વ્યાખ્યાતારૂપે તેમના સાહિત્યનો ઉલ્લેખ જોતાં-‘પન્નવણાસૂત્ર અવસૂરિ’, ‘ઓહનિજ્જુત્તિ અવસૂરિ', ‘આવશ્યકસૂત્ર હારિભદ્રીયવૃત્તિ અવસૂરિ’, ‘ઉત્તરાધ્યયનસૂત્ર બૃહત્કૃત્તિ અવસૂરિ' પ્રાપ્ત થાય છે. (૪૯) આચાર્ય સાધુરત્નસૂરિ—દેવસુંદર સૂરિના આ શિષ્યએ સંવત ૧૫૪૬ માં ‘તિજિતકલ્પ'ની અવસૂરિ રચેલી, જે પ્રાપ્ય પણ છે. (૫૦) આચાર્ય સોમસુંદરસૂરિ—આચાર્ય જયાનંદસૂરિના શિષ્ય એવા આ આચાર્યને સંવત ૧૪૫૭ માં આચાર્યપદ મળેલ. તેમણે સંઘ તીર્થસ્થાપના, પદવીદાન આદિ અનેક શાસનપ્રભાવક કાર્યો કરેલાં. તેમ જ જગતને વિશાળ સાહિત્ય અર્પણ કરેલું, જેમાં આગમ સંબંધી કે આગમના કોઈ ખંડ સંબંધી જે વ્યાખ્યાન સાહિત્ય સર્જ્યું તે આ પ્રમાણે છે—ચૈત્યવંદનભાષ્ય અવચૂરિ’, ‘કલ્પાન્તર્વાચ્ય', ‘ભાત્રય ચૂર્ણિ’, ‘યતિજિતકલ્પ. રત્નકોશ’, ‘ષડાવશ્યક બાલાવબોધ' ઇત્યાદિ. (૫૧) જિનહર્ષ ગણિ—આચાર્ય જયચંદ્રસૂરિના શિષ્ય અને મહોપાધ્યાય જિનમંડન ગણિના વિદ્યાશિષ્ય એવા આ ગણિને જિનહંસ ગણ નામે પણ ઓળખે છે. તેઓ મહાવિદ્વાન મોટા ગ્રંથકાર અને ગ્રંથસંશોધક હતા. તેમની અનેક સાહિત્યરચનામાં ‘સૂર્યપ્રજ્ઞપ્તિ ટિપ્પણ’, ‘ચંદ્રપ્રજ્ઞપ્તિ ટિપ્પણ’નો પણ સમાવેશ થાય છે. Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૫૯ | (૫૨) પંન્યાસ સંઘવિજય ગણિ–આચાર્ય હીર આગમના ઉક્ત પ્રખર વ્યાખ્યાતા સિવાય પણ કેટલાંક સૂરિજીના પ્રશિષ્ય મહોપાધ્યાય ધર્મવિજયજી ગણિના શિષ્ય હતા. નામો અમોને પ્રવચન કિરણાવલિ'માં જોવા મળેલ છે. પણ તે બીજા મતે તેઓ પંન્યાસ ગુણવિજયજી ગણિના શિષ્ય હતા. સિવાયની વિશેષ માહિતી અમે મેળવી શક્યા નથી તે આ પ્રમાણે તેઓએ સંવત ૧૯૭૪માં કલ્પસૂત્રની લઘુટીકા-કલ્પપ્રદીપિકાની છે— રચના કરેલી જે ૩૩૦૦ શ્લોક પ્રમાણ હતી. જિનહંસસૂરિ રચિત ‘આચારાંગસૂત્ર દીપિકા', અજિત () સોમવિમલસર—મનિ સૌભાગ્યહર્ષના શિષ્ય દેવસૂરિ રચિત “આચારાંગ સૂત્ર દીપિકા’, લક્ષ્મીકલ્લોલ સાધુ હતા. તેમને હેમવિમલસૂરિએ દીક્ષા આપેલી. સંવત ૧૫૮૩ માં રચિત “આચારાંગ અવચૂરિ', “સૂત્રકૃતાંગસૂત્ર' પર ‘હર્ષકુલગણિ' તેઓને આચાર્યપદ મળ્યું. તેઓએ ઘણી સાહિત્ય રચના કરેલી, તથા ઉપા. સાધુરંગની રચેલ દીપિકા, “ઠાણાંગસૂત્ર' પર જેમાં આગમિક ગ્રન્થોમાં “કલ્પસૂત્ર', “દશવૈકાલિક’, નગર્ષિગણિની રચિત દીપિકા તથા હર્ષનંદ અને સુમતિ કલ્લોલ વિપાકસૂત્ર'ના ટબ્બાઓનો સમાવેશ પણ થાય છે. રચિત ટીકાઓ. “ભગવતીજી સૂત્ર' પર દાનશેખર સૂરિ રચિત (૫૪) મહોપાધ્યાય ધર્મસાગર ગણિ–વિજય ટીકા તથા કોઈકની અવચૂર્ણિ પણ મળે છે. પ્રશ્ન-વ્યાકરણસૂત્ર' દાનસૂરિના હસ્તે દીક્ષિત થનારા ધર્મસાગરજી પ્રકાંડ વિદ્વાનવાદી પર જ્ઞાનવિમલસૂરિ કૃત ટીકા, “પ્રજ્ઞાપનાસૂત્ર' પર કુલમંડન ગણિની અવસૂરિ, ‘જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્ર' પર પુષ્પસાગરજી અને અને સમર્થ ગ્રંથકાર હતા. સંવત ૧૬૦૮ માં તેઓ ઉપાધ્યાય બ્રહ્મર્ષિ ગણિની ટીકાઓ, મૂલસૂત્રોમાં આવશ્યક અને ઉત્તરાધ્યયન બન્યા. તેઓએ ખંડનમંડનના કેટલાક ગ્રન્થો રચી તે-તે મતોનું નિરસન કરેલું. તેઓ અજોડ શાસનરાગી હતા. તેઓએ કલ્પસૂત્ર પર તો ઘણું જ વ્યાખ્યા-સાહિત્ય મળે છે. પર “કલ્પ કિરણાવલિ' નામે ટીકા રચેલી. તે ઉપરાંત સંવત ૧૬૩૯માં જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ’ ટીકા રચેલી. આ રીતે આગમના અનેક પ્રખર વ્યાખ્યાતાઓનો (૫૫) મહો વિનયવિજયજી ગણિ-સત્તરમી સામાન્ય ચિતાર આપની સન્મુખ લાવવા પ્રયત્ન કર્યો છે. ખરેખર સદીમાં થયેલા આ વિદ્વાન શ્રમણે અનેક ગ્રંથોની રચના કરેલી. તો આગમોના જો કોઈ સમર્થ વ્યાખ્યાતા હોય તો તે છે એક તેમાં સંવત ૧૯૯૬માં કલ્પસૂત્રની “સુબોધિકા’ ટીકાની રચના કરી. અને એક માત્ર એક જ તીર્થકર મહારાજા. પ્રાંતે તેમનાં ચરણોમાં (પ) ઉપાધ્યાય શ્રતસાગર ગણિ–મહોપાધ્યાય ધર્મસાગર ગણિના શિષ્ય હતા. તેમણે સંવત ૧૯૮૩માં –મુનિ દીપરત્ન સાગર. “ચઉસરણપયન્નાની ટીકા રચેલી. Jain Education Intemational Page #176 -------------------------------------------------------------------------- ________________ ' s A ; વરઘોડાની વૈવિધ્યતા : યાત્રાસંઘનો ( / ) & વરઘોડો ભારતીય સંસ્કૃતિમાં વરઘોડાનો મહિમા જેમ અકલ્પનીય છે તેમ વરઘોડાની વિવિધતા પણ અપરંપાર છે. વળી વરઘોડો સૌ કોઈને આકર્ષે છે તેમ કુતુહલતા .. પણ જગાડે છે. “વરઘોડી શેનો છે તે જાણવાની જિજ્ઞાશા આમાં જોવા મળે છે. વરઘોડો કયાં પ્રસંગને અનુલક્ષી ચઢયો તેને વિવિધ નામોલ્લેખથી જાણી શકાય જેમ કે- વરસીદાનનો વરઘોડો, ઉપધાનતપની માળનો વરઘોડો, રથયાત્રાનો વરઘોડો, યાત્રાસંઘનો વરઘોડો, ચૈત્યપરિપાટીનો વરઘોડો, આગમસૂત્રોનો વરઘોડો, તપસ્વીઓનો વરઘોડો, પૂજ્ય ગુરુદેવોનો વરઘોડો, પૂજય દેવગુરુઓના આગમન પ્રસંગનો સામૈયાનો વરઘોડો, ભ, મહાવીરસ્વામીના જન્મકલ્યાણક (ચૈત્ર સુદિ ૧૩)નો વરઘોડો અને પ્રભુજીના પ્રવેશનો, પ્રતિષ્ઠા પ્રસંગનો કે વિવિધ મહોત્સવને અનુલક્ષીને અનેકવિધ વરઘોડા ચઢતા-નીકળતા હોય છે. અહીં ચિત્રમાં આપેલ દેશ્ય કોઈ યાત્રાસંઘના વરઘોડાની ઝાંખી કરાવે છે. પૂજ્ય ગુરુદેવોના, આગમનને વધાવતો વરઘોડો એ ભારતીય સંસ્કૃતિમાં વરઘોડાનું મહત્ત્વ અને મહિમા ચિરંજીવ રહ્યો છે. ધાર્મિક અને સામાજિક પ્રસંગોએ ચઢતા વરઘોડાની વર્તમાનમાં જળવાય રહેલી વ્યાપકતા અને વિવિધતા એ વાતની પ્રતીતિ કરાવે છે. ધર્મપ્રસંગને અનુલક્ષી ચઢતા વરઘોડાને શોભાયાત્રા કહેવી વધુ યથાર્થ છે. આ શોભાયાત્રામાં ધર્મની પ્રભાવનાનો હેતુ મુખ્ય હોય છે. સાથે સાથે સ્વધર્મીઓમાં ધર્મચેતના અને ધર્મોલ્લાસ જાગે; પરધર્મીઓમાં અનુમોદના અને પ્રચાર-પ્રસારનું કારણ બને; અને તે પ્રસંગ અને વ્યક્તિનું મહત્ત્વ અને મહિમાં અભિવ્યક્ત કરવાનો અભિગમ સામુહિકરૂપે અને જાહેરમાં પ્રાપ્ત થાય. શોભાયાત્રા ખરેખર ! અકલ્પનીય હેતુઓને ચરિતાર્થ કરતું વટવૃક્ષ છે. અહીં ચિત્રમાં પૂજ્ય ગુરુદેવોના પ્રવેશને ભવ્ય સામૈયાપૂર્વક વધાવતું શોભાયાત્રાનું એક દૃશ્ય નજરે પડે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. ૧૧ યોગ અને ન્યાય ગ્રંથોના રચયિતાઓ –આ. શ્રી અભયશેખરસૂરિજી મ.સા. શાસનપતિશ્રી વીરપ્રભુએ ત્રિપદી આપી. ગુણવંતા શ્રી ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી.....તે તે કાળે આવશ્યકતા મુજબ અન્યાન્ય મહાત્માઓએ અને શ્રમણભગવંતોએ મા સરસ્વતીની કૃપાથી અસંખ્ય ગ્રંથોની રચના કરી છે તે ખરેખર તો અદ્ભુત છે. દ્વાદશાંગીને અનુસરીને અલગ અલગ ગ્રંથો રચાયા. વર્તમાનમાં ઉપલબ્ધ ગ્રંથોમાં યોગ વિષયક ગ્રંથો તરીકે લગભગ પડદર્શનવેત્તા સુરિપુરંદર શ્રી હારિભદ્રસૂરિજી મહારાજ, પંજિકાકાર શ્રી મુનિચન્દ્રસૂરિજી મહારાજ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ, મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવર આદિના ગ્રંથો મળે છે. જ્યારે ન્યાય ગ્રંથો તરીકે મળતા ગ્રંથોમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીથી લઈને અનેક ગ્રંથકારોનો મૂલ્યવાન ફાળો છે અને એ શાસનપ્રભાવકોનાં જીવન અને સાહિત્યની વિપુલ માહિતી મળે છે. આ લેખમાળામાં જે પૂજ્યોનાં શુભનામો દર્શાવ્યાં છે તે સૌનાં સમગ્ર જીવન અને સકલ સાહિત્યનો વિવેચનાત્મક પરિચય આપવો હોય તો પ્રત્યેક ઉપર આ ગ્રંથ કરતાં પણ મોટો ગ્રંથ તૈયાર કરી શકાય, પણ કેટલાક મહાત્માઓનો માત્ર સંક્ષેપમાં જ પરિચય આપવાનો પ્રયાસ થયો છે. પડદર્શનમાં શ્રી જૈનદર્શન સર્વોપરી છે જ. આ સર્વોપરિતાની પ્રતીતિ સમ્યક્દર્શનની નિર્મળતાનું પ્રબળ કારણ બનવા પૂર્વક સમ્યગુ જ્ઞાન-સમ્યગુ ચારિત્રને પણ પ્રબળ કરે જ છે, એટલે મોક્ષમાર્ગની દઢતામાં પ્રાણ પૂરનાર આ ન્યાયગ્રંથના રચયિતાઓનો ઉપકાર જેટલો માનીએ તેટલો ઓછો છે. બીજું કાંઈ નહીં, તો છેવટે તેઓ પ્રત્યે આદર, અહોભાવ અને કૃતજ્ઞતાની લાગણી સાહજિક અને સર્વાધિક બની રહે એ ઉદ્દેશ્યથી આ લેખમાળા પ્રસ્તુત કરવામાં આવી છે. લેખમાળા રજૂ કરનાર ૫.પૂ. આ.શ્રી અભયશેખરસૂરિજી મહારાજ વર્ધમાનતપોનિધિ તરીકે ખ્યાતિપ્રાપ્ત પૂ. આ.શ્રી ભુવનભાનુસૂરિજી મ.ના સમુદાયના એક પ્રભાવક આચાર્ય તરીકે જાણીતા છે. જૈનસાહિત્યના ઊંડા અભ્યાસી છે. અનેક ગ્રંથોની રચના કરી છે. સ્વયં ન્યાયના પ્રશસ્ય જ્ઞાતા છે. આ લેખમાળામાં રજૂ થયેલા પરિચયો સર્વેને યોગ અને ન્યાય અભ્યાસ પરત્વેની સુધા જાગૃત કરાવવામાં અને જૈનશાસનમાં પણ વિદ્યમાન વાદકર્તા-ન્યાય વિશારદોની બુલંદી પરત્વે અહોભાવ ઉત્પન્ન કરવામાં ચાવી રૂપ – સંપાદક શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ જરૂર પડે તો ઓછા-વત્તા દોષ સેવીને પણ જેમના “સમ્મતિસાહિત્યવિષયક વિચારના કારણે એકબાજ પારાંચિત તક' ગ્રન્થને ભણવાની ભલામણ..... પ્રાયશ્ચિત્ત.... તો બીજી બાજુ શ્રી હરિભદ્રસૂરિ મ. દ્વારા એક બાજુ મોટા મોટા સમ્રાટો પાસે પણ માનાકાંક્ષા શ્રુતકેવલી’ તરીકે શ્રી હેમચન્દ્રસૂરિ મ. દ્વારા અનુસરેનાથઃ બીજી બાજુ સ્વગુરુ ભગવંત પ્રત્યે કે શ્રી સંઘ પ્રત્યે પારાંચિત એમ કવિકુલગ્રણી તરીકે, ને અન્ય પણ અનેક ગ્રન્થકારો દ્વારા પ્રાયશ્ચિત્ત સુદ્ધાંનો સ્વીકાર કરાવે એવી નમ્રતા. યહ તુતિઃ ....એવો ઉલ્લેખ. એકબાજુ આગમિક પરંપરાને આવા અનેકવિધ વિરોધી વ્યક્તિત્વનો સરવાળો એટલે વરેલા શ્રી જિનભદ્રગણિ-ક્ષમાશ્રમણ દ્વારા જેમનું જોરદાર ખંડન કુમુદચન્દ્ર એવા મૂળનામને ધારણ કરનારા શ્રી સિદ્ધસેન તો બીજી બાજુ એ જ પરંપરામાં થયેલા જિનદાસ મહત્તર દ્વારા, દિવાકરસૂરિ મહારાજ. પરંપરા પ્રમાણે વિક્રમ સંવત પ્રવર્તક Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ચતુર્વિધ સંઘ વિક્રમાદિત્ય રાજાના પ્રતિબોધક હોવાથી તેઓ એને સમકાલીન વિચરતાં ઉજ્જયિનીમાં આવ્યા. રાજાને પ્રતિબોધ કર્યો ને સાત હતા. કેટલાક આધુનિકવર્ગ એમને વિક્રમની ચોથી સદીમાં થયા વર્ષ જ થયાં હોવાં છતાં સંઘે પ્રાયશ્ચિત્ત પૂર્ણ થયેલું જાહેર કર્યું. હોવાનું માને છે. પૂર્વાવસ્થામાં મહાપંડિત બ્રાહ્મણ હોવા છતાં જેને ભણવા માટે આધાકર્મી પણ વાપરવાની છૂટ, વિરુદ્ધ સમયસૂચકતાના અભાવે શ્રી વૃદ્ધવાદીસૂરિ સાથે ગોવાળિયાઓ રાજ્યમાં પણ જવાની છૂટ–આવું સૌભાગ્ય પામેલા, સમક્ષ જ વાદ કરવાનો આગ્રહ સેવ્યો. હાર્યા. ને એમના શિષ્ય સમ્યગુદર્શનનું પ્રબળ કારણ, ઉત્તરવર્તી ગ્રન્થકારો માટે પરમ થઈ ગયા. આદર્શભૂત એવા “સન્મતિતર્ક પ્રકરણ'ના રચયિતા શ્રી સિદ્ધસેન એકવાર ચિત્રકૂટ તરફ વિચરતાં તેમણે એક વિલક્ષણ દિવાકરસૂરિ મ.નાં ચરણોમાં લાખ-લાખ વંદન. થાંભલો જોયો. સ્પર્ધાદિ પરથી ઔષધિઓનું અનુમાન લગાડી - આ. વૃદ્ધવાદીસૂરિ વિરોધી ઔષધિઓ ઘસવા દ્વારા એમાં છિદ્ર પાડ્યું તો સેંકડો આ. પાદલિપ્તસૂરિ મ.ની પરંપરામાં થયેલા આ. પુસ્તકો જોયાં. એક પુસ્તક ઉઠાવ્યું, ખોલ્યું, એક જ લીટી વાંચી સ્કંદિલસૂરિજી પાસે મુકુંદ નામના વૃદ્ધ બ્રાહ્મણે દીક્ષા લીધી. તો સુવર્ણસિદ્ધિપ્રયોગ ને સરસવમંત્ર મળ્યા. બહુ જ મોટા, પહાડી અવાજ ને જોરજોરથી ગોખવાની આદત. ન જોવાનો પરાક્રમી, ક્રૂર સૈન્યવાળા રાજા વિજયવર્મા વડે ઘેરાયેલો દિવસ ને ન જોવાની રાત. એમના અવાજથી અકળાયેલા એક દેવપાલરાજા સૂરિના શરણે આવ્યો. સૂરિએ સરસવમંત્ર દ્વારા યુવાન મહાત્માએ કહ્યું : “મહારાજ! પાકે ઘડે કાંઠા ન ચડે, મોટી સેના સર્જી. સુવર્ણસિદ્ધિદ્વારા પુષ્કળ દ્રવ્ય સર્જ્ડ...દેવપાલનો વળી તમારી ઉંમરે થઈ. ઘણું ભણીને કરવાના શું! શું તમે વિજય થયો. અંધકારમય પરિસ્થિતિમાં દિવાકર-સૂર્ય-શા સાંબેલા પર ફૂલ ઉગાડશો?” ઝળહળ્યા, માટે સિદ્ધસેનદિવાકર કહેવાયા ને પછી એ જ નામ આ ઠપકાએ ચોટ લગાડી. મા સરસ્વતીની પ્રસિદ્ધ થયું. કમનીયમૂર્તિની સામે નિપ્રકંપ બેસી ગયા. એક દિવસ, બીજો પૂર્વકાળમાં શ્રદ્ધાની પ્રધાનતા ને તર્કની ગણતા હતી, પણ દિવસ, પૂરા એકવીસ દિવસ ને મા સરસ્વતી પ્રસન્ન થયાં. પછી બૌદ્ધ વગેરે દર્શનકારો પોતાના સિદ્ધાંતને તર્ક દ્વારા રજૂ કરી વરદાન મેળવ્યું ને સાંબેલા પર પાણી છાંટી ફૂલ ઉગાડ્યું. આખા સાચો ઠેરવવા લાગ્યા ત્યારે જૈનશાસનના પ્રાણસમા ભરૂચમાં “ચમત્કાર-ચમત્કાર' થઈ ગયું. ગુરુજીએ પણ મા અનેકાંતવાદ–સ્યાવાદને વ્યવસ્થિત રીતે તર્કપુરસ્સર રજૂ ભારતીની કૃપા જાણી એમને આચાર્યપદે આરૂઢ કર્યા. કરવાની સૌ પ્રથમ પહેલ આ સૂરિએ કરી. ‘સન્મતિ પ્રકરણ' ગ્રન્થ સિદ્ધસેન ભલે મહાતાર્કિક હશે પણ શ્રી વૃદ્ધવાદીસૂરિ પણ આજે પણ અજેય છે. પાછળથી થયેલા ધુરંધર ગ્રન્થકારો માટે કાંઈ ઓછા તાર્કિક નહોતા. વળી સમયજ્ઞતામાં તો આગળ હતા આજે પણ એટલો જ શ્રદ્ધેય ને માર્ગદર્શક દિવાદાંડી જેવો છે. જ. ગોવાળિયાઓ સમક્ષના વાદમાં પહેલાં સમયસૂચકતા વાપરી ન્યાયાવતાર’, ‘નયાવતાર’, ‘ાત્રિશત્ કાત્રિશિકા' વગેરે એમની રમૂજથી વિજય મેળવ્યો ને પછી અકથ્ય તર્કોના સહારે સર્વજ્ઞની અભુત કૃતિઓ છે. સિદ્ધિ કરીને વિજય મેળવ્યો. સ્વપ્રતિજ્ઞાનુસાર સિદ્ધસેન એમના બ્રાહ્મણ પંડિતો પ્રાકતભાષાને તુચ્છકારની દૃષ્ટિથી જોતા શિષ્ય થયા ને ક્રમશઃ આચાર્ય થયા. હતા. સંસ્કૃત ભાષાનું ખૂબ ગૌરવ સ્થાપિત થયેલું હતું. પોતે પણ રાજકીય માન-સમ્માનને નહીં પચાવી શકેલા આ. શ્રી સંસ્કૃત ભાષાના ખાં તો હતા જ. બધા આગમોને સંસ્કૃતમાં સિદ્ધસેન સૂરિ મહારાજ પાલખીમાં અવરજવર કરે છે. આ ઉતારવાનએમણે વિચાર કર્યો ને શ્રી સંઘ સમક્ષ રજૂ કર્યો, પણ સમાચાર જ્યારે શ્રી વૃદ્ધવાદીસૂરિ મ.ને મળ્યા તો એમનામાં આબાળગોપાલ સહુ કોઈને સુગમ બને એ માટે શ્રી તીર્થકર રહેલ ગુરુતત્ત્વ ફરીથી સક્રિય બન્યું ને અપભ્રંશ ભાષાનો શ્લોક ભગવંતો ને ગણધર દેવોએ પ્રાકૃતમાં રચના કરેલી...એટલે આ પૂછી ઠેકાણે લાવ્યા. મહાતાર્કિકને પણ માર્ગ પર લાવનારા વિચાર એમની અવજ્ઞારૂપ હતો. શ્રી સંઘે પારાંચિત પ્રાયશ્ચિત્ત તેઓની તર્કશક્તિને લાખ-લાખ પ્રણામ આપ્યું...જેનો સૂરિએ નમ્રપણે સ્વીકાર કર્યો. તત્કાલીન સંઘમાં પોતે લગભગ સર્વાધિક વિદ્વાન હોવાં છતાં, વિશિષ્ટ પુણ્યશાળી તfપંચાનન શ્રી અભયદેવસૂરિ મહારાજ હોવાં છતાં, સિદ્ધિઓને પામેલા હોવાં છતાં સરળપણે-સહજપણે ચન્દ્રગચ્છના આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજના શિષ્ય પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરી ગચ્છ છોડ્યો, વેશ ગુપ્ત કર્યો. વિચરતાં તર્કપંચાનન શ્રી અભયદેવસૂરિ મહારાજ વિ. સં. ૯૫૦થી વિ. કાળ, Jain Education Intemational Page #179 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સં. ૧૦૫૦ના વચલા કાળમાં થયા છે. ‘સન્મતિતર્ક પ્રકરણ' પર લગભગ ૨૫૦૦૦ શ્લોક પ્રમાણ ‘તત્ત્વબોધવિધાયિનીવૃત્તિ'ના તેઓ વૃત્તિકાર છે. એમના કાળ સુધીમાં સંસ્કૃતભાષામાં કોઈ જ દાર્શનિક ગ્રન્થ આટલો વિસ્તૃત રચાયો હોવાનું જાણવામાં આવ્યું નથી. પાછળના ગ્રન્થકારોએ એમની આ વૃત્તિને ગુણાનુરૂપ ‘વાદમહાર્ણવ’ એવું નામ પણ આપ્યું છે ને એમણે આપેલા તર્કોનો સહારો પણ ઠેરઠેર લીધો છે. વાદીવેતાલ શ્રી શાંતિસૂરિમહારાજે એમનો ‘પ્રમાણશાસ્ત્રના ગુરુ’ એવો સબહુમાન ઉલ્લેખ કર્યો છે. પ્રવચનસારોદ્ધાર’, ‘શ્રી પાર્શ્વનાથચરિત્ર’ તથા ‘પ્રભાવક-ચરિત્ર’ની પ્રશસ્તિમાં પણ તેઓશ્રીનું સબહુમાન સ્મરણ કરવામાં આવ્યું છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ સ્વકીય અનેક ગ્રન્થોમાં તેઓશ્રીના આ વ્યાખ્યાગ્રન્થમાંથી ઉદ્ધરણો લીધાં છે. અલબત્ત એમની અન્ય કોઈ કૃતિઓ જાણવામાં નથી....છતાં આ એક જ કૃતિ એમના પ્રૌઢ જ્ઞાનની સબળ સાક્ષી છે. તત્કાલીન લગભગ બધા જ દાર્શનિક વિષયોનું એમનું જ્ઞાન તલસ્પર્શી હતું. બધી ચર્ચાઓમાં તેઓનું જે લક્ષ્યબિન્દુ છે કે ‘અનેકાન્તવાદ એ જ સર્વોત્કૃષ્ટ છે' એવી સ્થાપના કરવી, તે લક્ષ્યબિન્દુને હાંસલ કરવાની એમની ક્ષમતા પરિપૂર્ણ છે ને તેથી એમાં તેઓ સુપેરે સફળ થયા છે. એક દર્શનની માન્યતાના સહારે અન્યદર્શનની માન્યતાનું ખંડન કરવું એ એમની શૈલી છે ને એના દ્વારા છેવટે સર્વદર્શનોરૂપી નદીઓ જૈનદર્શન નામના સમુદ્રમાં આવી મળે છે. એવા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિના વિધાનનું એમણે સફળ સમર્થન કર્યું છે. નવ અંગો પર વૃત્તિ રચનારા નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજ કરતાં તેઓશ્રી જુદા છે ને પ્રાચીન છે. વાદીવેતાલ શ્રી શાંતિસૂરિ મ.ના વિદ્યાગુરુ પૂ. આ. શ્રી અભયદેવસૂરિ મ.નાં ચરણોમાં લાખ લાખ વંદન. શ્રી મલ્લિવાદીસૂરિ મહારાજ બૌદ્ધોને અને બૌદ્ધવ્યંતરદેવોને વાદમાં જીતનાર શ્રી મલ્લવાદી સૂરિ મહારાજ વિક્રમના પાંચમા સૈકામાં થયા હતા એવો ઇતિહાસવિદોનો અભિપ્રાય છે. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિના ‘સન્મતિતર્કપ્રકરણ’ પર તેઓએ વૃત્તિ રચી હતી એવો ઉલ્લેખ શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ‘અનેકાંત જયપતાકા’માં કરેલો છે ને એમાં ‘વાદીમુખ્ય’ આવું વિશેષણ વાપરીને પોતાનો બહુમાનભાવ વ્યક્ત કર્યો છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ સમ્યક્ત્વની ૬૭ બોલની સજ્ઝાયમાં આઠ પ્રભાવકના ઢાળમાં, “ત્રીજો વાદી રે તર્કનિપુણ ભર્યો મલ્લવાદી પરે જેહ; For Private ૧૬૩ રાજદ્વારે રે જયકમલા વરે ગાજીંતો જિમ મેહ, ધનધન૦' આ રીતે શ્રી મલ્લવાદીસૂરિને ત્રીજા પ્રભાવક તરીકે જણાવ્યા છે. તેમનો જન્મ વલ્લભીપુરમાં માતા દુર્લભદેવીના ત્રીજા પુત્ર તરીકે થયો હતો. મામા શ્રી જિનાનંદસૂરિએ બહેન અને ત્રણે ભત્રીજાઓને દીક્ષા આપી. ત્રીજા શ્રી મલ્લમુનિ બહુ તેજ ક્ષયોપશમવાળા હતા. ગુરુભગવંતે એક ગોપનીય પુસ્તક વાંચવાનો નિષેધ કર્યો હોવા છતાં ગુરુની ગેરહાજરીમાં એ પુસ્તક ખોલ્યું. એનો પ્રથમ શ્લોક' વિધિનિયમભંગવૃત્તિ... વાંચ્યો. હજુ તો એનો અર્થ વિચારે છે ત્યાં તો શ્રી સરસ્વતીદેવીએ અદૃશ્યપણે એ પુસ્તક છીનવી લીધું, એટલે એમણે શ્રી સરસ્વતીદેવીની આરાધના ગુફામાં બેસીને છઠ્ઠના પારણે છટ્ટ દ્વારા શરૂ કરી. ચોમાસાના કારણે સંઘે આગ્રહ કરીને વિગઈનો ખોરાક લેવડાવ્યો. દેવીએ પરીક્ષા માટે સ્વપ્નમાં પૂછ્યું-મીઠું ભોજન કર્યું?' મુનિ-વાલ, ૬ મહિના પછી ફરીથી પૂછ્યું–“શેની સાથે?” “ગોળની સાથે.” દેવી પ્રસન્ન થયાં..ને એક શ્લોક પરથી આખું શાસ્ત્ર રચવાનું વરદાન આપ્યું. એમણે ૧૦૦૦ શ્લોક પ્રમાણ નવું ‘નયચક્ર શાસ્ત્ર' રચ્યું ને પછી સૂરિપદે અલંકૃત થયા. ભરૂચમાં રાજદરબારે બૌદ્ધ આચાર્ય નંદ સાથે શાસ્ત્રાર્થ કર્યો. એમાં ‘નયચક્ર' શાસ્ત્રાનુસારે અખંડપણે ૬ મહિના સુધી બોલ્યા. બૌદ્ધઆચાર્ય જવાબ ન આપી શક્યા, હાર્યા. સપરિવાર ભરુચ છોડી દેવાનો રાજાનો હુકમ શ્રી મલ્લસૂરિએ ઉદારતાથી રદ કરાવ્યો. રાજાએ ‘વાદી’ બિરુદ આપવાથી ત્યારથી શ્રી મલ્લવાદી સૂરિ તરીકે પ્રખ્યાત થયા. તેઓએ નયચક્ર’ઉપરાંત ૨૪૦૦૦ શ્લોકપ્રમાણ પદ્મચરિત્ર’ તથા ‘સન્મતિતર્ક'ની ટીકા પણ રચી હતી. કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે ‘અનુમલ્લવાદિન તાર્કિકા:' લખીને તાર્કિકશિરોમણિ તરીકે જેમનું બહુમાન કર્યું છે તે શ્રી મલ્લવાદીસૂરિનાં ચરણોમાં લાખ-લાખ વંદન. શ્રી મલ્લિષણસૂરિ મહારાજ અણહિલપુર પાટણના મંડાણમાં જેઓ પ્રાણભૂત હતા તે શ્રી શીલગુણસૂરિજીની પાટપરંપરામાં થયેલા શ્રી મલ્લિષણસૂરિ મહારાજ નાગેન્દ્રગચ્છરૂપ ગગનમાં ઝગમગતા સિતારા હતા. શ્રી આરંભસિદ્ધિ, વગેરે ગ્રન્થોના રચયિતા શ્રી ઉદયપ્રભસૂરિ મહારાજના તેઓ શિષ્ય હતા, કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજની ‘અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકા' પર તેઓશ્રીએ ‘સ્યાદ્વાદમંજરી’ નામની વૃત્તિ રચી, જે શક સંવત ૧૨૧૪ (વિ. સં. ૧૩૪૯)માં દિવાળીના દિવસે શનિવારે પૂર્ણ થઈ. સામાન્યથી Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કોઈપણ ગ્રન્થ મૂળગ્રન્થના નામથી જ પ્રસિદ્ધ થતો હોય છે, વૃત્તિગ્રન્થનું નામ તો ક્યારેક સાવ વિસરાઈ જાય એટલી હદે પણ ગૌણ થઈ જતું હોય છે, પણ શ્રી મલ્લિષ્ણસૂરિ મહારાજની પ્રાસાદિક છતાં પ્રૌઢ, (તર્કકર્કશ નહીં, પણ) સુગમ છતાં તર્કપૂર્ણ એવી શૈલી ને કોઈ અકલ્પનીય સૌભાગ્ય' આના કારણે ગ્રન્થ મૂળના નામથી નહીં, પણ વૃત્તિના નામથી પ્રસિદ્ધ થયો છે. જૈન પ્રાચીન ન્યાયમાં પ્રવેશ કરવાના ઇચ્છુકે ‘સ્યાદ્વાદમંજરી' કર્યા વિના છૂટકો જ નહીં, એવાં આજે આ ગ્રન્થનાં માન–સ્થાન છે. એનું કારણ છે બહુ સૂક્ષ્મચર્ચાના કારણે થતી બોઝિલતાનો અભાવ ને છતાં જૈનદર્શનમાન્ય લગભગ બધા મુખ્ય દાર્શનિક પદાર્થોનું તર્કપૂર્ણ મંડન. તેઓશ્રીએ ‘સજ્જનચિત્તવલ્લભ' નામે એક અન્ય માત્ર ૨૫ બ્લોકમય નાની પણ કમનીય કૃતિના રચયિતા શ્રી મલ્લિષણસૂરિનાં ચરણોમાં લાખ-લાખ વંદન. થયેલા સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ પૂર્વધર મહર્ષિઓની નિકટના કાળમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજ પૂર્વાવસ્થામાં ચિત્તોડના મહારાણાના રાજપુરોહિત હતા. બ્રાહ્મણ હોવાના નાતે દર્શનશાસ્ત્રો સહિત હિંદુશાસ્રોના પ્રકાંડ વેત્તા હતા. પોતાની વિદ્વતાનો એમને એવો ખ્યાલ હતો કે “જગતમાં કોઈ એવું શાસ્ત્ર નથી જેને હું ન સમજી શકું” ને સાથે માનસિક પ્રતિજ્ઞા હતી કે “કદાચ ન સમજું તો એ સમજવા માટે જરૂર પડ્યે સમજાવનારનો જીવનભર ગુલામ થઈને રહું.” આમ તો જૈન ધર્મના પક્કા દ્વેષી હતા. પણ એક વખત સાધ્વીજીના મુકામ પાસેથી પસાર થતી વખતે સ્વાધ્યાય કરાતી ‘સંગ્રહણી’ શાસ્ત્રની ‘ચક્કીદુર્ગં હરિપણગં.....' એ ગાથા સાંભળી. જૈન ઇતિહાસના અજાણ તેઓને ગાથાનો અર્થ સમજાયો નહીં, એટલે સાધ્વીજીના મુકામમાં ગયા. સાધ્વીજીઓના વિશાલ વૃંદને શાંત-પ્રશાંત અને જ્ઞાન-ધ્યાનમાં મગ્ન જોઈને એમના તરફ અને જૈન ધર્મ તરફ આકર્ષાયા. પ્રવર્તિની સાધ્વીજીને અર્થ પૂછ્યો. એમણે અર્થ આવડતો હોવા છતાં દીર્ઘદૃષ્ટિ વાપરી આચાર્યભગવંત શ્રી જિનભદ્રસૂરિજી મ. પાસે જઈને અર્થ પૂછવા જણાવ્યું. ગયા. આચાર્યો છે જિનધરમના દક્ષ વ્યાપારી શૂરા. આકૃતિ, વેશ અને બોલ પરથી ઉત્તમ પાત્રતા પિછાણીને આચાર્ય ભગવંતે કહ્યું “એકડે એકથી ભણવું પડે.” “ભણાવો.” “પણ આ વેશમાં નહીં, સાધુપણું લેવું પડે.” “તૈયાર છું.” દીક્ષા આપીને મુનિ હરિભદ્ર બનાવ્યા. For Private ચતુર્વિધ સંઘ વિદ્વત્તા તો હતી જ ને સાથે સાથે અપૂર્વ જ્ઞાન સંપાદન કરવાની તીવ્ર લગન હતી. આગમશાસ્ત્રોમાં ડૂબી ગયા. જીવ અને જડનું વાસ્તવિક પણ અપૂર્વ સ્વરૂપ જાણીને હૈયું શાસ્ત્રો પર ઓવારી ગયું.-‘દા ઝળાહારૂં કુંતા ગડ઼ ળ હુંતો નિખાયો....'' એમના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યા : “હા! હા! જો જિનાગમ ન હોત તો અમારા જેવા અનાથની શું હાલત થાત!' બે ભાણેજ મુનિઓ હંસ અને પરમ હંસનાં બૌદ્ધોના કારણે મોત થયાં. એટલે બૌદ્ધો સાથે વાદ કરવા ગયા. બૌદ્ધ વિદ્વાનોને જીતતા ગયા ને શરત મુજબ હારેલા ૧૪૪૪ બૌદ્ધભિક્ષુઓને મરવાનું હતું. ગુરુતત્ત્વ વહારે આવ્યું. સમરાદિત્યકેવલી અને અગ્નિશર્માના નવભવોને જણાવતી ત્રણ ગાથા મોકલી. ક્રોધના દારુણ વિષયો નજર સામે તરવરવા લાગ્યા. હરિભદ્રસૂરિજીનો ક્રોધ શાંત થયો. બૌદ્ધોને ક્ષમા આપી. ગુરુભગવંત પાસે આવી ક્રોધનું પ્રાયશ્ચિત્ત માંગ્યું. ગુરુદેવે પણ એમના વ્યક્તિત્વને અનુરૂપ ૧૪૪૪ ગ્રન્થોની રચના કરવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું, જે તેઓશ્રીએ સ્વીકાર્યું ને અમલમાં મૂક્યું. આગમોપર વિવેચનો લખ્યાં. આગમોમાંથી તેમજ વિસ્મૃતિના પંથે જઈ રહેલા પૂર્વોમાંથી પદાર્થોનું સંકલન કરી ગ્રન્થો બનાવ્યા. વળી વધુ ને વધુ પદાર્થોને તર્કપૂર્વક રજૂ કરવાનો નવો ચીલો સ્થાપ્યો. સ્યાદ્વાદ જ યથાર્થવાદ છે એ સિદ્ધ કરતાં ઢગલાબંધ ગ્રન્થો દાર્શનિક શૈલીથી ને દાર્શનિક ચર્ચાઓથી યુક્ત બનાવ્યા. આ ઉપરાંત યોગની આઠ દૃષ્ટિઓ, પ્રણિધાન વગેરે પાંચ આશયો, ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ, સામર્થ્યયોગ, સ્થાન– વર્ણાદિ પાંચ યોગો, પ્રીતિ વગેરે અનુષ્ઠાન આવા બધા યોગોની સ્પષ્ટ સમજણ આપતા ગ્રન્થો સર્જ્યો. ૧૪૪૪ ગ્રન્થોની સર્જનયાત્રા આ રીતે મંઝિલે પહોંચવાના આરે આવી. છેલ્લા ગ્રન્થ તરીકે પ્રભુવીરની સ્તુતિરૂપ-સંસારદાવાનલ સૂત્ર'ની રચના ચાલુ હતી. અવસ્થા પણ અંતિમ આવવા માંડી છે. છેલ્લી સ્તુતિની પ્રથમ આમૂલાલોલ. પંક્તિ બોલતાં ગળામા કફ ભરાઈ ગયો એટલે ખોંખારો ખાતાં જોરથી “ઝંકારારાવસારા...” બોલ્યા, માટે સંઘમાં પણ આ ત્રણ લીટીઓ મોટેથી બોલાય છે. આવાં સેંકડો શાસ્ત્રોના સર્જક મહા....મહા...મહાપંડિત હોવા છતાં કૃતજ્ઞતા એવી હતી, જે સાધ્વીજી મહારાજના હિસાબે પ્રતિબોધ પામ્યા. એમને ક્યારેય વીસર્યા નહીં ને પોતાને એમના ધર્મપુત્રરૂપે “યાકિનીમહત્તરાસૂનું!” આ શબ્દોથી ઓળખાવ્યા. એમના લગભગ દરેક ગ્રોના અંતે ‘વિરહ’ શબ્દ આવતો હોવાથી તેઓશ્રી ‘વિરહાંક્તિ' પણ કહેવાયા. Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સૂ. મ.સા. વિ.સં. ૧૧૪૫ કારતક સુદ પૂનમ શનિવારે ગુજરાતમાં ધંધુકામાં મોઢવણિક ચાચિંગની પત્ની પાહિનીદેવીની કુક્ષિએ ચાંગદેવનો જન્મ થયો. આચાર્યશ્રી દેવચંદ્રસૂરિ મહારાજે એકવાર ઉપાશ્રયમાં આવેલા ચાંગદેવને જોયો. શુભલક્ષણોથી મહાન્ શાસનપ્રભાવક રત્ન તરીકે પિછાણીને આચાર્યદેવે પાહિનીદેવી પાસે બાળકની માંગણી કરી. સ્વ-પર : લ્યાણને નજરમાં રાખીને માતાએ ચાંગદેવને આચાર્યશ્રીને સમર્પિત કર્યો. પિતાના વિરોધને ઉદાયનમંત્રીએ કળપૂર્વક શાંત કર્યો. ચાંગદેવની યોગ્યતા જોઈને ખંભાત મુકામે વિ. સં. ૧૧૫૦માં દીક્ષા આપવામાં આવી અને નામ મુનિ સોમચંદ્ર પડ્યું. ભગવતી વાગદેવીની કૃપાના બળે અલ્પકાળમાં જ સર્વ વિદ્યાના પારગામી બન્યા. પ્રચંડ પુણ્યાઈ પણ હતી જ. વિ. સં. ૧૧૬૨માં શ્રી સંઘસમક્ષ ગુરુદેવે તૃતીયપદે આરૂઢ કર્યા ને ત્યારથી તેઓ શ્રી હેમચન્દ્રસૂરિ કહેવાયા. સિદ્ધરાજ જયસિંહ અને પરમાર્હત્ કુમારપાળ મહારાજાને પ્રતિબોધ કરીને શ્રી જૈનશાસનની ખૂબ જાહોજલાલી કરાવી. જડબેસલાક અારિ પ્રવર્તન કુમારપાળ રાજા દ્વારા કરાવ્યું. શ્રી સૂરિમંત્રની બીજી પીઠિકાના અધિષ્ઠાયિકા શ્રી ત્રિભુવનસ્વામિની દેવી દ્વારા પોતાના અને કુમારપાળ રાજાના ભવ વગેરે જાણીને કહ્યા. એક જ વર્ષમાં સાંગોપાંગ શ્રી સિદ્ધહેમ વ્યાકરણની રચના કરી. કોશ-સાહિત્ય-અલંકાર-છંદ-દર્શન- ઇતિહાસ – કાવ્ય-યોગ–ન્યાય-સ્તુતિ-સ્તોત્ર આદિ વિષયોને લઈને અનેક શાસ્ત્રોની રચના કરી. તત્કાલીન લગભગ કોઈ વિષય એવો નહોતો જેનું તેઓશ્રીએ ખેડાણ કર્યું ન હોય. આ સર્વતોમુખી પ્રતિભા–વિદ્વતાના કારણે તેઓ કલિકાલસર્વજ્ઞ કહેવાયા. અધધધ થઈ જાય એટલું સાડા ત્રણ કરોડથી વધુ શ્લોક પ્રમાણ સાહિત્યની રચના દ્વારા તેઓશ્રીએ શ્રી જૈનશાસનની શ્રુતસંપત્તિમાં ખૂબ સમૃદ્ધિ આણી. પોતાનાં ઉપકારી માતા પાહિનીદેવને દીક્ષા પણ અપાવી ને ઠેઠ પ્રવર્તિની પદ સુધી પણ પહોંચાડ્યાં. અંતિમ સમયે અદ્ભુત સમાધિ આપી. શ્રી રામચન્દ્રસૂરિ મહારાજ, શ્રી મહેન્દ્રસૂરિ મહારાજ, શ્રી ગુણચન્દ્રવિજય ગણિવર વગેરે એમના પ્રભાવક શિષ્યો હતા. આજે પણ ગુજરાતની પ્રજામાં દયા વગેરેના જે થોડા ઘણા પણ સંસ્કારો જોવા મળે છે તેના મૂળમાં તેઓશ્રી હતા. વિ. સં. ૧૨૨૯ માં ૮૪ વર્ષની ઉંમરે કાળ કરીને તેઓ ચોથા દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યમાં ઉત્પન્ન થયા છે. For Private ----- ગુજરાતમાં સારસ્વતયુગતા સ્થાપક ભારતવર્ષતા મહાત જૈતાચાર્ય કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય Personal Use Only ૧૬૫ ગુજરાત જેને માટે ગૌરવ લઈ શકે તેવી મહાન વિભૂતિ હેમચંદ્રાચાર્ય. એમને વિદેહ થયાને લગભગ નવસો વર્ષ થવા આવ્યાં છતાં કવિતઅને વ્યાકરણ, છંદ અને અલંકાર, ઇતિહાસ અને પુરાણ, કોશ અને ન્યાય, યોગ અને અધ્યાત્મ, ત્યાગ અને તપસ્યા, જપ અને ધ્યાન, સંયમ અને સદાચાર, રાજકારણ અને લોકકલ્યાણ એવાં વિવિધ ક્ષેત્રોને આવરી લેનારું છસાત દાયકા જેટલા દીર્ઘકાળ સુધીનું જેવું ચિરંજીવ કાર્ય એમણે કર્યું તેવું કાર્ય ભાગ્યે જ બી કોઈ વ્યક્તિએ કર્યું હશે. એમના પ્રતાપે જ ગુજરાતમાં સારસ્વતયુગનાં પગરણ મંડાયાં, એમના પ્રબળ પુરુષાર્થે જ મા શારદાનું ગુજરાતમાં સિંહાસન સ્થપાયું અને ગુજરાતી પ્રજાનાં ભાષા, સાહિત્ય અને સંસ્કારો સમૃદ્ધ બન્યાં. હેમચંદ્રાચાર્યજી ચિરકાળ સુધી અમર બની રહેશે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ વાદવિજેતા શ્રી વાદી દેવસર મહારાજ વીરનાગ નામના સંગ્રહસ્થની જિનદેવી નામની શ્રાવિકા પત્નીએ એકવાર રાત્રે સ્વપ્નમાં પોતાના ઉદરમાં પ્રવેશતા ચંદ્રને જોયો. સવારે પોતાના ગુરુ શ્રી મુનિચન્દ્રસૂરિને બધી વાત કરી ને પ્રભાવક પુત્રપ્રાપ્તિ થવાની વાતથી વધારે હર્ષાવિત બની. ક્રમશઃ વિ. સં. ૧૧૪૩માં પુત્રજન્મ થયો. નામ રાખ્યું પૂર્ણચન્દ્ર. મધાહુત નામના ગામમાં મારી ફેલાવાથી વીરનાગ સપરિવાર ભરૂચ આવ્યા. વિચરતાં વિચરતાં ત્યાં પધારેલા પૂ. મુનિચન્દ્રસૂરિ મ.ની પ્રેરણાથી માતા-પિતાની સંમતિ મળતાં ૯ વર્ષની ઉંમરે પૂર્ણચન્દ્રની દીક્ષા થઈ, નામ પડ્યું રામચંદ્ર. તર્ક-લક્ષણ-ન્યાય અને સાહિત્યશાસ્ત્રનો સાંગોપાંગ અભ્યાસ કર્યો. આચાર્યપદ પૂર્વે જ અનેક વાદીઓ સાથે વાદ થયા ને સર્વેમાં વિજયની વરમાળા વર્યા. એમના પૂ. શ્રી વિમલચંદ્ર, સોમચંદ્ર (સંભવિત પાછળથી પૂ. આ. શ્રી હેમચન્દ્ર સૂ. મ.) વગેરે સાત વિદ્યાવ્યાસંગી પરમમિત્રો હતા. ૧૧૭૪માં ગુરુજીએ આચાર્યપદવી આપી દેવસૂરિ' તરીકે જાહેર કર્યા. શાસનદેવી તેઓશ્રીને પ્રત્યક્ષ દર્શન આપતાં હતાં. એમનાં ચરણોદકથી સિદ્ધરાજનો અંબાપ્રસાદ મંત્રી નિર્વિષ બનેલો. કમુદચંદ્ર નામના દિગંબર ભટ્ટારકે એક શ્વેતાંબર વૃદ્ધ સાધ્વીને હેરાન કર્યા. ફરિયાદ શ્રી દેવસૂરિ મહારાજ પાસે પહોંચી, એટલે પાટણમાં સિદ્ધરાજની સભામાં કુમુદચન્દ્ર સાથે મોટો વાદ યોજાયો. સાલ હતી ૧૧૮૧ ને શરત હતી જે હારે એને પોતાના આખા સંઘ સાથે ગુજરાત છોડી દેવાનું. અકાર્ય તર્ક અને શાસ્ત્રનવચનોના બળે શ્રી વાદીદેવસૂરિ મહારાજે કુમુદચંદ્ર પર વિજય મેળવ્યો. એમના આ વિજયની કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સુ.મ. વગેરે આચાર્યોએ ખૂબ ખૂબ અનુમોદના કરી છે. અન્યાન્ય દર્શનોની માન્યતાઓનું નિરસન કરી જૈનદર્શનની સર્વોપરિતા સાબિત કરતો “પ્રમાણનયતત્તાલોક' તેઓશ્રીનો સૂત્રાત્મક ગ્રન્થ છે ને એના પર તેઓશ્રીએ જ સ્યાવાદ-રત્નાકર' નામે આકરટીકા લખી છે, જેમાં પ્રમાણનયના વિસ્તૃત નિરૂપણ સાથે તત્કાલીન દરેક દાર્શનિક વિષયોના પર્વપક્ષોનું વિસ્તારપૂર્વક વર્ણન કરીને તે દરેકનું વિકલ્પોની જાળ બિછાવી અત્યંત તર્કપૂર્ણ ખંડન કર્યું છે. વિશાળગ્રન્થમાં વચ્ચે વચ્ચે તેઓની કવિત્વશક્તિ પણ ઝળહળ્યા વિના રહી નથી. ચતુર્વિધ સંઘ તેઓએ અન્ય પણ “મુનિચંદ્ર ગુરુ થઈ વગેરે ગ્રંથો રચ્યા છે એમ ત્રિપુટી મહારાજનું કથન છે. શ્રી ભદ્રેશ્વર સૂરિ મ., શ્રી માણેકસૂરિ મ., શ્રી રત્નપ્રભસૂરિ મ. વગેરે અનેક વિદ્વાનુપ્રભાવક શિષ્યોનો પરિવાર તેઓશ્રી ધરાવતા હતા. વિ. સં. ૧૨૨૯માં ૮૩ વર્ષની ઉંમરે સમાધિપૂર્વક કાળધર્મ પામેલા, વાદીઓમાં દેવસમાન એવા શ્રી વાદીદેવસૂરિ મહારાજનાં ચરણોમાં લાખ લાખ વંદન. આ. શ્રી રત્નાપભસૂરિ મહારાજ “અતિનિર્મળબુદ્ધિવાળા ભદ્રેશ્વર અને પ્રવરયુક્તિરૂપી સુધાના ઝરણારૂપ રત્નપ્રભ જો સહાયક તરીકે છે તો મારે ગ્રન્થરચનામાં શું તકલીફ પડવાની?” આ રીતે “સ્યાદ્વાદરત્નાકર'ના પ્રથમ પરિચ્છેદના અંતે ખુદ શ્રી વાદીદેવસૂરિ મહારાજે જેમને યાદ કર્યા છે તે રત્નપ્રભસૂરિ મ.ના જન્મ, ગામ વગેરેની માહિતી મળી શકતી નથી, પણ એમણે પોતે જ રચેલ શ્રી નેમિનાથ ચરિત્ર'ની પ્રશસ્તિમાં પોતે જ લખ્યું છે કે “શ્રી દેવસૂરિ મ.ની આજ્ઞાથી લઘુભ્રાતા એવા શ્રી વિજયસેનસૂરિ મ. એ એમને દીક્ષા આપી હતી.” કુમુદચન્દ્ર સાથેના વાદકાળે તેઓ પણ વિદ્વાનું બની ચૂકેલા છે, માટે ૧૧૮૧ પૂર્વે એમની દીક્ષા થઈ ગયેલી છે એમ જણાય છે. વળી શ્રી ધર્મદાસગિવિરચિત ઉપદેશમાળાની વિશેષવૃત્તિ “અપરનામ દોઘટ્ટી ટીકા' એમણે ભરૂચ મુકામે વિ. સં. ૧૨૩૮માં પૂર્ણ કરી છે, માટે એ પછી જ એમનો કાળધર્મ થયો હોવો સ્પષ્ટ છે. ‘પ્રમાણનયતત્તાલોક'ની સ્વોપજ્ઞવૃત્તિ ગ્રન્થ “સ્યાવાદરત્નાકર” તો ખરેખર રત્નાકર = સમુદ્ર શો વિશાળ છે. એમાં અવતરણ કરવાને નૌકાસમાન લઘુટીકા “રત્નાકરઅવતારિકા'ની રચના એ રત્નપ્રભાચાર્યની કાવ્ય-વ્યાકરણ-શબ્દકોશ પરની પ્રભુતાની સાથે ન્યાય-તર્ક પરની પ્રભુતાની અવ્વલ કક્ષાની દ્યોતક છે. લાંબા લાંબા સમાસ, સ્થાને સ્થાને વ્યંજનોના પ્રાસ, ક્યાંક ક્યાંક વિશેષ કલ્પનાશીલ પદ્યો, શ્રી હરિભદ્રસૂરિ કૃત ‘અનેકાન્તજયપતાકા'ની સ્મૃતિ કરાવે એવી પક્ષ-પ્રતિપક્ષ વગેરે વિકલ્પોની જાળ, આ બધું એમને સહજ છે. ઈશ્વર-કર્તુત્વવાદના ખંડન અવસરે માત્ર તિ અને તે પ્રત્યયાન્ત ક્રિયાપદો, પ્રથમ, તૃતીયા અને ષષ્ઠી એકવચનાન્સ નામનાં રૂપો અને ત-થ-દ-ધ-ન-પફ-બે–ભ–મ–૨–૧–લ–વ આ તેર વ્યંજનોનો જ ઉપયોગ કરીને તેઓશ્રીએ પોતાની ભાષા પરની પણ મજબૂત પકડને સહજ રીતે વ્યક્ત કરી છે. તવાલીક' અને સ્યાદ્વાદરનાકર' સિવાય Jain Education Intemational Jain Education Intermational Page #183 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. ૧૬o રત્નાકર અવતારિકા', “દોઘટ્ટી ટીકા', ઉપરાંત પ્રાકૃત- વ્યાકરણ, સાહિત્ય, આગમ, જ્યોતિષ અને તર્કમાં તથા ભાષામાં રચાયેલ “શ્રી નેમિનાથ ચરિત્ર', “મતપરીક્ષા પંચાશ’ વાદવિદ્યામાં તેઓ કુશળ હતા. જ્ઞાન માટે તેઓ હંમેશાં ઉદ્યમશીલ અને “શ્રી પાર્શ્વનાથચરિત્ર દેખાત્ત કથા” વગેરે એમની કૃતિઓ છે. અને અપ્રમત્ત હતા. તેઓની સ્મરણશક્તિ અજોડ હતી. બાદમાં વચનચતુરાઈ, વ્યાકરણચતુરાઈ, કાવ્યચતુરાઈ, તર્કચતુરાઈ અનેક પ્રતિવાદીઓને એમણે જીત્યા હતા અને તેથી એમની કીર્તિ વગેરેના નિધિતુલ્ય શ્રીરત્નપ્રભસૂરિનાં ચરણોમાં લાખ લાખ વંદન. ખૂબ ફેલાયેલી હતી. તેઓ સરસ્વતીદેવીના પરમ ઉપાસક હતા આચાર્યશ્રી રાજશેખરસૂરિ મહારાજ વગેરે. (જુઓ ગુર્નાવલી શ્લોક ૩૭૭ થી ૩૯૦.) સમકાલીન મહાત્મા આટલી બધી પ્રશંસા કરે એનું અદકેરું મહત્ત્વ છે. વિ. સં. ૧૩૫૦ થી ૧૪૫૦ વચ્ચેના ગાળામાં થયેલા ગુણરત્નસૂરિ મહારાજનું વિહારક્ષેત્ર ગુજરાત અને આ. શ્રી રાજશેખરસૂરિ મહારાજે “રત્નાકરઅવતારિકા' પર રાજસ્થાન રહ્યું છે. રાજસ્થાનમાં તો તેઓએ અનેક પ્રતિષ્ઠાઓ પંજિકાનામે નાની ટીકા રચીને, નૌકારૂપે બનાવવામાં આવી પણ કરાવી છે. (જુઓ બિકાનેર જેનલેખસંગ્રહ.) હોવા છતાં લાંબા લાંબા સમાસો, પ્રાસાનુકૂળ અલ્પપરિચિત શબ્દો વગેરેના કારણે દુર્બોધ બની ગયેલી “રત્નાકરઅવતારિકાને શ્રી ગુણરત્નસૂરિ મહારાજે કલ્પાન્તર્વાચ્ય' (શ્રી પર્યુષણસુબોધ કરવાનો પ્રયાસ કર્યો છે. માલધારી બિરદધારી હર્ષપુરીય કલ્પસૂત્રાદિનો મહિમા), ‘ક્રિયારત્નસમુચ્ચય' (વ્યાકરણ અંગે), ગચ્છમાં થયેલા શ્રી અભયદેવસૂરિ મહારાજના મલધારી શ્રી ચતુઃશરણ' વગેરે ચાર પાયનાની અવચૂરિ, ૬ કર્મગ્રન્થની હેમચન્દ્રસૂરિ મ. શિષ્ય હતા, જેમણે “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય” અવચૂરિ, ક્ષેત્રસમાસ'ની અવચૂર્ણિ, “વાસોતિકવિતંડાવિડંબનપર ૨૮000 શ્લોકપ્રમાણ વૃત્તિ રચેલી છે. એમની પરંપરામાં પ્રકરણ” (અંચલગચ્છની અમુક માન્યતાઓનું નિરાકરણ) અને તિલકસમાન શ્રી તિલકસૂરિજી મ. થયા, જેમના શ્રી રાજશેખર ‘પદર્શન સમુચ્ચય'ની ‘તર્કરહસ્યદીપિકા ટીકા'...આ બધા સૂરિ મહારાજ એ પ્રિય શિષ્ય હતા. તેઓ વિવિધ વિષયોના ગ્રન્થોની રચના કરી છે. જે તેઓશ્રીના “આગમસાહિત્ય', જાણકાર હતા. તેઓ કથાગ્રંથોના અને ઐતિહાસિક કથાઓના વ્યાકરણ’, ‘પ્રકરણસાહિત્ય', કર્મસાહિત્ય', ‘તર્કવિદ્યા' વગેરેના સંગ્રાહક અને લેખક હતા. “ન્યાયકંદલીપંજિકા’. અનુપમ પાંડિત્યને વ્યક્ત કરે છે. સ્યાદ્વાદકલિકા', “સંઘમહોત્સવ-પ્રકરણ', “ષદર્શનસમુચ્ચય' વિ. સં. ૧૪૦૦થી ૧૪૭૫ દરમ્યાન થયેલા અને (હરિભદ્રસૂરિ કૃત, “ષદર્શન-સમુચ્ચય' કરતાં અલગ), નવકારમંત્રના અધિષ્ઠાયકદેવની પ્રસન્નતાનાં કારણો જેઓ કથાકોષ', “વિનોદકથાકોષ', પ્રબંધકોશ', “પ્રાકૃત દ્વયાશ્રયવૃત્તિ', અન્યના ભૂતકાળ-ભવિષ્યકાળ અને વર્તમાનને જાણી શકતા હતા શ્રી નેમિનાથ ફાગ' વગેરે ગ્રન્થોના તેઓ કર્યા હતા. તે શ્રી ગુણરત્નસૂરિ મહારાજનાં ચરણોમાં લાખ-લાખ વંદન. હર્ષપુરીયગચ્છભૂષણ શ્રી રાજશેખરસૂરિ મહારાજનાં ચરણોમાં આચાર્ય શ્રી સોમતિલકસૂરિજી મહારાજ લાખ-લાખ વંદન. શ્રી ચંદ્રગચ્છમાં આ. શ્રી સોમપ્રભસૂરિની પાટે આ. શ્રી આચાર્ય શ્રી ગુણરત્નસૂરિજી મહારાજ સોમતિલકસૂરિ મહારાજ થયા. તેઓનો વિ. સં. ૧૩૫૫ના મહા મહિનામાં જન્મ થયેલો. સં. ૧૩૬૯માં ૧૪ વર્ષની વયે દીક્ષા, ૧૪૨૦માં સૂરિપદ પામેલા શ્રી દેવસુંદરસૂરિ મહારાજના અનેક સં. ૧૩૭૩માં આચાર્યપદ ને સં. ૧૪૨૪માં કાળધર્મ થયો. શિષ્યો આચાર્ય હતા. એમાંના એક શ્રી ગુણરત્નસૂરિ મહારાજ તેઓના સ્વર્ગવાસ સમયે આકાશમાં પ્રકાશ થયેલો ને તેઓ હતા. જેમની આચાર્યપદવી ૧૪૪૨માં થયેલી હતી, ૧૪૯૯માં સૌધર્મેન્દ્રસમાન દેવ બન્યા છે એમ પદ્માવતી દેવીએ કહેલું. જેમણે “ક્રિયારત્નસમુચ્ચય' ગ્રન્થની રચના કરી. એમના તેઓનું શરીર સર્વાંગસુંદર અને તેજપુંજ જેવું હતું. તેમનું સમકાલીન શ્રી મુનિસુન્દરકૃત “ગુર્નાવલી'માં એમની ખૂબ પ્રશંસા જ્ઞાન પ્રશંસનીય અને ચંદ્ર જેવું શીત હતું. તેઓ બહુ પ્રતાપી કરવામાં આવી છે, જેમકે-એમનું ચારિત્ર નિર્મળ હતું, દીવાલનો પુરુષ હતા. તેમની આચાર્યપદવીના મહોત્સવમાં જંદારાલના ટેકો લેતા નહોતા, એમને બાધા હતી કે કોઈને બાધક ન બનવું, સંઘપતિ ગજરાજે અઢી લાખ ટકા ખર્યા હતા. તેઓએ રોષ કે વિકથા ન કરવાં. તેઓ સર્વવિદ્યામાં કુશળ હતા. એમની “સિદ્ધાન્તસ્તવ અવસૂરિ', “બ્રહનવ્યક્ષેત્રસમાસ', “સત્તરિયઠાણ પાસે થોડું પણ ભણીને શિષ્ય બીજાને વશ કરી શકતો હતો. પગરણ', અનેક સ્તોત્રો-કાવ્ય-સ્તુતિઓ તથા સ્તોત્રોની ટીકાઓ Jain Education Intemational Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ચતુર્વિધ સંઘ રચી હતી. શ્રી હરિભદ્રસૂરિ મહારાજના “પદર્શનસમુચ્ચય'ની તેઓએ પોતાના પરમમિત્ર અને ગુરુભાઈ મુનિચન્દ્રને આચાર્ય તેઓશ્રીએ ૧રપ૦ શ્લોકપ્રમાણ લઘવૃત્તિ રચેલી હતી, જે પદવી આપી પોતાની પાટે સ્થાપ્યા. સંક્ષેપમાં પણ અકાઢ્ય દલીલોથી સ્વાભિપ્રેતનું સમર્થન કરવાની આ. મુનિચન્દ્રસૂરિ મ. કર્મપ્રકૃતિપ્રાભૃત અને કષાયમામૃત તેઓશ્રીની પ્રતિભાને સૂચવે છે. શ્રી ગુણરત્નસૂરિકૃત ‘તર્કરહસ્ય વગેરેના પણ અચ્છા જાણકાર હતા. તર્કશક્તિ ખૂબ ખીલેલી દીપિકા ટીકા' કરતાં પહેલાં આ લઘુવૃત્તિ રચાયેલી છે. હોવાથી કર્મપ્રકૃતિ જેવા ગ્રન્થના જટિલ પદાર્થોને પણ તર્ક દ્વારા તેઓની પાટે ત્રણ આચાર્યો થયા. આ. ચંદ્રશેખર સૂરિ, સંગત કરવાનો તેઓશ્રીએ સ્તુત્ય પ્રયત્ન કરેલો, જે એમની આ. જયાનંદસૂરિ અને આચાર્ય દેવસુંદરસૂરિ. ત્રણમાંથી ટિપ્પણમાં ઠેર ઠેર દૃષ્ટિગોચર થાય છે. શ્રી હરિભદ્રસૂરિ વિરચિત ગચ્છનાયક કોને બનાવવા? એ નિર્ણય માટે તેઓ કોડિનારમાં ઉપદેશપદ પર પણ ૧૪૦૦૦ શ્લોકપ્રમાણ “સુખસંબોધિની ટીકા અંબિકાદેવીની સામે ધ્યાનમાં બેઠા. દેવીએ શ્રી દેવસુંદરસૂરિ તેઓશ્રીએ વિ. સં. ૧૧૭૧માં જે બનાવી, તેમાં પણ તેઓશ્રીની મ.નું નામ સૂચવવાથી એમને ગચ્છનાયક પદે બિરાજમાન કર્યા તર્કશક્તિના ચમકારા ડગલે ને પગલે અનુભવાય છે. એ જ રીતે હતા. ધર્મબિંદુવિવૃતિ', “લલિતવિસ્તરાખંજિકા', “અનેકાંતજયપતાવિદ્યાતિલક' એવું અપરનામ ધરાવનારા શ્રી સોમતિલક કોદ્યોત-દીપિકા’–‘ટિપ્પનક' વગેરેમાં પણ એમનું ન્યાય પરનું સૂરિ મહારાજનાં ચરણોમાં લાખ લાખ વંદન. પ્રભુત્વ છતું થયા વિના રહેતું નથી. આ ઉપરાંત પણ તેઓએ પ્રભાતિકસ્તુતિ' વગેરે ઢગલાબંધ ગ્રન્થોની રચના કરી છે. પૂજ્ય આચાર્યશ્રી મનિચન્દ્રસૂરિજી મ. તેઓના આ. અજિતપ્રભસૂરિ, આ. વાદીદેવસૂરિ, આ. આ. યશોભદ્રસૂરિ મહારાજ અને પ્રવચનસારોદ્ધારના કર્તા રત્નસિંહસૂરિ વગેરે મુખ્ય શિષ્યો હતા. ‘પ્રમાણનયતત્તાલોક'ના આ. શ્રી નેમિચન્દ્રસૂરિ મહારાજની પાટે આવેલા શ્રી કર્તા આ. શ્રી વાદીદેવસૂરિના સંવેગમય નિર્મળસંયમજીવનમાં મુનિચન્દ્રસૂરિ મ.નો જન્મ ડભોઈમાં થયેલો હતો. પિતાનું નામ અને પ્રકાંડ દાર્શનિક વિદ્વત્તામાં એમના ગુરુ આ. શ્રી ચિંતક હતું ને માતાનું નામ મોઘીબાઈ હતું. નાની ઉંમરમાં આ. મુનિચન્દ્રસૂરિ મ.નો સિંહફાળો હતો. તેઓ ખંભાતથી નાગોર યશોભદ્ર સૂ. મ. પાસે દીક્ષા લીધી. દીક્ષાના દિવસથી જીવનપર્યત સુધીના પ્રદેશમાં વિચર્યા હતા અને વિ. સં. ૧૧૭૮ કાર્તિક વદ ૧૨થી વધુ વસ્તુઓ આહારમાં ન લેવાનો અભિગ્રહ પાળ્યો હતો. પાંચમના પાટણમાં સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગે સિધાવ્યા છ વિગઈનો સર્વથા ત્યાગ કર્યો હતો. આયંબિલનું તપ ચાલુ રાખ્યું હતા. અંબિકાદેવીની સૂચનાથી એ વખતે સપરિવાર હાજર રહેલા હતું. તેઓ ઉપા. વિનયચંદ્રના વિદ્યાશિષ્ય હતા. શ્રી વાદીદેવસૂરિ મહારાજે “ગુરુવિરહવિલાપ” અને “મુણિચંદલગભગ વિ. સં. ૧૦૯૪માં પોતાના ગુરુદેવજી સાથે સૂરિશુઈ’ રચ્યાં હતાં. ચૈત્યપરિપાટી માટે પાટણ પધારેલા. ત્યાં વાદવેતાલ શ્રી ૫00 સાધુઓ તથા વિશાળ સાધ્વગણના ગચ્છનાયક પૂ. શાંતિસૂરિ મહારાજ પોતાના ૩૨ શિષ્યોને બૌદ્ધદર્શનનો પ્રમેયવાદ આ. શ્રી મુનિચન્દ્રસૂરિ મ.નાં ચરણોમાં લાખ લાખ વંદન. ભણાવતા હતા. મુનિશ્રી પણ નમસ્કાર કરીને ત્યાં બેસી ગયા. રસ પડ્યો. સતત દસ દિવસ સુધી ગયા. ૩૨ શિષ્યોમાંથી કોઈ આ. શ્રી મલયગિરિસૂરિજી મહારાજ આ વિષયને ધારી ન શક્યું, પણ મુનિચન્દ્ર વગર પુસ્તકે વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા આ. શ્રી એકાગ્રશ્રવણથી બધું ધારેલું, લીધેલું તે ક્રમબદ્ધ કહી સંભળાવ્યું. મલયગિરિસૂરિ મહારાજ એક સરળ અને સફળ વૃત્તિકાર હતા. આચાર્યશ્રીએ હર્ષાવેશમાં મુનિશ્રીને આલિંગન કર્યું ને છએ આ. શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ, આ. શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ દર્શનનો અભ્યાસ કરી લેવા પ્રેરણા કરી. એ કાળમાં પાટણમાં અને આ. મલયગિરિ મહારાજ-આ ત્રણેએ એકી સાથે શ્રી સંવેગી મુનિઓને વસતિ મળતી નહોતી. એટલે આચાર્યશ્રીએ શેઠ સરસ્વતી દેવીની સાધના કરી હતી, ને વરદાન મેળવ્યું હતું. શ્રી દોહડીના ઘરમાં વસતિ અપાવી છએ દર્શનનો અભ્યાસ કરાવ્યો. મલયગિરિસૂરિએ સિદ્ધાંતોની સરળ ટીકા રચવાનું વરદાન માંગ્યું ત્યારથી પાટણમાં સંવેગીઓને વસતિ સુલભ બની. હતું અને શ્રી સરસ્વતી દેવીએ ‘તથાસ્તુ' કહ્યું હતું. સં. ૧૧૨૯થી ૧૧૩૯ની વચમાં આ. સર્વદેવસૂરિના હાથે “શ્રી ભગવાઈસુત્ત બીજા અને વીસમા શતક'ની વૃત્તિ, ‘શ્રી આ. નેમિચન્દ્રસૂરિ મ.ની આચાર્યપદવી થઈ ને એ જ વર્ષમાં રાયપરોણીય', “જીવાજીવાભિગમ', પન્નવણા’, ‘સૂરપષ્ણત્તિ', ક Jain Education Intemational Page #185 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૬૯ ચંદપષ્ણત્તિ', “જંબૂદીવપષ્ણત્તિ', “નંદીસૂઅ”, “બૃહત્કલ્પ સહકારથી આ ગ્રન્થનો ઉદ્ધાર કરી આદર્શ પાઠ આપ્યો છે જે પીઠિકા’, ‘વ્યવહારસૂત્ર', “જ્યોતિષકરંડક', “આવશ્યક આજે પણ આપણા સદ્ભાગ્યે ઉપલબ્ધ છે. ઓઘનિર્યુક્તિ', “પિંડનિર્યુક્તિ', “વિશેષાવશ્યક', “કમ્મપયડી', ૧૮000 શ્લોકપ્રમાણ ‘નયચક્રવાલ’વૃત્તિના રચયિતા ખિત્તસમાસ', “હારીભદ્રીય ધમ્મસંગ્રહણી', “ધર્મસાર', શ્રીસિંહસૂરગણી ક્ષમાશ્રમણનાં ચરણોમાં લાખ-લાખ વંદન. થીમિત્ર ચંદ્રપ્રભમહત્તરકૃત પંચસંગ્રહ', “પડશીતિ', “સપ્તતિકા'...આ બધા ગ્રન્થો પર સરળ ભાષામાં વૃત્તિઓ રચી છે, જેમાંની કેટલીક આ. શ્રી સિદ્ધસેન ગણિ તો ૧૩૦૦૦, ૧૬૦૦૦, ૩૩૬૨૫, ૨૨૦૦૦, ૧૮૮૫૦ વગેરે વિમાન્ય, યશસ્વી, શાસ્ત્રવિશારદ, શીલસુગંધિત અને શ્લોકપ્રમાણ અત્યંત વિસ્તૃત છે. આ ઉપરાંત તેઓએ તપસ્વી એવા શ્રી દિનમણિ ક્ષમાશ્રમણનું શાસ્ત્રજ્ઞાન પુસ્તકિયું ‘સ્વપજ્ઞવૃત્તિ' સાથે “મુષ્ટિવ્યાકરણ” અને “દેશીનામમાતા’ ગ્રન્થ નહોતું, પણ બધું જ કંઠસ્થ હતું. એમના શિષ્ય સિંહસૂર ગણિ પણ રચ્યા હતા. આ બધા ગ્રન્થોની રચના વખતે તેઓશ્રીની એક ક્ષમાશ્રમણની વાત પૂર્વે આવી ગઈ. એમના શિષ્ય ભાસ્વામી જ કામના હતી કે આ ગ્રન્થરચનાથી મને જે પુણ્યઉપાર્જન થાય મહાક્ષમાશ્રમણ થયા. તેઓ તેજસ્વી, પ્રકાંડ વિદ્વાન, ક્ષમાધર તેના વડે સૌ જીવો બોધિબીજ પામો ને આત્મકલ્યાણ સાધો. અને આદર્શ ગચ્છનાયક હતા. ઘણા રાજાઓ એમના ભક્ત આ બધા ગ્રન્થોનો વિચાર કરીએ તો જણાય છે કે તેઓશ્રી હતા. તેમના શિષ્ય થયા, આ. શ્રી સિદ્ધસેન ગણિ ક્ષમાશ્રમણ. આગમિક સાહિત્યના (ભગવતીજી વગેરે), પ્રકરણગ્રન્થોના તેઓ સિદ્ધાન્તના પારગામી, મહાન તાર્કિક અને અજોડ (જીવાજીવાભિગમ-પન્નાવણા વગેરે), જૈન ભૂગોળ-ખગોળના ગ્રન્થકાર હતા. તે યુગના સમર્થજ્ઞાની હોવાના નાતે લોકો એમને (જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ-ચંદ્રપ્રજ્ઞપ્તિ વગેરે), ઉત્સર્ગ–અપવાદના લઘુસિદ્ધસેન દિવાકર' કહેતા. તેઓએ વાચક શ્રી ઉમાસ્વાતિના (વ્યવહારસૂત્ર વગેરે), આચારમાર્ગના (ઓઘનિર્યુક્તિ વગેરે), ‘તત્ત્વાર્થસૂત્ર” અને એના ભાષ્ય પર મોટી ટીકા રચી છે, જેમાં કર્મસાહિત્યના (કમ્મપયડી–પંચસંગ્રહ વગેરે), વ્યાકરણના પણ ખાસ કરીને “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સતું' વગેરે સૂત્રોની (મુષ્ટિવ્યાકરણ વગેરે) તેમજ દાર્શનિક ન્યાય સાહિત્યના વિસ્તૃત વિવેચનામાં એમની ગંભીર તર્કશૈલીનો પરિચય વિશેષ (ધર્મસંગ્રહણી વગેરે ) પ્રકાંડ વિદ્વાન હતા. એ વગર આ દરેક પ્રકારે થાય છે. આ ઉપરાંત તેઓએ શ્રી આચારાંગસૂત્ર પર વિષયો પરના તેઓશ્રીના વિશાળકાય અને છતાં સરળ વૃત્તિગ્રંથો ચૂર્ણિ તથા આ. શ્રી જિનભદ્રમણિના “જિતકલ્પસૂત્ર' પર ચૂર્ણિ મળી શકત નહીં. રચેલી છે. એમની “બૃહત્કલ્પસૂત્ર'ની અધૂરી વૃત્તિને પૂરી કરનાર આ. પૂ. આ. શ્રી સિદ્ધસેનગણિનાં ચરણોમાં લાખ લાખ વંદન. શ્રી ક્ષેમકીર્તિસૂરિએ જેમને અલ્પ અક્ષરમાં ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પ વાદીવેતાલ આ. શ્રી શાંતિસૂરિજી મ. છે તે શ્રી મલયગિરિસૂરિ મહારાજનાં ચરણોમાં લાખ લાખ વંદન. યુગપ્રધાન આ. હારિલસૂરિના ગચ્છમાં થયેલા આ. શ્રી આ. શ્રી સિંહસૂર ક્ષમાશ્રમણ વટેશ્વરસૂરિથી નીકળેલા થારાભદ્રગચ્છમાં વિજયસિંહ નામના આચાર્ય શ્રી દિનગણિના શિષ્ય આ. શ્રી સિંહસૂરગણિ ચૈિત્યવાસી આચાર્યે રાધનપુર નજીકના ઉણ ગામના નિવાસી શ્રી ક્ષમાશ્રમણ પ્રિય અને હિતકરવાણી બોલનારા હતા. સિંહ જેવા મલ્લી શેઠ ધનદેવ અને પત્ની ધનશ્રીના પુત્ર ભીમને શૂરવીર મહાવાદી હતા. શ્રી ‘તત્ત્વાર્થસૂત્ર'ની મોટી ટીકા તીણબુદ્ધિવાળો અને વિશાળભાલ, આજાનુ હાથ વગેરે બનાવનાર આ. શ્રી સિદ્ધસેનગણી એમના પ્રશિષ્ય થાય. શ્રી લક્ષણોથી તેજસ્વી જાણી દીક્ષા આપી. નામ રાખ્યું મુનિ સિંહસૂરગણિએ શ્રી મલ્લિવાદીસૂરિના ‘દ્વાદશારનયચક્ર' ગ્રન્થ શાંતિભદ્ર, જે સૂરિપદ વખતે શાંતિસૂરિ થયું. એમણે રાજગચ્છીય પર અત્યંત તર્કપૂર્ણ “ન્યાયાગમાનુસારિણી’ ટીકા-જેનું બીજું નામ મહાતાર્કિક શ્રી અભયદેવસૂરિ પાસે તર્કશાસ્ત્રનો અને સ્વગચ્છીય ‘નયચક્રવાલ' છે તે રચેલી છે. આ. શ્રી સર્વદેવસૂરિ પાસે જિનાગમોનો અભ્યાસ કર્યો હતો. જો કે વિ. સં. ૧૩૩૪ પછી આ ગ્રંથનું પઠન-પાઠન મંદ પાટણના રાજા ભીમદેવે એમની પ્રતિભા જોઈને “કવીન્દ્ર' અને પડવાથી અને પછીની પ્રતિઓમાં પાઠોની ગરબડ થવાથી વાદીચક્રવર્તી’ એવાં બિરુદ આપ્યાં હતાં. અશુદ્ધિઓ ઘણી પેસી ગઈ હતી, પણ મહોપાધ્યાય શ્રી પોતે રચેલ “તિલકમંજરી'નું સંશોધન કરવા માટે યશોવિજયજી મહારાજે અન્ય વિદ્વાન મહાત્માઓના સાથ- ધનપાલકવિએ શ્રી મહેન્દ્રસૂરિની સૂચનાથી શ્રી શાંતિસૂરિને Jain Education Intemational Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધારાનગરી તરફ વિ. સં. ૧૦૮૩ આસપાસ વિહાર કરાવ્યો. એક રાતે શ્રી સરસ્વતીદેવીએ આશીર્વાદ આપ્યા કે તમે તમારો હાથ ઊંચો કરીને વાદ કરશો તો દરેક સ્થાને વિજય વરશો. ધારાના આગલા મુકામે ભોજ સામે આવ્યો ને કહ્યું કે ધારાના ઉદ્દામવાદીઓમાંથી જેટલાને જીતશો એટલા લાખ માલવી દ્રમ્મ તમને આપીશ. સૂરિજીએ ૮૪ વાદીઓને જીત્યા. બીજા ૫૦૦ વાદીઓ ધારામાં આવી પહોંચ્યા. ઇનામ આપવાના દ્રવ્યના વિચારે રાજા મૂંઝાયો. કવિ ધનપાલ રાજાના મનને પામી ગયો. તેણે કહ્યું : “આચાર્યનું નામ શાંતિ છે, પણ વાદીઓ સામે વેતાલ જેવા છે, માટે હવે વાદની જરૂર નથી. રાજાએ આચાર્યશ્રીને ૮૪ લાખ દ્રમ્પ આપવાના હતા. એ દ્રવ્યથી ધારામાં જૈનમંદિર બંધાવવામાં આવ્યાં. રાજાએ એમને ‘વાદીવેતાલ' બિરુદ આપ્યું. એમણે ‘તિલકમંજરી’માં ઉત્સૂત્ર ન રહે એટલા પૂરતું સંશોધન કરી આપ્યું. વાદીવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજે ૪૧૫ રાજકુમારોને જૈન બનાવેલા ને ધૂળનો કોટ પડી જવાની આગાહી કરી ૭૦૦ શ્રીમાલી પરિવારોને બચાવ્યા ને દૃઢ જૈનધર્મી બનાવ્યા હતા. તેઓએ ‘ઉત્તરજ્જીયણ પાઈયટીકા’, ‘જીવવિયારપયરણ’, ‘સંઘાચારચૈત્યવંદનભાષ્ય’, ધમ્મરયણપયરણ’ ને ‘પર્વપંજિકા’ (જેનું ૭મું પર્વ ગૃહશાંતિ છે)... આ ગ્રન્થોની રચના કરી હતી. આમાંની પાઈયટીકા વાદસ્થાનો—અપૂર્વ તર્કોથી ભરેલી હોઈ શ્રીવાદીદેવસૂરિ મહારાજે કુમુદચન્દ્ર સાથેના વાદમાં એનો ઉપયોગ કર્યો હતો. વ્યાખ્યાનમાં આવતી નાગિનીદેવીને બેસવા માટે આચાર્યશ્રી પાટલા પર વાસક્ષેપ નાખતા. એક દિવસ એ ભૂલી ગયા, એટલે દેવીએ કહ્યું : “હવે તમારું આયુષ્ય માત્ર ૬ મહિના છે. માટે ગચ્છની વ્યવસ્થા અને પરભવની સાધના કરી લેવી જોઈએ.'' બીજે જ દિવસે પોતાના ત્રણ શિષ્યોને આચાર્ય બનાવ્યા. એમાંથી શ્રી શાલિભદ્રસૂરિ અને શ્રી સર્વદેવસૂરિની શિષ્યપરંપરા લાંબાકાળ સુધી ચાલી હતી. આ. શ્રી મુનિચન્દ્રસૂરિ મ.ને પદર્શનનો અભ્યાસ કરાવનાર પૂ. વાદીવેતાલ આ. શ્રી શાંતિસૂરિ મ.નાં ચરણોમાં લાખ લાખ વંદન. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર મોગલસમ્રાટ અકબર બાદશાહના પ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજની પરંપરામાં થયેલા શ્રી નયવિજય મ.સા. પાસે, પાટણ નજીક કનોડુ ગામના જૈન વણિક્ શ્રેષ્ઠી નારાયણની ધર્મપત્ની શ્રાવિકા સૌભાગ્યદેવીની કુક્ષિથી જન્મેલા જશવંતકુમારની વિ. સં. ૧૬૮૮માં દીક્ષા થઈ. નામ પડ્યું મુનિ ચતુર્વિધ સંઘ तस्मै श्री गुखे नमः महोपाध्याय पूज्यपाद श्री यशोविनयजी गणी. (આચાર્યશ્રી યશોદેવસૂરિજી મ.ના કલાસંગ્રહમાંથી સાભાર) યશોવિજય. સહોદર પદ્મસિંહ પણ દીક્ષિત થઈ બન્યા મુનિ પદ્મવિજય. મુનિ શ્રી યશોવિજયજીની તેજસ્વિતા, બુદ્ધિપ્રતિભા અને સુયોગ્યતા વગેરેને અવધાનના પ્રયોગ દ્વારા પિછાણીને આવર્જિત થયેલા શ્રેષ્ઠી શ્રી ધનજી સુરાએ ગુરુ ભગવંતને વિનંતી કરી કે આ મહાત્માને કાશી જઈ વિદ્યાભ્યાસ કરાવો તો શ્રી જૈનશાસનને બીજા હિરભદ્રસૂરિ મ. કે હેમચંદ્રસૂરિ મ. મળશે. એ માટેની બધી વ્યવસ્થાનો લાભ પણ પોતે જ લેવાની તત્પરતા બતાવી ને તદ્નુસાર ગુરુ ભગવંત સાથે તેઓનો વિહાર કાશી તરફ થયો. ગંગાનદીના કિનારે ઐકારના જાપથી શ્રી સરસ્વતીદેવીને પ્રસન્ન કરી વરદાન મેળવ્યું. કાશીમાં ૩ વર્ષ અને પછી આગ્રામાં ચાર વર્ષ સુધી પ્રકાંડ વિદ્વાન્ ભટ્ટાચાર્ય પાસે ષદર્શન વગેરેનું તલસ્પર્શી અધ્યયન કર્યું. કાશીમાં બહારથી આવેલા વિદ્વાને વાદનો પડકાર ફેંક્યો. કોઈ ઝીલી ન શક્યું, કોઈ જીતી ન શક્યું....ત્યારે તેઓશ્રીએ એ પડકારને ઝીલી લીધો ને સ્યાદ્વાદનું આલંબન લઈને વિજય મેળવ્યો..... વળી સો ગ્રન્થો રચ્યા એટલે કાશીના વિદ્વાનોએ એમને ‘ન્યાયવિશારદ' અને ‘ન્યાયાચાર્ય’ આ બે માનવંતાં બિરુદ આપ્યાં હતાં. પા તેઓ શ્રીમદે સંસ્કૃત-પ્રાકૃત અને ગુર્જર ગિરામાં અનેક અજોડ રચનાઓ કરી છે. જેના નામના અંતે રહસ્ય આવે એવા Page #187 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ‘નયરહસ્ય’, ‘સ્યાદ્વાદ રહસ્ય' વગેરે ૧૦૮ ગ્રન્થોની એમણે રચના કરી હતી. આ ઉપરાંત અન્ય પણ ઢગલાબંધ ‘સ્વોપજ્ઞવૃત્તિ’સહિત ગ્રન્થો રચ્યા છે તો સ્વતંત્ર ગ્રન્થો પણ રચ્યા છે. અન્યકર્તૃક ગ્રન્થો પર વૃત્તિ પણ રચી છે તો ગુજરાતીભાષામાં સ્તવન-સજ્ઝાય-ઢાળ-ટબો વગેરે રચીને લોકભોગ્ય સાહિત્ય પણ રચ્યું છે. એક વિશેષતા તો ખરી જ, ભલેને ‘કર્મપ્રકૃતિવૃત્તિ’ જેવો કર્મવિષયક ગ્રન્થ કેમ ન હોય? નવ્યન્યાયની શૈલીથી તર્કપૂર્ણ ચર્ચા આવે જ. જૈનવાડ્મયમાં નવ્યન્યાયનો પ્રવેશ કરાવવાનો અને એના દ્વારા પદાર્થોને વધુ ચોક્કસ રીતે પ્રરૂપવાનો મુખ્ય યશ તેઓશ્રીને ફાળે જાય છે. કેવલજ્ઞાનકેવલદર્શન અંગેના ક્રમિકવાદ, યુગપાદ અને એકત્વવાદ. આ ત્રણે મતોનો જુદા-જુદા નયનું આલંબન લઈને સમન્વય કરવાનો યશ પણ તેઓ શ્રીમને ફાળે છે. ઓઠ્ય વ્યંજન (૫, ફ, બ, ભ, મ)નો ઉપયોગ કર્યા વગર કરવાના તર્કકર્કશવાદમાં તેઓશ્રીને ખંભાતમાં વિજયની વરમાળા વરી હતી. આચાર્યશ્રી દેવસૂરિજી મહારાજાની અનુજ્ઞાથી અને શ્રીસંઘની આગ્રહભરી વિનંતીથી તેઓ શ્રીમદ્ન વિ.સં. ૧૭૧૮માં ઉપાધ્યાય પદથી અલંકૃત કરાયા હતા. વિ. સં. ૧૭૪૩માં ડભોઈ નગરીમાં ચાતુર્માસ કર્યું અને પછી ત્યાં જ અનશન કરીને પંડિતમરણને તેઓશ્રીએ સાધ્યું હતું. તેઓશ્રીનું સમાધિમંદિર આજે પણ ત્યાં તેઓશ્રીની યશોગાથા ગાઈ રહ્યું છે. બાલ્યવયમાં માતાની સાથે ગુરુમુખે ‘શ્રી ભક્તામરસ્તોત્ર’નું શ્રવણ કરતાં કરતાં જ શુદ્ધ ઉચ્ચાર સાથે કંઠસ્થ કરી લેનાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરનાં ચરણોમાં લાખ લાખ વંદન. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર ‘વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણલક્ષિત દેહા જી; સોભાગી ગીતારથ સારથ સંગત સખર સનેહા જી.'' મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે જેમના માટે આવા શબ્દો વાપર્યા છે તે મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મ., જગદ્ગુરુ શ્રી હીરસૂરિ મ.ના શિષ્ય ઉપા. શ્રી કીર્તિવિજય વાચકના શિષ્ય હતા. તેઓ આગમજ્ઞાનના દરિયા હતા, એ એમના ‘લોકપ્રકાશ’ ગ્રન્થ પરથી જણાય છે, જેમાં સેંકડો સાક્ષી પાઠો એમણે આપ્યા છે. તેઓ વ્યાકરણના પણ ખાં હતા એ તેઓશ્રીના ‘હેમપ્રકાશ’ ‘હેમલઘુપ્રક્રિયા’ વગેરે ગ્રન્થ પરથી જણાય છે. તેઓશ્રીની કવિત્વશક્તિનો પરિચય ‘શ્રી શાન્તસુધારસ’ કાવ્યમાં થાય છે. વિવિધ રાગોમાં ગાઈ શકાય એવાં ગેયકાવ્યો For Private ૧૦૧ સંસ્કૃતભાષામાં આંગળીના વેઢે ગણાય એટલાં પણ મળતાં નથી ત્યારે ‘શાન્તસુધારસ’ની આવી રચના તેઓશ્રીની વિશિષ્ટ પ્રતિભાની ચાડી ખાધા વિના રહેતી નથી. તે સિવાય પણ ‘ઇંદુદૂત’કાવ્ય અને ગુજરાતી ભાષામાં સ્તવનાદિની રચેલી ઢગલાબંધ કૃતિઓ પણ તેઓની કવિત્વશક્તિને જણાવ્યા વિના રહેતી નથી. ‘શ્રી કલ્પસૂત્રસુબોધિકાવૃત્તિ' પણ તેઓશ્રીની અમરકૃતિ છે. શ્રી જૈનવાડ્મયમાં બહુ જ વિરલ કહેવાય એવું સૌભાગ્ય તેઓના ગ્રન્થોને મળ્યું છે. પ્રતિવર્ષ પર્યુષણા પર્વ દરમ્યાન, કોઈ પણ સમુદાયના મહાત્મા હોય, પણ લગભગ બધા તેઓશ્રીની ‘સુબોધિકાવૃત્તિ’ જ વાંચે છે, ‘કલ્પસૂત્ર’ પર અનેક વૃત્તિઓ રચાયેલી હોવા છતાં. વળી એને વહોરાવવાના-પૂજવાના ચઢાવા પણ પ્રતિવર્ષ હજારો-લાખો રૂપિયામાં ઠેર ઠેર થાય છે તથા પ્રતિ વર્ષ ચૈત્રી અને આસો....એમ બંને શાશ્વતી ઓળીમાં તેઓશ્રીની કૃતિ ‘શ્રીપાળરાજાનો રાસ' ગામોગામ વંચાય છે. આવી જ એમની અન્ય એક સૌભાગ્યશાળી કૃતિ છે પુણ્યપ્રકાશનું સ્તવન’ કોઈને પણ જીવનની અંતિમપળો ને સાધનામય-નિર્યામણામય બનાવવી હોય તો આ સ્તવનને યાદ કરવું જ પડે. સંપન્ન શ્રાવકો તો સો–બસો-પાંચસો સાધર્મિકોને ભેગા કરી ગુરુ ભગવંતના મુખે આ સાંભળવાનો ખાસ કાર્યક્રમ રાખતાં હોય છે. (રાજસ્થાનીઓમાં આ રિવાજ વિશેષરૂપે છે.) એ જ રીતે શાસ્ત્રીયપદાર્થો માટે લોકપ્રકાશ અને વૈરાગ્યની ૧૬ ભાવનાઓ માટે ‘શાન્તસુધારસ’ને સહુ કોઈ યાદ કરે એવાં આ ગ્રન્થોનાં માન–સ્થાન છે. ‘નયકર્ણિકા’, ‘ત્રિંશજલ્પસંગ્રહ' (ગદ્ય), પાંચ સમવાયકારણના સ્તવનની ૬ ઢાળો' આ બધી કૃતિઓ તથા ન્યાયાચાર્ય શ્રીમદ્યશોવિજયજી મ.ના ધર્મપરીક્ષા' ગ્રન્થની ‘સ્વોપજ્ઞવૃત્તિ’ની રચનામાં કરેલી સહાય આ બાબતો શ્રી વિનયવિજય મ.ની ન્યાય—તર્કકલાને જરૂર સૂચવે છે. વિ. સં. ૧૭૩૮નું ચાતુર્માસ સુરત પાસે રાંદેરમાં કર્યું. શ્રી સંઘના આગ્રહથી ‘શ્રીપાળ–મયણાના રાસ'ની રચના શરૂ કરી. ૭૫૦ ગાથાની રચના થઈ ગઈ પણ પછી તેઓનો સ્વર્ગવાસ થવાથી એ રાસની પૂર્ણાહૂતિ તેઓના વિશ્વાસભાજન શ્રીમદ્ યશોવિજયજી મહારાજે કરી. વણિક જ્ઞાતિના સદ્ગૃહસ્થ શ્રી તેજપાલ અને તેમના ધર્મપત્ની રાજશ્રીના પુત્રરત્ન મહોપાધ્યાય શ્રી વિનયવિજય ગણિવરનાં ચરણોમાં લાખ-લાખ વંદન. Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ન્યાયવિશારદ સ્વ. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. અમદાવાદ કાળુશીની પોળના રહીશ ચિમનભાઈના ધર્મપત્ની ભૂરીબહેનની કુક્ષિએ વિ. સં. ૧૯૬૭ ચૈ. વદ છઠના દિવસે જન્મ થયો. નામ પડ્યું કાન્તિભાઈ. આજના સી.એ.ની સમકક્ષ ઉચ્ચતર વ્યાવહારિક શિક્ષણ સપુરસ્કાર પ્રાપ્ત કરવા છતાં સુવિશુદ્ધ બ્રહ્મચર્યમૂર્તિ સ્વ. પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સંપર્કથી વૈરાગી બન્યા ને લઘુભ્રાતા પોપટલાલ સાથે ચાણસ્મા મુકામે શ્રી ભટેવા પાર્શ્વનાથદાદાની છત્રછાયામાં વિ. સં. ૧૯૯૧ પોષ સુદ ૧૨ના દિવસે દીક્ષા લઈને મુનિ શ્રી ભાનુવિજયજી બન્યા, ઊછળતો વૈરાગ્ય, આજીવન ગુરુકુલવાસ, અત્યંત અપ્રમત્તસાધના, તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભા, સતત સ્વાધ્યાયમગ્નતા આ બધાના સથવારે અલ્પપર્યાયમાં વિશિષ્ટ બહુશ્રુત ગીતાર્થ બન્યા. ન્યાયશાસ્ત્ર, ષગ્દર્શનમાં સવિશેષ નિપુણતા પ્રાપ્ત કરી. શાસ્ત્રોનું સંક્ષિપ્ત અને છતાં સરળ-સુગમ દોહન તારવાની વિશેષ હથોટી ધરાવનારા બન્યા ને તેથી ન્યાય–વૈશેષિક દર્શનમાં સરળ પ્રવેશ માટેનો જેવો ગ્રન્થ સેંકડો વર્ષોમાં બ્રાહ્મણ પંડિતો ન બનાવી શક્યા એવા ‘ન્યાયભૂમિકા' નામના ગ્રન્થની એમણે રચના કરી, જે જોઈને હિંદુ પંડિતોના મુખમાંથી પણ “ધન્ય-ધન્ય' ઉદ્ગાર સરી પડ્યા. ‘લલિતવિસ્તરા’નું ગુજરાતી વિવેચન પરમ તેજ’, પંચસૂત્ર’નું વિવેચન–ઉચ્ચપ્રકાશના પંથે', ‘શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયનાં વ્યાખ્યાનો' તેઓશ્રીની તર્કપ્રધાન શાસ્ત્રાનુસારી દાર્શનિક શૈલીની જીવંત યશોગાથા છે. તેઓશ્રીના ક્ષયોપશમમાં ન્યાય-તર્ક એવા વણાઈ ગયેલા કે રોજિંદુ વ્યાખ્યાન હોય કે ઉપદેશાત્મક લેખ હોય તર્ક આવ્યા વિના ન રહે. તે તે સ્તવન-સજ્ઝાયના રહસ્યાર્થોને પણ તર્કસંગત કર્યા વિના તેઓની બુદ્ધિ જંપતી નહોતી. વિક્રમની વસમી એવી વીસમી આ સદીમાં નાસ્તિકતા અને ભોગવિલાસ જ્યારે ચોતરફ ખૂબ વકર્યાં છે, ત્યારે પણ હજારો યુવાનોને શ્રદ્ધા અને આચરણમાં ધર્માભિમુખ રાખનારા ધાર્મિક શિબિરના તેઓશ્રી આદ્ય પ્રેરણાદાતા ને આઘ વાચનાદાતા હતા. ભાવુકો ધર્મમાર્ગે અને વૈરાગ્યમાર્ગે આગળ વધતા રહે એ માટે તેઓશ્રીએ શતાધિક પુસ્તકો અને ૪૨-૪૨ વર્ષ સુધી દિવ્યદર્શન સાપ્તાહિક’ લોકભોગ્યભાષામાં પ્રકાશિત કરાવ્યું હતું. ઇષ્ટફળસિદ્ધિ વગેરે શાસ્ત્રીય બાબતોમાં તેઓશ્રીની માર્ગાનુસારી પ્રજ્ઞાએ પ્રકાશિત કરેલા પદાર્થો શાસ્ત્રાનુકારી કા ચતુર્વિધ સંઘ BROWS સાબિત થયા હતા. કોઈપણ સમુદાયના મહાત્મા હોય....કોઈના - પણ શિષ્ય હોય. શાસનનું રત્ન કેમ બને? એ માટે તેઓશ્રી સતત પ્રયત્નશીલ રહ્યા. કોઈની પણ રોગાદિ પીડા વખતે સમાધિ જાળવવામાં–નિર્યામણા કરાવવામાં તેઓશ્રી માહેર હતા ને સક્રિય હતા. વિ.સં. ૨૦૪૯ ચૈ. વદ ૧૩ના રોજ અમદાવાદ મુકામે અત્યંત સમાધિપૂર્વક કાળ કરનારા તેઓશ્રીનો શ્રમણ સમુદાય, આજે વિદ્યમાન સર્વ સમુદાયોમાં સર્વાધિક શ્રમણો ધરાવે છે. વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરવાથી વર્ધમાન તપોનિધિ તરીકે પ્રસિદ્ધ થયેલા, તપ-ત્યાગ-તિતિક્ષામૂર્તિ, સિદ્ધાન્તમહોદધિ સ્વ. પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાંકિત પટ્ટધર એવા પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.નાં ચરણો ં લાખ-લાખ વંદન. (સૌજન્ય : શ્રી સત્યેનભાઈ શાહ-મુંબઈ) www.jainelibrary.or Page #189 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૦૩ જૈન ધર્મ-દિવાકશે . પંન્યાસશ્રી અજિતશેખરવિજયજી ગણિવર મ. સા. પ્રસ્તુત લેખમાળામાં ભગવાન મહાવીર સ્વામીજીની પરંપરામાં થયેલા શાસ્ત્રવિશારદજૈનધર્મદિવાકરો-જૈન શાસન પ્રભાવક આચાર્ય ભગવંતોની સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી છે. છેલ્લાં ૨૫૩૦ વર્ષોમાં અનેકાનેક પ્રસિદ્ધપ્રસિદ્ધ જૈનાચાર્યોએ પોતાની તપોમયસાધનામય-બ્રહ્મચર્યમય-જ્ઞાન–પ્રતિભાથી જૈન શાસનરૂપી આકાશને ઝળહળતું કર્યું છે અને ભવ્ય જીવો રૂપી કમળને વિકસિત કર્યા છે. જૈનસંઘમાં થયેલા કેટલાંક દિવાકરરૂપ આચાર્યોની ઝાંખી કરાવાઈ છે. ભલે જૈનધર્મ દિવાકરોરૂપી વિશાળ સરોવરમાંથી અહીં ચુલુરૂપ આચાર્યદર્શન જ કરાવાયું હોય પણ સરોવરના સલીલની મધુરી મીઠાશ તો એક ચુલ્લુથી પણ અનુભવી શકાય છે. આ લેખમાળામાં સ્થાન પામેલા ચરિત્રોમાં ગ્રંથસર્જનકારોનું પ્રાબલ્ય છે. મંત્રશક્તિના જ્ઞાતાઓની પણ જરૂર ઉલ્લેખ છે. શાસનપ્રભાવનાની ઝલકો પણ ક્યાંક ક્યાંક દષ્ટિગોચર થાય છે. આવા પૂજ્ય જૈનાચાર્યોનો આપણને પરિચય કરાવનાર પ્રસ્તુત લેખમાળાના લેખક પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી અજિતશેખરવિજયજી મહારાજ વર્તમાનકાલીન જૈન શાસનમાં અગ્રગણ્ય વિદ્વાન મહાત્માઓની હરોળમાં ગણાય છે. પૂજ્ય આચાર્ય શ્રી પ્રેમ–ભુવનભાનુ-જયઘોષ ધર્મજિત-જયશેખર–અભયશેખરસૂરિ આદિ પવિત્ર ગુરુવર્યોના પરમ કૃપાપાત્ર શિષ્ય છે. જ્ઞાન-સાધના કરવી તથા જ્ઞાન-સાધક અન્યને સહાયક થવું, રુચિ-રસ ઊભાં કરવાં એ પૂજ્યશ્રીનો શ્રેષ્ઠ ગુણ છે. જ્ઞાનાવરણીયના અદ્ભુત ક્ષયોપશમથી શાસ્ત્રના કઠિન-જટિલ ગણાતા પદાર્થોને સહેલાઈથી બીજાના મગજમાં ઉતારવાની હથોટી ધરાવqાર પૂજ્યશ્રી શ્રેષ્ઠ પ્રવચનકાર છે. જ્યાં જ્યાં વિચરણ કરે છે ત્યાંની વ્યક્તિને પૂજ્યશ્રીના નિર્દભ-નિષ્કપટ, શાંતિપ્રિયતા વગેરે ગુણવૈભવ પ્રત્યે આકર્ષણ સાહજિક થઈ જાય છે. વકતૃત્વકલાની જેમ લેખનકલામાંય પૂજ્યશ્રી માહિર છે. બાળ-યુવાન-વૃદ્ધ દરેક પૂજ્યશ્રી દ્વારા લિખિત ૩૫ જેટલા પુસ્તકોનું રસપૂર્વક વાચન કરે છે. સ્યાદ્વાદમંજરી-પ્રતિમાશતક, ધર્મસંગ્રહણી ભાગ-૧ તથા ભાગ૨ આ ગ્રંથોના કરેલ સુંદર અનુવાદનું વાચન ચતુર્વિધ સંઘમાં થઈ રહ્યું છે. આવા ગુણનિધિ પૂજ્યશ્રીના ચરણે લાખ લાખ વંદન કરી પૂજ્યશ્રી લિખિત લેખમાળાનું અવગાહન કરીએ.... શ્રુતજ્ઞાનને રક્ષિત અને અસ્મલિત બનાવનારા આચાર્ય ઔદિલસરિ આદિ આચાર્યો ઉત્તરમથુરાના બ્રાહ્મણ મેઘરથ અને બ્રાહ્મણી રૂપસેનના આ પુત્રે બ્રહ્મદ્વિપી શાખાના આચાર્ય સિંહસૂરિ પાસે દીક્ષા લીધેલી ને અનુક્રમે આચાર્ય થયા. બાર વર્ષીય દુકાળના કારણે જૈનસંઘની સંખ્યા ઘટવા પર અને શ્રત ભુલાવા માંડતાં એમણે વિ.સં. ૧૫૩માં ઉત્તર મથુરામાં આચાર્ય મધુમિત્ર અને આચાર્ય ગંધહતિ વગેરે ૧૨૫ સ્થવિર મુનિવરોના સહકારથી અગિયાર અંગસૂત્રોને વ્યવસ્થિત કરવા શ્રમણ સંઘ ભેગો કર્યો હતો. આ “માઘુરીવાચના' તરીકે પ્રસિદ્ધ થયું. આ આચાર્યદેવ ત્રણ પૂર્વ જેટલા શ્રતના જ્ઞાની હતા અને યુગપ્રધાન ગણાતા હતા. એમને સાથ આપનારા ગંધહસિઆચાર્યે અંગસૂત્રો પર અનેક વિવરણો રચ્યાં અને તત્ત્વાર્થસૂત્ર પર “એંશી હજાર શ્લોક પ્રમાણ મહાભાષ્ય રચ્યું હતું. એજ અરસામાં નાગેન્દ્રવંશના શ્રી નાગંજનસૂરિએ દક્ષિણ પથમાં સંઘને ભેગો કરી આગમવાચનાઓ કરી હતી. • આ જ સ્કંદિલસૂરિ નામના પૂર્વે પણ આચાર્ય વીર સંવત ૩૭૬ થી ૪૧૪ સુધી યુગપ્રધાન તરીકે રહ્યા. તેઓ “પંડિલસરિ' Jain Education Intemational Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તરીકે પ્રસિદ્ધ થયેલા. તેમણે ‘જીતમર્યાદા’ નામનો ગ્રંથ બનાવેલો. ‘સન્મતિતર્ક' નામના તાર્કિક ગ્રંથના રચિયતા મહાવિદ્વાન શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિને વાદમાં હરાવી પોતાના શિષ્ય બનાવનાર આચાર્ય વૃદ્ધવાદીસૂરિ આ આચાર્યભગવંતના શિષ્ય હતા. કાવ્યત્વશક્તિથી વિક્રમરાજાના પ્રતિબોધક શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિની ‘બત્રીશી’ વગેરે રચનાઓ અત્યંત અદ્ભુત ગણાય છે. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ તો એમને ઉત્કૃષ્ટ કવિ કહ્યા છે. ઉપરોક્ત આચાર્ય પંડિલસૂરિના ગુરુ આર્ય શ્યામાચાર્ય (પ્રથમ કાલિકાચાર્ય) દ્રવ્યાનુયોગના પ્રકાંડ વિદ્વાન હતા. એમણે રચેલું ‘પણવણાસૂત્ર’ દ્રવ્યોના વિષયોમાં જૈનમતમાન્ય વાતો પર સારો પ્રકાશ પાથરે છે. આ સૂત્ર ઉપાંગ તરીકે આગમગ્રંથમાં સ્થાન પામ્યું છે. એમણે કરેલું નિગોદનું વર્ણન તીર્થંકરના વર્ણનને તુલ્ય હતું. તેઓ ચૌદપૂર્વધર હતા. માથુરી વાચનાના પ્રણેતા સ્કંદિલસૂરિની પરંપરામાં થયેલા દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણ અંતિમ પૂર્વધર મનાય છે. એમણે વીર સંવત ૯૮૦માં વલ્લભીપુરમાં પાંચસો આચાર્યોને ભેગા કરી આગમની પાંચમી વાચના કરી અને ત્યારે ઉપલબ્ધ ૮૪ આગમોને પ્રથમ વખત પ્રતરૂપે લખાવ્યા, જેના પ્રભાવે હાલ ૪૫ આગમ ઉપલબ્ધ થાય છે. એમને ચોથા કાલિકસૂરિએ આગમવાચનામાં સારો સહકાર આપ્યો હતો, જે છેલ્લા પૂર્વના જાણકાર યુગપ્રધાન આચાર્ય થયા. દેવર્દ્રિગણિએ ‘નંદિસૂત્ર' નામનો ગ્રંથ રચ્યો છે, કે જે પણ આગમમાં સ્થાન પામ્યો છે. શ્રી ચોથા કાલિકાસૂરની પાટે થયેલા આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વીર સંવત ૧૦૨૫માં દીક્ષા લઈ સંવત ૧૦૫૫માં યુગપ્રધાનપદ પામેલા. એમણે ‘શ્રીવિશેષાવશ્યકભાષ્ય'ની રચના કરી છે' જેમાં ‘મંગલવાદ’, ‘નયવાદ' અને ‘નિન્તવવાદ’ અદ્ભુત છે. આ ગ્રંથમાં શ્રદ્ધેય પદાર્થોને પણ તર્કથી સિદ્ધ કરવાનો માર્ગ બતાવ્યો છે. તેઓ મહાવ્યાખ્યાતા હતા. તેમણે ‘જીતકલ્પ’, ‘ધ્યાનશતક’, ‘વિશેષણવતી’, ‘બૃહત્સંગ્રહણી’ વગેરે ગ્રંથો પણ રચ્યા છે. અનેક જૈનાચાર્યોએ આ આચાર્યદેવની અનેક વિશેષણોથી સ્તુતિ કરી છે તેઓ વીર સંવત ૧૧૧૫માં ૧૦૪ વર્ષે સ્વર્ગવાસી થયા. શ્યામાચાર્યના સમયની જ આસપાસના સમયે થયેલા બીજા કાલિકાચાર્યે ઉજ્જૈનીના રાજા ગર્દભીલ્લે બહેન સાધ્વી સરસ્વતીનું અપહરણ કર્યું હતું ત્યારે બીજા રાજાઓની સહાયથી એ રાજાને મરાવી બહેન સાધ્વીને છોડાવેલી. એમ મનાય છે કે આ આચાર્યના ભાણેજ બલમિત્ર રાજા પરથી વિક્રમ સંવત ચાલુ થયો છે. આ આચાર્યે પણ For Private ચતુર્વિધ સંઘ ‘પ્રથમાનુયોગ’, ‘ગંડિકાનુયોગ’ ‘કાલકસંહિતા’ વગેરે અનેક ગ્રંથો બનાવ્યા છે. આ આચાર્ય પણ પૂર્વધર હતા ને વીર સંવત ૪૬૫માં સ્વર્ગવાસી થયા. એમની પરંપરામાં થયેલા આચાર્ય પાદલિપ્તસૂરિએ સૌ પ્રથમ અત્યંત રસાલ શૈલીમાં ‘તરંગવતી તરંગલોલા' નામની જૈન કથા રચેલી. આ આચાર્યના નામથી એમના ગૃહસ્થ શિષ્ય નાગાર્જુને પાદલિપ્ત નગર વસાવેલું જે આજે પાલિતાણા તરીકે પ્રસિદ્ધ છે. આ પાદલિપ્તસૂરિ શીઘ્ર કવિ હતા. ‘નિર્વાણકલિકા'ગ્રંથ પણ એમણે જ રચ્યો છે ઇતિ શમ. વાચક ઉમાસ્વાતિજી જીવનકાળ : વિક્રમ સંવત ૩૬૦ની આસપાસ, ગામ ઃ ન્યગ્રોધિકા, પિતા : સ્વાતિ, માતા : ઉમા. માતા પિતાને ઘણા મનોરથો પછી આ પુત્ર પ્રાપ્ત થયો. તેથી બંનેએ પોતાનું નામ જોડી ઉમાસ્વાતિ નામ પાડ્યું હશે. વેદવિદ્યાના પારગામી આ ઉમાસ્વાતિજી જૈન વીતરાગ પ્રતિમા જોઈ જૈનધર્મ તરફ આકર્ષાયા અને વૈરાગ્ય પામી આચાર્ય ઘોષનંદિ પાસે દીક્ષા લીધી. ઉમાસ્વાતિજી મહારાજ પૂર્વધર હતા ને જૈન સંઘમાં વાચકવર તરીકે પ્રસિદ્ધ છે. એમનું સૂત્રાત્મક ‘તત્ત્વાર્થાધિગમસૂત્ર’ સમસ્ત જૈનસિદ્ધાંતોના નિચોડરૂપ મનાયું છે. એમાં જીવ-જડ-જગત-શરીર-માનસ-લોક-ભૂસ્તર વગેરે વિજ્ઞાનોનો અદ્ભુત સમન્વય છે. કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજે એમને સૌથી શ્રેષ્ઠ સંગ્રહકાર માન્યા છે. આ તત્ત્વાર્થસૂત્ર પર એમણે પોતે ભાષ્ય રચ્યું છે ને ઘણા શ્વેતામ્બર-દિગમ્બર વિદ્વાનોએ ટીકાઓ રચી છે. એમણે પણ ઘણાં ગ્રંથો રચ્યાની વાત જૈનગ્રંથોમાં આવે છે ને જૈનશાસ્ત્રોમાં ઠેર ઠેર એમનાં વચનોની સાક્ષી આપવામાં આવી છે. એમનું ‘પ્રશમરતિપ્રકરણગ્રંથ’ અને ‘શ્રાવક પ્રજ્ઞપ્તિગ્રંથ' હજી પણ ઉપલબ્ધ છે અને અભ્યાસ માટે અત્યંત ઉપયોગી છે. સમતા-પ્રસન્નતા-વૈરાગ્ય માટે પ્રશમરતિગ્રંથનો અભ્યાસ ખાસ કરવા જેવો છે. સત્યના ઉપાસક, નિષ્પક્ષ આલોચક, ચૌદ વિદ્યાના પારગામી, શિષ્યસમ્પદાના વિરહત્યાગી, સાહિત્યસર્જન દ્વારા જ્ઞાનસંપદાને પ્રાપ્ત કરનારા, સાહિત્યમાં સર્વોપરી અને શિરમોર સૂરિપુરંદર હરિભદ્રસૂરિ મહારાજ ચિત્તોડના રાજા જિતારીના પુરોહિત હરિભદ્ર ભટ્ટ પ્રકાણ્ડ વિદ્વાન બ્રાહ્મણ હતા. વાદિવિજેતા તરીકે પ્રસિદ્ધ હતા. જ્ઞાનમદથી Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પેટે સોનાનો પાટો બાંધતા. (જાણે કે જ્ઞાન બહાર ન પડી જાય!) વાદી વિજેતાના સૂચનરૂપે કોદાળી અને નિસરણી સાથે રાખતા ને સમસ્ત જંબુદ્રીપમાં પોતે જ શ્રેષ્ઠ વિદ્વાન છે એ સૂચવવા હાથમાં જાંબુ વૃક્ષની ડાળી રાખતા પોતાને સર્વજ્ઞ માનતા એમની પ્રતિજ્ઞા હતી કે હું જેમનું વચન સમજી ન શકું તેમનો શિષ્ય થઈશ ! આ પંડિતને એકવાર ગાંડા હાથીથી બચવા જૈન દેરાસરમાં પ્રવેશવાનું થયું, ત્યારે જિનપ્રતિમા જોઈ મશ્કરી કરેલી. એક વાર રાતે ઘર તરફ જતાં સાધ્વીઓના ઉપાશ્રય આગળથી પસાર થતી વખતે સ્વાધ્યાય કરતી સાધ્વીઓના મુખેથી આવશ્યક નિયુક્તિ ગ્રંથની મતાંતરે સંગ્રહણી ગ્રંથની ‘ચક્કી દુર્ગં’ ગાથા સાંભળી. એ સાંભળી એના અર્થનો વારંવાર વિચાર કર્યો પણ અર્થ સમજી શક્યા નહીં. ઉપાશ્રયમાં પ્રવેશ્યા. ત્યાં ધાકિની' નામની મહત્તરા સાધ્વીજી પોતાના સમુદાય સાથે બિરાજમાન હતાં. એમની પાસે જઈ ગાથાનો અર્થ નમ્રભાવે પૂછ્યો. ત્યારે સાધ્વીજી અર્થ જાણતા હોવા છતાં જૈનશાસનની મર્યાદાને સમજીને કહ્યું–“આનો અર્થ સમજવા તમે અમારા ગુરુ આચાર્યભગવંત બીજા ઉપાશ્રયમાં બિરાજે છે, ત્યાં જાવ." હરિભદ્ર બ્રાહ્મણ બીજે દિવસે આચાર્યદેવ જિનભદ્રસૂરિ પાસે જતાં પહેલાં દેરાસરમાં ગયા, ત્યારે મનના ભાવ બદલાઈ ગયા હોવાથી જિનપ્રતિમાને જોઈ ભાવવિભોર થઈ સ્તુતિ કરી. પછી આચાર્યભગવંત પાસે ગયા. આચાર્યભગવંતે અર્થ વિસ્તારથી સમજાવ્યો. પછી આ હિરભદ્ર બ્રાહ્મણે પોતાની પ્રતિજ્ઞાના પાલનરૂપે દીક્ષા લીધી. તે વખતે વિચ્છેદ પામી રહેતા પૂર્વગત શ્રુતના આંશિક પ્રવાહ વહેતા હતા. હરિભદ્રસૂરિએ એ સમસ્ત આગમને આત્મસાત કર્યું. પ્રકાણ્ડ વિદ્વત્તા જોઈ આચાર્યપદવી અપાઈ, ત્યારથી શ્રીહરિભદ્રસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. પોતાના ભાણેજ સાધુઓ-હંસ-પરમહંસ બૌદ્ધાચાર્યોના નિમિત્તે મરણને શરણ થયા, ત્યારે ક્રોધે ભરાયેલા શ્રીહરિભદ્રસૂરિએ ૧૪૪૦ બૌદ્ધાચાર્યોને વાદમાં હરાવી મારી નાખવાનો સંકલ્પ કરી સુરપાળ રાજાની સભામાં બૌદ્ધાચાર્યોને વાદ માટે આહ્વાન કર્યું અને જે હારે તે કડકડતા તેલની કઢાઈમાં પડી મરે' એવી શરત કરી,' પણ પછી એમના ગુરુદેવે આ આકરી શરત અટકાવવા ગુણસેન-અગ્નિશર્માના નવભવની ગાથા મોકલી ક્રોધ શાંત કરાવ્યો. આચાર્ય હરિભદ્રસૂરિએ બૌદ્ધાચાર્યોને હરાવ્યા. પછી પોતાના હિંસક સંકલ્પ માટે ગુરુદેવ પાસે પ્રાયશ્ચિત્ત For Private ૧૫ લીધું–અને પ્રાયશ્ચિત્તરૂપે ૧૪૪૦ ગ્રંથો બનાવ્યા (ચતુર્વિશતિ પ્રબંધ). ભાણેજ શિષ્યોના વિરહનો શોક અંબિકાદેવીની વિનંતીથી પડતો મૂક્યો. પછી ‘વિરહ’ અથવા ‘ભવિરહ’ શબ્દથી અંકિત ૧૪૪૦ ગ્રંથો બનાવ્યા (મતાંતરે ૧૪૪૪ ગ્રંથો બનાવ્યા). લલ્લિગ નામનો ગરીબ શ્રાવક આમના પ્રભાવથી શ્રીમંત થયેલો. તેથી રાતે પણ ગ્રંથ રચના થઈ શકે તે માટે ઉપાશ્રયમાં પ્રકાશ પાથરતાં રત્નને મૂકી શ્રુતભક્તિ કરેલી. આ આચાર્યદેવ પોતાને ‘યાકિની મહત્તરાસૂનુ' તરીકે ઓળખાવતા. તેઓ ‘સૂરિપુરંદર’ અને ‘સમદર્શી’ તરીકે વિખ્યાત છે. એમના જેટલા ગ્રંથો પ્રાયઃ બીજા કોઈ આચાર્યોએ રચ્યા હોય, તેવો ખ્યાલ નથી. હાલ પ્રાયઃ ૮૮ ગ્રંથો સાક્ષાત કે નામથી ઉપલબ્ધ થાય છે. એમના ગ્રંથની સાક્ષી સાક્ષાત ચૌદપૂર્વધરની સાક્ષીની જેમ માન્ય ગણાય છે. એમની તટસ્થબુદ્ધિ, પક્ષપાતરહિતતા ધ્યાનાકર્ષક રહી છે. એમના તમામ ઉપલબ્ધ ગ્રંથો જૈનશાસનમાં અત્યંત શ્રદ્ધાપૂર્વક ભણાય છે. પ્રાકૃતમાં ‘સમરાઈચ્ચકહા’ અદ્ભુત ગ્રંથ છે. એમની ‘લલિત વિસ્તરા’ નામની શક્રસ્તવપરની ટીકાગ્રંથને વાંચી ‘ઉપમિતિભવ-પ્રપંચકથા’ જેવા સંસ્કૃત સાહિત્યમાં શિરમોર ગ્રંથના રચયિતા શ્રીસિદ્ધર્ષિ ગણિની બૌદ્ધમતમાં સ્થિર થયેલી ને જૈનમતપરની તૂટી ગયેલી શ્રદ્ધા બદલાઈ ગયેલી. પછી શ્રીસિદ્ધર્ષિ ગણિ જૈનમતમાં સ્થિર બુદ્ધિવાળા થયા. સૂરિપુરંદર આચાર્યદેવના ‘આવશ્યકનિયુક્તિટીકા’, ‘દસવૈકાલિકસૂત્રટીકા', ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’, ‘પગ્દર્શનસમુચ્ચય’, ‘અષ્ટક’, ‘ષોડશક’, ‘પંચાશક’, ‘પંચવસ્તુ’, ‘વિંશિકા પ્રકરણ’, ‘યોગશતક', ‘યોગદૃષ્ટિ સમુચ્ચય', ‘યોગબિંદુ’, ‘ઉપદેશપદ’, ધર્મબિંદુ’, ધર્મસંગ્રહણિ' વગેરે ગ્રંથો અત્યારે જૈન વર્ગમાં પાઠ્યપુસ્તક જેવા ગણાય છે. આસ્તિકતા, ધર્મશ્રદ્ધા, સિદ્ધાંતવાદ, દાર્શનિક મીમાંસા, શાંતરસ, ઉદારતા અને યોગની સાક્ષાત મૂર્તિ સમા આ આચાર્યદેવ સંવત ૭૮૫માં સ્વર્ગવાસ પામ્યા. ધર્મ-તત્ત્વ-અધ્યાત્મ-કર્મ-અનેકાંત વગેરે દરેક વિષયના જિજ્ઞાસુએ એમના ગ્રંથો અવશ્ય વાંચવા જોઈએ. ‘ભક્તામર સ્તોત્ર' તેમજ 'નમિઉણ સ્તોત્ર'ના કર્તા તથા મંત્રયુક્ત સ્તોત્રની રચના દ્વારા જિનશાસનની વિશિષ્ટ પ્રભાવના અને શ્રી સંઘની રક્ષા કરનારા આચાર્યદેવ માનતુંગસૂરિ જન્મ સ્થળ : કાશી, પિતા : ધનદેવ, જાતિ : બ્રહ્મક્ષત્રિય. Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તેઓએ પ્રથમ દિગંબર સાધુઓના સંગથી દિગંબર દીક્ષા લીધેલી ને “મહાકીર્તિ' નામથી ઓળખાતા, પણ કાશીમાં જ એકવાર બહેનના ઘરે આહારનિમિત્તે ગયા ત્યારે તેમના કમંડળમાં રાખી મુકેલા પાણીમાં પોરા થયેલા જોઈ બહેને ટીણો માર્યો- “સર્વજ્ઞનું શાસન જીવદયાનું છે, તે તમે ભૂલી ગયા લાગો છો.” આથી મહાકર્તિને પણ સાચી વાત સમજાઈ. પછી બહેનના કહેવાથી અને શ્વેતામ્બર આચાર્ય જિનસિંહસૂરિના ઉપદેશથી સત્ય માર્ગ સ્વીકાર્યો. આચાર્યભગવંતના શિષ્ય થયા. અલ્પકાળમાં જ સર્વશાસ્ત્રનિપુણમતિ થયેલા જોઈ ગુરુભગવંતે આચાર્યપદવી આપી. ત્યારથી આચાર્ય માનતુંગસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. કાશીમાં હર્ષ રાજાની સભામાં “કાદમ્બરી' કાવ્યના રચયિતા બાણકવિ અને “સૂર્યશતક'ના રચયિતા મયૂર કવિ (જમાઈ-સસરા)એ ક્રમશઃ ચંડી દેવી અને સૂર્યદેવના પ્રભાવથી ચમત્કાર કરી બતાવ્યા. ત્યારે બ્રાહ્મણ પંડિતોની વાહ વાહ થઈ. ભેગા ભેગા જૈનોની નિંદા થઈ. ત્યારે આચાર્ય માનતુંગસૂરિએ રાજાને કહ્યું- “તમે મને આખા શરીરે બેડીઓ સાથે ઓરડામાં પૂરી બહારથી મજબૂત તાળા લગાવી દો. રાજાએ તેમ કર્યું. પછી આ આચાર્યભગવંતે ઋષભદેવ ભગવાનની સ્તુતિરૂપે ભક્તામરસ્તોત્ર'ની રચના કરી. આ સ્તોત્રની પ્રત્યેક ગાથાએ એક એક બેડી તૂટતી ગઈ. ૪૪ ગાથા પૂરી થતાં જ બધાં બંધનો તૂટી ગયાં. ઓરડાનાં દ્વાર ખુલી ગયાં ને આચાર્યભગવંત રાજા પાસે પહોંચી ગયા. આમ જૈનશાસનનો પણ જબરદસ્ત પ્રભાવ વધ્યો. જૈનોને અત્યંત પવિત્ર ગણાતા સ્મરણમાં આ “ભક્તામર સ્તોત્ર'નો સાતમા સ્તોત્ર તરીકે સમાવેશ થયો છે. આજે પણ હજારો જૈન સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા વર્ગ આ સ્તોત્રનો પાઠ કર્યા પછી જ મોંમા પણી નાખે છે. આ જ આચાર્યદેવે ધરણેન્દ્ર દેવ દ્વારા પ્રાપ્ત અઢાર અક્ષરી મંત્રના પ્રભાવે પોતાનો રોગ મટાડ્યો ને “નમિઉણસ્તોત્ર’ બનાવ્યું. નવસ્મરણમાં આ સ્તોત્ર પાંચમાં સ્તોત્ર તરીકે સ્થાન પામ્યું છે. આમ અનેક રીતે જૈનશાસનની પ્રભાવના કરી વિદ્વાન આચાર્યદેવે પોતાનું આત્મહિત સાધ્યું. કાન્યકુન્શનરેશ આમરાજપ્રતિબોધક, વાદિગજકેસરી, ચારિત્રધર્મથી દેદીપ્યમાન આચાર્યદવ બપ્પભટ્ટ સૂરિ જન્મસ્થળ : પંજાબમાં ડુબાઉધી ગામ, પિતા : બપ્પ, માતા : ભટ્ટિ, પોતાનું નામ : સુરપાળ, સમય : વિ.સં. ૮૦૦ ચતુર્વિધ સંઘ ભાદરવા સુદ ત્રીજ. આ સુરપાળ છ વર્ષના હતા ત્યારે આચાર્ય સિદ્ધસેનસૂરિને સ્વપ્નમાં એવો સંકેત થયો કે એક બાળકસિહ એક જ કુદકે દેરાસરના શિખર પર ચડી ગયો ને બીજે દિવસે જ દેરાસર જતાં આ સુરપાળ દેખાયો. એથી આને જબ્બર જેનશાસનનો પ્રભાવક જાણી સંવત ૮૦૭ના વૈશાખ સુદ ત્રીજે માતા-પિતાની સંમતિથી દીક્ષા આપી અને માતા-પિતાનું નામ રાખવા બપ્પભટ્ટિ નામ રાખ્યું (બીજું નામ ભદ્રકીર્તિ પણ આવે છે). આ મુનિ એક વાર વાંચે તે યાદ રાખી લેતા. રોજની હજાર ગાથા ગોખતા. એમને સરસ્વતી દેવી સાક્ષાત થઈ હતી. આ બાળ મુનિને આમ રાજકુમાર સાથે પહેલેથી મૈત્રી હતી. આમ રાજા કનોજના રાજા યશોવર્મના પુત્ર હતા ને પછી રાજા બન્યા હતા. આ રાજાની વિનંતીથી માત્ર અગિયાર વર્ષની ઉંમરે સંવત ૮૧૧ના ચૈત્ર વદ આઠમે બપ્પભટ્ટ મુનિને ગુરુદેવે આચાર્યપદવી આપી. ત્યારથી જ આ બાળ આચાર્યે વાવજીવ માટે છ વિગઈનો ત્યાગ કર્યો હતો. બીજા પંડિતોએ શ્લોકાદિરૂપે રચેલી સમસ્યાઓના ઉત્તર આપવામાં આ આચાર્યદેવ કુશળ હતા. આમના નૈતિક બ્રહ્મચર્યની પરીક્ષા કરવા આમ રાજાએ એક રૂપસુંદરીને રાતે એમના ઉપાશ્રયમાં મોકલેલી. પેલીએ આચાર્યભગવંતને વશ કરવા ઘણા પ્રયત્ન કર્યા, પણ આચાર્ય ભગવંત વશ થયા નહીં. પછી રૂપસુંદરીએ રાજાને કહ્યું-“અગ્નિ સમાન અમને પામીને ભલભલા પુરુષો મીણની જેમ પીગળી ગયા. પણ આ આચાર્યદેવ પથ્થરથી બન્યા છે, જરા પણ પીગળ્યા નહીં.” આ આચાર્યદેવના ભક્ત ગૌડદેશના ધર્મરાજા પણ હતા. વાપતિરાજને પણ છેલ્લી અવસ્થામાં આ આચાર્યદેવે સાચો ધર્મ પમાડ્યો હતો. આ આચાર્યદેવે વર્ધનકુંજર નામના બૌદ્ધવાદીને વાદમાં હરાવી ધર્મ રાજા અને આમ રાજા વચ્ચે પરસ્પર મૈત્રી કરાવી હતી. આ આચાર્યદેવે અંબિકાદેવીની સહાયથી યુદ્ધવગર શાંતિભર્યા પ્રયત્નથી દિગંબરોના હાથમાં ગયેલા ગિરનાર તીર્થપરના ચેત્યો ફરીથી શ્વેતામ્બરોને અપાવ્યા. આ આચાર્યદેવે બાવન પ્રબંધો રચ્યા છે. તેમની રચેલી “ચતુર્વિશતિ જિન સ્તુતિ અભુત સંસ્કૃત સ્તુતિઓ છે. એમનું રચેલું “સરસ્વતી સ્તોત્ર' પણ હાલમાં ઉપલબ્ધ છે. આચાર્યદેવ સંવત ૮૯૫માં ૯૫ વર્ષની વયે સ્વર્ગવાસી થયા. રાજા ભોજે બહુમાનપૂર્વક અગ્નિસંસ્કાર કર્યો. એમની પાટે એમના જેવા જ વિદ્વાન આચાર્યો ગોવિંદસૂરિ અને નમ્નસૂરિ આવ્યા. આ બંને આચાર્યોને Jain Education Intemational Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૦e. તવારીખની તેજછાયા ગ્વાલિયરનો રાજા મિહિરભોજ ગુરુ માનતો હતો. આ બંને દીક્ષા લીધી. અલ્પકાળમાં જ સર્વ શાસ્ત્રવિશારદ થયા. તેથી આચાર્યોએ ગ્રંથભંડારો સ્થાપવામાં અગ્ર ભાગ ભજવ્યો હતો. એમની આચાર્યપદવી નિશ્ચિત થઈ. વડગચ્છ સંસ્થાપક જ્યારે એમને આચાર્યપદની ક્રિયા કરાવાઈ રહી હતી, આચાર્યદિવ ઉધોતનસૂરિ મહારાજ ત્યારે ગુરુદેવે એમના એક ખભે લક્ષ્મી અને બીજા ખભે સરસ્વતીને જોઈ વિચાર્યું. “આ દેવીઓથી ઉપાસ્ય આમનું ચારિત્ર આ આચાર્યભગવંત ક્ષત્રિય રાજા ઉદ્યોતનના પૌત્ર અને રહેશે કે નહીં?” તે વખતે ગુરુ ભગવંતની આ શંકાને નિર્મૂળ રાજા વટેશ્વરના પુત્ર હતા. એમના શરીરના જમણા ભાગે કરવા આચાર્ય માનદેવસૂરિએ ત્યાં જ સંકલ્પ કર્યો-“હું દૂધ, દહીં, સાથિયાનું નિશાન હોવાથી તેઓ ‘દક્ષિણચિહ્ન’ કે ‘દક્ષિણાંક ઘી, મીઠાઈ વગેરે બધી વિગઈઓનો અને ભક્ત શ્રાવકોના ઘરના તરીકે વિખ્યાત થયા. તેમણે આચાર્ય વીરભદ્રસૂરિજી પાસે અને આહારનો આજીવન માટે ત્યાગ કરું છું.” આથી ગુરુદેવ પણ સૂરિપુરંદર આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ પાસે શાસ્ત્રો અને પ્રસન્ન થયા ને આચાર્યપદની વિધિ પૂરી કરાવી. ન્યાય-તર્કનો અભ્યાસ કર્યો હતો. એમણે વિક્રમ સંવત ૮૩૫માં પદ્માવતી દેવીની પ્રેરણાથી “કુવલયમાળા’ નામનો પ્રાકૃત ભાષામાં આ આચાર્યભગવંતનું સાંનિધ્ય જયા, વિજયા, અભુત ગ્રંથ રચ્યો. એમાં અઢાર દેશની ભાષાઓના પ્રયોગ અપરાજિતા અને પધા નામની ચાર દેવીઓ કરતી હતી, છતાં થયા હોય તેવું ભાસે છે. અભ્યાસી માટે આ ગ્રંથ અદ્વિતીય છે. આચાર્ય ભગવંત પોતાનાં તપોબળ, સંયમબળ અને સ્વાધ્યાયયુક્ત આ આચાર્યભગવંત યથાર્થનામવાળા, મહાતપસ્વી, મહાપ્રભાવક, જ્ઞાનબળથી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળી શકતા હતા. પંચાચારથી વિશુદ્ધ આચાર્ય તત્ત્વાચાર્યના શિષ્ય હતા. તક્ષશીલાના જૈનસંઘનો ઉપદ્રવ દૂર કરવા આ ઉદ્યોતનસૂરિ મહારાજ વિદ્વાન, સરળ, સમભાવી આચાર્ય તરીકે આચાર્યભગવંતે “શાંતિસ્તવન'ની રચના કરી, આજે પણ જેનો વિખ્યાત હતા. પ્રતિક્રમણની ક્રિયામાં અંતે રોજ લઘુશાન્તિ તરીકે પ્રસિદ્ધ આ સ્તવનો પાઠ કરે છે. આચાર્ય સમુદ્રસૂરિ મહારાજ એમણે રચેલું ‘તિજયપહત્ત' નામનું સ્તોત્ર જેનોને રોજ ખુમાણ રાજા કે જેમના વંશજો “સિસોદિયા' તરીકે પ્રસિદ્ધ સ્મરણીય નવસ્તોત્ર સ્મરણમાં ચોથા સ્મરણ તરીકે સ્થાન પામ્યું થયા. એમના પુત્ર આ આચાર્યભગવંત હતા. તેઓ આચાર્ય છે. આ આચાર્યભગવંતે સિંધ અને પંજાબમાં વિચરી ઘણા સાંઢા નરસિંહસૂરિની પાટે આવ્યા. આ આચાર્યદેવ સૂર્યવંશી ક્ષત્રિય રાજપૂતોને ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા. તેઓ વીર સંવત હોવાથી મહાપ્રતાપી હતા. તપ, વિદ્વત્તા અને વાદશક્તિના ત્રિવેણી ૭૩૧માં ગિરનાર તીર્થે અનશન કરી દેવલોક પામ્યા. સંગમ સમા આ આચાર્યદેવ તીર્થસ્વરૂપ પામ્યા. ચિત્તોડના રાણા એમના ખાસ ભક્ત હતા. દિગંબર પંડિતોને ઘણે ઠેકાણે હરાવી આચાર્ય વીરસૂરિજી શ્વેતામ્બર મતની સત્યતા સિદ્ધ કરી હતી. બાડમેર, કોટડા વગેરે જન્મ : સંવત ૯૩૮, પિતા : શિવનાગ, માતા સ્થળોએ ખાસ વિચરણ કરી અનેકાનેક ઉત્તમ જીવોને અહિંસક, પૂર્ણલતા, નામ : વીરકુમાર. દયાળુ અને જૈન ધર્મ પ્રતિ શ્રદ્ધાવાળા બનાવ્યા હતા. એમની પાટે આમના પિતાને ધરણેન્દ્ર પ્રસન્ન હતા અને એમની પાસેથી આચાર્ય માનદેવસૂરિ બીજા આવ્યા, કે જેઓને વિક્રમ સંવત સાપના ઝેરને ઉતારનારું વરદાન પામ્યા હતા. વીરકુમારનાં લગ્ન ૫૮૨માં ગુરુદેવે સૂરિપદે સ્થાપ્યા હતા. આ આચાર્ય માનદેવસૂરિ સાત કન્યાઓ સાથે થયેલા, પણ પિતાના અચાનક મોતથી સૂરિપુરંદર હરિભદ્રસૂરિજીના ખાસ મિત્ર હતા. જીવનની અનિયતા સમજી વૈરાગ્ય રંગે રંગાવા માંડ્યા. એમાં ‘શાંતિસ્તોત્ર” તથા “તિજયાહુન્ન સ્તોત્ર'ના રચયિતા એક વાર જંગલમાં ચોરોએ પકડ્યા ત્યારે એમની સાથે રહેલો આચાર્ય માનદેવસૂરિ એમનો સાળો ભાગવા સમર્થ થયો. એણે ઘેર જઈ એવા સમાચાર આપ્યા કે ચોરોએ વીરકુમારને મારી નાખ્યા. આ સાંભળી આઘાત જન્મ : મારવાડમાં નાડોલ, પિતા : ધનેશ્વર, માતા : પામેલા પૂર્ણલતા શ્રાવિકા (વીરકુમારની માતા) મોત પામ્યા. આ ધારણી, ગુરુ : આચાર્ય પ્રદ્યોતનસૂરિજી. બાજુ પુણ્યોદયના પ્રભાવે ચોરો પાસેથી હેમખેમ છૂટેલા વીરકુમારે ગુરુ મહારાજની વૈરાગ્ય-રસઝરતી દેશનાથી વૈરાગી થઈ ઘેર આવી આ સમાચાર જાણ્યા. તેથી સાળાને ઠપકો આપ્યો અને Jain Education Intemational Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ચતુર્વિધ સંઘ રાગદશાની છેવટની પરિણતિ અને જીવનની અનિયતાથી વિરક્ત આંગળ (લગભગ નવ ઇંચ) લાંબા અને એક આંગળ જાડા હતા. થઈ ઘર ત્યજવાનો નિર્ણય કર્યો. પોતાની દરેક પત્નીને એક-એક અભુત સુગંધવાળા હતા. પાટણના રાજા અને સંઘ વગેરેએ એ કરોડ સોનામહોર આપી. બાકીની સંપત્તિથી સંઘભક્તિ કરી. પછી ચોખાને પૂજી અષ્ટાપદજીની યાત્રાનો લાભ માણ્યો. ગૃહસ્થવેશમાં જ અપરિગ્રહી થઈ સાંચોર જઈ પૌષધમાં રહેવા આ આચાર્યભગવંતના વાસક્ષેપના પ્રભાવથી ચામુંડરાયને માંડ્યું. મંગલરૂપે અઠ્ઠાઈ કરી છવિગયના ત્યાગપૂર્વક પારણું કર્યું. સમર્થ પુત્રો થયા. આ આચાર્યભગવંતે આબુ પાસેના ઉંબરણી પૌષધમાં રહેવાનું, નિર્દોષ-પ્રાસુક આહાર લેવાનો ને રાતે નગર ગામના પરમાર રાજપુત્ર ભદ્રકુમારની શંકા કે જેનું સમાધાન બહાર જઈ કાઉસગ્ન કરવાનો. બીજા પંડિતો બરાબર નહોતા આપી શક્યા-એ શંકાનું સમાધાન એકવાર આ રીતે સાંજે કાઉસગ્ન કરવા જતા હતા, ત્યારે કરી જીવોનું સ્વરૂપ બતાવી પ્રતિબોધ પમાડ્યો. પછી એ પરમ કલ્યાણમૂર્તિ પવિત્રતમ એવા શ્રી વિમલગણિ આચાર્ય રાજકુમાર દીક્ષા લઈને શ્રીચંદ્રસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા અને આ સામેથી આવી રહ્યા હતા. એમની ઉંમર સો વર્ષની હતી. આચાર્યના પટ્ટધર થયા. આચાર્ય વિમલગણિએ આ અપરિગ્રહી યુવકની યોગ્યતા આવા પ્રભાવક આચાર્યભગવંત સંવત ૧૮૬૧માં કાળધર્મ જોઈ એને દીક્ષા આપી. ત્રણ દિવસ સાથે રાખી અંગવિદ્યાનો પામ્યાં. આમ્નાય શીખવાડ્યો. પછી થરાદના શ્રી ઋષભદેવ ભગવાનના અઢી સેકા બાદ સુવિહિત સાધુઓનો પાટણમાં દેરાસરમાં રહેલી એ અંગવિદ્યા ગ્રહણ કરવાનો આદેશ કર્યો, આચાર્ય વિમલગિરિએ પાલિતાણામાં અનશન કરી આત્મકલ્યાણ પ્રવેશ સરળ સુલભ બનાવનારા સાધ્યું. આચાર્ય જિનેશ્વરસૂરિ–આચાર્ય | શ્રી વીરગણિ થરાદમાં આ વિદ્યા ગ્રહણ કરી મહા બુદ્ધિસાગરસૂરિ તપસ્વી, મહાપ્રભાવક, મહાસત્ત્વશાળી અને મહાવિદ્વાન થયા. બનારસના પંડિત કૃષ્ણગુપ્તના આ બંને સુપુત્રો ક્રમશઃ થરામાં વલહીનાથ (બીજું નામ વિપાક્ષ)ના મંદિરમાં શ્રીધર અને શ્રીપતિ નામે હતા. બંને વેદાંતના પારગામી હતા. રાતવાસો રહ્યા. આ યક્ષ પોતાના મંદિરમાં રાતે રહેનારને મારી તીર્થયાત્રા કરતા ધારા નગરમાં આવ્યા. લક્ષ્મીપતિ નામના જૈન નાખતો હતો. આચાર્યભગવંતને પણ ઘણા ઉપસર્ગો કર્યા, પણ ધનાઢ્ય શેઠને ત્યાંથી રોજ ભિક્ષા મેળવતા. આ બંનેની તીક્ષ્ણ આચાર્યભગવંત દૃઢ રહ્યા. ત્યારે આ વ્યંતરે પ્રસન્ન થઈ પ્રગટ થઈ ધારણાશક્તિનો પરિચય આ શેઠને થયો. આગમાં બળી ગયેલા પોતાની તાકાત વર્ણવી કહ્યું- “આવા મને હરાવનાર કોઈ બૌદ્ધ, વીશ લાખ ટકાનો હિસાબ આ બંનેને મોઢે હતો તે લખાવી શેઠને શેવ કે વૈષ્ણવ સંત વગેરે મળ્યા નહીં, પણ તમે મને પરાજિત ખુશ કર્યા. તેથી શેઠે એ બંનેનો પરિચય આચાર્ય વર્ધમાનસૂરિને કર્યો. તમારું શું ઇચ્છિત કરું?” ત્યારે આચાર્યભગવંતે થતી કરાવ્યો. આમની પાસે રહેવાથી આ બંને પંડિતોને જૈનધર્મની જીવહિંસા બંધ કરવાનું કહ્યું. યક્ષે કહ્યું–“બધે તો ન કરાવી શકું મહત્તા સમજાઈ. તેથી દીક્ષા લીધી. શ્રીધર બન્યા આ કેમ કે મારા પરિવારના દેવોને હિંસા ગમે છે, પણ પાટણના જિનેશ્વરસૂરિ અને શ્રીપતિ બન્યા આચાર્ય બુદ્ધિસાગરસૂરિ યુવરાજ ચામુંડરાયની સાક્ષીએ અહીં–આ મંદિરમાં જીવહિંસા (પાછળથી). બંધ કરાવીશ.” આચાર્યભગવંત પાટણ પધાર્યા ત્યારે આ વ્યંતરની વાત રાખી. ચામુંડરાયે એના મંદિરમાં જીવહિંસા બંધ તે વખતે વનરાજ ચાવડાથી પરંપરામાં આવેલા શિરસ્તા કરાવી. આચાર્ય વર્ધમાનસૂરિએ પાટણમાં આમને આચાર્ય-પદવી મુજબ પાટણમાં માત્ર ચૈત્યવાસી મુનિઓને જ પ્રવેશ હતો, સંવેગી ઉત્સવપૂર્વક આપી. મુનિઓને નહીં, પણ સંવત ૧૦૮૦માં ભીમરાજા વખતે સોમેશ્વર નામના રાજપુરોહિતના આ બન્ને ભાણિયા હતા. તેથી પુરોહિતની આ યક્ષને એના અત્યંત આગ્રહથી લાભ આપવા ભલામણથી અને રાજાની વિનંતીથી ચૈત્યવાસી મુનિઓએ આ આચાર્યવીરસૂરિ એમનાં સહાયથી અષ્ટાપદ પર્વત પર ગયા. ત્યાં સાધુઓને પ્રવેશવા દીધા. ત્યારથી સંવેગી સાધુઓને છૂટથી પ્રવેશ દેવોના તેજને સહી ન શકવાથી થાંભલાની આડશ લઈ ચોવીશે મળવા માંડ્યો. ભગવાનને જુહાર્યા અને દેવોએ ચઢાવેલા ચોખામાંથી પાંચ-છ દાણા શ્રી જૈનસંઘના દર્શનાર્થે લઈ આવ્યા. આ દાણા બાર આચાર્ય જિનેશ્વરસૂરિ મહા વિદ્વાન હતા. આગમ વગેરેના Jain Education Intemational Page #195 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૦૯ વિષયમાં સર્વમાન્ય હતા. સુવિહિતમુનિ શિરોમણિ તરીકે પ્રસિદ્ધ સોરઠનાં દંડનાયક બન્યા. ત્યારે આચાર્યભગવંતની પ્રેરણાથી હતા. એમણે અનેક ગ્રંથો રચ્યા છે. એમાં ‘હરિભદ્ર અષ્ટકવૃત્તિ', ઘણાં ધર્મપ્રભાવક કાર્યો કર્યા. ‘પંચલિંગી પ્રકરણ” અને “લીલાવઈ કહા' વિશેષ પ્રસિદ્ધ થયા છે. આજ નામવાળા અને લગભગ એ જ અરસામાં થયેલા નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવસૂરિના પ્રતિબોધક ગુરુ હતા. બીજા આચાર્યદેવ શ્રી અભયદેવસૂરિ પણ મહાવિદ્વાન હતા. આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ વ્યાકરણનો ગ્રંથ બનાવ્યો તેમણે ૮૪ વાદીને જીત્યા હતા. પૂર્વકાળમાં રાજકુમાર હતા. તેથી હતો. આ બંને આચાર્યોનો પુરોહિત, યાજ્ઞિકો, શૈવાચાર્ય જ્ઞાનદેવ, તેઓ રાજર્ષિ તરીકે પ્રખ્યાત થયેલા. એવા મહાન તપસ્વી હતા રાજસભાઓ, ચૈત્યવાસી મુનિઓ વગેરે પર વિશિષ્ટ પ્રભાવ હતો. કે એમનાં ચરણ પખાળીને એ પાણી છાંટવાથી ભયંકર રોગો દૂર આ બંને આચાર્ય સંવત ૧૦૮૮માં આચાર્ય વર્ધમાનસૂરિની પાટે થઈ જતા હતા. એમના જ પટ્ટધર શિષ્ય આચાર્ય ધનેશ્વરસૂરિ આવ્યા. સંસારી અવસ્થામાં કનોજના રાજકુમાર ધન હતા. એમનો ઝેરી ફોલ્લાનો અસાધ્ય રોગ આ રાજર્ષિ આચાર્યભગવંતનાં ચરણ વાદ મહાર્ણવ ટીકાકાર, તર્કપંચાનન પખાળેલા પાણીના છંટકાવથી દૂર થયો. પછી એમની પાસે દીક્ષા આચાર્યદેવ શ્રી અભયદેવસૂરિ લઈ આચાર્ય ધનેશ્વરસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. (સં. ૧૦૭૨ થી સં. ૧૧૩૯) આ આચાર્ય અભયદેવસૂરિએ શ્રી સિદ્ધસેન દિવાકરધારાનગરી (માળવા)ના શેઠ મહીધર અને ધનદેવીના સૂરિના સન્મતિતર્ક પર ‘વાદ મહાર્ણવ’ નામની ટીકા રચી. પનોતા પુત્ર હતા. નામ અભયકુમાર હતું. પ્રાય: સંવત ૧૦૭૭ ત્યારથી તેઓ તર્કપંચાનન તરીકે પ્રસિદ્ધ થયા. વાદિવેતાલ શ્રી કે સં. ૧૦૮૦માં પૂજ્ય આચાર્ય જિનેશ્વરસૂરિ મહારાજ પાસે શાંતિસૂરિજી એમના વિદ્યાર્થી હતા. દીક્ષા લીધી. અલ્પકાળમાં જ સમસ્તશ્રુત પારગામી થયા અને આચાર્ય દ્રોણાચાર્ય ને આચાર્ય સૂરાચાર્ય સંઘમાં આગમના વાચનાદાતા બન્યા. એમને થયેલા કોઢ રોગના નિવારણનો ઉપાય ધરણેન્દ્રદેવે બતાવ્યો. એ ઉપાય મુજબ નાડોલના ચૌહાણ દ્રોણસિંહે નિવૃત્તિગચ્છમાં દીક્ષા થામણામાં ગુપ્તરૂપે રહેલા પ્રભુ પાર્શ્વનાથની “જયતિહુઅણ' લીધેલી અને શ્રી દ્રોણાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ ગુજરાતના નામના સ્તોત્રથી સ્તવના કરી. એથી અધિષ્ઠાયક દેવે પ્રસન્ન થઈ રાજા ભીમદેવ (સં. ૧૦૭૮ થી સં. ૧૧૨૦)ના મામા થતા પ્રભુ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ કરી. એ પાર્શ્વનાથ હતા. આ આચાર્યભગવંતને રાજવંશીય પુરુષો સાથે ઘનિષ્ટ ભગવાનના અભિષેક જળના છંટકાવથી આચાર્યભગવંતનો કોઢ સંબંધ હતો. એમના પરિચયમાં આવીને તેઓએ જીવદયામય રોગ મટ્યો. પછી એ પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય દેરાસર ધર્મ અપનાવ્યો હતો. આ આચાર્યભગવંત તપ-ત્યાગ-બ્રહ્મચર્ય નિર્માણ થયું ને થામણા તીર્થ હાલ સ્તંભન તીર્થ પ્રસિદ્ધ થયું. આ અને જ્ઞાનના દરિયા હતા. પૂ.આ.શ્રી અભયદેવસૂરિએ રચેલી આચાર્યભગવંત સળંગ આંબલ તપના ભીખતપસ્વી હતા. નવાંગટીકાનું સંશોધન એમણે કર્યું હતું. આ આચાર્યભગવંતે સં. ૧૧૪૯માં ઓઘનિર્યુક્તિ ગ્રંથની વૃત્તિરચના કરી હતી. એમના શાસનદેવોની સૂચનાથી અને સહાયથી આ સંસારી સંબંધે ભત્રીજા અને દીક્ષા જીવનના શિષ્ય સૂરાચાર્ય પણ આચાર્યભગવંતે શ્રી સુધર્માસ્વામી ગણધરે રચેલા સ્થાનાંગ વગેરે મહાવિદ્વાન હતા. ભોજરાજાના દૂતે શ્લોકમાં કરેલી રજૂઆતની સૂત્રો પર ટીકાઓ રચી. ત્યારથી જૈનશાસનમાં નવાંગી ટીકાકાર સામે ભીમ રાજાની વતી શ્રી સૂરાચાર્યે શ્લોકમાં જ એવો જવાબ તરીકે અનેરાં માન અને આદર પામ્યા છે. મોકલ્યો કે જેથી ભીમરાજા ખુશ થયા અને ભોજ રાજા દુઃખી. પ્રથમ બે આચારાંગ-સૂત્રકૃતાંગ પર ટીકા આ પૂર્વે જ આ સૂરાચાર્ય અત્યંત વિદ્વાન અને શાસ્ત્રપારગામી હતા. ચઉપન મહાપુરુષચરિયના રચયિતા શ્રી શીલાંકાચાર્યે રચી છે. ઉત્કૃષ્ટ વાચનાચાર્ય હતા. એમની ઇચ્છા પોતાની પાસે ભણનારા અંગસૂત્ર પર ન્યાયશૈલીથી ટીકા રચનારા શ્રી શીલાંકાચાર્ય પ્રથમ શિષ્યોને પણ ઉત્કૃષ્ટ જ્ઞાની બનાવવાની હતી. એના કારણે આચાર્ય હતા. શિષ્યોને ન આવડે ત્યારે ઓઘાની દાંડી મારતા. એમાં ઘણી શ્રી અભયદેવસૂરિએ ઘણા રાજાઓ અને શ્રાવકોને દાંડીઓ તૂટી એટલે લોખંડની દાંડી શ્રાવકો પાસે મંગાવી. અહિંસામય જૈન ધર્મમાં સ્થિર કર્યા. ધોળકાના જીણા શાહ આ દ્રોણાચાર્યને આ વાતની ખબર પડી ત્યારે દાંડી મંગાવવાનું આચાર્યભગવંતની કપાથી ધર્મ અને ધન બંને પામ્યા. પછી અટકાવી ઠપકો આપ્યો કે આવી દાંડી યમરાજાનું શસ્ત્ર ગણાય. Jain Education Intemational Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શિષ્યો તો ક્ષયોપશમ મુજબ ગ્રહણ કરે, તમને તમારી વિદ્વત્તાની ખુમારી હોય, તો ભોજરાજાના દરબારમાં વિજય મેળવીને આવો. સૂરાચાર્ય ગુરુમહારાજના આશીર્વાદ પામી ધારા નગરીમાં ગયા. ત્યાં આચાર્ય ચૂડ સરસ્વતીના ઉપાશ્રયમાં ઊતર્યા અને ધનપાળ કવિનો સાથ મેળવ્યો. ભોજ રાજાના દરબારમાં પ૦૦ પંડિતો સુરાચાર્યસામે વાદમાં ટકી શક્યા નહીં. ભોજરાજાને જુદા-જુદા ધર્મો શા માટે? એવી શંકાના સમાધાનમાં કહ્યું “જેમ એક નગરમાં જુદી જુદી સામગ્રી વેચતી દુકાનો હોય છે ને પ્રજામાંથી જેને જે જોઈતું હોય, તે તે દુકાનમાંથી ગ્રહણ કરે છે, તેમ જે વ્યક્તિને જેવા પ્રકારનો ધર્મ ગમતો હોય, એને એવા પ્રકારનો ધર્મ કરવાની સુગમતા રહે એ માટે જુદા જુદા ધર્મો છે” એમ કહી સમાધાન આપ્યું. પછી ભોજ રાજાએ પોતાના નગરના પંડિતોને હરાવી પોતાના રાજ્યનું અપમાન કર્યું એ મુદ્દાથી ક્રોધિત થઈ સૂરાચાર્યને મરાવવાનો ત્રાગડો રચ્યો, પણ આચાર્યભગવંત ધનપાળ કવિની સહાયથી ગુજરાત હેમખેમ આવી ગયા. તે વખતે સમસ્ત ગુજરાતે આનંદ મનાવ્યો. એમણે ‘શ્રી નેમિનાથ ચરિત્ર' અને ‘નાભેયનેમિદ્ધિસંધાન’કાવ્યની રચના કરી. છેલ્લે ૩૫ દિવસનું અનશન કરી સ્વર્ગે પહોંચ્યા. આચાર્ય દ્રોણાચાર્યનો કાળ સંવત ૧૦૬૦ થી ૧૧૪૫ અને સૂરાચાર્યનો કાળ ૧૦૭૦ થી સંવત ૧૧૫૦ સુધી મનાય છે. મહા મેધાવી, સમર્થ વ્યાખ્યાતા, રાજપૂજિત આચાર્યદેવ શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મ. બીજા યુગના ૧૮મા યુગપ્રધાન આચાર્ય : યુગપ્રધાનકાળ (વીર સંવત ૧૫૨૦ થી ૧૫૯૮) પ્રભુ મહાવીરસ્વામીના શાસનમાં ૨૦૦૪ યુગપ્રધાન આચાર્યભગવંતો થવાના છે, થયા છે, થશે. આ યુગપ્રધાન આચાર્યભગવંતોનો અલ્પાંશે તીર્થંકરતુલ્ય મહિમા હોય છે. આચાર્યદેવ શ્રીધર્મઘોષસૂરિ (જે ધર્મસૂરિ” તરીકે પણ ઓળખાતા હતા) છ ઘડીમાં (૧૪૪ મિનિટમાં) ૫૦૦ ગાથા ગોખી શકવા જેવી તીવ્ર મેધા-સ્મૃતિશક્તિ ધરાવતા હતા. તેથી જ ન્યાય, વ્યાકરણ, આગમ, પ્રકરણ ગ્રંથોના પ્રખર જ્ઞાતા અને ઉપદેશક હતા. આ આચાર્યભગવંતપર અંબિકાદેવી પ્રસન્ન હતી. નાગોર, શાકંભરી, અજમેર વગેરેના રાજાઓ આમના પરમ ઉપાસક હતા. આચાર્ય ભગવંતની પ્રેરણાથી અજમેરના રાજા For Private ચતુર્વિધ સંઘ વિશલદેવે જૈન ધર્મ સ્વીકારી પોતાના રાજ્યમાં તિથિઓના દિવસોમાં કતલ બંધ કરાવી અમારિપ્રવર્તન કરાવ્યું હતું. આ જ આચાર્ય ભગવંતની પ્રેરણાથી વિશલદેવ રાજાની માતા સુહવદેવીએ ૧૦૫ દેરાસરો બનાવ્યાં હતાં. જેમાં વિક્રમસંવત ૧૧૮૧ (અથવા ૧૧૯૧)માં પ્રગટેલા શ્રી લોધિ–ફળવૃદ્ધિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આજે પણ પ્રસિદ્ધ છે. આચાર્ય ભગવંતે ધમ્મકપદુમો (ધર્મકલ્પદ્રુમ) ગૃહિધર્મપરિગ્રહપ્રમાણ મંગલસ્તોત્ર, પાર્શ્વનાથ-સ્તોત્ર વગેરે ગ્રંથો રચ્યા છે. એમના ઉપદેશથી નાહર, સુરાણા વગેરે ૧૦૫ ઓસવાળ અને ૩૫ શ્રીમાળી નવાં જૈન ગોત્રોની સ્થાપના થઈ. એમણે આચાર્ય રત્નસિંહસૂરિ વગેરે વીસ શિષ્યોને આચાર્ય બનાવ્યા. સાધુઓના સંયમની સુરક્ષા માટે સોળ શ્રાવકોની શ્રમણોપાસકસમિતિ પણ બનાવેલી. શાકંભરીનગરના મહામાત્ય ધનદેવ પણ આચાર્યભગવંતના પરમ ભક્ત હતા. એમના નામથી એમનો ધર્મઘોષગચ્છ પ્રસિદ્ધ થયો. મહાન પ્રવચનકાર મલધારી આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજ આ આચાર્યદેવ કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજના સમકાલીન પણ ઉંમર અને પર્યાયથી એમના કરતાં મોટા હતા. આ આચાર્યભગવંતના ગુરુદેવ મલધારી આચાર્ય અભયદેવસૂરિ તરીકે (પૂર્વે વર્ણવેલા બંને આચાર્ય અભયદેવસૂરિથી જુદા) પ્રસિદ્ધ હતા. આ આચાર્ય અભયદેવસૂરિએ જ વિક્રમસંવત ૧૧૪૨ના મહા મહિને રવિવારે શિરપુર (મહારાષ્ટ્રઆકોલાપાસે)માં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. આચાર્ય અભયદેવસૂરિના ભક્તો તરીકે રણથંભોરના રાજા પૃથ્વીરાજ, ગ્વાલિયરના રાજા ભુવનપાળ, ચંદ્રવંશી રાજા એલક, સોરઠનો રાજા ખેંગાર વગેરે ગૌરવ અનુભવતા. સિદ્ધરાજ જયસિંહના મહામાત્ય સાંતુ પણ એમના ભક્ત હતા. આ આચાર્યભગવંત સંવત ૧૧૬૮માં પાટણમાં સ્વર્ગવાસી થયા. એમના શિષ્ય શ્રી મલધારી હેમચંદ્રાચાર્ય પૂર્વકાળમાં મહામાત્ય પ્રદ્યુમ્ન હતા. મોટી સંપત્તિ, રૂપાળી પત્નીઓ વગેરે છોડી-મંત્રીપદ છોડી દીક્ષા લીધી. ઉપરોક્ત આચાર્યદેવના શિષ્ય થયા. સ્વભાવથી જ શાંત, નમ્ર, વિનયવંત, સત્યપ્રિય અને ઉગ્ર તપસ્વી હતા. એમના વ્યાખ્યાનમાં મુખ્યતયા સિદ્ધર્ષિ ગણિકૃત Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૮૧ ઉપમિતિ ભવ પ્રપંચાકથા' ગ્રંથ વંચાતો. સિદ્ધરાજ જયસિંહ પણ 'બન્યા. શોભનમુનિ કાવ્યરચનામાં એટલા લીન થઈ જતા કે આ આચાર્યદેવને માન આપતા અને આ આચાર્યદેવની આજ્ઞા ગોચરી માટે જતા કોઈ પાત્રામાં પથ્થર મૂકી દે તો પણ ખબર મુજબ ઐસી દિવસ અમારિપ્રવર્તન કરાવેલું. ન પડે. એમણે ચોવીશ તીર્થકરોની યમકાલંકારમાં સંસ્કૃત ભવ્ય - આ આચાર્યદેવે ધંધુકા, સાચોર વગેરે ગામોમાં જૈનોને સ્તુતિઓ બનાવી છે. ધનપાળ કવિએ એનાપર ટીકા રચી છે. હેરાન કરતા અજૈનોને શાંત પાડ્યા. કનડગત દૂર કરાવેલી. ધનપાળ કવિના ઋષભદેવ પ્રબન્ધ સાંભળી ભોજરાજાએ જૈનોની રથયાત્રામાં જે વિનો નખાતાં હતાં. તે દૂર કરાવ્યાં. ઋષભની જગ્યાએ શિવ અને ભારતની જગ્યાએ ભોજ મૂકવાની રાજ્યના અમલદારોએ દેરાસરો પર કરરૂપે નાખેલા લાગો આ વિનંતી કરી. કવિએ ના પાડતાં ભોજે ગુસ્સાથી એ ગ્રન્થ આચાર્ય ભગવંતની પ્રેરણાથી બંધ થયા અને એ રૂપે ભેગી થયેલી સળગાવી નાખ્યો. ધનપાળની દીકરીને આખો ગ્રન્થ મોઢે યાદ રકમ પણ તે તે દેરાસરમાં પાછી અપાવી. હતો. તેથી ફરી રચના કરી એનું નામ તિલકમંજરી આપ્યું. આચાર્ય મહેન્દ્રસૂરિ ઘણી શાસનપ્રભાવના કરી સંવત ૧૦૯૦ આ આચાર્યભગવંતના ઉપદેશથી પાટણથી ગિરનાર અને પછી કાળધર્મ પામ્યા. શત્રુંજયના નીકળેલા છ'રી પાલિત સંઘને વંથલીમાં રાખેંગાર હેરાન કરવા માંગતો હતો ને સંપત્તિ લૂંટવા માંગતો હતો. એ ધનપાળ કવિએ શ્રી શાંતિસૂરિજીને વાદિવેતાળ”નું બિરુદ વખતે આચાર્યભગવંતે રાજમહેલમાં જઈ રાખેંગારને ઉપદેશ અપાવ્યું. શ્રી સૂરાચાર્ય પર આવેલી આપત્તિમાં એમને બચાવ્યા. આપી એની મતિ સુધારી. ચુસ્ત શ્રાવક તરીકે ભોજરાજા પાસે પણ ઘણાં જૈનધર્મ યોગ્ય આ આચાર્યભગવંતે વિશેષાવશ્યક સૂત્ર પર અઠ્ઠાવીશ કાર્યો કરાવ્યાં. પોતાની સ્પષ્ટવાતોથી ભોજરાજાનો કોપ પણ વહોર્યો. છેલ્લી અવસ્થામાં ધારા છોડી સાંચોર રહી હજાર શ્લોક પ્રમાણ ટીકા વગેરે લગભગ દસ ગ્રંથો રચ્યા છે. એમની ટીકાઓ અને ગ્રંથો સાધુઓમાં હજી વાચન માટે પ્રિય પ્રભુભક્તિમાં લીન બન્યા, પણ એકવાર ધારા નગરમાં આવેલા રહ્યાં છે. લગભગ લાખ શ્લોક પ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત રચના વાદીને હરાવવા ભોજરાજાએ અત્યંત આગ્રહપૂર્વક કહેવડાવ્યું એટલે ગયા. પંડિતને હરાવી, છતાં પંડિતને ઇનામ અપાવી પછી કરી છે. આચાર્ય મહેન્દ્રસૂરિ પાસે આવી સંલેખના કરી શુભધ્યાનથી છેવટે સાત દિવસનું અણશન કરી પાટણમાં કાળધર્મ દેવલોકમાં ગયા. આ ધનપાળકવિએ ‘પાઈયલચ્છી-નામ માલા', પામ્યા. શ્રી સિદ્ધરાજ જયસિંહ પણ એમની પાલખીમાં ક્ષણવાર ધનંજય કોશ', “તિલકમંજરી', ઉસભપંચાસિયા (ઋષભ માટે જોડાયેલા. વિક્રમની બારમી શતાબ્દીના આ એક પ્રભાવક પંચાશિકા) વગેરે ઘણા ગ્રંથો રચ્યા છે. કલિકાળ સર્વજ્ઞ આચાર્ય ગણાયા. હેમચંદ્રસૂરિ મહારાજે પણ એમની સ્તુતિઓ વગેરે વખાણી છે. આચાર્ય મહેન્દ્રસૂરિ, વાચનાચાર્ય જ્ઞાનના ઉપાસક અને ગ્રંથકાર શોભન મુનિ અને ધનપાળ કવિ આચાર્ય જિનપ્રભસૂરિ ચંદ્રગચ્છના આચાર્ય મહેન્દ્રસૂરિ પરમ વિદ્વાન અને જન્મ સ્થળ : ગોહીલવાડ ગોત્ર-તાંબી પિતા-રત્નપાળ, અમોઘ ઉપદેશભક્તિવાળા હતા. “અંગવિજા અને માતા–ખેતલદેવી, નામ : સુહડપાલ, આચાર્ય જિનસિંહસૂરિ ચૂડામણિશાસ્ત્રના જાણકાર હતા. ધારાનગરીના બ્રાહ્મણ પાસે સુહડપાલે બાળવયમાં દીક્ષા લીધી. સંવત ૧૩૨૬માં દીક્ષા સર્વદેવને એની વિનંતી પર એના ઘરે ક્યાં ધન દટાયું છે તે થઈ અને સંવત ૧૩૪૧માં તો આચાર્યપદે બિરાજમાન થયા. બતાવ્યું. બદલામાં સર્વદેવ બ્રાહ્મણે પોતાના નાના પુત્ર શોભનને આચાર્ય જિનપ્રભસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. એમણે સંવત આચાર્યભગવંતનો શિષ્ય બનાવ્યો. મોટો ધનપાળ તેથી ગુસ્સે થયો અને ભોજરાજાનો માનીતો કવિ હોવાથી ભોજરાજા દ્વારા ૧૩૪૯માં નાગેન્દ્રગચ્છીય શ્રીમલ્લિષેણસૂરિ પાસે અભ્યાસ કર્યો હતો અને સ્વાવાદ મંજરી' ગ્રંથની રચનામાં સહાય કરી હતી. જ ધારાનગરીમાં જૈન સાધુઓનો પ્રવેશ અટકાવ્યો. પછી આચાર્યભગવંત પાસે ભણી સર્વ શાસ્ત્ર વિશારદ બનેલા આ આચાર્યભગવંતને કુર્ચાલ સરસ્વતી’ અને ‘પ્રત્યક્ષ શોભનમુનિએ જ પોતાની વિદ્વત્તા અને જૈનધર્મની સચોટતા સરસ્વતી’ એમ બે બિરુદ મળ્યાં હતાં. સ્વયં ખરતરગચ્છના બતાવી ધનપાળને સુધાર્યો. પછી તો ધનપાળ કવિ ચુસ્ત જૈન હોવા છતાં તપાગચ્છ પ્રત્યે સ્નેહભાવ હતો. Jain Education Intemational Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ચતુર્વિધ સંઘ આ આચાર્યભગવંતે મલધારણગચ્છીય આચાર્ય કોઢ મટાડવા માટે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની આરાધના રાજશેખરસૂરિને ન્યાયકંદલીનો અભ્યાસ કરાવ્યો હતો. કરવાનું કહી, એ રોગ મટાડવામાં અને પછી એ રાજા દ્વારા આ આચાર્યભગવંતે દિલહીના બાદશાહ મહમ્મદ એ તીર્થના જીર્ણોદ્ધારમાં નિમિત્ત અને પ્રેરક બન્યા. દાનવીર તઘલખ (સં. ૧૩૮૨ થી ૧૪૦૭)ને પ્રતિબોધ પમાડ્યો હતો. જગડુશાને ત્રણ વર્ષીય દુકાળની વાત કરી અનાજ ભરી લઈ આચાર્યભગવંતે પદ્માવતી દેવીની વિશેષ આરાધના કરી, લોકોને મદદ કરવાની પ્રેરણા આ જ આચાર્યભગવંતે કરી હતી. પદ્માવતી દેવી પાસેથી વરદાન મેળવ્યું હતું. આના પ્રભાવે આચાર્ય ભગવંત સંવત ૧૩૦૨માં સ્વર્ગવાસી થયા. બાદશાહને ઘણા ચમત્કારો બતાવ્યા હતા. તેથી બાદશાહ પરમ પુણ્યપ્રભાવી, જિનાગમના પારગામી, મહાન વાદવિજેતા ભક્ત હતો અને આચાર્યભગવંતે બાદશાહ દ્વારા ઘણાં આચાર્ય વાદિદેવસૂરિ જીવદયાનાં અને ધર્મપ્રભાવનાનાં કાર્યો કરાવ્યાં હતાં. સંસારી નામ–પૂર્ણચંદ્ર, પિતા–વીરનાગ પોરવાળ, માતાઘણા મુસ્લિમ બાદશાહ શત્રુંજય પર પ્રતિમાઓ તોડવા જિનદેવી, ગામ-આબુ પાસે મંડાર, જન્મસંવત-મહાવદ છઠ્ઠ આવ્યા હતા. આ આચાર્યદેવના પ્રભાવથી મહંમદ તઘલખ ૧૧૪૩. શત્રુંજય પર જાત્રા કરવા આવ્યા હતા. આ મહાપુરુષ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ કલ્યાણનગરના દેરાસરની પ્રભુ મહાવીરસ્વામીની પ્રતિમા પૂર્ણ ચંદ્રને મોં વાટે પેટમાં પ્રવેશતો જોયેલો. તેથી નામ પૂર્ણચંદ્ર મુસલમાનોએ ઉઠાવી બાદશાહના મહેલના પગથિયાંમાં ગોઠવી રાખ્યું. દુકાળના કારણે મંડાર છોડી ભરુચ ગયેલા વીરનાગને દીધેલી. આ આચાર્યના ઉપદેશની મહમદ તઘલખે એ પ્રતિમા ત્યાં પૂ.આ. મુનિચંદ્ર સુ.મ.નો વિશેષ અનુગ્રહ મળ્યો. ગરીબીના પાછી આપી. એ પ્રતિમાની પુન:પ્રતિષ્ઠા થઈ. બાદશાહે પૂજા કારણે આઠ વર્ષે પૂર્ણચંદ્ર મસાલાની ફેરી કરતા એક શેઠને ઘરે માટે બે ગામ પણ ભેટ આપ્યાં. બહાર ઉકરડામાં પડેલું ધન જોઈ શેઠને ધનને ઉકરડામાં - આ આચાર્યભગવંતે ખંડેલવાળોને પણ જૈન બનાવ્યા નાખવાનું કારણ પૂછ્યું. શેઠે તો કોલસા મારી નાખ્યું હતું, પણ હતા, અને એમનો કલાલનો ધંધો બંધ કરાવ્યો હતો. આની વાત સાંભળી શેઠે આને ભાગ્યશાળી જાણી આની પાસે બધા કોલસા ધીમે ધીમે ઉપડાવી ઘેર મુકાવ્યા તો એ બધા પાછા આ આચાર્યભગવંતનો નિયમ હતો કે રોજ ઓછામાં મૂળ સ્વરૂપને સૌનૈયા સ્વરૂપને પામી ગયા. શેઠે બાળકને એક ઓછી પાંચ નવી ગાથા બનાવ્યા પછી જ આહાર લેવો. તેથી સોનામહોર ઈનામમાં આપી. આચાર્યભગવંતે આ વૃત્તાંત જાણી એમણે રચેલા ઘણા ગ્રંથો અને સ્તોત્રો મળે છે. જેમાં વિવિધ વીરનાગને સમજાવી આ પૂર્ણચંદ્રને દીક્ષા આપી. આમ સંવત તીર્થકલ્પ', “ઉવસગ્ગહર વૃત્તિ', ‘અજિત-શાંતિવૃત્તિ', ૧૧૫૨માં દીક્ષા આપી. તે વખતે નામ મુનિ રામચંદ્ર રાખ્યું. આ પંચપરમેષ્ઠિસ્તવ' વગેરે ગ્રંથો મુખ્ય છે. એવી વાત પણ આવે મુનિવરે ટૂંકા ગાળામાં જ વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત, આગમ છે કે એમને તપાગચ્છીય આચાર્ય શ્રી સોમતિલકસૂરિને પોતે વગેરે અંગે પ્રકાર્ડ જ્ઞાન મેળવ્યું ને ઠેર ઠેર જૈન મતના વિરોધી રચેલાં નવસો સ્તોત્રો સમર્પણ કર્યા. (સિદ્ધાંતસ્તવન–પં. પંડિતોને હરાવી વાદી તરીકેની ઉપમા મેળવી. આદિગુપ્ત) સ્વાદુવાદના કારણે દુર્જય બનેલા જૈન સિદ્ધાંતો આ એમની પાટપરંપરામાં થયેલા આચાર્ય ચારિત્રવર્ધનસૂરિએ પૂજ્યશ્રીને પામી અજેય બની ગયા. સંવત ૧૧૭૪માં ગુરુદેવે પણ “મેઘદૂત ટીકા', “કુમારસંભવ ટીકા', “રઘુવંશ ટીકા', આચાર્યપદ આપ્યું. ત્યારથી તેઓ વાદિદેવસૂરિ તરીકે પ્રસિદ્ધ ‘સિન્દુર પ્રકર ટીકા” વગેરે ઘણા ગ્રંથો રચ્યા છે. એમનો કાળ થયા. આ આચાર્યભગવંતના પરિવારમાંથી ય માતા-પિતા-ભાઈ પંદરમી સદીના ઉત્તરાર્ધથી સોળમી સદીના પ્રારંભનો ગણાય છે. વગેરે ઘણા એ દીક્ષા લીધી હતી. ઉદયન શેઠને શાસનદેવીએ આચાર્ય પરમદેવસૂરિ અટ્ટમતપથી પ્રસન્ન થઈ દર્શન આપ્યાં અને કહ્યું. “આ વાદિદેવસૂરિ યુગપ્રધાન આચાર્ય છે માટે એમના હાથે આ આચાર્યદેવ પરમ તપસ્વી હતા. વર્ધમાનતપની સો શ્રી સીમંધરસ્વામીની પ્રતિષ્ઠા કરાવજે.” આમ ધોળકામાં ઓળી કરી હતી. શંખેશ્વર તીર્થમાં સાત યક્ષોને પ્રતિબોધ પમાડી સં. ૧૧૭૫માં આચાર્યભગવંતે એ પ્રતિષ્ઠા કરી ને તે દેરાસર સંઘને અનુકૂળ કરાવ્યા હતા. ઝીંઝુવાડાના રાજા દુર્જનશલ્યને ઉદાવસહી તરીકે પ્રસિદ્ધ થયું. Jain Education Intemational Page #199 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા આ આચાર્યભગવંતના ચરણકમળને પખાળીને છાંટેલા પાણીથી મહેતા અંબાપ્રસાદને ચડેલું સાપનું ઝેર ઊતરી ગયું હતું. આબુમાં અંબિકાદેવીએ પ્રત્યક્ષ થઈ આ આચાર્યને પાટણ એમના ગુરુદેવશ્રી મુનિચંદ્રસૂરિ પાસે જવા કહ્યું, કેમ કે ગુરુદેવનું આયુષ્ય આઠ મહીના જ બાકી હતું. ખરેખર એમ કરવાથી ગુરુદેવના સ્વર્ગવાસ વખતે તે પોતે હાજર રહી શક્યા. આ આચાર્યભગવંતે સિદ્ધરાજની સભામાં દેવબોધિ નામના બ્રાહ્મણ પંડિતે શ્લોક રૂપે મૂકેલી સમસ્યાનું સમાધાન આપ્યું હતું. કુમુદચંદ્ર નામના દિગંબરાચાર્યે શ્વેતામ્બર સાધ્વી સરસ્વતી શ્રીજીની કદર્થના કરી ત્યારે એ સાધ્વીની પ્રેરણાથી વાદિદેવસૂરિએ પાટણની સભામાં આ દિગંબરાચાર્ય સાથે વાદ યોજ્યો. એ વખતે બાળવયમાં રહેલા કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ વગેરેના સાથથી શ્રીશાંતિસૂરિ રચિત ઉત્તરાધ્યયન પરની પાઈય ટીકાના આધારે આ આચાર્યભગવંતે એ દિગંબર વાદીને હરાવ્યા. તેથી શ્વેતામ્બરોનો મત ઊભો રહ્યો ને ગુજરાતમાંથી દિગંબરો નીકળી ગયા. રાજાએ આચાર્યભગવંતને એક લાખ દ્રવ્ય વગેરે તુષ્ટિદાનની જાહેરાત કરી. પણ આચાર્યભગવંતે નિઃસ્પૃહતાને શોભાવતાં એનો નિષેધ કર્યો. પછી એ દ્રવ્યમાં ઉમેરો કરી રાજાએ રાજવિહારનામનું ઋષભદેવનું દેરાસર નિર્માણ કરાવ્યું. આચાર્યભગવંતે પ્રતિષ્ઠા કરી. ઠેર ઠેર ઘણા શ્રાવકોએ આ આચાર્યભગવંતના હાથે ઘણાં દેરાસરોમાં ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. આ આચાર્યદેવની પ્રેરણાથી શાંતનું મંત્રીએ પોતાના માટે બનાવેલો પ્રાસાદ ઉપાશ્રય તરીકે સંઘને અર્પણ કર્યો. આ આચાર્યભગવંતની પ્રેરણાથી સાડા ત્રણ લાખ નવા જૈનો થયા. રાજાઓ, મંત્રીઓ અને ધનાઢ્ય શ્રાવકો પણ આમના ભક્ત હતા ને આમની પ્રેરણાથી જ જૈનધર્મ પામ્યા હતા. આ આચાર્યદેવે ઘણા ગ્રંથો રચ્યા છે. એમાં પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર' નામનો સૂત્રાત્મક ન્યાયગ્રંથ અને તેનાપર ‘સ્યાદ્વાદ રત્નાકર’ (૮૪ હજાર શ્લોક પ્રમાણ) ટીકા અત્યંત પ્રસિદ્ધ છે. એમના પછી થયેલા જૈનાચાર્યો એમની અનેક રીતે પ્રશસ્તિઓ ગાઈ પોતાની સરસ્વતીને સાર્થક કરે છે. આ આચાર્યભગવંત સંવત ૧૨૨૬માં શ્રાવણ વદ સાતમે કાળધર્મ પામી દેવલોકમાં સિધાવ્યા. એમની પાટે આચાર્ય ભદ્રેશ્વરસૂરિજી આવ્યા. આ આચાર્યભગવંતના ભાઈ વિજયે પણ દીક્ષા લીધેલી. તેઓ આચાર્ય વિજયસેનસૂરિ તરીકે પ્રસિદ્ધ થયેલા. For Private ૧૮૩ વિશિષ્ટ કાવ્યકાર, પ્રબંધક અને નાટ્યરચનાકાર આચાર્ય રામચંદ્રસૂરિ કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ જૈનશાસન જ નહીં, બલ્કે ગુર્જરદેશરૂપી આકાશમાં સૂર્યસમાન હોવાથી આજે પણ જગપ્રસિદ્ધ છે. એમના વિષયમાં જૈનેતર વિદ્વાનોએ પણ ઘણો પ્રકાશ પાથર્યો છે. તેથી એમની વિગત અહીં નહીં લેતાં એમના પટ્ટધર આચાર્ય રામચંદ્રસૂરિની વાત જણાવીએ છીએ. સિદ્ધારાજ જયસિંહને જ્યારે કલિકાળસર્વજ્ઞ સૂરિદેવ દ્વારા જાણવા મળ્યું કે મારા પછી રાજગાદીએ મારો પુત્ર નહીં, પણ કુમારપાળ આવશે અને પોતાને પુત્ર નહીં થાય, ત્યારે ખૂબ આઘાત લાગેલો. એમણે એક વાર આ સૂરિદેવને પૂછ્યું–“આપ તો સર્વજ્ઞતુલ્ય છો, પણ આપની પાટે કોણ એવો સમર્થ શિષ્ય આવશે?” ત્યારે સૂરિદેવે કહ્યું-“આ રામચંદ્રસૂરિ મારો સમર્થ અને ગુણવાન શિષ્ય છે. એ મારી પાટે આવશે.’ સિદ્ધરાજ પણ આચાર્ય રામચંદ્રસૂરિની કવિતા પ્રતિભાથી પ્રસન્ન હતા ને તેથી એમને ‘કવિકટારમલ્લ’ બિરુદ આપેલું. પાછળથી આંખનું તેજ ગુમાવી બેઠેલા આચાર્ય ભગવંતની આંતર કલ્પનાદૃષ્ટિ ખૂબ જ સતેજ હતી. આ આચાર્યદેવે દ્રવ્યાલંકાર' નામનો જીવ વગેરે પર પ્રકાશ પાડતો ગ્રંથ લખ્યો છે પણ એમની શક્તિનો ખરો ચમત્કાર એમણે રચેલા ‘સત્યહરિશ્ચંદ્ર' વગેરે નાટકોમાં દેખાય છે. એમણે ‘ઋષભ દ્વાત્રિંશિકા’ વગેરે ઘણી પ્રભુભક્તિની સ્તુતિઓ પણ રચી છે. હાલ તેમની કૃતિઓમાંથી ૩૩ કૃતિઓ સાક્ષાત કે નામથી મળે છે. કુમારપાળ રાજાની સભામાં પંડિતો અટપટી સમસ્યાઓ બનાવીને લાવતા ત્યારે આ આચાર્યદેવ પોતાની પ્રતિભાથી સહજ રીતે એ બધાનાં સમાધાન બતાવતા. કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિમહારાજે આચાર્ય રામચંદ્રસૂરિને સ્પષ્ટ આજ્ઞા કરી હતી કે મારા કુશિષ્ય બાલચંદ્રને આચાર્યપદવી આપીશ નહીં. સૂરિદેવ અને કુમારપાળના સ્વર્ગવાસ પછી રાજા બનેલા અજયપાળે આ બાલચંદ્રની ચઢવણીથી રામચંદ્રસૂરિને રાજાજ્ઞા ફરમાવી કે કાં બાલચંદ્રને આચાર્યપદ આપો, કાં આ અત્યંત તપાવલી તાંબાની પાટ પર સૂઈ જઈ દેહત્યાગ કરો, ત્યારે ગુર્વાશાના પાન ખાતર આચાર્ય રામચંદ્રસૂરિએ ‘સૂર્યનો પણ અસ્ત થાય છે' એમ કહી સહર્ષ મોત સ્વીકારી લીધું, પણ ગુર્વાશાનો ભંગ કર્યો નહીં. ધન્ય છે આવા મહાન ગુરુ ભગવંતને વફાદાર આચાર્યદેવને Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ વડગચ્છ પરંપરાના શતાર્થ' કાવ્યના રચયિતા અને સમર્થ ગ્રંથકાર આચાર્ય સોમપ્રભસૂરિ પ્રભુ વીરની પાટ-પરંપરામાં ૪૩મી પાટે આચાર્ય સોમપ્રભસૂરિ આવ્યા. તેઓ શ્રી વિજયસિંહસૂરિના પટ્ટધર હતા. તેઓ જિનદેવ પોરવાળના પુત્ર હતા. સ્વયં શીઘ્રકવિ હતા. એમના ‘સિંદૂર પ્રકર’ ઉપદેશાત્મક સો શ્લોકમય ગ્રંથ જૈનસંઘમાં વારંવાર પઠનીય-ગોખવાલાયક ગણાયો છે. આના પર ટીકા વગેરે પણ ઘણાં રચાયાં છે. આ ઉપરાંત ‘સુમતિનાહ ચરિય’ અને ‘શૃંગાર-વૈરાગ્યતરંગિણી’ (દ્વિઅર્થી) ગ્રંથ પણ રચ્યા છે. કુમારપાળ રાજાના જીવનચરિત્ર અંગે એમણે રચેલો‘કુમારપાલ પડિબોહો’ ગ્રંથ અત્યંત પ્રમાણભૂત ગણાય છે (રચના સંવત ૧૨૪૧) આ આચાર્યદેવ સંવત ૧૨૮૪માં સવર્ગવાસી થયા. આચાર્ય બાલચંદ્રસૂરિ ગામ : મોઢેરા, પિતા : દારાદેવ. નામના મોઢ વણિક, માતા : વીજળી, સંસારી નામ : મુંજાલ. રાજગચ્છ-દેવેન્દ્રશાખામાં આવેલા આચાર્ય હરિભદ્રસૂરિના ઉપદેશથી તેઓ વૈરાગ્ય પામી બાલ્યવયે જ દીક્ષા લીધી. આ બાલચંદ્ર મુનિ તીવ્ર મેધા-શક્તિવાળા હતા. એમના પર સરસ્વતી દેવી પ્રસન્ન થયેલી ને વરદાન આપ્યું હતું કે “તમે કવિ કાલિદાસ જેવી કૃતિઓ રચી શકશો.” આમની આચાર્યપદવીના મહોત્સવમાં મંત્રી વસ્તુપાળે સારા એવા રૂપિયા વાપર્યા હતા. વસ્તુપાળ આમની પ્રતિભા અને કવિતા-શક્તિથી પ્રસન્ન હતા. પંડિતોમાં વસ્તુપાળ વસંતપાળ તરીકે ઓળખાતા હતા. તેથી આ આચાર્યભગવંતે વસ્તુપાળના અને પોતાના જીવનને ગૂંથી ‘વસંતવિલાસ' મહાકાવ્યની રચના સંવત ૧૨૮૯માં કરી. એમનું ‘કરુણા વજ્રાયુધ' નાટક જાહેરમાં ભજવાતું. આ આચાર્યભગવંતે ‘વિવેકમંજરી’ પર ટીકા રચી છે. વસ્તુપાળ તેજપાળ આ આચાર્યભગવંતને બહુ માનતા હતા. આચાર્ય રત્નશેખરસૂરિ મહારાજ જન્મ : સંવત ૧૩૭૨, દીક્ષા : સં. ૧૩૮૫, આચાર્યપદ : સં. ૧૪૦૦, કાળધર્મ : સં. ૧૪૨૮ પછી. આ આચાર્યભગવંત મહાજ્ઞાની હતા. તેથી એમને For Private ચતુર્વિધ સંઘ ‘મિથ્યાંધકારનભોમણિ’ (મિથ્યાત્વરૂપઅંધકારનો નાશ કરવા માટે સૂર્ય સમાન) એવું બિરુદ મળ્યું હતું. આ આચાર્યભગવંતે રચેલા ‘ગુણસ્થાનક્રમારોહ’, ‘સિરિ સિરિવાલ કહા' (શ્રીપાળ કથા) ‘સંબોધસિત્તરી’, ‘દિનશુદ્ધિ દીપિકા’ અને ‘શ્રાદ્ધવિધિ પ્રકરણ’ આ ગ્રંથો તો જૈન સંઘમાં અત્યંત લોકપ્રિય થયા છે. સંવત ૧૪૦૭માં ફિરોજશાહ તઘલખ આ આચાર્યદેવના ઉપદેશથી ઘણો બોધ પામ્યા અને વિવિધ ફરમાનો લખી આપ્યાં. આ આચાર્યદેવના ઉપદેશથી ૧૦૦૦ ઘરો જૈન થયાં. આચાર્ય કલ્યાણસાગરસૂરિ જન્મ સ્થળ : લોલાડા, તિથિ : સંવત ૧૬૩૩ અષાઢ શુદ બીજ, ગોત્ર : શ્રીમાળી, પિતા : નાનિગ, માતા : નાગિલા, પોતાનું નામ : કોડિનકુમાર. પાંચ વર્ષની ઉંમરે આ બાળક અંચલગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી ધર્મમૂર્તિના ખોળામાં બેસી એમની મુહપત્તીથી રમતો હતો. તેથી પિતાએ બાળક આચાર્યભગવંતને સોંપ્યો. એમની દીક્ષા સંવત ૧૬૪૨ના અક્ષયતૃતીયાના દિવસે ધોળકામાં થઈ. સંવત ૧૬૪૯માં આચાર્ય થયા અને સંવત ૧૬૬૯માં યુગ પ્રધાનપદ અપાયું. શ્રી શત્રુંજય તીર્થપર શ્રી શ્રેયાંસનાથ અને શ્રી શાંતિનાથ આ બે દેરાસરો એમની પ્રેરણાથી અને એમની નિશ્રામાં વર્ધમાન પદમશીએ બનાવ્યાં તથા એમની નિશ્રામાં સંઘ પણ કાઢ્યો. એમની પ્રેરણાથી જામનગરમાં પણ દેરાસર વગેરે થયાં. આગ્રામાં કુંરપાળ-સોનપાલ લોઢાએ સંવત ૧૬૭૧માં બે દેરાસરોના પ્રતિષ્ઠા અને ૪૫૦ પ્રતિમાઓની અંજનશલાકા કરાવી ત્યારે જહાંગીર એ તોડવા આવ્યા હતા, પણ આચાર્યભગવંતના પ્રભાવથી પ્રતિમાઓમાંથી ધર્મલાભ વગેરે શબ્દો નીકળવાથી જહાંગીર એ કાર્યથી અટક્યા અને પ્રસન્ન થયા. આ આચાર્યદેવે ભૂજના ભારમલ્લનો રોગ મટાડ્યો. તેથી આ રાજાએ માંસાહાર છોડ્યો અને દેરાસર બનાવ્યું અને પર્યુષણના આઠ દિવસ માટે કાયમ માટે અમારિપ્રવર્તન કરાવ્યું. આ આચાર્યભગવંતે ‘શ્રી શાંતિનાથ ચરિત્ર' વગેરે ગ્રંથોની રચના કરી છે. તેમના પરિવારમાં ૧૧ ઉપાધ્યાયો, ૧૧૩ સાધુઓ અને ૨૨૮ સાધ્વીઓ હતાં. તેઓ સંવત ૧૭૧૮માં અક્ષયતૃતીયાના દિવસે જ ભૂજમાં સ્વર્ગવાસી થયા. (સંદર્ભગ્રંથો : પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, ઉપદેશતરંગિણી, જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ૧ અને ૨) Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. ૧૮૫ તેજપુંજ લપસ્વીઓ ૬. ઉપાધ્યાયશ્રી ભુવનચંદ્રજી મહારાજ જૈનધર્મની ઐતિહાસિક સૃષ્ટિ તરફ નજર નાખતા જ થયેલા તપસ્વીઓ, ત્યાગીઓ અને તેજસ્વીઓથી તરબતર ભૂતકાળ ભાસે છે. જૈનધર્મમાં જે પ્રમાણે તપની વ્યાખ્યાનું ઊંડાણમાં ખેડાણ છે' તેવું સપનું વિશ્લેષણ તો દુનિયાના કોઈ ધર્મમાં નથી જોવા મળતું. જૈનશાસનનાં તેજપુંજ તપસ્વીઓ ઉપરની આ લેખમાળા રજૂ કરનાર શ્રત અને સાધનાના સમર્પિત સાધક મુનિરાજ શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબ જિનશાસનના એક પ્રતિભાશાળી શ્રમણભગવંત છે. જન્મભૂમિ બિદડા-કચ્છ પુણ્યશાળી પિતાશ્રી પદમશીભાઈ નરશી દેઢિયા અને કેશરબાઈ માતાના કુલદીપક છ ભાઈઓમાં સૌથી નાના નામ ધીરજલાલ. જન્મ સં. ૨૦૧૦ જેઠ વદ ૧, તા. ૧૮ જૂન ૧૯૫૪. લઘુવયમાં માતા અનંતની યાત્રાએ ચાલી નીકળ્યાં. સ્કૂલનું ભણતર શક્ય ન બન્યું. પિતાશ્રી બાળકોને લઈને મુંબઈથી કચ્છમાં આવ્યા. પ. પૂ. મંડલાચાર્ય ગણિવર શ્રી કુશલચંદ્રજી મ.સા.ના સંતાનીય પ. પૂ. શાંતમૂર્તિ પ્રીતિચંદ્રજી મ.સા. એ સમયે કચ્છમાં વિચરતા હતા. ધીરજલાલે બે-ત્રણ વર્ષ પૂ. ગુરુમહારાજની સાથે રહીને અભ્યાસ કર્યો અને રાજનગર-અમદાવાદ શહેરમાં સં. ૨૦૨૨માં મહા સુદ ત્રીજના શુભદિવસે આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મ.સા. જેવા મહાપુરુષના હાથે દીક્ષા પ્રદાનવિધિ થઈ. “ભુવનચંદ્રજી' નામ અપાયું. ગુરુમહારાજે બાલમુનિની તીવ્રસ્મરણશક્તિ અને ગ્રહણશક્તિ જોઈ લીધી, એટલે અધ્યયન માટે પંડિત રાખી વ્યાકરણ આદિનો અભ્યાસ શરૂ કરાવ્યો, પણ ત્રણ વર્ષ પછી ગુરુમહારાજે ચિરવિદાય લીધી. ત્યારે મહારાજ સાહેબની ઉંમર પંદર વર્ષની હતી. પૂજ્યશ્રીના સંસારપક્ષે મોટાભાઈ મોરારજીભાઈ વૈરાગી બની લઘુબંધુના શિષ્ય બન્યા. “મનોજ્ઞચંદ્રજી' નામ રાખવામાં આવ્યું. બંધુબેલડી સંઘ તથા સ્થવિર સાધ્વીજી મહારાજોની સ્નેહભાજન બની. પૂજ્યશ્રીને પ. પૂ. અધ્યાત્મપ્રેમી અમરેન્દ્રવિજયજી મ.સા.નો પ્રથમ પરિચય ભદ્રેશ્વર તીર્થમાં સં. ૨૦૩૧માં થયો અને બંનેની વચ્ચે ઊંડો ધર્મસંબંધ રચાયો. પૂ. ભુવનચંદ્રજી મ.સા. અધ્યાત્મ ક્ષેત્રે પૂ. અમરેન્દ્રવિજયજી મહારાજને પોતાના ગુરુ માને છે. ઇગતપુરીમાં પૂ. અમરેન્દ્રવિજયજી મ.સા. સાથે ધ્યાનશિબિરો કરી, દેવલાલીમાં ચોમાસાં કર્યા. વિપશ્યના એ સાક્ષીભાવ, સમભાવ, મનોગુપ્તિ-વચનગુપ્તિ-કાયગુપ્તિની સાધના છે. પૂ. મહારાજ સાહેબ આ સાધના–પ્રક્રિયાને જૈન સાધકો માટે ખૂબ ઉપયોગી અને ઉપાદેય માને છે. - પ્રાચીન સાહિત્યનું સંશોધન એ મહારાજ સાહેબનો મુખ્ય રસનો વિષય છે. અત્યાર સુધીમાં તેમણે ચાલીસ હજારથી વધારે પુસ્તકો-પોથીઓ વાંચ્યાં છે. અનેક જ્ઞાનભંડારો વ્યવસ્થિત કર્યા છે. વિચારમાં વિશદતા, મૌલિકતા, અધ્યાત્મ અને સમન્વયેષ્ટિ સ્પષ્ટ તરવરે છે. પૂજ્યશ્રીમાં લેખનશકિત, કવિત્વશક્તિ અને વકતૃત્વશક્તિનો ત્રિવેણી સંગમ અદ્ભુત છે. લેખનમાં ભાવસભર ચિંતન અને અધ્યાત્મરસ વાચકને આકર્ષે છે. Jain Education Intemational Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ચતુર્વિધ સંઘ પૂજ્યશ્રી ગુજરાતી, કચ્છી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, જૂની ગુજરાતી, અર્ધમાગધી આદિ ભાષાઓ પર સારું પ્રભુત્વ ધરાવે છે. પૂજ્યશ્રીની જ્ઞાનારાધના અસાધારણ છે. ૧૮ વર્ષની ઉંમરે શ્રી હરિભદ્રસૂરિકૃત “અનેકાંતવાદ-પ્રવેશ' ગ્રંથ પર ગુજરાતી વિવેચન લખેલું ત્યારથી તેમની કલમ ચાલતી જ રહી છે. લોકભોગ્ય અને વિદ્રહ્મોગ્ય–બંને પ્રકારનું સાહિત્ય તેમના હાથે સર્જાયું છે. તેમની કલમ વિવિધ વિષયોમાં ગતિ કરી શકે છે અને તેમની મેધા કોઈપણ વિષયમાં તરત ઊંડી ઊતરીને મર્મ પકડી શકે છે. મધ્યકાલીન ગુજરાતી ભાષા પર તેમનો સારો અધિકાર છે. એ સિદ્ધસેન દિવાકરજીની રચેલી ધાત્રિશત્ વાર્નાિશિકા' ગ્રંથમાંથી ચૂંટી કાઢેલા ૧૦૦ શ્લોકો પર પૂજ્યશ્રીએ કરેલું વિવરણ વિદ્વજગતમાં આવકાર પામ્યું છે. “સમણસુત્ત'નો ગુજરાતી અનુવાદ 2]\L\ તેઓશ્રીએ કર્યો. તેની બે આવૃત્તિઓ છપાઈ–એમાં જ પુસ્તકની ઉપયોગિતાનો નિર્દેશ મળી જાય છે. પૂજ્યશ્રી દ્વારા સર્જાયેલા સાહિત્યની યાદી ખાસી લાંબી છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી અને ગુલાબ દેઢિયાના તંત્રી પદે “સંકલ્પ' નામે એક માસિક છ વર્ષ સુધી નિયમિત પ્રગટ થયું હતું અને જૈન-જૈનેતર વિચારશીલ વર્ગમાં આદરપાત્ર બન્યું હતું. સાહિત્ય અને સાધનામાં સવિશેષ વે છે તેમ છતાં સંઘ-સમાજ પ્રત્યેની જવાબદારી પરી સજ્જતાથી નિભાવે છે. પૂજ્યશ્રીની નિશ્રામાં સં. ૨૦૬૦ કા.વ. ૭ના મોટીખાખર તીર્થથી તેરા તીર્થ સુધીનો કચ્છની પંચતીર્થનો ૧૫ દિવસીય છ'રીપાલિત સંઘ નીકળ્યો. ટુન્ડાના દેરાસરનો જીર્ણોદ્ધાર, કોડાયના સદાગમ ટ્રસ્ટના જ્ઞાનમંદિરનો જીર્ણોદ્ધાર, ભદ્રેશ્વરના ગુરુમંદિરનું નિર્માણ, નાની ખાખરમાં નૂતન જ્ઞાનમંદિર, ખંભાત-વીરમગામ-ક્રોડાયના હસ્તલિખિત ભંડારોનો ઉદ્ધાર આદિ શાસન સંબંધી કાર્યો માટે તેઓ સમય-શક્તિનો ભોગ આપતા રહે છે. વસઈ (વિરાર)માં પાર્થચંદ્ર ચ્છનો ઉપાશ્રય સ્થપાયો. તેમાં તેઓશ્રીની પ્રેરણા તથા પૂ. શ્રી મનોશચંદ્રજી મ.સા.ના પુરુષાર્થનો મુખ્ય ફાળો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી “કચ્છ પ્રદેશ પાર્થચંદ્રગચ્છ સમિતિનું નિર્માણ થયું છે. જેથી સંઘનું કાર્ય વ્યવસ્થિત ચા રહે છે. વળી દેશલપુર ગામે પૂજ્યશ્રીની પ્રેરણાથી “ધર્માલયમ્' નામની સંસ્થા આકાર પામી રહી છે. આ સંસ્થાના ઉપક્રમે બાળકો માટે “સંસ્કાર શિબિરો યોજાય છે, જે ઉત્તરોત્તર લોકપ્રિય બની રહી છે. પૂજ્યશ્રીએ ગયા વર્ષે ઉપાધ્યાયપદ પ્રાપ્ત કર્યું છે. પૂજ્યશ્રી નિરામય શતાયુ પ્રાપ્ત કરે, સંઘ તેમજ શાસનમાં મહાનશ્રેષ્ઠ કાર્યો એમના વરદ હસ્તે સંપન્ન થાય, સ્વ સાથે પરનું શ્રેય સાધે એ જ શુભેચ્છા સહ પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદન! – સંપાદક અધ્યાત્મક્ષેત્રે આત્મશુદ્ધિના એક સાધન તરીકે તપ સર્વસ્વીકૃત છે. જૈન પરંપરાએ તપને બાહ્ય અને આત્યંતર એવા બે વિભાગમાં વહેંચીને એક પ્રયોગાત્મક વિધિ રૂપે તપનો ઉપયોગ કર્યો છે. અનશન, ઉરોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, સંલીનતા–એવા છ પ્રકાર બાહ્ય તપના છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ-આ આત્યંતર તપના પ્રકાર છે. આત્યંતર તપ મુખ્ય છે, પરંતુ બાહ્ય તપ તેમાં સહાયક બને છે. જેની સાધનામાર્ગમાં મનોવિજય માટે શરીરવિજય પણ આવશ્યક અને ઉપકારક ગણાય છે. શરીરના દોષોને જીતવા માટે બાહ્ય તપની અને મનના દોષને જીતવા માટે આત્યંતર તપની જરૂર પડે છે. રસાયણશાસ્ત્રમાં ‘તાપ” (અગ્નિ)નું જેવું સ્થાન છે તેવું જ સ્થાન અધ્યાત્મક્ષેત્રમાં તપનું છે. માનવશરીરમાં કેટલી શક્તિ છે, માનવી કેટલા બધા ઓછા આહારથી ચલાવી શકે છે, શરીરની ક્રિયાઓને રાસાયણિક રીતે કેટલી હદે બદલી શકાય છે વગેરે તથ્યો મહાન તપસ્વીઓનાં જીવનમાંથી જાણી શકાય છે. જૈન મુનિઓનો તપ કોરો તપ નથી હોતો. તપની સાથે ભક્તિ, સ્વાધ્યાય, સેવા વગેરે. Jain Education Intemational Page #203 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ધર્મો જોડાયેલા જ હોય. ભિક્ષાટન, પાદવિહાર, આવશ્યક ક્રિયા, પ્રવચન આદિ નિયમોનો પણ નિર્વાહ તેમણે કરવાનો હોય છે. આથી તપની કઠિનતા વધી જાય છે. શ્રમણ ભગવાન મહાવીરે સાડા બાર વર્ષના સાધનાકાળ દરમ્યાન કરેલા તપનું રોમાંચક વર્ણન મળે છે. ભ. મહાવીરના પટ્ટશિષ્ય શ્રી ગૌતમસ્વામી હંમેશાં છટ્ટના પારણે છટ્ટ (બે ઉપવાસ) કરતા. ધન્ના, કાકંદી, પ્રસન્નચંદ્રરાજર્ષિ, અવંતી સુકુમાલ, ખંધક મુનિ જેવાં અનેક તપસ્વી મહામુનિઓનાં નામ જૈન ઇતિહાસનાં પાને પાને પથરાયેલાં છે. આમ તો પ્રત્યેક શ્રમણ-શ્રમણીનું જીવન તપોમય હોય છે. આયંબિલની ઓળીઓ અને ૮-૧૦-૧૬ ઉપવાસ જેવી તપશ્ચર્યાઓ જૈન સંઘમાં એક સ્વાભાવિક વાત ગણાય. એથી ય ઉગ્ર તપશ્ચરણ૨૦૦-૩૦૦ ઓળી, છટ્ટ–અટ્ટમથી વર્ષીતપ, સંખ્યાબંધ માસખમણ, સળંગ ૧૦-૧૫-૨૫ વર્ષીતપ જેવી લાંબી તપસ્યાઓના આરાધકો ચતુર્વિધ સંઘમાં આજે પણ મોટી સંખ્યામાં મળે. અહીં તો જૈન ઇતિહાસમાં નોંધાયેલ કેટલાક તપસ્વીઓની તવારીખ ટૂંકમાં જોઈએ. * ચૌદ પૂર્વધર ભદ્રબાહુસ્વામી બાર વર્ષનું ધ્યાન ધરવા માટે નેપાલમાં ગયા હતા. * આ. શ્રી શીલભદ્રસૂરિએ બાર વર્ષની ઉંમરે દીક્ષા લીધી, તે દિવસથી જ તેમણે છ વિગઈ દ્રવ્યો (ઘી, ગોળ, દૂધ, દહીં, તેલ અને તળેલું)નો ત્યાગ કર્યો હતો. તેમનું બીજું નામ ફલ્ગુમિત્ર હતું. તેઓ યુગપ્રધાન ગણાયા છે. * નવ અંગસૂત્રોની સંસ્કૃત ટીકાઓ રચનારા શ્રી અભયદેવસૂરિ પ્રખર વિદ્વાન અને પ્રવચનકાર હતા. ગુરુના આદેશને શિરોધાર્ય કરીને તેમણે હંમેશાંને માટે છ વિગઈ દ્રવ્યોનો ત્યાગ કર્યો હતો. આહારમાં માત્ર જુવારની વસ્તુ જ લેતા. * શ્રી પ્રદ્યોતનસૂરિના શિષ્ય શ્રી માનદેવસૂરિએ સૂરિપદ સ્વીકાર્યું તે જ દિવસથી જીવનપર્યંત માટે વિગઈઓનો સર્વથા ત્યાગ કરેલો. * તાર્કિક શિરોમણિ મુનિચંદ્રસૂરિએ પણ જાવજીવ સર્વ વિગઈ દ્રવ્યોનો ત્યાગ કર્યો હતો. * શ્રી પરમદેવસૂરિએ આંબિલ વર્ધમાનતપ કરેલો, જેનું પારણું સં. ૧૩૦૨ના માગસર સુદ પના કરપદ (કડોદ) ગામે થયેલું. For Private ૧૮૦ * શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ નવ વર્ષ અખંડ આંબિલ, * સંતિકરૂં સ્તોત્રના કર્તા શ્રી મુનિસુંદરસૂરિએ જીવનપર્યંત આયંબિલનો તપ કરેલો. * વર્ધમાનસૂરિએ વસ્તુપાલના સ્વર્ગગમન બાદ પોતાના જીવનના અંત સુધી આયંબિલ કરેલા. * બાદશાહ અકબરને જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી મ.નો પરિચય થવામાં નિમિત્ત બનનાર ચંપાશ્રાવિકા એક મહાન તપસ્વિની હતા. તેમણે છ મહિનાના ઉપવાસ કર્યા હતા અને તેથી જ અકબર તેમને મળ્યા અને ચંપાબાઈ પાસેથી વિજય હીરવિજયસૂરિજીનું નામ તેમણે સાંભળ્યું. * શ્રી પ્રભસૂરિ છ વિગયના ત્યાગી હતા, એકાંતરે ઉપવાસ કરતા. * શ્રી ભદ્રેશ્વરસૂરિએ આજીવન છ વિગયનો ત્યાગ. * શ્રી વર્ધમાનસૂરિએ ૧૦૦ આંબિલની ઓળીનું પારણું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન કરીને કરવાની ભાવનાથી વિહાર કર્યો પણ માર્ગમાં જ કાલધર્મ પામ્યા. * શ્રી ધર્મઘોષસૂરિએ આચાર્યપદ પછી વિગયનો સર્વથા ત્યાગ કરેલો અને માત્ર જુવારનો રોટલો વાપરતા. * શ્રી વીરાચાર્યે યાવજ્જીવ અઠ્ઠાઈના પારણે અઠ્ઠાઈઓ કરેલી. * શ્રી ક્કડસૂરિએ બાર વર્ષ સુધી છટ્ટના પારણે આંબિલ કરેલા. . * આ. શ્રી પદ્મપ્રભસૂરિની ઉગ્ર તપશ્ચર્યાથી પ્રભાવિત થયેલા નાગોરના રાણાએ તેમને ‘તપા' અર્થાત્ તપસ્વી એવું બિરુદ આપેલું. આ ઘટના વિ. સં. ૧૧૭૭માં બનેલી. એમની પરંપરા નાગોરી તપાગચ્છ તરીકે ઓળખાઈ. * ચૈત્રવાલ ગચ્છના આ. શ્રી જગચંદ્રસૂરિએ બાર વર્ષ બાદ નિરંતર આયંબિલનું તપ કરેલું. આઘાટપુરના રાજા જેતસિંહે પ્રભાવિત થઈને તેમને ‘તપા’ બિરુદ પ્રદાન કર્યું. તેમની પરંપરાને તપાગચ્છ નામ મળ્યું. * નાગોરી તપાગચ્છના-પાર્શ્વચંદ્રગચ્છના આ. શ્રી વિમલચંદ્રસૂરિના શિષ્ય શ્રી પૂંજા ૠષિના કઠોર તપના ઐતિહાસિક ઉલ્લેખો મળે છે. ૩૮ વર્ષના દીક્ષાપર્યાયમાં તેમણે બધા મળીને ૧૧૩૨૧ ઉપવાસ કર્યા હતા. માસખમણ ૪૫ કે તેથી વધુ કર્યાં, એક વાર ૪૦ ઉપવાસ કરેલા. સિત્તેર દિવસ Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ચતુર્વિધ સંઘ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કર્યાં હતાં, જેમાં પારણાના દિવસે માત્ર મહિના અને આઠ દિવસે પૂરો થયેલો. છાશ પીધેલી. બાર વર્ષ સુધી છ વિગઈઓનો ત્યાગ કરેલો. ૨. સિંધુલનો હાથી મદમાં આવ્યો હોય અને પોતાની સાડા પાંચ વર્ષ આડા પડીને સૂવાનો ત્યાગ કરેલો. ૧૫૬૦ કરેલા. ૧૫૬૦ સૂંઢથી પાંચ લાડુ વહોરાવે તો આહાર કરવો. આ અશક્ય જેટલાં અટ્ટમ કરેલાં. લાગતો અભિગ્રહ પાંચ મહિના અને અઢાર દિવસે પાર પડેલો. તપશ્ચર્યાના એક ભાગરૂપે “અભિગ્રહ ધારણ કરવાની ૩. સાસુની સાથે જેનો કજિયો થયો હોય એવી વિધવા એક પરંપરા છે. અભિગ્રહ એટલે અમુક શરતો પૂર્ણ થાય તો બ્રાહ્મણી બે ગામની વચ્ચે પૂરણપોળી વહોરાવે તો પારણું કરવું. જ ભિક્ષા લેવી એ જાતનો સંકલ્પ. સંકલ્પ અનુસારની ભિક્ષા આ અભિગ્રહ પણ પાર પડ્યો હતો. મળવામાં ક્યારેક દિવસો તો ક્યારેક મહિનાઓ નીકળી જાય. ત્યાં સુધી નિરાહાર રહેવું પડે. વિકટ અને વિચિત્ર લાગે તેવા આવા જ એક ઐતિહાસિક તપસ્વી હતા કૃષ્ણર્ષિ. એક વર્ષમાં ૩૬ દિવસથી વધુ દિવસ આહાર લેતા નહીં. તેમના અભિગ્રહો પણ આશ્ચર્યજનક રીતે પૂરા થયાનાં વૃત્તાંતો મળે છે. તપથી પ્રભાવિત થઈને અનેક રાજાઓ-શ્રીમંતો-અજૈનોએ દીક્ષા શ્રી પૂજાગઢષિ પણ આવા અભિગ્રહો રાખતા હતા. અંગીકાર કરેલી. તેમનાં મળમૂત્ર-પસીનો-ઘૂંક વગેરે પણ કોઈ અભિગ્રહ ચાર દિવસે, કોઈ સોળ દિવસે પૂરો થયેલો. એક તપના પ્રભાવે ઔષધિરૂપ બની ગયેલાં. આવા તપોમૂર્તિઓનાં વાર એમણે ઘી માટે એવો સંકલ્પ લીધો કે ચાર સગી બહેનો તપની તવારીખ શરીર-મન-આત્માના અદ્ભુત સામર્થ્યની જિનપૂજા કરીને પાછી વળી હોય અને ત્યારે ઘી વહોરાવે તો સાક્ષી પૂરે છે અને ધર્મભાવના માનવને કેવી પ્રબળ પ્રેરણા આપી ઘી વાપરવું, અન્યથા જીવનપર્યત ઘીનો ત્યાગ. આ અભિગ્રહ જાય છે તેનું જ્વલંત ઉદાહરણ બની રહે છે. અક્ષરશઃ એ જ પ્રમાણે ત્રણ વર્ષ બાદ નરોડામાં પૂરો થયેલો. - તેજપુંજ સમા તપસ્વીઓના ઇતિહાસને ચોપડે નોંધાયેલાં ખેમર્ષિ-ખીમારુષિ પણ આવા ઉગ્ર તપસ્વી અને આ થોડાં નામો આપણે જોયા. જિનશાસન તો પ્રાગૈતિહાસિક અભિગ્રહધારી હતા. અવનવા અભિગ્રહો સ્વીકારી આનંદથી તપ અને તેથી ય દૂર-સુદૂર કાળમાં પથરાયેલું છે. એવા અતિ દૂરના કરતા. એમના કેટલાક અભિગ્રહો ઇતિહાસના અંશો પૌરાણિક અને કથાસાહિત્યમાં અત્ર તત્ર ૧. ધારાનગરીના મહારાજા મુંજના નાના ભાઈ સિંધુલનો | વિકીર્ણ છે. એવાં ‘પૌરાણિક પાત્રોનાતપની પણ થોડી ઝાંખી સેવક જો વહોરાવે તો વહોરવું. એ વખતે એ માણસે સ્નાન કરેલું હોય, તેના વાળ છૂટા હોય, પોતે ચિંતામાં હોય–આવી ધન્ય એ તપસ્વીઓ....! સ્થિતિમાં પુડલા વહોરાવે તો જ વહોરવું. આ અભિગ્રહ ત્રણ ધન્ય એ ઉગ્ર તપસ્વીઓ આ ભ. ઋષભદેવ : ૧૩ મહિના ૧૦ દિવસના ઉપવાસ * વજાયુદ્ધ ચક્રી (મુનિ) : ૧ વર્ષના ચઉવિહારા ઉપવાસ કે નંદન રાજપુત્ર (મુનિ) : ૧૧,૮૦,૬૪૫ માસક્ષમણ * બાહુબલીજી : ૧ વર્ષના ચઉવિહારા ઉપવાસ * મહાસતી સંદરી : ૨ કરોડ ૧૯ લાખ ૮૦ હજાર આયંબિલ કે સનત ચક્રવર્તી (મનિ) : ૭00 વ વિષ્ણુકુમાર મુનિ : છ હજાર વર્ષ સુધીનું તપ + નંદીષેણ મુનિ : ૧૪ હજાર વર્ષ છઠ્ઠના પારણે છઠ્ઠ * બલભદ્ર | મુનિ (શ્રીકસના ભાઈ) ૨ ૧ ૧૫ વર્ષ છ મહિના અખંડ તપ + ઢંઢણ અણગાર (શ્રીકૃષ્ણના પત્ર) : છ મહિનાના ઉપવાસ + ગુરુ ગૌતમસ્વામી : ૩૦ વર્ષ છઠ્ઠના પારણે છઠ્ઠ ક ધન્ના કાકંદી (અણગાર) : છઠ્ઠના પારણે આયંબિલ થાવતજીવે શાલિભદ્ર-ધન્નાજી : ૧૨ વર્ષ છ મહિના ઉગ્ર તપ કે શિવકુમાર (જંબૂસ્વામી પૂર્વભવ) : ૧૨ વર્ષ છ મહિના છઠ્ઠને પારણે આયંબિલ કે હરિકેશી મુનિ : તપના કારણે દેવ સેવા કરે છે. * દેઢપ્રહારી : ૪ હત્યા કરનાર ૬ મહિનામાં તપના પ્રભાવે કેવળી થયા. * અર્જુનમાળી : રોજ ૬+૧=૭ હત્યા કરનારો પણ ૬ મહિના છઠ્ઠના પારણે છઠ્ઠ કરી તરી ગયા. * દ્રોપદી : છ મહિના છઠ્ઠના પારણે આયંબિલ * કુરુદત્ત : ૬ મહિના અટ્ટમના - પારણે આયંબિલ કે હરિકેશી : તપના કારણે દેવે સેવા કરી + દમયંતી : આયંબિલ દ્વારા તીર્થકર નામકર્મ. Page #205 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૮૯ તપના તેજથી ઝળાહળાં થયેલાં તપસ્વીરત્નો... કે શ્રી ચંદ્રકેવલીએ પૂર્વભવમાં વર્ધમાનતપની આરાધના કરી અને તે જ ભવમાં ૧૦૦ આયંબિલની ઓળી આરાધના કરીને ૮૦૦ ચોવીશી સુધી નામ અમર બનાવી દીધું હતું. પૂર્વભવમાં ચઢતાં પરિણામે કરેલ ૫00 આયંબિલની આરાધનાથી દમયંતીને તે જ ભવમાં નળનો વિયોગ થયો તો પણ, જંગલમાં સગાભાઈના જેવી મદદ મળી ગઈ. * ૪૮ ગાઉના વિસ્તારવાળી દ્વારિકા નગરીને ૧૨ વર્ષ સુધી દ્વિપાયન ઋષિ આયંબિલના પ્રભાવથી બાળી ન શકયો. * બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, બાળ હત્યા, ગૌહત્યા જેવી ભયંકર ગણાતી હત્યાના કરનાર દેઢપ્રહારી જેવા જીવો પણ તપના પ્રભાવથી ઘોર કર્મનો ક્ષય કરી સદ્ગતિના સુખને પામ્યા. * હરિકેશીબલમુનિના તપ પ્રભાવથી દેવતાઓ પણ આકર્ષાયા હતા. * શ્રી ગૌતમસ્વામી અને સનતકુમાર ચક્રવર્તીને તપથી જ લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. * ચક્રવર્તી પણ અઠ્ઠમતપના પ્રભાવે માગધ વરદામ વિ. તીર્થના અધિષ્ઠાયક દેવોને વશ કરે છે. * ભ. ઋષભદેવની પુત્રી સુંદરીએ ૬૦,000 વર્ષ સુધી અખંડ આયંબિલ કરેલ, જેથી દીક્ષાની અનુમતિ ભરત ચક્રીએ તુરત જ આપી. * પાંચ પાંડવોએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળી કરી હતી. * મહા સતી દ્રોપદીએ પવોતર રાજાની આપત્તિમાંથી મુકત થવા છ મહિના પર્યન્ત છઠ્ઠના પારણે આયંબિલ કર્યા હતા. + ચરમ કેવલી જેબૂસ્વામીએ પૂર્વ ભવમાં ૧૨ વર્ષ સુધી છઠ્ઠના પારણે આયંબિલ કર્યા હતાં. * ધમ્મિલકુમારે અગડદત્તમુનિના ઉપદેશથી છ મહિના લગાતાર આયંબિલ કર્યા હતાં. * શ્રેણિક રાજાની રાણી મહાસેન કૃષ્ણાએ દીક્ષા લઈ ૧૪ વર્ષ આયંબિલ કર્યા હતાં. આયંબિલ તપના પ્રભાવે અખંડ તાપસને અવધિજ્ઞાન, વૈક્રિયલબ્ધિ અને વીર્ય લબ્ધિ ઉત્પન્ન થઈ હતી. તે દરરોજ ૧૦૦ નવાં રૂપ બનાવી ૧૦૦ ઘેર જઈને જૈન ધર્મ પમાડતા હતા. શ્રીપાલ રાજાએ નવપદની ઓળીની અખંડ, આરાધનાથી અખંડ નવનો આંક પ્રાપ્ત કર્યો હતો. ૯૦૦ વર્ષ રાજ્ય ભોગવ્યું. નવ વખત રાજ્ય, નવ લાખ ઘોડા, નવ કરોડ પાયદળ, નવ રાણી, નવ પુત્રો, નવ હજાર, રથ પ્રાપ્ત કર્યા હતા. મૃત્યુ બાદ નવમા દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. હીરામોતીના ગોળા સહિત નવપદનું ઉજમણું કરી નવમા ભવે મોક્ષમાં જશે. કાકા Jain Education Intemational Page #206 -------------------------------------------------------------------------- ________________ // સમ્યગદર્શન - જ્ઞાન - ચારિત્રાણિ મોક્ષમાર્ગ: //. || નમો નાણસ્સ || વિશ્વવિખ્યાત શ્રી નાકોડા તીર્થની ધન્ય ધરા પર દેશ-વિદેશમાં સમ્યગજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરતી જૈનજગતની ગૌરવશાળી સંસ્થા શ્રી નાન્નેડા પાર્શ્વનાથ જૈન જ્ઞાનશાળા પ્રકાંડપંડિત - વિદ્વાન અધ્યાપક તેમજ ચારિત્રસંપન્ન વિધિકારક યોજના આ સંસ્થા નીચેના લક્ષ્ય તરફ અગ્રેસર છે. R જેનદર્શનના પ્રકાંડ પંડિતો દ્વારા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો તથા જેન વિધાર્થીઓને - કર્મસિદ્ધાંત - જેનદન - સંસ્કૃત - પ્રાકૃત ભાષાદિનું વિશેષ અધ્યયન. ભારતવર્ષમાં અનેક સ્થાનોમાં જૈન પાઠશાળાઓને વિધિવત્ સંચાલિત કરવા માટે ચાર અને પાંચ વર્ષનો કોર્સ પૂર્ણ કરાવી વિદ્વાન ધાર્મિક અધ્યાપક તૈયાર કરવા. અંજનશલાકા, પ્રતિષ્ઠા, સિદ્ધચક્ર આદિ મહાપૂજનનું પ્રેક્ટિકલ શિક્ષણ. • પૂસાધુ-સાધ્વીજી ભગવંતોની અનુપસ્થિતિમાં પર્વ પર્યુષણ કરાવવા માટે આરાધકગણ, ધાર્મિક શિબિર માટે પ્રશિક્ષક તથા મહાપૂજનાદિ માટે વિધિકારકો હાલ ઉપલબ્ધ છે. • જ્ઞાનશાળામાં અધ્યયન કરવાવાળા વિધાર્થીઓ માટે નિઃશુલ્ક આવાસ-ભોજન-ચિકિત્સા-વાહનભાડું ડ્રેસ-સ્કોલરશીપ આદિ અત્યાધુનિક તમામ સુવિધાઓ અપાય છે. વર્તમાનમાં ગુજરાત, રાજસ્થાન, મ.પ્ર., યુ.પી., મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ આદિ રાજ્યોના ૧૪૦ વિધાર્થીઓ, ભિન્ન-ભિન્ન સમુદાયનાં ૪૦ - પૂ. સાધ્વીજી ભગવંતો અનુમોદના કરી સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરી રહ્યાં છે, જેથી પૂ. આચાર્યાદિ ભગવંતોએ તેમજ અનેક શ્રી સંઘોએ શુભાશીર્વાદ પ્રદાન કરેલ છે. આપશ્રી માતા-પિતાઓને અમારી નમ્ર વિનંતી છે કે, આપનાં સંતાનોના ઉજ્જવલ ભાવિ નિમણિ માટે અવશ્ય પ્રવેશ કરાવશો. વિશેષ માહિતી માટે નીચેના સરનામા ઉપર સંપર્ક કરશો. નોંધ: પ.પૂ. આચાર્યાદિ ભગવંતોને નમ્ર નિવેદન છે કે આપશ્રી દ્વારા લેખિત સંપાદિત પુસ્તકો અધ્યયન માટે ભેટરૂપે સંપર્ક સૂત્ર ઉપર મોકલાવવા યોગ્ય કરશો. સંપર્ક: પ્રાચાર્ય શ્રી નરેન્દ્રભાઈ ડી. કોરડિયા ધાર્મિક પ્રાધ્યાપક અને વિધિકારક જેના જ્ઞાનશાળા મુ. પોસ્ટ-મેવાનગર-નાકોડા તીર્થ, જિ. બાડમેર | પીન-૩૪૪ ૦૨૫, ફોન: ૦૨૯૮૮-૨૪૦૮૫૯ ચંપાલાલ પારેખ અધ્યક્ષશ્રી, શ્રી જૈન શ્વે. નાકોડા પાર્શ્વનાથ તીર્થ, નાકોડાજી ફોન નં. ૦૨૯૮૮-૨૪૦૦૦૫, ૨૪૦૦૯૬, ૨૪૦૭૬૯, ફેક્સ-૦૨૯૮૮-૨૪૦૦૬૨ લગભગ ત્રણ કરોડના ખર્ચે થયેલ જ્ઞાનશાળાનું ઉદ્ઘાટન પ.પૂ. અધ્યાત્મયોગી આ.ભ. શ્રી કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે તા. ૯-૧-૨૦૦૨ના થયેલ છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પ્રાચીન જૈન કવિઓની ધવલૌજ્વલ પરંપશ (વિ.સં.ની ૧૦મીથી ૧૬મી સદીના સંદર્ભમાં-) પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદી ‘પ્રાચીન જૈન કવિઓની ધવલોજ્જ્વલ પરંપરા’ લેખમાં પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદીએ પ્રાચીન ગુજરાતીનો આરંભ ક્યારથી ગણવો? અને અપભ્રંશ પછીની ભાષા ભૂમિકાને-ગુજરાતીને શું નામ આપવું? તે અંગે વિવિધ વિદ્વાનોના મત અને મતભેદની ફૂલગુંથણીથી લેખનો પ્રારંભ કર્યો છે. ગુજરાતી ભાષાના મૂળ જેમાંથી ફૂટ્યાં છે તે અપભ્રંશ ભાષાનું સાહિત્ય પણ કેટલું માતબર છે તેની નોંધ લઈને પછી વિક્રમ સંવતની દશમી સદીથી સોળમી સદીના જૈન કવિઓ અને તેમની કૃતિઓને પરિચયાત્મકરૂપે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, જ્યાં આવશ્યકતા લાગી ત્યાં કાવ્ય પંક્િતઓ પણ ટાંકી છે આમ છતાં ગુજરાતી ભાષાના બધા જ પ્રાચીન જૈન કવિઓનો સમાવેશ લેખના મર્યાદિત પૃષ્ઠોમાં ન થાય તે સ્વાભાવિક છે પરંતુ આ રીતે જૈન સાહિત્યમાં ડોકિયું કરવાનો પ્રયાસ લેખક અને વાચકને ભીતરના ખજાના પ્રત્યે જિજ્ઞાસા પ્રેરીને સુફલ આપનારો બની શકે! ૧૯૧ જૈન કવિઓની ઉજ્વલ પરંપરામાં દશમી સદીમાં ૧૮,૦૦૦ શ્લોકવાળા ‘હરિપુરાણ'ના રચિયતા મહાવિ ધવલ, બારમી સદીમાં કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રજી--વ્યાકરણ ગ્રંથ, સિદ્ધહેમ શબ્દાનુશાસન’, ‘અભિધાન ચિંતામણિ’ (શબ્દકોશ), ‘ક્રયાશ્રય’ કાવ્ય વ. લખ્યાં જેથી ડૉ. પિટરસન તેમને ‘જ્ઞાનનો મહાસાગર' ગણાવે છે! તેરમી સદીમાં અઢાર હજાર ગાથાનો ‘છકમ્બુવએસો’ (ષટ્કર્મપ્રવેશ) ગ્રંથ ગોધરામાં રચનાર મહાકવિ અમરકીર્તિ--આ સૌએ પોતાને તથા જૈન સાહિત્યને ઉજાળી અમર બનાવેલ છે. આ ઉપરાંત જિનપ્રભસૂરિ, પ્રબંધ ચિંતામણિ’ (સં. ૧૩૬૧)ના રચયિતા ‘મેરુત્તુંગ’, ‘ભરતેશ્વર-બાહુબલિ રાસ'ના રચયિતા શાલિભદ્રસૂરિ, ગુજરાતી કવિતાનો વિકાસ તપાસવા ઉપયોગી બને તેવી કૃતિ ‘રેવંતગિરિરાસ’ના લખનાર વિજયસેનસૂરિ, વિક્રમની પંદરમી સદીના ઉત્તમ જૈન કવિ જયશેખર કે જેમણે સં. ૧૪૩૬માં-૧૨,૦૦૦ શ્લોકનો પ્રાકૃતમાં મહાનગ્રંથ ‘ઉપદેશ ચિંતામણિ' રચ્યો, તેના ભાવાનુવાદરૂપે સં. ૧૪૬૨માં પ્રબોધ ચિંતામણિ' રચ્યો, ગુજરાતી ગદ્ય-પદ્ય બંનેમાં સાહિત્ય પ્રવૃત્તિ કરીને સોમસુંદરસૂરિ (જન્મ સં.૧૪૩૦) વગેરેને મોટી માત્રામાંથી થોડાંક દૃષ્ટાંતરૂપ જ ગણીએ! પ્રાચીન અને મધ્યકાળનું ગુજરાતી સાહિત્ય જૈન સાહિત્ય સાથે ગાઢ સંબંધ ધરાવે છે ત્યારે હસ્તપ્રતોની સાચવણી અને પ્રકાશન પુણ્યકર્મ બની રહે છે. આ લેખમાળા રજુ કરનાર પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદીનું વતન ગલસાણા (તા. ધંધુકા, જિ. અમદાવાદ) છે. જન્મ તા. ૭-૯-૧૯૪૭ના રોજ મોસાળના શિયાણી, જિ. સુરેન્દ્રનગરમાં. સૌરાષ્ટ્ર યુનિ.માંથી અર્થશાસ્ત્ર સાથે એમ.એ. થયા. ૧૯૮૧ થી જે. એમ. શાહ આર્ટ્સ કોમર્સ કોલેજ, જંબુસરમાં અર્થશાસ્ત્રના અધ્યાપક છે. અર્થશાસ્ત્ર ઉપરાંત લોકસાહિત્ય, સિક્કાશાસ્ત્ર, પુરાતત્ત્વ, ઇતિહાસ વ.માં કલમ ચલાવે છે. હિંદીમાં ‘ વેદવાણી’, ‘ પરોપકારી’ જેવા ઉચ્ચ સામયિકોમાં લેખ પ્રકાશિત થવાથી ડૉ. ભવાનીલાલ ભારતીય જેવા વિદ્વાને આર્ય લેખક કોશમાં સ્થાન આપ્યું. અંધશ્રદ્ધા નિર્મૂલન, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ વિશે અવારનવાર તથા છ જેટલાં રેડિયો પ્રવચનો આપ્યાં છે. આકાશવાણીના લોકસંગીતના ગાયક કલાકારની પસંદગી સમિતિના વડોદરા રેડિયો સ્ટેશનના ૧૯૯૦ થી ૧૯૯૩ સુધીમાં અને ૨૦૦૪માં અભિલેખાગાર કચેરી, વડોદરામાં, ‘ભરૂચ જિલ્લાના સભ્ય તરીકે લેવાયા છે. શિક્ષણ, સમાજસેવા અને લેખનપ્રવૃત્તિમાં ઓતપ્રોત પ્રા. બી. આર. ત્રિવેદી પાસે સિક્કાસંગ્રહ અને અંગત પુસ્તકાલય છે. આ ગ્રંથ સંાદકના મોટા ભાગનાં સંપાદનોમાં પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી કૃતિઓ આપતા રહ્યાં છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ચતુર્વિધ સંઘ ‘વસુદેવહિંડી'માં અપભ્રંશનો એક શ્લોક આપ્યો છે. ઉદ્યોતનસૂરિ ભિન્નમાલમાં રહી વિ. સં. ૮૩૫માં ‘કુવલયમાલા' નામનો આર્ષમિશ્રિત પ્રાકૃત ભાષામાં રચ્યો છે, જેમાં અપભ્રંશ પદ્યો મૂકયાં છે. આવો આપણે જેનકવિઓની ઉજ્વલ પરંપરાનું દસમી સદીથી સત્તરમી સદી સુધીનું આછેરું અવલોકન કરીએ. દશમી સદી ગુજ. સાહિત્યનો ઇતિહાસ' ગ્રંથ-૨ માં શ્રી રમણલાલ શાહનાં આ વાકયો યાદ કરી શકાય કે ઈ. સ.ના બારમા શતકમાં શરૂ થયેલો પ્રાચીન ગુજરાતી | જૈન સાહિત્યનો પ્રવાહ ઈ. સ.ના ૧૪પ૦થી ૧૬૦૦ સુધીનાં દોઢસો વર્ષના ગાળામાં વધારે પુષ્ટ અને વેગવાળો બને છે. આ દોઢસો વર્ષના ગાળામાં આપણને બસો કરતાંયે વધુ રાસકૃતિઓ જોવા મળે છે અને નષ્ટ થયેલી કૃતિઓની વાત બાજુ પર રાખીએ તો પણ, ભંડારોમાં કે ! વ્યક્તિઓ પાસે સચવાઈ રહેલી અને નહીં નોંધાયેલી એવી કૃતિઓ પણ હજુ ઘણી હશે. જે નોંધાયેલી કૃતિઓ છે તેમાંથી પ્રકાશિત થયેલી કૃતિઓ તો જૂજ છે, ઘણી ઘણી | કૃતિઓ તો હજી અપ્રકાશિત જ છે અને એ બધી પ્રકાશિત થતાં (જે થતાં અલબત્ત હજુ સહેજે એક સૈકા કરતાં પણ | વધુ સમય જશે) એ કૃતિઓના સવિગત અભ્યાસ સાથે આ સમયના સાહિત્યનો ઇતિહાસ નવેસરથી લખવો જરૂરી બનશે.” પ્રાચીન ગુજરાતી પૂર્વેઅપભ્રંશ સાહિત્યમાં જૈન કવિઓનો ફાળો મો. દ. દેસાઈના મંતવ્ય પ્રમાણે અપભ્રંશ સાહિત્યના સંખ્યા પ્રમાણ વિશે આ સદીના પ્રારંભમાં વિદ્વાનોની માન્યતા એ પ્રકારની હતી કે અપભ્રંશ સાહિત્ય ઘણું થોડું છે-હતું. વાસ્તવમાં સમય જતો ગયો તેમ તેમ આ માન્યતા બદલવાની ફરજ પડતી ગઈ. જેમ કે—કાલિદાસના “વિક્રમોવર્સીય’ના ચતુર્થઅંકમાં, પિંગલના પ્રાકૃત પિંગલમાં, હેમાચાર્યના વ્યાકરણસૂત્ર ૪૩૨૯થી ૪૪૬માં જુદાં જુદાં સ્થળોએ અપભ્રંશ ટાંકેલું છે. તેમના જ ‘કુમારપાલ- ચરિત્ર', અથવા “પ્રાકૃદ્ધાશ્રય કાવ્યસંગ્રહ ૮', શ્લોકો ૧૪થી ૮૨ કે જે પોતાના વ્યાકરણના નિયમોનાં ઉદાહરણ તરીકે આપ્યા છે. આ ઉપરાંત કાલકાચાર્ય કહા’ અને ‘દ્વારાવતીના નાશની કહા.” જે જૈનકથાઓ છે. “સરસ્વતી કંઠાભરણ” જેવા અલંકાર ગ્રંથ ઉપરાંત દશરૂ૫ અને ધ્વન્યાલંકાર એ બંને પરની ટીકાઓમાં મળી આવતી છૂટી ગાથાઓ આ સિવાય ‘વેતાલપંચવિંશતિકા, “સિંહાસનદ્ધાત્રિશિકા' અને પ્રબંધચિંતામણિ'માં થોડી ગાથાઓ અપભ્રંશમાં છે એમ જ માનવામાં આવતું. જો કે ઉપર ગણાવેલાં નામો પૈકી કાલિદાસ અને પિંગલ સિવાય બાકીનાં બધાં જૈને છે. ઈ. સ. ૫૮૯ પહેલાનાં ભદ્રબાહુ સ્વામીએ રચ્યા ગણાતા ધનપાલ કવિ :-તેણે “ભવિસયત કહા” (સુયપંચમીકહા) નામનું મહાકાવ્ય બનાવ્યું છે, જે ડૉ. જેકોબીએ અમદાવાદમાંથી મેળવેલ. ધનપાલ કવિ ધક્કડ નામના વણિક કુટુંબમાં, પિતા માહેશ્વર અને માતા ધનશ્રીથી જન્મ્યા હતા. દિગંબર જૈન હતા. ૨૨ સંધિ—પ્રકરણોવાળા આ કાવ્યની કથામાં ભવિષ્યદત્ત રાજા નાયક છે અને તેમાં કાર્તિક શુકલપંચમી (જ્ઞાનપંચમી)ના ફળવર્ણનરૂપ વિષય છે. સ્વયંભૂદેવ :-અપભ્રંશમાં “હરિવંશપુરાણ' અને પઉમચરિય’ બે મોટાં કાવ્યો અનુક્રમે અઢાર હજાર અને બાર હજાર શ્લોક ધરાવે છે તે (ચતુર્મુખ) સ્વયંભૂદેવ રચિત છે. તેણે બંને ગ્રંથો અપૂર્ણ મૂકયા હતા તે તેના પુત્ર ત્રિભુવન સ્વયંભૂ પૂર્ણ કર્યા. મહાકવિ ધવલ :-તે અંબસેનનો શિષ્ય હતો અને સુર નામના બ્રાહ્મણનો પુત્ર હતો. ધવલનો સમય દસમી સદીથી અગાઉ ખસેડી શકાય તેમ નથી. ૧૨૨ સંધિ-અધ્યાયવાળા ૧૮,૦૦૦ શ્લોકમાં ‘હરિવંશપુરાણ' રચ્યો છે જેમાં “મહાવીર', ‘નેમિનાથ' તીર્થકરોનાં ચરિત્રવર્ણન ઉપરાંત મહાભારતની કથા પણ છે. ધવલનું નામ આ કાવ્યની દરેક સંધિની છેલ્લી કડીમાં તેમ જ ગ્રંથ પ્રસ્તાવનામાં આવે છે, તેમાં બીજા ગ્રંથકારો અને તેમની કૃતિઓનો ઉલ્લેખ મળે છે. જેમકે ધીરસેન, સમતજુન (પ્રમાણ પરના એક ગ્રંથનો કત) જૈનેન્દ્ર વ્યાકરણનો કર્તા-દેવનંદિ, નય પરના એક ગ્રંથનો વજસૂરિ, ‘સુલોચનાચરિતનો’ કર્તા-મહાસેન, ‘પદ્મચરિત'નો કર્તા રવિષેણ, ‘હરિવંશ પુરાણ”નો કર્તા જિનસેન, જડિલમુનિવરાંગચરિત,' દિનકરસેન-“અનંગચરિત,” પાસેન, સધસેનઅમિજારાહમા’નો કર્તા, ધનદત્તનું “ચંદ્રપ્રભાચરિત,' ઘણાં ચરિતોનો કર્તા વિધ્યસેન, સિંહનંદિ-અનુપ્રેક્ષા'નો કર્તા, આગમ ગાઈને ‘ભવિયવિનોદ' રચ્યું તે સિદ્ધસેન, રામનંદિ કે જેણે ઘણી કથાઓ રચી, ‘વીરચરિત'નો કર્તા આસગ, ‘સનતકુમાર ચરિત'નો કર્તા ગોવિંદ, “જીવઉદ્યોત'નો કર્તા શાલિભદ્ર, ‘પઉમચરિઅ’નો Page #209 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૯૩ કર્તા ચૌમુહ અને દ્રૌણ વગેરે કવિઓ અને તેમના ગ્રંથોની વિશેષ દેવચંદ્રજી – આચાર્યશ્રી હેમચંદ્રજીના ગુરુ. સં. માહિતી મળતી નથી અથવા તો તેઓ ઈ. સ. ૧૦ મી સદી કે ૧૧૬૦- માં “શાંતિનાથચરિત્ર' ૧૬ હજાર શ્લોકનું તથા ૧૭ તે પહેલાં વિદ્યમાન જણાયા છે. કડવાનું નાનું “સુલાસાખ્યાન' અપભ્રંશ કાવ્ય લખ્યાં. શ્રીચંદ્રમુનિ :-સંભવતઃ મૂળરાજ પહેલાના સમયમાં ધાહિલ :–“પઉમસિરિચરિઉ' કાવ્ય સં. ૧૧૯૧ની થયા. તેમનું કથાકોશ' નામક કાવ્ય મળે છે. હાથપ્રતમાં છે. તે જ પ્રતમાં “અંજનાસુંદર” અને “જન્માભિષેક ધનપાલ :-મુળ બ્રાહ્મણ, પછી જૈન ધર્મ સ્વીકાર્યો. નામનાં બે અપભ્રંશ કાવ્યોનાં કર્તા જણાયા નથી. તેમની પાઈયલચ્છીમાલા” (સં. ૧૦૨૯) જાણીતી છે. આ કવિ, જિનદત્તસૂરિ :–પિતાનું નામ વાચ્છિગ, માતા બાહુડ. માલવપતિ મુંજ, સિંધુરાજ અને ભોજની વિદ્વત્સભામાં અગ્રણી જન્મ, ધોળકામાં સં. ૧૧૩૨માં. સં. ૧૧૪૧માં ધર્મદેવોપાધ્યાય હતો. “સત્યપુરમંડન મહાવીરોત્સાહ' નામનું અપભ્રંશ કાવ્ય લખ્યું પાસેથી દીક્ષા મેળવી સોમચંદ્ર નામ રાખ્યું. જૈનાચાર્ય છે જેમાં ઐતિ. વિગતો સચવાઈ છે. જિનવલ્લભસૂરિના દેહાવસાન પછી એ સ્થાન પર તેઓ નક્કી વિષ્ણુસુત ધનિક :-ધનપાલનો ભાઈ હતો. બંને થયા. વાગડ પ્રદેશમાં વિહાર કરતી વેળાએ, આચાર્યશ્રીની ભાઈઓ માલવપતિ મુંજના દરબારમાં હતા. તેની ‘દશ૩પ- સ્તુતિરૂપે ૪૭ કડીનું ચર્ચરી કાવ્ય રચ્યું. બીજું કાવ્ય ૭૦ ટીકા’નાં અવતરણોમાં અપભ્રંશ ભાષાનાં સ્વરૂપો જોવા મળે છે. ચોપાઈમાં “ઉપદેશધર્મ રસાયનરાસ' છે, જેમાં મુખ્યત્વે ગુરુનાં અને શ્રાવકોનાં લક્ષણો પર ભાર મુકાયો છે. ત્રીજું અગિયારમી સદી કાલસ્વરૂપકુલક’ પણ ઉપદેશાત્મક કાવ્ય છેસાગરદત્ત :-સં. ૧૦૭૬માં “જંબુસ્વામીચરિત્ર' “બહુય લોય લુચિયસિર દીસહિં પર રાગ-દોચિહિં ૨૫૯૦ કડીનું રચ્યું છે. સહું વિલસહિત પઘકીર્તિ :- ઉપરોક્ત અરસામાં ૧૮ સંધિનું પઢહિં ગુણકિ સત્યઈ વખાણ હિપરિ પરમત્યુ પાર્થપુરાણ' લખ્યું. નિત્યુ સુજાણહિ | નયનન્દી :–૧૨ સંધિનું “સુદર્શન ચરિત્ર' લખ્યું. તિણિ વેસિણિ તે ચોર રિહિલ્લિ મુઅહિ બોલે ધારાનગરીમાં ભોજદેવ ૧૧00માં રાજ્ય કરતો હતો ત્યારે લખ્યું ઉમિગ્નિણ ધમ્બિઉ 1 છે. ઉપરાંત “આરાધના” કાવ્ય બે ભાગમાં રચેલ છે. તેના અંતે તાહ પમત્તલે કિવઈ ન છુટ્ટઈ જો જગઈ સધ્ધજિમ સુવટ્ટઈ” એક માલિનીમાં પ્રાકૃતંમિશ્ર અપભ્રંશરૂપો વાપર્યા છે. પલ્હ:–મુનિ જિનદત્તસૂરિની સ્તુતિરૂપે કોઈ પર્લ્ડ કનકામર :–બ્રાહ્મણ. પછીથી દિગંબર જૈન બન્યો. પટ્ટાવલિ લખી. તેમાં ગૌર્જર અપભ્રંશ સ્થિર અને નિયમબદ્ધ ૧૧ મી સદીના પૂર્વાર્ધમાં થયો હોવાનો સંભવ. તેણે થઈને વધુ અર્વાચીન તરફ જતો જણાય છે. ‘કર કંડુચરિલ' નામનું ૧૦ સંધિનું સુંદર અપભ્રંશ કાવ્ય લખ્યું. વાદીદેવસૂરિ:–આચાર્ય હેમચંદ્રજીના સમકાલીન, શ્વેતામ્બરાચાર્ય મહેશ્વરસૂરિ :–“સંજમમંજરી' જેમાં પોતાના ગુરુ ‘મુનિચંદ્ર સૂરિ'ની સ્તુતિરૂપે ગુરૂસ્તવન'. સં. ૩૫ દોહા-છંદ છે તે અપભ્રંશમાં જ છે. ૧૧૭૮ની આસપાસમાં લખ્યું. બારમી સદી લમણગણી –સં. ૧૧૯૯માં કુમારપાલના રાજ્યઅભયદેવસૂરિ –‘જયતિહુઅણ' નામનું ૩૩ ગાથાનું કાળમાં, પ્રાકૃત ભાષામાં “સુપાસના ચરિત્ર' લખી વચ્ચે વચ્ચે કાવ્ય ખંભાતના પાર્શ્વનાથના સ્તવનરૂપે બનાવ્યું. નિધાન સં. અપભ્રંશમાં પણ કવિતા મૂકી. જેમ કે– ૧૧૩૫ની આજુબાજુ. “જહિ ઉપજ્જઈ જલણ તે નિશ્ચિય તા ડહઈ સાધારણ' (સિદ્ધસેનસૂરિ) –આ કવિએ પાસદ્દિઉં કુલિંગિહિં ડહઈ નવા ડહઈ હરિભદ્રની પ્રાચીન ‘સમરાઈપ્ય-કહા'ને આધારે અપભ્રંશમાં જસુ પુણુ કહિ સુ અપ્પ જમ્મુ ડહિલ ‘વિલાસવઈ–કહા' સં. ૧૧૨૩માં રચી. હાણિ કરે ઈ પરzહ જિણવરિ ઇહ કહિઉ.” Jain Education Intemational Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ચતુર્વિધ સંઘ આચાર્ય હેમચંદ્રજી —આ ગ્રંથમાં “કલિકાલસર્વજ્ઞ' પણ પીરસ્યું છે. શૃંગાર, વીરરસ અને બોધપ્રદાન દોહાઓ આપ્યા આચાર્યશ્રી વિશે અન્યત્ર માહિતી આપવામાં આવશે, તેથી અહીં છે, તો ઉદાહરણોમાં છંદનામ પણ સાચવ્યાં છે. ટૂંકમાં જ ઉલ્લેખ કરેલ છે. હેમચંદ્રાચાર્યજીના હૈમયુગથી “ગૌર્જર અપભ્રંશ”ની બીજી આચાર્યશ્રી હેમચંદ્રજીનું મૂળ નામ ચાંગદેવ હતું. એમનો ભૂમિકાનો આરંભ થાય છે. આચાર્યશ્રીએ એવી ભવિષ્યવાણી જન્મ સં. ૧૧૪૫માં ધંધુકા મુકામે મોઢવણિક જ્ઞાતિમાં થયો કરેલી કે કુમારપાલ રાજા થશે. સિદ્ધરાજને તેના પ્રત્યે ખૂબ દ્વેષ હતો, પિતા માહેશ્વરી અને માતા જૈન હતા. દેવચંદ્રસૂરિજી ફરતાં હતો. કુમારપાલની સંકટાવસ્થામાં તેમણે ખૂબ મદદ કરી. ફરતાં ધંધુકા આવ્યા ત્યારે તેમના એક વ્યાખ્યાનને અંતે એક કુમારપાલ રાજા થયો અને પછી જૈન ધર્મનો સ્વીકાર કર્યો. એમ બાળકે સંસારની અસારતા વિશે જે પ્રશ્નો કર્યા તેથી આ કહેવાય છે કે તેણે ૨૧ પુસ્તક ભંડાર-જ્ઞાનકોશ કરાવ્યાં. ૩૬000 સૂરિજીએ આ બાળક અંગે “નેમી’ને પૂછયું. નેમી, ચાંગદેવના ત્રિષષ્ઠી શલાકાપુરુષચરિત્ર તેમની પાસે રચાવી, તેને સોનારૂપાથી મામા થતા હતા. પોતાના ભાણેજ વિશે માહિતી આપતાં તેને લખાવી સાંભળ્યું, ઉપરાંત યોગશાસ્ત્રો લખાવ્યાં. આચાર્યશ્રીના દીક્ષા આપવા દેવચંદ્રસૂરિજીએ માગી લીધો. પિતાની અનિચ્છા ગ્રંથોના લખવાવાળા ૭00 લહિયા-લેખક હતા. છતાં મામાની રજાથી ચાંગદેવ પણ ચાલી નીકળ્યો. ખંભાતમાં આચાર્યશ્રીના પ્રધાન ગ્રંથોમાં એક જ અર્થમાં અનેક આવીને સં. ૧૫૫૦માં તેમની પાસેથી દીક્ષા લીધી. હવે તેમનું શબ્દોવાળા “અભિધાન ચિંતામણિ’ જેવો કોશ, નિઘંટુ કોશ, દેશી નામ સોમચંદ્ર પાડવામાં આવ્યું. તેની અપ્રતિમ શક્તિ જોઈને નામવાળા જેવા શબ્દકોશ, અનેકાર્થસંગ્રહ, મમ્મટના ‘કાવ્ય ગુરુએ નાગોરમાં સં. ૧૧૬૬ માં ગણધર બનાવ્યો, હવે સોમચંદ્ર પ્રકાશ’ જેવો ઉત્તમ અલંકારગ્રંથ “કાવ્યાનુશાસન' પોતાનો હેમચંદ્રસૂરિ' થયા. પછી તેઓ ઉપદેશાર્થે ફરવા લાગ્યા અને પિંગળગ્રંથ “છંદોનુશાસન', સંસ્કૃત પ્રાકૃતમાં ‘દ્વયાશ્રય” કાવ્ય, અનેક પ્રકારના લોકોના સંપર્કમાં આવ્યા. , ધાતુ-પારાયણ', ઐહિક અને પારલૌકિક જીવનની પવિત્રતા આચાર્ય હેમચંદ્રજીનો સિદ્ધરાજ સાથે સં. ૧૧૮૧માં સમજાવતો ગ્રંથ “યોગશાસ્ત્ર,’ ‘પ્રમાણમીમાંસા,’ ‘ત્રિષષ્ઠી મુલાકાત બાદ તેમનો સંબંધ ઘણો દઢ બન્યો. સિદ્ધરાજે, રાજા શલાકાપુરુષચરિત્ર', “પરિશિષ્ટ પર્વ', “શબ્દાનુશાસન' ‘વ્યાકરણ' ભોજના ગ્રંથભંડારને ખ્યાલમાં રાખીને આચાર્યજીને જ પ્રથમ વગેરેને ગણાવી શકાય. ‘વીતરાગ સ્તોત્ર' નામે સંગ્રહ પણ રચ્યો. સારું, સ્વતંત્ર વ્યાકરણ રચવા વિનંતી કરી. તે માટે તેમની સૂચના ‘કુમારપાલચરિત'માં, અપભ્રંશનાં કાવ્યસૂત્ર સમજાવવા મૂકેલી પ્રમાણે પં. ઉત્સાહ દ્વારા કાશ્મીરથી વ્યાકરણો મંગાવાયાં. આ. તેમની રચનાનો નમૂનો— હેમચંદ્રજીએ જે વ્યાકરણ તૈયાર કર્યું તેનું નામાભિધાન રાજાનાં “કાય કુડુલ્લી નિરુ અથિર, જીવિયડઉ ચલ એહુ, નામને પણ યાદ રાખવાના ઉદ્દેશથી “સિદ્ધહૈમ શબ્દાનુશાસન' એ જાણિવિ ભવદોસડા, અસુહલે ભાવુ અએહુ.” રાખ્યું. તેમણે સંસ્કૃત ભાષાની પ્રત્યેક શાખામાં ગ્રંથો લખ્યાં હતાં. તેમના દ્વયાશ્રયમાં–પહેલાં ૨૦ સર્ગ સંસ્કૃતમાં અને આઠ પ્રાકતમાં (અર્થાતુ-કાયાની કુડલી સાચે જ અસ્થિર (છે), જીવિત છે, તેમાં–ચૌલુક્યોનો સિલસિલાબંધ ઇતિહાસ સમાયેલો છે. ચલ–ચંચલ (છે) એ જાણી ભવ-સંસારના દોષોઅશુભ ભાવ હાલની અનેક ભાષાઓનાં મૂળ જેમાંથી નીકળે છે તે અપભ્રંશ તજો.) પોતાના અગાઉના સમયના જે દોહા વ. પ્રચલિત હતા ભાષાના મૂળ સ્વરૂપને છંદોનશાસન’ અને ‘પ્રાકત વ્યાકરણ’થી તે પણ તેમણે અપભ્રંશના ઉદાહરણ તરીકે મુકેલ છે – તેમણે સાચવી રાખ્યું. તેમની અપભ્રંશ કવિતા દ્વારા એમની ઢોલલા સામણ ધણ ચપ્પા-વષ્ણી, કવિત્વશક્તિનો પણ પરિચય મળે છે. તેમના સમયના અને ણાઈ સુવર્ણરેહ કસવટ્ટઈ દિષ્ણિ. પહેલાંના જૈનાચાર્યો કોઈ એક ધાર્મિક-વિષય કે વ્યક્તિને ધ્યાનમાં ઢિોલો–નાયક તો શામળો છે, ધણ-પ્રિયા કે નાયિકા રાખીને લોકભાષામાં લોકભોગ્ય કાવ્યો રચતાં હતાં, પરંતુ આ. ચંપકવર્તી છે, જાણે કે સુવર્ણની રેખા કસોટી પર લગાવી હોય હેમચંદ્રજીએ નવી પ્રણાલી અપનાવી સદ્ધર અને સારું ઐતિહાસિક તેમ.) કાવ્ય તો રજૂ કર્યું સાથે સાથે તેમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રના નિયમો સંપૂર્ણ સાચવી અપભ્રંશ વિભાગ પણ આપ્યો. આ કાવ્યમાં “વાયસ ઉઠ્ઠાવત્તિઅએ, પિ ઉ દિટ્ટ સહસતિ, વ્યાકરણનાં અસલ ઉદાહરણો સાચવી રાખ્યાં છે, તેમાંના અદ્ધા વલયા મહિહિ ગય, અદ્ધા ફુટ્ટ તડતિ.” અપભ્રંશ વિભાગમાં તે પૂર્વેનાં ગ્રંથોમાંથી પ્રચલિત લોકસાહિત્ય (કાગડો ઉડાવતી (રત્રી) એ એકાએક પિયુ જોયો, તેનાથી Jain Education Intemational Page #211 -------------------------------------------------------------------------- ________________ સંત, તવારીખની તેજછાયા ૧૯૫ બલોયાનો અર્ધો ભાગ મહિ પર પડ્યો ને અર્ધો તડ અવાજ કરતો લાગે છે. રત્નપ્રભે “અંતરંગ સંધિ'માં ભવ્ય અને અભિવ્યના ફૂટ્યો. સંવાદરૂપે તથા મોહસેના તથા જિનસેનાના યુદ્ધનું આલેખન કર્યું આમ, ‘સિદ્ધહેમ'નો અપભ્રંશ વિભાગ તે વખતની છે. પોતાના ગુરુનાં ગુણગાનના ૩૭ કુલ અપભ્રંશમાં રચ્યા ભાષાને સમજવા ખૂબ ઉપયોગી છે. તેથી આચાર્યશ્રીને * હોવાનું સુરત ગુ. સા. પરિષહ્ના અહેવાલમાં જણાવાયું હતું. ‘અપભ્રંશના ભાષાના પાણિનિ' કહેવામાં આવે છે તે યોગ્ય જ (જો કે કે. કા. શાસ્ત્રીજીએ “આપણાં કવિઓ'માં ખંડ-૧, પેજછે. ડૉ. પિટરસને આશ્ચર્યમુગ્ધ બનીને તેમને જ્ઞાનનો મહાસાગર ૯૫ પર બંનેનો એક સાથે જ સમાવેશ કર્યો છે). એ વિશેષણ આપ્યું છે. ખરેખર, ગુજરાતને ભાષા અને જયમંગલસૂરિ :-વાદીદેવસૂરિના શિષ્ય રામચંદ્રસૂરિ ભાષાશુદ્ધિનું સૌ પહેલું જ્ઞાન આપનાર આ આચાર્યશ્રી આખાયે શિષ્ય જયમંગલસૂરિ છે. તેમણે મહાવીર જન્માભિષેક ૧૮ કડી ભારતના એક અજોડ સાહિત્યાચાર્ય ગણાય. સં. ૧૯૨૯માં ૮૪ ટૂંકમાં લખ્યો. છંદ મહટ્ટામાં આકર્ષક કાવ્યપદ્ધતિ ચારણી વર્ષે અનશનથી તેમણે પ્રાણત્યાગ કર્યો. સાહિત્યની યાદ અપાવે છેવિક્રમની તેરમી સદી તા રડે રડકિંક, શૃંગ ઢલક્રિય, ફુટ્રિઅ, તુષ્ક્રિય ઢોલ ત્રાટક ત્રટકિક રણણ રણકિક, રણણિએ ઝણણિઅ ઝોલ! યોગચંદ્રમુનિ :–યોગસાર અને પરમાત્મપ્રકાશ. ......તા કાયર કંપિય, કામિણિ ઝૂફિય, તુષ્ટિએ આમરણાંઈ !” દેવસેન આચાર્ય –દર્શનસાર, નયચક્ર, ભાવસંગ્રહ, સં. ૧૩૧૯માં ચાચિગદેવના લેખની સંસ્કૃત પ્રશસ્તિ પણ આરાધનાસાર, તત્ત્વસાર. તેમણે રચી હતી. દેવસેનસૂરિ :–દશમા શતકમાં થયેલા આચાર્ય આચાર્ય સોમપ્રભા-સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશના આ દેવસેનસૂરિને નામે “શ્રાવકાચાર' નામનો ગ્રંથ ચડેલો છે. કર્તાની વિદ્વાન કવિ મૂળ પોરવાડ વણિક હતા. સં. ૧૨૪૧માં અનિશ્ચિતતા અને ભાષાનાં લક્ષણોને કારણે અહીં સમાવેશ કરેલો કુમારપાલપ્રતિબોધ અર્ધઐતિહાસિક અને પ્રાકૃત કાવ્ય રચ્યું છે, તેમાંથી ઘણું અપભ્રંશ પ્રાપ્ત થાય છે જે “પ્રાચીન ગુજરાતી” માઈલ્લ ધવલ :–દેવસેન આચાર્યના શિષ્ય. તેમના જાણવા ઉપયોગી બને છે. આ ઉપરાંત પ્રાકૃતમાં ‘સુમતિનાથ દોહાને ગાથામાં ફેરવ્યા. ચરિત', “સૂક્તિમુક્તાવલી,’ અને ‘સિંદુર-પ્રકર,' (‘શોમશતક'હરિભદ્રસૂરિ :-સંસ્કૃત-પ્રાકૃતના વિદ્વાન. આચાર્ય સંસ્કૃતમાં) એ ત્રણ કાવ્ય ગ્રંથો રચ્યાં. હેમચંદ્રજીના પાછલા સમયમાં હૈયાત. પ્રાકૃતમાં મહાકવિ અમરકીર્તિ –ચૌલુકયકર્ણ (કાન્ડ? ગોધરાના ચંદ્રપ્રભસ્વામીચરિત લખ્યું, સં. ૧૨૧૬માં ‘નેમિનાહ ચરિઉ' કર્ણ સોલંકી?) રાજાના વખતમાં એટલે વિ. સંવત ૧૩-૧૪ના ૮૦૩૨ શ્લોકોવાળું અપભ્રંશકાવ્ય કુમારપાલના સમયમાં લખ્યું. શતકમાં વિદ્યમાન કવિ-વિ.સં. ૧૨૪૭–૧૨૪૭. (પરંતુ ૧૨૭૪ જોઈએ)માં “છકમુવએસો’ નામનો ૧૪ સંધિમાં, અઢી રત્નપ્રભસૂરિ :–સં. ૧૨૩૮ માં સિદ્ધરાજ, હજાર ગાથાનો, ગૃહસ્થોનાં ષકર્મોનાં ઉપદેશ સંબંધી ગ્રંથ સમકાલીન વાદિદેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિ (રત્નાવતારિકાના કર્તા) એ ઉપદેશમાલા પર દોઘટ્ટીવૃત્તિ રચી છે, તેમાં કેટલોક ગોધરામાં એક માસના સમયગાળામાં રચ્યો. કવિ નાગર બ્રાહ્મણ હતા પણ દિ. જૈનધર્મથી દીક્ષિત થયા. ગ્રંથની છેવટની પ્રશસ્તિમાં અપભ્રંશ ભાગ મૂક્યો છે. પોતાની આઠ કૃતિઓનાં નામ આપ્યાં છે. ૧. નેમિનાથ ચરિત્ર, વરદત્ત :—વૈરસામિ ચરિઉ (વજસ્વામિ ચરિત) નાનું, ૨. મહાવીર ચરિત્ર, ૩. યશોધર ચરિત્ર (પદ્ધડિયાબંધ), ૪. બે સંધિ-૨૧ કડવાનું છે. ધર્મચરિત ટિપ્પન, ૫. સુભાષિત રત્નનિધિ, ૬. ચૂડામણિ _ શા શતાં ધર્મચરિના શિષ્ય (ધર્મોપદેશ), ૭. ધ્યાનોપદેશ (ધ્યાનશિક્ષા), ૮. છકમુવએ રત્નસૂરિ થયા, જેમને રત્નસિંહસૂરિ નામે પણ કેટલાક ઓળખે (ષટ્કર્મપ્રવેશ) ઉપરાંત, સંસ્કૃત-પ્રાકૃત કાવ્યો. છે, પણ સી. ડી. દલાલે ગુરુનું નામ ધર્મપ્રભ અને શિષ્યનું નામ જયદેવગણિ :–શિવદેવસૂરિના શિષ્ય. સમય ચોક્કસ રત્નપ્રભ જણાવ્યું. મોહનલાલ દેસાઈના મત પ્રમાણે તે જ યોગ્ય નથી. ૧૦ કડવાના ૬૨ કડીના ‘ભાવના સંધિપ્રકરણ' નામના Jain Education Intemational Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ચતુર્વિધ સંઘ તેમના કાવ્યના સંપાદકશ્રી મધુસૂદન મોદીના જણાવ્યા પ્રમાણે તે (છાયા-નવજલ ભરિયા મારગડા, ગગન ધડૂકે મેહ | કવિ ૧૩–૧૪મી સદીનો હોવાનું જણાય છે. ભાષાની દૃષ્ટિએ આ અંતરે જો આવશે તો જાણીશ (હું) નેહ || મહત્ત્વનું કાવ્ય. અન્ય કવિઓ :–છેક સોળમી સદી સુધી સાહિત્યકીય જિનપ્રભસૂરિ : મોટા ભાગની કૃતિઓ શત્રુંજય ઉપર અપભ્રંશવાળી નાનીમોટી અનેક કૃતિઓ મળે છે, જેમકે ૧૪મા રહીને રચનાર, જિનપ્રભસૂરિએ “મદનરેખા' (સં. ૧૨૯૭) શતકમાં જિનસૂરિની “અંતરંગસંધિ,' ૧૫મા શતકમાંઉપરાંત અપભ્રંશમાં ઘણી બધી નાની કૃતિઓ રચી ગયા છે, શયશેખરસૂરિ શિષ્ય-‘શીલસંધિ,” હેમસાર–ઉપદેશસંધિ,’ જેમ કે વિશાળરાજસૂરિ—‘તપસંધિ,' રત્નમંદિરમણિની સંસ્કૃતિ ઉપદેશ | ‘જ્ઞાનપ્રકાશ કુલક,” “ચતુર્વિધ ભાવના કુલક,” “મલ્લિ તરંગિણીમાં અપભ્રંશ ૨૫ પધો આપેલાં છે. ચરિત્ર' “જીવાનુશાસ્તિસંધિ,’ ‘નેમિનાથ રાસ,” “યુગાદિજિનચરિત સિંહસેન (રઈધુ):–“મહેસરચરિય,’ ‘દહલખણુ કુલક,’ ‘ભવિયચરિઉ,’ ‘ભવિયકુડંબ ચરિઉં,’ ‘સર્વચૈત્યપરિપાટી- જયમાલ,’ ‘શ્રીપાળચરિત,’ ‘સમ્મતગુણનિહાણ' અને સ્વાધ્યાય,’ ‘સુભાષિતકુલક,’ ‘શ્રાવકવિધિ પ્રકરણ,’ ‘ધમ્માધમ્મ જયમિત્રહલ્લે “સેણિય ચરિય” રચ્યું જ્યારે યશકીર્તિએ સં. વિચારકુલક,' સંવત ૧૩૧૬માં “વઈરસ્વામિચરિઉં,’ ‘નેમિનાથ ૧૫૨૧ની લગભગ “ચંદખચરિય’ રચ્યું. જન્માભિષેક,” “મુનિસુવ્રત સ્વામિ સ્તોત્ર,’ ‘છપ્પન દિશાકુમારી આ સિવાય અનેક કૃતિઓ હજી અપ્રસિદ્ધ રહી છે. જન્માભિષેક,’ ‘જિનસ્તુતિ,' આ અઢાર કૃતિઓ તો જિનપ્રભ પ્રાચીન ગુજરાતીનો પ્રારંભ : વિક્રમની સૂરિની છે જ. ઉપરાંત નીચેની કૃતિઓ પણ તેમની હોવાનો સંભવ છે. ૧૩મી સદી અને જૈન કવિઓ જેમાં–‘ષપંચાશદિકકુમારિકા સ્તવન,’ ‘મહાવીરચરિત્ર,’ ‘જંબુ- ગુજરાતીનો જૂનામાં જૂનો જૈનધાર્મિક કથાકાવ્યોનો પ્રકાર ચરિત્ર' (સં. ૧૨૯૯), “મોહરાજ વિજયોક્તિ,’ ‘જિનકલ્યાણક,” એટલે રાસ-રાસ-રાસો છે, જે અપભ્રંશ મહાકાવ્યના સુકોશલચરિત્ર,’ ‘ નિસ્તુતિ,’ ‘ચાચરીસ્તુતિ,' “ગુરુસ્તુતિ....' અનુસરણ સદેશ છે. જૈન આખ્યાન જેવા જૈન રાસાઓ ધર્મકથામય હોય છે. કવિની કૃતિઓ છંદ અને ભાષાની દૃષ્ટિએ ઉપયોગી છે. ગુજરાતમાં ચાલુકયોને સ્થાને વાઘેલાઓ સત્તા પર જિનપ્રભસૂરિ શિષ્ય :–નામ મળતું નથી. સં. આવ્યા. ઈ. સ. ૧૧૫૦થી ૧૨૦૦ના ગાળા દરમિયાન ૧૩૨૮માં ‘નર્મદાસુંદરી કથા’ ૭૧ કડીનું નાનું કાવ્ય અને સં. લવણપ્રસાદ, વીરધવલ અને વિશળદેવ જેવા મહારથીઓ માત્ર ૧૩૫૮માં બીજું કાવ્ય ગૌતમ સ્વામીચરિત્ર’ ‘ગૌર્જર અપભ્રંશ'માં રાજ્યવ્યવસ્થા સાથે જ નહીં પણ સાહિત્ય અને કલાના છંદોવિધ્ય સાચવીને લખ્યાં છે. આશ્રયદાતા તરીકે અગ્રગણ્ય હતા. વસ્તુપાળ-તેજપાળ એ બે મેરૂતુંગ :-પ્રબંધચિંતામણિ' (સં. ૧૩૬૧) ના જૈન અમાત્યોએ પણ ગુજરાતના સાહિત્યસંસ્કારને સારું પોષણ રચયિતા મેરૂતુંગને અપભ્રંશ કૃતિઓના સંગ્રાહક તરીકે લઈ આપ્યું હતું શકાય. તેમાં પ્રચલિત સાહિત્ય-લૌકિક અને ગ્રંથસ્થમાંથી | હેમચંદ્રાચાર્યજીના અપભ્રંશ દુહા પછી મળતું ગુજરાતી લીધેલા દુહાઓ ભાષા અને સાહિત્યની રીતે ઉપયોગી છે. સાહિત્ય એ રાસ-રાસા સાહિત્ય છે. ગુર્જર અપભ્રંશની પ્રથમ જેમ કે– રાસકૃતિ ૧૧મી સદીમાં મુસ્લિમ કવિ અબ્દુર રહેમાન દ્વારા મુંજુ ભણઇ મુણાલવઈ જુવ્રણ ગયઉં નઝૂરિ | સંદેશરાસક રૂપે પ્રાપ્ત થાય છે–જેનો સમય અનિશ્ચિત છે. તે જઈ સક્કર સયખડ થિય તોઈ સમીઠી ચૂરિ || પછી] ઈ.સ. ૧૧૬૯ વજસેનસૂરિ કૃત “ભરતેશ્વર બાહુબલિધોર' મળે છે જે સાવ સામાન્ય છે, રાસ નથી અને ઘોર છે.૪૮ કડીની (છાયા-મુંજ ભણે મૃણાલવતીને, જોબન ગયું ન ઝૂર. નાની રાસ-રચનામાં, ચાર ખંડમાં વહેંચીને ચોપાઈ, દોહરા, જો સાકર શતખંડ થઈ, તોય તે મીઠી ચૂર.) રોળાનો ઉપયોગ કરીને તેમાં ઋષભદેવના બે પુત્રો ભરતનવલ ભરિયા મગ્નડા ગણિ ધડુકકઈ મેહુ | બાહુબલિ વચ્ચેના સંઘર્ષની કથા વર્ણવાયેલી છે પરંતુ ગુજરાતી ઇત્યન્તરિ જઈ અવિસિઈ તકે જાણીસિઈ નેહ , ભાષામાં રચાયેલ સાહિત્યમાં પ્રથમ નામ આવે છે જેનકવિ Jain Education Intemational Page #213 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા શાલિભદ્રસૂરિનું, કે જેઓ રાજગચ્છ-વજસેનસૂરિના પટ્ટધર હતા, તેમણે વિ. સં. ૧૨૪૧ ફાગણ માસ-ઈ. સ. ૧૧૮૫માં ‘ભરતેશ્વર-બાહુબલિ રાસ' લખ્યો. તેમાં પણ ઋષભદેવના પુત્ર ભરતેશ્વર અને બાહુબલિ વચ્ચે યુદ્ધનું વિસ્તૃત અને રમ્યતાભર્યું વર્ણન ૧૫ ખંડ ‘ઠવણ’માં છે. પાટવી કુંવર ભરત ચક્રવર્તી થવા માગે છે. બાકીના ૯૮ ભાઈઓ તેનું આધિપત્ય સ્વીકારે છે. ફક્ત એક બાહુબલિ પડકાર ફેંકે છે, બંને વચ્ચે યુદ્ધ થતાં બાહુબલિ જીતે છે, મોટા ભાઈ પ્રત્યે અવિવેક આચરીને હરાવ્યાનો પશ્ચાત્તાપ થતાં દીક્ષા લે છે. બાહુબલિના પાત્રાલેખન, વીરરસની જમાવટમાં કવિને સફળતા વરી છે, રાસનો પ્રારંભ ઃ— “રિસહ જિણેસરપય પણમેવી, સરસતિ સામિણિ નિ સમ૨ેવી, નવિ નિરંતર ગુરુચરણ, ભરહ નરિંદેહ, તણઉં ચરિતો, જે જંગ વસુહીંડઈ વદીતો, બાર વરસ બિહું બંધવડું. ૧ હઉં હિવ એ મણિસુ રાસહ છંદિહિ, તેં જણમણહર મણ આણંદિ ભાવિ ભવીયણ સાંભળઉં, અંતે જંબુદીવિ ઉવઝા ઉર નયરો, ધણણ કેંચણ રણિહિં પવરો, અવર પવરકર અમરપુરો ૨ “રાયહ એ ગણિગાર વયરસેણ સૂરિ પાટધર ગુણગણહં એ તણઉ ભંડારૂ, શાલિભદ્ર સુરિ જાણીઈએ. કીધઉ એહ તીણ ચિરંતુ, ભરહ નરેસર રાસુ છંદિઇ જો પઢઈ એ વસહ વિસોહિ (વદીત), સોનરુ નિતુ નવનિહિ લહઈએ. સંવન એ બારએકતાલિ, ફાગુણ પંચમઇ એઉ કીઊ એ...'' શાલિભદ્રસૂરિનો બીજો રાસ ‘બુદ્ધિરાસ’ નાનો, કવિતાની દૃષ્ટિએ ઘણો સામાન્ય છે. પૂર્વેના જિનદત્તસૂરિની અપભ્રંશકૃતિ ‘ઉપદેશ રસાયન’ને મળતો આવે છે. ‘બુદ્ધિરાસ'માં જૈનો માટે સામાન્ય વ્યવહાર–શિખામણ, આચારબોધ વગેરે છે. ત્રીજો રાસ ‘હિતશિક્ષા પ્રબુદ્ધરાસ’ લખ્યો હોવાનું કહેવાય છે, જે મળતો નથી તેથી એવું અનુમાન થાય છે કે ઉપરનો ‘બુદ્ધિરાસ’ ને આ આ રાસ એક જ હશે! આસિગ/આસગઃ—અજ્ઞાત કવિ. ફક્ત ઉપદેશ અને જૈન તીર્થોના મહિમાથી ભરેલા સં. ૧૨૫૭ના ‘જીવદયારાસ’ ઉપરાંત ચંદનબાલાના જીવનના પ્રસંગોનું વર્ણન કરતા નાનકડા ૩૫ કડીના ‘ચંદનબાલારાસ'ની રચના કરી હતી. ૧૯૭ ‘જીવદયારાસ’, કવિએ પોતાના મોસાળ ઝાલોર જઈને ત્યાંના સહજિગપુરના પાર્શ્વજિનેન્દ્રના મંદિરમાં રચ્યો હતો. ધર્મ કે ધર્મસૂરિ :—તેમણે સં. ૧૨૬૬માં જંબુસ્વામી રચિત કે જંબુસામિરાસ (જંબુસામિચરિય) પાંચ ઠવિણમાં પ્રચલિત રોળા છંદ દ્વારા સાદીસીધી રીતે આપ્યું છે. જંબુસ્વામીનો પૂર્વભવ (શિવકુમાર) અને તે વખતની તપસિદ્ધિનો મહિમા ગાયો છે. ઉપરાંત બીજા ભવમાં બ્રહ્મચર્ય વ્રતધારી જંબુસ્વામી ને આઠ પત્નીઓ, માતાપિતા તથા ઘરમાં ચોરી કરવા આવેલા ૫૦૦ ચોરો પણ જંબૂસ્વામી સાથે દીક્ષા લે છે. જો કે મહેન્દ્રસિંહસૂરિ બે થઈ ગયા છે. તેમાનાં એક અંચલગચ્છમાં ધર્મઘોષસૂરિના શિષ્ય અને સિંહપ્રભસૂરિના ગુરુ થઈ ગયા છે. તેમણે સં. ૧૨૯૪માં ‘શતપદિકા’ નામનો ગ્રંથ રચ્યો હતો. જન્મ સં. ૧૨૨૮, દીક્ષા ૧૨૩૭, આચાર્યપદ ૧૨૬૩માં અને કાલધર્મ ૧૩૦૯માં.... બીજા મહેન્દ્રસૂરિ હેમાચાર્યના શિષ્ય સં. ૧૨૧૪માં થયા. તેમણે હેમચંદ્રકૃત અનેકાર્થ સંગ્રહ ઉપર કૈરવાકર કૌમુદી નામની ટીકા રચી હતી. ઈ. સ. ૧૧૮૫. ચરિતનો આરંભ ઃ-~ “જિણ જ ઉવીસઈ પય નમેવિ ગુરુ ચલણ નમેવી, જંબૂસામિહિ તણ રિય ભવિકિ નિસુણેવી...’ અંતે “મહિંદસૂરિ ગુરુસીસ ધમ્મ ભણઈહો ધામી ગ્રહ, ચિંત ઉ રાતિદિવસિ જે સિધ્ધિહિ ઊમા દિયાહી, બારહ બરસ સઐહિં કવિતુ નાપનું છાસઠઈ, સોલહ વિજ્જાએવિ દુરિય પણાસઉ સયલસંઘ” પાલ્હણ કે પાલ્હણપૂત :—રચિત ‘આબુરાસ’માં આબુ પરના નેમિનાથના સ્થાનકનો ઇતિહાસ ૫૫ કડીમાં છે. વસ્તુપાળ–તેજપાળે તેમાં ભજવેલા ભાગની માહિતી છે. વિજયસેનસૂરિ ઃ—મહામાત્ય વસ્તુપાલના ધર્માચાર્ય હતા, તેમણે આબુ પર વસ્તુપાલ-તેજપાલે કરાવેલી નેમિનાથની પ્રતિષ્ઠા સં. ૧૨૮૭ ફાગણવદી ત્રીજને રવિવારે કરી હતી. સિદ્ધરાજ જયસિંહના દંડનાયક તરીકે સોરઠમાં મુકાયેલા સજ્જન મંત્રીએ ગિરનાર પર્વત પર લાકડાના સ્થાને પથ્થરનાં મંદિરો બંધાવ્યાં તેનું આલેખન ‘રેવંતગિરિરાસ' (ઈ.સ. ૧૨૩૧)માં કરેલું છે. ગિરનાર પર વસ્તુપાલ-તેજપાલે રચેલાં જિનમંદિરોની કથાનું વર્ણન સાર્થક, આલંકારિક છે. પ્રકૃતિ, પુષ્પો અને ગિરનાર આરોહણનો મહિમા ચમત્કૃતિભર્યો છે. આ રાસને ૪ કડવાં છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ચતુર્વિધ સંઘ ઇતિહાસને લગતી કેટલીક ઉપયોગી માહિતી ઉપરાંત કવિ વિનયચંદ્રસૂરિની ગણનાપાત્ર કૃતિ હોવા ઉપરાંત તે પ્રથમ ગિરનારમાંની વનસ્પતિની વિગત આપે છે, તે વર્ણસગાઈની બારમાસી કાવ્ય છે, જેમાં રાજિમતિ અધિકમાસમાં નેમિનાથનો દૃષ્ટિએ જોવા જેવી છે. જેમ કે— સંયોગ પામીને દીક્ષા લે છે. શ્રાવણ-ભાદરવાની વિરહાવસ્થાનું “અગુણ અંજણ અંબિલીય અંબાડ્ય અંકુલ્લું! ચિત્ર આપતી પંક્તિઓ :– ઉંબરુ અંબરુ આમલીય અગરુ અસોય અહલુ. ૧૫ શ્રાવણિસરવણિ કયું મેહે ગજ્જઈ વિરહિરિઝિજજઈ દેહઈ. કરવટ કરપટ કરુણતર કરવંદી કરવીર! વિજ્ઝબકઈ ૨કુખસિ જેવ નેમિહિ વિષ્ણુસહિ સહિયઈ કેમ? કુડા કડાહ કયંબ કડ કરબ કદલિ કંપાર. ૧૬ ભાદ્રવિ ભરિયા સર પિફખેવિસકરુણ રોઅઈ રાજલદેવિ, હા એકલડી મઈ નિરધાર કિમ ઉવેખસિ કરુણાસાર.” વેયલુ વંજલુ બઉલ વડો વેડસ વરણ વિંણ! વાસની વીરિણિ વિરહ વંસિયાલિ વણવંગ. ૧૭ આ ઉપરાંત વિનયચંદ્રજીએ ‘ઉવએસમાલાકહાણય છપ્પય” (ઉપદેશમાલા-કથાનક–ષપદ)માં ૮૧ છપ્પાં આપ્યા સસમિ સિંબલિ સિરસમિ સિંધુવારિ સિરખંડ! સરલ સાર સાહાર સમ સાગુ સિગુ સિણદંડ. ૧૮ છે, જેનો વિષય જૈનધર્મ ઉપદેશ છે. અજ્ઞાતકવિએ, ૧૧૯ કડીમાં ૭ પ્રકારનાં જૈનધર્મકાર્યોનું પલ્લવકુલ્લ ફલુલસિય રેહઈ તાતિ વણરાઈ! પૂજા વ. નું વર્ણન ‘સપ્તક્ષેત્રિરાસુમાં કર્યું છે. પ્રાચીન સમયમાં તહિ –ઉજ્જલતલિ ધમિયત ઉલ્લટ અંગિ ન માઈ. ૧૯” રાસ કઈ રીતે રમતા તે અંગે તેમાંથી વિશેષ માહિતી મળે છે. ગુજરાતી કવિતાનો વિકાસ તપાસવા તે ઉપયોગી કૃતિ છે. રાસોમાં ધીમે ધીમે ગેયતાને કારણે ઢાળો વધતા જતા હતા તેમ દોહૃણ–ઈ. સ. ૧૧૬૯ થી ૧૪૩૪ સુધીનો આ રાસ પરથી જણાય છે. આદિ– પ્રાગુનરસિંહયુગ મુખ્યત્વે જૈન રાસ યુગ છે. ઈ. સ. ૧૨૪૪ના “સવિ અરિહંત નમેવી સિદ્ધ સૂરિ ઉવઝાય, અરસામાં દોલ્ડણ દ્વારા ૩૪ કડીમાં ગજસુકુમાલનું ટૂંકુ ચરિત્ર પનર કર્મભૂમિ સાહૂ તીહ પણમિય પાય..” ‘ગજસુકમાલ રાસ' તરીકે નિરૂપાયેલું છે. તેમાં દેવકીની ઇચ્છા ભાવિકોએ સંસાર સરોવરને પાર કરવા માટે જિને કહેલાં પ્રમાણે પ્રાપ્ત કુમાર ગજસુકુમાલ, નેમિનાથ પાસે દીક્ષા લે છે સાત ક્ષેત્રોમાં ધર્મ વાવવો જોઈએ એમ કવિ કહે છે. એમ દર્શાવ્યું છે. સંગ્રામસિંહના “શાલિભદ્રચરિત્ર' રાસમાં પૂર્વજન્મનો સુમતિગણિ :–રચિત નેમિનાથરાસ’માં ૨૩મા ધના ગોવાળ શાલિભદ્રરૂપે ધનાઢ્ય શેઠને ત્યાં અવતરી રાજાને તીર્થંકર નેમિનાથનું ચરિત્ર વર્ણવાયેલું છે. પણ પોતાની સંપત્તિથી આંજી દે છે, બત્રીસ કન્યાઓને એક સાથે વિક્રમની ચૌદમી સદી પરણે છે પણ અંતે વિરક્ત બને છે. તે કાળના લગ્નરિવાજ અને મુનિશ્રી જિનવિજયજીના માનવા પ્રમાણે રત્નસિંહસૂરિ, ભોજનનું મધુર ચિત્ર છે, મંગળફેરા અને રાણીના રુસણાંના ગીત તપગચ્છમાં થયેલા સૈદ્ધાંતિક શ્રી મનિચંદ્ર સૂરિના શિષ્ય હતા ને રુચિર છે. વિક્રમની તેરમી સદીમાં વિદ્યમાન હતા. તેમણે ટીકા સહિત પ્રજ્ઞાતિલકસૂરિએ “ કલી રાસ' ઈ. સ. ૧૩૦૭ (સં. પુદ્ગલષત્રિશિકા', ‘નિગોદષત્રિશિકા' રચી. તેમના શિષ્ય ૧૩૬૩) કોરંટામાં રચ્યો, જેમાં આબુ તળેટીમાં આવેલા જૈનતીર્થ વિનયચંદ્ર નેમિનાથ ચતુષ્પાદિકા’ ૪૦ ટૂંકનું કાવ્ય રચ્યું છે, જો કછલી ગામનો મહિમા તથા સૂરિપરંપરા આપી છે, જો કે શ્રી કે રચ્યાની સાલની માહિતી નથી. પ્રતમાં લખ્યાની સાલ કે. કા. શાસ્ત્રી તો આ રાસને કોઈ અજ્ઞાત કવિનો માને છે. ૧૩૬૬ની છે એટલે તે પહેલાંની આ રચના હોવી જોઈએ. આદિભાષાના સાહિત્યિક સ્વરૂપને જાણવા ઉપયોગી આ કૃતિમાં, રાજિમતિ વાગ્દત્ત પતિ નેમિનાથના વિરહથી કેવી દુઃખી બની “ગણવઈ જો જિમ દુરિઉ વિહંડણુ, હતી તેનું વર્ણન આપેલું છે. આ કાવ્યનો પ્રકાર બારમાસી છે, શેલનિવારણુ તિહુયણ મંડાણ, કારણ કે તેમાં વર્ષના બાર માસના ઋતુચક્ર સાથે વિરહિણી પણમવિ સામીલ પાસ જિષ્ણુ...... નાયિકાનું દશાવર્ણન આવે છે. જૈન બારમાસી કાવ્યોમાં અનલકુંડ સંભમ પરમાર રાજ Page #215 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા કરઈ હિં છે સવિચાર, આબુ ગિરિવરૂ તહિં પવરો.....'' અમ્બદેવસૂરિ :—નાચંદ્રગચ્છના પાસડસૂરિના શિષ્ય હતા. તેમના ઈ. સ. ૧૩૧૫ (સં. ૧૩૭૧)ના ‘સમરારાસો’– સમરસિંહ રાસનો નાયક સમરસિંહ મંત્રી ઓસવાળ હતો અને તેના પર અલપખાનની મહેરબાની હતી. તેણે સંઘ કાઢ્યો હતો. આ સંઘપતિ સમરા-સમરસિંહે પણ કેટલાંક સ્તવનો બનાવ્યાં હતાં. ‘સમરારાસુ’માં પણ પાટણના સંઘપતિ વણિક સમરસિંહે જોડેલ સંઘની યાત્રાનું વર્ણન કર્યું છે. તેનો મુસ્લિમ રાજ્યમાં માન-મોભો, દેવાલયોનો કરેલો ઉદ્ધાર, જૈન તીર્થો વગેરેનાં વર્ણન ઉપરાંત એ વખતનાં ગુજરાતનાં ઇતિહાસ-ભૂગોળ અને જૈનસમાજનો તેમાંથી પરિચય સાંપડે છે. સમરસિંહે સં. ૧૩૭૧- માં શત્રુંજય પર ઋષભદેવની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવી. સમરારાસો પણ તે જ વર્ષમાં રચાયો હતો. તેમાં ઠીક ઠીક કવિતા, ઉપયોગી ઐતિ. માહિતી, ભિન્ન પ્રકારના દેશી ઢાળ અને થોડી ગુજરાતની ભૂગોળ મળી આવે છે.' “સવંતિર ઇકહત્તર થાપિઓ રિસહ જિણિંદો, ચૈત્રવિદ સાતમ પહુત ઘરે નંદઓએ જા વિ ચંદો......... ......એહુ રાસુ જો પઢઈ ગુણઈ નારિઉ જિણ હરિ દેઈ, શ્રવણિ સુણઈ સો બયઠઈએ તીરથએ તીરથજાત્ર ફલુલિઈ.’ મંડલિક :—૧૩૬૦ના આસપાસ રચાયેલા પેથડરાસમાં સંડેર–પાટણના પોરવાડવંશના પેથડશાહે કરાવેલી સંઘયાત્રા તથા સુકૃત્યોનું વર્ણન છે. જિનમંદિરમાં પણ રાસ રમાતા તેનો ઉલ્લેખ મળે છે. સંઘયાત્રાએ નીકળે છે તે પહેલાં ગામમાં થતાં ઉત્સવનું વર્ણન કવિ આપે છે ઃ— દેવાલઈ બાલીય, નયણિ વિસાલિય, દ્વિતીય તાલી ગિ ફિરતી હરિસ ભરે! તિ નાચઈ ખેલા, બયુક્તવેલા બાલા ભોલા લઉ ડારિસ રમઈ......... “કાવ્ય કરતાં તેની ઉપયોગિતા ઇતિહાસ, ભૂગોળ અને કાવ્યબંધની દૃષ્ટિએ ખાસ છે.” નવા છંદમાં સરૈયાનો અહીં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ ઉપયોગ થયો છે. ધર્મકુશલજી :—જિનચંદ્રસૂરિના શિષ્ય હતા, તેમણે ૩૮ કડીના ‘જિન કુશલસૂરિ પટ્ટાભિષેક રાસ’માં ચંદ્રગચ્છના શ્રી જિનકુશલસૂરિને આચાર્યપદે સ્થાપ્યા તેના સમારંભ પ્રસંગનું વર્ણન કરેલું છે. For Private ૧૯૯ સર્વાનંદસૂરિ :—પંદરમાં સૈકામાં થયા હોવાનો સંભવ છે. તેમણે ૧૩૫ કડીમાં મંગલકલશ નામના રાજકુમારની પ્રેમલગ્નકથા ‘મંગલ કલશ ચરિત’ (મંગલ કલસ ચોપાઈ)માં કથેલ છે. આ સિવાય એક સર્વાનંદસૂરિએ સં. ૧૩૦૨માં ચંદ્રપ્રભચરિત્ર રચેલું છે. બીજા સર્વાનંદસૂરિએ જગડૂચરિત રહ્યું છે. આચાર્ય જિનપદ્મસૂરિ :~~~ઈ. સ. ૧૩૨૬-૪૪ દરમ્યાન થઈ ગયા. તેમણે ‘શ્રી સ્થૂલિભદ્રફાગ’ રચ્યો, જે તેમની અલંકારયુક્ત ભાષાથી જાણીતો છે. ફાગુ પદ્ધતિનાં અત્યાર સુધીમાં મળેલા કાવ્યોમાં તે જૂનામાં જૂનું ગણાય છે. સોમમૂર્તિ :—સં. ૧૩૩૧ પછી જિનેશ્વરસૂરિ દીક્ષા વિવાહ વર્ણના રાસ' નામનું ૩૩ ટૂંકનું પ્રાચીન કાવ્ય લખ્યું છે તે વખતની ભાષાનું પ્રતિનિધિત્વ તેમાં જોઈ શકાય છે. વિવાહનાં અંતે— “એહ વીવાહુલ જે પઢહિં જે દયહિ પેલાપેલિય રંગરિ, તાહ જિણેસરસૂરિ સુપસન્નુ ઇમ ભણઈ ભવિય ગણિ.” જગડુ :—જિનેશ્વરસૂરિના શિષ્ય જગડૂએ સં૦ ૧૩૩૧ પછી ૬૪ કડીની સળંગ ‘સમ્યક્ત્વમાં ચઉપઈ' લખી તેમાં આસ્તિકનાં લક્ષણ આપેલાં છે, જેનો પ્રારંભ— “ભલે ભણઉં માઈ રિ જોઈ, ધમ્મઈ મૂલુજી સકિત હોઈ, સમકેિતુ વિષ્ણુ જો ક્રિયા કરેઈ, તાતઈ લોહિ નીરૂ ઘાલેઈ.” પદ્મ :—આ કવિ કદાચ જિનપદ્મસૂરિ પણ હોઈ શકે. ચૌદમા સૈકાના આ કવિએ, ‘સાલિભદ્ર કક્ક' અને ૫૭ ટૂંકની ‘દુહામાતૃકા’ લખ્યાં ‘કક્ક’ એ નૈતિક બોધકાવ્ય છે. માતૃકાને કક્ક-કક્કો એ વર્ણાક્ષરો પરનાં બોધકાવ્યો છે. માતૃકા એટલે બારાખડી. માતૃકા ‘અ’ થી શરૂ કરીને, તો કક્કો ‘ક'થી શરૂ કરીને મોટે ભાગે એક વર્ષે એક કડીનો ધર્મ-નીતિ-બોધ આપતું ઉપદેશ કાવ્ય હોય છે. સોલણું :—તેમણે વિક્રમના, ૧૪મા સૈકાનું લાગતું ગેયપ્રકારનું કાવ્ય ‘ચર્ચરિકા’ લખ્યું. તેનો પ્રારંભ— “જિણ ચઉવા નમે વિષ્ણુ સરસઈપય પણ મેવિ, આરાહ ગુરુ અષ્પણઉ અવિચલું ભાવુ ધરેવિ, કર જોડ ઉ સોલણુ ભણઈ જીવિઉ સફલુ કરેસુ, તુર્મ્ડિ અવધારહ મિયઉ ચરિ હઉં ગાએસુ....'' અજ્ઞાતકવિ :—ની સં. ૧૩૫૦ના તાડપત્રમાં ‘માતૃકાચઉપઈ'ની પૂર્વે ૬૧ કડીના ‘સંવેગમાતૃકા” નામક કૃતિ મળે છે. Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ 'અંત ૨૦૦ ચતુર્વિધ સંઘ વિક્રમની પંદરમી સદી શાલિભદ્રસૂરિ –હિંદુધર્મના પૌરાણિક કથાનક “રાજલ દેવિસઉં સિદ્ધિ ગયઉ સોદે થણી જઈ, અંગેના જૈનકવિઓએ જે રાસ રચ્યા છે એમાં પ્રથમ છે વિ.સ. મલહારિહિં રાયસિહર સૂરિ કિઉ ફાગ રમી જઈ.....” ૧૪૧૦નો શાલિભદ્રસૂરિનો ૧૫ ઇવણિનો “પંચપંડ રાસ'. તેની મેરુનંદન :–તેઓ ઉપરના જ સમયગાળાના કવિ ૩૦૦ કડીમાં મહાભારતની કથા સવિસ્તાર આપી, તેમાં હતા. જિનોદયસૂરિના શિષ્ય હતા અને ગુરુના પાટણમાં અવસાન જૈનધર્મના પ્રસંગોનો ઉમેરો કર્યો છે, જેમકે પાંડવો નેમિજિનેશ્વરનું વખતે તેમના પર “જિનોદયસૂરિ વિવાહલઉ” સં. ૧૪૩૨, ઈ. નિર્વાણ સાંભળી, શત્રુજ્ય તીર્થમાં આવી સિદ્ધિ પામે છે. કવિતા, સ. ૧૭૭૬માં રચ્યું, જે ચૌદમા સૈકાની ભાષાના અભ્યાસ માટે કાવ્યબંધ અને ભાષાની દૃષ્ટિએ તે ઉપયોગી છે. તથા કાવ્યબંધની દૃષ્ટિએ અગત્યનું ગણાય છે. આ ઉપરાંત ૩૨ વિનયપ્રભ [વિજયપ્રભ? ઉદયવન્ત?] :-તેમણે કડીનું ‘અજિત શાંતિ સ્તવન’ રચ્યું. “વિવાહલ' જેનકાવ્યપ્રકાર ઈ. સ. ૧૩૪૯માં સં. ૧૪૧૨માં ખંભાતમાં “ગૌત્તમસ્વામીનો છે. “વિવાહલુ' એટલે લગ્ન કે વિવાહ, જે આ કાવ્યપ્રકારનો રાસ’ બનાવ્યો, જેમાં તેમણે મહાવીરસ્વામીના સિદ્ધ તેજસ્વી વિષય છે પણ તે શૃંગારિક વિવાહ નહીં, પરંતુ વૈરાગ્યનો. આ શિષ્ય ગૌતમસ્વામીનું ચરિત્ર, આકર્ષક ઉપમાવલિ આપીને કર્યું કાવ્ય રૂપાત્મક હોય છે. છે સોમમૂર્તિએ ઈ. સ. ૧૧૯૯માં સૌ પ્રથમ જિનેશ્વરસૂરિ ભાસા– “તવ ચડિઓ ઘણમાણ ગજે, ઈદભઈ ભૂદેવ તો, વિવાહલુ' રચ્યો. વિવાહલુમાં છંદ, દોહા, ઝૂલણા વગેરે હુંકારોકરિ સંચરિસ, કવણસુ જિણવર દેવ તો. ઉપયોગમાં લેવાય છે. યોજન ભૂમિ સમો અરણ, પેખે પ્રથમારંભતો; “શ્રી જિનદયસૂરિ વિવાહલઉં' આદિ :– દહદિસિ દેખે વિવિધ વધુ, આવંતી સુર–રંભતો.” “સયલમણ વંછિયે કામકુંભોવમ પાસાયકમલ પણમૂવિ રાજશેખરસૂરિ :–શ્રી તિલકસૂરિના શિષ્ય હતા. ભતિ, સુગર જિણઉદય સૂરિ કરિજુ વીવાહલી સહિય તેમણે નેમિનાથ ફાગ' [વિ. સં. ૧૪૦૫, આશરે ઈ. સ. ઊમાહલઉ મુશ્મ ચિત્તિ. ૧૩૪૯] રચ્યો. તેઓ સંસ્કૃત-પ્રાકૃતના સમર્થ વિદ્વાન હતા. આ અંતે– એહુ સિરિ જિણ ઉદયસૂરિ નિય સામિણો ધાર્મિક ફાગુમાં નેમિનાથની પ્રવજ્યાનું કથાનક આવે છે. જેમના કહિઉ મઈ ચરિઉ અઈ મંદબુદ્ધિ, ચિત્તમાં વૈરાગ્ય હતો એવા નેમિનાથને શ્રીકૃષ્ણની રાણીઓ અખ્તસો દિકખગુરુ દેઉ સુપઉન્ની વસંતલીલા રમાડી રાજુલ-રાજિમતી સાથે લગ્ન કરવાની દંસણ નાણ ચારિત સુદ્ધિ. સમજણ પાડે છે. લગ્ન કરવા આવેલા નેમિનાથ, જાનૈયાઓના ભોજનકાજે વાડામાં બાંધેલા પશુઓ જોતાં અહિંસાની સ્કૂરણા એહ ગુરુરાય વીવાહલઉ જે પઢઈ જે ગુણઈ જે સુગંતિ, થતાં વૈરાગ્ય લીધો, ઊર્જયંત પર્વત પર તપ કરી કેવળજ્ઞાન ઉભય લાગે વિત્તે લહઈ મણવંછિયે મેરુનંદન ગણિ ઇમ ભણંતિ.” મેળવ્યું. રવાનુકારી વર્ણરચના, કથાની રસિકતા અને કવિનું અજિત-શાંતિસ્તવન, આદિ :– કર્ણમંજુલ પદાવલિવાળું ભાષાપ્રભુત્વ વખાણવા લાયક છે. મંગલા કમલા કંદ એ, સુત્ર સાગર પૂનમ ચંદએ, રાજશેખરસૂરિએ નેમિનાથ ફાગ” ઉપરાંત સંસ્કૃતમાં જગગુરુ અજિત જિણંદએ, શાંતિસર નયણાનંદએ. ચતુર્વિશતિ પ્રબંધ’ કે ‘પ્રબંધકોષ' (ઈ. સ. ૧૩૪૯] અને બિહું જિનવર પ્રણમેવએ, બિહંગુણગાઈસ સંખેવએ, શ્રીધરરચિત “ન્યાયકંદલી’ પર પંજિકા રચેલી છે. આ ઉપરાંત પુણ્યભંડાર ભરેણુ એ માનવભવ સફલ કરેણુએ.” વિનોદ કથાસંગ્રહ' એ નામનો ટૂંકી રસપ્રદ અને બોધક કથાનો અંતે- “ઇમ ભગતિહિ ભોલિમ તણી એ, સંગ્રહ રચ્યો છે. સિરિ અજિ ય સંતિ જિણ ભુજ ભણીએ, ‘નેમિનાથ ફાગ'નો આદિ સરણિબિહું જિણ પાયએ, “સિદ્ધ જેહિ સઈ વચ્ચરિય તે તિસ્થય નમેવી, શ્રી મેરૂનંદણ ઉવઝાયએ.” ફાગુબંધિ પહુ નેમિ જિણુ ગુણગાએ સ૬ કેવી....” જયશેખર :-કવન ઈ. સ. ૧૭૮૦-૧૪૦૬ની Jain Education Intemational Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ તવારીખની તેજછાયા આજુબાજુ. તેમની સદીના ઉત્તમ કવિ. તેઓ મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય હતા. તેમણે સં. ૧૪૩૬માં ૧૨૦૦૦ શ્લોકનો પ્રાકૃતમાં મહાનગ્રંથ ‘ઉપદેશચિંતામણિ' રચ્યો તેના ભાવાનુવાદરૂપે સં. ૧૪૬૨માં ખંભાતમાં ‘પ્રબોધ ચિંતામણિ’ ‘(ત્રિભુવનદીપકપ્રબંધ’ કે ‘પરમહંસપ્રબોધ') પ્રબંધ રચ્યો. સંસ્કૃતમાં “ધમ્મિલ' મહાકાવ્ય લખ્યું, ત્યારબાદ “જૈનકુમાર સંભવ' લખ્યું, ઉપરાંત વિ. સં. ૧૮૬૦ની આસપાસ ૯ કડીની રચના આબુતીર્થના સ્તવનરૂપે ‘અર્બુદાચલવીનતી” ઉપરાંત નાના ગ્રંથો— શત્રુંજય,’ ‘ગિરનાર,' “મહાવીરવિજ એ ત્રણ પર સંસ્કૃત બત્રીશ શ્લોકની કાત્રિશિકા, આત્મબોધ, કુલક (પ્રાકૃત), ધર્મસર્વસ્વ (ઉધ્ધત) રચેલ છે, જ્યારે પોતાના ગ્રંથ ‘ઉપદેશચિંતામણિ' પર અવચૂરિ અને ઉપદેશમાલા તથા પુષ્પમાલા પર અવચૂરિ (નાની ટીકા) ક્રિયાગુપ્ત-સ્તોત્ર, ૧૧૪ દોહરાનું ‘નેમિનાથ ફાગુ' રચેલ છે, જે શ્રેષ્ઠ ઋતુ કાવ્ય ગણી શકાય. નરસિંહ મહેતા, ભાલણ, મીરાંબાઈ વગેરે કરતાં તેમના ઉપરોક્ત પ્રબંધમાં જૂની ગુજરાતીનું સ્વરૂપ વધુ સ્પષ્ટ માલુમ પડે છે. તેમના સમયમાં ‘પ્રબોધ ચિંતામણિ' સર્વ શ્રેષ્ઠ ગણાય છે તેમાં જૂની ગુજરાતી છે અને દુહા, ધૂપદ, એકતાલી, ચોપાઈ, વસ્તુ, સરસ્વતી ધઉલ, છાય, ગૂજરી વગેરે અનેક છંદો વપરાયા છે. ત્રિભુવનદીપક પ્રબંધ (પરમહંસ પ્રબંધ) રાગ ધન્યાસી આદિ“પહિલે પરમેસર નમી, અવિગતુ અવિચલ ચિતિ; સમરિસ સમરસિ ઝીલતી, હંસામણિ સરસત્તિ. માનસ સરિ જાં નિર્મલઈ, કરઈ કુતૂહલુ હંસુ; તાં સરસતિ રંગિ રહઈ, જોસી જાણઈ હંસુ. પાણિ પાહણિ સામિણી, મન સરસતિ સંભારિ, દીસઈ દૂસણ દૂઅંગમી, ભીડે ભૂઅણ દૂઆરિ.” સોમસુંદરસૂરિ -ગુજરાતી સાહિત્યમાં ગદ્ય-પદ્ય એમ ઉભય પ્રકારની સાહિત્ય પ્રવૃત્તિ કરનારાઓમાં અગ્રસ્થાને ગણાય તેવા હતા. તપાગચ્છના પચાસમાં પટ્ટધર હતા. તેમનો જન્મ સં. ૧૪૩૦, દીક્ષા ૧૪૩૭, વાચકપદ ૧૪૫૦, સૂરિપદ ૧૪૫૭ તથા કાલધર્મ ૧૪૯૯માં. તેમણે સંસ્કૃતમાં “ભાણ-ત્રયચૂર્ણિ,’ ‘કલ્યાણકસ્તવ,’ ‘રત્નકોશ,” “નવસ્તવી’ વ. અને ગુજરાતીમાં ગદ્યમાં ‘ઉપદેશમાલા” “બાલાવબોધ' (સં. ૧૪૮૫) તથા યોગશાસ્ત્ર’–‘પડાવશ્યક’ - “આરાધના’ – “પતાકા’–‘નવતત્વિ'– “ષષ્ઠીશતક' એ છ બાલાવબોધ કર્યા છે. “યોગશાસ્ત્ર-ચતુર્થપ્રકાશનો બાલાવબોધ રચનાર મુનિસુંદર સૂરિ તેમના શિષ્ય હતા. તેમનું ચરિત્ર “સોમસૌભાગ્યકાવ્ય'માં ગૂંથેલું છે. ‘આરાધના રાસ' ઉપરાંત ગુજરાતી-પ્રાકૃત-સંસ્કૃત મિશ્ર નેમિનાથ નવસ’ ફાગુ કે જેના મંગલાચરણમાં બે સંસ્કૃત શ્લોક પછી રાસક આ રીતે છે. સમર વિસારદ સકલ વિસારદ સાર દયા પર દેવી રે, ગાઈસુ નેમિ જિણિંદ નિરંજન રંજન જગહ નમેવી રે; રવિતલિ વરતઈ સોરીએ પુરવાર અવયનયર સિંગારરે, સમુદ્રવિજય તિહાંરાજ કરતિ પતિ રતિપતિન ઉ અવતાર રે.” જિનભદ્રસૂરિશિષ્ય –(ઉપદેશમાલા સં. ૧૪૮૫ પછી લગભગ સો-સવાસો વર્ષ બાદ) “ખરતરગુરુ-ગુણવર્ણનછપ્પય’ નામનું એક વિસ્તૃત કાવ્ય અજ્ઞાત કવિનું મળે છે. એમાં જયસિંહદેવના રાજ્યકાળથી થયેલા ખરતરગચ્છના આચાર્યોની સાલવારી અને ઉપયોગી હકીકત અપાયેલી છે. જયાનંદસૂરિ –વિ. સં. ૧૪૧૦ની આસપાસ ‘ક્ષેત્ર પ્રકાશરાસ' રચ્યો હતો પણ તે મેળવી શકાયો નથી. | વિજયભદ્ર:–રાજકુંવરી કમલાના શીલ-સદાચારનો મહિમા સમજાવીને કર્મવિપાક સમજાવતું કથાનક આપેલું છે. કમલાવતી રાસ' ૩ ગાથાનો અને કલાવતી સતીનો રાસ', સૌથી ગુજરાતી લોકકથા “હંસરાજ વચ્છરાજ' સં. ૧૪૧૧માં, ‘શીલ વિષે સઝાય' સં. ૧૪૧૧માં, “શીલ વિષે શિખામણ સઝાય' રચેલ. કલાવતી રાસમાં તત્કાલીન ભાષાના અંશો ઠીક ઠીક પ્રમાણમાં સચવાઈ રહ્યા છે. હરસેવક –કુકડી ગામમાં ચોમાસું ગાળ્યું તે દરમિયાન સં. ૧૪૧૩માં ‘મયણરેહાનો રાસ’ ૧૮૮ કડીમાં રચ્યો, જેમાં રાજસ્થાની-મારવાડી ઘણા શબ્દો-પ્રત્યયો આવે છે. જો કે તેની ભાષા સં. ૧૪૧૩ જેટલી જૂની લાગતી નથી. આદિ દોહા “જુઆ માંસ દારુ તણી, કરે વેશ્યાશું જોષ જીવ હિંસા ચોરી કરે, પરનારીનો દોષ.” ઢાલ-અનાથીની વૈરાગી દેશીમાં.” “વ્યસન સાતમું પરનારીનું, પ્રત્યક્ષ પાપ દીખાયું, રાવણ પદમોતર મણિરથ રાજા, તીનું રાજ ગમાયું.” Jain Education Intemational Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જિનોદયસૂરિ :ખરતરગચ્છના હતા. જન્મ પાલણપુરમાં. રુદ્રપાલ–ધારલદેવીને ત્યાં સં. ૧૩૭૫માં. મૂળ નામ સમર. સં. ૧૩૮૨માં કુંવારા રહીને જિનકુશલસૂરિ પાસેથી દીક્ષા મેળવી. સોમપ્રભ નામ પાડ્યું. સં. ૧૪૦૬માં જેસલમીરમાં વાચનાચાર્યની પદવી, સં. ૧૪૧૫માં તરુણપ્રભસૂરિએ ખંભાતમાં તેમને સૂરિપદવી આપીને જિનોદયસૂરિ નામ આપીને જિનકુશળસૂરિની પાટે સ્થાપ્યા. સ્વર્ગસ્થ સં. ૧૪૩૨માં. કૃતિ‘ત્રિવિક્રમ રાસ.’ સં. ૧૪૧૫માં તે અંગે વિશેષ માહિતી મળતી નથી. જ્ઞાનકલશઃ—સં. ૧૪૧૫માં ખંભાતમાં જિનોદયસૂરિને સૂરિપદ-પ્રદાનક્રિયા વખતેનું વર્ણન જ્ઞાનકલશે તે જ વર્ષે શ્રી જિનોદયસૂરિ પટ્ટાભિષેક રાસ’માં આપ્યું છે. આદિ— સતિકરણુ સિરિસંતિનાહ યકમલ નમેવી, કસમીરહ મંડણીય દેવિ સરસતિ સુમરેવી, જણવ૨ સિરિ જિણઉદયસૂરિ ગુરુગુણ ગાએસૂ, પાટ મહોચ્છવુ રાસુ રંગ તસુ હઉં પભણેસૂ.’ વિધ્ધણુઃ—જિનોદયસૂરિના શિષ્ય હતા, પિતાનું નામ ઠુક્કર માલ્હે. સં. ૧૪૨૩માં ૫૪૮ કડીની ‘જ્ઞાનપંચમી ચોપાઈ’ રચી. દેવસુંદર સૂરિશિષ્યઃ—દેવસુંદરસૂરિને, સૂરિપદવી સં. ૧૪૨૦માં મળી હતી અને તેઓ સં. ૧૪૫૦સુધી હયાત હતા. તે ગાળામાં ‘કાકબંધિ ચઉપાઈ'-કક્કાના અક્ષરોને અનુક્રમે આદ્યાક્ષર બનાવી ૬૯ ટૂંકની રચી. જેમાં દાન, શીલ, તપ અને ભાવ એ ચાર જૈનધર્મના મુખ્ય સિદ્ધાંતોનો ઉપદેશ તે કાળની અનુરૂપ ભાષામાં શ્રી દેવસુંદરસૂરિને વંદના કરી તેમના કોઈ શિષ્ય રચી છે. પ્રારંભ “અરિહંત સિદ્ધ આયરિય ઉવજ્ઝાય, સાહુ સુગુરુ દેવસુંદરસૂરિ પાય; વંદિય સુય સામણિ સમરેવિ, ધમ્મ કક્કપ ભણિસુ સંખેવિ. કરઉ ધર્મ મન ભૂલા ભમઉ, માણસ ભવ કાંઈ આર્લિનિગમઉ? દાન શીલ તપ ભાવનસાર, સહ ગુર વયણુ પાલઉ સવિચાર....’ જિનશેખરસૂરિ–જિનરત્નસૂરિના શિષ્ય, સં. ૧૪૫૫ આસો સુદ ૧૦ના રોજ ‘શાલિભદ્રાસ’ રચ્યો. તેમની ભાષામાં મધ્યકાલીન ગુજરાતીની પ્રથમ ભમિકાનાં રૂપો વ્યક્ત થાય છે. સાધુહંસઃ—તપગચ્છના For Private ચતુર્વિધ સંઘ વસ્તો (વસ્તિગ)ઃ—સં. ૧૪૬૨ પહેલાં થઈ ગયેલા આ કવિની ગણના પ્રસિદ્ધ જૈન કવિઓમાં થાય છે. તેમણે મનુષ્ય, તિર્થંક, નરક, દેવ એ ૪ (ચિહંગતિ) સંબંધી ૯૪ ટુંકની ચોપાઈમાં વિવિધપ્રકારની યોનિમાં ભટકતા જીવને ભોગવવા પડતા દુ:ખનું વર્ણન ‘ચિહંગતિ ચોપાઈ’માં આપેલ છે. તેમના ગુરુનું નામ પ્રભરત્ન કે રત્નપ્રભ હોવાનો સંભવ છે. ‘ચિડુંગતિ ચોપાઈ’ના અંતે લખ્યું છે— મુરખમાહિ મૂપહિલી લીહ, જિણ ધર્મમાહિ વસઉ સવિદીહ, કાલઉં ગહિલઉં બોલિ ઠાઉં, તે ઉપુણુ સહગુરુ તણ ઉપસાઉ, અતિની છઈ મૂ ઘણી ટેવ, ગુરુયા સંઘની નિતુ કરૂ સેવ, અજ્ઞાન પણઈ આસાતન, થાઈ, વસ્તિગલાગઈ શ્રી સંઘ પાય. હીરાનંદસૂરિઃ—પીંપલ ગચ્છ વીરદેવસૂરિ— વીરપ્રભસૂરિના શિષ્ય. ‘વિદ્યાવિલાસ પવાડો’ સં. ૧૪૮૫માં લખ્યો. જંબૂસ્વામીનો વિવાહલો' સં. ૧૪૯૫માં, ‘કલિકાળ’ ઉપરાંત ‘વસ્તુપાળ–તેજપાલ રાસ’ અને ‘દશાર્ણભદ્ર રાસ' લખ્યો તેનો પ્રારંભ— “વીર જિણેસર પય નમીએ, સમરીય સમરીય સરસતિ દૈવિ કિ, દસનભદ્ર ગુણ ગાઈસ્યુંએ, હીયડલઈ હીરડલઈ હરષ ધરેવિ કિ વીર જિણેસર પય નમીએ.’ ‘વિદ્યાવિલાસ પવાડો' ભાષા અને સામાજિક દૃષ્ટિએ વિશેષ ગણાય. દયાસાગરસૂરિ –સં. ૧૪૮૬માં ‘ધર્મદત્તચરિત્ર’ લખ્યું. જયસાગરઃ—સં. ૧૪૮૯માં ‘વયરસ્વામીગુરુ રાસ' જૂનાગઢમાં લખ્યો અને ‘કલ્યાણમંદિર ભાષા' ચોપાઈ રચી. મેઘો (મેહો):—શ્રી ‘તીર્થમાળા સ્તવન’ ઉપરાંત સં. ૧૪૯૯ના કાર્તિકમાસમાં ‘રાણકપુર સ્તવન’ રચ્યું. દેવરત્નસૂરિ શિષ્યઃ—દેવરત્નસૂરિના કોઈ શિષ્યે ૬૫ ટૂંકમાં, જુદા જુદા પ્રાચીન છંદમાં સં. ૧૪૯૯માં ‘દેવરત્નસૂરિ ફાગ' નામનું સુંદર કાવ્ય આપ્યું, જેમાં શરૂઆતમાં મંગલાચરણના શ્લોક બાદ રાસનો પ્રારંભ “ત્રિભુવન ગગન વિભાસન દિણયર, નયર જીરાઉલિ વાંસરે, નમિય નિરંજન ભવભય ભંજન, સજ્જન રંજન પાસરે, કવિજન માનસ સરવરહ સીય, સરિસીઅ અવિચલ ભતિરે, ધ્યાઈસુ ભાવિ† દેવી સારદ, શારદ શિશ કરંકિત રે....... Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૦૩ ધનદેવગણી –સં. ૧૫૦૨માં સુરંગાભિધાન પ્રતિઓના સંગ્રહમાંથી “શ્રી જબૂસ્વામી સદ્ભવસ્તુની પ્રત મળી ‘નેમિફાગ’ રચેલ છે. આવી છે, જેનો સમય ૧૪મી શતાબ્દી પછીનો તો નથી જ. ગુણરત્નસૂરિ:-નાયેલ ગચ્છીય ગુણસમુદ્રસૂરિ પરિશિષ્ટઃ. ગુણદેવસૂરિના શિષ્ય ગુણરત્નસૂરિએ “ઋષભરાસ' તથા | જૈન કવિઓ વિક્રમની ૧૬મી સદી ભરતબાહુબલી પ્રબંધ' વિ.ના પંદરમાં સૈકામાં લખ્યો. સાહિત્યનો કોઈ તબક્કો સંપૂર્ણ વિલીન થઈને તરત જ ભાવસુંદર:–તપગચ્છ સોમસુંદરસૂરિના શિષ્ય | નવો તબક્કો શરૂ થતો નથી. પંદરમી સદીથી પ્રાચીન ગુજરાતીનો મહાવીરસ્તવન' લખ્યું. તબક્કો પૂરો થાય છે ને મધ્યકાલનો તબક્કો શરૂ થાય છે, છતાં સોમસુંદરઃ–પંદરમાં શતકના ઉત્તરાર્ધમાં જૈન કવિઓમાં પ્રાચીન ગુજરાતી લાક્ષણિકતાઓ ૧૯મા સૈકામાં ખરતરગચ્છ પટ્ટાવલી’ રચી. પણ દેખાય છે. તેથી અનુસંધાનરૂપે આ પરિશિષ્ટ આપ્યું છેદેવપ્રભગણિ –સોમતિલકસૂરિના શિષ્ય હતા. દેપાલઃ—સં. ૧૫૦૦થી ૧૫૨૨ સુધીમાં વિદ્યમાન વિક્રમના પંદરમા સૈકાના પૂર્વાર્ધમાં “કુમારપાળનો રાસ” ૪૧ કવિ. દિલ્હીના પ્રસિદ્ધ દેસલહરા શાહ અમરા અને સારંગનો તે કડી (જિનવિજયજીના મત પ્રમાણે ૪૨-૪૩)નો રચ્યો, જે રોળા આશ્રિત હતો. દેપાલ ભોજક હતો. ગુજરાતમાં રહીને ઘણાં અને વસ્તુ છંદમાં છે. તેમાં કુમારપાળે ધર્મઘોષણા, અમારિ કાવ્યો રચ્યાં હતાં. શ્રી ઋષભદાસ કવિ જેવાએ પણ પોતાનાં ઘોષણા કરાવી, તેનાથી પ્રજાને થયેલા સુખનું વર્ણન છે. કાવ્યમાં તેમનો ઉલ્લેખ કર્યો છે. દેપાલનાં જાવડભાવડ રાસ, શિકારશોખ, દુત અને માંસ-ભોજનના પ્રતિબંધની કુમારપાળે રોહિણીયા ચોરનો રાસ, આર્દ્રકુમારનું સૂડ, વજસ્વામી ચોપાઈ, કરેલી વ્યવસ્થાનો ખ્યાલ આપ્યો છે. ચંદનબાલા ચરિત્ર ચોપાઈ, હરિયાળી, સ્થૂલિભદ્રની કક્કાવાળી, સાધકીર્તિ-વડતપગચ્છ-જિનદત્તસૂરિના શિષ્ય હતા. સ્થૂલભદ્ર ફાગ, આદ્રકુમાર ધવલ, સ્નાત્રપૂજા થાવસ્યા કુમાર તેમણે “મસ્યોદરકુમાર રાસ’ વસ્તુ છંદ અને મુખ્યભાગે ચોપાઈ ભાસ, જંબૂસવામી, પંચભવવર્ણન ચોપાઈ જાણીતાં છે. છંદની મદદથી લખ્યો. સં. ૧૪૯૯માં ‘વિક્રમ ચરિત્ર કુમારરાસ' સ્થૂલિભદ્રની કક્કાવાળીમાંથી પંક્તિઓ– લખ્યો. કાવ્યનાં નમૂનાઓ કવિતામાં ઉપયોગી તત્ત્વ જણાય છે. “એ ભલે ભલેરી અખિરહ બાવનહ ધરિ એહિ, ‘નેમિનાથ' વિષયક કાવ્ય તથા “ત્રિભુવન ચૈત્ય પ્રવાડી' કાવ્યો આગલી મડઈ દસગણઈ અંકણી પરિએહ. લખ્યાં છે. ગણ ગરૂઆ દોઈ લીહડી ગણપસ્તાર વિશાલ, તેજવર્ધનઃવિક્રમના ૧૫મા સૈકામાં થઈ ગયા. ભૂલભદ્ર મુનિવર ચરીય, કહિસઈ કવિ દેપાલ. ‘ભરતબાહુબલી રાસ” લખ્યો. કમણવયણ નરવર રયણ રૂપિ મયણએ.” સર્વાનંદસૂરિ –તેઓ પણ આ જ સૈકામાં થઈ ગયા રત્નાકરસૂરિ –ઉપરોક્ત કવિના સમકાલીન તેમના (જો કે આ જ નામના એક સર્વાનંદસૂરિ સં. ૧૩૦૨માં “આદિનાથ જન્માભિષેક’નો અંત ભાગચંદ્રપ્રભચરિત્ર રચી ગયા છે, બીજા સર્વાનંદસૂરિએ જગડૂચરિત રિસહ મજ્જણ રિસહ મજ્જણ કરિય સુરરાય, રચ્યું છે) હોય તેમ લાગે છે. તેમણે “મંગલકલસ ચોપાઈ રચી, ઉપાડિય જય જય કરિય, જનની પાસિ મિહેવિજતા; તેમાંના મંગલાચરણ પછીના દુહા નંદીશ્વર અટ્ટ દિવસ, કરિય દેવ દેવી નિયઠાણ પત્તા, “રલિઆ રસાલ નિસુણતાં મંગલકલસ ચરિત, ઈણિપરિ સયલ જિનેશ્વરહિ, કરહુ નાવણ બહુ ભતિ; ભવિઓ ભાવિઈ સંભલુ કરીઉ સુનિચલ ચિતુઇ. મુનિ રયણાયર પાવડર, જિમ તુ દિયઈ વરમુનિ.” નિશ્ચલચિત પસાઉલઈ વિઘન વિલીજઈ દૂરિ, સંઘવિમલ-તપોગચ્છના મુનિસુંદરના શિષ્ય. સં. સુલલિત વાણી ઇમ ભણઈ શ્રી સર્વાનંદસૂરિ.” ૧૫૦૧ જેઠ સુદ ૪ ગુરુના રોજ સુદર્શન શ્રેષ્ઠિનો રાસ પ્રબંધ’ –આ ઉપરાંત શ્રી અગરચંદ નાહટાએ આપેલી પ્રસ્તાવના લખ્યો. કેટલીક પ્રતમાં અશુદ્ધતાને કારણે તેમનું નામ “મેલો પ્રમાણે જેસલમેરના ભંડારમાં સંવત ૧૪૩૭માં લખાયેલી સંઘવી’ વંચાય છે. Jain Education Intemational Page #220 -------------------------------------------------------------------------- ________________ લખ્યો. ૨૦૪ ચતુર્વિધ સંઘ ધનદેવગણિ -સં. ૧૫૦૨માં “સુરંગાભિધાન નેમિફાગ” “લોભવાહિં જીવગમાર, મિથ્યા ધરમ થાપ્યો અપાર, રચ્યો. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીનો ઉપયોગ થયો છે. શાસ્ત્ર લોખાં બહુ જિનવરતણાં, કુમત થાપ્યા તીણે આપણા. હુંડા સર્પિણી કાલ વિશાલ, પંચ મિથ્યાન ઊપજે ગુણમાલ, આનંદમુનિ -ધર્મલક્ષ્મી મહારા-ભાસ' સં. ૧૫૦૦ જિમ પૂનિમ થકી ચંદ્રકલા હાણિ, તિમ પંચમકાલિં જિનવરવાણિ.” માં લખ્યો. આ ઉપરાંત બ્રહ્મજિનદાસે, “યશોધર રાસ', ‘આદિનાથ આસાયતઃ– હંસવત્સ કથા ચોપઈ સં. ૧૫૧૩ રાસ', “શ્રેણિક રાસ' લખેલ છે. પહેલાં લખી. તેઓ જૈન કવિ હતા કે કેમ? તે વિવાદાસ્પદ જ્ઞાનસાગરસૂરિ શિષ્ય –વડતપગચ્છના હતા. સં. ગણાય. ૧૫૨૦માં ‘જીવભવસ્થિતિ રાસ' લખ્યો. રત્નશખરઃ–સં. ૧૫૧૦ની આસપાસ ‘રત્વચૂડ રાસ' ભક્તિવિજય – સં. ૧૫રમાં ‘ચિત્રસેન પદ્માવતી રાસ' રચ્યો. કલ્યાણસાગર:–“વીશી' લખી. (૨૦ વિહરમાન પેથોઃ—જાંબૂગ્રામવાસી શ્રીમાલ જ્ઞાતિનો શ્રાવક-ગુરુ જિનસ્તુતિમાંથી ૧૪ની જિનસ્તુતિ લખી છે, તે પછીનાં ૬ જિનનાં આંચલગચ્છીય જયકેશરસૂરિ, -આચાર્ય સં. ૧૪૯૪, ગીત સૌભાગ્યરત્ન પૂરાં કર્યા.) સં. ૧૫૧૦ની આસપાસ ગચ્છનાયક પદ ૧૫૦૧-સ્વર્ગવાસ ૧૫૪૨માં. સં. ૧૪૯૪થી અગડદત્તરાસ’ રચ્યો. ૧૫૪૨ના કોઈ ગાળામાં “પાર્શ્વનાથ દેશભવ વિવાહલો” રચ્યો. | ઋષિવર્ધનસૂરિ –આંચલિક ગચ્છનાયક જયકીર્તિસૂરિ લક્ષ્મીરત્નસૂરિ:-જયકલ્યાણમૂરિ-વિમલસોમસૂરિશિષ્ય. સં. ૧૫૧૨ ચિત્રકોટગિરિ-ચિતોડમાં ‘નલરાજ ચઉપાઈ’ શિષ્ય-‘સૂરપ્રિય કુમારરાસ' રચ્યો. (નળદમયંતિ રાસ) લખેલ છે. જ્ઞાનસાગર:–ગુણદેવસૂરિ શિષ્ય-સં. ૧૫૨૩માં મતિશેખરઃ-ઉપાધ્યાય દેવગુપ્તિસૂરિ સિદ્ધિસૂરિ-કક્ક- જિનભવસ્થિતિ રાસ,” સં. ૧૫૩૧માં ‘સિદ્ધચક્રરાસ-શ્રીપાલ સરિ-શીલસુંદર શિષ્ય. સં. ૧૫૧૪માં “ધના રાસ' રચ્યો. રાસ' ઉપરાંત “મહાવીર સ્તવન,' પદ, છૂટક પ્રભાતી રચ્યાં. નેમિનાથ વસંત ફૂલડાં' સં. ૧૫૭૬માં, “કુરગડુ (કૂરઘટ) મહર્ષિ | મંગલધર્મ –રત્નાકર ગચ્છ જયતિલકસૂરિ– રાસ' સં. ૧૫૩૭માં અને તે જ વર્ષમાં “મયણરેહા સતી રાસ' રત્નસિંહસૂરિ–ઉદયવલ્લભસૂરિ-જ્ઞાનસાગરસૂરિ-ઉદયધર્મ શિષ્ય લખ્યો. હતા. તેમણે સં. ૧૫૨પમાં “મંગલકલશ રાસ' રચ્યો, જેના જિનવર્ઝન –સં. ૧૫૧૫ના આસપાસ થયા. પ્રારંભમાં– ધનારાસ' લખ્યો. “આદિ જિણવર જિણવર સુખદાતાર ન્યાયસુંદર ઉપાધ્યાય –ખરતર જિનવર્ધનસૂરિ સંતિ જિણેસર સંતિકર નેમિનાહ સોભાગસુંદર શિષ્ય. સં. ૧૫૧૬માં “વિદ્યાવિલાસ નરેંદ્ર ચઉપઈ' રચી. પાસ નિણંદ વિઘનહર વર્ધમાન કલ્યાણ મંદિર પચ તિર્થંકર સુગુરુ નમી સરસતિ અંબિકાદેવિ રત્નસિંહ શિષ્ય –તપાગચ્છના હતા. જેમણે સં. સમરવિ મંગલ કલશહુ ચરિત્ર ભાણસુ સંખેવિ...” ૧૫૧૬માં ‘જંબૂસ્વામી રાસ' રચ્યો. દેવકીર્તિસં. ૧૫૩૧માં “ધનાશાલિભદ્ર રાસ” રાજતિલક ગણિઃ-૩૫ ટૂંકનો “શાલિભદ્ર મુનિ રાસ' રચ્યો. રચ્યો. (પૂર્ણિમા ગચ્છમાં એક રાજતિલકસૂરિ થયેલ છે, કદાચ પુણ્યનંદઃ-(ખરતરગચ્છ જિનસમુદ્રસૂરિતે જ આ કવિ હોય?!) સાગરચંદસૂરિ–ર–કીર્તિ-સમયભક્ત રૂપકમાલા” લખી, જેના બ્રહ્મજિનદાસ – દિગંબર સકલકીર્તિ - ભુવનકીર્તિ પર રત્નરંગ ઉપાધ્યાયે સં. ૧૫૮૨માં “બાલાબોધ' લખ્યો. શિષ્ય) સં. ૧૫૨૮માં “હરિવંશ રાસ' રચ્યો. અંતભાગમાંથી દેવપ્રભગણિઃ—વીરસિંહશિષ્ય. સં. ૧૫૪૦ પહેલાં પંક્તિઓ– ‘કુમારપાલરાસ” લખ્યો. તેમાંથી પંક્તિઓ– Jain Education Intemational Page #221 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા “મેરી ભૂંગલ ઢોલ ઘણા ધમધમ નીસાણા ખેલા નાચઇ રંગભરે નવનવા સુજાણા, ધામિણિ દિઈ રાસ કર સંગ્રહ આવી, મધુરી વાણિહિ ભણઈ ભાસા કવિકંન સુહાવી.’ ઉદયધર્મઃ-આગમ-ગ. મુનિ સિંહસૂરિ-વિજયસિંહ ઉ.-મુનિ (તિ) સાગરશિષ્ય-ધર્મકલ્પદ્રુમ’ તથા સં. ૧૫૪૩માં ‘મલયસુંદર રાસ,’ સં. ૧૫૫૦માં ‘કથાબત્રીસી' લખી. વચ્છઃ—સં. ૧૫૪૪ પહેલાં ‘મૃગાંકલેખા રાસ’ ૪૦૧ કડીનો લખ્યો. હનુમાનની માતા અંજનાસુંદરીની કથા અને મૃગાંકલેખાની ચિરત્રકથા વચ્ચે ઘણું સામ્ય છે. વચ્છભંડારીઃ—નવપલ્લવ પાર્શ્વનાથ કલશ' લખ્યો. દેપાલ કવિના સમકાલીન જણાય છે. વચ્છ અને વચ્છભંડારા કદાચ બંને એક જ હોવાનો સંભવ. સર્વાંગસુંદરઃ-(વડતપગચ્છ—જયશેખરસૂરિ જિનસુંદર-સૂરિ-જિનરત્નસૂરિ-જયસુંદર. શિષ્ય) સં. ૧૫૪૮માં ‘સાર શિખામણ રાસ' લખ્યો. તેમાં જીવહિંસાત્યાગ, રાત્રિભોજનનિષેધ, ગાળેલું પાણી પીવું, અભક્ષ્યત્યાગ આદિ શિખામણની વાતો છે. તેમના એક શિષ્ય હેમસુંદરગણિ હતા. હેમવિમલસૂરિઃ-(તપોગચ્છ, ૫૫મા પટ્ટધર) સં. ૧૫૪૮ પછી ને ૧૫૬૮ પહેલાં ‘મૃગપુત્ર સઝાય’ રચી. તેમનો જન્મ વડગામમાં સં. ૧૫૨૨માં, પિતા ગંગારાજ, માતા ગંગારાણી. મૂળનામ હાદકુમાર સં. ૧૫૩૮માં દીક્ષા. આચાર્યપદ પ્રાપ્તિ સં. ૧૫૪૮. 4 લાવણ્યસમયઃ—(તપોગચ્છ સોમસુંદરસૂરિ, લક્ષ્મીસાગરસૂરિ સમયરત્ન શિષ્ય) મૂળનામ લઘુરાજ. સોળમાં સૈકાના મધ્યમાં થઈ ગયેલ સમર્થ કવિ. જન્મ સં. ૧૫૨૧માં, લક્ષ્મીસાગરસૂરિએ દીક્ષા આપી. સમયરત્નગુરુએ વિદ્યા આપી. તેમની કાવ્યસામગ્રી—‘સિદ્ધાંત ચોપઈ’–લંકા વદન ચપેટા સં. ૧૫૪૩ની, જેમાં મૂર્તિનિષેધક લોંકાશાનું ખંડન છે. સં. ૧૫૫૩માં ‘સ્થૂલિભદ્ર એકવીસો,’સં. ૧૫૫૪માં ‘ગૌતમપૃચ્છા ચઉપઈ', સં. ૧૫૬૨માં ‘આલોયણ વિનંતિ,' તે જ વર્ષે નેમિનાથ હમચડી' અને ‘સેરીસા પાર્શ્વનાથ સ્તવ’ ઉપરાંત રાવણમંદોદરી સંવાદ' તથા વૈરાગ્યવિનતિ' સં. ૧૫૬૭મા ખંભાત મુકામે ‘સુરપ્રિય કેવલી રાસ’, સં. ૧૫૬૮માં પાટણ પાસેના કોઈ (માલસુંદ?) ગામડામાં ‘વિમલપ્રબંધ' રાસ, સં. ૧૫૭૫માં ‘કરસંવાદ’, સં. ૧૫૮૫ ‘અંતરીકપાર્શ્વજિનછંદ'; For Private ૨૦૫ ‘ખિમૠષિ (બોહા) રાસ' અમદાવાદ મુકામે રચ્યો. ‘બલિભદ્ર યશોભદ્રાદિરાસ,' સં. ૧૫૮૯. ‘બલિભદ્રરાસ,’ ‘યશોભદ્રસૂરિ રાસ,' ‘દેવરાજ વચ્છરાજ ચોપાઈ,' ‘સુમતિ સાધુ સૂરિ વિવાહલો,’ ‘રંગરત્નાકર નેમિનાથ પ્રબંધ’, ‘દેઢપ્રહારી સઝાય’ ૩૭ ટૂંકનું કાવ્ય ‘પાર્શ્વજિન સ્તવન પ્રભાતી’, ‘ચતુર્વિશતિ જિનસ્તવન' રચ્યાં. ‘સુમતિસાધુસૂરિ વિવાહલો' ૮૨ કડીની ટૂંકી રચના છે, જેમાં કવિએ રચના સમય જણાવ્યો નથી. તેમાં સુમતિસાધુના જીવન અને દીક્ષા પ્રસંગ. પંડિતપદ પરની તેમની પ્રતિષ્ઠા વખતના સંઘ-ઉત્સવ વ.નાં વર્ણનો છે. રાવણમંદોદરી સંવાદ' આદિરાગ શ્રી રાગ “સૂતેલો સિંહ જગાવીઉ, નડીઓ વાસગ નાગ રે, સીત હરી હિંસ્યું કર્યું, રૂઠા રામના પાગ ૨-૧ સાંભલિ રાવણ રાજીયા, જાસે મહિયલ મામરે, સતી સીતા તઇ કાં હરી, વિરી વંકડો રામ રે ૨. સાંભલિ.’ નરપતિઃ-સં. ૧૫૪૫માં ‘નંદબત્રીસી’ રચી. અજ્ઞાતકવિઃ-દ્વારા ‘મુનિપતિ રાજઋષિ ચરિત્ર’ લખેલ છે. સં. ૧૫૫૦માં. પરંતુ પાટણની ટીપમાં ૧૫૮૫ સંવત ટાંકયો છે જે વધુ વિશ્વસનીય ગણાય. શાંતિસૂરિઃ—સાંડેરગચ્છ સુમતિસૂરિશિષ્ય. સં. ૧૫૫૦ની આસપાસ ‘સાગરદત્તરાસ' (દાન માહાત્મ્ય ઉપર) લખ્યો. તેઓ સં. ૧૫૯૭ સુધી વિદ્યમાન હતા. તેમના શિષ્ય ઈશ્વરસૂરિ હતા. ચિ. ડા. દલાલના મંતવ્ય પ્રમાણે આ........ ૧૩૭ ગાથાનો રાસ ખરેખર રસમય હોઈ તેમાં ગાથા, રાસઉ, કુંડલિઓ, ધાત-ધત્તા, અડયલ્લ, માલિનીરૂપક, છપ્પય, પાઘડી (પડિકા) રાસાબંધ વગેરે વિવિધ છંદો વાપરેલા છે. કાવ્ય ઉચ્ચ પ્રતિનું છે......’ કીર્તિહર્ષ:-કક્કસૂરિ શિષ્ય? તેમણે ‘સનતકુમાર ચોપઈ’ સં. ૧૫૫૧માં રચી. ઉપરાંત ‘કુલધ્વજ કુમારરાસ’ લખ્યો. ક્ષમાકલશ-(આગમગચ્છ. અમરરત્નસૂરિ– સોમરત્નસૂરિ–કલ્યાણરાજ શિષ્ય) સં. ૧૫૫૧માં ‘સુંદરરાજા રાસ’ સં. ૧૫૫૩માં ઉદયપુરમાં ‘લલિતાંગ કુમાર રાસ' રચેલ. મૂલપ્રભસાધુઃ—સં. ૧૫૫૩માં ‘ગજસુકુમાલ સંધિ ઢાલબદ્ધ' લખેલ. Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ચતુર્વિધ સંઘ જયરાજ:-પૌ. મુનિચંદસૂરિ શિષ્ય, સં. ૧૫૫૩માં (રાસકચૂડામણી) ૩, “શ્રીપાલચોપાઈ' ૪. “સટીક ષભાષાસ્ત્રોત્ર મચ્છોદરરાસ' લખ્યો. ૫. “નંદિષેણ મુનિના છ ગીતવાળો રાસ’ ૬. “યશોભદ્ર પ્રબંધ’ સુંદરરાજ-સં. ૧૫૫૩ ગજસિંહ કુમાર ચોપઈ (ફાલ્ગ ચિંતામણિ) ૭. “મેદપાટ સ્તવન સટીક.” લખી. આણંદઃ—(તપોગચ્છ–હેમવિમલસૂરિ–સાધુવિજયનન્નસૂરિ –કોરંટ ગચ્છ સર્વદેવ સૂરિશિષ્ય, સં. કમલસાધુશિષ્ય.) સં. ૧૫૬૨માં ‘૨૪ જિન સ્તવન' લખેલ. ૧૫૪૪ ખંભાતમાં ‘વિચાર સોગઠી,” ત્યાં જ સં. ૧૫૪૮માં ધર્મદેવઃ-(પી. ગણધીરસૂરિ-સૌભાગ્યરત્નસૂરિશિષ્ય) ગજસુકુમાર રાજર્ષિ સઝાય,’ સં. ૧૫૫૩ ચિત્તોડમાં દશ શ્રાવક સં. ૧૫૫૪માં ‘હરિચંદ્રરાજાનો રાસ,' સં. ૧૫૬૧ “અજાપુત્રબત્રીશી, પંચતીર્થ સ્તવન, લખ્યાં. રાસ,’ સં. ૧૫૬૩માં ‘વજ (વયર) સ્વામીનો રાસ” લખ્યાં. હંસધીરઃ-(તપાગચ્છ, હેમવિમલસૂરિ–દાનવર્ધન કડુઆ (કડુવો):-સં. ૧૫૬૨ (?), “લીલાવતી રાસ’ શિષ્ય) સં. ૧૫૫૪માં ૫૭ ટૂંકનું સુંદર ઝડઝમકવાળું કાવ્ય “શ્રી લખેલ. હેમવિમલસૂરિ ફાગ” લખેલ છે. પાસાગર:-(મમ્માહડગચ્છ-મુનિસુંદરસૂરિ શિષ્ય) જિનહર(?):–ખરતરગચ્છ સં. ૧૫૫૬ “વિક્રમ સં. ૧૫૬૩ કયવના ચોપાઈ' અને તે જ વર્ષે “લીલાવતી ચરિત્ર-પંચદંડ' લખેલ છે. પ્રતમાં કર્તાનું નામ બરોબર મળત સુમતિવિલાસ” લખ્યાં. નથી. અજ્ઞાતકવિ –એ સં. ૧૫૬૧માં “મંદોદરી સંવાદ' નેમિકુંજર (રાજસુંદર?) – સં. ૧૫૫૬માં લખેલ છે. ‘ગજસિંહરાય ચરિત્ર રાસ' લખેલ છે. એકાદ પ્રતમાં રાજસુંદર હીરાણંદ-વિદ્યાવિલાસ પવાડો,' સં. ૧૫૬૫. નામ છે. હંસસોમ:-[તપાગચ્છ, હેમવિલાસસૂરિ–કમલધર્મ લબ્ધિસાગરઃ–સં. ૧૫૫૭માં ‘શ્રીપાલરાસ, ધ્વજ- શિષ્ય] સં. ૧૫૬૫માં ‘પૂર્વદેશચત્ય પરિપાટી રાસ' લખ્યો. ભુજંગ કુમાર ચોપાઈ રાસ લખેલ. ઉદયભાનુઃ-[પૌ. રાજતિલક સૂરિ–વિનયતિલકસૂરિ હર્ષકલશ –તપોગચ્છ, હેમવિમલસૂરિ–કુલચરણ શિષ્ય, શિષ્ય] મણિભાઈ બકોરભાઈ વ્યાસના મંતવ્ય પ્રમાણે સં. ૧૫૫૭માં ‘વસુદેવ ચોપાઈ લખી. ઉદયભાનુનો સં. ૧૫૬૫નો ‘વિક્રમસેન રાસ” ચુપઈ, ...શામળભટ્ટની વાતો સાથે હરીફાઈ કરે તેવો છે' આ પ૫૬ સિંહકુશલ –તપાગચ્છ, હેમવિમલસૂરિ–જ્ઞાનશીલ ટૂંકનો પ્રબંધ છે. શિષ્ય, સં. ૧૫૬૦માં ‘નંદબત્રીશી ચોપાઈ લખી લક્ષ્મણ [લખમણ] પહેલો – સં. ૧૫૬૮ પહેલાં હર્ષમૂર્તિ –સં. ૧૫૬૦માં “ચંદુલેખા ચોપાઈ રચી. “શાલિભદ્ર વીવાહલું લખ્યું તેનો અંતઈશ્વરસરિ–સાંડેર ગચ્છ-સુમતિસૂરિ–શાંતિસૂરિ “કરજોડી લખમણ ભણઈ એહ કલિયુગ ડિરે. શિષ્ય, સં. ૧૫૯૧, દશપુર (મંદસોર) લલિતાગ ચરિત્ર' રચેલ. કડુ નિં રૂડું જગ રળીયામણુએસ્વ. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલના મંતવ્ય પ્રમાણે- જગગુરૂહું અણજાણતું, ગુણ નવિ લહુ પાર રે, “સાગરદત્ત'ની પેઠે આ પ્રાકૃત અપભ્રંશ તથા ગુજરાતીમાં છે. આ પાર નિઈ સાર કરઉ સેવક તણીએસાગરદત્ત રાસની પેઠે ઉચ્ચ પ્રતિનું કાવ્ય છે. અને તે સંસ્કૃત તથા ૧૫૬૮ વર્ષે લિખિત.” પ્રાકૃત કાવ્યોની સાથે સરખામણીમાં સારી રીતે ઊભું રહી શકે ધર્મસમુદ્રગણિ –ખરતર. જિનસાગરસૂરિની તેવું છે.' તેમનું બીજું નામ દેવસુંદર હતું. સં. ૧૫૮૧માં પટ્ટપરંપરાએ જિનહર્ષસૂરિ-જિનચંદ્રસૂરિ–વિવેકસિંહ શિષ્ય. સં. દીપાવલીના દિવસે નાડલાઈમાં જ રચેલાં સંસ્કૃતમાં ૧૫૬૬ જાલીનગરમાં “સુમિત્ર કુમાર રાસ’ સં. ૧૫૮૪માં સુમિત્રચરિત્રમાં પોતાના કેટલાક ગ્રંથોના નામ આપ્યાં છે–૧. કુલધ્વજ કુમાર રાસ.' “અવંતિસુકમાલ સઝાય.” “રાત્રિભોજન ‘જીવવિચાર પ્રકરણ વિવરણ ૨. “લલિતાગ ચરિત્ર' રાસ-જયસેન ચોપાઈ' લખી. Jain Education Intemational Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ . તવારીખની તેજછાયા દેવકલશ -[ઉપકેશ ગચ્છીય ઉપાધ્યાય દેવકુમાર શિષ્ય ૧૫૭૮માં દમણમાં “ચંપકમાલા રાસ' લખેલ છે. ઉ. કર્મસાગર શિષ્ય ઉ. દેવકલ્લોલ શિષ્ય.] ભુવનકીર્તિ-પહેલા -[કોરંટગચ્છ કક્કસૂરિ શિષ્ય) સં. ૧૫૬૯માં ‘ઋષિદરા ચઉપાઈ રચી. કલાવતિચરિત્ર' સં. ૧૫૮૦ ખંભાતમાં રચ્યું. અનંતહંસઃ-સં. ૧૫૭૦ પહેલાં થયા. ઇડર સંબંધી લાભમંડનઃ-આંચલિક, ભાવસાગર સૂરિ શિષ્ય, સં. “ઇલા પ્રાકાર ચૈત્ય પરિપાટી’ સ્તવન ઉપરાંત બાર વ્રત સઝાય’ ૧૫૮૩માં “ધનસાર પંચશાળિરાસ' લખ્યો. લખી. જયનિધાન:-ખરતરગચ્છ, રાજચંદ્ર ગણિશિષ્યસહજસુંદર:-ઉપકેશ ગચ્છ, રત્નસમુદ્ર ઉ. શિષ્ય, સં. “ધર્મદત્ત ધનપતિરાસ,' “સુરપ્રિય ચરિતરાસ' સં. ૧૫૮૫માં ૧૫૭૦માં “ઇલાતીપુત્ર સઝાય,' સં. ૧૫૭૨માં જુદા જુદા મુલતાનમાં રચ્યો. છંદમાં સ્થૂલિભદ્ર ચરિત્ર વર્ણનવાળો “ગુણરત્નાકર છંદ' લખ્યો ભીમ પહેલો:-સં. ૧૫૮૪માં નડિયાદમાં “અગડદત્તજે કવિની ભાષાપ્રભુત્વનું ધોતક છે. તે જ વર્ષે ‘ઋષિદના રાસ' રાસ.' તથા સં. ૧૫૮૧માં ‘વ્યાકરણે પ્રથમ પાદઃ' નામની સંસ્કૃતગ્રંથ, સં. ૧૫૮૨માં “રત્નસાર કુમાર ચઉપાઈ” “આત્મરાજ રાસ” બંને સાધુરત્નસૂરિ - કયવના રાસ’ આખો ચોપાઈ છંદમાં લખ્યાં. “પરદેશીરાજાનો રાસ’, ‘શુક્રરાજ સાહેલી’, ‘જંબુઅંતરંગ રચ્યો. રાસ” અને ૨૫ ટૂંકનું નાનું રસભર્યું શબ્દચાતુર્યવાળું, | મુનિચંદ્રસૂરિઃ-(પી.) “રસાઉલો અને “રાત્રિભોજન ભોજરાજાને અનુલક્ષીને “યૌવન જરાસંવાદ' લખેલ છે. કાયા, સઝાય” જે પૂર્ણિમાગચ્છના ભીમપલ્લીય પક્ષમાં થયા છે તે કદાચ કાયાપુર પાટણ અને નિંદા પર ૩ સઝાયો લખેલ છે. બંને એક જ હોય. કુશળસંયમ:-ત. હેમવિમલસૂરિ કુલવીર અને કુલધર - પાર્થચંદ્રસૂરિ:-હમીરપુરના પ્રાધ્વંશના વેલ્ડગશાહ શિષ્ય, “હરિબળનો રાસ.' પિતા, માતા વિમલોદ, જન્મ સં. ૧૫૩૭, દીક્ષા ૧૫૪૬, ઉ. પદ લાવણ્યરત્ન –ત. હેમવિમલસૂરિ પંડિત ધનદેવ ૧૫૫૪, આચાર્યપદ ૧૫૬૫, યુગપ્રધાનપદ સં. ૧૫૯૯, સુરહંસ શિષ્ય હતા. સં. ૧૫૭૫ દેવગિરિમાં “વત્સરાજ : સ્વર્ગવાસ સં. ૧૯૧૨ જોધપુર મુકામે. મારવાડના રાજવી દેવરાજરાસ’ સં. ૧૫૭૩માં “યશોધર ચરિત્ર' સં. ૧૫૭૩ રાયગાંવજી તથા યુવરાજ માલદેવજીને પ્રબોધ્યા. ખુણોતગોત્રના (૭૪) મત્સ્યોદર રાસ, જે કવિના ગુરુ સૂરહંસને નામે પણ ક્ષત્રિય રાજપૂતોનાં ૨૨૦૦ કુટુંબોને પ્રતિબોધી ઓશવાલ શ્રાવક નોંધાયો છે, “કલાવતિરાસ, કમલાવતિ રાસ' લખ્યાં છે. કર્યા, ગુજરાતના ઉનાવા ગામના વૈષ્ણવ સોની વાણિયાને ચમત્કાર દેખાડી શ્રાવકો કર્યા. બીજા ઘણાં ગામોમાં શ્રાવકો સૂરહંસઃ-ત. હેમવિમલસૂરિ–ધનદેવ શિલ્પ–મસ્યોદર મહેશ્વરી થયેલા તેમને પ્રતિબોધી ફરી શ્રાવકો બનાવ્યા. નરેન્દ્ર ચોપાઈ' (આ રાસ તેમના શિષ્ય લાવણ્યરનના નામે નોંધાયેલો છે. કૃતિઓ-૧. “સાધુવંદના ૨. પાક્ષિક (પાણી) છત્રીશ.” ૩. “અતિચાર ચોપઈ૪. “ચરિત્ર મનોરથ માલા' પ. “શ્રાવક સાધુ મેરૂગણિઃ-હેમરત્નસૂરિ શિષ્ય સં. ૧૫૭૧માં મનોરથ માલા.’ ૬. “વસ્તુપાળ તેજપાળ રાસ’ સં. ૧૫૯૭. ૭. પુણ્યસાર કુમાર રાસ.' આત્મશિક્ષા.” પ્રારંભ–“રે અભિમાની જીવડા, તું કિમ પામિસિ રત્નસિંહસૂરિઃ-૨નચૂડામણિચૂડ રાસ...સં. ૧૫૭૧માં. પાર, લઘુ છલ નિરખે પારકા, તું તિહનો ભંડાર.” ૮. “આગમ છત્રીશી’ ૯, ‘ઉત્તરાધ્યયન છત્રીશ.” ૧૦. સં. ૧૯૩૧માં ગુરૂ રત્નસિંહસૂરિ શિષ્યઃ-જંબૂસ્વામી’ રાસ. છત્રીશી' ૧૧. “મુહપતિ છત્રીશી' ૧૨. “વિવેકશતક' ૧૩. ભાવસાગર:-સં. ૧૫૭૫માં “નવતત્ત્વરાસ’ ૧૫૯૦માં દૂહાશતક.” ૧૪. “એષણા શતક' ૧૫. “સંઘરંગ પ્રબંધ' ૧૬. ઇચ્છા પરિણામ ચોપાઈ” લખેલ. જિનપ્રતિમા સ્થાપના વિજ્ઞપ્તિ' ૧૭. “અમરદ્ધા સપ્તતિકા' ૧૮. સૌભાગ્યસાગરસૂરિ -શિષ્ય - વડતપગચ્છ, લબ્ધિ- “નિયતા–નિયત પ્રશ્નોત્તર પ્રદીપિકા' ૧૯. “બ્રહ્મચર્ય દશ સાગર-સૂરિ–ધનરત્નસૂરિ-સૌભાગ્યસાગરસૂરિ) શિષ્ય દ્વારા સમાધિસ્થાન.' કુલ ૨૦. ‘ચિત્રકૂટ ચૈત્ય પરિપાટી સ્તવન’ ૨૧. Jain Education Intemational Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સતરભેદીપૂજા વિધિગર્ભિત' ૨૨. ‘અગિયાર બોલ સઝાય' ૨૩. “કાઉસગ્નના' ૧૯ દોષ સઝાય’ ૨૪. “વંદનદોષ' ૨૫. ઉપદેશ રહસ્યગીત’ ૨૬. ચોવીસ દંડક ગર્ભિત પાર્શ્વનાથ સ્તવન' ૨૭. સં. ૧૫૯૨માં “આરાધના મોટી’ ૨૮. “આરાધના નાની’ ૨૯. સં. ૧૬૦૦ માં “બંધક ચરિત્ર સઝાય” ૩૦. આદીશ્વર સ્તવન વિજ્ઞપ્તિકા’ ૩૧. “વિધિશતક' ૩૨. વિધિવિચાર' ૩૩. ‘વીકાનેરમાં નિશ્ચય વ્યવહાર સ્તવન' ૩૪. વીતરાગ સ્તવન-ઢાલ' ૩૫. “ગીતાર્થ પદાવબોધ' કુલ ૩૬. રાસ-શ્રતનો પક્ષ મમ મલ્હો ' ૩૭. “ચોત્રીસ અતિશય સ્તવન' ૩૮. “વીસ વિરહમાન જિનસ્તુતિ' ૩૯. “શાંતિજિન' ૪૦. સં. ૧૫૮૬, રાણકપુરમાં “રૂપકમાલા', ૪૧. “સઝાય” જેનો આરંભ “દેવગુરૂ સંઘ કારણ મુનિવર, ચક્રવર્તિ દસચૂરમાંથી થાય છે. ૨૨. ‘એકાદશવચન દ્વાત્રિશિકા.'...આ નાની નાની ટૂંક કૃતિઓ છે. તેના રચનાર પરથી પાયચંદીય ગચ્છ નીકળ્યો છે. મૂળ તે નાગપુરીય તપગચ્છ કહેવરાવે છે. | વિજયદેવસૂરિ:–“શીલરાસ' લખ્યો, જે નેમિનાથ રાસ,” ‘શીલરક્ષા રાસ,” “શીલરક્ષા પ્રકાશક રાસ' પ્રકાશક રાસ' આદિ નામથી પણ ઓળખાય છે, ઉપરાંત “ઉપદેશગીત' લખ્યું. સમરચંદ્ર:-પાર્જચંદ્ર ગચ્છના સ્થાપક પાર્જચંદ્રજીના શિષ્ય. સિદ્ધપુરપાટણના શ્રીમાલી ભીમાશાહના વાલોદ સ્ત્રીના સંતાન. જન્મ સં. ૧૫૬૦, સ્વર્ગવાસ ખંભાતમાં સં. ૧૬૨૬માં. સમરચંદ્રજીએ “શ્રેણિકરાસ' ઉપરાંત બીજી નાની કૃતિઓ લખી, જેમાં–‘પાર્ધચંદ્રસૂરિ સ્તુતિ ને સઝાયો,' “મહાવીરસ્તવન,” ‘પ્રત્યાખ્યાન ચતુઃ સપ્તતિકા,” “પંચવિંશતિ ક્રિયા સઝાય. આવશ્યક અક્ષર પ્રમાણ' સ. શત્રુજ્યમંડન આદિનાથ સ્તવન, શાંતિજિન સ્તવન,” “ચતુર્વિશતિ જિન નમસ્કાર,' ૯૪ કડી અને ૧૧૫ શ્લોકનું “બ્રહ્મચારી” કાવ્ય, ઉપદેશસાર નિકોશ ૧૧ બોલ સઝાય લખ્યાં. બ્રહ્મમુનિ:-વિનયદેવસૂરિ, પાર્થચંદ્રસૂરિ ગચ્છાય. જન્મ સં. ૧૫૬૮ માલવામાં આજણોઠ ગામમાં. મૂળનામ બ્રહ્મકંવર, તે અને મોટાભાઈ ધનરાજ દ્વારકાની યાત્રાએ સં. ૧૫૭૬માં ગયા, ત્યાંથી ગિરનાર થયા, અહીં આંયલિક રંગમંડણ ઋષિએ બંનેને દીક્ષા આપી. વિજયદેવે બ્રહ્મઋષિને સૂરિપદ આપી વિનયદેવસૂરિ નામ આપ્યું. તેમના શિષ્ય વિનયકીર્તિસૂરિ હતા. સં. ૧૬૪૬માં મનજીઋષિએ “વિનયદેવસૂરિ રાસ' રચ્યો, તેમાં આ હકીકત આપેલી છે. કૃતિ સં. ૧૨૯૭માં “ચાર પ્રત્યેક બુદ્ધિ ચોપાઈ', સુધર્મગચ્છપરીક્ષા” “સુદર્શનશેઠ ચરિત્ર ચોપાઈ', ચતુર્વિધ સંઘ અઢાર પાપસ્થાન પરિહાર ભાષા,’ ‘જિન નેમિનાથ' ૪૪ ઢાલનું વીવાહલું,’ ‘ઉત્તરાધ્યનના સર્વ [૩૬] અધ્યયન, સ. “જિન પ્રતિમા સ્થાપન પ્રબંધ,' “સુમતિ,’ ‘નાગિલરાસ,’ ‘અજાપુત્ર રાસ,’ ઉપરાંત બીજી કૃતિઓ “પાર્શ્વનાથ સ્તવન,’ ‘આદીશ્વર સ્ત.' પાર્શ્વનાથગીત,’ ‘બંભણાધીશ પાર્થસ્તવ,’ ‘અંતકાલ આરાધના,’ અહંન્નક સાધુગીત,” “મૃગાપુત્ર ચરિત્ર પ્રબંધ,' “અષ્ટકર્મવિચાર, “ચંદ્રપ્રભ સ્વામિ ધવલ', “સંભવનાથ સ્તવન,’ ૨૪ ‘જિન સ્તવન,’ . “સૈદ્ધાનિક વિચાર,’ ‘ચઉપર્વી વ્યાખ્યા,' તદુપરાંત સ્તવનો, સઝાયો, કુલકો અને પ્રાસંગિક કાવ્યો જ્યારે સંસ્કૃતમાં “જંબુદ્વીપ પત્નતિસૂત્ર” પર ટીકા, પાખીસૂત્રવૃતિ' રચેલ છે. કવિયણઃ-હીરવિજયસૂરિના વખતમાં સં. ૧૬૫ર પહેલાં થયા જેમણે ૨૩ જિનસ્તવનની “ચોવીશી', “પાંચ પાંડવ સઝાય,’ ‘તેટલીપુત્ર રાસ,’ ‘અમરકુમાર રાસ રચેલ છે. કલ્યાણ:-[ત. હેમવિમલસૂરિ–સૌભાગ્યહર્ષ સુરિ શિષ્ય.] સં. ૧૫૯૪માં કતકર્મ રાજાધિકાર રાસ” લખ્યો. ખીમો:-“શત્રુંજય ચેત્ય પ્રવાડી’ પિરિપાટી] લખી. સોળમા સૈકાના સુપ્રસિદ્ધ જૈનકવિ ઋષભદાસે પણ તેમને વખાણ્યાં છે, જેમકે – “આગિં જે મોટા કવિરાય, તાસ ચરણરજ ઋષભાય; લાવણ્ય લીંબો ખીમો ખરો, સકલ કવિની કરતિ કરો.” લીંબો-પાર્શ્વનાથ નામના “સંવેગરાસ ચંદ્રાઉલા.” વિજયગણિ:-સં. ૧૫૯૨માં “આરાધના રાસ.” લાવણ્યદેવ -ત. ધનરત્નસૂરિ અને સૌભાગ્યસાગરસૂરિ–ઉદયધર્મ-જયદેવ શિષ્ય. “કર્મવિવરણનો રાસ.” કુશલહર્ષ:-ત. વિજયદાનસૂરિ–હર્ષસંયમશિષ્ય. નાગપુરમંડન શાંતિજિન સ્તવન.' સ્વર્ગસ્થ થયા ૧૯૨૨માં. ધર્મસિંહ ગણિઃ-ત. આનંદવિમલસૂરિ શિષ્ય, “દિવાળી રાસ’ અને ‘વિક્રમરાસ.' સ્વ. ૧૫૯૬ દોલતવિજય-ત. સુમતિસાધુ વંશે પદ્મવિજય-જયવિજય–શાંતિવિજય શિષ્ય. ખુમાણરાસ,’ રાજસ્થાની-મારવાડી ભાષાના શબ્દોથી ભરપૂર છે. તેમાં ચિતોડના રાણા ખુમાણ તેના વંશજો વ.નો ચારણશાહી ઇતિહાસ મૂકેલો છે. વાસણઃ-ત. વિજયદાનસૂરિ શિષ્ય, સં. ૧પ૯૭માં ‘આનંદવિમલ સૂરિ રાસ” લખ્યો છે. માંગરોલ ભંડારની પ્રતમાં તેનું નામ “સાધુગુણરત્નમાલરાસ” લખ્યું છે. Jain Education Intemational Page #225 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૦૯ વિનયસમુદ્ર:-ઉપકેશગચ્છ સિદ્ધસૂરિ-હર્ષસમુદ્રશિષ્ય. ચંદનબાળા રાસ,' સં. ૧૫૯૯માં ‘અંબડ ચઉપઈ,' રામચંદ્ર અને સીતાજીનાં ચરિત્રવાળું ‘પદ્મચરિત્ર' લખ્યાં છે. જિનમાણિકયઃ- “કમપુત્ર રાસ” લખ્યો. ખરતર ૬૦માં પટ્ટધર, જન્મ સં. ૧૫૪૯, દીક્ષા ૧૫૬૦, પદસ્થાપના ૧૫૮૨, મરણ ૧૬૫૨. કનક કવિઃ-જિનમાણિજ્ય શિષ્ય. “મેઘકુમાર ગાથા ૫૦નો ટૂંકો રાસ. ગજરાજ પંડિતઃ-સં. ૧પ૯૬માં ‘હીરવિજયસરિના બારમાસ.” આભારદર્શન અને ઋણસ્વીકાર– ૧. જૈન ગૂર્જર કવિઓ-પ્રથમ ભાગ, ઇ. સ. ૧૯૨૬, સંગ્રાહક અને સંપ્રયોજક-મોહનલાલ દ, દેસાઈ, પ્રકાશક-શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ઓફિસ, ૨૦, પાયધુની, મુંબઈ. ૨. “ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ,' ગ્રંથ-૧, પ્ર. આ. ૧૯૭૩; ગ્રંથ-૨, પ્ર. આ. ૧૯૭૬. પ્રકાશક-ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. ૩. “આપણા કવિઓ'—કે. કા. શાસ્ત્રી, આ. ૧-ઈ. સ. ૧૯૪૨, ગુજરાત વર્નાકયુલર સોસાયટી, અમદાવાદ. ૪. “મધ્યકાલીન રાસસાહિત્ય,’ પ્રા. આ. ૧૯૬૬. ડૉ. ભારતી વૈદ્ય. વોરા એન્ડ કંપની, ૩-રાઉન્ડ બિલ્ડિંગ, મુંબઈ ૫. “આપણું સાહિત્ય' (૧–મધ્યકાલ) પ્ર. આ. ૧૯૫૪, પ્રો. બિ. જી. ઝવેરી, બાલગોવિંદ કુબેરદાસની કંપની-અ'વાદ. ૬. ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય', પ્ર. આ. ૧૯૭૫, ડૉ. બહેચરભાઈ ૨. પટેલ, અશેષ પ્રકાશન, બોરસદ. ૭. ગુજરાતનું સંસ્કૃતિ-દર્શન, પ્ર. આ. ૧૯૬૪, પ્રા. મહેતા અને શુકલ, ધી પોપ્યુલર પબ્લિશિંગ હાઉસ, સૂરત. [નોંધ :–આ સંકલનમાં ગુજરાતી ભાષાના બધા જ પ્રાચીન જૈન કવિઓને સમાવવાનું શકય બન્યું નથી, તો આશા છે કે આ ક્ષતિ-દોષને જિજ્ઞાસુ વાચકો ક્ષમ્ય ગણશે.] લેખક ગુણમાણિજ્ય શિષ્ય:-બ્રહ્માણગચ્છ–બુદ્ધસાગરસૂરિવિમલગુણમાણિકય. ‘હરિશ્ચંદ્ર રાસ.સિમય અને કૃતિની અનિશ્ચિતતા]. નયસિંહગણિ–વડતપગચ્છ-ધનરત્નસૂરિ-ધનરત્નસૂરિમુનિસિંહશિષ્ય, “ચતુર્વિશતિ જિનસ્તુતિ' લખી. જ્ઞાનાચાર્ય-‘ બિહણ પંચાશિકા' સં. ૧૮૨૬ પહેલાં ૧૬મા શતકમાં લખી હોવાનો સંભવ. ઉપરાંત “શશિકલા પંચાશિકા' રચી. મંગલમાણિકય:- શ્રી અંબા વિદ્યાધર રાસ' લખ્યો. મંદિર સ્વયં એક મહાશાળા છે. જયાં અધ્યાત્મતા અને પ્રેમના પાઠ શિખવાય છે. સહાનુભૂતિ અને સંવાદિતાનું શિક્ષણ અપાય છે. મંદિર સ્વયં એક મેપિટલ છે, જ્યાં મતતા માતા રોગોનું નિવારણ થાય છે. -મુનિ વરસાગરજી મ. Page #226 -------------------------------------------------------------------------- ________________ दस महान तीर्थो जेनी घणांओने जाण नथी॥ (१) नवा केसरियाजी : (केसरियाजी तीर्थमां) जूना मोटा केसरियाजी देरासरथी १ फलाँग दूर पगल्याजी मार्ग ऊपर श्वेताम्बर विधिथी पूजा-स्नात्रपूजा करवानी सगवड। चढावाना अने भंडारना पैसा देवद्रव्यमां जाय छे. ओली-उपधान कराववानी बधी सगवडो छ । (२) आयड भव्य तीर्थ : (उदयपुरमां हाथी पोलथी १ कि.मी.) तपागच्छनी उत्पत्ति भूमि । पांच भव्य देरासर/भोजनशाला बनशे । उपाश्रय धर्मशाला छे । (३) ईसवाल तीर्थ : (उदयापुरथी २० कि.मी.) राणकपुर - उदयपुर रोड ऊपर छे। श्री चिंतामणि आदिनाथ मूलनायक संप्रतिकालीन अति भव्य प्रतिमा छ। भोजनशाला – धर्मशालानी सुंदर व्यवस्था । (४) नागेश्वर तीर्थ : भद्रंकर भगर (जिल्ला - पाली / लूणावा गामथी १ कि.मी.) ९९ ईंचनी भव्य श्याम ऊभी प्रतिमा । धर्मशाला - भोजनशाला बधी सुंदर सेवा फ्री । मोटी गोशाला पण छे।। (५) आनंदधाम तीर्थ : गाम रमणिया । राणी मुंडारानी वच्चे । भव्य जिनालय । भोजनशाला - धर्मशाला बधी सगवड। (६) अष्टापद भव्य तीर्थ : (राणी - जिल्ला पाली) राणी स्टेशनथी ०.५ कि.मी. भव्य जिनालय (रहेवा-जमवानी बधी सगवड)। (७) दयालशा किला तीर्थ : मेवाड शत्रुजय (जिला - राजसमन्द, राजस्थान) टेकरी ऊपर भव्य चौमुख देरासर / तलेटी, शांतिनाथ, पुंडरीकस्वामी, रायणपगला, गुरुमंदिर वगेरे । भोजनशाला, धर्मशाला, विशाल ज्ञानभंडार । नवा ट्रस्टमंडलनी सुंदर देख-रेख अने यात्रीओनी सेवा। (८) मांडलगढ तीर्थ : जिला भीलवाडा / श्री केशरीयाजी अने महावीरस्वामी के भव्य देरासर । नानी पहाडी ऊपर छे. सागर-सागरी, जूनुं तोपखानुं वगेरे घणुं जोवानुं पण / भोजनशाळा धर्मशाला बनी रह्यां छे। (९) राजपुर प्राचीन तीर्थ : (जिला उदयपुर, वाया : कानोड) : आदिनाथ प्रभुनी अति विशाल प्रतिमा । भोजनशाला बनशे। (१०) लूणदा : (जिला - उदयपुर / कानोडथी ६ कि.मी.) केशरियाजीनी श्यामवर्ण भव्य प्रतिमा । नदीना कांठे प्राकृतिक सौंदर्यपूर्ण । रावत-राजपूत समाजनी व्यवस्था छ । वैशाख महिने मोटो मेलो भराय छ । हजारो रजपूतो मेलामां आवे छे । Jain Education Intemational Page #227 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા મધ્યકાલીન સમયના સંવેગી શાખાની પરંપરાના સમર્થ સંયમ યાત્રીઓ શુદ્ધ સંયમના પાલનમાં આવેલી અશુદ્ધિઓને દૂર કરી ફરીથી મૂળ માર્ગની આરાધના--સાધના શરૂ કરવી તેને આપણે ક્રિયોદ્વાર કહીશું. સમયે સમયે શ્રમણસંસ્થાને સુષુપ્તિમાંથી બહાર આણવાનો ભવ્ય પુરુષાર્થ કરનારા શકવર્તિ મહાપુરુષો પાક્યા છે. આ લેખમાળા સંવેગી શાખાના સમર્થ સંયમયાત્રીઓની અતિ અલ્પ સૂચિ રજૂ Bla થાય છે. આ શાખામાં અનેક મહાત્માઓએ પુષ્પરૂપે પમરાટ ફેલાવ્યો છે. આધાર સ્થાનરૂપે અહીં માત્ર જૈન પરંપરાનો ઇતિહાસ” ગ્રંથ જ મુખ્યત્વે ગ્રહણ કરાયો છે. પણ આ સંયમયાત્રીઓના જીવનનું સ્વરૂપ સ્વયં એક ગ્રંથ સંદેશ કદ ધારણ કરવા સમર્થ છે. જેમાં પંડિતશ્રી વીરવીજયજી મ.ની સાહિત્ય રચના, ગુપ્ત આરાધના, જીવન સંઘર્ષ આદિ. પૂ. કર્પૂરવજયજી મ.ના જીવનના અનેકવિધ પાસાઓમાં આ લેખમાળા પ્રસ્તુત સંયમયાત્રીઓના મહેલના પ્રવેશદ્વાર સમી બની રહેશે. વિક્રમની નવમી દશમી શતાબ્દીમાં ચૈત્યવાસ શરૂ થઈ ગયો હતો પરંતુ શુદ્ધ સંયમનો મૂળ માર્ગ પણ તેના સમાંતરે ચાલતો હતો. શુદ્ધ સાધુમાર્ગના પાલનમાં માનતા શ્રમણોને ‘સંવેગી’ શબ્દથી ઓળખવાનું લગભગ અહીંથી શરૂ થયું. ક્રિયોદ્ધારનું બીજુ મોજુ સોળમી સદીમાં આવ્યું. શ્રી પાર્શ્વચંદ્રસૂરિ (સં. ૧૫૬૪) શ્રી આનંદવિમલસૂરિ (સં. ૧૫૮૨) શ્રી ધર્મમૂર્તિસૂરિ (સં. ૧૬૦૨) શ્રી જિનચંદ્રસૂરિ (સં. ૧૬૧૪) વિક્રમની અઢારમી સદીમાં શ્રી સત્યવિજયજી ગણિ વગેરેએ હતા. આ બધા ક્રાંતિકારી ધર્મવીર મહાપુરુષો જિનશાસનના જાગૃત પ્રહરીઓ હતા. આવા કેટલાંક પરિચયો આ વિભાગમાં જોઈએ. સંવેગી માર્ગના મહાન પ્રણેતા, અદ્ભુત ત્યાગી અને ધ્યાની તથા ઊંડા અભ્યાસી પૂજ્ય પંન્યાસજી શ્રી સત્યવિજયજી ગણિ પરમ શાંત, સંવેગી, સંયમી, વિદ્વાન, તપસ્વી, ધ્યાની તથા શાસનની પ્રભાવના કરવામાં સદા તત્પર એવા પૂ. પંન્યાસજી શ્રી સત્યવિજયજી ગણિનો જન્મ સં. ૧૬૫૬માં લાડલુ (રાજસ્થાન)માં દુગડ ગોત્રના શા. વીરચંદ ઓશવાલ જૈનના ધર્મપત્ની વીરમદેવની કુક્ષિએ થયો હતો. તેમનું જન્મનામ શિવરાજ હતું. માતા વીરમદેવીની સંમતિથી શિવરાજને શ્રી વિજયસેનસૂરિની આજ્ઞાથી આચાર્યશ્રી વિજયદેવસૂરિએ સં. ૧૬૭૧માં ૧૪ વર્ષની વયે દીક્ષા આપી, આચાર્ય વિજયસિંહસૂરિના શિષ્ય બનાવ્યા અને તેમને મુનિ સત્યવિજય નામ આપ્યું. તેમના જન્મસંવત કે દીક્ષાસંવત મળતા નથી. દીક્ષાગ્રહણ કરીને મુનિ સત્યવિજય સં. ૧૭૧૦ સુધી શ્રી વિજયદેવસૂરિ અને શ્રી વિજયસિંહસૂરિ સાથે વિચરતા હતા. આ ૨૧૧ દરમિયાન તેઓશ્રીએ સિદ્ધાંતોનો ઊંડો અભ્યાસ કર્યો. દાદાગુરુ અને ગુરુદેવ પાસેથી મળેલા ઉપદેશને રગેરગમાં પચાવીને તેઓ ગુરુદેવ શ્રી વિજયસિંહસૂરિ સાથે ક્રિયોદ્ધાર કરી સંવેગી મુનિ બનવા તૈયાર થયા. ચારિત્રધર્મનું સવિશુદ્ધ અને ઉત્કટ ભાવનાપૂર્વક પાલન કરવું એટલે સાધુજીવનમાં સંવેગીપણાનો સ્વીકાર કરવો. શ્રી વિજયદેવસૂરિની તીવ્ર અભિલાષા હતી કે, તપાગચ્છમાં ક્રિયોદ્ધાર કરી, ફરી શુદ્ધ સંવેગી માર્ગ પ્રવર્તાવવો. આથી તેમણે પોતાની સાથેના મુનિઓ અને યતિઓને વૈરાગ્યનો ઉપદેશ આપી, ક્રિયોદ્ધાર માટે તૈયાર કર્યા. પરિણામે, આચાર્ય વિજયસિંહસૂરિ, પં. સત્યવિજય ગણિ, પં. વીરવિજયગણિ, પં. ઋદ્ધિવિજય ગણિ વગેરે સંવેગી મુનિ બનવાને ઉત્સુક બન્યા હતા. સં. ૧૭૦૬માં મહા સુદ ૧૩ ને ગુરુવારે પાટણમાં, સંવેગી સાધુસાધ્વીઓને પાળવાના નિયમોનો ૪૫ બોલનો પટ્ટક આચાર્ય વિજયસિંહસૂરિએ બનાવ્યો, તેમાં પં. સત્યવિજય ગણિના પણ હસ્તાક્ષર છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ચતુર્વિધ સંઘ દેવયોગે આચાર્ય વિજયસિંહસૂરિનું સં. ૧૭૦૮ના મહા તરીકે મુનિ શ્રી કપૂરવિજય નામ આપ્યું. સુદ બીજને દિવસે અમદાવાદમાં સ્વર્ગગમન થયું, ત્યારે દાદાગુરુ મુનિશ્રી કપૂરવિજય સંયમ સાધનામાં તત્પર બની, ઊંડા શ્રી વિજયદેવસૂરિએ નવા ગચ્છનાયક તરીકે પં. સત્યવિજય ગણિ શાસ્ત્રાભ્યાસમાં લીન બની ગયા. ગુરુ સાથે વિહાર કરતા રહ્યા. અને પં. વીરવિજયગણિ–બંનેમાંથી સર્વપ્રથમ પં. સત્યવિજય તેમણે આવશ્યક સૂત્રોનું પઠન કર્યું. આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ ગણિને ભટ્ટારક ગચ્છનાયક થવા સમજાવ્યા, પણ તેઓ તો મુનિશ્રી કપૂરવિજયને યોગ્ય જાણી આનંદપુરમાં પંન્યાસપદ આત્મરંગી હતી. અદ્ભુત ત્યાગી અને ધ્યાની મહાત્મા હતા. આપ્યું. સં. ૧૭૫૬ના પોષ સુદ ૧૨ના દિવસે પૂ. ગુરુદેવ પંન્યાસ તેમણે સંવેગીપણું સ્વીકારવાની ઉત્કટ ભાવનાથી ગચ્છનાયક શ્રી સત્યવિજયજી ગણિ કાળધર્મ પામતાં તેમના પટ્ટધર તરીકે બનવાની અનિચ્છા બતાવી અને પં. વીરવિજય ગણિ ગચ્છનાયક તેમને સ્થાપવામાં આવ્યા. તેઓશ્રીએ સૌરાષ્ટ્ર, વઢિયાર, ગુજરાત, બને તેમાં સંમતિ આપી. પં. વીરવિજય ગણિને સં. ૧૭૧૦માં મારવાડ વગેરે પ્રદેશોમાં, અમદાવાદ, સાદરા, રાધનપુર, આચાર્યપદ આપી, તેમનું વિજયપ્રભસૂરિ નામ આપવામાં આવ્યું સોજીત્રા, વડનગર, સાંચોર વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યા છેલ્લે અને સં. ૧૭૧રમાં અમદાવાદમાં આચાર્ય વિજયદેવસૂરિએ પાટણમાં વૃદ્ધાવસ્થાને લીધે ચાતુર્માસ રહ્યા ત્યારે ઉપધાન, તેમને ભટ્ટારકપદ આપી, પોતાની પાટે સ્થાપન કર્યા અને માલરોપણ અને જિનબિંબ–પ્રતિષ્ઠાદિ ધર્મકત્યો કરાવ્યાં. એકંદરે ગચ્છનાયક તરીકે જાહેર કર્યા. પં. સત્યવિજય ગણિએ સં. તેઓ સત્ત્વશાળી અને કીર્તિવાન હતા. સં. ૧૭૫૫ના શ્રાવણ વદ ૧૭૧૧ના મહા સુદ ૧૩ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં ૧૪ને સોમવારે તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમને આચાર્ય વિજયદેવસૂરિની આજ્ઞા મેળવી, આચાર્ય વિજયસિંહ વૃદ્ધિવિજય અને ક્ષમાવિજય નામે બે પ્રસિદ્ધ શિષ્યો હતા. સૂરિએ નક્કી કરેલી યોજના મુજબ, આચાર્ય વિજયદેવસૂરિની (સંકલન : “જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪માંથી, કરમશી નિશ્રાની પ્રધાનતા રાખી, ક્રિયોદ્ધાપૂર્વક સંવેગીપણું સ્વીકાર્યું. ખેતશી ખોના.) તેમની સાથે ૧૮ મુનિવરો અને અનેક સાધ્વીજીઓએ પણ સંવેગીપણું સ્વીકાર્યું હતું. પં. સત્યવિજય ગણિએ ક્રિયોદ્ધાર કર્યો ક્ષમાના વિશાળ સાગર; વૈરાગ્યના અખૂટ ભંડાર ત્યારે શ્રી વિજયપ્રભસૂરિ ઉંમરમાં, દીક્ષાપર્યાયમાં અને અનુભવમાં પૂ. પંન્યાસ શ્રી ક્ષમાવિજયજી ગણિ નાના હતા. તેમણે ૧૧ વર્ષના અનુભવ પછી ગચ્છનાયકની જૈનોમાં તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામેલું આબુની રમણીય લગામ હાથમાં લીધી હતી. ગચ્છમર્યાદા એવી હતી કે, નાનામોટા પર્વતમાળા પાસે પોતંદ્રા નામે ગામ છે, જ્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સૌ યાતિવરો–મુનિવરો ગચ્છનાયકની આજ્ઞા માને ગચ્છનાયકશ્રી મનોહર ચૈત્ય શોભી રહ્યું છે, ત્યાં ઓશવાલ વંશના ચામુંડા વિજયપ્રભસૂરિ મોટા ભાગે પં. સત્યવિજય ગણિવરની સલાહ ગોત્રના શાહ કલા નામે શ્રેષ્ઠી વસતા હતા. તેમની પત્ની વનાની લઈને નિર્ણય કરતા. (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. બાળકનું નામ ખેમચંદ પરંપરાનો ઇતિહાસ' ભાગ-૩માંથી સાભાર.) રાખવામાં આવ્યું. સત્ત્વશાળી સંતપુરુષ ખેમચંદને બાળપણથી જ ધાર્મિક સંસ્કારો મળતા રહ્યા પૂજ્ય પંન્યાસ શ્રી કપૂરવિજયજી ગણિ હતા. તેમાં તેને લગભગ સં. ૧૭૨૨માં કોઈ કારણસર ગુજરાતના પાટણ પાસેના વાગરોડ ગામના વતની શા. અમદાવાદ આવવાનું થયું. ત્યાં પ્રેમાપુરમાં એ સમયે પં. ભીમજી પોરવાડની પત્ની વીરાએ સં. ૧૭૦૪માં એક પુત્રને કપૂરવિજયજી ગણિના શિષ્ય પંવૃદ્ધિવિજયજી ગણિ ચાતુર્માસ જન્મ આપ્યો. માતાપિતાએ પુત્રનું નામ કાનજી પાડ્યું. બિરાજમાન હતા. આ મુનિવરની દેશના સાંભળવા ખેમચંદ ગયા બાળપણમાં માતાપિતાનાં અવસાન થવાથી કાનજી પાટણમાં ફઈને અને તેમની વૈરાગ્યમય વાણીથી રંગાઈ ગયા. તેણે પંન્યાસજીને ત્યાં આવીને રહ્યા. એક વાર પં. સત્યવિજયજી ગણિ વિહાર કરતાં દીક્ષા આપવા વિનંતી કરી. સં. ૧૭૪૪ના જેઠ સુદ ૧૩ને દિવસે પાટણ પધાર્યા. તેમની વાણી સાંભળીને કાનજીને વૈરાગ્યભાવ શ્રી વૃદ્ધિવિજયજી ગણિએ ખેમચંદને દીક્ષા આપી અને મુનિ જાગૃત થયો. તેમણે ફઈ-કૂવાની સંમતિ મેળવી ગુરુ પાસે દીક્ષાની ક્ષમાવિજયજી નામે ઘોષિત કર્યા. યાચના કરી. પં. સત્યવિજયજી ગણિએ તેમને સં. ૧૭૨૦ના શ્રી ક્ષમાવિજયજી દીક્ષા ગ્રહણ કરીને એક બાજુ માગશર સુદમાં ૧૪ વર્ષની વયે દીક્ષા આપીને પોતાના શિષ્ય સિદ્ધાંતશાસ્ત્રના અભ્યાસમાં રત રહેવા લાગ્યા અને બીજી બાજુ Jain Education Intemational Page #229 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૧૩ વિવિધ યાત્રાધામોમાં વિહાર કરતા રહ્યા. આબુ, અચલગઢ, માતાપિતાની રજા લઈને સં. ૧૭૭૦ના કાર્તિક વદ ૮ ને બુધવારે સિરોહી વગેએ સ્થળોએ વિહાર કર્યો ત્યાંનાં બધાં જ ચૈત્યોનાં ખુશાલે દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ મુનિ જિનવિજય દર્શન કર્યા. ત્યાંથી વસંતપુર, સાદડી, રાણકપુર, ઘાણેરાવ, રાખવામાં આવ્યું. લોઢાણા, વર કાણા વગેરે તીર્થોમાં દર્શન-વંદન કર્યા. ત્યાથી પૂ. શ્રી જિનવિજયજીએ અનેક સ્થળોએ વિહાર કર્યો. નાડોલ, નાડલાઈ આદિ તીર્થોનાં દર્શન કર્યા. ત્યાથી ઉદયપુર, અમદાવાદથી વિહાર કરતાં ભાવનગર થઈ ઘોઘા પધાર્યા. ત્યાં ડુંગરપુર, સાગવાડી, ધૂલેવા (કેશરિયાજી), ઈડર, વડનગર, ચાતુર્માસ રહ્યા. ત્યાંથી શત્રુંજયની યાત્રા કરી. ત્યાંથી શંખેશ્વરની વિસનગર વગેરેની ક્ષેત્રસ્પર્શના કરી. યાત્રા કરી પાટણ પધાર્યા. તેમની નિશ્રામાં પાટણથી આબુની 'દરમિયાન ગુરુ કરવિજયજી અમદાવાદ હતા. ત્યાં યાત્રાનો સંધ નીકળ્યો. સરસપુરમાં શ્રી ક્ષમાવિજયજીને પોતાની પાટે સ્થાપીને ગુરુએ છેલ્લે પાદરામાં આઠ દિવસ બીમાર રહ્યા. સં. ૧૭૯૯ના પાટણ તરફ વિહાર કર્યો. પછી શ્રી ક્ષમાવિજયજી પણ પાટણ શ્રાવણ સુદ ૧૦ ને મંગળવારે ૪૭ વર્ષની વયે સ્વર્ગસ્થ થયા. પધાર્યા. તે સમયે તેમને પંન્યાસપદવી આપવામાં આવી. અહીં કિસન નામના શ્રાવકે તેઓશ્રીના અગ્નિસંસ્કારના સ્થળે ૫. ક્ષમાવિજયજી ગણિએ શંખેશ્વરની યાત્રા કરી. ત્યાંથી પાછા શૂભ બનાવ્યો. તેઓશ્રી પં. ક્ષમાવિજયના શિષ્ય હતા અને મોટા પાટણ આવીને શ્રેષ્ઠી ઋષભશાહની વિનંતીથી જિનબિંબોની કવિ હતા. તેમણે સં. ૧૭૧૯માં વડનગરમાં “કપૂરવિજયગણિ પ્રતિષ્ઠા કરી. સં. ૧૭૪૪માં લગભગ ૭00 જિનબિંબોની રાસ', સં. ૧૭૮૬માં “પં. ક્ષમાવિજય રાસ', સં. ૧૭૮૯માં પ્રતિષ્ઠા થઈ હતી. અમદાવાદમાં ‘નિસ્તવનચોવીસી” તથા “જિનસ્તવનબાવીસી', સુરતથી અમદાવાદ આવ્યા. દોશીવાડાની પોળમાં સં. ૧૯૮ માં પાટણમાં “જ્ઞાનપંચમીસ્તવન', “મહાવ્રતની ૨૫ ચાતુર્માસ સ્થિત હતા ત્યારે પોતાના વિદ્વાન શિષ્ય શ્રી જિન- ભાવનાની સઝાય', તથા “મેં તો આણાં વહોર્યા જી' અને વિજયજીને બોલાવીને પોતાની પાટે સ્થાપ્યા. સં. ૧૭૮૬ના પર્યુષણ પર્વની સ્તુતિ આદિ રચ્યાં હતાં. તેઓ મહાસમર્થ આસો માસની અગિયારસે કાળધર્મ પામ્યા. શ્રી સંઘે જ્ઞાની પુરુષ હતા. તેમણે પોતાનાં સાહિત્યમાં જ્યોતિર્ધરોની સંસ્કૃત સાબરમતીના કિનારે પૂજ્યશ્રીના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર વાણીને ગુજરાતી કવિતામાં પ્રગટ કરી હતી. (સંકલન : ત્રિપુટી કર્યા. (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈનપરંપરાનો | મહારાજ રચિત “જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪માંથી ઇતિહાસ” ભાગ-૪ માંથી સાભાર.), સાભાર.) સંયમજીવનમાં દિવ્યતા પ્રગટાવનાર; મહાજ્ઞાની પુરુષ જૈન સાહિત્યના મર્મજ્ઞ; તીર્થયાત્રા સંઘોના મહાન પ્રણેતા પૂ. પંન્યાસ શ્રી જિનવિજયજી ગણિ - પૂજય પંન્યાસ શ્રી ઉત્તમવિજયજી ગણિ અમદાવાદમાં વસતા શ્રીમાળી શા. ધર્મદાસની પત્ની સં. ૧૭૬૦માં અમદાવાદ મુકામે શામળાની પોળમાં લાડકુંવરની કુક્ષિએ સં. ૧૭૫ રમાં એક પુત્રરત્ન જન્મ્યો, જેનું રહેતા શેઠ બાલાચંદને ત્યાં એક પુત્રરત્નનો યોગ થયો. બાળકનું નામ પાડવામાં આવ્યું ખુશાલ. બાળકે પ્રાથમિક શાળાનું નામ પૂંજાશાહ રાખવામાં આવ્યું. પૂંજાશાહે વ્યવહારજ્ઞાન મેળવી વ્યાવહારિક શિક્ષણ લીધું. આ અરસામાં પં. ક્ષમાવિજયજી ગણિ પિતાની આજ્ઞાથી સં. ૧૭૭૮માં ૧૮ વર્ષની ઉંમરે વિહાર કરતાં કરતાં અમદાવાદ પધાર્યા. રાયચંદ નામના શ્રેષ્ઠી ખરતરગચ્છના પં. દેવચંદ્રગણિ પાસે જૈન વિધિવિધાનનું ઊંડું જ્ઞાન તેમના ભક્ત હતા, જે શામળાની પોળમાં રહેતા હતા. એઓ પ્રાપ્ત કર્યું. પિતાની ઇચ્છાથી વધુ ભણવા માટે પં. દેવચંદ્ર સાથે દેશ-વિદેશનો વેપાર ખેડતા, પણ પગમાં પગરખું પહેરતાં નહીં. સુરત ગયા. સુરતના શેઠ કચરા કલા શ્રીમાળી પટણીએ પં. હંમેશાં ગરમ પાણી પીતા. આ રાયચંદભાઈની પ્રેરણાથી ખુશાલ દેવચંદ્ર ગણિના ઉપદેશથી સં. ૧૭૮૪માં સમેતશિખર તીર્થનો તેમની સાથે પં. ક્ષમાવિજયજી ગણિનો ઉપદેશ સાંભળવા ગયો. જળરસ્તે, વાહન રસ્તે અને રેલ્વે રસ્તે યાત્રા સંઘ કાઢ્યો. પં. ગુરુના ઉપદેશથી ખુશાલનું મન વૈરાગ્યવાસિત થયું. તેણે ગુરુને દેવચંદ્ર ગણિની સૂચનાથી તેમણે વિધિવિધાન માટે પૂંજાશાહને દીક્ષા આપવા વિનંતી કરી. ગુરુએ સંયમની કઠોરતા સમજાવી. યાત્રામાં સાથે લીધા હતા. પંજાશાહને સમેતશિખર-મધુવનમાં ચારિત્રના કઠોર માર્ગ પર વિચરવાની ખુશાલેં તૈયારી બતાવી. ગુરુદેવે રાત્રે નંદીશ્વર દ્વીપ, સીમંધરસ્વામીનું સમવસરણ વગેરેનાં Jain Education Intemational Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ચતુર્વિધ સંઘ દર્શન કરાવ્યાં. શ્રી સંઘ સમેતશિખર તીર્થની યાત્રા કરીને સુરત પાનસર ગામે સં. ૧૮૪૮ના કાર્તિક વદમાં ગુરુ મહારાજ શ્રી પાછો ફર્યો. પૂંજાશાહે માતાપિતાની આજ્ઞા લઈ સં. ૧૭૮૬માં શુભવિજયજીએ તેમને દીક્ષા આપી અને પોતાના શિષ્ય વૈશાખ સુદ ૬-ના રોજ અમદાવાદમાં પં. જિનવિજયજી, ગણિ - વીરવિજયજી તરીકે ઘોષિત કર્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમણે પાસે દીક્ષા લીધી. ગુરુદેવે તેમનું નામ મુનિ ઉત્તમવિજય રાખ્યું. પંચપ્રતિક્રમણ, કર્મગ્રંથ, સંસ્કૃત, છ દર્શન અને પાંચ કાવ્યનો પં. જિનવિજય ગણિએ અને પં. ઉત્તમવિજય ગણિએ અભ્યાસ કર્યો. અમદાવાદ અને સુરતમાં પં. દેવચંદ્રજી ગણિ પાસે રહી સં. ૧૮૬૫માં તેઓશ્રીના ઉપદેશથી શ્રાવક તાલભાઈ જૈનધર્મનાં શાસ્ત્રો તથા દ્રવ્યાનુયોગનો મુખ્ય અભ્યાસ કર્યો. સં. કીકુ, ભગવાનચંદ ગમાનચંદ, હરખચંદ કરમચંદ તથા ગુલાબચંદ ૧૮૦૫થી સં. ૧૮૧૦ દરમિયાન યતિવર્ય સુવિધિવિજય પાસે જેચંદે અમદાવાદમાં ભટ્ટીની બારીમાં એક ઉપાશ્રય બંધાવ્યો. સુરતમાં અધ્યયન કર્યું. સુરતના સંઘવી તારાચંદ કચરા કીકાએ ત્યાર પછી પં. વીરવિજયજી જ્યારે જ્યારે અમદાવાદ આવતા, ૫. ઉત્તમવિજય અને પં. પઘવિજયને ભણાવવાનો સઘળો ખર્ચ ત્યારે ત્યારે એ ઉપાશ્રયે નિવાસ કરતા. આજે પણ એ ઉપાશ્રય કર્યો હતો. તેમણે સં. ૧૮૧૩–૧૪માં સુરતમાં પં. ઉત્તમવિજય શ્રી વીરવિજયજીના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધ છે. ગણિ પાસે ઉપધાન વહન કર્યા અને માલારોપણ મહોત્સવ કર્યો. સં. ૧૮૭૮માં સાણંદના કોઈ સ્થાનકવાસીએ સં. ૧૮૨૧માં સુરતથી ગોડી પાર્શ્વનાથનો છ'રી પાળતો સંઘ અમદાવાદની વિશા શ્રીમાળી જ્ઞાતિ ઉપર કેસ માંડેલ, તે કેસમાં નીકળ્યો હતો, તેમાં ઉત્તમવિજય ગણિ પણ હતા. પં. ઉત્તમ- ધર્મચર્ચા કરવા કવિશ્રી વીરવિજયજીએ ભાગ લીધો હતો અને વિજયજી વિદ્વાન અને કવિ હતા. વિજય મેળવ્યો હતો. સં. ૧૯૦૮માં ભાદરવા વદ ૩-ના દિવસે સુરતના સંઘવી તારાચંદે શત્રુંજય તીર્થનો છ'રી પાળતો તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા. અમદાવાદમાં એમની પુણ્યતિથિ સંઘ કાઢ્યો. તેમાં અન્ય મુનિવરો સાથે પં. ઉત્તમવિજય ગણિ પણ નિમિત્તે આજે પણ પાંખી પળાય છે. સં. ૧૯૦૯ના મહા સુદ હતા. તેમણે સં. ૧૮૨૭ના પોષ સુદ ૧૪ના રોજ શત્રુંજય તીર્થમાં ૯-ને દિવસે તેઓશ્રીની પાદુકાની ભટ્ટીની બારીના ઉપાશ્રય શત્રુંજય તીર્થનું સ્તવન' રચીને તેમાં આયાત્રાસંઘનું ઐતિહાસિક સ્થાપના કરવામાં આવી હતી. (‘પંડિત શ્રી વીરવિજયજી મહારાજ જીવનચરિત્ર'ની પુસ્તિકામાંથી સંકલન : કરમશી વર્ણન કર્યું હતું. તે જ વર્ષે મહા સુદ ૮ ને રવિવારે તેઓ કાળધમે પામ્યા હતા (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાનો ખેતશી ખોના.) ઇતિહાસ” ભાગ-૪-માંથી સાભાર.). જિનશાસનના સ્તંભરૂપ ‘શિયળવેલ' કાવ્યરચના વડે જેઓ જૈન-જૈનેતરોમાં પૂજ્ય પંન્યાસ શ્રી કીર્તિવિજયજી ગણિ પરમ પ્રસિદ્ધિને પામ્યા એ પંન્યાસ કીર્તિવિજયજીના ગૃહસ્થજીવન વિશે વિશેષ કવિવર પંડિત શ્રી વીરવિજયજી મહારાજ માહિતી મળતી નથી. તેઓ ખંભાતના વતની હતા. વીશા શ્રીમાળી જ્ઞાતિના હતા. તેમનો જન્મ સં. ૧૮૧૬માં થયો હતો. અમદાવાદ શહેરના ધીકાંટા નજીકના શાંતિદાસના તેમનું નામ કપૂરચંદ હતું. તેમણે ૪૫ વર્ષની ઉંમરે પાલિતાણામાં પાડામાં એક જિજ્ઞેશ્વર નામના ઔદિચ્ય બ્રાહ્મણ રહેતા હતા. પૂ. પં. શ્રી રૂપવિજયજી પાસે દીક્ષા લીધી હતી, એટલી માહિતી તેમની પત્નીનું નામ વીજકોરબહેન હતું. તેઓને ગંગા નામે પુત્રી પ્રાપ્ત થાય છે. અને કેશવરામ નામે પુત્ર હતા. કેશવરામનો જન્મ સં. ૧૮૨૯ના આસો સુદ ૧૦ના રોજ થયો હતો. કેશવરામનાં લગ્ન તેઓશ્રી રૂપવાન, તેજસ્વી, ત્યાગી, ધ્યાની, તપસ્વી પુરુષ રળિયાતબેન સાથે થયાં હતાં. હતા. તેઓ અમદાવાદમાં ડહેલાના ઉપાશ્રયથી નીકળી લુહારની કેશવરામ રોચકા ગામે ગયા. ત્યાંથી ભીમનાથ જઈ શ્રી પોળના ઉપાશ્રયે જઈને વસ્યા હતા, ત્યારથી લુહારની પોળનો શુભવિજયજી મહારાજને મળ્યા. તેમની પાસેથી તેણે જૈનધર્મનું ઉપાશ્રય વધુ પ્રસિદ્ધિ પામ્યો હતો. સં. ૧૮૮૦માં લુહારની જ્ઞાન મેળવ્યું. તેમની સાથે પાદવિહાર કરતાં તે પાલિતાણા પોળના ઉપાશ્રયે ચોમાસું રહ્યા ત્યારે તેમની સાથે બીજા ૧૧ આવ્યા. શત્રુંજય તીર્થની યાત્રા કરી. આથી તેને જૈનધર્મ પ્રત્યે મુનિવરો હતા, જેમાં મુનિ કસ્તૂરવિજય, મુનિ ઉદ્યોતવિજય, અત્યંત લાગણી થઈ. અને પાલિતાણાથી ખંભાત જતાં, માર્ગમાં માર્ગમાં ને મણિવિજયદાદા, મુનિ બુદ્ધિવિજય આદિ મુખ્ય હતા. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ પાલનપુરમાં જડાવબહેન રાયચંદ મહેતા દ્વારા ઉપધાનતપ; પાટણ અને ગઢમાં ઉપધાનતપ અને માળારોપણ, પાટણથી શ્રી શત્રુંજય તીર્થનો શેઠ આલમશા દ્વારા યાત્રા સંઘ; તથા અનેક સ્થળોએ વ્રતોચ્ચાર આદિ ધર્મકાર્યો થયાં હતાં. પૂ. પંન્યાસજીના ઉપદેશથી ગઢ (બનાસકાંઠા)માં અને અમદાવાદ–કસુંબાવાડમાં સંઘમાં પ્રવર્તતા ક્લેશ દૂર થયા હતા. પં. શ્રી રત્નવિજયજી દ્વારા શાસન-ઉદ્યોતનાં અનેક કાર્યો થયાં, તેમાં અમદાવાદ-ડહેલાના ઉપાશ્રયના વિશાળ ગ્રંથભંડારના તેમ જ થરાદના જ્ઞાનભંડારના ઉદ્ધારનું કાર્ય યશસ્વી અને ચિરસ્મરણીય હતું. ડહેલાના ઉપાશ્રયના હસ્તલિખિત ભંડારની સમગ્ર ગોઠવણ અને પ્રતિમાઓની યાદી તેમના જ હાથે તૈયાર થઈ હતી, જે તેમની ઊંડી સૂઝ અને અથાગ પરિશ્રમનું પરિણામ હોવાની સાક્ષી પૂરે છે. પં. શ્રી રત્નવિજયજી ગણિ વિ. સં. ૧૯૪૪ના વૈશાખ વદ ૧૩ના રોજ અમદાવાદમાં સ્વર્ગવાસ પામ્યા હતા. Tatlyartha Sutra | ૨ જોશી 1 mm તવારીખની તેજછાયા - પૂજ્યશ્રી ગુજરાત, મારવાડ, મેવાડમાં વિચર્યા હતા અને ત્યાંની જૈન પ્રજા પર ઉપદેશ દ્વારા મોટો ઉપકાર કર્યો હતો. પં. શ્રી કીર્તિવિજયજી ગણિને ૧૫ શિષ્યો હતા; જેમાં તપસ્વી કસ્તૂરવિજયજી, ઉદ્યોતવિજયજી, બુદ્ધિવિજયજી, જીવવિજયજી, માણેકવિજયજી આદિ મુખ્ય હતા. શ્રી જીવવિજયજીએ ‘સકલ તીર્થ વંદું કરજોડ', “અવધુ સદા મગનમેં રહનું’, ‘સુણ દયાનિધિ તુજ પદપંકજ મુજ મનમધુકર લીનો” વગેરે સુંદર રચનાઓ કરી હતી અને શ્રી માણેકવિજયજીએ “માતા મરુદેવીનાનંદ'–“શ્રી આદીશ્વર અંતરજામી’ વગેરે રચનાઓ કરી હતી. (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાનો ઇતિહાસ' ભાગ-૪- માંથી સાભાર.) અમદાવાદ-ડહેલાના ઉપાશ્રયના ગ્રંથભંડારના ઉદ્ધારક પૂજ્ય પં. શ્રી રત્નવિજયજી ગણિવર્ય પૂજય પંન્યાસશ્રી રત્નવિજયજી ગણિનો જન્મ વિ. સં. ૧૮૯૩માં, રાધનપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ હકમચંદ અને માતાનું નામ લહેરીબાઈ હતું. તેમનું સંસારી નામ રાવજી હતું. રાવજીને છ વર્ષની બાળવયે માતાનો વિયોગ થયો અને તેમની દસ વર્ષની વયે પિતાએ દીક્ષા અંગીકાર કરી. આથી તેમનો ઉછેર પિતાની માતા-દાદી અમરતબાઈની છત્રછાયામાં થયો. તેઓ વ્યાવહારિક શિક્ષણ મેળવ્યા બાદ વ્યવસાયમાં જોડાયા, પરંતુ તેમનું ચિત્ત વ્યવસાયમાં લાગતું ન હતું. પિતા ગયા તે માર્ગે જવાની ભાવના સતત રહ્યા કરતી હતી. તેમાં એક વખત ડામરશી સુજાણના સંઘમાં કચ્છ ગયા અને ત્યાં પં. સૌભાગ્યવિજય ગણિનો સમાગમ થતાં તેમની વૈરાગ્યભાવના સાકાર બની અને શ્રી સૌભાગ્યવિજયજી પાસે દીક્ષા ગ્રહણ કરી નિ રત્નવિજયજી નામે તેમના શિષ્ય બન્યા. વિહાર કરતાં કરતાં તેઓ ગુરુજી સાથે ભાવનગર પધાર્યા, જ્યાં તેમની વડી દીક્ષા થઈ. વિ. સં. ૧૯૨૯ના કાર્તિક વદ ૧૧ના રોજ પં. મણિવિજયજી ગણિવરે તેમને પંન્યાસપદથી અલંકૃત કર્યા. . શ્રી રત્નવિજયજીએ અનેક સાધુ-સાધ્વીજીઓને યોગોદ્દહન કરાવ્યાં હતાં, અનેકને પદવીઓ આપી હતી, અનેકને દીક્ષા આપી હતી. શ્રી ભાવવિજયજી, શ્રી સુજ્ઞાનવિજયજી, શ્રી કાંતિવિજયજી, શ્રી મોહનવિજયજીની દીક્ષાઓ તેમના હસ્તે સુસમ્પન્ન થઈ હતી. કુવાલામાં દીક્ષા પ્રસંગે ૪૫ ગામોના સંઘોએ એકત્ર થઈ ભવ્યાતિભવ્ય મહોત્સવ ઊજવ્યો હતો. તેઓશ્રીના સાંનિધ્યે અમદાવાદમાં નંદીશ્વર દ્વીપના દેરાસરની પ્રતિષ્ઠા, (બાડ્યા ) ત્તિ kયાગ અર્ચિતર તપ Page #232 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર શ્રી મહાવીર જૈન આરાઘના કેન્દ્ર - કોબા, ગાંધીનગર - ૩૮૨ ૦૦૯ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ અમદાવાદ- ગાંધીનગર રાજમાર્ગ પર આવેલું છે. યુગદેષ્ટા, રાષ્ટ્રસંત આચાર્યપ્રવર શ્રીમ પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ના શુભાશિષથી જિનાગમોની જ્ઞાનલક્ષી ઉપાસના અને અધ્યયન માટેનું સાહિત્ય ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ જ્ઞાનમંદિરનું નિર્માણ થયું છે. જૈન જ્ઞાન વિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવો અને ચરિત્ર વિકાસલક્ષી અભ્યાસ, પ્રવચન, કાર્યક્રમો, શિબિરો, ગોષ્ટિ, વાતસત્રો વગેરેનું આયોજન કરવું એ પણ આ જ્ઞાનમંદિરનો ઉદેશ્ય છે. આ પ્રકારનું સર્વપ્રથમ અને અનન્ય જેવું આ અનુપમ જ્ઞાનમંદિર આજે અનેક આધુનિક સુવિધાઓ સાથે સુસજ્જ છે. તેમાં નીચે લખ્યા મુજબના વિભાગો છે. • આર્યરક્ષિતસૂરિ શોધસાગર: આ વિભાગનું ધ્યેય જૈન સાહિત્યના અધ્યયન, સંશોધનસામગ્રી તથા સગવડોને ઉપલબ્ધ બનાવવાનું લક્ષ્ય છે. એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં કોઈપણ જેનર્જનેતર પ્રાચીન અર્વાચીન કૃતિ, વિદ્વાન, હસ્તપ્રત, પ્રકાશન આદિની વિસ્તૃત સૂચનાઓ કયૂટર ઉપર પ્રાપ્ત થઈ શકે છે. આ સૂચનાઓના આધારે અદ્વિતીય શોધસાગરના જ્ઞાનને પ્રજા સમક્ષ રજૂ કરવાનો છે. ફપ્યુટર વિભાગ : એક કમ્યુટર વિભાગ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેમાં અદ્યતન સવલતો મળી શકે છે. આ વિભાગમાં આટલી સૂક્ષ્મતા તેમજ વિસ્તૃતતા એક સાથે તુરત જ જોવા મળે એ પોતાના ક્ષેત્રમાં એક અપ્રતિમ છે અને અનોખી સિદ્ધિ છે. દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર : આ વિભાગમાં આગમ, ન્યાયદર્શન, યોગ, સાહિત્ય, વ્યાકરણ, આયુર્વેદ, ઇતિહાસ, જ્યોતિષ, આદિ વિષયોથી સંબંધિત લગભગ અઢી લાખ જેટલા કાગળ પર લખવામાં આવેલાં પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો અને લગભગ પંદરસો જેટલાં પ્રાચીન તાડપત્રો પર લખાયેલ ગ્રંથોનો વિશાળ સાગર સંઘરવામાં આવ્યો છે. સુયોગ્ય વિદ્વાનોને આમાંથી ફોટોસ્ટેટ કોપીઓ મળે તેવી વ્યવસ્થા છે. આર્ય સુધર્માસ્વામી શ્રુતાગાર: આ વિભાગ મુદ્રિત પુસ્તકોની, વ્યવસ્થા સંભાળે છે. આ વિભાગમાં જૈનોલોજી તથા ઇન્ડોલોજીને લગતાં લગભગ ૧,00,000 મુદ્રિત પુસ્તકો તથા પ્રતોનો સંગ્રહ પ્રાપ્ય છે. આ જૈન સાહિત્યનો સંગ્રહ કોઈપણ જિજ્ઞાસુઓને પરિતૃત કરે એટલો વિશાળ છે. આ વિભાગ જૈન અધ્યયન તથા અધ્યાપનની સગવડ શ્રમણો અને શ્રાવકોને પૂરી પાડે છે. દુર્લભ ગ્રંથોની ફોટોસ્ટેટ નકલો પણ સરળતાથી મેળવી શકે તેવી વ્યવસ્થા છે. અમદાવાદમાં પણ વાચકોને આ ગ્રંથાલયમાં સંગ્રહિત પુસ્તકો વાંચવાની સગવડ મળી શકે એના માટે શહેરના પાલડી વિસ્તારમાં આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની શાખા કાર્યરત છે. સમ્રાટ સમ્મતિ સંગ્રહાલય : આ સંગ્રહાલયમાં પ્રાચીન તથા કલાત્મક રત્નો, પાષાણો, ધાતુ, કાર, ચંદન તથા હાથીદાંતમાંથી બનાવેલી કલાકૃતિઓ વિપુલ પ્રમાણમાં એકત્રિત કરી છે. આ ઉપરાંત તાડપત્રો અને કાગળ ઉપર રચાયેલી હસ્તપ્રતો, પ્રાચીન લઘુચિત્રો અને ચિત્રપટ્ટીઓ વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અહીં બ્રાહ્મીથી દેવનાગરી સુધીની લિપિઓનો વિકાસ, આલેખન માધ્યમો અને ટેકનિકો તથા આલેખન સંરક્ષણના નમૂનાઓ એક અનોખી ઢબે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. • શ્રુત સરિતા (બુકસ્ટોલ) : જૈન ધર્મના સર્વજનોને ઉપયોગી પુસ્તકો લોકો ખૂબ જ સરળતાથી વસાવી શકે તે માટે શ્રુતસરિતા બૂક સ્ટોલની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. , શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર : મોક્ષ માર્ગના બે આધારસ્તંભો (૧) જિનબિમ્બ અને (૨) જિનાગમ. આ બંનેનો સમન્વય તેજ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા. આ કેન્દ્ર જિનશાસનની પ્રતિનિધિ સંસ્થાઓમાં અગ્રેસર છે. ધર્મ, સાહિત્ય, કલા, શિક્ષણ, સાધના અને સંસ્કૃતિનો મહાસંગમ જ જાણે થયો છે. શ્રી મહાવીરાલય : શ્રી મહાવીર સ્વામીનો અતિ ભવ્ય પ્રાસાદ એટલે શ્રી મહાવીરાલય. તેના પ્રથમ માળ પર મૂળનાયક શ્રી મહાવીર સ્વામી સહિત ૧૧ પ્રતિમાઓનાં દર્શન કરી શકાય છે. ભૂમિતલ પર પ્રથમ તીર્થકર આદિશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમા, શ્રી માણિભદ્રવીર અને ભગવતી પદ્માવતી સહિત પાંચ પ્રતિમાઓનાં દર્શન થઈ શકે છે. આ જિનમંદિરની એક વિશિષ્ટતા એ છે કે આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી મ.સા.ના અંતિમ સંસ્કારના સમયે પ્રતિ વર્ષ ૨૨ મેના દિવસે બપોરે ૧૨ કલાકને ૦૭ મિનિટે દેરાસરના શિખરમાંથી થઈને આવતા સૂર્યકિરણો શ્રી મહાવીર સ્વામીના તિલકને દેદીપ્યમાન કરે એવી અદ્વિતીય અને અનુપમ સ્થાપત્યરચના કરવામાં આવી છે. પૂ. આચાર્ય શ્રીમ કૈલાસસાગરસૂરિજી મ.ના અંતિમ સંસ્કારસ્થળે કલાત્મક મંદિરમાં સ્ફટિકમાં કોતરેલી અદ્વિતીય ચરણપાદુકા તેમજ સ્ફટિકમાં ગૌતમસ્વામીની મનોહર પ્રતિમાનાં દર્શન થાય છે. પ્રાકૃતિક હવા અને પ્રકાશથી ભરપૂર જૈન આરાધના ભવનમાં સાધુ ભગવંતો સ્થિરતા કરવા સાથે વિશિષ્ટ જ્ઞાનોપાસના, ધ્યાન, સ્વાધ્યાય, આદિનો પણ યોગ પ્રાપ્ત કરી શકે છે. દેશ વિદેશથી જિજ્ઞાસુઓ આવે છે, માટે દશ મુમુક્ષ કુટિરાનું નિર્માણ કરવામાં આવ્યું છે. યાત્રીઓ માટે ભોજનશાળા તથા અલ્પાહારગૃહની સગવડ પણ ઉપલબ્ધ છે. આ કેન્દ્ર પોતે જ જાણે એક જીવંત ઐતિહાસિક સ્મારક બની ગયું છે. અસંખ્ય દર્શકોએ અત્રેની વ્યવસ્થાની પ્રશંસા કરી છે. આ કેન્દ્રમાં હજુ પણ વિસ્તૃત સગવડો માટેની સંભાવનાઓ અને યોજનાઓ પણ છે. તન મન ધનથી સહયોગી બનવા આ સરનામે સંપર્ક કરવા વિનંતી છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર - ૩૮૨ ૦૦૯ ફોન : (૦૭૯) ૩૨૦૬૨૦૪, ૩૨૦૬૨૦૫, ૩૨૦૬૨૫૨, ફેક્સ : ૯૧-૭૯-૩૨૭૬૨૪૯, e_mail : kobatirth@yahoo.com Trust Reg. No. A/2659- (AHMEDABAD) Jain Education Intemational Page #233 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ઃ શાસનપ્રભાવક ભઠ્ઠારકો : શ્રીપૂયો : યતિવશે જૈન શ્રમણોનું જીવન તેમની અપરિગ્રહ, કરુણા અને અંતર્મુખ સાધનાની ગુણ સમૃદ્ધિથી વિશ્વના સંત સમુદાયમાં આગવું અને આદરભર્યું સ્થાન ધરાવે છે. છતાંય માનવ સહજ દુર્બળતા અને પ્રમાદના પરિણામે જૈન શ્રમણોમાં પણ ક્યારેક આચાર શૈથિલ્યે દેખા દીધી. શિથિલાચારનો આવો પ્રથમ સમય ૮૦૦-૧૦૦૦ વર્ષે આવ્યો. સાધુઓ સંયમની મર્યાદાના પાલનમાં શિથિલ બન્યા, મંદિર, ઉપાશ્રયોમાં કાયમી નિવાસ કરતા રહ્યાં. તપાગચ્છની ૬૧મી પાટે આજ વિજસિંહસૂરિ થયા. તેઓએ એવી વ્યવસ્થા ગોઠવી હતી કે આપણે સૌ ઘર છોડી નીકળ્યા છીએ તો હવે તે ખરેખર બધુ જ છોડવું, ત્યાગ અને સંયમના આચરણ દ્વારા આદર્શ જીવન બનાવવું, જેને જેને આવો મન– વચન-કાયાનો ઉલ્લાસ હોય તેણે ક્રિયોદ્ધાર કરીને સંવેગી મુનિ બનવું, અને બીજાઓએ ચિંત રહેવું. મુનિ અને યતિ સૌએ ગચ્છનાયકની આજ્ઞા પાળવી. સૌએ આપસ આપસમાં હળીમળીને રહેવું, અને ધર્મની પ્રભાવનાનાં કામોમાં સૌએ પૂરક બની રહેવું. આચાર્ય વિજયસિંહસૂરિને ઘણા શિષ્યો હતા. તેમાંથી કોઈ કોઈ સંવેગી મુનિ બન્યા અને કેટલાક યતિ બની રહ્યા. આ યતિ શિષ્યપરંપરામાં એક વિજયભટ્ટારક પરંપરા અર્થાત્ પતિપરંપરા ક્ષેત્રે ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં આ તિપરંપરાનો પણ ઘણો મોટો ફાળો છે. અહીં ‘ભટ્ટારક’નો સામાન્ય અર્થ જે સંવેગી મુનિ ન બન્યા પણ તિ રહ્યાં અને એ તિઓમાં, તે તે સમુદાયોમાં સૌથી મોટા એ ભટ્ટારક સમજવા. ૧. ભટ્ટારક શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજ કચ્છ પ્રદેશના વરાહી ગામના ઓશવાલ જ્ઞાતિના શાહ શિવગણના ધર્મપત્ની ભાણીબાઈની કુક્ષિએ સં. ૧૬૭૭માં એમનો જન્મ થયો હતો. સં. ૧૬૮૬માં માઘ સુદ ૧૧-ના દિવસે શ્રી વિજયદેવસૂરિજી પાસે દીક્ષા લઈ, શ્રી સિંહસૂરિજીના શિષ્ય તરીકે વીરવિજય નામે ઘોષિત થયા. શાસ્ત્રાભ્યાસ બાદ સં. ૧૭૦૧માં તેમને પંન્યાસપદ આપવામાં આવ્યું. શ્રી વિજયસિંહસૂરિના સ્વર્ગવાસ બાદ ગચ્છનાયક બનાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતાં, પં. શ્રી સત્યવિજયજીએ સંવેગીપણું સ્વીકારવાની ભાવનાથી ગચ્છનાયકપદનો અસ્વીકાર કરતાં, પં. વીરવિજયજી પણ સંવેગીપણું સ્વીકારવાની ભાવનાવાળા હોવા છતાં, અને ૨૧૦ ક્રિયોદ્ધારના પટ્ટકમાં પણ પોતે સહી કરી હોવા છતાં, શ્રી વિજયદેવસૂરિની આજ્ઞાથી સર્વ ગીતાર્થો અને સંઘના આગેવાનોની સંમતિથી તેમને સં. ૧૭૧૦ના વૈશાખ સુદ ૧૦-ના શુભ દિને ગંધારમાં, અમદાવાદનિવાસી અખેચંદ દેવચંદના પત્ની સાહિબદેએ કરેલા મહોત્સવપૂર્વક આચાર્યપદે સ્થાપવામાં આવ્યા. સં. ૧૭૧૧ના માગશર માસમાં, અમદાવાદમાં, આચાર્ય વિજયપ્રભસૂરિને ભટ્ટારકપદ આપવામાં આવ્યું અને શ્રી વિજયદેવસૂરિએ તેમને પોતાની પાટે સ્થાપના કરીને ગચ્છનાયકપદે સ્થાપન કર્યા. આ પ્રસંગે સુરાના પુત્ર શા. ધનજીએ આઠ હજાર ખર્ચીને ગણાનુજ્ઞાનો નંદિમહોત્સવ કર્યો હતો. શ્રી વિજયપ્રભસૂરિ ઉંમરમાં, દીક્ષાપર્યાયમાં નાના હોવા છતાં શ્રી વિજયદેવસૂરિએ તેમનાં સ્વભાવ અને વ્યક્તિત્વ જોઈને For Private Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ચતુર્વિધ સંઘ તેમને ગચ્છનાયક બનાવ્યા હતા. તેમની ઊંડી સૂઝ અને ૪. ભટ્ટારક શ્રી વિજયદયાસૂરિજી મહારાજ ઉદારતાને લીધે તપાગચ્છનું એકમ મજબૂત બન્યું હતું. બધા તેઓશ્રી વિજયક્ષમાસૂરિના પટ્ટધર હતા. તેઓશ્રી સં. ગીતાર્થો, બધા યતિઓ અને મુનિઓ તેમની આજ્ઞા શિરોધાર્ય ૧૭૮૫માં દીવ બંદરે સૂરિપદ પામ્યા હતા. માંગરોળમાં તેમને ગણતા હતા. તેઓ સં. ૧૭૪૯માં જેઠ સુદ ૧૨ના ઉનામાં તપાગચ્છના નાયકપદે સ્થાપવાપૂર્વક પટ્ટ–મહોત્સવ ઉજવાયો સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. ઉનાના શાહબાગમાં તેઓની હતો. તેઓશ્રીએ સુરતમાં ચૌદ ચાતુર્માસ કર્યા હતાં. સં. ચરણપાદુકા આજે પણ છે. ૧૮૦૯ના વૈશાખ વદ ૭ને દિવસે ધોરાજીમાં સમાધિપૂર્વક ૨. ભટ્ટારક શ્રી વિજયરત્નસૂરિજી મહારાજ કાળધર્મ પામ્યા હતા. ત્યાં સૂપ કરવામાં આવ્યો હતો. પાલનપુરનિવાસી ઓશવાળ જ્ઞાતીય હીરા શાહની પત્ની ૫. ભટ્ટારક શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ હીરાદેવીની કુક્ષિએ સં. ૧૭૧૧માં એમનો જન્મ થયો હતો. મૂળ તેઓશ્રીનો જન્મ મેવાડના રૂપનગરમાં ઓશવાલ પ્રેમચંદ નામ જેઠો (જયસી) હતું. ગિરનાર યાત્રાએ જઈને માતા સહિત સુરાણાની પત્ની પાટમની કુક્ષિએ થયો હતો. વિ. સં. ૧૮૦૩ના સં. ૧૭૧૭માં જીતવિજયજીના નામથી દીક્ષા લીધી. સં. માગશર સુદ પાંચમે ઉદયપુરમાં વિજયદયાસૂરિએ તેમને ૧૭૨૮માં માત્ર ૧૫ વર્ષની ઉંમરે પંન્યાસપદથી અલંકૃત થયા આચાર્યપદ પ્રદાન કરી વિજયધર્મસૂરિ નામથી જાહેર કર્યા હતા. અને સં. ૧૭૩૨માં માઘ વદ ૬ ને રવિવારે નાગોરમાં મુણોત સં. ૧૮૦૯માં મારવાડના કછોલી ગામમાં તપાગચ્છના મોહનદાસે બાર હજાર ખર્ચીને કરેલા ઉત્સવપૂર્વક શ્રી વિજય નાયકપદે સ્થાપવામાં આવ્યા. સં. ૧૮૨૬માં સુરતવાસી પ્રભસૂરિએ તેમને આચાર્યપદ પ્રદાન કરી, શ્રી વિજયરત્નસૂરિ કચરાભાઈ તારાચંદે શ્રી શત્રુંજયગિરિ પર એમના હસ્તક ઘણાં નામ આપી, પોતાની પાટ પર સ્થાપ્યા. સં. ૧૭૩૩માં જિનબિખ્ખોની પ્રતિષ્ઠા કરાવી. તેમણે ભુજના અધિપતિના નાડલાઈમાં શ્રાવક શા રાયકરણે ગણાનુજ્ઞાનો અને મેડતામાં અન્યાય મટાડીને, તેને મધ-માંસનો ત્યાગ કરાવી, જિનમાર્ગનો વાંદણાનો મહોત્સવ કરેલો. સં. ૧૭૩૩ના ભાદરવા વદ બીજને અનુયાયી બનાવ્યો હતો. શ્રી વિજયધર્મસૂરિની નિશ્રામાં મોદી દિવસે ઉદયપુરમાં ૬૩ વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા પ્રેમચંદ લવજીએ વિ. સં. ૧૮૩૭ના પોષ સુદી બીજને દિવસે હતા. ત્યાં સ્તૂપ કરવામાં આવ્યો હતો. સુરતથી શ્રી શત્રુંજય તીર્થનો જલ-સ્થલ માર્ગનો નાનો સંઘ કાઢ્યો ૩. ભટ્ટારક શ્રી વિજય+માસૂરિજી મહારાજ હતો અને તેઓશ્રીના ઉપદેશથી શત્રુંજય તીર્થે એક મોટું જિનાલય બંધાવવાનો નિર્ણય કર્યો હતો. પૂજ્યશ્રી સં. ૧૮૪૧ના માગશર તેઓશ્રીનો જન્મ મારવાડના પાલી શહેરમાં ચતુરજીની વદ ૧૦ના દિવસે મારવાડના બલંદી નગરે સમાધિપૂર્વક કાળધર્મ ભાર્યા ચતુરંગદેની કુક્ષિએ સં. ૧૭૩૨માં થયો હતો. મૂળ નામ પામ્યા હતા. મેડતા મધ્યે સં. ૧૮૪૧માં ભંડારી ભવાનદાસે બે ખીમશી હતું. સં. ૧૭૩૯માં પાલીમાં શ્રી વિજય રત્નસૂરિના હસ્તે હજારના ખર્ચે નિર્વાણમહોત્સવ કર્યો હતો. તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. સં. ૧૭૫૬માં પંન્યાસપદથી અલંકત કરવામાં આવ્યા. ઉદયપુરમાં મહારાજ સંગ્રામસિંહની ૬. ભટ્ટારક શ્રી વિજય જિનેન્દ્રસરિજી મ. ઉપસ્થિતિમાં સં. ૧૭૭૩ના ભાદરવા સુદ ૮ને મંગળવારે તેમને મારવાડમાં શુદ્ધદંતિ (સોજલ)માં મહેતા હરખચંદની પૂ. શ્રી વિજયરત્નસૂરિ મહારાજે આચાર્યપદ પ્રદાન કર્યું. તે સમયે ધર્મપત્ની ગમનાબાઈની કુક્ષિએ ૧૮૦૧માં એમનો જન્મ થયો દેવવિજય, લબ્ધિવિજય અને હિતવિજયને ઉપાધ્યાયપદે સ્થાપ્યા. હતો. સં. ૧૮૧૭માં દીક્ષા થઈ. સ. ૧૮૪૧ના માગશર સુદ આ મહોત્સવમાં ઉદયપુરના શ્રી સંઘે વીશ હજારનો ખર્ચ કર્યો. પાંચમને દિવસે આચાર્યપદે અને સં. ૧૮૪૧ના મહા સુદ ૧૦ને સં. ૧૭૭૪ના મહા સુદ ૬ના દિવસે તપાગચ્છના નાયકપદે દિવસે તપાગચ્છના નાયકપદે સ્થાપવામાં આવ્યા. સુરતના સંઘવી સ્થાપવાપુર્વક પટ્ટ-મહોત્સવ ઊજવાયો. મહોત્સવનો લાભ પ્રેમચંદ મોદીએ તેમના ઉપદેશથી શ્રી શáજય ગિરિ પર ઉદયપુરના શ્રી સંઘે લીધો. તે સમયે ૩૦૦ સાધુઓને પંન્યાસપદ બંધાવેલાં બાવન જિનાલયમાં સં. ૧૮૪૩ના માઘ સુદ ૧૧ના આપવામાં આવ્યા. તેઓશ્રી સં. ૧૭૮૫માં દીવમાં સમાધિપૂર્વક દિવસે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. પાટણમાં સહસ્ત્રકૂટ કાળધર્મ પામ્યા હતા. આદિ બે હજાર જિનબિંબોની સં. ૧૮૫૭ના મહા સુદ ૭ દિને પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૮૬૦ના વૈશાખ સુદ પાંચમે સુરતમાં શા. Jain Education Intemational Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ તવારીખની તેજછાયા પ્રેમચંદ ઓશવાલ અને અન્ય અનેક શ્રેષ્ઠીવર્યો દ્વારા નિર્મિત જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રી વિજય જિનેન્દ્રસૂરિના વરદ્ હસ્તે થઈ હતી. સં. ૧૮૫૨માં તેઓશ્રીની અધ્યક્ષતામાં ૧. મોદી પ્રેમચંદ લવજી સુરતી, ૨. શા. ગોવિંદજી મસાલિયા રાધનપુરી અને ૩. લીંબડીના દિવાન શેઠ ઉદયરામજીએ ત્રણેએ મળીને ગુજરાતના મોરવાડાનો ગોડી પાર્શ્વનાથનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. તેઓશ્રી સં. ૧૮૮૪ના પોષ વદી ૧૧ના શિરોહીમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. ભટ્ટારક શ્રી વિજયદેવેન્દ્રસૂરિજી મહારાજ મારવાડાના શેત્રાવનગરમાં જન્મ. શ્રી શત્રુંજય મહાતીર્થની છાયામાં પાલિતાણામાં દીક્ષા. સં. ૧૮૭૭માં શ્રી વિજયજિનેન્દ્રસૂરિએ શિરોહીમાં સૂરિપદે સ્થાપ્યા. વિ. સં. ૧૮૮૪ના માઘ સુદિ ૧-ના ભટ્ટારપદે સ્થાપન થતાં ઉદયપુરના મહારાણા ભીમસિંઘજી યુવાનસિંઘજીએ અંગીર, ચામર, છડી, દુશાલા અને પાલખી મોકલી. મહારાજા શિવસિંઘજીએ પણ દુશાલા આદિ મોકલ્યાં. પ્રતિષ્ઠાલેખો સં. ૧૯૨૪ સુધીના મળે છે, તેમના પટ્ટધર શ્રી વિજયધરણેન્દ્રસૂરિ થયા. (સંકલનકર્તા : કરમશી ખેતશી ખોના) ભટ્ટારક શ્રી હર્ષચંદ્રસૂરિજી મહારાજ યુપ્રધાન દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરિના દિયોદ્વાર પછી તેમની પરંપરામાં શિથિલાચારે ધીમે ધીમે ફરી પ્રવેશ કર્યો. ફરી થતિઓનું સામ્રાજ્ય વ્યાપી વળ્યું. આ ક્રમ બીજા દરેક ગચ્છોની પરંપરામાં સમાન રૂપે જોવા મળે છે. સોએક વર્ષ પહેલાં એક સંક્રાન્તિકાળ આવ્યો અને “સંવેગી' શ્રમણપરંપરાએ ફરી વેગ પકડ્યો. શ્રી પાર્થચંદ્રગચ્છની પટ્ટાવલીમાં એકોતેરમી પાટે આવેલા શ્રી હર્ષચંદ્રસૂરિજી મતિ’ અને ‘સંવેગી”—બંને પરંપરાઓને જોડતી કડી જેવા હતા. તેઓ “શ્રી પૂજ્ય' એટલે કે ગચ્છાધિપતિ ભટ્ટારક' યતિ–આચાર્ય હતા, પરંતુ તેમનું અંતઃકરણ સંવેગમાર્ગ તરફ ઢળેલું હતું. યતિ વર્ગ તેની શિથિલતામાંથી મુક્ત થઈ, શુદ્ધ સંયમજીવનમાં સ્થિર થાય એવી તેમની હાર્દિક ભાવના હતી. યતિઓ ઘણી છૂટછાટો ભોગવતા હતા. શ્રી પૂજ્યોનો આડંબર તો તેથી યે વધુ રહેતો. શ્રી હર્ષચંદ્રસૂરિજીએ એમાં સુધારો કર્યો. શ્રી કુશલચંદ્રજી તથા શ્રી અગરચંદ્રજી નામના પોતાના બે શિષ્યોને સંવેગમાર્ગે વિહરવાની આજ્ઞા આપીને પાર્થચંદ્રગચ્છમાં ‘ક્રિયોદ્ધાર’નો માર્ગ મોકળો કરી આપ્યો. તેઓશ્રી વિશાળ યતિસમુદાયના નેતા હતા. સમર્થ વિદ્વાન અને ઉત્તમ કવિ હોવા ઉપરાંત, ઉદારહદથી અને જૈનશાસનમાં એક અગ્રણી આચાર્ય તરીકે સમસ્ત જૈનસંઘમાં અતિ આદરભર્યું સ્થાન ધરાવતા હતા. તપાગચ્છીય શ્રી મૂળચંદજી મહારાજ વગેરે અગ્રણી સંગી’ મુનિઓ તેમની પાસે અધ્યયન કરતા. શ્રી અક્ષયચંદ્રજી નામે તેમના એક શિષ્ય અત્યંત વિદ્વાન હતા. શ્રી મૂળચંદજી મહારાજની વિનંતીથી એક ચોમાસામાં અક્ષયચંદ્રજીને અમદાવાદ રાખ્યા હતા, જેથી શ્રી મૂળચંદજી મહારાજનું અધ્યયન વિના વિક્ષેપે ચાલુ રહ્યું. અધ્યાત્મજગતના એક મહાપુરુષ શ્રી કપૂરવિજયજી ‘ચિદાનંદજી મહારાજ શ્રી હર્ષચંદ્રસૂરિના અંતરંગ મિત્ર હતા. બંગાળના વિખ્યાત જગતશેઠોનો પરિવાર તેમને પોતાના ‘ગુરુ' લખતો. બંગાળના એવા જ એક જાજરમાન શ્રેષ્ઠી બાબુ પ્રતાપસિંહ અને નવલખા જસરૂપ મહેરચંદ સૂરિજીના પરમ ભક્ત હતા. તેઓશ્રીની જન્મભૂમિ સાધાસર, દીક્ષા વિ. સં. ૧૮૮૧. આચાર્યપદ અને ભટ્ટારકપદ સં. ૧૮૮૩, સં. ૧૯૧૩ના ફાગણ વદ ૧૪ના દિવસે શંખેશ્વર મુકામે તેમનો સ્વર્ગવાસ થયો. તેમના અંતિમ સંસ્કારસ્થળે શંખેશ્વર પેઢી હસ્તકના બગીચામાં એક સુંદર છત્રીમાં તેમનાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં હતાં, જે આજે પણ વિદ્યમાન છે. (સંકલન : મુનિશ્રી ભુવનચંદ્રજી મ.) જીવદયાના જ્યોતિર્ધર શ્રી પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજી લે—પૂ. ઉપાધ્યાયશ્રી ભુવનચંદ્રજી મ0 શ્રી નાગપુરીય બૃહત્તપાગચ્છ-વર્તમાન શ્રી પાર્થચંદ્રગચ્છની પટ્ટાવલીમાં ૭૧મા સ્થાને આવતા આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિના નામ સાથે એક ધર્મશૌર્યભરી ઘટના જોડાયેલી છે. આજથી સો વર્ષ પહેલાં જ્યારે હિંદ બ્રિટિશ રાજ્યનું સંસ્થાન માત્ર હતું ને હિંદી પ્રજા ગુલામી માનસનો ભોગ બની અંગ્રેજોની જોહુકમી મૂંગા મોઢે સહી લેતી હતી, સ્વાતંત્ર્યની ઝંખના યે હજી જાગી ન હતી તેવા સમયે જીવદયાના પ્રશ્ન અંગ્રેજ અમલદારની સાથે મુકાબલો કરવાના કારણે શ્રી હેમચંદ્રસૂરિજીને આકરી સતામણીમાં મુકાવું પડ્યું. એ કસોટીમાંથી ગૌરવભેર બહાર આવતાં સમસ્ત હિંદના પ્રેમ અને પ્રશંસા તેમણે પ્રાપ્ત કર્યા. જૈન શાસનની પ્રભાવનાનો એ પ્રસંગ, શ્રી કાલકસૂરિના ધર્મયુદ્ધની સ્મૃતિ કરાવે એવો છે. શ્રી હેમચંદ્રસૂરિજી “શ્રી પૂજ્ય' એટલે કે યતિ આચાર્ય હતા. તેમની જન્મભૂમિ કચ્છમાં આવેલ કોડાય ગામ હતું. વિ. Jain Education Intemational Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સં. ૧૯૧૪માં તેમણે દીક્ષા લીધી. થોડાક જ દિવસમાં તેમને ‘શ્રી પૂજ્ય’ ની પદવી મળી. શ્રી પૂજ્યોનો ઠાઠ-માઠ તે વખતમાં કોઈ રાજવી જેવો રહેતો. શ્રી હેમચંદ્રસૂરિજીની સાથે તેમની પદવીના માન રૂપે છડીદાર અને બંદૂકધારી સિપાઈ રહેતા. આ માટે રાજવીઓ તરફથી અને વાઇસરોય તરફથી રીતસર પરવાના મળતા. અલબત્ત, આ સરંજામ શોભા અને સમ્માનના પ્રતિકરૂપે જ હતો. વીરમગામમાં ગંગાસર અને મુનસર નામનાં બે વિશાળ ઐતિહાસિક તળાવ હતાં, આજે પણ છે. એમાં માછલાં અને જળચર પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં રહેતાં. વીરમગામ રાજ્ય તરફથી આ તળાવ પર માછલાં પકડવાનો અને શિકાર કરવાનો મનાઈ હુકમ હતો. (આ તળાવમાં માછલાં પકડવાની મનાઈ ફરમાવતો અંગ્રેજી અને ગુજરાતીમાં લખેલો વીરમગામ મ્યુનિસિપાલિટીનો શિલાલેખ આજે પણ છે.) ગુલામ દેશના આવા નિયમો અંગ્રેજ બહાદુરો શા માટે પાળે? એવા જ કોઈક ખ્યાલથી હર્બર્ટ લી ઇવિઝાર્ડ નામનો મીઠાખાતાનો એક અંગ્રેજ ઇન્સ્પેક્ટર ગંગાસર તળાવ પર સરેઆમ પક્ષીઓનો શિકાર કરતો અને માછલાં પકડતો. અંગ્રેજોની જોહુકમીથી ભયભીત રહેતા લોકો ન તો એને કંઈ કહી શકતા કે ન ફરિયાદ કરી શકતા. શ્રી હેમચંદ્રસૂરિ વીરમગામ આવ્યા અને અંગ્રેજ અમલદારની આ હરકતની એમને ખબર પડી ત્યારે તેમણે એનો ઇલાજ કરવાનો નિશ્ચય કર્યો. ઇ. સ. ૧૮૮૨ (સં. ૧૯૩૮)ના જૂનની ૨૭મી એ ઇવિઝાર્ડ પક્ષીઓનો શિકાર કરવા અને માછલાં પકડવા માટે પોતાના માણસોને લઈને ગંગાસરને કાંઠે ગયો ત્યારે અગાઉથી ત્યાં હાજર રહેલા શ્રી પૂજ્યજીએ પોતાની સાથેના માણસ દ્વારા બંદૂકનો ખાલી ભડકો કરાવી બધા પક્ષીઓને ઉડાડી દીધાં. પોતાને ફાવે તેમ વર્તવાના અંગ્રેજોના વણલખ્યા હક્ક પર તરાપ મારવાની એક સાધુની આ હિંમત જોઈ પેલો અમલદાર ચિડાયો. તેણે શ્રી પૂજ્યજીને દમદાટી દેવા માંડી : “બંદૂક રાખવાનો પરવાનો બતાવો”. તેને શ્રી હેમચંદ્રસૂરિએ પરખાવ્યું : “પરવાનો જોનાર તમે કોણ છો? તમે તમારે રસ્તે ચાલ્યા જાઓ”. ઇવિઝાર્ડે કહ્યું : “હું સરકારી નોકર છું ને મને બધી સત્તા છે.” શ્રી પૂજ્યજીએ કહ્યું : “મારી પાસે લાટ (લોર્ડ) સાહેબનો પરવાનો છે.” ઇવિઝાર્ડે ધમકી આપી : “તમે પરવાનો નહીં બતાડો તો મારે બંદૂક આંચકી લેવી પડશે'. તે પછી બંદૂક ઝૂંટવવાનો એણે પ્રયાસ કર્યો પણ શ્રી પૂજ્યજીએ એક ઝટકા સાથે બંદૂક પાછી લઈ લીધી. તેના માણસો ચતુર્વિધ સંઘ પાસેથી માછલાં પકડવાની જાળ પણ ઝૂંટવાઈ ગઈ. ઇવિઝાર્ડ ડાકબંગલામાંથી પોતાના મિત્ર એન્ડરસનને અને કસ્ટમના સિપાઈઓને લઈ આવ્યો. બધા મળીને ૮ જણના આ લશ્કરથી પણ શ્રી પૂજ્યજી ડર્યા નહીં. સિપાઈઓને બંદૂક લેવા દીધી નહીં. શ્રી પૂજ્યજીના છડીદાર અને બીજા એક સેવકને પણ આ ઝપાઝપીમાં ઈજા થઈ ત્યાં સુધી લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું. દરમિયાન ઇવિઝાર્ડ પોલીસને તેડી આવ્યો અને પછી આખું સરઘસ મામલતદારની કચેરીએ ગયું. પોલીસ-ઇન્સ્પેક્ટર અને મામલતદાર હિંદુસ્તાની હોવા છતાં અંગ્રેજ વિરુદ્ધ પગલું ભરવાની હિંમત તેમનાથી ન થઈ. શ્રીપૂજ્યજીને મોઢા પર લાગ્યું હોવા છતાં તેમણે આંખ આડા કાન કર્યા. શ્રી પૂજ્યજીએ પોતાને માર માર્યા અંગેની ફરિયાદ કરી પણ તેના પર ધ્યાન ન આપ્યું. બંદૂક કબ્જે કરી લીધી, પણ લોહી વહેતું હોવા છતાં દાક્તરી તપાસ ન કરાવી. શ્રી પૂજ્યજી પોતાની સામે માર મારવા સંબંધે કેસ કરવાના છે તેની ખબર પડતાં ઇવિઝાર્ડ ગભરાયો અને પોતાનું ખૂન કરવાની કોશિશ કરવા માટે અને સરકારી નોકરોને તેમના કામમાં દખલ કરવા માટેના ખોટા આરોપ ઊભા કરી શ્રી પૂજ્યજી સામે તેણે દાવો માંડી દીધો. ફરિયાદી અંગ્રેજ અને જિલ્લા મેજિસ્ટ્રેટ પણ અંગ્રેજ. કાયદાને વિસરી જઈને જિલ્લા મેજિસ્ટ્રેટે કેસ દાખલ કર્યો અને ખૂનના પ્રયાસનો કેસ ઠરાવી સેશન્સ કોર્ટમાં આ કેસ ચલાવવા હુકમ કર્યો. જૈનોના એક માનનીય આચાર્યને ખૂનના પ્રયાસના કહેવાતા આરોપસર બેડી– દસકલાં નાખી, લોકોની હકડેઠઠ મેદની વચ્ચે ટ્રેન દ્વારા અમદાવાદ લઈ જવામાં આવ્યા. અમદાવાદની સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ મિ. ફિલપોટ્સ સમક્ષ આ કેસ આવ્યો. લોકલાગણીને પિછાણીને બેડી–દસકલાં તરત કાઢી નાખવામાં આવ્યાં. જૈન સમાજમાં આ કેસ અંગે ભારે હલચલ મચી ગઈ. માંડલ, વીરમગામ અને અમદાવાદના જૈનોએ આ કેસ લડવા માટે કમર કસી. આ કેસ લડવા માટે મુંબઈના એ વખતના શ્રેષ્ઠ વકીલ મિ. બ્રાન્સનને રોકવામાં આવ્યા. ઇવિઝાર્ડ અને એન્ડરસન-જેમણે આ કમઠાણ રચ્યું હતું તેમની ઊલટી–સુલટી જુબાનીએ પહેલે જ દિવસે કેસને પાંગળો કરી નાખ્યો. મિ. બ્રાન્સનની ઊલટતપાસમાં દેખાઈ આવ્યું કે આ કેસની બધી વિગતો કલ્પિત છે. ખૂનના પ્રયાસનો આરોપ ઊડી ગયો ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ, જેણે આ કેસ સેશન્સ કમિટ કર્યો હતો તેણે ખૂનનો આરોપ સાબિત ન થતો હોય તો માર માર્યાનો Page #237 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૨૧ આરોપ મૂકવા સેશન્સ કોર્ટને સૂચના કરી, પણ ન્યા. ફિલપોટસે વરતણુંક શરૂઆતથી જ ખુલી રીતે દેખાતી હતી. સરાવક લોક તે નકારી કાઢી. બ્રાન્સન બચાવપક્ષની દલીલો શરૂ કરે તે પહેલાં પ્રાણહતયા કરવાથી એટલા તો દૂર રહેનારા છે કે દાંત પરના જ, ૧૨ ઓગષ્ટ ૧૮૮૨ના દિવસે “ગુનો સાબિત થતો નથી, મેલમાં થતાં અનદીઠ જીવડાં મરણ ન પામે માટે તેઓમાંના બંદૂક ફૂટવાનો પુરાવો નથી અને સાક્ષીઓની જુબાનીમાં તથ્ય કેટલાકો વરસમાં ચોક્કસ વખત પર દાતણ વટીક કરતા નથી. નથી’ વગેરે કારણો દર્શાવી ન્યાયાધીશે શ્રી પૂજ્યજીને નિર્દોષ છોડી માંકડ, ચાંચડ અને મચ્છર સરખાં પીડાકારી જંતુઓ તેમને ગમે મૂક્યા. એટલો કંટાળો આપે અને જોઈએ તેટલા તેમને કરડી ખાય તો આમ, એક ધર્મયુદ્ધના અંતે સૂરિજી વિજેતા બનીને બહાર પણ તેમને વટીક મારવાને તેઓ હાથ ઉંચકતા નથી.” આવ્યા. તેમને ભારે પરેશાની અને અપમાન વેઠવાં પડ્યાં. પણ અમૃતબજાર પત્રિકામાં જણાવાયું છે કે, એક ઉત્તમ ધ્યેય ખાતર વેઠેલા કષ્ટમાં પણ મજા હોય છે. તપાસ કરનાર મેજિસ્ટ્રેટ અંગરેજ, ફરિયાદી ઈગરેજ, અમદાવાદના જૈનોએ વિજયનો આનંદ મનાવ્યો. સૂરિજીને શાહેદ અંગરેજ છે. તેથી સંપૂર્ણ ત્રણે દેવ એક થયા. ગોરજી પર વાજતે-ગાજતે માનામાં બેસાડીને ઉપાશ્રયે લઈ જવામાં આવ્યા. તહોમત મૂક્યું અને કેસ સેશન્સ કમિટ કર્યો. સેશનજડજે આ પ્રસંગના ખબર તા. ૧૫ ઓગષ્ટ ૧૮૮૨ના મહારાજને છોડી મૂક્યા, પણ એમ ન ઠરાવ્યું કે આ કેસ બિલકુલ અમદાવાદ સમાચાર પત્રમાં આ રીતે આપવામાં આવ્યા હતા. જૂઠો છે. એમ ઠરાવ્યું હોત તો ઇવિઝાર્ડને શિક્ષા થાત..... “લખવાને ખુશી ઉપજે છે કે ગયા શનિવાર તા. ૧૨મીને મહારાજ ઉપર આ ગેરીયત ગુજરી તેનો બદલો વળવાનો નથી... રોજ વીરમગામવાળા શ્રીપુજ્યજી મહારાજને જડજ મુ. ફીલપાર્ટ્સ મહારાજ ઉંચી પંક્તિના છે અને ઈગ્લાંડના એક અમીર ઉપર સાહેબે બિલકુલ નિરદોશ ઠરાવી છોડી મુક્યા છે. આ છોડી તેના માણસો ભાવ રાખે તેના કરતાં તેમના પર લોકો વિશેષ ભાવ મકવાનો દેખાવ તેમને પોલીસે પકડ્યા તે વખતે શ્રાવક કોમને તો રાખે છે. આવા માણસ પર હંગામો કરવામાં આવ્યો છે અને દીલગીરી ભરેલો હોય પણ બધી જાતના લોકોને ભારે દીલગીરી તેમને ભારે નુકશાન કરવામાં આવ્યું છે. એન્ડરસન તેની ભરેલો હતો, તેવો જ આ વખતે ભારે ખુશી ભરેલો દેખાતો હતો. જુબાનીમાં કહે છે કે “મહારાજ કેદમાં રહેવાથી ઘણા લેવાઈ ગયા આ મહારાજને છોડ્યા તે ખુશીનો ખબર તેમને જ્યાં જ્યાં ઓલખાણ અને તેમની બીનાથી ભારે અફસોસ તેમને ત્યાં એટલે મહાપુરુષોના હૃદય પુષ્પથીયે કોમળ હોય છે ને વજથી વીરમગામ, મુંબઈ, કલકત્તા અને મુરશીદાબાદ એ ઠેકાણાંઓએ યે કઠોર. શ્રી પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજીના આચરણમાં આ પંક્તિ તાર મુકીને ખબર કરવામાં આવી હતી અને ત્યાર બાદ ચરિતાર્થ થતી જોવાય છે. જીવરક્ષાની પુષ્પકોમળ ભાવનાથી મહારાજશ્રીને મેનામાં બેસારી વાજાંગાજાંની બધી ધામધુમથી પ્રેરાયેલા શ્રી પૂજ્યજી અપમાન અને કષ્ટ સહન કરવામાં વજ લાવી તેમના ગચના (ગચ્છના) અપાશરે ઉતારેલા હતા.” શા કઠોર બની ગયા. લીંબડીના કવિ ભવાનીશંકર નરસિંહરામે આ પ્રસંગની અનેકં પ્રતિભાવંત મુનિઓ અને આચાર્યોએ જુદા જુદા ગરબી' રચી હતી અને તે અમદાવાદના શેઠ કેશવલાલ સમયે અભયદાનના આદેશો સત્તાધીશો પાસેથી મેળવ્યા છે. છોટાલાલે “શ્રી પુજ હેમચંદસૂરીનો મુકદમો’ નામની પુસ્તિકામાં અભયદાન અર્થે જાતે જંગમાં ઊતરી, વિધર્મી, વિદેશીસત્તાને પણ છપાવી હતી. મજબૂર કરવાની જવાંમર્દી દાખવનાર શ્રી હેમચંદ્રસૂરિજીની આ આ કેસ તરફ આખા ભારતનું ધ્યાન ખેંચાયું હતું. બોબે ઘટના એક અનોખી ઘટના છે. ગેજેટ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, મુંબઈ સમાચાર, કેસરી, શ્રી કુશલચંદ્રજી મહારાજની જન્મભૂમિ કોડાય એ જ ગુજરાતમિત્ર, અમૃત બજાર પત્રિકા વગેરે મુખ્ય અખબારોએ આ તેમની જન્મભૂમિ હતી. શ્રી કુશલચંદ્રજી મહારાજના દીક્ષાકેસની છણાવટ કરી હતી. '૧૫ ઓગષ્ટ, ૧૮૮૨ના મુંબઈ પ્રસંગમાંથી જ તેમને પણ પ્રેરણા મળી હોય અને પાર્જચંદ્રગચ્છમાં સમાચારમાં લખે છે કે, પતિદીક્ષા તેમણે લીધી હોય એવી સંભાવના કરી શકાય છે. વિ. વીરમગામના ગોરજી મહારાજવાળો મુકદમો ઉડી ગયો સં. ૧૯૬૭ બીકાનેર મુકામે તેમનો સ્વર્ગવાસ થયો. જોવાથી હમોને કશી અજાયબી લાગતી નથી. તે પરથમથી જે શક ભરેલો લાગતો હતો અને વાદી તરફથી કાયદ વિરુદ્ધ Page #238 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર નેમીશ્વર તીર્થ - ડોળીયા નેશનલ હાઈવે ૮-એ, ટચ રોડ, રાજકોટ - સૂરેન્દ્રનગર વચ્ચે ભવ્ય શ્યામ ૫૧ ઈંચના શંખેશ્વર નેમીશ્વર જિનેન્દ્ર ભવ્ય પંચધાતુના ૫૧ ઈંચના શંખેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્ર - બબ્બે વિશાલ રંગમંડપો / ૧૬,૦૦૦ ફૂટમાં ફેલાયેલ • ભવ્ય ઉપાશ્રયો, આરાધતા|ી દેરાસર ભવ્ય ધર્મશાળા, ભવ્ય સ્વાધ્યાય હોલો. ભોજનશાળા ગીરનાર તીર્થ - ઉતરવા માટે ધર્મશાળા જતા વચ્ચે આવે છે. દર્શન, પૂજા કરો, લાભ લો. ભોજનશાળામાં ત્રણે ટાઈમ જમવાનું છે જેત હિતવર્ધક મંડળ - ડોળીયા • ફોન : (૦૨૦૫૧) ૨૩૫૪૪૪ (સંપર્ક : રામજી લખમણ મારૂ) તરણેતર રોડ, થાનગઢ (સુરેન્દ્રનગર) ફોન : (ઓ) ૨૨૦૩૧૪ (૨૯) ૨૨૦૮૨૮ (હાલારના પ્રાચીન તીર્થ મોડપર તીર્થની યાત્રા ક્રો જામનગરથી ૪૩ કિ.મી. મોડપર સ્ટેશનથી ૧ કિ.મી. મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજી ) પાછળ રંગમંડપમાં શ્યામવર્ણા ૯૯ ઈંચના શ્રી શત્રુંજય કેશરીયા આદિનાથજી એતિહાસિક અંકેવાળીયા તીર્થની યાત્રા કરો લીંબડી વઢવાણ વચ્ચે, સંઘપતિ શ્રી વસ્તુપાળ મંત્રીશ્વરની સ્વર્ગભૂમિ, પંચકલ્યાણક શ્રી વાસુપૂજ્ય સ્વામી મંદિર વચ્ચે ભવ્ય મંદિર, ચાર બાજુ ચાર કલ્યાણક મંદિર શ્રી શંખેશ્વર તીર્થમાં હાલારી તીર્થના અવશ્ય દર્શન કરો. હાલારી ધર્મશાળા, પંચાસર રોડ, શંખેશ્વર-૩૮૪૨૪૬ ફોન : (૦૨૦૩૩) ૨૦૩૩૧૦ ભવ્ય ત્રણ માળનું અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્ર પ્રાસાદ) ૫૧-૫૧ ઈંચના ત્રણ મૂળનાયકજી આદિ | જર્મન સિલ્વરના સાત જિનબિંબો તેમજ પંચધાતુના અદ્વિતીય અપૂર્વ ૩૩૩ ઈંચ (૨૦ ફૂટ ૯ ઇંચ)ના (શ્રી પુરૂષાદાનીય પાર્શ્વનાથ જિનેન્દ્રો હાલારી તીર્થ ગુજરાતી કથા પુસ્તકો અમારા હિંદી પ્રકાશનો j, પ્રભુ મહાવીર દેવ १. नारको चित्रावली ,, મહાસની સુલસ. ૮-4, 19, 1R તાળું સન ૬ 4'' - ' છે 3, કે પતૃતીયા | ('ITT - ૨! છે, કન્મ સામે ૨,-4, ૩, ૪-'1'11 Jીતીન પ. બેટા મંત્ર એ 'વે | TET 1 ગીતને '= * * દ, લાતવિહાર ४. शत्रुजय भावयात्रा ५. जय माहात्मय ૮, ૯ મી સ૨સ્વતી સંવાદ, , - TI ગ, kr== * 'TTTT - ૨૩ - ૧e ક, સુના જૈનને 'મેન : ", , ૬ ક. THIS રીતે અમારા અંગ્રેજી પ્રકાશનો |૧૧, પરોપકારી એક વાર્તા પf f, 1. Devshi Ral Prabkraman Sutio 1 , '' સાઈ નાની થ F *" ,", 1 2 Maharna Mayskola US LI ૧ 3, યુકેવી લાલ જાની કથ' 11 -Ci', 3 Tarki Chitial 5 LXX Pears Help and there n(h (4) | , ન મેં તો કથાનું. ', , , 15 Satkalma Chitavali 85(0.08 ૧૨ ક. ૪૫ હી કાશ ! ૧,-',', 16 Sarnavik Suradh) 0. જ મજા જ Sant Englang Sud { }, {, લધિ સુ કે, (Ramchandica Sun Ma 32.00 19 Shatunay Ehavala તે 60 1, , ૧૪ અને ૧૨ ૧૫-f%C, T10 Showrnima, Mahatiri ya 23.00 11 Swetamberlith Darshan Part 1.2 11M 31 I', દિવાલી પર્વ ૬. ',', '. 117 108 Parsarathi Dઝrshan 4, 20 મૂલ્યવાન ગુજરાતી પ્રકાશનો વિ૬િ+ પ = ૫ " . ૫. ફિષિવની * મા - માનક " - . Tદદ કનુ વિ. નાવલી * * * 5 + 4 મુન ', 1'j , છે એ દ્રા = - ૧ | ન || * કે 1, ફE”- ખાસ મુ- " '' '' , 'અનુ ન વા નું કે "": { li[ નાપા, કf%3-+ + ' માં 1 '",",", ૧૫". C.. d, | g* * ઉન નં: મ મ છે .એ 174 . જૈન શાસનપ્રસાર અને રક્ષા માટે સામયિકો શ્રી મહાવીર શાસન (માસિક) વાર્ષિક લવાજમ રૂા. ૧૦૦ • આજીવન રૂ. 1000 પરદેશમાં વાર્ષિક રૂા. 300 • આજીવન રૂા. ૫,૦૦૦ શ્રી જૈન શાસન (અઠવાડિક) વાર્ષિક લવાજમ રૂા. 100 + આજીવન રૂા. 1000 , પરદેશમાં વાર્ષિક રૂા. ૫00 • આજીવન રૂ. ૬000 | ગુજરાતી હિન્દી - અંગ્રેજીમાં શ્રી જેન બાલ શાસન (માસિક). પંચ વર્ષ રૂ. ૨૫૦ • આજીવન રૂા. ૭૫૦ પરદેશમાં પંચવર્ષ રૂા. ૧૫(O) • આજીવન રૂા. 1000 શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ, જામનગર (ગુજરાત) ૩૬૪ ૦૦૫. ફોન : ૨ooo૯૬૩ * મકકે નધિમાં * ને મે ક ને પ્રેમ ના | નું છે 1 [ મ મ મ મને શ્રી હર્ષપુખામૃત જૈન ગ્રંથમાલા લાખાબાવળ c , મુત;ાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ, જામનગર (ગુજરાત) ૩૬૪૦૦૧ ફોન રાકc o૮૬૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા શાસનના સમર્થ અને શીલભ સારસ્વત પુરુષો - નિશ્ચલ એવા સિદ્ધિપદની પ્રાપ્તિ અર્થે પુરુષાકાર પરાક્રમને ફોરવતા શ્રમણો જીવન-સાર્થક્ય પામવા દર્શનજ્ઞાન-ચારિત્રની આરાધનામાં કાળ નિર્ગમન કરતા હોય છે. તેમાં શ્રદ્ધા સહ જ્ઞાન ઉપાસના કરતા સારસ્વતો, પણ ભગવંત મહાવીરના શાસનની કંડારાયેલી કેડીઓ પર અવિરત મુસાફરી કરતા “પથિક-ગણ”ની માફક શ્રત યાત્રાર્થે સતત પ્રવાસ કરી જ રહ્યા છે. આવા સમર્થ સારસ્વતો ગદ્ય કે પદ્ય સાહિત્ય રચના થકી પોતાની સુવાસ સ્વ મુસાફરીના પંથમાં સતત પ્રસરાવતા માર્ગમાં ડગ માંડે છે. આવા સારસ્વતોના જીવન અને કવનને વાચા આપવામાં આવે તો એક દળદાર ગ્રંથ જ નહીં પણ ગ્રંથ-શ્રેણિનું સર્જન આવશ્યક બની રહે. પ્રસ્તુત લેખમાળામાં ‘સારસ્વત’ શિર્ષકને હૂબહૂ ચરિતાર્થ કરેલ છે. સારસ્વત પાત્રસંખ્યા ચોક્કસ અલ્પ જ છે. તો પણ જે પાત્રોની પસંદગી કરાઈ છે તે સચોટપણે સારસ્વતપદ સાથે સાયુજ્ય સાધે છે. સાર્થકપણે લોકસ્વીકૃતિ પ્રાપ્ત આ સારસ્વતની યાદીમાં પૂ. જ્ઞાનવિમલસૂરજી, પૂ. યશોવિજયજી, પૂ. વીરવિજયજી, ઈત્યાદિ સારસ્વતો પણ સ્મરણીય છે તે જરૂર નોંધવું જોઈએ જ. આ લેખ દ્વારા આવા સારસ્વત શ્રમણોની કિંચિત માત્ર યાદી થકી આછેરી ઝલક કલમમાં ઉતારીને અતિ અલ્પ નિદર્શન કરીને પણ સમષ્ટીના સ્વરૂપને દૃષ્ટિપથે લાવવાનો સફળ પુરુષાર્થ થયો છે. સ્તુતિ- સ્તવન-ચૈત્યવંદન-સજઝાય-રાસ વગેરે ' વિપુલ સાહિત્યના સર્જક આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિ મહારાજ આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિનો જન્મ વિ.સં. ૧૯૯૪માં મારવાડ દેશના ભિન્નમાલનગરમાં થયો હતો. તેઓ વીશા ઓશવાલ જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ વાસવ શેઠ, માતાનું નામ કનકાવતી અને તેમનું પોતાનું નામ નાથુમલ હતું. તેમણે આઠ વર્ષની વયે મુનિશ્રી ધીરવિમલ ગણિ પાસે સંયમ સ્વીકાર્યું હતું. તે વખતે તેમનું નામ મુનિ નવિમલ રાખવામાં આવ્યું હતું. સંયમ સ્વીકાર્યા પછી તેમણે શ્રી અમૃતવિમલ ગણિ તેમ જ શ્રી મેરુવિમલ ગણિ પાસે શાસ્ત્રાધ્યયન કર્યું. તેમને સુયોગ્ય જાણી વિ.સં. ૧૭૨૭માં ગુરુએ તેમને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. તેમના ગુરુ વિ.સં. ૧૭૩૯માં સ્વર્ગવાસ પામ્યા. તે સમયના સર્વ ગીતાર્થોએ વિચાર્યું કે, “હાલમાં સંવિગ્ન, જ્ઞાન, ક્રિયા અને વૈરાગ્યવાદી ગુણોથી સંપૂર્ણ અને આચાર્યપદ માટે યોગ્ય પંન્યાસ નવિમલ ગણિ છે.” તેથી તેઓએ આચાર્યશ્રી વિજયપ્રભસૂરિને પં. નવિમલ ગણિને સૂરિપદથી અલંકૃત કરવા વિનંતી કરી. આચાર્યશ્રી વિજયપ્રભસૂરિએ એ વિનંતીને યોગ્ય જાણી વિ.સં. ૧૭૪૮માં ફાગણ સુદ પાંચમને દિવસે સંકેર ગામમાં તેમને આચાર્યપદવીથી વિભૂષિત કર્યા અને તેમનું નામ જ્ઞાનવિમલસૂરિ રાખવામાં આવ્યું. આ નામ પાછળ તેમનો વિશાળ જ્ઞાન અનુભવ આચાર્યશ્રી વિજયપ્રભસૂરિએ અનુભવ્યો હતો તે છે. આ સમયે નાગજી પારેખે આચાર્યપદનો મહોત્સવ કર્યો અને સારું દ્રવ્ય ખચ્યું. તેમના સમયમાં જૈનસંઘના સાધવર્ગમાં શિથિલાચાર સારા પ્રમાણમાં પ્રવેશ્યો હતો અને તેથી તેમણે ક્રિયોદ્ધાર કરી તપસ્વી જીવોને મોક્ષનો માર્ગ સાચી રીતે અને શુદ્ધ રીતે આચરી બતાવ્યો હતો. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી, શ્રી દેવચંદ્રજી, શ્રી આનંદઘનજી વગેરે તેમના સમકાલીન હતા. તે સૌ સંવિગ્ન ગીતાર્થો હતા અને પરસ્પર પ્રત્યે આદરભાવ રાખતા હતા. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પ્રત્યે, તેમની શુદ્ધ પ્રરૂપણા પ્રત્યે આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિને અદ્ભુત આદર હતો. તેથી તેઓ તેમને ‘વાચકરાજ' નામથી સંબોધતા. પૂજ્ય ઉપાધ્યાયજીનાં બનાવેલાં ઘણાં સ્તવનો ઉપર આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિએ ટીકાઓ રચી છે. ઉપરાંત ઉપાધ્યાયજીના સ્વર્ગવાસ પછી તેઓએ અને શ્રી દેવચંદ્રજીએ સંયુક્તપણે (શ્રી શ્રીપાલરાસનો ઢાળ લઈ) શ્રી નવપદજીની પૂજાની રચના કરી. તે કૃતિને મહોપાધ્યાય શ્રી યશોવિજયની કૃતિ તરીકે રજૂ કરી છે. Jain Education Intemational Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ તેમણે અનેક વખત શ્રી સિદ્ધાચલજી તીર્થની યાત્રાઓ કરી હતી. ૧૭ અંજનશલાકા કરી હતી તેમ જ બીજાં પણ અનેક પ્રતિષ્ઠાદિ કાર્યો કરાવ્યાં હતાં. ઘણા મુનિઓને પંડિત અને વાચકપદનાં દાન કર્યા હતા. વિ.સં. ૧૭૭૦માં સુરતના શ્રી પ્રેમજી પારેખે શ્રી સિદ્ધાચલજીનો સંઘ તેમના ઉપદેશથી કાઢ્યો હતો. તેમનું વિહારક્ષેત્ર મોટે ભાગે ગુજરાત, સૌરાષ્ટ્ર તેમ જ મારવાડ હતું. સુરત શહેરમાં તેમણે અનેકવાર સ્થિરતા કર્યાનો ઉલ્લેખો સાંપડે છે. વિ.સં. ૧૭૭૫માં તેમણે સુરતમાં તીર્થમાલા રચી વિ.સં. ૧૭૩૩માં સકલાર્વતસ્તોત્ર પર સુરતમાં દબો રચ્યો. વિ.સં. ૧૭૮૦માં સુરતમાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી. તેમની કાવ્યશક્તિ અભુત હતી. સંસ્કૃત સાહિત્યમાં જેવું સ્થાન કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું હતું, તેવું જ સ્થાન લોકભાષાની કવિતામાં તે યુગમાં આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિનું હતું. તેમણે સંસ્કૃત, ગુજરાતીમાં અનેક ગ્રંથો રચ્યા છે, જે પૈકી નીચેના ગ્રંથો મુખ્ય છે : નવભવદિä તોવનયમાલા, પ્રશ્નવ્યાકરણસૂત્રવૃત્તિ, સંસારદાવાનલ સ્તુતિવૃત્તિ, શ્રીપાલચરિત્ર, સંયમતરંગ, નવતત્ત્વ બાલાવબોધ, આનંદઘન ચોવીશી બાલાવબોધ, ૩૫૦ ગાથાના સ્તવનનો બાલાવબોધ, દીવાલીકલ્પ બાલાવબોધ, આધાત્મકકલ્પદ્રુમ બાલાવબોધ, પાક્ષિકસૂત્ર બાલાવબોધ, ધ્યાનમાલા ઉપર ટબો, પ્રશ્નદ્વાર્વિશિકાસ્તોત્ર, જિનપૂજાવિધિ, વિશસ્થાનકતપવિધિ, જ્ઞાનવિલાસ, તીર્થમાલા, સૂર્યાભનાટક, સાધુવંદનારાસ, જંબુસ્વામીરાસ, શ્રી ચંદ્રકેવલીરાસ, બે ચોવીશીઓ, દશદૃષ્ટાંતની સજ્ઝાય, યોગષ્ટિની સજ્ઝાય. ઉપરાંત સિદ્ધાચલનાં સંખ્યાબંધ સ્તવનો, રાસો, સ્તુતિઓ વગેરેની રચના કરી છે. તેમનું આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાં ૮૦ વર્ષનો સુદીર્ધ ચારિત્રપર્યાય હતો. તેમનો સ્વર્ગવાસ વિ.સં. ૧૭૮૨માં ખંભાત મુકામે આસો વદ ૪ ને દિવસે પ્રભાતકાળે અનશનપૂર્વકસમાધિપૂર્વક થયો હતો. તેઓશ્રી ભવ્યસમૂહમાં અત્યંત પ્રીતિપાત્ર હતા. તેથી જ્યારે તેમનો સ્વર્ગવાસ થયો ત્યારે ખંભાતમાં ૪૦ દિવસ પર્યત અમારિપ્રવર્તન કરાવવામાં આવ્યું હતું. ખંભાતના દરિયામાં માછીમારોએ પણ ધંધો બંધ રાખ્યો હતો. સુરતના સૈયદપરામાં નંદીશ્વરદ્વીપના જિનાલયના ચોકમાં તેમનાં પગલાંની દેરી છે, જે તેમના સ્વર્ગવાસના વર્ષમાં જ ત્યાં સ્થાપિત કરાઈ છે. સુરતમાં તેમની વિશેષ અસ્થિરતાને કારણે અને સંભવતઃ સૈયદપરામાં સ્થિરતાના કારણે ત્યાં દેરી સ્થાપાઈ ચતુર્વિધ સંઘ હોવાની કલ્પના કરી શકાય. ત્યાં કલાત્મક નંદીશ્વરદ્વીપનું દેરાસર છે, જે તેમની પ્રેરણાથી, તેમની દેખરેખ નીચે તૈયાર થયું હતું. આ રીતે, અઢારમી શતાબ્દીને તેમણે પોતાના તપઃપૂત જીવનથી, સંવિગ્નપણાથી, જ્ઞાનના પ્રકાશથી તથા અનેક ગુણોથી અજવાળી છે. અલગારી. નિઃસપહી. યોગી અને અનેક સિદ્ધિના સર્જક, કવિવર શ્રી આનંદઘનજી મહારાજ | મુનિપ્રવર શ્રી આનંદઘનજી મહાન યોગી અને કવિવર હતા. તેમને યોગસાધના દ્વારા અનેક સિદ્ધિ સહજપણે પ્રાપ્ત થઈ હતી. તેમની આત્મસાધના અને ત્યાગભાવના અપૂર્વ અને અલૌકિક હતી. તેઓ નિઃસ્પૃહી, અલગારી તેમ જ અધ્યાત્મના ઉચ્ચ સાધક-યોગીરાજ-અવધૂત હતા. શ્રી આનંદઘનજીનો સમય આશરે વિ. સં. ૧૬૯૦ થી ૧૭૩૦ સુધીનો મનાય છે. તેમનો જન્મ પ્રાયઃ બુંદેલખંડના કોઈ ગામમાં થયો હતો. તેમનું દીક્ષાવસ્થાનું નામ “લાભાનંદ' હતું અને “આનંદઘન' એ તેમનું ઉપનામ હતું. શ્રી આનંદઘનજી મહારાજના સંપર્કમાં મહોઈ યશોવિજયજી અને પંન્યાસ શ્રી સત્યવિજયજી આવ્યા હતા. તેમાં મહોબ યશોવિજયજી તો ત્યાં સુધી કહે છે કે –“પારસમણિ સમા આનંદઘનજીના સમાગમથી લોહ જેવો હું યશોવિજય સુવર્ણ બન્યો!” જ્યારે પં. સત્યવિજયજી તેમની સાથે કેટલોક સમય વનમાં રહ્યા હતા. પં. સત્યવિજયજી દ્વારા ક્રિયોદ્ધાર, શ્રી આનંદઘનજી દ્વારા અધ્યાત્મયોગ અને મહોઇ યશોવિજયજી દ્વારા જ્ઞાન-એમ આત્મજ્ઞાનનાં ત્રણ અંગનો ત્રિવેણીસંગમ એ સમયમાં સધાયો હતો. પંચાસજી દ્વારા ક્રિયોદ્ધાર કરવામાં આવ્યો ત્યારેતે સમયમાં જે શિથિલાચાર વગેરે પ્રદૂષણ પ્રવર્તી રહ્યાં હતાં તેનો ચિતાર શ્રી આનંદઘનજી અને મહોબ યશોવિજયજીનાં પદો, સ્તવનો, સક્ઝાયો વગેરેમાં જોવા મળે છે. આમ, આ સમય પાનખરનો અને વસંતનો–એમ બંને રીતે પ્રવર્તિત હતો એમ કહી શકાય. શ્રી આનંદઘનજીએ કયા ગચ્છમાં દીક્ષા લીધી તે અંગે મતમતાંતર પ્રવર્તે છે. તેમ છતાં, તેમનો સમાગમ વગેરે જોતાં તેઓ “તપાગચ્છ'ના હોય એમ વધુ બનવાજોગ છે. જો કે, તેમનું મોટા ભાગે એકાંતમાં કે જંગલમાં અધ્યાત્મ-યોગસાધનાર્થે રહેવાનું જે અલગારીપણું હતું, તેથી ગચ્છ કે સંપ્રદાયથી તો તેઓ પર જ હતા, એટલું જ નહીં, તેમનું જીવન અને કવન કોઈપણને પોતાના માનવા પ્રેરે એવું સર્વવ્યાપક પણ હતું. આજથી લગભગ ૨૭૫ વર્ષ પહેલાં થઈ ગયેલા યોગીવર્ય શ્રી આનંદઘનજીનાં સ્તવનોમાં ભક્તિયોગ છે, જ્ઞાનયોગ છે, Jain Education Intemational Page #241 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સમર્પણયોગ છે; તેમજ શ્રી જિનાગમોનાં સઘળાં રહસ્યો છે. આ સ્તવનો એક એવા મહાપુરુષનું સર્જન છે કે જેમની સાતે ધાતુમાં, દશ પ્રાણોમાં, પાંચ ઇન્દ્રિયોમાં અને છઠ્ઠા મનમાં તેમ જ સાડાત્રણ કરોડ રૂંવાડામાં પરમાત્મભક્તિ પ્રતિષ્ઠિત હતી, જેમનામાં અસ્થિમજ્જાવત્ પરમાત્મભક્તિની પાવનકારી ગંગા અહર્નિશ વહેતી હતી, આનંદઘન-ચોવીશી : વર્તમાન અવસર્પિણી કાળના ૨૪ તીર્થંકરદેવોનાં આ ૨૪ સ્તવનોમાં ક્રમશઃ અધ્યાત્મ-રવિનો વધતો જતો ઉદ્યોત વર્તાય છે. આનંદધન એ અંતરતમ આત્મા છે. અણુઅણુમાં વ્યાપ્ત અંતર્યામી છે. સર્વ નિકટવર્તી પદાર્થોથી વધુ નિકટ આત્માના સ્વભાવને સ્વ-ભાવ-ભૂત બનાવીને જીવવા માટે યોગીવર્ય શ્રી આનંદઘનજીનાં આ ચોવીસે સ્તવનો એક અજોડ ઇલાજ છે. બધાં સ્તવનોમાં આનંદઘન આત્માની વાણી છે, આનંદઘન આત્માનો ઉજાસ છે, આનંદઘન આત્માની પ્રતિષ્ઠા છે. પ્રત્યેક સ્તવનમાં સાધકની આગવી છટા છે, આત્મિક ખુવારીની હવા છે, યોગ અને અધ્યાત્મની સ્પર્શનાનું સંગીત છે, કર્મબળ અને ધર્મબળનું નિર્મળ પ્રતિપાદન અને ષગ્દર્શનની મુખ્યતા છે, અવંચક આદિ ત્રણ યોગોનું નિરૂપણ છે, સમ્યક્ત્વ ગુણનું પ્રતિપાદન છે, અઢાર મુખ્ય દોષોથી સર્વથા રહિત શ્રી જિનેશ્વરદેવના અચિંત્ય સામર્થ્યનું વિરાટ સ્વરૂપે નિરૂપણ છે. આ સ્તવનો એ ઉત્કૃષ્ટ ભક્તિવરની ઉત્કૃષ્ટ જિનભક્તિના ઉત્કૃષ્ટ અંતરોદ્ગાર છે. મહામહિમાશાળી આત્મદ્રવ્યનો આવો આબેહૂબ નકશો અન્યત્ર ભાગ્યે જ નીરખવા મળે છે. જેમ જર્મન મહાકવિ ગેટે મહાકવિ કાલિદાસના ‘શાકુંતલ’ને માથે મૂકીને નાચ્યો હતો, તેમ આ મનમોહક સ્તવનોને પણ માથે ચડાવીને નાચવાનું મન થાય એટલાં એ સુંદર, સરસ અને ચિંતનમય છે. ભવભ્રમણાનો ભાંગીને ભુક્કો કરવાની કલ્પનાશક્તિ જગાડવાની આ સ્તવનોમાં અદ્ભુત શક્તિ છે. ‘આનંદઘન–ચોવીસીનાં સ્તવનોમાં તો અનેક એવી પંક્તિઓ મળી આવે છે કે જે તેઓશ્રીની ઊંડા તત્ત્વજ્ઞાનની પરિચાયક બની રહે છે. આવા નિઃસ્પૃહી અને નિર્લેપ મહાત્માને કોટિ કોટિ વંદન હજો! જેમની વાણી અક્ષર રહીને યુગો સુધી અમૃતનું પાન કરાવ્યા કરશે! [આ સિવાય આનંદઘનજી રચિત પદો તથા કેટલીક સજ્ઝાયો પણ મળે છે. એ વાત ઉલ્લેખનીય છે.] For Private ૨૨૫ જિનાગમોના પારગામી, સમર્થ વિદ્વાન અને કવિ ઉપાધ્યાય શ્રી સકલચંદ્ર ગણિવર કવિ ગણદાસ ઉપાધ્યાય સકલચંદ્ર અને ચંદ્રની સરખામણી કરતાં લખે છે કે, “ચંદ્ર અત્રિ ઋષિનો પુત્ર છે; જે આકાશમાં વિરાજે છે અને ઉપા૦ સકલચંદ્રજી શેઠ ગોવિંદાનો પુત્ર છે, જે તપાગચ્છમાં વિરાજે છે. ચંદ્ર સોળ કળાવાળો છે, જ્યારે સકલચંદ્ર બોતેર કળાવાળો છે. ચંદ્રની કળા વધે–ઘટે છે, જ્યારે સકલચંદ્રની કળા પ્રતિદિન વૃદ્ધિ જ પામતી રહે છે. ચંદ્ર ભામંડળ રૂપ ઓરડામાં ભમે છે, જ્યારે સકલચંદ્ર સર્વ સ્થાને ભમે છે. ચંદ્ર કોઈને અમી દેતો નથી, જ્યારે સકલચંદ્ર સૌમાં અમી વરસાવે છે. એવા પોરવાડ જ્ઞાતિમાં ચંદ્ર સમાન ઉપા સકલચંદ્રને સૌ વંદન કરે છે.'' શ્રી સકલચંદ્ર ગણિ શ્રી વિજયદાનસૂરિના શિષ્ય હતા. તેઓ જિનાગમોના જાણકાર, સમર્થ વિદ્વાન અને ઉત્તમ કવિ હતા. તેઓ ઘણા સરલ અને ઉદાર હતા. શ્રી વિજય-દાનસૂરિએ વિ. સં. ૧૬૨૧માં, તેરવાડામાં, તેમના આગ્રહથી ઉપા૦ ધર્મસાગરને ગચ્છમાં લીધા હતા. ગ્રંથસર્જન : શ્રી સકલચંદ્ર ગણિએ ઘણા ગ્રંથો રચ્યા છે, તે આ પ્રમાણે છે—૧. હરિબલ રાજર્ષિ રાસ (વિ.સં. ૧૯૪૨માં), ૨. મૃગાવતી આખ્યાન (વિ. સં. ૧૯૪૩), ૩. વાસુપૂજ્ય જિનપુણ્યપ્રકાશ, ૪. વીરવર્ધમાનજિન-ગુણવેલીસુરવેલી (કડી : ૬૬), ૫. ગણધરવાદ સ્તવન, ૬. મહાવીર સ્તવન, ૭. ઋષભસમતાસરલતા સ્તવન, ૮. દિવાલી-વીર સ્તવન, ૯. કુમતિદોષ વિજ્ઞપ્તિ સીમંધરસ્વામી સ્તવન, ૧૦. પ્રતિષ્ઠાકલ્પ, ૧૧. એકવીશપ્રકારી પૂજા, ૧૨. સત્તરભેદી પૂજા, ૧૩. બારભાવના સજ્ઝાય, ૧૪. ગૌતમપૃચ્છા વગેરે ૨૦ સજ્ઝાયો, ૧૫. દેવાનંદા સજ્ઝાય, ૧૬. સાધુકલ્પતા, ૧૭. ધ્યાનદીપિકા શ્લોક : ૨૦૪ શ્રી સકલચંદ્ર ગણિવરને ઘણા શિષ્યો હતા; તેમાં ૧, ઉપા૦ શાંતિચંદ્ર અને ૨. ઉપા૦ સુરચંદ્ર પ્રસિદ્ધ‘ છે. (‘જૈન પરંપરાનો ઇતિહાસ' ભાગ-૩માંથી સાભાર ઉદ્ધૃત) ચિરસ્મરણીય શાસનપ્રભાવક ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મહારાજ ગુજરાતના પલખડી નામના ગામમાં પ્રાવંશી સંઘવી આજડના પૌત્ર નામે રાજસીના પુત્ર થિરપાલને ગુજરાતના સુલતાન મેહમૂદશાહ (પહેલો; ‘મહમદ બેગડો')એ લાલપુર ગામ ભેટ આપ્યું. તે થિરપાલના પૌત્ર હરખાશાની પુંજી નામની Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પત્નીની કુક્ષિએ સં. ૧૬૦૧ના અશ્વિન વદ પાંચમે સોમવારે એક પુત્ર જનમ્યો. તેનું નામ ઠાકરશી રાખવામાં આવ્યું. તે ઠાકરશીને સં. ૧૬૧૬માં વૈશાખ વદ બીજને દિવસે શ્રી વિજય હીરસૂરિજીએ મહેસાણામાં દીક્ષા આપી. તેમના શિષ્ય કલ્યાણવિજય નામે જાહેર કર્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓ ધાર્મિક અભ્યાસ અને શાસ્ત્રાભ્યાસ કરી મહાન વિદ્વાન થયા. સં. ૧૬૨૪ના ફાગણ વદ ૭ના દિવસે પાટણમાં તેમને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. તેઓશ્રીની વ્યાખ્યાનકળા ઘણી સરસ હતી. ઉત્તમ ચારિત્ર પાળતા હોવાથી તેમની છાપ લોકોમાં ઉત્તમ પડતી. તેમણે રાજપીપળામાં રાજા વચ્છત્રિવાડીની સભામાં બ્રાહ્મણ પંડિતોને જીત્યા હતા. તેમણે ગુજરાત, માલવ, મેવાડ, મારવાડ વગેરે પ્રદેશોમાં વિહાર કરી અનેક તીર્થોની યાત્રા કરવા ઉપરાંત પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. જયપુર રાજ્યના વૈરાટનગરમાં અકબરના અધિકારી ઇન્દ્રરાજે કરાવેલા ઇન્દ્રવિહાર નામે ભવ્ય પ્રાસાદમાં સં. ૧૬૪૪માં પાર્શ્વનાથાદિ બિંબોની પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રાસાદની પ્રશસ્તિ તેમના પ્રમુખ વિદ્વાન શિષ્ય લાભવિજયજી ગણિએ રચી હતી. શ્રી વિજયહીરસૂરિજી કાળધર્મ પામ્યા પછી સં. ૧૬૫૨માં માગશર વદ બીજને સોમવારે તેમના ભક્ત, ખંભાતના સંઘવી ઉદયકરણે શ્રી વિજયસેનસૂરિના હાથે મહોપાધ્યાય કલ્યાણવિજયજી તથા પંડિત ધનવિજયજીની વિદ્યમાનતામાં શ્રી વિજયહીરસૂરિજીનાં પગલાંની શ્રી શત્રુંજય ગિરિતીર્થે સ્થાપના કરી પ્રતિષ્ઠા કરી હતી. મહામહોપાધ્યાય વ્યાકરણશાસ્ત્રમાં પારંગત હતા. તેમણે સં. ૧૬૫૮માં ‘જિનસહસ્રનામ’સ્તોત્ર રચ્યું હતું. તેમણે પાટણમાં શ્રી ધર્મસાગરજીનો ઝઘડો મિટાવવામાં સારો ભાગ લીધો હતો. પં. લાભવિજય, ધર્મવિજય, સંઘવિજય, જયવિજય, સોમકુશળ, સાધુવિજય, શુભવિજય આદિ અનેક તેમના શિષ્યો-પ્રશિષ્યો થયા. (જૈન ગુર્જર કવિઓ' ભાગ-૨, પૃ. ૨૦) (સંકલન : કરમશી ખેતશી ખોના) પરમ તપસ્વી : સમર્થ સાહિત્યકાર કવિવર શ્રી સમયસુંદરજી મહારાજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર જૈન કવિઓમાં કવિવર શ્રી સમયસુંદરજીનું નામ અને સ્થાન અનોખું છે. ઈસ્વીસનના સોળમાં શતકના ઉત્તરાર્ધમાં અનેં સત્તરમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા આ જૈન સાધુએ ગુજરાતી સાહિત્યમાં વિવધ પ્રકારનાં સર્જનોનો ફાળો આપ્યો છે. તેઓશ્રીએ એક પ્રતિભાસંપન્ન કવિ અને તપસ્વી સાધુ તરીકે ચતુર્વિધ સંઘ ઉચ્ચ પ્રકારની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. કાવ્યકૃતિઓમાંના નિર્દેશો પ્રમાણે તેઓશ્રીનો જન્મ મારવાડમાં સાચોરની પ્રાગ્ધાટ (પોરવાડ) વણિક જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ રૂપસિંહ અને માતાનું નામ લીલાદેવી હતું. પૂજ્યશ્રીનો પ્રથમ ગ્રંથ ‘ભાવશત’ સંસ્કૃત ભાષામાં રચેલો મળી આવે છે, તેની રચના સાલ સં. ૧૬૪૧ છે. તેમાં વિ પોતાનો ઉલ્લેખ ‘ગણિ સમયસુંદર' તરીકે કરે છે. એ આધારે કલ્પના કરી શકાય કે, દીક્ષા ગ્રહણ કર્યા પછી સતત આઠ-દસ વર્ષની આરાધના અને અવિરત અધ્યયનની સાધનાને અંતે ગણિપદના અધિકારી બની શક્યા. તે પ્રમાણે તેઓશ્રી સં. ૧૯૩૦ આસપાસ યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી, શ્રી સકલચંદ્રજી ગણિના શિષ્ય તરીકે મુનિ સમયસુંદરજી મહારાજ તરીકે જાહેર થયા. તેઆશ્રી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી, મારવાડી, હિન્દી, સિન્ધી અને પંજાબી ભાષાઓ પર અસાધારણ પ્રભુત્વ પ્રાપ્ત કરી શક્યા. પરિણામે, અસાધારણ પ્રતિભા, તીક્ષ્ણબુદ્ધિ, અગાધ અભ્યાસ અને તપસ્વી સાધુજીવનથી પ્રભાવિત થઈને પં. પૂ. આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી મહારાજે તેમને સં. ૧૬૪૦ના મહા સુદ પાંચમને દિવસે ‘ગણિ’ પદથી વિભૂષિત કર્યા હતા. ત્યાર પછી સમ્રાટ અકબરના આમંત્રણને માન આપી, આ. શ્રી જિનચંદ્રસૂરિજી સં. ૧૬૪૮માં લાહોર ગયા ત્યારે તેમની સાથેના ૩૧ સાધુઓમાં સમયસુંદરજી પણ હતા. આ પ્રસંગે કવિ સમયસુંદરજીએ રાનાનો વવર્તે સૌથમ્-આઠ અક્ષરના આ વાક્યના આઠ લાખ અર્થ કરી બતાવી, આ ‘અષ્ટલક્ષી’ કૃતિ વડે અકબર બાદશાહને અત્યંત પ્રભાવિત કર્યા હતા. આ પ્રસંગે સં. ૧૬૪૯ના ફાગણ સુદ બીજને દિવસે આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજે પૂજ્યશ્રીને ‘વાચનાચાર્ય’ની પદવી આપી હતી. તે સમય પછી રચાયેલી કૃતિઓમાં કવિ સમયસુંદરે પોતાનો ઉલ્લેખ ‘વાચક’ તરીકે કર્યો છે. સં. ૧૬૮૦ પછી, આચાર્ય શ્રી જિનસિંહસૂરિજી કાળધર્મ પામ્યા પછી, ખરતરગચ્છમાં વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, દીર્ઘ દીક્ષાપર્યાયવાળા મુનિવર તેઓશ્રી જ હતા, તેથી તમને ‘મહોપાધ્યાય’નું પદ આપવામાં આવ્યું હશે એમ સ્વાભાવિક કલ્પના થાય છે. આ સમય દરમિયાન કવિશ્રી સમયસુંદરજીએ ગુજરાતી ભાષામાં રાસ, પ્રબંધ, ગીતો, સ્તવનો, છત્રીસી વગેરે પ્રકારનાં કાવ્યો રચવાં શરૂ કરી દીધાં હતાં. તેઓને ૪૨ શિષ્યો અને પ્રશિષ્યો હતા. છેલ્લે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭, તવારીખની તેજછાયા. અમદાવાદમાં સ્થિરતા કરી સં. ૧૭૦૩ ના ચૈત્ર શુદી–૧૩ને દિવસે અમદાવાદમાં જ કાળધર્મ પામ્યા. નેવું વર્ષ કરતાં વધુ આયુષ્ય ભોગવી જિનશાસનની પ્રભાવના કરી હતી. સહોદરને સંયમમાર્ગે પ્રેરનાર ઉપાધ્યાય શ્રી કીર્તિવિજ્યજી મહારાજ વીરમગામમાં વીરજી મલિક નામનો એક વજીર રહેતો હતો. તે જાતે પોરવાલ હતો. પોતાની સાથે કાયમ પાંચસો ઘોડેસવારો રાખતો હતો. વીરજીનો પુત્ર સહસ્ત્રકિરણ મલિક થયો, તે પણ પ્રસિદ્ધ હતો; અને તે મહમ્મદશાહ (રાજ્યકાલ : ઈ. સ. ૧૫૩થી ૧૫૫૪) બાદશાહનો મંત્રી હતો. સહસ્ત્રકિરણને ગોપાળજી અને કલ્યાણજી નામના બે પુત્રો અને એક પુત્રી હતી. તેમાંથી ગોપાળજીએ બ્રહ્મચર્ય સેવી, સાધુસમાગમમાં રહી, દીક્ષા લેવાની ઇચ્છા કરી. તેની સાથે પોતાના ભાઈ કલ્યાણજી તથા બહેને પણ દીક્ષા લેવાની તત્પરતા દર્શાવતાં, સં. ૧૯૩૧માં અમદાવાદ જઈને શ્રી વિજયહીરસૂરિજી પાસે ગોપાળજીએ સોમવિજયના નામે, કલ્યાણજીએ કીર્તિવિજયજીના નામે અને બહેને વિમલશ્રીજીના નામે દીક્ષા લીધી હતી. આ સમયે તેમની સાથે ધનજી તથા તેમની પત્ની તથા ત્રણ પુત્રો-ગણજી, કમલ અને વિમલે ધનવિજય, ગુણવિજય, કુંવરવિજય અને વિમલવિજય નામે તથા પદ્મવિજય, વિજયહર્ષ, સદયવચ્છ, ભણશાળી પ્રમુખ ૧૮ જણની સાથે દીક્ષા થયેલ. શ્રી કીર્તિવિજયજી દીક્ષિત થયા પછી શાસ્ત્રાભ્યાસમાં જોડાયા અને વિદ્વાન થયા. ગુરુએ યોગ્ય જાણી તેમને ઉપાધ્યાયપદે સ્થાપ્યા. તેઓશ્રીએ શ્રી વિજયહીરસૂરિજીને પુછાયેલા જૈનશાસ્ત્રો સંબંધી શંકાના પ્રશ્નો અને અપાયેલા ઉત્તરો એકત્રિત કરી ‘પ્રશ્નોત્તર સમુચ્ચય' અપરનામ “હીરપ્ર’ તથા સં. ૧૬૯૦માં ‘વિચારરત્નાકર' ગ્રંથ સંકલિત કર્યો. (સંકલન : કરમશી ખેતશી ખોના) અનેક ગ્રંથોના રચનાકાર, બહુકૃત વિદ્વાન અને કવિ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી જન્મે વણિક હતા. તેમની માતાનું નામ રાજશ્રી રાજબાઈ અને પિતાનું નામ તેજપાલ હતું. તેઓ મુનિ તરીકે શ્રી વિજયહીરસૂરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજીના શિષ્ય હતા. તેમણે પોતાની જનનીના શ્રેય માટે ચિન્હોશમાં મૂકેલી કથાસંગ્રહ, જ્ઞાતાસૂત્ર વગેરે ગ્રંથોની પ્રતો પાટણના જૈન ગ્રંથભંડારમાં જોવામાં આવે છે. આ કવિએ પોતાના જીવનમાં અનેક તપાગચ્છ અધિપતિઓના સમયમાં ગ્રંથોનું લેખન, સંશોધન, અવગાહન અને રચનાકાર્ય કર્યું જણાય છે. તેમના ગુરુબંધુ કાંતિવિજયે “સંગરસાયણ બાવની'માં કરેલ સૂચન પ્રમાણે તેમણે બે લાખ શ્લોકપ્રમાણ રચના કરી, સમાજને ઉપયોગી સાહિત્ય પૂરું પાડ્યું હતું. આ રચનાઓથી સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી આદિ ભાષા પરનું તેમનું પાંડિત્ય પ્રગટ થાય છે. ઉપરાંત, તેઓ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, ધર્મ, દર્શન અને આગમિક સાહિત્યના સર્જક પણ હતા. તેઓની પ્રખર વિદ્વત્તાને કારણે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી પણ તેમનો આદર કરતા. તેમની મુખ્ય રચનાઓ અસંખ્ય જણાય છે. તેઓશ્રી વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પૂર્વાર્ધમાં વિદ્વત્તાભરી રચનાઓથી વિખ્યાત થયેલા. આ બહુશ્રુત વિશ્વાસભાજન ઉપાધ્યાય એક પ્રતિભાશાળી નામાંકિત વિદ્વાન હતા. વિ. સં. ૧૭૧૦ના જેઠ સુદ ૬ના વિજય સિંહસૂરિના ઉપદેશથી શત્રુંજયના શિખર પર થયેલા ઉગ્રસેન (આગ્રા શહેર)વાસી આશવાલજ્ઞાતીય, વૃદ્ધશાખીય અને કુહાડગોત્રીય સા. વર્ધમાન (સ્ત્રી વાલ્હાદે)ના પુત્ર સા. માનસિંહ, રાયસિંહ, કનકસેન, ઉગ્રસેન, ઋષભદાસ આદિએ સા. જગતસિંહ અને જીવણદાસ પ્રમુખ પુત્રાદિ પરિવાર સહિત પોતાના પિતા વર્ધમાનના વચનથી તેમના પુણ્ય માટે આ સહસ્ત્રકૂટ તીર્થ કરાવ્યું અને વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિની આજ્ઞાથી વિજયહીરસૂરિ શિષ્ય મહો. કીર્તિવિજયજી ગણિના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયજીએ તેની પ્રતિષ્ઠા કરી. (સંકલન : કરમશી ખેતશી ખોના) જેમનાં સ્તવન-સ્તુતિઓ અને અષ્ટપ્રકારી પૂજાઓ આજે પણ અદ્યાપિ તેમની રચેલ કલ્પસૂત્રવૃત્તિ, લોકપ્રકાશ, હેમલધુપ્રક્રિયા, શ્રીપાળરાજાનો વગેરે લોકપ્રસિદ્ધ છે.) જૈનમંદિરોમાં રસપૂર્વક ગવાય છે તે વીતરાગના સાધક પૂ. પંન્યાસ શ્રી પદ્મવિજયજી ગણિ જૈનોની નગરી તરીકે ખ્યાતિ પામેલા અમદાવાદ શહેરમાં શામળાની પોળમાં ગણેશ નામે શ્રીમાળી શ્રાવક રહેતા હતા. તેમનાં ધર્મપત્ની ઝમકુબાઈએ સં. ૧૮૬૨ના ભાદરવા સુદ બીજને દિવસે એક પુત્રને જન્મ આપ્યો. પુત્રનું નામ પાનાચંદ રાખવામાં આવ્યું. પાનાચંદ સાત વર્ષે ભણવા બેઠો. અગિયાર વર્ષની વયે ભણી-ગણીને વ્યવહારકુશળ બન્યો. સં. ૧૮૭૫માં મહાસુદ-૫-ને દિવસે, માતાપિતાની આજ્ઞા Jain Education Intemational Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ મેળવી, પાનાચંદે ૧૪ વર્ષની વયે દીક્ષા લીધી. ગુરુએ તેમનું નામ મુનિ પદ્મવિજયજી રાખ્યું. શ્રી પદ્મવિજયજીએ મુનિજીવનના આચાર પાળવા સાથે શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. અનેક ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો. વ્યાકરણાદિમાં નિષ્ણાત મુનિ શ્રી સુવિધિવિજયે શ્રી પદ્મવિજયજીને શબ્દશાસ્ત્ર, પંચકાવ્ય, છંદ, અલંકાર આદિ શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો. ગીતાર્થ મુનિ પાસે અંગોપાંગ, આગમગ્રંથો, પાંચ કર્મગ્રંથો, કમ્મપયડી વગેરે શાસ્ત્રો ભણીને પ્રવીણતા પ્રાપ્ત કરી. તપાગચ્છના પટ્ટધર આચાર્યશ્રી વિજયધર્મ- સૂરિજીએ સં. ૧૮૧૦માં રાધનપુરમાં શ્રી પદ્મવિજયજીને પંન્યાસ પદવી આપી. ત્યાર બાદ તેઓ રાધનપુરથી સંઘ લઈ ગિરનાર ગયા. પછી નવાનગરની યાત્રા કરી, ત્યાંથી શત્રુંજય થઈ ભાવનગર આવ્યા. ત્યાં ચાતુર્માસ કર્યું. અહીં તેમના ગુરુએ તેમને બૃહદ્ કલ્પસૂત્રની ટીકાની વાચના આપી. સં. ૧૮૧૩ અને સં. ૧૮૧૪નાં ચોમાસાં સુરતમાં કર્યા. અહીં સુરતના શેઠ તારાચંદે ઉપધાન વહેવરાવ્યાં. સં. ૧૮૧૫ અને સં. ૧૮૧૬નાં ચાતુર્માસ બહેરાનપુરમાં ગાળ્યાં. ત્યાં આચારાંગસૂત્રની દેશના આપી. ત્યાંથી પાલિતાણા આવીને શેઠ રૂપચંદ સં. ૧૮૨૧નું ચાતુર્માસ સિદ્ધપુરમાં કરીને અમદાવાદ થઈ સુરત પધાર્યા. ત્યાં શેઠ શ્રી તારાચંદને ૨૯૫ જિનબિંબોની સિદ્ધાચલમાં પ્રતિષ્ઠા કરવાની ભાવના થઈ તેથી તેઓ શત્રુંજય આવ્યા. . પદવિજયજી ગણિએ સાણંદ, અમદાવાદ, વિસનગર, પાટણ, લીંબડી, રાધનપુર આદિ અનેક સ્થળોએ ચાતુર્માસ કરીને ઉપધાન વહેરાવ્યાં, માસક્ષમણની તપસ્યાઓ કરાવી, સંઘો કાઢ્યા, પ્રતિષ્ઠા-મહોત્સવો ઉજવ્યા, દેશનાઓ આપી, વ્યાખ્યાનો યોજ્યાં, વાદવિવાદોમાં જય પ્રાપ્ત કર્યો. આ શાસનપ્રભાવનામાં સં. ૧૮૫૪ના મહા વદ પાંચમ ને સોમવારે શ્રીમાળી જ્ઞાતીય શેઠ લક્ષ્મીચંદે સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૮૫૭માં સમેતશિખરનો જીર્ણોદ્ધાર માટે ઉપદેશ આપી ખેમા બાલાની મદદથી જીર્ણોદ્ધાર કરાવ્યો. આ બધી તેઓશ્રીની મુખ્ય પ્રવૃત્તિઓ હતી. સં. ૧૮૫૯માં પૂજ્યશ્રી ચાતુર્માસ માટે અમદાવાદ પધાર્યા. ત્યાં તેમના મસ્તકના અર્ધ ભાગમાં વ્યાધિ ચતુર્વિધ સંઘ “પદ્મદ્રહ' તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેમણે ‘જયાનંદ કેવલીચરિત'ને સંસ્કૃત ગદ્યમાં અવતાર્યું. વીરજિનસ્તુતિગર્ભિત-ચોવીસ દંડકસ્તવન, “સિદ્ધદંડિકા-સ્તવન’, ‘ચોવીસ જિન-કલ્યાણકસ્તવન', ‘સમરાદિત્ય કેવલીરાસ', “નેમિનાથ રાસ', ‘ઉત્તમવિજય નિર્વાણ રાસ' આદિ કાવ્યોની રચના કરી હતી. આ ઉપરાંત, અનેક સ્તવનો, સજઝાયો, સ્તુતિઓ, પૂજાઓ અને દેવવંદનમાલાની રચનાઓ કરી હતી. (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાનો ઇતિહાસ’ ભાગ-૪માંથી સાભાર.) પિઘવિજયજી રચિત ચોમાસી દેવવંદન આજે પણ વર્ષમાં ત્રણ વખત ગામગામ કરવામાં આવે છે.] ઓગણીસમી સદીના ઉત્તમ કવિ અને મહાન સાક્ષર; તપગુણભાવધારક પૂજ્ય પંન્યાસ શ્રી રૂપવિજયજી ગણિ તેઓ ૧૯મી સદીમાં વિદ્યમાન હતા. તેના પુરાવાઓ મળે છે. તેઓ પં. સત્યવિજય-ખિમાવિજય-જિનવિજય–ઉત્તમવિજયના શિષ્ય અને રસસિદ્ધ કવિ તેમ જ અનેક ગ્રંથના નિર્માતા શ્રી પઘવિજયના શિષ્ય હતા. તેઓ સમર્થ વિદ્વાન અને વૈદકશાસ્ત્રમાં નિપુણ હોવાને લીધે ખૂબ કીર્તિવાન બન્યા હતા. તેઓશ્રીએ સં. ૧૮૮૦માં વિક્રમ રાજાના સમયના ગણાતા અંબડ વિશે “અંબર્ડરસ' (જેમાં વિક્રમનાં પરાક્રમોનીપંચદંડની અદ્ભુત વાતો છે તે) રચેલો મળી આવે છે. તેમણે રચેલી સં. ૧૮૮૦માં “પૃથ્વીચંદ્રચારિત્ર', સં. ૧૮૬૨માં ‘પદ્રવિજયનિર્વાણરાસ” અને સં. ૧૯૦૦ માં ‘વિમલમંત્રી રાસ” વગેરે કૃતિઓ મળી આવે છે. આ ઉપરાંત, તેમની રચનાઓમાં ૧. સ્નાત્રપૂજા, ૨. પંચકલ્યાણક પૂજા, ૩. પંચજ્ઞાન પૂજા, ૪. વીશસ્થાનક પૂજા, ૫. પિસ્તાલીસ આગમ પૂજા, ૬. આત્મબોધ સઝાય, ૭. મનઃસ્થિરીકરણ સજઝાય, ૮. નંદીશ્વર દ્વીપ પૂજા વગેરે મુખ્ય છે. | (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪માંથી સાભાર.) શાંત, સરળ, સૌમ્ય અને ભદ્રપરિણામી પૂજ્ય પંન્યાસ શ્રી મોહનવિજયજી ગણિવર પંન્યાસ શ્રી મોહનવિજયજી ગણિનો જન્મ વિ. સં. ૧૯૧૮માં પાટણમાં થયો હતો. તેમના પિતાનું નામ નથચંદ, માતાનું નામ ચુનીબાઈ, વડીલબંધુનું નામ લલ્લુભાઈ અને તેમનું ‘ઉત્તરાધ્યયન-સૂત્ર'ની આરાધના કરી. સં. ૧૮૬૨ના ચૈત્ર સુદ ૪ ને બુધવારે અનશન સ્વીકારી દેહત્યાગ કર્યો. પં. પાવિજયજી ગણિનો દીક્ષા પર્યાય ૫૭ વર્ષનો હતો. તેઓ સમર્થ વિદ્વાન, ચતુર વ્યાખ્યાતા અને કુશળ કવિ હતા. તેમણે ૫૫૦૦ નવા શ્લોકોની રચના કરી. તેઓ સમકાલીનોમાં Jain Education Intemational Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ તવારીખની તેજછાયા પોતાનું જન્મ-નામ મગનલાલ હતું. પાદ લઈ, તેની સાથે ઉપજાવેલા ત્રણ પાદો સુંદર રીતે સંઘટિત મગનલાલ બાળપણથી જ સરળ, શાંત અને ધર્મ- કરીને તેમાં સાત સર્ગમાં વિજયસેનસૂરિના પટ્ટધર વિજયદેવસૂરિનું ભાવનાથી પરિપુષ્ટ હતા. પિતા નથુચંદનું અવસાન થતાં તેમની ભિન્ન ભિન્ન સમયનું ઇતિવૃત્ત એક ઇતિહાસ રૂપે કવિતામાં ભાવના વૈરાગ્યભાવમાં પરિણમી. વડીલબંધુએ વ્યવસાયાર્થે આલેખ્યું છે. મેઘદૂત સમસ્યાલેખ : “મેઘદૂત' કાવ્યના દરેક મોહમયી મુંબઈ મોકલ્યા, ત્યારે મુંબઈ જવાને બદલે સીધા શ્લોકનું છેલ્લો પાદ આબાદ રાખી તેના ત્રણ પાદ પોતે રચી અમદાવાદ જઈ, ડહેલાના ઉપાશ્રયે બિરાજમાન પં. શ્રી ૧૩) શ્લોકના કાવ્ય બનાવ્યું, અને વિજયદેવસૂરિ ઉપર તેમના રત્નવિજયજી પાસે દીક્ષા લેવાની પોતાની ઉત્કટ ભાવના પ્રદર્શિત પટ્ટધર વિજયપ્રભસૂરિ દેવપત્તનમાં ચાતુર્માસ હતા ત્યારે ત્યાંથી કરીને, મોહજન્ય સંસારનો ત્યાગ કરીને, ત્યાગમાર્ગનો સ્વીકાર વિજ્ઞપ્તિ રૂપે આ કાવ્ય મોકલેલ હતું. દિગ્વિજય મહાકાવ્ય : શ્રી કર્યો. વિ. સં. ૧૯૪૪માં હઠીભાઈની વાડીમાં પં. રત્નવિજયજી વિજયપ્રભસૂરિના જીવનવૃતાંત તરીકે તેર સર્ગમાં સ્વોપજ્ઞ ટીકા ગણિએ તેમને દીક્ષા આપી અને પોતાના શિષ્ય બનાવી મુનિ સહિત આ કાવ્ય રચ્યું છે. તેમાં તે તે સૂરિઓના ટૂંકા ઇતિહાસ મોહનવિજયજી નામ રાખ્યું. દીક્ષા બાદ મુનિ મોહનવિજયજીએ સાથે વિજયપ્રભસૂરિનાં સત્કાર્યો, વિહારો, ચોમાસાંઓ, પ્રભાવના પોતાના વડીલ ભાઈ અને માતાને આ વાતની જાણ પત્રથી કરી. આદિ ઘણા વિષયો વર્ણવ્યા છે. તપાગચ્છ પટ્ટાવલી પણ રચી છે, અંતે તેઓએ પણ એમની વર્ષોની ત્યાગભાવનાને ચરિતાર્થ થયેલી જેના ઉપરથી ઐતિહાસિક વિગતો મળી આવે છે. શાંતિનાથ જોઈ આનંદ વ્યક્ત કર્યો. ચરિત્રને નૈષધીય સમસ્યા એવું નામ પણ આપ્યું છે. તેમાં મહાકવિ હર્ષવિરચિત ઔષધીય મહાકાવ્યનું પ્રતિશ્લોકનો એક પાદ લઈને, | મુનિ મોહનવિજયજીએ થોડા જ સમયમાં સારો એવો પોતાના ત્રણ નવા પાદ સાથે મેળવી છ સર્ગમાં રચ્યું છે. ધર્માભ્યાસ કરી યોગોહન શરૂ કર્યા. ગુરુદેવ સ્વર્ગવાસ પામ્યા સપ્તસંધાન મહાકાવ્ય સં. ૧૭૬૦માં રચેલ છે. તે નવ સર્ગમાં ત્યારે તેઓ પં. પ્રતાપવિજયજી સાથે વિસનગર હતા. ગુરુદેવના વિભક્ત છે. તેમાં પ્રત્યેક શ્લોક ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, વિરહથી તેમણે ઊંડો આઘાત અનુભવ્યો. આ પછી વિ. સં. ૧૯૪૬માં તેઓશ્રીને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. પાર્શ્વનાથ અને મહાવીર એ પાંચ તીર્થકરો તથા રામચંદ્ર કે કૃષ્ણ વાસુદેવ–એમ સાત મહાચરિત્રોને લાગુ પડે છે. પંચતીર્થસ્તુતિ તેઓશ્રીની નિશ્રામાં ઉપધાનતપ, ઉદ્યાપન મહોત્સવ, પોતાના શિષ્ય મેરુવિજય માટે બનાવી છે, જેમાં એક એકના પાંચ કેશરિયાજીનો યાત્રાસંધ વગેરે શાસનપ્રભાવનાનાં કાર્યો સંપન્ન અર્થ થાય છે; અને તે ઋષભનાથ, શાંતિનાથ, સંભવનાથ, થયાં હતાં. તેમના હસ્તે શ્રી હંસવિજયજી, શ્રી ધર્મવિજયજી, શ્રી નેમિનાથ અને પાર્શ્વનાથને લાગુ પડે છે. આ સાથે વૃત્તિ પણ શાંતિવિજયજી તેમ જ પ્રશિષ્યો શ્રી ચિમનવિજયજી, સિદ્ધિ આપી છે. વિજયજી—એમ અનેક પુણ્યાત્માઓની દીક્ષા થઈ હતી. તેઓશ્રી વિ. સં. ૧૯૫૬ના અષાઢ સુદ-૪-ના રોજ અમદાવાદમાં આ ઉપરાંત, તેમણે ભક્તામર સ્તોત્ર પર ટીકા રચી છે. સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. પંચાખ્યાન (પંચતંત્ર) લોકસાહિત્ય પોતાની ભાષામાં રચ્યું છે. લઘુત્રિષષ્ઠિચરિત્ર ૫૦૦૦ શ્લોકપ્રમાણ છે, તે હેમાચાર્યના વિપુલ વિશિષ્ટ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યના સર્જક વિસ્તૃત ચરિત્રગ્રંથમાંથી સંક્ષેપમાં ૬૩ પુણ્યશ્લોક પુરુષોનાં ટૂંકા ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી ગણિત ચરિત્રો રૂપે છે. એક પંચમીકથા પણ રચી છે. ચંદ્રપ્રભા-હૈમી ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી ગણિ શ્રી વિજયસૂરિજી- કૌમુદી નામનું વ્યાકરણ સં. ૧૭૫૭માં આગ્રામાં રચી પોતે કનકવિજયજી-શીલવિજયજી શિષ્ય કમલવિજયજી, શિષ્ય કૃપા- શાબ્દિક પણ હતા તે પૂરવાર કર્યું છે. વિજયદેવમાહાભ્ય પર વિજયજીના શિષ્ય હતા. તેઓ વ્યાકરણ, ન્યાય સાહિત્ય ઉપરાંત વિવરણ લખ્યું છે, તેમાં કેટલાક પ્રયોગોનો પરિસ્ફોટ કર્યો છે. જ્યોતિષ વિદ્યામાં પણ પ્રવીણ હતા. તેઓશ્રી પોતાના દરેક ગ્રંથનો ઉદયદીપિકા નામનો જ્યોતિષશાસ્ત્રનો ગ્રંથ સં. ૧૭૫૨માં રચ્યો, આરંભ “ૐ હ્રીં શ્રીં ક્લીં અહૈ ઐ નમ:' એ મંત્રથી કરતા. જે મદનસિંહ શ્રાવકના પ્રશ્નોત્તર રૂપે છે. તેમાં પ્રશ્ન કાઢવાની તેમણે વિ. સં. ૧૭૨૭માં દેવાનંદાબ્યુદય મહાકાવ્ય વિધિ પણ છે. વર્ષપ્રબોધ અથવા મેઘમહોદય નામના ગ્રંથમાં ૧૩ સાદડી (રાજO)માં રચી પૂર્ણ કર્યું. એમાં પ્રતિશ્લોકે મહાકવિ અધિકારમાં ને ૩૫00 શ્લોકમાં ઉત્પાતપ્રકરણ, કપૂરચક્ર, પાની માઘરચિત મહાકાવ્ય “શિશુપાલવધ'ના પ્રત્યેક શ્લોકનો છેલ્લો ચક્ર, મંડલપ્રકરણ, સૂર્ય અને ચંદ્રનાં ગ્રહણનું ફળ, પ્રત્યેક માસમાં વાયુનો વિચાર, વરસાદ લાવવાના અને બંધ કરવાના મંત્રયંત્ર, Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ચતુર્વિધ સંઘ સાઠ સંવત્સરોનાં ફળ, ગ્રહોની રાશિઓ પર ઉદય-અસ્ત યા તેમણે રચેલી “બ્રહ્મચર્યની નવ વાડની સઝાય એ વાતની શાખ વક્રીનું ફળ, અયન-માસ–પક્ષ અને દિનનો વિચાર, સંક્રાંતિફલ, પૂરે છે. કહેવાય છે કે, ત્યારથી તેમને સમુદાયમાં પુનઃ પ્રવેશ વર્ષના રાજા-મંત્રી આદિનો, વરસાદના ગર્ભનો, વિશ્વાનો, મળ્યો હતો. ઉપાધ્યાય ઉદયરત્ન ગણિએ વિક્રમની અઢારમી આયનો ને વ્યયનો વિચાર, સર્વતોભદ્ર ચક્ર અને વરસાદ સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી ભાષામાં વિપુલ પ્રમાણમાં સાહિત્ય જાણવાના શુકન આદિ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રચ્યું, આ ઉપરાંત, તેમણે શત્રુંજય તીર્થનાં અનેક સ્તવનો, આમ, ઉપરોક્ત સર્વ ૨ચનાઓ દ્વારા શ્રી મેઘવિજયજી પ્રભાતિયાં, છંદો અને છૂટક રાસો, સ્તવનો, સજઝાયો-એમ ગણિની વિદ્વત્તાનો અને સર્જકતાનો પરિચય થાય છે. (“જૈન વિવિધ પ્રકારનું સાહિત્ય રચ્યું. તેઓશ્રીની કાવ્યકૃતિઓ સુંદર, સાહિત્યનો ઇતિહાસ'માંથી સંકલિત.). બોધક, ભાવવાહી અને લોકપ્રિય બની છે. (“જૈન પરંપરાનો ઇતિહાસ’ ભાગ : ૪-માંથી સાભાર.) ગુજરાતી ભાષામાં વિશાળ, બોધક, ભાવવાહી અને લોકપ્રિય પદ્યસાહિત્યના સર્જક મહા ત્યાગી-વેરાગી અને વિદ્વર્ય ઉપાધ્યાય શ્રી ઉદયરત્ન ગણિવર ઉપાધ્યાય શ્રી ધનવિજયજી મહારાજ ઉપાધ્યાય શ્રી ધનવિજયનું સંસારી નામ ધનજી હતું. કવિવર ઉપાધ્યાય શ્રી ઉદયરત્ન ગણિ તપાર–શાખાના શ્રી હીરરત્નસૂરિના શિષ્ય ઉપા) લબ્ધિરત્નના પ્રશિષ્ય ઉપા) તેમણે પોતાના ત્રણે પુત્રો-ગણજી, કમલ અને વિમલ તથા શિવરત્ન ગણિના શિષ્ય હતા. તેમનો જન્મ વિક્રમની અઢારમી સ્વપત્ની સહિત શ્રી વિજયહીરસૂરિના શિષ્ય શ્રી કલ્યાણસદીમાં ખેડામાં થયો હતો. તેમના પિતાનું નામ વર્ધમાન અને વિજયજીના શિષ્ય બનીને ધનવિજય તરીકે તથા ત્રણ પુત્રોને ગુણવિજય, કુંવરવિજય અને વિમલવિજયના નામે પોતાના શિષ્યો માતાનું નામ માનબાઈ હતું. તેમનું પોતાનું જન્મનામ ઉત્તમચંદ બનાવવાપૂર્વક વિ. સં. ૧૯૩૧માં દીક્ષા ગ્રહણ કરી હતી. હતું. તેમના મોટા બંધુ હરખચંદે પણ દીક્ષા લીધી હતી. તેમનું દીક્ષિત નામ ઉપા, હર્ષરત્ન હતું. તેઓ મહાન ત્યાગી, તપસ્વી તેમણે વિ. સં. ૧૯૫૪ના વૈશાખ વદ ૧૩ના દિને પોતાના અને સંયમી હતા. મુનિ ઉદયરત્નને મહોપાધ્યાય સિદ્ધિરત્ન શિષ્ય ગુણવિજયના વાચન માટે અમદાવાદમાં “હેમવ્યાકરણગણિએ ભણાવ્યા હતા અને પોતાની પાટે મહોપાધ્યાય બનાવ્યા બૃહદ્વૃત્તિદીપિકા' લખી હતી. સં. ૧૯૫૦માં ‘હરિણ-શ્રીષણ હતા. ઉપા) ઉદયરત્ન સિદ્ધ કવિ હતા. તેમણે અનેક રાસો, રાસ' રચ્યો હતો. શ્રી વિજયસેનસૂરિના શિષ્ય શ્રી સંઘવિજય સ્તવનો, સઝાયો, સલોકા, છંદો, પ્રભાતિયાં વગેરે રચ્યાં હતાં. ગણિએ સં. ૧૯૭૪માં કલ્પસૂત્ર પર દીપિકા રચી. તે તેઓએ સં. તેમના જીવનમાં કેટલીક ચમત્કારી ઘટના પણ બની હતી. એક ૧૯૮૧માં શોધી હતી. સં. ૧૯૮૧માં લોકનાલિકાસૂત્ર પર ભાષ્યવાર શંખેશ્વર પાર્શ્વનાથનાં દર્શન પછી જ અન્ન-જળ લેવાના વૃત્તિ રચી. મુનિ સુંદરસૂરિના “અધ્યાત્મ કલ્પદ્રુમની અધિરોહિણી નિયમપૂર્વક તેઓ જ્યારે શંખેશ્વર પધાર્યા ત્યારે જિનાલયના બંધ ટીકા રચી. સં. ૧૬૯૯ના પોષ માસમાં રાજનગરની સમીપમાં દ્વાર પૂજારીએ નહીં ખોલતાં, તેમણે ઘણા આર્તસ્વરે સ્તુતિગાન કર્યું આવેલા ઉસ્માનપુરામાં આત્મણમાલિકાઆભારશતક અપરનામ અને કાર આપોઆપ ખૂલી ગયાં. બીજા એક પ્રસંગમાં, ખેડા ધર્મોપદેશલેશની ૧૦૮ શ્લોકપ્રમાણ રચના કરી હતી. સં. પાસેની મેશવો, વાત્રક અને ખારી-એ ત્રણ નદીઓનાં સંગમસ્થાને ૧૭00માં સપ્તતિકા નામના કર્મગ્રંથ પર બાલાવબોધ રચેલ હતો. તેમણે ચાર મહિના ધ્યાન ધર્યું હતું. તેના પરિણામે એ સ્થાને બેટ શ્રી વિજયહીરસરિને અકબર બાદશાહે “જગતગુરુ'. જેવું બની ગયું હતું. આ ચમત્કાર જોઈ ખેડાના ભાવસારો, બિરદ આપ્યું. (સં. ૧૯૪૦), તે વખતે બંદીવાનોને છોડી મૂક્યા વૈષ્ણવો વગેરે ૫૦૦ ઘરોએ “જૈનધર્મ અપનાવ્યો હતો. અને સુરિસહિત ધનવિજયને સાથે લઈ ડામર તળાવે જઈ ત્યાંના વિ. સં. ૧૭૫૯માં, ઉનામાં શ્રી ઉદયરત્ન ગણિએ પાંજરામાં પૂરેલાં પક્ષીઓને મુક્ત કર્યા. આ ધનવિજયે સૂરિ સાથે સ્થૂલિભદ્ર-નવરસો' નામે કાવ્ય રચ્યું, તેમાં શૃંગારરસ હતો, જે રહીને મેડતામાં જૈનવિહારોને સ્વેચ્છકરથી મુક્ત કરાવ્યા અને તેમના ગુરુને ઉચિત ન લાગ્યું અને તેવાં કાવ્યો ન રચવા ગુરુએ વાજાં વગાડવાં બંધી થઈ હતી તે ચાલુ કરાવી. શ્રી ધનવિજયજી તેમને સમજાવ્યું અથવા એમ પણ કહેવાય છે કે તેમને એ કારણે ઉપાધ્યાય મહા ત્યાગી-વૈરાગી અને વિદ્વદ્દવર્ય હતા. (જૈન સમુદાય બહાર મૂકવામાં આવ્યા. ત્યારપછીથી તેમણે લોકોપકાર સાહિત્યનો ઇતિહાસ'ને આધારે; સંકલનકર્તા : કરમશી કાવ્યો રચવાનો નિર્ણય કર્યો, જે વિ. સં. ૧૭૬૩માં ખંભાતમાં, ખેતશી ખોના.) Jain Education Interational Page #247 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૩૧ મહાયોગી. મહાકવિ. અવધૂત અધ્યાત્મયોગી. ઉત્તમ કોટિના સંત-મહાત્મા ખરતરગચ્છીય ગગનમણિ, પંડિતપ્રવર, કવિરત્ન, મહાન તપસ્વી અને સમર્થ સાહિત્યકાર મુનિરાજ શ્રી ચિદાનંદજી મહારાજ શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ છે. તેમનો જન્મ મારવાડમાં બીકાનેર શ્રી કરચંદ્રજી અપરનામ શ્રી ચિદાનંદજી મહારાજ પાસે ચંગ ગામમાં, ઓસવાલ જ્ઞાતિના લુણિયા ગોત્રમાં થયો હતો. વીસમી સદીમાં વિદ્યમાન હતા તેમ તેમની કૃતિઓ પરથી જાણવા ધર્મપ્રેમી પિતા તુલસીદાસને ત્યાં શીલવતી શ્રીમતી ધનબાઈની મળે છે. શ્રી આનંદઘનજી મહારાજની પેઠે તેઓશ્રી પણ રત્નકુક્ષિએ સં. ૧૭૪૬માં એક પુત્રે જન્મ લીધો. આ બાળક અધ્યાત્મજ્ઞાનમાં રસિક અને કવિત્વશક્તિમાં નિપુણ હતા. તેઓ ગર્ભાવસ્થામાં હતો ત્યારે માતા ધનબાઈ ઉપાધ્યાય શ્રી તીર્થપ્રદેશોમાં વધુ વસ્યા હોય એમ લાગે છે, કારણ કે શત્રુંજય રાજસાગરજી મહારાજનાં દર્શને ગયાં હતાં અને પૂ. ઉપાધ્યાયશ્રીને અને ગિરનાર પર આવેલ કોઈ ગુફા કે સ્થાન તેમનાં નામે આજે કહ્યું હતું કે, જો મને પુત્ર અવતરશે, તો તેને આપને વહોરાવીશ. પણ ઓળખાય છે. સમેતશિખરજી ઉપર તેમનો દેહાંત થયો એવી પુત્ર અવતર્યો. દેવે દીધેલા આ પુત્રનું નામ દેવચંદ્ર રાખવામાં દંતકથા છે. આવ્યું. માતા-પિતાના ધર્મસંસ્કારોનો ભવ્ય વારસો અને પવિત્ર તેઓશ્રી સ્વભાવે એકાકી અને નિઃસ્પૃહી હતા. એક વાતાવરણમાં ઊછરતાં બાળકે પૂર્વ ભવથી પુણ્યસંચય કર્યો હશે અવધૂતની જેમ અલિપ્ત રહેવામાં જ માનતા, એમ તેમના કે શૈશવકાળમાં જ બાળકને ધર્મ પ્રત્યે અપ્રતિમ પ્રીતિ હતી. સંસર્ગમાં આવેલા મહાનુભાવોએ વર્ણવેલા અનુભવો પરથી બાલ્યાવસ્થામાં જ પાઠ ભણવાની અપૂર્વ ભાવના જાગી. પુત્ર આઠ જાણવા મળે છે, એટલું જ નહીં, પોતે જ્ઞાની અને સિદ્ધિસંપન્ન વર્ષનો થતાં માતા ધનબાઈએ તેને ગુરુમહારાજને વહોરાવ્યો. છે એ વાતની લોકોને જાણ ન થાય તેવું સરળ જીવન જીવતા પૂજ્ય ગુરુદેવશ્રી રાજસાગરજી મહારાજે સં. ૧૭૫૬માં માત્ર દસ અને અનાયાસ લોકોને તેમની સિદ્ધિનો પરિચય થાય તો તેઓ વર્ષની કુમળી વયે લઘુ દીક્ષા આપી અને નવદીક્ષિત શિષ્યને એ સ્થાન ત્યજી દેતા. વિ. સં. ૧૯૦૪માં તેઓશ્રી ભાવનગરમાં સરસ્વતીમંત્ર આપ્યો. બાલમુનિ શ્રી રાજવિમલજીએ યાને શ્રી બિરાજમાન હતા એમ તેમના રચેલા શ્રી ગોડી પાર્શ્વનાથજીના દેવચંદ્રજીએ બિલાડા ગામમાં વેણા તટે ભોંયરામાં મંત્રનું આરાધન સ્તવનમાં આપેલા સંવત ઉપરથી જણાય છે. ભાવનગરથી એક કરી શારદા માતાની કૃપાદૃષ્ટિ મેળવી. સાથોસાથ પોતાના ગુરુની ગૃહસ્થ શ્રી ગિરનારજીનો સંઘ કાઢ્યો હતો તેમાં તેઓ હતા. અને અનન્ય ભક્તિપૂર્વક સેવા કરવા માંડી. ગુરુદેવ પણ શિષ્યના ગિરનાર પહોંચ્યા પછી ક્યાં સિધાવ્યા તેનો પત્તો મળી શક્યો વિનય, વિવેક અને સેવાથી પ્રસન્ન થયા અને બાલમુનિને શાસ્ત્રો, નહોતો એવા નિર્દેશો સાંપડે છે. વ્યાકરણ, જ્યોતિષ, પિંગળ, નાટક, સ્વરોદય, રાજ્યશાસ્ત્ર આદિ તેઓશ્રીની ૭૨ પદોની ‘ચિદાનંદ બહોતેરી” અતિ વિવિધ શાસ્ત્રોના પારાયણ દ્વારા પ્રકાંડ પંડિત બનાવ્યા. સર્વ પ્રચલિત છે. આ પદોમાં ૧૨ સ્તવનો; ૧ પર્યુષણ પર્વની સ્તુતિ શાસ્ત્રપારંગત એવા એ મુનિરાજે સં. ૧૭૬૬માં ૨૦ વર્ષની વયે અને ૧ ગુરુ પાસે ગાવાની ગહુંલી છે, તે ખૂબ જ ભાવવાહી અને ૧૦ વર્ષના અધ્યયનને અંતે, ધ્યાનનું સંપૂર્ણ સ્વરૂપ આલેખતો છે. સ્તવનોમાં મુખ્યત્વે શ્રી ઋષભદેવ, અજિતનાથ, ચંદ્રપ્રભુ, “ધ્યાનદીપિકા' ગ્રંથ અને દ્રવ્યાનુયોગ વિષય પર વ્રજ ભાષામાં નેમિનાથ અને પાર્શ્વનાથ પરમાત્માનાં છે. તેમાં ત્રણ તો તેઓ ‘દ્રવ્યપ્રકાશ' નામનો કાવ્યગ્રંથ રચ્યો. દરમિયાન પૂ. આ. શ્રી ભાવનગરમાં ચાતુર્માસ હતા ત્યારે ત્રણ મૂળ નાયકજીને ઉદ્દેશીને જિનચંદ્રસૂરિજી મહારાજે તેમને વડી દીક્ષા આપી હતી. પૂજયશ્રી બનાવેલાં છે. બીજાં સ્તવનો ગિરનારજી, તારંગાજી, શંખેશ્વરજી સં. ૧૭૭૬ સુધી મારવાડમાં જ જુદે જુદે સ્થળે વિચરતા રહ્યા વગેરે તીર્થોમાં પધારેલ હશે ત્યારે બનાવેલાં હશે એવું અનુમાન અને ત્યાર બાદ ગુજરાતમાં પધાર્યા. થાય છે. આ મહાત્માએ પોતાની યોગશક્તિ અને કવિત્વશક્તિથી - પૂજ્યશ્રી સં. ૧૮૧૨ના ભાદરવા માસની અમાવસ્યાએ મહાન શાસનપ્રભાવના કરી છે. અમદાવાદ દોશીવાડાના ઉપાશ્રયે દેવગતિને પામ્યા. દરિયાપુરના ખરતરગચ્છીય ગગનમણિ અને સમર્થ વિદ્વદ્દવર્ય દેરાસર સામે તેમની પાદુકા સ્થાપવામાં આવી છે. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ દેવચંદ્રજી રચિત સ્નાત્રપૂજા પણ મળે છે. તેમની રચિત જ્ઞાન, ક્રિયા અને ધર્મસિદ્ધાંતોનો પુનરોદ્ધાર કરનાર સ્તવન–ચોવીશી પણ છે. જેની રચનાપદ્ધતિ આનંદઘનજીની યાદ મહાત્માઓ આ ભૂમિના ભૂષણરૂપ મનાયા છે. એવા જ એક અપાવે છે તેવી વિદ્વતાપૂર્ણ રચનાઓ છે.] . Page #248 -------------------------------------------------------------------------- ________________ તીર્થ નિમણિના ર૧ વર્ષ પરમ તારક દેવાધિદેવ સીમંધરસ્વામિજી પરમાત્માનું सकल तीर्थ वंदू कर जोड़ जिनवर नामें मंगल कोड़ શ્રી સીમન્દર સ્વામિ જિનમંદિર શર્યાલય ઓસિયાજીનગર, સ્ટેશન-ભીલાડ, પોસ્ટ નંદિગામ, જિ. વલસાડ (દ.ગૂ.) પીન : ૩૯૬૧૦૫, ફોન : ૦૨૬૦-૨૭૮૪૦૮૯ | મહેસાણા જેવું બીજું મહાતીર્થ દક્ષિણ ગુજરાતમાં નેત્રાદિ પાંચે ઈન્દ્રિયોના અજોડ સંયમી સાગર સમુદાયના શણગાર ગચ્છાધિપતિ પ.પૂ. આ.પ્ર. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ના પ્રાપ્ત શુભ આશીર્વાદથી રાષ્ટ્રીય ધોરી માર્ગ ક્રમાંક ૮ ઉપર દક્ષિણ ગુજરાતના દક્ષિણ સીમાડે ભીલાડ સ્ટેશનથી ૪ કિ.મી.ના અંતરે નંદિગામે શ્રી ઓસિયાજીનગર મહાતીર્થ સાકાર થઈ રહ્યું છે. ઉક્ત મહાતીર્થ નિર્માણ પરમ પૂજ્ય આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસ શ્રી શિવસાગરજી મ.સા.ના શ્રી જિન આજ્ઞા સાપેક્ષ માર્ગદર્શન અનુસાર થઈ રહ્યું છે. તીર્થના મૂળનાયકરૂપે શ્રી સીમંધરસ્વામિજી પરમાત્માના આરસના ૮૧ ઈચના ભવ્ય પ્રતિમાજી તથા જેસલમેર આરસનું અષ્ટપ્રાતિહાર્યવાળું પરિકર પ્રતિષ્ઠિત કરેલ છે. વિ.સં. ૨૦૫૪ના વૈશાખ સુદ ૬ની રાત્રે અંજનશલાકા તથા વૈશાખ સુદ ૭ના શુભ દિને સંપન્ન થયેલ છે. આત્મિક સુખની પ્રાપ્તિ માટે, જીવનની પવિત્રતા વધારવા માટે, પુણ્યાનુંબંધિ પુચ પામવા માટે, ભવનાશિની ભક્તિધારામાં ભીંજાવા માટે, પૂજા તપ-જપ દ્વારા મનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા, આરાધનાના ઉજ્જવળ શિખરે પહોંચવા માટે અંતરમાં અજવાળું પાથરવા માટે, તીર્થયાત્રા અવશ્ય કરવી જોઈએ. ઓસિયાજી મહાતીર્થની સ્થાપના દિના શ્રી વીર સંવત - ૨૫૦૯ ફાગણ સુદ - ૩, તા. ૧૩-૩-૮૩, ગુરૂવાર સવારે ૯-૧૧ શુભ મુહૂર્ત ટ્રસ્ટ રજીસ્ટર દિન ૩૦-૧૧-૮૩ નંબર : એ-૬૬૩ - વલસાડ (દ.ગૂ.) શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા શ્રી સીમંધર વામિજીની પ્રતિષ્ઠા શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા, વૈશાખ સુદ-૬, ગુરૂપુષ્ય અમૃત સિધ્ધિયોગ તા. ૧૧-૫-૮૯, ગુરૂવાર ૨૦૫૪ વૈશાખ સુદ-૭, તા. ૨-૫-૧૯૯૮ શનિવાર ૨૦૫૦ વૈશાખ સુદ ૬ તા. ૧૮-૫-૨૦૦૨ શનિવાર પ.પૂ. યોગનિષ્ઠ આ.શ્રી બુધ્ધિસાગરસૂરિજી મ.સા. પ્રેમગીતામાં લખે છે કે “સમતાભાવે ધ્યાન કરતા, જપમાલા ગણતા પરમાત્માના દર્શન કળિયુગમાં પણ થાય છે.' ઓલવાલ કલા સંસ્થાનમાં ૧૦ના કુટx ૯ ફુટની સાઈઝ સુવિશાળ પટ્ટ આવશે. આદેશ લેવાની ભાવના હોય તેણે સંપર્ક કરવો. જેમાં ઓસવાલ જ્ઞાતિનો ઈતિહાસ કંડારવામાં આવશે. Jain Education Intemational Page #249 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૩૩ સાગરમાંથી મોતી યશવંતા જૈન સાધુઓ -પૂ. મુનિ વાત્સલ્યદીપ મ. વિદ્યમાન સમયકાળમાં વિસ્તરેલા અને જૈનશાસનની પ્રભાવનામાં યશોજ્જવલ સહભાગી બની રહેલા સાગર ગચ્છના મૂળિયાં જગગુરુ શ્રી હીરવિજયસૂરિજીના સમયકાળમાં–શાસનકાળમાં રોપાયાં જણાય છે. સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિજીના સમકાલીન શ્રી સહજસાગરજી ઉપાધ્યાય થયા. સચ્ચારિત્રવેત, જ્ઞાની અને પ્રતિભાશાળી શ્રી સહજસાગરજીનાં સમ્રાટ અકબરના દરબારમાં પ્રતિષ્ઠાવંત સ્થાન-માન હતાં. સમ્રાટ અકબર તથા અન્યોએ કરેલાં દાનપત્રોમાં ઉપાધ્યાય સહજસાગરજીનો ખાસ ઉલ્લેખ જોવા મળે છે. આ લેખમાળામાં અંતે જેમના શુભ નામનો ઉલ્લેખ છે તે પ. પૂ. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. પ્રશાંતમૂર્તિ આ.શ્રી કીર્તિસાગરસૂરિજી મ.સા. હતા. તેમના શિષ્ય અનુયોગાચાર્ય પંન્યાસપ્રવરશ્રી મહોદયસાગરજી મ.સા., તેમના શિષ્ય પ.પૂ. શાંતમૂર્તિ આ.શ્રી દુર્લભસાગરસૂરિજી મ.સા., તેમના શિષ્ય તે આ લેખમાળાના લેખ પૂ. મુનિશ્રી પ્રેમપ્રભસાગરજી મ.-મુનિ વાત્સલ્યદીપ પોતાની વડીલ ગુરુ પરંપરાનું ગૌરવ એક સિદ્ધહસ્ત સાહિત્યકારની સમર્થતા સાથે પ્રગટાવે છે ત્યારે સૌને ચારિત્ર્યની સુગંધથી સમ્મોહિત કરે છે. સંપાદક ઉપાધ્યાય સહજસાગરજી મ. આદિ. ઉપાધ્યાય સહજસાગરજી મંત્રવેત્તા હતા. અકબરના ના દરબારમાં આવી ગયેલો એક અમદાવાદી જુવાન, શાંતિદાસ, તેમનો સેવક અને શિષ્ય બની ગયો. ઉપા. સહજસાગરજીએ તેને ચિંતામણિ' નામના મંત્રની સાધના કરાવી ને એના પ્રતાપે જૈન સંઘને સાંપડ્યા નગરશેઠ શાંતિદાસ. એ બાહોશ, દીર્ધ દૃષ્ટિસંપન અને શ્રાવકશ્રેષ્ઠી શાંતિદાસે પોતાના ગુરુ ઉપાધ્યાય સહજસાગરજીની છાયામાં અનેક ધર્મકાર્યો કર્યા. ઉપાધ્યાય સહજસાગરજી દિલ્હી ઉપરાંત, મેવાડ અને મારવાડ થઈને અમદાવાદ સુધી વિચર્યા. એમના ચારિત્રની સુવાસથી સર્વત્ર ધર્મભાવના વધી. ઉપા. સહજસાગરજીની પાટે આવ્યા ઉપાધ્યાય જયસાગરજી, ગણિવર્ય શ્રી મતિસાગરજી અને મુનિશ્રી જીતસાગરજી મહારાજ. તેઓ મુખ્યત્વે ઉદયપુર અને તેની આજુબાજુના પ્રદેશોમાં વિચર્યા. તેમના સમયમાં અધિકાંશ જૈનસમાજવાળા પ્રદેશોમાં શ્રીપૂજ્યો તથા યતિઓનું વર્ચસ્વ વધ્યું. ધન, દેરાસર, ઉપાશ્રય અને ધાર્મિકવિધિ-વિધાનો તેમને આધીન થયાં અને તેટલે સુધી એ વ્યાપ વધ્યો કે ચુસ્ત ક્રિયાવાદી તથા સંયમી સાધુઓએ પણ તેમને અધીન રહેવું પડે. ઝનૂની મોગલાઈ જમાનામાં જૈનધર્મ અને પ્રભાવનું સંરક્ષણ બેશક શ્રીપૂજયો અને યતિઓએ કર્યું, પરંતુ નિર્મળ વ્રતધારી સાધુઓએ પણ તેમને અધીન રહેવું પડે તે અતિ હતું. એ પછી, શ્રી વીરપ્રભુની ૬૩મી પાટે, ષડ્રદર્શનશાતા શ્રી મયગલસાગરજી અને તેમની પાટે શ્રી પરમસાગરજી થયા. તેમની પાટે શ્રી સુજ્ઞાનસાગરજી થયા. આ વિદ્વાન સાધુપુરુષે ઉદયપુરના ગ્રંથભંડારનો ખૂબ વિકાસ કર્યો તથા સં. ૧૮૧૭માં શ્રી અજિતનાથજીની અંજનશલાકા તથા તેનાં બે વર્ષ પછી પદ્મનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરી. એમનું નિર્મળ જીવન અને ક્રિયા સાધના જ યતિઓ સામે પડકારરૂપ હતાં. શ્રી સુજ્ઞાનસાગરજીએ ઉદયપુરમાં એક શ્રાવિકાને દીક્ષા આપીને તેનું નામ રાખ્યું મયણશ્રીજી. સાધુત્વના મહત્ત્વમાં વૃદ્ધિ થઈ પણ શ્રી સુજ્ઞાનસાગરજીની પોતાની પરંપરા અહીં પૂર્ણ થઈ. તેમની પાટે તેમના ગુરુબંધુ શ્રી સ્વરૂપસાગરજી આપ્યા. તેમની પાટે શ્રી નાણસાગરજી આવ્યા. તેઓ ઉગ્રવિહારી અને પ્રતિભાશાળી ધર્મપુરુષ હતા. તેમણે જોધપુરના એક યતિને શ્રી વિરપ્રભુનો ધર્મ, પરંપરા અને ક્રિયાની શુદ્ધ પ્રરૂપણા કરીને પોતાના શિષ્ય બનાવ્યા. એમનું નામ મયાસાગરજી. આ મયાસાગરજી વિ. સં. ૧૮૮૩માં અમદાવાદ વિહાર કરતાં પધાર્યા. Jain Education Intemational Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી મયાસાગરજી સચ્ચારિત્ર્યના પાલક, ઓછું બોલનારા અને ક્રિયાશીલ સાધુરત્ન હતા. શ્રી નેમિસાગરજી મહારાજ વિ. સં. ૧૯૦૩ના મહા વદિ ૫ ના રોજ અંજનશલાકા તથા વદિ ૧૧ના રોજ શેઠ હઠીસિંહના દેરાસરની ભવ્ય પ્રતિષ્ઠા અમદાવાદમાં થઈ. એ સમયે મારવાડ પાલીથી ખાસ આમંત્રિત નગરાજજી અંજનશલાકા વગેરેની વિધિ કરાવવા આવ્યા. ઊંચો દેહ, પ્રતાપી મુખમુદ્રા, અણિશુદ્ધ વ્રતધારી જીવન અને નીતિમય કાર્યશેલી. નગરાજજીના વહેવાર–વર્તનથી સૌ પ્રભાવિત થયા. એમનું ન્યાયથી જ મેળવેલા ધનને રાખવાનું વ્રત એવું દઢ છે કે એકવાર એમના રસોઈયાએ શેઠ હઠીસિંહના રસોડેથી દામ ચૂકવ્યા વિના લાકડાં લાવીને રસોઈ બનાવી ને તેમણે જાણ્યું ત્યારે દુઃખનો પાર નહીં. પાલીથી અમદાવાદ પ્રતિષ્ઠા નિમિત્તે આવ્યા ત્યારે સાથે એક બટવો (Pocket) લાવેલા. એમણે મનમાં નિયમ કરેલો કે જ્યાં સુધી બટવામાં પૈસા છે ત્યાં સુધી સંસારમાં રહીશ ને ખૂટશે તે દિવસે દીક્ષા લઈશ! આ ભાવના તો ખરી જ અને બટવામાંથી રૂપિયા જલ્દી ખૂટે તે માટે ધર્મકાર્યમાં છૂટથી વાપરતા પણ હતા! હઠીસિંહના દેશની પ્રતિષ્ઠા દરમિયાન ઊભરાતો અખૂટ માનવમહેરામણ, વિપુલ સાધુ-સાધ્વી સમુદાય જોઈને નગરાજજીને જલદી દીક્ષા લેવાની ઇચ્છા થઈ. તેમની નજર સામે ગુરુપદે હતા અવધૂત જેવા ફક્કડ અને પવિત્રતાના અવતાર એવા શ્રી મયાસાગરજી મહારાજ, શુભમુહૂર્તે એમની પાસે દીક્ષા લીધી. નામ પડ્યું શ્રી નેમસાગરજી. શ્રી મયાસાગરજીના જીવનનાં એ છેલ્લાં ચાર વર્ષો તેમણે અભુત સેવાભક્તિ કરી. સિત્તેર વર્ષની વયે વિ. સં. ૧૯૦૭ માં અમદાવાદમાં કાળધર્મ પામ્યા ત્યારે નમસાગરજીને કહ્યું કે, “ઉત્કૃષ્ટ સાધુતાનું પાલન કરજે અને સંવેગી સાધુઓનો મહિમા પ્રસારજે. હું તો વૃદ્ધ થયો પણ તું ઘણું કરી શકીશ. કરજે.” શ્રી નેમિસાગરજી સાચા સાધુ બની ગયા હતા. પ્રતિક્રમણ કરતાં તેમને પૂરા ત્રણ કલાક થતાં, સાબરમતી નદી ઉપયોગપૂર્વક ઓળંગતા ને તેમાં એક કલાક થતો; તપ અને ક્રિયા અને શુદ્ધ સમાચારીનું પાલન તેઓ દઢતાથી કરતા. બને ત્યાં સુધી સાધુઓ માટે નિર્માણ પામેલ ઉપાશ્રયમાં પણ ન ઊતરે, કપડાં અને આહાર પણ અત્યંત પરિમિત સ્વીકારે. શ્રી રૂક્ષ્મણી શેઠાણીએ પાંજરાપોળનો બંધાવેલો ઉપાશ્રય કે વિજાપુર–પેથાપુરમાં બંધાવેલી ધર્મશાળામાં પણ ન ઊતરે, અમદાવાદ પધારે ત્યારે શેઠ ચતુર્વિધ સંઘ સૂરજમલના ડહેલામાં ઊતરે. પછી તે આંબલીપોળનો ઉપાશ્રય બન્યો. શ્રી રુક્ષમણી શેઠાણી, શેઠ સૂરજમલ, શેઠ દલપતભાઈ ભગુભાઈ આદિ તેમનામાં ખૂબ શ્રદ્ધા રાખે. જે જીતે તે પૂજાય તે ન્યાયે શ્રી નેમિસાગરજી પ્રત્યે શ્રાવકોમાં જયકાર વધ્યો. શ્રી નેમિસાગરજી એ સર્વપ્રત્યે નિરીહ હતા. એ દૂર સુધી ગોચરી વહોરવા જતા. પોતાનો સામાન ખુદ ઊંચકતા. એક જ વખત આહાર ગ્રહણ કરતા. સંથારામાં ઓશિકાની જગ્યાએ ઈટ મૂકતા અને ચોમાસામાં પાટની જરૂર પડે તો ખુદ ઊંચકી લાવતા. આંબેલનું તપ, મુહપત્તિનો ઉપયોગ વગેરે બરાબર રાખતા. શાસનમાતા પદ્માવતી દેવીમાં તેમને શ્રદ્ધા હતી. નરોડા દર્શનાર્થે જતા. એકદા શેઠ દલપતભાઈ તથા તેમના માતુશ્રી ત્યાં આવ્યો ત્યારે આ સાધુવર બોલી ગયા કે, “માઈ ! તેરા લડકા બીસ લાખ કા આસામી હોગા ઔર સિદ્ધાચલ કા સંઘ નિકલેગા.” સાધુની વાણી સાચી ઠરી. શેઠ દલપતભાઈએ પાછળથી સંઘ કાઢ્યો હતો. શ્રી નેમિસાગરજી મહારાજનો પ્રભાવ ગુજરાતમાં ગામડે ગામડે પ્રસર્યો. આણંદ, ગોધાવી, વીરમગામ, રામપુરા, માંડલ, મહેસાણા, ચાણસ્મા, પાલનપુર, પાટણ, વીજાપુર, માણસા, પ્રાંતિજ, ઈડર ઇત્યાદિ ગામો તેમના ભક્તસમૂહ બની ગયા. ઠેર ઠેર તેમણે વ્યવહારશુદ્ધિ તથા સચ્ચારિત્રની શિખામણ આપી અને ત્યાગનો મહિમા વધાર્યો. થોડાંક જ વર્ષના ચારિત્રપર્યાયમાં નેમિસાગરજીને અસીમ લોકપ્રિયતા સાંપડી. એકદા, હંમેશાં તોળી તોળીને બોલનારા એ સાધુજનથી પેથાપુરમાં વ્યાખ્યાનમાં બોલાઈ ગયું કે, “અબ યહ શરીર જલદી છૂટ જાયેગા!” અને એવું જ બન્યું. શંખેશ્વર તીર્થનાં દર્શન કરીને પાછાં વળતાં મુંજપુર ગામમાં તેઓ કાળધર્મ પામ્યા. જવાના સમયે તેમણે પોતાની પાટે શ્રી રવિસાગરજીને નીમ્યા. રવિસાગરજી સિવાયના સાધુઓનો થોડોક જ પરિચય મળે છે : શ્રી ધર્મસાગરજી મૂળ અમદાવાદના રહીશ હતા અને તેમણે વિ.સં. ૧૯૦૮માં દીક્ષા લીધી. શ્રી રવિસાગરજી સાથે તેમણે ખભેખભા મેળવીને સાગરગચ્છ માટે અથાગ મહેનત કરી અને આ બન્ને ગુરભાઈઓ વિ.સં. ૧૯૫૪માં કાળધર્મ પામ્યા. શ્રી કપૂરસાગરજીની ગુરુભક્તિની બધે જ પ્રશંસા થતી. તેઓ ખરા બપોરે સૂર્યની આતાપના લેતા, એકાસણું ક. તા. શ્રી વિવેકસાગરજી મૂળ અમદાવાદના અને લગ્ન કર્યા પછી મોટી વયે દીક્ષા લીધી. વૃદ્ધાવસ્થામાં પાંજરાપોળના ઉપાશ્રયમાં તેમણે ૧૫ થી ૨૦ ચોમાસાં કર્યા. કહે છે કે શ્રી આત્મારામજી મહારાજ અમદાવાદ પધાર્યા ત્યારે રાજેન્દ્રસૂરિજી સાથેના વિવાદમાં તેમણે Jain Education Intemational Jain Education Intermational Page #251 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સારો પરિશ્રમ કર્યો હતો. શ્રી ગૌતમસાગરજીને શિષ્ય થયા તે શ્રી ઝવેરસાગરજી અને તેમના શિષ્ય તે પ્રસિદ્ધ આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, શ્રી રવિસાગરજી મહારાજ શ્રી નેમિસાગરજી મહારાજના શિષ્ય શ્રી રવિસાગરજી મહારાજ પુણ્યશાળી સાધુપુરુષ હતા. તેમના સમયમાં કહેવાતું કે ચારિત્ર્ય અને ક્રિયા તો શ્રી રવિસાગરજીના જ.' શાંત, નિરભિમાની, મૌન પાળે અને વૈરાગ્યથી સમૃદ્ધ શ્રી રવિસાગરજીએ ગુરુની જેમ જ સુવિશુદ્ધ સંયમનું પાલન કરીને કીર્તિ મેળવી. ગુજરાતમાં તેમનો બહોળો ભક્તવર્ગ ઊભો થયો. શેઠ દલપતભાઈ ભગુભાઈ અને તેમનાં ધર્મપત્ની ગંગાબહેન (વિજાપુરવાળા) તેમના અનન્ય સેવક હતા. શ્રી નેમિસાગરજી મહારાજના ભવિષ્યકથન મુજબ શેઠ દલપતભાઈએ શ્રી શત્રુંજય તીર્થના બે સંઘ કાઢ્યા. ગંગાબહેને તેમની નિશ્રામાં ઉપધાન તપ કર્યું. તેમના ઉપદેશથી શેઠ હેમાભાઈનાં પુત્રી અને શેઠ હઠીસિંહનાં પ્રથમ પત્ની શ્રી રુકમણી શેઠાણીએ પાંજરાપોળમાં શ્રી વાસુપૂજ્યસ્વામીની પ્રતિષ્ઠા કરાવી. શ્રી રવિસાગરજી મ.ને પ્રભાવશાળી શિષ્યો મળ્યા. શ્રી રત્નસાગરજી, શ્રી શાંતિસાગરજી, શ્રી વિવેકસાગરજી, કલ્યાણસાગરજી, મણિસાગરજી, હીરસાગરજી, ગુણસાગરજી, ભાવસાગરજી, સુખસાગરજી આદિ શિષ્યગણ છે. આ શિષ્યોમાં શ્રી રત્નસાગરજી મૂળ પાટણના. વિ.સં. ૧૯૧૭માં તેમણે દીક્ષા લીધી. સંસારી નામ રામચંદ્ર શાહ, દીક્ષા પછી રત્નસાગરજી. શ્રી રત્નસાગરજી શાસ્રોના પારગામી અને આગમના મર્મજ્ઞ હતા. શ્રી સિદ્ધિસૂરિજી, શ્રી ઋદ્ધિસૂરિજી તેમની પાસે ભણેલા. શ્રી મોહનલાલજી મહારાજના અનેક શિષ્યો પણ તેમની પાસે ભણ્યા. સુરત, નવસારી, ગણદેવી તરફ લગભગ તેઓ ૩૦ વર્ષ સુધી વિચર્યા. તેમના નામની ‘શ્રી રત્નસાગરજી સ્કૂલ' આજેય સુરતમાં છે. તેમણે બારવ્રતધારી શ્રાવક કલ્યાણભાઈ તથા ફૂલચંદભાઈને આગમના અર્થ સમજાવ્યા તથા શા. ચૂનીલાલ છગનલાલને પ્રકરણગ્રંથો ભણાવ્યા તેવો એક ઉલ્લેખ સાંપડે છે. શ્રી ગુણસાગરજી નાની ઉંમરમાં કાળધર્મ પામ્યા. શ્રી ભાવસાગરજી શ્રી રત્નસાગરજી મ. પાસે પ્રતિબોધ પામ્યા. તેઓ કવિ હતા અને સંગીતના જાણકાર પણ હતા. મૂળ નામ ફૂલચંદભાઈ. તેમની સાથે જ સાંકળચંદ નામના યુવાને પણ For Private ૨૩૫ રવિસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી, તે શ્રી સુખસાગરજી મહારાજ. મહેસાણામાં તેમણે યશસ્વી પાઠશાળાની સ્થાપના કરી– શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા. આ પાઠશાળા આજે પણ ચાલુ છે. શ્રી રવિસાગરજી મહારાજનો ભક્તવર્ગ જેમ મોટો હતો તેમ એમના વિશાળ ચાહક વર્ગમાં સાધુજનો પણ હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં મહેસાણામાં રહ્યા ત્યારે શ્રી વિજયાનંદસૂરિજી ખાસ મહેસાણા આવીને તેમના ઉત્કૃષ્ટ ચારિત્ર્યની અનુમોદના કરી ગયા. શ્રી મોહનલાલજી મહારાજ ભોયણીથી દર્શન–વંદન માટે મહેસાણા આવ્યા. પં. સિદ્ધિવિજયજી પણ મહેસાણા પધાર્યા. પંજાબી મુનિશ્રી દાનવિજયજી તથા સન્મિત્ર શ્રી કપૂરવિજયજી તેમના પ્રત્યે અહોભાવ સેવતા હતા. મહેસાણામાં તેઓ કાળધર્મ પામ્યા. એ સમયે તેમની નિશ્રામાં અનેક શ્રાવકો તથા શ્રી સુખસાગરજી મહારાજ તથા સાધ્વીગણ ઉપસ્થિત હતો. શ્રી બુદ્ધિસાગરસૂરિજી મ. ત્યારે સંસારી અવસ્થામાં, બહેચરદાસરૂપે હાજર હતા. તેમણે નોંધ્યું છે કે, ‘રવિ અસ્ત થયો.' શ્રી સુખસાગરજી મહારાજ શ્રી સાંકળચંદભાઈ મૂળ પાટણના. સં. ૧૯૦૭ના શ્રાવણ સુદિ ૧૪ના તેમનો જન્મ. વીસા પોરવાડ જ્ઞાતિના શ્રાવક આલમચંદભાઈ તેમના પિતાનું નામ અને માતાનું નામ જડાવબાઈ. સાંકળચંદભાઈ શ્રી રવિસાગરજી મ.ના ખૂબ સંપર્કમાં રહેલા અને ધર્મના સંસ્કાર પ્રાપ્ત કરેલા. જુવાનીમાં સાંકળચંદભાઈ ભરૂચ અર્થોપાર્જન માટે ગયા. ભરૂચમાં અનુપચંદ મલુકચંદ નામે શ્રાવક રહે. તેમણે સાંકળચંદભાઈના હૃદયમાં પડેલી વૈરાગ્યપ્રીતિને પોષી. સાંકળચંદભાઈ ત્યાંથી સુરત ગયા. સુરતમાં શ્રી રત્નસાગરજી મ.એ તેમના વૈરાગ્યને દૃઢ બનાવ્યો. સાંકળચંદભાઈ દીક્ષા માટે મક્કમ થઈ ગયા. તેમણે માતા-પિતાની સંમતિ મેળવીને વિસાગરજી મ. પાસે દીક્ષા લીધી ને નામ ઠર્યું સુખસાગરજી મહારાજ. શ્રી સુખસાગરજી મહારાજ ભદ્રિકપરિણામી, અને સચ્ચારિત્ર્યવંત સાધુ તરીકે પંકાયા. તેમણે અખંડ ગુરુસેવા કરી. શ્રી રવિસાગરજી મહારાજે જીવનના અંતિમ સમયે તેમને પોતાની પાટે નીમ્યા. શ્રી સુખસાગરજી મહારજને એક સુપાત્ર શિષ્ય સાંપડ્યા તે પ્રસિદ્ધ યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વર મહારાજ. Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ જેઓશ્રીએ... તસ્મૈ શ્રી ગુરવે નમઃ • શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠ - પૂના દ્વારા ♦ ‘તત્ત્વબોધ પરીક્ષા' મુંબઈ દ્વારા ૭ સમય ગોયમ મા પમાયે' ભા- દ્વારા ૭ સચિત્ર સાહિત્ય પ્રકાશન દ્વારા • પાઠશાળોપયોગી પાઠ્યપુસ્તકો દ્વારા • ભારતની સાત ભાષાના પુસ્તક પ્રકાશન દ્વારા શ્રુતજ્ઞાનનો ગામડે ગામડે પ્રચાર કર્યો છે સમયજ્ઞાનના સહારે સંસ્કાર આપ્યા છે. ધાર્મિક શિક્ષક - શિક્ષીકાઓ માટે પ્રેરણા આપી છે તે... સાહિત્યોભૂષણ પૂ. મુનિરાજશ્રી જિતેન્દ્ર વિજયજી મહારાજને સાહિત્યોપાસક, પર્વર્તક પૂ. મુનિ શ્રી હરીશભદ્ર વિજયજી મહારાજને કોટીશ: વંદન શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠ પૂના • શ્રેષ્ઠ બાંધડામના નિર્માતા વર્ધમાન ગ્રુપ અને નિર્માણ ગ્રુપ ૪૦-૪૧ વિશાલ શોપીંગ સેન્ટર સર એમ.વી. રોડ, અંધેરી - ઈસ્ટ મુંબઈ ૪૦૦૦૬૯, ફોન : ૨૬૮૩૯૯૧૦/૩૬૨૫/૨૦૦૫ ઓનર્સ શ્રી ચતુર્વિધ સંઘ : ગ્રંથ આયોજનને हार्द्धि शुभेच्छाओ હસમુખરાય વનમાળીદાસ મહેતા મુંબઈ - ઘાટકોપર બિપિન અનંતરાય મહેતા મુંબઈ - ઘાટકોપર ♦ નિકુંજ હસમુખરાય મહેતા મુંબઈ - ઘાટકોપર • શ્રી નવજીવન ગ્રંથમાળા મુંબઈ · પ્રફુલ અનંતરાય મહેતા રાજકોટ - ૨૪૫૦૮૦૮ ધિમંત અનંતરાય મહેતા રાજકોટ - ૨૪ota૬૮૦/૬૦૦ Page #253 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૩૦ થઈ શદીના શાસનની મહાન જયોતિધશે : સંઘ-નાયકો આ ૨૫00 વર્ષનો જૈનશાસનનો ઇતિહાસ એમ કહે છે કે સિદ્ધાંત અને શાસન રક્ષા ખાતર શુદ્ધ પ્રરૂપક ગુણવાળા આ શ્રમણસંસ્થાના સંઘનાયકો અને જ્યોતિર્ધરોને પ્રસંગે પ્રસંગે અનેક તાણાવાણામાંથી પસાર થવું પડ્યું છે. કાળબળની સામે પડકાર ફેંકીને પણ શાસનની આન-શાન વધારી છે. સો ટચના સોના જેવો શાસનનો મૂલ્યવાન વારસો જાળવવામાં આ પ્રતિભાસંપન સંઘનાયકોની રોમાંચક વાતો ઇતિહાસના પાને જોવા મળે છે. પૂર્વે થઈ ગયેલા જૈનાચાર્યોમાં ઘણા અજૈન હતા. અને વર્તમાનમાં પણ કેટલાક જૈનાચાર્યો જૈનેતર છે. નશ્વર વૈભવના આત્મઘાતક રંગરાગને શાસ્ત્રવચનો દ્વારા ઓળખી સંસારી માયાને ફગાવી દઈ જિનધર્મનું અમૃતપાન કરાવનારા વિક્રમની વીસમી સદીના તીર્થોદ્ધારકો, આગમગ્રંથોના સંશોધકો, અહિંસા ધર્મના પ્રસારકો એવા કેટકેટલા ધન્ય નામ થયાં છે. જૈન શાસનની આ મહાન વિભૂતિઓમાં પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ, શાસનસમ્રાટ પૂ. નેમિસૂરિજી મહારાજ, સિદ્ધાંત મહોદધિ પૂ. પ્રેમસૂરિજી મહારાજ, જ્યોતિર્ધર યુગપુરુષ પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, તિતિક્ષાની મૂર્તિ પૂ. ભુવનભાનુસૂરિજી મ., મહુડી તીર્થના સ્થાપક પૂ. બુદ્ધિસાગરસૂરિજી મહારાજ, આગમોદ્ધારક પૂ. આનંદસાગરસૂરિજી મહારાજ, આરાધક તપસ્વી પૂ. સિદ્ધિસૂરિજી મહારાજ, રેવતગિરિના ઉદ્ધારક પૂ. નીતિસૂરિજી મહારાજ, વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. મોહનસૂરિજી મહારાજ, મહાન જ્યોતિર્ધર પૂ. લબ્ધિસૂરિજી મહારાજ, પંજાબ કેસરી પૂ. વલ્લભસૂરિજી મહારાજ, સંસ્કૃતિ શણગાર પૂ. કેસરસૂરિજી મ., કચ્છવાગડના દેશોદ્ધારકો, અનેક ધુરંધરો, પદસ્થો, આ બધા પરમ આદરણીય સંતોને કારણે ભારતભરમાં જૈનધર્મનો વિજયનાદ ગાજતો રહ્યો છે. - સંપાદક શિષ્યો-પ્રશિષ્યોના પિતામહ સમા; વિશાળ પં. શ્રી મણિવિજયજી દાદા શ્રી સુધર્માસ્વામીની ૭૧મી પાટે થયા. મુનિગણના શિરતાજ સમા; સાઋતકાલીન શ્રમણ સંઘના ગુજરાતની ધરતી પર અનેક પવિત્ર તીર્થો છે, તેમાં મહાન સૂત્રધાર; પ્રથમ પીયૂષપયનિધિ; પરમ તપસ્વી ભોયણીજી એક પ્રભાવક અને પવિત્ર તીર્થ છે. ભોયણીજીની પૂજ્ય પંન્યાસ શ્રી મણિવિજયજી દાદા બાજુમાં અઘાર નામે ગામ છે. ત્યાં વિશા શ્રીમાળી જ્ઞાતિના ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુએ પચ્ચીસસો વર્ષ પૂર્વે જીવણદાસ શેઠ વસતા હતા. તેમના ધર્મપત્નીનું નામ ગુલાબદેવી ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કરી. પ્રભુજી ૭૨ વર્ષનું આયુષ્ય હતું. સં. ૧૮૫૨ના ભાદરવા સુદમાં ગુલાબદેવીની કુક્ષિએ એક પાળી, અઘાતિ કર્મનો નાશ કરી નિર્વાણ પામ્યા. પ્રભુજીની પાટે પુત્રરત્નનો જન્મ થયો. બાળકનું નામ મોતીચંદ પાડ્યું. શાળાનું શ્રી સુધર્માસ્વામીજી આવ્યા. ત્યાર બાદ ચરમ કેવલી શ્રી સામાન્ય શિક્ષણ પ્રાપ્ત કરીને મોતીચંદ પિતાના ધંધામાં જોડાયા જંબુસ્વામીજી આવ્યા. આ પાટપરંપરામાં જગદગુરુ શ્રી અને ધંધાર્થે ખેડા જિલ્લાના પેટલી ગામમાં આવી વસ્યા. આ વિજયહીરસૂરીશ્વરજી ૫૮મી પાટે થયા. ૬૯મી પાટે પં. શ્રી અરસામાં તેમને સાધુ-શિરોમણિ પં. શ્રી કીર્તિવિજયજી કીર્તિવિજયજી ગણિ થયા. તેમનો જન્મ ખંભાતમાં સં. ૧૮૧૬માં મહારાજનો માતર તીર્થે સમાગમ થયો અને તેમના ઉપદેશથી થયો હતો. તેમણે સં. ૧૮૬૧માં દીક્ષાગ્રહણ કરી હતી. તેમના વૈરાગ્યવાસિત બન્યા. આગળ જતાં દીક્ષા લેવા તત્પર બન્યા. સં. શિષ્ય પં. કસ્તૂરવિજયજી ગણિ થયા. તેમનો જન્મ સં. ૧૮૩૭માં ૧૮૭૭માં પાલી મુકામે પૂ. પં. શ્રી કીતિવિજયજી મહારાજે પાલનપુરમાં થયો હતો. તેમણે સં. ૧૮૭૦માં પૂ. પં. તેમને ૨૫ વર્ષની ભરયુવાન વયે દીક્ષા આપી શ્રી મણિવિજયજી કીર્તિવિજયજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. તેમના શિષ્ય નામે જાહેર કર્યા. Jain Education Intemational Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ચતુર્વિધ સંઘ શ્રી મણિવિજયજી ગુરુસેવા સાથે અભ્યાસમાં પણ પ્રગતિ મુખાકૃતિ, ગંભીરતા, શાંતિ અને અસાધારણ નિઃસ્પૃહતા જેવા કરવા લાગ્યા. તપસ્યા તો તેમનો શ્વાસોચ્છવાસ બની રહી. ગુણોને લીધે આકર્ષાઈને પ્રાયઃ સર્વ કોઈ એમનાં દર્શન અને મહિનો–મહિના ઉપવાસ કરે. એકાસણાં તો ચાલુ જ હોય. વંદનનો લાભ લેવા આવતા. અનુભવીઓ કહે છે કે, એકાસણાથી ઓછું તો પ્રાય: પચ્ચકખાણ ન મળે અને તે પણ આહારપાણી કે ક્રિયાકાંડ સિવાયના અન્ય કોઈ પણ અવસરે ઠામચોવિહાર. આમ, પૂજ્યશ્રીએ બાહ્ય અને અત્યંતર જીવન તેમના હાથમાં પુસ્તક કે નવકારવાળી હોય જ. તેમને પવિત્ર અને નિર્મળ બનાવી દીધું. તેઓશ્રી મહાતપસ્વી અને ઉગ્ર નવકારવાળી ગણવાનો વિશેષ અભ્યાસ હતો. જ્ઞાનદશામાં વિહારી હતા. એનાથી પ્રભાવિત થઈને અનેક પુણ્યશાળી જાગ્રત, પ્રમાદના પરિહારી, હઠાગ્રહથી વેગળા રહી, જ્ઞાનાદિ આત્માઓ તેમના શિષ્યો બન્યા. સં. ૧૯૧૨માં શ્રી બુટેરાયજી, આચારનું સેવન કરતાં જ્યાં સુધી શારીરિક સ્થિતિ નભી શકી શ્રી મૂલચંદજી અને શ્રી વૃદ્ધિચંદજીને દીક્ષા આપી. ત્યાં સુધી અપ્રતિબદ્ધ વિહાર કરી, તપસ્યાઓ કરી, સમાચારીનું શ્રી મણિવિજયજી દાદાના અપ્રતીમ ગુણો : શુદ્ધ યથાર્થ આરાધન કરી, અકિંચન નિર્લેપ એવા આ બાલ્યાવસ્થાથી જ સગુણી અને ધાર્મિક વૃત્તિવાળા માબાપના બાળબ્રહ્મચારી મહાત્માએ લગભગ ૫૦ વર્ષ પર્યત વિશુદ્ધ ઉસંગમાં ઊછરેલા આ મહાત્માના ગુણોનું શું વર્ણન કરવું! ચારિત્ર પાળી ભવ્ય જીવોને ધર્મપરાયણ કર્યા. જિંદગીભર માતાપિતાએ એમના જીવનમાં એવી તો અક્ષય સુવાસ મૂકી કે આરાધનાપૂર્વક ખરેખરું કાર્ય કર્યું. અણાહારી પદના આ સાચા જે તેમના જીવનપર્યત અખૂટ રહી. આ વિનીત મુનિવરે પોતાની અભિલાષીએ જીવનમાં ઘણી વાર ચારે આહારનો ત્યાગ કરી, શારીરિક શક્તિ પહોંચી ત્યાં સુધી નાનામોટાં સર્વની ગોચરી અણાહારીપદ માટે સતત પ્રયત્ન સેવી, છેવટે આઠમને દિવસે પાણી વગેરે વૈયાવચ્ચમાં સતત ઉદ્યમ કર્યો. પ્રસન મુખ કદી પણ ચારે આહારનો ત્યાગ કર્યો અને પૂજ્યશ્રી સં. ૧૯૩૫માં પ્લાન કર્યું નહીં. સાનકળ-પ્રતિકળ પ્રસંગોમાં. વિહારમાં, આસો સુદ ૮ને દિવસે કાળધર્મ પામ્યા. તેઓશ્રીએ સં. તપસ્યામાં, કદી પણ વચન કે વદન વિકારી ક્યાં નહીં. એમના ૧૮૭૭માં દીક્ષા ગ્રહણ કરી; સં. ૧૯૨૨ના જેઠ સુદ ૧૩ને વ્યક્તિત્વમાં મળતાવડાપણાનો મહાન ગુણ હતો. તેથી ગમે તે દિવસે પંન્યાસપદ અર્પવામાં આવ્યું. સં. ૧૯૨૩માં તેમને હસ્તે સમુદાયના મુનિવર્યો સાથે તેમને હૃદયનો સંબંધ બંધાતો. તે પછી દાયના અનિલ સાથે તેમને હદયનો સંબંધ બંધાયો તે પછી શ્રી મુક્તિવિજયજીને ગણિપદ આપવામાં આવ્યું. વર્તમાનમાં ડહેલાવા હોય કે વીરના, લુહારની પોળના હોય કે સાગર લગભગ ૧000થી વધુ સાધુઓ પૂ. મણિવિજયજીદાદાના સમુદાયના કે વિમલ સમુદાયના. તેઓશ્રી કોઈપણ મુનિ સાથે પરિવારમાં વિચરે છે. વિચરતા કે ચોમાસું કરતા. ખરતરગચ્છીય મુનિ સાથે પણ (પૂ.આ. શ્રી જિનેન્દ્રસૂરિજી મ.ના એક લેખમાંથી સાભાર) સમેતશિખરજી પર્વતનો વિહાર કર્યો હતો અને તેઓની પ્રીતિ સત્યધર્મની મશાલ પ્રજ્વલિત કરનાર સંપાદન કરી હતી. અન્યનું કાર્ય કરવાની, સેવા કરવાની સદા સંવેગી શિરતાજ- મહા યોગીરાજ તત્પરતા રાખતા. ૮૬ વર્ષની વૃદ્ધાવસ્થાએ પોતાનું શરીર સાવ અશક્ત હોવા છતાં, પોતાની જરૂરિયાતોની ઉપેક્ષા કરી રાંદેરમાં ૫% શ્રી બુદ્ધિવિજયજી (બટેરાય) મ. રત્નસાગરજીની તબિયત માટે મુનિ શ્રી સિદ્ધવિજયજીને દીક્ષા પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં જૈનશાસનનો ડંકો આપી કે તરત જ મોકલી આપ્યા. સાથે શ્રી શુભવિજયજીને પણ વગાડનાર પંજાબી સાધુઓમાં શ્રી બુટેરાયજી મહારાજ પ્રથમ મોકલ્યા. ગુરુવર્યની આવી અવસ્થામાં તેમને છોડી જવા, એ પંક્તિમાં બિરાજે છે. તેઓ ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી અને શિષ્યોને ગમ્યું નહીં પણ ગુવંજ્ઞાનો અનાદર પણ કરી શક્યા ક્રિયાકાંડમાં નિપુણ સાધુવર્ય હતા. નહીં અને અંતે પરિણામ એ આવ્યું કે ગુરુ-શિષ્યોનો ફરી - શ્રી બુટેરાયજી મહારાજ જન્મે શીખ હતા. તેમનો જન્મ મેળાપ થઈ શક્યો નહીં. વિ. સં. ૧૮૬૩માં લુધિયાણા નજીક દુલવા ગામમાં થયો હતો. કેટલીક વાર તપસ્વીઓમાં સહનશીલતાની ન્યૂનતા તેમનું જન્મનામ બુસિંહ હતું. માતાનું નામ કર્યા અને પિતાનું હોવાથી કષાય પ્રવૃત્તિ વિશેષ જોવામાં આવે છે, પરંતુ આ પ્રશાંત નામ ટેકસિંહ હતું. માતા કર્માદને સુસ્વપ્નથી સૂચિત એક પુત્ર મહાત્માએ તો તેને પ્રથમથી જ દેશવટો દીધો હતો. રાજનગરમાં જન્મ્યો. એટલે માતાને મનોમન એવી પ્રતીતિ તો હતી જ કે પુત્ર ઉપાશ્રયોનો કંઈક પક્ષપાત હોવાથી ગૃહસ્થોનું અન્ય ઉપાશ્રયે અસાધારણ હશે. એમાં બાળક બુટ્ટાસિંહને ધાર્મિક વાચન અને જવામાં કંઈક શિથિલતા થતી, પરંતુ આ મહાત્માની પ્રસન ક્રિયાકાંડમાં વિશેષ રુચિ હતી. તે જોઈને માતાને પોતાની શ્રદ્ધા Jain Education Interational Page #255 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૩૯ દઢ થતી દેખાતી હતી. એટલે માતાએ પુત્રમાં ધર્મના સંસ્કારો મૂલચંદને દીક્ષા આપી અને સં. ૧૯૦૮માં રામનગરમાં સિંચવામાં ખૂબ જ કાળજી લીધી હતી. એક વખત બુટ્ટાસિંહે વૃદ્ધિચંદને દીક્ષા આપી. આ ત્રિપુટીએ સત્યધર્મની મશાલ માતા સમક્ષ પોતાની ઇચ્છા વ્યક્ત કરી કે, “મારે સાધુ થવું છે.” પ્રજ્વલિત કરી જૈનશાસનના પ્રચાર-પ્રસાર માટે વિહાર આદર્યો. પ્રથમ દૃષ્ટિએ માતાને એ ગમ્યું નહીં, પરંતુ સ્વપ્ન યાદ આવતાં સં. ૧૯૧૧માં સિદ્ધાચલજીની યાત્રાએ આવ્યા. ભાવનગર સહર્ષ સંમતિ આપી અને આશિષ આપતાં કહ્યું કે, “જા પુત્ર, ચાતુર્માસ કર્યું. અહીં પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી સાધુ થજે, પણ સાધુ થયા પછી સંસારની મમતામાં પડીશ નહીં. મહારાજના સાહિત્યનું અવગાહન કર્યું. એ ચોમાસું વિતાવીને સં. તું સાચો સાધુ થજે.” ૧૯૧૨માં અમદાવાદ મુકામે પૂ. મણિવિજયજી દાદા પાસે બુટ્ટાસિંહનું મન તત્કાલીન શીખ ધર્મના સાધુઓ કરતાં સંવેગી દીક્ષા લીધી. શેઠ પ્રેમાભાઈ, હેમાભાઈ, દલપતભાઈ જૈન યતિઓ અને સ્થાનકવાસી સાધુઓ પ્રત્યે વધુ આકર્ષાયું હતું. આદિ તેમના શ્રાવકો થયા. આ ત્રિપુટીએ ગુજરાતમાં રહીને માતાના આશીર્વાદ લઈ, ઘર છોડી નીકળેલા બુટ્ટાસિંહ અનેક યતિઓ સામે જેહાદ જગાવી. સંવેગી ધર્મની વિજયપતાકા સાધુઓનો સમાગમ કર્યો. વિ. સં. ૧૮૮૮માં દિલ્હીમાં એક ફરકાવી. સાધુઓને સમ્માનનીય સ્થિતિ આપી. છ વર્ષ જેટલા સ્થાનકવાસી સાધુ પાસે દીક્ષા લઈ શ્રી બુટેરાયજી મહારાજ નામે લાંબા સમય સુધી પંજાબમાં વિચરી ધર્મ પ્રત્યેના વાદવિવાદ અને જાહેર થયા. મતભેદો શમાવ્યા. સં. ૧૯૨૯માં પુનઃ ગુજરાતમાં પધાર્યા ત્યારે શ્રી બુટેરાયજીનું પ્રથમ લક્ષ્ય સંસ્કૃત અને અર્ધમાગધી તેમના શિષ્ય આત્મારામજી મહારાજ સાથે ૧૭ સાધુઓએ સંવેગી દીક્ષા ગ્રહણ કરી, એ એક ઐતિહાસિક ઘટના હતી. ભાષાનું જ્ઞાન સંપાદન કરીને શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરવાનું હતું. આ પરિશીલનનાં સુફળ પ્રાપ્ત થયાં. તેનાથી સમગ્ર જૈનશાસનમાં શ્રી બુટેરાયજી મહારાજની પડછંદ કાયા જોઈને થતું કે એક મહાન ક્રાંતિ આવી. તેમણે સ્થાનકવાસી સંપ્રદાયને માન્ય તે સમયે તેમના જેવા પ્રભાવી સંવેગી સાધુ સ્થાનકવાસીમાં કે એવા બત્રીસ આગમોનું ઝીણવટપૂર્વક વારંવાર અધ્યયન કર્યું. યતિઓમાં પણ કોઈ ન હતા. તેઓ પ્રતાપી હતા અને સત્ય તથા આ ક્રમ પાંચેક વર્ષ ચાલ્યો. પરિણામસ્વરૂપ, તેમના મનમાંથી સંયમની મૂર્તિ હતા. તેઓશ્રીએ મૂલચંદજી મહારાજને ગુજરાત, મૂર્તિપૂજાનો વિરોધ નીકળી ગયો. જેમ જેમ શાસ્ત્રના મૂળ પાઠોનું વૃદ્ધિચંદજી મહારાજને કાઠિયાવાડ, આત્મારામજી મહારાજને વધુ ને વધુ ચિંતવન કરતા ગયા, તેમ તેમ મૂર્તિપૂજામાં તેમની પંજાબ અને નીતિવિજયજી મહારાજને સુરત તરફના પ્રદેશ શ્રદ્ધા દઢ થતી ચાલી અને એક દિવસ પોતાના બે શિષ્યો–શ્રી ભળાવ્યા હતા. પરિણામે તેઓશ્રી શિષ્ય-પ્રશિષ્ય આદિનો મૂલચંદજી મહારાજ અને શ્રી વૃદ્ધિચંદજી મહારાજ સાથે વિશાળ સમુદાય ઊભો કરી શક્યા હતા. એ સત્યવીર મહાયોગી અમદાવાદ આવીને શ્રી મણિવિજયજી દાદા પાસે સંવેગી દીક્ષા સં. ૧૯૩૯માં અમદાવાદમાં કાળધર્મ પામ્યા. એ શીખસંતાનને ધારણ કરી. પછી તેઓશ્રીનું નામ શ્રી બુદ્ધિવિજયજી રાખવામાં ધન્ય છે, જે શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સંઘનાયક બન્યા.! આવ્યું. તેમ છતાં, તેઓશ્રી બુટેરાયજી મહારાજ તરીકે વિશેષ | (સંકલન : પૂ. આ. શ્રી જિનેન્દ્રસૂરિજી મહારાજ) ઓળખાતા રહ્યા. પ્રખર ચારિત્રપાલક : મહાન શાસનસ્તંભ : જન્મે શીખસંતાન હોવાથી તેમનું મનોબળ ખૂબ દેઢ હતું. વીસમી સદીના, જૈનશાસનના રાજા પોતાને યોગ્ય લાગે તે મત વ્યક્ત કરતાં તેઓ કદી અચકાતા પૂ. ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી નહીં. પરિણામે અનેક વારના શાસ્ત્રાધ્યયનને આધારે મૂર્તિપૂજા અને મુહપત્તિના પ્રશ્નોને તેમણે હિંમતપૂર્વક જાહેર કર્યા અને તે (મૂલચંદજી) મહારાજ પ્રમાણે અનુસરવાનો અનુરોધ કર્યો. ગુજરાનવાલાના ચાતુર્માસ સ્પષ્ટ વક્તા, નીડર પ્રચારક અને સાહસવીર સાધુવર્યને વખતે તેમણે પોતાના આ મતને સંઘ સમક્ષ વહેતો મૂક્યો, આબાલવૃદ્ધ સૌ ગચ્છાધિરાજ તરીકે તથા વીસમી સદીના જેનશાસ્ત્રીય રીતે સિદ્ધ કરી બતાવ્યો. પરિણામે, શિયાલકોટ, શાસનના રાજા તરીકે ઓળખતા તે પૂ. ગણિવર્ય શ્રી મુક્તિપતિયાલા, પપનાખા, અમૃતસર, પસરૂર, રામનગર, અંબાલા વિજયજી (મૂળચંદજી) મહારાજ જૈનશાસનના ગગનમાં એક આદિ અનેક સ્થળોએથી તેમને અનુસરનારા સંઘો થયા. એમાં તેજસ્વી તારલા હતાં. બે પ્રખર શિષ્યોનો ઉમેરો થયો. સં. ૧૯૦૨માં શિયાલકોટમાં પૂ. મૂળચંદજી મહારાજનો જન્મ પંજાબમાં શિયાલકોટમાં Jain Education Intemational Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ વિ. સં. ૧૮૮૬માં ભાવડા જૈન જ્ઞાતિમાં ઉપકેશ વંશમાં બરડ ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું નામ સુખા શાહ અને માતાનું નામ બકોરાબાઈ (મહતાબદેવી) હતું. બાળક મૂળચંદ નાનપણથી જ બહુ તેજસ્વી હતા. દેખાવે શક્તિશાળી અને પ્રતિભાશાળી લાગતા. નાનપણથી જ વ્યાવહારિક શિક્ષણ સાથે સ્થાનકમાં જવાની ટેવ પડી. સામાયિક કરે, પ્રતિક્રમણ કરે અને ‘થોકડા’નો મુખપાઠ કરે. આગળ જતાં, સાધુઓનો પરિચય પ્રગાઢ થતાં નિયમ લેવાની ઇચ્છાઓ જાગી અને એક સમય એવો આવ્યો કે તેમને દીક્ષા લેવાની ભાવના થઈ. માતાપિતાએ પ્રસ્તાવને સહર્ષ અનુમોદન આપ્યું. સોળ વર્ષની ઉંમરે સં. ૧૯૦૨માં ઋષિ બુટેરાયજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. શ્રી બુટેરાયજી મહારાજ અને મૂળચંદજી મહારાજ–બંને ગુરુશિષ્ય-ઘણી ક્રાંતિકારી વિચારસરણી ધરાવતા હતા. એને લીધે શાસનમાં પેસી ગયેલી મર્યાદાઓ અને કુરીતિઓ નાબૂદ થઈ શકી. જિનપ્રતિમાની પૂજા કરવી કે નહીં તથા મુહપત્તિ બાંધવી કે નહીં, તે વિશે સમાધાન ન થતાં સં. ૧૯૦૩માં પંજાબમાં રામનગરમાં મુહપત્તિનો દોરો તોડી નાખ્યો. એથી સંઘમાં ઘણો ઉહાપોહ થયો, પરંતુ પોતાની શંકાના સમાધાન માટે બુટેરાયજી મહારાજ પોતાના બે શિષ્યો શ્રી મૂળચંદજી અને શ્રી વૃદ્ધિચંદજી સાથે એક હજાર માઇલ કરતાં પણ વધુ અંતરનો કઠિન અને ઉગ્ર વિહાર કરીને પૂ. મણિવિજયજી દાદા પાસે અમદાવાદ આવ્યા. તેઓશ્રીના સત્સંગથી અત્યંત પ્રભાવિત થઈને, ત્રણેએ પૂ. દાદા પાસેથી ફરી સંવેગી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. શત્રુંજય મહાતીર્થની યાત્રા કરીને સં. ૧૯૧૨માં અમદાવાદમાં આવીને ત્રણેએ સંવેગી દીક્ષા લીધી. શ્રી બુટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, શ્રી મૂળચંદજીનું નામ મુક્તિવિજયજી અને શ્રી વૃદ્ધિચંદજીનું નામ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. ગુજરાતમાં એ સમયે સાચા ત્યાગી-સંવેગી સાધુઓની સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ હતી. કઠિન સાધનામાર્ગ અને પ્રતિકૂળ સંજોગોને કારણે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન તેમ જ પંજાબમાં–કુલ મળીને પચીસથી ત્રીશ જેટલા જ સંવેગી સાધુઓ છૂટાછવાયા વિચરતા હતા. તિ અને શ્રીપૂજ્યની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. મોટાં નગરોમાં તેઓનું બળ પણ ઘણું વધ્યું હતું. પંજાબથી આવેલા આ ત્રણ સાધુમહારાજોએ જૈન સાધુસમાજમાં એક ક્રાંતિકારી પગલું ભર્યું અને એને લીધે શ્રી બુટેરાયજી મહારાજ સંવેગી દીક્ષા ધારણ કરી જ્યારે પંજાબમાં પાછા ફર્યા ત્યારે ત્યાં ઘણો ખળભળાટ For Private ચતુર્વિધ સંઘ મચી ગયો, પરંતુ તેઓશ્રીના પ્રભાવથી પંજાબના વતની અને જન્મે બ્રહ્મક્ષત્રિય એવા આત્મારામજી મહારાજ અને એમની સાથે ૧૮ સાધુઓ પણ પંજાબમાંથી વિહાર કરીને ગુજરાતમાં આવ્યા અને સંવેગી દીક્ષા ધારણ કરી, આમ, પંજાબી સાધુઓનો ગુજરાત પર મોટો ઉપકાર થયો. શ્રી બુટેરાયજી, મૂળચંદજી અને વૃદ્ધિચંદજી મહારાજને લીધે આજે સંવેગી સાધુઓની સંખ્યા અઢી હજાર કરતાં વધુ થઈ ગઈ છે. એટલે કે એક સૈકામાં સો ગણી વધી ગઈ છે! અને તે માટે ગુજરાત પંજાબી સાધુઓનું હંમેશાં ઋણી રહેશે. શ્રી મૂળચંદજી મહારાજ અનુશાસનના આગ્રહી હતા. ઉપરાંત, શાસનની સતત ખેવના રાખનારા હતા. તેઓશ્રીએ જોયું કે સાધુ વગર શાસનનો ઉદ્ધાર નથી. એ માટે જેમ બને તેમ વધુ દીક્ષાઓ થવી જોઈએ, પરંતુ સ્વજનોની સંમતિ નહીં મળવાથી દીક્ષા લેવાનો માર્ગ અત્યંત દુષ્કર બની રહેતો. એ માટે પૂ. મૂળચંદજી મહારાજે નગરશેઠ પ્રેમાભાઈ સાથે મળીને યોજના કરી કે એવા દીક્ષાર્થીઓને ગુજરાતમાંથી પંજાબમાં પૂ. આત્મારામજી પાસે મોકલવા અને પંજાબના આવા દીક્ષાર્થીઓ ગુજરાતમાં પૂ. મૂળચંદજી પાસે આવીને દીક્ષા ગ્રહણ કરે. આ યોજનામાંથી થોડાં જ વર્ષોમાં સાધુઓની સંખ્યામાં ખૂબ વધારો થયો. આ કાર્યમાં ખૂબ રસ હોવા છતાં પૂ. મૂળચંદજી મહારાજ નવદીક્ષિતોને પોતાના શિષ્ય તરીકે સ્થાપવામાં સાવ નિર્મોહી હતા. નવદીક્ષિતોને શ્રી બુટેરાયજી અથવા શ્રી વૃદ્ધિચંદજીના જ શિષ્ય સ્થાપતા. તેમ છતાં, શ્રી વૃદ્ધિચંદજી મહારાજના આગ્રહને વશ થઈને તેમણે કેટલાક શિષ્યો બનાવ્યા, જેમાં શ્રી હંસવિજયજી, શ્રી ગુલાબવિજયજી, શ્રી કમલવિજયજી, શ્રી થોભણવિજયજી, શ્રી દાનવિજયજી આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીએ સંઘની વારંવાર વિનંતી હોવા છતાં આચાર્યની પદવી લેવાની ના પાડી હતી. જીવનભર ગણિ જ રહ્યા. તેમ છતાં, તેઓશ્રીની તપશ્ચર્યા ઉગ્ર જ રહી; શાસનપ્રભાવના અત્યંત પ્રભાવશાળી જ રહી. દરરોજ ઓછામાં ઓછા ત્રણ કલાક ધ્યાન કરતા. શિસ્તના આગ્રહી હોવાને લીધે શિષ્યોમાં પણ નિયમપાલન, કાર્યશક્તિ અને સંઘવ્યવસ્થાના ગુણોનો વિકાસ થતો. શિષ્યો પ્રત્યે અપાર વાત્સલ્યભાવ હોવા છતાં, એમના દોષ કે મર્યાદાના સમયે એમને દંડ આપવામાં અચકાતા નહીં. એમના શિષ્યો–ઉત્તમવિજયજી, ભક્તિવિજયજી, મોતીવિજયજી મહારાજને પૂજ્યશ્રીની કડક આચારસંહિતાનો પરિચય થયો હતો. તેઓશ્રી સ્પષ્ટ વક્તા અને નીડર વ્યવસ્થાપક હતા. Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પૂ. શ્રી મૂળચંદજી મહારાજે અમદાવાદ, પાલિતાણા આદિ સ્થળોમાં યતિઓ-શ્રીપૂછ્યોનું જોર હતું તે તોડી નાખ્યું. તેમને વંદન કરવાનું, તેમના સામૈયામાં જવાનું, તેમની પાસેથી પદવી લેવાનું બંધ કર્યું. તેમના સ્થાપનાચાર્ય ઉપર છેવટે રૂમાલ ઓઢાડવાનું પણ ન સ્વીકાર્યું. પાલિતાણામાં તો યતિઓનું એટલું બધું જોર હતું કે સાધુઓ પાલિતાણામાં આવી, છાનામાના યાત્રા કરીને ચાલ્યા જતા. એવે સમયે શ્રી મૂળચંદજી મહારાજે દર્શનવિજયજી મહારાજને ચાતુર્માસ માટે પાલિતાણા મોકલ્યા. શ્રી દર્શનવિજયજી મહારાજ વાદમાં અને પ્રવચનમાં એટલા પારંગત હતા કે યુવાનવર્ગ યતિઓ પાસે જવાને બદલે એમની પાસે જવા માંડ્યો. યતિઓનું જોર ઓછું થયું. તે પછી ખુદ મૂળચંદજી મહારાજે જ પાલિતાણામાં પધારીને ભક્તિસંગીત તેમ જ વિવિધ રાગરાગિણીમાં પૂજા ભણાવવાનો પ્રચાર કરીને લોકોનાં દિલ જીતી લીધાં. એમને પોતાના અનુયાયીઓ માટે ‘સંઘ' શબ્દ વાપરવો અનુકૂળ ન લાગ્યો, એટલે એમને માટે ‘મોટી ટોળી’ એવો શબ્દ પ્રયોજ્યો. એ વર્ષે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટોળી'ની સ્થાપના થઈ, જે આજે પણ ચાલુ છે. પ્રખર ચારિત્રપાલક સાધુભગવંત મૂળચંદજી મહારાજ સં. ૧૯૪૪નું ચોમાસું પાલિતાણામાં, ગિરિરાજ શત્રુંજયની છાયામાં, વિતાવતા હતા ત્યારે તેઓશ્રીની તબિયત બગડી. શિષ્યપરિવાર સાથે ભાવનગર પધાર્યા. વૃદ્ધિચંદજી મહારાજ ખડે પગે વૈયાવચ્ચ કરવા લાગ્યા. સં. ૧૯૪૫ના માગશર સુદ ૬ને દિવસે બપોરે ૩-૨૦ કલાકે ૫૯ વર્ષની વયે પૂજ્યશ્રીએ દેહ છોડ્યો. ભાવનગરના સંઘે દાદાસાહેબના પ્રાંગણમાં તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કર્યો અને ત્યાં જ આ મહાન પ્રભાવકનું સમાધિમંદિર બંધાવ્યું. શાંતિપ્રિય, નિરાભિમાની, સદ્ગુણોથી શોભતા સમર્થ શાસનરત્ન પૂ. મુનિરાજશ્રી વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદજી) મહારાજ ગઈ કાલના તેમ જ આજના કેટલાય પ્રખર આચાર્યો તેમ જ મુનિવરોનું ગુરુપદ શોભાવનાર પરમ પ્રતાપી શ્રી વૃદ્ધિચંદજી મહારાજ તેમની ક્રિયા–તત્પરતા, શાંતિપ્રિયતા અને નિરાભિમાનીપણાને લીધે જૈનશાસનમાં જાણીતા છે. તેઓશ્રીનો જન્મ પંજાબમાં લાહોર જિલ્લામાં રામનગર શહેરમાં વિ. સં. ૧૮૯૦ના પોષ સુદ ૧૧ને દિવસે થયો હતો. For Private ૨૪૧ પિતાનું નામ ધર્મજશ અને માતાનું નામ કૃષ્ણાદેવી હતું. તેમનું પોતાનું સંસારીનામ કૃપારામ હતું. જ્ઞાતિએ ઓસવાલ હતા. કૃપારામ ગામઠી નિશાળે અભ્યાસ કરી ચૌદ વર્ષની ઉંમરે દુકાને બેઠા. એ સમયે પંજાબમાં ઢુંઢક મતનું પ્રાબલ્ય હતું. ધર્મવૃત્તિવાળા કૃપારામ પણ તે મતની ક્રિયાઓ કરવા લાગ્યા. દરમિયાન કૃપારામનું વેવિશાળ કરવામાં આવ્યું હતું પણ કોઈ કારણસર તે તૂટ્યું. બીજે ઠેકાણે વાત ચાલતી હતી, પણ તે મુલતવી રહી. આ વખતે સં. ૧૯૦૩માં પૂ. બુટેરાયજી મહારાજે મુનિ મૂળચંદજી તથા શ્રી પ્રેમચંદજી સાથે ઢુંઢક મતનો ત્યાગ કર્યો. કૃપારામમાં વૈરાગ્યભાવના જાગી. સં. ૧૯૦૫માં દીક્ષા લેવાનો વિચાર કર્યો, પણ તે પાર પડ્યો નહીં, પરંતુ બુટેરાયજી, મહારાજે સં. ૧૯૦૮માં અષાઢ સુદ ૧૩ને દિવસે દિલ્હીમાં દીક્ષા આપી તેમને શ્રી વૃદ્ધિચંદજી નામે ઘોષિત કર્યા. શ્રી વૃદ્ધિચંદજી મહારાજે દીક્ષા ગ્રહણ કરીને અભ્યાસ અને ભક્તિમાં ખૂબ ધ્યાન આપ્યું. પછી તેઓ ગુજરાતમાં આવ્યા. અહીં તેઓશ્રીની પુણ્યપ્રતિભા ખૂબ વિસ્તરી. સં. ૧૯૧૨માં અમદાવાદમાં શ્રી બુટેરાયજી મહારાજ, શ્રી મૂળચંદજી મહારાજ અને શ્રી વૃદ્ધિચંદજી મહારાજની વડીદીક્ષા પં. શ્રી મણિવિજયજી દાદા પાસે થઈ. શ્રી વૃદ્ધિચંદજીનું નામ મુનિશ્રી વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. આ પછી તેઓશ્રીએ ગ્રામાનુગ્રામ વિહાર કરીને ધર્મોપદેશ આપવા માંડ્યો, તેમ જ શાસનહિત માટે અનેક કાર્યો કરવા માંડ્યા. તેમની વાણી અતીવ મધુર અને પ્રભાવી હતી. વળી તેઓશ્રી એટલા નમ્ર હતા કે Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ચતુર્વિધ સંઘ કોઈની સામે સહેજ પણ કડક વલણ દાખવતા નહીં. શ્રી જાતિના હતા. તેઓશ્રીનો જન્મ વિ. સં. ૧૮૯૨ના ચૈત્ર સુદ ૧ બુટેરાયજી મહારાજના સ્વર્ગવાસ પછી શ્રી મૂળચંદજી મહારાજ, ને મંગળવારે પંજાબમાં જીરાનગર નજીક લહેરા ગામમાં થયો કે જેઓ તેમના ગુરુભાઈ હતા તેમને વડીલ માન્યા અને તેમના હતો. તેમનું જન્મનામ દિત્તારામ હતું. માતાનું નામ રૂપાદેવી અને ભક્તિવિનયમાં પોતાની મહત્તા સમજી. શત્રુંજય અંગેની લડતમાં પિતાનું નામ ગણેશચંદ્ર હતું. પિતા ગણેશચંદ્ર મહારાજા તેઓશ્રીએ આગવું કાર્ય કર્યું. ભાવનગરમાં સંઘ વચ્ચે ચાલતા રણજીતસિંહના સૈનિક હતા. લહેરાના જાગીરદાર અત્તરસિંહ ઝગડા મિટાવ્યા. “જૈનધર્મ પ્રસારક સભા” તથા “જૈન ધર્મપ્રકાશ' શીખ ધર્મગુરુ હતા. એમની ઇચ્છા દિત્તાને શીખ ધર્મગુરુ માસિક પણ તેઓશ્રીની સભાવનાનું ફળ છે. બનાવવાની હતી, પરંતુ ગણેશચંદ્ર એકના એક પુત્રને સાધુ પૂજ્યશ્રી દીક્ષા લીધા પછી પંજાબમાં ત્રણ વર્ષ રહ્યા. સં. બનાવવાની ઇચ્છા ધરાવતા ન હતા. તેથી અત્તરસિહે તેમને ૧૯૧૧માં ગુજરાતમાં આવ્યા. પછી પંજાબ ગયા જ નહીં. જેલમાં પૂર્યા. જેલમાંથી ભાગીને તે અત્તરસિંહ સામે બહારવટે ગુજરાતમાં ૩૮ ચોમાસામાં અડધોઅડધ તો ભાવનગરમાં જ ચડ્યા અને એક વખત ઉપરીઓની સાથે ઝપાઝપીમાં ગોળી કર્યા. બાકીનાં વલ્લભીપુર, પાલિતાણા, અમદાવાદ વગેરે સ્થાને વાગવાથી મૃત્યુ પામ્યા, પરંતુ દિત્તારામના લલાટે સંસારત્યાગની કર્યા. જીવનની છેલ્લી ઘડી સુધી જૈન વિદ્યાશાળા તેમ જ રેખા લખાયેલી હતી તે તેઓ ભૂંસી શક્યા નહીં. પિતાના મિત્ર પાઠશાળા માટે ચિંતા સેવ્યા કરી. જોધમલ ઓસવાલને ત્યાં ઊછરતા દિત્તાને જૈન સાધુઓનો સંપર્ક થતો રહ્યો. સામાયિક-પ્રતિક્રમણ આદિ ધાર્મિક ક્રિયાઓમાં રસ સં. ૧૯૪૯માં વ્યાધિએ જોર કર્યું. ‘અરિહંત સિદ્ધ પડવા માંડ્યો. આગળ જતાં, લહેરામાં આવેલા બે સ્થાનકવાસી સાહુના ધ્યાનમાં વૈશાખ સુદ ૭ની રાતના ૯-૩૦ કલાકે જૈન સાધુઓ ગંગારામજી મહારાજ અને જીવણરામજી ભાવનગરમાં દેહોત્સર્ગ કર્યો. તેમનાથી દીક્ષિત થયેલા પં. શ્રી મહારાજની છાપ દિત્તાના મન ઉપર અમીટ પડી. એમણે દીક્ષા ગંભીરવિજયજી, શ્રી ધર્મસૂરિજી (કાશીવાળા), શ્રી વિજયનેમિ લેવાનો સંકલ્પ કર્યો. જોધમલ ઓસવાલની નામરજી છતાં દિત્તાને સૂરિજી આદિ ૧૦ સાધુઓ હતા, જેમાં કેટલાક પ્રખર પ્રતાપી દીક્ષા માટે સંમતિ આપવી પડી. વિ. સં. ૧૯૧૦માં ૧૮ વર્ષની મુનિવરો અને સૂરિવરોનો સમાવેશ થાય છે. આજે પણ વયે માલેરકોટમાં જીવણલાલજી મહારાજના હસ્તે દીક્ષા લીધી તેઓશ્રીના નામ પાછળ સેકડો સાધુઓની પરંપરા છે. અને આત્મારામજી નામ રાખવામાં આવ્યું. | (સંકલન : “શ્રી તપાગચ્છ શ્રમણવટવૃક્ષમાંથી સાભાર.) પૂ. આત્મારામજી મહારાજ અત્યંત પ્રભાવશાળી યુવાન જેમના પ્રભાવથી જૈનશાસન સોળે કળાએ ખીલેલા સૂર્યની સાધુ હતા. અધ્યયન-અધ્યાપન પ્રત્યે તેમને અપાર લાગણી હતી. જેમ ઝળહળતું, જેમની વ્યાખ્યાનવાણી સાંભળવી એ પણ તેમની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ અજોડ હતી. રોજની ૩00 જીવનનો લહાવો ગણાતો, ઉડદર્શનના તલસ્પર્શી જ્ઞાતા, ગાથાઓ કંઠસ્થ કરી શકતા. અર્ધમાગધી અને સંસ્કૃત ભાષાનું ન્યાયાભોનિધિ, કુવાદિતિમિરતરણી શાસ્ત્રીય જ્ઞાન સંપાદન કરીને આગમોના કેટલાક પાઠોના ખોટા પૂજ્ય આચાર્યદિવ શ્રી અર્થો સુધારવાનું ભગીરથ કાર્ય તેમના હાથે થયું. આગમના ગ્રંથો વિજયાનંદસૂરીશ્વરજી ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, શાંકરભાષ્ય આદિ હિન્દુ ધર્મના, તેમ જ કુરાન અને (શ્રી આત્મારામજી) મહારાજ બાઇબલ જેવા અન્ય ધર્મગ્રંથોનું તેમણે ઊંડું પરિશીલન કર્યું હતું. પ્રકાંડ પંડિત પૂ. આત્મારામજી મહારાજ પંજાબ અને આ ઊંડા અધ્યયનને લીધે, માત્ર ગુજરાત અને પંજાબમાં જ નહિ, ગુજરાતની ધરતી પર ભવ્ય અને વિશાળ શાસનપ્રભાવના પરંતુ રાજસ્થાન અને ઉત્તર ભારતમાં જયપુર, પાલી, જીરા, પ્રસરાવનાર મહાન સાધુ હતા. છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત લુધિયાણા, દિલ્હી, આગ્રા વગેરે સ્થળે જ્યાં જ્યાં વિહાર કર્યો ત્યાં પ્રભાવક જૈનાચાર્યોમાં આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. ત્યાં તેમની વિદ્વત્તાની છાપ પડતી રહી. એટલું જ નહિ, મહાન બુટેરાયજી મહારાજના પ્રથમ બે પ્રખર શિષ્યો મૂળચંદજી . દેશવિદેશમાં પણ તેઓશ્રી એક મહાન ધર્મવેત્તા તરીકે પ્રતિષ્ઠિત મહારાજ અને વૃદ્ધિચંદજી મહારાજ જેવા જ પ્રખર શિષ્ય તરીકે થયા. ઈ. સ. ૧૯૮૩માં શિકાગોમાં ભરાયેલી વિખ્યાત સર્વધર્મ તેઓશ્રીનું સ્થાન અદ્વિતીય છે. પરિષદમાં ભાગ લેવા માટે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પૂજ્ય પૂ. આત્મારામજી મહારાજ જન્મે કપૂર બ્રહ્મક્ષત્રિય આચાર્યપ્રવરને આમંત્રણ મળ્યું હતું, પરંતુ જૈન સાધુ સમુદ્ર પાર Jain Education Intemational Page #259 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા જતા ન હાવાથી એ પિરષદ માટે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કરીને મોકલવામાં આવ્યા હતા. આ માટે તેઓશ્રીએ તૈયાર કરેલો ‘શિકાગો પ્રશ્નોત્તર' નામનો ગ્રંથ જૈનધર્મના પાયાના સિદ્ધાંતો પર ઘણો પ્રકાશ પાડે છે. આ પરિષદમાં પૂ. આત્મારામજી મહારાજ ગયા હોત તો સ્વામી વિવેકાનંદ સાથે મેળાપ થાત! પૂ. આત્મારામજી મહારાજ અને શ્રી વિજયાનંદસૂરિનો સંયુક્ત પ્રભાવ પંજાબ, રાજસ્થાન, ગુજરાત આદિ પ્રાન્તોમાં એટલો અસરકારક રહ્યો કે બંને સંયુક્ત નામે ‘આત્માનંદ’ નામની અનેક શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયો, દવાખાનાંઓ, ધર્મશાળાઓ આદિની સ્થાપના થઈ. પંજાબમાં તો જ્યાં જઈએ ત્યાં ‘આત્માનંદ’નું જ નામ ગુંજતું હોય ! સં. ૧૯૧૦માં દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓશ્રી ૧૭ સાધુઓ સાથે ગુજરાતમાં આવ્યા. ૨૨ વર્ષના દીક્ષાપર્યાય પછી સં. ૧૯૩૨માં બુટેરાયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા લીધી. એ જમાનામાં આ એક ઐતિહાસિક ઘટના હતી. સં. ૧૯૩૨નું ચાતુર્માસ ભાવનગર કરીને તેઓશ્રી રાજસ્થાનમાં થઈ પંજાબમાં પાંચ વર્ષ વિચર્યા. ત્યાર બાદ પાછા ગુજરાતમાં, અમદાવાદ, સુરત, રાધનપુર, મહેસાણા, પાલિતાણા આદિ સ્થળોએ ચાતુર્માસ કર્યાં. સમગ્ર જૈનસમાજ પર પૂજ્યશ્રીનો ખૂબ જ પ્રભાવ હતો. તેઓશ્રી પંજાબી, ગુજરાતી, હિન્દી, અર્ધમાગધી, સંસ્કૃત આદિ ભાષા ઉપર ખૂબ જ પ્રભુત્વ ધરાવતા હતા. તેથી અનેક ગ્રંથોના અધ્યયન ઉપરાંત ધર્મશાસ્ત્રોની ચર્ચા કરતા. મહાન ગ્રંથોની રચના એ પણ તેમના સાધુજીવનનું ભગીરથ કાર્ય હતું. તેઓશ્રીએ લખેલા ગ્રંથોમાં ‘જૈન તત્ત્વાદર્શ’, ‘અજ્ઞાનતિમિરભાસ્કર', તત્ત્વનિર્ણયપ્રસાદ’, ‘સમ્યક્ત્વશલ્યોદ્વાર’, ‘શ્રી ધર્મવિષયક પ્રશ્નોત્તર', ‘નવતત્ત્વ તથા ઉપદેશબાવની', ‘જૈન મતવૃક્ષ’, ‘શિકાગો પ્રશ્નોત્તર’, ‘જૈન મત કા સ્વરૂપ’, ‘ઈસાઈ મત-સમીક્ષા', ‘ચતુર્થ સ્તુતિનિર્ણય' ભાગ ૧-૨; આ ઉપરાંત, તેઓશ્રીએ સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, વીશસ્થાનકપદ પૂજા, સત્તરભેદી પૂજા, નવપદ પૂજા, સંખ્યાબંધ સ્તવનો, પદો અને સજ્ઝાયોની પણ રચના કરી છે. આ બધા ગ્રંથોમાં તેમણે જૈનધર્મ અને તત્ત્વદર્શનનાં વિવિધ પાસાંઓની ઘણી વિગતે છણાવટ કરી છે. આ બધા ગ્રંથોમાં, તેઓશ્રીએ જૈનધર્મ વિષે લખેલા ગ્રંથોમાં ‘જૈન તત્ત્વાદર્શ’ નામનો એક માત્ર દળદાર ગ્રંથ વાંચીએ તો પણ જૈનધર્મનો સમગ્ર સાર એમાં આવી ગયેલો જણાશે. તેઓશ્રીએ એમાં જૈનધર્મની અન્ય ધર્મો સાથે તટસ્થ અને તુલનાત્મક સમીક્ષા કરીને જૈનધર્મની વિશેષતા શી છે તે દર્શાવ્યું છે. ‘સમ્યક્ત્વ શલ્યોદ્વાર' નામના ગ્રંથમાં જૈનધર્મ મૂર્તિપૂજામાં શા માટે માને છે For Private ૨૪૩ તે આગમગ્રંથો અને ઇતિહાસમાંથી પુરાવાઓ આપીને સિદ્ધ કરી બતાવ્યું છે. હિન્દી ભાષા પર પ્રભુત્વ હોવાથી ઘણી કાવ્યરચનાઓ હિન્દીમાં પણ કરી છે. આ પ્રકારનું પૂજાસાહિત્ય હિન્દીમાં આપનાર તેઓશ્રી સર્વ પ્રથમ હતા. પૂ. આત્મારામજી મહારાજ વિદ્વાન હતા તે સાથે વિનયશીલ પણ હતા. જેટલા લોકપ્રિય અને સમ્માનનીય હતા તેટલા લોકચાહક અને લોકાદર ધરાવનાર પણ હતા. આ ગુણો વિશે તેમની આસપાસ અનેક પ્રસંગો નોંધાયા છે, જેની સુવાસ ઘણા લાંબા સમય સુધી જૈન શાસનમાં ફેલાતી રહેશે. પંજાબમાં જૈન, હિન્દુ, મુસલમાન, શીખ ધર્મો વચ્ચે ચાલતી વિસંવાદિતાને મિટાવી શક્યા; ચારે ધર્મીઓ વચ્ચે સુમેળ અને સહકારની ભાવના સ્થાપી શક્યા અને પરિણામે એમના ભક્તજનોમાં માત્ર જૈનો જ નહોતા, પરંતુ શીખ અને મુસલમાનો પણ તેમના ચુસ્ત અનુયાયીઓ બન્યા હતા. તે જમાનાના ધર્મઝનૂની માનસ ધરાવતા લોકોમાં આવો એખલાસ સ્થપાય એ નાનીસૂની સિદ્ધિ નથી. સાઠ વર્ષના આયુષ્યમાં તેઓશ્રીએ અનેક ભગીરથ કાર્યો કર્યાં. લોકોમાં ધર્મ પ્રત્યેની અદ્ભુત જાગૃતી આણી. શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે અનેક સમાજોપયોગી કાર્યોની–પ્રવૃત્તિઓની રચના કરી. જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં વ્યક્તિ, કુટુંબ, સંસ્થા કે સંઘના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોનાં નિરાકરણ કર્યાં. એ મહામના સાધુશ્રેષ્ઠ સં. ૧૯૫૩ના ચાતુર્માસ માટે ગુજરાનવાલા (હાલ પાકિસ્તાનમાં) તરફ વિહાર કરતા હતા ત્યાં તેમની તબિયત બગડી. ઉગ્ન વિહાર થઈ શક્યો નહીં. હાંફ ચડવા લાગ્યો. ગુજરાનવાલા પહોંચ્યા. જેઠ સુદ ૭ને દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે એકદમ શ્વાસ ચડ્યો. તેઓશ્રી ઊઠીને આસન ઉપર બેઠા. શિષ્યમંડળ દોડી આવ્યું. તેમણે આસન ઉપર બેસીને ત્રણ વાર ‘અર્જુન્, અર્જુન્, અર્હ' એમ મંત્રોચ્ચાર કર્યો અને બોલ્યા, “લો ભાઈ, અબ હમ ચલતે હૈ સબ કો ખમાતે હૈં.” અને તેઓશ્રીના ભવ્યાત્માએ નશ્વરદેહ છોડી દીધો. પૂજ્યશ્રીના કાળધર્મ પામ્યાના સમાચાર જોતજોતાંમાં સમગ્ર ભારતવર્ષમાં ફેલાઈ ગયા. અનેક સ્થળે તેઓશ્રીની પ્રતિમાની અને પાદુકાની સ્થાપનાઓ થઈ. શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થ પર પણ પૂજ્યશ્રીની પ્રતિમાઓ સ્થાપવાનો નિર્ણય થયો છે બરાબર એ તેમની અક્ષરકીર્તિનું ઉજ્જવળ દૃષ્ટાંત છે. તેઓશ્રી પોતાના સમુદાયની ધુરા પ્રિય શિષ્ય શ્રી વલ્લભસૂરિને સોંપતા ગયા. સંકલન : પ્રા. રમણલાલ ચી. શાહ, સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી-સમવસરણમંદિર તીર્થ. Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ચતુર્વિધ સંઘ વચનસિદ્ધ વિભૂતિ : હૃદયસ્પર્શી પ્રવચનકાર : નવકારસી વાપરવા રોકાયા. તેઓશ્રીએ પછી આઠ વાગે વિહાર ચમત્કારિક ચારિત્રધર કર્યો. પૂ. દાનવિજયજી મહારાજ દસ માઇલ ચાલીને કોળિયાક પહોંચ્યા, તો પૂ. વીરવિજયજી ઉપાશ્રયમાં બેઠા હતા! શ્રાવકોએ પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર્ય કહ્યું કે, “પૂજ્યશ્રી તો આઠ વાગ્યાના અહીં આવી ગયા છે! તમે જન્મ : સં. ૧૯૦૮ : પડવા ગામ (ભાવનગર). કેમ મોડા પડ્યા?” આ સાંભળી બધા આશ્ચર્યચકિત થઈ ગયા! દીક્ષા : સં. ૧૯૩૫ અંબાલા (પંજાબ). ઉપાધ્યાયપદ : શિહોરમાં મૂંગો નામે પોપટ ઉપાશ્રયમાં કામ કરે. એક સં. ૧૯૫૭ (પાટણ). સ્વર્ગવાસ : સં. ૧૯૭૫ (ખંભાત). વખત પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ પધાર્યા. પોપટ ઉપાધ્યાયજી પૂજ્ય ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર શાંતિની મૂર્તિ મહારાજના પગ દાબે. પૂજ્યશ્રીએ પૂછ્યું કે, “કોણ છે?” પોપટ સમાં હતા. પ્રેરણાનું કેન્દ્રસ્થાન હતા. સુયોગ્યને યોગ્ય સ્થાને મૂંગો હોવાથી શી રીતે જવાબ આપે? ત્યાં તો ઉપાધ્યાયજી સ્થાપવા પોતાને ઉપાધ્યક્ષપદે આરૂઢ થવું પડ્યું હતું. મહારાજ બોલ્યા કે, “અરે બોલ, બોલતો કેમ નથી?...” અને તેઓશ્રી ભાવનગર પાસેના બાડી–પડવાના વતની હતા. પોપટ બોલતો થઈ ગયો! એક વખત તેઓશ્રી ખંભાતમાં વ્યાખ્યાન ભાવસાર જ્ઞાતિમાં જન્મ્યા હતા. પૂ. મુનિવર શ્રી થોભણવિજયજી આપી રહ્યા હતા. ત્યાં અચાનક પૂ. ઉપાધ્યાયજી મહારાજ પોતાના મહારાજના પરિચયથી વૈરાગ્યવાસિત બન્યા હતા. લગ્ન થયાને હાથમાં રહેલી મુહપત્તિ મસળવા લાગ્યા. આ જોઈને શ્રાવકોએ થોડો સમય થયો હતો, છતાં સંયમના રાગે પંજાબમાં દીક્ષા લેવા પૂછ્યું, તો કહે, “ભાવનગર-વડવાના ઉપાશ્રયમાં પાટ સળગતી માટે ગયા, પરંતુ સંબંધીઓને ખબર પડતાં પંજાબમાંથી પાછા હતી તે ઓલવી નાખી.” શ્રાવકો આશ્ચર્ય પામ્યા અને ભાવનગર લઈ આવ્યા. તેમના માતુશ્રીએ કહ્યું કે, “તું મારે એકનો એક પુત્ર તપાસ કરાવી તો ખબર મળ્યા કે તે સમયે પાટ સળગી હતી અને છે. મારી સંભાળ કોણ લે? તારે પુત્ર થાય પછી દીક્ષા લેવી હોય આપોઆપ બુઝાઈ પણ ગઈ હતી! તો ખુશીથી લેજે.” વીરજીભાઈએ માતાની આ વાત કબૂલ રાખી. દીક્ષા પછીના પ્રથમ વર્ષે જ શ્રી રામવિજયજી મહારાજને એક વખત વીરજીભાઈ આઠ આના અને તપેલી લઈને તેમણે વ્યાખ્યાન કરવાનો આદેશ આપ્યો અને વ્યાખ્યાન ઘી લેવા માટે જતા હતા, ત્યાં રસ્તામાં એક બ્રાહ્મણે સમાચાર સાંભળીને પીઠ થાબડતાં કહ્યું કે, “તૂ અચ્છા વ્યાખ્યાતા હોગા.” આપ્યા કે, “વીરજી! તારી વહુએ દીકરાને જન્મ આપ્યો છે.” આ ભવિષ્યવાણી એટલી બધી સચોટ પૂરવાર થઈ કે એમના બસ, આ સાંભળી હાથમાંની તપેલી અને આઠ આના પેલા મૂર્તિમંત ઉદાહરણ રૂપે આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રબ્રાહ્મણને આપી દીધો અને કહ્યું કે, “મારી માતાને કહેજો કે સૂરીશ્વરજી મહારાજનું ચારિત્ર સાક્ષીભૂત છે. વીરજી દીક્ષા લેવા ગયો.” આ સમાચાર મળતાં માતાને પણ આવા ચમત્કારો પછી તાબડતોબ ત્યાંથી વિહાર કરી જતા! ખાતરી થઈ કે હવે વીરજી પાછો નહીં આવે. (સંકલન : ‘શ્રી દાન-પ્રેમ વંશવાટિકા'માંથી સાભાર.) - વીરજીભાઈ સીધા પંજાબ પહોંચ્યા. અંબાલામાં પૂ. સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી-સમવસરણમંદિર તીર્થ. આત્મારામજી મહારાજે તેમને દીક્ષા આપી અને પોતાના શિષ્ય સિદ્ધાંત અને સમાચારીની રક્ષા માટે જેઓ જાહેર કર્યા. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી વીરવિજયજી જ્ઞાનધ્યાનમાં લાગી ગયા. તેઓશ્રી વ્યાખ્યાન સરસ આપતા. ઉપરાંત જુસ્સાપૂર્વક ઝઝૂમ્યા અને તેથી જ શ્રી જૈનશાસનમાં અચ્છા કવિ, ગાયક અને સમર્થ મુનિવર્ય પણ હતા. શુદ્ધ જેઓ ‘સદ્ધર્મસંરક્ષક” તરીકે પ્રસિદ્ધિ પામ્યા એવા ચારિત્રપાલનના પ્રભાવે તેઓશ્રીના જીવનમાં ચમત્કાર જેવા પૂ. આ.શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ અનેક–પ્રસંગો બનેલા. તેઓશ્રી વચનસિદ્ધ પણ હતા. તે વિશેના વર્તમાનમાં વિચરતા મોટા ભાગના સાધુસમુદાયના એક એક—બે પ્રસંગો નોંધપાત્ર છે : પ્રભાવક નાયક તરીકે પૂ. આત્મારામજી મહારાજનું નામ તેઓશ્રી ગુરુવર્યો આદિ સાથે સૌરાષ્ટ્રમાં પધારેલા ત્યારે અવિસ્મરણીય રહે તેવું છે. તેઓશ્રીની પાટ પર પણ એવા જ ભાવનગર પાસે સાણોદર ગામે પૂજ્ય મુનિશ્રી દાનવિજયજી પ્રભાવશાળી પુરુષ થઈ ગયા. તેમનું નામ હતું સદ્ધર્મસંરક્ષક મહારાજ (પંજાબી) આદિએ સવારે વિહાર કર્યો અને પોતે પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ. પૂ. Jain Education Intemational Page #261 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા મુનિવર શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્ય, પૂ. આત્મારામજી મહારાજના પ્રભાવક પટ્ટધર અને શ્રી સુધર્માસ્વામીજીની ૭૪મી પાટને પોતાના પ્રચંડ ચારિત્રપ્રભાવથી અને નીડર પડકારથી શોભાવી જનારા આ મહાપુરુષ અનેક રીતે પૂ. આત્મારામજી મહારાજના ઉત્તરાધિકારી હતા. કોઈની યે શેહમાં નહીં તણાવાની, સત્યના નિરૂપણમાં સિંહ જેવો નાદ જગાવવાની અને નિઃસ્પૃહતાની પરાકાષ્ટાની કળા તેમણે પૂ. આત્મારામજી મહારાજ પાસેથી મેળવી હતી. બાર વર્ષની ઉંમરે તેમણે યતિદીક્ષા મેળવી હતી, પણ તપ-ત્યાગની સાધના કરવા નીકળનારને એ પાલવે ખરી? તેથી તેઓ સ્થાનકવાસી દીક્ષિત બન્યા. આ સંપ્રદાયમાં ત્યાગ હતો, પણ સત્ય નહોતું. તેથી અંતે પૂ. આત્મારામજી મહારાજ સાથે તેમણે પણ સંપ્રદાયત્યાગ કર્યો અને સંવેગી દીક્ષા સ્વીકારીને મુનિશ્રી કમલવિજયજી બન્યા. પૂ. કમલવિજયજી મહારાજના લલાટે બ્રહ્મનું તેજ ઝગારા મારતું હતું. તેઓશ્રી મોટે ભાગે હિન્દીમાં જ બોલતા અને બોલતા થોડું, પણ નાભિના ઊંડાણમાંથી શબ્દો એવા નીકળતા કે મુમુક્ષુઓ માટે તો એ બોલ માર્ગદર્શક મશાલ બની જતા. ભલભલા રાજા-મહારાજને શરમાવે રૂપના ધારક આ મહાપુરુષ હિંસાના હિમાયતી રાજવીઓ સમક્ષ અહિંસાનો એવો સચોટ અને સજ્જડ ઉપદેશ આપતા કે સહવર્તીઓને ય ત્યારે એમ થઈ જતું કે, મહારાજ આ કેટલું બધું કડક સંભળાવી રહ્યા છે! પરંતુ તેઓશ્રીનાં વચનોની ધારી અસર થતી. પૂ. આત્મારામજી મહારાજની પાટ પૂજ્યશ્રીએ વફાદારી અને વીરતાથી દીપાવી. જીવનમાં એવા પ્રસંગો આવ્યા કે જ્યારે કડવા થઈને ય સત્યની રક્ષા કરવાનો પ્રસંગ ઊભો થયો ત્યારે ઘરના કે પરનાનો ભેદ રાખ્યા વિના તેઓશ્રીએ જે શાસ્ત્રચુસ્તતા દાખવી તેનો ઇતિહાસ ખૂબ ગૌરવભર્યો છે. ખુમારી, સત્યપ્રીતિ અને પવિત્રતા તો તેઓશ્રીની જ. જીવનનાં છેલ્લાં વર્ષોમાં શહેરમાં રહેવાનું થતાં, ત્યાં થઈ રહેલો મર્યાદાનો સાર્વત્રિક લોપ જોઈને તેઓશ્રી બોલી ઊઠ્યા કે, “શહેરી લોગ ચંદન કી ચિતા સે જલાયેંગે, તો લકડી સે જલાનેવાલે ગામડે મૌજૂદ હૈ. મૃત્યુ બિગાડના નહીં હૈ.” અને પૂજ્યશ્રી શહેર છોડીને, ગામડામાં જઈને સાધનામાં મગ્ન બન્યા. અંતે એક મોટા શહેરની પાસે આવેલા ગામડામાં જ તેમનું જીવન સમાધિપૂર્વક પૂર્ણ થયું. તેઓશ્રીએ શાસનની રક્ષા કાજે પોતાની જાતનો વિચાર કર્યા વિના જે ન્યોછાવરી દાખવી તે વિરલ કહી શક્રાય તેવી હતી. પૂજ્યશ્રીની ટૂંકી વિગતો નીચે પ્રમાણે છે : For Private ૨૪૫ જન્મ : સં. ૧૯૦૮ સરસા (પંજાબ), યતિ દીક્ષા : સં. ૧૯૨૦ (પંજાબ), સ્થાનકવાસી દીક્ષા : સં. ૧૯૨૯ જીરા (પંજાબ), સંવેગી દીક્ષા : સં. ૧૯૩૨ અમદાવાદ, આચાર્યપદ : સં. ૧૯૫૭ પાટણ અને સ્વર્ગવાસ : ૧૯૮૩ જલાલપુર (નવસારી). પોલીસ પટેલમાંથી પલટાયેલા, પ્રખર વ્યક્તિત્વના ધારક એવા શાસનના સમર્થ સેનાની, સકલાગમ રહસ્યવેદી, જ્યોતિષમાર્તંડ મહાપુરુષ પૂ. આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ. પૂ. આત્મારામજી મહારાજના સમુદાયે એકત્રિત થઈને શ્રી કમલવિજયજી મહારાજને આચાર્યપદારૂઢ કરવાનો નિર્ણય લીધો અને પાટણમાં એ પ્રસંગ ઊજવાયો ત્યારે શ્રી વીરવિજયજી મહારાજે સૌની ઇચ્છાને માન આપીને ઉપાધ્યાયપદનો સ્વીકાર કર્યો હતો. પૂ. આચાર્યશ્રી કમલસૂરીશ્વરજી મહારાજની પાટને શોભાવતા પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ સમર્થ મુનિવર્ય હતા, પરંતુ સં. ૧૯૭૫માં તેઓશ્રી સ્વર્ગવાસી બનતાં આ પાટ–પરંપરા પર શ્રી કમલસૂરીશ્વરજી મહારાજે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ અને શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજને સમર્પિત કર્યા. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવાં બે અણમોલ રત્નના ઘડવૈયા તરીકે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાએ જૈનશાસનને જે પ્રદાન કર્યું છે તેનું તો મૂલ જ થાય તેમ નથી! ઝીંઝુવાડાના વતની આ મહાપુરુષે ૨૨ વર્ષની વયે પૂ. ઉપાધ્યાય વીરવિજયજી મહારાજના શિષ્ય બનીને, સંયમ સ્વીકારીને, જ્ઞાન–ધ્યાન અને જપ-તપની એવી તો ભીષ્મસાધના કરી અને કરાવી કે આ યુગમાં એક પ્રખર વિદ્વાન, એક ચુસ્ત ચારિત્રપાલક અને ભીમકાન્ત ગુણના અનેરા ધારક તરીકે શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાનાં નામ અને કામ એકી અવાજે વખણાઈ ગયાં! તેઓશ્રી જ્યોતિષ વિષયના અજોડ અભ્યાસી હતા. સકલ આગમોના રહસ્યના વેત્તા હતા. તેથી ‘સકલાગમ રહસ્યવેદી' તરીકે સુપ્રસિદ્ધ બનેલા. આ પુણ્યપુરુષનો પ્રભાવ કોઈ ઓર જ હતો! સાધુસંસ્થા જ્યારે ઓટમાં હતી ત્યારે તેમણે ૬૦-૭૦ શિષ્યોનું સર્જન કર્યું, તે એ વાતની સાક્ષી પૂરે છે કે કઠોર ચારિત્રપર્યાયના સાધક–આરાધકને એવો જ શિષ્યસમુદાય મોટી સંખ્યામાં મળી રહે છે. Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કોઈપણની ભૂલ થાય તો એની સામે પુણ્યપ્રકોપ ઠાલવવાની જવાબદારી અદા કરનારા અને પછી પાછું એટલું જ વાત્સલ્ય વહાવનારા એ મહાપુરુષે જ્ઞાન અને ચારિત્રનાં એવાં બીજ વાવ્યાં કે, એને વિકસાવનારા બે મહાપુરુષો-શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના રૂપમાં આપણને મળી આવ્યા! તે સમયે કોઈ પણ ચર્ચાસ્પદ બાબતમાં પૂ. દાનસૂરીશ્વરજી મહારાજનો બોલ પ્રમાણ ગણાતો. આટલી હદ સુધી તેઓશ્રીની પ્રતિષ્ઠા હતી તેના મૂળમાં તેમનું અગાધ જ્ઞાન અને ઊંડી ચારિત્રનિષ્ઠા હતાં. પાટડી જેવા નાના ગામને પોતાની સ્વર્ગારોહણભૂમિ દ્વારા ઐતિહાસિક બનાવી જનારા આ મહાત્માની તવારીખો નીચે પ્રમાણે છે : જન્મ : સં. ૧૯૨૪ ઝીંઝુવાડા, દીક્ષા : સં. ૧૯૪૬ ઘોઘા, આચાર્યપદ : સં. ૧૯૮૧ છાણી અને સ્વર્ગવાસ : સં. ૧૯૯૨ પાટડી. સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી-સમવસરણમંદિર તીર્થ, સુવિશાળ મુનિગણસર્જક, વાત્સલ્યમૂર્તિ, જૈનશાસનનો સ્તંભ, સિદ્ધાંતમહોદધિ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ —મુનિ શ્રી મહાબોધિ વિજયજી જેમનું નામ અને જેમના કામની નોંધ લીધા વિના વીસમી સદીનો ઇતિહાસ અધૂરો ગણાય તે આચાર્ય ભગવંત એટલે સાદગી-સરળતા અને સાધનાનો ત્રિવેણી સંગમ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. પૂજ્યશ્રીનું સંપૂર્ણ જીવન આલેખવા માટે એક વિશાળ કદનો વૉલ્યુમ પણ ઓછો પડે તેમ છે. અગણિત ગુણોના તેઓ સ્વામી હતા. આ લેખમાં એક ગુણ ઉપર વિચારણા કરીએ. એ ગુણ છે પંચેન્દ્રિયસંવર. પંચિંદિયસૂત્રમાં આચાર્ય ભગવંતના ૩૬ ગુણો બતાવ્યા છે. તેમાં પહેલો જ શબ્દ છે પંચિંદિયસંવરણો. આચાર્ય ભગવંતની પાંચે ઇન્દ્રિયો સંવૃત હોય. પૂજ્યશ્રીનો પોતાની પાંચે ઇન્દ્રિયો ઉપર ગજબનો કંટ્રોલ હતો. પ્રત્યેક ઇન્દ્રિયો ઉપર અદ્ભુત કાબૂ હતો. આપણે એકેક ઇન્દ્રિયો ઉપર ક્રમશઃ વિચારીએ. (૧) સ્પર્શનેન્દ્રિય : અનંતકાળથી આપણી સાથે કોઈ For Private ચતુર્વિધ સંઘ એક ઇન્દ્રિય રહી હોય તો તે છે સ્પર્શનેન્દ્રિય. સ્પર્શનેન્દ્રિયનો અસંયમ જીવને ફરી પાછો અનંત કાળ માટે નિગોદાદી ગતિમાં ધકેલી દે છે. પૂજ્યશ્રી પોતે આ વિષયમાં અત્યંત જાગૃત હતા.....તેથી બને ત્યાં સુધી પોતાનું શરીર પણ બીજા મહાત્માઓ પાસે દબાવતા નહીં. ગમે તેવો થાક હોય તો તેને સહી લેતા. જેવા પોતે જાગૃત હતા. એવા જ પોતાના શિષ્યો માટે પણ આ વિષયમાં ખૂબ કાળજી રાખતા. બે સાધુઓને પણ પરસ્પર બેસતી વખતે અંતર રખાવતા, રાત્રે સૂતી વખતે બે યુવાન સાધુના સંથારા વચ્ચે એક વૃદ્ધ સાધુનો સંથારો કરાવતા. અનંતકાળના કુસંસ્કારો નાનકડું નિમિત્ત મળતાં પુનઃ જાગૃત ન થઈ જાય તે માટે તેઓશ્રીની કેવી અદ્ભુત કાળજી હતી! (૨) રસનેન્દ્રિય : પાંચ ઇન્દ્રિયોમાં ખતરનાક ઇન્દ્રિય હોય તો તે જીભ છે. જીભના મુખ્ય બે કામ. બોલવું અને ખાવું. બંને પ્રકાર ઉપર પૂજ્યશ્રીનો અપૂર્વ સંયમ હતો. કામ પડે તો જ બોલવું, બને તેટલું પરિમિત બોલવું અને જેટલું બોલવું પડે તે પણ પ્રિય બોલવું. આ પૂજ્યશ્રીનો સિદ્ધાંત હતો. સાથે આહારની બાબતમાં પણ પૂજ્યશ્રી એટલા જ સાવધ હતા. ૬૮ વર્ષના દીક્ષા પર્યાયમાં મોટાભાગે પૂજ્યશ્રીએ એકાસણાં કર્યાં. આ એકાસણાં પણ બિલકુલ સાદા રહેતાં. મેવો, મીઠાઈ અને ફૂટનો આજીવન તેઓશ્રીને ત્યાગ હતો. ઘણીવાર તો ચોમાસામાં અભિગ્રહ સાથે એકાસણાં કરતા. દાળ અને રોટલી, દૂધ અને રોટલી. આમ બે દ્રવ્યથી એકાસણું કરીને ૭ મિનિટમાં ઊભા થઈ જતા. સાવ સાદો ખોરાક લેવા છતાં તેમાં આસક્તિ ન થઈ જાય એની પણ જાગૃતિ હતી. આચારાંગસૂત્રનું એક વાક્ય છે. णो वामाओ हणुयाओ दाहिणं कुज्जा, णो दाहिणाओ हणुयाओ વામાઞો ભુયં મુગ્ગા । સાધુ વાપરતી વખતે કોળિયો જમણેથી ડાબે ન લઈ જાય, ડાબેથી જમણે ન લઈ જાય. સાપ જેમ દરમાં જાય એવી રીતે એમના મુખમાંથી કોળીયો બંને બાજુ ન ફરતાં એક જ બાજુથી સીધો નીચે ઊતરી જતો. (૩) ઘ્રાણેન્દ્રિય : સાધુપણામાં લગભગ આ વિષયની આસક્તિ નહિવત્ જેવી હોય છે, કારણ કે આ વિષયની આસક્તિ થાય તેવાં સાધનોનો ઉપયોગ જ નથી કરવાનો. સુગંધી બામ કે સુગંધી સાબુ પોતે વાપરતા નહીં, વાપરવા દેતા નહીં. (૪) ચક્ષુરિન્દ્રિય : મનમાં પાપને પ્રવેશવાનું દ્વાર એટલે આંખ, પૂજ્યશ્રીનો પોતાની આંખ ઉપર જબરજસ્ત કમાંડ હતો. એમનાં વિશાળ નેત્રો જોતાં સ્પષ્ટ જણાઈ આવે કે તેઓ કરુણાના ભંડાર છે. જેમની આંખો કરુણાથી ભરપૂર હોય એમનું મન Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા કરુણાથી તરબતર હોય એમાં ક્યાં સવાલ છે? ૬૮ વર્ષના દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ કોઈ સ્ત્રી કે સાધ્વીની સામે આંખ ઊંચી કરીને વાત નથી કરી. વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે એમનાં નયનો નીચાં ઢળેલાં રહેતાં. એક જ્યોતિર્વિદે પૂજ્યશ્રીની કુંડલી જોઈને કહ્યું હતું. “આ મહાપુરુષને પોતાની જિંદગીમાં ક્યારેય લેશમાત્ર વિકાર સ્પર્શો નથી.” પૂજ્યશ્રીની સૂક્ષ્મ દૃષ્ટિ તો જુઓ! પોતાની દૃષ્ટિ ક્યાંય ફસાઈ ન જાય એ માટે વર્તમાનપત્રો, સચિત્ર પુસ્તકો કે ફોટાઓના આલબમ તરફ પણ તેઓ નજર ન કરતા. સહવર્તી સાધુઓને પણ આ વિષયમાં સાવધ રહેવા માટે વારંવાર પ્રેરણા કરતા. (૫) શ્રોત્રેન્દ્રિય : અંતિમ ઇન્દ્રિય છે કાન. કાન દ્વારા વિકથાનું શ્રવણ તો તે કદી ન કરતા, સાથે વિકાર ઉત્પન્ન થાય તેવા શબ્દોથી પણ દૂર રહેતા. આજુબાજુમાં સ્ત્રીઓનો વસવાટ હોય તો તેવી વસતીમાં વાસ ન કરતા. એમની નિશ્રામાં બહેનો ગીતો-ગહુંલી ગાઈ ન શકતા. મીઠા-મધુરા શબ્દો કાન દ્વારા અંદર પ્રવેશી જઈને ક્યાંક પોતાની સાધનાને ખળભળાવી ન નાખે એ ગણતરીથી. આમ પાંચે ઇન્દ્રિયોના આશ્રવો ચિત્તમાં પ્રવેશીને ચિત્તની પ્રસન્નતા ચોરી ન જાય તે માટે પળેપળ-ક્ષણેક્ષણ પૂજ્યશ્રી એલર્ટ રહેતા. કોટિકોટિ વંદન પૂજ્યશ્રીના ચરણકમળમાં. વડોદરા મુનિસંમેલનના મોભી, શાસહિતૈષી પૂ. આચાર્યશ્રી વિજયકમલસૂરીશ્વરજી મ. સંવેગી સાધુતાના પાલક પિતા, વડોદરાના મુનિસંમેલનના આદ્ય પ્રેરક અને પ્રમુખ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ જૈનસંઘમાં અનેક રીતે વિખ્યાત છે. તેમનો શાસ્ત્રાભ્યાસ, સાધુઓ પરનો અદ્વિતીય પ્રભાવ અને શાસનહિ આજ સુધી ચિરસ્મરણીય રહ્યાં છે. મૂળે રાધનપુરના વતની, પણ વર્ષોથી પાલિતાણા આવીને વસેલા કોરિડયા કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ દેવચંદ નેમચંદ અને માતાનું નામ મેઘબાઈ હતું. આ ખાનદાન, આબરૂદાર, રાજ્યમાન્ય અને ગર્ભશ્રીમંત માતાપિતાને ઘેર સં. ૧૯૧૩માં ચૈત્ર સુદ ૩ ને સોમવારે ચોથા પુત્ર તરીકે તેમનો જન્મ થયો. તેમનું સંસારી નામ કલ્યાણચંદ્ર હતું. કલ્યાણચંદ્રનો અભ્યાસ ભાવનગરમાં થયો. ભણવામાં તેઓ ખૂબ જ હોશિયાર હતા. તેમની વિદ્યાર્થી અવસ્થામાં જ સં. ૧૯૨૭ના જેઠ વદ પાંચમને દિવસે પિતાનું અવસાન થયું. ત્યાર પછી ૨૪૦ ભાઈની પ્રેરણાથી ધર્મનો રંગ લાગ્યો. દિવસે દિવસે ધર્મના રંગે રંગાવા લાગ્યા. થોડો સમય વીત્યો ત્યાં તેમના ભાઈ-ભાભી મૃત્યુ પામ્યાં. આ દુઃખદ બનાવથી તેમનો આત્મા પૂર્ણપણે વૈરાગ્ય તરફ ઢળી ગયો. આ વૈરાગ્ય રૂપી વેલ શ્રી વૃદ્ધિચંદજી મહારાજના સમાગમ રૂપી અમૃત મળતાં પાંગરતી ચાલી અને વિ. સં. ૧૯૩૬ના વૈશાખ વદ ૮ને દિવસે અમદાવાદ પાસેના ગામે દીક્ષા ગ્રહણ કરી અને તપાગચ્છાધિપતિ શ્રી મૂળચંદજી મહારાજના શિષ્ય શ્રી કમલવિજયજી તરીકે જાહેર થયા. તેઓશ્રીને સં. ૧૯૩૭ના કારતક વદ ૧૨ને દિવસે વડીદીક્ષા અમદાવાદ મુકામે આપવામાં આવી. મુનિશ્રી કમલવિજયજીએ સમર્થ ગુરુવર્ય સાથે રહીને શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો અને એક યા બીજા સાધુવર્ય પાસે રહી ન્યાય, વ્યાકરણ, કોષ, કાવ્ય આદિનો અભ્યાસ પૂરો કર્યો. ‘સૂત્રસિદ્ધાંત’ના જાણકાર શ્રી ઝવેરસાગરજી મહારાજ પાસેથી આગમો પ્રાપ્ત કરી લીધા. વિ. સં. ૧૯૪૬માં શ્રી મૂળચંદજી મહારાજ કાળધર્મ પામતાં સમુદાયની સગવડ સાચવવા યોગોદ્દહન કરીને તેઓશ્રી સં. ૧૯૪૭ના જેઠ સુદ ૧૩ના દિને પંન્યાસપદથી અલંકૃત થયા, પરંતુ પૂજ્યશ્રીની ક્રિયાશીલતા અને વિદ્વત્તાથી આખો જૈનસમાન મુગ્ધ બની ગયો હતો. તેથી તેઓશ્રીને અમદાવાદમાં ૧૦-૧૨ હજારની માનવમેદની વચ્ચે સં. ૧૯૭૩ના મહા સુદ ૬ ને રવિવારે આચાર્યપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ, ઠેર ઠેર વિહાર કરતાં કરતાં પૂજ્યશ્રી ઉપદેશ આપતાં કે, માનવસમાજનાં દુઃખ દૂર કરવા માટે જૈનોનો અહિંસા ધર્મ જ વધારે અનુકૂળ છે. તેઓશ્રીએ ઘણી જગ્યાએ ઝગડાઓ મિટાવ્યા હતા. વડોદરામાં શ્વેતાંબર શ્રમણસંઘનું સંગઠન તેમનાથી થયું હતું. પ્રખર વિદ્યાભ્યાસી હોવા છતાં સમાજમાં શાંતિ માટે હૃદયપૂર્વક પ્રયત્નો કરવામાં શિથિલતા દાખવતા નહીં. તેથી પૂજ્યશ્રી જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં શાંતિનો પરિચય થતો. આ કાર્ય માટે તેઓશ્રી સતત પરિશ્રમ કરતા. ઊઠો, જાગો અને મંઝિલે પહોંચો નહીં ત્યાં સુધી વણઅટકી કૂચ ચાલુ રાખો.' એ ધ્યેયમંત્ર તેમના ચારિત્રમાં ચરિતાર્થ થયો હતો. પૂજ્યશ્રીએ પ ચાતુર્માસ અમદાવાદમાં, ૬ પાલિતાણામાં, ૫ સુરતમાં, ૩ વડોદરામાં, ૨ પાટણમાં, ૨ કપડવંજમાં અને ધોરાજી, મહેસાણા, ચાણસ્મા, ઊંઝા, લીંબડી, વઢવાણ, પાદરા, મુંબઈ, પૂના, યેવલા, બુરાનપુર, ડભોઈ, બીજાપુર, ખેડા આદિ શહેરોમા એક એક ચાતુર્માસ કર્યા હતા. વડોદરા મુકામે Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ચતુર્વિધ સંઘ ભરાયેલા મુનિસંમેલનના પ્રમુખપદે રહીને સાધુસમુદાયની શુદ્ધિ સમાજમાં દીર્ઘદૃષ્ટિ ધરાવતા દિગ્દરાજ પંડિતો તૈયાર કરવાને માટે અભૂતપૂર્વ ઠરાવો કર્યા હતા. એક મહાન દીર્ઘદર્શી ઇરાદે, અત્યંત પરિશ્રમ વેઠીને, કેટલાક વિદ્યાર્થીઓ અને મહાત્માઓમાં આજે પણ તેઓશ્રીની ગણના થાય છે. મુનિરાજોને સાથે લઈ જઈને બનારસ (કાશી)માં પુણ્યપવિત્ર “શ્રી સં. ૧૯૭૮માં વૈશાખ સુદ ૧૦ના તેઓશ્રીએ સુરતમાં યશોવિજયજી મહારાજના નામે સંસ્કૃત પાઠશાળા સ્થાપી. આ પાઠશાળામાં સર્વ પ્રકારનો વ્યવસ્થિત અભ્યાસ આરંભાયો. સ્વહસ્તે પં. આનંદસાગરજીને આચાર્યપદ આપ્યું. ત્યાંથી વિહાર કરી બારડોલી પધાર્યા. આસો સુદ ૮ને દિવસે ઇલ્યુએન્જા તદુપરાંત, પૂજ્યશ્રીના અથાક પ્રયત્નોથી વ્યાકરણ, કાવ્ય, ન્યાય, થવાથી તબિયત કથળી અને આસો સુદ ૧૦ના દિવસે પ્રતિક્રમણ કોષ આદિ ગ્રંથો અને વિશેષાવશ્યક જેવા આગમિક ગ્રંથોનું કરતાં સ્વર્ગગમન કર્યું. પ્રકાશન થયું. આ ગ્રંથો વિના મૂલ્ય ભારતમાં અને પાશ્ચાત્ય દેશોમાં મોકલવામાં આવ્યા. આમ, તેઓશ્રીના વરદ્ હસ્તે બ્રહ્મચર્યની નિષ્ઠા અને તપોધર્મની તેજસ્વિતા ધારણ જૈનશાસનની અભૂતપૂર્વ સેવા થઈ એટલું જ નહીં, પણ કરનારા નવયુગ-પ્રવર્તક, શાસ્ત્રવિશારદા પૂજ્યશ્રીએ પ્રગટ કરેલાં આ ગ્રંથોનાં વિવરણોએ પણ સાહિત્યક્ષેત્રે પૂ. આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી અદ્દભૂત પ્રભાવ પાથર્યો. દા. ત. ન્યાયના ગ્રંથો શાંકરભાષ્યના ભક્તોએ જોયા ત્યારે ખબર પડી કે મહાવીરસ્વામીનો સ્યાદ્વાદ (કાશીવાળા) મહારાજ સંશયવાદાત્મક નથી, પણ નિર્ણયાત્મક સત્ય છે. પારસ્પરિક પ્રાકૃતિક દૃશ્યોથી નયનરમ્ય મહુવા નગરીમાં કુલેશો અને મિથ્યા વાયુદ્ધો સમાવવા માટે સર્વથા સક્ષમ છે. શ્યામવચ્છ' જેવા પવિત્ર ખાનદાન કુળમાં રામચંદ્ર શેઠ અને તે જ પ્રમાણે, આગમિક ગ્રંથોને જોયા પછી પંડિતોને ધર્માસ્તિકાય કમળા શેઠાણી ઉદાર, સરળ, શિયળસંપન્ન અને જૈનધર્મના રંગે અને અધર્માસ્તિકાયની મર્યાદાનો ખ્યાલ આવ્યો. રંગાયેલાં રહેતા. સત્યચરિત કુટુંબોમાં ચારિત્રશીલ સંતાનો જન્મ - પૂજ્યશ્રી શાસ્ત્રોની ચર્ચા-વિચારણા, વાદ-વિવાદ અને છે અને સ્વ-પરનાં કલ્યાણમય કાર્યો કરીને જગતને ઊર્ધ્વગામી નૂતન અર્થઘટન કરવામાં પારંગત હતા. પરિણામે, તેઓશ્રી સામે બનાવે છે. આવા એક પુણ્યશાળી દંપતીને ત્યાં પૂજ્યશ્રીનો જન્મ કોઈ વિરોધ ટકી શકતો નહીં. અંગ્રેજ રાજ્યમાં ગોરાઓ થયો હતો. જન્મનામ મૂળચંદ હતું. બાળપણથી ધર્મ પ્રત્યે વિશેષ ચામડાના બૂટ પહેરીને આબુના જૈન મંદિરોમાં જતા. એ બાબત રુચિ ધરાવતા મૂળચંદને શાળાના શિક્ષણમાં બહુ રસ પડ્યો ડો. થોમસના માધ્યમથી લંડનની પાર્લામેન્ટ સાથે પત્રવ્યવહાર નહીં, એટલે પિતાએ દુકાને બેસાડી દીધા. વેપાર-ધંધો કરતાં કરીને પૂજ્યશ્રીએ આ દુર્વર્તન બંધ કરાવ્યું હતું. આ પ્રસંગો કરતાં મળચંદ સટ્ટાને રવાડે ચડી ગયા. એમાં એક વાર મોટી તેમની તેજસ્વી પ્રતિભાના સાક્ષી બની રહ્યા છે. ખોટ ખાધી. પિતાએ ઠપકો આપ્યો. આ આઘાતથી મૂળચંદની વ્યક્તિત્વ સો ટચનું સોનું બન્યા વગર વસ્તૃત્વમાં વૈરાગ્યવૃત્તિ જાગી ઊઠી. તે ભાવનગર આવ્યા. ત્યાં પૂ. શ્રી પ્રભાવકતા, હિમકામિકા અને મધુરતા આવતા નથી. પૂ. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજના વ્યાખ્યાન શ્રવણનો અવસર પ્રાપ્ત વિજયધર્મસૂરીશ્વરજીના વ્યક્તિત્વમાં પણ ગુરુદેવના આશીર્વાદ થયો. મૂળચંદ મુનિવર્યશ્રીની વાણીથી અત્યંત પ્રભાવિત થયા. તેણે હતા, બ્રહ્મચર્યધર્મની નિષ્ઠા હતી, ઉઘાડા પુસ્તક જેવું સર્વથા દીક્ષા લેવાનો અટલ નિર્ધાર કર્યો. પૂ. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજ નિર્દભ જીવન હતું. જગડુ શાહના અન્નભંડારોની જેમ પાસે દીક્ષા લઈ મુનિ ધર્મવિજયજી બન્યા. પૂજ્યશ્રીનાં જીવન-કવન પણ અન્ય જીવો માટે ખુલ્લાં હતાં. સંસારી જીવનની તડકી-છાંયડીમાંથી મુક્ત થયેલા આંખોમાં સમતારસ હતો. કાન અન્યનાં દુઃખદર્દ સાંભળવા પૂજ્યશ્રીએ સંયમજીવન સ્વીકારાને નિશ્ચય કર્યો કે ગુરુદેવના તત્પર હતા. ચરણ ગમે તે સ્થળે અને સમયે ધર્મોપદેશ કરવા ચરણોની સેવા કર્યા વિના સૂવું નહીં, પઠનપાઠન અને માટે સદા તૈયાર રહેતા. વેદ-વેદાંત-ઉપનિષદ્ ભગવદ્ગીતાદીક્ષાપાલનમાં નિરુદ્યમી અને નિરુત્સાહી થવું નહીં, અસંયમનાં મહાભારત આદિ ગ્રંથોમાંથી શ્લોકો ટાંકતા જઈ વ્યાખ્યાન સ્થાનો ઉપસ્થિત કરવાં નહીં, ટૂંકી દૃષ્ટિને સ્થાને જૈનશાસનને આપતા. આચાર્યશ્રીની દલીલો શ્રોતાવર્ગને બહુ સરળતાથી વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાની પ્રવૃત્તિઓ ચલાવવી. આવા સમજાઈ જતી. આવા વક્તવ્ય-કૌશલ્યને લીધે તેઓશ્રી નિષ્ઠાવાન નિર્ણયોથી તેઓ બહુ જ ટૂંકા ગાળામાં ન્યાય, વ્યાકરણ, માંસાહાર-વિરોધી ચળવળને સફળ બનાવી શક્યા હતા. સાહિત્ય, કોષ ઉપરાંત આગમના અઠંગ અભ્યાસી બની રહ્યા. કીડાઓના સંહારથી બનતાં રેશમનાં વસ્ત્રોનો ત્યાગ કરી, શુદ્ધ Jain Education Intemational Page #265 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૪૯ ખાદી પરિધાન કરવાનો પ્રચાર કર્યો. પૂજ્યશ્રીના આ આદર્શ સંસ્કારોને જીવનમાં સ્થાપિત કર્યા. એમનાં સંયમ, શીલ, અભિયાનોએ જૈનશાસનમાં નવી હવાનો સંચાર કર્યો. ચારિત્ર, ત્યાગ, તપ અને ધર્મપ્રવૃત્તિઓના પ્રભાવે પુણ્યવાન દીક્ષાપર્યાય દરમિયાન સીમિત પ્રદેશોમાં જ વિહાર કરીને આત્માઓનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યા. ગુજરાતનાં નાનાંમોટાં પૂજ્યશ્રી અટક્યા નહોતા, પરંતુ બંગાળ, બિહાર, આસામ, ગામોમાં વિચરવા દરમિયાન પોતાની પ્રતિભાશાળી પ્રવચનશૈલીથી ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મારવાડ, ખાનદેશ, વિદર્ભ, અનેક પુણ્યાત્માનાં હૃદયમાં પ્રેરણાઓ ઉપજાવી શક્યા. એમ સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રાન્તોમાં વિહાર કરીને કહેવાતું કે પૂજ્યશ્રી ઉપર મૂળચંદજી મહારાજના ચાર હાથ હતા.” જૈનધર્મ પ્રત્યેના વિધર્મીઓના અજ્ઞાન-ગેરસમજને દૂર કર્યા હતાં. સં. ૧૯૨૮માં પાટણમાં શ્રી રત્નસાગરજી મહારાજને દીક્ષા આપી એવા એ અહિંસા, સંયમ અને તપોધર્મના આચારક અને પ્રચારક સર્વપ્રથમ શિષ્ય બનાવ્યા. તે જ વરસે પૂ. ગચ્છાધિપતિની પૂજ્યશ્રીએ સં. ૨૦૩૩ના ભાદરવા સુદ ૧૪ ને દિવસે શિવપુરી આજ્ઞાથી માળવા તરફ વિહાર કરી ધર્મ-પ્રભાવનાનાં ઘોડાપૂર મુકામે દેહ છોડ્યો, ત્યારે ગામેગામના શ્રાવકો શોકમગ્ન બની વહાવ્યાં. સં. ૧૯૨૯માં રતલામમાં ચાતુર્માસ વખતે આચારશુદ્ધિ ગયા હતા. પૂજ્યશ્રી પાછળ અગણિત ગુણાનુવાદ સભાઓ થઈ પર વ્યાખ્યાનમાળા આપી. સં. ૧૯૩૦માં પણ ત્યાં જ ચાતુર્માસ હતી. આજે પણ તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય સમુદાય દ્વારા કરી લોકોમાં ધર્મભાવનાની વૃદ્ધિ કરી. મહિદપુરમાં ભવ્ય શાસનના નૂતન અભિગમોનો પ્રચાર-પ્રસાર થતો રહે છે. અષ્ટાનિકા મહોત્સવ કર્યો. એ જ સમયે સનાતન ધર્મ પર આઠ સૌજન્ય : શ્રી લબ્લિનિધાન ચેરી. ટ્રસ્ટ, અમદાવાદ દિવસની જાહેર વ્યાખ્યાનમાળા યોજી. સં. ૧૯૩૧માં સમાલિયા જૈન સંઘ સાથે અને મક્ષીજી જેમણે ઠેર ઠેર ધર્મપ્રભાવનાનાં ઘોડાપૂર વહાવ્યાં, તીર્થ સંઘ સાથે મક્ષીજી તીર્થમાં, મંગળપ્રવેશ કર્યો. મક્ષીજીમાં ઓળી-ઉપધાન જેવાં માંગલિક કાર્યોની પ્રેરણા આપી, અટ્ટમની આરાધના પૂર્ણ કરીને ઉર્જન તરફ વિહાર કર્યો. આગમોદ્ધારકશ્રીને દીક્ષા આપનાર આગમજ્યોતિર્ધર ઉજ્જૈનમાં સ્થાનકવાસી સાધુઓ સાથે પ્રભુપૂજાની આવશ્યકતા પૂજ્ય મુનિપ્રવર શ્રી ઝવેરસાગરજી મ. પર ચર્ચા કરી. ફાગણ ચોમાસી બંદોરમાં, ચૈત્રી ઓળી ઈદોરમાં અને ત્યાંથી સં. ૧૯૩૨માં રતલામથી કરમદી તીર્થે ધર્મપ્રભાવના શ્રી તપાગચ્છની તેજસ્વી અને પ્રાણવાન શ્રમણપરંપરામાં કરી બદનાવરમાં પ્રવેશ કર્યો. સં. ૧૯૩૩માં મહીદપુરમાં પૂજ્યશ્રી ઝવેરસાગરજી મહારાજનું નામ સાદર સ્મરણીય રહેશે. વિધિપૂર્વક પાંચ આગમોની વાચનાનું મંગળાચરણ કર્યું. તે જ શુદ્ધ ચારિત્ર અને પ્રગાઢ શાસનપ્રીતિ સાથે શાસનનાં સાતે ક્ષેત્રોમાં વર્ષમાં મહા સુદ પાંચમથી શ્રી આચારાંગસૂત્રથી ૧૧ અંગની નક્કર અને કાયમી અર્પણને મહાપુરુષોના માપદંડ તરીકે વાચના શરૂ કરી. ચૈત્ર માસમાં ભગવતીસૂત્રની પણ શરૂઆત કરી. સ્વીકારીએ તો તપાગચ્છની સાગરશાખાના પૂજ્યપાદ મુનિપ્રવર સં. ૧૯૩૪માં ઉદયપુરમાં પ્રવેશ કર્યો. ત્યાંથી કેશરિયાજીમાં શ્રી ઝવેરસાગરજી મહારાજ પણ નિઃશંક એક શ્રેષ્ઠ શ્રુત-સ્થવિર જૈન-જૈનેતરના મેળાની સ્થાપના કરી. ચાતુર્માસ પછી ભીલવાડા શ્રમણરત્ન હતા. તરફ વિહાર કર્યો. સં. ૧૯૩૫માં કાનોડમાં જાહેર વ્યાખ્યાનો આ ચરિત્રનાયકનો જન્મ ઉત્તર ગુજરાતના મહેસાણામાં આપ્યાં અને “અમારિપ્રવર્તન માટે અથાગ પ્રયત્નો કરી સફળતાને સં. ૧૮૯૯માં થયો. સં. ૧૯૧૨માં પૂ. શ્રી ગૌતમસાગરજી વર્યા. સં. ૧૯૩૬માં જિનેન્દ્રભક્તિ મહોત્સવ માટે ઉદયપુરમાં મહારાજના મહેસાણાના ચાતુર્માસ વખતે તેઓ તેમના સંપર્કમાં પધાર્યા. ત્યાંના જ્ઞાનભંડારો વ્યવસ્થિત કર્યા. ત્યાં ચાતુર્માસ કરી આવ્યા અને એ સમાગમે સંયમ તરફ વળ્યા. અમદાવાદમાં સં. પર્યુષણ પર્વની અપૂર આરાધના અને નવ છોડનું ઉજમણું આદિ ૧૯૧૩માં માગશર સુદ ૧૧ને દિવસે ભાગવતી દીક્ષા લીધી. સં. દ્વારા જૈન ધર્મનો જયજયકાર વર્તાવ્યો. સં. ૧૯૩૭માં ગોડીજી ૧૯૨૭માં પ્રથમ ચાતુર્માસ સ્વતંત્રપણે પાટણમાં કર્યું. મહારાજ દેરાસરનો જીર્ણોદ્ધાર થયો. ચૈત્ર-આસોની આયંબીલની પૂર્વજન્મની વિશિષ્ઠ આરાધનાને બળે, દીક્ષા થઈ ત્યારથી ઓળી માટે શ્રી વર્ધમાન તપ કાયમી ખાતું પૂજ્યશ્રીની પ્રેરણાથી પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવની નિશ્રામાં આવશ્યક અધ્યયન અને સ્થાપવામાં આવ્યું. સં. ૧૯૩૮માં આહડ, મેવાડ, ચિતોડ વગેરે ક્રિયાઓ સાથે સંયમની ઝીણવટભરી જયણાની બાબતમાં ઊંડી સ્થળે વિહાર કરતાં કરતાં ઉદયપુરમાં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો. સમજણ સાથે નિપુણતા મેળવી. અન્ય ગુરુબંઓ સાથે સૌમનસ્ય સં. ૧૯૪૦માં રાણકપુર તરફ વિહાર કરી પંચતીર્થની યાત્રા કરી. ભાવે યથોચિત વિનય મર્યાદાથી વર્તીને સામુદાયિક જીવનના સં. ૧૯૪૦માં ઉદયપુરમાં ચાતુમાસ કર્યું. સં. ૧૯૪૧માં Jain Education Intemational Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ચતુર્વિધ સંઘ કેસરિયાજી, લુણાવાડા, કપડવંજ, બાલાસિનોર વગેરે સ્થળોએ શાંતિ અને સ્નેહના વિશાળ વડલા જિનેન્દ્રભક્તિ-મહોત્સવો યોજ્યા. ઠેર ઠેર જાહેર વ્યાખ્યાનોમાં સમા શ્રમણરત્ન : સંયમમૂર્તિ સંસારમાં ધર્મ અને તેની ભેદરેખા જણાવીને, બધાં ભારતીય દર્શનો તત્ત્વદર્શનની ભૂમિકાએ એક છે એ વાત સચોટતાથી પૂજ્ય શ્રી જીતવિજયજી દાદા પૂરવાર કરી. સનાતનીઓની માન્યતાના આધાર રૂપ વેદો- કચ્છની ખમીરવંતી ધરતી સંતો અને સતીઓને જન્મ ઉપનિષદોના આધારે મૂર્તિપૂજા યથાર્થ છે એ વાદ પ્રતિપાદિત આપીને પોતાનું ગૌરવ વધારતી રહી છે. એ પ્રદેશમાં ભચાઉ કર્યો. સં. ૧૯૪૨માં ઉદયપુરમાં ચાતુર્માસ વખતે શ્રી સિદ્ધાચલ તાલુકામાં મનફરા ગામ છે. મનફરામાં ઉકા શેઠ અને એમના મહાતીર્થના રખોપા ફંડ માટે મોટી રકમ એકત્ર કરાવી. ધર્મપત્ની અવલબાઈ રહે. એ ધર્મપ્રેમી દંપતીને ત્યાં વિ. સં. ઉદયપુરમાં સમસ્ત જિનાલયોની ચૈત્યપરિપાટીની શરૂઆત ૧૮૯૬ના ચૈત્ર સુદ બીજને દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. કરાવી. ઉપધાન તપનો લહાવો લેવા સુંદર ભાવોલ્લાસ ઊભો કોઈ ગૌરવપૂર્ણ ભાવિનો સંકેત હોય તેમ તે પુત્રનું નામ જયમલ્લ કર્યો. નવપદની ઓળીની સામૂહિક આરાધના આદિ અનેક રાખ્યું. ધર્મમંગળ કાર્યો થયાં. સં. ૧૯૪૩માં પૂજ્યશ્રીની વૈરાગ્યઝરતી સમયના વહેવા સાથે જયમલ્લનું યૌવન પાંગરતું જતું હતું. વાણીથી પાંચ બહેનોનાં હૃદયમાં સંયમની ભાવના જાગી. સં. તેની કાયા વિકસતી જતી હતી, બુદ્ધિ તેજસ્વી બનતી જતી હતી. ૧૯૪૫માં ભાવનગરમાં પ્રવેશ કર્યો. ત્યાંથી પાલિતાણા, બોટાદ, એટલે સ્વાભાવિક જ માતાપિતાએ લગ્નના લહાવા લેવાનો લીમડી આદિ સ્થળોએ જૈન ધર્મનો જયજયકાર પ્રવર્તાવ્યો. વિચાર કર્યો, પરંતુ તેઓને ક્યાં ખબર હતી કે જયમલ્લનું હૃદય પ્રાતઃસ્મરણીય સ્વનામધન્ય શ્રી ઝવેરસાગરજી મહારાજે તો ક્યારનું ત્યાગનો માર્ગ લઈને બેઠું હતું! જયમલ્લને આ વાતની નિરંતર જિનશાસનની રક્ષા પ્રભાવના કરીને સ્વ–પર આત્માનું જાણ થઈ ત્યારે અંતરથી વૈરાગી વ્યક્તિને શોભે એવી શાંતિ અને કલ્યાણ કરવાપૂર્વક નિજ જીવનને ધન્ય બનાવ્યું. શુદ્ધ ચારિત્ર અને સ્વસ્થતાથી તેણે માતાપિતાને દીક્ષા લેવાની પ્રતિજ્ઞાની વાત કરી. પ્રગાઢ શાસનપ્રીતિ સાથે ગીતાર્થતા અને શાસનના સાતેય ક્ષેત્રોમાં લાગણીમય શબ્દોથી કરેલી વાતને લઈ, માતાપિતાએ પણ નક્કર અને કાયમી અર્પણને મહાપુરુષોને ઓળખવાનો માપદંડ - જયમલ્લની ઇચ્છામાં પોતાના મનના લહાવાઓને વિલીન કરી માનીએ તો તપાગચ્છની સાગરશાખાના ઝવેરસાગરજી મ... પણ દીધા અને પોતાના કુળતારક પુત્રની ધર્મભાવનાનો ધ્વજ ઊંચો નિઃશંક એક શ્રેષ્ઠ શ્રુત-સ્થવિર શ્રમણરત્ન હતા. લહેરાતો રહે તેમાં સહયોગ આપવાનું નક્કી કર્યું. જયમલ્લને સંયમજીવન સ્વીકાર્યા બાદ કઠોર તપ-ત્યાગ અને દીક્ષા લેવાની અધીરાઈ વધતી જતી હતી. તેને હંમેશાં એમ જ અસિધાર સંયમપાલન વડે મન શરીરને ખડતલ બનાવ્યા હતા. થયા કરતું હતું કે સર્વસંગ અને સર્વસંગ્રહનો સર્વથા પરિત્યાગ માળવા મેવાડમાં તો ઘણા કષ્ટો સહન કરને શાસનની શાનદાર કરવાની એ મંગળ ઘડી ક્યારે આવશે? એમ કરતાં, ૨૪ વર્ષની રક્ષા-પ્રભાવના કરી છે. પૂજ્યશ્રીની ધારણાશકિત અને સ્મૃતિ ઉંમરે તેણે માતાપિતા સાથે શત્રુંજય મહાતીર્થની યાત્રાએ જવાનો શકિત અજોડ હતા. સાગરશાખાના અદ્વિતીય તેજસ્વી તારક, નિર્ધાર કર્યો. આજીવન બ્રહ્મચર્યપાલનનાં દુષ્કર વ્રતનો સ્વીકાર વાદ-કલા-કુશલ આગમિક રહસ્યોના અપૂર્વ જ્ઞાતા હતા. કર્યો. સંસારમાં રહેવા છતાં જળકમળવત્ નિર્લેપ રહેવાનો આરંભ પૂજ્યશ્રી વાદી ગજકેસરી તરીકે ખ્યાતનામ હતા. કર્યો. પરંતુ, સંસારત્યાગ અને સંયમ સ્વીકારવાની ધન્ય ઘડી આવતાં બીજાં પાંચ વર્ષ પસાર થઈ ગયાં. ઓગણીશમી સદીમાં શ્રમણોને અધ્યયન માટેની પરબ સમા પૂ. દાનસૂરિ મ.ના ગુરુ પૂ. મુનિશ્રી વીરવિજયજી, પૂ. મુનિશ્રી એવામાં એક સુવિહિત સંત પૂ. મુનિપ્રવર શ્રી કમળવિજયજી, પૂ.મુનિશ્રી લબ્ધિવિજયજી મ., પૂ. મુનિશ્રી પદ્મવિજયજી મહારાજ મુનિવરો સાથે કચ્છના આડીસર ગામમાં હેમવિજયજી મ. વગેરે શાસ્ત્રો ભણવા પૂજ્યશ્રી પાસે જતા હતા. સં. પધાર્યા. તેમનાં દર્શન અને સત્સંગથી જયમલ્લના મનનો મોરલો ૧૯૪૮ના માગશર સુદ મૌન એકાદશીએ લીમડીમાં પૂજ્યશ્રી નાચી ઊઠ્યો! તેણે ગુરુદેવને ચરણે જીવન સમર્પિત કરવાની કાળધર્મ પામ્યા. શાસનનાં અનેકવિધ મંગળ કાર્યો કરનારા એ ભાવના દેશોવી અને તેમણે સં. ૧૯૨૫ના અક્ષયતૃતીયાના મહા ગુરુદેવશ્રીને કોટિ કોટિ વંદના! સૌજન્ય : શ્રી લીમડી જૈન સંઘ પર્વના દિવસે પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી અને મુનિશ્રી આ.ક. પેઢી-લીમડી, (જિ. સુરેન્દ્રનગર) જીતવિજયજી નામ આપ્યું. આ દીક્ષા મહોત્સવ વખતે બે ચમત્કારો થયા : જે કૂવાના પાણીથી જયમલ્લે છેલ્લું સ્નાન કર્યું હતું તે Jain Education Intemational Page #267 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા કૂવાનું પાણી મીઠું થઈ ગયું! અને જે જીર્ણ રાયણના વૃક્ષ નીચે દીક્ષાક્રિયા થઈ તેને ફરી ફળ આવ્યાં! આ જોઈને જયમલ્લનો આત્મા પોતાના મનોરથો ફળ્યાનો અપૂર્વ આનંદ અનુભવી રહ્યો. સંયમયાત્રામાં અપ્રમત્તભાવે વિચરવાના નિર્ણયવાળા મુનિશ્રી જીતવિજયજી મહારાજ ત્યાગ-વૈરાગ્યની મૂર્તિ સમા ગુરુદેવની પ્રેરક છત્રછાયામાં દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપી રત્નત્રયીની ઉત્કટ આરાધનામાં મન-વચન-કાયાથી પરોવાઈ ગયા. પૂ. ગુરુદેવની સેવા-સુશ્રુષામાં અને સંયમ સાધનામાં સહેજે ઊણપ ન આવે તેની સતત કાળજી રાખતા. મુનિરાજ અધ્યયનતપમાં આગળ વધતા રહ્યા. ગુરુનિશ્રાનો લાભ નિરંતર પામવા માટે તેઓશ્રીએ વિ. સં. ૧૯૨૫ થી ૧૯૩૭ સુધીનાં તેર ચોમાસાં પૂ. ગુરુદેવ સાથે કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં શહેરોમાં કર્યાં. સં. ૧૯૩૮ના વૈશાખ સુદ ૧૧ના તીર્થપ્રવર્તનના શુભ દિવસે કચ્છના પલાંસવા ગામે ગુરુમહારાજનો સ્વર્ગવાસ થતાં મુનિ જીતવિજયજી કેટલોક વખત ઘેરી શૂન્યતા અને તીવ્ર એકલતા અનુભવી રહ્યા, પરંતુ સંસારી ભાવો અને કર્મની ગતિઓને ઓળખનારા આ સંયમશીલ મુનિએ થોડા જ સમયમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી અને પછી ૪૨ વર્ષ સતત-અવિરામ શાસનસેવામાં વિતાવ્યાં. આત્મશુદ્ધિ માટે અનેક પ્રકારની નાનીમોટી તપસ્યાઓ કરતા રહી તેઓશ્રીએ અનેક સ્થળોએ ચાતુર્માસ કરીને અને અનેક તીર્થભૂમિની યાત્રા કરીને સમાજમાં ધર્મજાગૃતિ લાવવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો. માબાપને પોતાનાં નબળાં સંતાનો પર વિશેષ પ્રીતિ હોય તેમ પૂ. જીતવિજયજી દાદાને કચ્છના અને ખાસ કરીને વાગડના પછાત કે ઓછા ધર્મસંસ્કારો ધરાવતા પ્રદેશ પ્રત્યે વિશેષ લાગણી હતી. તેથી, પોતાના પંચાવન વર્ષના લાંબા દીક્ષાપર્યાયના અડધાથી પણ વધુ, ૩૦ જેટલાં ચોમાસાં કચ્છ-વાગડમાં જ કરીને તેના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહ્યા હતા. તેઓશ્રી સાચા અર્થમાં વાગડના ઉદ્ધારક હતા. તેથી તેમના આજ્ઞાવર્તી સાધુ-સાધ્વીઓની પરંપરા આજે પણ ‘વાગડવાળા' તરીકે ઓળખાય છે. આ ગુરુતીર્થના અધિનાયક પૂજ્ય શ્રમણરત્ન શ્રી જીતવિજયજી દાદાને આપણી ભાવભરી વંદના હો! (સંકલન : મુનિશ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ.) ૨૫૧ પૂજ્ય શ્રી મૂળચંદજી મહારાજના લઘુ ગુરુબંધ અને પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજના જ્યેષ્ઠ ગુરુબંધુ પૂજ્ય પં. શ્રી આણંદવિજયજી ગણિવર પંન્યાસ આણંદવિજયજી મહારાજ પૂજ્યપાદ શ્રી બુટેરાયજી (બુદ્ધિવિજયજી) મહારાજના શિષ્યરત્ન અને શ્રી મૂળચંદજી મહારાજના લઘુ ગુરુબંધુ તથા શ્રી આત્મારામજી મહારાજના જયેષ્ઠ ગુરુબંધુ હતા. તેઓશ્રી સંસારીપણામાં રાધનપુરના વતની હતા. વોરાવાડમાં એમનું રહેઠાણ હતું. સંસારી નામ ઈશ્વરલાલ હતું. પૂ. બુટેરાયજી મહારાજના શ્રી નિત્યવિજયજી મહારાજે સં. ૧૯૨૨માં ડીસામાં પાંચ શ્રાવકોને દીક્ષા આપી તેમાં પૂજ્ય આણંદવિજયજી મહારાજનો સમાવેશ હોય એવી સંભાવના છે, જ્યારે મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજની યાદીમાં તેમનું સંસારી નામ હરખચંદ હતું અને ગુજરાતના ખેરાલુ તાલુકાના લુણવા મંડળીના તેઓ વતની હતા. સં. ૧૯૪૪માં અમદાવાદથી પાલિતાણા જતા સંઘમાં તેઓ જોડાયા હતા અને પૂ. મૂળચંદજી મહારાજના વરદ્ હસ્તે સિદ્ધગિરિની છાયામાં સં. ૧૯૪૪ના બીજા ચૈત્ર વદ ૭ને દિવસે દીક્ષા ગ્રહણ કરી હતી. તેમના શિષ્ય પૂ. આ. શ્રી વિજયકર્પૂરસૂરિજી મહારાજ અને તેમના શિષ્ય પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ થયા. પૂ. આણંદવિજયજી મહારાજને સં. ૧૯૪૭માં મહા સુદ પાંચમના શુભ દિને પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મહારાજની નિશ્રામાં પૂ. પં. શ્રી હેતવિજયજી ગણિવરશ્રીએ લીંબડીમાં ભગવતી જોગમાં પ્રવેશ કરાવ્યો. પૂ. પં. શ્રી હેતવિજયજી મહારાજના હસ્તે બંને મુનિરાજોને લીંબડીમાં ભવ્ય મહોત્સવપૂર્વક સં. ૧૯૪૭ના જેઠ સુદ ૧૧ને દિવસે ગણિ અને પંન્યાસપદ આપવામાં આવ્યા. તે સાથે મુનિશ્રી આનંદસાગરજી (પૂ. સાગરાનંદસૂરિજી)ને દીક્ષા આપવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદથી શેઠ મણિભાઈ, પ્રેમાભાઈ, જેસિંગભાઈ વગેરે શ્રેષ્ઠીઓ પધાર્યા હતા. ઉત્સવ તથા તમામ ધાર્મિક ક્રિયાઓનો લાભ બાઈ પુરબાઈએ લીધો હતો, કે જે પુરબાઈના નામે ધર્મશાળા પણ છે. સં. ૧૯૪૮માં જામનગર જિલ્લાના જામ-ખંભાળિયા ગામેજિનમંદિરની પ્રતિષ્ઠા પૂ. પં. શ્રી આણંદવિજયજી ગણિવરના હસ્તે થયાનો શિલાલેખ છે. સં. ૧૯૫૪માં પ્રાયઃ પૂજ્યશ્રીનો સ્વર્ગવાસ થયો હોવાનું મનાય છે. (સંકલન : પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી મહારાજ). Page #268 -------------------------------------------------------------------------- ________________ ૫૨ જૈન શ્રમણ સંઘની પ્રબુદ્ધ પ્રતિભાઓ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરામાં જૈન શ્રમણ સંસ્કૃતિએ જે મહાન યોગદાન આપ્યું છે તેનાથી સમસ્ત માનવજાત નિરંતર બાહ્ય અને અત્યંતર દૃષ્ટિએ સમૃદ્ધ થતી રહી છે. જૈન શાસનના મનોહર ઉદ્યાનમાં અનેક શ્રમણ–પુષ્પો ખીલ્યાં, પાંગર્યાં અને જગતને વીતરાગના રૂડા માર્ગરૂપી સુગંધથી મઘમઘીત કરી ગયા. પૂર્વે પૂ. હેમચંદ્રાચાર્યજીએ કે પૂ. ઉપા. યશોવિજયજીએ અનેક ગ્રંથરત્નોની જેમ રચના કરી તેમ ભક્તિ, સાધના અને સ્તોત્ર-સ્તવનાદિ સાહિત્યમાં પૂ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીએ અને પૂ. દર્શનવિજયજી ત્રિપુટી મહારાજે કરેલી ઐતિહાસિક સંશોધનાત્મક કૃતિઓની રચના કરી જે આજે પણ ખ્યાતિધરાવે છે. સાંપ્રતકાલીન શ્રમણસંધના મહાન સૂત્રધાર પૂ. મણિવિજયજી દાદા, સત્યધર્મની મશાલ પ્રજ્વલિત કરનાર પૂ. બુટેરાયજી મહારાજ, વીસમી સદીના જૈન શાસનના રાજા ગણાતા પૂ. મૂલચંદજી મહારાજ, ગઈ કાલના અને આજના કેટલાય પ્રખર આચાર્યોનું ગુરુપદ શોભાવનારં પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ, વીસમી સદીના મહાન જ્યોતિર્ધર અને સિદ્ધાંત મહોદધિ પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ, જ્યોતિર્ધર પુરુષ પૂ. રામચંદ્રસૂરિજી મ., તપોનિધિ પૂ. ભૂવનભાનુસૂરિજી મહારાજ આ સૌ શાસનનાં સાચાં ઘરેણાં છે. વર્તમાનમાં પૂ. સાગરાનંદસૂરીશ્વરજીએ આગમ સહિત શ્રુતજ્ઞાનના દીવડા પ્રગટાવ્યા, પૂ. નેમિસૂરિજી મહારાજ દ્વારા અનેક જિનમંદિરો અને મૂર્તિપ્રતિષ્ઠાઓ સંપન્ન થઈ, પૂ. રામચંદ્રસૂરિજી મહારાજે અનેક દીક્ષાર્થીઓને ઊભા કર્યા, મહુડી તીર્થસ્થાપક યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ ૧૦૮ ગ્રંથોનું નિર્માણ કર્યું. પ્રાચીન ગ્રંથોના સંશોધકો પૂ. પુણ્યવિજયજી મહારાજ તથા જંબૂવિજયજી મ. આ સૌના પ્રબળ પુરુષાર્થે જૈન શાસનનો જયજયકાર આજે પણ પ્રવર્તતો રહ્યો છે. મુનિ દીપરત્નસાગરજીએ આગમ સંબંધી કાર્યોની એક શ્રેણિ સર્જીને વિશ્વમાં પુનઃ પીસ્તાલીશ આગમોને વિવિધરૂપે લોકસમુખ લાવી દીધા. એક કડા શ્રમણ પરંપરામાં વિમલગચ્છ, અચલગચ્છ, પાર્શ્વચંદ્રગચ્છ અને ત્રિસ્તુતિક સમુદાયની અનેક સંતપ્રતિભાઓએ પણ પ્રકાશપુંજ રેલાવ્યો છે એ સૌને લાખ લાખ વંદના. સંપાદક સુરેન્દ્રનગર શ્રી સંઘના પરમ ઉપકારી અને સિદ્ધવચની પૂજ્ય મુનિરાજશ્રી થોભણવિજયજી મ. સિદ્ધવચની મહાપુરુષ મુનિ શ્રી થોભણવિજયજી મહારાજ ચરમ તીર્થપતિ મહાવીરસ્વામી ભગવાનની ૭૩મી પાટે થયેલા ગચ્છાધિપતિ શ્રી મુક્તિવિજયજી (મૂલચંદજી) મહારાજ, જેઓશ્રીએ ક્રિયાશુદ્ધિ કરી અને મુનિશાખા વધારી તેઓશ્રીના શિષ્ય હતા. મુનિવર શ્રી થોભણવિજયજી મહારાજ એવા સિદ્ધવચની પુરુષ હતા કે જૂના વઢવાણ કેમ્પ (સુરેન્દ્રનગર)માં જિનમંદિર નિર્માણ માટે ખનન–મુહૂર્ત લેવા જનાર શ્રાવકોને કહેલું કે ખાતિવિધ કરતાં જલધારા ઊભરાય તો જિનમંદિર પહોળું કરાવજો. સં. ૧૯૪૨માં, તેઓશ્રીના આદેશ અનુસાર જિનમંદિર ચતુર્વિધ સંઘ For Private પહોળું બનાવવાનું કાર્ય શરૂ થયું. તેઓશ્રીની નિશ્રામાં સં. ૧૯૪૬ના શ્રાવણ વદ ૧ ને શુક્રવારે તા. ૧-૮-૧૮૯૦ના રોજ દસ-બાર હજારની માનવમેદની વચ્ચે, ૧૨મા તીર્થપતિ શ્રી વાસુપૂજ્યસ્વામી મૂળનાયક તરીકે, તેઓશ્રીના વરદ્ હસ્તે ગાદીનશીન્ થયા. ત્યારથી સંઘ અને શહેર આબાદી અનુભવી રહ્યા છે. પૂજ્ય શ્રી થોભણવિજયજી મહારાજે પોતાના ગુરુવર્ય શ્રી મુક્તિવિજયજી મહારાજના નામથી સં. ૧૯૫૫માં પાઠશાળાની સ્થાપના કરી છે, જે ‘શ્રી ગણિ મુક્તિવિજયજી જૈન પાઠશાળા'ના નામથી અદ્યાપિપર્યંત ચાલુ છે. હજારો ભાઈબહેનો એમાં સમ્યક્ત્વ પામી રહ્યાં છે અને શતાધિક ભાઈબહેનો દીક્ષા અંગીકાર કરી આત્મકલ્યાણ સાધી રહ્યાં છે. વઢવાણ પાસે સુરેન્દ્રનગર શહેરના શ્રી સંઘે અને શહે૨ે દેરાસર રોડને મુનિ Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૫૩ થોભણ માર્ગ” અને “અમીઝરા ચોક' નામ આપી ઋણ અદા કરેલ શહીદીનું ગૌરવપ્રદ જીવન જીવી ગયાની અનેક સાક્ષરોએ મુક્ત છે. એવા એ પરમ ઉપકારી પૂજ્ય મુનિવર્યને કોટિ કોટિ વંદના! કંઠે પ્રશંસા કરી છે અને ઇતિહાસે પણ અનન્ય સાધારણ નોંધ સન્મિત્ર : સગુણાનુરાગી લીધી છે. જીવનભર ધર્મપ્રભાવનાનો જંગ ખેલ્યો, જ્યાં અન્યાય જોયો ત્યાં સામે થયા, જ્યાં શાસનહેલના જોઈ ત્યાં તન-મન પૂ. મુનિરાજ શ્રી કર્પરવિજયજી મહારાજ વિસારે મૂક્યું. પોતાની કદાવર કાયા શાસનસેવા પાછળ ગાળી પૂજ્યશ્રી કપૂરવિજયજી મહારાજનો જન્મ પ્રાચીન નાખી. દેહ પર દમકતા તારુણ્યનું તેજ એ સેવા પાછળ જ ખર્ચા વિદ્યાપીઠ વલભીના નગર વળામાં સં. ૧૯૨૫માં થયો હતો. નાખ્યું. તેઓશ્રીનો છેલ્લી ઘડી સુધીનો જાપ હતો કે, જેન બચ્ચો કુટુંબની સ્થિતિ સામાન્ય હોવા છતાં તેમણે તે સમયે મુંબઈ અનાથ ન હોય, જૈન સંતાન અજ્ઞાન ન હોય, જૈનધર્મી રોટી માટે યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. બાળપણથી તલસતો ન હોય. પોતાના આ જીવનમંત્રને સિદ્ધ કરવા ઊંડી ધર્મશ્રદ્ધા અને સંસારત્યાગની વૈરાગ્યભાવના ધરાવતા હતા. જીવનભર ઝઝૂમતા રહ્યા. અનેક અપવાદો વેશ્યા, અનેક બાવીસ વર્ષની વયે શાંતમૂર્તિ પરમ પ્રતાપી મુનિરાજ શ્રી સાથીઓ ખોયા સુખાસનો અને પદવીશોભાઓ છોડી, દેહનાં વૃદ્ધિચંદજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી. ૪૬ વર્ષ સુધી દુઃખોને ગણકાર્યા નહીં. નિયમ-ઉપનિયમની જાળ તેમના એકસરખું નિષ્કલંક ચારિત્ર પાળી, ૬૮ વર્ષની ઉંમરે સં. ચારિત્રને કોઈ કાળે ઝાંખી શકી નહીં. ૧૯૯૩ના આસો વદ ૭ને દિવસે કાળધર્મ પામ્યા. કચ્છની ધીંગી ધરા સપૂતોની જનની છે. સંતો-મહંતોતેઓશ્રી પોતાની જાતને “સન્મિત્ર' તરીકે ઓળખાવતા ત્યાગીઓ અને શૂરાઓની ધરતી છે. આ પ્રદેશના પત્રી ગામમાં હતા અને તેમનું સમગ્ર જીવન એ પદને શોભાવે તેમ જ પસાર વીસા ઓસવાલના ધર્મિષ્ઠ કુટુંબમાં, પિતા ઘેલાશા અને માતા થયું હતું. લોકો સન્માર્ગે વળે, ધર્મપરાયણ બને, જીવનમાં રાગ- સુગભાબાઈને ત્યાં જન્મ્યા. નામ ધારશી રખાયું. તે શાસનની દ્વેષ ઘટે અને પવિત્રતા વધે એ જ તેમની ઝંખના હતી. પૂજ્યશ્રીનું ધર્મધુરાના ધારક બન્યા. લાડકોડથી ઉછરતા ધારશીભાઈને ચારિત્ર પવિત્ર હતું, સાધુતા અજોડ હતી અને ધર્મક્રિયાઓ પ્રત્યે ભૂતપ્રેત અને અંધશ્રદ્ધા પ્રત્યે પહેલેથી જ અણગમો હતો અને અપૂર્વ પ્રીતિ હતી. હંમેશાં અઢીત્રણ કલાક પ્રતિક્રમણ થતું અને ધર્મપ્રીતિ, હિંમત, નીડરતા પ્રથમથી જ વિકસેલાં હતાં. પકુખી-ચોમાસા પ્રતિક્રમણ પાંચ કલાક ચાલતું. પૂર્વકાળના અંતરાત્માના ધર્મને અનુસરનારા, સ્યાદ્વાદના સાચા મર્મને સાધુસંતોનાં ચરિત્રો વાંચીએ છીએ તેવા જ કોઈ વિરલ મહાત્મા સમજનારા અને કાયા–માયાને વિસારનારા આ વિશ્વપ્રેમી હતા. તેઓશ્રીએ સવિશેષ લોકોપયોગી સાહિત્યનું સર્જન કર્યું છે. મુનિરાજે બાળપણથી જ સંઘર્ષો સામે જંગ માંડ્યો. પશુઓ અને જે સમજણ પોતાને મળી તે લોકો સુધી પહોંચે તે માટે મહા- મુસાફરો માટે આશ્રયસ્થાન સમો વાવેલો વડલો, દોરીલોટો લઈ પુરુષોનાં વચનામૃતોનો તથા શ્રાવકોના ધર્મ અંગેના લેખોનો ખૂબ મુંબઈ પહોંચી નોકરીધંધાની કરેલી જમાવટ, મરકીના સપાટામાં પ્રચાર કર્યો. તેમનાં સર્વ લખાણોના સંગ્રહ રૂપે “શ્રી કપૂરવિજય આવી ગયેલા કુટુંબને આપેલું આશ્વાસન-એ પ્રસંગોમાં તેમની લેખસંગ્રહ'ના ૯ ભાગ પ્રકાશિત થયા છે, જે અતિ દુર્લભ અને નીડરતા, સાહસિકતા અને શૂરવીરતાનાં દર્શન થાય છે. પોતે અત્યંત ઉપયોગી છે. તેઓશ્રીના ઉચ્ચતમ સચારિત્રને સુવાસિત ઇલ્યુએન્ઝામાં સપડાતાં મિત્રની સલાહ માની સાચી શ્રદ્ધાથી કરતાં ૪ સાધુ મહારાજ અને ૧૩ સાધ્વીજી મહારાજો વિચરી ધર્મને શરણે જવાની ભાવના સેવી દીક્ષા લેવાની પ્રતિજ્ઞા કરી. રહ્યાં છે. પૂજ્યશ્રી સામાન્ય માનવના “સન્મિત્ર' તરીકે તથા મોહમયી મુંબઈ અને સંસારનો મોહ છોડીને દીક્ષા લેવાનો ધર્મપથના વ્યવહારુ પથદર્શક તરીકે અમર રહેશે. સંકલ્પ કર્યો. દીક્ષા લઈ સ્થાનકવાસી સંપ્રદાયમાં ધર્મસિંહસ્વામી | (સંકલન : “જૈન” પત્રમાંથી સાભાર). બન્યા, પણ ત્યાં સંવેગી સંપ્રદાયમાં સમજણપૂર્વક અને સ્વેચ્છાપૂર્વક દીક્ષાપરિવર્તન કરી સચોટ દાખલો બેસાડ્યો. કચ્છના શૂરા સપૂત, સત્યધર્મના ભેખધારી, સંયમના પૂજ્યશ્રીના જીવનનો સત્યશોધનનો એ ઉત્તમ પુરાવો છે. સં. પૂજારી, ગુરુકુળ સ્થાપક, વીસમી સદીનું ગૌરવશાળી રત્ન ૧૯૬૦ના માગશર સુદ ૧૦ને બુધવારે ધર્મસિંહ મુનિને સંવેગી પૂજ્ય મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મ. દીક્ષા મળી અને ચારિત્રના વિજય માટે દઢપ્રતિજ્ઞ થઈને નીકળેલા જૈનશાસનના સાચા સુભટ, રાષ્ટ્રીયતાના પ્રખર આ યુવાન મુનિને ચારિત્રવિજય” નામ મળ્યું. ' હિમાયતી, મુનિ શ્રી ચારિત્રવિજયજી ટૂંકી વયમાં અમરતાનું અને પૂજ્યશ્રીની અદ્ભુત સિદ્ધિ અને અમર સ્મારક તો છે Jain Education Intemational Jain Education Interational Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ચતુર્વિધ સંઘ, પાલિતાણામાં “શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ'ની સ્થાપના, એનું ભાવથી અમર બની ગયા. શાસન અને સમાજને ચરણે દર્શન, સંવર્ધન અને એનું સંચાલન. પૂજ્યશ્રીએ આ ગુરુકુળની સ્થાપના જ્ઞાન અને ન્યાયની ત્રિપુટી–મહારાજની ભેટ ધરતા ગયા. સમગ્ર માટે અનેક ઝંઝાવાતો અને વિરોધોનો અડગ રહીને સામનો જૈન સમાજ પૂજ્યશ્રીનાં આ પવિત્ર સંસ્મરણો યુગો સુધી યાદ કર્યો. વગર ફંડે, શુકનનું શ્રીફળ પણ ઉધાર લાવીને, માત્ર પાંચ કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવા એ અપ્રતિમ જ વિદ્યાર્થીઓની હાજરીથી આ સંસ્થાની સ્થાપના કરી અને શાસનપ્રભાવકને કોટિ કોટિ વંદન! પૂજ્યશ્રીના અથાગ અને અવિરામ પ્રયત્નોથી આ સંસ્થા (સંકલન : મુનિશ્રી ભદ્રસેનવિજયજી, હાલ આચાર્ય મહારાજ. જોતજોતામાં વિશાળ વટવૃક્ષ બની ગઈ! આ સંસ્થામાં શિક્ષણ સંદર્ભગ્રંથો : શ્રી બાલાભાઈ દેસાઈ સંપાદિત “શ્રી ચારિત્રવિજય ગ્રંથ' મેળવી અનેક જૈન બાળકો સમાજને અને શાસનને ઉપયોગી તથા શ્રી મહુવાકર લિખિત ‘ગુરુકુળની ગૌરવગાથા.') બન્યાં. સં. ૧૯૬૮માં શુભારંભ પામેલી આ સંસ્થા અત્યારે તો સૌજન્ય : શ્રી યશોવિજયજી આરાધના ટ્રસ્ટ, પાલીતાણા આદર્શ ગુરુકુળ તરીકે પ્રખ્યાત છે. ચાયતીર્થ. ન્યાયવિશારદ તેઓશ્રીની ભાવના તો કાશી જેવા વિદ્યાધામમાં જઈને પૂ. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત થવાની હતી. પોતાના ગુરુદેવના આશીર્વાદ પંડિતરાજ અશ્વઘોષ અને કવિરાજ કાલિદાસ સમી લઈને કાશી પહોંચ્યા ત્યાં અનેક જ્ઞાની–તપસ્વીઓના સંપર્કમાં પ્રશસ્તિ પામનારા આ સરળતા અને સમાનતાના સાધક આવ્યા. અનેક ધર્મોનું, સંસ્કૃત આદિ ભાષાનું, વિવિધ શાસ્ત્રોનું સાધુવરનો જન્મ સં. ૧૯૪૬ના કારતક સુદ ૩ ને શુભ દિને વિપુલ અને ગહન જ્ઞાન સંપાદન કર્યું. પૂ. આ. શ્રી માંડલમાં થયો હતો. પિતા છગનલાલ અને માતા દિવાળીબેનનું વિજયધર્મસૂરિજી મહારાજના પ્રીતિપાત્ર બન્યા. પછી તો તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ સ્થિત થયા ત્યાં ત્યાં શતસહસુ જૈનો અને એક માત્ર લાડકવાયું સંતાન નરસિંહ નાનપણથી જ સરળ સ્વભાવી, સંસ્કારી અને ધર્મપ્રેમી હતું. નરસિંહ ગામઠી શાળામાં જેનેતરો તેમનાં વચનામૃત સાંભળી ધન્ય ધન્ય બનતા હતા. ચાર ધોરણનો અભ્યાસ પૂરો કરીને પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી શાસન અને સમાજની સેવાની ઉત્કટતા મુનિશ્રીમાં પહેલેથી જ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી માંડલમાં સ્થપાયેલી હતી. લગ્ન અને કારજ પ્રસંગે થતા ખર્ચાઓ બંધ કરાવ્યા. અનેક પાઠશાળાઓ ખોલાવી ધાર્મિક શિક્ષણની પરબો માંડી. વ્યસની શ્રી યશોવિજય જૈન પાઠશાળામાં વધુ અભ્યાસાર્થે દાખલ થયા. બીજે વર્ષે આ પાઠશાળા બનારસ ખસેડવામાં આવી. ત્યાં બે વર્ષ માણસોને વ્યસનમુક્ત કરાવ્યા. અનેક સ્થાનોએ કજિયા-કંકાસ મિટાવી મનમેળ કરાવ્યા. અનેક સ્થળોએ અઠ્ઠાઈ મહોત્સવો અને અસ કરીને વતન પાછા આવ્યા. દરમિયાન માતા અને સ્વામીવાત્સલ્યો થયાં. તેમનાં વ્યાખ્યાનો પણ પશુપંખીઓ પ્રત્યે પિતાનું અવસાન થતાં ખૂબ આઘાત અનુભવ્યો. ત્યાર બાદ, દયાભાવ, દીનદુઃખીઓ પ્રત્યે દિલાસો, અને ધર્મભાવનાનાં સુંદર કાકાની રજા લીધા વગર, પાલિતાણા જવાનું બહાનું કાઢી દૃષ્ટાંતોથી શોભી ઊઠતાં. તદુપરાંત, જૈનસાહિત્યને સમૃદ્ધ કરવું, બનારસ પહોંચ્યા. ત્યાંથી ગુરુદેવ ૩૦ વિદ્યાર્થીઓ સાથે કલકત્તા તરફ વિહાર કરતા હતા તેમાં જોડાઈ ગયા. અનેક મુસીબતો સાક્ષરો તૈયાર કરવા, સાહિત્યમંદિરો સ્થાપવાં, જૈનધર્મનાં વચ્ચે કલકત્તા પહોંચીને, અન્ય ચાર મિત્રો સાથે નરસિહે પણ નાનાંમોટાં પુસ્તકો પ્રકાશિત કરવાં વગેરે કાર્યો મોટા પાયા પર દીક્ષા ગ્રહણ કરી. પહેલેથી જ તેઓ “ન્યાયમાં વિશેષ રુચિ કરવાની તેમની નેમ હતી. ત્રિપુટી રત્નોની મદદથી ઘણું વિશાળ કાર્ય થયું. તેમનાં સંસ્મરણો અનેકવિધ રંગોથી રંગાયેલાં છે. ધરાવતા હતા તેથી પૂ. ગુરુદેવે નામ આપ્યું મુનિ શ્રી તીર્થરક્ષાને જીવનધ્યેય તરીકે સ્વીકારનારા અને જ્ઞાનદાનને ન્યાયવિજયજી. જીવનમંત્ર તરીકે આરાધનારા આ મુનિવર શાસનપ્રભાવનાનાં - પૂજ્યશ્રીએ પણ યથાનામ ન્યાયશાસ્ત્રોનું ગહન અધ્યયન ઘણાં મોટાં કાર્યો કરી ગયા. કરી, તેમાં ઊંચી ઊંચી પરીક્ષાઓ પસાર કરી ‘ન્યાયતીર્થ' અને સં. ૨૦૨૯ના આસો સુદ ૯ના જૈનશાસનનો એ ન્યાયવિશારદ'ની પદવી પ્રાપ્ત કરી. ઊગતી જુવાનીમાં ધર્મજ્યોતિ મહાજ્યોતિમાં વિલીન થઈ ગયો! એમના અંતિમ શાસ્ત્રોમાં પરમ પારગામિતા પ્રાપ્ત કરી “અધ્યાત્મતત્તાલોક' અને સંસ્કાર સમયે બધી જ કોમનાં અગણિત લોકો ઉપસ્થિત હતા. ‘ન્યાયકુસુમાંજલિ' જેવા શ્રેષ્ઠ શાસ્ત્રગ્રંથો લખ્યા. સંસ્કૃત અને શબ્દમાં સંજીવની અને કાર્યમાં અભુત ર્તિ ધરાવતા આ પ્રાકૃત ભાષા પર પ્રભુત્વ મેળવી કાવ્યરચનાઓ કરી. યુવાન મુનિરાજ કોઈ અભૂતપૂર્વ બુદ્ધિમત્તા, ન્યાયપ્રિયતા અને ભક્તિ સાધુની આવી ઊંચી પ્રતિભા અને જ્ઞાનવૈભવ જોઈને નાગપુર Jain Education Intemational Page #271 -------------------------------------------------------------------------- ________________ ૫૫ અને . તવારીખની તેજછાયા. અને ઉજ્જયિનીના બ્રાહ્મણોએ તેમને “કિ મશ્વાઘોષ: કિ મુ. કાલિદાસઃ' એવાં પ્રશસ્તિવચનો સાથે માન પણ અર્પણ કર્યું. ઊંડા ચિંતનનો પરામર્શ પામેલો પૂજ્યશ્રીનો “જૈનદર્શન” નામનો મહાગ્રંથ અજોડ અને અવિસ્મરણીય ધર્મગ્રંથ છે. સમગ્ર ભારતવર્ષમાં, જૈન-જૈનેતર સમાજમાં અદ્ભુત લોકાદર પામેલા આ ગ્રંથની ૧૦–૧૦ આવૃત્તિઓ થઈ છે. હિંદી અને અંગ્રેજીમાં તેના અનુવાદો થયા છે. આ ઉપરાંત, તેઓશ્રીએ નાનામોટા પચાસેક ગ્રંથો લખ્યા છે. પૂ. વિનોબાજી જેવા સંતોએ તેમની ધર્મપ્રીતિ અને શાસ્ત્રચિંતનની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. વળી, તેઓશ્રીનો સ્વદેશપ્રેમ પણ વિશિષ્ટ હતો. મુંબઈમાં સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષપણા નીચે ટાઉનહોલમાં વ્યાખ્યાન આપી, મુંબઈ કોંગ્રેસ હાઉસમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી, ખાદીનાં તૈયાર કપડાંની લહાણી કરાવી, તેઓશ્રીએ જૈન શ્રમણો માટે ૧. પૂ. મુનિરાજશ્રી દર્શનવિજયજી મ.સા. ૨. પૂ. મુનિરાજશ્રી રાષ્ટ્રભાવનાનાં નવાં દ્વાર ખોલ્યાં હતાં. પૂજ્યશ્રીએ જીવનનાં | જ્ઞાનવિજયજી મ.સા. ૩. પૂ. મુનિરાજશ્રી ન્યાયવિજયજી મ.સા. છેલ્લાં ૧૫-૨૦ વર્ષો શાંત-એકાંતવાસમાં ગાળ્યાં હતાં. સૈકાઓ સુધી નામ ન વિસરાય એવું ધર્મમય અને સેવામય ધર્મશાસ્ત્રોનાં વાચન અને ચિંતનમાં જ સમય વિતાવતા હતા. જીવન જીવી પોતાના નામની આયુમર્યાદા અનંત કરતા જાય છે. એવા એ પ્રખર વિદ્વદ્રન મુનિવરને હૃદયપૂર્વક વંદના: ત્રિપુટીમહારાજ આવા ઉચ્ચ કોટિના મુનિવરો હતા. એમાંયે શ્રી (શ્રી રતિભાઈ મફભાઈ શાહના ‘ર્જન' પત્રના દર્શનવિજયજી મહારાજ તો ત્રિપુટીમાં શિરમોર હતા. તા. ૭-૩-૭ ના અંકના લેખના આધારે.) - પૂ. દર્શનવિજયજી મહારાજનું સંસારી નામ મગનલાલ પ્રકાંડ દાર્શનિક, પ્રખર શાસનપ્રભાવક, હતું. તેમની જન્મભૂમિ રાંદલના દડવા ગામ હતી. પિતાનું નામ જૈન પરંપરાનો ઈતિહાસ' ગ્રંથના સર્જક પાનાચંદ અને માતાનું નામ કસ્તુરબેન હતું. વડી દીક્ષા સં. પૂજ્ય મુનિરાજશ્રી દર્શનવિજયજી ૧૯૭૩ના ફાગણ સુદ ચોથને દિવસે શત્રુંજયની છાયામાં આચાર્ય શ્રી કમળસૂરિજી મહારાજ હસ્તે લીધી અને મુનિવર | (ત્રિપુટી) મહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજ (કચ્છી)ના શિષ્ય ઘોષિત થયા. શ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી અને ન્યાયવિજયજી— છપ્પન વર્ષ દીક્ષા ભોગવી, શત્રુંજયની છાયામાં કાળધર્મ પામ્યા. આ ત્રણ જૈન મુનિવરોનાં નામ અને કામથી ભાગ્યે જ કોઈ આ છપ્પન વર્ષના દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ જૈનધર્મની, જૈન સાધુ, કોઈ શ્રાવક કે કોઈ સંઘ અણજાણ હશે! ત્રિપુટી- સાહિત્યની અને સમગ્ર માનવજાતની એટલી બધી સેવા કરી કે મહારાજના નામથી તેઓ ભારતભરમાં જાણીતા છે. આવી આ જૈન ધર્મના ઇતિહાસમાં તેઓ અમર સ્થાનના અધિકારી બની મુનિવર ત્રિપુટીને વિધિએ આપણી વચ્ચેથી ખેંચી લીધી ત્યારે ગયા. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજે પાલિતાણામાં “શ્રી, સકલ સંઘે ઘેરા શોકની લાગણી અનુભવી હતી. આ ત્રિપુટી પૈકી યશોવિજયજી જૈન ગુરુકુળ'ની સ્થાપના કરી. આ ગુરુકુળમાં શ્રી ન્યાયવિજયજી મહારાજ અને શ્રી જ્ઞાનવિજયજી મહારાજ એક દડવાનો, એક ગઢુલાનો અને એક ગુજરાતના કોઈ નાના અગાઉ કાળધર્મને પામ્યા હતા. શ્રી દર્શનવિજયજી મહારાજ સં. ગામડાનો-એમ ત્રણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવ્યા. આ ૨૦૨૯ના મહા વદ અમાવસ્યાને દિવસે પાલિતાણામાં, ત્રણે અત્યંત તેજસ્વી હતા અને ધર્મમાં અપૂર્વ પ્રીતિવાળા હતા. શત્રુંજયની છાયામાં, આણંદજી કલ્યાણજીની પેઢીના વાડામાં, આ ત્રણેએ આગળ જતાં દીક્ષા લીધી અને ત્રણે ‘ત્રિપુટી શત્રુંજય સામું મુખ રાખીને ભગવાન આદિનાથનું સ્મરણ કરતાં મહારાજ' તરીકે વિખ્યાત થયા. તે સમયમાં પાલિતાણા રાજ્ય કરતાં કાળધર્મને પામ્યા. જગતમાં જન્મે છે તે મૃત્યુવશ થાય છે જૈન યાત્રિકો પર બે રૂપિયાનો મૂંડકાવેરો નાખ્યો હતો, ત્યારે પૂ. એ અટલ નિયમ છે, પરંતુ મૃત્યુ મૃત્યુમાં ફેર હોય છે. કોઈ આ. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ સાથે રહી ત્રિપુટી મહારાજે જીવતેજીવત મરેલાં જેવું જીવન જીવે છે, તો કોઈ મૃત્યુ પછી રાજ્ય સામે ઝુંબેશ ઉઠાવી હતી. અમદાવાદમાં જૈન સાધુ Jain Education Intemational Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સંમેલન મળ્યું. આ સંમેલનને સફળ બનાવવામાં ત્રિપુટી મહારાજનો નોંધપાત્ર ફાળો હતો. જૈન સાધુસંસ્થા ગૌરવ લઈ શકે એવાં ઘણાં કાર્યો આ ત્રિપુટી દ્વારા થયાં. આ ત્રિપુટીએ ઉત્તર પ્રદેશ, મારવાડ–મેવાડથી માંડીને બંગાળ સુધીના પ્રદેશોમાં વિચરી, ચાતુર્માસ સ્થિરતા કરી, પછાત પ્રજામાં સંસ્કારસિંચન કર્યું હતું. તેઓને દારૂ-માંસાહાર આદિનો ત્યાગ કરાવી વ્યસનમુક્ત કર્યા હતા. પૂજ્ય દર્શનવિજયજી મહારાજ મહાન ચિંતક હતા, કવિ અને સાહિત્યકાર હતા, સંશોધક અને ઇતિહાસ લેખક પણ હતા. તેઓશ્રીના સંખ્યાબંધ ગ્રંથો પ્રગટ થયા છે. જૈન પરંપરાનો ઇતિહાસ'ના ત્રણ ભાગ એ તેઓશ્રીનાં અમૂલ્ય સર્જન છે. આ ગ્રંથો જૈન-જૈનેતરોમાં ઘણો આદર પામ્યા છે. તે પછી જૈન પરંપરાનો ઇતિહાસ'નો ચોથો ભાગ પૂ. આ. શ્રી ભદ્રસેનસૂરિજી મહારાજ દ્વારા પ્રગટ થયેલ છે. એ બતાવે છે કે ત્રિપુટી મહારાજનાં કાર્યો કેટલાં જીવંત, કેટલાં લોકોપયોગી અને કેટલાં ચિરંજીવ છે! ધન્ય છે એ ત્રિપુટી મહારાજને! વંદન હજો એ મુનિવરોને! (સંકલન : 'જૈન' સાપ્તાહિક પત્રમાંથી સાભાર.) શીલપ્રજ્ઞાવંત શ્રમણશ્રેષ્ઠ પં. શ્રી કલ્યાણવિજયજી પંન્યાસપ્રવર શ્રી કલ્યાણવિજયજી મહારાજ, ૮૯ વર્ષની પરિપક્વ વયે, રાજસ્થાનમાં જાલોર મુકામે ગત અષાડ સુદિ ૧૩ ના રોજ કાળધર્મ પામતાં શ્રીસંઘને નજીકનાં ભવિષ્યમાં સહેલાઈથી પૂરી ન શકાય એવી મોટી ખોટ પડી છે. તેઓ રાજસ્થાનમાં બ્રાહ્મણ-જ્ઞાતિમાં જન્મેલા. જૈન સાધુ-સંતોના સંપર્કને કારણે કહો કે પૂર્વજન્મના સંસ્કારને કારણે કહો, અથવા સુભગ ભવિતવ્યતાના યોગે કહો, એમના અંતરમાં જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધા અને રુચિ જાગી ઉઠી. એ પ્રિયવર્યના અંતરમાં ત્યાગ અને સંયમની ભાવના, એ ભાવનાને સફળ બનાવવામાં જે કંઈ કષ્ટ કે મુશ્કેલી આવી પડે એને સહન કરવાની શક્તિ અને પોતાના નિશ્ચિત વિચારનો અમલ કરવાનું દૃઢ મનોબળ એવાં કે છેવટે એમણે વિ.સં. ૧૯૬૪ ની સાલમાં, રાજસ્થાનમાં આચાર્ય મહારાજશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી કેસરવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી અને તેઓ મુનિશ્રી કલ્યાણવિજયજીના નામે ઓળખાવા લાગ્યા. ભૂખ્યા માનવીને મીઠાં-મીઠાં ભોજન મળે એમ, તેઓ જ્ઞાનની ઉપાસનામાં અને ધર્મક્રિયાની આરાધનામાં એકચિત્ત બની ગયા. For Private ચતુર્વિધ સંઘ એમની આ નિષ્ઠાભરી જ્ઞાનસાધનાનું તેજ છેક વૃદ્ધ વયે પણ, જિજ્ઞાસુ વૃત્તિથી એમની પાસે જનારને દેખાયા વગર નહોતું રહેતું. તેઓ જૈન ધર્મશાસ્ત્રોના તેમ જ અન્ય આનુષંગિક વિદ્યાઓના પણ મર્મજ્ઞ વિદ્વાન હતા. ધર્મશાસ્ત્રો ઉપરાંત ઇતિહાસ, શિલ્પશાસ્ત્ર તથા ગણિત-જ્યોતિષશાસ્ત્રનું પણ તેઓ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હતા. એમણે આજથી ૪૪ વર્ષ પહેલાં, વિ.સં. ૧૯૮૭ ની સાલમાં વીરનિર્વાણસંવત્ ઔર જૌન કાલ–ગણના' નામે એક ઐતિહાસિક અને સંશોધનાત્મક મોટો નિબંધ લખ્યો હતો. આ લેખ બનારસથી પ્રગટ થતી ‘નાગરી-ઝાચારિણી પેજ઼ાકા' નામે ખૂબ પ્રતિષ્ઠિત પત્રિકામાં પ્રગટ થયો હતો. આ લેખને જૈનજૈનેત્તર વિદ્વાનો તરફથી ઘણો આવકાર મળ્યો હતો; એટલું જ નહીં, એમાંનાં સંશોધનની નક્કરતાને કારણે અત્યાર સુધી પણ એની ઉપયોગિતા ટકી રહી છે, અને તે સંશોધનના એક ઉત્તમ નમૂના રૂપ ગણાય છે. આ નિબંધમાં પંન્યાસ શ્રી કલ્યાણવિજયજીની એક ઇતિહાસકાર તરીકેની સત્યશોધક અને સ્વચ્છ દૃષ્ટિનાં આહ્લાદકારી દર્શન થાય છે. આ નિબંધના ઉપસંહારમાં તેઓશ્રીના આ શબ્દો સંશોધન પાછળની દૃષ્ટિ કેવી હોવી જોઈએ એનો ખ્યાલ આપે છે : “છેવટે એક નિવેદન કરવું ઉચિત લાગે છે; તે એ છે કે જે મહાનુભાવો આ વિષય ઉપર લખવા ઇચ્છે છે, તેઓ પોતાની ઇચ્છા મુજબ ભલે લખે, પણ એમની એ લેખનપ્રવૃત્તિ જિજ્ઞાસાથી પ્રેરાયેલી અથવા શોધક– બુદ્ધિથીયુક્ત હોવી જોઈએ; કારણ કે જ્યાં-ત્યાં નવું શોધી કાઢવાની વૃત્તિથી અથવા કેવળ પોતાનો શોખ પૂરો કરવાની દૃષ્ટિથી લખવાથી ન તો લેખની સાર્થકતા થાય છે કે ન તો પરિશ્રમની સફળતા.' એમણે હિંદી ભાષામાં ‘ટ્ટામણ ભગવાન મહાવીર' નામે એક આધારભૂત મહાવીર-ચારિત્ર લખ્યું છે. એમાં પણ મહારાજશ્રીની વિદ્વત્તા, બહુશ્રુતતા અને સત્યમૂલક સંશોધનદૃષ્ટિ જોવા મળે છે. આ પુસ્તક વિ.સં. ૧૯૯૮માં બહાર પડ્યું હતું. તેમાં કેવળજ્ઞાન પછીનાં ભગવાન મહાવીરનાંત્રીસ ચોમાસાનાં સ્થળોની જે રૂપરેખા નક્કી કરી આપી છે, તે આ વિષયના જિજ્ઞાસુઓ અને વિદ્વાનોને માટે સારા પ્રમાણમાં અનુકરણીય અને ઉપકારક બની છે. આ રૂપરેખાને પ્રીતિતિકર બનાવવા માટે મહારાજશ્રીએ જે સાધક–બાધક પ્રમાણોની પર્યાલોચના કરી છે, તે એમના પ્રત્યેના આદરમાં વધારો કરે એવી છે. મહારાજશ્રીનું સાહિત્યસર્જન ઘણું વિપુલ છે, અને એની Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૫૦ વિગતે રજૂઆત કરવાનું લાભકારક હોવા છતાં અહીં એ કરવું આચાર્યશ્રીનું વ્યક્તિત્વ જાજરમાન બની શક્યું હતું. તેમાં ય શક્ય નથી. વળી, એમના પ્રગટ થયેલ સાહિત્ય ઉપરાંત અપ્રગટ જૈનેત્તર વિદ્વત્સમાજને પોતાના તરફ આકર્ષવાની અને એમની સાહિત્ય પણ હજી ઠીક-ઠીક પ્રમાણમાં છે; એને પ્રકાશિત સાથે કામ કરવાની એમને વિશેષ ફાવટ હતી. આને લીધે આ કરવામાં આવે એવી અમારી વિનંતિ છે. દેશના તથા બહારના સંખ્યાબંધ દેશોના વિદ્વાનો સાથે એમને પોતાની પાસેના હસ્તલિખિત ભંડારનો એના ખપી ખૂબ ગાઢ અને સ્નેહ-મૈત્રીભર્યો સંબંધ હતો. વિદ્વાનો સહેલાઈથી અને છૂટથી ઉપયોગ કરી શકે એ માટે, સદ્ગત આચાર્યશ્રી નવી વિચારસરણી અને સુધારક મહારાજશ્રીએ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય પ્રવૃત્તિના પુરસ્કર્તા સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ આચાર્યશ્રી સંસ્કૃતિ વિદ્યામંદિરને, થોડાંક વર્ષ પહેલાં જ, એ ભેટ આપી વિજયધર્મસૂરિજીના પટ્ટધર હતા. જૈન શાસ્ત્રો અને સાહિત્યના દીધો હતો. મહારાજશ્રીની આ દીર્ધદષ્ટિ અને ઉદારતા તેઓ અચ્છા અભ્યાસી હતા, અને ઇતિહાસ એમનો વિશેષ પ્રિય દાખલારૂપ બની રહે એવી છે. વિષય હતો; એમાં તેમણે નિપુણતા મેળવી હતી. જૈન જ્ઞાનોપાસનામાં અને સંઘના હિતની રક્ષાની બાબતમાં ઇતિહાસના કેટલાય પ્રસંગોને અનુલક્ષીને એમણે નાનાં-મોટાં તેઓ જેટલા જાગ્રત હતા એના કરતાં પણ વિશેષ જાગત પોતાની પુસ્તકો પણ લખ્યાં હતાં; હિન્દીમાં લખેલ ‘તીર્થકર મહાવીર' સંયમસાધનામાં હતા. વૃદ્ધ ઉંમરે અને નબળા શરીરે પણ તેમનું છેલ્લું સર્જન છે. સંયમના પાલનમાં લેશ પણ વિરાધના ન થઈ જાય એ માટેની ઇતિહાસ પ્રત્યેની વિશેષ અભિરુચિ તેના અભ્યાસીને એમની અખંડ જાગૃતિ અને અપ્રમત્તતા તો ભૂતકાળના સ્વાભાવિક રીતે જ પુસ્તકોના સંગ્રહ પ્રત્યે દોરી જાય છે. સ્વર્ગસ્થ આત્મસાધકોની સ્મૃતિને જગાડે એવી હતી. આચાર્યશ્રીને, એ રીતે, ઉત્તમ કોટીનાં પુસ્તકોનો ઘણો શોખ હતો; (પુસ્તક : અમૃત સમીપે', લેખક : શ્રી રતિલાલ દીપચંદ અને એવાં ઉચ્ચ કોટીનાં પુસ્તકો પસંદ કરવાની એમની કોઠાસૂઝ દેસાઈ, સંપાદક : શ્રી નીતીનભાઈ ર. દેસાઈ, પૃષ્ઠ : ૨૨૯ તો એથી ય આગળ વધી જાય એવી હતી. તેઓ જ્યાં રહેતા ત્યાં થી ૨૩૩- માંથી દૂકાવીન સાભાર ઉદધૃત) અચૂક રીતે પુસ્તકોનો સારો એવો સંગ્રહ થઈ જતો. સ્વતંત્ર રીતે ચાલવા-ફરવાની શક્તિ જારી રહી ત્યાં સુધી વિદ્વાનોની ઇતિહાસતત્ત્વમહોદધિ અવરજવર પણ એમની પાસે ચાલુ જ રહી હતી. આચાર્ય વિજયેન્દ્રસૂરિજી આચાર્યશ્રીનું મૂળ વતન પંજાબમાં સનખતરા ગામ. ઇતિહાસતત્ત્વમહોદધિ' બિરુદથી યોગ્ય રીતે જાણીતા એમનો જન્મ વિ.સં. ૧૯૩૭માં થયેલો. વીસ વર્ષની યુવાન વયે, આચાર્ય મહારાજ શ્રી વિજયેન્દ્રસૂરિજી તા. ૯-૫-૧૯૬૬ ના વિ.સં. ૧૯૫૭માં, ચાણસ્મામાં એમણે સ્વ. શાસ્ત્રવિશારદ રોજ, શિવપુરીમાં, ૮૫ વર્ષની પાકટ વયે કાળધર્મ પામતાં આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી (તે વખતે મુનિશ્રી ધર્મવિજયજી) ભારતીય ઇતિહાસના સંદર્ભમાં જૈન ધર્મના ઇતિહાસનું પરિશીલન પાસે દીક્ષા લીધી હતી, અને ઉત્તરોત્તર અભ્યાસ કરીને અનેક તથા મૂલ્યાંકન કરી જાણનાર એક વિશિષ્ટ ઇતિહાસવેત્તા વિદ્વાન વિષયોનું જ્ઞાન મેળવ્યું હતું. એમના થોડા પણ પરિચયમાં આચાર્યની જૈનસંઘને ખોટ પડી છે. સગત આચાર્યશ્રી જે વ્યાપક આવનારને એમનામાં રહેલ પંજાબના તેજ અને ખમીરનો ખ્યાલ દૃષ્ટિએ ઇતિહાસનું આકલન કરતા હતા અને એક નિપુણ આવ્યા વિના ભાગ્ય જ રહે. આને લીધે તેઓ અનેક રાજદ્વારી ઇતિહાસવેત્તા તરીકે દેશ-વિદેશના જૈનેતર વિદ્વાનોમાં એમની જે આગેવાનો સાથે સહેલાઈથી સંબંધ બાંધી શકતા. પ્રતિષ્ઠા હતી, તે દૃષ્ટિએ આ ખોટ જૈનસંઘ ઉપરાંત જૈનેતર છેલ્લું વિ.સં. ૨૦૨૧નું ચોમાસું શિવપુરીમાં કર્યું. તે વિદ્વત્સમાજમાં પણ કેટલેક અંશે વરતાયા વગર નહીં રહેવાની. અગાઉ આઠેક વર્ષ તેઓ મુંબઈમાં (અંધેરીમાં શેઠશ્રી ભોગીલાલ આચાર્યશ્રીનો ગૌર અને પ્રભાવશાળી ચહેરો, પ્રતાપી લહેરચંદના “માઉન્ટ પ્લેઝન્ટ’ બંગલાના એક ભાગમાં) રહીને વ્યક્તિત્વ, બુલંદ અવાજ, સચોટ અને સ્પષ્ટ વક્નત્વ, ગમે તેની સંશોધનનું કામ કરતા રહ્યા. તે અગાઉ તેઓ દિલ્હીમાં હતા ત્યારે પાસે પહોંચી જઈને પોતાની વાત રજૂ કરવાની નીડરતા, ગમે દેશ-વિદેશના જૈનેતર વિદ્વાનો અને જિજ્ઞાસુઓને જૈન ધર્મ અને તેને પોતાના બનાવી દેવાની આવડત, બીજાઓ પાસે પોતે ધારેલું સંસ્કૃતિ પ્રત્યે આકર્ષવામાં, તેમ જ એમની જિજ્ઞાસાની પૂર્તિ કામ કરાવવાની કનેહ : આવી–આવી અનેક વિશેષતાઓને લીધે Jain Education Intemational Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ચતુર્વિધ સંઘ કરીને એમને જરૂરી સાધન-સામગ્રી પૂરી પાડવામાં જૈનસંઘના નવલોહિયા સાધુવારો મેદાને પડ્યા. એવા ભાગ્યવિધાયકોમાંના એક જાજરમાન પ્રતિનિધિ કે એલચીની ગરજ સારવાનું મહત્ત્વનું એક અજોડ વ્યાખ્યાતા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કામ કરતા હતા. એમણે દિલ્હી છોડ્યું ત્યારથી એ સ્થાન અને રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા (ત્યારે મુનિશ્રી રામવિજયજી) પણ કામ ખાલી જ પડ્યું છે. આ દિશામાં દિલ્હીમાં અત્યારે જે કામ હતા. તેઓશ્રીનો દીક્ષાદુંદુભિનાદ જોબનમાં ઊંઘતા કાંતિલાલને થતું દેખાય છે, તેમાં મોટે ભાગે સાંપ્રદાયિક સંકુચિતતા જ ભરેલી પણ જગાડી ગયો, પરંતુ યૌવન, વૈભવ અને પરણિત જીવનમાંથી દેખાય છે; ઇતિહાસના અભ્યાસીની તટસ્થ અને નિર્મળ દૃષ્ટિ કાંતિલાલ સહેલાઈથી સંયમમાર્ગે સંચરે એવા સંજોગો નહોતા. નહિ. આચાર્યશ્રીની ભારતના પાટનગરમાંની આ સેવાઓ માટે, એક વાર મામા પોપટલાલ સાથે પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ તેમ જ બહારના દેશોના વિદ્વાનોને જૈન સંસ્કૃતિ પ્રત્યે આકર્ષવા વિજયપ્રેમ-સૂરીશ્વરજી મહારાજા (ત્યારે પૂ. પં. શ્રી પ્રેમવિજય માટે આપણે એમના ઓશિંગણ રહીશું. સ્વ. આચાર્યશ્રીના ગણિવર્ય)ની વૈરાગ્યસભર વાણી સાંભળવા ગયા અને પૂર્વભવના ગુરુવર્ય દીર્ધદર્શ આચાર્ય સ્વ. વિજયધર્મસૂરિજીએ સમયને સંસ્કાર જાગૃત થઈ ગયા. પત્ની લીલાવતી પાસે બ્રહ્મચર્યવ્રત ઓળખીને પરદેશના વિદ્વાનોને જૈન સાહિત્ય, સંસ્કૃતિ અને ધર્મ- સ્વીકારવાની ભાવના વ્યક્ત કરી, પરંતુ પત્ની અને સર્વ દર્શન તરફ આકર્ષવા માટે ભગીરથ કામ કર્યું હતું. એમની આ કુટુંબીજનોનો વિરોધ ઊઠ્યો. કાંતિલાલને નજરકેદ રાખવા વિષયની કામગીરી નાના-સરખા રાજ્યના સંચાલન જેવી માંડ્યા. કાંતિલાલે સંસારની માયામાં રસ હોવાનો દેખાવ કર્યો. વિશાળ અને સતતપ્રવાહી હતી. શ્રી વિજયેસરિજીને એને જારી કુટુંબીજનો સમજ્યા કે કાંતિલાલ ફરી પાછા સંસારના રંગે રંગાઈ રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. આચાર્યશ્રીની પોતાના ગુરુ ગયા છે. એટલે તેમના ઉપરની દેખરેખ ઓછી કરી. કાંતિલાલે પ્રત્યેની ભક્તિ અનન્ય અને આદર્શ હતી. સ્વ. વિજયધર્મસૂરિજી તો અંદરખાને દીક્ષા લેવાના સ્થળ-સમય નક્કી કરી લીધાં હતાં. પ્રત્યે એમની સાથેનો સમસ્ત શિષ્ય-સમુદાય આવી જ ભક્તિ મિત્રના લગ્નમાં જવાનું બહાનું કાઢી ખંભાત-ગુરુદેવ પાસે ધરાવતો હતો એ બીના આ. મ. વિજયધર્મસૂરિજીની કાર્યશક્તિ, પહોંચી ગયા. સકલાગમ રહસ્યવેદી ગુરુદેવ શ્રીમદ્ વિજયદાનકુનેહ અને શિષ્યવત્સલતાની સાક્ષીરૂપ બની રહે એવી છે. સૂરીશ્વરજી મહારાજા પોતાના પરિવાર સાથે ખંભાત બિરાજમાન હતા. શેઠશ્રી કસ્તુરભાઈ અમરચંદ આ વ્યવસ્થામાં અગ્રેસર હતા. ગુરુભક્તિની આવી ઉત્કટ અને અદમ્ય લાગણીથી સં. ૧૯૮૩ના વૈશાખ વદ ૬ને દિવસે કાંતિલાલને દીક્ષા પ્રેરાઈને જ શ્રી વિજયેન્દ્રસૂરિજીની ઇચ્છા પોતાનું અંતિમ જીવન આપવામાં આવી અને તેઓશ્રી મુનિશ્રી રામવિજયજી મહારાજના પોતાના ગુરુદેવના સમાધિમંદિરની પવિત્ર છાયામાં, શિવપુરીમાં શિષ્ય તરીકે મુનિ શ્રી કાંતિવિજયજી તરીકે ઘોષિત થયા. પૂર્વ વિતાવવાની હતી. તેથી તેઓ વિ.સં. ૨૦૨૧ ના ચાતુર્માસ પહેલાં યોજના પ્રમાણે તેમની દીક્ષાની ઉજવણી રૂપે પત્રિકાઓનો વરસાદ શિવપુરી પહોંચ્યા, અને ત્યાં શેષ જીવન સાહિત્યસેવા અને વરસાવ્યા. બીજી બાજુ સગાસબંધીઓ તરફથી વિદનનાં વાદળ ગુરુભક્તિમાં વિતાવતાં જ સ્વર્ગના પંથે સિધાવી ગયા! ઘેરાયાં. કોર્ટકચેરી થઈ. માર્ગમાંથી ઉપાડી જવાની યોજના ઘડાઈ, (પુસ્તક ‘અમૃત-સમીપે' લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ પરંતુ મુનિરાજ કાંતિવિજયજી પર્વત સમા અડગ રહ્યા. આ સંપાદક : શ્રી નીતીનભાઈ દેસાઈ, પૃષ્ઠ ૧૩૧-૧૩૩માંથી સાભાર ઉદ્દધૃત) વિરોધમાં પૂજ્યશ્રીના કુટુંબીઓ મુખ્ય હતા. આગળ જતાં, આ પરમ ત્યાગીવૈરાગી અને સમતારસ સાધક પાપના પ્રાયશ્ચિત્ત રૂપે માતા કેવળીબાઈએ સંયમ સ્વીકારવાનો પૂ. પં.પ્રવર શ્રી કાન્તિવિજયજી ગણિવર્ય નિર્ધાર કર્યો અને સં. ૧૯૮૮માં સાધ્વીશ્રી કંચનશ્રીજી તરીકે દીક્ષિત બન્યાં. પતિ અને માતાના પગલે પગલે લીલાવતીબેનનું વિભૂતિ બનવું સહેલું નથી, ત્યાં ‘વિરલ વિભૂતિ'ની તો હૃદય પણ પીગળી ગયું. ધીમે ધીમે પૂજ્યશ્રીના પગલે આ વાત જ શી કરવી! એવા વિરલ વિભૂતિઓની આકાશગંગામાં પરિવારમાંથી નવ વ્યક્તિઓએ સંયમના માર્ગે પ્રયાણ કર્યું. ચમકતા સિતારાઓ વચ્ચે એક મૂર્તિ નજર સામે તરત આવી જાય. એ મૂર્તિ એટલે પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી કાંતિવિજયજી | મુનિવર શ્રી કાંતિવિજયજી મહારાજને ગુરુદેવ શ્રી ગણિવર્ય. તેઓશ્રીનું જીવન એટલે ક્રાંતિની કથા. આજથી ૪૦ વિજયદાનસૂરીશ્વરજી મહારાજની સંયમ–તાલીમ, ગુરુદેવ શ્રી ૫૦ વરસ પહેલાં “દીક્ષા' સામે કરડી નજરે જોવાતું હતું. વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની જ્ઞાન-પ્રેરણા અને ગુરુદેવ શ્રી બાલદીક્ષા તો આશ્ચર્ય લેખાતી હતી. સાધુસંખ્યામાં ભારે ઓટ વિજયરામચંદ્રસૂરિજી મહારાજનાં પનોતાં પ્રવચનોનો લાભ મળ્યો આવી ગઈ હતી. એવે સમયે શાસન કાજે શિર ધરી દેનારા હતો. તેઓશ્રીએ ગુરુભગવંતોનો જ્યોતિષવિષયક વારસો પણ Jain Education Intemational Page #275 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૯ પચાવ્યો હતો. એ ભક્તિ, સાધના અને વિદ્વત્તાથી ક્રમશઃ તેઓશ્રી ગ્રંથરત્નમાળાનું સંશોધન-સંપાદન પણ તેમનું મહાન કાર્ય છે. આ ગણિપદ અને પંન્યાસપદ પામ્યા હતા, પરંતુ પૂજ્યશ્રીને ક્ષય ગ્રંથમાળામાં વિવિધ વિષયના નાના-મોટા ૯૧ ગ્રંથો પ્રકાશિત થયા રોગના હુમલા થતા જ હતા; તેમાં અન્નનળીનું કેન્સર લાગુ પડ્યું. છે, જેમાંના ઘણા તેઓશ્રીએ જ સંપાદિત કર્યા છે. આ ગ્રંથમાળામાં ધીમે ધીમે કેન્સરના જીવાણુઓ શરીરમાં ફેલાતા ગયા. તેમ છતાં, ઐતિહાસિક અને ઉપદેશાત્મક સંસ્કૃત-પ્રાકૃત કથાસાહિત્ય, કાવ્યો, તેમની કાંતિ ઓછી થઈ ન હતી. પૂજ્યશ્રી માનતા કે, “સાધુ માટે નાટકો, આગમો, પ્રકરણો આદિનો વિપુલ જ્ઞાનરાશિ પ્રાપ્ત થાય રોગ એ આત્મકલ્યાણનો-કર્મનિર્જરાનો મહોત્સવ છે.' અંત છે જ, તેમાંનાં કેટલાંક અલભ્ય પ્રકરણો શ્રમણ-શ્રમણીઓને સમયે ગુરુભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની પ્રથમવાર પ્રાપ્ત થયાં છે, એ લાભ જેવો તેવો નથી. છેલ્લામાં નિશ્રામાં હતા. ગુરુદેવને પણ આ વિરલ વિભૂતિમાં અખૂટ શ્રદ્ધા છેલ્લી પદ્ધતિએ ગ્રંથોનું સંશોધન, સંપાદન અને પ્રકાશન કરતાં હતી. તેઓશ્રી કાયાથી કરમાયા, પણ કીર્તિથી અજર-અમર બની કરતાં તેઓશ્રી જીવનના અંત સુધી અથાગ પરિશ્રમ ઉઠાવીને વિ. ગયા. સંયમગ્રહણના સાહસિકો માટે ઉત્તમ આદર્શ બની ગયા. સં. ૧૯૯૬ના કાર્તિક વદ પાંચમ ને શુક્રવારે તા. ૧-૧૨અલ્પાયુષ્યમાં પણ સાધુજનોના અને શ્રાવકોના માર્ગદર્શક બની ૧૯૩૯ની પાછલી રાત્રે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ગયા! વંદન હજો એવા પુણ્યપ્રભાવી પંન્યાસપ્રવરને! પૂજ્યશ્રીના જીવનપ્રસંગો સાથે છગડાનો ખૂબ મેળ હતો. (સંકલન : પૂ. આચાર્ય વિજયપૂર્ણચંદ્રસૂરિજી મહારાજ). એ અંકથી અંકિત વર્ષોમાં તેમણે વિશિષ્ટ કાર્યો સાધ્યાં. તેમનો જૈન જ્ઞાનભંડારોના ઉદ્ધારક, પ્રાચીન જૈનગ્રંથોના જન્મ સં. ૧૯૨૬માં, દીક્ષા સં. ૧૯૪૬માં, પાટણના ભંડારોની સંશોધક અને સંપાદક, સમર્થ વિદ્વાન વ્યવસ્થાનું કાર્ય સં. ૧૯૫૬માં, શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્ન માળાના પ્રકાશનનો આરંભ સં. ૧૯૬૬માં અને સ્વર્ગવાસ સં. પૂ. મુનિપ્રવર શ્રી ચતુરવિજયજી મ. ૧૯૯૬માં. તેમનાં બંધુભંગિનીઓની સંખ્યા પણ ૬ હતી. સતત જૈન જ્ઞાનભંડારોના ઉદ્ધારક, પ્રાચીન જૈન ગ્રંથોના મહાન કર્તવ્ય-પરાયણ, અપ્રમત્ત, આદર્શભૂત સંયમી મહાપુરુષના સંપાદક અને સંશોધક તેમ જ સમર્થ વિદ્વાન શ્રી ચતુરવિજયજી આગમપ્રભાવક પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી જેવા પ્રખર મહારાજનો જન્મ વડોદરા પાસે આવેલા છાણી ગામમાં વીશા વિદ્વાન શિષ્ય હતા. તે ઉપરાંત શ્રી દુર્લભવિજયજી, શ્રી પોરવાડ જ્ઞાતીય શ્રી મલકચંદભાઈની ભાર્યા જમનાબાઈની મેઘવિજયજી આદિ શિષ્યો હતા. પાટણ, વડોદરા, છાણી, કક્ષિએ સં. ૧૯૨૬ના ચૈત્ર સુદ ૧ના દિવસે થયો હતો. તેમનું લીંબડી, ભાવનગર વગેરેના શ્રી સંઘો અને ભારતભરના જૈનો જન્મનામ ચૂનીલાલ હતું. તેમને ત્રણ ભાઈ અને ત્રણ બહેન હતાં. તેઓશ્રીની આ મહાન શાસનપ્રભાવનાને કદી ય ભૂલી શકશે તેમનું કુટુંબ ઘણું ખાનદાન હતું. ગૃહસ્થપણાનો તેમનો અભ્યાસ નહીં. એવા એ સમર્થ વિદ્વત્વર્યને શતસહસ્ત્ર વંદના! તે જમાના પ્રમાણે સાત ચોપડીનો હતો. વ્યાપારાદિ હિસાબ અપ્રમત્ત યાત્રાવાંછુ મહાત્મા કિતાબમાં તેઓશ્રી હોંશિયાર હતા. છાણી ગામ સ્વાભાવિક રીતે - શ્રી મણિવિન્યજી મહારાજ જ ધાર્મિક સંસ્કારોવાળું હોઈ તેમનામાં પહેલેથી ધાર્મિક સંસ્કારો હતા જ. તેમણે પ્રતિક્રમણ સૂત્રાદિનો યોગ્ય અભ્યાસ પ્રથમથી જ પરમ પૂજ્ય શ્રી મૂળચંદજી મહારાજના શિષ્યરત્ન શ્રી કર્યો હતો. છાણીની જૈનજનતા અભિભાવિક હોઈ ત્યાં સાધુ- ગુલાબવિજયજી મહારાજના બાલબ્રહ્મચારી શિષ્યરત્ન શ્રી સાધ્વીઓનું આગમન થતું રહેતું અને તેઓના ઉપદેશથી લોકોના મણિવિજયજી મહારાજ શિહોરના વતની હતા. તેમનો જન્મ વિ. ધાર્મિક સંસ્કારો પોષાતા રહેતા. એ રીતે ભાઈ ચૂનીલાલમાં પણ સં. ૧૯૩૯ના કારતક સુદ પાંચમે થયો હતો. તેઓશ્રીએ સં. ધર્મના સંસ્કારો દૃઢ થયા. પરિણામે, પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય ૧૯૫૬માં ફાગણ સુદ ૭ને દિવસે લુણાવાડામાં કુમારવયે દીક્ષા પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજીનો સંયોગ થતાં, તેઓશ્રીની અંગીકાર કરી હતી. ગુરુદેવ પાસે રહી ઘણું વિશાળ જ્ઞાન પ્રાપ્ત પ્રભાવસંપન્ન વાણીથી વૈરાગ્યવંત થઈને, તેમણે ડભોઈ મુકામે સં. કર્યું હતું. વિવિધ વિષયના વિચારમાળાના ૭ ભાગો પ્રકાશિત ૧૯૪૬ના જેઠ વદ ૧૦ને દિવસે, પૂજ્યશ્રીના શિષ્ય તરીકે દીક્ષા કરીને પૂજ્યશ્રીએ શ્રી સંઘ પર મોટો ઉપકાર કર્યો છે. તેઓશ્રીને ગ્રહણ કરી, મુનિશ્રી ચતુરવિજયજી તરીકે ઘોષિત થયા. શ્રી સિદ્ધ ગિરિરાજ પર અત્યંત ભક્તિભાવ હતો, તે એટલે સુધી - પૂ. શ્રી ચતુરવિજયજી મહારાજનું મહત્ત્વનું કાર્ય જેન કે પોતે પાલિતાણામાં હોય ત્યાં સુધી દાદાના દર્શન કર્યા સિવાય જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કરવાનું હતું. વળી, શ્રી આત્માનંદ જૈન પચ્ચકખાણ પારતા નહોતા. તેમણે ૯૯ યાત્રા કરીને અનેકોને Jain Education Intemational Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રેરણા આપી હતી. અંતકાળે પૂજ્યશ્રી ગિરિરાજ ઉપર દેવાધિદેવ સમ્મુખ પૂ. સાધ્વીજી મહારાજોના મુખે નમસ્કાર મહામંત્ર શ્રવણ કરતાં કરતાં સં. ૨૦૨૯ના ફાગણ સુદ પાંચમે કાળધર્મ પામ્યા. તેઓશ્રીનો અગ્નિ-સંસ્કાર ઘેટી ગામે કરવામાં આવ્યો હતો. અનેક પુણ્યશાળી જીવોને યાત્રાનું માહાત્મ્ય દર્શાવનાર એ મુનિરાજને કોટિ કોટિ વંદના! (સંકલન : શાંતિલાલ સુંદરજી પરિવાર, શિહોર (મુંબઈ) ). આકૃતિથી અનોખા, પ્રકૃતિથી પ્રભાવશાળી, કૃતિથી કામણગારા, એક એકથી અધિકી અજોડતાના અવતાર, આ યુગના યોગી, પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર આ મહાપુરુષનો જન્મ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનાં પવિત્ર ચરણકમળોથી પાવન બનેલી પાટણ નગરીમાં વિ. સં. ૧૯૫૯ના માગસર સુદી ૩ ના મંગલ પ્રભાતે શેઠશ્રી હાલાભાઈ મગનભાઈના ધર્મપત્ની ચૂનીબહેનની કુક્ષિએ થયો હતો. કોને ખબર હશે કે આ આજે જન્મેલો બાલશિશુ જૈન શાસનનો એક તેજસ્વી રત્ન બની જશે. બાલકનું નામ ભગવાનદાસ રાખવામાં આવ્યું હતું. પિતાશ્રી હાલાભાઈનો વ્યાપાર મુંબઈ હોવાને કારણે એમનો બાલ્યકાળ મુંબઈ અને પાટણમાં વ્યતીત થયો. કોઈ પૂર્વજન્મના ઉત્તમ સંસ્કારોને કારણે નાનપણથી જ ભગવાનદાસભાઈ પ્રભુપૂજા, માતા-પિતાને પ્રણામ, ધાર્મિક અભ્યાસ, રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂલાદિના ત્યાગનું પાલન કરતા હતા. ૧૬ વર્ષની વયમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી ધંધામાં જોડાયા. ધંધાની સાથે સાથે જ ગોડીજી પાઠશાળા આદિમાં પંચપ્રતિક્રમણ, મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મ.ના ગુર્જર સાહિત્યનો સારા પ્રમાણમાં અભ્યાસ કરેલો. ઉપરાંત પ્રકરણો તથા સંસ્કૃત વગેરેનો પણ અભ્યાસ કર્યો હતો. માતાપિતાદિ વડીલોના દબાણથી લગ્નગ્રંથિમાં પણ જોડાવું પડ્યું હતું. સંવત ૧૯૮૨ માં સકલાગમરહસ્યવેદી આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજશ્રી પોતાના શિષ્ય-પ્રશિષ્ય પરિવારાદિ સાથે મુંબઈ પધાર્યા અને ત્યાં પૂ.પાદ મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજના વૈરાગ્ય ભરેલાં પ્રવચનો સાંભળ્યા પછી આ સંસારનાં બંધનોમાંથી વહેલી તકે છૂટી જવા માટે અવસરની શોધમાં હતા. ભગવાનદાસભાઈની અત્યંત વૈરાગ્ય ભાવના અને For Private ચતુર્વિધ સંઘ મક્કમતા જોઈ સ્વજનોએ પણ ખુશીથી દીક્ષાની રજા આપી અને ખૂબ જ ધામધૂમપૂર્વક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજશ્રીનાં વરદ હસ્તે મુંબઈમાં ભાયખલા મુકામે બીજા ચાર મુમુક્ષુઓની દીક્ષાઓની સાથે સંવત ૧૯૮૭ના કાર્તિક વદ ૩ ના દિવસે ભગવાનદાસભાઈએ દીક્ષા અંગીકાર કરી અને એજ પ્રસંગમાં પ.પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી મ. સા.ને ઉપાધ્યાયપદવી અને પ. પૂ. શ્રી રામવિજયજી મ.ને પણ પંન્યાસ પદવીથી અલંકૃત કરવામાં આવેલ હતા. નવદીક્ષિત મુનિશ્રીનું નામ ‘મુનિશ્રી ભદ્રંકરવિજયજી મહારાજ' રાખવામાં આવ્યું અને પ. પૂ. પંન્યાસજી મ. શ્રી રામવિજયજી ગણિવર્યના શિષ્ય તરીકે જાહેર થયા. ભોગી મટી યોગી બન્યા, અગારી મટી અણગાર બન્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી વિશુદ્ધપણે ચારિત્ર-પાલન પૂર્વક જ્ઞાનધ્યાનની સાધનામાં તેઓશ્રી તલ્લીન બની ગયા અને થોડાં જ વર્ષોમાં પૂર્વાચાર્યો રચિત મહાન શાસ્ત્રોના ગૂઢ અને ગંભીર રહસ્યોને સમજી તદનુરૂપ જીવન જીવવા લાગ્યા. ખરેખર જ્ઞાનને પચાવવું ઘણું જ અઘરું કામ છે, પરંતુ આ મહાપુરુષ શાસ્ત્રોના પદાર્થોના બોધને પોતાના જીવનમાં પચાવી ખૂબ જ ગંભીર બન્યા હતા. સૌ પ્રત્યે વાત્સલ્યભાવને કારણે એ સ્વ-પર બધા સમુદાયોમાં પ્રિયપાત્ર બની ગયા. એ મહાપુરુષમાં બીજાને સંયમમાં સ્થિર કરવાની અદ્ભુત કલા હતી. કર્મના ઉદયથી અસ્થિર બનેલા અનેક આત્માઓને એમણે સ્થિર બનાવ્યા છે. ગંભીરતાના તો દરિયા હતા અને એ કારણે જ એમની પાસે અનેક આરાધક આત્માઓ આવીને નિખાલસપણે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરતા હતા. વાત્સલ્ય અને પ્રશમભાવનાના તો સાગર હતા. એક નાનામાં નાની વ્યક્તિ સાથે વાતચીત કરવામાં એમને સંકોચ ન હતો. કષાયો તો એઓશ્રીના જીવનમાં ભાગ્યે જ જોવા મળે. એમણે પોતાના જીવનમાં નમસ્કારમહામંત્રની અપૂર્વ આરાધના કરી અને બીજાને કરાવી છે. અનેક ગામો અને તીર્થભૂમિઓમાં વિધિપૂર્વક લાખ નવકાર જાપના અનુષ્ઠાન કરાવી સકલ સંઘમાં મહામંત્રના જાપ અને ધ્યાનનો ફેલાવો કર્યો છે. જાપ અને ધ્યાનની સાથે આધ્યાત્મિક ભૂમિકામાં પણ એ મહાપુરુષ ખૂબ જ આગળ વધેલા હતા. નમસ્કારમહામંત્ર અને નવપદ ઉપર ખૂબ જ ચિંતન અને અનુપ્રેક્ષા કરી શાસ્ત્રોના રહસ્યને પ્રકટ કરનારા અનેકવિધ ગ્રંથરત્નોની તેઓશ્રીએ શાસનને ભેટ ધરી છે. Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૧ આયંબીલ તપના તેઓશ્રી ખૂબ જ પ્રેમી હતા. રોજ મુમુક્ષુ શ્રી વેલજીભાઈની દીક્ષા હતી. તે નિમિત્તે ગૃહાવસ્થામાં પણ એમને લાગટ છ મહિના સુધી આયંબીલ કર્યા વેલજીભાઈ ઉપર વાસક્ષેપ નાખી આશીર્વાદ પણ આપ્યા હતા. હતાં અને દીક્ષા પછી પણ પોતાની નાદુરસ્ત તબિયતમાં પણ વૈશાખ સુદ ૧૪ની બપોરે અશક્તિ હોવા છતાં પણ મોઢેથી વર્ધમાનતપની બાવન ઓળીઓ પૂર્ણ કરી છે. નવકાર પણ બોલ્યા હતા. યોગ્ય ઉપચાર ચાલુ જ હતા. સમય મુંબઈ, મહારાષ્ટ્ર, જામનગર, હાલાર પ્રદેશના વહેવા માંડ્યો.......! અને સાંજે છ વાગે પૂ. શ્રી કુંદકુંદ વિ. મ., ગામડામાં, ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ અને રાજસ્થાનના પૂ. મુનિશ્રી વજસેન વિ. મ., પૂ. મુ. શ્રી જિનસેન વિ. મ., પૂ. અનેક ગામોમાં વિચરીને શાસન પ્રભાવનાનાં અનેક અનુષ્ઠાનો મુ. શ્રી ચારિત્રભૂષણ વિ. મ. અને પૂ. મુ. શ્રી રત્નસેન વિ. મ. કરાવ્યાં છે. આદિ મુનિરાજો તથા ચંદ્રકાંત (હાલ મુનિશ્રી દિવ્યસેનવિજય) તથા અશોક (હાલ મુનિશ્રી હેમપ્રભવિજયજી)એ પૂજ્યશ્રી સાથે તેઓ નિઃસ્પૃહશિરોમણિ હતા. ભયંકર માંદગી અને પખી પ્રતિક્રમણ ચાલુ કર્યું. શારીરિક રોગોમાં પણ એમની સમતા અને સમાધિ આ પ્રતિક્રમણની બધી ક્રિયાઓ કરી, બધા કાઉસગ્ગો કર્યા. પંચમકાલમાં એક મહાન આદર્શભૂત હતી. સંયમ જીવનની ખૂબ પછી માત્રાની શંકા થઈ હોવાથી પાટ ઉપરથી બે મુનિવર્યોએ કાળજી રાખતા હતા. ક્રિયા-પાલનમાં પણ શુદ્ધિ જાળવવા ખૂબ નીચે ઉતારી માત્રુ કરાવ્યું. માત્રુ કર્યા પછી પાટ ઉપર સૂતી વખતે જ સજાગ રહેતા. “હવે આ છેલ્લો સમય છે.” એટલું બોલી પૂજ્યપાદશી ખૂબ જીવમાત્રની હિતચિંતારૂપ મૈત્રી આદિ ભાવો તો એમના જ સજાગ અને સાવધાન બની ગયા. બધાની સાથે ક્ષમાપના જીવનના પ્રાણ હતા. એ કારણે જ તો સ્વ-પર સમુદાયના અનેક કરી. અને પકુખી પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી શ્વાસની ગતિમાં મહાત્માઓ કહેતા હતા કે આ મહાપુરુષ તો મૈત્રાદિભાવોની મંદતા જણાતાં જ સૌએ નવકાર મહામંત્રની ધૂન ચાલુ કરી સાક્ષાત્ મૂર્તિ છે. દીધી. પૂજ્યપાદશ્રીની બંને આંખો ખુલ્લી ગઈ અને ખૂબ જ અગણિત ગુણોથી ઓતપ્રોત તેઓશ્રી જૈન શાસનના એક જાગૃતિ અને સમતાપૂર્વક નમસ્કાર મહામંત્રનું રટણ અને શ્રવણ મહાન તેજસ્વી રત્ન હતા. કરતાં કરતાં વૈશાખ સુદ ૧૪ની રાત્રે આઠ કલાક અને દસ છેલ્લા ૧૫ વર્ષોથી એ મહાપુરુષ મારવાડની ભૂમિને મિનિટે ખૂબ જ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પાવન કરી રહ્યા હતા. છેલ્લાં ત્રણ વર્ષોથી તેઓશ્રીની તબિયત તેઓશ્રીનું સમગ્ર જીવન કોઈ અલૌકિક અને દિવ્ય જીવન અસ્વસ્થ રહેતી છતાં પોતે ખૂબ જ સજાગ અને સમાધિમાં હતું. અસાધારણસૌમ્યતા, અપૂર્વવાત્સલ્ય, અતુલસાત્ત્વિકતા, તલ્લીન હતા. ૨૦૩પમાં પૂજ્યપાદ ગચ્છાધિપતિ અભુત સહિષ્ણુતા અને હૃદયની અપૂર્વનિખાલસતા આદિ આચાર્યદેવશ્રીની આજ્ઞાથી પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં સણો તેઓશ્રીના જીવનમાં ઝળહળતા હતા. તેઓશ્રીની પણ પાટણ મુકામે ચાતુર્માસાર્થે પધાર્યા હતા અને ચાતુર્માસ પંચાચારની પ્રવૃત્તિએ અનેક ભવ્યાત્માઓનું ભવFપમાંથી ઉદ્ધરણ દરમિયાન પોતાના ગુરુદેવશ્રી આચાર્યદેવશ્રીની શુભ નિશ્રામાં ખૂબ જ સુંદર આરાધના કરી હતી. પૂજ્યપાદશ્રીના કાળધર્મથી જૈન શાસનમાં રત્નમણિમુકુટ વૈશાખ સુદ ૧૨થી તબિયતમાં વધારે વળાંક આવ્યો. સમાન મહાન સાધક અને મહાઉપકારક પુરુષની ન પુરાય એવી કફની સાથે હેડકીની પણ તકલીફ ચાલુ થઈ. મુંબઈના ડો. મહાન ખોટ પડી છે. શરદભાઈ અને અહીંના ડૉ. જીવણભાઈ આદિ ખૂબ જ કાળજી પૂજ્યપાદ ગુરુદેવશ્રી સ્કૂલદેહે તો ચાલ્યા ગયા, પરંતુ અને ભક્તિપૂર્વક યોગ્ય ઉપચાર કરતા હતા. એમનો ગુણદેહ તો સદા વિદ્યમાન જ છે. એમના ગુણોને નજર પૂજ્યપાદશ્રીની સમાધિ માટે પ. પૂ. શ્રી પ્રદ્યોતન વિ. મ., સમક્ષ રાખી આપણે આરાધનામાં આગળ વધીએ એ જ પૂ. મુ. શ્રી કુંદકુંદ વિ. મ., પૂ. મુ. શ્રી વજસેન વિ. મ., પૂ. તેઓશ્રીની સાચી સેવા છે. મુ. શ્રી જિનસેન વિ. મ. આદિ બધા મહાત્માઓ ક્રમશઃ સૌજન્ય : શ્રી રતિલાલ દેવશી ગુઢકા નમસ્કાર મહામંત્રાદિ સંભળાવતા જ હતા. એવી તબિયતમાં પણ લખિયા-હાલાર), માટુંગા-મુંબઈ પોતે ખૂબ જ સજાગ અને સમાધિમાં હતા. વૈશાખ સુદ ૧૩ના Jain Education Intemational Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જ્ઞાનવારિધિ ગુરુવર્ય, તપોમૂર્તિ ધર્માત્મા, આગમપ્રભાકર પૂજ્ય મુનિપ્રવર શ્રી પુણ્યવિજયજી મ. અહિંસાલક્ષી જીવનસાધના અને સત્યલક્ષી જ્ઞાનોપાસના એ જ જીવનને સતુ-ચિતુર્આનંદમય બનાવવાનો ઉપાય છે. જે સાધના અહિંસા અને કરુણાનું માર્ગદર્શન ન કરે તે સાચી જીવનસાધના નહીં અને જે ઉપાસના જીવનના સત્યો પારખવાનીપામવાની શક્તિ ન આપે તે જ્ઞાનોપાસના નહીં. પ્રાતઃસ્મરણીય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ આવા જ એક મહાન જીવનસાધક ધર્મપુરુષ હતા. તેઓશ્રીનું જીવન ધર્મની સર્વ મંગલકારી ભાવનાઓથી સુરભિત અને જ્ઞાનની જ્યોતિથી પ્રકાશિત હતું. પૂજ્યશ્રીના પરિચયમાં આવનાર એક ક્ષણ તો વિમાસી રહેતા કે, આ મહાપુરુષની સાધના વધે કે વિદ્વતા વધે? અને બીજી જ ક્ષણે તેઓશ્રી સાધુતા અને વિદ્વતાની સમન્વયમૂર્તિ સમા મહાપુરુષ રૂપે છવાઈ જતા. શ્રી આગમપ્રભાકરજી મહારાજના યશોજ્ય વ્યક્તિત્વનો વિચાર કરીએ તો તેમનામાં દુવૃત્તિના ત્યાગ અને ગુણગ્રહણની તત્પરતાનાં દર્શન થાય છે. તેમણે જીવનમાંથી વૈર, હિંસા, નિંદા, ઈર્ષા, અહંકાર, મોહ, પ્રમાદ, દંભ આદિ દુર્ગુણોને તિલાંજલિ આપી હતી અને વિનય, વિવેક, વિનમ્રતા, મૈત્રી, કરુણા, પરમાર્થ, તપ, સાધના, જ્ઞાનોપાસના, સચ્ચારિત્ર, વત્સલતા, સરળતા, સંયમ, તિતિક્ષા ચતુર્વિધ સંઘ આદિ ગુણોની સ્વીકૃતિ કરી હતી. એવા એ ગુણગરવા સાધુવર તપ, જ્ઞાન અને કળાના ત્રિવેણી સંગમ સમા હતા અને દર્શન માત્રથી પ્રસન્નતાના પ્રેરક હતા. પૂ. શ્રી પુણ્યવિજયજીનો જન્મ સં. ૧૯૫૨ના કારતક સુદ પાંચમ (એટલે કે જ્ઞાનપાંચમ-લાભપાંચમ)ને દિવસે થયો હતો. પિતાનું નામ ડાહ્યાભાઈ અને માતાનું નામ માણેકબહેન હતું. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં; તેમાંથી આ એક પુત્ર જ ઊછર્યો હતો. તેમનું સંસારી નામ મણિલાલ હતું. મણિલાલ ચાર-છ મહિનાના હતા ત્યારે મહોલ્લામાં લાગેલી આગમાં આબાદ રીતે ઊગરી ગયા હતા, પરંતુ તેમનું જીવન કોઈ અપૂર્વ ઘટના માટે જ ઊગર્યું હોય તેમ, ર૭ વર્ષની વયે માણેકબહેન વિધવા થયાં. જીવનપાયન માટે વૈરાગ્ય જ સાચો માર્ગ છે એમ માનતાં–સ્વીકારતાં માણેકબહેનને ૧૪ વર્ષના મણિલાલની ચિંતા વળગેલી હતી, પરંતુ કોઈ ધન્ય પળે એમનામાં વિચાર ઝબક્યા કે, પુત્રને પણ ધર્મમય સંયમપંથે સાથે શા માટે ન લેવો? છેવટે બંનેએ દીક્ષા લેવાનું નક્કી કર્યું. સં. ૧૯૬૫ના મહા વદ પાંચમને શુભ દિવસે છાણી મુકામે પૂ. મુનિવર્યશ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લીધી. માણેકલાલ મુનિ શ્રી પુણ્યવિજયજી બન્યા. બે દિવસ પછી ધર્મપરાયણ માતાએ પણ પાલિતાણા મુકામે દીક્ષા લીધી અને સાધ્વીશ્રી રત્નશ્રીજી મહારાજ તરીકે પ૭-૫૮ વર્ષનો સુદીર્ઘ સંયમપર્યાય પાળી ઈ. સ. ૧૯૬૬માં અમદાવાદ મુકામે સ્વર્ગવાસ પામ્યાં. દીક્ષા ગ્રહણ કરીને મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ અભ્યાસનિમગ્ન બની ગયા. એમાં દાદાગુરુ અને ગુરુવર્યશ્રીની વિદ્યાનિષ્ઠાનું તેજ ભળ્યું. પૂજ્યશ્રીનો શાસ્ત્રગ્રંથોનો ઉદ્ધાર કરવાનો રસ વધુ ને વધુ કેળવાતો ગયો. અન્ય પાસેથી માર્ગદર્શન મેળવવામાં કંઈ નાનપ નહીં. પંડિતવર્ય શ્રી સુખલાલજીને પોતાના વિદ્યાગુરુ કહેવામાં ગૌરવ અનુભવતા. આગળ જતાં, પ્રાચીન લિપિઓ અને પ્રતોને ઉકેલવામાં પારંગત થયા. પાઠાંતરો નોંધવાં, પાંઠાતરોના નિર્ણય કરવા, પ્રેસકોપી તૈયાર કરવી, સમગ્ર ગ્રંથનું સુયોગ્ય સંકલન-સંપાદન કરવું, પ્રકાશનો કરવાં–એ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવા લાગ્યા. જૈન ધર્મના સિદ્ધાંતોની સ્પષ્ટતા માટે અન્ય ધર્મગ્રંથોનો પણ ઊંડો અભ્યાસ કર્યો. બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મના મુખ્ય ગ્રંથોનું ગહન અધ્યયન કર્યું. પરિણામે, પૂજયશ્રી ભારતવર્ષની સંસ્કૃતિ, વિદ્યા, કળા, સાહિત્ય આદિના પ્રકાંડ પંડિત બની રહ્યા. તદુપરાંત, તેઓ જૈન આગમોના અજોડ અને સમર્થ જ્ઞાતા બન્યા. કોઇ * * * * * * ST DESI Jain Education Intemational Page #279 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૬૩ જૈન સાહિત્યના વિવિધ વિષયના પ્રાચીન સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે. એવી જ રીતે, પૂજ્યશ્રીની ગ્રંથોનું આધુનિક વૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિ પ્રમાણે નમૂનેદાર પ્રેરણાથી પાટણમાં સં. ૧૯૯૫માં ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સંશોધન-સંપાદન કર્યું. પૂજ્યશ્રીના આ અગાધ જ્ઞાન અને અથાગ જ્ઞાનમંદિરની સ્થાપના થઈ. આવી અસાધારણ જ્ઞાનોપાસનાના પુરુષાર્થને અંજલિ રૂપે વડોદરાના શ્રી સંઘે તેમને પરિણામ સ્વરૂપ ઈ. સ. ૧૯૫૯માં અમદાવાદમાં યોજાયેલી ‘આગમપ્રભાકર’નું સાર્થક બિરુદ આવ્યું હતું. શ્રી મહાવીર જૈન ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનમાં ઇતિહાસવિદ્યાલયે હાથ ધરેલી મૂળ આગમોને પ્રકાશિત કરવાની મોટી પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષસ્થાને વરાયા હતા. ઈ. સ. ૧૯૬૧માં યોજના તેઓશ્રીના અને પંડિત દલસુખભાઈ માલવણિયાના કાશ્મીરમાં મળેલી ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સમાં જૈન સંપાદન નીચે આગળ વધી. તે ઉપરાંત, પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા અને પ્રાકૃત સાહિત્ય વિભાગના પ્રમુખ નિમાયા હતા. પ્રાચીન પ્રાચીન જ્ઞાનભંડારોના ઉદ્ધારક તરીકે પણ છે. તેઓશ્રીએ શાસ્ત્રોના વિષયમાં પી.એચ.ડી.ના પરીક્ષક તરીકે પણ તેઓશ્રીની અવિરત પુરુષાર્થ કરીને લીંબડી, પાટણ, ખંભાત, છાણી, નિમણૂક થયેલી હતી. આમ, પૂજ્યશ્રી વિદ્યાસાધનાના બહુમુખી વડોદરા, અમદાવાદ, જેસલમેર, બીકાનેર, જોધપુર વગેરે કેન્દ્ર સમા બની રહ્યા હતા. પોતાની આ જ્ઞાનરાશિનો સૌ કોઈને સ્થળોના જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કરીને જીવતદાન આપ્યું. આ સરળતાથી અને સમભાવથી લાભ મળી રહે તેની તેઓશ્રી ખેવના ગ્રંથભંડારોનો ઉપયોગ સહેલાઈથી થઈ શકે તેવી વ્યવસ્થા કરી. કરતા. આ કાર્યમાં પણતા કે દીનતા રાખતા નહીં. ઊલટું, જીર્ણશીર્ણ થયેલાં આ વિરલ ગ્રંથોની સાચવણીની બાબતમાં કીર્તિની કામના કર્યા વગર અન્યને ઉપયોગી થવામાં સાર્થકતા તેઓશ્રી સિદ્ધહસ્ત કલાવિશારદ હતા, તેમ કહેવામાં અતિશયોક્તિ સમજતા. નથી. જેમ જ્ઞાનોપાસના કરતાં કરતાં અન્ય ધર્મશાસ્ત્રોમાં પારંગત (સંકલન : સને ૧૯૭૧ના ‘ર્જન' સાપ્તાહિક પત્રના અંકોમાંથી સાભાર.) બન્યા હતા, તેમ જ્ઞાનભંડારોની વ્યવસ્થા કરતાં કરતાં પ્રાચીન ચિત્રકળા, લિપિશાસ્ત્ર, શિલ્પ, સ્થાપત્ય, સિક્કા, મૂર્તિઓ આદિ વિષયક પુરાતત્ત્વશાસ્ત્રનું પણ વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને પ્રાચીન ગ્રંથ, ચિત્ર, શિલ્પ, સ્થાપત્યની મૂલવણી કરવામાં નિપુણ બન્યા હતા. પૂજ્યશ્રીના સમગ્ર જીવનના સારરૂપે કહી શકાય કે પ્રાચીન ગ્રંથોના ઉદ્ધાર માટે જ તેઓશ્રીએ અવતાર ધારણ કર્યો હતો. સં. ૧૯૯૫માં સંઘરણીનો ઉગ્ર વ્યાધિ થઈ આવ્યો ત્યારે પણ તેઓશ્રી તો અડગ નિશ્ચલતાથી સંશોધનકાર્યમાં વ્યસ્ત રહેતા. પંચોતેર વર્ષની વૃદ્ધાવસ્થાએ “કથાનકોષ' જેવા મહાગ્રંથનું અને “નિશીથચૂર્ણિ” જેવા કઠિન ગ્રંથનું અધ્યયન કરતા હતા. આ સર્વ તેઓશ્રીની વિદ્યોપાસના અને ધર્મસાધનાનાં ઉત્તમ ઉદાહરણો છે. જેસલમેરના જ્ઞાનભંડારોના ઉદ્ધાર માટે પૂજ્યશ્રીએ વેઠેલી વિપત્તિઓ અને સોળ મહિનાના અગાધ પુરુષાર્થને વીસરાય તેમ નથી. તે સમયે અમદાવાદથી જેસલમેર જતાં વહેલી પરોઢે ૧૫૧૭ ફૂટ નીચે પટકાઈ પડ્યા હતા. જેસલમેરની કામગીરીથી પ્રભાવિત થઈ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદજીએ ‘પ્રાકૃત ટેકટ્સ સોસાયટી'ની સ્થાપના કરવામાં રસ લીધો હતો. દરમિયાન શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ત્યાં ગયા હતા. તેઓ પણ મહારાજશ્રીની આ પ્રવૃત્તિથી અત્યંત પ્રભાવિત થયા અને સને ૧૯૫૭માં અમદાવાદમાં તેમણે “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના કરી, જે સંસ્થા આજે Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ તપત્યાગ, તેજસ્વિતા, તિતિક્ષાની મૂર્તિ, કુશળ અને સચોટ વ્યાખ્યાતા, અગણિત શિષ્યસમુદાયના પ્રેર–પ્રોત્સાહક, સમર્થ સાહિત્યસર્જક ન્યાયવિશારદ, વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિ મહારાજ મુનિ મહાબોધિ વિજય જો આચાર્ય વિજય ભુવનભાનુસૂરિ ન થયા હોત તો આજે દેરાસર અને ઉપાશ્રયોમાં યુવાનો દેખાતા ન હોત.’—એક સમર્થ જૈનાચાર્યએ કરેલું પૂજ્યશ્રી માટેનું આ વિધાન અક્ષરશઃ સાચું છે. પૂજ્યશ્રી ખરેખર વૈજ્ઞાનિક હતા. જેમ જેમ એમના જીવનને, એમના ગ્રંથોને, એમના ચિંતનોને નજીકથી જોવાનું થાય છે તેમ તેમ તેઓશ્રીની વૈજ્ઞાનિકતા છતી થાય છે. જિનશાસનના દ્વિતીય પદે બિરાજમાન હોવા છતાં નાનામાં નાના સાધુને પાળવા યોગ્ય આચારને પાળવામાં તેઓશ્રી અત્યંત ચુસ્ત હતા. ‘પંચિંદિયસૂત્ર’માં બતાવેલા આચાર્યના ૩૬ ગુણોમાંથી કયો ગુણ એમનામાં ન હતો તે પ્રશ્ન છે. આપણે એમાંથી પંચવિહાયા. પાલણ સમત્યો' નામના ગુણને નિહાળીએ. પૂજ્યશ્રી પાળે પળાવે પંચાચાર' એ ન્યાયે પોતે તો પાંચ આચારનું પાલન કરવામાં માહિર હતા, સાથે શિષ્યો—આશ્રિતો પાસે પણ પાંચે આચારનું પાલન કરાવવાના આગ્રહી હતા. આપણે ક્રમશઃ એકેક આચારને વિચારીએ. (૧) જ્ઞાનાચાર : જ્ઞાનના કયા ક્ષેત્રમાં તેઓશ્રીએ પ્રવેશ ન'તો કર્યો એ સવાલ છે. દીક્ષા લીધા પછી અધ્યયનકાળમાં નવ્યન્યાયના અભ્યાસાર્થે કાશી-બનારસથી આવેલા પંડિત પાસે દિવસના નવ-નવ કલાક પાઠ લેતા અને બીજા નવ કલાક એની તૈયારીમાં ગાળતા. આમ દિવસમાં ૧૮-૧૮ કલાકનો સ્વાધ્યાય ચાલતો. સ્વાધ્યાયમાં વિક્ષેપ ન પડે એ માટે છઠને પારણે છઠ કરતા. પા૨ણે એકાસણું કરતા. પૂજ્યશ્રીનાં પ્રવચનો અને વાચનાઓ વૈરાગ્ય–ભરપૂર રહેતાં. ૨૦૦૭-૨૦૦૮-૨૦૦૯માં મુંબઈમાં ભાનુવિજયજી એટલી હદે છવાઈ ગયા હતા કે લોકોમાં એમ કહેવાતું જે ભાનુવિજયજીની ઝપટમાં આવી ગયો એ સાધુ બની ગયા વગર ન રહે. યુવાનો વેકેશનનો સદુપયોગ કરે એ ગણતરીથી પૂજ્યશ્રીએ ૨૧ દિવસીય યુવાશિબિરનો પ્રારંભ કર્યો. For Private ચતુર્વિધ સંઘ વર્ષો સુધી ચાલેલી આ શિબિરમાં હજારો યુવાનો ધર્માભિમુખ બન્યા તો અનેક ચારિત્રના માર્ગે જોડાયા. પૂજ્યશ્રી ભલે આજે હયાત નથી, પરંતુ પૂજ્યશ્રીએ ચાલુ કરેલી શિબિરનો યજ્ઞ વિવિધ સમુદાયમાં વિવિધ નામે આજે પણ ચાલુ છે. દિવ્યદર્શનના માધ્યમથી લખાયેલાં અનેક ચિંતનો પૂજ્યશ્રીની ગીતાર્થનાઆગમજ્ઞતા અને વિદ્વતાને છતાં કરે છે. ‘લલિતવિસ્તરાં’, પંચસૂત્ર’ અને ‘ધ્યાનશતક' જેવાં શાસ્ત્રો ઉપર લખાયેલા વિવેચનો આજે પણ વિદ્વદર્ગમાં હોંશેહોંશે વંચાય છે. આ સિવાય પણ અનેક પુસ્તકો પૂજ્યશ્રીની ગેરહાજરીમાં પૂજ્યશ્રીની સ્મૃતિ તાજી કરાવતાં આજે પણ જોવા મળે છે. (૨) દર્શનાચાર : પરમાત્મભક્તિ એ પૂજ્યશ્રીનો પ્રાણ હતો. પ્રભાતના સમયે જિનાલયમાં પરમાત્મા સમક્ષ વિવિધ રાગોમાં ભાવથી સ્તવનો ગાતાં પૂજ્યશ્રીને જોવા એ પણ જીવનનો એક લહાવો હતો. પૂજ્યશ્રીને અનેક ચોવીશીઓ કંઠસ્થ હતી. મહો. શ્રી યશોવિજયજી મહારાજ આદિ અનેક મહાત્માઓ રચિત સ્તવનો ઉપર આપેલી વાચનાઓને વાંચતાં ખ્યાલ આવે કે પૂજ્યશ્રીએ એકેક પંક્તિઓનાં રહસ્યોને કેવી ખૂબીથી બહાર કાઢ્યાં છે. દેરાસરમાં ગયા પછી પૂજારી જો પરમાત્માની વાળાકૂંચી વગેરેથી અશાતના કરતો દેખાય તો એમનું હૈયું ચીસ પાડી ઊઠતું. તેઓ જાતે પૂજારીને સમજાવતા અને છતાં ય ન સમજે તો ક્યારેક ગરમ પણ થઈ જતા. આ સિવાય પણ અનેક આત્માઓને પ્રભુવચનો પ્રત્યે શ્રદ્ધાવાન બનાવવા, ગુણવાનની ઉપબૃહણા કરવી, મંદશ્રદ્ધાવાળાને સ્થિર કરવા, શ્રી સંઘ પ્રત્યેના વાત્સલ્યભાવરૂપ દર્શનાચારો પૂજ્યશ્રીના જીવનમાં ગગનમાં સૂર્ય ઝળહળે તેમ ઝળકતાં રહ્યા હતા. (૩) ચારિત્રાચાર : ચારિત્રપાલનમાં પૂજ્યશ્રી અત્યંત ચુસ્ત હતા. અષ્ટપ્રવચનમાતાનું તેઓશ્રીએ જિંદગીના અંતિમ દિવસ સુધી જતન કર્યું હતું. કલકત્તા, સમ્મેતશિખરજી અને પાછલી ઉંમરમાં સાઉથના લાંબા વિહારોની વચ્ચે પણ નિર્દોષ ગોચરીનો જ પૂજ્યશ્રીનો આગ્રહ રહેતો. દહીં, કેળાં, સાથવો અને જાડા રોટલાથી એકાસણાં અને આયંબિલ કરવાનો પ્રસંગ એમની જિંદગીમાં અનેકશઃ આવ્યો હતો. પૂજવા–પ્રમાર્જવામાં તેમનો સતત ઉપયોગ રહેતો. સાધુઓ જરાક પણ આ બાબતમાં ગાફેલ રહે તો ટકોર કરતા. ચાલતી વખતે પૂજ્યશ્રીનાં નયનો સદા નીચાં રહેતાં. પ્રાયઃ કરીને એક પણ ફોટો પૂજ્યશ્રીનો એવો જોવા નહીં મળે, જેમાં ચાલતી વખતે એમનાં નયનો નીચાં ન હોય. લખવા Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા માટેની શાહી ત્રણ દિવસ પછી સચિત્ત ન થઈ જાય માટે દર ત્રણ દિવસે પેનમાંથી શાહી કાઢી નાખતા, સંપૂર્ણ પેન કોરી કરી પછી જ નવી શાહી ભરીને લખતા. સવારે ચશ્માં ખોલતાં પહેલાં દાંડીના જોઇન્ટ્સને પણ મુહપત્તીથી પૂજી લેતા, રખેને રાત્રિના સમયે કોઈ જીવ એમાં ભરાઈ ગયો હોય તો! રાત્રે ચૂનાના પાણીની ટોક્સી ભીની ન રહેવી જોઈએ એવો મહારાજજીનો આગ્રહ રહેતો. ભીની ટોક્સીમાં કોઈ કંથવા જેવા જીવ ચોંટી જાય તો એને મોત સિવાય બીજું કાંઈ ન મળે–આવી તો ઝીણી ઝીણી અનેક વાતોમાં મહારાજજીનો ઉપયોગ રહેતો. અહીં તો આટલેથી જ સંતોષ માનીએ. (૪) તપાચાર : જિનશાસનના તૃતીયપદે બિરાજમાન થવા છતાં, શાસનના અનેક કાર્યોથી સતત ઘેરાયેલા રહેવા છતાં પણ તપના ક્ષેત્રે પણ પ્રગતિ કરનારા આચાર્ય ભગવંતો બહુ વિરલ સંખ્યામાં હોય છે. લાંબા વિહારો હોય કે શિબિર દરમિયાન સાત-સાત કલાકનાં પ્રવચનો હોય, ઉનાળાની ભયંકર ગરમી હોય કે બે ડિગ્રીનો તાવ હોય વર્ધમાનતપની ઓળી કરવામાં આ મહાપુરુષે પાછું વાળીને જોયું નથી. કુલ ૧૦૮ જેટલી વર્ધમાનતપની ઓળી પોતાના જીવન દરમ્યાન પૂજ્યશ્રીએ કરી હતી. એ સિવાય પણ અંજનશલાકાપ્રતિષ્ઠાના વિશેષ પ્રસંગોમાં પાંચ-સાત આયંબિલ તો અવારનવાર કર્યા હતા. એ સિવાય પણ બાહ્ય અને અત્યંતર તપનાં તમામ અંગો પૂજ્યશ્રીને આત્મસાત્ હતા. (૫) વીર્યાચાર : જ્ઞાનાચારાદિ તમામ આચારોમાં પોતાનું વીર્ય સ્ફોરવવું એનું નામ વીર્યાચાર. મહારાજજીના પ્રત્યેક યોગો અત્યંત ઉત્સાહપૂર્વક અને સ્ફૂર્તિપૂર્વક થતા. ૮૦ વર્ષની પાકટ વયે પણ બંને ટેંક પ્રતિક્રમણ ઊભાં ઊભાં જ કરતા. વિહાર લગભગ ચાલીને જ કર્યો છે. છેક છેલ્લી ઉંમરમાં પણ ચાલતી વખતે એવી સ્ફૂર્તિ રહેતી કે સાથે ચાલવાવાળાને રીતસર દોડવું પડતું. પાંચે આચારના પાલનથી સુશોભિત પૂજ્યશ્રીનું જીવન હતું. એવા પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના. ૨૬૫ વિશુદ્ધ ચારિત્રપાલક, યોગવિદ્યાના આરાધક, ભૂગોળ–ખગોળના શાસ્ત્રવેત્તા, સમર્થ સાહિત્યકાર, આગમ-વાચનાકાર, નમસ્કાર મહામંત્રના પ્રચારક, માલવોદ્ધારક : જંબુદ્રીપ યોજનાના નિર્માતા પૂ. પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ. વિજ્ઞાન જ્યારે વિશ્વના સીમાડા ઓળંગી વિજ્ઞાનના મતે ચંદ્રલોક પર પહોંચ્યું ત્યારે સમગ્ર જગતમાં ખળભળાટ મચી ગયો. લોકો કહેવા લાગ્યા કે, શું આગમો! શું વેદો અને શું પુરાણો! બધું જ ગપ છે. પુણ્ય અને પાપને બહાને, દેવ અને નર્કને નામે, ધર્મગુરુઓ ધૂતે છે. વિજ્ઞાનીઓએ વિશ્વ પર ઉપકાર કર્યો, એણે જનતાને ધર્માચાર્યોની જુદી ઝંઝાળમાંથી બચાવી. ભલું થજો એ વિજ્ઞાનીઓનું!–આવું આવું સાંભળી એક મહાત્માનું દિલ દ્રવી ઊઠ્યું, હૃદય પોકારી ઊઠ્યું : “અરે, જે સકળ જીવન લોકકલ્યાણૢ અર્થે ખર્ચે તે મહાત્માઓ પર આવું આળ! જગદુદ્ધારક ધર્મ પર આવું કલંક! પેટ માટે પસીનો પાડતા એ વિજ્ઞાનીઓ સાચા નથી, એ વાત મારે જગતને જણાવવી પડશે'' અને એ મહાત્માએ પરદેશના લેખકો-ચિંતકોના વિચારોનું મંથન કર્યું અને કલમ ઉપાડી. વિજ્ઞાન સામે મોરચો માંડ્યો. એક-બે નહીં, પાંચ-સાત નહીં, જુદી જુદી ભાષામાં જુદી જુદી દલીલોથી પચીસ-પચીસ પુસ્તકો બહાર પાડ્યાં. “ઓ વિજ્ઞાનીઓ! તમે સાચા નથી. તમારી માન્યતામાં કંઈક મણા છે. ધર્માચાર્યોને જૂઠા બોલવાની કોઈ જરૂર નથી. વિશ્વના ધર્મો અને તત્ત્વજ્ઞાનમાં ભારતીય ધર્મો અને તત્ત્વજ્ઞાન શ્રેષ્ઠ કોટિના છે. એ પ્રતિપાદિત સત્ય સાથે ભારતનાં શાસ્ત્રો, ભૂગોળ અને ખગોળ વિજ્ઞાનમાં પણ ઉચ્ચ કોટિની માહિતી ધરાવે છે અને તેથી ભારત અવકાશક્ષેત્રે તેમ જ ભૌગોલિક ક્ષેત્રે વિજ્ઞાનમાં પણ મોખરે છે’–એવી એવી દલીલો દ્વારા ભારતીય તત્ત્વજ્ઞાનની સિદ્ધિ અને સાર્થકતા સાબિત કરી, વિશ્વભરના વિજ્ઞાનીઓને આશ્ચર્યમાં મૂકી દીધા. પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજી ગણિવર જૈનશાસનના ગૌરવ રૂપ હતા. ગુજરાતના મહેસાણા જિલ્લામાં ખાબોચિયા જેવડું ઉનાવા (મીરાદાતાર) ગામ તે પૂજ્યશ્રીનું જન્મસ્થાન. પિતા મૂલચંદભાઈ (ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ), માતા મણિબહેન (સાધ્વીશ્રી સદ્ગુણાશ્રીજી મહારાજ)ના એ લાડીલા સંતાન. જન્મનામ અમૃતકુમાર. ભાઈ માંતીલાલ (મુનિશ્રી મહોદયસાગરજી મહારાજ) અને બહેન સવિતા (સાધ્વીશ્રી સુલસાશ્રીજી મહારાજ) સાથે લાડકોડથી ઊછરતા હતા. સં. ૧૯૮૧ના જેઠ વદ ૧૧ના પુનિત પ્રભાતે જન્મેલા આ પનોતા પુત્રના આગમન Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ પછી માતાપિતાની ધર્મભાવના ઉત્તરોત્તર વધતી ચાલી. સદ્ગુરુનાં ચરણોમાં જીવન વિતાવવાની તાલાવેલી જાગી. માતાપિતાના આ સંસ્કારો નાનકડા અમૃતલાલને વારસામાં મળ્યા. તેમની ધર્મભાવના વિકસી અને આગળ જતાં, દીક્ષાની ભાવના દૃઢ થઈ. તેમણે માતાપિતા પાસે પ્રવજ્યાના પુનિત પંથે પ્રયાણ કરવાની અનુજ્ઞા માંગી. તે જમાનામાં બાળદીક્ષાનો પ્રબળ વિરોધ હતો. અમૃતલાલના માર્ગમાં અણકલ્પ્યા અંતરાયો ઊભા થયા પરંતુ અંતે અંતરની ઇચ્છાનો વિજય થયો. પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી રાહબર બન્યા. સાડા છ વર્ષની ઉંમરે સં. ૧૯૮૮ના માગશર વદ ૧૧ને પુણ્ય દિને શ્રી શંખેશ્વર મહાતીર્થની છાયામાં બાલદીક્ષાનો મહોત્સવ ઊજવાયો. સિદ્ધચક્રારાધક તીર્થોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજના શિષ્ય મુનિશ્રી અરુણોદયસાગરજી બન્યા. માતા અને બહેન તથા ભાઈ પણ દીક્ષિત બન્યાં હતાં. આમ, પિતાપુત્ર ગુરુ-શિષ્ય બન્યા. મુનિશ્રી ધર્મસાગરજીએ બાલમુનિમાં સંસ્કારો સાથે જ્ઞાનવૃદ્ધિ થાય તેવા પ્રયત્નો આદર્યા. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, આદિના અધ્યયન સાથે જૈનધર્મનું અગાધ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. પરિણામે, તેઓશ્રી જૈનધર્મના ગણનાપાત્ર શાસ્ત્રવેત્તા તરીકે સિદ્ધપ્રસિદ્ધ થયા. ‘જ્ઞાન વિમ્યાં મોક્ષઃ' એ જૈનધર્મના સૂત્ર પ્રમાણે જ્ઞાન અને ક્રિયા એક જ રથનાં બે ચક્રો છે. મુનિશ્રીએ બંને ચક્રોને સુસાધ્ય બનાવી દીધાં. સં. ૨૦૨૨માં જેઠ વદ ૧૧ને દિવસે કપડવંજ મુકામે ગચ્છાધિપતિ પૂજ્યપાદ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા અને સં. ૨૦૨૯ના મહા સુદ ૩ને દિવસે સકલ સંઘની વિનંતીથી નરોડા તીર્થ-અમદાવાદમાં પૂ. ઉપાધ્યાયજી શ્રી ધર્મસાગરજી મહારાજની નિશ્રામાં પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. તે સમયે પૂજ્યશ્રીના નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. પૂ. ગુરુદેવને ‘અરુણોદયસાગર’નો ઉચ્ચાર ફાવતો ન હતો, તેથી પંન્યાસ શ્રી અભયસાગરજી' નામકરણ થયું. ‘વાર: પરમો ધર્મ:' સૂત્રને સાક્ષાત્ આચરણમાં ઉતારી તેઓશ્રી વિદ્યા, જ્ઞાન અને તપમાં ખૂબ જ આગળ વધ્યા. નાના બાળક જેવી નિખાલસતા, સાચા સાધુનું નિરાભિમાનીપણું, સદાય સ્વસ્થ ચહેરો, ધીરગંભીર મુખભાવ, અપ્રમત્ત જીવન, શાસ્ત્રાનુસારી સાધના પૂજ્યશ્રીના ઉચ્ચ સાધુજીવનનાં સાક્ષીભૂત અંગો છે. શ્રમણજીવનની મર્યાદામાં રહીને, ટાંચાં સાધનો દ્વારા વિજ્ઞાન સામે જેહાદ જગાવવાની બુલંદી તેઓશ્રીના જીવનદર્શનના સુવર્ણકળશ રૂપે શોભે છે. તેમના હૈયામાં પ્રથમથી જ આ ભાવના For Private ચતુર્વિધ સંઘ જાગૃત થયેલી કે વિજ્ઞાનવાદે સર્જેલી વિસંવાદિતાને દૂર કરવા સૂર્ય-ચંદ્રની ગતિ આદિ વિશે સ્પષ્ટ જ્ઞાન મળે, ધર્માચાર્યોએ લોકોને ભરમાવ્યા નથી, શાસ્ત્રોનું જ્ઞાન ખોટું નથી તેની ખાતરી થાય. પૃથ્વી ફરતી નથી, પણ સ્થિર છે અને ચંદ્ર પર ઊતરેલો માનવી ખરેખર ચંદ્ર પર ઊતર્યો હશે કે નહીં વગેરે ભૂગોળખગોળના પ્રશ્નોને પૂજ્યશ્રીએ વીતરાગી વાણીની સચોટતાથી અને નિર્ણાયકતાથી વ્યક્ત કર્યા. ભૂ-ભ્રમણ શોધ સંસ્થાન' નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા સં. ૨૦૨૪થી મહેસાણામાં કાર્યરત છે. પૂજ્યશ્રીએ આ અંગે દેશવિદેશના વિજ્ઞાનીઓ સાથે પત્રવ્યવહાર કર્યો. પરિણામે, તેઓશ્રીને વિશ્વની અનેક સંસ્થાઓએ સભ્યપદ એનાયત કર્યાં. આવી સંસ્થાઓમાં— અમેરિકાની નેશનલ જ્યોગ્રોફિકલ સોસાયટી, મુંબઈની એશિયાટિક સોસાયટી, દિલ્હીની ઓલ ઇન્ડિયા સાયન્સ ટીચર્સ એસોસિયેશન અને હૈદ્રાબાદની ડેક્કન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓબ્ઝવેટરી જેવી જાણીતી અનેક સંસ્થાઓએ પૂજ્યશ્રીને સભ્યપદ આપીને સમ્માન્યા હતા. તેઓશ્રીએ ઘણાં વર્ષો જંબૂદ્વીપ, જૈન ખગોળ અને આધુનિક શોધખોળો વચ્ચે શું તફાવત છે તે દર્શાવવામાં ગાળ્યાં હતાં. અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી વગેરે ભાષાઓમાં પુસ્તકો પ્રગટ કરીને પોતાની માન્યતાઓનો બહોળો પ્રચાર કરાવ્યો. યુનિવર્સિટીઓ, કોલેજો, હાઇસ્કૂલો આદિમાં પ્રવચનો આપી, વિજ્ઞાને આપેલા આધાતોને ધર્મશ્રદ્ધાની ભૂમિકા પર સુનિશ્ચિત કર્યા. આવી અવિરત ચાલતી વિશ્વવ્યાપી વિશાળ પ્રવૃત્તિઓ વચ્ચે પણ તેમની તપસાધના અને ધર્મ-આરાધના અખંડ ચાલ્યા કરતી. ધર્મશાસ્ત્રોના અવિરામ અધ્યનનમાં તેઓશ્રી એક્કા હતા. શાસ્ત્રાધ્યયન માટે ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, ઉર્દૂ, અંગ્રેજી, મરાઠી આદિ ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું. પૂજ્યશ્રીએ રચેલા ગ્રંથોમાં પણ આગવી દૃષ્ટિ જોવા મળે છે. તેઓશ્રીએ ચિંતન-મનનને અંતે જે ગ્રંથો લખ્યા તેમાં ‘શ્રમણ જીવનચર્યા દર્શન’, ‘આગમરહસ્ય’, ‘ભૂગોળ-ખગોળ સંબંધી સ્વચિંતન’, ‘પરમાત્મભક્તિ’, ‘ભટેવા પાર્શ્વનાથ સ્મારક ગ્રંથ', ‘આગમજ્યોતિર્ધર’ (ભાગ ૧-૨), ‘તત્ત્વજ્ઞાનસ્મારિકા' આદિ મુખ્ય છે. એ ઉપરાંત, પૂજ્યશ્રીએ મધ્યકાલીન ગુર્જર જૈનસાહિત્યમાંથી ‘ભક્તિરસ ઝરણાં' નામે બે ભાગમાં દળદાર ગ્રંથોનું સંપાદન કરીને, જૈન ધર્મની સ્તવન-ચોવીશીની અધિકૃત વાચના આપી. અનેક સ્થળોએ આપેલા સદુપયોગથી સંખ્યાબંધ ભાવિકો સદ્માર્ગે વળ્યા. પરિણામે, ૩૩ શિષ્યો-પ્રશિષ્યોનો વિશાળ પરિવાર ખડો કરી શક્યા. પૂજ્યશ્રીએ વેજલપુરમાં Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૦. આગમસૂત્રોનું મહત્ત્વનું વિવેચન કર્યું હતું અને ત્યાર પછી બીજી સમ્માન, ઉપાધિઓ, સભ્યપદો તેઓશ્રી પાછળ દોડતાં. જુદી વાર સં. ૨૦૨૯માં ઊજમફઈના ઉપાશ્રયે ચાતુર્માસ વખતે જુદી સોસાયટીએ તેમને સભ્યપદ મોકલ્યાં હતાં, આ સભ્યપદો હજારો ભાગ્યશાળી પુણ્યાત્માઓને ‘આગમ-વિવેચના' આપી છે--પદવીઓ નથી. હતી. આમ, શાસ્ત્રજ્ઞાન, સાહિત્યસર્જન, વ્યાખ્યાન, કૌશલ્ય, આવી મહાન વિભૂતિમત્તાને જીવનની અર્ધી યાત્રા વટાવી શાસનપ્રભાવના, તપસિદ્ધિ, પ્રવજ્યા-પ્રચાર આદિમાં પણ ત્યાં લકવો ગ્રસી ગયો. વિશાળ શિષ્યસમુદાય અને હજારો પૂજ્યશ્રીનું પ્રદાન નાનુંસૂનું નથી. ભાવિકો ખડે પગે સેવાસુશ્રુષા કરતાં હતાં તેની વચ્ચે પૂજ્યશ્રીએ એવું જ ત્રીજું મહત્ત્વનું પાસું માલવોદ્ધારક તરીકે લીધેલા સં. ૨૦૪૩ના કારતક વદ ૯ને દિવસે ઊંઝા મુકામે પોતાની જીવનલીલા સંકેલી લીધી. ૬૨ વર્ષના અલ્પાયુમાં અને અર્ધી માળવા-મેવાડનાં ગામેગામ ફરી વળ્યા હતા. પૂજય ગુરુદેવશ્રી સદીથી પણ અધિક દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ જે અનેકવિધ સાથે કઠિન વિહાર કરી પ્રેરણાની પરબો માંડી. ધર્મવિહોણાં થઈ શાસનપ્રભાવના કરી તે મહાગ્રંથ વગર દર્શાવી ન શકાય તેટલી ગયેલાં લોકોમાં જાગૃતિ આણી તેઓને દર્શન-પૂજા કરતાં, તપ– વિશાળ છે. પૂજ્યશ્રીની મહાનતા તો એ છે કે તેમના સ્વર્ગવાસ ક્રિયા કરતાં શીખવ્યું. ઇન્દોરમાં સ્થાપેલી પેઢીને આધારે દોઢસો- પછી પણ તેમના નામસ્મરણથી અનેક સુખદ ચમત્કારો થયાના દોઢસો મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આજે માળવામાં પ્રસિદ્ધ સર્વ દાખલા નોંધાયા છે. પૂ. પંન્યાસજીના સ્વર્ગવાસ બાદ તેઓશ્રીએ તીર્થો-શ્રી અમીઝરા, શ્રી ભોપાવર, શ્રી માંડવગઢ, શ્રી મક્ષીજી, આરંભેલાં તમામ ધર્મકાર્યોની ધૂરા તેમના શિષ્યરત્ન પૂ. પં. શ્રી શ્રી પરાસલી, શ્રી વઈ પાર્શ્વનાથ, શ્રી મંડોરા તીર્થ અને આજે અશોકસાગરજી મહારાજે સંભાળી છે. એવા એ અનેકમુખી જેની રોનક સમગ્ર ભારતને આકર્ષી રહી છે તે શ્રી નાગેશ્વર પ્રતિભા ધરાવનાર અપૂર્વ અને અજોડ મહાપુરુષને કોટિ તીર્થને ચમકાવનાર આ પિતાપુત્ર-ગુરુશિષ્યની મહાન જુગલજોડી કોટિ વંદના! હતી. આમ, પૂજ્યશ્રી માલવોદ્ધારક તરીકે પણ અનન્ય (સંકલન : આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજીના લેખમાંથી ટૂંકાવીને, અસાધારણ કામગીરી બજાવી ગયા. સૌજન્ય : જૈન આર્ય તીર્થ શ્રી અયોધ્યાપુરમ (વલ્લભીપુર પાસે, એવું જ મહાન કાર્ય જંબુદ્વીપ–નિર્માણનું છે. ભારતીય શાસનદીપક : વ્યાખ્યાતા ચૂડામણિ : સંસ્કૃતિ પ્રત્યે અગાધ પ્રેમ અને આધુનિક જગત પ્રત્યેના પૂજ્ય મુનિરાજ શ્રી વિધાવિજયજી મ. કરુણાભાવને લીધે પોતે પ્રાપ્ત કરેલી શક્તિસંપન્નતાનો સદુપયોગ કરીને આ કાર્ય સફળતાથી પાર પાડ્યું. પૂજ્યશ્રીની માન્યતાના આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ (કાશીવાળા) પ્રભાવશાળી પ્રચારને પ્રતાપે જૈનસમાજમાં જંબૂદ્વીપ મંદિર ના શિષ્યરત શાસનપ્રભાવક, શાસનદીપક, વ્યાખ્યાતા ચૂડામણિ રચવાની વિનંતીઓ થઈ અને વિશાળ જિનાલયનું નિર્માણ થયું. શ્રી વિદ્યાવિજયજી મહારાજ અજોડ શક્તિના ધારક હતા. દીક્ષિત આ મંદિરના પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે ઘણો મોટો સાગર- થયા પહેલાં પણ તેમના મનમાં ધર્મના સિદ્ધાંતો જાણવાની, તેનો સમુદાય એકત્રિત થયો હતો. લગભગ ૯૦ સાધુઓ અને ૪૫૦ પ્રચાર કરવાની ભાવના ઊભરાતી હતી; જેનાગમોમાં રહેલા સાધ્વીજીઓ તથા હજારો શ્રાવક-શ્રાવિકાઓનો મહેરામણ સિદ્ધાંતોને જાણવા માટે સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન હોવું જરૂરી ઊમટ્યો હતો. એ સર્વની વચ્ચે પૂજ્યશ્રીની મહાન પ્રભાવકતા હતું. તે માટે તેઓ બનારસ પાઠશાળામાં ભણવા ગયા. સિદ્ધહેમ, પ્રકાશતી હતી. આવા અમૂલા અવસરે તેઓશ્રીને આચાર્યપદ માટે અષ્ટાધ્યાયી, ન્યાય, કાવ્ય આદિ વિધાઓનો અભ્યાસ કર્યો. અનેક વિનંતીઓ થઈ હતી, પણ સદાયે નામનાની કામનાથી પુરુષાર્થશક્તિને કેળવ્યા વગર સુષુપ્ત પ્રતિભાશક્તિનો વિકાસ અળગા રહેતા આ મુનિવરે હંમેશની જેમ ઇન્કાર કરી દીધો. ૯૦ અશક્ય છે એવું માનનારા બેચરદાસે પૂ. શ્રી વિજયધર્મસૂરિજીના થાણાનો એક જ અવાજ હતો કે આચાર્યપદ સ્વીકારો, પરંતુ સાંનિધ્યમાં વિદ્યાભ્યાસ અને વકતૃત્વકળાની શક્તિ વિકસાવી. પ્રાંતે કલકત્તા શહેરમાં દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી વિદ્યાવિજયજી માન-પ્રતિષ્ઠાના નિર્લેપી આ મહાત્મા એકના બે થયા નહોતા. ઉપરાંત, તેઓશ્રીની અપ્રતિમ પ્રતિભાએ તેમને પુષ્કળ માન નામે ઘોષિત થયા. સમ્માન આપવા તત્પર છતાં તેઓશ્રી એ માન-સમ્માનથી સુદીર્ઘ આંખો, પ્રભાવશાળી, કાન, લાંબી ભુજાઓ, નિઃસ્પૃહી રહેવા માટે સભા-સમારંભોમાં પણ જતા નહીં, પણ આઠમના ચંદ્ર જેવો ભાલપ્રદેશ, મનમોહક મુખારવિંદ અને મધુર Jain Education Intemational Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ વાણી—આ સર્વ મહાપુરુષનાં લક્ષણો પૂજ્યશ્રીમાં જોવા મળતાં હતાં. એમાં પૂ. ગુરુદેવશ્રીના સર્વ સદ્ગુણોનો ઉમેરો થયો. પ્રભાવશાળી વક્તૃત્વ, ચારિત્રવંત વ્યક્તિત્વ, દેદીપ્યમાન પ્રભાવકતા અને સાધુતાનાં આચરણોની ઓજસ્વિતાના ગુણોથી ઓપતા મુનિવર હજારો-લાખો ભાવિકજનોનાં હૈયાંમાં વસી જનારા વિરલ વ્યક્તિ હતા. સિંધ જેવા અધાર્મિક પ્રદેશમાં લાંબો સમય વિહાર કરીને ત્યાંના પ્રજાજીવનમાં ધર્મસંસ્કારોનું સિંચન કરીને જૈનશાસનનો જય જયકાર પ્રવર્તાવ્યો. તેમનું વ્યક્તિત્વ પ્રભાવ પાથરતું તેમ, તેમનું વક્તૃત્વ લાખો શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરતું. અનેકોને એ વાણીપ્રવાહ અનોખો ઉત્સાહ પ્રેરતો અને સંયમમાર્ગે પદાર્પણ કરવા પ્રેરતો. પૂજ્યશ્રીની વૈરાગ્યવાણીથી પ્રભાવિત થઈ અનેક ભવ્યાત્માઓ પ્રવ્રજ્યાને પંથે પળ્યા હતા. બંગાળથી માંડીને સિંધ સુધી અને સિંધથી માંડીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રદેશોમાં વિચરીને તેઓશ્રીએ અનુપમ શાસનપ્રભાવના કરી હતી. એવા એ અજોડ વ્યાખ્યાનવિશારદ મહાત્માને શતશઃ વંદન! (સંકલન : 'પ્રતિષ્ઠા' સામયિકમાંથી સાભાર). પુરાણકાલીન ઋષિઓની ઉગ્ર તપસ્યાને યાદ અપાવે તેવું ‘ગુણરત્ન સંવત્સર' નામનું વિશ્વવિક્રમ તપ કરનારા ભીષ્મતપસ્વી પૂ. મુનિરાજ શ્રી સોમતિલકવિજયજી મ. કલિકાલમાં કઠોર તપ દુર્લભ છે અને તેમાં યે મહાતપ તપનારા અતિ દુર્લભ છે. એવા એક મહાન તપસ્વી શ્રી સોમતિકલવિજયજી મહારાજ થઈ ગયા. તેમણે કરેલા ‘ગુણરત્ન સંવત્સર' તપની આરાધના છેલ્લાં સેંકડો વર્ષોમાં બીજા કોઈએ કરી હોય તેમ જણાતું નથી. આ તપસ્વી મુનિવર્યને સંયમી પ્રભાવક ભવ્ય ગુરુપરંપરાનો વારસો મળ્યો હતો. જૈનસંઘમાં વિશાળ મુનિગણના સર્જક, સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા એક અજોડ સંયમમૂર્તિ હતા. તેઓશ્રીના સમુદાયમાં અનેક સંયમી, તપસ્વી, વિદ્વાન મુનિવર્યો થયા. તેઓશ્રીના પટ્ટાલંકાર, વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે વર્ધમાન તપની ૧૦૮ ઓળીઓ પૂર્ણ કરી છે. તેમના શિષ્યરત્ન પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયધર્મજિતસૂરિજીએ વર્ધમાન તપની ૮૯ ઓળીનું તપ કર્યું. તેમની નિશ્રામાં મુનિશ્રી સોમતિલકવિજયજી મહારાજે આ ભીષ્મ તપની આરાધના કરી હતી. ચતુર્વિધ સંઘ પૂજ્યશ્રીનું સંસારી નામ હીરાલાલ ડાહ્યાલાલ ગાંધી હતું. તેમનો જન્મ તા. ૧૪-૧૨-૧૯૧૨ના રોજ અમદાવાદમાં એક સુખી જૈન કુટુંબમાં થયો હતો. કુટુંબના ઉચ્ચ સંસ્કારો અને પૂર્વભવના પુણ્યને લીધે હીરાલાલમાં બાળપણથી જ ધર્મભાવના પ્રબળ હતી. જનસેવા, રાષ્ટ્રભાવના અને ધર્મસેવાની પ્રવૃત્તિમાં નાની વયે જ રસ લેવા માંડ્યા હતા. સત્તર વર્ષની કિશોરવયે સ્વાતંત્ર્યચળવળમાં ભાગ લઈ ચાર મહિનાની જેલ ભોગવી હતી. પહેલેથી ધર્મસંસ્થાઓમાં પણ સેવા કરવા જવાની વૃત્તિ રહેતી હતી. તેમાં અનેક આચાર્યદેવો-મુનિવર્યોના સંપર્કમાં આવવાનું બનતું ગયું અને હીરાલાલભાઈનું જીવન વૈરાગ્યના રંગે રંગાતું ગયું. ગૃહસ્થજીવનમાં પણ તપ-જપ-સેવા-સાધના શરૂ થઈ ગયાં. તીર્થયાત્રાઓમાં અત્યંત રસ હોવાથી ભારતભરમાં જૈન તીર્થોની અનેકવાર યાત્રા કરી. ઉપરાંત જુદા જુદા ગુરુદેવોની નિશ્રામાં ૧૦ છ'રીપાલિત સંઘોમાં યાત્રા કરી. શ્રી સિદ્ધગિરિમાં ૯૯ યાત્રા, છ વર્ષ સુધી દર પૂનમે યાત્રા, અને સં. ૨૦૦૬ અને ૨૦૩૫માં ચાતુર્માસ કર્યાં. ત્રણ ઉપધાન તપ કર્યાં. બે વાર સ્વદ્રવ્યથી અષ્ટોત્તરીસ્નાત્રસહ અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. કદંબગિરિ, નગીનાપોળ, ચોમુખજીની ખડકી, આકોલાવીમાં પ્રભુજીની પ્રતિમાઓ પધરાવી. આવાં અનેકવિધ સદ્કાર્યો દ્વારા વૈરાગ્ય-ભાવના તીવ્ર બની પરંતુ સંસારની જવાબદારીઓને લીધે દીક્ષા લઈ શકતા ન હતા. તેમ છતાં, તેમને વિશ્વાસ હતો કે તેમનું મૃત્યુ સાધુવેષમાં જ થશે. આખરે સં. ૨૦૩૬ના અષાઢ સુદ પાંચમે, શ્રીપાલનગર-મુંબઈમાં ૬૮ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી. આસો વદ ૧૩ને દિવસે લાલબાગમાં વડી દીક્ષા થઈ અને હીરાભાઈ આચાર્યદેવ શ્રી ધર્મજિતસૂરિજીના શિષ્યરત્ન શ્રી સોમતિલકવિજયજી બન્યા. તેઓશ્રીએ નવ વર્ષ સુધી જપ-તપની અદ્ભુત સાધના કરી એની યાદી પણ આશ્ચર્ય પમાડે તેવી છે. તેમણે ૪ વરસીતપ, ૧ સિદ્ધિતપ, ૧ શ્રેણિતપ, ૧ સમવસરણ તપ, ૧ સિંહાસન તપ, ૧ માસક્ષમણ તપ, ૧ જિનકલ્યાણ તપ, ૨૦ સ્થાનક તપ, ૧ લઘુ ધર્મચક્ર તપ, ૧ બૃહદ્ ધર્મચક્ર તપ, ૫૦૦ એકાંતરા આયંબિલ, વર્ધમાન તપની ૫૩ ઓળી, નવપદની ઓળીઓ, ઇન્દ્રિયવિજય તપ, કષાયજન્ય તપ, યોગશુદ્ધિ તપ, મૌન એકાદશી તપ, જ્ઞાનપંચમી તપ, પોષ દશમી તપ, ૧૪ વર્ષનું તપ, અક્ષયનિધિ ત૫, ૪૫ આગમ તપ, શત્રુંજય તપ, પંચરંગી તપ, યુગપ્રધાન તપ, રત્નપાવડી ત૫, ૨૪ ભગવાનનાં એકાસણાં, ૨ અઠ્ઠાઈ તપ, ૧૧ ઉપવાસ આદિ અનેક તપ કર્યાં. Page #285 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા એવી જ રીતે, નવકારમંત્રનાં દોઢ કરોડ, ‘નમો અરિહંતાણં’ પદના પચાસ લાખ, ‘સિદ્ધાસિદ્ધિ’ મમ દિસંતુ'ના એક કરોડ, ઓં હ્રીં શ્રી અર્જુનમઃ'ના નવ લાખ, ‘નમો લોએ સવ્વસાહૂણં’ના પાંચ લાખ અને સરસ્વતીમંત્રના સવા લાખ જાપ કર્યા હતા. એવા એ મહાતપસ્વી મુનિવરે ૬૮ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરીને એક ચમત્કાર સર્જ્યો હતો, પરંતુ ૭૬ વર્ષની ઉંમરે મહાન ‘ગુણરત્ન સંવત્સર તપ'નો પ્રારંભ કરીને બીજો ચમત્કાર સર્જ્યો. સળંગ સોળ માસમાં એકે એક, બે એ બે, ત્રણ પારણે ત્રણ-એમ ઉપવાસ-પારણાં કરતાં કરતાં ૪૮૦ દિવસોમાં ૪૦૭ ઉપવાસ અને ૭૩ પારણાંના આ મહાતપ માટે પૂજ્યશ્રી કોલ્હાપુર મુકામે સં. ૨૦૪૪ના ફાગણ વદ સાતમે આસનસ્થ થયા ત્યારે તેમનું વજન ૪૮ કિલો હતું. પૂજ્યશ્રીએ અવિચલ શ્રદ્ધા સાથે, સ્વસ્થતાથી મહા તપ આરંભ્યું અને આગળ વધાર્યું. ૩૭૦ દિવસમાં ૩૦૬ ઉપવાસ અને ૬૪ પારણાં કર્યાં. સં. ૨૦૪૫ના ફાગણ સુદ ૮ને મંગળવારે તા. ૧૪-૩-૮૯ના રાત્રે બે વાગે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં અત્યંત સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સરાક જાતિના સમુદ્ધારક પૂજ્ય મુનિરાજ શ્રી મંગળવિજયજી મ. ‘શ્રાવક' શબ્દ ખૂબ જ જાણીતો છે, પણ ‘સરાક' શબ્દ બહુ ઓછા જાણે છે. આ ‘સરાક' શબ્દનો સર્વ પ્રથમ પરિચય પૂજ્ય ઉપાધ્યાયશ્રી મંગળવિજયજી મહારાજે કરાવ્યો. કાશીવાળા નામે વિશ્વવિખ્યાત ૫. પૂ. શાસ્ત્રવિશારદ આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના આ શિષ્યે પોતાના બિહાર પ્રદેશના બિહારમાં આગમગ્રંથોમાં ઉલ્લેખિત જૈન નગરીઓ અને શ્રાવક કુળોની વ્યાપક શોધખોળ ચલાવી. એમાંથી તેઓશ્રીને જાણવા મળ્યું કે બિહાર અને બંગાળમાં ‘સરાક’ જાતિની જે પ્રજા છે તે કુળધર્મથી ‘શ્રાવક’ છે. ‘સરાક’ એ ‘શ્રાવક’ શબ્દનું અપભ્રંશ રૂપ છે. સરાક જાતિના કુળદેવતા પારસદેવ છે. વીસ વીસ તીર્થંકરોનાં પાવન ચરણસ્પર્શથી પવિત્ર બનેલી બિહારની ભૂમિ પર લાખોની સંખ્યામાં સરાક પ્રજા વસે છે. આ પ્રદેશોમાં મુનિવરોના વિહાર ઓછા થતા, આ પ્રજા વખત જતાં જૈનધર્મનાં શિક્ષણ અને સંસ્કાર વીસરાઈ ગયાં. મુનિશ્રી મંગળવિજયજી મહારાજે આ પરિસ્થિતિ પર પ્રકાશ પાડ્યો અને સરાક પ્રજાના મૂળભૂત સંસ્કારોના નવોત્થાનનો યજ્ઞ આરંભ્યો. પૂજ્યશ્રીની આ અજોડ શાસનપ્રભાવના જૈનધર્મના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરી જાય છે. For Private ૨૬૯ પૂ. મુનિ શ્રી મંગળવિજયજી મહારાજના પગલેપગલે મુનિ શ્રી પ્રભાકરવિજયજી અને મુનિ શ્રી પદ્મવિજયજીની શ્રમણબેલડીએ આ કાર્ય ઉપાડી લીધું. બંગાળ અને બિહારમાં વિદ્યાલયો અને છાત્રાલયો શરૂ કરાવ્યાં. ઈ. સ. ૧૯૭૨માં શ્રી સમેતશિખરજી તીર્થમાં ‘શ્રી ધર્મમંગલ જૈન વિદ્યાપીઠ’ની સ્થાપના કરી. સમગ્ર સરાક જાતિને પુનઃ જૈનધર્મમાં સુર્દઢ કરવા માંડી. તેઓને વ્રતધારી શ્રાવકો બનાવ્યા. ‘શ્રી વિજયભક્તિપ્રેમસૂરિજી શ્વેતાંબર જૈન ઉચ્ચ વિદ્યાલય'ની સ્થાપના કરી. સરાક પ્રજાનાં બાળકોને વ્યાવહારિક શિક્ષણ સાથે દેવદર્શન, પૂજા, ગુરુવંદન, સામાયિક, પ્રતિક્રમણ, વ્રત, જપ, તપ આદિની તાલીમ આપવાની શરૂ કરી. આ સંસ્થાએ દસ વર્ષમાં ૩૦૦ સરાક વિદ્યાર્થીઓ પુનઃ જૈન ધર્મમાં સુસ્થિર કર્યા. વિદ્યાપીઠના વિધાતા મુનિરાજ શ્રી પદ્મવિજયજી મહારાજ આજે આ કાર્યને ભારે પુરુષાર્થ કરી આગળ વધારી રહ્યા છે. આ પ્રવૃત્તિના પ્રણેતા પૂ. મુનિ શ્રી મંગળવિજયજી મહારાજ જૈનધર્મના ઇતિહાસનું યશસ્વી પ્રકરણ છે. આગમશાસ્ત્રો આદિના સંપાદ–સંશોધક અને પરમ ત્યાગમૂર્તિ પૂ. મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ જૈનશાસનનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે યુગે યુગે જૈનસંઘની શ્રુતભક્તિમાં અને શ્રુત-ઉપાસનામાં સદા સ્મરણીય બની રહે તેવા દાર્શનિક, સૂરિવર્યો, સાક્ષરો અને પ્રભાવક સાધુભગવંતો સાંપડ્યા છે અને તેઓએ સર્વત્ર સંયમજીવનની સુવાસ પ્રસરાવી છે. કેટલાક સમય પહેલાં પૂજ્ય મુનિવર્યશ્રી જંબૂવિજયજી મહારાજે સંપાદિત કરેલા ‘દ્વાદશાર નયચક્ર’ નામે આકારગ્રંથનું યશસ્વી પ્રકાશન થયું. આ ગ્રંથમાં ભારતીય દર્શનોનાં બાર પ્રકારનાં દાર્શનિક મંતવ્યોની ખૂબી અને ખામીઓની વિવેચના કરવામાં આવી છે. ઉપરાંત, જૈનદર્શનના અનેકાંતવાદની સ્પષ્ટતા કરવામાં આવી છે, તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ ગ્રંથરત્નના સમર્થ ઉદ્ધારક સ્વ. મુનિવર્ય શ્રી ભુવનવિજયજી મહારાજના અંતેવાસી (શિષ્ય-પુત્ર) પૂ. મુનિ પ્રવર શ્રી જંબૂવિજયજીના સફળ હાથે આ શકવર્તી કાર્યનું નિર્માણ થયું. તેઓશ્રીએ આ કાર્યને સર્વાંગ સુંદર રીતે પરિપૂર્ણ કરવા માટે બે દાયકા જેટલા લાંબા સમય સુધી એકાગ્રભાવે ઉગ્ર તપ કર્યું. પરિણામે, ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને એક અપૂર્વ અને અપ્રાપ્ય ગ્રંથ સુંદર, સુઘડ અને સુવાચ્ય સ્વરૂપે સુલભ બન્યો. તનથી દુર્બળ, પણ મનથી મજબૂત એવા આ મુનિવરે પ્રચંડ Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦. ચતુર્વિધ સંઘ જ્ઞાનશક્તિથી, સમર્થ આત્મબળથી અને અદમ્ય ઇચ્છાશક્તિથી અભિષેકના દિવસે જ કુદરતે અનરાધાર વરસાદ વરસાવીને આ વરિષ્ઠ ગ્રંથનું સંશોધન-સંપાદન પ્રકાશન કર્યું. એ માટે એમની અંતરની એ આરઝૂને ચરિતાર્થ બનાવી. પૂજ્યશ્રીનો પૂજ્યશ્રીએ તિબેટ, ચીન, જાપાન, ઈંગ્લેન્ડ, અમેરિકા વગેરે પ્રભુજી અને જ્ઞાન પ્રત્યેનો અવિહડ રંગ અને રસ કોઈ અનોખો દેશોમાંથી પ્રાચીન ગ્રંથોની જુદીજુદી પદ્ધતિથી લેવામાં આવેલી જ છે. તેઓશ્રીની આ ઉપાસનાએ માત્ર જૈનો જ નહીં, માત્ર પ્રતિકૃતિઓ, માઇક્રોફિલ્મ, પ્રતો આદિ સામગ્રી એકત્ર કરી. આ દેશવાસીઓ જ નહીં, દરેક ધર્મીઓ અને વિદેશીઓ પણ ગ્રંથથી માહિતગાર હતા તે દેશવિદેશના સાક્ષરો સાથે પરિચય આકર્ષાયા છે અને તેમના સમાગમમાં આવી કૃતકૃત્ય બન્યા છે કેળવ્યો, પત્રવ્યવહાર કર્યો અને તેઓના મતમતાંતર જાણ્યા. એવા એ અપૂર્વ જિન-શ્રુતભક્ત મુનિવરને ભાવપૂર્વક વંદના! પ્રત્યેક નાનાં-મોટાં પ્રતિપાદનોના મૂળ સુધી પહોંચીને તેનાં પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયસિદ્ધસૂરીશ્વરજી (બાપજી) તારતમ્યો પામવાની સત્યશોધક દષ્ટિનો પરિચય આપ્યો. મહારાજના પટ્ટાલંકાર પજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયમેઘજૈનશાસન અને વિશ્વનો વિદ્રવર્ગ મુનિશ્રીના આ કાર્યથી સૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂજ્ય મુનિરાજશ્રી ભુવનવિજયજી ચિરકાળ તેમનો ઋણી રહેશે. મહારાજ જંબૂ વિ. મ.ના પિતાશ્રી તથા ગુરૂદેવ થાય છે. વિક્રમ પૂજ્ય મુનિપ્રવરશ્રી વર્તમાનમાં જૈનધર્મ-દર્શન–શાસ્ત્રોના સં. ૨૦૧પમાં મહાસુદી આઠમે શ્રી શંખેશ્વરજીતીર્થમાં તેમનો જાણકાર વિદ્ધર્વમાં ઘણું જ આગળ પડતું સ્થાન ધરાવે છે. પૂ. ભુવનવિજયજી મ.નો) સ્વર્ગવાસ થયો હતો. તેમના સરકારી શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આગમશાસ્ત્રોના પ્રકાશનનું ઉપાશ્રયવાળાં સાધ્વીજી લાભશ્રીજી મહારાજનાં બહેન તથા વિશાળ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તેનું સંપાદન શિષ્યા સાધ્વીજી મનોહરશ્રીજી મહારાજ જંબૂ વિ. મ.નાં સંસારી આગમપ્રભાકર પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના માતુશ્રી થાય છે. સ્વર્ગવાસ પછી પૂ. મુનિરાજશ્રી જંબૂવિજયજી મહારાજ દ્વારા તેમણે વિક્રમ સં. ૧૯૯૫માં મહા સુદી બારસે થઈ રહ્યું છે. પૂજ્યશ્રી દ્વારા અન્ય પ્રાચીન જૈન ગ્રંથોનું સંશોધન અમદાવાદમાં દીક્ષા લીધી હતી અને શ્રી સિદ્ધક્ષેત્ર પાલિતાણામાં અને સંપાદનકાર્ય પણ ક્રમશઃ ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીની વિસાજીમાની ધર્મશાળામાં સં. ૨૦૫૧ પોષ સુદી દશમે ૧૦૧ જ્ઞાનોપાસના જેમ અદ્દભુત છે તેમ તીર્થોપાસના-જિનોપાસના વર્ષની ઉંમરે તેમનો સ્વર્ગવાસ થયો હતો. અને ધર્મોપાસના પણ અદ્ભુત અને અલૌકિક છે. પૂજ્યશ્રીના આ માતા-પિતાએ જ જંબૂ વિ. મ.ના સમગ્ર જીવનનું ચાતુર્માસ પ્રાય: નાનાં નાનાં ગામોમાં હોય છે અને એ નાનાં ઘડતર કર્યું છે. તેથી તેઓ ખાસ ધન્યવાદને પાત્ર છે. ક્ષેત્રોમાં જે તપશ્ચર્યા થાય છે તે રેકોર્ડ રૂપ હોય છે. શ્રી શંખેશ્વર દર્શનશાસ્ત્રનો વિષય એટલે અત્યંત શુષ્ક. બુદ્ધિતર્કથી જ તીર્થ પ્રત્યેનો પૂજ્યશ્રીનો ભક્તિભાવ અનન્ય છે. એવો જ અનન્ય સમજી શકાય તેવા વિષયમાં અત્યંત નિષ્ણાંત હોવા છતાં ભક્તિભાવ શ્રી શત્રુંજયગિરિ–આદીશ્વરદાદા પર પણ છે. પરમાત્માની ભક્તિમાં આટલી ઓતપ્રોતતા એ આ દુનિયાની તેઓશ્રીના આ અનન્ય ભક્તિભાવે જ્યારે ગુજરાતમાં એક પછી અજાયબી સમજવીને? પૂજ્યશ્રી પરમતાર્કિક હોવા છતાં એવા એક એમ ૩-૩ દુષ્કાળ પડ્યા ત્યારે તેઓએ શ્રી આદીશ્વર જ માતૃભક્ત અને પિતૃભક્ત પણ છે. દાદાનું શરણ સ્વીકારવાપૂર્વક અભિષેકનો નિર્ણય લીધો અને એ Jain Education Intemational Page #287 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા વીસમી સદીના શાસન શણગાર સમા તપસ્વી રહ્યો ગણિ શ્રી મહદયસાગરજી મ. તપ એ સાધુજીવનનો પ્રાણ છે. તપ અને સાધુજીવન એ એક સિક્કાની બે બાજુઓ છે. તપ એટલે ઉપવાસ આયંબિલ આદિ એ વ્યાખ્યા સાચી હોવાં છતાં પૂરતી નથી. જૈનદર્શને તપને બાર પ્રકારમાં વર્ણવેલ છે. એની વિગતો રસપ્રદ અને પ્રેરક છે. સાધુજીવનમાં એ બારેબાર કે બારમાંના કોઈ પણ એકની બહુલતા જોવા મળતી હોય છે. તેથી જૈનશાસનમાં તપ અને તપસ્વીઓની ઉજ્જ્વળ પરંપરાનો વિશાળ પ્રવાહ અસ્ખલિતપણે વહેતો જ રહ્યો છે. પર્યુષણ જેવાં પર્વોમાં તો આ તપસ્યાઓ સોળે કળાએ ખીલી ઊઠે છે. ૨૦મી સદીના ઉગ્રતપસ્વીઓની તેજસ્વી તવારીખ ઉપર નજર કરીએ તો જાણવા મળશે કે ૨૦૧ પૂ.આ.ભ. શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના તપસ્વીસમ્રાટ પૂ. આ.શ્રી હ્રીંકારસૂરીશ્વરજી મહારાજાએ ૧૨૬ અઠ્ઠાઈ, ૫૫૦ અક્રમ, ૫૫૦ છઠ્ઠ તેમ જ હજારો ઉત્કૃષ્ટ પ્રકારનાં આયંબિલ કરેલ. ૫. પૂ. આ.ભ. શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજાએ ૧૦૦+૧૦૦+૮૯ વર્ધમાન તપની ઓળી કરેલ. પૂ. શ્રી ભકિતસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂ.આ.ભ. શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મ.સા.એ જામનગરમાં સિદ્ધિતપ બિયાસણાંના બદલે આયંબિલથી કર્યું. પારણું પણ અત્યંત સાદાઈથી કર્યું. પાલિતાણામાં ૩૧ ઉપવાસ કર્યા. દરરોજ ગિરિરાજની જાત્રા કરતા હતા. પારણાના દિવસે પણ જાત્રા કરીને પછી પારણું કર્યું. સાણંદમાં બાપજી મ.ના સમુદાયના સાધ્વીજી મ. એ ૬૬ વર્ષની વય અને ૪૭ વર્ષ સંયમ પર્યાય દરમ્યાન વર્ધમાન તપની ૧૦૦ ઓળી બે વાર પૂરી કરી અને તેમાંય બીજીવારની ૧૦૦- મી ઓળી અમ-આયંબિલ અક્રમથી કરી અને તેમને ત્રીજીવારની ૪૫ ઓળી સં. ૨૦૫૫ની સાલમાં થઈ ચૂકી છે. નાનામોટા આવા ઘણા તપસ્વીઓ વિષે અત્રે ઉલ્લેખનીય નોંધ આપી છે. આ લેખમાળા રજૂ કરનાર અચલગચ્છના ગણિવર્યશ્રી મહોદયસાગરજી મહારાજશ્રીએ 'બહુરત્ના વસુંધરા'ના પ્રયાસ વખતે ઘણી મહેનત લીધી હતી. તેમાંથી થોડા પરિચયો રજૂ કર્યા છે. પૂજ્યશ્રીનો પરિચય જોઈએ. કચ્છ-ચાંગડાઈ એમની જન્મભૂમિ, જન્મ દિવસ વિ.સં. ૨૦૦૮, અષાઢ સુદિ ૭, રવિવાર, તા. ૨૯-૬-૫૨, સંસારી અવસ્થાનું નામ મનહરલાલ. બાલ્યાવસ્થાથી જ ધર્મનિષ્ઠ માતા પાનબાઈના ધર્મસંસ્કારો આપવાના પૂરા પ્રયત્નો હતા. વીઢ, મુંબઈમાટુંગા બોર્ડિંગમાં તથા મુંબઈ–મહાવીર જૈન વિદ્યાલયમાં રહી એલ્ફિન્સ્ટન કોલેજમાં ઇન્ટર સાયન્સ (Int. Sc.) સુધી અભ્યાસ કર્યો. Work while you work and play while you play". આ સિદ્ધાંત એમના જીવનમાં સહજપણે વણાયેલ હોવાથી પ્રાયઃ દરેક ધોરણમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થતાં. suda statal ત્યારબાદ કોલેજ છોડી, પાંચ વર્ષ સુધી કચ્છમાં પંડિત શિરોમણિ શ્રી હરિનારાયણ મિશ્ર પાસે સિદ્ધહેમ સંસ્કૃત-પ્રાકૃત શબ્દાનુશાસન, છંદ-કાવ્ય-અલંકાર-કોષ, ષટ્કર્શનના વિવિધગ્રંથો, પ્રાચીન તથા નવ્ય ન્યાયના ગ્રંથો આદિનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ‘સંપૂર્ણ ત્રિષષ્ઠી’, ‘ઉપમિતિ’, ‘સમરાઈય્ય કહા’ આદિ સંસ્કૃત-પ્રાકૃત દળદાર ગ્રંથોનું સ્વયં વાચન કર્યું. યોગનિષ્ઠા, તત્ત્વજ્ઞા પૂ. સા. શ્રી ગુણોદયાશ્રીજી મ.સા.એ પણ ધર્મમાતા તરીકે Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ચતુર્વિધ સંઘ પ્રકરણ, ભાષ્ય-કર્મગ્રંથાદિનો" અર્થાભ્યાસ કરાવવા દ્વારા અભુત પ્રેરણાનું પીયૂષ પાયું. સંઘવી સંઘરન શ્રી શામજીભાઈ જખુભાઈ ગાલાએ પણ અધ્યયનાદિ માટે અનુમોદનીય વ્યવસ્થા કરી આપી. પાંચ પાંચ વર્ષના અનેક પ્રયત્નો છતાં પણ પિતાશ્રી રાયશીભાઈ દ્વારા દીક્ષા માટે સંમતિ ન મળતાં છેવટે સંયમપ્રેમી માતુશ્રીના તથા ઉપકારી નાનીમા દેવકાંબાઈના શુભાશીર્વાદ લઈ સં. ૨૦૩૧માં મહા સુદિ–૩નાં, કચ્છ-દેવપુર ગામમાં પોતાના વડીલ બહેન વિમળાબાઈ (હાલ પૂ. સા. શ્રી વીરગુણાશ્રીજી મ.) સાથે પ્રવજ્યાના પુનિત પંથે પ્રસ્થાન કર્યું અને મનહરમાંથી મુનિશ્રી મહોદયસાગરજી બની અચલગચ્છાધિપતિ, ભારતદિવાકર, તીર્થપ્રભાવક, પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.નું શિષ્યત્વ સ્વીકાર્યું. વડી દીક્ષા પણ દેવપુરમાં જ થઈ. વિનય-વૈયાવચ્ચ દ્વા ગુરુકૃપા પ્રાપ્ત કરી, જેની ફલશ્રુતિ સ્વરૂપે નીચે મુજબની વિશેષતાઓના તેઓશ્રી સાક્ષી બની શક્યા છે. | * પાંચ વર્ષ સુધી આત્મસાધનાર્થે વ્યાખ્યાનાદિ પ્રવૃત્તિઓથી અલિપ્ત રહેવાની પ્રબળ ઝંખના હોવા છતાં ગુરૂઆશાને શિરોમાન્ય કરીને કચ્છ-બિદડામાં દીક્ષા પછીના પ્રથમ ચાતુર્માસમાં જ ૪ મહિના સુધી સુંદર પ્રવચનો આપ્યાં. * પાંચ વર્ષના દીક્ષા પર્યાયમાં ૧ હજાર યાત્રિકોની ૧૦૦ દિવસ સુધી ૯૯ યાત્રા દરમ્યાન ગુરુ આજ્ઞાથી માત્ર ‘નમો અરિહંતાણં' પદ પર મનનીય પ્રવચનો આપ્યાં. * કુલ ૪ વખત સિદ્ધાચલજીની ૯૯ યાત્રા દરમ્યાન તથા ૧ વાર ગિરનાર ૯૯ યાત્રા દરમ્યાન પ્રવચનો આપ્યાં. * ૪૫ આગમોનું વાંચન ન થાય ત્યાં સુધી મિષ્ટાન્નફરસાણ ત્યાગ તથા કાપમાં સાબુ આદિનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા પૂર્વક ૧૩ મહિનામાં ગુરુકૃપાથી ૪૫ આગમોનું સાંગોપાંગ વાંચન કર્યું. * દીક્ષા-પ્રતિષ્ઠા આદિનાં ધાર્મિક મુહૂર્તો કાઢવા માટે પણ ગુરુ આજ્ઞાથી જ્યોતિષમાં સારી પ્રગતિ સાધી. * સ્વાનુભૂતિના લક્ષ્ય સાથે, તપસ્વીરત્ન, પ.પૂ. આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની પાવન, નિશ્રામાં સં. ૨૦૩૭માં કચ્છ–કોટડામાં સળંગ પાંચ મહિનાના મૌનપૂર્વક નવકાર મહામંત્રની વિશિષ્ટ સાધના કરી. કે નાલાસોપારા-ડોંબીવલી-જામનગર તથા માંડવીના ચાતુર્માસો દરમ્યાન ૪ મહિના સુધી ચોવીસે કલાક અખંડ કરોડો નવકાર મહામંત્રના જાપ કરાવ્યા. * “બહુરત્ના વસુંધરા” તથા “જેના હૈયે શ્રી નવકાર, તેને કરશે શું સંસાર,' વગેરે ૨૫થી વધુ લોકપ્રિય પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું. * છ'રી પાલક સંઘોમાં તથા શિખરજીમાં ચાતુર્માસ દરમ્યાન ગુરુ આજ્ઞાથી ૬૭ સાધુસાધ્વીજીઓને “છ કર્મગ્રંથ', બૃહત્સંગ્રહણી’, ‘ક્ષેત્ર સમાસ' આદિની વાચનાઓ આપી તથા લેખિત પરીક્ષાઓ લીધી. * વર્ધમાન તપની ૩૬ ઓળી, એકાંતરા ૩૭૫ આયંબિલ, મૌનપૂર્વક અઠ્ઠાઈ તથા નવાઈ તપ આદિ દ્વારા જ્ઞાનની સાથે બાહ્યતપનો પણ સુંદર સમન્વય સાધ્યો. * “છ’રી સંધ અનુમોદના શતક', વગેરે સંસ્કૃત શ્લોકબદ્ધ અનેક રચનાઓ પણ વિવિધ છંદોમાં કરી છે. * તેજસ્વી વક્તા પૂ. મુનિ શ્રી દેવરત્નસાગરજી મ. સ્વાધ્યાય પ્રેમી પૂ. મુનિશ્રી ધર્મરત્નસાગરજી મ, તપસ્વી પૂ. મુનિ શ્રી કંચનસાગરજી મ. તથા તપસ્વી પૂ. મુનિ શ્રી અભ્યદયસાગરજી મ. આદિ ૪ સુવિનીત શિષ્યો પૂજ્યશ્રીને સાધના તથા શાસન પ્રભાવનામાં સુંદર સહયોગ આપી રહ્યા છે. * સં. ૨૦૪પના જામનગર ચાતુર્માસ બાદ એક જ વર્ષમાં સૌરાષ્ટ્રમાં ૪-૪ છ'રી પાલક સંઘો પૂજ્યશ્રીની નિશ્રામાં સુંદર રીતે નીકળેલ. * બહુમુખી પ્રતિભા ધરાવતા પૂજ્યશ્રી “ભગવતી સૂત્ર’નાં યોગોદ્દહનપૂર્વક સં. ૨૦૪૭માં મુનિવરમાંથી ગણિવર બની સંઘ-સમાજ માટે સવિશેષ ઉપકારક બની શાસનની શાન બઢાવી રહ્યા છે. ગયે વર્ષે કચ્છ ૭૨ જિનાલય મધ્યે ૫૦થી અધિક સાધુ સાધ્વીજી તેમજ મુમુક્ષુઓ સમક્ષ સળંગ ૪ મહિના સુધી રોજ સાડા ત્રણ કલાક ઉપમિતિભવપ્રપંચા. જ્ઞાનસાર, પંચસત્ર ગ્રંથો પર મનનીય વાચનાઓ આપી. પજ્યશ્રીની પ્રેરણાથી નાલાસોપારા તથા અમદાવાદમાં ઉપાશ્રય નિર્માણ તથા ઉદયપુર (મેવાડ)માં અચલગચ્છ જૈન ભવન તેમ જ શિખરબંધી જિનાલયનું નવનિર્માણ તથા પ્રતિષ્ઠા થયેલ છે. આ સંપાદક Jain Education Intemational Page #289 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૦૩ (૧) ૧૦૦ + ૧૦૦ + ૮૯ ઓળીના નિરાળા રહેલા આ સૌમ્ય સ્વભાવી આચાર્ય ભગવંત જૈન શાસનનું ગૌરવ છે. કોઈપણ રાજાનો રાજ્યાભિષેક થાય ત્યારે 'તપસ્વી સમ્રાટ' સૂરિરાજ કરવામાં આવતી એક વિશિષ્ટ વિધિ તેઓશ્રીના નામને સૂચિત કરે પ.પૂ. આ. શ્રી રાજાતલક જી મ.સા. છે! વળી તેઓશ્રીના નામનો ઉત્તરાર્ધ જિનશાસનના એક એવા સમસ્ત વિશ્વમાં હજારો વર્ષમાં વિક્રમ રૂપ કહી શકાય વિશિષ્ટ પ્રતીકને સૂચવે છે કે જેની રક્ષા, કુમારપાળ મહારાજા તેવી ઉત્કૃષ્ટ તપશ્ચર્યા–વર્ધમાન આયંબિલ તપની પછી રાજગાદીએ આવેલ આતતાયી રાજા અજયપાળના સમયમાં ૧૦૦+૧૦૦+૮૯ ઓળીના આરાધક પરમ તપસ્વી આચાર્ય ૨૧ જેટલાં નવપરિણિત યુગલોએ ધગધગતા તેલના કડાયામાં ભગવંત સં. ૧૯૯૦માં ૧૮ વર્ષની વયે દીક્ષા લીધા બાદ વડી - પોતાની જાતને સહર્ષ હોમી દઈને કરી હતી!!! દીક્ષાના ૧ મહિનાના યોગ પણ મહા મુશ્કેલીથી કરી શક્યા હતા! “તપસ્વી સમ્રાટ’ આચાર્ય ભગવંતના ગુરુદેવશ્રી એટલે આયંબિલનો લુખ્ખો આહાર જોતાં જ ઉલટીઓ થવા માંડે! પરંતુ “કર્મસાહિત્ય નિષ્ણાંત', “સુવિશુદ્ધ સચ્ચારિત્રચૂડામણિ', ગુરુ સમર્પણભાવના કારણે પ્રાપ્ત થયેલ અમોઘ ગુરુકૃપાના “અખંડબ્રહ્મતેજોમૂર્તિ' તરીકે જિનશાસનમાં સુપ્રસિદ્ધ થઈ ગયેલ અચિંત્ય પ્રભાવથી આજે તેઓ ન કલ્પી શકાય તેવી અજોડ સુવિશાલ મુનિગણ નેતા આચાર્ય ભગવંતશ્રી! વિજયપ્રેમતપ:સિદ્ધિને વરેલા છે! સૂરિશ્વરજી મ.સા. ૨૧ વર્ષની ઉંમરે તેમને દાંતના પેઢાની તીવ્ર પીડા ઉપડી. તપસ્વી સમ્રાટ સૂરીશ્વરના ચરણારવિંદમાં અનંતશઃ ભાવ આયુષ્યની પ્રબળતાના પ્રભાવે નવજીવન પામેલા આ મુનિશ્રીએ વંદના. થોડા વર્ષો પૂર્વે તેઓશ્રી સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા છે. જીવનની ક્ષણભંગુરતાનું દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરી તપની તમન્ના સેવી. લોહીના કણકણમાં તપની ઉગ્ર સાધનાનો સંકલ્પ કરી કલિકાલના ધના અણગાર વર્ધમાન તપનો પ્રારંભ કર્યો. એમાં પણ ૪૦મી ઓળીથી ૧૦૦મી પ. પૂ. આ.શ્રી વિજયહિમાંશુસૂરિજી મ.સા. ઓળી સુધી ઠામ ચોવિહાર આયંબિલ કર્યા! ! ! ભર ઉનાળામાં ચારિત્ર લીધા બાદ જિંદગીભર માટે છઠ્ઠના પારણે વિહારોમાં પણ તેઓ ઠામ ચોવિહાર આયંબિલ કરતા! આયંબિલ કરવાનો ઘોર અભિગ્રહ લેનાર અને કઠોર સંયમની પ્રથમવાર 100મી ઓળીનું પારણું સં. ૨૦૧૩માં થયા સાધના કરનાર ધના અણગારના જીવન ચરિત્રને સાંભળી બાદ ટૂંક સમયમાં પુનઃ પાયો નાખી અવિરત તપની યાત્રા આપણા હાથ જોડાઈ જાય છે, માથું નમી જાય છે અને હૃદયમાં ચાલુ રાખી. વયથી વૃદ્ધ બનતાં પણ સંકલ્પમાં સદા તરુણ તેમના ઉપર ભારોભાર બહુમાન ઊભું થઈ જાય છે. તે જ રીતે રહેનારા મુનિવરને હૈયે હોંશ હતી, તેથી ૧ થી ૭૨ ઓળી ઠામ વર્તમાનમાં પણ ધન્નાજીના જીવનની ઝાંખી કરાવનારાં, જેમનાં ચોવિહારી કરી! વિવિધ તપોની યાદી વાંચીને આપણાં રૂંવાડા ખડાં થઈ જાય અને શરીરની અનેક પ્રતિકૂળતાને વેઠી આ મહાપુરુષે દેવ મુખમાંથી આશ્ચર્યના ઉદ્દગારો નીકળી જાય તેવું ઘોર તપ કરનારા ગુરુની કપા-બળે અનેક વિનોનાં વાદળ વિખેરી તપયાત્રા ચાલુ આચાર્ય ભગવંતશ્રી નજીકના ભૂતકાળમાં થઈ ગયા. એ આપણા રાખી. સં. ૨૦૨૨માં પંન્યાસ પદે તથા સં. ૨૦૧૯માં આચાર્યપદ માટે આનંદ અને અહોભાવપ્રેરક બીના છે. આરૂઢ કરાયા. આ મહાપુરુષે ૨૭ વર્ષની ભરયુવાનીમાં હર્યાભર્યા - સં. ૨૦૩૪, ફા. વ. ૧૦ના રોજ બીજી વાર ૧૦૦મી સંસારનો ત્યાગ કરી સંયમના માર્ગે સંચરણ કર્યું. નાનપણથી ઓળીનું પારણું અમદાવાદમાં થયું. લોખંડી હૃદય અને મજબૂત મન ધરાવવાના કારણે ચારિત્ર લીધા મોહના સૈન્યનો વિધ્વંસ કરવા માટે રણસંગ્રામ ખેલતા બાદ ઘોર સાધનાનો યજ્ઞ માંડ્યો. વિહાર હોય તો આયંબિલનું આચાર્યશ્રીએ ત્રીજી વાર પાયો નાખ્યો અને એક પછી એક ઓળી તપ અને સ્થિરતા હોય તો ઉપવાસ! તે સાથે સંયમના યોગોનું પૂર્ણ કરતાં ત્રીજી વાર ૧૦૦ ઓળીની મંઝિલ તરફ આગળ વધતા સુવિશુદ્ધ પાલન, નિર્દોષ ગોચરીનો આગ્રહ તેમજ સ્વાધ્યાયપ્રેમ ૮૯ ઓળી પૂર્ણ કરી ચૂક્યા છે!!! વિશ્વમાં રેકોર્ડ રૂપ તેમના આ બધાનો સુમેળ એ જ પૂજ્યશ્રીનું જીવન બની ગયું. વડીલોનો ૧૪ હજાર જેટલાં આયંબિલ થયેલ છે. વિનય, વૈયાવચ્ચ, ભકિત અને આજ્ઞાપાલન આદિ દ્વારા આટલી તપશ્ચર્યા છતાં પણ પ્રસિદ્ધિ અને આડંબરથી સદા ગુરુદેવોના પરમ કૃપાપાત્ર બની ગયા. Jain Education Intemational Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ચતુર્વિધ સંઘ ૯૪ વર્ષની વયે પણ છેલ્લા સળંગ ૧૭ વર્ષથી (વચ્ચે કોમળ અને ચંદ્રથી પણ શીતલ સૌમ્ય અને વાત્સલ્યસભર ૯૨ દિવસનાં એકાસણાં સિવાય) આયંબિલનું તપ કરી રહ્યા સ્વભાવને ધારણ કરનારા પૂજ્યશ્રી અમદાવાદમાં કોઈપણ ઠેકાણે હતા. તેમાં પણ દિવસે પ્રાય: કરીને સૂવાનું નહીં. આખો દિવસ બિરાજમાન હોય તો કેટલાક શ્રાવકો અચૂક એમનાં દર્શન–વંદન જાપ અને સ્વાધ્યાય. ૨૦ અને ૨૨ કિ.મી.ના લાંબા વિહારોમાં કર્યા વિના મુખમાં પાણી પણ નાખતા નહીં. આવા તપસ્વીસમ્રાટ પણ ડોલીનો ઉપયોગ કરવો નહીં! ચાર વર્ષ પહેલાં જ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. જૂનાગઢ-ગિરનારમાં ૬૧મી ઓળીમાં સાત છ અને બે પ. પૂ. આ. શ્રી જિતમૃગાંકસૂરિજી મ.સા. અઠ્ઠમ તેમજ વચ્ચે પારણાંમા ૯ આયંબિલ સહિત ૨૯ દિવસમાં પ.પૂ.આ.શ્રી હિમાંશુસૂરિજી મ.ના વડીલ બંધુએ તેમનાથી જ ગિરનારની ૯૯ યાત્રા કરી!!! અને છેલ્લે અઠ્ઠાઈ સાથે પહેલાં દીક્ષા લીધેલ. તેઓ પણ આચાર્ય પદ ઉપર આરૂઢ થયેલ. જામકંડોરણાથી જૂનાગઢ સુધી છ'રી પાલક સંઘમાં વિહાર કર્યો! પાંચ અક્ષરના તેમના નામનો અર્થ “ચંદ્રને જીતી લેનાર' એવો આટલા લાંબા વિહારમાં એક જ દિવસ પાણીનો ઉપયોગ કર્યો! થાય છે. તેમનો જીવનબાગ પણ તપ, ત્યાગ, તિતિક્ષા, આવી જ રીતે બીજી વખત વિહારમાં ૯ ઉપવાસ કર્યા! ગુરુસમર્પણ, વાત્સલ્ય, ગંભીરતા, નિઃસ્પૃહતા, સ્વાધ્યાયપ્રેમ, ૯૯મી ઓળી બાદ સંઘ હિતાર્થે 100મી ઓળીથી વગર આશ્રિતોની અનોખી સંયમ કાળજી, ક્રિયારુચિ, નિરભિમાનીતા, પારણે સં. ૨૦૩૯ જેઠ વદિ ૭થી સળંગ આયંબિલનો પ્રારંભ સમતા, સૌજન્ય આદિ અનેકાનેક ગુણો રૂપી ગુલાબથી મઘમઘતો કર્યો. ડૉકટરની ચેતવણીઓ કે ભક્તોની કાકલૂદીઓ પૂજ્યશ્રીને હતો. તેમના અભિગ્રહથી જરાપણ વિચલિત કરી ન શકી. ૧૦૦, વળી તપસ્વી સમ્રાટ પૂજ્યશ્રીએ પોતાના સુપુત્રને માત્ર ૭ ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮ વર્ષ, ૪ મહિના અને ૧૮ દિવસની બાલ્યાવયમાં સંયમના પંથે ઓળીઓના મંગલ આંકને વટાવી પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર વાળેલ. તેમણે પણ (૧) એક મહિનામાં આયંબિલ સહિત તીર્થમાં ૧૦૦૮ આયંબિલ પૂર્ણ કર્યો. તેના ઉપર અટ્ટમ કરીને સિદ્ધગિરિની ૯૯ યાત્રા, (૨) એકાસણાં સહિત ૯૯ યાત્રા (૩) પારણું કર્યા વિના નિરંતર ૧૭૪૯ આયંબિલ થયાં ત્યારે શ્રી ત્રણથી ચાર વખત ગિરનારની ૯૯ યાત્રા (૪) ચોવિહાર છઠ્ઠ સંઘના અગ્રણીઓના આદેશથી ૧૭૫૧ આયંબિલ ઉપર એક સાથે સિદ્ધગિરિની ૨ વાર ૭ યાત્રા વગેરે વિશિષ્ટ આરાધના ઉપવાસ કરીને સં. ૨૦૪૪ની વૈશાખ સુદિ ૩ના અનિચ્છાએ કરેલ. અનેક ગુણરત્નોની ખાણ હોવાથી “મનુષ્યોમાં રત્ન સમાન' શેરડીના રસથી ઠામ ચોવિહાર પૂર્વક પારણું કર્યું. ૬ વિગઈના અથવા તો ‘ઉત્તમમનુષ્ય’ એવા તેમના નામના અર્થને ચરિતાર્થ ત્યાગપૂર્વક ૯૨ દિવસ એકાસણાં કર્યા બાદ પુનઃ સં. ૨૦૪૪ના કરનારા આચાર્ય ભગવંત હતા. (પ. પૂ. આ. ભ. શ્રી અષાઢ સુદિ દથી આયંબિલ ચાલુ કર્યા ૯૪ વર્ષની બુઝર્ગ વયે વિજયનરરત્નસૂરીશ્વરજી મ.સા.) ૨ વર્ષ પહેલાં જ તેઓ પણ તેઓશ્રી પોતાના સંકલ્પથી જરાપણ વિચલિત થયા નહીં! ! ! સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે. ઉપરોકત ત્રણેય સૂરિવરો ‘કર્મ તેઓશ્રીએ ૭૨ વર્ષની વય સુધી દર વર્ષે ૨ વાર સાહિત્ય નિપુણમતિ', “સચ્ચારિત્ર ચૂડામણિ ‘અજોડ બ્રહ્મમૂર્તિ' નવપદજીની આયંબિલ ઓળીની વિધિપૂર્વક આરાધના કરી છે. તરીકે સુપ્રસિદ્ધ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી આમ ૧ હજારથી અધિક આયંબિલ તથા ૩ હજારથી અધિક મ.સા.ના સમુદાયના છે. ઉપવાસ કરનાર પૂજ્યશ્રીએ દીક્ષા બાદ એકાસણાંથી ઓછું અધ્યાત્મયોગી આચાર્ય ભગવંતશ્રી પચ્ચખાણ કદી કર્યું નથી! પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરિજી મ.સા. ૮૫ વર્ષની વયે સિદ્ધગિરિ અને ગિરનારની યાત્રા તથા અખંડ ૧૧૦૦ ઉપરાંત આયંબિલમાં વૈશાખ માસની ધીખતી એ આચાર્ય ભગવંત આજે અધ્યાત્મયોગી તરીકે જૈન ધરા પર માત્ર ૧૨ દિવસમાં રાજકોટથી અમદાવાદ સુધી ૨૨૫ શાસનમાં સુપ્રસિદ્ધ છે. કિ.મી.નો ઉગ્ર વિહાર કર્યો! એમની ધ્યાનયોગની પ્રવૃત્તિ જોતાં એમ જ લાગે છે કે આવી ઉગ્ર ઘોર અને ભીખ તપશ્ચર્યા કરનારા જૈન-સાધનામાં ઠીક ઠીક પ્રમાણમાં વીસરાઈ ગયેલા ધ્યાન પૂજ્યશ્રીના ૩ અક્ષરના નામનો અર્થ ‘ચંદ્ર' એવો થાય છે. પોતાની સાધનાના માર્ગને પુનઃ ચાલુ કરવા તેઓ, જાતઅનુભવ અને જાત માટે વજથી પણ કઠોર અને બીજા જીવો માટે ફૂલથી પણ સ્વયંપ્રયોગ દ્વારા બહુ જ આવકારપાત્ર પ્રયત્ન કરી રહ્યા છે. Jain Education Intemational Page #291 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા જ્યારે તેઓ તીર્થંકર પરમાત્માની પ્રતિમા સામે ઈશ્વરપ્રણિધાનમાં ઊતરી જાય છે ત્યારે તો આરામ, આહાર અને સ્થળ-કાળના ભેદને વીસરી ગયા હોય તેવું ભવ્ય અને પ્રેરક દૃશ્ય જોવા મળે છે! આહાર લેવાની વૃત્તિ ઉપર તથા સ્વાદ ઉપર એમણે જે કાબૂ મેળવ્યો છે તે હેરત પમાડે તેવો અને દાખલારૂપ બની રહે તેવો છે. પોતાનાં ધર્મપત્ની અને બંને સંતાનો સાથે તેમણે સંયમ અંગીકાર કરેલ છે. દર્શન-જ્ઞાન અને ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધના તરફ તો ગૃહસ્થજીવન દરમ્યાન જ વળ્યા હતા અને દીક્ષા લીધા પછી તો એ આરાધના ખૂબ જ અંતરસ્પર્શી, મર્મગાહી અને વ્યાપક બની. અજાતશત્રુ અને અધ્યાત્મયોગી તરીકે સુપ્રસિદ્ધ થઈ ગયેલા પંન્યાસજી ભગવંત શ્રી ભદ્રંકરવિજયજી મ.સા.ના સાંનિધ્યમાં ઘણો સમય રહીને તેમના માર્ગદર્શન મુજબ તેઓશ્રીએ ધ્યાનસાધનામાં સવિશેષ પ્રગતિ સાધી છે. તે વખતે જ્યારે વ્યાખ્યાનાદિ પ્રસંગે પૂજ્યપાદ પંન્યાસજી ભગવંતની સાથે પાટ ઉપર બેસવાનું થતું ત્યારે તેઓ રત્નાધિક એવા પંન્યાસજી ભગવંતને વચ્ચે બેસાડતા અને પોતે તેમની બાજુમાં સાઇડમાં બેસતા! કેવો અદ્ભુત વિનય-નમ્રતા-લઘુતા!!! બાળકના જેવી નિર્દોષતા, ધ્યાનયોગની સાધના અને સમર્પિતભાવથી શોભતી . પરમાત્મકિત આદિ અનેકવિધ વિશેષતાઓના પ્રભાવે તેમના જીવનમાં એવી અનેક ઘટનાઓ બનતી રહે છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. દા. ત. એમની નિશ્રામાં થતી પ્રભુપ્રતિષ્ઠા દરમ્યાન જિનાલયમાં કલાકો સુધી સ્પષ્ટ અમીઝરણાં...તેઓશ્રી પસાર થયા હોય ત્યાં ક્વચિત જમીન ઉપર કેસરનાં પદ ચિહ્નો...વગેરે લગભગ સાડાચારસો જેટલાં સાધુ-સાધ્વીજી ભગવંતો તેમની આજ્ઞામાં હતા. અનેકવિધ શાસન પ્રભાવનાનાં કાર્યો તેમની નિશ્રામાં સહજપણે ચાલુ જ હોય છે, છતાં પણ તેઓશ્રી પોતાની આત્મસાધનાને જરાપણ ગૌણ બનવા દેતા નથી. વ્યવહાર અને નિશ્ચયનો અદ્ભુત સમન્વય તેમના જીવનમાં જોવા મળતો. ૨૪ કલાકમાં માંડ ૨-૩ કલાક જ તેઓ આરામ કરતા તેમના બંને પુત્ર મુનિવરો તેમની સાધના અને શાસનના કાર્યોમાં સુંદર સહયોગ આપી રહ્યા છે. અધ્યાત્મયોગી અપ્રમત્ત આચાર્ય ભગવંતશ્રીની આત્મસાધનાની હાર્દિક અનુમોદના સહ ભાવભીની વંદના. તેઓશ્રી ગત વર્ષે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. For Private ૨૦૫ સિદ્ધગિરિ આદિના પ્રત્યેક જિનાલયમાં પ્રત્યેક પ્રભુજીને ૩ ખમાસમણ દ્વારા વંદના પ.પૂ. આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. છએક વર્ષ પહેલાં કાળધર્મ પામેલા એક ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતશ્રીએ શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થમાં બિરાજમાન લગભગ ૨૨૦૦૦ જિનબિંબોને ત્રણ-ત્રણ ખમાસમણ આપીને વંદના કરી હતી!... એવી જ રીતે અમદાવાદનાં તમામ જિનાલયોમાં બિરાજમાન પાષાણનાં સર્વ જિનબિંબોને પણ તેઓશ્રીએ ૩-૩ ખમાસમણ આપીને વંદના કરી હતી. ગુજરાત, મારવાડ, મેવાડ, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ, કચ્છ વગેરેમાં તેઓશ્રી જ્યાં પણ વિચર્યા ત્યાંના બંધા જિનાલયોનાં પાષાણનાં સર્વ જિનબિંબોને ૩-૩ ખમાસમણ આપીને વંદના કરી!... બે વાર વિધિપૂર્વક સિદ્ધગિરિજીની ૯૯ યાત્રા કરી ત્યારે પણ ગિરિરાજ ઉપર કદી પણ આહાર કે સ્થંડિલ માત્રુ કર્યું નહોતું. પાણી પણ બને ત્યાં સુધી ગિરિરાજ ઉપર વાપરતા નહીં. છેલ્લે ૯૫ વર્ષની બુઝર્ગ વયે યાત્રા કરી ત્યારે પણ અજવાળું થયા બાદ જ યાત્રાનો પ્રારંભ કરી નવટૂંકોનાં દર્શન તેમ જ મુખ્ય જિનાલયોમાં ચૈત્યવંદના કરતાં ૧૨ વાગ્યે દાદાના દરબારમાં પહોંચ્યા. ત્યાં પણ સ્તવન-સ્તુતિમાં લીન બની છેક સવા બે વાગ્યે બહાર આવ્યા અને ઘેટી પગલે ગયા. ત્યાં દરેક મંદિરમાં દર્શન-ચૈત્યવંદન કરી નીચે ઊતર્યા અને છેક ગા વાગ્યે પચ્ચક્ખાણ પાર્યું. વ્યાખ્યાન વાચસ્પતિ ઇત્યાદિ અનેક બિરુદાવલિથી અલંકૃત થયેલા તેઓશ્રીએ અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો કર્યાં છે. આઠેક વર્ષ પહેલા તેઓ કાળધર્મ પામ્યા છે. તેઓશ્રીનું શુભ નામ વર્તમાને અવસર્પિણીકાળમાં ભરતક્ષેત્રમાં થયેલ ૯ બલભદ્રો પૈકી એક સુપ્રસિદ્ધ બલભદ્રનું નામ છે! (પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.) પૂજ્યશ્રીની જિનભકિત-તીર્થભકિતની હાર્દિક અનુમોદના, તેઓશ્રીના પટ્ટધર, આજીવન ગુરુચરણસેવી આચાર્ય ભગવંત ગચ્છાધિપતિપદે હતા. તેઓશ્રીએ પણ પોતાના ગુરુદેવશ્રીની સાથે દરેક પ્રભુજીને ૩-૩ ખમાસમણ આપેલ છે. ૫. પૂ. આ. ભ. શ્રી મહોદયસૂરીશ્વરજી મ.સા. Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ર૦૬ ચતુર્વિધ સંઘ સિદ્ધગિરિ તથા અમદાવાદના નાખી અને યોગ્ય ઉપચારો ચાલુ રહેતાં છ મહિનાની ગંભીર માંદગીના અંતે સ્વાસ્થની પ્રાપ્તિ થતાં વૈરાગ્યનો રંગ લાગ્યો. તમામ પ્રભુજી સમક્ષ ચૈત્યવંદના તપ-ત્યાગ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિની આરાધના પૂ. મુનિરાજશ્રી સુધર્મસાગરજી મ.સા. કરવા-કરાવવા દ્વારા વૈરાગ્યને પુષ્ટ બનાવ્યો. છેવટે દીક્ષા માટે એક મુનિવરે શ્રીસિદ્ધગિરિજી મહાતીર્થ ઉપર તેમજ રજા ન મળે ત્યાં સુધી એકાસણાનો પ્રારંભ કરી દીધો. પાલિતાણાનાં તમામ જિનાલયોમાં રહેલાં આરસનાં નાનાં-મોટાં સહનશીલતાઃ એકવાર માતુશ્રીને રસોઈમાં મદદ તમામ હજારો જિનબિંબો સમક્ષ વિધિપૂર્વક ચૈત્યવંદન કરેલ છે!! કરાવતાં ધગધગતું તેલ શરીર ઉપર પડ્યું. અસહ્ય વેદના થઈ તેવી જ રીતે એ મહાત્માએ અમદાવાદનાં ૩૪૮ પણ છતાં એકાસણાં છોડયાં નહીં! જિનાલયોમાં રહેલ આરસનાં તમામ જિનબિંબો સમક્ષ પણ વિધિ તપશ્ચય: આખરે ૩ વર્ષ સુધી એકાસણા કર્યા બાદ પૂર્વક ચૈત્યવંદન કરીને વ્યવહાર સમકિતને નિર્મળ બનાવ્યું છે! દીક્ષા માટે રજા મળી. દીક્ષા બાદ એકાસણા છોડવા માટે તેમની પ્રેરણાથી અમદાવાદમાં પાંચ બાળકોએ ૨૦૦થી આગ્રહ કરવામાં આવ્યો ત્યારે તેમણે મક્કમતાપૂર્વક જવાબ વધુ દેરાસરોના તમામ પ્રભુજીની પૂજા કરી છે. ભવિષ્યમાં આ આપ્યો કે, “ગૃહસ્થ જીવનમાં એકાસણાં કર્યા હોય તો બાળકો અમદાવાદનાં બાકીનાં તમામ દેરાસરોના પ્રભુજીની પૂજા સાધુજીવનમાં એકાસણા કેમ છોડાય...” અને તેમણે દીક્ષા પછી કરવાનો સંકલ્પ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે! ૪૩ વર્ષ સુધી એકાસણાં ચાલુ રાખ્યાં. આટલેથી સંતોષ ન વળી તેમણે ‘ૐ હ્રીં નમો ચારિત્તસ્ય’ પદના કરોડ વાર માનતાં પાછલી વયમાં લાગટ ૮ વર્ષીતપ કર્યા!...શિષ્યો તથા જાપ કરેલ છે તથા અન્ય અનેક આત્માઓને આ રીતે ભક્તો વિનંતિ કરતા કે-“સાહેબજી! આપને શાસનનાં ઘણાં ચારિત્રપદનો કરોડ વાર જાપ કરવાનો અભિગ્રહ આપેલ છે. કાર્યો કરવાના બાકી છે અને હવે આપની ઉંમર પણ મોટી થઈ છે માટે હવે આપ વર્ષીતપ ન કરો તો સારું.” ત્યારે પૂજ્યશ્રી આ મહાત્માને ગિરનાર મંડન આબાલબ્રહ્મચારી શ્રી કહેતા કે “હું લાંબા સમય સુધી જીવું એમ તમે ઇચ્છતા હો નેમિનાથ ભગવાન ઉપર અનન્ય શ્રદ્ધા-ભકિત છે. તો તપશ્ચર્યા છોડવાની વાત મારી પાસે ફરી વાર કરશો નહીં. હાલ તેઓ પોતાની દીક્ષાથી પહેલાંનાં ૨૦ વર્ષના તપશ્ચર્યાથી જ દ્રવ્ય-ભાવ આરોગ્ય સારું રહે છે!...” હિસાબે, દર પખીના ૧ ઉપવાસ અથવા ૨૦૦૦ ગાથાના ગચ્છાધિપતિશ્રીની આવી પ્રેરણાથી તેમના સાધુ-સાધ્વી સ્વાધ્યાય મુજબ ૧૨ લાખ ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છે. સમુદાયમાં અનેક વિશિષ્ટ તપસ્વી મહાત્માઓ પાક્યા છે. સાગર સમુદાયના આ મહાત્માનું નામ ભગવાન શ્રી પૂજ્યશ્રીના એક વર્ષીતપનું પારણું રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝેલસિંઘે મહાવીર સ્વામીના ૧૧ ગણધરો પૈકી એક ગણધર ભગવંતના ઇક્ષરસ વહોરાવીને કરાવ્યું હતું! નામ જેવું જ છે. પૂ. મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ.સા. તેઓ સ્વયં ચા પીતા નહીં અને કોઈપણ મુમુક્ષુ દીક્ષા | મુનિવરની પ્રભુભકિત આદિ રત્નત્રયીની આરાધનાની લેવા માટે તેમની પાસે આવે ત્યારે ચા ખાસ છોડાવી દેતા! હાર્દિક અનુમોદના. જ્ઞાનોપાસનાઃ તીવ્ર જ્ઞાનપિપાસાને કારણે પંડિતની બહુ યથાર્થનામી ગચ્છાધિપતિશ્રીની ગણગરિમા અલ્પ સમય માટે સગવડ મળવા છતાં સંસ્કૃત વ્યાકરણ આદિનો પ. પૂ. આ.શ્રી ગુણસાગરસૂરિજી મ.સા. ખૂબ સુંદર અભ્યાસ કરી લીધો એટલું જ નહીં પરંતુ સંસ્કૃતમાં ગદ્ય-પદ્ય રચનાઓ પણ કરતા થઈ ગયા, છતાં જ્ઞાનનો જરા ૧૩ વર્ષની નાની વયમાં શીતળાના રોગથી મૂર્શિત પણ મદ ન હતો. વિનય-વૈયાવચ્ચ દ્વારા ગુરુના હૃદયમાં એવા (મૃત:પ્રાય) થઈ ગયેલ બાળકને તેનાં માતા-પિતા વગેરે વસી ગયા કે માત્ર પાંચ વર્ષના દીક્ષા પર્યાયમાં ગુરુદેવશ્રીએ * કટંબીજનોએ મૃત્યુ પામેલો માનીને ભારે હૈયે સ્મશાનયાત્રાની - તેમને ઉપાધ્યાય પદે આરૂઢ કર્યા! તૈયારી કરવા માંડી હતી, પરંતુ એ બાળકના હાથે આગળ જતાં તેમણે સંસ્કૃતમાં ‘લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર' જૈનશાસનની અનેકવિધ પ્રભાવના થવાની હતી એટલે થોડીવાર પછી સહેજ અંગફુરણ થતાં તેને જીવતો જાણીને ઠાઠડી છોડી ‘સમરાદિત્ય કેવલી ચરિત્ર,’ ‘શ્રીપાળ ચરિત્ર,’ ‘દ્વાદશ પર્વકથા Page #293 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨oo સંગ્રહ’ વગેરે સુંદર રચનાઓ કરી છે. એવી જ રીતે ‘ભાવવાહી વિરોધ કે પ્રતીકાર ન કરતાં ‘સામો થાય આગ તો તમે થજો સ્તવન ચોવીશી' સહિત અનેક સ્તવનો, સ્તુતિઓ, ચૈત્યવંદનો પાણી; આ છે પ્રભુ વીરની વાણી' ઇત્યાદિ સુવાક્યોને જીવનમાં તથા પૂજાઓ વગેરેની પણ રચના અનેકવિધ શાસનપ્રભાવનાની આત્મસાત્ કરીને સમતા જ રાખતા. પરિણામે આખી સભા પ્રવૃત્તિઓની વચ્ચેથી પણ સમય કાઢીને કરી છે. એક જ પૂજ્યશ્રીની અદ્ભુત ક્ષમા અને સમતા જોઈને આશ્ચર્ય અને ચાતુર્માસમાં બે ટાઇમ વ્યાખ્યાન, વયોવૃદ્ધ ગુરુદેવની સેવા અહોભાવ સાથે પૂજ્યશ્રી પર ઓવારી જતી! કરવા ઉપરાંત તેમણે ૧૧ અંગસૂત્રોનું વાંચન ગુરુકૃપાથી કરકસર : અનેકવિધ રચનાઓ તથા પત્રવ્યવહાર કરવા સ્વયમેવ કર્યું હતું! માટે પણ તેમણે પોતાના નામનો લેટરપેડ છપાવવા માટે કદીપણ | દર્શનશુદ્ધિ : તીર્થંકર પરમાત્મા અને તેમના શાસન પ્રત્યે શિષ્યોને સંમતિ આપી ન હતી, એટલું જ નહીં પરંતુ ટપાલમાં તેમના હૃદયમાં અદ્દભુત ભકિત અને સમર્પણભાવ હતો. તેથી આવેલા કવરને આખું ખોલી નાખીને તેની અંદરના ભાગનો જ જિનશાસનની વર્તમાન પરિસ્થિતિ જોઈને તેમને ખૂબ જ દુઃખ ઉપયોગ તેઓ નવીન રચના કરવા માટે કે પત્રના જવાબ લખવા થતું. બધા ગચ્છોમાં સંપ અને મૈત્રીભાવ વધે તથા એકતા યા માટે કરતા. એકસંપ થાય તે માટે તેઓ અનેક આચાર્ય ભગવંતોને મળીને માંદગીના પ્રસંગોમાં પણ તેઓશ્રી પ્રાયઃ એલોપથી દવાને વિચારવિનિમય કરતા. જરૂર પડ્યે પોતાની આચાર્ય પદવીનો ટાળતા અને મોટે ભાગે માટી, પાણી, લોટ, ઘૂંક, શિવામ્બુ કે ત્યાગ કરવાની પણ તૈયારી હોવાની વાત અનેકવાર જાહેર ચોખા જેવા તદ્દન સાદા અને નિર્દોષ ઉપચાર કરતા. પ્રવચનોમાં પણ કરી હતી! એક વાર રાત્રે માગુ કરવા માટે ઊઠ્યા ત્યારે અંધારામાં અપ્રમત્તતા : ૨૪ કલાકમાં માંડ ત્રણેક કલાક તેઓ ઠેસ લાગતાં પગના અંગૂઠામાંથી લોહીની ધાર વછૂટી ગઈ, છતાં આરામ કરતા. રાત્રે ૧૨ વાગ્યે ઊઠી જઈને જાપ વગેરે કોઈપણ શિષ્યને ઊંઘમાંથી ન ઉઠાડતાં પાણીથી ભીંજાવેલ પાટો આરાધના-સાધનામાં લાગી જતા. ભીંત વગેરેનો ટેકો કચારેય બાંધી દીધો અને પોતાના નિત્યક્રમમાં પરોવાઈ ગયા. સવારે પણ લેતા નહીં. છેલ્લા થોડા મહિનાને બાદ કરતાં વર્ષો સુધી અજવાળું થયા બાદ ઉપાશ્રયમાં લોહીના ડાઘ જોઈને શિષ્યોએ તેમણે દરરોજ પંચ પરમેષ્ઠી ભગવંતોને ૧૦૮ ખમાસમણા પૂછતાં ખુલાસો કર્યો. શિષ્યોએ કહ્યું કે-“ગુરુદેવ! અમને કેમ આપીને વંદના કરી! ! ! ઉઠાડ્યા નહી?” પૂજયશ્રીએ સહજતાથી કહ્યું કે-“પોતાના સ્વાર્થ સાદગી : ક્યારેક શિષ્યો ભકિતથી તેમને નવા કપડા ખાતર તમારા આરામમાં અંતરાય શા માટે નાખવો? એવી પહેરવાનો આગ્રહ કરે ત્યારે તેઓ આનાકાની કરતા અને કહેતા વિચારણાથી તમને ઉઠાડ્યા નહીં!” ગુરુદેવની આવી સહનકે સાદગી એ જ સાધુનું સાચું આભૂષણ છે. સાધુ તપ-સંયમ શીલતા અને પરહિતચિંતા જોઈને શિષ્યો પૂજ્યશ્રીનાં ચરણોમાં અને સાદગીના આભૂષણોથી શોભે છે. દૂધ જેવાં સફેદ નવાં નમી પડ્યા નકોર કપડાં પહેરવા સાધુને હિતાવહ નથી. તેમ છતાં જીર્ણ થયેલ શાસનપ્રભાવના પૂજ્યશ્રીએ રાત-દિવસ અપ્રમત્તપણે વસ્ત્રને બદલે નૂતન વસ્ત્ર પહેરવાનો પ્રસંગ આવે ત્યારે તેઓ જાણી પુરુષાર્થ કરીને જાણે બિંદુમાંથી સિંધુનું નવસર્જન કરતા હોય તેમ જોઈને તે વસ્ત્રને જેમ તેમ ગૂંચડું વાળીને પછી જ પહેરતા!!! સમ્યકજ્ઞાન માટે બબ્બે વિદ્યાપીઠોની સ્થાપના, મુંબઈથી નિરભિમાનીતા ઃ ક્યારેક કોઈ નાના સાધુને પણ તેની સમેતશિખરજી અને શિખરજીથી પાલિતાણાના બે વિરાટ ભૂલના કારણે ઠપકો આપવો પડ્યો હોય તો સાંજે પ્રતિક્રમણની ઐતિહાસિક યાત્રા સંઘો, અનેક જિનાલયો, તીર્થો, ઉપાશ્રયો, માંડલી વખતે બધા સાધુઓની હાજરીમાં તે નાના સાધુને ધર્મશાળાઓ, જ્ઞાનસત્રો, અધિવેશનો, દીક્ષાઓ, પ્રતિષ્ઠાઓ, ખમાવતાં જરાપણ અચકાતા નહીં! ! ! અંજનશલાકાઓ વગેરે દ્વારા અભુત શાસનપ્રભાવના કરી. પરિણામે શ્રી સંઘે અને સમાજે તેમને પ્રસંગ-પ્રસંગે અનેકવિધ સમતા-ક્ષમા : ક્યારેક તેમના કોઈ વિરોધી કે બિરુદોથી નવાજ્યા છતાં પણ તેનો જરાપણ મદ તેમના જીવનમાં વિનસંતોષી જાહેર સભામાં તેમની હાજરીમાં જ તેઓશ્રીની દષ્ટિગોચર થતો ન હતો! વિરુદ્ધમાં કાંઈપણ બોલે કે વિરોધની પત્રિકા છપાવે તો પણ તેનો છ'રી પાળતા સંઘો દરમ્યાન બબ્બે વાર મરણાંત Jain Education Intemational Education International Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અકસ્માતની શક્યતામાંથી પણ પૂજ્યશ્રી દૈવી પ્રભાવે અદ્ભુત રીતે ઉગરી ગયા હતા. પરંતુ કર્મસત્તાને લાગ્યું કે હવે આ અલગારી આત્માએ પોતાની અનાદિકાલની સંસારની પેઢી સમેટવાની પૂરી તૈયારી કરેલ છે એટલે પોતાનું બાકી રહેલું લેણું જલ્દી વસૂલ કરવા માટે પૂજ્યશ્રીના શરીરે કમરમાં કોઈથી ન કળી શકાય તેવો અસાધ્ય અને અસહ્ય રોગપરિષહ ઉત્પન્ન કરી દીધો! ત્યારે ભયંકર વેદનાની વચ્ચે પણ તેઓશ્રી પરમાત્માને વંદના કરવાનું ચૂકતા નહીં. ક્યારેક રાત્રે ઊંઘ ઉડી જાય ત્યારે પણ, “મને પ્રતિક્રમણ કરાવો...પડિલેહણ કરાવો'' ઇત્યાદિ બોલતા! શિષ્યો કહેતાં કે “ગુરુદેવ! પ્રતિક્રમણ-પડિલેહણ કરાવી દીધું છે.” ત્યારે પૂજ્યશ્રી કહેતા કે મારો ઉપયોગ બરાબર ન હતો માટે ફરીથી કરાવો!!! જૈફ વયે તેઓશ્રી બંને ટાઇમ ઉભાં ઉભાં જ પ્રતિક્રમણ શિષ્યોની સાથે માંડલીમાં કરતા!!! આવા આવા અનેકવિધ ગુણોના ભંડાર યથાર્થનામી પૂજ્યશ્રીના ગુણોનું વર્ણન એક નાનકડા લેખ દ્વારા કેટલું કરી શકાય? તેઓશ્રીની વિદાય (સં. ૨૦૪૪ ભા.વ. ૩૦) પૂજ્યશ્રીનાં ચરણોમાં અનંતશઃ વંદના. ગચ્છાધિપતિશ્રીની અનુમોદનીય અને અનુકરણીય ક્રિયાનિષ્ઠતા... નિયમિતતા તથા વાત્સલ્ય! ૫.પૂ. આ. ભ.શ્રી સુબોધસાગરસૂરિજી મ. એક મહાન શાસનપ્રભાવક, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતશ્રીના જીવનમાં રહેલી ક્રિયાનિષ્ઠા અને સમયની નિયમિતતા ખરેખર ખૂબ જ અનુમોદનીય તથા અનુકરણીય છે. દરરોજ સેંકડો ભક્તો તેમનાં દર્શન-વંદનાર્થે આવતા હોય, કેટલાય સંઘોના આગેવાન શ્રાવકો પણ શાસનનાં વિવિધ કાર્યો માટે તેમનું માર્ગદર્શન તેમજ આશીર્વાદ મેળવવા માટે આવતા હોય છતાં પણ પ્રતિક્રમણાદિ દૈનિક ક્રિયાઓમાં તેમની સમય આદિની ચોક્કસાઈ ખૂબ જ અનુમોદનીય છે. સાંજે સૂર્યાસ્ત થાય ત્યારે પ્રતિક્રમણની આરાધનામાં તેમનું ‘શ્રમણ સૂત્ર’ અચૂક ચાલુ હોય જ! ગમેતેવાં અગત્યનાં કામો હોય તો પણ આ બાબતમાં તેઓ કદી બાંધછોડ કરતા નથી!!! રાત્રે પણ ૧૨ વાગ્યે ઊઠીને ત્રણેક કલાક સુધી સળંગ જાપ-ધ્યાન આદિ સાધના પણ નિયમિતપણે વર્ષોથી તેઓશ્રી કરી રહ્યા છે. પરિણામે દૈવી તત્ત્વોની કૃપા પણ તેમણે સારી સંપાદન કરી છે. અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોને પ્રતિકૂળ ચતુર્વિધ સંઘ સંયોગોમાં તેઓશ્રીની કૃપાથી ઘણી રાહત થઈ છે. ગોચરીની માંડલીમાં પણ બધા શિષ્ય-પ્રશિષ્યાદિને વાત્સલ્યભાવે ગોચરી પોતાના હાથે વહેંચીને પછી જ તેઓ વાપરે છે. તેમની પ્રેરણાથી અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો થાય છે. એક વિશિષ્ટ તીર્થની સ્થાપના પણ તેઓશ્રીની પ્રેરણાનું પરિણામ છે. તેઓશ્રીના નામનો અર્થ સમ્યજ્ઞાનનો દરિયો' એવો થાય છે! વંદનીય ક્રિયાપાત્રતા : પ. પૂ. આ. ભ. શ્રી રુચકચંદ્રસૂરિજી મ.સા. સુકૃતનું અભિમાન મારે છે. સુકૃતની અનુમોદના તારે છે. સુકૃત કોઈનું પણ હોય, પોતે કરેલું હોય તોય અને અન્યનું હોય તોય, તેની અનુમોદના જ હોય અને એ અનુમોદનાથી આત્મા સૌમ્ય, ગુણપક્ષપાતી અને પછી ગુણિયલ બને. અન્યના થોડા એવા પણ સદ્ગુણ કે સુકૃતથી જો હૈયે હર્ષ ન થાય તો જાણવું કે હજી આપણે અવગુણી અને ગુણદ્વેષી અને તેથી ભારેકર્મી છીએ. આપણી દૃષ્ટિ જો ખુલ્લી રાખીએ તો આપણી આજુબાજુમાં જ એવા કેટલાક વિશિષ્ટ ગુણ ધરાવતા લોકો વર્તતા જ હોય છે કે જે દેખાવમાં નાના કે અજ્ઞાત હોવાં છતાં જેની કરણી અથવા વિચારસરણી અનોખી જ હોય. આ સ્થળે આવા જ એક પ્રસંગવિશેષની વાત કરવી છે. એક આચાર્ય ભગવંતનો પ્રસંગ છે. તેઓશ્રીના હાથે એક કુમારિકાની દીક્ષા થઈ હતી. તે પછી તેમને જોગ કરાવીને વડી દીક્ષા પ્રદાન કરવાની હતી. હવે મુનિજીવનની એક વિશિષ્ટ મર્યાદા એવી છે કે ચૈત્ર મહિનામાં ત્રણ દિવસ ‘અચિત્તરજઉડ્ડાવણી'નો ખાસ કાયોત્સર્ગ કરેલો હોય તો જ જોગ વગેરે વિશિષ્ટ ક્રિયાઓ કરી-કરાવી શકાય. ભૂલમાં પણ તે કાયોત્સર્ગ રહી ગયો હોય તો તે આ બધું કરીકરાવી ન શકે. યોગાનુયોગ, અનાભોગાદિવશ પૂ. આચાર્યશ્રીથી તે વર્ષે કાયોત્સર્ગ નહીં થયેલો. હવે જો તેઓ આ વાત કોઈને કરે નહીં, તો આચાર્યશ્રીને કોઈ પૂછવાનું કે ટોકવાનું નહોતું, બલ્કે કદાચ આવી વાત કોઈને Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ સળંગ ૩૬મા વર્ષીતપના આરાધક સૂરિવર અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરિજી મ.સા.ના પટ્ટધર તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણોદયસાગરસૂરિજી મ. સા. એક મહાત્મા છેલ્લાં ૩૬ વર્ષોથી સળંગ વર્ષીતપની આરાધના કરી રહ્યા છે. પરિણામે “તપસ્વીરત્ન' તરીકે સુપ્રસિદ્ધ તવારીખની તેજછાયા કહે તો કોઈ એમને એમ પણ કહી શકે કે “એવી તો ભૂલ થઈ જાય, એમાં વાંધો નહીં.” પરંતુ આમાં કોઈને નહીં, પણ ખુદ એમના ક્રિયાપાત્ર આત્માને વાંધો હતો અને ખપી આત્મા ક્યારેય પોતાની જાતને છેતરે નહીં. આચાર્યશ્રીએ પોતે જ સામેથી જાહેર કર્યું કે મારે કાયોત્સર્ગ કરવાનો રહી ગયો છે માટે હું નૂતન દીક્ષિતને યોગોદ્દવહન અને વડીદીક્ષા નહીં કરાવું, પણ થોડા જ દિવસમાં બીજા આચાર્ય મહારાજ પધારવાના છે, તેમના હસ્તે બધું થશે. ક્રિયાની આવી અભિરુચિ, ભૂલ પરત્વે આટલી સજાગતા અને આવી નિષ્ઠા અનુમોદનીય જ નહીં, વંદનીય ગણાય. આ આચાર્ય ભગવંતના નામનો પૂર્વાર્ધ એટલે આપણા ૮ આત્મપ્રદેશો કે જેઓ કદીપણ કર્મથી ઢંકાતા નથી તેમના માટે વપરાતો શબ્દ અને ઉત્તરાર્ધ એટલે જ્યોતિષી દેવોના એક ઇન્દ્ર! (પ. પૂ. આ. ભ. શ્રી રુચકચંદ્રસૂરીશ્વરજી મ.સા.). સળંગ ચોવિહારા ૩૦ વર્ષીતપના તપસ્વી પૂ. આ.શ્રી વિજયવસંતસૂરીશ્વરજી મ.સા. એક મહા તપસ્વી મહાત્મા છેલ્લાં ૩૭ વર્ષથી સળંગ, ચોવિહારા ઉપવાસથી વર્ષી તપો કરી રહ્યા છે. તેમાં પણ ૧૦ વર્ષીતપ ચોવિહાર છઠ્ઠ દ્વારા કર્યા. એક વર્ષીતપ ચોવિહાર છઠ્ઠના પારણે આયંબિલથી કર્યું અને એક વર્ષીતપ ચોવિહાર અટ્ટમના પારણે અટ્ટમથી કર્યું! ( ૯ વર્ષની બાલ્યવયમાં દીક્ષિત થયેલા આ મહાત્માએ ૨૮ વર્ષની ઉંમરથી સળંગ વર્ષીતપોનો પ્રારંભ કર્યો છે! તેઓ અવારનવાર હસ્તિનાપુરમાં ધ્યાનશિબિરો ચલાવે છે. તા. ૧૩-૪-૯૪ના ચૈત્ર સુદિ ૩ના પાલિતાણામાં તેમનાં દર્શન થયાં હતાં! ત્યારે તેઓ ઉપાધ્યાય પદે બિરાજમાન હતા. હાલ તેઓ આચાર્યપદે આરૂઢ થયા છે. તેમના ગુરુ એક સુપ્રસિદ્ધ આચાર્ય ભગવંત હતા કે જેમના નામનો અર્થ પણ “પ્રિય” એવો થાય છે. હવે તો આ ગુરુ-શિષ્યની જોડીને ઓળખી જ ગયા હશો ને? હાલ તેઓ ૪૦ જેટલા સાધુ ભગવંતો તથા લગભગ ૨૧૦ જેટલાં સાધ્વીજી ભગવંતો ધરાવતા ગચ્છનું નેતૃત્વ સંભાળતા ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત છે. ૮ વર્ષ પહેલાં તેમના વરદ હસ્તે કચ્છમાં ૭૨ જિનાલય તીર્થની અંજનશલાકા પ્રતિષ્ઠા થયેલ તથા ગત વર્ષે 1000 યાત્રિકોની ૯૦ દિવસીય ભવ્યાતિભવ્ય ૯૯ યાત્રા પણ તેઓશ્રીની નિશ્રામાં યોજાયેલ. તેઓશ્રીના નામમાં ઉપરોક્ત તીર્થના પ્રેરક તેમના ગુરદેવશ્રીનું નામ પણ સમાઈ જાય છે! વળી તેઓશ્રીના નામ દ્વારા સૂચિત બાબત જેમના પણ જીવનમાં હોય તેઓ આ જગતમાં સર્વત્ર સમ્માનનીય બને છે. કહો જોઉં-કોણ હશે આ ગુરુ-શિષ્યની જોડી? (અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર તપસ્વીરત્વ અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.). પ્રથમ રાખ વહોરાવાય તો જ પારણું કરવાનો ગુપ્ત અભિગ્રહ!!! પ.પૂ. આ. શ્રી નવરત્નસાગરસૂરિજી મ. ગત વર્ષે વર્ધમાન આયંબિલ તપની ૧૦૦ ઓળી પરિપૂર્ણ કરનાર એક મહાત્મા પ્રાયઃ દરેક ઓળીનાં પારણા વખતે વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરતા. એક વખત અટ્ટમના પારણા પ્રસંગે તેમણે એવો અભિગ્રહ મનમાં ધારેલ કે કોઈ પ્રથમ રાખ વહોરાવે તો જ પારણું કરવું નહીંતર ઉપવાસ ચાલુ રાખવા! ઘણા ઘરે ગોચરી માટે ગયા પરંતુ રાખ કોણ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ વહોરાવે!!! તેથી મૌનપૂર્વક પાછા ફર્યા. આખરે તેમના સંસારી માસીના ઘરે ગયા. તેમણે પણ . વહોરાવવા લાયક અનેકવિધ વસ્તુઓનાં નામ લીધાં, પરંતુ મહાત્માએ મસ્તક ધુણાવી ઇન્કાર જ કર્યો ત્યારે માસીથી રહેવાયું નહીં અને બોલી જવાયું કે-“આટલી બધી વસ્તુઓ હોવા છતાં તમે કશું વહોરતા નથી ત્યારે શું હવે તમને રાખ વહોરાવીએ?!” મહાત્માએ મસ્તક હલાવી ‘હા’ પાડી અને રાખ વહોરવા માટે પાતરું બહાર કાઢ્યું. માસીના આનંદનો અને આશ્ચર્યનો પાર ન રહ્યો. આખરે તેમણે પ્રથમ રાખ વહોરાવી અને ત્યારબાદ બીજી વસ્તુઓ વહોરાવી. ધન્ય છે આવા ઉગ્ર અભિગ્રહધારી તપસ્વી મહા મુનિવરોને! આજ મહાત્માએ ૯૫મી ઓળીના પારણા પ્રસંગે ભોપાવરમાં તા. ૨૧-૧-૯૪ના મનમાં અભિગ્રહ ધારેલ કે પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતશ્રીની ઉપસ્થિતિ હોય, 100 ઓળીના આરાધક પાંચ તપસ્વી હાજર હોય તેમજ એક જ દિવસના નૂતન દીક્ષિત ૩ ઠાણા (૨ સાધુ તથા ૧ સાધ્વીજી) ઉપસ્થિત હોય તથા ચતુર્વિધ શ્રી સંઘ પારણા માટે વિનંતિ કરતો હોય તો જ પારણું કરવું! એમના ઉત્કૃષ્ટ પુણ્ય યોગે આવો વિશિષ્ટ અભિગ્રહ પણ એક જ દિવસમાં બપોરે ૪ વાગ્યે પૂર્ણ થયેલ! પાંચ વર્ષમાં ૧૦૮ અઠ્ઠમ તેઓશ્રીએ પૂર્ણ કર્યા. તેમાં પૂનામાં એક વખત અટ્ટમના પારણા પ્રસંગે મનમાં ધારેલ અભિગ્રહ પૂર્ણ ન થતાં ઉપવાસ ચાલુ રાખ્યા. આખરે ૧૧ ઉપવાસ બાદ અભિગ્રહ પૂર્ણ થતાં પારણું કર્યું? ૮૯મી ઓળી ઠામ ચોવિહાર અવઢ આયંબિલ દ્વારા ફક્ત અલૂણા મગથી પૂર્ણ કરી!... ઓળી સિવાયના દિવસોમાં પણ દર મહિને ઓછામાં ઓછા ૨ ઉપવાસ, ૪ આયંબિલ તથા બાકીના દિવસોમાં એકાસણા હોય જ. ૧00 ઓળી પૂર્ણ થયા બાદ બીજીવાર પાયો નાખીને ૨૫ ઓળી પૂર્ણ કરી છે. આ મહાત્મા દરરોજ સવારે નવકાર-સૂરિમંત્ર આદિનો જાપ કલાકો સુધી કરે છે. પુરિમઢ સુધી જાપ પૂર્ણ કર્યા પછી ચતુર્વિધ સંઘ જ પચ્ચકખાણ પારે. ઉનાળાના વિહારોમાં પણ જાપ પૂરા ન થાય ત્યાં સુધી પાણી પણ વાપરે નહીં. વળી સાંજે પણ કાયમ સૂર્યાસ્તથી ૨ ઘડી પહેલાં જ ચોવિહારનું પચ્ચકખાણ સ્વીકારી લે! રોજ ત્રિકાળ દેવવંદન કરે છે. ગમે તેવી માંદગીમાં પણ બંને ટાઇમ ઊભાં ઊભાં અપ્રમત્તપણે પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરે છે. સ્વભાવે અત્યંત નિખાલસ છે. ૧૧ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરનાર આ મહાત્મા ૧૧ વર્ષ પહેલાં મુનિવરમાંથી સૂરિવર બન્યા છે. એક વાર તો અચૂક તેમનાં દર્શન-વંદન કરવા યોગ્ય છે. આ મહાત્માનું શુભ નામ-અકબર બાદશાહના દરબારમાં બિરબલ વગેરે કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ માટે વપરાતો શબ્દ છે! સળગ ૧૦૮ ઉપવાસ તથા ૫૦૦ અઠ્ઠાઈના તપસ્વીull પૂ. પં.શ્રી નિત્યાનંદવિજયજી મ.સા. તા. ૨૧-૧-૯૪ના રોજ ઘોઘા બંદર પાસે તણસા ગામમાં એક તપસ્વી મહાત્માના દર્શન થયા હતા. ભાવનગર જિલ્લાના મેથલા ગામમાં જન્મ પામેલ આ મહાત્માએ સં. ૨૦૦૮માં ૧૯ વર્ષની વયે પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મ. સા. પાસે દીક્ષા અંગીકાર કરી હતી. સં. ૨૦૩૨માં તેઓ પંન્યાસ પદવી પામ્યા હતા. આ મહાત્માએ દીક્ષાથી અગાઉ સં. ૨૦૦૨થી (૧૩ વર્ષની ઉંમરથી) પ્રાયઃ દર મહિને એક અઠ્ઠાઈ તપ કરવાનો પ્રારંભ કરેલ. ઉપરોકત દિવસે અમને મળ્યા ત્યારે તેમની ૪૯૬, અઠ્ઠાઈ પૂર્ણ થઈ હતી. કુલ ૫૦૦ અઠ્ઠાઈ કરવાની તેમની ભાવના હતી જે ક્યારની પરિપૂર્ણ થઈ ચૂકી હશે! આ ઉપરાંત પણ આ મહાત્માએ પોતાના જીવનમાં નીચે મુજબ તપ-તપની આરાધના કરેલ છે. ઉપવાસ સંવત ૧૦૮ ૨૦૨૫ મુંબઈ-ગોડીજી ૨૦૧૨ સુરત ૬૮ ૨૦૦૭ મહુવા ૨૦૦૯ વાલકેશ્વર સ્થળ ૮૧ ૫૧ Jain Education Intemational Page #297 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૮૧ ૪૫ ૨૦૧૦ ભાવનગર ૨૧ ૨૦૧૩ મુંબઈ-પાયધુની માસખમણ ૨૦૦૩ મહુવા મા ખમણ ૨૦૦૪ મહુવા મા ખમણ ૨૦૪૫ ભાવનગર સં. ૨૦૦૨થી દર વર્ષે નવપદજીની બંને ઓળીમાં ૯- આયંબિલ સહિત આરાધના કરે છે. ૨૦૫૧થી રોજ ૧૧ બાધી નવકારવાળીનો જાપ તથા ૧ કલાક ધ્યાન કરે છે. ઘેટીપાગમાં જેમની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે તે ધ્યાની શ્રી મણિવિજયજી દાદાની પ્રેરણાથી શરૂઆતમાં ૧૦ મિનિટથી પ્રારંભ કરીને પછીથી રોજ ૧ કલાક ધ્યાન કરે છે. તપ-જપ તથા ધ્યાનના પ્રભાવે અવારનવાર સ્વપ્નમાં લગભગ ૨૧ ઈચના નીલવર્ણા પાર્શ્વનાથ ભગવંતનાં દર્શન થાય છે. તેમજ સફેદ નાગરાજનાં દર્શન પણ સ્વપ્નમાં તેમજ પ્રત્યક્ષ રૂપે પણ અવારનવાર થાય છે. હંમેશાં આનંદમાં રહેનારા’ આ યથાર્થનામી મહાત્માએ ઘોઘામાં ૧૫ ચાતુર્માસ કરેલ છે. ૭૭ વર્ષની જૈફ વયે ગુણરત્ન સંવત્સર તપના ભીખ તપસ્વી મુનિવરશ્રી સોમતિલકવિજયજી મe અમદાવાદમાં જન્મેલ સુશ્રાવક શ્રી હીરાલાલ ડાહ્યાલાલ ગાંધીએ ૬૮ વર્ષની વૃદ્ધ વયે મુંબઈમાં સંયમનો સ્વીકાર કર્યો. આટલી મોટી ઉંમરે દીક્ષા લેવા છતાં ૯ વર્ષના દીક્ષા પર્યાયમાં તેમણે જે તપ-તપની અદ્દભુત અને અજોડ આરાધના કરી છે તે ખરેખર હેરત પમાડે તેવી છે. આ રહી તેમણે પોતાના જીવનમાં કરેલ અજોડ તપશ્ચર્યાની યાદી. હાથ જોડીને અહોભાવપૂર્વક વાંચવા વિનંતિ. (૧) અઠ્ઠમના પારણે અઠ્ઠમથી એક વર્ષીતપ. (૨) છઠ્ઠના પારણે છઠ્ઠથી એક વર્ષીતપ. (૩) એકાંતર ઉપવાસ-બેસણાથી બે વર્ષીતપ. (૪) સિદ્ધિ તપ. (૪૩ દિવસમાં ૩૬ ઉપવાસ.) (૫) શ્રેણિતપ. (૧૧૦ દિવસમાં ૮૩ ઉપવાસ.) (૬) સિંહાસન તપ (૩૦ દિવસમાં ૨૫ ઉપવાસ) (૭) સમવસરણ તપ (૮૦ દિવસમાં ૬૪ ઉપવાસ) (૮) મા ખમણ તપ (સળંગ ૩૦ ઉપવાસ) (૯) જિન કલ્યાણક તપ (૪૭૪ દિવસમાં ૨૬૩ ઉપવાસ) (૧૦) વીશ સ્થાનક તપ (એક ઓળી ૨૦ છઠ્ઠથી બાકી ૧૯ ઓળી છૂટા ૨૦ ઉપવાસથી.) (૧૧) લઘુધર્મચક્રતપ (૮૨ દિવસમાં ૪૩ ઉપવાસ + ૩૯ બેસણા) (૧૨) બૃહત્ ધર્મચક્રતપ (૧૩૨ દિવસમાં ૬૯ ઉપવાસ + ૬૩ બેસણાં) (૧૩) એકાંતરા ૫૦૦ આયંબિલ. (૧૪) વર્ધમાન તપની પ૩ ઓળી. (૧૫) આ ઉપરાંત નવપદજીની ઓળીઓ, ઇન્દ્રિયજય તપ, કષાયજય તપ, યોગશુદ્ધિ તપ, મૌન એકાદશી તપ, જ્ઞાનપંચમી તપ, પોષદશમી તપ, ૧૪ પૂર્વનું તપ, અક્ષયનિધિ તપ, ૪૫ આગમ તપ, શત્રુંજય તપ, પંચરંગી તપ, યુગપ્રધાન તપ, રત્નપાવડી તપ, ચોવીશ ભગવાનનાં એકાસણા, બે અઠ્ઠાઈ તપ, ૧૧ ઉપવાસ આદિ અનેક તપ કર્યા. ગૃહસ્થપણામાં પણ ત્રણ ઉપધાન, સિદ્ધગિરિની ૯૯ યાત્રા, ૧૦ જેટલા છ'રી સંઘોમાં જોડાઈને વિવિધ તીર્થોની યાત્રાઓ, ૪ ઠેકાણે જિનબિંબો ભરાવ્યાં, ૬ વર્ષ સુધી દર પૂનમે સિદ્ધગિરિની યાત્રા, સિદ્ધગિરિમાં બે ચાતુર્માસ, બે વાર સ્વદ્રવ્યથી અષ્ટોત્તરીસ્નાત્ર સહ અઠ્ઠાઈ મહોત્સવ વગેરે અનેકવિધ આરાધનાઓ તેમણે કરી હતી. જાપ તપની સાથે જપ ભળે તો સોનામાં સુગંધ જેવું થાય અને અદ્ભુત ચિત્તશુદ્ધિનો અનુભવ થાય. મહાતપસ્વી મુનિરાજશ્રીએ પોતાના જીવનમાં નીચે મુજબ જાપ કર્યા હતા. , (૧) નવકાર મહામંત્રના જાપ.... ૧ કરોડ. (૨) “નમો અરિહંતાણં' પદના જાપ.......... ૫૦ લાખ. (૩) “સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ...... ૧ કરોડ. (૪) “ૐ હ્રીં શ્રીં અહં નમ:' ..... ૯ લાખ. (૫) “નમો લોએ સવ્વ સાહૂણં'....... ૯ લાખ, Jain Education Interational Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ચતુર્વિધ સંઘ (૬) સરસ્વતી મંત્ર .... ૧ લાખ. (દાદાગુરુ : ૫.પૂ. આ.ભ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. અન્ય પવિત્ર મંત્રોના પણ લાખોની સંખ્યામાં જાપ કરેલ સા.) ગુરુ : પ. પૂ. આ. ભ. શ્રી ધર્મજિતસૂરીશ્વરજી મ.સા.). છે. આવી રીતે અનેકવિધ તપ-જપથી તન-મનને કેળવ્યા પછી કરિયાતામાં ભીજાવેલી રોટલીના આયંબિલથી તા. ૧૦-૩-૮૮થી તેમણે ગુણસંવત્સર નામની સુદીર્ઘ ભીખ “મહાનિશીથ સૂત્ર'ના યોગોહન કરતા મુનિશ્રી તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. સોળ મહિનાના આ ઉગ્ર તપમાં કુલ ૪૦૭ ઉપવાસ તથા ૭૩ પારણાં આવે છે. ભગવાન શ્રી • મુનશ્રી ઉદયરત્નસાગરજી મ.સા. મહાવીર સ્વામીના શિષ્ય બંધક અણગારે તથા મેઘમુનિ વગેરેએ લગભગ ૧૭ વર્ષની ઉંમરે “મહાનિશીથ સૂત્ર'ના આ તપ કર્યાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં આવે છે. ત્યારબાદ છેલ્લાં યોગોદ્વહન કરી રહેલા એક મુનિવરે ૫૨ દિવસ સુધી ફક્ત સેંકડો વર્ષના ઇતિહાસમાં આ તપ કર્યાનો કોઈ ઉલ્લેખ ક્યાંય કરિયાતું અને રોટલી દ્વારા આયંબિલ કર્યા હતાં. જણાતો નથી. કરિયાતામાં રોટલીઓને ભીંજવીને અર્ધો કલાક સુધી દર મહિને એક એક ઉપવાસની વૃદ્ધિ કરતાં ૧૨ રહેવા દેતા અને ત્યારબાદ પ્રસન્ન ચિત્તે વાપરતા. મહિનામાં ૧૨ ઉપવાસના પારણે ૧૨ ઉપવાસની સાધના પૂર્ણ એમની અનુમોદનાર્થે અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોએ કરી. ૧૩મા મહિને પણ ૧૩ ઉપવાસ પૂર્ણ કરી, બેસણું કરી, એકાદ દિવસ કરિયાતા અને રોટલીથી આયંબિલ કર્યા હતાં. પુનઃ થોડી અસ્વસ્થતા છતાં મક્કમતાથી ૧૩ ઉપવાસનું ધન્ય છે રસના વિજેતા મુનિવરને! પચ્ચખાણ કર્યું. તેમાં બીજા ઉપવાસના (તા.૧૪-૩-૮૯) આ મુનિવર કેટલાક વર્ષ ઠામ ચોવિહાર એકાસણાં સાથે દિવસે થોડી અસ્વસ્થતા વધી. બી.પી. લો થઈ ગયું અને વેઢા અધ્યયન-અધ્યાપનમાં લીન રહે છે. ઉપર નવકાર મહામંત્રનું રટણ કરતાં કરતાં તેમ જ નિશ્રાદાતા આચાર્ય ભગવંતાદિના મુખેથી નવકાર સાંભળતાં દેહપિંજરમાંથી તેમના વડીલ બંધુએ તેમનાથી અગાઉ દીક્ષા લીધેલ છે મુક્ત થઈ પરલોક તરફ પ્રયાણ કરી દીધું. સમાધિમરણને સાધી તથા પિતાશ્રીએ પણ પાછળથી દીક્ષા લીધી છે. સાડા પાંચ અક્ષરના આ મુનિવરના નામના એક સુપ્રસિદ્ધ ઉપાધ્યાય લીધું. ભગવંતે રચેલાં અનેક સ્તવનો તથા સક્ઝાયો જૈન સંઘમાં આજે આવા ભીષ્મ તપ દરમ્યાન મુનિશ્રી પારણાના દિવસ ખૂબ ગવાય છે. તથા પ્રથમ ઉપવાસના દિવસ સિવાય ક્યારેય દિવસે સૂતા નહીં. આ મુનિવર સમુદાય (ગચ્છ)ના છે તેનાં ત્રણ નામ રાત્રે પણ માત્ર ૪-૫ કલાકથી વધુ નિદ્રા લેતા નહીં. બધો જ સમય મૌનપૂર્વક સ્વાધ્યાય અને જાપ વગેરેમાં વીતાવતા. તપ જપના પ્રભાવે અનેકવાર તેમને વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવ કહો જોઉં કોણ હશે આ મુનિવર! અને તેઓ કયા થતા અને અવર્ણનીય આનંદ અનુભવતા. ૪૮૦ દિવસના ચાલુ સમુદાયના હશે?! (પૂ. મુનિરાજશ્રી ઉદયરત્નસાગરજી મ.સા. ભીષ્મ તપમાં મુનિશ્રી ૩૭૦મા દિવસે કાળધર્મ પામ્યા. ૩૭૦ વિધિપક્ષગચ્છ-અચલગચ્છ-અંચલગચ્છ) દિવસમાં ૩૦૬ ઉપવાસ અને ૬૪ પારણાં કર્યો. બાર વર્ષમાં ૪રપ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ! ! ! આવા ભીષ્મ તપસ્વી મુનિવરનાં ચરણોમાં કોટિશ પ. પૂ. મુનિશ્રી મોક્ષરત્નવિજયજી મ.સા. વંદના. તેમના નામના બે અક્ષરના પૂર્વાર્ધનો અર્થ “ચંદ્ર’ થાય છે એક મુનિવરે માત્ર ૧૨ વર્ષના દીક્ષા પર્યાયમાં સંસ્કૃતતથા ઉત્તરાર્ધ જિનાજ્ઞાપાલનના પ્રતીકને સૂચવે છે. (પ. પૂ. પ્રાકૃત ભાષામાં વ્યાકરણ-ન્યાય-ષડ્રદર્શન-જૈન આગમ વગેરેના મુનિરાજ શ્રી સોમતિલકવિજયજી મ.સા.) ૪૨૫ જેટલા કઠિન ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો તથા અંગ્રેજી તેમના ગચ્છાધિપતિના નામનો અર્થ જગતમાં સૂર્ય ભાષામાં ૩૮ જેટલાં પુસ્તકોનું વાચન કર્યું હતું! કેવી અદ્ભુત સમાન' એવો થાય છે તથા ગુરુદેવના નામનો અર્થ “ધર્મ વડે હશે એમની જ્ઞાનપિપાસા, તીક્ષ્ણ મેધા અને અપ્રમત્તતા! ! ! જીતનાર’ એવા આચાર્ય ભગવંત થાય છે. તેઓ બંને પણ આવો અજોડ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોવાં છતાં કાલધર્મ પામ્યા છે. નિઃસ્પૃહતા અને અંતર્મુખતા એવી અનુપમ હતી કે આજીવન Jain Education Intemational Page #299 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા શિષ્ય ન કરવાનો તથા વ્યાખ્યાન ન વાંચવાનો તેમનો દૃઢ સંકલ્પ હતો!!! બે મુમુક્ષુઓએ એમની પાસે જ દીક્ષા લેવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો છતાં પણ તેઓ પોતાના સંકલ્પથી જરાપણ વિચલિત ન થયા. આખરે મુમુક્ષુઓને પ્રેમથી સમજાવીને બીજાના શિષ્ય બનાવરાવ્યા! તમામ મિષ્ટાન્ન, ફૂટ, મેવો વગેરે અનેક વસ્તુઓનો તેમણે કાયમ માટે ત્યાગ કર્યો હતો. ગૃહસ્થપણામાં ગ્રેજ્યુએટ થતી વખતે રોજ ઇસ્રીટાઇટ અપટુડેટ કપડાં પહેરવાના શોખીન હોવાં છતાં પણ દીક્ષાબાદ ‘ઓધનિયુક્તિ’ આદિના શાસ્રવચન મુજબ વર્ષમાં ફક્ત એક જ વાર વત્ર પ્રક્ષાલન કરતા. ધીરે ધીરે એમના ગ્રુપમાં એમના ગુરુદેવ સહિત લગભગ તમામ મુનિવરો અને અનેક સાધ્વીજી ભગવંતો પણ તેમનું અનુસરણ કરીને આજે પણ વર્ષમાં ફક્ત એક જ વાર વસ્રપ્રક્ષાલન કરે છે!!! અનેક મુનિવરોને તેમણે ખૂબ જ ઉદારતાપૂર્વક જ્ઞાનદાન કર્યું છે. અનેક સંઘોમાં જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરાવ્યા છે. અજોડ વિદ્વત્તા હોવા છતાં પણ તેમનામાં ગુરુસમર્પણભાવ અને ગુરુદેવ તથા ગ્લાન-વૃદ્ધ આદિ મુનિવરોની સેવા કરવાની વૃત્તિ પણ અત્યંત અનુમોદનીય કોટિની હતી! જિનશાસનના અણમોલ ઝવેરાત સમાન આવા મુનિરત્ન માત્ર ૨૯ વર્ષની નાની વયમાં તા. ૨-૫-૮૭ના રોજ વિહાર દરમ્યાન પાછળથી ઘસમસતી આવતી ટ્રકની અડફેટમાં આવી જતાં કાલધર્મ પામ્યા છે!...... કર્મની ગતિ કેવી વિચિત્ર છે!!! તેમના જીવનચરિત્રને વર્ણવતું એક પુસ્તક પ્રકાશિત થયું છે, જેનું નામ છે બરસ રહી અખિયાં’. પ્રત્યેક સાધુ-સાધ્વીજી ભગવંતોએ આ પુસ્તક અચૂક વાંચવા જેવું છે. તેમણે વાંચેલા ૪૨૫ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોની નામાવલિ પણ એ પુસ્તકમાં છે. આ મુનિવરના નામનો અઢી અક્ષરનો પૂર્વાર્ધ એટલે સહુ ધર્મી જીવોનું મુખ્ય ધ્યેય અને અઢી અક્ષરનો ઉત્તરાર્ધ સહુ સંસારી જીવોને ખૂબ જ ગમે છે. હવે તો સમજી ગયા ને કોણ હશે આ મહામુનિવર?! શાબાસ! એમના ગુરુદેવશ્રી એટલે વર્તમાનમાં શિબિરોના માધ્યમથી હજારો યુવાનોના જીવનમાં ‘ટર્નિંગ પોઇન્ટ’ લાવનારા, યુવા જાગૃતિપ્રેરક, શાસનપ્રભાવક, ઉત્તમ આરાધક, આચાર્ય ભગવંતશ્રી! For Private ૨૮૩ કોટિ કોટિ વંદન હોજો આવા આચાર્ય ભગવંતોને તથા મહા મુનિવરોને ! ! ! (પ. પૂ. મુનિરાજ શ્રી મોક્ષરત્નવિજયજી મ.સા.). ગુરુ : પ. પૂ. આ. ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.) સંસ્કૃત ભણવા માટે રોજ ૧૨ માઈલ છાણીથી વડોદરા વચ્ચે આવ-જાવ!!! સંઘસ્થવિર ૫. પૂ. આ.શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ.સા. લગભગ સો વર્ષ પૂર્વેની આ વાત છે. જ્ઞાનાભ્યાસ રસિક એક મુનિવર સંયોગવશાત પોતાના વડીલો સાથે છાણીમાં કેટલાક મહિનાઓ સુધી રોકાયા હતા. તે સમયે વડોદરા રાજ્યના રાજારામ શાસ્ત્રી સંસ્કૃતના મોટા વિદ્વાન લેખાતા. મુનિવરને થયું કે-‘આવા વિદ્વાન પાસે સંસ્કૃત કાવ્ય અને ન્યાયશાસ્ત્રોનો અભ્યાસ કરવાનું મળે તો કેવું સારું!'.....આખરે વિનયપૂર્વક વડીલોની અનુમતિ મેળવીને તેઓ રોજ સવારે છાણીથી છ માઇલનો વિહાર કરીને વડોદરા જતા. ત્યાં પંડિતજીની સગવડ મુજબ અધ્યયન કરીને પાછા છ માઇલ પગે ચાલીને છાણી આવી જતા! આ ક્રમ મહિનાઓ સુધી ચાલ્યો! કેવી તીવ્ર અધ્યયનરુચિ હશે એ મહાત્માની! આગળ જતાં એ મહાપુરુષ આચાર્ય પદવી પામ્યા. મહાન શાસનપ્રભાવક બન્યા. ૧૦૫ વર્ષના દીર્ઘાયુષી થયા. તેમાં છેલ્લાં ૩૩ વર્ષ સળંગ વર્ષીતપ કર્યાં!!! તેનાથી અગાઉ ૨૬ ચાતુર્માસ દરમ્યાન દર ચોમાસામાં એકાંતરા ઉપવાસ કરતા, જાપ, ધ્યાન અને હઠયોગના પણ તેઓશ્રી સારા અભ્યાસી હતા. ૮૫ વર્ષની જૈફ વયે તેમણે સિદ્ધગિરિ તથા ગિરનારની યાત્રા પગે ચાલીને કરી હતી. નાનપણથી જ વૈરાગ્યવંત એવા તેમને વડીલોના અતિ આગ્રહથી ન છૂટકે લગ્ન કરવાં પડેલ, પરંતુ ૩ વર્ષના અનાસક્ત લગ્નજીવન બાદ ૨૩ વર્ષની ઉંમરે તેમણે સ્વયં મસ્તકનું મુંડન કરાવીને સાધુવેષ પહેરી લીધો હતો! કુટુંબીઓ સામે થયા, તો ત્રણ દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા એક ઓરડામાં ભરાઈ રહેવાનું મંજૂર રાખ્યું પરંતુ પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. આખરે કુટુંબીઓએ સંમતિ આપી હતી. તેમની દીક્ષા પછી પાંચ વર્ષે તેમનાં ધર્મપત્ની, સાસુ તથા સાળાએ પણ દીક્ષા લીધેલ! અઢી અક્ષરના તેમના નામને સહુ મુમુક્ષુ આત્માઓ અવશ્યમેવ ઝંખે છે! Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ વિહારમાં ૮૪મી ઓળી સાથે રોજ ચાર વખત વાચના તથા વ્યાખ્યાન આપતા મુનિવર પૂ. ગણિવર્યશ્રી કલ્યાણબોધિવિજયજી મ.સા. દશેક વર્ષ પૂર્વે વિહાર દરમ્યાન બે મહિનાના સમયગાળામાં જુદા જુદા છ ગામોમાં થોડા થોડા દિવસોના આંતરે દશેક ઠાણાના એક ગ્રુપ સાથે મળવાનું થયું. વૈરાગ્યદેશનાદક્ષ તરીકે સુપ્રસિદ્ધ એ આચાર્ય ભગવંતે ગૃહસ્થપણામાં પ્રેમસગાઈ થયા પછી જિનવાણી શ્રવણના પ્રભાવે વૈરાગ્ય પામી લગ્ન કર્યા વિના જ દીક્ષા લઈ લીધી! (૫. પૂ. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.). એમની સાથે એમના એક પ્રભાવક શિષ્યરત્ન છે કે જેઓ તેમનાં દરેક કાર્યોમાં જમણા હાથ તરીકે સારો એવો સહયોગ આપી રહ્યા છે. એ મહાત્માએ ૮૪મી ઓળીનું પારણું ચૈત્ર મહિનામાં-ગરમીના દિવસોમાં કર્યું. રોજના ચાલુ વિહારોમાં પણ એ મહાત્મા ૮૪મી વર્ધમાન આયંબિલ તપની ઓળી કરતા અને સાથે વ્યાખ્યાન વાંચતા તથા સહવર્તી મહાત્માઓને ‘દશવૈકાલિક સૂત્ર' વગેરે જુદા જુદા, ચાર વિષયોની વાચના આપતા. વિહાર, સળંગ આયંબિલ, વ્યાખ્યાન, ચાર વખત વાચના આ બધું હોવાં છતાં એ મહાત્માના મુખ ઉપર જે પ્રસન્નતા અને સાહજિકતા હતી તે ખરેખર અનુમોદનીય હતી. નવા આંગતુકને ખ્યાલ પણ ન આવે કે આ મહાત્માની આટલી મોટી ઓળી ચાલતી હશે ! ૨ વર્ષ પહેલાં તેમણે ૧૦૦ ઓળી પૂર્ણ કરી લીધી છે. આ ઉપરાંત લેખન-જાપ તેમજ યુવા શિબિર, નવપદજીની સામૂહિક ઓળી, પ્રાચીન સાહિત્યનો ઉદ્ધાર, વિવિધ મહોત્સવો વગેરેનું આયોજન પણ મુખ્યત્વે આ મહાત્મા સંભાળતા. આચાર્ય ભગવંતનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતું હોવા છતાં આ મહાત્માના આવા સાથ સહકારથી ખૂબ જ રાહત રહે છે. પરિણામે આવા વિનીત શિષ્ય ઉપર તેમની પૂરેપૂરી કૃપા ઊતરે એ સહજ છે. ધન ધન શાસન મંડન મુનિવર !!! આ મહાત્માનાં દર્શન તો કલ્યાણકારી છે જ પરંતુ તેમના નામનો પૂર્વાર્ધ પણ કલ્યાણરૂપ છે અને ઉત્તરાર્ધ એટલે ‘જય વીયરાય' પ્રાર્થના સૂત્ર દ્વારા વીતરાગ પરમાત્મા પાસે જે લોકોત્તર એવી ૧૩ બાબતોની માંગણી કરવામાં આવે છે તેમાં સૌથી છેલ્લી બાબતને સૂચવતો બે અક્ષરનો શબ્દ ! (પ.પૂ. ગણિવર્યશ્રી કલ્યાણબોધિવિજયજી મ.સા.) For Private ચતુર્વિધ સંઘ રોજ બે-ત્રણ કલાક પ્રભુજી સમક્ષ ઉભા ઉભા વંદના.....અનુમોદના.... ગર્ભાના અદ્ભુત આરાધક પ્રવર્તક પદે બિરાજમાન એક મહાત્માનો ઘણા વર્ષોથી એક અદ્ભુત નિત્યક્રમ ચાલી રહ્યો છે. તેઓશ્રી રોજ જિનાલયમાં પ્રભુજી સમક્ષ ૨ થી ૩ કલાક સુધી સતત ઉભા ઉભા પરમાત્મ વંદના, મહા પુરુષોને વંદના, સત્પુરુષોનાં સુકૃતોની અનુમોદના, તથા સ્વદુષ્કૃતોની ગર્હ ખૂબ જ ગદ્ગદ્ હૈયે ભાવિભોર બનીને મંદસ્વરે ઉચ્ચારપૂર્વક કરે છે ત્યારે તેમની આંખોમાંથી અહોભાવ તથા પશ્ચાત્તાપભાવજન્ય અશ્રુઓની ધારા વહેતી હોય છે. આ અશ્રુધારામાં અગણિત કર્મોનો કાટમાળ ધોવાઈને સાફ થઈ જતો હોય છે. આ આરાધના દ્વારા અદ્ભુત ચિત્ત પ્રસન્નતાની અનુભૂતિ તેઓશ્રી કરી રહ્યા છે. તેઓશ્રીના એક શિષ્ય પણ એ જ રીતે આરાધના કરી રહ્યા છે. કેટલાક સંઘોમાં પણ તેમણે આ આરાધના કરાવતાં બધાંને ખૂબ જ આનંદ થયેલ છે. આ મહાત્માએ બાળભોગ્ય શૈલીમાં ‘સંસ્કારધન’ નામની પુસ્તિકાઓનો સેટ તૈયાર કરેલ છે, જે બાળકોમાં જૈનતત્ત્વના સંસ્કારોનું સિંચન કરવા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થયેલ છે. બીજાં પણ કેટલાંક સુંદર પુસ્તકોનું આલેખન તેઓશ્રીએ કરેલ છે. તેઓશ્રીના લઘુબંધુએ પણ સંયમ સ્વીકારેલ છે. તેઓ આજે આચાર્ય પદે બિરાજમાન છે. આગમો તથા કર્મસાહિત્યના સારા અભ્યાસી તેઓશ્રીએ લોકભોગ્ય શૈલીમાં સંખ્યાબંધ પુસ્તકોનું આલેખન કરેલ છે. તેમાંનાં કેટલાંક પુસ્તકો તો ખૂબ જ લોકપ્રિય થયેલ છે. વળી તેમનાં સુમધુર પ્રવચનો પણ ઘણાનાં જીવનમાં ‘ટર્નિંગ પોઇન્ટ’ લાવવામાં નિમિત્તભૂત બન્યાં છે. ઉપરોક્ત પ્રવર્તક મહાત્માના નામનો પૂર્વાર્ધ તારક તત્ત્વત્રયીના એક તત્ત્વનો સૂચવનારો છે, જ્યારે ઉત્તરાર્ધનો અર્થ ‘છુપાયેલ’ એવો થાય છે. તેઓશ્રીના લઘુબંધુ આચાર્ય ભગવંતના નામના પૂર્વાર્ધનો અર્થ ‘કલ્યાણ’ એવો થાય છે. ઉત્તરાર્ધ ઉપર મુજબ જાણવો. વંદન હો એ બંધુયુગલ મહાત્માઓને. Personal Use Only (પ. પૂ. પ્રવર્તક શ્રી ધર્મગુપ્તવિજયજી મ.સા., પ. પૂ. આ. ભ. શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.સા.). Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ તવારીખની તેજછાયા શિરોમણિ તપસ્વ ચારિત્રધર પ.પૂ.આ.શ્રી કુમુદચંદ્રસૂરિજી મ.સા. પૂજ્યપાદ શાસન સમ્રાટશ્રી સમુદાયના મુગટમણિ તપસ્વીરત્ન સુવિશુદ્ધ ચારિત્રધર પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયકુમુદચંદ્રસૂરીશ્વરજી મ.નો જન્મ સં. ૧૯૫૪ના માગશર વદ-૧ને દિવસે થયો હતો. પરંતુ સંયમમાર્ગે સંચરવાનો સુયોગ સાંપડ્યો મોટી ઉંમરે એટલે કે સં. ૧૯૯૭ના માગશર સુદ-૨ને મંગલ દિને શ્રી શાસનદેવના સામ્રાજ્યમાં એક ઉગ્ર તપસ્વીરૂપે અમર થવા અવતાર લીધો હોય તેમ પૂજ્યશ્રી વયોવૃદ્ધ અવસ્થામાં પણ એકધારી તપસ્યા કરતા રહ્યાં. આ તપસાધના દરમિયાન તેઓશ્રીને ૨૦૧૩ના માગશર સુદિ ૧૦ને દિવસે ગણિપદ, સં. ૨૦૧૪ના અષાઢ સુદિ ૧૦ને દિવસે પંન્યાસપદ. સં. ૨૦૨૪ના પોષ વદિ ને દિવસે ઉપાધ્યાયપદ તથા સં. ૨૦૨૯ના માગશર સુદ-૨ને દિવસે આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. તપસ્યા જ પૂજ્યશ્રીના જીવનનો પર્યાય છે. પૂજ્યશ્રીએ વર્ધમાન તપની ૧૭૪ ઓળી, નમસ્કાર મહામંત્રના સતત (સંલગ્ન) અપ્રમત્તભાવે ૬૮ ઉપવાસ, પંચ મંગલ મહાકૃત સ્કંધના પદવાર ૬૮ ઉપવાસ સિદ્ધિતાપૂર્વક ૪૫ ઉપવાસ, ૧૯ સિદ્ધિતપ, ૨ માસક્ષમણ, ૧ શ્રેણીતપ (૬૮ ઉપવાસ + ૨૮ પારણા=૧૧૨ દિવસ) ૧૨૭ નવપદજી ભગવંતની ઓળી, વર્ષીતપ ૨, ૪૮ વર્ષથી પ્રાયઃ એકાસણા, ૫૦૦ આયંબિલ સતત બે વાર, શ્રી સિદ્ધાચલ ગિરિરાજની ૧૮૦૦ ઉપર યાત્રા, શ્રી ગિરિનારજીની ૧૦૮ યાત્રા, ચત્તારી-અટ્ટ-દશ-દોય, બીજી પોરસીનું પાણી, અને બીજી પોરસીનો આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ વર્ષોથી, તપની સાથે નમસ્કાર મહામંત્રનો કરોડોનો જાપ-વર્ધમાન વિદ્યા, સૂરિમંત્ર આદિનો લાખોની સંખ્યામાં વિધિપૂર્વક જાપ શ્રી વીશસ્થાનકના ૪૦૦ ઉપવાસની સતત એકાંતર આરાધના, જેસલમેર, મારવાડ, ચોરવાડ, કચ્છ વગેરેની પંચતીર્થી તથા સમેતશિખર, શંખેશ્વર, ભોંયણી, પાનસર, શેરિસા આદિ અનેક તીર્થોની યાત્રા, ધર્મચક્ર તપ એકાંતર, ૯૨ વર્ષની વયે ૯૮ જિનની આરાધના તેમજ તેઓશ્રીની નિશ્રામાં સુરત શ્રી વાસુપૂજ્ય સ્વામી આદિ ૧૦૨ જિનબિંબોની પ્રતિષ્ઠા, પાલીતાણામાં ઉપધાનો, યાત્રા સંઘો, અનેક ધર્મકાર્યો સંપન્ન થયા. પૂજ્યશ્રીનો સ્વર્ગવાસ ૨૦૪૮માં પાલનપુરમાં થયો. આ મહાતપસ્વી ગુરુભગવંતને પુનઃ પુનઃ વંદન! – સંપાદક लमहासुयक (નમક) " नमो अरिहताण नमो सिद्धार्थ नमो आयरियाण नमो उबज्झायाण नमो लोए सन्य साहूण एसो पंचनमुकारों सव्य पायप्पणासणो मंगलाण च सब्चेसि पटम हवा मेगलं ' UN Jain Education Intemational Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ | ચતુર્વિધ સંઘ શમી શાશનપ્રભાવક ગચ્છનાયકો જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં પણ પૂર્વકાળથી અનેક ગચ્છો અસ્તિત્વ ધરાવે છે. સૈદ્ધાંતિક બાબતોમાં સમાન માન્યતા હોવા છતાં ભિન્નભિન્ન ગચ્છો વચ્ચે સમાચારીની બાબતમાં નાની-મોટી ભિન્નતા હોઈ શકે. વર્તમાનમાં તપાગચ્છ, ખરતરગચ્છ, અંચલગચ્છ, પાયચંદગચ્છ, વિમલગચ્છ આદિની શ્રમણપરંપરા મૌજુદ છે. તપાગચ્છમાં પણ વિવિધ સમુદાયો છે. આ દરેક સમુદાયના નાયક પદે સમર્થ સુવિહિત ગીતાર્થ પૂજ્ય આચાર્ય ભગવંતની વરણી થાય છે. આ પૂજ્ય ગચ્છનાયક આચાર્ય ભગવંતોના સફળ નેતૃત્વ હેઠળ વિશાળ શ્રમણ-શ્રમણી સમુદાયનું સુચારુ યોગક્ષેમ થાય છે. આ ગચ્છનાયકોના આજ્ઞાતંત્ર હેઠળ શ્રમણધર્મની ગરિમાનું સુંદર જતન થઈ રહ્યું છે. જ આ વિરલ વિભૂતિઓનાં જીવન એવાં ગુણગર્વીલાં જોવા મળ્યાં, જેમાં જાજલ્યમાન તપોબળ, સનિષ્ઠ આત્મબળ, નૈસર્ગિક બુદ્ધિપ્રતિભા અને સાત્ત્વિક પ્રભાવશીલતાના અભુત ગુણોની સાક્ષાત મૂર્તિઓનું દર્શન થયું. મહાન વ્યક્તિમત્તા અને અનેકવિધ શાસનપ્રભાવના લીધે આ બધા મહાપુરુષો ભારે મોટું માનપાન પામ્યા અને શ્રી ચતુર્વિધ સંઘના પરમ હિતચિંતકો ગણાયા. વિશ્વકલ્યાણના વ્રતધારી, સમર્થ સમયદેટા, શાસનપ્રભાવનાના પરમ પ્રભાવક, સુવાહક, ધર્મમંદિરો- સરસ્વતી મંદિરો- સત્કર્મમંદિરો સ્થાપવાની ઉઘોષણા કરનાર યુગપુરુષ : પૂ. આચાર્યદિવેશ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ગુજરાતની સાંસ્કૃતિક અને શૈક્ષણિક નગરી વડોદરામાં જન્મ્યા હતા. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૨૭ના કારતક સુદ બીજ (ભાઈ બીજ) ને દિવસે થયો હતો. પિતાનું નામ દીપચંદભાઈ અને માતાનું નામ ઇચ્છાબહેન હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ છગનભાઈ હતું. તેમને બીજા ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો હતાં. જૈનધર્મ પ્રત્યે વિશેષ રુચિ તો વંશપરંપરાગત હતી. સં. ૧૯૪૨ના વર્ષમાં જ્ઞાન-સંયમની સાક્ષાત્ મૂર્તિ સમા પરમ પૂજ્ય યુગપ્રધાન આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ (આત્મારામજી મહારાજ)નું વડોદરામાં આગમન થયું. તેઓશ્રીનું વૈરાગ્યમય પ્રવચન સાંભળતાં જ નાના, પણ વૈરાગ્ય-વાસિત છગનલાલના મન રૂપી હરણે જાણે કે મોરલીનો નાદ સાંભળ્યો! ૧૯૪૩માં પૂ. શ્રી આત્મારામજી મહારાજ, રાધનપુરમાં ચાતુર્માસ સ્થિત હતા, ત્યારે છગનલાલ કુટુંબીજનોની સંમતિ મળતાં રાધનપુર આવ્યા. વૈશાખ સુદ ૧૩ને શુભ દિને મુનિશ્રી હર્ષવિજયજી મહારાજના હાથે દીક્ષા આપવામાં આવી. દાદા ગુરુએ નામ આપ્યું મુનિશ્રી વલ્લભવિજયજી. સંયમપંથના પ્રવાસીના લલાટે ખરેખર વલ્લભ બનવાનું જ લખાયું હતું. પૂજ્યશ્રીએ પંજાબમાં આ પ્રમાણે પ્રવૃત્તિઓ આદરવાનો સંકલ્પ કર્યો : (૧) આત્માનંદ જૈન સભાની પંજાબનાં અનેક નગરોમાં સ્થાપના. (૨) ગુજરાનવાલામાં Jain Education Intemational Page #303 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૮૦ સમાધિમંદિર. (૩) ઠેર-ઠેર પાઠશાળાની સ્થાપના. (૪) અમદાવાદમાં યોજાયેલાં મુનિસંમેલનોમાં વિશિષ્ટ યોગદાન આત્માનંદ' (વિજયાનંદ) પત્રિકાનું પ્રકાશન. પૂજ્યશ્રીએ પોતાના આપ્યું. પૂજ્યશ્રી જ્યાં જ્યાં જતા, ત્યાં ત્યાં સ્નેહસંમેલન ગોઠવી, જીવનકાળ દરમિયાન વહેલામોડા બધા સંકલ્પો પૂરા કર્યા. લોકોના પરસ્પરના મતભેદો મિટાવી, સંપ-સહકારનું વાતાવરણ તેઓશ્રીની પ્રેરણાથી સં. ૧૯૯૩માં શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ રચતા. પ્રભુ, મહાવીરના સૌ અનુયાયીઓએ મહાવીરના નામે લાલભાઈના હસ્તે શ્રી આત્માનંદ જૈન કોલેજની સ્થાપના એક થવું જોઈએ એવી માન્યતા હતી. ભલે સૌ પોતપોતાની રીતે કરવામાં આવી. પૂ. દાદાગુરુના સ્વર્ગવાસ પછી સતત તેર વર્ષ સાધના-આરાધના કરે, પરંતુ સૌનું લક્ષ્ય તો એક જ છે અને સુધી પંજાબના વિવિધ પ્રદેશોમાં વિહાર કરીને તેઓશ્રીએ અનેક તે આત્મશુદ્ધિ અને આત્મશુદ્ધિનો પ્રથમ પાયો છે પ્રેમભાવ, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સંઘ-ઐક્યનાં સમર્થ કાર્યો કર્યા. આમ નિસ્પૃહી અને નિરહંકારી વૃત્તિ. તેથી જૈન સમાજમાં સ્નેહ, સંપ પૂજ્યશ્રીએ એક મહાન માનવતાવાદી સાધુ તરીકે પંજાબના અને સહકાર અત્યંત આવશ્યક છે એમ મનાવતા. સર્વધર્મપ્રેમીઓનો પ્રેમ સંપાદન કર્યો અને ગુરુએ આપેલી સમાજસુધારણા : આચાર્યશ્રી એક કર્મનિષ્ઠ યોગી હતા. ‘પંજાબને સાચવવાની આજ્ઞાનું પૂર્ણ શક્તિ લગાવીને પાલન કર્યું. - તેઓશ્રીને “સુધારક' અને “સમયજ્ઞ' એવાં વિશેષણોથી પંજાબને કર્મભૂમિ બનાવી છતાં તેઓશ્રીને “સબ ભૂમિ ગોપાલ નવાજવામાં આવે છે. તેઓશ્રી ધર્મ, દર્શન અને સમાજને કી' પ્રમાણે બધા જ પ્રદેશો પ્રત્યે પ્રેમભાવ હતો. રાજસ્થાન, જોડનારા એક વિશિષ્ટ અને સમયદર્શી પુરુષ હતા. આ ત્રણે ગુજરાત અને મહારાષ્ટ્રને પણ પોતાની શક્તિનો લાભ આપ્યો. ક્ષેત્રોના વિકાસમાં પૂજ્યશ્રીએ અવિરત પુરુષાર્થો કર્યા. સમાજને ગુજરાતમાં પાલનપુર, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા, નિર્વ્યસની, પ્રબુદ્ધ, વિવેકી અને સદ્ગુણસંપન્ન બનાવવામાં રાધનપુર, ડભોઈ, મિયાગામ, ખંભાત, પાલિતાણા આદિ સાધુઓએ યોગ્ય યોગદાન આપવું જોઈએ. સ્થળોએ, રાજસ્થાનમાં સાદડી, ફાલના, બીકાનેર વગેરે સ્થળોએ ઉપસંહાર : મહાપુરુષોનાં ચરિત્રો પામવાં સહેલાં નથી. તથા મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂના, બેલાપુર વગેરે સ્થળોએ ચાતુર્માસ પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાગર સમાન કર્યા. જીવનનાં અંતિમ વર્ષો મહાનગરી મુંબઈમાં વિતાવીને ૮૪ દૃષ્ટિ ધરાવતા હતા. તેઓશ્રી માત્ર જૈનાચાર્ય જ ન હતા, પણ વર્ષની પાકટ વયે સં. ૨૦૧૦ના ભાદરવા સુદ ૧૦ ને મંગળવારે ભારતના મહાન સંતપુરુષોમાંના એક હતા. પૂજ્યશ્રી બપોરે ૨-૩૦ વાગ્યે શાંતિપૂર્વક–સમાધિપૂર્વક મહાપ્રયાણ કર્યું. સર્વધર્મભાવની દૃષ્ટિ ધરાવતા હતા. રૂઢિગત ક્રિયાકાંડ અને જિનશાસનનું એક મહાન પ્રકરણ પૂર્ણ થયું. ગતાનુગતિક અનુષ્ઠાનોમાં રાચતા સમાજને પૂજ્યશ્રીએ નૂતન જો અધ્યાત્મિક કેળવણી હશે તો આધુનિક ભણતર યુગદૃષ્ટિ આપી. શિક્ષણ અને સમાજના ઉત્કર્ષ માટે સહુને નાસ્તિકતા અને સ્વચ્છંદતા તરફ ઘસડી નહીં જઈ શકે અને સજાગ કર્યા. તેઓશ્રી માનતા કે, “ધર્મ એટલે માત્ર દેરાસરઆધુનિક કેળવણી હશે તો સમાજમાં સમ્માનનીય સ્થાન પામશે. ઉપાશ્રય નહીં, પરંતુ જીવનનું વ્યાપક દર્શન અને જીવનની સર્વ વ્યાપાર, ઉદ્યોગ, નોકરી આદિનાં ક્ષેત્રમાં ઉત્તમ સ્થાન પ્રાપ્ત થશે. પ્રવૃત્તિઓમાંથી અભિવ્યક્ત થતા સંસ્કારો.” પૂજ્યશ્રી સાચા આમ, પૂજ્યશ્રીનું આ વિશાળ અને ઉદ્દાત્ત દર્શન હતું અને તે અર્થમાં યુગદેષ્ટા અને સમયદર્શ આચાર્ય હતા. વર્તમાન પ્રમાણે તેઓશ્રી સમાજોત્કર્ષ અને ધર્મપ્રભાવના માટે સમગ્ર સમયમાં જિનશાસનમાં નૂતન સમૃદ્ધિ અને સદ્ધરતાનાં દર્શન થાય જીવન દરમિયાન અનેક પ્રવૃત્તિઓ કરતા રહ્યા. છે તે આવા સમર્થ આચાર્યદેવોને આભારી છે. એવા દિવ્ય, સંઘ-એકતા : પૂજ્યશ્રી ખૂબ વિશાળ દૃષ્ટિ ધરાવતા ભવ્ય જીવનથી સ્વ-પરિકલ્યાણનાં સર્વોચ્ચ શિખરો સર કરનારા હતા. જૈન-જૈનેતરોમાં ભેદ જોતા નહીં. જૈનધર્મ અંતર્ગત ગચ્છ, આચાર્ય ભગવંતને કોટિ કોટિ વંદના! મત, વાડા આદિ તેઓશ્રીના લક્ષમાં આવતા નહીં. આ કાર્ય માટે પ. પૂ. આ.શ્રી રત્નાકરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી આત્મવલ્લભ તેઓશ્રીએ સં. ૧૯૬૮માં વડોદરામાં અને સં. ૧૯૯૦માં ' રત્નત્રયી આરાધના ટ્રસ્ટના સૌજન્યથી હ. મનુભાઈ જવેરી Jain Education Intemational Page #304 -------------------------------------------------------------------------- ________________ માણે ૨૮૮ ચતુર્વિધ સંઘ પરમ પૂજ્ય શાસનસમ્રાટ સૂરિચક્રવત, પ્રૌઢપ્રતાપી, મહારાજાધિરાજ, જેમની શીતળ છત્રછાયામાં અનેક ભવ્યાત્માઓ સંયમી થયા, અનેક વિદ્વાનો આચાર્યો બન્યા, સમકિત વધારે પ્રજ્વલિત બન્યું, મહુવાની ધરતી પર જન્મ્યા અને વિધિના અકળ વિધાન પ્રમાણે મહુવામાં જ કાળધર્મ પામ્યા, શનિવારે વિશાખા નક્ષત્રમાં ૨૦ ઘડી અને ૧૫ પળે જન્મ, શનિવારે એ જ સમયે દેહવિલય વીતરાગશાસનની મહાન વિભૂતિ એ મારી પ.પૂ. આ.શ્રી વિજયનેમિસૂરિજી મ.સા. ધરતી ૪૨ અનેકવિધ શાસનપ્રભાવનાને લીધે વીસમી સદીના સૌથી વિદિવાળી સકત મોટા સૂરિચક્ર-ચક્રવર્તીનું માનભર્યું સ્થાન પામનાર પૂજ્યશ્રીનો જન્મ સૌરાષ્ટ્રની સાહસશ્રી ધરતી અને પ્રકૃતિથી પલ્લવિત મહુવા ધારા, (મધુમતી) નગરીમાં થયો હતો. ભાવનગર રાજ્યના એ તેમની શીતળ ગૌરવવંતા બંદરે શેઠ પદ્મા તારાના નામનો આંકડો ચાલતો. એ Oાણીમાં અનેક વંશના ધર્મપ્રેમી લક્ષ્મીચંદ દેવચંદ અને દિવાળીબાના ગૃહે સં. મામાનો ૧૯૨૯ના કારતક સુદ ૧ને દિવસે પૃનોતા પુત્ર “નેમચંદ’નો જન્મ એમી વરણ. થયો. ચુસ્ત ધર્મપાલનના આગ્રહી, સદાચારી તેમ જ સાદાઈ અને ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને નેમચંદમાંથી મુનિશ્રી સંતોષના જીવનવ્રતને વરેલાં સંસ્કારી મા-બાપની શીતળ છાયા નેમવિજયજી બન્યા અને તે સાથે જ ગુરુસેવા, સંયમસાધના અને તથા ત્રણ બહેનો અને એક ભાઈના હેતભર્યા સહવાસ વચ્ચે જ્ઞાનોપાર્જનમાં એકનિષ્ઠ બની ગયા. નેમચંદનો ઉછેર થતો હતો. ખપજોગું વ્યાવહારિક શિક્ષણ લઈને સં. ૧૯૪૯માં વાત્સલ્યમૂર્તિ ગુરુદેવની શીળી છાયા ચૌદ વર્ષની વયે ધંધે વળગ્યા, પરંતુ તેમનો આત્મા કોઈપણ ગુમાવી. આથી પૂજ્યશ્રીના હૃદયને ઘણો આઘાત લાગ્યો, પરંતુ સાંસારિક પ્રવૃત્તિમાં રાજી થતો ન હતો. મૂળભૂત જિજ્ઞાસાવૃત્તિ, જ્ઞાન-તપની સહાયે અલ્પ સમયમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. ધર્મચિ અને જ્ઞાન-તપ માટે પ્રેરતી હતી. પરિણામે, ધંધો છોડીને ત્યાર બાદ, સૂક્ષ્મ અને તીક્ષ્ણ બુદ્ધિના બળે અલ્પ સમયમાં અનેક વળી અભ્યાસ તરફ વળ્યા. એમાં ધાર્મિક અભ્યાસ પ્રત્યે વિશેષ શાસ્ત્રોનું ઊંડું અવગાહન કર્યું એટલું જ નહીં, જૈનદર્શનની સાથે રુચિ કેળવાતી ચાલી. પોતાની અદ્ભુત સ્મરણશક્તિ અને તીવ્ર અન્ય દર્શનો-સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાંત વગેરેનું પણ જ્ઞાન ધારણાશક્તિ દ્વારા વધુ પ્રોત્સાહિત થયા. પિતાશ્રીની અનુજ્ઞા સંપાદન કર્યું. તેમની આ જ્ઞાનલબ્ધિ અને તેનાથી સમૃદ્ધ મેળવી વધુ અભ્યાસાર્થે ભાવનગર આવ્યા. અહીં ગુરુદેવશ્રી વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનશેલી, કડક સંયમરુચિ આદિ યોગ્યતા જોઈ વૃદ્ધિચંદ્રજી મહારાજના પરિચયમાં આવ્યા. ગુરુજીની નિર્મળ અને તેમના વડીલ ગુરુબંધુ ઉદારમના ગીતાર્થ પ્રવર પૂ. પંન્યાસ શ્રી મધુર વાણીની તેમ જ સૌમ્ય અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વની ગંભીરવિજયજી મહારાજે ભાવનગરમાં ‘શ્રી ભગવતીસૂત્ર'ના એમના મન પર ગાઢી અસર થઈ. એક વર્ષના અભ્યાસ પછી યોગોદ્રહનમાં પ્રવેશ કરાવી, વલભીપુર મુકામે સં. ૧૯૬૦ના તો નેમચંદ સંયમમાર્ગે વિહરવા દૃઢનિશ્ચયી બની ચૂક્યા હતા, કારતક વદ ૭ના ગણિ પદથી, માગશર સુદ ૩ના પંન્યાસ પદથી પરંતુ એ માટે માતાપિતાની સંમતિ મળી નહીં. એક દિવસ કોઈને વિભૂષિત કર્યા અને આગળ જતાં, તેઓશ્રીમાં ઉત્તરોત્તર થતી કહ્યા વગર ઘર છોડી ભાવનગર પહોંચ્યા. સં. ૧૯૪પના જેઠ ગુણજ્ઞાનની વૃદ્ધિને જોઈને તેમ જ શાસનધુરાને વહન કરવાની સુદ ૭ ના પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ૧૬ વર્ષની યુવાવયે યોગ્યતાને જાણી, પૂ. વડીલ બંધુએ સં. ૧૯૬૪માં ભાવનગરમાં Jain Education Intemational www jainelibrary.org Page #305 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા મહામહોત્સવપૂર્વક આચાર્ય પદવીથી અલંકૃત કર્યા. લગભગ છેલ્લાં ૩૦૦ વર્ષ પછી યોગોદ્વહન, પંચપ્રસ્થાનની આરાધના વગેરે શાસ્ત્રીય વિધિપૂર્વક કરીને આચાર્ય પદવી પ્રાપ્ત કરનારા તેઓ સર્વ પ્રથમ આચાર્ય હતા. તેથી તેઓશ્રી આચાર્યોના ચક્રમાં ચક્રવર્તી અને જૈનશાસનમાં સમ્રાટ કહેવાયા. આચાર્ય પદવી પ્રાપ્ત થતાં તેઓ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી તરીકે જાહેર થયા અને આગળ જતાં વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાયથી શોભાયમાન પૂજ્યપાદશ્રી ‘શાસનસમ્રાટ’થી વિશેષ ખ્યાત થયા. સં. ૨૦૦૫નું ચાતુર્માસ જન્મભૂમિ-મહુવામાં વિતાવતા હતા ત્યારે તબિયત લથડી. દિન-પ્રતિદિન અશક્તિ વધતી ચાલી. દિવાળીનું પર્વ આવ્યું. આસો વદ અમાસની સવાર ઊગી. બાહ્ય ઉપચારો મૂકીને નિર્યામણાનો આવ્યંતર ઉપચાર શરૂ થયો. બરોબર ૭ વાગ્યે પૂજ્યશ્રીનો આત્મા સ્વર્ગલોક ભણી સંચર્યો. એક ભવ્ય જીવનનું ૭૭ વર્ષનું ચક્ર પૂર્ણ થયું. પૂજ્યશ્રીના દેહવિલય-સ્થળથી ૫૦ ડગલાં દૂર તેમનું જન્મસ્થળ હતું, જ્યાં કારતક સુદ ૧ને દિવસે એમનો જન્મ થયો હતો ! ! જીવનસિદ્ધિ : પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીનું જીવન એક વિશાળ વટવૃક્ષ સમાન હતું. જેમ વટવૃક્ષને અનેક શાખા-પ્રશાખા હોય તેમ ગુરુભગવંતને પણ વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાય થયો. જેમ વટવૃક્ષ અગણિત જટાજૂથઘટાઓથી સોહી રહે તેમ પૂજ્યપાદ પણ અનેકાનેક સઘન શાસનપ્રભાવક પ્રવૃત્તિઓથી શોભાયમાન હતા. એક જ વ્યક્તિ આટલું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે એ પણ આ સમયનું એક આશ્ચર્ય જ મનાયું! સંયમજીવનના આરંભે જ પૂજ્યશ્રીએ ચાર જીવનધ્યેયો નક્કી કર્યાં હતાં અને એને પાર પાડવા સતત અને સખત પુરુષાર્થ કરતા રહ્યા હતા. એ ધ્યેય તે આ હતાં : ૧. જ્ઞાનવૃદ્ધિ અને જ્ઞાનોદ્વાર : ત્યાગમાર્ગ ગ્રહણ કર્યો અને ધર્મશાસ્ત્રોના અધ્યનનમાં મગ્ન રહ્યા એટલે સ્વકલ્યાણ તો નિશ્ચિત થયું જ, પરંતુ સાચા સૂરિનું કાર્ય તો પરકલ્યાણનું પણ છે એમ પોતે દૃઢતાથી માનતા હતા, ધર્મકાર્યો કે ધાર્મિક ક્રિયાઓ સમજણ વગર ન થવી જોઈએ એમ પણ તેઓશ્રી માનતા હતા, એ માટે નાના બાળકથી માંડીને મોટા વિદ્વાનો સુધીના માટે ધાર્મિક પાઠશાળાઓ હોવી જરૂરી છે એમ સ્વીકારતા હતા. પરિણામે અમદાવાદ, ખંભાત, મહુવા, વઢવાણ, જાવાલ આદિ અનેક સ્થળે પાઠશાળાઓ, જંગમ શાળાઓ, કન્યાશાળાઓ સ્થાપી–સ્થપાવી. પૂજ્યશ્રીની પ્રેરણાથી ખંભાત, અમદાવાદ, કદંબિગિર અને મહુવાના વિશાળ જ્ઞાનભંડારો એના સાક્ષીરૂપે ૨૦૯ આજે પણ ઊભા છે. આ ભંડારોમાં જૈન-જૈનેતર ધર્મ સંબંધી હસ્તલિખિત-મુદ્રિત એવી હજારો પ્રતો જળવાઈ રહી છે. ૨. શિષ્યપરંપરા : પૂજ્યપાદશ્રીનું બીજું ધ્યેય હતું જ્ઞાન અને ગુણસંપન્ન તેજસ્વી શિષ્યપરંપરા રચવાનું. આ કાર્યથી જૈનશાસનનો વિસ્તાર અને વિકાસ શક્ય છે એમ તેઓશ્રી માનતા અને એ ધ્યેયને લક્ષમાં રાખીને પ્રત્યેક શિષ્યને આદર્શભૂત કડક અનુશાસનથી તૈયાર કરતા. ગહન અધ્યયન અને કઠોર ચારિત્રપાલન માટે સદા જાગૃત રહેતા. પરિણામે આઠ બહુશ્રુત આચાર્યો અને અનેક વિદ્વાન મુનિવરોની ભવ્ય પરંપરા શાસનને સમર્પી શક્યા. સ્વયં અદ્વિતીય કક્ષાના વિદ્વાન અને તેઓશ્રીની વિદ્વાન વિશાળ શિષ્ય-પ્રશિષ્યની પરંપરા જૈન ધર્મના ઇતિહાસનું ગૌરવશાળી પ્રકરણ બની રહ્યું છે. ૩. જીવદયા આ અહિંસાપ્રધાન જૈનશાસનના અધિનાયક તરીકે જીવદયા એ પૂજ્યશ્રીનું વિશિષ્ટ ધ્યેય હતું. સૌરાષ્ટ્રના સાગરકાંઠાના કંઠાળ અને વળાંક જેવા પંથકોમાં ત્યાંનો મુખ્ય વ્યવસાય માછીમારીનો હતો, તે ઉપરાંત દેવદેવીઓને પશુઓના ભોગ ધરાવવાની પ્રથા પણ ફૂલીફાલી હતી. પૂજ્યશ્રીએ ગામડે ગામડે ફરીને, હજારો માઇલોનો વિહાર કરીને, જાનના જોખમે હિંસક માનસ ધરાવતી જાતિઓને ઉપદેશ આપીને આવી ઘાતકી પ્રથાઓ બંધ કરાવી. ૪. તીર્થોદ્ધાર : આચાર્યશ્રીનું તીર્થોદ્ધાર પ્રત્યેનું વલણ ઉમદા અને વિરાટ હતું. એમનાં રોમેરોમમાં તીર્થો પ્રત્યે અપાર ભક્તિભાવ અને એટલી જ ચિંતા હતી. કાપરડાજી તીર્થના ઉદ્ધાર સમયે પ્રાણાંત પરિષહ સહ્યો હતો. કદંબંર તીર્થના ઉદ્ધારમાં એમણે પ્રાણ રેડ્યા હતા. આવાં કાર્યોમાં પૂજ્યશ્રી જાનની પરવા કરતા નહીં. શેરીસાના તીર્થનો ઉદ્ધાર એ આચાર્યશ્રીની શ્રદ્ધાપૂર્ણ દોરવણી અને શેઠ સારાભાઈ ડાહ્યાભાઈની અથાગ જહેમતનો સરવાળો છે. માતર, રાણકપુર, સ્તંભતીર્થ આદિ તીર્થો અને અનેક ગામોમાં જીર્ણ જિનાલયોનાં કરાવેલાં ધરમૂળ ઉદ્ધારો આજે પણ તેઓશ્રીની જીવંત યશગાથા સંભળાવી રહ્યા છે. આ ઉપરાંત, તીર્થોના હકો અને તેની રક્ષા માટે પણ પૂજ્યશ્રી સતત કાળજી રાખતા. ગિરિરાજ ગિરનારના તીર્થ માટે જૂનાગઢના નવાબ સાથે ચાલેલા કેસમાં પૂજ્યશ્રીએ લીધેલી જહેમત ગજબની હતી. એવી જ રીતે, સમેતશિખર, તારંગા, અંતરિક્ષજી, મક્ષીજી અને શત્રુંજય ગિરિરાજના ગૂંચવાડા ભરેલા કેસોના વિજય પાછળ તેઓશ્રીની વિલક્ષણ બુદ્ધિ કામ કરી ગઈ હતી. એથી જ, સમસ્ત સંઘ વતી ભારતભરનાં જૈન Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ તીર્થોનો વહીવટ કરતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પૂજ્યશ્રીને પૂછ્યા વિના ડગલું ભરતી નહીં. આમ, આ ચારે મહાન ધ્યેયની સિદ્ધિ માટે આચાર્યશ્રી અડગ આત્મવિશ્વાસ સાથે સતત પ્રયત્નશીલ રહ્યા અને વિજય પણ પ્રાપ્ત કરતા રહ્યા. પ્રતાપી વ્યક્તિમત્તા ઊંડું શાસ્ત્રજ્ઞાન, પ્રભાવક વાક્ચાતુરી, સતત ધર્મજાગૃતિ, કઠોર ધર્મચર્યા તેમ જ વિશાળ અને દીર્ઘ દૃષ્ટિથી સમગ્ર શાસનની ખેવના કરતા પૂજ્ય આચાર્યશ્રી જૈન-જૈનેતર—સૌમાં ખૂબ જ આદરણીય હતા. તેઓશ્રીના આ જાજ્વલ્યમાન વ્યક્તિત્વથી રાજા-મહારાજાઓ અને શ્રીમંતો પણ એમની સભામાં ઉપસ્થિત રહેવામાં ગૌરવ સમજતા. સત્યપ્રિયતા, નિષ્પક્ષતા, નિઃસ્પૃહતા અને સમતાના ગુણોને લીધે પૂજ્યશ્રી સકળ સંઘમાં પરમ આદરણીય બન્યા હતા. સં. ૧૯૯૦ના અમદાવાદના ઐતિહાસિક મુનિસંમેલનમાં તેઓશ્રીની સૂઝ–સમઝણથી અનેક વાદ-વિવાદો શમી ગયા અને એ સિદ્ધિથી એમનો કીર્તિકળશ સર્વોચ્ચ ટોચે ઝળક્યો હતો. આટ-આટલી કીર્તિ, પ્રતિષ્ઠા, માન-સન્માન હોવા છતાં પૂજ્યશ્રી અંતરથી સાવ નિઃસ્પૃહી હતા. સમયેસમયે રાજા– મહારાજાઓ તરફથી કે શ્રેષ્ઠીઓ તરફથી વિનમ્રભાવે ધરાતી ભેટ, સાધુજીવનને શોભે તેમ, સ્વીકારતા નહીં. સં. ૧૯૬૬માં કદંબિગિરમાં અનેક દરબારોને હિંસા, ચોરી, વ્યસનો આદિથી મુક્ત કર્યા તેના ઉપકાર રૂપે દરબારો તરફથી તેઓશ્રીના નામે જમીન આપવાની દરખાસ્ત થઈ, પણ તેઓશ્રીએ તેનો સ્વીકાર કર્યો નહીં! પૂજ્યશ્રી માત્ર ધર્મશાસન માટે જ્યાં જ્યાં, જ્યારે જ્યારે, જે જે કરવું જરૂરી લાગતું તે બધું જ કરવા તત્પર રહેતા અને તે કાર્ય સાંગોપાંગ પાર ઉતારતા. આમ, જૈનશાસનની રક્ષા, પ્રભાવના અને વ્યવસ્થા કરવાની બહુમૂલી જવાબદારી સ્વીકારનાર અને તેને કુશળતાપૂર્વક અને સફળતાપૂર્વક પાર ઉતારનાર આ મહાન વિભૂતિ જૈનશાસનના ઇતિહાસમાં ‘શાસનસમ્રાટ’ તરીકે અમર થઈ ગયા. પ્રતાપી વ્યક્તિમત્તા ઊંડું શાસ્ત્રજ્ઞાન, પ્રભાવક વાક્ચાતુરી, સતત ધર્મજાગૃતિ, કઠોર ધર્મચર્ચા તેમ જ વિશાળ અને દીર્ઘ દૃષ્ટિથી સમગ્ર શાસનની ખેવના કરતા પૂજ્ય ખૂબ જ જ (સંકલન : પૂ.આ.શ્રી શીલચંદ્રસૂરિજી મ.) પૂજ્યપાદ આ.ભગવંત શ્રીમદ્વિજયદેવસૂરીશ્વરજી મ.શ્રીના દિવ્ય આશીર્વાદથી પૂ.આ. શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરિજી મ. તથા પૂ.આ. શ્રીમદ્ વિજય પદ્યુમ્નસૂરિજી મ.ની પ્રેરણાથી ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફથી ચતુર્વિધ સંઘ ‘સેવા સમાજ’ની સ્થાપના દ્વારા જૈન યુવકોની કાર્યશક્તિને વેગ આપનારા, રૈવરિ તીર્થના જીર્ણોદ્ધારનું ભગીરથ કાર્ય સાકાર બનાવનારા પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયનીતિસૂરિજી મહારાજ સંતો અને શૂરવીરોને જન્મ આપનારી ધન્ય ધરા સૌરાષ્ટ્રમાં આવેલ વાંકાનેર નગરે સં. ૧૯૦૩ના પોષ સુદ ૧૧ને દિવસે પૂ.આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનો, સ્વ પરને ધર્મમાર્ગે નૌનિહાલ કરવા ઉદય-જન્મ થયો હતો. નામ પણ એવું જ હતું–નિહાલચંદ. પિતા ફૂલચંદ નેણસી પારેખ, જ્ઞાતિએ દશાશ્રીમાળી, ધંધો શરાફીનો, જ્ઞાતિમાં અગ્રણી અને રાજદરબારે માનભર્યું સ્થાન હતું. માતા ચોથીબહેન પણ એવાં જ આદરણીય અને સ્નેહાળ, સુશીલ અને ધર્મપરાયણાં સન્નારી હતાં. તેઓને ૪ પુત્રો અને ૨ પુત્રીઓ હતાં. તેમાં સૌથી નાના પુત્ર નિહાલચંદ હતા. નાના એટલે લાડકોડમાં ઊછર્યા. આ સુખી સંપન્ન પરિવારમાં ધર્મસંસ્કાર પણ અજવાળાં પાથરી રહ્યા હતા. તેમાંયે નિહાલચંદને પૂર્વભવના પુણ્યયોગે ધર્મ પ્રત્યે વધુને વધુ જાગૃત અને પ્રવૃત્ત બનાવતા રહ્યા. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ અને વ્યાખ્યાનશ્રવણ એ તેમના જીવનક્રમ બની ગયાં. સંસારમાંથી જ રુચિ ઊઠી ગઈ. ઊંડે ઊંડે દીક્ષાની ભાવના જાગી હતી. ૧૯૪૯ના અષાઢ સુદ ૧૫ને દિવસે, ૧૯ વર્ષની યુવાન વયે, મહેરવાડાના માર્ગમાં એક વૃક્ષ નીચે સ્વયં સંસારી કપડાંનો ત્યાગ કરી, સાધુ વેશ ધારણ કરી લીધો. પૂ. પ્રતાપવિજયજી મહારાજના વરદ હસ્તે ધામધૂમથી વડી દીક્ષા ગ્રહણ કરી, તેમના શિષ્ય બની, મુનિશ્રી નીતિવિજયજી નામે ઘોષિત થયા. તે દિવસે આખા ગામને જમાડવામાં આવ્યું હતું. દીક્ષા પછી પ્રથમવાર સં. ૧૯૬૨માં જન્મભૂમિ વાંકાનેર પધાર્યા. ગામના આ નવરત્નનું સમસ્ત શહેરે સામૈયું કર્યું. પૂજ્યશ્રીની પ્રભાવક વાણી સાંભળી ગામ ધન્ય ધન્ય બની ગયું. સં. ૧૯૬૩થી ૧૯૬૭ દરમિયાન બે છ’રીપાલિત સંઘો, ઉપધાન તપ અને શંખેશ્વરતીર્થે ભમતીમાં પ્રભુપ્રતિષ્ઠાદિ ધર્મકાર્યો પ્રવર્તાવ્યાં. સં. ૧૯૬૯માં વીરમગામમાં પૂજ્યશ્રીના ઉપદેશથી સાધુ-સાધ્વીજી માટે, સંસ્કૃત-પ્રાકૃતના ધર્માભ્યાસ માટે, પાઠશાલા સ્થપાઈ, સં. ૧૯૭૨માં પાટણ પધારતા શ્રી હેમચંદ્રાચાર્ય સભાના સંચાલકોને જ્ઞાનમંદિર સ્થાપવા અને ગ્રંથાવલિ શરૂ કરવા ઉપદેશ આપ્યો. એ વર્ષે ચાણસ્મા Page #307 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૯૧ ચાતુર્માસમાં શ્રી સંઘનો વહીવટ એકસંપી અને વ્યવસ્થિત દિવસ મોકલી સુંદર ઉપાશ્રય કરાવ્યો. કરાવ્યો. સં. ૧૯૭૪માં ઊંઝામાં પધાર્યા. જુવાનોની જાગૃતિ, 'સં. ૧૯૯૭નું સાદડીનું ચોમાસું પૂર્ણ કરીને એ તરફ રૂઢિઓ પ્રત્યે જેહાદ, કાર્યો કરવાની હોંશ, પણ બિન અનુભવી વિહાર કર્યો. છેલ્લાં એક બે વર્ષથી સ્વાચ્ય નરમ-ગરમ રહેતું અને ઉતાવળની નબળી કડી–આ સર્વ સ્થિતિ જાણી, યુવાનોને હતું. વાયુપ્રકોપને લીધે સોજા ચડી જતા. તેમાં ઉદયપુર પહોંચતાં સંઘના હોદ્દા માટે દૂર રહેવા “સેવાસમાજ' નામની સંસ્થાની તબિયત લથડી, છતાં ચિત્તોડગઢ પહોંચવાના, તેના ઉદ્ધારકાર્યને સ્થાપના કરાવી. તેની કાર્યશક્તિને વેગ આપ્યો. સં. ૧૯૭૬ના જાતે નીરખવાના વિચારની સામે તબિયતની કંઈ ખેવના કરી માગશર સુદ ૧૧ને દિવસે અમદાવાદ-લુવારની પોળના નહીં. સં. ૧૯૯૮ના પોષ સુદ ૭ને દિવસે એકલિંગજી પધાર્યા. ઉપાશ્રયે પૂજ્ય અનુયોગાચાર્ય શ્રી ભાવવિજયજી મહારાજના તબિયતે ગંભીર રૂપ ધારણ લીધું અને બીજે દિવસે ઊગતી વરદ હસ્તે આચાર્યપદે આરૂઢ થયા. સં. ૧૯૭૭ના પાલિતાણા સવારે સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું. ઉદયપુરમાં અગ્નિસંસ્કાર ચાતુર્માસ દરમિયાન “સેવાસમાજ' ની સ્થાપના કરાવી જૈન કરવામાં આવ્યા. મેવાડના રિવાજ પ્રમાણે અગ્નિસંસ્કારની યુવકોને સમાજસેવાનો મંત્ર સમજાવ્યો. રાખને પાલિતાણા મોકલી, પવિત્ર શેત્રુંજી નદીમાં રાખ - પૂજ્યશ્રી દ્વારા જે મહત્ત્વપૂર્ણ અને ચિરસ્મરણીય કાર્યો પધરાવવામાં આવી. એ મહાન વિભૂતિને પગલે અનેકાનેક થયાં, તેમાંનું એક રૈવતગિરિ (ગિરનાર) તીર્થનો જીર્ણોદ્ધાર. સં. ભવ્યજીવો ધન્ય અને પાવન બની ગયા, તેમ એ મહાન ૧૯૭૮માં વેરાવળ પધારતાં આ કાર્યનું મંડાણ થયું હતું. વિભૂતિની ભભૂતિના સ્પર્શ શેત્રુંજી નદીનાં નિર્મળ નીર પણ ધન્ય ભારતભરના જૈનસંઘોને જીર્ણોદ્ધારની વિગતોથી માહિતગાર બની ગયાં. કોટિ કોટિ વંદન હજો એ મહાન સૂરિવરને! બનાવવા, તેની જરૂરિયાત સમજાવવી, વિદેશના એડન આદિના સૌજન્ય : આ.શ્રી નીતિસૂરિજી જૈન પુસ્તકાલય ટ્રસ્ટ-અમદાવાદ શ્રીસંઘોએ પણ સારો ફાળો નોંધાવ્યો. સાત વર્ષની લગાતાર હ. ચારૂચંદ્ર ભોગીલાલ જહેમતના અંતે જીર્ણોદ્ધારનું કાર્ય સંપન્ન બનતાં સં. ૧૯૮પના પૂ. આ. શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મ. માગશર વદ પાંચમે ખૂબ શાનદાર રીતે પ્રતિષ્ઠા–મહોત્સવ જૈન સમાજના શ્રમણોદ્યાનમાં અનેક, પરમ સૌરભભર્યા ઊજવાયો. વાંકાનેરમાં ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર, કડીમાં કુસંપનું ફૂલડાં ખીલ્યાં છે અને એ ફૂલોના મઘમઘાટે વિશ્વ સુરભિત બન્યું નિવારણ, અમદાવાદ વીર વિજયજી ઉપાશ્રયના જીર્ણોદ્ધાર માટે છે. આવાં અનેક ફૂલડાંઓનું અનેરી ફોરમ ફોરતું એક પુષ્પ તે ફંડ, રાધનપુરમાં પાઠશાળા માટે ફંડ, બોર્ડિંગની શરૂઆત વગેરે શ્રીમદ્ વિજયકેશરસૂરિજી! ઓમકારજાપના પૂરેપૂરી રસિયા, શાસનનાં, સમાજના વિધવિધ કાર્યો સુસંપન્ન બનાવ્યાં. યોગવિદ્યાના અભ્યાસી તેમ જ ગઈકાલના અને આજના યુગની રૈવતગિરિ તીર્થોદ્ધારની જેવું પૂજ્યશ્રીનું બીજું ચિરંજીવ માર્ગદર્શક થઈ પડે તેવી સાહિત્યશ્રેણીના સર્જક એ સૂરિજી ગઈ કાર્ય અમદાવાદમાં શ્રી મહાવીરસ્વામી જિનાલય પાસે, ગાંધીરોડ કાલે જીવંત હતા. આજે અક્ષરદેહે જાગૃત છે ને આવતી કાલે પર આવેલ “શ્રી વિજયનીતિસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અને ફી તેઓ ચિરંજીવ છે. વાચનાલય” છે. એ સમયે અમદાવાદમાં સ્થિતિ એવી હતી કે આવા ચિરંજીવ સાધુપુરુષનો જન્મ સં. ૧૯૩૩ના પોષ જે ઉપાશ્રયમાં ગ્રંથભંડારો હોય તેનો ઉપયોગ ત્યાંની પોળવાળા સદી ૧૫ના દિવસે તીર્થાધિરાજની છત્રછાયામાં પાલિતાણા ખાતે જ કરે. બધા ગ્રંથભંડારોમાં આ સ્થિતિ હતી. જાહેર ઉપયોગ થયો હતો. તેઓનું વતન કાઠિયાવાડમાં બોટાદ પાસેનું પાળિયાદ શક્ય ન હતો. પૂજયશ્રીએ આ સ્થિતિમાં સુધારો કર્યો અને સૌ ગામ હતું. તેમના પિતાનું નામ માધવજીભાઈ નાગજીભાઈ હતું કોઈ બધા ગ્રંથભંડારોનો ઉપયોગ કરી શકે એવી સ્થિતિ નિર્માણ ને માતાનું નામ પાનબાઈ હતું. જેમનાં પગલાંથી ભાગ્યોદય કરી. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મળેલા મુનિસંમેલનમાં થવાથી, તે લક્ષ્મીરૂપમાં પલટાઈ ગયું હતું. તેઓ જ્ઞાતિએ પૂજ્યશ્રીએ આગળ પડતો ભાગ લીધો હતો. ૧૯૯૩માં વિશાશ્રીમાળી અને ધંધે વેપારી હતા. માતાપિતા ધર્મના પૂરા અમદાવાદ-લુહારની પોળના ઉપાશ્રયે ચાતુર્માસ કર્યું. શામળાની | પ્રેમી હતા. એવા માતાપિતાને ત્યાં બાળક કેશવજીનો જન્મ થયો. પોળમાં ત્રણ-ત્રણ દેરાસર અને પોળ પણ મોટી, છતાં ત્યાં તેમનું મોસાળ પાલિતાણા હતું. તેણે ત્રણ ચોપડી સુધી અહીં તપાગચ્છનો કોઈ ઉપાશ્રય નહીં. આ વાતની જાણ થતાં પોતાના અભ્યાસ કર્યો. સં. ૧૯૪૦માં બધું કુટુંબ વઢવાણ કેમ્પમાં રહેવા વિદ્વાન શિષ્ય પં. શ્રી ઉદયવિજયજીને શામળાજીની પોળે આઠ આવ્યું. અહીં કેશવજીનો છ ચોપડી સુધીનો અભ્યાસ થયો, પણ Jain Education Intemational Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ तस्मै श्री गुरवे नमः afીમણિ મુક્તિ કમળ હેર વાટિકા શ્રી મણિવિજયજી દાદા ચતુર્વિધ સંઘા શરણું સ્વીકાર્યું હતું. તેમની પાસે વડોદરા અને સુરતમાં રહીને તેમણે ખૂબ અભ્યાસ કર્યો. જ્ઞાન વિશાળ થતું ગયું. તેવામાં તેમનું મન યોગ તરફ દોરાયું અને જીવનભર યોગપ્રાપ્તિ માટે ગમે તેવાં સંકટો સહેવામાં તેમણે મઝા માણી છે. અનેક ચમત્કારો તે દ્વારા તેમને પ્રાપ્ત થયેલા કહેવાય છે. ઓમકારનો જાપ તો પોતે કરોડોવાર કરેલો ને જે મળે તેને તે કરવા ઉપદેશ આપેલો. આ સં. ૧૯૬૩માં સુરતમાં તેમને ગણિ પદવી અપાઈ અને સં. ૧૯૬૪માં પંન્યાસ પદવીનો ઉત્સવ થયો. આ પછી અચાનક ગુરુદેવનો સ્વર્ગવાસ થતાં, તેમ જ ગુરુદેવની ઇચ્છા મુજબ પાછળનો બધો ભાર તેમને સોંપાતાં કાર્યભાર વધ્યો. રાજયોગ જાણવાની ઇચ્છા અહીં દબાઈ ગઈ. પોતાના સમુદાયનું બંધારણ કરવા તેમણે વઢવાણ કેમ્પમાં સાધુસંમેલન ભર્યું. આ પછી ઘણી દીક્ષાઓ તેમને હસ્તે થઈ. તેમની વિદ્વતા અને યોગીપણાની ખ્યાતિ બધે પ્રસરી વળી હતી. ધરમપુર સ્ટેટ તથા બીજા રાજાઓ તેમના ભક્તો બન્યા હતા. પારસી, મુસલમાન, ઘાંચી, મોચી તો તેમને પોતાના જ હિતૈષી ગણતા. તેમના પુણોથી આકર્ષાઈ તથા સ્વર્ગસ્થ સૂરિજીની ઇચ્છાને માન આપી સં. ૧૯૮૩ના કારતક વદી ૬ના રોજ તેમને આચાર્ય પદવી ભાવનગરમાં અપાઈ. આ પ્રસંગે ખૂબ મહોત્સવ, માનપત્રો તેમ જ લખાણો થયાં હતાં. આ વખતે તેમની સાહિત્ય લેખન-પ્રવૃત્તિ ચાલુ હતી ને તેમના ગ્રંથો જૈન જૈનેતર સમાજમાં સારો આદર પામ્યા હતા. તેમણે લગભગ ૨૦ ઉપરાંત પુસ્તકો નીતિ, ધર્મ, સ્થાનક ને યોગને અંગે લખ્યાં છે. વિ. સં. ૧૯૮૫નું વડાલીનું ચાતુર્માસ પૂર્ણ કરી તેઓ તારંગાજી ગયા. અહીં ગુફામાં ધ્યાન અવસ્થામાં બેસતાં શરદીએ ભયંકર હુમલો કર્યો, હૃદયમાં દર્દ પેદા થયું ને આ દર્દ છેવટે પ્રાણ લીધા. ઉપચાર કરવા અમદાવાદ ઊજમફઈની ધર્મશાળામાં તે ચાતુર્માસમાં શ્રાવણ વદી પાંચમે તો સૂરિજીએ તમામ ત્યાગ કરી ઓમકારનો જાપ શરૂ કર્યો અને જીવનની છેલ્લી ક્ષણે પણ ઓમકાર. શોકની અમાવસ્યા છવાઈ ગઈ, છતાં તેમની પવિત્રતાની પૂર્ણિમા તો આજે પણ સદોદિત છે. પૂ. શ્રી મણિવિજયજી દાદા, પ.પૂ. આચાર્ય વિજય શ્રી કમલા સૂરીશ્વરજી મ. સા., પ.પૂ. આચાર્ય શ્રી વિજયચન્દ્ર સૂરીશ્વરજી મ.સા., પ.પૂ બુધ્ધિવિજયજી મ.સા. (બુટેરાયજી મ. સા.), તપાગચ્છાધિરાજ પ.પૂ. શ્રી મુક્તિવિજયજી (ગણિ.), મૂલચંદજી મ.સા., પ.પૂ. યોગનિષ્ઠ આચાર્ય શ્રી વિજય કેશરસૂરીશ્વરજી મ. સા., પ.પૂ. આચાર્ય શ્રી વિજય પ્રભવચન્દ્ર સૂરીશ્વરજી મ. સા., પ.પૂ. આચાર્ય શ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. તેટલામાં કાળનું ચક્ર આવ્યું અને માતાપિતાનો ત્રણ-ત્રણ દિવસના અંતરે સ્વર્ગવાસ થયો. કેશવજીનું હૃદય સંસારથી ઘવાયું ને વૈરાગ્ય ભાવના પ્રબળ બની. આ વખતે તેમને વડોદરા ખાતે શ્રી વિજયકમલસૂરીશ્વરજીનો મેળાપ થયો અને સં. ૧૯૫૦ના માગશર સુદ ૧૦ના દિવસે તેમની પાસે જ દીક્ષા લીધી. ગુરુજીએ તેમનું નામ શ્રી કેશરવિજયજી રાખ્યું. શ્રી કેશરવિજયજીએ એક સમર્થ ગુરુનું Page #309 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૯૩ જૈનશાસનના જ્યોતિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ, સિદ્ધાંતનિષ્ઠ, સુવિશાળ ગચ્છાધિપતિ, સમર્થ વ્યાખ્યાનવાચસ્પતિ પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ જન્મ : વિ.સં. ૧૯૫૨, ફાગણ વદ ૪, દહેવાણ. વતન : પાદરા (જિ. વડોદરા). દીક્ષા : સં. ૧૯૬૯, પોષ વદ ૧૩, ગંધારતીર્થ. ગણિ–પંન્યાસ પદ : સં. ૧૯૮૭, કારતક વદ ૩, (મુંબઈ). ઉપાધ્યાય પદ : સં. ૧૯૯૧, ચૈત્ર સુદ ૧૪, રાધનપુર. આચાર્ય પદ : સં. ૧૯૯૨, વૈશાખ સુદ ૬, મુંબઈ. આ સ્વર્ગવાસ : સં. ૨૦૪૭, અષાઢ વદ ૧૪, અમદાવાદ. દીક્ષાપર્યાય : ૭૭ વર્ષ અને ૬ મૅહિના.પા જિક સુવિશાળ ગચ્છાધિપતિ, જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ૭૮ વર્ષનો દીક્ષાપર્યાય પાળી ૯૬ વર્ષની ઉંમરે, અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાઢ વદ ૧૪ (તા. ૯-૮-૧૯૯૧)ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પ.પૂ.આ.શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂજ્યાપદ આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી દીકરો હતો. ત્રિભુવનના પિતાના એક કાકાએ તો ત્રિભુવન જો મહારાજનું ૭૮ વર્ષનું સુદીર્ઘ દીક્ષાજીવન સંખ્યાબંધ મહત્ત્વની દીક્ષા ન લે તો પોતાની દુકાન ત્રિભુવનના નામ ઉપર કરી ઘટનાઓથી સભર હતું. પૂજ્યશ્રીનું જીવન એટલે ઇતિહાસ. આપવાનું પ્રલોભન પણ બતાવ્યું હતું, પરંતુ એથી ત્રિભુવન જરા છેલ્લા સૈકામાં થઈ ગયેલા મહાન જૈનાચાર્યોનટ ઇતિહાસ. પણ આકર્ષિત થયો ન હતો. કિશોર ત્રિભુવને દીક્ષા લેવાનો પૂજ્યશ્રીનો જન્મ એમના મોસાળના ગામ દહેવાણમાં વિ.સં. અડગ નિશ્ચય કર્યો હતો, પરંતુ કોની પાસે લેવી તે નિર્ણય હજુ ૧૯૫૨ના ફાગણ વદ ૪ના શુભ દિને થયો હતો. એમનું નામ થઈ શક્યો ન હતો. બીજી બાજુ ત્રિભુવનની દીક્ષા અંગે ત્રિભુવન રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ છોટાલાલ કાયદેસરની ચેતવણી પછી દીક્ષા આપવાની બાબતમાં સાધુ અને માતાનું નામ સમરથબહેન હતું. બાળક ત્રિભુવનના જન્મ ભગવંતો પણ વિસમાણ અનુભવતા. ત્રિભુવનને પૂ. દાનવિજયજી પછી માતા પિયરથી પાદરા આવે તે પહેલાં તો પિતાશ્રી મહારાજનું ચાતુર્માસ પાદરા પાસે દેરાપરામાં થયું તે વખતે છોટાલાલનું અવસાન થયું. છોટાલાલને બીજા બે ભાઈઓ હતા. ઊજમશી માસ્તર સાથે વારંવાર દરાપરા જવાને લીધે પ થી છોટાલાલની માતાનું નામ (ત્રિભુવનની દાદીમાનું નામ) રતનબા દાનવિજયજી મહારાજ તથા તેઓશ્રીના શિષ્ય પૂ. પ્રેમવિજયજી હતું. ત્રિભુવને પાદરાની સરકારી શાળામાં અભ્યાસ ચાલુ કર્યો. મહારાજ સાથે ગાઢ સંપર્ક થયો. પોતાની દાદીમાની હયાતી સુધી કિશોર ત્રિભુવને ધર્મ-અભ્યાસમાં ઘણો તેજસ્વી હતો. દીક્ષા ન લેવાનો વિચાર એણે પૂ. શ્રી પ્રેમવિજયજી મહારાજ સાધુ ભગવંતના સંપર્કને લીધે દીક્ષા લેવાના કોડ એના મનમાં પાસે વ્યક્ત કર્યો ત્યારે મહારાજશ્રીએ એટલું જ કહ્યું, જન્મ્યા, પરંતુ એનાં દાદીમા, એના કાકાઓ એને દીક્ષા લેતા “ત્રિભુવન! કાળની કોને ખબર છે? કે તું પહેલાં જઈશ કે અટકાવતાં હતાં, કારણ કે ત્રણ ભાઈઓ વચ્ચે આ એક જ દાદીમાં પહેલાં જશે !” પૂ. પ્રેમવિજયજી મહારાજનું આ વાક્ય Page #310 -------------------------------------------------------------------------- ________________ T - - - Tી .|| T ET | ૨૯૪ - ચતુર્વિધ સંઘ જઈને તેણે મોટા મહારાજને જઈને બધી વાત જણાવી. બીજે દિવસે આમોદમાં દીક્ષા આપવાનું વિચારાયું હતું, પરંતુ ત્યાં પણ ઉપાશ્રયમાં ત્રિભુવનના દૂરના એક કાકી ત્રિભુવનને જોઈ ગયાં, એટલે આમોદમાં દીક્ષા આપવાનું માંડી વાળવામાં આવ્યું અને જૈનોની વસ્તી વગરના તીર્થધામ ગંધારમાં દીક્ષા આપવાનું નક્કી થયું. મુનિ મંગળવિજયજીએ એ કાર્ય માટે હિંમત દર્શાવી. તેઓ તથા મુનિ નયવિજયજી તથા મુનિ પ્રકાશવિજયજી કિશોર ત્રિભુવનની સાથે ૧૯ માઇલોનો વિહાર કરી ગંધાર પહોંચ્યા. ગંધારમાં દીક્ષા મુહૂર્તનો સમય થઈ ગયો હતો અને મુંડન માટે ગામમાંથી હજામને આવતાં વાર લાગી તો ત્યાં સુધીમાં મુનિ મંગળવિજયજીએ પોતે કેશલોચ ચાલુ કરી દીધો હતો. હજામ આવી પહોંચતાં મુંડન થયું. આ રીતે પાંચ-સાત જણ વચ્ચે ત્રિભુવનનો દીક્ષાવિધિ ગુપ્ત રીતે થઈ ગયો અને નામ મુનિશ્રી રામવિજયજી રાખવામાં આવ્યું. દીક્ષા પછી શ્રી રામવિજયજી મહારાજે સં. ૧૯૬૯નું પ્રથમ ચાતુર્માસ સિનોર ગામમાં કર્યું. એ વખતે વ્યાખ્યાનની જવાબદારી શ્રી દાનવિજયજી મહારાજની હતી, પરંતુ એક દિવસ પૂ. શ્રી દાનવિજયજીની તબિયત સારી ન હતી ત્યારે [ પ મ તારક, ત્રિલેખકનાથ, પમધુર શ્રી મહાવીરે દેવે સાડા અંદર એમના ગુરુદેવ વડીલ પંજાબી મહારાજ ઉપાધ્યાય શ્રી વર્ષ સુધી પાર તપશ્ચર્યા કરી, કેવળ રાત ઉષા સમવસરણુમાં બિકા, સંસાર માં બટકતા જેવાને શાશ્વત સુખના અને શૈલકુલ વીરવિજયજી મહારાજે નૂતન સાધુ શ્રી રામવિજયજીને વ્યાખ્યાન અનુપમ માર્ગ કાપી કે મોતિંક મુખના રાગ અને દુ:ખને, 3, સાડાબાર ભયે જ મીન પર બેઠા નથી. આપવા માટે ફરમાવ્યું, કારણ કે શ્રી રામવિજયજીમાં એ શક્તિ પાવાપુરી સમવસરણમંદિરના આદ્યપ્રણેતા એમણે નિહાળી હતી. પાટ ઉપર બિરાજી વ્યાખ્યાન આપવાનો શ્રી રામવિજયજી માટે આ પહેલો જ પ્રસંગ હતો. પોતે ના પાડી ૧ આ. ભ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. છતાં પૂ. ગુરુભગવંતની આજ્ઞા થતાં એ જવાબદારી સ્વીકારવી ત્રિભુવનના હૃદયમાં સોંસરવું ઊતરી ગયું અને વહેલી તકે દીક્ષા જ પડી. ક્યા વિષય પર વ્યાખ્યાન આપવું એનો વિચાર કરી લેવાનું નક્કી કર્યું. એણે થોડા વખત પછી વડોદરામાં પૂ. લીધો. સમકિતના સડસઠ બોલની સઝાય પોતાને કંઠસ્થ હતી પ્રેમવિજયજી મહારાજ પાસે જઈ પોતાની દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું, તેના વિવેચનરૂપે પૂજ્યશ્રીએ સરસ વ્યાખ્યાન આપ્યું. તે વ્યાખ્યાન પરંતુ એ માટે સમય ઓછો હતો. (ઓછો હોય એ જરૂરી પણ સાંભળીને પૂ.ઉપા. શ્રી વીરવિજયજીએ આગાહી કરેલી કે હતું.) દીક્ષા ચુપચાપ લેવી હતી. દીક્ષા વડોદરા રાજ્યની બહાર રામવિજયજી ભવિષ્યમાં સમર્થ વ્યાખ્યાતા થશે. પૂજ્યશ્રી જ્યાં આપવામાં આવે તો તાત્કાલિક કાયદાનો પ્રશ્ન ઊભો ન થાય, જ્યાં વિચર્યા ત્યાં તેમનાં પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠા, એટલે પૂ. પ્રેમવિજયજી મહારાજે ત્રિભુવનને દીક્ષા માટે બ્રિટિશ દીક્ષા, ઇત્યાદિ પ્રકારના ઉત્સવો સતત યોજાતા રહ્યા. સરહદમાં આવેલા જંબૂસર પહોંચવાનું કહ્યું. માસર રોડ પહોંચી, ખંભાતમાં એકી સાથે ૨૪ અને અમલનેરમાં એકી સાથે ત્યાંથી પગે ચાલી જંબૂસર જવાનું હતું. ત્રિભુવન વિશ્વામિત્રીથી - ૨૬ વ્યક્તિઓએ એમની પાસે દીક્ષા લીધી. તેમના હાથે ર૫૦ટ્રેનમાં બેઠા. રસ્તામાં પાદરા સ્ટેશન આવતું હતું. મુસાફરોની ચડ થી વધુ મુનિઓએ અને ૫00 થી વધુ સાધ્વીજીઓએ દીક્ષા ઊતરમાં પોતાના ગામનો કોઈ માણસ તેને જોઈ ન લે તે માટે ગ્રહણ કરી છે. એ સૂરિવરને કોટિ કોટિ વંદનાઓ. પાદરા સ્ટેશન આવતાં પહેલાં ત્રિભુવન પાટિયા નીચે સૂઈ ને સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી સમવસરણમંદિર તીર્થ સંતાઈ ગયો. સાંજના માસર રોડ ઊતરીને, પગપાળા ચાલીને તે જંબુસર રાતના સાડા-અગિયાર વાગે પહોંચ્યો. ઉપાશ્રયમાં ધારી Page #311 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા દ્ધિ પૂજ્યપાદ યુગદિવાકર, મહાનશાસનનાયક, ૨. પ્રૌઢ પ્રભાવશાલી, શતાધિક જિનાલય પ્રણેતા આ.ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. 0115 પૂજ્યપાદ સમર્થન્રુતધર, સરસ્વતીનરાવતાર, સ્મારિતશ્રુતકેવલી, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવરે તારક તીર્થંકર પ્રભુશ્રી મુનિસુવ્રત ભગવાનની સ્તવનામાં અનુભવસિદ્ધ સત્ય રજૂ કર્યું છે કે “અક્ષર થોડા, ગુણ ઘણાં, સજ્જનના તે ન લખાય રે; વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે.......’ સંતપુરુષો-વિરલ વિભૂતિઓના જીવન એવાં ગુણગરિષ્ઠ હોય છે કે જેની અભિવ્યક્તિ કરવામાં અક્ષરો ય અશક્ત બની જાય!! શબ્દમાં સમાય નહીં ને કલમમાં કંડારાય નહીં એવી વિરલતા એમને વરી હોય છે. આવી એક વિરલ વિભૂતિ એટલે વિ.સં. ૨૦૬૦માં જેમની જન્મશતાબ્દીની ઠેર ઠેર શાસનપ્રભાવનાઓપૂર્વક ઉજવણી થઈ છે તે પૂજ્યપાદ પરમકૃપાળુ મહાન શાસનજ્યોતિર્ધર સમર્થ સંઘનાયક દ્રવ્યાનુયોગના વિરલ વ્યાખ્યાતા શતાધિક જિનાલયોપાશ્રયાદિપ્રણેતા યુગદિવાકર આચાર્યભગવંત શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ!! શ્રમણજીવનના શૈશવમાં જેમના શીતલ સાનિધ્યનો પારાવાર પ્રેમાળતાનો ને વિમલ વાત્સલ્યનો મને ક્ષણે-ક્ષણે સાક્ષાત્કાર થયો હતો તે પરમોપકારી પૂજ્યશ્રી મને, ‘ગુણસાગર’ પ્રતીત થયા છે. B15 Thi (૧) જ્ઞાન-સાધના ગંગાના નિર્મલ સ્રોત સમી સંયમયાત્રાના ૬૨ વર્ષ દરમ્યાન તેઓશ્રીએ નિરંતર જ્ઞાનની અપૂર્વ અને અસ્ખલિત આરાધના કરી હતી. પ્રારંભમાં અધ્યયનરૂપે, પછી અધ્યાપનરૂપે, તે પછી દૈનિક બબ્બે ત્રણત્રણ સમયનાં પ્રવચનો-વાચનાઓરૂપે, નૂતન સર્જનરૂપે અને શિક્ષણ સંસ્થાઓની સ્થાપના–પ્રોત્સાહનરૂપે તેઓશ્રીનું સમગ્ર જીવન જ્ઞાન-સાધનામાં તત્પર હતું. અતિ ઉચ્ચ કક્ષાની અધ્યયનરુચિ અને કુશાગ્રબુદ્ધિના બળે, દીક્ષાના પ્રારંભના વર્ષોમાં જ તેઓશ્રીએ વ્યાકરણ-સાહિત્ય-ન્યાય-પ્રકરણો-આગમો અને કર્મશાસ્ત્રો પર અદ્ભુત પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું હતું. તેઓશ્રીની અધ્યયન-રુચિ દર્શાવવા માટે એક જ પ્રસંગ નોંધવો પર્યાપ્ત થઈ પડશે. વિક્રમ સંવત ૧૯૯૦ની સાલમાં તેઓશ્રી પોતાના ગુરુદેવો સાથે અમદાવાદ-મરચન્ટ સોસાયટીમાં વિરાજમાન હતા. એ જ અરસામાં અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયમાં પૂ. 20) तस्मै श्री गुरवे नमः કલામર્મજ્ઞ અને પરસેવા ના પુિલ સાહિત્ય કૃતિઓના સર્જક (૧) ૫.પૂ.આ. શ્રી મોહનસૂરીશ્વરજી મ. સા. (૨) ૫.પૂ. આ.શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ.સા. (૩) ૫.પૂ. આ.શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ. આ.શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ.આ. શ્રી જ્યાનંદસૂરીશ્વરજી મ.સા. ૨૯૫ આગમોદ્ધારક આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વિરાજમાન હતા. એ સમયે તેઓશ્રી દરરોજ ત્રણ માઇલનો વિહાર કરીને પૂ. સાગરજી મહારાજ પાસે અભ્યાસ કરવા આવતા અને અભ્યાસ કર્યા બાદ પુનઃ ત્રણ માઇલનો વિહાર કરીને સ્વસ્થાને જતા. આમ અભ્યાસની ઉત્કટ તમન્નાના યોગે તેઓશ્રી પ્રતિદિન જવા-આવવાનો છ માઇલનો વિહાર કરતા હતા....આવી અદ્ભુત સાધનાને કઈ સિદ્ધિ ન વરે? એ ઉત્કટ તમન્નાના બળે તેઓશ્રીનું શાસ્ત્રીય જ્ઞાન એટલું વિશદ બન્યું કે માત્ર ચૌદ વર્ષના અતિ અલ્પ સંયમ-પર્યાયમાં તેઓશ્રીએ નવતત્ત્વપ્રકરણ પર છ હજાર શ્લોક પ્રમાણ ‘સુમંગલા’ નામની સંસ્કૃત-ટીકાનું સર્જન કર્યું. ‘લઘુક્ષેત્ર સમાસ’, ‘પંચમકર્મગ્રંથ’, ‘ષત્રિંશિતકાયતુષ્કપ્રકરણ’, ‘સમ્યગ્દર્શન’, ‘ભગવતી સૂત્રનાં પ્રવચનો’, ‘પ્રભુ મહાવીરના ૧ થી ૨૬ પૂર્વભવો' વગેરે અનેક ગ્રંથોના વિદ્વત્તાપૂર્ણ પ્રકાશનો અને Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ચતુર્વિધ સંઘ અનેકાનેક પ્રૌઢ લેખો દ્વારા તેઓશ્રીએ, જ્ઞાનની અનુપમ ભક્તિ અભ્યાસથી સંપ્રાપ્ત આ એકાગ્રતા જિનદર્શનમાં પૂજ્યશ્રીને એવા કરવા સાથે શ્રુતરસિક જનતા પર મહાન ઉપકાર કર્યો છે. એકાકાર બનાવી દેતી કે એનાથી સહજ આનંદની સાથે કાંઈક તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ કરતા હતા ત્યાં ત્યાં શાસનની વિશિષ્ટ દિવ્યાનુભૂતિ પણ થાય. આ સંદર્ભમાં પૂજ્યશ્રીએ સ્વયં અનેકવિધ જવાબદારી વચ્ચે પણ ગુણસ્થાનક્રમારોહ : લખેલ એક પ્રસંગ ટાંકવા જેવો છે. આચારાંગ-કર્મપ્રકૃતિ–સટીકકર્મગ્રંથો જેવાં ઉચ્ચ કક્ષાના અનેક - ગોડીજી પાર્થપ્રભુની પ્રતિષ્ઠાના સાર્ધશતાબ્દી ઉત્સવ ગ્રંથો પર પૂ. સાધુ-સાધ્વીજીને તેમ જ જિજ્ઞાસુ શ્રાવક પ્રસંગે પ્રકાશિત સાર્ધશતાબ્દી ગ્રન્થમાં “શ્રી ગોડીજી મહારાજની શ્રાવિકાવર્ગને નિરંતર વાચના આપતા હતા, તો દીક્ષાના બીજા ગૌરવગાથા” નામના લેખમાં એક સ્થળે આપણા પૂજ્યશ્રી લખે દશકમાં જ તેઓ ભાવનગરના બહુશ્રુત સુશ્રાવક શ્રી કુંવરજી છે કે “અમુક બાબતો એવી હોય છે કે જેમાં શ્રદ્ધાબળનું પ્રાધાન્ય આણંદજી વગેરે અભ્યાસી શ્રાવકોના ગહન પ્રશ્નોના ગણવામાં આવે છે. જ્યારે જ્યારે હું ગોડીજી ઉપાશ્રયમાં શાસ્ત્રાધારિત સચોટ ઉત્તરો આપતા હતા. આ સર્વના કારણે ચાતુર્માસ તેમ જ શેષકાળમાં રહ્યો છું ત્યારે સવાર-સાંજ દર્શન તેઓશ્રીની ખ્યાતિ એવી વધતી ગઈ કે દ્રવ્યાનુયોગના વિષયમાં અને ચૈત્યવંદન સિવાય નથી રહ્યો અને તેમાં પણ સાંજના સમયે વિશદ જ્ઞાતા અને સમર્થ વ્યાખ્યાતારૂપે તેઓશ્રી મશહૂર બની દર્શન-ચેત્યવંદન તથા જાપના પ્રસંગે શ્રી ગોડીજી પાર્શ્વનાથ ગયા. શ્રાવકવર્ગમાં પણ સમ્યગુજ્ઞાનનો સવિશેષ પ્રચાર-પ્રસાર ભગવંતની પ્રતિમાજીના ભવ્ય તેજનો તેમ જ જાણે સાક્ષાત થાય તે માટે, તેઓશ્રીએ મુંબઈ–ગોડીજીમાં બૃહત્ સ્તરની “શ્રી ભાવનિક્ષેપે સમવસરણમાં ભગવાન બિરાજમાન હોય એવો જે હીરસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા'ની તેમ જ સ્થળે સ્થળે ઘણીવાર આભાસ થયો છે તેનું વર્ણન શબ્દોમાં લખી શકવાની સંઘસ્તરની પાઠશાળાઓની સ્થાપના કરાવી હતી, જે આજે ય મારી શક્તિ નથી.” પૂજ્યશ્રીએ જ સ્વયં લખેલ આ શબ્દો શું અનેક જ્ઞાન-પિપાસુ આત્માઓની જ્ઞાન-તૃષાને સંતોષી રહી છે. છે? પ્રણિધાનયુક્ત ભક્તિના દિવ્યાનુભવનો બોલતો પુરાવો છે. તેઓશ્રીએ જીવનભર જ્ઞાનની સાધના અને જ્ઞાનનો આ અનુભવ એકાગ્રભાવ માને આભારી હોવાનો નિર્દેશ કરતાં પ્રચાર સતત ચાલુ રાખ્યો હતો. સં. ૨૦૩૮માં મુંબઈ પૂજ્યશ્રી આગળ ઉપર લખે છે કે “સંધ્યાના સમયે જ્યારે આ મજગામમાં તેઓશ્રી કાલધર્મ પામ્યા તેના એક દિવસ પૂર્વે, જિનમંદિરમાં લોકોની અવર-જવર અલ્પ પ્રમાણમાં હોય ત્યારે પોતાના તમામ બાલસાધુઓને એકત્રિત કરીને હિતશિક્ષા આપતાં પ્રભુ સમક્ષ સ્થિર દૃષ્ટિ રાખીને જો દસ મિનિટ પણ શાંત ચિત્તે તેઓશ્રીએ ફરમાવ્યું હતું કે “સાધુજીવનને સફળ બનાવવા માટે બેસવામાં આવે તો ઉપર લખેલ મારા સ્વાનુભવની બાબતમાં નિરંતર સ્વાધ્યાયમાં તત્પર રહેજો. પ્રમાદ સેવ્યા વિના જરાય અતિશયોક્તિ નહીં લાગે..........” જ્ઞાનોપાસનામાં આગળ વધજો.” જીવનના અંતિમ દિવસે જેવું પ્રણિધાન પૂજ્યશ્રી ભક્તિના ક્ષેત્રે ધરાવતા હતા, અભિવ્યક્ત થયેલ આ ભાવના એ જ દર્શાવે છે કે પૂજ્યશ્રી એવું જ પ્રણિધાન પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનોમાં ય ધરાવતા હતા. સમ્યગુજ્ઞાનના કેવા અદ્ભુત અને અપ્રમત્ત આરાધક હતા!!! આ સંબંધી એક હૃદયસ્પર્શી આશ્ચર્યકારી પ્રસંગ વિ.સં. (૨) આરાધનાયોગોમાં પ્રણિધાન કોઈ પણ ૨૦૩૪ના તેમના પાલિતાણાના ચાતુર્માસમાં બન્યો છે. આરાધના-અનુષ્ઠાન જ્યારે મન-વચન-કાયાનું પ્રણિધાન અર્થાતુ (૩) નામનામત શાસનપ્રભાવનાઃ પૂજ્યશ્રીની તલ્લીનતા આવે છે ત્યારે એ આરાધના આપણા માટે બને છે શાસનપ્રભાવના નામનામુક્ત ને અભિમાનમુક્ત હતી, જે કાંઈ યોગ. પણ....આવી તલ્લીનતા કાંઈ દરેકને હાથવગી નથી હોતી. થયું છે એ ગુરુકૃપાથી જ થયું છે એવું દઢપણે માનતા અને એ તો પૂજ્યશ્રી સમા વિરલ આત્માઓને હાથવગી હોય છે. શું જાહેરમાં કહેતાં. એમના જીવનના યાદગાર સાધર્મિક ભક્તિના દર્શનાદિ કે શું પ્રતિક્રમણાદિ : મનને વ્યર્થ વ્યાપારોમાં ન જવા કાર્યરૂપે, એમની પ્રેરણા પુરુષાર્થથી મુંબઈ–ભૂલેશ્વરદઈને દત્તચિત્તતા કેળવી રાખવામાં તેઓ માહેર હતા. કદાચ આ લાલબાગમાં તૈયાર થયેલ પંચમંજલી જૈન ધર્મશાળાનો ઉદ્દઘાટન દત્તચિત્તતા એમના અભ્યાસકાલની નીપજ હતી. દશવૈકાલિક સમારોહ યોજાયો ત્યારે પ્રવચનમાં પૂજ્યશ્રીએ કરેલ રજૂઆત સૂત્ર અભ્યાસના ચાર પૈકી એક હેતુ એ જણાવે છે કે વિતો આ સંદર્ભમાં ટાંકવા જેવી છે. “સેવા અને સમાજ' સામયિકે મવિધિ ત્તિ સર્વ ભવ' અર્થાત્ એકાગ્રચિત્ત બનીશ એના તા. ૧૩-૬-૬૫ના અંકમાં પ્રગટ કરેલ પૂજ્યશ્રીના આ હેતુથી ય ભણવું જોઈએ. "પ્રાયઃ દીર્ધકૌલીન દૈનિક પ્રવચનમાંનો એક અંશ અક્ષરશઃ આ મુજબ છે કે :- * Jain Education Intemational Page #313 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૯૦ “જૈન ધર્મશાળાના આ કાર્યની સફળતાનો સંપૂર્ણ યશ પૂજ્યશ્રી પાસે ગયા. આદર-સત્કાર પણ મળ્યો અને ચાર-છ શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ વગેરે વ્યક્તિઓએ મને આપેલ છે એ, દિવસમાં તેઓ મોટી રકમ લઈને આવ્યા, એટલું જ નહીં સૌ કોઈની ભક્તિ અને લાગણીનું પ્રતિબિંબ છે. બાકી સાધર્મિક પૂજ્યશ્રીની મહાનુભાવતા-ઉદારતા–વર્ચસ્વ વગેરેથી પ્રભાવિત ભક્તિના અંગ તરીકે આ ધર્મશાળાના કાર્યમાં મને જે કાંઈ થઈને આવ્યા. અમે વિચાર્યું-શાસન કાર્યો કરવાની જે અપૂર્વ સફળતા મળી છે તેનું પ્રધાન કારણ મારા પરમ ઉપકારી ધગશની પ્રશંસા લોકો કરતા હતા તેના કરતાં પણ એમની દાદા ગુરુદેવ પૂ. પ્રવચનપ્રભાવક સ્વ. આચાર્યદેવ શ્રી વિશેષતા જાણવા મળી. બીજે જે કડવા અનુભવો થયા તેની નોંધ વિજયમોહનસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. ગુરુદેવ પરમકૃપાળુ પણ મળી અને વિના શરતે સહજભાવે દરેક સંઘો આપણા છે આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની અસીમ કૃપા એવા મમત્વથી તેમણે જે કાર્ય કરી આપ્યું તેની પ્રેરણા અમને ઉપરાંત પ્રત્યેક કાર્યમાં સહકાર આપતા મારા નાના-મોટા મળી.” સાધુઓનો સંપૂર્ણ સાથ છે.” આ જ આચાર્યશ્રી પૂજ્યશ્રી માટે એક પુસ્તકમાં લખે છે ૪) સંઘહિતચિંતા–સિંદૂર પ્રકર ગ્રન્થ જેની કે: આજે આ કાલમાં પણ સંઘ પ્રતિ દયાદેષ્ટિવાળા ભક્તિના ફલરૂપે શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિ થયાનું જણાવે છે એ વિજયધર્મસૂરીશ્વરજી સ્મૃતિપટમાં આવે છે. તેમનો મુંબઈ પર શ્રી સંઘની હિતચિંતા કરવામાં પૂજયશ્રી ખરેખર અગ્રેસર હતા. તો પરમ ઉપકાર છે. કોઈ સ્થાન એવું નથી કે જેમાં તેમના સંઘને વ્યાપક અર્થમાં નિહાળીએ તો વર્તમાન શાસનનાં એકેએક ઉપદેશથી દેરાસર-ઉપાશ્રયમાં લોકોએ દ્રવ્યની સરિતા વહાવી અંગોને તેમણે પરિપુષ્ટ બનાવ્યાં હતાં ને સંઘને તે તે ગામ- ન હોય. તેમના પ્રબલ પુરુષાર્થથી સ્થળે સ્થળે-મંદિરો-ઉપાશ્રયો નગરોમાં વિરાજતા ચતુર્વિધ સંઘરૂપે વિચારીએ તો તેની મુંબઈમાં થયાં. વળી સાધર્મિકો માટે તેમની દૃષ્ટિ વિજય ભક્તિમાં પૂજ્યશ્રી જાગરૂક હતા. આમ, બેય રીતે સંઘના વલ્લભસૂરીશ્વરજી જેવી ઉદાર હતી. ધર્મશાળા વગેરે કરાવી અને હિતચિંતક બનીને તેઓ ખરા અર્થમાં “સમર્થ સંઘનાયક’ બન્યા મુંબઈમાં તો તેમનાં કાર્યોથી તેમની અમર નામના બની. તેમનાં હતા. જરૂરિયાતવાળા સંઘોની જરૂરિયાત પૂર્ણ કરવાની હોય કે કાર્યો જૈનશાસનના ચોપડે સુવર્ણાક્ષરે રહેશે. આમાં કેવું વિખવાદવાળા સંઘોમાં સુમેળ સ્થાપવાનો હોય; દરેક રીતે પ્રતિબિંબિત થાય છે પૂજ્યશ્રીનું સંઘ હિતચિંતકનું રૂ૫-સ્વરૂપ! પૂજ્યશ્રી સક્રિય ભૂમિકા ભજવીને સંઘહિતચિંતક બનતા. એમના (૫) સાધર્મિકોનું અપાર વાત્સલ્ય : શાસ્ત્રો કહે જીવનમાં આવા અઢળક પ્રસંગો મળે છે. અહીં આપણે એક છે કે એક તરફ ધર્મારાધના અને બીજી તરફ સાધર્મિકોની સર્વ પ્રસંગ આ સંદર્ભના નિહાળીએ : રીતની ઉચિત ભક્તિ. આ બંને બુદ્ધિરૂપી ત્રાજવાનાં બે પલ્લામાં - સૌરાષ્ટ્રનું ધોલેરાબંદર : એક કાળનું જાહોજલાલીભર્યુ મૂકીએ તો બન્ને પલાં સમાન જ રહેવાનાં!! જેમની ભક્તિનો સ્થાન હોવાના કારણે ત્યાં જિનાલય-ઉપાશ્રય ખૂબ વિશાળ હતા, મહિમા આવો અદ્ભુત દર્શાવાયો છે એ સાધર્મિકો માટે પણ સમયાંતરે વસ્તીનું પ્રમાણ અલ્પ થઈ ગયું અને જિનાલયાદિ - પૂજ્યશ્રીની લાગણી-વાત્સલ્ય અપાર હતું. વિ.સં. ૨૦૦૭માં જીર્ણ-શીર્ણ થઈ ગયા. એનો જીર્ણોદ્ધાર અત્યાવશ્યક હતો, પરંતુ ૫૦ હજારની જંગી મેદની વચ્ચે આચાર્યપદાર્પણ થયા બાદના ભારે ખર્ચને પહોંચવું શી રીતે એ સ્થાનિક સંઘનો યક્ષ પ્રશ્ન પ્રથમ પ્રવચનમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા હતા તેમાં તેમની આ હતો. ત્યાં તે વર્ષે પૂ. આ. શ્રી સગુણસૂરિજી મ. (ત્યારે મુનિ) લાગણીવાત્સલ્યનાં પ્રતિબિબ ઝિલાય છે. તેઓશ્રીએ કહ્યું હતું વિરાજતા હતા. એમણે સંઘને હિંમત આપી કે “મુંબઈમાં પૂ. ત્યારે કે “આચાર્ય પદ માટેની પૂર્ણ અનિચ્છા છતાં મુંબઈના ધર્મસૂરીશ્વરજી મ. પાસે જાવ. મારે એમનો પરિચય નથી, પણ સકલ સંઘ, અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓના આગ્રહથી જ્યારે એમની ખ્યાતિ ખૂબ મોટી સાંભળી છે. હું એમના પર મેં આ જવાબદારીનો સ્વીકાર કર્યો છે ત્યારે મુંબઈના સમસ્ત ભલામણપત્ર લખી આપીશ. બધું સારું થઈ જશે.” કાર્યકર્તાઓ સંઘ અને તેના મોવડીઓને મારો પ્રથમ અનુરોધ એ છે કે તૈયાર થયા અને પછી જે બન્યું તે પૂ. શ્રી સગુણસૂરિજી આ ભારતના ગૌરવસમા આ વિશાલ નગરમાં બહારથી દેવદર્શનરીતે લખીને દર્શાવે છે કે : યાત્રા-ઔષધોપચાર વગેરે કારણે હરહંમેશ સેંકડોની સંખ્યામાં “તેઓ મુંબઈ ગયા. પ્રથમ એક-બે મોટાં સ્થાને આવતા આપણા સાધર્મિક ભાઈઓને ઉતારા માટે મુંબઈના વિપક્ષમાં ગયા, પણ ત્યાં મેળ પડ્યો નહીં. છેવટે તેઓ વાલકેશ્વર જન સંઘને અનુરૂપ ધર્મશાળા અને ધર્માનુકૂલ ભોજન માટે Jain Education Intemational Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ચતુર્વિધ સંઘ ભોજનાલયની આ ભૂમિમાં જે ઉણપ છે તે સત્વર દૂર કરે. ધર્મ ન બોલીશ. મનુષ્યો પર કરુણા જાગવાથી મેં એને વસ્તુપાલરૂપે અને તેની આરાધના કલ્યાણનો માર્ગ છે, પરંતુ જ્યાં સુધી પૃથ્વીતલને શોભાવવા મોકલ્યું છે.” આ કલ્પનાને અનુસરીએ તો આપણા સાધર્મિકો અન્ન વિના ભૂખ્યાં રહેતાં હોય પૂરતાં વસ્ત્રો પૂજ્યશ્રી માટે ય એવું માની શકાય કે તેઓની પ્રવૃત્તિ કલ્પવૃક્ષને વિનાનાં રહેતાં હોય, રહેવાની સગવડ વિનાનાં હોય, અનુસરતી હતી. ના...ના...ભૂલ્યો. કલ્પવૃક્ષો તો યાચના બાદ જીવનનિર્વાહ માટે ફાંફા મારતાં હોય અને તેમનાં બાળકો યોગ્ય આપે છે. જ્યારે પૂજ્યશ્રીના જીવનમાં તો કરુણાના કારણે એવું શિક્ષણથી વંચિત રહેતાં હોય; ત્યાં સુધી એને ધર્મસાધનાની ય નિહાળવા મળે છે કે જેમાં યાચના વિના જ અપાતું હોય! સગવડ અને નિશ્ચિતતા કઈ રીતે હોય?” * મેં નજર નિહાળેલ આવી–વાચના વિના જ અપાવવાની આ તીવ્ર લાગણીના પરિણામે, વિ.સં. ૨૦૧૬માં પુનઃ પૂજ્યશ્રીની કરુણાવૃત્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે વિ.સં. ૨૦૩૩ મુંબઈ પધાર્યા ત્યારે તેઓશ્રીએ સતત સાત વર્ષ ભગીરથ અને ૩૪ ના બે વિરાટ છ'રીપાલક પદયાત્રા સંઘોમાંનું પ્રતિદિન પુરુષાર્થ-ઉપદેશ આપીને પ૬ વિશાળ ખંડો, ત્રણ વિરાટ હોલ સાંજનું અનુકંપાદાન. પૂજ્યશ્રીની પ્રેરણાથી જ અપાતાં આ યુક્ત પાંચ મજલાની આલિશાન ઇમારત સાધર્મિકો માટે તૈયાર અનુકંપાદાનમાં મેં નજરે નિહાળ્યું હતું કે રોજે રોજ પદયાત્રા કરાવી અને તેમાં (૧) ધર્મશાળા, (૨) ભોજનશાળા, (૩) જૈન સંઘના પડાવની બહારના ભાગે સાંજે ૪.૦૦ થી ૫.00 દરાન વાડી, (૪) જૈન ક્લિનિક, (૫) જૈન જ્ઞાનભંડારની સર્વાંગસુંદર આસપાસનાં ગામો-નગરો અને જંગલમાંથી એકત્ર થયેલ સુવિધા કરાવી. સમયના તકાજાને અનુરૂપ સાધર્મિક બંધુઓ ગરીબદુઃખી જનોને શિસ્તબદ્ધ બેસાડવામાં આવતાં અને પછી માટે આ એક વિરાટ કાર્ય પૂજ્યશ્રીએ એવું કરાવ્યું કે ત્યારથી એમને વગર માંગ્યે કક્ષા અનુસાર ધાબળા-વસ્ત્રો-થાળી-વાટકાજ સાધર્મિક ક્ષેત્રે તેઓશ્રીની ગણના પૂ.આ. શ્રી વલ્લભ- જીવનોપયોગી ઘરવખરી–અનાજ વગેરે ચીજો અર્પણ થતી! સૂરીશ્વરજી મ.સા. સાથે થવા માંડી.....આ ઉપરાંત વિ.સં. એકાદ દિવસ માટે નહીં, સતત ૭૨-૭૨ દિવસો પર્યત મુંબઈથી ૨૦૧૮માં ગોડીજીમાં પૂજ્યશ્રીએ સાધર્મિક સેવા સંઘની સ્થાપના શ્રી શંત્રુજય તીર્થના પદયાત્રાસંઘમાં આ પ્રવૃત્તિ અસ્મલિત ચાલી કરાવી હતી. આ સંસ્થાએ તે કાળે દસ વર્ષમાં રૂા. ૬ લાખથી હતી. હજારો ધાબળા અને હજારો થાળી-વાટકાઓના સેટ ત્યારે વધુ રકમ સાધર્મિકોની અન્ન-વસ્ત્ર-ઔષધાદિ જરૂરિયાતમાં દાતાઓ તરફથી ખડકાયે જતા હતા. આવું જ શ્રી ગિરનારતીર્થ વહાવી હતી. વિ.સં. ૨૦૧૬માં વાલકેશ્વર પૂજ્યશ્રીએ જૈન પદયાત્રા સંઘમાં ય હતું. જોનારાં ય પાવન થઈ જાય એવાં એ ઉદ્યોગગૃહની સ્થાપના કરાવીને મધ્યમવર્ગીય સાધર્મિકોને અનુપમ દશ્યો હતાં. અનુકંપાદાન લઈ જનાર જનો જૈન ધર્મની જીવનનિર્વાહનું સાધન કરી આપ્યું હતું, જે આજે પણ અનવરત જે રીતે મુક્ત કંઠે પ્રશંસા કરતાં હતાં તે જોતાં એવું લાગે કે આમાં ચાલુ જ છે. આ કાયમી આયોજનો ઉપરાંત ચાતુર્માસ- કદાચ કો'ક જીવ સમ્યકત્વ પામી જાય તો આશ્ચર્ય નહીં. આ અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવમાં તે તે સમય પૂરતી પૂજ્યશ્રી અનુકંપાદાનની કેવી તીવ્ર અસરો જૈનેતરોમાં સર્જાઈ હતી તેનો હસ્તક થતી સાધર્મિકભક્તિનો વ્યાપ પણ ખૂબ વિશાળ હતો, ખ્યાલ આપણને એમના કાલધર્મ બાદની એક ઘટનામાં સરસ જેમાં ગોડીજી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે થયેલ નિહાળવા મળે છે કે : પૂજ્યશ્રીના કાલધર્મના સમાચાર અમારા ૨૫૦ સાધર્મિક કુટુંબની થયેલ અન્ન-વસ્ત્ર-ઔષધાદિ ભક્તિ સાંસારિક વતન ડભોઈમાં પહોંચ્યા ત્યારે બજારમાં જૈનોની દુકાનો વગેરે ઉલ્લેખનીય છે. બંધ થવા માંડી. એ જોઈને મુસ્લિમ તેમ જ અન્ય અર્જનોએ શ્રી સંઘના અમુક અંશે ઉપેક્ષિત આ અંગ પરત્વેની પૂછ્યું કે “તમારા ક્યા બાપજી દેવ થયા?” જવાબ મળ્યો : પૂજ્યશ્રીની વિશિષ્ટ લાગણી અને પ્રવૃત્તિ, એમના સંઘનાયકપદને “મુંબઈથી ભક્તો (છ'રીપાલક સંઘ) લઈને ડભોઈ પ્રતિષ્ઠા ખરા અર્થમાં ચરિતાર્થ કરતી હતી. કરાવવા આવ્યા હતા એ બાપજી દેવ થયા (કાલધર્મ પામ્યા)” પેલાં ગરીબોને અનાજ-કપડાં અપાવ્યાં હતાં એ જ બાપજીને? (૬) કરુણા કરુણાના સંદર્ભમાં યાદ કરીએ એમના માનમાં તો અમે ય દુકાનો બંધ રાખીશું” અને ખરેખર ગિરિરાજ શ્રી શત્રુંજયતીર્થ પરના વસ્તુપાલ મંત્રીશ્વરના પ્રશસ્તિ લેખનો બીજો શ્લોક. એમાં મસ્ત કલ્પના કરાઈ છે કે : અજેનો મુસ્લિમોએ પણ દુકાનો બંધ રાખી !! દેવલોકેશ્વર! ઉપાધિ થઈ છે” ઇન્દ્ર : “શી ? રક્ષક : પદયાત્રા સંઘોના અનુકંપાદાનની આવી જબરજસ્ત “આપણા નંદન વનમાંથી કલ્પવૃક્ષ ચોરાયું છે.” ઇન્દ્ર : “એમ. અસરો અંકિત થઈ હતી. Jain Education Intemational Page #315 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા (૭) જૈનશાસનની પ્રભાવના : તેઓશ્રીની અમોઘ ઉપદેશલબ્ધિના બળે વિવિધ સ્થળોએ જૈનશાસનના મહત્ત્વનાં અંગોરૂપ જિનમંદિરો ઉપાશ્રયો આયંબિલ ભવનો– જ્ઞાનમંદિરો-પાઠશાળા-ધર્મશાળા-ભોજનશાળા વગેરેનાં અદ્ભુત નિર્માણ થયાં છે. એમાંય જીવનનાં છેલ્લાં મુખ્ય વર્ષો દરમ્યાન મુંબઈમાં વિચરીને સ્થળેસ્થળે જિનમંદિરઉપાશ્રયાદિના નિર્માણ કાજે એમણે જે ભગીરથ પુરુષાર્થ આદર્યો હતો એના જ કારણે મોહમયી મુંબઈનગરી મંદિરોથી મંડિત થઈ ગઈ છે. ચેમ્બર-ઘાટકોપર-કાંદિવલી ચતુર્વિશતિ જિનાલય ભાયંદર બાવન જિનાલય વગેરે દેવવિમાન જેવાં નયનરમ્ય મંદિરો તેઓશ્રીની જ પુનીત પ્રેરણાનાં પરિણામો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી નિર્મિત થયેલાં જિનમંદિરોની સંખ્યા લગભગ શતાધિક છે. એ જ રીતે મુંબઈ ગોડીજી જૈન ઉપાશ્રય, શાંતાક્રુઝ જૈન ઉપાશ્રય–બોરીવલી જામલીગલી જૈન ઉપાશ્રય જેવાં લગભગ ૬૫ ભવ્ય અને આલિશાન આરાધના-સ્થળો તેઓશ્રીની અમોઘ ઉપદેશલબ્ધિ અને પ્રખર પ્રેરણાશક્તિના પરિચાયક બની રહે તેવાં છે. = છેલ્લે છેલ્લે તેઓશ્રીની પ્રેરણાથી સંવત ૨૦૩૩ અને ૨૦૩૪માં યોજાયેલ ઐતિહાસિક અને અજોડ પદયાત્રા મહાસંઘો શ્રી શેત્રુંજય તીર્થ પદયાત્રા સંઘ અને શ્રી ગિરનાર તીર્થયાત્રાસંઘ-એ તો એક યશસ્વી, યાદગાર અને ચિરસ્મરણીય ઇતિહાસરૂપે સ્થાન-માન પ્રાપ્ત કર્યું છે. એ મહાસંઘોમાં જે ઉદારતાથી સંઘ-શાસનના ને અનુકંપાદિનાં આયોજનો થતાં હતાં તેના કારણે તો માત્ર જૈન સમાજમાં નહીં પરંતુ જૈનેતર સમાજમાં ય એ મહાસંઘો પરત્વે આદર અને સદ્ભાવનું એક અલૌકિક વાતાવરણ જામ્યું હતું. આ સર્વ કાર્યોની સાથે સાથે કેળવણીસહાય, હોસ્પિટલનિર્માણ સહાય વગેરે સાર્વજનિક કાર્યોમાં ય તેઓશ્રીનું યોગદાન અદ્ભુત રહ્યું છે. તેઓશ્રીની પ્રેરણાથી પાલિતાણામાં થયેલ શ્રી શેત્રુંજય હોસ્પિટલનું નિર્માણ અનેક યાત્રિકો અને સાધુસાધ્વીજીના માટે આશીર્વાદ બની ચૂક્યું છે. આવા પરમપુણ્યશાલી અને ગુણગણનિધાન પૂજ્યશ્રીના પાવન ચરણકમલમાં આપણે ભાવપૂર્ણ વંદન કરીએ અને તેઓશ્રીના દિવ્ય ગુણો આપણાં જીવનમાં અલ્પાંશે પણ થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ. પૂજ્યશ્રીના જીવનનો મિતાક્ષરી પરિચય. RCC જન્મ સં. ૧૯૬૦, શ્રાવણ શુદિ ૧૧, તા. ૨૧-૮૧૯૦૪ રવિવાર, વઢવાણ શહેર. પિતા : શ્રી હીરાચંદભાઈ, માતા : શ્રી છબલબહેન, સાંસારિક નામ : શ્રી ભાઈચંદભાઈ. દીક્ષા : સં. ૧૯૭૬, મહા સુદિ-૧૧, સાંગણપુર, પ્રગુરુદેવ : પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મ.સા., ગુરુદેવ : વિજય પ્રતાપસૂરીશ્વરજી મ.સા., દીક્ષિત અવસ્થાનું નામ : પૂજ્ય મુનિ શ્રી ધર્મવિજયજી મ.સા., પ્રવર્તકપદ : સં. ૧૯૮૭, પાલિતાણા. ગણિ-પંન્યાસ પદ : સં. ૧૯૯૨, કાર્તિક સુદિ ૧૪, પાલિતાણા, ઉપાધ્યાય પદ : સં. ૨૦૦૨, કાર્તિક વદિ બીજ, અમદાવાદ. આચાર્ય પદ : સં. ૨૦૦૭, પોષ વદ-૫, મુંબઈ-ભાયખલા. યુગદિવાકર પદ સં. ૨૦૨૦ મહા સુદિ ત્રીજ, મુંબઈ વાલકેશ્વર. સ્વર્ગારોહણ : સં. ૨૦૩૮, ફાગણ સુદિ-૧૩, મુંબઈ-મઝગામ. પૂ. યુગદિવાકરશ્રીનાં કાર્યોની સંક્ષિપ્ત ઝલક (૧) માત્ર ૯ વર્ષની બાળવયે સ્વતંત્રપણે શ્રી સંઘને પર્યુષણાની આરાધના (૨) માત્ર ૧૪ વર્ષના દીક્ષાપર્યાયમાં સંસ્કૃત ભાષામાં છ હજાર શ્લોકપ્રમાણ ‘સુમંગલા' ટીકાનું સર્જન. આ ઉપરાંત પંચમકર્મગ્રન્થ-ક્ષેત્રસમાસ, શ્રાદ્ધપ્રતિક્રમણ વંદિત્તસૂત્રનાં વિવેચનો, ષત્રિંશિકા ચતુષ્ક પ્રકરણ-પ્રશ્નોત્તર મોહનમાળા આદિ ગ્રન્થોનાં સંપાદનો તથા ભગવતીસૂત્રનાં પ્રવચનો—શ્રમણ ભગવાન મહાવીર આદિ ગ્રન્થોનાં આલેખનો (૩) કર્મસાહિત્યના પદાર્થો સમજાવતી વિશિષ્ટ વાચનાઓ તથા પ્રવચનો (૪) ભાયંદર-બાવન જિનાલય, કાંદિવલી-ચોવીશ જિનાલય, ચેમ્બૂરતીર્થ આદિ એકસોથી વધુ જિનાલયોનાં અનુપમ નિર્માણ (૫) ગોડીજી-પાયધુની, બોરીવલી-જામલીગલી આદિ અનેક આલિશાન ઉપાશ્રયોનાં નિર્માણ (૬) સાધર્મિકો માટે ભૂલેશ્વર લાલબાગમાં ૫૬ ખંડ અને ત્રણ હોલયુક્ત પંચમજલી ધર્મશાળા નિર્માણ તથા ‘સાધર્મિક સેવા સંઘ' આદિની સ્થાપના (૭) ૩૨ વાર ઉપધાન તપ, ૧૦૮ છોડ આદિ અનેક ઉદ્યાપનો (૮) એક સાથે ૨૦૦-૨૦૦, ૩૦૦-૩૦૦ પ્રભુજીઓની અંજનશલાકાઓની હારમાળા તથા પ્રભાવક પ્રતિષ્ઠામહોત્સવોની પરંપરાઓ (૯) જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા વગેરે સંખ્યાબંધ ધાર્મિક પાઠશાળાઓની સ્થાપના (૧૦) શ્રી કેસરિયાજી તીર્થ-શ્રી શત્રુંજય તીર્થ-શ્રી ગિરનાર તીર્થ આદિના ઐતિહાસિક વિરાટ છ'રીપાલક સંઘો (૧૧) શ્રી શત્રુંજય હોસ્પિટલ નિર્માણ, મોરબી પૂરહોનારત ફંડ, બિહાર Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ રેલરાહત ફંડ, પદયાત્રા સંઘોમાં દસ હજારથી વધુ દીન- દુ:ખીઓને જીવનોપયોગી સામગ્રી અર્પણ આદિ વિરાટ અનુકંપા કાર્યો (૧૨) પ્રભુ મહાવીરની ૨૫મી નિર્વાણશતાબ્દી–વિશ્વ શાંતિ આરાધના સત્ર-ગોડીજી પાર્શ્વનાથ સાર્ધશતાબ્દી મહોત્સવ આદિ શકવર્તી મહાન શાસનપ્રભાવનાઓ. -પૂ. આ.શ્રી રાજરત્નસૂરિજી મ.સા. - સૌજન્ય : શ્રી કાંદીવલી જૈન છે. મૂ. સંધ, ભુલાભાઈ દેસાઈ રોડ, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ-૬૭ શાસનહિતચિંતક, મર્મજ્ઞ, સમયજ્ઞ અને પરમ શાસનપ્રભાવક ગચ્છાધિપતિ પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ ગરવી ગુજરાતના મહાનગર અમદાવાદ નજીક એક ઘણું રળિયામણું ગામ છે. નામ છે કુબડથલ. પ્રકૃતિને ખોળે રમતાં આ કુબડથલ ગામે એક સંસ્કારી અને શીલસંપન શ્રાવકદંપતી રહે. શ્રાવકનું નામ ભલાભાઈ અને એમનાં પત્નીનું નામ ગંગાબાઈ. ભલાભાઈ યથાનામ ભલમનસાઈથી ભરેલા અને ગંગાબાઈ યથાનામ ધર્મમય પ્રવૃત્તિથી પવિત્ર જીવન વિતાવતાં સુખપૂર્વક દિવસો પસાર કરે. આ દંપતીને સંસારના ઉત્તમ ફળરૂપે બે પુત્રો પ્રાપ્ત થયા : ૧. વાડીભાઈ અને ૨. રમણભાઈ. બંને ભાઈઓએ દુર્ભાગ્યવશાતુ બાળપણથી જ પિતૃછાયા ગુમાવી. દાદાજી પૂંજાભાઈ અને માતા ગંગાબાની છાયામાં બંને ભાઈઓએ સંસ્કારના પાઠ શીખ્યા અને ધર્મ પ્રત્યે અભિરુચિ કેળવી. એવામાં પૂંજાભાઈને ધંધાર્થે અમદાવાદ આવી વસવું પડ્યું. માતા ગંગાબાઈ અને બંને ભાઈઓ પણ અમદાવાદ આવીને રહ્યા, પરંતુ ત્યાં પણ વિધિની ક્રૂરતાએ દાદાજી પૂંજાભાઈને આ દુનિયામાંથી ઉઠાવી લીધા. આ આઘાતોથી ધર્મમય વૃત્તિવાળા રમણભાઈમાં વૈરાગ્યભાવના તીવ્ર થઈ ઊઠી. તેમને સંસારની અસારતા સમજાઈ ગઈ અને ચારિત્ર લેવાની ભાવના થઈ. એવામાં અમદાવાદ બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વજી મહારાજની વૈરાગ્યસભર વાણી સાંભળી રમણભાઈ સંયમજીવન માટે તત્પર થયા. તેમણે માતા સમક્ષ દીક્ષાગ્રહણ કરવાની અનુમતિ માગી. પરીક્ષા લીધા બાદ માતા તેમની વાતમાં સંમત થયાં, પણ વાડીભાઈને આ વાતની ખબર પડી એટલે તે અકળાઈ ઊઠ્યા. તે પોતાના નાના અને લાડકવાયા ભાઈને સાધુ બનવા દે તેમ ચતુર્વિધ સંઘ નહોતા. આ વિરોધમાં કેટલોક સમય વ્યતીત થયો. અંતે રમણભાઈના દઢ નિર્ણય સામે કુટુંબીજનોએ ઝૂકી જવું પડ્યું. માતાની ઇચ્છા પણ દીક્ષા લેવાની થતાં આ કાર્યમાં વધુ ઉત્સાહ આવ્યો. અંતે સં. ૧૯૭૩ના મહા સુદ પાંચમે જન્મેલા આ ભાગ્યશાળી બાળક રમણે, ૧૩ વર્ષની નાની અને કુમળી વયે સં. ૧૯૮૬ના વૈશાખ વદ ૧૦ના શુભ દિવસે ગુરુદેવ આચાર્યશ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. પૂ. ગુરુદેવે તેમનું નામ “રામવિજયજી” રાખ્યું. ગુરુદેવની આજ્ઞાને અનુવર્તીને મુનિ શ્રી રામવિજયજીએ આગમગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો અને ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષયોમાં પારંગત બન્યા. યોગોદ્ધહન કરીને આગમનો અધિકાર મેળવી લીધો. અપ્રમત્તભાવે અને શુદ્ધ ભાવનાઓથી ચુસ્ત સંયમજીવન જીવતા મુનિશ્રીમાં પૂ. ગુરુદેવે સંપૂર્ણ યોગ્યતા જોઈ સં. ૧૯૯૯ના આસો વદ ૩ના શુભ દિને ગણિ પદથી વિભૂષિત કર્યા. ૮૯ વર્ષની જૈફ વય, ૭૫ વર્ષનો સંયમી પર્યાપ્ત, ૫૫ વર્ષનો આચાર્ય પર્યાપ્ત, તપાગચ્છાધિપતિ...જ્ઞાન ઉપાસક શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ એટલે જ્ઞાનની ગંગા અને ક્રિયાની યમુનાનો સુભગ સંગમ, મહાન આરાધકનું વિરલ વ્યક્તિત્વ. ગણિવર શ્રી રામવિજયજી મહારાજ તો પ્રથમથી જ જૈન શાસનની પ્રભાવનામાં રત હતા. તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી અત્યંત મોહક હતી, તેથી તેમનો ભાવિક સમુદાય પણ ઉત્તરોત્તર વિશાળ બનતો રહ્યો. એવામાં સં. ૨૦૦૬ના કારતક સુદ પાંચમના ગોઝારા દિવસે પૂ. ગુરુદેવનું સ્વર્ગગમન થયું. પૂ. શ્રી રામવિજયજી મહારાજ માટે આ આઘાત સહન કરવો દુષ્કર હતો, પરંતુ તેઓશ્રી જ્ઞાનદૃષ્ટિના પ્રબળ પ્રભાવે સમાધાન સાધીને અખંડપણે શાસનનાં કાર્યો કરતા રહ્યા. તેઓશ્રીની આ વિશિષ્ટ અને નિરંતર ચાલતી ધર્મપ્રવૃત્તિઓથી પ્રેરાઈને અનેક શ્રીસંઘોએ તેમને આચાર્ય પદ ગ્રહણ કરવા માટે વિનંતી કરી. છેવટે, અંતરથી તો આવી પદવીઓથી અલિપ્ત રહેવાવાળા આ મુનિરાજને, વડીલ ગુરુભ્રાતા પૂ. પંન્યાસજી શ્રી રામવિજયજી મહારાજે સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૩ ના શુભ દિવસે પાટણમાં ખેતરવસીના પાડામાં પંન્યાસ પદ તથા વૈશાખ સુદ પના શુભ દિવસે આચાર્ય પદ અર્પણ કર્યું. ગણિવર શ્રી રામવિજયજી સકલ સમુદાયના અધિપતિ આચાર્યદેવ શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ બની ગયા. પૂ. આચાર્યદેવ હાલમાં ઘણા પુણ્યશાળી Jain Education Intemational Page #317 -------------------------------------------------------------------------- ________________ જ તવારીખની તેજછાયા ૩૦૧ આત્માઓને સન્માર્ગે વાળી રહ્યા છે. ગુજરાત, રાજસ્થાન આદિ તેઓશ્રીનાં મુખ્ય વિહારક્ષેત્રો છે. આ ઉપરાંત, બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર આદિ પ્રદેશોમાં પણ તેમણે ચાતુર્માસ કર્યા છે. વિ.સં. ૨૦૪૪માં ભરાયેલા મુનિસંમેલનના તેઓશ્રી સફળ સૂત્રધાર હતા. સમગ્ર શ્રીસંઘોની એકતાનું સંવર્ધન-પોષણ કરવામાં તેઓશ્રીનો અનન્ય ફાળો છે. એવા એ પૂજ્ય આચાર્યદેવ વર્તમાનમાં પણ ચારિત્રના કડક પાલનના આગ્રહી હતા. આટલી ઉંમરે પણ જરા પણ શિથિલતાને સ્થાન નહોતું. મક્કમ મનોબળ ધરાવતા પૂજ્યશ્રીજીનું જીવનકવન અનોખું હતું. એવા એ મહાન સૂરિવર સં. ૨૦૬૧ના ફાગણ વદ ૯ના દિને તા. ૩-૪-૦૫ની ઢળતી સંધ્યાએ પ કલાક અને ૦૫ મીનીટે કાળધર્મ પામ્યા. કોટિ કોટિ વંદના!! - સૌજન્ય : પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય રામસૂરીશ્વરજી મ.સા.ના સંવત ૨૦૬૦ના આ.શ્રી ૩ૐકારસૂરિ આ.ભવન ગોપીપુરા, સુરત ચાતુર્માસ સ્મૃતિ નિમિત્તે રીબુબેન ઠાકરસીભાઈ સવાણી પરિવાર (મોરવાડા) તથા શાંતાબેન ચંદુલાલ ઝોટા પરિવાર (વારાહિ)ને મળેલ ચાતુર્માસિક લાભની સ્મૃતિ પ્રસંગે (૧) પ.પૂ. આ. શ્રી સૂરેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી રામસૂરીશ્વરજી મ. સા. (૩) પ.પૂ.આ.શ્રી અભયદેવસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ (ડહેલાવાળા)ના શિષ્ય-પ્રશિષ્યો ચંદસ મીનસ . |... | | અાપી | *ભુવચંદ્રસૂ. | | | | | | | ભદ્રસેનસૂ. અભયદેવસૂ. રોહિત | વિનોદ હરિભદ્ર વિજયચંદ્ર | જગતચંદ્રસૂ. | હર્ષચંદ્રવિ.| વિશ્વચંદ્રવિ./ ચિદાનંદવિ. વિજય | વિજય વિજય વિજય રાજચંદ્ર શુભંકરવિ. વિનીતચંદ્રવિ. પ્રસન્નચંદ્રવિ. સુવ્રતચંદ્ર મહાનંદસૂ. મુનિ વિજય વિજય જયશેખર જિનચંદ્રવિ. વિજય વિજયજી . મુનિ મુનિ કલ્પજ્ઞ પૂર્ણચંદ્ર શીલચંદ્રવિ. ચંદ્રયશ વિરાગચંદ્ર પ્રકાશચંદ્ર નરચંદ્ર કરુણાનંદ હેમવિજય જયકીર્તિ વિજયજી વિજયજી વિજય વિજય વિજય અતિ વિજય વિજય વિજય અમૃત કુસુમચંદ્ર વિજય ધન વિક જીવાંત વધશ વાગડ ધગ. | મા.. *મુનિ આ. મોક્ષરત્નવિજય રવિરત્નવિજય પ્રશમરત્ન હેમર યોગરત્ન જિનરત્ન સુદર્શનવિજય રત્નચંદ્રસૂરિ.. વિજય વિજય વિજય વિજય ' વૈરાગ્યરત્ન પ્રિયરત્નવિજય | વિજય આગમરત્નવિજય ઉદયરત્નવિ. હિતરત્નવિજય રાજદર્શન જિનાંગનાદર્શન વિજય વિજય ચંદ્રદર્શનવિજય રશ્મિરત્નવિજય * આ નિશાની સ્વર્ગસ્થની છે. Jain Education Intemational Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ 5 જ ચતુર્વિધ સંઘ , પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ तस्मै श्री गुरवे नमः એક અનોખું વ્યક્તિત્વ તરણતારણહાર સર્વજ્ઞ શાસન શ્રી જિનશાસનમાં વર્તમાનમાં વિદ્યમાન આચાર્યગણમાં પરમપૂજ્ય પ્રશાન્તમૂર્તિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ અગ્રગણ્ય ધર્મધુરંધર આચાર્યોમાંથી એક છે. પૂજ્યશ્રી તો અનુભૂતિસમ્પન્ન આત્મજ્ઞાની, વિશિષ્ટ વ્યવહારકુશળ, સમયજ્ઞ મહાપુરુષ, પ્રતિભાસમ્પન્ન પ્રાજ્ઞ, વિખ્યાત વચનસિદ્ધ, પ્રખ્યાત પ્રભાવી, પ્રેમપ્રતિમા, સ્નેહમૂર્તિ, સ્મિતના જાદુગર, પ્રશાન્તમૂર્તિ, સમતાસાગર, ધર્મધ્રુવતારક, સંઘ-એકતાશિલ્પી, પ્રેમાળ, વાત્સલ્યમૂર્તિ, શાસનપ્રભાવક, સદાયે હસમુખા સ્વભાવવાળા છે. મૂલ રાજસ્થાનના મજલદુનારા નિવાસી લુકડ ગોત્રીય સંપ્રત્તિ મહારાજાના વંશજ એવા પૂજ્યશ્રીના પિતાશ્રી પ્રતાપચંદજી અને માતાશ્રી રતનબહેન વરસો પહેલાં ગુજરાતમાં જયોતિષ માર્તડ - as a ના દિલ છે મહેસાણામાં આવીને વસ્યા. આ રીતે બાળઉછેર મહેસાણામાં સંઘવી પોળમાં થયો. પૂજ્યશ્રીનો જન્મ અજમેર બ્લાવર પાસે રાજનગર (વિજયનગર)માં વિ.સં. ૧૯૭૬, ફાગણ સુદ પૂનમ [(૧) પ.પૂ. આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા. (કાશીવાળા) (૨) પ.પૂ. આ. શ્રી ધૂળેટી, તા. પ-૩-૧૯૨૦ની મધ્યરાત્રિએ જ્યારે આકાશમાં | ભક્તિસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ. આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ. ઉચ્ચના કર્કના ગુરુના સંયોગના સમયે થયો હતો. દીક્ષા પણ આ.શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. ઉચ્ચના કર્કના ગુરુમાં થઈ હતી, જે એમ બતાવે છે કે આ બાળક ગયા. ૩૪ વરસની ઉંમરમાં તેમનો અમદાવાદમાં પંન્યાસ પદનો ઉચ્ચપદ એવું ગુરુપદ પામશે અને એ સાચે જ સિદ્ધ થયું. ભવ્ય પ્રસંગ ઊજવવામાં આવ્યો. પૂજ્યશ્રીનો પોતાના ગુરુ પ્રત્યે આપણા આજના આ સમાજમાં એક વિરલ વિભૂતિ તરીકે ભક્તિભાવ પણ અનુપમ અને અનોખો હતો. ૮૪ વર્ષની વૃદ્ધ ધાર્મિક આચાર્યપદથી તેઓ વિભૂષિત છે અને બધાને યોગ્ય ઉંમરમાં પોષ મહિનાની કડકડતી ઠંડીમાં પણ તેઓના ગુરુદેવે માર્ગદર્શન આપી રહ્યા છે. ચૌદશનો ઉપવાસ અને પાર્શ્વનાથ ભગવાનની આરાધના છોડી પૂજ્યશ્રી નાના હતા ત્યારે એમના ગુરુદેવ પૂજ્યપાદ ન હતી. રોજ સવારે પન્યાસ પ્રેમવિજય શંખેશ્વર દાદાના વૈરાગ્યવારિધિ, વર્ધમાન આયંબિલ તપોનિધિ, કાંકરેજ દેશોદ્ધારક દરબારમાં લઈ જતા. રાત્રે ગુરુદેવ પાસે જ સૂતા અને થોડો આચાર્યદેવશ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ બાળકોની અવાજ થાય તો જાગીને સેવામાં હાજર થઈ જાય. આથી જ ધાર્મિક પરીક્ષા લેવા મહેસાણા પાઠશાળામાં પધાર્યા ત્યારે એ ગુરુ મહારાજને બહુ જ શાતા મળતી હતી. ગુરુ મહારાજનો ઝવેરીએ આ “હીરા' ને પારખી લીધો. પ્રથમ અષાઢ વદિ ૬, કાળધર્મ સમાધિપૂર્વક થયો ત્યારે તેમની સ્મૃતિમાં શ્રી શંખેશ્વર તા. ૪-૮-૧૯૩૧ના દિવસે અમદાવાદમાં ૧૧ વર્ષની કુમળી મહાતીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદનું વયમાં પૂજ્યશ્રીની દીક્ષા થઈ હતી. સંસારી નામ ‘પન્નાલાલ’ ભવ્યાતિભવ્ય વિશ્વમાં સૌથી મોટા જિનાલયનું નિર્માણ કરાવ્યું. ઉપરથી સંયમી નામ “મુનિ પ્રેમવિજય’ રાખવામાં આવ્યું. “યથા પૂજ્યશ્રીના સંસારી મોટા ભાઈ પ.પૂ. આ. સુબોધસૂરીશ્વરજી નામ તથા ગુણાઃ' આ ઉક્તિ પ્રમાણે વિનય, વૈયાવચ્ચ, સેવા મ.સા. બહુ જ ક્રિયાચુસ્ત અને સંયમ-એક-લક્ષી હતા. આ સદ્ભાવના, મિષ્ટ ભાષાથી જોતાં જોતાં બધાને પ્યારા બની બાંધવબેલડીએ જિનશાસનમાં જબરદસ્ત શાસનપ્રભાવના કરી. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ તવારીખની તેજછાયા છે. તા. ૧૪-૫-૧૯૫૯ના રોજ પાટણમાં પૂજયશ્રી આચાર્ય પદ ઉપર બિરાજમાન થયા. વર્તમાનમાં તેઓશ્રી પૂ. ભક્તિસૂરિ (સમીવાળા) સમુદાયના તપાગચ્છાધિપતિ આચાર્ય પ્રવર પદ પર બિરાજમાન છે. પૂજ્યશ્રીના જીવન દરમ્યાન ૭૨ ચોમાસાં થયાં છે. પૂજ્યશ્રીના દાદાગુરુદેવ પ.પૂ. શાસ્ત્રવિશારદ આચાર્યપ્રવરશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.સા. (કાશીવાળા) પ્રકાંડ મેધાવી વિદ્વાન હતા. ૩૮૦ જેટલા પરદેશી સ્કોલર એમની પાસે ભણવા આવતા. પૂજ્યશ્રીના આજ્ઞાવર્તી સાધુ-સાધ્વીઓ ૩૫૦ છે. | ગુજરાત રાજ્ય અહિંસા અને અમારિપ્રવર્તનની બાબતમાં સમગ્ર ભારત વર્ષનું પ્રતિનિધિત્વ ધરાવે છે. ગુજરાતના કંકર કંકરમાં અહિંસાનું અમૃત–આચમન થયું છે. આ તો કુમારપાલ મહારાજા, હેમચંદ્રાચાર્ય, પેથડ શાહ અને અનેક મહર્ષિઓની ભૂમિ છે. આજે વિકટ સમયમાં રાજ્યસ્તર પર વ્યાપક રૂપથી અહિંસાનો પૈગામ ફેલાવવાનું આંદોલન પૂજ્યશ્રી કરાવી રહ્યા છે. સં. ૨૦૪૫ આંબાવાડી ચાતુર્માસમાં પર્યુષણ મહાપર્વના એક દિવસ માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરી દ્વારા કતલખાનાં બંધ રખાવીને કુમારપાલ મહારાજાની સ્મૃતિ કરાવી દીધી હતી. પછી સાબરમતી ચાતુર્માસમાં પણ મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલ દ્વારા પહેલાં ૩ દિવસ અને પછી ૮ દિવસ કતલખાના બંધ રખાવવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્રમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ગોપીનાથ મુંડે દ્વારા અને રાજસ્થાનમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ભૈરોસિંહ શેખાવત દ્વારા રાજ્યભરમાં ગૌવંશ હત્યાબંદી પૂજ્યશ્રીના ઉપદેશ દ્વારા કરવામાં આવી હતી. તપસ્યા માટે તો એમના વાસક્ષેપ માટે પડાપડી થાય છે. ૨૫૦ ઘરની જૈન વસ્તીવાળા થરા ગામમાં ૩૫૦ સિદ્ધિતપ, કાંકરેજ સમાજમાં ૩૪૨ જેટલાં વરસીતપ, હાડેચાનગરમાં એક જ કુટુંબમાં ૧૨-૧૨ માસક્ષમણ, ૮ થી ૧૫ વરસની ઉંમરનાં ૧૦૮ બાળકોની એક સાથે ઉપધાન તપ ની માળ આ એમની તપ-સિદ્ધિનાં અનોખાં દર્શન છે. જૈન-અજૈન બધાં જ તપમાં જોડાઈ જાય છે અને હેમખેમ તપ કરીને પાર ઊતરી જાય છે. પૂજ્યશ્રી જ્યાં પણ ચાતુર્માસ માટે પધારે તે સંઘમાં સાંકળી મા ખમણ, સાંકળી સોળભg, સાંકળી અટ્ટાઈ, સાંકળી અઠ્ઠમ અને સાંકળી આયંબિલ તપ અવશ્ય જ થાય છે. પહેલાં પૂજ્યશ્રી ચાતુર્માસાર્થે મહેસાણાના ઉપનગર જૈન શ્રી સંઘના પ્રાંગણે પધાર્યા ત્યારે આબાલવૃદ્ધ સહુ જનજનનાં ઉરમાં ઉમંગની ઊર્મિઓનો મહાસાગર હિલ્લોળે ચઢ્યો હતો. પૂજ્યશ્રીના આગમન સાથે જ સાંકળી માસક્ષમણ, સાંકળી ૧૬ ઉપવાસ, સાંકળી ૮ ઉપવાસ, સાંકળી અટ્ટમ, સાંકળી આયંબિલ તપ અને સામૂહિક તપમાં ૨૪ તીર્થકર ભગવાન તપ (લોગસ્સ તપ) આદિ અનેક તપ આરાધનાઓથી ભારે ધર્મમય વાતાવરણમાં ચાલી રહ્યાં હતાં. પ્રેરક પ્રવચનોમાં ‘પ્રશમરતિ ગ્રંથ, વિક્રમચરિત્ર ઉપર અને મહિલાશિબિર અને બાલશિબિર ચાલી રહ્યાં છે. ભક્તામર પૂજન, પદ્માવતી પૂજન, મહાલક્ષ્મી પૂજન, સરસ્વતી પૂજન આદિ ભવ્યાતિભવ્ય સામૂહિક પૂજન થઈ રહ્યાં હતાં. “શ્રી કલ્પસૂત્ર' ઉપર ઓપન પેપર પરીક્ષા લેવામાં આવી રહી છે. પ્રવચનમાળાનો લાભ લેવા માટે જૈન તેમ જ જૈનેતર સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાઓ, પાઠશાળાઓ, આયંબિલખાતાઓ, દીક્ષાઓ, છ'રીપાલિત સંઘો, ઉપધાનો, અંધજન ગરીબ માટે મેડિકલ કેમ્પો, હોસ્પિટલો, ધર્મશાળા, અન્નક્ષેત્ર, જીવદયાનાં કાર્યો, ગૌવંશ હત્યાબંદીનાં કાર્યો, સમેતશિખર તીર્થ રક્ષાનાં કાર્યો આદિ માનવતાનાં કાર્યો કરીને પૂજ્યશ્રીએ સમાજમાં ધાર્મિક તથા આધ્યાત્મિક ક્રાંતિ કરી છે. સંકલન : પૂ. પં. શ્રી રત્નશેખરવિજયજી મ. સૌજન્ય : શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ, ભક્તિનગર, શંખેશ્વર प. पू. शासनसम्राट समुदाय के वडील-गच्छाधिपति પરમ પૂષ્ય સાવાર્થ ભાવંત. श्रीमद् विजयसुशीलसूरीश्वरजी म. सा. જન્મ : વિ. સં. ૧૭૩ મારવા સુદ ૧૨, ૨૬, સિતવર, ૧૬૧૭ વાણસ્મા (ઉત્તર ગુઝરાત) | माता : श्रीमती चंचलबहेन मेहता। पिता : श्री चतुरभाई मेहता। નામ : મારું परिवारगोत्र : चौहाण गोत्र विशा श्रीमाली। संयमी परिवार : पिताजी व दो भाइ एवं एक बहन ने जैन भागवती दीक्षा अंगीकार की। दीक्षा : वि.सं. १६८८ कार्तिक (मार्गशीर्ष) कृष्णा २, दिनांक २७ नवम्बर १६३१, श्री पद्मनाभ स्वामी जैन तीर्थ, उदयपुर (રાગ.) ' : તીક્ષા નામ : પૂ. મુનિ શ્રી સુનિવિનયની મ. સા. बड़ी दीक्षा : वि.सं. १६८८ महा सुदि ५, सेरिसा तीर्थ (ગુઝરાત) Jain Education Intemational Page #320 -------------------------------------------------------------------------- ________________ 3०४ (मरुधर देशोदाख ચતુર્વિધ સંઘ रानी (राजस्थान)। अलंकरण : साहित्यरत्न, शास्त्रविशारद एवं कविभूषणमुंडारा (राजस्थान)। जैनधर्मदिवाकर : वि.सं. २०२७, जैसलमेर (राजस्थान)। मरुधर देशोद्धारक : वि.सं. २०२८, रानी स्टेशन (राजस्थान)। राजस्थानदीपक : वि.सं. २०३१, पाली-मारवाड़ (राजस्थान)। शासनरत्न : वि.सं. २०३१, जोधपुर (राजस्थान)। श्री जैन शासनशणगार : वि.सं. २०४६, मेड़ता सिटी (राजस्थान)। प्रतिष्ठाशिरोमणि : वि.सं. २०५०, श्री नाकोड़ा जैन तीर्थ, मेवानगर (राजस्थान)। जैन शासनशिरोमणि : वि.सं. २०५५, पाली शहर में। पटपरम्परा : श्रमण भगवान श्री महावीर स्वामी परमात्मा के वर्तमान जैन शासन में इन्हीं के पंचम गणधर श्री सुधर्मास्वामी जी महाराज की सुविहित परम्परा के ७७वें पाट पर सुशोभित तपागच्छाचार्य। મરુધરદેશોદ્ધારક, રાજસ્થાનદીપક, જૈન ધર્મદિવાકર, તીથપ્રભાવક, શાસ્ત્રવિશારદ, સાહિત્યરત્ન, કવિકુલભૂષણ, ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મ. જ ગુજરાતના મહેસાણા જિલ્લામાં દાદા ભટેવાજીની ઘેઘૂર છાયામાં વસેલા ચાણસ્મા ગામમાં સં. ૧૯૭૩ના ભાદ્રપદ શુક્લદ્વાદશીના સુવર્ણ પ્રભાતે એક તેજપુંજનું અવતરણ થયું. પિતા ચતુરભાઈ અને માતા ચંચળબહેનના આ લાડલા પુત્રરત્નનું ધાર્મિક સંસ્કારોથી લાલનપાલન થતું રહ્યું. “પુત્રનાં લક્ષણ પારણામાંથી' એ ન્યાયે બાળપણથી જ તેજસ્વિતા—સૌમ્યતા લલાટે ચમકતાં હતાં. એમાં માતાપિતાના સુસંસ્કારોના ફળસ્વરૂપ માત્ર ૧૦ વર્ષની કુમળી વયે જ ચારિત્રના પાવન પંથે પ્રયાણ કરવાની ભાવના જાગી. અંતરની આ ભાવનાને યોગાનુયોગ વેગ મળતો ગયો. સં. ૧૯૮૮માં ૧૫ વર્ષની કુમળી વયમાં આગારનો ત્યાગ કરી, મેવાડની રાજધાની ઉદયપુરની પાવન ધરતી પર અણગાર જીવનને સ્વીકાર્યું. પૂ. શાસનસમ્રાટશ્રીના पावनतम नामथी युडीय! तोश्रीन। (१) शासनसम्राट प.पू.मा.श्रीमद विशयनेभिसूरीश्वर म.सा.. (२) ५.पू.आ.श्री लापण्यसूरीश्व२७ म.सा. (3) प.पू.मा.श्री Eक्षसूरीश्वर म.सा. (४) प.पू.आ.श्री सुशीलसूरीश्वर म.सा. (५) प.पू.मा. श्री विनोरामसूरीश्वर म.सा. गणि पदवी : वि.सं. २००७ कार्तिक (मार्गशीर्ष) कृष्णा ६, दिनांक १ दिसम्बर, १९५० वेरावल (गुजरात)। पंन्यास पदवी : वि.सं. २००७ वैशाख शुक्ला ३, दिनांक ६ मई १६५१ अहमदाबाद (गुजरात)। उपाध्याय पद : वि.सं. २०२१ माघ शुक्ला ३, दिनांक ६ मई १६६५ मुंडारा (राजस्थान)। आचार्य पद : वि.सं. २०२१ माघ शुक्ला ५, दिनांक ६ फरवरी १६६५ मुंडारा (राजस्थान)। साहित्यसर्जन करीब १५० ग्रंथ, पुस्तकों का लेखन, पुस्तकों का अनुवाद, ग्रन्थों का सम्पादन । प्रतिष्ठाएँ : १५१ से अधिक जैन मंदिरों की प्रतिष्ठाएँ व अंजनशलाकाएँ (वि.सं. २०१७ से वि.सं. २०५७ तक)। जैन तीर्थनिर्माता : श्री अष्टापद जैन तीर्थ-सुशील विहार, Page #321 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૦૫ સાહિત્યસમ્રાટ શિષ્ય પૂ. પ્રવર્તક શ્રી લાવણ્યવિજયજી મહારાજના છેડા અને માતુશ્રીનું નામ ધનબાઈ હતું. તેમનું પોતાનું સંસારી ચરણે જીવન સમર્પિત કર્યું. સંસારી ગોદડભાઈ શ્રી નામ ગાંગજી હતું. પિતા લાલજીભાઈએ વ્યવસાયાર્થે મુંબઈ સુશીલવિજયજી બન્યા. પૂજ્ય શાસનસમ્રાટશ્રીના વરદ્ હસ્તે વડી આવી શિવરીમાં દુકાન કરી હતી. ૧૨ વર્ષના ગાંગજીભાઈ દીક્ષા અપાઈ. સમય જતાં જ્ઞાન અને અનુભવમાં વૃદ્ધિ થઈ પિતાશ્રી સાથે દુકાનમાં જોડાતાં તેઓ શાળામાં વ્યાવહારિક ક્રિયાની શ્રેષ્ઠતા વધી. યોગોદ્ધહન બાદ સં. ૨૦૦૭માં વેરાવળમાં શિક્ષણ ચાર ધોરણ સુધીનું જ લઈ શક્યા. તેર વર્ષની ઉંમરે પૂજ્યશ્રીને ગણિ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. એ જ વર્ષે ગાંગજીભાઈને શીતળાનો રોગ થયો અને એવી ગંભીર સ્થિતિમાં વૈશાખ સુદ-ત્રીજ અક્ષયતૃતીયાને દિવસે અમદાવાદ- મુકાયા હતા કે પિતાશ્રીએ માનેલું કે તેઓ અવસાન પામ્યા છે, રાજનગરમાં પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. એટલે સ્મશાને લઈ જવાની તૈયારી કરવા માંડેલી, ત્યાં શરીરમાં પૂજ્યશ્રી પ્રખર વિદ્વાન, સુંદર વક્તા, સમર્થ કવિ અને હલનચલન થઇ અને છ મહિનાની ગંભીરમાંદગી પછી શાંતમૂર્તિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય ગાંગજીભાઈ સ્વસ્થ થવા માંડ્યા. એ ઘટના પછી પોતાનાં તેમ જ આગમાદિના તત્ત્વવેત્તા છે. સંયમનું સુંદર આરાધન, માતુશ્રીને પ્રતિક્રમણ વગેરે વિધિ પુસ્તક વાંચીને કરાવતાં કરાવતાં સમુદાયનું સંચાલન તેમ જ ગ્રંથરચના અને ગ્રંથસંપાદનનાં અને માતુશ્રીની સાથે તપશ્ચર્યા કરતાં કરતાં યુવાન વય થતાં કાર્યોમાં તેઓશ્રીની પ્રતિભા ઝળકી રહી છે. ૪૫ આગમોના તેમણે કચ્છનાં તીર્થોની યાત્રા કરી અને ત્યાર પછી સમેતશિખર યોગોહન સવિધિ–સાવધાનીપૂર્વક અને ક્રિયારક્તતાએ કર્યા. અને તેની આસપાસનાં તીર્થોની યાત્રા કરી. તેઓ ધાર્મિક જ્ઞાન અને સાધનાના યશ સાથે પૂ. ગુરુવર્યની ૩૩ વર્ષ સુધી ઉત્સવોમાં આગળ પડતો ભાગ લેવા લાગ્યા અને મુંબઈમાં અખંડ અપ્રમત્તભાવે સેવા કરી. રાજસ્થાનની ધરતી પર વિચરી કચ્છી મહાજનવાડીમાં સામાયિક-પૌષધ વગેરે પણ નિયમિતપણે રહેલ આ વિરલ વિભૂતિને કવિદિવાકર પૂ. આ. શ્રી કરવા લાગ્યા. વિજયદક્ષસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સં. ૨૦૨૧ના મહા એવામાં તેઓ જામનગરમાં તે સમયના અચલસદ ત્રીજના દિવસે મુંડારા ગામે ઉપાધ્યાય પદથી અલંકૃત ગચ્છાધિપતિ પૂ. શ્રી ગૌતમસાગરસૂરિ અને તેમના શિષ્ય પૂ. કરવામાં આવ્યા અને સં. ૨૦૨૧ના મહા સુદ પાંચમને દિવસે ગણિવર્ય શ્રી નીતિસાગરજી મહારાજના સંપર્કમાં આવ્યા. દીક્ષા તે જ પાવન ધરતી પર શાસનધુરાને વહન કરનાર તૃતીય પદ- લેવાની પોતાની ભાવના વ્યક્ત કરી અને તે પ્રમાણે સં. આચાર્ય પદ પર આરૂઢ કરવામાં આવ્યા. ૧૯૯૩માં તેમણે પોતાના ગામ દેઢિયા (કચ્છ)માં ચૈત્ર વદ ૮ને નિત્યસૂરિમંત્ર આરાધક : સં. ૨૦૨૧ના મહા સુદ દિવસે દીક્ષા ગ્રહણ કરી પૂ. શ્રી નીતિસાગરજી મહારાજના પાંચમના દિવસે આચાર્ય પદે આરૂઢ થયા ત્યારથી સૂરિમંત્રની શિષ્યરૂપે મુનિશ્રી ગુણસાગરજી નામ ધારણ કર્યું. કચ્છએકચિત્તે અખંડ આરાધના ચાલી રહી છે, જેનો આંક માંડવીમાં, જામનગરમાં, ભૂજમાં, કચ્છ-ગોધરામાં, મોટા ૧૦,૧૦,૮૮૦ (દસ લાખ, દસ હજાર, આઠસો એંશી) થયો આસંબિયામાં એમ એક પછી એક એમનાં ચાતુર્માસ થતાં રહ્યાં. છે, જે હજી ચાલુ જ છે. પૂજ્યશ્રી ખરે જ શાસન શણગાર છે. એમની અસાધારણ તેજસ્વિતા પારખીને ગુરુમહારાજે પંડિતો સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ-પાલી (રાજસ્થાન) રાખીને એમને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો ઊંડો અભ્યાસ ભારતભરમાં ગચ્છ અને જૈનશાસનની પ્રભાવનાને કરાવ્યો. સમય જતાં તેમને ઉપાધ્યાયની પદવી આપવામાં આવી અને સં. ૨૦૦૩માં પૂ. આ. શ્રી ગૌતમસાગરસૂરિજીએ તેમને વ્યાપક રૂપે પ્રવર્તાવનારા એકવીસમી સદીના અજોડ ગચ્છની જવાબદારી પણ સોંપી. સં. ૨૦૧૨માં મુંબઈમાં તેમને શાસન-પ્રભાવક સૂરિસમ્રાટ-અચલગચ્છાધિપતિ શ્રીસંઘ તરફથી આચાર્ય પદવી આપવામાં આવી અને તેઓ સં. પૂ. આચાર્યપ્રવર શ્રી ૨૦૩૦માં ભદ્રેશ્વર તીર્થમાં અચલગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ ગુણસાગરસૂરિજી મહારાજ થયા. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતે પૂ.આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજનો જન્મ સં. ત્યાર પછી કચ્છ, રાજસ્થાન, બૃહદ્ મુંબઈમાં અનેક સ્થળે વિહાર કરી અનેક શ્રેષ્ઠીઓને પ્રતિબોધ આપીને અનેક મહત્ત્વનાં ૧૯૬૯ના મહા સુદ ૨ ને શુક્રવારે કચ્છમાં દેઢિયા ગામે થયો ધર્મકાર્યો કરાવ્યાં. તેમણે શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન હતો. એમના પિતાશ્રીનું નામ ક.વી.ઓ. જ્ઞાતિના લાલજી દેવશી Jain Education Intemational Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ચતુર્વિધ સંઘ વિદ્યાપીઠની સ્થાપના કચ્છ-મેરાઉમાં કરાવી. ભૂજપુરથી શ્લોકપ્રમાણ જેટલું સાહિત્ય સંસ્કૃત અને ગુજરાતીમાં, ગદ્યમાં ભદ્રેશ્વર તીર્થનો સંઘ કાઢ્યો. મેરાઉમાં શ્રાવિકા-વિદ્યાપીઠની અને પદ્યમાં, એમના હાથે રચાયું છે, જે તેઓશ્રીની મહાન સિદ્ધિ સ્થાપના કરાવી. કચ્છની શત્રુંજયની તીર્થયાત્રાનો છ'રીપાલિત છે. એમનાં કેટલાંયે સ્તવનો રોજની ધાર્મિક વિધિમાં અનેક સંઘ કઢાવ્યો. ઉપરાંત જિનમંદિરો, ઉપાશ્રયો, જ્ઞાનમંદિરો, ભાવિકોને મુખે ગવાતાં સંભળાય છે. પૂ.આ. શ્રી ધર્મશાળાઓ, ગ્રંથાલયો, અંજનશલાકા-પ્રતિષ્ઠાઓ, જીર્ણોદ્ધાર, ગુણસાગરસૂરિજી મહારાજ અત્યંત સરળ હદયના અને વત્સલ દીક્ષા-પદવીપ્રદાનો વગેરે વિવિધ પ્રકારનાં ઘણાં કાર્યો વર્ષોવર્ષ સ્વભાવના હતા. પોતાના શિષ્યોને પિતાતુલ્ય રહીને સંભાળતા, મહોત્સવપૂર્વક કરાવ્યાં. પોતાનાં માતુશ્રીને દીક્ષા આપી સાધ્વી તેઓની દરેક રીતે પ્રગતિ થાય તેની ત કાળજી રાખતા. ધર્મશ્રીજી નામ આપ્યું. છેલ્લા દાયકામાં એમણે મુંબઈથી વિક્રમની એકવીસમી સદીનો ઇતિહાસ લખાશે ત્યારે સમેતશિખરજીનો સંઘ અને સમેતશિખરથી શત્રુંજયનો અર્ધશતાબ્દીથી વધુ દીક્ષાપર્યાયનાં વર્ષોમાં જૈનશાસનની છ'રીપાલિત સંઘ કઢાવ્યો એ એમની વિરલ સિદ્ધિ લેખાય. અનેકવિધ સેવા બજાવી જનાર મહાન ગચ્છાધિપતિશ્રીનું નામ એમણે સમેતશિખરમાં ૨૦ જિનાલયનું નિર્માણ ધર્મશાળા સહિત સુવર્ણાક્ષરે લખાશે. પૂજ્યશ્રી ૭૭ વર્ષની વયે, સં. ૨૦૪૪ના કરાવ્યું અને કચ્છમાં ૭૨ જિનાલયનાં નિર્માણનું કાર્ય ઉપાશ્રયો, ભાદરવા વદ ૩૮ ને સોમવારે મુંબઈમાં સમાધિપૂર્વક કાળધર્મ ધર્મશાળા વગેરે સહિત ચાલુ કરાવ્યું. પામ્યા. પૂજ્યશ્રીના ભવ્યાત્માને કોટિ કોટિ વંદના! જૈન–એકતા માટે તેઓશ્રીએ પ્રશંસનીય પ્રવૃત્તિઓ અને સૌજન્ય : શ્રી અગાસી અચલગચ્છ જૈન સંઘ-અગાસી (મહારાષ્ટ્ર) પ્રચાર કર્યો. એમની પ્રેરણાથી વિવિધ પ્રકારનાં અધિવેશનો અને જિનશાસનપ્રભાવક ગચ્છાધિપતિ આચાર્યદેવેશ. સંમેલનો યોજાયાં હતાં. એમને જુદે જુદે સમયે વિવિધ પદવીથી સંઘ અને સમાજે અલંકૃત કર્યા. તેઓશ્રીની નિશ્રાનાં બે પૂ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. અધિવેશનમાં ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંઘ પધાર્યા હતા. પાલનપુર પાસેનું જૂના ડીસા શહેર. આ શહેરને અડીને ૭૨ જિનાલય તીર્થની ભૂમિ ઉપર સં. ૨૦૪૩માં અક્ષયતૃતીયાના | વહે છે શુભ્ર સલિલા બનાસ નદી અને એથી જ નગરની પ્રાકૃતિક દિવસે રાષ્ટ્રપતિએ તેમને સાતમા વરસીતપનું પારણું કરાવવા સમૃદ્ધિ અનેકગણી વધી જાય છે. આમેય ડીસા નગર બબ્બે ઈશ્કરસ વહોરાવ્યો. એમની પ્રેરણા અને સદુપદેશથી જુદે જુદે વિશાળ અને સુરમ્ય, ભવ્ય અને ઉત્તેગ, દિવ્ય અને દેદીપ્યમાન સ્થળે અને જુદે જુદે સમયે કેટલાક યુવકોએ અને યુવતીઓએ જિનાલયો, અનેક પૌષધશાળાઓ, ઉપાશ્રયો, આયંબિલ દીક્ષા લીધી. એ રીતે એમના હસ્તે ૧૧૫ થી વધુ સાધ્વીઓએ શાળાઓ, ગુરુમંદિરો અને કીર્તિમંદિરોથી અલંકૃત છે. આ દીક્ષા લીધી અને પચાસેક સાધુઓએ દીક્ષા લીધી, જેમાં એમના શહેરના ચૂનીલાલ છગનલાલ મહેતાને ત્યાં માતા જમનાબહેનની શિષ્યો પૂ. ગુણોદયસાગરજી અને પૂ. કલાપ્રભસાગરજીને આચાર્ય રત્નકુક્ષિએ સં. ૧૯૭૯ના માગશર વદ દસમના દિવસે પુત્રનો પદવી અપાઈ છે. આમ એમના પ્રભાવક ચરિત્રથી અચલગચ્છનો જન્મ થયો. સમયના ગર્ભમાં પણ અજબ સંકેતો છુપાયેલા હોય સાધુ-સાધ્વીજીનો વિશાળ સમુદાય ઊભો થયો છે. પૂ.આ. શ્રી છે. હર એક ક્ષણનો અલગ અલગ ચહેરો હોય છે. પુત્ર જન્મની ગુણસાગરસૂરીશ્વરજી મહારાજે જૈનશાસનનાં જે વિવિધ કાર્યો એ ક્ષણ પણ માંગલ્યનો પ્રતિધ્વનિ પ્રગટ કરતી હતી. કર્યા તેમાં તેમણે સાહિત્યક્ષેત્રે કરેલા સમૃદ્ધ પ્રદાનનું પણ વિસ્મરણ પુત્રનું નામ પાડવામાં આવ્યું વર્ધચંદ. જમનાબહેનને કુલ ન થવું જોઈએ. તેઓશ્રી શ્રુતસાહિત્યના અભ્યાસી હતા. સંસ્કૃત છ સંતાનો હતાં. પ્રથમ પુત્ર તે શાંતિલાલભાઈ. પછી પુત્રી પ્રાકૃત આદિ ભાષાના પ્રખર પંડિત હતા, કવિ પણ હતા. ગુજરાતી મણિબહેન. પછી કાંતિલાલ, વર્ધચંદ, રતિલાલ, અને સૌથી નાનાં અને સંસ્કૃત ભાષામાં તેમણે ઘણી રચનાઓ કરી છે. તેઓશ્રીએ તે સવિતાબહેન. આર્યરક્ષિતસૂરિ, કલ્યાણસાગરસૂરિ અને ગૌતમસાગરસૂરિનાં ચરિત્રો સંસ્કૃત ભાષામાં રચેલાં છે. ઉપરાંત, સમરાદિત્ય ચરિત્ર પુત્ર વર્ધચંદને માતા જમનાબાઈ ભારે લાડકોડથી (લઘુ-ગદ્ય), ત્રિષષ્ટિ સારોદ્ધાર તેમ જ પર્વકથાસંગ્રહ, ઉછેરવા લાગ્યાં. ઘરમાં કશી વાતની કમી નહોતી. પાણી માગે શ્રીપાલચરિત્ર, પાર્શ્વનાથચરિત્ર વગેરે ગ્રંથો રચ્યા છે. તેમણે અનેક ત્યાં દૂધ હાજર થઈ જાય. હા, ચૂનીલાલભાઈનો સ્વભાવ ઘણો સ્તવનો, મોટી પૂજાઓ, ચોઢાળિયાં, સ્તુતિઓ, દુહાઓ, જ કડક હતો. તેઓ પાલનપુરના નવાબના જમણા હાથ સમા પ્રાર્થનાઓ વગેરેની પણ રચના કરી છે. એક લાખથી વધુ પોલીસ પટેલ હતા, એટલે સખ્તાઈ એમના સ્વભાવમાં હતી. Jain Education Intemational Page #323 -------------------------------------------------------------------------- ________________ AO.C OYC) 6) CO નિt, તવારીખની તેજછાયા ૩૦૭ કંઈક જુદા જ પ્રકારનો ભાવ અનુભવાતો. - શ્રી ૧૬ ના | પિતા ચૂનીલાલભાઈની ધાક જબરી હતી. આસપાસના પંથકમાં એમની હાક વાગતી. પણ એમનો આ પુત્ર! પુત્ર નામે વર્ધચંદ! દીક્ષા લેવાની રઢ લઈ બેઠો હતો! છેવટે એમનો સંકલ્પ સફળ થયો. સં. ૧૯૯૮ના ફાગણ સુદ ત્રીજને દિવસે વર્ધચંદે સ્વયં સાધુનો વેશ ધારણ કરી લીધો. અઠ્ઠમ તપ હતો અને વિહાર કર્યો. ' પૂ. આચાર્ય ભગવંત શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજના તેઓ વિનમ્ર શિષ્યરત્ન બન્યા અને મુનિ શ્રી સુબોધસાગર મહારાજ તરીકે ઘોષિત થયા. હવે તો હાથ લાગ્યો હતો એક જ માર્ગ, તપનો. એક જ માર્ગ, જ્ઞાનનો. સાધુ માટે તો સ્વાધ્યાય એ જ સૌથી મોટી કિંમતી ચીજ છે અને સ્વાધ્યાયમાં સહેજ પણ પ્રમાદ ન હોય. આળસ ત્યજે તે આગળ વધે. એમાં પાછું મળ્યું ગુરુવર્ય આ. ભ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજનું પ્રોત્સાહન અને માર્ગદર્શન. તે પહેલા જ વર્ષે મુનિશ્રી સુબોધસાગરજીએ ચાતુર્માસ દરમ્યાન ચાર પ્રકરણ અને છ કર્મગ્રંથનો અભ્યાસ પૂર્ણ કર્યો. શાસ્ત્રો શીખવાં હોય તો સંસ્કૃતના જ્ઞાન વગર શી રીતે ચાલે? (૧) પ.પૂ. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. ' એમણે તત્કાળ સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો. તેમના ચિત્તમાં (૨) પ.પૂ. આ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. પૂ. આ. ભ. શ્રી બુદ્ધિસાગરજી મ.સા.ની પંક્તિઓ ગુંજવા લાગી. (૩) પ.પૂ.આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. આ (૪) પ.પૂ. આ. શ્રી મનોહરકીતિસાગરસૂરીશ્વરજી મ.સા. પછી તો એમણે સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત અને આગમોનો ઊંડો અભ્યાસ કર્યો. શિષ્યરત્નની એમનો તાપ સૂર્ય સમાન હતો પણ માતા જમનાબાઈ ઋજુ યોગ્યતા જાણીને સંવત ૨૦૧૦ના માગશર સુદ ત્રીજને દિવસે કોમળ હૃદયનાં શ્રાવિકા હતાં. તેઓ ધર્મકાર્યમાં સતત રત રહેતાં. જૂના ડીસા મુકામે પૂજ્યપાદ ગુરુદેવે તેઓશ્રીને પંન્યાસ પદ પ્રદાન દેવદર્શન, વર્ષીતપ, આયંબિલની ઓળી, અઠ્ઠાઈ પણ કરતાં. કર્યું. પૂ. આ. શ્રી સુબોધસાગરજીએ અનેક ગામો અને નગરોમાં ગુરુભગવંતોને વંદન કરવા માટે નિયમિત જતાં. જમનાબાઈ પ્રાભાવિક ચાતુર્માસ કર્યો. અનેક સ્થળે પ્રાચીન જિનાલયોનો વર્ધચંદને પોતાની સાથે દેરાસર લઈ જતાં. તેઓ તપનાં જીર્ણોદ્ધાર કર્યો. અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, છ'રીપાલિત અનુરાગી હતાં. માતાના સંસ્કાર પુત્ર વર્ધચંદ પર પડ્યા. દર સંઘો, શ્રી જિનભક્તિ મહોત્સવો તથા નૂતન જિનાલયોનાં નિર્માણ પૂનમે નાનકડો વર્ધચંદ માતાની સાથે ભીલડિયાજી તીર્થનાં દર્શન કરવા પણ જતો. ત્યાં જઈ એ ભાવથી ભક્તિ કરતો. માતાની જેમ પુત્ર વર્ધચંદ પણ સાધુભગવંતોની વૈયાવચ્ચ માટે સદાય શ્રી સુબોધસાગરજી મ.સા.ની વ્યાખ્યાન શૈલી અને ખડેપગે તૈયાર રહેતો.. છટાની સહુ મુક્તકંઠે પ્રશંસા કરતા હતા. એમનો ઘોરગંભીર | વર્ધચંદને માતા પાસેથી બાલ્યવયે પ્રભુપ્રીતિના સંસ્કાર પહાડી અવાજ, વાત કે વિષયના ઊંડાણને સ્પર્શવાની એમની શૈલી સાચે જ પ્રશંસાને પાત્ર હતી.., સાંપડ્યા હતા. બાળપણે ઉપાશ્રયની દીવાલ પરની યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ મહારાજની મોટી તસ્વીર જોતો વિજાપુર જ એમની જન્મભૂમિ અને એ જ એમની ત્યારે લાંબા સમય સુધી એની આંખ ત્યાંથી ખસી શકતી નહોતી. નિવણભૂમિ. ત્યાં એમની સમાધિ રચાઈ. કાળની થપાટથી જીર્ણ એ તસ્વીરને જોઈને વર્ધચંદનું અંતર ઝંકત બની જતું મનમાં બનેલ આ સમાધિમંદિરનો જીર્ણોદ્ધાર કરી જંગલમાં મંગલની કયો, Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ રચના કરવા માટે જ આચાર્ય ભગવંત પૂ. સુબોધસાગર સૂરીશ્વરજી મહારાજને વિજાપુરના સંઘે વિ.સં. ૨૦૨૯ના ચાતુર્માસ માટે વિનંતી કરી. પૂજ્યશ્રી ત્યાં પધાર્યા. એમનાં ભગવતી સૂત્ર પરનાં પ્રવચનોએ લોકોને ઘેલું લગાડ્યું હતું. કોઈ અકળ અગમ્ય કારણસર પૂજ્યશ્રીનાં હૃદયમાં એક વાત સતત ગુંજ્યા કરતી હતી. આ સમાધિ મંદિરની પુણ્યવંતી ભૂમિ પર અલૌકિક તીર્થધામનું સર્જન થાય, હજારો ભાવિકો આ તીર્થ ભૂમિની સ્પર્શના કરે અને આધ્યાત્મિક વિકાસની પ્રેરણા મેળવે. અને આજે તો આ સ્થાન એક દિવ્ય તીર્થભૂમિ બની ગયું છે. કામ કરી ગઈ પૂજ્યશ્રીની અંતઃ પ્રેરણા. એક પુણ્યવંત તીર્થ બન્યું. પૂજ્યશ્રીનાં પાવન પગલાં ઠેરઠેર પડ્યાં. પગલાં પડ્યાં ને ભૂમિ પાવન થઈ. જ્યાં પગ માંડ્યા, ત્યાં મંદિર બન્યાં. અનેક જિનાલયોનો જિર્ણોદ્ધાર થયો. અનેક નૂતન જિનાલયોનું નિર્માણ થયું. | મુંબઈમાં ગોરેગાંવના જવાહરનગરના શ્રીસંઘને આંગણે પૂજ્યશ્રી પ્રતિષ્ઠા કરવા પધાર્યા. જવાહરનગરમાં પ્રભુના કલ્યાણકોની ઉજવણી થતી હતી ત્યારે પુનઃ એકવાર સૌએ ગચ્છાધિપતિપદ સ્વીકારવાની પૂજયશ્રીને આગ્રહભરી વિનંતી કરી. શ્રી સંઘની વિનંતી પર ચિંતનં–મનન કર્યા બાદ એમણે કરી : તે પણ પદવીની નહીં, પણ આસપાસની ભીષણ અને વિષમ એવી દુષ્કાળની પરિસ્થિતિની. ત્રણ ત્રણ વર્ષથી દુષ્કાળ પડતા હતા. માણસો તરફડતા હતા. ઘાસચારા વિના અબોલ પશુઓ બાંગરતાં હતાં. તે સમયે તેમના પટ્ટધર શિષ્ય પૂ. આ.શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ.સાહેબે વિશાળ માનવમહેરામણને પડકાર ફેંકતા કહ્યું : “આજના આ સમયે એક નમ્રાતિનમ્ર અપીલ છે કે પૂજ્યપાદશ્રીને ૬૬ વર્ષ થયાં છે તેથી જીવદયા ફંડમાં પણ ૬૬ લાખ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરવામાં આવે તો મને અવશ્ય ખાતરી છે કે આપણા સહુની વિનંતીનો સ્વીકાર કરીને પૂજ્યપાદશ્રી ગચ્છાધિપતિપદનો જરૂર સ્વીકાર કરશે.” સાંભળીને મેદનીએ શાસનદેવની જય બોલાવી. સૌએ જીવદયાનું ફંડ એકત્રિત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો. કરુણાભર્યું પૂજ્યપાદશ્રીનું હૈયું. અબોલ જીવો માટે કરણાવહી નીકળી. કરણાની પ્રેરણા વહી નીકળી. સૌનાં હદય ઉત્સાહ અને ઉમંગથી ભરાઈ ગયાં. “જવાહરનગરની ધન્ય ધરા ચતુર્વિધ સંઘ પર સકળ સંઘની ઉપસ્થિતિમાં ગચ્છાધિપતિ પદની માંગલિક વિધિ કરવામાં આવશે.” સમય હવે ઓછો હતો. ૬૬ કલાકથી પણ ઓછો. ને ત્યાં સુધીમાં ૬૬ લાખનું માતબર ફંડ એકઠું કરવાનું હતું. પરિણામ ચમત્કારિક આવ્યું. માત્ર ૪૮ કલાકમાં જ ૬૬ લાખ જેવી માતબર રકમનો ફાળો નોંધાઈ ગયો. અને એ દિવસ પણ આવી પહોંચ્યો. વિક્રમ સંવત ૨૦૪૪ના મહાવદ પાંચમ ને સોમવારનો એ દિવસ. તા. આઠમી ફેબ્રુઆરી, ૧૯૮૮. ભવ્ય શમિયાણો. ગોરેગાંવ જવાહરનગરની ધન્ય ધરા. હજારો શ્રાવકોનો છલકાયો મહેરામણ. એ જ શમિયાણામાં અનુપમ શાસનપ્રભાવક, ભગવતીસૂત્રના માસ્ટર માઇન્ડ સમા, નિખાલસહૃદયી પૂ. આ. ભ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ. સા.ને યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મ.સા.ના સમુદાયના ગચ્છાધિપતિ તરીકે અલંકૃત કરવાનો એ ઐતિહાસિક અવસર હતો. મહામહોત્સવ યોજાયો હતો. સકલ સંઘના ઉત્સાહનો કોઈ પાર નહોતો. જવાહરનગરના ઇતિહાસમાં નોંધાયેલી આ મહાન ઘટના છે, જેને આજે પણ સૌ યાદ કરે છે. ભાવિકો આનંદથી નાચી ઊઠ્યા હતા. જૈન ધર્મનું આ મહત્તમ પદ. આ મહાન પદથી અલંકૃત થયા પૂજ્યપાદશ્રી. પૂજ્યપાદશ્રીનાં ચાતુર્માસો ભવ્ય રીતે ઠેરઠેર થયાં છે. પાલનપુર, આંબલીપોળ (અમદાવાદ), પાદરા, નવસારી, ગોડીજી (મુંબઈ), પૂના, ડીસા, વિજાપુર, રાજકોટ, ભાવનગર, મલાડ (મુંબઈ), પુંધરા, સાબરમતી, નવસારી, વાલકેશ્વર, ગોરેગાંવ, મહુડી એમ વિવિધ સ્થળોએ પૂજ્યપાદશ્રીનાં ચાતુર્માસ સંપન્ન થયાં છે. પૂજ્યપાદશ્રીના હસ્તે નિર્માણ પામ્યાં છે અનેક ઉપાશ્રય જેવા કે, નવસારી મહાવીર સોસાયટી, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી વિજાપુરતીર્થ સોસાયટી-વિજાપુર, ધાનેરા, જૂના ડીસા, કુંભાસણ, સુરત-સૈફી સોસાયટી, ધનાલી, સુરત-મગદલ્લા શ્રી નાગેશ્વરતીર્થ, સીરસાડ, લોદરા, આજોલ, ગવાડા, પુંધરા, મિરામ્બિકા (અમદાવાદ), સોલા રોડ (અમદાવાદ), સુપાર્શ્વનાથ-વાલકેશ્વર-મુંબઈ, વસઈ-દહીંસર, ભાવનગર આયોજનાર (અમદાવાદ)—એમ સંખ્યાબંધ ઉપાશ્રયો તથા તીર્થ નિમાણ થયેલ છે. Jain Education Intemational Page #325 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૦૯ પૂજ્યપાદશ્રીનો શિષ્યગણ : પૂ. આ. ભ. શ્રી મનોહર- છ'રીપાલિત સંઘમાં જોડાઈને પાલિતાણામાં ચૈત્ર સુદ ૪ ને દિવસે કીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા., પૂ.પંન્યાસ શ્રી સુદર્શન કીર્તિસાગર સંઘમાળ પછી, પૂ. ઉપાધ્યાયશ્રી ભુવનવિજયજી મહારાજની મ.સા., પૂ. પ્રવર્તક શ્રી યશકીર્તિસાગર મ.સા., પૂ. પંન્યાસ શ્રી - આચાર્યપદવી થઈ તે સાથે તેમની દીક્ષા પણ થઈ. પૂ. આચાર્યશ્રી ઉદયકીર્તિ સાગર મ.સા., પૂ. પંન્યાસ શ્રી રાજકીર્તિસાગર ભુવનતિલકસૂરિના શિષ્ય તરીકે મુનિશ્રી અશોકવિજયજી નામે મ.સા., મુનિરાજ શ્રી પ્રસન્નકીર્તિ સાગર મ.સા., મુનિરાજ શ્રી જાહેર થયા અને તે જ વર્ષે ત્યાં પાલિતાણા પૂ. આ. શ્રી જયકીર્તિસાગર મ.સા., પૂ. મુનિરાજ શ્રી અનંતકીર્તિસાગર કનકસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. મ.સા., પૂ. મુનિરાજ શ્રી વિશ્વોદયકીર્તિસાગર મ.સા., પૂ. સંયમજીવન સ્વીકાર્યા પછી પૂ. ગુરુભગવંતને આજીવન જીવન મુનિરાજ શ્રી વિદ્યોદયકીર્તિસાગર મ.સા. પૂજ્યપાદશ્રીના હસ્તે સમર્પિત કર્યા પછી સ્વાધ્યાયમાં મગ્ન બની ગયા. ગુરુદેવ અને થયેલી પ્રતિષ્ઠાઓની સંખ્યા ૮૬ જેટલી છે, જેમાંની મુખ્ય તે પૂ. વડીલ ગુરુબંધુ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની નિશ્રામાં પાલનપુર, ગોરેગાંવ (મુંબઈ), અંધેરી, ગાંભૂ, મહુડી પ્રકરણગ્રંથો અને આગમગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું. પૂ. ગુરુદેવ (અંજનશલાકા), માણસા, ભીલડિયાજી તીર્થ, જૂના ડીસા, સાથે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, આંધ અને કર્ણાટકમાં ખીમત, ધાનેરા, નવસારી, ગવાડા, આજોલ, વિજાપુર, ધરણીધર વિહાર કરીને શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કરાવ્યાં. શ્રી સોસાયટી (અમદાવાદ), મિરામ્બિકા-અમદાવાદ, સુરત, દશવૈકાલિક સૂત્ર, શ્રી સમવાયાંગસૂત્રનાં યોગોદ્ધહન કર્યા. પ્રાંતિજ, સોલારોડ, આબુનગર, ઝવેરીપાર્ક–અમદાવાદ, વીશસ્થાન, તપ, પાંચ વર્ષીતપ, પંદર ઉપવાસ, અઠ્ઠાઈ તપ, ૨૪ સાબરમતી, સીરસાડ વગેરે છે. ભગવાનનાં એકાસણાં, પાંચે કલ્યાણકોની આરાધના, પોષ દશમી શ્રી ચંપાબેન રમણીકલાલ તલકચંદ શાહ ચોકવાળા પરિવાર તપની આરાધના કરી છે. વર્ધમાન તપ સો ઓળી સુરિમંત્ર મલાડ-મુંબઈના સૌજન્યથી પાંચપીઠ ચાર વખત. પરમ તપસ્વી, મહાન શાસનપ્રભાવક, વર્તમાન સં. ૨૦૧૮ના જેઠ સુદ બીજને દિવસે પૂ. તારક ગુરુદેવનો દાવણગિરિમાં વિરહ થયો. તે પછીથી વડીલ ગુરુબંધુ ગચ્છાધિપતિ, પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સં. પૂ. આચાર્યશ્રી ૨૦૩૩માં મૈસૂર મુકામે ચાતુર્માસ દરમિયાન શ્રી ભગવતીસૂત્રના વિજયઅશોકરત્નસૂરીશ્વરજી મહારાજ યોગોદ્વહન સાથે સૂત્રનું વાચન કર્યું. સં. ૨૦૩૪ના કારતક વદ ૬ના દિવસે ભવ્ય મહોત્સવપૂર્વક ગણિ–પંન્યાસ પદવી થઈ. ગુજરાતમાં વડોદરા પાસેનું છાણી ગામ ભવ્ય શ્રી ત્યાંથી કાયમ માટે ત્રણ વિગઈનો ત્યાગ કર્યો. બદામ, કાજુ અને શાંતિનાથ જિનાલયોથી શોભાયમાન પોતાનો પુણ્યપ્રકાશ પાથરી દ્રાક્ષ સિવાય મેવો અને માવાનો ત્યાગ, પાંચ તિથિ ઘી, રહ્યું છે. શ્રી મહાવીર ભગવાન, શ્રી પાર્શ્વનાથ અને શ્રી કુંથુનાથ, લીલોતરી, મિષ્ટાન્નનો ત્યાગ, પાકાં કેળાં સિવાય અન્ય ફળોનો શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનાં ભવ્ય દહેરાસરો, ઉપરાંત ત્યાગ. ચોમાસામાં અાઈ અને બાર તિથિ અને શેષકાળમાં પાંચ ઉપાશ્રયો, ધર્મશાળાઓ, આયંબિલખાતું તથા જ્ઞાનમંદિરથી યુક્ત તિથિ અને અઠ્ઠાઈમાં લીલોતરીનો ત્યાગ. દીક્ષા પછી તેમાં છાણીનગરમાં શાહ ચંદુલાલ છોટાલાલનાં ધર્મપત્ની શ્રી વર્ષથી બિયાસણાં, દહેરાસરમાં દેવવંદન, દરેક પ્રતિમાજીને નમો કમળાબહેનની કુક્ષિએ સં. ૧૯૮૨ના જેઠ સુદ ૧૩ની જિણાણે, પાષાણની પ્રતિમાજીને ત્રણ ત્રણ ખમાસમણાં મધ્યરાત્રિએ પુત્રરત્નનો જન્મ થયો. છાણી ગામમાં ધર્મમય ચૈત્યવંદન, લગભગ ૧૫૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ અને તેટલાં વાતાવરણ તો હતું જ, એમાં સુસંસ્કારોની સુગંધ મળતાં સોનામાં જ ખમાસમણાં પ્રાયઃ ઊભાં ઊભાં, શ્રી નવકારમંત્રનો અરિહંત સુગંધ'નો ન્યાય થયો અને પૂજ્યશ્રીને સં. ૨૦૦૧માં પૂ. ઉપાધ્યાય સિદ્ધિપદ સિદ્ધિચક્ર નમો નાણસ્સનો કરોડ ઉપરનો જાપ હજુ શ્રી ભુવનવિજયજી મહારાજની નિશ્રામાં શ્રી શાંતિનાથ ભગવાનના ૫૦ વર્ષના પ્રતિષ્ઠાના મહોત્સવ વખતે પૂ. ચાલુ છે. શ્રી વર્ધમાન તપની ૮૪મી ઓળી (સં. ૨૦૪૭), રાત્રે ઉપાધ્યાયજી મહારાજના સંસર્ગમાં આવતાં વૈરાગ્યભાવના પ્રગટી. સંથારા સમયે જીવનમાં લાગેલા દોષની ગુહ અને આરાધનાની તે જ વર્ષે પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયલબ્ધિ-સૂરીશ્વરજી અનુમોદના પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજની મહારાજની નિશ્રામાં ખંભાતથી શાહ કેશવલાલ વજેચંદ તરફથી આજ્ઞા અને વાસક્ષેપ દ્વારા સં. ૨૦૪૩ના પોષ વદ ૧ના દિવસે Jain Education Intemational Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ચતુર્વિધ સંઘ કરી માં ઘેડ બાલાપુરમાં આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂજ્ય આચાર્યશ્રી વિજયઅશોકરત્નસૂરીશ્વરજી મહારાજ નામથી પ્રસિદ્ધ થયા. પૂજ્યશ્રીની નિશ્રામાં દીક્ષા, વડી દીક્ષા, ઉપધાન તપ, ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવો થઈ રહ્યા છે. ૩૬ વર્ષથી બેંગલોર અને મદ્રાસ તરફનાં નાનાં નાનાં ગામડાંઓમાં વિચરીને અને ત્યાં ચાતુર્માસ કરીને શાસનપ્રભાવના કરી રહ્યા છે. સૂરિમંત્રની આરાધના કરીને ઉલ્લાસપૂર્વક રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ રહ્યા છે. એવા એ પરમ શાસનપ્રભાવક સૂરિવર નિરામય દીર્ધાયુ પામી સુદીર્ધ શાસનસેવા કરતા રહો એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને કોટિશઃ વંદના! * સંવત ૨૦૫૩, વૈશાખ વદ ૧૧ના સો ઓળી પારણું બેંગલોર પૂજ્ય રાજયશસૂરીશ્વરજી મ.સા. આદિ સમુદાય સાથે. * ગચ્છાધિપતિ પદ, તુમકુર, કર્ણાટક, આસો સુદ ૧, સંવત-૨૦૧૭, અનેક સંઘોએ તથા સમુદાય મળી. * દક્ષિણદિવાકરની પદવી : સંવત ૨૦૬૮ ના અષાઢ સુદ બીજને રવિવાર, બેંગલોર આદિ ૧૮ સંઘોની ઉપસ્થિતિમાં ચાતુર્માસ પ્રવેશ વખતે, દિરીપુરનાં ચાતુર્માસ પ્રવેશદિન. तस्मै श्री गुरवे नमः સિદ્ધાંત દિવાકર : સમર્થ શાસ્ત્રવેતા : કર્મસાહિત્યના ગહન અભ્યાસુ પ્રકાંડ પંડિતવર્ય : પૂજ્યપાદ વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદિવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ – મુનિ મહાબોધિ વિજય પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ એટલે ગુણોનો ઘૂઘવતો મહાસાગર, આ મહાસાગરમાં મરજીવા બનીને ઊંડા ઊતરીએ તો અનેક ગુણરત્નો હાથમાં આવ્યા વગર ન રહે. અહીં આપણે એમના પાંચ વિશિષ્ટગુણોનો આસ્વાદ કરીએ. - ૧. પરોપકારવૃત્તિ : સમસ્તવિશ્વ આજે દિન-પ્રતિદિને વધુને વધુ સ્વાર્થી બનતું જાય છે ત્યારે આ મહાપુરુષના લોહીના પ્રત્યેક બુંદમાં પરોપકારની વૃત્તિ વણાયેલી છે. નાનામાં નાના સાધુને કઈ વસ્તુની જરૂરિયાત હશે એનો ઉપયોગ તેઓશ્રીને સતત રહેતો હોય છે. ધર્મચક્ર પ્રભાવતીર્થ - વિલ્હોળી (નાસિક) (૧) પ.પૂ. આ. દેવ શ્રીમદ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. આ. દેવ શ્રીમદ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ. આ. દેવ શ્રીમદ જયઘોષસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ.આ.શ્રી ધર્મજિતસૂરીશ્વરજી મ.સા. | (૫) ૫.પૂ. આ. શ્રી જગવલ્લભસૂરીશ્વરજી મ. સા. સાધુને પણ આપણે ગૌતમસ્વામીના રૂપમાં જોવાના છે. સાધુને જે વસ્તુ આપવી હોય તે ઉત્તમકક્ષાની આપવી. હલકી, વધારાની કે અદલાબદલી રૂપે પણ કોઈ વસ્તુ સાધુને આપીએ તો આપણને ઘોર લાભાંતરાય કર્મ બંધાય છે.” એકવાર સ્વ. ગુરુદેવશ્રીએ પિંડવાડામાં એમને લખવા માટે નવી–સારી પેન આપી. સાથે કહ્યું : “આ પેન માત્ર તારે વાપરવાની.” એ વખતે પૂર્ણનમ્રતા સાથે પૂજ્યશ્રીએ કહ્યું : “ગુરુદેવ! એવી રીતે આ પેન હું નહીં રાખી શકું. કોઈ માંગશે, કોઈને ગમશે તો હું આપી દઈશ.” આચાર્યભગવંતે સહર્ષ અનુમતિ આપી. | બેસ્ટ કવોલિટીની કોઈપણ વસ્તુ આવે તો એનો સંગ્રહ ન કરતાં કે પોતાના ઉપયોગમાં ન લેતાં એને યોગ્ય જે સાધુ હોય તેને પહોંચાડી દેવામાં એમને વધુ આનંદ આવે છે. તેની તેઓશ્રી ઘણીવાર કહેતા હોય છે..... “આજના દાલત Jain Education Intemational Page #327 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨. આગમજ્ઞાતા : વર્તમાનકાળના તમામ આગમોના પૂજ્યશ્રી વિશિષ્ટજ્ઞાતા છે. વિશિષ્ટ એટલા માટે કે આગમોના માત્ર શબ્દાર્થ કે વાક્યાર્થ ન કરતાં છેક ઐપર્યાર્થ સુધી તેઓશ્રી પહોંચતા હોય છે. આનો અનુભવ પૂજ્યશ્રીની પાસે આગમ ગ્રંથોની વાચના લેનારા મહાત્માઓને ઘણીવાર થયો છે. જિંદગીમાં ક્યારેય છાપું નહીં વાંચનારા આ મહાપુરુષ સાધુઓને દિવસમાં છ-છ કલાક સુધી આગમગ્રંથો–પ્રકરણગ્રંથો અને કર્મસાહિત્યમાં પાઠો આપતા હોય છે. સમુદાયનો ભેદભાવ રાખ્યા વગર શ્રુતજ્ઞાનની આ ગંગાને તેઓ નિરંતર વહાવી રહ્યા છે. સંઘ અને સમુદાયની અનેકવિધ જવાબદારીઓથી ઘેરાયેલા હોવા છતાં નિરંતર સ્તોત્રપાઠ અને સમય મળે તો દિવસે, ન મળે તો રાત્રે જાગીને પણ ‘દશવૈકાલિક’, ‘આચારાંગસૂત્ર' આદિના પાઠ તેઓશ્રી કરતા હોય છે. દીક્ષાના પ્રારંભકાળમાં ક્ષયોપશમ મંદ હોવા છતાં ગુરુકૃપાથી છેક શતાવધાન સુધી પહોંચી શક્યા, એટલું જ નહીં પ્રાકૃતવ્યાકરણ શીખ્યા વગર પ્રાકૃતભાષામાં અસ્ખલિતપણે સાધુ ભગવંતોને પોણોકલાક સુધી વાચના આપી શક્યા. વધારે શું લખીએ? શાસ્ત્રીય બાબતોમાં ગૂંચ પડે ત્યારે ‘મુનિ જયઘોષવિજયજીની પણ સલાહ લેવી' આવું વાક્ય પોતાના પદકમાં લખીને સ્વ. પરમગુરુદેવ શ્રીમદ્ વિજયપ્રેમ-સૂરીશ્વરજી મહારાજે એમની આગમજ્ઞતા-ગીતાર્થતા ઉપર મહોર મારી દીધી હતી. ૩. સંઘએકતા : સ્વ. બંને ગુરુભગવંતોના હૃદયમાં રમતી સંઘ એકતાના પૂજ્યશ્રી પ્રખર હિમાયતી છે. એમના હૃદયમાં સંઘ અને શાસન પ્રત્યે ભારોભાર આદરભાવ અને બહુમાનભાવ છે. વર્તમાનસંઘની દુર્દશા અને કફોડી સ્થિતિથી તેઓશ્રી અત્યંત વ્યથિત છે, અત્યંત ચિંતિત છે. એમની વાચના અને પ્રવચનો દરમિયાન આ વેદના પ્રગટ થયા વગર રહેતી નથી. પ્રાયઃ કરીને એમનું એકપણ પ્રવચન એવું નહીં હોય કે જેમાં સંઘ અને શાસનની એકતા, સમાધિ અને આદરભાવની વાત ન આવતી હોય. ચૌદ પૂર્વધરશ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી પણ સંઘની આજ્ઞા સામે જો ઝૂકી જતા હોય તો આપણે કોણ ? સંઘને બાજુ પર મૂકીને કરાતી ઊંચામાં ઊંચી ક્રિયા પણ કોડીની છે. સંઘની સાથે કરાતી અલ્પ ક્રિયા પણ મહાન ફળને આપનારી છે. આવી અનુપમ વાતો અનેકવાર તેઓશ્રીનાં પ્રવચનોમાં આવતી હોય છે. ૩૧૧ (૪) પ્રાયશ્ચિત્તદાતા : આજ સુધીમાં હજારો આત્માઓએ પૂજ્યશ્રી પાસે પોતાનાં કાળાંમાં કાળાં પાપોની આલોચના બિલકુલ સહજભાવે કરી છે. એની પાછળ મુખ્ય ત્રણ કારણ છે. (૧) પહેલું કારણ છે પૂજ્યશ્રીની ગંભીરતા. પૂજ્યશ્રી ગંભીરતાના મહાસાગર છે. આ મહાપુરુષની ગંભીરતા આગળ સો સો મહાસાગરો પણ ઝાંખા પડે તેમ છે. ગમે તેવી ગંભીર આલોચના પૂજ્યશ્રીની પાસે અત્યંત સરળતાથી થઈ શકે છે, કારણ કે કોઈ વાંચી જશે, કોઈ સાંભળી જશે આવો ભય કોઈને હોતો નથી, વળી આ વિષયમાં પૂજ્યશ્રી અત્યંત કાળજી ધરાવનારા છે. અનેક જવાબદારીઓ વચ્ચે બેઠા હોવા છતાં પણ સાધુઓની આલોચના સાંભળવાનું, પ્રાયશ્ચિત્ત આપવાનું તેમ જ તે અંગેના પત્રવ્યવહારનું કામ પૂજ્યશ્રી સ્વયમેવ કરતા હોય છે. (૨) વર્તમાન કાળમાં પૂજ્યશ્રી છેદગ્રંથના વિશિષ્ટ જ્ઞાતા છે. આથી જ સામા જીવોની ભાવના, શક્તિ વગેરે જોઈને એને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપે છે, એટલું જ નહીં, જે પાપ જીવનમાં સહજ બની ગયાં હોય તેમાંથી કાયમ માટે કઈ રીતે છુટાય તેની ચાવીઓ પણ બતાવતા હોય છે. (૩) સામી વ્યક્તિની નેગેટિવસાઇડ જાણ્યા પછી પણ એના પ્રત્યે પોતાના હૃદયમાં એકસરખો પ્રેમભાવ, વાત્સલ્યભાવ ધારણ કરવો એ જેવીતેવી બાબત નથી. પૂજ્યશ્રી આ કળામાં પારંગત છે અને એટલા માટે જ પૂજ્યશ્રી પાસે પ્રાયશ્ચિત્ત લેતાં કોઈને હિચકિચાટ નથી થતો. ૫. બ્રહ્મનિષ્ઠતા : પૂજ્યશ્રી પાંચે મહાવ્રતોના પાલનમાં સૂક્ષ્મ કાળજી ધરાવે છે. એમાં પણ બ્રહ્મચર્યવ્રતના પાલનમાં અત્યંત નિષ્ઠાવાન છે. વિજાતીય સ્ત્રી કે સાધ્વીની સાથે ક્યારેય દૃષ્ટિ મિલાવીને વાત કરતાં તેઓશ્રીને જોયા નથી. બને ત્યાં સુધી તો વાત કરવાનું જ ટાળે. અત્યાવશ્યક કાર્યાર્થે વાત કરવી જ પડે તો મોં અન્ય દિશા તરફ વાળીને જ વાત કરવાનો આગ્રહ રાખતા હોય છે. ફોટાઓના આલબમ, વર્તમાનપત્રો અને તેની પૂર્તિઓને ક્યારેય હાથમાં લેતા નથી. આ બધાં સાધનો આપણા વ્રત માટે જોખમી છે, એવું તેઓશ્રીનું દૃઢપણે માનવું છે. આજના વિષમકાળમાં આવા ભીષ્મવ્રતનું અણીશુદ્ધપણે પાલન કરનારા એ ગુરુદેવનાં ચરણોમાં કોટિકોટિ વંદના. સૌજન્ય : સત્યેનભાઈ એ. શાહ ગોરેગાંવ (રે.), મુંબઈ-૬૨ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ યોગનિષ્ઠ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય કેસરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટ–પટ્ટાલંકાર ભોપાલ મહાવીરગિરિ તીર્થોદ્ધારક શ્રી પંચ જિનેશ્વર કૈવલ્યધામ મહાતીર્થપ્રેરક, શ્રમણસેવા વિચારક, ગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. ભારતવર્ષની આર્ય સંસ્કૃતિથી સોહામણી આંધ્રપ્રદેશની અલબેલી રાજધાની હૈદરાબાદ જેવી હરિયાળી ભૂમિમાં વસતા શ્રી નરસિંહ સ્વામીના કુળમાં, ધર્મપત્ની શ્રી લક્ષ્મીબાઈની પવિત્ર કુક્ષિમાંથી એક તેજસ્વી બાળરત્ન પ્રગટ થયું. વિ.સં. ૧૯૯૦, કા.વ. ૯, તા. ૨૦-૧૧-૧૯૩૪ની પવિત્ર રાત્રિએ પ્રગટેલા તેજ સિતારાનું ભવિષ્ય બેનમૂન અજોડ હશે જ અને આજનો પ્રગટેલો સિતારો વીરશાસનનો ઝળહળતો તેજ સિતારો બનશે એવા સંકેતથી જ જાણે કુદરતી તેનું નામ પણ ‘વીરાસ્વામી’ રાખવામાં આવ્યું! બાલ્યવયથી જ શૂર–તેજસ્વી, વીરાસ્વામીનો, બ્રાહ્મણ છતાં ઉચ્ચ સંસ્કારી, ધર્મમય વાતાવરણમાં ઉછેર થયો અને વળી સૌભાગ્યની કેવી લીલા! ૧૨ વર્ષની બાલ્યવયે ગુજરાત તરફ અચાનક જ આવવાનો એવો સુઅવસર પ્રાપ્ત થયો કે જેમ કોઈ રાજા બીજા રાજ્ય ઉપર ચડાઈ કરે, પછી વિજયની વરમાળા પહેરીને જ પાછો ફરે! વિ.સં. ૨૦૨૦માં ખંભાત ચાતુર્માસ દરમ્યાન પૂ. દાદા ગુરુદેવશ્રી ચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના અંતરના આશીર્વાદ અને પૂ. ગુરુદેવશ્રી પ્રભવચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રભાવશાળી પ્રેરણાથી નિત્ય, પ્રવચનનો પ્રારંભ થયો! માતૃભાષા તેલુગુ હોવા છતાં પૂ. બન્ને ગુરુદેવોની આશિષ અને અસ્ખલિત ધારાએ વહેતી કૃપાવર્ષાથી પૂજ્યશ્રીએ કાવ્યમય અનોખી વિશિષ્ટ છતાં સરળ શૈલીમાં વ્યાખ્યાન દ્વારા ભાવિકોને ભીંજવ્યાં. પૂજ્યશ્રીનાં ચરણે ૨૦–૨૫ મુમુક્ષુ આત્માઓએ સંપૂર્ણ જીવન સમર્પિત કરી શિષ્યત્વ અપનાવ્યું છે અને પૂજ્યશ્રીના વરદ હસ્તે સ્વ-પર અનેક સમુદાયો-ગચ્છોમાં સેંકડો દીક્ષાઓ થઈ છે. આંધ્ર ગુજરાત-મહારાષ્ટ્ર, કર્ણાટક તામિલનાડુકેરાળા-ઓરિસ્સા, બિહાર-બંગાળ, યુ.પી.-એમ.પી. આદિ વિવિધ પ્રદેશનાં અનેક ક્ષેત્રોમાં વિચરી અનેકવિધ પ્રતિષ્ઠાઓ, - For Private ચતુર્વિધ સંઘ ચાતુર્માસ, ઉપધાન, દીક્ષાઓ આદિ અનેકવિધ આરાધના અનુષ્ઠાનોમાં સ્વ-પર કલ્યાણની પૂર્ણ યોગ્યતા ધરાવતા પૂજ્યશ્રી વિ.સં. ૨૦૩૨માં ગણિ પદથી, વિ.સં. ૨૦૩૫માં પંન્યાસ પદથી વિભૂષિત થયા અને પરાકાષ્ઠાની યોગ્યતાને ધરાવતા પૂજ્યશ્રી વિ.સં. ૨૦૪૪ માગ. સુ. ૬ના મંગલ દિને મુંબઈ વાલકેશ્વરમાં આચાર્ય જેવા ધુરંધર પદથી અલંકૃત થયા. પૂ. દાદા ગુરુશ્રી આ. વિ. ચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના અંતિમ સ્વપ્નને સાકાર કરવા માટે જ પૂજ્ય દાદા ગુરુની ભાવનાનુસાર જ, શાશ્વત તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની પવિત્રતમ તળેટીમાં પાલિતાણા નગરે પ.પૂ. ગુરુદેવશ્રી પ્રભવચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે ગિરિવિહાર સંસ્થાની સ્થાપના થઈ, જે સંસ્થામાં પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રી સંઘની સુંદર સેવા ૩૦-૩૦ વર્ષથી અવિરત ધારાએ ચાલી રહી છે. આ સંસ્થા જ પૂજ્યશ્રીની કરુણા-સેવા-ગુણ વગે૨ે ઉમદા કેટલાય ગુણોની સાક્ષીભૂત છે! પૂ. ગુરુદેવશ્રી પ્રભવચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ની અંતિમ ભાવનાને સાકાર કરવા પૂજ્ય ગુરુદેવશ્રીના કથનાનુસાર શેત્રુંજી નદીના કિનારે, ડેમ પાસે ૨૫૦ વીઘા જમીનમાં ગિરિવિહાર ગૌશાળા, ગિરિવિહાર પાંજરાપોળની પ્રેરણા–દ્વારા સ્થાપના કરાવી છે, જેનું ટ્રસ્ટીઓ દ્વારા સુચારુ રૂપે સંચાલન થઈ રહ્યું છે. ગૌશાળામાં રહેલી ગાયોનાં દૂધ દ્વારા શત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદિશ્વર દાદાના પક્ષાલ તેમ જ આણંદજી કલ્યાણજી પેઢી સંચાલિત મોતીશાની ટૂંકથી માંડીને પાલિતાણાનાં સર્વ જિનાલયોનાં પક્ષાલ માટે દૂધનો લાભ મળી રહ્યો છે, એટલુ જ નહીં, દાદાના અખંડ દીપક માટે છેલ્લાં ૪ વર્ષથી અખંડપણે ગાયના શુદ્ધ ઘીનો લાભ મળી રહ્યો છે. ગિરિવિહાર પાંજરાપોળમાં અનેક નિરાધાર–અબોલ-બિમાર એવાં પ્રાણીઓની ખૂબ જ સરસ સેવા અને સાચવણી થઈ રહી છે. અનુકંપા રૂપે અન્નક્ષેત્ર તથા છાશની નિઃશુલ્ક પાંચ-પાંચ પરબો ચાલી રહી છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં પાલિતાણાથી અજાહરા તીર્થનો, દહેગામથી આંતરસૂબાનો, બાર્શીથી અંતરિક્ષજીનો, હૈદરાબાદથી કુલ્યાકજીનો આદિ વિવિધ છ'રીપાલિત સંઘો તેમ જ મદ્રાસ, કુંભાકોનમ્, વિજયવાડા, ચાસબોકારો, જબલપુર, સતના, કલકત્તા, પટના, પાલિતાણા, અજાહરા, અમદાવાદ આદિ અનેક સ્થળોમાં જિનાલયોની ભવ્ય પ્રતિષ્ઠાઓ તથા ભોપાલ નગરે શ્રી મહાવીરગિરિ ઉપર શ્રી મહાવીર સ્વામી Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ તવારીખની તેજછાયા મહાતીર્થની, વળી અમદાવાદ-ઓગણેજમાં શ્રી પંચજિનેશ્વર આચાર્ય પદ : વિ.સં. ૨૦૩૩, વૈશાખ સુદ-૩, મકડા, કૈવલ્યધામ મહાતીર્થોમાં મહામહોત્સવોપૂર્વક ભવ્ય અંજન- કચ્છ. શલાકા-પ્રતિષ્ઠા-દીક્ષાઓ વગેરે કાર્યક્રમો થયેલ છે. ગચ્છસુકાન : વિ.સં. ૨૦૪૪, આસો સુદ-૨, જિનાલય પાલિતાણા ગિરિવિહારની જેમ જ ઓગણેજમાં પણ તીર્થ-કચ્છ સમુદાય-ગચ્છાદિના ભેદભાવ વિના શ્રમણપ્રધાન શ્રી ચતુર્વિધ ગુરુદેવશ્રીનું નામ : અચલગચ્છાધિપતિ પ.પૂ.આ. ભ. સંઘની અણમોલ સેવા-સુશ્રુષા સાથે બન્ને સ્થળે ફક્ત ૧ રૂ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. ટોકનમાં ભોજનશાળા પૂજ્યશ્રીની સત્રેરણાથી ચાલી રહી છે. માતા-પિતાનાં નામ : શ્રી સુંદરબાઈ અને શ્રી ધન્ય છે સાધર્મિક ભક્તિના રસિયા પૂજ્યશ્રીને! આ કાળ-ઝાળ ગણશીભાઈ. મોંઘવારીમાં કેવી ઉમદા ભક્તિ! આવાં આવાં અદ્વિતીય-અજોડ સંસારી નામ : શ્રી ગોવિંદભાઈ. સત્કાર્યો દ્વારા વિશ્વ પર શાસનપ્રભાવના કરતા પૂજ્યશ્રી વિવિધ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર : ગણિવર્યશ્રી વીરભદ્રસાગરજી, તપશ્ચર્યા, વિહાર, તપ-ત્યાગ-વૈરાગ્યની ભૂમિકા પર “સ્વ” ની મુનિશ્રી પ્રેમસાગરજી, મુનિશ્રી હરિભદ્રસાગરજી, મુનિશ્રી ઉચ્ચતમ સાધના કરી રહ્યા છે, સાથે સાથે ભવ્યોનાં હૈયાંને હલાવી, દિલડાંને ડોલાવી, હૃદયને ભીંજવી, અજ્ઞાનીઓને રાજરત્નસાગરજી, મુનિશ્રી પ્રિયંકરસાગરજી, મુનિશ્રી શશાંકસાગરજી. આકર્ષી, આત્માઓને જગાડી, જગત ઉપર અનેક પ્રકારે ધારાબદ્ધ : નોની વૃષ્ટિ કરી રહ્યા છે. સંતોની સજ્જનતા, સાધુઓની સાધુતા અને તપસ્વીઓની ૧૬ વર્ષની વયથી માંડીને આજે ૭૦-૭૦ વર્ષની વય તેજસ્વિતા....આ ત્રણ કારણોએ ભારત દેશ વિશ્વના દેશોમાં મૂર્ધન્ય સ્થાને વિરાજે છે. ભારતની ધરા “ધર્મભૂમિ' અને સુધીનું સમગ્ર જીવન શાસનને સમર્પિત કરી, પ્રતિભાસંપન્ન તપોભૂમિ'નાં વિશેષણોથી વિલસે છે. એમાંય કચ્છની ધરતી તો પૂજ્યશ્રી કેસર સૂરિસમુદાયની ખાણના કોહિનૂર હીરા બની ધીંગી ધરા છે એ કમનીય પણ છે અને કામણગારિણી પણ છે. ચમકી રહ્યા છે. તેના પ્રકાશમાં આવનારના અંધકારને દૂર ફગાવી પ્રકાશિત કરી રહ્યા છે. ધન્ય છે જૈન શાસનની આ કચ્છનાં આ એ પ્રદેશ, જેમાં પર્વતોની લઘુ પંક્તિ અણમોલ સંપત્તિને! અદ્ભુત વિરલ વિભૂતિને! જૂનાગઢના ગરવા ગિરનારની સ્મૃતિને હૈયાની ધરતી પર આણી સૌજન્ય : શ્રી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ, ગિરિવિહાર-પાલીતાણા લાવે છે. એવા પ્રદેશમાં એ નખત્રાણા તાલુકો અને એનું એ પુરાણું છતાં રળિયામણું શ્રી કોટડા (રોહા) ગામ! ખાનપાનના ટેસ્ટ આ યુગની ફેશન છે, કોટડા (રોહા) ના કચ્છી વસા ઓસવાલ વંશના પાસડત્યારે કઠોર તપનું આચરણ જેમના જીવનનું લોશન ગોત્રીય ગણશીભાઈ ખીમશી ભદ્રપરિણામી અને ભાવનાશાળી છે, સળંગ ૩૨– ૩૨ વર્ષીતપના આરાધક, વ્યક્તિ હતા. એમનાં ધર્મપત્ની સુંદરબહેન ધર્મભાવના અને શીલ-સંસ્કારની સૌરભના કારણે ખરેખર સુંદર હતાં. વિ.સં. અચલગચ્છાધિપતિ તપસ્વીરત્ન ૧૯૮૮ના ભાદ્રપદ પૂર્ણિમાના પાવન દિને પૂનમના ચાંદ સમા પ.પૂ. આ. ભ. શ્રી પુત્રરત્નનો જન્મ થયો. એ પુત્રરત્ન એ જ અચલગચ્છાધિપતિ ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા. તપસ્વીરત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબ. જન્મ : વિ.સં. ૧૯૮૮, ભાદરવા સુદ-૧૫, કોટડા (રોહા) કચ્છ. માતાપિતાએ પોતાના આ વહાલસોયા આ પુત્રનું નામ દીક્ષા : વિ.સં. ૨૦૧૪, માગશર સુદ-૧૦, પાડ્યું ગોવિંદ. લાલવાડી-મુંબઈ. માતા-પિતાના બાલ્યકાળથી જ સુસંસ્કારોના કારણે પરમાત્માપ્રેમી થયા. વ્યાવહારિક સાત ધોરણનો અભ્યાસ કર્યો ઉપાધ્યાય પદ : વિ.સં. ૨૦૩૨, મહાવદ-૩, ત્યારબાદ આધ્યાત્મિક પંથે પ્રગતિ સાધવા માટે ધાર્મિક ભૂજનગર-કચ્છ. અભ્યાસમાં દત્તચિત્ત બન્યા, સાથે સ્વાધ્યાયમૂર્તિ સુસાધ્વીશ્રી Jain Education Intemational Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ચતુર્વિધ સંઘ રૂપશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી શાંતિનાથ જિનાલયમાં ૩ વર્ષ સુધી ભાવના જાગી હતી કે, પોતાના મુખ્ય શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયશ્રી પરમાત્માના ભક્ત તરીકે પ્રભુભક્તિનો અણમોલ લહાવો લીધો. મ.ને હવે આચાર્ય પદથી અલંકૃત કરવા, કારણ કે, આવા આ ત્રણ વર્ષ દરમ્યાનમાં શ્રી ગોવિંદભાઈએ ખંત અને સુયોગ્ય શિષ્યને સૂરિપદથી સુશોભિત કરવાથી પોતાની ઉંમગપૂર્વક કેટલું બધું શાસ્ત્રઅધ્યયન કરી લીધું! પંચપ્રતિક્રમણ, અનેકવિધ જવાબદારીઓમાં હળવાશ અનુભવાય અને તેમની ચાર પ્રકરણત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, વૈરાગ્યશતક અને ઉત્તમ શક્તિઓનો શાસનને તથા શ્રી સંઘને લાભ મળે. તેથી મહર્ષિઓ કત ચોવીશીઓ, ચોઢાળિયાં, છ ઢાળિયાં તથા વિ.સં. ૨૦૩૩ વૈશાખ સુદ ૩ અક્ષયતૃતીયાના પાવનદિને મકડા સઝાયો આદિ લગભગ અઢી હજાર શ્લોકો અને ગાથાઓ ગામે સ્વ. ગુરુદેવ અચલગચ્છાધિપતિશ્રીના વરદ્ હસ્તે વિશિષ્ટ ગોવિંદજીભાઈએ કંઠસ્થ કરી લીધાં. જ્યાં સાચા દિલની લગન જિનભક્તિ મહોત્સવપૂર્વક ધામધૂમથી સૂરિ પદે આરૂઢ કરાયા હોય તેને માટે આ સંસારમાં કોઈ સત્કાર્ય કઠિન બની શકતું જ અને જિનશાસનને પૂ. આચાર્ય શ્રી ગુણોદયસાગરસૂરિજી મ. નથી. ગોવિંદજીભાઈના સ્વાધ્યાયપ્રેમ ખરેખર હૈયાને આનંદ અને નામના આચાર્યવરની મહાન ભેટ પ્રાપ્ત થઈ. અહોભાવ ઉપજાવી મૂકે તેવો ભવ્ય હતો. ત્યારબાદ મૂરિયુગલ ગુરુ શિષ્યની જોડી કચ્છ-રાજસ્થાન જ્યારે જ્યારે કોઈપણ વિચાર મનનો કેડો મૂકતો નથી ક્ષેત્રે અનેક પ્રભાવક કાર્યો કરી મુંબઈના સંઘોની આગ્રહભરી ત્યારે ત્યારે તે અનુરૂપ પ્રવૃત્તિ પણ પ્રગટ્યા વિના રહેતી નથી. વિનંતીથી વિ.સં. ૨૦૩૪માં મુંબઈ પધારી ત્યાં જ પૂજ્ય હવે તો વૈરાગ્યનો “ચોલમજીઠ રંગ ગોવિંદજીભાઈના અંતરમાં ગુરુદેવશ્રી સાથે જ ત્રણ ચાતુર્માસો અનુક્રમે ઘાટકોપરલાગી ગયો હતો. વૈરાગ્યનું ચિંતન ગોવિંદજીભાઈના હૃદયમાં ચીંચબંદર-મુલુન્ડ મધ્યે કર્યા. સતત ઘમરોળાતું હતું. | કચ્છ મોટા આસંબિયા મધ્યે ૧૦૮ જિનબિંબોનો પરિણામે ગોવિંદજીભાઈ માતા-પિતાની અનુમતિ લઈ અંજનશલાકા મહોત્સવ ઊજવવો હતો. તેથી પૂ. અચલસંસારને તિલાંજલિ આપવા તત્પર બન્યા. અંતે મુંબઈ લાલવાડી ગચ્છાધિપતિશ્રીને શ્રીસંઘે વિનંતી કરી, “સાહેબજી! આપશ્રી આ મધ્યે વિ.સં. ૨૦૧૪ માગશર સુદ દશમ રવિવારના બે મુમુક્ષુ પાવન પ્રસંગે પધારો", પરંતુ પૂજ્ય અચલગચ્છાધિપતિશ્રી આત્માઓ સહ ભવ્ય મહોત્સવપૂર્વક મુનિપણું સ્વીકારી “નૂતન મુંબઈનાં શાસનકાર્યોના કારણે સ્વયં પધારી શકે તેમ ન હતા. મુનિ ગુણોદયસાગરજી' નામ ધારણ કરી પ.પૂ.આ. ભ. શ્રી તેથી તેઓશ્રીએ પોતાના સુવિનીત પટ્ટધર આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. નું શિષ્યપણું સ્વીકાર્યું. ગુણોદયસાગરસૂરિજીને આજ્ઞા ફરમાવી કે, “તમારે કચ્છમાં શ્રી જિનશાસનના અને અચલગચ્છનાં કાર્યો કાજે અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવને સંપન્ન કરવાનો છે, માટે કચ્છ પોતાના ગુરુદેવશ્રીનાં સત્કાર્યોમાં સતત જોડાતા રહ્યા અને પ્રયાણ કરો!” પોતાના ગુરુદેવશ્રીના દિલમાં મોંઘેરું સ્થાન પ્રાપ્ત કરી લીધું. * ઠેર ઠેર શાસનપ્રભાવના – * ભૂજમાં મુનિશ્રીને ઉપાધ્યાય પદ પ્રદાન – પૂજ્યશ્રીના વરદ્હસ્તે મોટા આસંબિયા રતાડિયા છેલ્લા કેટલાય સમયથી ગુરુદેવશ્રીની અને અખિલ (ગણેશ)-બેરાજાવડોદરા-પાલિતાણા કચ્છીભવન–બહુતેર ભારત અચલગચ્છ (વિધિપક્ષ) જે. જૈન સંઘની અંતરની ભાવના જિનાલય મહાતીર્થ-લાખાપુર, જોગેશ્વરી, ઘાટકોપર કુશલ હતી કે, “મુનિશ્રી ગુણોદયસાગરજીને ગણિ ઉપાધ્યાય પદે ટાવર, શ્રી અનંતનાથ ૨૪' જિનાલય–મુંબઈ, ખારેકબજાર, આરુઢ કરવા, પરંતુ આ અંગે પૂજ્ય મુનિશ્રી ઉત્કંઠિત ન હોવાથી દેઢિયા કચ્છ ગુણપાર્શ્વતીર્થાદિ આદિ અંજનશલાકાઓ, જે કાર્ય વિલંબાતું હતું તે કાર્ય વિ.સં. ૨૦૩૨ના રોજ ભૂજ પ્રતિષ્ઠાઓ, પુનઃ પ્રતિષ્ઠાઓ, ધ્વજદંડ પ્રતિષ્ઠાઓ આદિ છેલ્લાં નગરના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયના ધ્વજદંડ પુનઃ ૨૬ વર્ષમાં સંપન્ન થઈ અને ૧૧૫ જેટલા પુણ્યાત્માઓને પ્રતિષ્ઠાના પાવન પ્રસંગે પરિપૂર્ણ થયું. પૂજ્ય મુનિશ્રી ભવોદધિતારિણી દીક્ષાઓ પ્રદાન કરી. અનેક છ'રી પાળતા ગુણોદયસાગરજી મ.ને ઉપાધ્યાય પદથી અલંકત કર્યા. સંઘો, શત્રુંજય મહાતીર્થની ૯૯ યાત્રા તેમ જ અનેક શાસન પ્રભાવનાનાં કાર્યો પૂજ્યશ્રીની નિશ્રામાં ઊજવાયાં કોટડા મકડામાં આચાર્ય પદવી – (રોહા)–રાયઘણજર–શેરડી-કોઠારાતીર્થ-કલ્યાણપાર્શ્વનાથ તીર્થ પૂ. અચલગચ્છાધિપતિશ્રીના હૃદયમાં એવી ઉત્તમ (રતાડિયા ગણેશવાલા) કાંડાગરા-નાગલપુર-બહંતેર જિનાલય Jain Education Intemational Page #331 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૧૫ મહાતીર્થ, ડુમરા, માટુંગા-જોગેશ્વરી-બિદડા આદિ ક્ષેત્રોમાં ખરતરગચ્છનાં-ગગનના તેજસ્વી સિતારા ભવ્યાતિભવ્ય ઐતિહાસિક ચાતુર્માસનો લાભ આપીને કચ્છમાં શ્રી પ.પૂ. ઉપાધ્યાયપ્રવર ધર્મજાગૃતિ આણી છે, એટલું જ નહીં, પણ પોતાના ગુરુદેવ અચલગચ્છાધિપતિ રાષ્ટ્રસંત પ.પૂ.આ. ભ. શ્રી ગુણસાગર ગણાધીશ કલાસસાગરજી મ.સા. સૂરીશ્વરજી મ.સા. પ્રેરિત શ્રી શત્રુંજયાવતાર આદીશ્વર બહુતેર જન્મ અને બચપણ : શ્રી ચતુર્ભુજજીને બે પુત્રો થયા. જિનાલય મહાતીર્થ (કચ્છ) માટે પ્રસંગોપાત પ્રેરણા આપી પ્રતિ મોટા પુત્રનું નામ હતું ચંપાલાલ અને નાનાનું નામ સંપતરાજ. વર્ષે લાખોનાં ફંડ કર્યો છે. તેમ જ જિનશાસનનો જયજયકાર માતાપિતાએ સીંચેલા સુસંસ્કારોને કારણે બાળક સંપતરાજનું મન બોલાવ્યો છે. એટલું જ નહીં, પણ પોતાના ગુરુદેવશ્રીનું સ્વપ્ન પણ આ ભૌતિક સંસારથી ઊઠી ગયું અને તે પણ ચારિત્ર્ય વહેલી તકે સાકાર થાય તે માટે સતત ઉત્તેજના અને ખેવના લેવાની તૈયારી કરવા લાગ્યો. રાખી હતી. પૂજ્યશ્રી દ્વારા અચલગચ્છના નભોમંડળમાં દીક્ષા : સંવત ૧૯૯૦માં જન્મેલા સંપતરાજ પચીસ ઉન્નતિરૂપ સૂરજનો ઝળહળતો પ્રકાશ થયો છે. વર્ષની ભર યુવાવસ્થામાં સંવત ૨૦૧૫ (નાગોરમાં) સ્વ. વિ. સં. ૨૦૪૪માં પૂજ્ય ગુરુદેવ અચલગચ્છાધિપતિશ્રી ગણધીશ્વર પ.પૂ. હેમેન્દ્રસાગરજી મ.સા.નાં કરકમળોથી જીવનના ૭૬માં વર્ષે અનંતની યાત્રાએ સંચર્યા, આસો સુદ- કવિકુળકિરીટ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી જિન કવીન્દ્રસાગર ૨-ના અચલગચ્છાધિપતિશ્રીના અગ્નિસંસ્કાર પૂર્વે સમુદાયનું સૂરીશ્વરજી મ.સા.ના સુશિષ્ય રૂપે અષાડ સુદિ બીજના દિવસે સુકાન શ્રી સંઘે તેઓશ્રીના પટ્ટધર તપસ્વીરત્ન અચલ- દીક્ષિત થયા અને એમનું નામ મુનિશ્રી કૈલાસસાગરજી મ.સા. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ને જાહેર કરવામાં આવ્યું. સોંપ્યું. વિ. સં. ૨૦૫૦માં શ્રીસંઘે પૂજ્યશ્રીના જ અખંડ શાસનપ્રભાવના : વીરવાણી, ધર્મપ્રચાર માટે એમનાં પચ્ચીસમાં આ વરસીતપનાં પારણાં પ્રસંગે અચલગચ્છાધિપતિ ચાતુર્માસ જુદાં જુદાં સ્થળોએ થયાં, જેમ કે-નાગૌર, સિવાના, પદ પ્રદાન કર્યું. આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે પૂજ્યશ્રીની પાલિતાણા, સુરત, વડોદરા આ પાંચ ચાતુર્માસ એમણે ગણાધીશ પ્રેરણાથી સંવત ૨૦૬૦ના માગશર મહિનામાં ૧૩૦૦ જેટલા સ્વ. ૫.પૂ. હેમેન્દ્રસાગરજી મ.સા.ના પાવન સાંનિધ્યમાં કર્યા. યાત્રિકો સહ પાલિતાણા મધ્યે આયોજન નક્કી થયું છે. ત્યારબાદ બીકાનેર, કુચેરા, રુણ, જોધપુર, સિવાના, સાંચોર, 1 શ્રી જિનશાસનના અને અચલગચ્છનાં કાર્યો ફલૌદી, બીકાનેર, નાગૌર, મોકલસર, બાલોતરા, પાલી, કાજે પોતાના ગુરુદેવશ્રીનાં સત્કાર્યોમાં સતત જોડાતા અમદાવાદ, પાલિતાણા, નાકોડાતીર્થ (મેવાનગર) તથા હાલમાં રહ્યા અને પોતાના ગુરુદેવશ્રીના દિલમાં મોંઘેરું સ્થાન બાડમેરમાં બિરાજમાન છે. એમનાં પાવન કરકમળોએ ધર્મ આરાધના અને શાસનપ્રભાવનાનાં ઘણાં અદ્વિતીય કાર્યો થયાં. પ્રાપ્ત કરી લીધું. પ્રતિષ્ઠાઓ : એમણે દેશનોક (બીકાનેર)માં શ્રી આદિનાથ * તપસાધક મહાપુરુષ : ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા, અમદાવાદમાં દાદાસાહેબની પોળમાં લગ્નની પાર્ટીઓ અને રિસેપ્શનોમાં ભોજનોની સો-સો શ્રી શાંતિનાથ જિનાલયની પ્રતિષ્ઠા, ખ્યાવરમાં શ્રી પાર્શ્વનાથ આઇટમો અને બસો-બસો રૂપિયાની એક એક ડીશો માનવીય જિનાલયની પ્રતિષ્ઠાઓ કરાવી. તેમ જ સાંચોરમાં દાદાવાડી અને લાલસાઓનું પ્રદર્શન કરી રહી છે ત્યારે તેવા કાળમાંય વર્ષો પૂર્વે જિનાલયની પ્રતિષ્ઠા પણ શાનદાર રીતે કરાવી. પોતાના પૂજ્યપાદ ગુરુદેવશ્રીના મુખેથી “રસે જીતે જીત સર્વ”ની નાની દીક્ષાઓ અને મોટી દીક્ષાઓ : બીકાનેરમાં ૧૧ વાણી સાંભળી પ્રારંભ થયેલી વરસીતપની તપશ્ચર્યાની વણઝાર નાની દીક્ષાઓ, બે મોટી દીક્ષાઓ અને ૧ “દશવૈકાલિક સૂત્ર'ના ૩૬-૩૬ વર્ષથી વણથંભી ચાલી રહી છે. યોગ, સિવાનમાં બે નાની દીક્ષાઓ, ૮ મોટી દીક્ષાઓ અને પાંચ ---પૂજ્યશ્રીના ચરણકમળમાં કોટિશ વંદના....! મોટા યોગ, જોધપુરમાં સાધ્વીજી રત્નમણિપ્રભાશ્રીજી મ.સા.નાં સુશિષ્યા હેમપ્રભાશ્રીજી મ.સા.ની મોટી દીક્ષા, અજમેરમાં નાનીકોટડા કોહિનૂર, તપસ્વીરત, અચલગચ્છાધિપતિ પ.પૂ. આ. ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની દીર્ઘ વર્ષીતપની અનુમોદનાર્થે મોટી દીક્ષા, અમદાવાદમાં ૭ મોટી દીક્ષાઓ અને ૭ મોટા યોગ, શ્રી કોટડા (રોહા) જૈન મહાજન-કચ્છ તરફથી અમલનેરમાં સ્વ. ૫.પૂ. પ્રવર્તિની જિનશ્રીજી મ.સા.નાં Jain Education Intemational Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ચતુર્વિધ સંઘ સુશિષ્યાઓની બે મોટી દીક્ષાઓ અને એક મોટો યોગ, સાંચોરમાં સહેલું નથી : લોઢાના ચણા ચાવવા કરતાંય વધુ કઠિન ગણાવી બે વાર નાનીમોટી દીક્ષાઓ, ફલૌદીમાં બે મોટી દીક્ષા, બાડમેરમાં શકાય એવી અને ઘણાને તો સાવ જ અશક્ય લાગે એવી એ એક મોટી દીક્ષા અને બે મોટા યોગ. સાધના છે, છતાં દોહ્યલી આ સાધનાને સાવ સહેલી બનાવીને, તપારાધના : ૩ માસક્ષમણ, ૧૭ ઉપવાસ, ૮ ઉપવાસ. ગુરુને પોતાને હૈયે વસાવીને ગુરુના હૈયામાં વસી જવા સુધીની ૭ ઉપવાસ વગેરે. સિદ્ધિ મેળવી જનારા કોઈ સાધકની સ્મૃતિ થાય તો બીજી જ પળે પૂ. પં. શ્રી હેમભૂષણવિજયજી ગણિવર અચૂક યાદ આવી પદયાત્રા સંઘ : સાંચોરથી ભોરલ તીર્થનો પદયાત્રાસંઘ ગયા વિના ન જ રહે! છેલ્લાં ૧૫ વર્ષ, ૧ મહિનો અને ૨૦ (છ'રીપાલિત), જેમાં ૨૨૫ યાત્રાળુઓએ ભાગ લીધો. દિવસ સુધી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામઅમદાવાદથી ૨00 યાત્રાળુઓનો છ'રીપાલિત સંઘ શેરીસા, પાનસર તીર્થનો. સાંચોરમાં કલિકુંડ તીર્થોદ્ધારક પ.પૂ. આચાર્યશ્રી ચંદ્રસૂરીશ્વરજી મહારાજાની કાયા આસપાસ પ્રતિચ્છાયા બનીને રહેલું અને પોતાની તમામ તાકાતને રામચરણે સમર્પિત કરી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના સાંનિધ્યમાં સાંચોરનિવાસી ચૂકેલું એક વિરલ વ્યક્તિત્વ એટલે જ પૂ. પં. શ્રી હેમભૂષણમિશ્રીમલજી દુધાજી તરફથી પાલિતાણા છ'રીપાલિત ૬૦૦ યાત્રાળુઓના સંઘનું સંચાલન એમણે કર્યું તથા સ્વ. ૫.પૂ. વિજયજી ગણિવર! આચાર્યશ્રી જિનકાંતિસાગર મ.સા.ની પાવન નિશ્રામાં બાડમેરથી શક્તિઓ મળવી સહેલી છે, એનો સદુપયોગ પણ હજી પાલિતાણા પદયાત્રા સંઘમાં વિશાળ સાધુ-સાધ્વી સમુદાય અને સહેલો છે, પણ અનેકવિધ શક્તિઓ વિકાસ સાધી શકે એમ ૬૦૦ યાત્રીઓનું કુશળ સંચાલન એમણે કર્યું. જોધપુરથી હોવા છતાં એની ખીલવટની ખેવનાને ખતમ કરી દઈને ગુરુની કોપરડાજી, નાગૌરથી ફલૌદી પાર્શ્વનાથ તથા રણથી ફલૌદી સેવામાં રાતદિવસ સમર્પિત થઈ જવું એ તો ખૂબ કઠિન છે. આ પાર્શ્વનાથ દર્શનાર્થે પણ પદયાત્રા સંઘ એમની પાવન નિશ્રામાં સંદર્ભમાં પૂ. પંન્યાસજી મહારાજને મૂલવવા જઈએ તો સફળ રહ્યા. તેઓશ્રીએ જે કર્યું છે તે ખાંડાના ખેલ ખેલવા જેવું છે. પાટને સાહિત્ય : સાહિત્ય ક્ષેત્રમાં પણ એમનું યોગદાન ગજાવી શકાય એવી પ્રવચનપટુતા, ભક્તમંડળ ઊભું થઈ શકે મહત્ત્વપૂર્ણ રહ્યું. એમણે પ્રકાશિત કરેલ સાહિત્ય નીચે લખ્યા એવી પુણ્યાઈ, જરા પણ વશ બન્યા વિના પૂ. ગચ્છાધિપતિની સેવામાં જ બધું ન્યોચ્છાવર કરી ચૂકેલા પૂજ્યશ્રી છેલ્લાં ઘણાં મુજબ છે : વર્ષથી ગુરુકાયાની છાયા બનીને જ જીવન જીવ્યા છે. મેળવવા ૧. રાઈદેવસી પ્રતિક્રમણ, ૨. સામાયિક, જિનદર્શનવિધિ, જેવો એમનો પરિચય : વતન વાપી. પિતાનું નામ છગનલાલ ૩. શ્રી પારસમણિ, ૪. નિત્ય પાઠમાળા, ૫. સ્વાધ્યાયમાળા, ૬. ઉમેદચંદ. માતાનું નામ મણિબહેન. જન્મ દિન સં. ૨૦૦૩ના પંચ પ્રતિક્રમણ સૂત્ર, ૭. દાદા શ્રી જિનકુશળ ગુરુદેવની પૂજા. આસો વદ આઠમ. નામ હરીનકુમાર. પૂર્વની કોઈ સાધનાના ખરતરગચ્છના સુખસાગરજી મ.સા. વિશાળ સાધુ- યોગે હરીનકુમારને સાધુસહવાસ શૈશવથી જ ગમતો. ઘરના સાધ્વી સમુદાયના નાયક જ્ઞાની, ધ્યાન, તપસ્વી, ઉપાધ્યાયપ્રવર, સંસ્કાર ઘણા જ ઉત્તમ. વળી માતાપિતા પણ સાચાં શ્રાવક ખરતરગચ્છાધિપતિ પ.પૂ. શ્રી કૈલાસસાગરજી મ.સા.નાં હોવાથી એ સંસ્કાર વધતા રહ્યા. સાત ધોરણના શિક્ષણ બાદ ચરણોમાં કોટિ કોટિ વંદન. માતાપિતાને લાગ્યું કે, હરીનના સંસ્કારો એવા છે કે તેને સુયોગ્ય સૌજન્ય : મિલાપચંદજી ગોલેછા પરિવાર--સરદારમલ ઘડતર મળે તો જૈનશાસનને દીપાવનારો સાધુ થઈ શકે. આ પાબુમલ ગોલછા ન્યુ માધુપુરા, અમદાવાદ-૪ વખતે પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ (તે વખતે પંન્યાસશ્રી)ના પરિચયથી છગનભાઈ સવિશેષ ધર્માભિમુખ અનન્ય ગુરુકૃપાપાત્ર વિદ્વાન, વર્તમાન ગચ્છાધિપતિ બન્યા હતા. તેથી હરીનના હૈયામાં રહેલી સાધુત્વના સ્વીકારની પૂ.આ. શ્રી હેમભૂષણસૂરિજી મહારાજ ભાવનાને વિકસિત બનાવવા તેમણે પોતાનાથી બનતો બધો જ આ યુગમાં ગુરુને સમર્પિત થઈને રહેવું, ગુરુને પોતાના પુરુષાર્થ કર્યો. હૈયામાં વસાવવા, ઉપરાંત ગુરુના હૈયામાં સ્થાન મેળવવું અને સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી ગુરુના વ્યક્તિત્વમાં પોતાનાં સર્વસ્વને ઓગાળી નાખવું એ કાંઈ મહારાજ, કવિકુલકિરીટ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી Jain Education Intemational Page #333 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા મહારાજ, વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. મુનિ શ્રી રોહિતવિજયજી મહારાજ આદિનો પરિચય વધતો ગયો, એમ હરીનકુમારની સંયમભાવના પુષ્ટ બનતી ગઈ. એમાં ૧૦ અને ૧૧ વર્ષની વયે પૂ. પં. શ્રી રોહિતવિજયજી ગણિવરની નિશ્રામાં ક્રમશઃ રાજકોટ અને રાધનપુરમાં ચાતુર્માસ રહીને હરીનકુમારે સંયમજીવનની તાલીમ લેવાનો શુભારંભ કર્યો અને એ ભાવના ઉત્તરોત્તર વધુ દૃઢ થતી ગઈ. એમાં વળી સં. ૨૦૧૫ના માગશર મહિને પૂ. આ. શ્રી વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજનો પુણ્યપરિચય એવી શુભ ઘડીએ થયો કે, સવા વર્ષ એમની નિશ્રામાં ગાળીને સંયમ સ્વીકારવા માટે બધી રીતે સજ્જ બની ગયા અને સં. ૨૦૧૬ના વૈશાખ સુદ ૧૨ના મંગલ દિવસે માત્ર સાડાબાર વર્ષની વયે હરીનકુમાર પૂ. પં. શ્રી મૃગાંકવિજયજી ગણિવરના શિષ્યરત્ન શ્રી હેમભૂષણવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. વાપીના આંગણે પુરુષની અને તેમાંયે બાળકની આ પ્રથમ દીક્ષા હોવાથી જૈનજૈનેતરોએ અપૂર્વ ઉત્સાહ સાથે એ દીક્ષા પ્રસંગ ઊજવી જાણ્યો. પૂ. પં. શ્રી મૃગાંકવિજયજી ગણિવરના જીવનમાં ભીમકાંત ગુણ એવો સુંદર વિકસેલો હતો કે, જેના પ્રભાવે પૂ. શ્રી હેમભૂષણવિજયજી મહારાજનું સુંદરમાં સુંદર ચારિત્રઘડતર થવા પામ્યું. ૧૦ થીય વધુ રોજની ગાથાઓ, ૧૦૦૦ ગાથાથી ય વધુ સ્વાધ્યાય આદિ વિશેષતાઓ સાથે પ્રારંભાયેલી એ જ્ઞાનયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી. થોડાં જ વર્ષોમાં પૂ. મુનિશ્રીએ સાધુવિધિ, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ, બૃહત્ સંગ્રહીણિ, દશવૈકાલિક, વીતરાગ સ્તોત્ર, તત્ત્વાર્થ, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, હારિભદ્રીય અષ્ટક, શાંતસુધારસ, ઉત્તરાધ્યયન, પ્રવચન, સારોદ્ધાર, સિદ્ધહેમ વ્યાકરણ (છ હજારી) અભિમાન ચિંતામણિ કોશ આદિ ગ્રંથો કંઠસ્થ કરવા ઉપરાંત સ્તવન– સજ્ઝાય આદિ હજારો ગાથાઓ મુખપાઠ કરી લીધી. પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં સાધના-આરાધના-સ્વાધ્યાય કરવા દ્વારા મુનિશ્રીને પોતાની એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હતી. ગુરુનિશ્રાનો લાભ ૧૬ વર્ષ સુધ લઈને મુનિશ્રીએ ગુરુસેવા તથા અંતિમમાંદગીમાં નિર્યામણા આદિનો અપૂર્વ લાભ લીધો. પૂજ્ય ગુરુદેવના સમાધિપૂર્ણ સ્વર્ગવાસ બાદ તેઓશ્રી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજને પોતાના સંયમજીવનના ક્ષેમકુશળ માટે શિરોધાર્ય ગણીને સંયમસાધનામાં આગળ વધવા માંડ્યા અને થોડા જ સમયમાં પૂજ્ય ગચ્છાધિપતિની સેવામાં એવી રીતે સમર્પિત બની For Private ૩૧૭ ગયા કે પૂજ્યશ્રીના શિરે રહેલી અનેકવિધ જવાબદારીઓ વહન કરવામાં તેમને સફળતા મળી. પૂજ્યશ્રીનો પત્રવ્યવહાર આદિ અનેકવિધ જવાબદારીઓ વહન કરવામાં મુનિશ્રી ગચ્છાધિપતિશ્રીને એવી રીતે સમર્પિત થઈ ગયા કે, પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની કાયાની છાયા બનીને ૧૫-૧૫ વર્ષ સુધી વિહરવાનું ભાગ્ય એમને સાંપડ્યું. સં. ૨૦૩૨ સુધી ગુરુનિશ્રા મેળવીને અપૂર્વ ગુરુકૃપા પામનારા પૂ. મુનિશ્રી સં. ૨૦૩૨થી પૂ. ગચ્છાધિપતિની સેવામાં ઉપસ્થિત થયા. ત્યારબાદ ધીમે ધીમે નાની-મોટી જવાબદારીઓ વહન કરીને વધુ ને વધુ ગુરુકૃપા પામવા ભાગ્યશાળી બન્યા. ‘જિનવાણી’ પાક્ષિક માટે પ્રવચનો તૈયાર કરવાની જવાબદારીથી પ્રારંભાયેલી એ સેવાસરિતા ધીમે ધીમે એટલી ઘેઘૂર બનીને વહેવા લાગી કે, જેનાથી ઉપકારનાં લેખાં જ ન લગાવી શકાય. પ્રવચનોનું અવતરણ, પત્રવ્યવહાર, નાના-મોટા પ્રશ્નોની ચર્ચાવિચારણામાં પૂ. ગચ્છાધિપતિના વરદ હસ્તે પાલિતાણામાં ગણિ પદારૂઢ બન્યા હતા અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૦ના દિવસે અમદાવાદમાં પંન્યાસ પદે પ્રતિષ્ઠિત કરાયા. સદૈવ પ્રસન્નતા, ગંભીરતા, સરળતા, પ્રતિષ્ઠા નામનાની કામનાથી પરાસ્મુખતા આદિ વિરલ ગુણો ધરાવતા પૂજ્યશ્રીના લઘુબંધુ પણ પૂજ્યશ્રીના શિષ્ય તરીકે પૂ. શ્રી દિવ્યભૂષણવિજયજી મહારાજ નામે પ્રસિદ્ધ છે. પદપ્રાપ્તિની કામનાથી દૂર રહેનારા અને છતાં ગુર્વાશાને શિરોધાર્ય ગણીને પંન્યાસ પદ સુધી પહોંચેલા પૂ.પં. શ્રી હેમભૂષણવિજયજી ગણિવરને વર્ધમાન-તપોનિધિ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજ તથા સુવિશાલ ગચ્છનાયક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વાપી પાસે બગવાડા મુકામે આચાર્ય પદ પર સ્થાપિત કરવામાં આવ્યા. સ્વ. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમયથી પત્રવ્યવહાર આદિ અનેક જવાબદારીઓને સુયોગ્ય રીતે વહન કરનારા તેઓશ્રી આજે સ્વર્ગવાસ બાદ તેઓશ્રીની ઇચ્છા-આજ્ઞાનુસાર સમગ્ર ગચ્છનું સુંદર સંચાલન કાર્ય કરી ગચ્છની અપૂર્વ સેવા બજાવી રહ્યા છે. પૂજ્યશ્રી ગચ્છસંચાલનમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરે એવી મનોભાવના સાથે પૂજ્યશ્રીને ભાવભીની વંદના. સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી-સમવસરણમંદિર તીર્થ. Personal Use Only વર Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ચતુર્વિધ સંઘ - વિમલગચ્છના તેજસ્વી રત્ન : વિમલગચ્છનાયક - પરમ પૂજ્ય આચાર્યશ્રી પ્રધુમ્નવિમલસૂરિજી મહારાજ રાજસ્થાનના જાલોર જિલ્લામાં સ્થિત ઇતિહાસપ્રસિદ્ધ અનેક વિદ્વાન મહાપુરુષોની જન્મભૂમિ-ભીનમાલ, જે ઇતિહાસમાં શ્રીમાલ અને ફૂલમાલના નામથી વિખ્યાત છે, તેની નજીક જેતુ નામનું સુંદર ગામ છે. આ જેતુ નગરમાં પરમ શૈવઉપાસક ધર્મનિષ્ઠ રાજપુરોહિત પિતાશ્રી ઉકચંદજી અને માતાશ્રી દિવાળીબહેનના ચતુર્થ પુત્રરત્નના રૂપમાં બાળક પ્રભુએ જન્મ લીધો, જેઓ પાંચ વર્ષની નાની વયે જ પૂ. યોગીરાજ સિદ્ધપુરુષ ગુરુદેવ શ્રી શાંતિવિમલસૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં પૂ ગુરુદેવશ્રીના માનસપુત્રના રૂપમાં આધ્યાત્મિક અને દૈવી શક્તિથી સંપન્ન પ્રખર પ્રજ્ઞાવંત વિમલગણાધીશ શ્રી પ્રદ્યુમ્નવિમલજીના નામે આપણા વંદનીય છે. તેઓશ્રીનો જન્મ તા. ૯-૧૨-૬૪ને દિવસે જેતુ નગરમાં થયો. તેઓશ્રીનું જન્મ (૧) વિમલગચ્છના પ.પૂ. વડીલ ગુરૂદેવ પૂ.પં.શ્રી હિંમત વિમલજી મ.સા. નામ પ્રભુ હતું. પ્રભુની વય નાની હતી, પણ પૂ. આ. શ્રી (૨) પૂ.આ.દેવ શ્રીમદ શાંતિવિમલ સૂરીશ્વરજી મ.સા. શાંતિવિમલસૂરિજી મહારાજની દિવ્યદૃષ્ટિ ભવિષ્ય તરફ હતી. (૩) તપસ્વી યોગીરાજ નરેન્દ્રવિમલજી સરકાર મહારાજ (૪) વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરીશ્વરજી મ.સા. તેઓશ્રી આ નાનકડા અંકુરમાં છુપાયેલા વિશાળ વટવૃક્ષને સાક્ષાત્ જોઈ રહ્યા હતા. અજ્ઞાત પ્રેરણાની ફુરણા થતાં જ પૂ. સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. સંસ્કૃત ભાષાની પ્રશિષ્ટ કૃતિઓ ગુરુદેવે બાળક પ્રભુના પિતાશ્રીને પોતાના હૃદયની વાત કરી | ‘મેઘદૂત', અભિજ્ઞાન શાંકુતલ’, ‘કાદમ્બરી’ આદિનું અધ્યયન કે, “આપના કુળદીપકને મારા સાનિધ્યમાં રાખવાનો સમય કર્યું. વ્યાકરણ અને જ્યોતિષ જેવાં શાસ્ત્રોમાં પારંગતતા પ્રાપ્ત આવી પહોંચ્યો છે. હવે એને શુભ મુહૂર્તમાં દીક્ષા પ્રદાન કરવાની કરી. તદુપરાંત, વક્નત્વકળા અને લેખનકળામાં પણ કૌશલ પ્રાપ્ત અનુમતિ આપી પુણ્યોપાર્જનનો લાભ લ્યો !” માતાપિતાએ કર્યું. આમ, નાની ઉંમરમાં સંયમજીવનને શોભાવે તેવી સિદ્ધિ ભવિષ્યવેત્તા ગુરુદેવશ્રીના શ્રીમુખે પોતાના પ્રિય બાળક પ્રભુના પ્રાપ્ત કરી. વર્તમાનમાં વિમલશાખાના શ્રમણભગવંતોમાં આત્મકલ્યાણના પાવન પંથની વાત સાંભળી, એ પ્રમાણે કરવાનો નાયકપદ પૂજ્ય મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ શોભાવી દઢ સંકલ્પ કર્યો. માત્ર અગિયાર વર્ષની ઉંમરે, સં. ૨૦૩૨ના રહ્યા છે. માત્ર ૧ વર્ષની ઉંમરે સંયમ સ્વીકારી, ૧૮ વર્ષની માગશર સુદ ૪ના દિવસે, પૂ. આ. શ્રી શાંતિવિમલસૂરીજી વયે ગચ્છાધિપતિ બની, ૨૬ વર્ષની વયે પંન્યાસ પદથી અલંકૃત મહારાજના વરદ હસ્તે બાળક પ્રભુને શત્રુંજય મહાતીર્થની થયેલા આ તેજસ્વી સાધુવર દાદાગુરુશ્રી શાંતિવિમલસૂરિજી પુણ્યભૂમિમાં, ‘હિંમતવિહાર’ના વિશાળ પ્રાંગણમાં, ચતુર્વિધ મહારાજ અને ગુરુદેવશ્રી દેવવિમલજી મહારાજની છત્રછાયામાં સંઘની વિશાળ ઉપસ્થિતિમાં, મહામહોત્સવપૂર્વક દીક્ષા પ્રદાન રહીને, જ્ઞાનોપાસનામાં અત્યંત વિકાસમાન રહીને, વિવિધ કરવામાં આવી. પૂ. ગુરુદેવે શ્રી પ્રદ્યુમ્નવિમલજી નામે ઘોષિત શાસનપ્રભાવનામાં સંલગ્ન રહ્યા છે. પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા, કર્યા. નવદીક્ષિત મુનિરાજની વડી દીક્ષા શત્રુંજય મહાતીર્થમાં જ ઉદ્યાપન, વિવિધ અનુષ્ઠાનો આદિ અનેક કાર્યો સુસમ્પન્ન થયાં સં. ૨૦૩૨ના વૈશાખ સુદ ૬ને દિવસે થઈ.. છે. પૂજ્યશ્રીની નિશ્રામાં મહાન ધર્મકાર્યો સુસમ્પન્ન બનતાં રહો મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજે દીક્ષા પછી પૂજ્ય એવી મનોકામના સાથે, પૂજ્યશ્રી એ મહાન કાર્યો સમ્પન્ન કરવા ગુરુદેવની નિશ્રામાં જૈનદર્શનનાં વિવિધ ગ્રંથો અને શાસ્ત્રોનો નિરામય દીર્ધાયુ પ્રાપ્ત કરો એવી શાસનદેવને હાર્દિક અભ્યર્થના વિધિવત અભ્યાસ કર્યો. તેઓશ્રીએ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી. સાથે, પૂજયશ્રીના ચરણારવિદમાં કોટિ કોટિ વંદના ! Page #335 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક તીર્થોનો જીર્ણોદ્વાર, અંજનશલાકા, પ્રતિષ્ઠા આદિ સંપન્ન થયાં, અનેક છ'રીપાલિત સંઘયાત્રાઓ તથા પાલિતાણા તળેટી ઉપર ભવ્ય શિખરબંધ શ્રી માણિભદ્રદેવનું મંદિર કાર્ય નિર્માણ થયું. માણિભદ્રજીના મૂળસ્થાનનો પણ જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. ૩૧૯ ગણિપંન્યાસ પદ-આચાર્ય પદ : મહા સુદિ-૧૩, સન ૧૯૯૬, પ્રાર્થનાસમાજ દ્વારા ક્રોસ મેદાન-મુંબઈ. વિહારક્ષેત્ર : રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ. ભાષાજ્ઞાન : ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, રાજસ્થાની. વાણીમાં મધુરતા, વ્યવહારમાં કુશળતા, હૃદયમાં સરળતા વગેરે સદ્ગુણો પૂજ્યશ્રીમાં દેખાઈ આવે છે. ગચ્છાધિ પદ : ૨૨-૫-૧૯૮૩ (૧૮ વર્ષની ઉંમરમાં). श्री शत्रुंजयतीर्थ के परम आराधक तपागच्छधिष्ठायक श्री मणिभद्रदादा વિશેષ : વિમલગચ્છનાયક, તીર્થોદ્ધારક, શાસનપ્રભાવક. સૌજન્ય : હિંમતવિહાર જૈન ધર્મશાળા પેઢી-પાલીતાણા ॐ असी आउसानमः श्री मणिभद्र । दिशतु मम सदा सर्व कार्येषु सिद्धिम् । Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ચતુર્વિધ સંઘ નિuહી ભદ્રપરિણામી સંવરબો સર્વસંસારના ત્યાગસહિત ઉગ્ર સંયમચર્યાઓના પાલન દ્વારા કાયા સુધીનાં તમામ પાત્રો પરની મમતા ઓગાળ્યા પછી પણ અહંની મમતા ઓગાળવાનું કાર્ય અતિ દુષ્કર છે. માન-મોભો અને પદ-પ્રતિષ્ઠાથી પર બનીને નિસ્પૃહપણે આત્મસાધનામાં રત રહેનારા ભદ્રપરિણામી સરળતા અને સૌમ્યતાથી શોભતા સંતજનો વિશેષ માનનીય અને પૂજનીય છે. ઊંડા ગ્રામ્યવિસ્તારોમાં કે રાજસ્થાન આદિ દૂરના પ્રદેશોમાં અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે નિર્મળ અને સુવિશુદ્ધ સંયમયાત્રાના પાલન સાથે આંતરખોજમાં ગરકાવ બનેલા આ મહાત્માઓ આતમમસ્તીમાં મહાલતા હોય છે. માન અને અપમાનના ભેદોને ભૂંસી નાખી ઊંચી આધ્યાત્મિક સ્થિતિને પામેલા આવા પુણ્યપ્રભાવી મહાત્માઓ આજના આ વિષમકાળમાં પણ જૈન સંધના પરમ વૈભવસમાં શોભી રહ્યા છે. જૈનશાસનના પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ : વર્ષની ભરયુવાન વયે પૂર્ણ વૈરાગ્ય સાથે, સંસારના સ્નેહકૃતોપાસનાના અખંડ ઉપાસક : સંબંધોનો ત્યાગ કરી સં. ૧૯૫૨ના અષાઢ સુદ ૧૩ના શુભ દિને શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની છત્રછાયામાં, ચંચળ લક્ષ્મીનો પરમારાધ્ય પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવી સદુપયોગ કરવા માટે હાથીની અંબાડીએ બેસી વર્ષીદાન દેતાં, પૂ. પંન્યાસ શ્રી ધર્મવિજયજી ગણિવર્ય ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ધરમચંદમાંથી ત્યાગી બનેલા (ડહેલાવાળા) મહાનુભાવે સંયમજીવનમાં મુનિ શ્રી ધર્મવિજયજી નામ ધારણ કરી, પ્રભુશ્રી મહાવીર સ્વામીના શાસનની ધર્મધ્વજાને ઉન્નત મહાપુરુષોની સ્વર્ણશૃંખલામાં પૂજ્ય પંન્યાસજી શ્રી રાખવાના શ્રેષ્ઠ પુરુષાર્થ રૂપે જ્ઞાન–ધ્યાન અને તપ-ત્યાગ માટેની ધર્મવિજયજી મહારાજનું નામ વર્ષોથી શુક્રતારકની જેમ ચમકી સાધનાનાં મંડાણ કર્યા. રહ્યું છે. પૂજ્યશ્રીએ સં. ૧૯૩૩ના પોષ વદ ૧૪ના દિવસે વાત્સલ્યમૂર્તિ પિતા માયાચંદભાઈની શીતળ છાયામાં શીલાદિ જીવનશિલ્પી રૂપે પ્રકૃષ્ટ પ્રતિભાવંત પૂ. પંન્યાસજી શ્રી સંસ્કારોથી સુશોભિત માતા મીરાંતબાઈની કુક્ષિએ જન્મ ધારણ મોહનવિજયજી મહારાજને સ્વીકાર્યા બાદ, અતૃપ્ત હૈયે અખંડ કરી થરા ગામને અલંકૃત બનાવ્યું હતું. પુત્રનાં લક્ષણ પારણામાં મૃતોપાસનામાં લીન એવા મુનિશ્રી ધર્મવિજયજી ઘણા ટૂંકા એ ન્યાયે, ભવિષ્યમાં ધર્મધ્વજને ધારણ કરવાનો સંકેત જ રહે સમયમાં ઉત્કૃષ્ટ વિદ્વાન અને ઉચ્ચ સંયમી આત્મા તરીકે તેમ, સ્નેહઘેલાં માતાપિતાએ પુત્રનું નામ ધરમચંદ પાડ્યું. જૈનશાસનમાં તેજસ્વી હીરા સમાન ચમકવા લાગ્યા. સંયમદાતા બાલ્યવયથી પૂર્વના ક્ષયોપશમ અને સતેજ બુદ્ધિના પ્રભાવે ઉત્કૃષ્ટ ત્યાગ-વૈરાગ્યના રંગોથી રંગાયેલા મુનિશ્રીની આદર્શ વ્યવસાય કેળવણી મેળવ્યા બાદ ધરમચંદને નન્ય ગીત પ્રતિભાથી આકર્ષાયેલા અનેક મહાત્માઓ સંયમમાર્ગના પથિક સંગીતનો અનોખો શોખ જાગ્યો. તેમને શીલવતી કન્યા સાથે બન્યા. તેમના મુખ્ય શિષ્યોમાં પૂ. મુનિશ્રી ચમનવિજયજી, લગ્નગ્રંથિથી જોડી દીધા. સાંસારિક જવાબદારીઓ વધવા છતાં મુનિશ્રી ચારિત્રવિજયજી, મુનિશ્રી સુરેન્દ્રવિજયજી અને મુનિશ્રી નાટકો જોવાનો શોખ ટકી રહ્યો. ભર્તુહરિના સંસારત્યાગનો ખેલ અશોકવિજયજી મહારાજની ગણના થતી. બીજના ચંદ્રની જેમ જોયા પછી ભાઈશ્રી ધરમચંદનું અંતઃકરણ સંસારના રંગરાગથી આગળ વધેલા મુનિશ્રી ધર્મવિજયજી મહારાજને અનેક સંઘોએ છૂટવા અને વૈરાગ્યના રંગે રંગાવા જાગૃત બન્યું. દીપકની તથા સમુદાયના સાધુભગવંતોએ અત્યંત આગ્રહ સાથે જ્યોતને વધુ દિવેલ મળતાં તેના પ્રકાશમાં વધારો થાય તેમ, સં. ૧૯૬૨માં મહામહોત્સવપૂર્વક ડહેલાના ઉપાશ્રયે પંન્યાસ અમદાવાદ-ડહેલાના ઉપાશ્રયની પાટ પરંપરાના મુખ્ય નાયક પૂ. પદથી વિભૂષિત કર્યા. સામુદાયિક ઉત્તરદાયિત્વ પૂર્ણ કરવા અંગે પંન્યાસજી શ્રી મોહનવિજયજી મહારાજનો પરિચય થતાં પંન્યાસ પદની સ્વીકૃતિ બાદ પરમેષ્ઠીના ત્રીજા પદ આચાર્ય પદ ધરમચંદની વૈરાગ્યજ્યોત વધુ પ્રકાશિત બની. પરિણામે ૧૯ પર બિરાજમાન કરવામાં ડહેલાના ઉપાશ્રયના શ્રીસંઘનો અને Jain Education Intemational Page #337 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૨૧ જિનશાસન જયોતિર્ધર, પ્રશાંત-સંયમમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ तस्मै श्री गुरवे नमः । - પાટણ ખેતરવસી અને ગામોના શ્રીસંઘનો આગ્રહ હોવા છતાં પદલિપ્સાથી નિઃસ્પૃહ એવા પૂ. પંન્યાસજી મહારાજે છેક સુધી ઇન્કાર જ કર્યો. હૃતોપાસનાના અખંડ ઉપાસક શ્રી ધર્મવિજયજી મહારાજે પાટણ ખેતરવસી જૈન ઉપાશ્રયમાં અને ડહેલાના ઉપાશ્રયમાં હસ્તલિખિત પ્રતોના વિશિષ્ટ જ્ઞાનભંડારોની સ્થાપના કરી અને જ્ઞાનધનના સુરક્ષાહેતુ અત્યંત પરિશ્રમ ઉઠાવ્યો. આ જ્ઞાનભંડારો વિશે દેશવિદેશના વિદ્વાનો પૃચ્છા કરતા હતા. પૂ. પંન્યાસજી મહારાજના ધ્યાનસાધનાના કેન્દ્રબિન્દુ રૂપે પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન મુખ્ય હતા. ત્રિકાળ દર્શન-વંદનના નિયમ સાથે કેટલાય દિવસો સુધી દાદાજીની પાવન છાયામાં પૂજ્યશ્રી સમાધિની ઊંડી અનુભૂતિનો આનંદ અનુભવતા હતા. તેઓશ્રીએ અંતરની અનુભૂતિ દ્વારા જીવનયાત્રાની સમાપ્તિનાં ચિહનો જાણી, પોતાના પટ્ટધર શિષ્ય તરીકે પરિપૂર્ણ યોગ્યતાના ધારક, પ્રકૃષ્ટ પ્રભાવશાળી પૂ. મુનિવર્યશ્રી સુરેન્દ્રવિજયજી મહારાજને ડહેલાના ઉપાશ્રયની પાટે ભવ્ય સમારોહપૂર્વક પંન્યાસ પદ પર પ્રતિષ્ઠિત કર્યા. નતિય હિ ધ્રુવો મૃત્યુ—એ ન્યાયે ડહેલાના ઉપાશ્રયની ૌરવમયી પાટ પરંપરાના આ તેજસ્વી તારલાને પણ કાળયમની છાંય પડી. સં. ૧૯૯૦ના ચૈત્ર વદ ૭ની સાંજે પ-૨ કલાકે, રાજનગર અમદાવાદને આંગણે પ્રથમવાર અદ્વિતીય મુનિસંમેલનની મંગલ પૂર્ણાહુતિના સમાચાર જાણી, પૂજ્યશ્રીના આતમહંસે અનંતની યાત્રાએ પ્રયાણ કર્યું. આદર્શ ગુણોથી આકર્ષિત ભક્તવર્ગની આંખોથી વરસતા શ્રાવણ-ભાદરવા વચ્ચે શહેરના ઇતિહાસમાં અદ્વિતીય કહી શકાય એવા ઠાઠથી પૂજ્યશ્રીની સ્મશાનયાત્રા નીકળી અને શોકમિશ્રિત ભક્તિભાવનાના અખંડ પ્રવાહની ધારા વચ્ચે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. પૂજ્યશ્રીને શ્રદ્ધાંજલિ રૂપે દેવવંદના અને મંગલક્રિયામાં જૈન સમાજના ધુરંધર આચાર્યો શ્રી સિદ્ધિસૂરિજી મહારાજ, શ્રી નેમિસૂરિજી મહારાજ, પંન્યાસ ધર્મવિજયજી મહારાજના નામથી સરિયદ, ખીમાણા, કંબોઈ, ઉંદરા તથા પાટણમાં પં. રત્નવિજયજી મહારાજના નામથી ખેતરવસીમાં, અને અન્ય અનેક ગામોમાં પાઠશાળાઓ ચાલે છે. કોટિ કોટિ વંદન હજો એ પરમ પ્રભાવીને! સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રી અમર (૧) પૂ.દાદાગુરૂદેવ ગચ્છાધિપતિ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. આ. શ્રી નિત્યોદયસાગર સૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ. આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મ.સા. ગરવી ગુજરાતનું એ ઝાલાવાડ ધામ અને ધ્રાંગધ્રા જિલ્લાનું ધોળી નામનું ગામ! પીતામ્બરદાસ એ પિતાનું નામ અને હરખબહેન એ શીલવંતી માતાનું નામ! વિ. સં. ૧૯૫૮ના જેઠ વદ સાતમના દિવસે એક તેજસ્વી બાળકનો જન્મ થયો. તેનું નામ પાડ્યું–દેવચંદ. જૈન ધર્મ તરફની અવિહડ આસ્થાના રંગે રંગાયેલા આ કુટુંબનું આ તેજસ્વી બાળક મોટું થતું ગયું તેમ અંતરમાં ધર્મ તરફની આસ્થા અને આરાધના નિરંતર વધતી ગઈ. યૌવનના આંગણે પણ મૂકતાં જ દેવચંદના પુણ્યાત્માને પૂ. શાસન સુભટ: ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજનો પુનીત પરિચય થયો. એ પરિચયમાંથી પ્રવ્રજ્યાના પુનીત પંથે પદચરણ માંડવાનો પુણ્ય સંકલ્પ પ્રગટી ઊઠ્યો. સંયમના અનુરાગી શ્રી દેવચંદભાઈએ છ રહો! સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી રવિરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી અહપ્રભાવક ચેરીટેબલ ટ્રસ્ટ, કૃષ્ણનગર, અમદાવાદ Jain Education Intemational Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ચતુર્વિધ સંઘ વિગઈના ત્યાગનો ઘોર નિયમ' ધારણ કરી લીધો. એ અરસામાં ઉપાધ્યાય શ્રી દર્શનસાગરજી મહારાજને આચાર્ય પદથી અલંકૃત ખંભાતમાં બિરાજમાન પ.પૂ. આગમસમ્રાટ આગમોદ્ધારક કરાયા ત્યારથી પૂ. આચાર્યદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજની પાસે મહારાજ તરીકે જૈન શાસનમાં સુપ્રસિદ્ધ બન્યા. એક સમયે દેવચંદભાઈ પહોંચ્યા અને પૌષધ વ્રતમાં રહ્યા. “સાગરજી માલવા જેવા મધ્યપ્રદેશના અલ્પજ્ઞાત વિભાગમાં ૧૪-૧૪ મહારાજ જેવા પુણ્ય પુરુષનો પરિચય પામતાં પ્રવ્રજ્યાનો ચાતુર્માસો પૂજ્યશ્રી એ પસાર કર્યા હતાં. બંગાળ, બિહાર, નિજસંકલ્પ દઢતર બન્યો. વિ. સં. ૧૯૮૬ના જેઠ વદ ૧૪ના કલકત્તા અને શિખરજી સુધી પદયાત્રા કરીને અનેક પ્રતિષ્ઠાઓ પવિત્ર દિવસે ૨૮ વર્ષની વયના યુવાન દેવચંદભાઈ સંસારના અને અંજનશલાકાઓ કરાવી છેલ્લાં અઢાર વર્ષ સુધી શણગાર તજીને ભગવાન મહાવીર શાસનના અણગાર બન્યા. રાજસ્થાનની ધરતી ઉપર વિચરણ કરીને જન-જીવનમાં પૂજ્ય સાગરજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષિત દેવચંદભાઈ પૂ. ધર્મારાધનાનાં પૂર રેલાવ્યાં અને તેથી જ ‘રાજસ્થાનીઓના શાસન-સુભટ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજના શિષ્યરત્ન ગુરુદેવ' તરીકે વિશેષ પ્રસિદ્ધિ પામ્યા. રાજસ્થાનનાં અનેક મુનિરાજ શ્રી મહોદયસાગરજી મ.સા.ના શિષ્ય “મુનિશ્રી ગામોમાં કુલેશ-કંકાસને દૂર કરીને મૈત્રીના માંડવા રોપ્યા. દર્શનસાગરજી' તરીકે જાહેર થયા. પછી જ્ઞાન, ધ્યાન અને જૈન શાસનના આ નિરાભિમાની–તપોમૂર્તિ આ. શ્રી સંયમની સાધનાનો મહાયજ્ઞ આરંભ્યો. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના દર્શનસાગરસૂરિજી મ.ને તા. ૩-૩-૧૯૯૧ ફાગણ વદ-૩ના અભ્યાસ સાથે ધર્મશાસ્ત્રના અભ્યાસમાંય કુશળ બનવા લાગ્યા. દિવસે હજારો ગુરુભક્તોની સમુપસ્થિતિમાં “ગચ્છાધિપતિ' સમ્યક તપધર્મની આરાધના પણ ઉમંગભેર આરંભી. દીક્ષા લીધી પદવીથી સમલંકૃત કરાયા, એ સમયનો પ્રસંગ ખરેખર ત્યારથી માંડીને કુલ ૩૬ વર્ષ સુધી આ મહાન આત્માએ ચિરસ્મરણીય અને ગૌરવરૂપ હતો. સાગર સમુદાયનાં ૯૦૦ એકાસણાં કર્યાં હતાં. ઉપવાસથી ત્રણ ચાર વર્ષીતપ અને સાધુ-સાધ્વીઓના ગચ્છાધિપતિ આ. શ્રી દર્શનસાગરસૂરિજી અટ્ટમથી એક વર્ષીતપ, આ સિવાય વર્ધમાનતપની ૬૧ મહારાજ છેલ્લાં વર્ષોમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં વિચર્યા. અનેક ઓળીઓની આરાધના ૧૬-૧૬ ઉપવાસ ૯ વખત, ૮-૮ અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠાઓ થઈ. પૂજ્યપાદશ્રીની પ્રેરણાથી ઉપવાસ ૧૬ વખત અને આ બધા તપનાં પારણેય એકાસણાંથી મુંબઈ ઠાકુરદ્વારામાં આદિજિન ઓસ્વાલ ટ્રસ્ટના ઉપક્રમે જૈન ઓછું પચ્ચકખાણ તો નહીં જ! આમ તપની આરાધનાથી સાધર્મિકોને ઊતરવા માટે ઓસવાલભવનનું નિર્માણ થયું. જીવનને ઓતપ્રોત બનાવી દીધું હતું અને છેલ્લે બિમારી નહોતી હરકિશન હૉસ્પિટલમાં મહાવીર વૉર્ડ બનાવવા વિશાળ ફંડ આવી ત્યાં સુધી પાંચ તિથિ આયંબિલ કરવાની પોતાની ટેકને એકત્રિત થયું. છેલ્લે વિ. સં. ૨૦૪૯નું ચાતુર્માસ કોર્ટમાં ક્યારેય ચૂક્યા ન હતા. યાદગાર રહ્યું. પૂ. દાદાના પ્રશિષ્યરન અને મધુર વક્તા | વિનય, વિદ્વતા અને વૈરાગ્યના ત્રિવેણી સંગમ સમાં આ પંન્યાસશ્રી ચંદ્રાનનસાગરજી મ.નાં સુંદર પ્રવચનોથી ધર્મમય સાધુવરની સુયોગ્યતા નિહાળીને પૂજ્ય આચાર્ય શ્રી વાતાવરણ ખડું થયું હતું. ચંદ્રસાગરસૂરિજી મહારાજ દ્વારા પૂજ્યશ્રીને ગણિ પદવીથી અને તા. ૬-૮-૯૩નાં પૂ. દર્શનસાગરસૂરિજી મ.ને શ્વાસની પૂ. ગચ્છાધિપતિ શ્રી માણિક્ય સાગરસૂરિજી મહારાજના પુનીત તકલીફ ઉગ્ર બનતાં હરકિશન હૉસ્પિટલમાં દાખલ કરાયા. હસ્તે “ઉપાધ્યાયપદ’ થી અલંકૃત કરાયા. પોતાની અસ્વસ્થ તબિયતમાં પણ નવકાર મંત્ર આદિનો જાપ પૂજ્યશ્રીના સુદીર્ધ નિર્મળ સંયમજીવન, વિનમ્રતા, નિયમિત કરતા. છેલ્લા દિવસોમાં પૂજ્યશ્રીની જાગૃતિ અને સંયમનિષ્ઠા, આંતનિરીક્ષણ, વાત્સલ્ય આદિ ગુણવૈભવથી સંયમ પ્રત્યેની ઉપયોગનિષ્ઠા અદ્ભુત હતી. સાથે સાથે આકર્ષાઈને વિજયદેવસુર સંઘ-મુંબઈ અને મુંબઈના અન્ય જૈન પૂજ્યશ્રીનાં શિષ્ય-પ્રશિષ્યરત્નો પૂ.આ. શ્રી નિત્યોદયસાગરસંઘો પૂજ્યપાદશ્રીને આચાર્ય પદવી આપવા કૃતનિશ્ચય બન્યા ' સૂરિજી મ.સા., પૂ.પં. શ્રી ચંદ્રાનનસાગરજી મ. (હાલમાં અને પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી હેમસાગરસૂરીશ્વરજી આચાર્યશ્રી), પૂ. મુનિશ્રી દિવ્યાનંદસાગરજી મ., પૂ. મુનિશ્રી મહારાજની આજ્ઞા-આશિષ અને સૂરિમંત્ર ગર્ભિત વાસક્ષેપ ગુણચંદ્રસાગરજી મ., પૂ. મુનિશ્રી પ્રશમચંદ્રસાગરજી મહારાજ, સહિત મુંબઈમાં બિરાજમાન પૂ.પં. શ્રી રેવતસાગરજી પૂ. મુનિશ્રી રવિચંદ્રસાગરજી મ. અને પૂ. મુનિશ્રી ગણિવરશ્રીના વરદ્ હસ્તે તા. ૪-૨-૭૮ના સોમવારે પૂ. હરિશ્ચંદ્રસાગરજી મ. આદિ ઠાણા સેવામાં ખડે પગે હાજર હતા. Jain Education Intemational Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ તવારીખની તેજછાયા છેલ્લા સમયમાં પ્રતિક્રમણ, પડિલેહણ, લોગસ્સ, નવકાર સાર્થ, પછી તો ‘નમો અરિહંતાણં' ની ધૂન સતત ચાલતી રહી ‘અરિહંત' ત્રણ વખત બોલીને ગુરુદેવે સદાને માટે આંખ મીંચી લીધી અને મુક્તિના મંગળ પંથે પ્રયાણ કર્યું. તા. ૫-૩-૯૩ના રોજ મુંબઈ શાંતિનાથ જૈન દેરાસર (ફોટ) થી સવારના નીકળેલી પાલખી અવિસ્મરણીય હતી. સાગર સમુદાયનો એક ઝળહળતો સિતારો ખરી પડ્યો. સૌજન્ય : શ્રી નિત્યચંદ્રદર્શન જૈન ધર્મશાળા-પાલીતાણા અદ્ભુત આત્મશ્રદ્ધા ધારણ કરનાર, સાધુ સાધ્વીઓનાં અધ્યનના હિમાયતી પૂ.આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મ. ગુજરાતના અતિખ્યાત પાટનગર પાટણ નગરમાં સંઘવી અમૃતલાલભાઈ અને પારસબહેનના ગૃહ . ૧૯૪૬માં જન્મ ધારણ કરીને ભીખાભાઈએ બાલ્યકાળમાં જ વાત્સલ્યભરી માતા ગુમાવી. મોસાળમાં ઉછેર પામ્યા. આજે પણ પિતૃક્ષેત્રે હેમચંદ મોહનલાલની પેઢી સુપ્રસિદ્ધ છે. ધર્મભાવના તો તેમનામાં ભરપૂર હતી બાર વર્ષની ઉંમરથી જ નવપદજીની ઓળી કરતા હતા અને દીક્ષાની વાનગી તરીકે કોઈ કોઈ વખત એકલા ચણા ખાઈ ચલાવી લેતા. એક વખત ચાલુ ઓળીમાં જ દીક્ષા લેવા માટે નાસી છૂટ્યા અને ઓળીના બાકીના બધા દિવસો ચણાથી જ પસાર કર્યા. આ કારણે પિતાએ અનાદિ વાસનાજન્ય મોહને તિલાંજલિ આપી. સ્વહસ્તે જ દીક્ષા માટે પૂ. આચાર્યભગવંતશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને સુપ્રત કર્યા. ગુરુદેવે તેમને ૧૬ વર્ષની ભર યુવાન વયે, સં. ૧૯૬૨ના કારતક વદ ત્રીજને દિવસે દીક્ષા આપી મુનિ શ્રી વિજ્ઞાનવિજયજી નામે ઘોષિત કર્યા. દીક્ષા લીધા પછી દશ વર્ષમાં પૂ. મુનિશ્રીએ અવિરત ગુરુસેવા, વિનયાદિને કારણે ઉત્તમ અને વિશાળ અભ્યાસ કરીને જ્ઞાનયોગ સિદ્ધ કર્યો, જેના ફળ સ્વરૂપે તેઓશ્રી આસપાસ આજે વિશાળ શિષ્ય પરિવાર જોવા મળે છે. પૂ. ગુરુભગવંતે પણ તેમનામાં વિચક્ષણ વ્યવહારજ્ઞાન જોઈ, તેમને બાલસાધુઓને સાચવવાનું જવાબદારીભર્યું કાર્ય સોંપ્યું હતું. પૂ. ગુરુભગવંતની આજ્ઞાથી સં. ૧૯૬૮નું ચાતુર્માસ સ્વતંત્રપણે ખંભાત જૈનશાળામાં કર્યું. સં. ૧૯૭૩માં તેઓશ્રીને ઘાણેરાવ મુકામે પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. સમયની પરખ, નીડરતા અને આત્મશ્રદ્ધાના ગુણને કારણે અત્યંત વિકટ પરિસ્થિતિમાં સાધુઓને દીક્ષા આપવાનું અને સાચવવાનું કાર્ય પોતે જ ઉપાડી લેતા. તેમાં સં. ૧૯૭૬માં કસ્તૂરસૂરિજી મહારાજને દીક્ષા આપતાં તો તેઓશ્રીને દસ દસ વર્ષ સુધી મારવાડમાં જ વિચરવું પડ્યું અને તેથી તો તેઓ ઘણા જ નીડર અને આત્મશ્રદ્ધાના પ્રેરક બની રહ્યા. પોતાના આશ્રિતો પ્રત્યેનો એટલો વાત્સલ્યભાવ હતો કે તેઓને અધ્યયન-અધ્યાપન વગેરેમાં પોતાનાં કરતાં સવાયા પકવવા સતત ચિંતન અને મનન કરતા, સતત પરિશ્રમ ઉઠાવતા. તેના પ્રતીક તરીકે તેઓશ્રી પૂ. કસ્તૂરસૂરિજી મહારાજને અધ્યાપન કરાવવા પોતાની જાતે જ યતિ અને સંતો પાસે લઈ ગયાનાં દૃષ્ટાંતો છે. જ્યારે પણ દર્શન કરો ત્યારે જાણે એક પ્રભુતામય પ્રાચીન સાધુપુરુષની યાદ આવે એવી સાદાઈ અને પવિત્રતા તરવરી રહે. જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા ત્યાં ત્યાં સંઘમાં જૂના-જામી ગયેલાં તડનાં પડ ઉખેડી પરસ્પર મૈત્રીભાવ પ્રગટાવ્યો. પૂજ્યશ્રીના જીવનમાં ત્રણ મુદ્દા ખાસ તરી આવતા : (૧) પ્રાચીન હસ્તપ્રતો સચવાય તે માટે કાળજી લેતા. (૨) વૈરાગ્યનો આધાર અને ચારિત્રની શુદ્ધિ પઠન-પાઠનને આભારી હોવાથી કોઈ પણ સાધુ કે સાધ્વીજી મહારાજ પઠનપાઠન વિના રહી ન જાય અને તેમને પૂરેપૂરી સગવડ મળી રહે તે માટે અથાગ પ્રયત્ન કરતા અને એ જ કારણે છેલ્લા શ્વાસ ઈ કામદાર મ ધી વેવિશાનીમજી મસા ગયા બાદ પાક, સમવય જય બાદ જાનહાઇન દ જર્મ આ કામ A ડિ સાધુ સાધ્વીઓના ઇનયચના પ્રખર હિમાવી ભાગ ૧ " ની જ (૧) પ.પૂ.આ.શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. આચાર્યશ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મ.સા. Jain Education Intemational Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ચતુર્વિધ સંઘ સુધી પોતાની નિશ્રામાં વાચના ચાલુ રખાવી હતી. (૩) નિઃસ્પૃહ ભાવે સંયમજીવનને દીપાવનાર ચારિત્રશીલ બહોળા સાધુસમુદાયની જરૂરને ધ્યાનમાં રાખી અતિ પૂ. આ. શ્રી વિજયમનોહરસૂરિજી મ. વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના હસ્તે ૪૫ થી ૫૦ મુનિરાજોને દીક્ષા આપી છે. તેમાં શ્રી કસ્તૂરસૂરિજી, યશોભદ્રસૂરિજી, સંતોની ભૂમિ સૌરાષ્ટ્રના જામનગર શહેર પાસેના શુભંકરસૂરિજી, કુમુદચંદ્રજી, ચંદ્રોદયસૂરિજી, કીર્તિચંદ્રસૂરિજી, બગસરા ગામે, પિતા કસ્તુરચંદભાઈ અને માતા સંતોકબહેનને ઘેર સં. ૧૯૪૯માં જન્મેલા હેમચંદ્રને રંભાબહેન નામે મોટી સૂર્યોદયસૂરિજી વગેરે મુખ્ય છે અને અન્ય પરિવારમાં પણ લગભગ બસો સાધુ-સાધ્વીજીને દીક્ષા, વડી દીક્ષા, પદપ્રદાન બહેન અને ત્રિભુવન નામે નાનાભાઈ હતા. હેમચંદ્રની ૧૨ વગેરે આપ્યાં છે. આ પ્રભાવનાને પરિણામે સુરતમાં જ્ઞાનમંદિર, વર્ષની વયે પિતાજીનું અવસાન થયું. માતા સંતોકબહેન પણ ઘણાં હસ્તપ્રતોનો સંગ્રહ, પૂ. સાધુ-સાધ્વીજીઓની અધ્યયનપ્રીતિ સંસ્કારી અને ધર્મનિષ્ઠ સંનારી હતાં. ત્રણે સંતાનોને સંસ્કારી પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ. જીવનમાં ડોળીનો ઉપયોગ નહીં અને સ્વાવલંબી બનાવી સં. ૧૯૬૪માં દીક્ષા અંગીકાર કરી સાધ્વીશ્રી સરસ્વતીશ્રીજી બન્યાં. બહેન રંભાબહેનનાં લગ્ન કરીને કરવાના નિશ્ચયને અડગપણે વળગી રહ્યા હતા. છ કલાકે માત્ર હેમચંદ્ર માતા સાધ્વીજીને વંદન કરવા મહેસાણા ગયા. ત્યાં પૂ. ચાર માઇલનો વિહાર કરી શકતા ત્યારે પણ પોતાના નિશ્ચયમાં અટલ રહ્યા. એટલું જ નહી, પોતાના નિર્ણયમાં ક્યારેય ચલિત સરસ્વતીજીએ કહ્યું કે, “હેમચંદ્ર! મેં દીક્ષા લીધી ને તું રહી ગયો થયા નથી. એ ખટકે છે. પૂ. આચાર્ય ભગવંત અહીં બિરાજમાન છે. એમની પાસેથી હિતશિક્ષા લે.” હેમચંદ્ર ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવની તેઓશ્રી સં. ૧૯૮૭માં ઉપાધ્યાય પદવીથી અને સં. અમૃત જેવી મીઠી વાણી સાંભળી સંસારનો રસ ઊડી ગયો. ૧૯૯૧માં આચાર્ય પદવીથી વિભૂષિત બન્યા. ૭૭ વર્ષની બુઝુર્ગ માવજીવન બ્રહ્મચર્યનો નિયમ લીધો. પૂ. ગુરુદેવની નિશ્રામાં વયમાં કે ૬૧ વર્ષના દીર્ધ ચારિત્રપર્યાયમાં ક્યારેય તેઓશ્રીએ તાલીમ અને અભ્યાસ લેવા લાગ્યા. પ્રારંભિક અભ્યાસ દ્વારા મૃત્યુનો ભય રાખ્યો નથી. કોઈ કોઈ વખત, તપાસ કરતાં વૈરાગ્ય તીવ્ર બન્યો અને સં. ૧૯૬૬ના મહાવદ ૩ને દિવસે ડોકટરોને પૂજ્યશ્રીની તબિયત ગંભીર લાગે અને ડોકટર એ માતર મુકામે (જિ. ખેડા) પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી બીજાને કહેતા હોય તો પોતે સંભળાવી દેતા કે એમાં બીજાને મહારાજના વરદ્ હસ્તે સંયમ સ્વીકારી પૂ. આ. શ્રી કહેવાની જરૂર નથી, અમે તો મૃત્યુને મુઠ્ઠીમાં લઈને ફરનારા મેઘસુરીશ્વરજી મહારાજના શિષ્ય શ્રી મનોહરવિજયજી મહારાજ છીએ. છેલ્લે સં. ૨૦૨૧નું ચાતુર્માસ ખંભાતમાં ઓસવાલ બન્યા. દીક્ષા લઈને અધ્યયનમાં લીન બન્યા. આ. શ્રી ઉપાશ્રયે બહુ જ આનંદપૂર્વક પૂરું કર્યા બાદ ત્યાં જ સ્થિર રહ્યા કનકસૂરીશ્વરજી મહારાજ, શ્રી કલ્યાણવિજયજી મહારાજ, હતા. તે દરમિયાન સં. ૨૦૨૨ના ફાગણ વદ ૦))ના બપોરે આ.શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, શ્રી સૌભાગ્યવિજયજી ૧-00 વાગે પહેલો એટેક આવતાં, લકવાની અસર પૂરેપૂરી મહારાજ આદિ એમના સહાધ્યાયી હતા. હંમેશાં ગુરુકુલવાસમાં આવી જતાં, શ્રી દેવ-ગુરુ-ધર્મપરાયથી પછીના એક કલાકમાં જ રહેતા મુનિશ્રી મનોહરવિજયજી મહારાજને શિષ્યસ્પૃહા હતી સંપૂર્ણ સુધારો થઈ ગયો હતો, પણ સં. ૨૦૨૨ના ચૈત્ર સુદ જ નહીં, પરંતુ તેઓશ્રીની યોગ્યતા જોઈને પૂ. દાદાગુરુ દશમનો દિવસ આકરો બન્યો. તે દિવસે રાત્રે ૯-૧૧ મિનિટે આચાર્યભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીના ખંભાત મુકામે સવાલ ઉપાશ્રયમાં પૂ. વિજ્ઞાનસૂરીશ્વરજી કે વિશ્વરજી શિષ્ય બનાવ્યા હતા, જેમની સંખ્યા ૭ની હતી. મહારાજનો આત્મા નશ્વર દેહ છોડી સ્વર્ગવાસી બન્યો. એક મહાન યોગીનો–અવધૂતનો તેજચમકાર એ કમનસીબ પળે પૂજ્યશ્રીનો વૈયાવચ્ચનો મહાન ગુણ હતો. પોતાના વિલીન થઈ ગયો. એ મહાન વૈરાગીના હૈયામાં વૈરાગ્યનો ગુરુમહારાજની તો છેક લગી ઉત્તમ પ્રકારની વૈયાવચ્ચ કરેલી ત્યાગનો જે ઝણકાર હતો, સત્ય અને અહિંસાનો જે ચમકાર હતો જ પણ, પોતાના શિષ્યો અને સ્વસમુદાયના અન્ય સાધુઓ અને તે વિલીન થઈ ગયો. પર સમુદાયના સાધુઓની પણ સુંદર પ્રકારે સેવા કરી હતી. સૌજન્ય : અ.સૌ. હંસાબેન મંગલચંદ બાપુભાઈ ઝવેરી તેઓશ્રીના કંઠે ગવાતી પૂજા સાંભળી શ્રોતાઓ ભાવવિભોર બની સુરતનિવાસી-હાલ મુંબઈ-મલાડ જતા. પૂજ્યશ્રી પદ પ્રત્યે નિઃસ્પૃહી હતા, છતાં પૂ. ગુરુદેવની આજ્ઞાને વશ વર્તીને પદગ્રહણ કરવાં પડ્યાં હતાં. તેઓશ્રીને સં. ૧૯૮૧ના જેઠ વદ ૧૦ને દિવસે સાણંદમાં ગણિ પદ, સં. Jain Education Intemational Page #341 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૯૮૩ના વૈશાખ વદ ૩ને દિવસે અમદાવાદમાં પંન્યાસ પદ, સં. ૧૯૮૫માં મહા સુદ ૧૧ને દિવસે ભોયણી તીર્થમાં ઉપાધ્યાય પદ અને સં. ૧૯૯૯ના ફાગણ સુદ ૩ને દિવસે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા હતા. પૂજ્યશ્રીમાં પ્રતિકૂળતા સહન કરવાની ગજબની તાકાત હતી. જેસલમેર જેવાં વિકટ અને વિષમ ક્ષેત્રોનો વિહાર પણ કોઈ જાતની સહાય-સગવડ વિના, ભોમિયા વિના કરેલો. જેસલમેરના રાજા આ જાણી તાજ્જુબ થઈ ગયા હતા! વિનંતી કરીને રાજમહેલમાં લઈ ગયા હતા. ઉપદેશ સાંભળ્યો અને વિનંતી કરી કે આવા રણપ્રદેશમાં નિઃસહાય વિચરીને મને કલિંકત ન કરશો. વળતાં સહાયનો ઉપયોગ કરશો. અધિકારીઓને પણ સૂચના આપી, પરંતુ સંયમના ખપી સૂરીશ્વરે એક જ દિવસમાં ૨૭ માઇલનો ઉગ્ર વિહાર કરી, જેસલમેરથી પોખરણ પહોંચી ગયા. સહાય ન લીધી તે ન જ લીધી. પૂજ્યશ્રીએ ઘણાં શાસનપ્રભાવક કાર્યો કર્યાં. ૫૪ વર્ષનો સંયમપર્યાય પાળી, ૭૦ વર્ષની વયે સં. ૨૦૨૦ના વૈશાખ સુદ ૧૧ના દિવસે વિરાર (મુંબઈ) મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એવા જ્ઞાની–તપસ્વી સૂરિવરને લાખ લાખ વંદન! શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ, પાવાપુરી સમવસરણમંદિર-તીર્થ સરળતા, સૌમ્યતા, સ્નેહાદતા, ઉદારતા, નિસ્પૃહતાદિ ગુણગણાલંકૃત, અનેક ધર્મકાર્યોના પ્રણેતા : પૂ. આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સમતાભરી સાધુતા, ચંદ્રની ચાંદની જેવી શીતળતા અને ગિરિરાજ સમી સંયમમગ્નતા સાથે નિખાલસતાનો સુભગ સંયોગ પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજમાં જે રીતે જોવા મળે છે તેવો ભાગ્યે જ બીજે જોવા મળે. એક વાર તેઓશ્રીનું સાન્નિધ્ય માણનાર કદી પણ એમના દિવ્ય સ્નેહને વીસરી શકતું નહીં. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૬૮ના અષાઢ વદ ૮ના દિવસે મેવાડના ઉદેપુર જિલ્લાના સલૂંબર ગામે થયો હતો. પિતા કસ્તૂરચંદજી અને માતા કુંદનબહેન ધાર્મિક પ્રકૃતિનાં હતાં. ધર્મે દિગંબર જૈન હતાં. બાળક ચૂનીલાલ બાલ્યાવસ્થાથી જ સાધુવરોના પરિચયમાં આવવા માંડ્યા હતા અને એમનામાં ઊંડે ઊંડે ત્યાગમય જીવનના કોડ જાગવા માંડ્યા હતા. અઢારમે વર્ષે ધંધાર્થે ઉદેપુર આવ્યા, ત્યાં પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પરિચયમાં આવ્યા અને વૈરાગ્યનાં બીજ અંકુરિત થઈ ઊઠ્યાં! સં. ૧૯૮૭ના મહા વદ બીજને દિવસે રાજસ્થાનના નાંડલાઈ તીર્થે મુનિરાજ શ્રી સુમિત્રવિજયજી For Private तस्मै श्री गुरवे नमः હું વિજય મળે જ ૩૨૫ સરળતા, સૌમ્યતા સ્નેહાઈતા અને ઉરતાનો પ્રકાશપુંજ કવિ et પણ એ Personal Use Only (૧) પ.પૂ. આ.શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ. આ.શ્રી દેવસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ.આ. શ્રી પધુમ્નસૂરીશ્વરજી મ.સા. મહારાજના વરદ્ હસ્તે સંયમ સ્વીકારી પં. શ્રી અમૃતવિજયજી ગણિના શિષ્ય મુનિશ્રી દેવવિજયજી બનીને ત્યાગના માર્ગે ડગ માંડ્યાં. ગુરુનિશ્રામાં રહીને ગુરુદેવની ભક્તિ કરવા સાથે તપત્યાગ અને સ્વાધ્યાયમાં આગળ વધતા રહ્યા. પૂ. શાસનસમ્રાટશ્રીની સેવામાં વર્ષો સુધી રહ્યા. સેવા-ભક્તિ દ્વારા તેઓશ્રીના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. દરમિયાન પૂ. આ. શ્રી વિજૈયનંદસૂરીશ્વરજી મહારાજની સેવા કરતાંકરતાં અધ્યયન શરૂ કર્યું. વ્યાકરણ, સાહિત્ય અને આગમગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. પરિણામે, સં. ૨૦૦૭માં સુરેન્દ્રનગર ગણિ પદ અને અમદાવાદમાં પંન્યાસ પદે સ્થાપવામાં આવ્યા. તેમ જ સં. ૨૦૨૦માં ભાવનગરમાં પૂ.આ.શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે મહામહોત્સવપૂર્વક ઉપાધ્યાય પદ અને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. આચાર્ય પદ પ્રાપ્તિ પછી તેઓશ્રીએ સૂરિમંત્રનાં ચાર પ્રસ્થાનની આરાધના કરી. સં. ૨૦૨૬થી ૨૦૪૭ દરમ્યાન અનેક સ્થળોએ કરેલાં ચાતુર્માસ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ દરમ્યાન જિનબિંબોના તથા ગૌતમસ્વામી આદિ બિંબોના ભવ્યપ્રતિષ્ઠા મહોત્સવો ઊજવાયા, ઉપધાન તપ, શાંતિસ્નાત્ર, સ્વામીવાત્સલ્યો, શિષ્યોને પદવીપ્રદાન પ્રસંગો ઊજવાયા, પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક છ'રીપાલક સંઘો નીકળ્યા. વર્ધમાનતપની ઓળીના પારણાં-પ્રસંગો, અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવો, અનેક ચતુષ્ઠાનો ભવ્ય રીતે ઊજવાયા. વિ. સં. ૨૦૪૮નું ચાતુર્માસ જામનગર અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો તથા આરાધનાઓથી ધમધમતું થયું. વિ. સં. ૨૦૪૯નું ચાતુર્માસ ભાવનગર થયું. ચાતુર્માસ બાદ શિહોરથી શા. વર્ધમાનભાઈ થોભણના શ્રી સિદ્ધગિરિજીના છ'રી પાળતા પૂ. આ. શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં નીકળેલા સંઘમાં ગયા. ત્યાંથી વિહાર કરી કદંબગિરિ તીર્થમાં લાકડાવાળા દેરાસરમાં શ્રી સીમન્ધરસ્વામી ભગવાન આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા પ્રસંગે ગયા. વિ. સં. ૨૦૫૦નું ચાતુર્માસ પાલિતાણામાં કેસરિયાજીનગરમાં ખૂબ ઠાઠમાઠથી થયું. ચાતુર્માસમાં ૪૫ આગમની પૂજા ભવ્યતાપૂર્વક ભણાવાઈ. ચાતુર્માસબાદ શા ભોગીલાલ આશારામ પિરવાર હ : જ્યોત્સનાબહેન પ્રવીણચન્દ્ર તરફથી બાર ગાઉની પ્રદક્ષિણારૂપ છ'રી પાળતો સંઘ નીકળ્યો તથા મોટા ખૂંટવડાથી ગોરસવાળા ચંદુલાલ જેઠાલાલ તરફથી સિદ્ધગિરિજીનો સંઘ નીકળ્યો. અમદાવાદ હઠીભાઈની વાડીમાં કીર્તિસ્તંભમાં બિરાજમાન શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠાનો પ્રસંગ ઊજવાયો. ત્યારબાદ ડુંગરપુર શ્રી સંભવનાથ સોસાયટીના નૂતન જિનાલયમાં પ્રભુજીનો અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. પૂજ્યશ્રીની જન્મભૂમિ સલૂંબરમાં નૂતન ઉપાશ્રયનું ઉદ્ઘાટન તથા કનૈયાલાલજી સાલગિયા પરિવાર તરફથી કેસરિયાજી તીર્થનો છ'રી પાળતો સંઘ નીકળ્યો. સં. ૨૦૫૨નું ચાતુર્માસ અમદાવાદ પાંજરાપોળ થયું. ચાતુર્માસ બાદ કારતક વદમાં જૈનનગર, પાલડીમાં આચાર્ય પદ-પ્રદાન તથા દીક્ષાનો મહોત્સવ શરૂ થયો. માગસર સુદ૬ના પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજીની આચાર્ય પદવી તથા ભાઈ જિતેશ ચંદુલાલ સુરેન્દ્રનગરવાળાની દીક્ષાનો મંગલમય પ્રસંગ ચિરસ્મરણીય બની રહે તે રીતે ઊજવાયો. નૂતન દીક્ષિતનું નામ મુ. જગચ્ચન્દ્ર વિજય રાખવામાં આવ્યું. અનેકવિધ વિશિષ્ટતાઓથી સભર એવા આ મહોત્સવથી લોકો ઘણાં પ્રભાવિત થયાં. For Private ચતુર્વિધ સંઘ ત્યાંથી વિહાર કરી પૂજ્યશ્રી શંખેશ્વર પધાર્યા, ત્યાં પોષ દશમીની આરાધના થઈ તથા મુનિ જગચ્ચન્દ્રવિજયજીની વડી દીક્ષા માગસર વદ-૬ના ઉલ્લાસપૂર્વક થઈ. ત્યાંથી પાટણ પધાર્યા ત્યાં લીમડીના પાડાના નૂતન જિનાલયમાં પ્રતિષ્ઠામહોત્સવ ભવ્યતાથી ઊજવાયો. ત્યાંથી વડસ્મા સાલગિરિ પ્રસંગે પધારતાં પં. શ્રી દાનવિજયજી તથા પં. શ્રી ચન્દ્રસેનવિજયજી ગણિની આચાર્ય પદવીનો પ્રસંગ ઊજવાયો. ત્યાંથી નવસારી પધાર્યા, ત્યાં આ. શ્રી હેમચન્દ્રસૂરિ મ. તથા સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મ. આદિનાં વરસીતપનાં પારણાંનો પ્રસંગ ઉલ્લાસથી ઊજવાયો. તે નિમિત્તે તડકેશ્વર, ગંભીરા આદિ ગામોના ઉપાશ્રયોનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો. વિ.સં. ૨૦૫૨નું ચાતુર્માસ સુરત, નાનપુરા દિવાળી બાગમાં થયું. ચાતુર્માસમાં ૪૫ આગમ ત૫, ૪૫ આગમની પૂજા તથા વ્યાખ્યાનવાણી સારા ઉત્સાહથી થયાં. સુરતથી વિહાર કરી સાબરમતી આવ્યા. ત્યાંથી પૂજ્યશ્રીની નિશ્રામાં શા. રૂપચંદ ડાહ્યાભાઈ તરફથી શ્રી સિદ્ધગિરિનો છ'રી પાળતો ૭૦૦ માણસોનો સંઘ નીકળ્યો. ત્યાંથી ભાવનગર પધાર્યા. ત્યાં નવનિર્મિત બે દેવકુલિકાઓમાં ભવ્ય અંજનશલાકાપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો તથા સિદ્ધાચલરચનામાં પણ પ્રભુજીની પ્રતિષ્ઠા થઈ. વિ. સં. ૨૦૫૩નું ચાતુર્માસ ભાવનગર (કૃષ્ણનગર)માં થયું ત્યાં અ. સુ. ૧૩ના દિવસે શા કાન્તિલાલ ધૂડાલાલને દીક્ષા આપી. ચાતુર્માસમાં આરાધના સુંદર થઈ. ચાતુર્માસ બાદ વિહાર કરી મિનગર (સરાંછી) નૂતન જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા. પ્રતિષ્ઠા કરાવી પુનઃ ભાવનગર આવ્યા. ત્યાંથી પાલિતાણા પધાર્યા. ત્યાં શા ચિરાગભાઈ નગીનદાસની દીક્ષા ૨૦૫૪ મહા સુદ-૫-ના રોજ થઈ તથા પાલિતાણામાં પૂજ્યશ્રીના વડપણ નીચે જયતળેટીની દેરીઓનો જીર્ણોદ્ધાર થયેલો, તેથી ઘણા આચાર્ય ભગવન્તોની હાજરીમાં પગલાં વગેરેની પ્રતિષ્ઠા થઈ. ત્યાંથી વિહાર કરી અમદાવાદ આવ્યા. સં. ૨૦૫૪નું ચાતુર્માસ આંબાવાડી, અમદાવાદમાં થયું. મુનિશ્રી ગુણશીલવિજયજી તથા મુનિશ્રી રાજહંસ વિજયજીને ભગવતીજીના જોગ કરાવ્યા તથા ચાતુર્માસ બાદ બન્નેની ગણિ પદવી મા. સુ.-૧૦ના ઉલ્લાસપૂર્વક થઈ. ચાતુર્માસમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. ૩૨૦ પ્રકારની સ્થાયી યોજનાઓમાં સંઘના ભાઈઓએ લાભ લીધો રાત્રે તબિયત વધુ અસ્વસ્થ જણાતાં ત્રીજની સવારે પટવા અને પૂજ્ય શાસનસમ્રાટશ્રીના અર્ધ શતાબ્દી વર્ષ પ્રારંભ નિમિત્તે નહી.માં લઈ ગયા. દિવસ દરમિયાન ચાંપતા ઉપચારો કરવામાં આઠ દિવસની પ્રવચનમાળાનું ભવ્ય આયોજન થયું, જેનો હજારો આવ્યા પણ ક્ષીણતા વધતી ગઈ અને કારતક સુદ-૪ના દસ માણસોએ ઉમળકાભેર લાભ લીધો. ત્યારબાદ પાંજરાપોળમાં વા ડોકટરોની સલાહ મળતાં તેઓશ્રીને દશા પોરવાડા પણ પાંચ દિવસની પ્રવચનમાળા યોજવામાં આવી. તે પછી આયંબિલ શાળાના હોલમાં લાવવામાં આવ્યા, જ્યાં એક કલાક પૂજ્યશ્રીની નિશ્રામાં પાલડી જૈન મર્ચન્ટ સોસાયટીમાં અંજન- ચતુર્વિધ શ્રી સંઘની હાજરીમાં અપૂર્વ આરાધના કરાવતાં નવકાર શલાકા પ્રતિષ્ઠા તથા નીલમબાગ સોસાયટીમાં પ્રતિષ્ઠા થઈ. મંત્રનું સ્મરણ કરતાં કરતાં તેઓશ્રી સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા. વિ. સં. ૨૦૫૫નું ચાતુર્માસ ઓપેરા પાલડી, ત્યાંથી શાંતિવન લઈ ગયા અને પાંચમના દિવસે સવારે (અમદાવાદ) થયું. પૂજ્ય શાસનસમ્રાટશ્રીનો અર્ધ શતાબ્દી તેઓની ભવ્ય સ્મશાનયાત્રા કાઢવામાં આવી અને વીતરાગ મહોત્સવ અનેરા ઉમંગથી ઊજવાયો. આ નિમિત્તે સમસ્ત પાલડી સોસાયટી, પી. ટી. રોડ ઉપરના પ્લોટમાં તેઓશ્રીનો અગ્નિવિસ્તારના બધા જ જૈનોનાં ઘેર ઘેબરની પ્રભાવના કરવામાં સંસ્કાર કરવામાં આવ્યો. ગામોગામથી હજારોની સંખ્યામાં આવી હતી તથા ઓપેરાથી છેક પાંજરાપોળ રિલીફ રોડ સુધીની લોકોએ સ્મશાનયાત્રામાં ભાગ લીધો હતો. શાસનસમ્રાટશ્રીના ગુરુભક્તિ યાત્રા ઘણી લાંબી નીકળી હતી. ચાતુર્માસ બાદ સમુદાયમાં ગચ્છાધિપતિપદે બિરાજમાન પૂજ્યશ્રીની ચિર કલિકુંડનો સંઘ નીકળ્યો ત્યાંથી પાલિતાણા કદંબગિરિ ભાવનગર દિાયથી સર્વત્ર વિષાદની ઘેરી છાયા ફરી વળી. વ. થઈ પુનઃ અમદાવાદ આવ્યા. શિષ્ય-પ્રશિષ્ય સમુદાયવિ. સં. ૨૦૫૬નું ચાતુર્માસ શાંતિનગર, આશ્રમરોડ પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજ, પૂ. આચાર્ય (અમદાવાદ) થયું. આ ચાતુર્માસમાં બાળકોની પાઠશાળાના શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ, પૂ. મુનિશ્રી દર્શનવિજયજી, પૂ. પં. વિકાસનું સંગીન કાર્ય થયું. ચાતુર્માસબાદ શેરીસા પધાર્યા ત્યાં શ્રી પુંડરીકવિજયજી, પૂ. પં. શ્રી ચંદ્રકીર્તિવિજયજી, પં. શ્રી પોષ દશમીના અઠ્ઠમતપની આરાધના સારી રીતે થઈ. ત્યાંથી ગુણશીલવિજયજી, પૂ. પં. શ્રી રાજહંસવિજયજી, મુનિ શ્રી વિહાર કરી ભાવનગર પધાર્યા. ત્યાં કાળુભા રોડ પાર્થપેલેસમાં લલિતાંગવિજયજી, મુનિ શ્રી જગચ્ચન્દ્રવિજયજી, મુનિશ્રી નૂતન જિનાલયમાં શ્રી ખદરપર પાર્શ્વનાથ ભગવાન આદિ કાન્તિવિજયજી, મુનિ શ્રી દિવ્યયશવિજયજી, મુનિ શ્રી જિનબિંબોનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી ઊજવાયો. ત્યાંથી પ્રીતિવિજયજી, મુનિશ્રી મલયગિરિવિજયજી આદિ સારી રીતે પાલિતાણા થઈ કદંબગિરિ પધાર્યા. કદંબગિરિમાં ચાલતા સંયમ આરાધના તથા શાસનપ્રભાવના કરી રહ્યા છે. જીર્ણોદ્ધારનું કામ નિહાળી પૂજ્યશ્રીને સંતોષ થયો. સૌજન્ય : પૂજ્યપાદુ વાત્સલ્યવારિધિ સૌમ્યમૂર્તિ આ. ભ. ત્યાંથી અમદાવાદ સરખેજ શ્રી નેમિ-મહિમા પ્રભસૂરિ શ્રીમદ્ વિજયદેવસૂરિજી મ.શ્રીના દિવ્ય આશીર્વાદથી પ. પૂ. આ.શ્રીમદ્ વિહાર ધામમાં નૂતન નિર્મિત ભવ્ય જિનામાં ( પ્રાદમાં વિજયહેમચંદ્રસૂરિજી મ તથા પ. પૂ. આ.શ્રીમદ્ વિજયપ્રદ્યુમ્નસૂરિજી વૈશાખ સુદ-૧૩ના પ્રતિષ્ઠામહોત્સવ પૂજ્યશ્રી ની કથા પૂ. આ.મ. મ0ની પ્રેરણાથી ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફરી શ્રી મહિમાપ્રભસૂરિ મ.ની નિશ્રામાં ઊજવાયો. ત્યાંથી અમદાવાદ શાંત-સૌમ્ય-તપોભૂતિ શાસનપ્રભાવક પધાર્યા. સં. ૨૦૧૭નું ચાતુર્માસ શાંતિવન (પાલડી) શ્રી મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિરમાં થયું. આ ચાતુર્માસમાં પૂજયશ્રીને પૂ. આચાર્યશ્રી ઘણો આનંદ આવ્યો. અહીંનું શાંતિમય વાતાવરણ ઘણું અનુકૂળ વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજ આવ્યું. આસો સુદમાં સરખેજ વિહારધામમાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા દ્વારિકા નગરીની બાજુમાં આંભરડા નામનું ગામ છે. એ ત્યાં અહતું મહાપૂજન પણ ત્ર" દિવસનું ગામમાં માંડ પંદરેક જેટલાં જૈનોનાં ઘર છે. નહીં દેરાસર, નહીં ઉલ્લાસથી થયું. ઉપાશ્રય, નહીં સાધુ-સાધ્વીનો સત્સંગ, પરંતુ કોઈ પ્રબળ પૂજ્યશ્રીનું આ ચાતુર્માસ અંતિમ ચાતુર્માસ બન્યું. પણાઈને પ્રભાવે જૈનોનું જૈનત્વ અખંડ ટકી રહેલું. આ ગામમાં તેઓશ્રીની તબિયત છેક સુધી સારી જ હતી પણ ઉંમરના કારણે ગાંધી કુટુંબમાં કાલિદાસભાઈ રહે. તેમનાં ધર્મપત્ની વસ્તુબાઈએ અશક્તિ રહ્યા કરતી હતી. એમાં કારતક સુદ-૨ (૧૯૫૮) ની સં. ૧૮૬૩ના ભાદરવા સુદ ૪ના પવિત્ર દિવસે એક પુત્રરત્નને Jain Education Intemational Page #344 -------------------------------------------------------------------------- ________________ ટી કરે ૩૨૮ ચતુર્વિધ સંઘ तस्मै श्री गुरवे नमः તેઓશ્રીની શાસનપ્રભાવનાથી પ્રભાવિત થઈને સં. ૨૦૧૯ના માગસર સુદ બીજને દિવસે ભોંયણી તીર્થમાં આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. ૮૫ વર્ષની પરિપક્વ વયે તેઓશ્રી કાયમી એકાસણાંનું તપ અને મહામંત્રનો સતત જપ સેવી રહ્યા. સં. ૨૦૪૫નું ચાતુર્માસ મલાડ મધ્યે કર્યું ત્યારે ભારે શાસનપ્રભાવના થવા પામી હતી. પૂ. વિનયચંદ્રસૂરિ મ.સા.ની શુભ પ્રેરણા અને આશીર્વાદથી બનાસકાંઠા જિલ્લામાં રાધનપુરથી ૩૦ કિ.મી. દૂર થરા ગામની બાજુમાં રૂની તીર્થનો ભવ્ય જીર્ણોદ્ધાર સાથે તીર્થોદ્ધારનું ભગીરથ કાર્ય થયું, જે તીર્થમાં જમીનમાંથી સ્વયં પ્રગટ થયેલા શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુનાં ચરણપાદુકા જમીનમાંથી સ્વયં પ્રગટ થયાં છે તે પાદુકા બિરાજમાન છે. ભવ્ય ધર્મશાળા, ભોજનશાળા આરાધનાભવન વગેરે નિર્માણ થયું છે. તથા પૂજ્યશ્રીનાં વરદ્ હસ્તે ૨૦૪૮ની સાલમાં વૈશાખ સુદ૬ના શુભદિવસે એ તીર્થે ઐતિહાસિક અંજનશલાકા પ્રતિષ્ઠાનો પાવન પ્રસંગ ભવ્ય રીતે ઊજવાયો અને વર્ષોથી એ તીર્થમાં પાર્શ્વનાથ પ્રભુ, ગૌતમ સ્વામી, પદ્માવતી માતા શ્રી માણિભદ્રજી આદિ મૂર્તિમાંથી અમી ઝરે છે, આવા શુભ તીર્થનું તીર્થોદ્ધાટનનું (૧) સ્વ. પ.પૂ. વૈરાગ્યમૂર્તિ આચાર્ય દેવ શ્રી વિજયભક્તિ કાર્ય પૂજ્યશ્રીનાં જીવનનું અદ્ભુત કાર્ય છે. સૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. શ્રી આચાર્યદેવ શ્રી વિજયવિનય રૂની તીર્થોદ્ધારક પ. પૂ. આ.શ્રી વિનયચંદ્રસૂરિજી મ.સા.ના ચંદ્રસૂરીશ્વરજી મ. સા. (૩) પ.પૂ. આચાર્ય દેવ શ્રી વિજય શિષ્યરત્ન શ્રી કલ્પજયસૂરિજી મ.સા.ના ૨૦૬૦ના હુબલીમાં ચાતુર્માસ કલ્પજયસુરીશ્વરજી મ.સા. દરમ્યાન મહામંગલકારી ઉપધાનતપની આરાધના થઈ તેની સ્મૃતિમાં જન્મ આપ્યો. બાળકનું નામ વિઠ્ઠલભાઈ રાખ્યું. પરભવના પુણ્ય જૈન મરૂધર સંઘ-હુબલીના સૌજન્યથી અને જન્મના પવિત્ર યોગે બાળકમાં પહેલેથી જ ધર્મના સંસ્કારો | સરળતમ સ્વભાવના તપસ્વી સૂરિવર પ્રબળ થતા ચાલ્યા. આગળ જતાં, જામનગર મોસાળમાં ભણવા ગયા. ત્યાં પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજનો પૂ આ.શ્રી વિજયઅરવિંદસૂરીશ્વરજી મ. સમાગમ થયો. દેશના–શ્રવણથી વૈરાગ્યનાં બીજ વવાયાં અને જિનાજ્ઞા અને ગુર્વાજ્ઞાના પાલન દ્વારા જેમનું ગુલાબી માતાપિતાની સંમતિ મેળવી સં. ૧૯૯૩ના વૈશાખ વદ ૬ના જીવન ચોગરદમ સુવાસ પ્રસરાવી રહ્યું છે તેવા નિઃસ્પૃહી શુભ દિવસે મહેસાણા મુકામે દીક્ષા ગ્રહણ કરી પૂ. ગુરુદેવનાં આચાર્યપ્રવર શ્રી વિજયઅરવિંદસૂરીજી મહારાજને જોતાં જ ચરણે જીવન સમર્પિત કર્યું અને મુનિશ્રી વિનયવિજયજી નામે પવિત્ર “પંચસૂત્ર'નું “ગવવા ગાળવો' સૂત્ર યાદ આવે. ઘોષિત થયા. પૂજ્યશ્રીનું સંયમી જીવન જાણે કે આવા સૂત્રની જીવંત અનુવૃત્તિ પૂ. ગુરુદેવની છત્રછાયામાં અભ્યાસ અને આરાધના લાગે “જ્ઞાનસારસૂત્ર'ના “નિઃસ્પૃહત્વે મહાસુવમ્' પદનો જીવંત કરતાં આગળ વધ્યા. પૂ. ગુરુદેવનો જપ-તપનો વારસો પ્રાપ્ત અનુવાદ તેમની દિનચર્યા અને જીવનચર્યામાંથી સાંપડે છે. સ્પૃહા કરવામાં સારી સફળતાને વર્યા. વર્ષીતપ-માસક્ષમણ આદિ વિનાનું તેમનું જીવન ખરેખર પરાર્થવૃત્તિથી ભર્યુંભર્યું છે. ગુલાબ વિવિધ તપશ્ચર્યા સાથે વિચરતા મુનિશ્રી વિનયવિજયજી અને પારિજાતક-શાં પુષ્પો જેમ આખી રાત્રિની પ્રતીક્ષા પછી મહારાજને સં. ૨૦૧૦માં પૂ. ગુરુદેવે ગણિપંન્યાસ પદથી સવારે સૂર્યનાં કિરણોના સ્પર્શથી ખીલી ઊઠે, તેમ પૂર્વભવનાં વિભૂષિત કર્યા. પૂજ્યશ્રી આજે સરળતા અને નિખાલસતા, અનેક પુણ્યકર્મોના બળે વર્તમાનમાં જિનશાસનના નભોમંડળમાં વાત્સલ્ય અને ભક્તિના ગુણો વડે અનેકોનાં દિલ જીતી રહ્યા છે. તેજસ્વી તારલાની જેમ સોળે કળાએ ખીલી ઊઠી અનેક Jain Education Intemational Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ તવારીખની તેજછાયા શ્રીસંઘોને પ્રેરણા આપી રહ્યા છે. સાચે જ ગુલાબ-શા ગુલાબી અને કમળ-શા કોમળ સ્વભાવ દ્વારા તેઓશ્રી પોતાના નામને સાર્થકતાની ગરિમા અર્પી રહ્યા છે. કચ્છની ખમીરવંતી ભૂમિએ અનેક સંતો-મહંતો અને વીરપુરુષોની મૂલ્યવાન ભેટ આપી છે. પૂજ્યશ્રી પણ કચ્છના પનોતા પુત્ર છે. સં. ૧૯૮૫ના જેઠ સુદ ૧૨ ને મંગળવારે કચ્છના મનફરા ગામે આ મહાપુરુષનો જન્મ થયો. તેમનું સંસારી નામ અમૃતલાલ હતું. પિતાશ્રી પેથાભાઈ ગાલા અને માતુશ્રી વાલીબહેન ધર્મપરાયણ અને સાત્ત્વિક વૃત્તિનાં હોવાને કારણે પુત્રનો પણ એવા સંસ્કારી વાતાવરણમાં ઉછેર થયો. બાળપણથી જ અમૃતલાલ ધર્મરંગે રંગાયા. વીતરાગમાર્ગના પ્રવાસી બનવા અને કષાયોને ડામવા સંગ્રામ શરૂ થયો. જૈન શાસનના સ્વપર કલ્યાણ માટે ભેખ લેવાની તમન્ના જાગી. આખરે એ શુભ યોગ ઊભો થયો. સં. ૧૯૯૬ના મહા સુદ ૧૦ને રવિવારે મનફરામાં દીક્ષા ગ્રહણ કરી. પૂ. જનકવિજયજી મહારાજના શિષ્યરત્ન મુનિ શ્રી હૂકારવિજયજી મહારાજ તેમના ગુરુદેવ બન્યા અને દાદા ગુરુદેવ પૂ. આચાર્ય ભગવંત શ્રી ભદ્રસૂરિજી મહારાજનાં આશિષ સાથે સંયમયાત્રા આરંભી. અગિયાર વર્ષની કુમળી વયથી આરંભાયેલી પૂજ્યશ્રીની સંયમયાત્રા નિરભિમાનીતા, સાદગી અને અપ્રમત્તતાના ગુણો વડે શોભી રહી અનેકોને પ્રેરણાનાં પીયુષ પાતી રહી. અપ્રમત્તતાના ઇતિહાસનું વાચન અને લેખન, વિવિધ છંદોમાં સંસ્કૃત શ્લોકોનું સર્જન, જિનમૂર્તિઓ તથા પ્રાચીન શિલાલેખોનું આકલન આદિ તેમના પ્રિય વિષયો રહ્યા છે. સં. ૨૦૪૫ના મહા સુદ પાંચમને શુભ દિને પૂ. આ. શ્રી હિમાંશુસૂરિજી મહારાજના વરદ્ હસ્તે વાવ મુકામે આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. તેઓશ્રી દ્વારા સમયે સમયે શાસનનાં અનેક મંગલ કાર્યો થતાં રહ્યાં છે. વ્યાખ્યાનો, તપસ્વીઓનું બહુમાન, યાત્રા સંઘો, સ્વામીવાત્સલ્ય, ઉપધાનઉજમણાં, દીક્ષા પ્રસંગો આદિ તેઓશ્રીની નિશ્રામાં સતત ચાલુ જ હોય છે. પોતાની જન્મભૂમિ અને ગુજરાતમાં ઠેર ઠેર વિહાર કરીને સબોધની સરિતા વહાવી છે. જૈનસાહિત્ય અને જૈન જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં, એવી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવામાં તેઓશ્રીનો અનન્ય ફાળો છે. સંઘવત્સલતા અને સાધર્મિક ભક્તિ માટેની ભાવના તેઓશ્રીના વ્યક્તિત્વમાં નીખરી આવે છે. ખરેખર, આવી વિભૂતિઓ જિનશાસનનું ગૌરવ છે. કોટિશઃ વંદન હજો એવી વિભૂતિને! પ.પૂ. આચાર્ય શ્રીમવિજય જયાનંદસૂરીશ્વરજી મ.સા. જન્મભૂમિ : કરાંચી (પાકિસ્તાન), જન્મતિથિ : વિ.સં. ૧૯૭૨, કારતક સુદ ૭. કર્મભૂમિ : ચૂડા-સૌરાષ્ટ્ર, સંસારી પિતા-મણિલાલ કપાસી * સંસારી માતા : અમરતબહેન કપાસી. સંસારી નામ-જયંતીભાઈ * ભાગવતી પ્રવ્રજ્યાદિન : વિ. સં. ૧૯૮૮, માગશર સુદ-૩, કેશરિયાજી તીર્થ (રાજ. મેવાડ). ભાગવતી પ્રવ્રજયા નામ : પૂ. મુનિરાજશ્રી જયાનંદવિજયજી મ.સા. તે દીક્ષાગુરુ : ૫.પૂ.આ. દેવ શ્રીમદ્ વિજય દર્શનસૂરીશ્વરજી મ.સા. પરંપરાસમુદાય : શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ.સા. ગણિ પદ : વિ. સં. ૨૦૦૭, મહા સુદ-૫, સુરેન્દ્રનગર, પંન્યાસ પદ : વિ. સં. ૨૦૦૭ વૈશાખ સુદ-૩, અમદાવાદ હઠીભાઈની વાડી. ઉપાધ્યાય પદ : વિ. સં. ૨૦૦૧ મહા સુદ-૩, વરતેજ-ભાવનગર-સૌરાષ્ટ્ર, જ આચાર્ય પદ : વિ. સં. ૨૦૨૧, મહા સુદ-૫, વરતેજભાવનગર-સૌરાષ્ટ્ર, 2 સ્વર્ગગમન : વિ. સં. ૨૦૪પ, પોષ વદ-૧૩મેરૂત્રયોદશી–અમદાવાદ. - સૌજન્ય : શ્રી વર્ધમાન જૈન સંઘ 10, હંસપુકુર 1લી લેઈન, કોલકત્તા-૭ પૂ. વિદ્વાન વ્યાખ્યાતા- સરલ સ્વભાવી આચાર્ય શ્રી વિજય મહાનંદસૂરીશ્વરજી મહારાજ ઐતિહાસિક સંસ્મરણોથી વિખ્યાત દર્ભાવતી-ડભોઈ નગરી તીર્થ સમાન છે, જ્યાં અર્ધ પદ્માસન સ્થિત શ્યામવર્ણી શ્રી લોઢણ પાર્શ્વનાથ ભગવાનની અદ્ભુત અને અલૌકિક મૂર્તિ સૌનાં હૈયાંને ભાવવિભોર કરે છે. આ પુણ્યભૂમિમાં જન્મેલા લગભગ સોએક યુવક-યુવતીઓએ રત્નત્રયી–મુક્તિમાર્ગનો સ્વીકાર કરીને જૈનશાસનની ધર્મધ્વજા ફરકાવી છે. એ પૈકી પૂ. આ. શ્રી વિજયમહાનંદસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૮૧ના Jain Education Intemational Page #346 -------------------------------------------------------------------------- ________________ 330 ફાગણ સુદ ૧૪ના દિવસે થયો. માતાપિતાના શુભ સંસ્કારોને પ્રભાવે યુવાન વયમાં અનેકવિધ ધર્મસાધના અને ધાર્મિક અભ્યાસ કરવા સાથે સંસારની અસારતા સમજીને, સં. ૨૦૦૨ના માગસર સુદ ૪ને દિવસે અમદાવાદમાં સંયમજીવનનો સ્વીકાર કર્યો. સંયમ ગ્રહણ કર્યા બાદ પૂ. આચાર્યદેવ શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજના સાંનિધ્યમાં રહીને સતત જ્ઞાન-ધ્યાનતપ-ત્યાગ અને સંયમજીવનની સાધના કરવાપૂર્વક, જુદાં જુદાં અનેક સ્થળોએ ચાતુર્માસની લહાણ આપી છે. શ્રી સંઘમાં અત્યંત આનંદ અને ઉલ્લાસપૂર્વક ધર્મજાગૃતિમાં વૃદ્ધિ કરી છે. સરળ સ્વભાવ, અંતરની ઉદારતા, સૌ પ્રત્યે પ્રેમભાવ, પ્રસન્ન સસ્મિત ચહેરો, શાસનકાર્યોમાં અપ્રમત્ત પ્રવૃત્તિ, ગુરુદેવો પ્રત્યે વિનયવિવેક આદિ સર્વ ગુણલક્ષણોને પ્રભાવે પૂજ્યશ્રી નાનાંમોટાં સૌનાં પ્રીતિપાત્ર છે. પૂજ્યશ્રીના ઉપદેશ દ્વારા અનેક સ્થળોએ ઉપધાન તપની આરાધના આદિ ધર્મપ્રવૃત્તિઓ થઈ છે. મલાડ (વેસ્ટ)માં દેવકરણ મૂળજી જૈન વાડીમાં રૂ।. ૨૫, લાખના ખર્ચે નૂતન આયંબિલભવનનું નિર્માણ, વડોદરા-કારેલીબાગમાં નૂતન જિનમંદિર તથા નૂતન ઉપાશ્રયનું નિર્માણ, ડભોઈમાં ૭ લાખ રૂપિયાના ખર્ચે નૂતન આયંબિલભવનનું નિર્માણ, નૂતન શ્રાવિકા ઉપાશ્રયમાં મુખ્ય નામ પેટે ૭ લાખના દાનની પ્રેરણા, મુંબઈ– દહીંસર (ઇસ્ટ)માં દોઢ કરોડનાં ખર્ચે શિખરબદ્ધ જિનાલય–આદિ ભવ્ય કાર્યો થયાં છે. આ કાર્યો પૂજ્યશ્રીની પ્રભાવક પ્રવચનશૈલીને આભારી છે. પોતાના પૂ. દાદા ગુરુદેવશ્રી ‘યુગદિવાકર’ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના ઉપદેશ દ્વારા થયેલાં શાસનનાં અનેકવિધ કાર્યોમાં તેઓશ્રી સતત સહયોગ આપતા રહ્યા છે. પૂજ્યશ્રીને સં. ૨૦૩૫ના કારતક વદ પાંચમે પાલિતાણામાં ગણિ પદ તથા માગસર સુદ પાંચમે પંન્યાસ પદ પૂ. ગુરુદેવના વરદ્ હસ્તે અર્પવામાં આવ્યા. ત્યારબાદ સં. ૨૦૪૪ના કારતક વદ સાતમે મુંબઈ-અંધેરી (ઇસ્ટ)માં પૂ. સાહિત્યકલારત્ન આચાર્યદેવશ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજની અનુજ્ઞા અને આશીર્વાદપૂર્વક પૂ. શતાવધાની આચાર્યદેવ શ્રી વિજયજયાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે પંચ પરમેષ્ઠીનાં ત્રીજા પદે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. એવા પરમ પ્રભાવક આચાર્યદેવ શ્રી વિજયમહાનંદસૂરીશ્રવજી મહારાજ નિરામય દીર્ધાયુ પામી શાસનકાર્યો દ્વારા સિદ્ધિવંત બનો એવી શાસનદેવને અભ્યર્થના તથા પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિશઃ વંદના! સૌજન્ય : શ્રી પાર્શ્વ પદ્માવતી તીર્થધામ પેઢી વરણામા (વડોદરા પાસે) For Private ચતુર્વિધ સંઘ સ્વાધ્યાયમગ્ન, સંયમનિષ્ઠ; પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ રાજસ્થાનના ભૂષણ સમું ખિવાન્દી (ક્ષમાનંદી) ગામ, જ્યાં શ્રાવકોની આરાધના માટે પાંચ પાંચ પૌષધશાળાઓ છે. આ ગામમાં જેઠાજી ભેરાજીનું કુટુંબ છે. આ કુટુંબમાં ધર્મનિષ્ઠ માતા ગુલાબબહેનની કુક્ષિથી સં. ૧૯૭૨ના આસો સુદ ૧૪ના શુભ દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. નામ આપ્યું ચંદનમલ. પૂર્વજન્મના સંસ્કારવારસાને કારણે ધાર્મિક રુચિ જોરદાર હતી. એમાં માતાપિતાના સંસ્કારો પૂરક બન્યા. ચંદનમલજી ક્યારેય વડીલોનો વિનય ચૂક્યા નથી. ચંદનમલજી જ્યાં યૌવનાવસ્થાના ઉંબરે આવીને ઊભા ત્યાં જ લગ્નબંધનથી બંધાઈ ગયા. વ્યવસાયાર્થે વતન છોડી મુંબઈ-નળબજારમાં રહેવાનું થયું. સદ્ભાગ્યે આરાધના માટે ભૂલેશ્વર-લાલબાગમાં દેરાસરઉપાશ્રય આવતાં-જતાં પૂ. સાધુ-મહારાજાઓનો સમાગમ અને જિનવાણીશ્રવણનો લાભ મળતો. ઉપરાંત, વ્યાખ્યાન-વાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનોનું પ્રકાશિત પુસ્તક ‘જૈનપ્રવચન’ વાંચવામાં આવ્યું, જેના પરિણામે એમનામાં વૈરાગ્ય પલ્લવિત થયો. તેમજ મહાન પુણ્યયોગે લાલબાગના કલ્યાણમિત્ર એવા કેશવલાલ ગૌતમભાઈની સતત પ્રેરણા અને માર્ગદર્શનથી વૈરાગ્યભાવ અતિ પ્રબળ બનતો ગયો અને તેમના સાથ, સહકાર, લાગણીથી પૂ. ગુરુભગવંતશ્રીના શ્રીમુખેથી દીક્ષાનું મુહૂર્ત જલ્દીથી મળી ગયું. પૂર્વભવે કરેલ સામુદાયિક રત્નત્રયની સુવિશુદ્ધ આરાધના દ્વારા સંચિત કરેલ શુભ અનુબંધના પ્રભાવે આ ભવમાં પણ મોક્ષમાર્ગની આરાધનામાં આગળ વધવા માટે જ પૂર્વભવોના ઋણાનુબંધથી પોતાને ત્યાં જન્મેલ સુસંસ્કારી સંતાનોને પરમાત્માના ત્યાગ માર્ગે મોકલવાની ભાવનાથી શ્રમણ ભગવંતોના સમાગમમાં જ રાખ્યા. પ્રવ્રજ્યાના પંથે પ્રયાણ કરવાની ભાવનાથી તાલીમાર્થે પૂજ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિશ્રી સાથે મુંબઈથી દહાણુ સુધી વિહાર કર્યો. આથી એમની પુત્રીઓ શાંતિકુમારી (ઉ.વ. ૧૧) તથા વાસંતીકુમારી (ઉ. વ. ૯) પણ દીક્ષા લેવા માટે તૈયાર થયાં. તેથી સપરિવાર સમેતશિખરજી આદિ કલ્યાણભૂમિઓની સ્પર્શનયાત્રા કરી. અમદાવાદમાં બીજા મુમુક્ષુઓ સાથે સં. ૨૦૦૦માં ચંદનમલજીની બે સુપુત્રીઓનો દીક્ષાર્થીસમ્માન– સમારોહ ગોઠવાયો. વર્ષીદાનનો વરઘોડો પણ નીકળી ગયો. પરંતુ ‘શ્રેયાંસિ વદુ વિજ્ઞાનિ' એ ઉક્તિ અનુસાર, પૂર્વના કોઈ Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા અશુભ કર્મના ઉદયથી અન મોહને આધીન થઈ કુટુંબીઓએ કોર્ટ દ્વારા કામચલાઉ મનાઈહુકમ લાવી દીક્ષા અટકાવી. શુભભાવના ટકવી ખૂબ કઠિન છે. સમયનો વિલંબ થવાથી મોટી દીકરીની સંયમની ભાવના પડી જતાં ન છૂટકે એને પરણાવવા માટેની તૈયારી કરવી પડી, પરંતુ અંતરના દૃઢ વૈરાગ્ય ભાવથી ભાવભીરુ એવા ચંદનમલજીએ અજ્ઞાતવશ લગ્નના ત્રણ દિવસ આયંબિલ તપ સાથે પૌષધ લઈ ઉપાશ્રયમાં જ રહ્યા, પરંતુ અંતરમાં દુ:ખની સાથોસાથ એક જ અભિલાષા હતી કે મારી લાડલી દીકરી ભવિતવ્યતાના યોગે કોઈ નિકાચિત ચારિત્ર મોહનીય કર્મના અંતરાયના ઉદયે મોક્ષમાર્ગને બદલે ખૂબ જ દુઃખાતા દિલે સંસારમાર્ગે જઈ રહી છે, પરંતુ હવે સુંદર આરાધના કરીને સંસારની મોહમાયા જાળમાં ફસાવાને બદલે અધિકાધિક પુણ્ય બાંધીને ચરિત્ર મોહનીય કર્મ અંતરાય તોડીને ભવાંતરમાં જલ્દીમાં જલ્દી સંયમ પામી શાશ્વતસુખ પામે તે માટે એને વાગડ સમુદાયના ચારિત્રસંપન્ન પૂ. સા. શ્રી ચતુરશ્રીજી મહારાજ પાસે રાખી. સંયમની ભાવના પ્રબળ બનતાં વાગડદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયકનકસૂરિજી મહારાજના વરદ્ હસ્તે સાંતલપુર મુકામે ચાલુ ઉપધાનતપની માળારોપણ પ્રસંગે ૧૪ વર્ષની પુત્રી વાસંતીકુમારીને સં. ૨૦૦૫ના કાર્તિક સુદ ૧૩ના દીક્ષા અપાવી અને તેઓ પૂ. સા. શ્રી નિર્મળાશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. સા. શ્રી દિનકરશ્રીજી મહારાજ બન્યાં. ત્યાર બાદ, ત્રીજા નંબરની પુત્રી સુંદરીને પણ પૂ. સા. શ્રી દિનકરશ્રીજી મહારાજ પાસે સંયમની તાલીમ માટે મૂકી અને એ પણ વૈરાગ્યવાસિત બનતાં ૯ વર્ષની ઉંમરે પૂ. આ. શ્રી વિજયકનકસૂરિજી મહારાજના વરદ્ હસ્તે સં. ૨૦૧૧ના માગસર સુદ ૬ના સંયમ અપાવ્યું અને પૂ. સા.શ્રી દિનમણિશ્રીજી બન્યાં. ત્યાર બાદ ચંદનમલજી પોતે પણ પોતાના રાજકુમાર જેવા દીકરા સાથે સં. ૨૦૧૧માં કલકત્તા મુકામે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષિત બન્યા અને તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી ચંપકવિજયજીના નામે જાહેર થયા. તેમના પુત્ર કુંદનમલ પણ તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી કનકધ્વજવિજયજી બન્યા. દીક્ષાના પ્રારંભ કાળમાં પૂ. ગુરુવર્યોની સેવા–વૈયાવચ્ચ તથા જ્ઞાનાદિમાં પ્રગતિ કરતા રહ્યા. છેલ્લાં ૧૭ વર્ષોથી પૂ. ગુરુદેવની આજ્ઞાથી જુદાં જુદાં ગ્રામ-નગર-તીર્થોમાં અલગ ચાતુર્માસ કરીને અનેક ગામ-નગરોમાં સારી એવી આરાધના કરાવી રહ્યા છે. આજે ૮૮ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રીને તપ-સ્વાધ્યાયનો અનુમોદનીય રસ છે. સં. ૨૦૩૨માં તપનો ઉલ્લાસ વધતાં ૩૩૧ છટ્ટથી વરસીતપ કર્યું હતું. છટ્ટને પારણે આયંબિલ કરીને નવપદજીની આરાધના પણ ચાલુ રાખી. સં. ૨૦૪૨માં ગણિ પદવીથી અને સં. ૨૦૪૪માં પંન્યાસ પદવીથી વિભૂષિત થયેલા પૂજ્યશ્રીની સંયમનિષ્ઠા, સ્વાધ્યાયમગ્નતા, સુદીર્ધ સંયમપર્યાય, ગંભીરતા આદિની વિશેષ યોગ્યતા જાણી સં. ૨૦૪૭ના દ્વિ. વૈશાખ સુદ ૬ના શુભ દિવસે મુંબઈ–ભૂલેશ્વરમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા અને આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ નામે ઉદ્ઘોષિત થયા. ૨૦૫૪માં વર્ષીતપ કરેલ તે વખતે નાનાં નાનાં બે ઓપરેશન કરાવવાં પડ્યાં. ધર્મ પ્રત્યેની દૃઢ શ્રદ્ધા અને તપ પ્રત્યેના તીવ્ર અનુરાગને પ્રભાવે જ ધર્મનિષ્ઠ સુશ્રાવક ડો. પત્રાવાલાની સેવાભક્તિથી તપ નિર્વિઘ્ને પૂર્ણ કરેલ. પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં અનેક સ્થાનોમાં વિવિધ આરાધનાઓ, અનુષ્ઠાનો અને ભવ્ય ઓચ્છવ-મહોત્સવો અનેરી શાસનપ્રભાવનાપૂર્વક થઈ રહ્યાં છે. આવા પુણ્યપ્રભાવી પ્રશાંતમૂર્તિ પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજને શતશઃ વંદના! સૌજન્ય : શ્રી ખીવાન્દી જૈન સંઘ (જિ. પાલી) રાજસ્થાન મહાન ત્યાગી, વૈરાગી, નિસ્પૃહી અને શાંતમૂર્તિ પૂ. આ.શ્રી વિજયધનેશ્વરસૂરિજી મ. પૂ. આ.શ્રી વિજયધનેશ્વરસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૭૫ના ફાગણ વદ ૭ના દિવસે મહારાષ્ટ્રના અહમદનગરમાં થયો હતો. પિતા મોતીલાલ અને માતા રતનબહેનના લાડીલા પુત્રનું નામ ધનરાજજી હતું, પણ બાબુભાઈના લાડભર્યા નામે વધુ જાણીતા હતા. અઢળક સંપત્તિનો વારસો મૂકીને માતાપિતા સ્વર્ગે સિધાવ્યાં. માતાપિતાના સુખથી વંચિત બનેલા બાબુભાઈની સંભાળ ભાભીએ મા જેવી મમતાથી લીધી. સુખસાહ્યબી વચ્ચે તેમને ધર્મસંસ્કારો પણ ઉત્તરોત્તર મળતા રહ્યા. ધાર્મિક અને વ્યાવહારિક અભ્યાસ તથા દુનિયાદારીનો અનુભવ લેતાંલેતાં બાબુભાઈ યૌવનને ઊંબરે આવીને ઊભા રહ્યા. વડીલ ભાભીએ કેટકેટલા કોડ સેવી બાબુભાઈનો લગ્નપ્રસંગ મનાવ્યો. પુણ્ય વરસે ત્યારે ચારે બાજુથી વરસે તેમ ધર્મપત્ની ચાંદીબહેન પણ સુસંસ્કારી અને પરિપરાયણ મળ્યાં. બાલ્યવયમાં પડેલા સંસ્કારો જાગતા હતા. શ્રીસંઘ અને સમાજનાં કાર્યોમાં રસ લેવા લાગ્યા. આગળ જતાં અહમદનગરનાં બે દહેરાસરના પ્રમુખ–ટ્રસ્ટીની જવાબદારી સંભાળી સંઘ-શાસનને પણ વફાદાર બન્યા. પૂ. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સાધુ-સાધ્વી મહારાજોનાં બહુમાન સહિત વૈયાવચ્ચ-ભક્તિ કરવા લાગ્યા. બાબુભાઈ ધર્મકાર્યોમાં અગ્રેસર તો હતા જ, એમાં હવે પૂજ્ય આચાર્યશ્રીના સમાગમનો અને ઉપધાનતપનો પુણ્યયોગ સાંપડ્યો. તેથી સજોડે ઉપધાનતપમાં જોડાયા અને તેમાં તેઓને રસ લાગ્યો. તેઓના જીવનમાં એક નવું જ પરિવર્તન આવ્યું. ઉપધાનના છેલ્લા દિવસે તેઓનાં નયનો સજળ બની ગયાં. સં. ૨૦૧૦માં પૂજ્ય યશોદેવસૂરિ આદિ અહમદનગર પધાર્યા. ચાતુર્માસના એ દિવસો હતા. દીક્ષા લેવાની એ ઉત્કંઠા બાબુભાઈમાં તીવ્ર બની હતી. ચાતુર્માસ પૂર્ણ થતાં ચતુર્વિધ સંઘ સમક્ષ વિધિપૂર્વક સજોડે ચતુર્થવ્રતનાં પચ્ચક્ખાણ લીધાં. સં. ૨૦૧૧ના ફાગણ વદ ૪ દીક્ષા દિવસ નક્કી થયો. શ્રી સંઘના અગ્રેસર અને શહેરના નગરશેઠ તરીકે પ્રતિષ્ઠા પામેલા બાબુભાઈની દીક્ષાનો પ્રસંગ સૌને મન આનંદમંગલનો ઉત્સવ બની રહ્યો. તેમના સમ્માનસમારંભમાં જૈનો તેમ જ જૈનેતરો, સરકારી અધિકારીઓ, પ્રમુખ નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતા. બાબુભાઈ સાથે તેમનાં ધર્મપત્ની ચાંદીબહેન પણ દીક્ષા લેવા તત્પર હતાં. એ ધન્ય દિવસ આવી પહોંચતાં આ ભાગ્યશાળી દંપતીને, ધનવૈભવ અને સંસારનો ત્યાગ કરતાં જોવા સ્થાનિક તેમજ પૂના, સંગમનેર, નાસિક વગેરે સ્થળેથી ૮૦ હજારની માનવમેદની ઊમટી હતી. વિશાળ દીક્ષામંડપમાં સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્ય પ્રવર શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે રડોહરણ સ્વીકારી દીક્ષાર્થીઓને નાચી ઊઠતાં જોઈ જોનારાં પણ ધન્ય બની ગયા. પ્રાંતે દીક્ષા અંગીકાર કરતાં ધનરાજભાઈ પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનાવી મુનિ શ્રી ધનેશ્વરવિજયજી નામે અને ચાંદીબહેનને સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી નામે ઉદ્ઘોષિત કરવામાં આવ્યાં. પૂ. મુનિરાજ શ્રી ધનેશ્વરવિજયજી મહારાજ દીક્ષાજીવનના આરંભથી જ જપ-તપ, જ્ઞાન-ધ્યાન, વૈયાવચ્ચ અને સંયમની ઉત્કૃષ્ટ સાધનામાં લાગી ગયા. પૂ. મુનિશ્રીની યોગ્યતા જોઈ વડીલોએ તેમને સં. ૨૦૪૨માં અમલનેર મુકામે ગણિ પદ અને સં. ૨૦૪૪માં અહમદનગરમાં પંન્યાસ પદ પ્રદાન કર્યું અને સંગમનેરના મહાન પુણ્યોદયે સં. ૨૦૪૭ના જેઠ સુદ ૧૧ના શુભ દિને આચાર્ય પદે આરૂઢ કરી આચાર્યશ્રી વિજયધનેશ્વરસૂરિજી મહારાજના નામે ઘોષિત કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્યશ્રીની પ્રેરણાથી અને શુભ નિશ્રામાં શ્રીસંઘ અને શાસનનાં અનેક કાર્યો પ્રભાવનાપૂર્વક ચતુર્વિધ સંઘ સુસંપન્ન બન્યાં છે. પૂનાથી પાલિતાણા શ્રી સિદ્ધગિરિ તીર્થનો છ'રીપાલિત યાત્રાસંઘ, ઉપધાન આદિ સુંદર રીતે યોજાયાં છે. પૂ. પં. શ્રી શિવાનંદવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી સુશ્રાવકો તરફથી પ્રશમરસતોનિધિ અને ગુરુદેવની અખંડ સેવાના ઉપાસક પૂ. આચાર્યશ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ મોતીભાઈ (ધર્મપત્ની-દિવાળીબહેન) 1 બાબુલાલ (ધર્મપત્ની-શાંતાબહેન) (પૂ. આ. શ્રી વિજયજયકુંજર સૂ.મ.) પ્રકાશકુમાર (પૂઆ.શ્રી વિજયપૂર્ણચન્દ્ર મ.સા.) મહેન્દ્રકુમાર (પૂ.આ.શ્રી મુક્તિપ્રભસૂ મ.) तस्मै श्री गुरये नमः નરેન્દ્રકુમાર 3 કલા કવા ડાળ ડાબી (૧) સ્વ. પૂ.આ.શ્રી મુક્તિચંદ્રસુરીશ્વરજી મ.સા. (૨) ૫.પૂ.આ. શ્રી જયકુંજરસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ.શ્રી પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ.આ. શ્રી મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા.(૫) પ.પૂ. આ.શ્રી શ્રેયાંસપ્રભસુરીશ્વરજી મ.સા. Page #349 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સિદ્ધાંતમહોદધિ પૂ.આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો સુવિશાળ સાધુસમુદાય નજર સમક્ષ અંકિત થાય અને સિંહગર્જનાના સ્વામી, નીડર વક્તા પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની યાદ આવે ને આવે જ. એવા એ પૂ. આચાર્યદેવની પુણ્યસ્મૃતિ સાથે પડછાયાની જેમ સંકળાયેલું એક વ્યક્તિત્વ એટલે પૂ. આ. શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ. અનેક વિશેષતાઓ ધરાવતા પૂજ્યશ્રીના જીવનની એક વિશેષતા તો વિરલાતિવિરલ વિશેષણ પામી જાય એવી છે. એ છે આજીવન અંતેવાસીત્વ. દીક્ષાગ્રહણથી માંડીને પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવનાં દેહદિલની સાથે પડછાયાની જેમ જ સંલગ્ન રહેવાની એવી ‘સેવાવૃત્તિ’ સ્વીકારી કે પૂ. ગુરુદેવશ્રીના સમાધિમૃત્યુની પળ સુધી એ સેવાવ્રત અખંડ જ રહ્યું! પૂજ્યશ્રીનું સંસારી વતન તારંગાની તળેટીમાં વસેલું વાવ– સતલાણા પાસેનું કોઠાસણા ગામ. ધંધાર્થે પ્રારંભમાં ટાંકેદઘોટી (મહારાષ્ટ્ર) અને પછી વર્ષોથી નાસિકમાં સ્થિર થયેલા. પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૭૧ના પોષ વદ ૧ના ટાંકેદ ગામે થયો. પિતાનું નામ મોતીચંદ. માતાનું નામ દિવાળીબહેન અને તેમનું જન્મનામ બાબુભાઈ હતું. નાસિક જૈનસંઘના અગ્રગણ્ય કાર્યકર સુધીના પદે પહોંચેલા શ્રી બાબુભાઈને કોઈ એવી પુણ્યપળે પૂ. શ્રી મુક્તિવિજયજી મહારાજનો ભેટો થયો કે, થોડા જ પરિચય પછી સંયમ સ્વીકારવાની ભાવનામાં રમતા એમણે અમુક મુદત સુધીમાં સંયમી ન બનાય તો છ વિગઈના ત્યાગની ભીષ્મ-પ્રતિજ્ઞા સ્વીકારી. થોડાં વર્ષોમાં આ મુદત પૂરી થતાં આશીર્વાદ લેવા તેઓશ્રી પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જઈ પહોંચ્યા. મનના–મનોરથ વ્યક્ત કરીને આશીર્વાદની માંગ કરી, ત્યારે દીક્ષાના એ સિદ્ધહસ્ત દાનવીરે કહ્યું કે, “એકલા એકલા જ સંસારનો ત્યાગ કરવો છે? બે બાળકોને પણ સાથે લઈ લો. ભલે કદાચ થોડી દીક્ષા લંબાય, પણ બાળકોનું જીવન સુધરી જશે.” આ વચન બાબુભાઈનાં દિલમાં અસર કરી ગયું. એમણે પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજને બધી વાત કરી, અને થોડો સમય લંબાવીને બે બાળકો સાથે સંયમી બનવાનું નક્કી થયું. સગાવહાલાં આદિ સૌ સંમત હતાં, પણ બાબુભાઈ નાનાં બાળકો સાથે સંયમ સ્વીકારે એ ગામના અમુક વર્ગને ગમતું ન હતું. એથી અંતે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ને દિવસે મુરબાડ પાસે નાનકડા ધસઈ ગામમાં ગુપ્ત રીતે શ્રી બાબુભાઈ પોતાનાં બે સંતાનો–પ્રકાશકુમાર (વય ઃ ૯) અને મહેન્દ્રકુમાર (વય : ૭) સાથે સંયમી બન્યા અને તેઓ અનુક્રમે મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી, મુનિરાજ શ્રી પૂર્ણચંદ્રવિજયજી અને મુનિરાજ For Private 333 શ્રી મુક્તિપ્રભવિજયજીના નામે જાહેર થયા. પૂજ્યશ્રીનું ‘શ્રી જયકુંજરવિજયજી' નામ પડ્યું તે પણ ખૂબ જ અન્વર્થ છે. બાબુભાઈ દીક્ષા લેવાના હતા તે પૂર્વે પૂજ્યશ્રીના ગુરુદેવશ્રીને રાત્રે સ્વપ્ન આવ્યું કે એક હાથી પોતાના બે મદનિયાંને લઈ પોતાની પાસે આવી રહ્યો છે અને સાચે જ સ્વપ્નમાં થયેલ સૂચન પ્રમાણે બાબુભાઈ પોતાનાં બે સંતાનો સાથે દીક્ષા લેવા પૂજ્યશ્રી પાસે આવ્યા. તેથી પૂજ્યશ્રીએ દીક્ષા સમયે બાબુભાઈનું નામ મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી પાડ્યું. કુંજર એટલે હાથી અને જેને બધે વિજય મળવાનો એવો હાથી એટલે ‘જયકુંજર’. જયકુંજર-હાથીનું વિસ્તૃત વર્ણન ‘શ્રી ભગવતીસૂત્ર’માં આવે છે. સંયમી બન્યા બાદ શ્રી જયકુંજરવિજયજી મહારાજ જ્ઞાન-ધ્યાનની સાધનામાં આગળ વધવા સાથે એવા ગુરુસમર્પિત બની ગયા કે, પોતાનાં સંતાન-શિષ્યોના ઘડતરની તમામ જવાબદારી પૂ. ગુરુદેવને સોંપીને ગુરુસેવાને જીવનમંત્ર બનાવ્યો. સં. ૨૦૧૧થી સં. ૨૦૩૮ સુધી આ મંત્ર તેઓશ્રીએ જીવની જેમ જાળવી જાણ્યો, જેના પ્રતાપે આજે પૂજ્યશ્રીના એ બંને શિષ્યો એક સિદ્ધહસ્ત લેખક તરીકે અને એક કુશળ પ્રવચનકાર તરીકે પૂ. આચાર્ય શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરિજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મહારાજ તરીકે ગુરુદેવ સાથે જ રહી શાસનપ્રભાવના કરી રહ્યા છે. સમર્થ લેખક અને પ્રભાવક પ્રવચનકાર તરીકે પોતાનાં બે સંતાનશિષ્યો તૈયાર થઈ ગયેલ હોવા છતાં આ રીતની ગુરુસમર્પિતતાની ભાવના જોઈ, મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી મહારાજના વ્યક્તિત્વયોગ્યતાથી પ્રેરાઈને, પૂ. ગુરુદેવના કાળધર્મ પછી, પૂ. દાદાગુરુદેવશ્રીએ, તેઓશ્રીને સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના પાલિતાણામાં ગણિ પદથી અને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૪ના મુંબઈ, શ્રીપાલનગરમાં પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. પ્રસન્ન વદન, સરળતા, સાદગી, ગુરુસમર્પણભાવ, અનેરું વાત્સલ્ય, અપૂર્વ સ્વાધ્યાયરસિકતા, નિરભિમાનીતા, નિઃસ્પૃહતા, ક્રિયારુચિ આદિ અનેકાનેક ગુણોથી હર્યુંભર્યું આદર્શ જીવન ધરાવતા પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા-આશિષપૂર્વક સં. ૨૦૪૬ના ફાગણ વદ ૧૧ના દિવસે મુંબઈ-ભૂલેશ્વર-લાલબાગમાં આચાર્યપદે અભિષિક્ત થતાં આચાર્યશ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ નામે પ્રસિદ્ધ થયા: એવા સમર્થ શાસનપ્રભાવક સૂરિવરનાં ચરણે કોટિશઃ વંદના! Personal Use Only સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી સમવસરણ-મંદિર તીર્થ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સંગઠનપ્રેમી, સૌજન્યશીલ, શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજ સુરેન્દ્રનગર જિલ્લાનું આદરિયાણા ગામ પૂજ્યશ્રીની જન્મભૂમિ. પિતા તલકશીભાઈના કુળદીપક અને માતા મરઘાબહેનના લાડકવાયા સૌથી નાના પુત્ર નટવરલાલનો જન્મ સં. ૧૯૯૮ના માગસર વદ બીજને શનિવારે થયો હતો. પાંચ વર્ષની ઉંમરે વત્સલ પિતા ગુમાવ્યા, પરંતુ ધર્મપ્રેમી પરિવારમાં બાળક નટવરલાલનો ઉછેર થતો રહ્યો. તેમને સંસ્કારમૂર્તિ માસી ભૂરીબહેન (વઢવાણ) તરફથી પણ ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત થયા. અને આગળ જતાં, માત્ર બાર વર્ષની લઘુ વયે જ એ ગાઢ સંસ્કારો વૈરાગ્યભાવનામાં પરિણમ્યા. ધાર્મિક પ્રવૃત્તિઓમાં સવિશેષ રસ લેવા લાગ્યા. ધર્મગુરુઓ પાસે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવા લાગ્યા. ભૌતિક સુખોમાંથી મન વિમુખ બનવા લાગ્યું. શાશ્વત સુખ પ્રાપ્ત કરવાની ઝંખના જાગી. જેમના કુટુંબમાંથી ૧૯ પુણ્યાત્માઓએ પ્રભુના પુનીત પંથે પ્રયાણ કર્યું છે એવા આ નટવરલાલે પણ એ જ સંયમજીવનના માર્ગે જવાનો નિર્ણય કર્યો. ચરમ તીર્થપતિ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના પ્રવ્રજ્યાપંથે પ્રયાણ કરવા ઉત્સુક શ્રી નટવરલાલ ભટેવા પાર્શ્વનાથ ભગવાનના ચમત્કારિક તીર્થથી શોભતા ચાણસ્માનગરમાં સુવિશુદ્ધ સંયમધારી શાસનરત્ન ગણિવર્ય શ્રી દર્શનસાગરજી મહારાજ (સાંસારિક પક્ષે કાકા અને પછી પૂ. આચાર્યશ્રી)નાં પુનિત ચરણે પહોંચી ગયા. પૂ. સૌજન્યમૂર્તિ ગુરુદેવશ્રીનાં દર્શન અને વાણીથી તેમનો મનમયૂર નાચી ઊઠ્યો. પૂ. ગુરુદેવશ્રીને વંદન કરી પોતાની ભાવના જણાવી. પૂ. ગુરુદેવશ્રી વત્સલભાવે બોલ્યા કે, “સંયમ વિના મુક્તિ નથી. સમયે મા પમાવળ' પૂ. ગુરુદેવશ્રીનાં વચનોથી નટવરલાલ ત્યાગવૈરાગ્ય માટે તત્પર બની ગયા અને સં. ૨૦૧૨ના વૈશાખ વદ બીજના દિવસે ગુરુચરણે સંયમજીવનનો સ્વીકાર કરી નટવરલાલ મુનિશ્રી નિત્યોદયસાગરજી મહારાજ બન્યા. દીક્ષા અંગીકાર કર્યા પછી પૂજ્યશ્રીનો જીવનવિકાસ સંયમસાધનાના માર્ગે પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં સુંદર રીતે થવા લાગ્યો. સંસ્કૃત અને પ્રાકૃત પર પ્રભુત્વ મેળવી કર્મ, ન્યાય, કાવ્ય, વ્યાકરણ આદિ વિષયોનુ ગહન અધ્યયન કર્યું. તે સાથે પ્રકરણ, આગમ, કર્મશાસ્ત્ર આદિનો અભ્યાસ કર્યો. જે તે વિષયના વિદ્વાનો પાસે રહીને વિવિધ ધર્મશાસ્ત્રોનું ઊંડુ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પૂજ્યશ્રીનું આવું વિશાળ અને ગહન જ્ઞાન જોઈને પૂ. For Private ચતુર્વિધ સંઘ ગુરુદેવશ્રી ખૂબ જ પ્રસન્ન થયા. પછી પૂજ્યશ્રીની એક જ ભાવના દૃઢ થતી ગઈ ઃ “સિવ જીવ કરું શાસનરસી.” સર્વ જીવો સંસારસમુદ્રને પાર કરી પરમાત્માના પંથે પ્રયાણ કરે એ જ ભાવના સેવી રહ્યા. જિનેશ્વર પરમાત્માના શાસનનો પ્રચાર કરતાં તેઓશ્રી બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ પ્રદેશોમાં સતત વિહરતા રહ્યા. ગામડેગામડે અને શહેરેશહેરે ધર્મસંસ્કારોનું સિંચન કરતા રહ્યા. આજે દેશના ખૂણે ખૂણે સર્વ જૈનસંઘો પૂજ્યશ્રીનાં નામથી અને કામથી સુપરિચિત છે. ન ‘સંગઠનપ્રેમી' મુનિશ્રી નિત્યોદયસાગરજી મહારાજ પૂ. ગુરુદેવશ્રી સાથે મરુધર પ્રદેશમાં પધાર્યા ત્યારે તે સમયે ગામડે– ગામડે સંઘોમાં ચાલતા ક્લેશો જોઈને ખૂબ વ્યથિત થયા. સંઘો વચ્ચે એકતા અને આત્મીયતા સ્થપાય તે માટે કાર્ય કરવાની તમન્ના જાગી. પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજના શુભ આશીર્વાદ મેળવી ખિવાન્દી (રાજસ્થાન)માં અનેક વર્ષોથી કુસંપ ચાલતો હતો તે એક માસ પ્રયત્ન કરીને શાંતિનું સામ્રાજ્ય સ્થાપી અપૂર્વ શાસનપ્રભાવના કરી. ત્યાં ચાતુર્માસ સ્થિરતા કરી. શ્રી ઉપધાન તપ, શ્રી કેસરિયાજીનો છ'રીપાલિત સંઘ, પ્રતિષ્ઠાઅંજનશલાકામહોત્સવ કરી અદ્ભુત શાસનપ્રભાવના કરી. ખિવાન્દીનાં આઠ ગામોમાં તેમ જ ખૌડ, ગુંદોજ, તીખી, વડગામ, બુસી, લુણાવા અને બીજાં ગામોમાં કેટલાંય વર્ષોથી વૈમનસ્યનાં જાળાં બાઝી ગયાં હતાં અને ઝગડાઓ કોર્ટ સુધી પહોંચ્યા હતા. આ ઝગડાઓનું શમન જે અન્ય આચાર્યદેવોથી થયું ન હતું તે કાર્ય મુનિવર શ્રી નિત્યોદયસાગરજી મહારાજે અનેક ઉપસર્ગો અને અપમાનોને સમભાવે સહન કરીને પાર પાડ્યું. એવી જ રીતે, મુંબઈ-કુર્લામાં ચાલતા ૧૪ વર્ષના વૈમનસ્યને દૂર કરીને શાંતિ સ્થાપી. ભાયખલા ડિલાઈટ રોડ પર ચાલતા કચ્છી અને મારવાડી વચ્ચેના વૈમનસ્યને દૂર કરીને શાંતિ સ્થાપી. આમ, સંઘોમાં એકતા અને આત્મીયતાનું વાતાવરણ સર્જનાર મુનિવરનું આ શાસનકાર્ય અનુપમ અને અનોખું છે. પૂજ્યશ્રી સતત પ્રવૃત્તિશીલ રહે છે. નિયમિત પ્રવચન અને અધ્યાપનનાં કાર્યો કરે છે, છતાં નિર્મોહી અને નિરહંકારી રહી બધો યશ ગુરુકૃપાને આપીને સાધુતાની ઉજ્જ્વળ મૂર્તિ સમા શોભે છે. પરમ તારક પૂ. ગુરુવર્ય આચાર્યદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ સાથે ૨૯ વર્ષના દીક્ષા પર્યાયમાં હજારો માઇલ પાદવિહાર કરીને જિનશાસનની વિજયપતાકા ફરકાવી છે. શ્રી મહાવીર પરમાત્માની અમૃતવાણી વહાવી છે. રાજસ્થાનમાં અનેક ગામોમાં જિનાલયો, ઉપાશ્રયો, આયંબિલ શાળાઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે અને નવાં નિર્માણકાર્યો કર્યા Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૩૫ છે. નૂતન જિનમંદિરોની પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન તપ, પાસે અભ્યાસ માટે મૂક્યા. સ્વાધ્યાયરત અને ત્યાગવૈરાગ્યની ઉધાપનની હારમાળા સર્જી છે. પૂજ્યશ્રીની શાસનસેવાથી મૂર્તિ સમા પૂ. પંન્યાસ મ. પાસે અભ્યાસ કરતાં કરતાં નગીનદાસને પ્રભાવિત થઈ સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૧-ને શુભ દિને માત્ર જ્ઞાન જ નહીં, સાથોસાથ ઊછળતો વૈરાગ્ય પણ મળ્યો. ખુડાલા (રાજસ્થાન) મુકામે આચાર્ય પદથી અલંકૃત કરવામાં સર્વવિરતિનો જોરદાર રાગ મળ્યો. સંયમના મનોરથ અદમ્ય બની આવ્યા. તે ધન્ય પ્રસંગે કામળીની બોલી ૨ લાખ ૩૧ હજારની રહ્યા. તેમણે પિતાશ્રીને ખંભાત બોલાવ્યા. દીક્ષા અપાવવા વિનંતી થઈ. એવા એ સંગઠનપ્રેમી સૂરિવરનું મહાન કાર્ય ઉત્તરોત્તર કરી અને ચારિત્ર ન મળે ત્યાં સુધી વર્ધમાનતપ ચાલુ રાખવાનો વિકાસમાન થાઓ અને એ માટે પૂજ્યશ્રી સુંદર સ્વાથ્ય પ્રાપ્ત પોતાનો મનોરથ જણાવ્યો. પૂ. પંન્યાસજી મહારાજમાં મુમુક્ષુની કરી અવિરત પ્રવૃત્તિશીલ રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં યોગ્ય પરખ હતી. તેઓશ્રીએ પણ બાબુભાઈને કહ્યું કે “આ ચરણે વંદન! વિરાગી આત્માને સર્વવિરતિ અપાવવામાં તમે જેટલું મોડું કરશો સૌજન્ય : શ્રી નિત્યચંદ્ર દર્શન જૈન ધર્મશાળા પાલીતાણા એટલું તમને પાપ લાગશે, માટે વિલંબ કરવા જેવો નથી. બીજી ૫.પૂ. આચાર્યશ્રી વિજય વાત એ છે કે મારા શિષ્ય તરીકે એને દીક્ષા આપવાની મારી ઇચ્છા નથી. મારું કામ ભણાવવાનું હતું, જે મેં પૂરું કર્યું છે. તમારે નરચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ એને જ્યાં દીક્ષા અપાવવી હોય ત્યાં લઈ જાવ અને એને જલ્દી સંયમનિષ્ઠ મહા તપસ્વી પૂ. પંન્યાસશ્રી કાંતિવિજયજી અવિરતિના બંધનમાંથી મુક્ત કરો. બાબુભાઈ! મારી વાતમાં ગણિવર્ય સં. ૨૦૧૧ની સાલમાં ખંભાત મુકામે ચાતુર્માસ તમને કંઈકે અતિશયોક્તિ લાગતી હોય તો તમે એના ત્યાગબિરાજમાન હતા. હળવદનિવાસી સુશ્રાવક દીપચંદભાઈ વૈરાગ્યાદિની ખાતરી પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી જેવા યોગ્ય (બાબુભાઈએ પોતાના નાના પુત્ર નગીનદાસને પૂ. પંન્યાસજી મહાત્મા પાસે લઈ જઈને કરી શકો છો.” ત્યારબાદ બાબુભાઈએ નગીનદાસને પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ પાસે મૂક્યા. તેઓશ્રીએ પણ એ જ અભિપ્રાય આપ્યો. બાબુભાઈએ નગીનને પૂછ્યું, “તારે કોની પાસે દીક્ષા લેવી છે?” નગીને કહ્યું, “તમે જ્યાં અપાવો ત્યાં.” પણ પછી તો પૂ. પંન્યાસશ્રી કાંતિવિજયજી મહારાજ પાસે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. ભવ્યાત્મા નગીનભાઈ સંયમ અંગીકાર કરતાં પહેલાં સિદ્ધગિરિની યાત્રાએ ગયા. તેમના કુટુંબી રમણિકભાઈ (આયંબિલ ભવનના મુનીમ) ને ત્યાં ઊતર્યા. રમણિકભાઈએ નગીનને દીક્ષા ન લેવા ઘણું સમજાવ્યા. સાધુ સમુદાયમાં ક્વચિત બનતાં અનિચ્છનીય તત્ત્વો ઉઘાડાં કર્યા. નગીને બધું સ્થિતપ્રજ્ઞ જેમ સાંભળી લીધું. પોતાના કહેવાથી કશી જ અસર નહીં થાય એમ જાણીને અંતે રમણિકલાલે પૂછ્યું, “તમે કોની પાસે દીક્ષા લેવાના છો?” ત્યારે નગીનભાઈએ મૌન તોડ્યું અને પોતાના પૂજનીય ગુરુદેવશ્રીનું નામ લીધું. આ પુણ્યપુરુષનું નામ સાંભળતાં જ રમણિકભાઈની વાણીએ વળાંક લીધો. તેઓશ્રી પાસે દીક્ષા લેવી હોય તો ખુશીથી લો. તેઓશ્રી तस्मै श्री गुरवे नमः મહાતપસ્વી અને નિર્મલ સંવમી મહાત્મા છે. નગીને કહ્યું કે, “સમુદાય ઉત્તમ છે; માટે જ મેં તેઓશ્રીને પસંદ કર્યા છે.” આ સર્વ પૂ. પંન્યાસજી મહારાજના ઉત્કૃષ્ટ સંયમજીવનનાં સર્વોત્તમ (૧) સ્વ. પૂજ્ય પંન્યાસ શ્રી કાંતિવિજયજી મ.સા. દૃષ્ટાંતો છે. (૨) પૂ. આચાર્ય દેવ શ્રી નરચંદ્રસૂરીશ્વરજી મ.સા. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ચતુર્વિધ સંઘ પૂ. પં. શ્રી કાંતિવિજયજી મહારાજને સંયમ અંગેની નિઃસ્પૃહી અને પ્રેમાળ મૂર્તિ, જિનશાસનનું ગૌરવરત્ન કોઈપણ ખામી બિલકુલ ગમતી નહીં. પ્રજ્ઞાપનીયજીવોને અવસરે પૂ. આચાર્યશ્રી સારણાં–વારણાં કરી તે ખામી દૂર કરાવતા. પોતાના જીવનમાં એ ખામીઓ માટે સતત આંતર નિરીક્ષણ કર્યા કરતા. ખામી વિજયકક્ષ્મજયસૂરીશ્વરજી મહારાજ દેખાય ત્યાં દૂર કરવાનો પ્રયત્ન કરતા. ક્યારેક શારીરિક સંયોગને પુણ્યપાવન ગુજરાત પ્રાન્તના જામનગર શહેરમાં વીસા વશ ખામી દૂર ન થાય તો પારાવાર પશ્ચાતાપ કરતા. દરેક ઓસવાલ ઝવેરી લાભુભાઈ ખેંગારભાઈ રહે. એમને ત્યાં સં. મુમુક્ષુની જેમ નગીન માટે પણ એમ જ બન્યું. પૂ. પંન્યાસજી ૨૦૧૦ના ભાદરવા વદ ૮ને દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. મહારાજે તેને પોતાનો શિષ્ય કરવાની અનિચ્છા દર્શાવી. આ બાળકનું નામ કિરણકુમાર રાખ્યું. માતાપિતાના ધાર્મિક સંસ્કારો બાબતે લાંબો ગજગ્રાહ ચાલ્યો. છેવટે પૂ. પંન્યાસજી મહારાજ વચ્ચે રહીને બાળક કિરણકુમારમાં પ્રથમથી જ ધાર્મિક સંસ્કારોનો પોતાના અનન્ય ભક્ત પાસે હારી ગયા. બાબુભાઈ જીત્યા. વિકાસ થયો અને આગળ જતાં, સંસાર પ્રત્યેની વિરક્તિ અને નગીનભાઈ જીત્યા અને સં. ૨૦૧૩ના માગસર સુદ ૧૧ના સંયમજીવન પ્રત્યેની ભાવના વધતાં ગયાં અને તે દીક્ષાગ્રહણ મૌન એકાદશીના પાવન દિવસે, હળવદના આંગણે ભવ્ય કરવાના સંકલ્પ સમક્ષ આવીને અટલ બન્યા! જામનગરમાં સં. મહોત્સવપૂર્વક અનેરા ઉછરંગથી ૧૯ વર્ષની યુવાનવયે ૨૦૧૮ના વૈશાખ સુદ ૬ને શુભ દિવસે પૂ. પં.શ્રી વિનયનગીનદાસ દીક્ષિત થઈને મુનિશ્રી નરચંદ્રવિજયજી મ. બન્યા. વિજયજી મહારાજશ્રીના વરદ્ હસ્તે દીક્ષા લીધી અને તેઓશ્રીના પૂ. પંન્યાસજી મહારાજને એક જમણો હાથ મળી ગયો. શિષ્ય મુનિરાજ શ્રી કલ્પજયવિજયજી તરીકે જાહેર થયા. વિનીત, સમર્પિત, ત્યાગી, તપસ્વી, પ્રજ્ઞાપનીય અને સદા આનંદી પૂજ્યશ્રીએ પહેલું ચાતુર્માસ જામનગર-દિગ્વિજય ભક્તશિષ્ય મળી ગયો. આ સાધકશિષ્ય પૂ. પંન્યાસજીની પ્લોટમાં કરીને, વિહાર કરી સીધા જ શ્રી સમેતશિખરજીની સાધનામાં નોંધપાત્ર સહયોગ આપ્યો. પૂ. પંન્યાસજી શ્રી યાત્રાએ ઊપડ્યા. દસ વર્ષ સુધી ગુજરાત બહાર રહીને કાંતિવિજયજી મહારાજ જેવા ભાવદયાના ભંડાર અને શાસ્ત્રાભ્યાસ કર્યો. ગુજરાતમાં પૂ. ગુરુદેવ સાથે રહીને શાસનનાં સંયમનિષ્ઠ ગુરુ પાસે પૂ. શ્રી નરચંદ્રવિજજી મહારાજ પૂજ્ય વિવિધ કાર્યો કર્યા. નાની ઉંમરમાં વ્યાખ્યાતા બન્યા. સરળ અને પંન્યાસજી મ.સા. વિ. સ. ૨૦૨૧ ભા. વ. ૩–ના પાટણ મુકામે સચોટ શૈલીમાં વ્યાખ્યાન આપવાની અદ્ભુત કુશળતાથી કાળધર્મ પામ્યા બાદ સુવિશાલ ગચ્છાધિપતિ આશ્રિતગણ પરમ જૈનસમાજમાં ખૂબ વિખ્યાત બન્યા. વિદ્વત્તા, પ્રભાવકતા અને હિતચિંતક સ્વનામ ધન્ય પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય વત્સલતાને લીધે વિશાળ શિષ્યસમુદાય ધરાવે છે. તેઓશ્રીને સં. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં તપ, જ્ઞાન, ૨૦૩૩માં કારતક વદ પાંચમે અમદાવાદ-નવરંગપુરામાં ગણિસંયમ, વૈયાવચ્ચ જેવા સાધુજીવનના સર્વોત્તમ ગુણોનો ક્રમશઃ પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા અને સં. ૨૦૩૯ના જેઠ વિકાસ સાધતાં સાધતાં તેઓશ્રીને સુવિશાલ ગચ્છાધિપતિશ્રીજીએ સુદ પાંચમે ધ્રાંગધ્રા મુકામે મહામહોત્સવપૂર્વક આચાર્ય પદથી પોતાના જ વરદ હસ્તે વિ. સં. ૨૦૪૭ના માગશર વદ ૯ના અલંકૃત કરવામાં આવ્યા. વર્તમાનમાં સૌથી નાની ઉંમરે આચાર્ય શુભ દિને ગણિ–પંન્યાસ અને તે જ વર્ષના વૈશાખ સુદ ૬ના પદવી પ્રાપ્ત કરનારા તેઓશ્રી એક માત્ર મહાપુરુષ છે. સં. શુભ દિને અમદાવાદ મુકામે ઉપાધ્યાય પદે આરૂઢ કર્યા અને ૨૦૪૫નું ચાતુર્માસ મલાડ સંઘના વારંવાર આગ્રહથી મુંબઈમાં સુવિશાલગચ્છાધિપતિ વાત્સલ્ય મહોદધિ પૂજ્યપાદ આચાર્ય કરીને વિવિધ આરાધનાપૂર્વક જૈનધર્મનો જયજયકાર વર્તાવ્યો. ભગવંત શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની પૂજ્યશ્રી ગુરુનિશ્રાએ અનેકવિધ શાસનપ્રભાવના કરતાં શિષ્યશુભાશાથી સૌજન્યમૂર્તિ તપસ્વીરત્ન પૂજ્યપાદ આચાર્ય ભગવંત સમુદાય અને ભક્તસમુદાય વચ્ચે વિચરી રહ્યા છે અને જયવંતા શ્રીમદ્ વિજય વિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજાએ તેઓશ્રીજીને વર્તી રહ્યા છે. એવા એ સમર્થ સૂરિવરને કોટિ કોટિ વંદના! જૈનશાસનના તૃતીયપદે–આચાર્ય પદે આરૂઢ કર્યા. ત્યારબાદ - પ. પૂ. ભક્તિસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન રૂની તીર્થોદ્ધારક પ. પૂ. આ.દેવશ્રી અનેક પ્રકારે શાસનની પ્રભાવના કરતાં કરતાં અનેક જીવોને વિનયચંદ્રસૂરિજી મ.સા.ના કૃપાપાત્ર શિષ્યરત્ન પ. પૂ. આ. દેવશ્રી પ્રભુશાસનમાં જોડવાપૂર્વક સ્વજીવનને ધન્ય બનાવીને સાધુ- કલ્પજયસૂરીશ્વરજી મ.સા. ૨૦૬૦નું ચાતુર્માસ-હુબલી જૈન મરૂધર સંઘમાં જીવનની શોભા વધારી રહ્યા છે. કોટિશઃ વંદન હજો એ શાનદાર તથા યશસ્વી થયું. તેમજ મહામંગલકારી ઉપધાનતપની પૂજ્યવરને!' આરાધના થઈ તેની સ્મૃતિમાં શ્રી જૈન મરૂધર સંઘ-હુબલીના સૌજન્યથી. Jain Education Intemational Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ સ્વ-પર કલ્યાણના માર્ગે તેઓશ્રી ચારિત્રધર્મને ઉત્તરોત્તર અજવાળી રહ્યા છે. પૂજ્યશ્રીને વિ.સં. ૨૦૫ર, જેઠ સુદ ૩ના ઉપાધ્યાય પદ-પ્રદાન અને જેઠ સુદ-૬ના ગુરુ-પુષ્યામૃત સિદ્ધિયોગમાં આચાર્ય પદ-પ્રદાન પૂ. આ.ભ. શ્રી વિજયપ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે થયેલ. પૂજ્યશ્રી તથા તેઓશ્રીના ગુરુબંધુઓની પ્રેરણાથી અમદાવાદ-પાલિતાણા હાઈ–વે રોડ ટચ (૧૨ વીઘા જમીન) ખડોલ મુકામે પૂ. ગુરુમહારાજશ્રીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે શ્રી નેમિ-ઉદય-મેરુ વિહારધામનું કાર્ય ઝડપથી આગળ ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીના વરદ્ હસ્તે શાસનપ્રભાવનાનાં કાર્યો સુસંપન્ન થતાં રહો એ જ શુભકામના સાથે પૂજ્યશ્રીનાં ચરણારવિંદે કોટિશઃ વંદન! સૌજન્ય : શ્રી ઘેલાભાઈ કરમચંદ જૈન સેનેટોરિયમ ટ્રસ્ટ મુંબઈ તવારીખની તેજછાયા પ.પૂ. આચાર્યશ્રી સિંહસેનસૂરિજી મહારાજ પૂ.આ. શ્રી સિંહસેનસૂરિજી મહારાજનો જન્મ તા. ૨૦૧-૪૨ના રોજ અમદાવાદ સાબરમતીના પ્રતિષ્ઠિત આગેવાન સુશ્રાવક શ્રી પોપટલાલ મગનલાલને ત્યાં, તેમનાં ધર્મપરાયણ પત્ની હીરબહેનની કુક્ષિએ થયો. તેમનું જન્મનામ શશિકાંત હતું. શશિકાંતનો ઉછેર સુખસમૃદ્ધિ વચ્ચે થવા સાથે એટલા જ ઉચ્ચ સંસ્કારી વાતાવરણમાં થયો. વ્યાવહારિક ઉચ્ચ અભ્યાસ સંપાદન કરવા સાથે ધાર્મિક અભ્યાસ પણ ઘણો સારો કર્યો. ધર્મભાવના પ્રબળ હોવાથી પૂ. શ્રમણભગવંતોનો સમાગમ થતો રહ્યો અને વૈરાગ્યભાવ પ્રબળ બનવા લાગ્યો અને એક દિવસ, ૨૬ વર્ષની વયે, તેમની એ ભાવના સાકાર બની. સં. ૨૦૨૪ના વૈશાખ સુદ ૬ને દિવસે અમદાવાદ-સાબરમતીમાં પરમ ગીતાર્થ પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિપટ્ટધર પૂ. આ.ભ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા અંગીકાર કરી, પ્રખર પ્રવચનકાર પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે જાહેર થઈ મુનિશ્રી સિંહસેનસૂરિવિજયજી નામ પામ્યા. એ જ વર્ષે અષાઢ સુદ ૧૦ને દિવસે તેમની વડી દીક્ષા પૂ. આ. ભ. શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મ.સા.ના વરદહસ્તે થઈ. - જ્ઞાનસંપાદનની તીવ્ર રુચિ અને તેજસ્વી બુદ્ધિના કારણે દીક્ષા બાદ તેઓશ્રી સંયમની ઉત્કૃષ્ટ સાધના અને ધર્મશાસ્ત્રના ઊંડા અભ્યાસમાં એકાગ્ર બની ગયા. પૂજ્ય ગુરુદેવના સાંનિધ્યે અને કૃપાબળે તેમને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું સહજ જ્ઞાન પ્રાપ્ત થયું. વ્યાકરણ, ન્યાય, તર્ક, સાહિત્ય, આગમ આદિમાં પારંગત બન્યા. તેઓશ્રીની યોગ્યતા જાણી સં. ૨૦૪ ના કારતક વદ ૧૦ના દિવસે ગણિ પદથી અને સં. ૨૦૪૬ના વૈશાખ સુદ ૬ના દિવસે પંન્યાસ પદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસશ્રી સિંહસેનવિજયજી મહારાજ ધર્મશાસ્ત્રોના ઊંડા જાણકાર અને કુશળ વ્યાખ્યાનકાર પણ છે. પૂ. ગુરુદેવશ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ઊજવાતાં તપારાધનાનાં અને ધર્મપ્રભાવનાનાં અનેકવિધ કાર્યોમાં તેઓશ્રી રસપૂર્વક સારો એવો ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને પૂજ્યશ્રી દ્વારા નવપદજીની શાશ્વતી ઓળીની સામુદાયિક આરાધના વખતે આરાધકોમાં ધર્મશાન ખીલવવા પરીક્ષાદિનું સુંદર આયોજન વર્ષોથી થતું આવ્યું છે. પૂ. પંન્યાસશ્રી વિનય-વિવેક-વૈયાવચ્ચ આદિ ગુણોથી સુસંપન્ન છે, સ્વભાવે શાંત અને સૌમ્ય છે, સ્વાધ્યાયશીલતા એ એમના સંયમજીવનનો વિશેષ ગુણ છે. જ્ઞાનની પ્રાપ્તિ અને પ્રસાર માટે તેઓશ્રી સદાય તત્પર રહે છે. પ.પૂ. આ.શ્રી વિજયભદ્રસેનસૂરિજી મ.સા. જન્મ : ૧૯૮૨, માગસર સુદ-૨, સુઈગામ. પિતાશ્રી : પરશોત્તમદાસ. માતુશ્રી : નરભીબહેન. ગામ : અસારા, તા. વાવ (જિ. બનાસકાંઠા), (ઉ.ગુ.). સાધર્મિક ભક્તિવત્સલ : મૈત્રી-પ્રમોદ-કારણ્ય-માધ્યસ્થ ભાવનાને વરેલા, દર્શન–જ્ઞાન–ચારિત્રની ભાવનામાં ઓતપ્રોત થયેલા પૂજ્યશ્રી મુનિરાજશ્રીએ માનવતાનો દીવડો પ્રગટાવવા, સાધર્મિક પ્રત્યેની સહાનુભૂતિને કારણે ૨00 બ્લોકો ભાયંદરઇસ્ટમાં સાધર્મિક ભાઈઓ માટે બનાવવા પ્રેરણા કરી. તેમ જ દર વર્ષે અમક ઘરોમાં નિયમિત રોકડ-અનાજ મદદ તેમની જીવદયાપ્રેમી : ઉપરોક્ત બિરુદને સાર્થક કરવા સર્મ પાંજરાપોળને રૂા. ૫૧ હજાર, કંકાવટી પાંજરાપોળમાં રૂ. ૨ હજાર, દરેક પાંજરાપોળમાં છૂટક દાન દર વર્ષે તેમની પ્રેરણાથી મોકલાય છે. સમ્યગુ જ્ઞાનરસિક : સમ્યજ્ઞાનના પ્રચારાર્થે (૧) શ્રી ચારિત્રવિજયજી જૈન પાઠશાળા (કાંદિવલી) (૨) શ્રી મુક્તિવિજયજી જૈન પાઠશાળા (ભાયંદર-વેસ્ટ) (૩) શ્રી ચારિત્ર વિજયજી જૈન પાઠશાળા (કરા–પંચમહાલ)ના સ્થાપક અને શ્રી જગદ્ગુરુ હીર સૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા (કૃષ્ણનગર)ના પ્રેરણાદાતા તેમ જ અનેક પાઠશાળામાં પ્રસંગોપાત ઇનામ-દાન અપાવેલ છે. Jain Education Intemational Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સાહિત્યસેવા : નવસ્મરણ ભાવાર્થ સહિત ક “વાવણી કરી લો’ કે ‘દિન શુદ્ધ દીપિકા' (ઉઘાટક-માજી વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ) * જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૪' (વિમોચન–શ્રી દીપચંદ ગાડ) + “બાર પર્વની કથા' (પ્રત) + ‘જન્મ ફલાદેશના અમૂલ્ય સિદ્ધાંતો' કે જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૧' * જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૪' (પ્રેસમાં) + શ્રી પાર્શ્વપદ્માવતી આદિ મહાપૂજન” (પ્રત) * “અહમ્ સુન્દરમ્-માસિકના સંરક્ષક પ્રતિષ્ઠા-સંસ્થા : * પાટણ કરંડિયા પાર્શ્વનાથ કે પાલિતાણા-સંકટહર પાર્શ્વનાથ * શ્રી યશોવિજયજી આરાધના ભવન-પાલિતાણાનિર્માણ કરાવેલ. જીવનનું યાદગાર કાર્ય : પ્રવર્તક શ્રીની પ્રેરણાથી જન્મશતાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી ચારિત્રવિજયજી મહારાજ શ્રી ચતુર્વિધ સંઘ એકસટર્નલ સ્કોલર યોજનાનું નિર્માણ થયેલ છે. આ યોજના નીચે બહાર રહીને અભ્યાસ કરતાં ધો ૫ થી ૧૨ સુધીનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પ્રતિ વર્ષે રૂા. પ00 સ્કોલરશિપ આપવામાં આવે છે. આ વર્ષે ૮૨૦ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને સ્કોલરશિપ આપવામાં આવેલ છે. પાટવીકુંવર-(શિષ્ય) ચારિત્રજીવનની આરાધનામાં સહાયક, પૂર્વે કરેલ સેવાભાવના સ્વરૂપે વિનયી, સ્વાધ્યાયપ્રેમી, શિષ્યરત્ન પ.પૂ. મહાભદ્રવિજયજી મ.સા. પ્રવર્તકશ્રીના કાર્યમાં ખડે પગે હાજર રહી સેવા કાર્ય કરે છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં કરા સ્વ. શ્રીમતી જશીબેન રામસિંહ પરમાર (ક્ષત્રિય)ના સુપુત્રે માત્ર બાર વર્ષની નાની ઉંમરે છેલ્લી સાત પેઢીમાં પ્રથમ વખત જ દીક્ષા લીધી. મહાભદ્રવિજયજી નામે જાહેર થયા. કરા ગામમાં જિનમંદિર, પાઠશાળા, ઉપાશ્રય થયેલ છે. સૌજન્ય : શ્રી યશોવિજયજી આરાધના ટ્રસ્ટ-પાલીતાણા નથી ( 1 ના જ ) , , ''લવ / ના રાજા Jain Education Intemational Page #355 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૩૯ અધ્યાત્મમાર્ગના સાધનાળિ૪ ચારિત્રધશે શ્રમણધર્મ આખરે તો એક આધ્યાત્મિક ખોજ છે. ભૌતિકજીવનના સામે છેડે અધ્યાત્મની દુનિયા છે. આંતરકષાયો અને વિષયની અભીપ્સાઓ થમાવી આત્મગુણોના ઊંચા સુખની અનુભૂતિની એ દિવ્ય સૃષ્ટિ છે. સૂરિપુરંદર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા અનેક પૂજ્યવર્યોએ યોગ-અધ્યાત્મના ગ્રંથોમાં અધ્યાત્મસુખની દિશા ચીંધી છે. તે માર્ગને અનુસરીને સાધક આત્માઓ અધ્યાત્મમાર્ગની નૈષ્ઠિક સાધનામાં ગળાડૂબ બને છે. આવા કર્મયોગીઓ અને અધ્યાત્મયોગીઓ અનેક સાધક આત્માઓ માટે એક ઊંચો આદર્શ સ્થાપી જાય છે. વર્ષોના દીક્ષા પર્યાય દરમ્યાન ગામેગામ વિચરી, અનેક સ્થળોએ ચાતુર્માસ કરી પોતાની વાચસ્પતિરૂપી વ્યાખ્યાનમાળાથી અનેક જૈનો અને જૈનેતરોને જૈનધર્મના સંસ્કારનું સિંચન કરનારા સાધનાનિષ્ઠ ચારિત્રધરોનાં જીવનકવન અનેરી પ્રેરણા આપી જાય છે. સૈકા પૂર્વે સૌ પ્રથમ મુંબઈમાં પ્રવેશ કરનારા સંવેગી મોહનલાલજી બન્યા. એ વખતે એમની વય માત્ર સોળ વર્ષની મુનિ અને અભૂતપૂર્વ શાસનપ્રભાવના પ્રવતવનારા હતી. સં. ૧૯૧૬ (ઈ.સ. ૧૮૬૦)માં બાબુ છુઢનજીએ સિદ્ધા ચલજીનો સંઘ કાઢ્યો, જેમાં મોહનલાલજી પણ સામેલ થયા. આ પૂજ્યપાદ મુનિવર રીતે એમણે સિદ્ધાચલજીની પ્રથમ યાત્રા કરી, જેનો પ્રભાવ શ્રી મોહનલાલજી મહારાજ એમના મન અને જીવન પર અમીટ પડ્યો. સિદ્ધાચલજીની યાત્રા પૂજ્યપાદ મુનિવર શ્રી મોહનલાલજી મહારાજ એક પછી એમણે લગભગ બાર વર્ષ સુધી ઉત્તરપ્રદેશના લખનૌ શહેર વિદ્વાન હોવા ઉપરાંત સાચા અર્થમાં કર્મયોગી હતા. ઉત્તરપ્રદેશમાં અને એની આસપાસના પ્રદેશોમાં વિહાર કર્યો. ત્યાંથી કલકત્તા જન્મ્યા હોવા છતાં એમણે ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. ગયા. ત્યાં તેમને યતિમાંથી સાધુ બનવાની પ્રેરણા મળી. પોતાની ગુજરાતમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મુંબઈને બધી મિલકત ધર્મને અર્પણ કરી. ત્યાંથી તેઓ અજમેર ગયા અને એમનો વિશેષ લાભ મળ્યો. સુરત, નવસારી, પાલિતાણા, ત્યાં સં. ૧૯૩૦ (ઈ.સ. ૧૮૭૪)માં સંઘ સમક્ષ યતિમાંથી સંવેગી ઓસિયાજી અને મુંબઈમાં એમણે જૂનાં જિનાલયોનો જીર્ણોદ્ધાર સાધુ--શ્રમણ બન્યા. શ્રી સુખસાગરજી મહારાજ પાસે એમણે કરાવ્યો તથા નવાં મંદિરોની સ્થાપના માટે પ્રેરણા આપી. અનેક યોગોહન કરી વાસક્ષેપ લીધો અને એમના શિષ્ય બન્યા. અલભ્ય પુસ્તકો એકઠાં કરી સુરતમાં જ્ઞાનભંડારની સ્થાપના કરી. ખરતરગચ્છની સંવેગી પરંપરામાં તેઓ તેજસ્વી સાધુ તરીકે ઘણાં શુભ કાર્યોના પ્રેરણામૂર્તિ બની રહ્યા. જૈન સમાજને માટે પ્રસિદ્ધ થયા. ઉપયોગી એવી ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રય, પુસ્તકાલય સં. ૧૯૩૨નું ચોમાસું સિરોહીમાં કર્યું. ત્યારે ત્યાંના વગેરે સંસ્થાઓ સ્થાપવામાં એમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. રાજવી શ્રી કેસરીસિંહજીએ એમના ઉપદેશથી પોતાના રાજ્યમાં ઉત્તર પ્રદેશમાં મથુરાથી ૬૦ કિ.મી. દૂર ચાંદપુર નામના દર વર્ષે શ્રાવણ વદ ૧૧ થી ભાદરવા સુદ ૧૧ સુધીના ૧૫ ગામમાં સં. ૧૮૮૭ (ઈ.સ. ૧૮૩૧)ના વૈશાખ સુદ ૬ને દિવસ દરમિયાન પ્રાણીઓની હિંસા અને કતલ ઉપર પ્રતિબંધ ગુરુવારે પૂજ્યશ્રીનો જન્મ થયો હતો. એમનું સંસારી નામ મોહન મૂક્યો. એ ઉપરાંત, એમની પ્રેરણાથી સિરોહીનરેશે રોહીડા પિતાનું નામ બાદરમલ અને માતાનું નામ સુંદરી હતું. તેઓશ્રી ગામમાં જૈનમંદિર બનાવવાની પરવાનગી આપી. ધનાઢય બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોવા છતાં જૈનધર્મના પ્રખર પૂ. મોહનલાલજી મહારાજે અનેક મુશ્કેલીઓ વેઠી પ્રચારક બન્યા એ બાબત નોંધપાત્ર છે. ઇન્દોરની નજીક મુંબઈમાં પ્રવેશ કર્યો. મુંબઈ જતાં રસ્તામાં નવસારીના જીર્ણ મોક્ષતીર્થમાં સં. ૧૯૦૩ (ઈ.સ. ૧૮૪૭)માં આચાર્ય મહેન્દ્ર- દેરાસરનો ઉદ્ધાર કરવા ત્યાંના સંધને પ્રેરણા આપી. મુંબઈમાં સરિએ મોહનને યતિ દીક્ષા આપી અને મોહન હવે યતિ શ્રી પૂજ્ય મહારાજશ્રીનું ભવ્ય સામૈયું થયું. સં. ૧૯૪૭નો ચૈત્ર સુદ Jain Education Intemational Page #356 -------------------------------------------------------------------------- ________________ ३४० ચતુર્વિધ સંઘ ૬નો એ દિવસ મુંબઈ માટે એક અનેરો અને ઐતિહાસિક જેસિંગભાઈ હતું. પિતાનું નામ લાલભાઈ અને માતાનું નામ અવસર હતો. સામૈયામાં જૈનો ઉપરાંત પ્રતિષ્ઠિત હિન્દુઓ, ગજરાબાઈ હતું. કુટુંબ જૈનધર્મ પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને અંગ્રેજ અધિકારીઓ, વકીલો, ન્યાયાધીશો, પારસીઓ, મુસ્લિમો સંસ્કારથી રંગાયેલું હતું. આવા ધર્મપરાયણ કુળમાં જન્મવાનું વગેરે પણ જોડાયા હતા. પૂજ્ય મહારાજશ્રીની નિશ્રામાં ભાગ્ય જેસિંગભાઈને પ્રાપ્ત થયું. કુટુંબના ધર્મના સંસ્કારો અને દેવ-ગુરુ ઉપરની દઢ શ્રદ્ધા-આ પ્રમુખ ગુણો તેમનામાં આરાધનાઓ અને ઉજવણીઓ થઈ. બે વ્યક્તિએ એમની પાસે બાલ્યાવયથી જ વણાઈ ગયા હતા. ભોગ-ઉપભોગનાં સાધનો દીક્ષા લીધી. મુંબઈમાંના એ પ્રથમ દીક્ષા મહોત્સવ હતા. વચ્ચે પણ તેમનું મન તેમ જ ધ્યેય સંયમજીવનની અનુમોદના તેઓશ્રી સુરત અને મુંબઈમાં ચોમાસાં કરતા રહ્યા. તરફ જ રહેતું. કાળ વહેતો રહ્યો. જેસિંગભાઈ ભણી ગણીને સુરતમાં કુલ છ ચોમાસાં કર્યાં. એ દરમિયાન શેઠ નેમચંદ યૌવનવય પામ્યા. ગૃહસ્થધર્મને સ્વીકારતાં તેઓ પરણ્યા અને મેળાપચંદનો ઉપાશ્રય, મોહનલાલજીનો ઉપાશ્રય. ગ્રંથભંડાર સાથે સાથે પેઢીની અનેક જવાબદારીઓ પણ સંભાળી લીધી. જૈન ભોજનશાળા, જયકુંવર જૈન જ્ઞાનઉદ્યોગ શાળા વગેરે કર્તવ્યની કસોટીમાં કુશળતા દાખવી વ્યવસાયમાં નામના મેળવી. બંધાવ્યાં. સૂરજમંડન પાર્શ્વનાથ જિનાલયનો સં. ૧૯૫૬ (ઈ.સ. બજારમાં પેઢીની આબરૂ પણ ખૂબ વધારી. આ બધું પ્રાપ્ત છતાં ૧૯૦૦)માં જીર્ણોદ્ધાર કરાવ્યો. સુરત એમની પ્રિય કર્મભૂમિ તેમને મન તો જિનપૂજા, પ્રવચનશ્રવણ, જપ-તપ અને બની. મુંબઈમાં એમણે કુલ આઠ ચોમાસાં કર્યા. એ દરમિયાન આરાધના જ મુખ્ય હતાં. ત્યાં જૈનધર્મનો જયજયકાર થઈ રહ્યો. લાલબાગનું સમગ્ર જૈન વિ. સં. ૧૯૮૧માં પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી સંકુલ (દેરાસર, ઉપાશ્રય, પુસ્તકાલય, ધર્મશાળા, ભોજનશાળા મહારાજ, પૂ. પં. શ્રી પ્રેમવિજયજી મહારાજ તથા પૂ. મુનિશ્રી વગેરે) એમની પ્રેરણા અને પ્રયાસોથી વિકાસ પામ્યું. વાલકેશ્વરનું રામવિજયજી મહારાજનું ચોમાસું અમદાવાદમાં હતું. પ્રવચનમાં આદિનાથનું જૈનમંદિર એમની પ્રેરણાથી બંધાયું અને એની માનવમેદનીનો પાર રહેતો નથી. ગુરુ ભગવંતોની અભિલાષા પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીના હસ્તે થઈ. ફક્ત “સવિ જીવ કરું શાસનરસી' હોય છે. તેઓ આવેલ તકોને - પૂ. મોહનલાલજી મહારાજનું સૌથી વધારે મહત્ત્વનું કાર્ય સાધી લે છે. પૂ.પં. શ્રી પ્રેમવિજયજી મહારાજે શ્રાદ્ધરત્નો પારખી એમનો મુંબઈપ્રવેશ. એમણે સાહસ કરીને પ્રથમ વાર મુંબઈમાં લીધાં અને એક દિવસ પૌષધમાં રહેલા શ્રાવકોને પૂછ્યું, “બોલો પ્રવેશ કર્યો અને અન્ય જૈન મુનિઓ માટે મુંબઈનાં દ્વાર ખોલી ભાઈ, આ જેસિંગભાઈ ચારિત્ર લે તો તેમની સાથે કોણ કોણ આપ્યાં. મુંબઈ જેવા આંતરરાષ્ટ્રીય મહાનગરમાં પ્રવેશ કરનાર તૈયાર છે?” આ વાતમાં આરાધકોએ સારો એવો ઉત્સાહ સૌ પ્રથમ જૈન મુનિ તરીકે તેઓશ્રી જૈનધર્મના ઇતિહાસમાં દર્શાવ્યો. સારા એવા અભિગ્રહો થયા. જેસિંગભાઈએ પણ ચિરંજીવ સ્થાન ધરાવે છે. મુંબઈ તથા દક્ષિણ ગુજરાતમાં નિર્ણય જણાવ્યો કે, “આવતા ચોમાસા પહેલાં દીક્ષા લેવી, જૈનધર્મના પ્રચારક તરીકે પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે. મુંબઈ, નહીંતર અષાઢી ચૌદશથી ઉપવાસ કરવા.” આવા અભિગ્રહથી સુરત, પાલિતાણા વગેરે સ્થળોનાં દેરાસરોમાં એમની આરસની સર્વ કુટુંબીજનો અકળાઈ ઊઠ્યા, પણ જેસિંગભાઈ તેમના મૂર્તિઓ સ્થાપી એમની સ્મૃતિ કાયમી બનાવવામાં આવી છે. નિર્ણયમાં મક્કમ હતા. આખરે તેમની મક્કમતાનો વિજય થયો. સૌજન્ય : પૂ. આ.શ્રી કીર્તિસેનસૂરિજી મ.ની પ્રેરણાથી સં. ૧૯૮૧ના ફાગણ સુદ બીજનો દિવસ દીક્ષાગ્રહણ માટે નક્કી આ કીતિપ્રકાશન-સુરત થયો. એ પુણ્ય દિવસ આવી પહોંચતાં પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે જેસિંગભાઈએ મહાન ત્યાગી, વૈરાગી, સમતાના સાગર, અને બીજા પણ સાથીઓએ દીક્ષા ગ્રહણ કરી. જેસિંગભાઈ મટી નવકારમંત્રના આરાધક, વચનસિદ્ધ મહાત્મા, મુનિશ્રી જશવિજયજી બની ગયા. સંસારનો ત્યાગ કરી, ત્યાગના સમર્થ શાસનપ્રભાવક, મહારાષ્ટ્ર-કેસરી માર્ગે શ્રી રામવિજયજીના શિષ્ય બની ગયા. આ દીક્ષાપૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરિજી મ. મહોત્સવની ભવ્યતા નીરખી પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે પણ મુક્તકંઠે પ્રશંસા કરી કે, “યહ તો ઇસ કાલકે સં. ૧૯૪૪ના ચૈત્ર વદ ૧૩ના શુભ દિવસે ધર્મનગરી શાલિભદ્ર કી દીક્ષા હઈ.” અમદાવાદમાં પૂજ્યશ્રીનો જન્મ થયો. તેમનું સંસારી નામ Jain Education Intemational Page #357 -------------------------------------------------------------------------- ________________ આપણાં જ હિ તવારીખની તેજછાયા ૩૪૧ દીક્ષા બાદ મુનિશ્રી જશવિજયજી જ્ઞાનસાધનામાં લયલીન બની ગયા. સંયમજીવનની ક્રિયા કરવામાં એકતાન બની, ગુર્વાજ્ઞાનું પાલન-વિનયાદિ ગુણ સાધવામાં ઉત્સુક બની, અન્ય મુનિરાજો માટે એક આદર્શરૂપ બન્યા. સંયમયાત્રામાં પ્રગતિ કરતા રહ્યા. યોગ્યતા પ્રમાણે સં. ૧૯૯૫માં ગણિ–પંન્યાસપદ, સં. ૨૦૦૪માં ઉપાધ્યાયપદ અને સં. ૨૦૦પમાં આચાર્યપદે આરૂઢ થઈ આચાર્યશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી તરીકે જાહેર થયા. પૂજ્યશ્રીની સંયમસાધનામાં તેમ જ શાસનપ્રભાવનામાં પણ અગ્રેસર રહ્યા. તેઓશ્રીએ મહારાષ્ટ્ર અને ખાનદેશમાં વિચરી ત્યાંની પ્રજામાં ધર્મશ્રદ્ધાનું અદ્ભુત સિંચન કર્યું. અનંતા ઉપકાર કર્યા, જે મહારાષ્ટ્ર કદી વીસરે તેમ નથી. મહારાષ્ટ્રમાં તેઓ મહારાષ્ટ્ર કેસરી' તરીકે જ ઓળખાતા રહ્યા. પૂ. આ. શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજનું સ્થાન વિશિષ્ટ હતું. સરળતા, સૌમ્યતા, ઔદાર્ય અને વૈર્યના ધારક યોગીરાજ પૂ. આચાર્યશ્રી શાંતિવિમલસૂરીશ્વરજી મ. વિરલ વિભૂતિ પૂજ્ય આચાર્યશ્રી શાંતિવિમલસૂરિજી મહારાજનો જન્મ સં. ૧૯૫૯ના ભાદરવા સુદ પાંચમે રાજસ્થાનના ઐતિહાસિક જાલોર જિલ્લાના જેતૂનગરમાં થયો (૧) વિમલગચ્છના પ.પૂ. વડીલ ગુરુદેવ પૂ.પં.શ્રી હિંમત હતો. તેમના પિતાનું નામ માલદેવજી અને માતાનું નામ વિમલજી મ.સા. (૨) પૂ.આ.દેવ શ્રીમદ્ શાંતિવિમલસૂરીશ્વરજી યમુનાદેવી હતું. તેઓ ધર્મપરાયણ, ભદ્રપરિણામી હતાં. તેમને મ.સા. (૩) તપસ્વી યોગીરાજ નરેન્દ્રવિમલજી સરકાર મહારાજ ધર્માદેવી, ઉમાશંકર અને ક્ષેમચંદ્ર નામે ત્રણ સંતાનો હતાં. એ (૪) વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરીશ્વરજી મ.સા. સંતાનોના આનંદકિલ્લોલથી તેમનું ઘર ભર્યું-ભર્યું હતું, એવામાં કુદરતની કોઈ અકળ લીલા કે પિતા માલદેવજી અને માતા ત્રીજા અને સૌથી નાના સંતાન ક્ષેમચંદ્ર યતિશ્રી પાસે યમનાદેવી થોડા દિવસના અંતરે જ એકાએક સ્વર્ગવાસી બન્યાં. આવ્યા ત્યારે તેમની વય માંડ સાત વર્ષની હતી. નાની વય હોવા પરિણામે ત્રણે સંતાનો નિરાધાર થઈ ગયાં. આ વાતની જાણ છતાં તેમની બુદ્ધિપ્રતિભા અદ્ભુત હતી. ગુરુદેવ તેમને જેટલો નજીકના આજોદર ગામમાં બિરાજતા યતિવર્ય શ્રી પાઠ આપતા તે સાંજ સુધીમાં સંપૂર્ણ તૈયાર કરી લેતા અને જાણે લક્ષ્મીવિજયજીને થઈ. શ્રી લાલવિજયજીના બીજા નામે પણ ઘણાં વર્ષોથી આવડતો હોય તેમ બીજી સવારે યતિજીને ઓળખાતા આ યતિવર્યશ્રી અદ્દભુત પ્રભાવશાળી હતા. પોતે સંભળાવતા. આ યુતિવર્યના બીજા એક શિષ્ય યતિશ્રી કરેલ વિશિષ્ટ સાધનાઓને કારણે રાજસ્થાનમાં એમની ખ્યાતિ રાજવિજયજી હતા. તેઓ ગુરુશ્રીની મૂળ ગાદી જ્યાં હતી તે સમર્થ ચમત્કારી મહાત્મા' તરીકે હતી. આ યતિશ્રી સાથે શ્રી ચાંદરાઈ ગામમાં રહેતા હતા. ક્ષેમચંદ્રની વય નાની હોવાથી તેના માલદેવજીને ઘનિષ્ઠ સંપર્ક હતો. આથી યતિશ્રીએ ત્રણે બાળકોને મનને આનંદ થાય, નવું નવું જોવા-જાણવા મળે અને એ બહાને પોતાને ત્યાં બોલાવી લીધાં. એમની બધી જવાબદારી પોતાની હરવા-ફરવા મળે એવા આશયથી શ્રી લક્ષ્મીવિજયજીએ ઉપર લઈ લીધી. આમ, કેટલોક સમય વીતતાં શ્રી માલદેવજીની ક્ષેમચંદ્રને ચાંદરાઈ મોકલ્યા. ત્યાં પણ કેટલોક સમય રહીને પુત્રી ધર્માદેવીને તેના મામાં પોતાની સાથે પોતાના ઘેર લઈ ગયા, ક્ષેમચંદ્ર અધ્યયનમાં પ્રવૃત્ત રહ્યા. આ સમય દરમિયાન તેમણે ઉમાશંકરને તીર્થયાત્રાની ભાવના થતાં તેઓ તીર્થયાત્રાએ ગયા પ્રતિક્રમણનાં સૂત્રો અને જીવવિચારાદિ પ્રકરણોનો અભ્યાસ પૂર્ણ અને ક્ષેમચંદ યતિવર્ય પાસે રહ્યા. કર્યો અને ધીરે ધીરે યતિશ્રીની કૃપાના બળે સંસ્કૃત ભાષાનો Jain Education Intemational Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ અભ્યાસ શરૂ કર્યો. દરમિયાન તેઓ થોડા સમય માટે ચાંદરાઈથી આજોદર ગુરુશ્રી પાસે રહેવા આવ્યા. યતિસંપ્રદાયમાં : પૂનામાં શ્રી ચારિત્રવિજયજી નામના યતિવર્ય હતા. તેઓ પ્રકાંડ વિદ્વાન અને મંત્રવિદ્યાના અજોડ જ્ઞાતા ગણાતા હતા. અત્યંત પ્રસન્નતાથી અને હાર્દિક આશીર્વાદ આપવાપૂર્વક ક્ષેમચંદ્રને શ્રી ચારિત્રવિજયજી સાથે પૂના મોકલ્યો. પ્રાંતે એક દિવસ ક્ષેમચંદ્રને યતિસંપ્રદાયમાં દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ યતિ શ્રી ક્ષમાવિજયજી રાખવામાં આવ્યું. સાધનાના માર્ગે : શ્રી ક્ષમાવિજયજીની બુદ્ધિ તીવ્ર હતી. શ્રી ચારિત્રવિજયજી પાસે રહીને તેમણે વધુ ઊંડાણથી અધ્યયન કર્યું. તેઓશ્રીએ યતિજીવનમાં આવશ્યક ગણાતા એવા આયુર્વેદ, જ્યોતિષ આદિ વિષયોનો અભ્યાસ કર્યો અને ધીરે ધીરે એમાં પારંગત બન્યા. શ્રી ક્ષમાવિજયજીમાં ધીરતા, દૃઢ મનોબળ, સેવાવૃત્તિ, નિઃસ્વાર્થતા આદિ અનેક ગુણો શ્રી ચારિત્રવિજયજીને દેખાયા હતા. આથી પતિજીવનમાં મહત્ત્વના એવા મંત્રશાસ્ત્રના અભ્યાસમાં શ્રી ક્ષમાવિજયજીને જોડવામાં આવ્યા અને ધીરે ધીરે તેમણે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. તેમને યોગસાધનામાં પણ ઘણો રસ પડ્યો હતો. તેથી તેમણે તે વિષયમાં પણ ઊંડું ખેડાણ કર્યું. તેઓ કલાકો સુધી યોગસાધનામાં અને ધ્યાનમાં લીન બની રહેતા. આથી તેઓ મંત્રવિદ્યાની સાથે યોગવિદ્યામાં પણ પારંગત બન્યા. શ્રી ક્ષમાવિજયજી બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા ક્યારની યે વટાવી ચૂક્યા હતા. તેઓશ્રી ચારિત્રવિજયજીના ઉત્તરાધિકારી પણ થઈ ગયા હતા. ધીમે ધીમે તેમના મનમાં પ્રતીતિ થઈ ગઈ હતી કે ત્યાગપ્રધાન મુનિ જીવન જ સત્યમાર્ગ છે. ઘણાં મનોમંથનને અંતે તૈયાર થયેલું એ ‘નવનીત’ હતું. તેમણે નક્કી કર્યું કે આ વિષયમાં કોઈ વિદ્વાન સાધુ સાથે ઊંડાણથી ચર્ચા કરવી. એવો અવસર એક વાર આવી ઊભો. પોતે ઇચ્છતા હતા એવા શ્રમણશ્રેષ્ઠ અનાયાસે મળી ગયા. એ હતા પૂ. પંન્યાસપ્રવર શ્રી હિંમતવિમલજી મહારાજ. સત્યપંથના રાહી : શ્રી ક્ષમાવિજયજી જે પ્રશ્નો ઘણા સમયથી વિચારતા હતા તે પ્રશ્નો વિશે તેમણે પં. શ્રી હિંમતવિમલજી મહારાજ સાથે મોકળાશથી ચર્ચા-વિચારણા કરી. પંચમહાવ્રતોનું વાસ્તવિક સ્વરૂપ શું છે, વાસ્તવિક મુનિજીવન કેવું હોય, યતિ જીવનમાં વ્યક્તિએ કેવાં કેવાં અકર્તવ્યો કરવાં પડે એ, શ્રી હિંમતવિમલજી મહારાજશ્રીએ ખૂબ ઊંડાણથી શ્રી ક્ષમાવિજયજીને સમજાવ્યું. શ્રી ક્ષાવિજયજી ચતુર્વિધ સંઘ આમેય સાચા સાધુજીવન પ્રત્યે પહેલેથી આકર્ષાયા હતા. એમને શ્રી હિંમતવિમલજીની વાતોથી વધુ બળ મળ્યું. તેઓ શુદ્ધ સંયમજીવન અંગીકાર કરવા વધુ પ્રેરિત થયા. તેમણે શ્રી હિંમલવિમલજી મહારાજને પોતાને શુદ્ધ મુનિધર્મની દીક્ષા આપવા વિનંતી કરી. શ્રી ક્ષમાવિજયજીમાં શ્રી હિંમતવિમલજી મહારાજને વિશેષ યોગ્યતા જણાતાં એમની સુંદર મનોભાવનાથી પ્રસન્નતા પામીને મુનિજીવનની દીક્ષા આપી. વૈભવ છોડીને તેઓ યતિ મટીને મુનિ બન્યા : શ્રી ક્ષમાવિજયજી મટીને મુનિશ્રી શાન્તિવિમલજી’ બન્યા. આ શ્રેષ્ઠ કાર્યનું નિમિત્ત બન્યું મહારાષ્ટ્ર પ્રાંતનું ‘તળેગામ’ નગર. મુનિજીવનની સંસારતારિણી દીક્ષાનો એ હતો જેઠ સુદ ૩, ગુરુવારનો ધન્ય દિવસ! વર્ષ સં. ૧૯૮૩! યતિવર્ય શ્રી લક્ષ્મીવિજયજીના આગમ્ય સ્વપ્નનો સંકેત જાણે હવે સ્પષ્ટ થયો હતો! યતિસંપ્રદાયમાં એક દીપક તો પ્રગટ્યો હતો, પણ તે દીપક ત્યાંથી અલોપ થઈને જાણે મુનિજીવનમાં અજવાળાં પાથરવા સર્જાયો હતો! શ્રી મહાવીરપ્રભુની શ્રમણપરંપરામાં વિમલશાખાનો પણ એક અનોખો અને ગૌરવવંતો ઇતિહાસ છે. આ શાખામાં ત્યાગપ્રધાન, ક્રિયાપ્રધાન અનેક મુનિપુંગવો થયા છે. તેમાં એક નામ શ્રી જ્ઞાનવિમલસૂરિનું છે. તેમણે ગુજરાતી ગેયસાહિત્યને સમૃદ્ધ કરવામાં પોતાનો ઘણો મોટો ફાળો આપ્યો છે. આવું જ એક નામ પં. શ્રી કલ્યાણવિમલજી મહારાજનું છે. જૈનોના મહાન તીર્થ શ્રી સિદ્ધગિરિરાજની યાત્રાએ આવનાર પ્રત્યેક યાત્રિક યાત્રા કરીને ઊતર્યા પછી તલાટી પાસેના ભાતખાતામાં આવીને ભાતું વાપરે છે, પરંતુ ઘણા ઓછા લોકોને આ ભાતખાતાના ઇતિહાસનો ખ્યાલ હશે. આ ભાતાખાતા વિશે સૌ પ્રથમ વિચાર શ્રી કલ્યાણવિમલજી મહારાજને આવેલો. પૂજ્યશ્રીની પ્રેરણાથી તળેટી ઉપર ભાતાખાતાની શુભ શરૂઆત થઈ. ભાતાની આ પ્રથાનું ત્યાર પછી ઘણાં તીર્થોમાં અનુકરણ થયું છે. આ ભાતાખાતાના આદ્યપ્રણેતા પં. શ્રી કલ્યાણવિમલજી ગણિ વિમલશાખાના એક દેદીપ્યમાન નક્ષત્ર હતા. આવાં તો કેટલાંયે શ્રમણરત્નો વિમલશાખાની રત્નખાણમાં સમયે સમયે પાક્યાં છે. પં. શ્રી શાન્તિવિમલજી મહારાજની ગુરુસેવા અદ્ભુત હતી. તેઓ ગુરુનિશ્રાએ જ કાયમ માટે રહેતા, ગુરુશ્રીનો પડ્યો બોલ ઝીલી લેતા. ગુરુશ્રીનાં તમામ કાર્યોમાં તેઓ પૂરક બની રહ્યા. સં. ૨૦૨૦માં મહા માસની ૪ને શનિવારે શ્રી ઉપરિયાળા તીર્થમાં હજારો માણસોની મેદની સમક્ષ પૂ. આ. શ્રી વિજયન્યાયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે તેમને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું અને આચાર્યપદ પ્રાપ્ત થતાં તેઓ Page #359 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા આચાર્યશ્રી શાંતિવિમલસૂરીશ્વરજી નામે પ્રસિદ્ધિ પામ્યા. પૂ. આચાર્યશ્રીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ પ્રાંતોમાં વિહાર કર્યો છે. અનેક તીર્થોની યાત્રાઓ, અનેક પ્રતિષ્ઠાઓ, સંઘયાત્રાઓ, તપ-ઉત્સવો આદિ શાસનહિતકારી અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સંકળાયેલા રહ્યા છે. તેમના ઉપદેશથી પ્રતિબદ્ધ થઈને અનેક પુણ્યાત્માઓ એમનાં ચરણે દીક્ષિત થયા છે, જેમાં શ્રી દેવવિમલજી, શ્રી નરેન્દ્રવિમલજી, શ્રી ગૌતમવિમલજી, શ્રી હરિભદ્રવિમલજી, શ્રી પ્રદ્યુમ્નવિમલજી તથા શ્રી પ્રદ્યુમ્નવિમલજીના શિષ્ય શ્રી વિજયવિમલજીનો સમાવેશ થાય છે. તેઓ બંને આચાર્યશ્રીના વડીલ બંધુ શ્રી ઉમાશંકરજીના સુપુત્રો છે. મુનિશ્રી હરિભદ્રવિમલજી તથા શ્રી ગૌતમવિમલજીનો સ્વર્ગવાસ આચાર્યશ્રીની વિદ્યમાનતામાં જ થયો હતો. પૂજ્ય આચાર્યશ્રી જે વિચારતા તે જ કહેતા અને જે કહેતા તે જ કરતા. એમના અંતરંગ અને બાહ્યજીવનમાં કોઈ વિરોધાભાસ જોવા ન મળતો. મન-વચન-કાયાને એકરૂપ રાખવા એ જ જીવનની સાચી સિદ્ધિ છે. આ સિદ્ધિ તેઓશ્રીમાં જોવા મળતી. તેઓશ્રી અનેક માંત્રિક સિદ્ધિઓના સ્વામી હોવા છતાં તે વિષયના અહંકારથી હંમેશાં દૂર રહેતા. સાથોસાથ અંગત હિત માટે ક્યારેય પણ તે સિદ્ધિઓનો ઉપયોગ કરતા નહીં. પૂજ્યશ્રીની માંત્રિક વ્યક્તિ તરીકે ઘણી ખ્યાતિ હોવાથી એમની પાસે અવારનવાર અનેક લોકો પોતાના પ્રશ્નો લઈને આવતા, પરંતુ તેઓશ્રી દરેકને વાત્સલ્યભાવથી “પૂર્વકૃત અશુભ કર્મોના ઉદયથી જ જીવનમાં આધિ-વ્યાધિ-ઉપાધિ આવે છે.’ એવું સમજાવતા અને છેલ્લે તેના નિવારણ માટે નમસ્કાર મહામંત્ર ગણવાનું સૂચન કરતા. તેઓ કહેતા કે શ્રી નમસ્કાર મહામંત્ર જો શ્રદ્ધાપૂર્વક ગણવામાં આવે અને મનને પવિત્રતાના પંથે દોરવામાં આવે તો જીવનમાં વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે અને વ્યક્તિ આધિ--વ્યાધિ ઉપાધિના ત્રિવિધ સંતાપોથી મુક્ત થઈ શકે છે. જરૂર માત્ર સાચી શ્રદ્ધાની છે. તેઓશ્રીએ આત્મકલ્યાણને જ સર્વદા અગ્રતાક્રમ આપ્યો છે. આત્મકલ્યાણને સાધ્યા વગર કહેવાતી પરકલ્યાણની વાતોમાં ખરી રીતે કંઈ તથ્ય હોતું જ નથી. શુભની શરૂઆત હંમેશાં પોતાથી જ થાય. ઉપદેશનો ક્રમ પછીથી આવે. પૂજ્યશ્રી હંમેશાં પોતે આચરણમાં મૂકતા. પછી જ બીજાને ઉપદેશ આપવાનું વિચારતા. આવી વ્યક્તિ આત્માની મહાનતાને પામે એમાં કાંઈ આશ્ચર્ય નથી. એવા મહામના મહાત્માનાં ચરણોમાં શતશઃ વંદનાવલિ....!!! સૌજન્ય : આ. શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરિ મિત્રમંડળ, સિહોર ૩૪૩ નો: નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે । પૂ. પં. શ્રી પદ્મવિજયજી મહારાજશ્રી (આલેખન પૂ. વૈરાગ્ય દેશનાદક્ષ આ. શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મ.સા.) શાસન દિવાકર પૂ. આચાર્ય ભુવનભાનુસૂરિ મ.ની સાથે જ દીક્ષિત થયેલા તેમના જ સંસારી લઘુબંધુ અને પ્રથમ શિષ્ય પદ્મવિજયજી થયા. બહુ જ થોડાં વર્ષ તેમણે આ પૃથ્વીતલને પોતાની સંયમપૂત કાયાથી પવિત્ર કરી, પણ એ થોડાં વર્ષોની સાધનાએ પણ ઇતિહાસ સર્જ્યો. અમદાવાદ રાજનગરમાં કાળુશીની પોળના વતની તેમણે સંવત ૧૯૯૧ના પોષ વદ ૧૨ને દિવસે પોતાના વડીલબંધુ સાથે ચાણસ્મામાં ચરિત્ર સ્વીકાર્યું. તે કાળે ચરિત્રમાં કુટુંબની સંમતિ મળવી મુશ્કેલ હતી. એવા તે કાળમાં બંને ભાઈઓએ અમદાવાદથી નીકળી ચાણસ્મા પહોંચી ઉપાધ્યાય પ્રેમવિજયજી પાસે દીક્ષા લીધી અને મુનિ શ્રી ભાનુવિજયજી તથા મુનિ શ્રી પદ્મવિજયજી બન્યા. સંયમ પ્રાપ્ત કર્યા પછી તેમણે સૌથી મુખ્ય લક્ષ્ય બનાવ્યું ગુરુવિનયનું. તેઓ બંને ગુરુઓનો અદ્ભુત વિનય કરતા. સમર્પિતભાવે પદ્મવિજયજી સાધનામાં આગળ વધ્યા. એમના રૂંવાડે રૂંવાડે ગુરુતત્ત્વ પ્રતિષ્ઠિત થઈ ગયું. ગુરુની સેવામાં તે સતત જાગૃત રહેતા. સોળ વર્ષના ચારિત્રપર્યાયમાં અને આડત્રીશ વર્ષની નાની ઉંમરે તેઓ કેન્સર જેવા અસાધ્ય રોગના ભોગ બન્યા. તે પૂર્વે તો તેમણે વિશાળ જ્ઞાન માત્ર સંપાદન કર્યું જ નહીં, અનેક મુનિઓને તેમણે જ્ઞાનદાન પણ કર્યું. ભણાવવાની પદ્ધતિ પણ સુંદર, વળી જ્ઞાનની સાથે સુંદર ચારિત્ર્યનું પણ નિર્માણ સાધુઓના જીવનમાં થાય, જીવનનું સુંદર ઘડતર થાય તેનું ધ્યાન રાખતા. તાર્કિક શિરોમણી પૂ. ભાનુવિજયજી મ. વૈરાગ્યવાણી દ્વારા અનેક યુવાનોને તરબોળ કરતા. આ. પ્રેમસૂરિ મ. તે યુવાનોને વાત્સલ્યમય પ્રેરણા દ્વારા ચારિત્ર માટે તૈયાર કરી દીક્ષા આપતા, પણ દીક્ષા આપ્યા પછી એ યુવાન મુનિઓના જીવન– ઘડતરનું કામ મુનિ શ્રી પદ્મવિજયજીને સોંપાતું. આમ વિશાળસંખ્ય મુનિસમુદાયનું શાસન માટે નિર્માણ થતું. પૂ. મુ. પદ્મવિજયજીને પણ આ કાર્યમાં અત્યંત સફળતા મળતી. તેમને અત્યંત આદરથી પોતાના ગુરુઓની આજ્ઞાને વહન કરતાં સંખ્યાબંધ મુનિઓનાં ઘડતર કર્યાં છે. સ્વયં પોતાનું જીવન વૈરાગ્ય, નિઃસ્પૃહતા, વિનય, પ્રભુભક્તિ, ગુરુભક્તિ, તપ, ત્યાગ, Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ચતુર્વિધ સંઘ નિર્મળ સંયમ વગેરે ગુણોથી મઘમઘાયમાન હતું. તે જ રીતે લંબાવ્યો. રસ્તામાં જ તેઓને માથામાં ચસ્કા મારવા માંડ્યા. સંયમના આચારપાલનોમાં પણ તેઓ કડક હતા. નિર્દોષ ગળામાંથી ખોરાક ઊતરવામાં તકલીફ વગેરે થવા માંડી. બીજી ગોચરીચર્યા, અપ્રમત્તપણે પ્રતિક્રમણ, પડિલેહણાદિ ક્રિયાઓ, પણ શારીરિક તકલીફો ઊભી થઈ. આમ છતાં મનના મજબૂત વડીલોની જાગૃતપણે સેવા-ભક્તિ, વડીલોની ઇચ્છા મુજબ જ એવા તેઓ પરમ ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય પ્રેમસૂરિ જીવન જીવવાનું, આ બધા સાથે સ્વાથ્યને પણ તેઓએ મહારાજની જોડે જ લાંબા અને ઉગ્ર વિહારો કરતા. વળી, જીવનમાં કદી ગૌણ બનાવ્યું નથી. સ્વાધ્યાયને પણ શ્વાસોચ્છવાસ વિહારોમાં વ્યાખ્યાનો વગેરે કરતા. એકાસણાનું તેમનું વ્રત ચાલુ સમાન તેઓ ગણતા. રહેતું. રસ્તામાં સાણંદ વગેરે ગામોમાં ડોક્ટરોને બતાવ્યા છતાં જ્ઞાનપ્રાપ્તિ, જ્ઞાનદાન સાથે તેમના જીવનમાં તપ-ત્યાગ યોગ્ય નિદાન થઈ શક્યું નહીં. પણ પરાકાષ્ટાએ પહોંચેલાં, રોજ લગભગ એકાસણાં (એક જ સંવત ૨૦૦૭ના વૈશાખ સુદ ૩ના દિવસે તેઓએ વાર ભોજન)નો નિયમ તો તેમને લગભગ સિદ્ધ થઈ ગયેલ. તે પોતાના પરમ ગુરુદેવ આ. પ્રેમસૂરિ મહારાજાદિ સાથે મુંબઈ સાથે તેઓએ વર્ધમાનતપ, આયંબિલ પણ ચાલુ રાખેલ. તેમાં લાલબાગ (સી. પી. ટૅક) ઉપાશ્રયે પ્રવેશ પણ કર્યો. મુંબઈમાં તેઓ ૩૯ ઓળીઓ સુધી પહોંચેલા. મેવા, મિષ્ટાન્ન, ફરસાણ તેમના દર્દમાં વધારો થવા માંડ્યો. ગળા અને નાકમાંથી લોહી આદિનો તો હંમેશ માટે ત્યાગ રહેતો. પણ અવારનવાર પડવા લાગ્યું. ડૉ. હરિભાઈને કેન્સરની શંકા બ્રહ્મચર્ય ગુણપદ તેઓએ આત્મસાત કરેલ. સદા સ્ત્રી પડતાં તાતા હોસ્પિટલમાં બાયોપ્સી ટેસ્ટ કરાવ્યો અને કેન્સરનું સંપર્કથી દૂર જ રહેતા, એટલું જ નહીં પણ બ્રહ્મવ્રતના વિઘાતક નિદાન થયું. પચાસ વર્ષ પૂર્વે તબીબી વિજ્ઞાન પણ આજના જેટલું વિભૂષા-પ્રણિત ભોજન વગેરેનો પણ તેમણે જીવનમાં ત્યાગ આગળ વધેલું ન હતું, છતાં કેન્સર માટે કિરણો લેવાનો ઉપચાર કરેલ. આશ્રિતોના બ્રહ્મચર્ય માટે પણ કાળજી રાખતા. પ્રસિદ્ધ હતો. ૨૮ કિરણો સેટિંગ થયાં. ગાંઠ ઓગળી ગઈ. વચગાળામાં તેઓએ ગુરુદેવના સૂચનથી વૈદ્યના રાસાયણિક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનમાં એક્કા હતા. ઉપચારો કર્યા. તે ઉપચારો ઊંધા પડતાં શરીરમાં સખત ગરમી અનેક મુનિઓને સાધુતાના પ્રધાન કારણરૂપ સમિતિ થઈ અને ન બેસી શકાય કે ન ઊઠી શકાય, ન સહી શકાય તેવી ગુપ્તિપાલનમાં તેઓએ, તૈયાર કર્યા હતા. સમિતિ-ગુપ્તિ એ જ ગંભીર પરિસ્થિતિ થઈ. છેવટે બીજા વૈદ્ય રસાયણોની વિક્રિયાનું ચારિત્ર છે. તેઓ સુંદર વાચનાઓ વગેરે આપી આના પાલનમાં સારી રીતે વારણ કર્યું. કેન્સરના દર્દના કારણે સં. ૨૦૦૭, સાધુઓને કેળવતા. તેઓએ અદ્ભુત સહનશીલતા કેળવેલી, જેનું વર્ણન આગળ કેન્સરના રોગમાં તેમની સહનશીલતાનો પરચા ૨૦૦૮ અને ૨૦૦૯નાં ત્રણ ચાતુર્માસ તેમણે મુંબઈમાં કર્યા અને સં. ૨૦૧૦નું ચાતુર્માસ ગુરુઓની સાથે પૂના કર્યું. કેન્સરની દ્વારા આપણને મળશે. શાસ્ત્રીય સુંદર જ્ઞાન સાથે તેઓ પ્રવચન ગાંઠ ઓગળી ગયેલ પણ કિરણોની ગરમી શરીરમાં વ્યાપી પણ સુંદર આપતા. કંઠ અતિશય મધુર હતો. તેમના મુખે ગયેલ, છતાં આવી અવસ્થામાં પણ તેઓએ ૩૯મી સ્તવન--સજ્જાયા સાંભળતાં અનેક શ્રોતાઓ ભાવવિભોર બની વર્ધમાનતપની ઓળી (૩૯ આયંબિલ, ૧ ઉપવાસ) કરી તથા જતા. રોજ એકાસણાં ચાલુ કર્યા. એટલું જ નહીં, ચાતુર્માસ બાદ શાસન અને સંઘનાં કાર્યોમાં પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીને તેઓએ અન્ય મુનિઓ સાથે “ભગવતીસૂત્ર'ના (૬ માસના લાંબા) તેઓ અત્યંત સહાયક થતા. આ રીતે સમર્પિત ભાવ સાથે જોગ પણ ચાલુ કર્યા અને ફાગણ માસમાં પણ પરમ ગુરુદેવ ગુરુઓના વિનયભક્તિ અને આશ્રિતમુનિઓનાં ચારણાદિ દ્વારા આ. પ્રેમસૂરિ મ.ના હાથે ગણિ પદવી પ્રાપ્ત કરી. રોજના યોગ ને ક્ષેમ કરતા. શાસ્ત્રોના પઠન-પાઠન, તપ-ત્યાગ સાથેની સ્વાધ્યાય, રાત્રે ધ્યાન-જાપ, સાધુઓને હિતશિક્ષા વગેરે પ્રવૃત્તિ ઉત્તમ સંયમચર્ચા અને શાસનની પ્રભાવનાદિ કરતાં સંયમ તેમની સતત ચાલુ રહેતી. આમાં પૂનાનું ચાતુર્માસ પૂર્ણ કરી જીવનનાં લગભગ ૧૬ વર્ષ પસાર કર્યા. પાલિતાણામાં સંવત મુંબઈ દાદર ૨૦૧૧નું ચાતુર્માસ કરી તેઓએ પણ પોતાના પૂજ્ય ૨૦૦૬માં પોતાના પરમ ગુરુદેવ આ. પ્રેમસૂરિ મહારાજ, આ. ગુરુદેવો સાથે ગુજરાત તરફ વિહાર કર્યો. આમાં પણ તેઓ રામચંદ્રસૂરિ મહારાજ, પં. ભદ્રંકરવિજયજી મ., પોતાના ગુરુદેવ તેમના ગુરુદેવ સાથે ઉગ્ર વિહારો કરતા. એકાસણાં કરતા. આમ મુનિ શ્રી ભાનુવિજયજી આદિ વિશાળ પરિવાર સાથે ચાતુર્માસ કરતાં તેઓ પૂ. કાંતિવિજયજી તથા પૂ. રાજવિજયજી મ.ની કરી પૂજ્યપાદ પરમ ગુરુદેવ સાથે તેઓએ મુંબઈ તરફ વિહાર ૧૦૦મી ઓળીના પ્રસંગે ગુરુદેવો સાથે સુરેન્દ્રનગર પધાર્યા. Jain Education Intemational Page #361 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. ૩૪૫ ત્યાંથી શંખેશ્વર, પાલિતાણા થઈને સં. ૨૦૧૩નું ચાતુર્માસ પણ ગુરુદેવે પંન્યાસપદ પર આરૂઢ કર્યા. પૂજ્ય આચાર્ય ભગવંત, અમદાવાદ જ્ઞાનમંદિરમાં કર્યું. ચાતુર્માસ દરમિયાન થોડી ઘણી પૂ. ગુરુદેવ સાથે પૂજ્યશ્રીના પણ સુરેન્દ્રનગરના ચાતુર્માસની જે નાનીમોટી તકલીફો થયા કરી, પણ તેને ગણકાર્યા વિના સ્વાધ્યાય, બોલાઈ. શેષકાળમાં પૂજ્યપાદ આચાર્ય ભગવંત હળવદ વગેરે ધ્યાન આદિ પ્રવૃત્તિ સુંદર રીતે ચાલી છે અને ચાતુર્માસના દિવસો સ્થળે વિચરી પૂજ્ય ગુરુદેવ ભાનુવિજયજી મ. સાથે પદ્મવિજયજી આરાધનામય પસાર થયાં. ચાતુર્માસ પૂર્ણ થયે આવી મ. વઢવાણમાં રોકાઈ સૌએ સાથે સુરેન્દ્રનગર ચાતુર્માસ પ્રવેશ પરિસ્થિતિમાં તેઓએ ચૌદ ઉપવાસ કર્યા પરંતુ કેન્સરનું દર્દ ફરી કર્યો. આચાર્ય ભગવંતાદિ ૫૪ ઠાણાના વિશાળ સમુદાયની સુંદર ઊપડ્યું. એકવાર ઊલટી થઈ. ડૉક્ટરોએ ડાબી બાજુ કેન્સરની આરાધના વગેરે જોઈ સુરેન્દ્રનગર સંધ અત્યંત વિસ્મય પામ્યો. નવી ગાંઠ દેખાય છે તેમ અનુમાન કર્યું. પૂજ્ય ગુરુદેવોની ચાતુર્માસ દરમ્યાન પંન્યાસજી પદ્મવિજયજી મ.ને રોગોનો ઉપદ્રવ આજ્ઞાથી પુનઃ મુંબઈ તરફ વિહાર કર્યો. દાદર આવ્યા, આ ગાંઠ વધતો જાય છે. સોલિડ ખોરાક ઊતરવાની તકલીફના કારણે ઓગાળવા ફરી કિરણો લીધાં. ગાંઠ ઓગળી, રાહતો થઈ, પરંતુ લગભગ પ્રવાહી તરફ વલણ પલટાય છે. આ સ્થિતિમાં તેમની માથાનો દુઃખાવો, શરીરે દાહ વગેરે શરૂ થયું. રાત્રિઓના આરાધનાની જાગૃતિ વિશેષ છે. સ્વ-પર કલ્યાણની પ્રવૃત્તિ પણ ઉજાગરા થયા. ઘણા ઉપચારો છતાં રોગ આગળ વધવા લાગ્યો. ચાલુ જ છે. બાળમુનિઓ વગેરેને વાચાના અભાવે લખીને પ્રેરણા એ પરિસ્થિતિમાં ગુરુનિશ્રા પ્રાપ્ત કરવા પૂજ્યશ્રીએ અમદાવાદ આપે છે. આરાધનાનો ઉલ્લાસ વધારતા જાય છે. તેટલામાં તરફ વિહાર કર્યો. પરમગુરુદેવ આચાર્ય ભગવંત તથા ગુરુદેવ પર્યુષણ પર્વ આવ્યાં. અસ્વસ્થતાના કારણે સાત દિવસ તો પંન્યાસ ગણિવર્ય ભાનુવિજય મ. વગેરે તો અમદાવાદથી રાજસ્થાન થઈ પદ્યવિજયજી મહારાજે વગર તપે જ પસાર કર્યા, પણ પૂ. ત્યાંથી સંઘ સાથે સિદ્ધગિરિ તરફ પ્રયાણ કરતા હતા ત્યાં રસ્તામાં ગુરુદેવોની સંમતિ પ્રાપ્ત કરી સંવત્સરીએ ઉપવાસ કર્યો. શંખેશ્વર મુકામે પૂજ્યશ્રી ગુરુભગવંતોને ભેગા થયા. ગુરુ-શિષ્ય ઉપવાસમાં કંઈક સ્કૂર્તિ જણાતાં ગુરુદેવને વિનંતી કરી. બીજા સાથે સૌને મિલનનો અત્યંત આનંદ થયો. પૂજ્યપાદ ગુરુદેવો દિવસે ઉપવાસ ચાલુ રાખ્યો એટલું જ નહીં, ઉપવાસમાં આગળ સાથે સંઘમાં જ પૂ. ૫વિજયજી મહારાજે વિહાર લંબાવ્યો. છેક વધવા માંડ્યા. કેન્સરની ભયંકર બિમારી અને અનેકવિધ સુરેન્દ્રનગર સુધી પહોંચ્યા. તકલીફો વચ્ચે પણ આ સાધક જીવના ઉપવાસનો સ્કેલ વધતો જાય છે. ૨, ૪, ૬, ૮, ૧૦, ૧૫ આમ વધતા સ્કોરથી ચારે ગ્લાનમુનિને વિહારની તકલીફો ન થાય તે માટે બાજુ લોકોને અણસણની ભ્રાંતિ થઈ. પારણું કરાવવા લોકોના સુરેન્દ્રનગરના સંઘે પૂજ્ય આચાર્યદેવને વિનંતી કરી. પૂ. ખૂબ આગ્રહ વચ્ચે પણ મહાત્માના ઉપવાસ આગળ વધ્યા. જ્ઞાન, પાવિજયજીને થોડા મુનિઓની સાથે રોક્યા અને પૂજ્યપાદશ્રીને પણ સંઘ પૂર્ણ થયે ભાવનગર પધારવા વિનંતી કરી. કેન્સરની ધ્યાન, તપ, જપ, વાચન વગેરે પ્રવૃત્તિ સાથે વિકટ પરિસ્થિતિમાં ઉપવાસનો સ્કોર ૨૪ સુધી પહોંચ્યો. અંતે ગુરુદેવોના આગ્રહથી આવી ભયંકર સ્થિતિમાં પૂજ્ય પદ્મવિજયજી મ. પંદર મુનિઓ સાથે રોકાઈ ગયા. મુનિઓને બૃહત્કલ્પના ૩ કલાક પ્રવચન ૨૪ ઉપવાસ બાદ પ્રવાહી દ્વારા પારણું કર્યું. આપવા માંડ્યાં. શ્રાવકોને પણ એક કલાક મધુર કંઠે સવારે સુરેન્દ્રનગરથી અમદાવાદ થઈ સૌએ પિંડવાડા તરફ પ્રવચન આપવા માંડ્યું. મુનિઓને ચારણાદિ દ્વારા સંયમની પ્રતિષ્ઠા નિમિત્તે વિહાર કર્યો. અમદાવાદ ડૉક્ટરો પાસે ચેકિંગ તાલીમ આપી રહ્યા છે. કેન્સરની પીડા તો ચાલુ જ છે. માથાનો કરાવી લીધું, ડૉક્ટરો પણ તેમની ક્ષમતા જોઈ આશ્ચર્ય પામતા. સખત દુઃખાવો, ખાંસી, કિરણોની ગરમીથી શરીરમાં બળતરા, પિંડવાડામાં દિવસો પસાર થતા જાય છે. પેટના દાહ, વચ્ચે વચ્ચે ઊલટીઓ થાય છે. આમ છતાં, સ્વ--પર કાણામાંથી પ્રવાહી બહાર નીકળી જતું હોવાથી. પોષણ લગભગ કલ્યાણની પ્રવૃત્તિઓ ચાલુ છે. વળી, આમાં હવે બોલવામાં અને બંધ જેવું થઈ ગયું છે. નબળાઈ વધતી જાય છે. હાથ પણ ઠંડા વાપરવામાં બંને તકલીફો વધી રહી છે. રોટલી વગેરે પાણી સાથે પડતા જાય છે. સ્વયં ઊઠવા-બેસવાનું અશક્ય થઈ ગયું છે. તૃષા ઉતારવી પડે છે. જોર કરે છે. પાણીનું ટીપું પણ ટપકતું નથી. જ્ઞાનતંતુઓ પણ પૂજયપાદ આચાર્યદેવ પણ પાલિતાણા સંઘની પૂર્ણાહુતિ નબળા પડતા જાય છે. સ્મરણશક્તિ પણ ઓછી થઈ ગઈ છે. થયે ભાવનગર વગેરે થઈ સુરેન્દ્રનગર આવી ગયા. વૈશાખ સુ. પણ એકમાત્ર અરિહંત સ્મરણાદિ સાંભળવાની તીવ્ર ઇચ્છા રહે ૬ના અન્ય નવ ગણિવરો સાથે પૂજ્ય પઘવિજયજી મહારાજને ખાવાને છે. રાત્રે નિદ્રાનો પણ અભાવ છે. દિવસ-રાત મુનિઓ તેમને Jain Education Intemational Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ચતુર્વિધ સંઘ સંભળાવે છે. દસેક દિવસથી આખો ઉપાશ્રય નવકાર મંગલ ગુરુસેવાના આદર્શરૂપ સાધુવર્ય, પ્રશાંતમૂર્તિ ધ્વનિથી ગુંજતો થઈ ગયો છે. પૂ. આચાર્યશ્રી શ્રાવણ વદ ૧૦ની રાત્રે નબળાઈ વધી. રાત-દિવસનો વિજયરવિપ્રભસૂરીશ્વરજી મહારાજ પણ ખ્યાલ નથી રહેતો, પણ પ્રતિક્રમણ-પડિલેહણ-લોચ-જાપ વગેરેની જ લગની શુભ આંતરપરિણતિની સૂચક હતી. અંદર આ પૂજ્યશ્રીનું મૂળ વતન પાટણ. પિતાનું નામ મફતલાલ જ રટણા ચાલતી, આર્તધ્યાનને જરાય સ્થાન ન હતું. અને સ્વનામ રસિકલાલ હતું. સં. ૧૯૮૩માં જન્મેલા રસિકલાલે વદ ૧૧ સવારે થોડા ઘેનમાં છે. બધાને લાગ્યું કે નિદ્રામાં પિતા સાથે સં. ૧૯૯૯ના ફાગણ સુદ ત્રીજે પાલિતાણા મુકામે હશે, પણ ગફલતમાં ન રહેવાય એટલે ગુરુદેવે સાવધાન કર્યા સંયમ સ્વીકાર્યો. પૂ. આ. શ્રી વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજ “પપ્રવિજયજી! ઊંઘમાં છો? જુઓ દિવસ ચઢી ગયો છે. નવકાર (ત્યારે મુનિવર)ના શિષ્ય તરીકે પિતા મફતલાલ મુનિ શ્રી હરિપ્રવિજયજી બન્યા અને તેઓશ્રીના શિષ્ય તરીકે રસિકલાલ સાંભળવા છે ને? જાપ કરવો છે ને?” તુરત સજાગ બન્યા. અરિહંતનો જાપ ચાલુ કરી દીધો. ૧૧ વાગ્યા. વધુ ગભરામણ મુનિશ્રી રવિપ્રવિજયજી મહારાજ બન્યા. થઈ. પૂજ્યપાદ ઉભય આચાર્ય ભગવંતો, પંન્યાસજીઓ, મુનિઓ અનેક તીર્થોની યાત્રાઓ, પ્રતિષ્ઠાઓ, તપ વીંટળાઈ ગયા. સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકાઓ ભેગાં થઈ ગયાં. ઉત્સવો આદિ શાસનહિતકારી અનેકવિધ પ્રવૃત્તિઓમાં ચતુર્વિધ સંઘે તાલીબદ્ધ “નમો અરિહંતાણં' નો નાદ શરૂ કર્યો. હમેશા સક્રિય રહ્યાં. વચ્ચે વચ્ચે ગુરુદેવ પૂછતા-“પદ્રવિજયજી! સાંભળો છો?” માથું ધુણાવીને હા પાડતા. ગુરુદેવે “ખામેમિ સવજીવે..... પૂજ્ય ગુરુદેવોની નિશ્રામાં જ્ઞાન-ધ્યાનની સાધનામાં દ્વારા સર્વ જીવોને ખમાવડાવ્યા. અરિહંતનું જ ધ્યાન રાખવા સૂચન આગળ વધતાં તેઓશ્રીને વર્ષો બાદ સં. ૨૦૩૧ના કારતક વદ કર્યું. “નમો અરિહંતાણં’ ની ધૂન ચાલુ થઈ. આ ધૂનનું એકાગ્ર ચિત્તે ૧૦ના માંડલમાં ગણિ–પંન્યાસપદે સ્થાપિત કરાયા. શ્રી હસ્તગિરિ શ્રવણ કરતાં તેમનો આત્મા પાર્થિવ દેહ છોડી ઊર્ધ્વલોકમાં ચાલ્યો તીર્થોદ્ધારક અને આગમવિદ્ આચાર્યશ્રી વિજયમાનતુંગસૂરીશ્વરજી ગયો. પિંડવાડાની ધરતી પર પંડિતમરણને પ્રાપ્ત કરી મૃત્યુ પર મહારાજની સેવામાં મગ્ન રહેતા. પૂજ્યશ્રીને પ્રિય આગમના વિજય મેળવ્યો. સંઘને ન પુરાય તેવી ખોટ પડી. ૨૫૦ શ્રમણોના હસ્તલેખનમાં સદૈવ સહાયક રહેતા. તેઓશ્રીનું માર્ગદર્શન સાર્થાધિપતિ પૂજ્ય ગચ્છાધિપતિના મુખમાંથી સહજભાવે ઉદ્ગાર હસ્તગિરિ તીર્થોદ્ધારના કાર્યકરો અને ટ્રસ્ટીઓ માટે મહત્ત્વનું બની નીકળી પડ્યા.—“મારો જમણો હાથ ચાલ્યો ગયો.” ગામમાં રહ્યું હતું. પૂજ્યશ્રીનાં માતુશ્રી હીરબહેન, સાધ્વીશ્રી હેમપ્રભાશ્રીજી વાતાવરણ ગમગીન બન્યું. સૌનાં મુખ ઉદાસ બન્યાં. આવનાર તથા બહેન સુશીલાબહેન, સાધ્વીશ્રી સૂર્યયશાશ્રીજી મહારાજના સર્વ દેહનાં દર્શન કરી જીવનની અનુમોદના કરવા લાગ્યાં. પૂજ્ય નામે સુંદરતમ શાસન-પ્રભાવના કરી રહ્યા છે. તેઓશ્રીના આચાર્ય ભગવંતાદિએ મુનિના દેહને વોસિરાવી સંઘને સુપ્રત કર્યો. પરિવારના અનેક આત્માઓ સંયમની સાધના કરી રહ્યા છે. પ્રેરક સંઘે પણ સ્નાનાદિ કરાવી વલેપન વસ્ત્રાદિથી વિભૂષિત કરી પ્રવચનધારાના વાહક તેઓશ્રીને સં. ૨૦૪૩ના માગશર સુદ ૬ને પાલખી બનાવી પધરાવ્યો. નગરમાં ફેરવી ઉછામણીપૂર્વક દિવસે લીંબડી મુકામે આચાર્ય-પદાધિષ્ઠિત કરાતાં પૂ. આચાર્યશ્રી અગ્નિસંસ્કાર કર્યો. વિજયરવિપ્રભસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રખ્યાત બન્યા એક મહાન આધ્યાત્મિક સિતારાનો અસ્ત થયો. છે. પૂ. ગુરુદેવની નિશ્રામાં, કાયાની છાયા જેમ વર્તનારા શાસનનો કોહિનૂર ચાલ્યો ગયો. સંઘે એક સાધક સર્વવિરતિધર પૂજ્યશ્રીનો સંયમપર્યાય ૬૨ વર્ષનો છે. પૂજ્યશ્રીના હાથે આત્માને ગુમાવ્યો. લોકોના મુખમાંથી ઉગાર નીકળી પડ્યા-- શાસનપ્રભાવનાના ઘણા સુંદર કાર્યો થયાં છે. પૂજ્યશ્રીનાં ધન્ય ગુરુદેવ, ધન્ય મહામુનીશ્વર, ધન્ય લોકોત્તર મહાપુરુષ!” ચરણોમાં કોટિ કોટિ વંદન! સૌજન્ય : પ. પૂ. વૈરાગ્ય દેશનાદલ આ. ભ. શ્રીમદ્ ૨૦૬૦ના આસો સુ. ૧૪ના રોજ નવકારમંત્રના હેમચંદ્રસૂરિજી મહારાજના પર વર્ષના સંયમજીવનની અનુમોદના પૂ. સ્મરણપૂર્વક અપૂર્વ સમાધિ સાથે તળાજા મુકામે સાંજે ૬=૫૫ પં.શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી મૂળીબહેન અંબાલાલ કલાકે કાળધર્મ પામ્યા છે. શાહ, રમાબહેન પુંડરીકભાઈ શાહ, ખ્યાતિ શર્મેશ, મલય, દર્શી સૌજન્ય : ઉષાબહેન મહેન્દ્રભાઈ શાહ (ખંભાત નિવાસી) તરફથી. Jain Education Intemational Page #363 -------------------------------------------------------------------------- ________________ ને ૬ આયંહિ, જીત્રનો રાસાં સાથે ( કુ તમની તવારીખની તેજછાયા ૩૪o, આગલોડ સ્થિત શ્રી મણિભદ્ર તીર્થના ઉદ્ધારક, ઈશ્વરગઢ પર શ્રી શાંતિનાથ જિનાલયની પાછળ આવેલી પ્રાચીન વક્તાપુર તીર્થના સ્થાપક જપ-તપ પૂર્વકની વિવિધ ગુફામાં રહીને અષ્ટાંગ યોગસાધના તેમ જ વિવિધ આસનો સિદ્ધ યોગસાધનાના સાધક કર્યા. અહીં ગુફામાં ત્રણ વર્ષ દરમિયાન તાપૂર્વક સવાકરોડ નવકારમંત્રનો જાપ કર્યો. ઈડર પાંજરાપોળમાં રહીને દિવસ પૂ. આચાર્યશ્રી દરમિયાન માત્ર બે વાર ૫૦૦ ગ્રામ દૂધ પર રહીને ૯ લાખ વિજયઆનંદઘનસૂરીશ્વરજી મહારાજ નવકારમંત્રનો જાપ કર્યો. ૫૦૦ આયંબિલમાં ૯ લાખ પૂજ્ય આચાર્યશ્રી વિજય આનંદઘનસૂરીશ્વરજી નવકારમંત્રનો જાપ પ્રાય: મૌન રહીને કર્યો. ઉપરાંત, તારંગા મહારાજનો જન્મ સં. ૧૯૭૭ના શ્રાવણ વદ પાંચમે રાજસ્થાનના તીર્થની ગુફામાં ૨૦ દિવસના આયંબિલપૂર્વક શ્રી ઋષિમંડલ સિરોહી રાજ્યના પાલડી (માયેલી) ગામે બિબલોસા પરમાર મૂલમંત્રનો એક લાખનો જાપ, અચલગઢ (આબુ)માં એક વર્ષ ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું નામ ચતરાજી પમાજી, માતાનું રહી એકાસણાં સાથે શ્રી સિદ્ધચક્ર મૂલમંત્રનો જાપ, પોસીના નામ કંકુબાઈ અને તેમનું જન્મનામ ચૂનીલાલજી હતું. ચૂનીલાલ તીર્થમાં ચાર માસ દરમિયાન પાંચ અટ્ટમ અને ૬ આયંબિલ કરી, માત્ર દોઢ વર્ષના થયા કે તેમનાં માતુશ્રી સ્વર્ગવાસ પામ્યાં. પિતા સવા લાખ ઉવસગ્ગહરં સ્તોત્રનો જાપ, ગિરનારજી પર ગુફામાં ચતરાજીનાં મોટાં ભાભી ચમનીબાઈએ તેમને ઊછેરીને મોટા રહી એકાસણાં સાથે એક લાખ નવકારમંત્રનો જાપ, આગલોડ કર્યા. પૂર્વના પુણ્યયોગે અને આ જન્મના ધર્મસંસ્કારોએ તેમની (ઉ. ગુ.)માં ૨૧ દિવસ શ્રી માણિભદ્રવીરની સાધના કરેલ. ધર્મ પ્રત્યેની રૂચિ ઉત્તરોત્તર ખીલતી ગઈ. બાળવયથી જ પૂજ્યશ્રીએ ઈડર અન તારગાના ગુફાના જીણોદ્ધાર કરાવી તથા પ્રતિક્રમણ, પૌષધાદિ વ્રત-નિયમો તેમના જીવન સાથે વણાઈ અચલગઢની ટોચ પરનો રૂમ રિપેર કરાવી. તે તે સ્થાનોની ગયાં. કુમારવયે પહોંચતાં હિન્દી, અંગ્રેજી સાથે વ્યાવહારિક તીર્થપેઢીને અર્પણ કરેલ. શિક્ષણ સંપાદન કર્યું. તેજ બુદ્ધિ અને સાલસ સ્વભાવના કારણે - પૂજ્યશ્રીને સં. ૨૦૩૯ના અષાઢ સુદ ૬ના રોજ ઘાણેરાવ તેઓ સૌમાં પ્રિય બન્યા હતા. ૧૬ વર્ષની વયે તેમને દત્તક પુત્ર (રાજસ્થાન) સ્થિત કીર્તિસ્તંભ તીર્થે પૂ. આ. શ્રી વિજયહિમાચલતરીકે જોધપુર રાજ્યના બગડીનગરના શ્રી લાલચંદજી સૂરિજી મહારાજે આચાર્યપદે આરૂઢ કર્યા. સં. ૨૦૪૬ના જેઠ ચંદનમલજી અને તેમનાં ધર્મપત્ની લક્ષ્મીબાઈએ ખોળે લેતાં તેમને | સુદ પાંચમે વક્તાપુર (સાબરકાંઠા)માં પૂ. ગુરુદેવશ્રી વિજયમુંબઈ જવાનું થયું. મુંબઈ ગયા છતાં વ્રત-નિયમો તો ચાલુ જ ભુવનસૂરિજી મહારાજ આદિ તથા ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં રહ્યાં અને આગળ જતાં આ સંસ્કારો વૈરાગ્યભાવમાં પરિણમ્યા “યોગદિવાકર'ની પદવી અર્પણ કરવામાં આવી. પૂ. આ. શ્રી અને તેઓ દીક્ષા લેવા તત્પર બન્યા. સં. ૨00૮ના અષાઢ સુદ વિજયઆનંદઘનસૂરિજી મહારાજના શિષ્ય પરિવારમાં મુનિશ્રી ૧૪ના દિવસે તેમની એ ભાવના સાકાર બની અને દીક્ષા જયચંદ્રવિજયજી, મુનિશ્રી ભુવનાનંદવિજયજી, મુનિશ્રી રાજયશઅંગીકાર કરવાપૂર્વક તેઓ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચંદ્ર- વિજયજી, મુનિશ્રી પ્રદીપચંદ્રવિજયજી અને મુનિશ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયભુવનસૂરિજી વિજયજી છે. મહારાજના શિષ્ય બની મુનિશ્રી આનંદઘનવિજયજી નામે જાહેર શાસનપ્રભાવના : પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં થયા. મુનિજીવનના ઉષાકાળે તેઓશ્રીએ ગુરુગમ બની “કર્મગ્રંથ', શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સંપન્ન થયાં છે. તેમાં ‘પ્રકરણ”, “ન્યાય' તથા આગમશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. વિજાપુર પાસે આગલોડમાં શ્રી માણિભદ્રવીરના પ્રાચીન સ્થાનનો જયોતિષશાસ્ત્ર અને મંત્રવિદ્યાનું પણ વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઉદ્ધાર કરાવી, તેને તીર્થરૂપે સારી રીતે વિકસાવ્યું છે. એક બાજુ તપ-જપ અને યોગસાધના : પૂજ્યશ્રીએ સંયમસાધના નવું તીર્થ સાબરકાંઠામાં હિંમતનગરથી ૮ કિ.મી. દૂર વક્તાપુર અને જ્ઞાનોપાસનામાં આગળ વધવા સાથે જપ-તપ અને યોગમાં ગામે “ૐ શ્રી પાર્શ્વ–પદ્માવતી જૈન શ્વે. મૃ. તીર્થ’ નામે સ્થાપી. પણ ઉત્તરોત્તર આગળ વધતા રહી એક સમર્થ સાધક તરીકે ત્યાં પણ જિનાલય, ઉપાશ્રયો, ધર્મશાળા, ભોજનશાળા આદિનું નામના પ્રાપ્ત કરી છે. તેઓશ્રીએ વરસીતપ-૨, ચૌમાસી-૧, આયોજન કરાવી, સં. ૨૦૪૬માં પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવાપૂર્વક અકાઈ-૫, ૨૩ કલાક મૌનપૂર્વક સતત ૫00 આયંબિલ, શ્રી વિકસાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જૂનાગઢ તલાટીશંખેશ્વર પાર્શ્વનાથનાં ૧૦૮ અઠ્ઠમ વગેરે તપશ્ચર્યા કરી છે. મંદિર, જસનગર, કાલુકોકીન (રાજસ્થાન)માં શિખરબંધ Jain Education Intemational Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ચતુર્વિધ સંઘ દેરાસર, સુમેરપુર (ઉંદરી), બેલાપુર (થાણા) અને સંસારના રસને ક્ષીણ કરનારાં પ્રવચનો વાંચવા-સાંભળવાનો મામલતદારવાડી–મલાડ (મુંબઈ)માં જિનાલયો, દેવ-દેવીની સુયોગ પ્રાપ્ત થયો. તેથી સંસાર ઉપરથી મન ઊઠી ગયું. પ્રતિષ્ઠા, નાડોલમાં શ્રી પદ્મનાભસ્વામી જિનાલયે શ્રી પાર્શ્વ ભવોચ્છેદક તારણહાર, અસીમોપકારી એવા પૂ. પિતાશ્રી પદ્માવતીની પ્રતિષ્ઠા, અચલગઢ (આબુ)માં યક્ષ-યક્ષિણીની ચંદનમલજીએ પોતાની બે લાડલી દીકરીઓને સંયમમાર્ગે પ્રતિષ્ઠા તથા વડાલી (બનાસકાંઠા) ગામે સોસાયટીમાં શિખરબંધ સ્થાપિત કરીને, સંયમ માટેનો પોતાનો માર્ગ ખુલ્લો થયો જાણીને દેરાસર અને ઉપાશ્રયનું નિર્માણ, ખેરોજમાં જિનાલયનું સં. ૨૦૧૧ના જેઠ સુદી-પાંચમે પોતાના સુપુત્રરત્ન કુંદન સાથે શિલારોપણ, અમદાવાદ-નારણપુરામાં હરિપાર્કમાં, કલકત્તા મુકામે પૂજ્યપાદ ગુરુદેવશ્રી આ. વિજયરામચંદ્રસૂરિજી હિંમતનગરમાં મહાવીરનગરમાં તેમ જ એકલારા, મટોડા અને મહારાજશ્રીના વરદ હસ્તે દીક્ષા સ્વીકારી. ડરામલી ગામે ઉપાશ્રયોનું નિર્માણ ઉપરાંત ૧. તારંગાજીનો, ૨. સં. ૨૦૪૬ વૈશાખ સુદી ૧૨ના દિવસે મુંબઈ, ભદ્રેશ્વર તીર્થનો, ૩. જેસલમેરનો અને ૪. સમેતશિખરજીનો-- ચંદનબાળા ઉપાશ્રયે પૂ. આ. ભગવંતશ્રી મિત્રાનંદસૂરિજી -એમ આગલોડથી ૪ સંઘો, પાલીથી સિદ્ધાચલગિરિનો, મ.સા.ના વરદ હસ્તે ગણિ–પંન્યાસ પદવી થઈ. પોરબંદરથી ગિરનારજીનો, પાલિતાણાથી બાર ગાઉની સંઘયાત્રા સામુદાયિક તથા ૯૯ યાત્રા, એકલારાથી તારંગાજી, વડાલીથી ત્યારબાદ મુનિશ્રીના વિનય વૈયાવચ્ચ, ઔચિત્ય, ધીરતા, તારંગાજી, હિંમતનગરથી પોસીનાજી આદિના છ'રીપાલિત ગંભીરતા અને શાસ્ત્રોનું પઠનપાઠન, પૂજ્યો પ્રત્યેનો સમર્પિત યાત્રાસંઘો; ચારભુજા (રાજસ્થાન)ના રસ્તે નિર્માણાધીન ભાવ વગેરે ગુણોના પ્રભાવે વડીલોએ સં.૨૦૫૮, મહાસુદ ‘હિમાચલનગર’નું ખાતમુહૂર્ત; આગલોડ, પાલિતાણા અને આઠમના દિવસે મુંબઈ લાલબાગ ઉપાશ્રયે પૂ. આ. શ્રી વક્તાપુરમાં ઉપધાનતપની આરાધના વગેરે અનેકવિધ ધર્મકાર્યો પ્રભાકરસૂરિજી મ.સા.ના વરદ હસ્તે આચાર્ય પદે આરૂઢ કર્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં સુસંપન્ન બન્યાં છે. પૂજયશ્રીના વરદ હસ્તે પોતે આચાર્ય હોવા છતાં પોતાના અનંતોપકારી સંસારી અનેક શાસનપ્રભાવક કાર્યો પ્રવર્તી રહ્યાં છે. એવાં કાર્યો માટે પૂજ્ય પિતાશ્રી–ગુરુ ભગવંતશ્રીની ખૂબ જ ઉત્સાહ-ઉલ્લાસપૂર્વક પૂજયશ્રી નિરામય દીર્ધાયુ પ્રાપ્ત કરું એવી શાસનદેવને હાર્દિક સમતાભાવે અને પ્રસન્નચિત્તે અપ્રમત્તભાવે, વિનયવિવેક, અભ્યર્થના તથા પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં કોટિશઃ વંદના! નમ્રતાપૂર્વક જે અપ્રતિમ સેવા-ભક્તિ-વૈયાવચ્ચ કરવા દ્વારા પૂ. | (સંકલન : મુનિશ્રી વિશ્વચંદ્રવિજયજી મહારાજ) ગુરુ ભગવંતશ્રીનો સૌથી વધારે પ્રિય મનોભિષ્ટ એવો કર્મનિર્મલક સૌજન્ય : શ્રી આગલોડ જૈન છે. મૂર્તિપૂજક સંઘ, મણિભદ્રવીર મુક્તિપ્રદાના એવો મહામૂલો સ્વાધ્યાય કરાવવા દ્વારા અપૂર્વ શાતા જૈનતીર્થ પેઢી આગલોડ (તા. વિજાપુર) સમાધિ આપવા દ્વારા, ગુરુને પ્રમુદિત કરી રહ્યા છે. સરળ સ્વભાવી : પ્રવચનપ્રભાવક આવા કલિકાલમાં પણ આવા શાંત વિનયવંત સેવાભાવી પ. પૂ. આ. શ્રી કનકશેખરસૂરિજી મ. ઉત્કૃષ્ટ ભક્તિ કરનારા સુપુત્ર રત્ન જોવા કે મળવા મુશ્કેલ છે. અનેક તીર્થોની શ્રેણિઓથી શોભતો મરુધર દેશ, પાંચ ગુરુકૃપાથી તેઓશ્રીના શ્રીમુખેથી લીધેલ કોઈ પણ તપના ભવ્ય જિનાલયોથી મંડિત નયનરમ્ય ખિવાન્દી ગામ. તેમાં પચ્ચકખાણ દ્વારા તે તે પ્રાય નિર્વિદને પરિપૂર્ણ થાય છે તેવો ધર્મમૂર્તિ સુશ્રાવક ચંદનમલજીનાં ધર્મપત્ની જતનાબહેનની ઘણાને અનુભવ છે. તેમના શ્રીમુખેથી અજિતશાંતિ અને સંતિકર રત્નકથિી જન્મ પામેલ બાળક કંદનમલના કંદન સમા સૂત્રો સાંભળવાં જેવાં છે. પોતાના ગુરુ ભગવંતની નિષ્કામ રૂપલાવણ્યને જોઈને કોણ કહે કે આ માત્ર ઘરનો દીપક નથી, સેવાભક્તિના પ્રતાપે તેઓશ્રીને પણ સેવાભાવી શિષ્ય મુનિશ્રી પણ જિનશાસનનો સિતારો છે! પિતાજી સમગ્ર કટુંબને સંસારની કીર્તિધ્વજ વિજયજી મ. સુંદર આરાધના કરી રહ્યા છે. જડ ઉખાડનાર ચારિત્રના માર્ગે પ્રયાણ કરવા-કરાવવાની સંકલનકાર : મુનિશ્રી ચારિત્રભૂષણવિજયજી મ. ભાવનામાં રમતા હતા. તેથી જ બાળકના વ્યાવહારિક શિક્ષણને સૌજન્ય : શ્રી મગનલાલ અનરાજજી જૈન મુખ્યતા ન આપતાં ધાર્મિક સંસ્કરણ માટે બોર્ડિગમાં મૂક્યો. ૧૦૧, સંભવદર્શન એપાર્ટમેન્ટ, બીજી બાજુ, પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ. | ૭, નવરોજજી હીલ રોડ, શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વૈરાગ્યને દઢાવનારા, ડુંગરી, મુંબઈ-૯ Jain Education Intemational Page #365 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૪૯ કચ્છ – વાગડ સમુદાયના નેતૃત્વને સફળ અને नमै श्री गुरवे नमः ઉજ્વળ બનાવનાર, કચ્છ અને બનાસકાંઠાદિ પ્રદેશોમાં અભૂતપૂર્વ શાસનપ્રભાવના પ્રવતવનાર, વાત્સલ્યમૂર્તિ, કરુણામૂર્તિ પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મ. રાજસ્થાનમાં ધર્મતીર્થ જેવો મહિમા ધરાવતું ફલોદી નગર તેઓશ્રીની જન્મભૂમિ. પિતાનું નામ પાબુદાનજી, માતાનું નામ ખમાબહેન. સં. ૧૯૮૧ના વૈશાખ વદ બીજના દિવસે એમનો જન્મ થયો. નામ રાખ્યું અક્ષયરાજજી. જાણે આત્માના અક્ષય સુખ માટે આ નામ હોય એવો ઉજ્વળ સંકેત એમાં સમાયો હતો! અક્ષયરાજ ઘરસંસારમાં રહ્યા હતા અને સામાન્યજનની જેમ લગ્ન પણ કર્યાં હતાં, એટલે કુટુંબને નિભાવવાની જવાબદારીમાં એમને પોતાના પિતાજીને સહકાર પણ આપવો પડ્યો હશે, પરંતુ એમના જીવનની બદલાયેલી કાર્યદિશા પરથી કંઈક એવું તારણ નીકળી શકે કે, એમનો જીવ મોહમાયામમતામાં રાચનારો કે વૈભવ-વિલાસ, સુખોપભોગ કે સમૃદ્ધિમાં ખૂંપી જનારો નહીં હોય, પણ એમના હૃદયને તો તપ-ત્યાગવૈરાગ્યનો માર્ગ જ પસંદ હશે અને તેથી જ એમનું અંતર સંયમની સાધના પ્રત્યેના રંગથી રંગાયેલું હશે અને તેથી જ (૧) કચ્છ વાગડ દેશો દ્વારક સ્વ. પ.પૂ. આચાર્ય શ્રી સંસારમાં રહ્યા છતાં અલિપ્ત જેવું જળકમળવત્ જીવન જીવતા | વિજયકનકસૂરીશ્વરજી મ.સા. (૨) સંયમમૂર્તિ સ્વ. પ.પૂ. આચાર્યશ્રી હશે. આવા ઉત્તમ જીવને સંસારની અસારતાનો ખ્યાલ જરા દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સા., (૩) અધ્યાત્મયોગી પ.પૂ.આ. શ્રી સરખા સંતસમાગમથી, ધર્મની વાણીના શ્રવણથી કે ધર્મના વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. અધ્યયનથી કે સંસારીઓને વેઠવાં પડતાં દુઃખોનાં દર્શનથી પણ આવી જતાં વાર લાગતી નથી. અક્ષયરાજના જીવનમાં પણ કંઈક આ ઘટના બની તે પ્રસંગે યોગાનુયોગ પણ કેવો એવું જ બન્યું. સરુના સમાગમનો યોગ કંઈક એવું કામણ આવકારદાયક બન્યો! સંયમના માર્ગના પુણ્યપ્રવાસી બનેલા કરી ગયો કે જેથી સંસારથી અળગા થવાની ઇચ્છા ધરાવતું મન અક્ષયરાજજીનું ગુરુપદ, મૂળ એમના વતનના જ એક સપૂત એ માટે અતિ ઉત્સુકતા અનુભવી રહ્યું અને એક દિવસ એમની સાધુપુંગવ તેમ જ વાગડદેશોદ્ધારક આચાર્ય શ્રી વિજયકનકઆ ઉત્સુકતા સફળ થઈ. અક્ષયરાજનો સંસારી જીવ ત્યાગના સૂરીશ્વરજી મહારાજના આત્મલક્ષી શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી માર્ગે વૈરાગ્યને વિભૂષિત કરતાં ધવલ વસ્ત્રોથી શોભી ઊઠ્યો, કંચનવિજયજી મહારાજે પ્રાપ્ત કર્યું. શ્રી અક્ષયરાજજીનો પણ આવું ઉચ્ચ કોટિનું આત્મહિત સાધવામાં તેઓશ્રીએ કેવળ દીક્ષા મહોત્સવ એમના વતન ફલોદી શહેરમાં ધામધૂમથી સં. પોતાના જ કલ્યાણથી સંતોષ ન માનતાં શાંત, હિતકારી અને ૨૦૧૨ના વૈશાખ સુદ ૧૦ના, પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના વિવેકભરી સમજુતીથી કામ લઈને પોતાના પૂરા પરિવારને કેવળજ્ઞાન કલ્યાણકના પર્વના દિને ઊજવાયો હતો. તેઓશ્રીનું ધર્મપત્ની તથા બંને બાળકમાર પુત્રોને સાથે લઈ ત્યાગમાર્ગનો નામ મુનિ શ્રી કલાપૂર્ણવિજયજી રાખવામાં આવ્યું, જાણે કે સ્વીકાર કર્યો, એટલે આ રીતે, પોતાના આખા પરિવારને આત્મસાધનાની કળાને પરિપૂર્ણ રૂપે પ્રાપ્ત કરનારા પરમ ભવસાગર તરી જવાના દિવ્ય વહાણ સમા ભગવાન તીર્થકર ધર્મપુરુષાર્થમાં સંલગ્ન રહેવાનો જ એમનો ભાગ્યયોગ ન હોય! પ્રરૂપિત ધર્મનાં ચરણે, આનંદ અને ઉલ્લાસપૂર્વક સમર્પિત અને એ નૂતન મુનિરાજ શ્રી કલાપૂર્ણવિજયજી મહારાજનાં પગલે કરી દીધો. પગલે ત્યાગમાર્ગે પ્રયાણ કરતા બે સુપુત્રોનાં નામ મુનિ શ્રી Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ચતુર્વિધ સંઘ કલાપ્રભવિજયજી અને મુનિશ્રી કલ્પતરુવિજયજી રાખવામાં આગળ વધારી. પૂજયશ્રીના શુભ હસ્તે ઘણા પુણ્યાત્માઓની આવ્યાં. હાલ પૂ. આ. શ્રી કલાપ્રભસૂરિ તથા પૂ. પં. શ્રી દીક્ષાઓ થઈ છે. પૂજ્યશ્રીના નિકટવર્તી શ્રમણ સમુદાયમાં કલ્પતરુવિજયજી મ. આ બંને તેઓએ પોતાના પિતા-ગુરુની પૂજ્યશ્રીની પ્રેરક નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાઓ, ઉપધાનો અને ભક્તિસભર સેવા અને જ્ઞાનચારિત્રની નિષ્ઠાભરી આરાધના ઉજમણાં થયાં છે. તેમ જ છ'રી પાળતા નાના-મોટા સંખ્યાબંધ દ્વારા પોતાની સંયમયાત્રામાં આગળ વધી રહ્યા છે. સંઘો નીકળ્યા છે. તેઓશ્રીએ માળવા, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને પૂજ્ય શ્રી કલાપૂર્ણવિજયજી મુનિવર માટે તો આ અવસર ગુજરાતની ધર્મભાવનાની અભિવૃદ્ધિ કરવા દૂર દૂર સુધી વિહાર ભુખ્યાને ભાવતાં ભોજન મળી જાય એવો હતો. એટલે એમાં અને ચોમાસાં કરવા છતાં કચ્છ, અને ખાસ કરીને વાગડ લેશ પણ ક્ષતિ આવવા ન પામે કે એક ક્ષણ જેટલો સમય પણ પ્રદેશના શ્રીસંધોની જરાયે ઉપેક્ષા ન થાય એની સતત ચિંતા અને આત્મતત્વના અહિતકાર અરિ સમાન આળસમાં એળે ન જવા કાળજી રાખી છે, પૂજ્યશ્રીનો સ્વર્ગવાસ રાજસ્થાનના કેશવણા પામે એ રીતે તેઓ સતત અપ્રમત્તભાવે પોતાના સંયમી જીવનને મુકામે મહાસુદ-૪ તથા અંતિમ સમાધિ સ્થળ : શંખેશ્વર ઉજ્વળ બનાવવા મન-વચન-કાયાની એકાગ્રતાથી કાર્યરત મહાતીર્થમાં મહાશુદિ-૬. બની ગયા. આ કાર્યમાં શાસ્ત્રાભ્યાસ, નાનીમોટી તપસ્યાઓ અને પૂ. ગણિવર્ય શ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.ની પ્રેરણાથી શિષ્યોને અધ્યાપન કરાવવા જેવી પ્રવૃત્તિ ઉપરાંત ધ્યાનયોગ અને શ્રી નવજીવન જૈન છે. મૂ. સંઘ-લેમીંગ્ટન રોડ, મુંબઈ-૮ના સૌજન્યથી ઈશ્વરપ્રણિધાનનો પણ સમાવેશ થાય છે. એમની ધ્યાનયોગ પ. પૂ. આ.શ્રી વિજયસંયમરનસૂરિજી મ. માટેની પ્રવૃત્તિ જોતાં એમ જ લાગે કે જૈનસાધનામાંથી ઠીક ઠીક પ્રમાણમાં વીસરાઈ ગયેલા ધ્યાનના માર્ગને પુનઃ ચાલુ કરવા રાજસ્થાનમાં જાલોર જિલ્લામાં આવેલી વાંકડિયા તેઓશ્રી જાતઅનુભવ અને સ્વયંપ્રયોગ દ્વારા, બહુ જ વડગામ નામની નગરી, જેમાં શા. મલકચંદજી મગાજી મૂણાણી આવકારપાત્ર પ્રયત્નો કરી રહ્યા છે. જ્યારે તેઓશ્રી તીર્થકર પરિવાર વસે. ધર્મપત્ની ભકુબહેનથી ક્રમશઃ ૩ પુત્ર અને ૨ પરમાત્માની પ્રતિમા સામે ઈશ્વરપ્રણિધાનમાં ઊતરી જાય છે, પુત્રીનો પરિવાર. અંતિમ સંતાનનો જન્મ સં. ૧૯૮૬માં થયો, ત્યારે તો આરામ, આહાર અને સ્થળકાળના ભેદને વીસરી ગયા જેનું નામ સોહન પાડવામાં આવ્યું. ધર્મકુટુંબ પ્રકૃતિથી જ સરળ હોય એવું ભવ્ય અને પ્રેરક દશ્ય જોવા મળે છે! આહાર લેવાની સ્વભાવી હોવાથી પરિવારના શુભ સંસ્કારનું સિંચન. માતા વૃત્તિ ઉપર તથા સ્વાદ ઉપર પૂજ્યશ્રીએ હેરત પમાડે એવો કાબૂ ભકુબહેનને દીક્ષા લેવાની અત્યંત ભાવના હોવા છતાં પણ ઉંમર મેળવ્યો છે. આથી તેઓશ્રીની શ્રમણધર્મની સાધના વગેરે અને ભણેલાં ન હોવાથી ભાવના સફળ થઈ ન શકી, પણ પોતાના ચરિતાર્થ અને પ્રભાવશાલી બની છે એમ કહેવું જોઈએ. નાના દીકરાને દરરોજ કહેતા કે “તું દીક્ષા લેજે” તે નાનો બાળક ૧૨ વર્ષની કુમળી વયે માતાની ઇચ્છા પૂરી કરવા દીક્ષા લેવા આ સંતપુરુષને સં. ૨૦૨૫ના મહા સુદી ૧૩ ના રોજ માટે ઘેરથી ભાગી છૂટ્યો પણ તે કાળ મહા અજ્ઞાનતાનો. ફલોદી શહેરમાં મહામહોત્સવપૂર્વક પંન્યાસપદથી વિભૂષિત મોટાભાઈઓએ પોલીસ લઈ જઈને પાછો લાવ્યા પછી કરવામાં આવ્યા અને સં. ૨૦૨૯ના માગશર સુદ ૩ના દિવસે રંગીલાબહેન સાથે લગ્નગ્રન્ચિથી જોડાણ. કમાવા માટે મુંબઈ કચ્છના સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ ભદ્રેશ્વરની પુણ્યભૂમિમાં આગમન-ધર્મની ભાવના ઘણી, પણ પત્નીમાં ધર્મના સંસ્કાર આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. આ પ્રસંગે આયોજિત નહોતા માટે પત્ની જો ધર્મ પામે તો જ પરિવારમાં સંસ્કાર આવે. જૈનસંઘનો વિશાળ મેળો અને એ મહોત્સવ સદા માટે યાદગાર વિ. સં. ૨૦૨૧માં આ. ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી બની ગયા! પોતે આચાર્ય ન હતા ત્યારે પણ શ્રી સંઘની મહારાજાનું લાલબાગમાં ચાતુર્માસ-ધર્મ પમાડવાની બુદ્ધિથી ધર્મભાવનાને ટકાવી રાખવાની અને વધારવાની જવાબદારીમાં પોતાની પત્નીને પણ મુંબઈ લાવ્યા અને ચમત્કાર! એક જ આ મુનિવર ક્યારેય પાછા પડ્યા ન હતા, એટલે આચાર્ય બનીને ચાતુર્માસનાં પ્રવચનોથી રાત્રિભોજન, કંદમૂળ વગેરેનો ત્યાગ સંઘનાયક તરીકેના મહાન જવાબદારીવાળા પદે પ્રતિષ્ઠિત થયા કર્યો-વાંચતાં-લખતાં બરાબર ન આવડે તો પણ ધાર્મિક પછી તો એમની આ પ્રવૃત્તિમાં અનેકગણો વધારો થવા પામ્યો અભ્યાસ ચાલુ કર્યો. એના પ્રભાવે પરિવારમાં પણ ધર્મના સંસ્કાર છે. વાગડ સમુદાયના આશરે ૪૫૦ સાધુ-સાધ્વીજીઓના પડ્યા અને સોહનભાઈની ભાવના પૂરી થઈ ત્યારથી માંડીને શિરછત્ર તરીકે રહીને તેઓશ્રીએ સર્વની સંયમયાત્રા સારી રીતે રંગીલાબહેનની પણ સંયમની ભાવના થઈ–પોતાની નાદુરસ્ત Jain Education Intemational Page #367 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૫૧ अमरवे नमः પ્રભાવે ટૂંકા ગાળામાં જ દીક્ષાનું મુહૂર્ત લેવાનો અવસર આવ્યો. એ દિવસે જ મુહૂર્તપ્રદાતા પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને વિનંતી કરતાં ઘેર પધાર્યા. અત્યાર સુધી હૃદયમાં જ ધરબાઈ રહેલી સંયમની ભાવના પૂજ્યશ્રી આગળ પ્રગટ કરી કે “મારા બે દીકરા તો સંસારમાં પડી ગયા છે પણ નાનો દીકરો દીક્ષા લેવા તૈયાર થાય તો મારી વર્ષોની ભાવના પૂરી થાય.” પૂજ્યશ્રીએ આશીર્વાદ આપ્યા. સાચા ભાવે દેવ-ગુરુ પાસે કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી અને એમની ભાવના પણ સફળ થઈ અને દીકરીના દીક્ષા મુહૂર્ત જ એમની પણ દીકરા સાથે દીક્ષા નક્કી થઈ અને સં. ૨૦૪૪ના જેઠ સુદ ૨ના દિવસે જીવનના લક્ષ્યભૂત-માનવ જીવનને સાર્થક કરનાર એવી પ્રવજ્યાને ગ્રહણ કરી અને તેઓશ્રીના જ સંસારી પક્ષે ભાણેજ પૂ. પં. શ્રી જિનચન્દ્રવિજયજી ગણિવરનાં ચરણે સમર્પિત થયા. “ગુરુ-આજ્ઞા' એ જ એમનો જીવન-પ્રાણ બની ગયો. વિનય-સમર્પિતતા અને ગુરુ વૈયાવચ્ચે દ્વારા અપૂર્વ સંયમની સાધના કરી રહ્યા છે. ગુરુને કૃપાપાત્ર બન્યા, જેના પ્રભાવે એમને વિ. સં. ૨૦૫૩ના અષાઢ સુદ ૨ના દિવસે શ્રી સિદ્ધગિરિ ક્ષેત્રમાં શુભમુહૂર્તે તેઓ ગણિ પદથી વિભૂષિત થયા અને વિ. સં. ૨૦૫૫ના વૈશાખ સુદ ૭ના દિવસે ભાભરતીર્થમાં શુભમુહૂર્તે તેઓ પંન્યાસપદથી વિભૂષિત કરાયા. ત્યારબાદ વિ. સં. ૨૦૫૯ના મહાસુદ ૬ના દિવસે ભાભરતીર્થે શુભમુહૂર્તે તેઓશ્રીને જિનશાસનના ગૌરવવંતા તૃતીયા પદે આરૂઢ કરવામાં આવ્યા. તેઓશ્રીએ આજે સદા મુક્તિનું સ્મરણ કરી રૂંવાડે રૂંવાડે મોક્ષને વણી લીધો છે. એ રીતે આજુબાજુ રહેલાં સર્વને પણ હંમેશાં મોક્ષ યાદ કરાવી મોક્ષલક્ષી બનાવવાનું કાર્ય કરી મહાન ઉપકારો કરી રહ્યા છે અને કરતાં રહે એ જ એક અભ્યર્થના. સૌજન્ય : શ્રીમતી નયનાબેન અજીતકુમાર મોરખિયા લાખણીવાળા), ડીસા (૧) પૂ.આ. શ્રી સંયમરતિસૂરિજી મ.સા. (૨) પૂ.આ. શ્રી યોગતિલકસૂરિજી મ.સા. | (સંસારી પક્ષે પુત્ર) (૩) પૂ મુનિશ્રી આર્યતિલકવિજયજી મ.સા. (સંસારી પક્ષે પૌત્ર) તબિયતને કારણે સંયમ સ્વીકારી શકે તેમ ન હતાં તેથી ઘરમાં કોઈને કોઈ દીક્ષા ગ્રહણ કરે તે માટે ૩ દીકરા અને ૧ દીકરી માટે બધા પ્રયાસ કર્યા. આમ આખો પરિવાર સોહનભાઈની ભાવનાથી અને રંગીલાબહેનના પ્રયત્નથી ધર્મમાર્ગે જોડાયો. નાની ઉંમરમાં જ ૨૫,૦૦૦/- રૂ.નું પરિગ્રહ પરિમાણ લીધું હતું અને પૈસા વધવા લાગ્યા તો ઘર ખર્ચ જેટલી આવક ઊભી કરી કમાવાનું બંધ કર્યું અને ધર્મના કાર્યમાં જ રચ્યા પચ્યા-રહેવા લાગ્યા. આવું સુંદર જીવન જીવવાની સાથે પરિવારને ધર્મ સંસ્કાર આપવાની તીવ્રભાવના અને ધર્મપત્નીના સતત પ્રયત્નના Jain Education Intemational Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ચતુર્વિધ સંઘ ઉથલપના તેજસ્વી તારલાઓ | શ્રમણ જીવન એટલે તપોમય જીવન, બારેય પ્રકારનાં તપની છોળો શ્રમણધર્મમાં સહેજે ઊડતી હોય છે. આમ તો સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ વગેરે ઊંચા દરજ્જાનાં તપ છે, પણ વિશેષ કરીને ઉપવાસઆયંબિલ માટે તપ શબ્દ વિશેષ રૂઢ થયેલો છે. ચતુર્વિધ સંઘમાં તપધર્મનો જયડંકો ખુબ વાગી રહ્યો છે અને એમાંય સંયમીવર્ગ તો કમાલ કરી રહ્યો છે. વર્ધમાનતપની ૨૦૦ ઓળીને પણ વટાવી ગયેલા તપસ્વીઓ જૈન સંઘનું આભરણ છે. વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર તપસ્વીઓની સંખ્યાનો આ આયંબિલ કે વરસીતપ જેવી તપશ્ચર્યાઓ આજે ખૂબ સહજ બનેલી જણાય છે. આ બધા ઉગ્ર તપસ્વીઓથી જૈન શાસન જયવંત છે. ( સિદ્ધિતપ વગેરેના તપારાધકો જૈન સંઘની જાજ્વલ્યમાન તપસ્વી-પરંપરા અવિચ્છિન્નપણે આજ દિન સુધી પ્રવર્તમાન છે. ચતુર્વિધ સંઘમાં તપધર્મનો પ્રભાવ ખૂબ છવાયેલો છે. શ્રાવક-શ્રાવિકાસંઘ વિશેષરૂપે ચાતુર્માસ દરમ્યાન વિવિધ તપઅનુષ્ઠાનોમાં જોડાય છે. શ્રમણ-શ્રમણી વૃંદમાં તપધર્મનો મહિમા વિશેષરૂપે જોવા મળે છે. વરસીતપ, સિદ્ધિતપ, શ્રેણિતપ, ભદ્રતપ, મહાભદ્રતપ, ધર્મચક્રતા, સમવસરણતપ, સિંહાસનતપ, માસક્ષમણતપ આદિ વિવિધ તપશ્ચર્યાઓને આરાધતાં શ્રમણ-શ્રમણીઓ જૈનશાસનની તેજસ્વી તપ-પરંપરાના સમર્થ વાહકો છે. નિર્દોષ ભિક્ષાવતિને જાળવીને અને કઠોર સંયમચર્ચાઓના પાલનની સાથે આવા ઉગ્ર તપાનુષ્ઠાનોનું વહન અતિ : છે. અષ્ટવિધ પ્રભાવકમાં તપસ્વીનું પણ સ્થાન છે. આ તપસ્વી સંયમધરો સાચા અર્થમાં તપ-પ્રભાવક બની જૈન શાસનનો પ્રભાવ વધારી રહ્યા છે. બાહ્ય-અત્યંતર તપના અખંડ આરાધક, વયોવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ, પરમ શ્રદ્ધેય પૂ. આચાર્યપ્રવર શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજ વિક્રમની વીસમી અને એકવીસમી સદીમાં જ્ઞાન અને ચારિત્રનું આરાધન કરનાર જે મુનિવરો અને આચાર્યદેવો થઈ ગયા, તેમાં સૌથી વયોવૃદ્ધ પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ હતા. પૂજ્ય બાપજી મહારાજ પાંચ વીશી કરતાં લાંબા આયુષ્યને ધારણ કરનાર અને ચાર વીશી કરતાં વધારે સમય સુધીના દીક્ષાપર્યાયને ધારણ કરનાર આવા વયોવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ પૂર્વપુરુષોની હરોળમાં બેસી શકે એવા મહાપુરુષ હતા અને પૂજ્યશ્રીની ઉગ્ર અને દીર્ધ અવિચ્છિન્ન તપસ્યાનો વિચાર કરતાં તો કદાચ એમ લાગે કે ૧૦૫ વર્ષની અતિ વૃદ્ધ વયે પણ જીવનની અંતિમ ઘડી સુધી પોતાની તપસ્યાને સાચવી રાખનાર ખરેખર અદ્વિતીય આચાર્ય હશે! પૂ. આચાર્ય મહારાજનો જન્મ વિ. સં. ૧૯૧૧ના શ્રાવણ સુદ ૧૫-રક્ષાબંધનના પુનીત પર્વને દિવસે મોસાળ વળાદમાં થયો હતો. એમનું પોતાનું વતન અમદાવાદ-ખેતરપાળની પોળમાં હતું. હાલ પણ એમનાં કુટુંબીજનો ત્યાં જ રહે છે. આ પોળ અમદાવાદની મધ્યમાં માણેકચોકની પાસે આવેલ છે. એમ કહેવાય છે કે આ પોળની નજીકમાંથી ભદ્રનો કિલ્લો અને એનો ટાવર તે કાળે જોઈ શકાતા હતા! એમના પિતાનું નામ મનસુખલાલ અને માતાનું નામ ઉજમબહેન હતું. બંને ધર્મપરાયણ અને પોતાનાં સંતાનોમાં ધર્મનાં સંસ્કારો પડે એવી લાગણી રાખનારાં હતાં. તેમને છ પુત્રો અને એક પુત્રી હતાં, તેમાં આચાર્યમહારાજ સૌથી નાના હતા. એમનું સંસારી નામ ચૂનીલાલ હતું. ચૂનીલાલ વ્યાવહારિક શિક્ષણ લઈ પિતા તથા ભાઈઓને ધંધામાં મદદ કરવા લાગ્યા. કોઈ પણ કામમાં ખૂબ રસ દાખવતા અને ખંત દર્શાવતા હતા. પરિણામે કોઈ પણ Jain Education Intemational Page #369 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૫૩ नाम श्री गग्य नमः કુટુંબના સજ્જડ વિરોધમાં કોણ સાધુ દીક્ષા આપવા તૈયાર થાય? એટલે પોતાની મેળે સાધુવેશ પહેરીને ઝાંપડાની પોળના ઉપાશ્રયમાં રહ્યા અને છેવટે જંગમ યુગપ્રધાન સમા તે સમયના મહાપ્રભાવક પરમ શ્રદ્ધેય શ્રી મણિવિજયજી દાદાએ એમને લવારની પોળમાં સંઘની ઉપસ્થિતિ વચ્ચે ભાગવતી દીક્ષા આપી. વિ. સં. ૧૯૩૪ના જેઠ વદ બીજને દિવસે સુરત શહેર મહારાજશ્રીનું ખૂબ રાગી રહ્યું. વિ. સં. ૧૯૫૭ની સાલમાં ભારે ઉત્સવપૂર્વક પૂ. પંન્યાસશ્રી ચતુરવિજયજી મહારાજના વરદ હસ્તે મુનિશ્રી સિદ્ધિવિજયજી મહારાજને પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. વિ. સં. ૧૯૫૭ની વસંતપંચમીને દિવસે મહેસાણામાં પૂજ્યશ્રીને આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા હતા. તેઓશ્રીનો કંઠ મધુર, ભલભલાને મોહી લે એવો હતો, એટલે જ્ઞાન સાથે વાણીની પ્રાસાદિકતાથી પૂજ્યશ્રીનાં પ્રવચનો અદ્ભુત પ્રભાવ પાથરતાં. જ્ઞાનોપાસના પૂજ્યશ્રીનું જીવન બની ગઈ હતી. એક બાજુ ઉગ્ર અને દીર્ઘ તપસ્યા અને બીજી બાજુ સતત જ્ઞાનસાધના. બાહ્ય અને અત્યંતર તપનો એક જ જીવનમાં આટલો સુમેળ વિરલ ગણાય. પ્રાચીન ધર્મપુસ્તકો હાથે લખાવવાં એ તેઓશ્રીની પ્રિયમાં પ્રિય પ્રવૃત્તિ હતી. ગામપરગામના અનેક લહિયાઓ પાસે આવાં પુસ્તકો લખાવે અને એ લખાઈ રહ્યા પછી એકધારા પીઠફલકના આધાર વિના કલાકોના કલાકો સુધી બેસીને પ્રાચીન મૂળ પ્રતોના આધારે એનું સંશોધન કરે. શાસ્ત્રસંશોધનનું આ કાર્ય છેક ૯૦ વર્ષની ઉંમર સુધી, આંખોએ કામ આપ્યું ત્યાં સુધી, અવિરતપણે કરતા રહ્યા. એ જ રીતે, પૂજ્યશ્રીએ જપ, ધ્યાન અને (યોગ) હઠયોગનો પણ (૧) પ.પૂ.આ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી કારસૂરીશ્વરજી મ. સા. (૪) પ.પૂ.આ. શ્રી ભદ્રંકર-સૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ.આ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મ.સા. (૬) પ.પૂ.આ.શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. સા. (૭) પ.પૂ.આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ. સા. કામમાં ધારી સફળતા મળ્યા વગર રહેતી નહીં. કોઈને પણ વહાલા થઈ પડવાનો સારામાં સારો કીમિયો તે કામગરાપણું. જે કામગરા હોય તેને સૌ હોંશે હોંશે બોલાવે અને ચાહે. ચૂનીલાલ પણ આ ગુણને લીધે સૌને ખૂબ પ્રિય હતા. માતપિતાની આજ્ઞાને વિનીત ચૂનીલાલે શિરોધાર્ય કરી અને અમદાવાદમાં જ આકાશેઠના કૂવાની પોળમાં રહેતા ખરીદિયા કુટુંબનાં ચંદનબહેન સાથે એમનાં લગ્ન થયાં. ચંદનબહેન ચૂનીલાલ કરતાં ફક્ત છ મહિના જ મોટાં હતાં અને ખૂબ જ ધર્મપ્રેમી હતાં. લગ્ન તો કર્યું, પણ અંતરનો વૈરાગ્ય દૂર ન થયો. બે-ત્રણ વર્ષ ગૃહસ્થજીવન ભોગવ્યું ન ભોગવ્યું અને વળી પાછી વૈરાગ્યની ભાવના તીવ્ર બની અને તેવીસ વર્ષની ભરયુવાન વયે ચૂનીલાલે અફર નિશ્ચય કરી લીધો કે હવે સંયમ લીધે જ છૂટકો. ફરી પાછો ઘરમાં સંસાર અને વૈરાગ્ય વચ્ચેનો ગજગ્રાહ શરૂ થયો. ઉગ્ર અને દીર્ઘ તપસ્યા માટે તો પૂ. બાપજી મહારાજનું જીવન એક આદર્શ બની ગયું હતું. સં. ૧૯૫૭થી તેઓશ્રી ચોમાસામાં એકાંતરે ઉપવાસનું ચોમાસી તપ કરતા હતા અને ૭૨ વર્ષની ઉંમરથી અંત સમય સુધી ૩૩ વર્ષ સુધી એકાંતરે ઉપવાસનું વાર્ષિક તપ ચાલુ રાખ્યું હતું. આમાં કયારેક બે ત્રણ ઉપવાસ પણ કરવા પડતા અને ક્યારેક ૧૦૫ ડિગ્રી જેટલો તાવ આવી જતો તો પણ તપભંગ થતો નહીં. પૂજ્યશ્રીનું આયંબિલ પણ અસ્વાદદ્ગતનું ઉત્તમ દષ્ટાંત હતું. મૂળે તો આંબેલની વસ્તુઓ જ સ્વાદ વગરની-લૂખીસૂકી હોય, એ પૂજ્યશ્રીના વ્રતમાં પ્રતીત થતું. આટલા ઉગ્ર તપસ્વી હોવા છતાં તેઓશ્રી કદી ક્રોધને વશ ન થતા. હંમેશાં સમતાભાવ ધારણ કરતા. એ વાત તેઓશ્રીના તપસ્વી જીવન પ્રત્યે આદર ઉત્પન્ન કરે તેવી છે. બહુ નારાજ થાય ત્યારે તેઓશ્રી દુઃખ સાથે માત્ર એટલું જ કહેતા : ‘હતુ, પ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ તારું ભલું થાય!' સમતા અને લાગણીથી ભરેલા આટલા શબ્દો કોઈના હૃદયને સ્પર્શી જવા બસ થઈ પડતા. પૂજ્યશ્રીનો એક મુદ્રાલેખ હતો કે મનને જરાય નવરું પડવા ન દેવું, જેથી એ નખ્ખોદ વાળવાનું તોફાન કરે. તેઓશ્રીની તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય અને યોગની સર્વ પ્રવૃત્તિઓ પાછળ આ આત્મજાગૃતિ જ સતત કામ કરતી રહી. આવી અપ્રમત્તતાનો પાઠ શીખવવા પૂજ્યશ્રીનું ચરિત્ર ખૂબ ઉપયોગી થાય તેમ છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક પ્રતિષ્ઠાઓ અને અંજનશલાકાઓ થઈ છે અને સેંકડોની સંખ્યામાં દીક્ષાઓ થઈ છે. પૂજ્યશ્રીનો શિષ્યસમુદાય ૪૦ ઉપરાંતનો છે. એ દર્શાવે છે કે તેઓશ્રી શિષ્યમોહમાં ફસાયા ન હતા. પૂજ્યશ્રીને તો ફક્ત એટલાથી જ સંતોષ અને આનંદ થતો કે અમુક ભાઈ કે બહેનને ધર્મબોધ થયો છે! ભલે પછી તે ગમે તેના શિષ્ય-શિષ્યા બને. પૂજ્યશ્રીમાં આવી નિરીહવૃત્તિનાં દર્શન થતાં હતાં. તેમ છતાં, દરેક શિષ્ય પ્રત્યે પૂરી વત્સલતા ધરાવતા અને તેમને શાસ્ત્રાભ્યાસ કે સાધના માટે જોઈતી બધી સગવડની સતત કાળજી રાખતા. વળી પોતાને તો સંપૂર્ણ સ્વાશ્રયી અને સ્વસ્થ રાખવાનો જ પ્રયત્ન કરતા, જેથી સેવા લેવાની જરૂર પડે નહીં. તેમ છતાં, પોતાના ગુરુદેવને કદી વીસરી શક્યા નહીં. સં. ૧૯૯૫માં સાણંદમાં પૂ. મણિવિજયજી દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને પૂ. બાપજી મહારાજ તે વખતે જઈ શક્યા નહીં તો છેવટે બીમારી અને સખત તાપ હોવા છતાં વિહાર કરીને, સાણંદ જઈને ગુરુમૂર્તિનાં દર્શન કર્યા ત્યારે જ સંતોષ પામ્યા. ઉપરાંત, એક અજબ વાત તો જુઓ : વીસેક વર્ષ પહેલાંની આ વાત છે. અમદાવાદના રાજમાર્ગ પર એક વયોવૃદ્ધ સાધુ, બાળક પા પા પગલી માંડે તેમ, થોડું થોડું ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એમના મનમાં, ૮૫ વર્ષની જૈફ ઉંમરે ગિરનાર અને શત્રુંજયના પહાડો ચઢીને ત્યાં બિરાજમાન દેવાધિદેવનાં દર્શન કરવાના કોડ જાગે છે અને પૂ. બાપજી મહારાજ, એ ઉંમરે ધીમી ધીમી ગતિથી મજલ કાપીને, ડોળીની મદદ લીધા વિના, બંને ગિરિરાજોની યાત્રા કરીને પાછા ફર્યા. વંદન હો અ તપસ્વી સૂરિદેવને ! સૌજન્ય : શ્રી ઓમકારસૂરિ આરાધનાભવન-ગોપીપુરા, સુરત ચતુર્વિધ સંઘ વર્તમાનમાં વર્ધમાનતપની પ્રેરણા દ્વારા આયંબિલતપનું વ્યાપક મહત્ત્વ દર્શાવનારા તપોમૂર્તિ, વચનસિદ્ધ મહાપુરુષ, શાસનદીપક અને અપૂર્વ શાસનપ્રભાવક પૂ. આ.શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ. ભારતભરમાં ગામેગામ આયંબિલતપનું મહત્ત્વ દર્શાવી, આયંબિલ શાળાઓનો પાયો નાખનાર પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સમીવાળાને નામે જગપ્રસિદ્ધ છે. પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથજીથી ગુજરાતના સુપ્રસિદ્ધ વઢિયાર પ્રદેશના શંખેશ્વર ગામથી સાત ગાઉ દૂર રાધનપુર પાસેનું સમી ગામ રૂના વેપારનું મોટું મથક ગણાય છે. એ ગામમાં વીશાશ્રીમાળી જ્ઞાતિમાં શ્રી વસ્તાચંદ પ્રાગજીભાઈનું ધર્મિષ્ઠ ઘર હતું. જૈનશાસનની મોટામાં મોટી શાશ્વતી ઓળીની તપશ્ચર્યાની શરૂઆતના મંગલ દિને સં. ૧૯૩૦ના આસો સુદ तस्मै श्री गुरवे नमः આપ્યો આપ મારાં Citol 2016 (૧) ૫.પૂ.આ.શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. (કાશીવાળા) (૨) પ.પૂ.આ.શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ. આ.શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ.આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. Page #371 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૫૫ ૮ના શુભ દિવસે વસ્તાભાઈનાં તપસ્વિની સુશ્રાવિકા હસ્તબાઈએ વિરમગામ, સમી આદિ સંઘના આગેવાનોની આગ્રહભરી પુત્રરત્નને જન્મ આપ્યો. માતાપિતાએ મહોત્સવપૂર્વક બાળકનું વિનંતીથી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયસાગરાનંદસૂરીશ્વરજી નામ મોહનલાલ રાખ્યું. માતાપિતાના ધાર્મિક સંસ્કારો બાળકમાં મહારાજે પૂજ્યશ્રીને વૈશાખ સુદ ૪ને શનિવારે પ્રાત:કાળે વિશાળ ઊતર્યા, અભ્યાસમાં બુદ્ધિપ્રતિભાના ચમકારા દેખાવા લાગ્યા, માનવસમુદાયની ઉપસ્થિતિમાં આચાર્ય પદથી અલંકૃત કર્યા. આ થોડા વખતમાં પંચપ્રતિક્રમણ અને નવસ્મરણ સુધી પહોંચી ગયા. ઉપરાંત, ઉપરિયાળા તીર્થની તીર્થકમિટી તથા ઘણાં ગામોના યૌવનના આગમન સાથે મોહનલાલમાં તપશ્ચર્યાની વસંત ખીલી. આગેવાનોની ભાવનાથી પૂજ્યશ્રીનો અર્ધશતાબ્દી મહોત્સવ વિધિસહિત વીસ સ્થાનકતપ, ચોસઠપહોરી પૌષધ, ચાર વરસ ધામધૂમપૂર્વક ઊજવાયો. સમોસરણ ત૫, સિંહાસન તપ આદિ તપશ્ચર્યા કરીને દીર્ઘ યથારામગુણ આચાર્યશ્રી મહાન તપોનિધિ હતા. દસ તપસ્વી બની ગયા. એવામાં પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી ચીજો વાપરવાનો નિયમ કડકપણે પાળતા. રાજસ્થાન, ગુજરાત, મહારાજ સમી પધાર્યા. મોહનભાઈ પર વૈરાગ્યની અસર પ્રબળ ઉત્તર પ્રદેશ, મુંબઈ આદિ પ્રદેશોમાં વિચરી, સમેતશિખરજી, બની. એમનો પવિત્ર આત્મા જાગૃત બની ગયો. એમને ગિરનારજી, શત્રુંજય આદિ તીર્થોની ઘણી યાત્રાઓ કરી; સંયમજીવન સ્વીકારવાનો ઉત્સાહ થયો. સમીના સંઘની કલકત્તા, બનારસ, મુંબઈ આદિ અનેક ક્ષેત્રોમાં દીર્ઘ ભાવનાથી પોતાના પનોતા પુત્ર મોહનભાઈની દીક્ષાનો મહોત્સવ ચારિત્રપર્યાયમાં કુલ ૫૮ ચાતુર્માસ કરી, શાસનનાં અનેક કાર્યો સમીમાં જ ઊજવાયો. સં. ૧૯૫૭ના મહા વદ ૧૦ને દિવસે સુસંપન્ન કર્યા. તેઓશ્રી નિત્ય પ્રાણવલ્લભ શંખેશ્વર દાદાનું પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સંઘ સમક્ષ દીક્ષા સ્મરણ કરતા. વિહારમાં વારંવાર શંખેશ્વર તીર્થની યાત્રા પણ પ્રદાન કરી. સભાજનોએ ચોખાથી વધાવ્યા. પૂ. ગુરુદેવે કરતા. પૂજ્યશ્રીએ અંતિમ ચાતુર્માસ સમીમાં કર્યું. ૮૫ વર્ષની મોહનલાલને મુનિશ્રી ભક્તિવિજયજી તરીકે પોતાના શિષ્ય વૃદ્ધાવસ્થાએ કર્મોદયવશ માંદગીએ ઘેરી લીધા, છતાં પણ બનાવ્યા. મુનિશ્રી ભક્તિવિજયજી મહારાજ પણ શાસ્ત્રવિશારદ, આત્મવિશ્વાસ પ્રબળ કરીને પૂજ્યશ્રીએ અંતિમ સાધના શ્રી જૈનધર્મના સમર્થ જ્ઞાતા કાશીવાળા આચાર્યદેવ શ્રી શંખેશ્વરતીર્થમાં કરવાની ભાવના દર્શાવી. પોતાનો નશ્વરદેહ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની સેવા ભક્તિભાવથી કરતા રહ્યા શંખેશ્વર તીર્થધામમાં છોડવાની ઇચ્છા વ્યક્ત કરી. ડોક્ટરોની ના અને જ્ઞાન-તપના માર્ગે આગળ વધતા રહ્યા. અનેક હોવા છતાં અપૂર્વ આત્મબળ દર્શાવી, શિષ્યો-પ્રશિષ્યો સાથે મહારોગનાશક અને સર્વસિદ્ધિદાયક શ્રી આયંબિલ તપ દ્વારા શંખેશ્વર પધાર્યા. પૂજ્યશ્રીનાં શિષ્યરત્નો-પૂ. પં. શ્રી પ્રેમવિજયજી વર્ધમાન તપની જીવનભર આરાધના અને પ્રેરણા કરતા રહ્યા. ગણિ. ૫. પં. શ્રી સુબોધવિજયજી ગણિ, (વર્તમાનમાં સર્વ વિદ્યાભ્યાસમાં શાસ્ત્ર અને વ્યાકરણાદિમાં પારંગત થયા. પૂ. આચાર્યશ્રીઓ) આદિએ ઘણી સેવા કરી. પૂજ્યશ્રીને હાથમાં ગુરુદેવ તો કાશી પધાર્યા હતા અને ત્યાં વિદ્વાનો તૈયાર કરવાની ઉપાડીને શંખેશ્વર દાદાનાં દર્શન કરાવ્યાં. પૂજ્યશ્રીએ ભાવભીની ભાવનાથી “શ્રી યશોવિજયજી પાઠશાળા'ની સ્થાપના કરી હતી. પ્રાર્થનાથી અંતિમ ઇચ્છા દર્શાવી કે, “હે દાદા! ભવોભવ તારું મુનિશ્રી ભક્તિવિજયજીને પૂ. ગુરુદેવનાં દર્શનની ભાવના થતાં શરણ, તારું શાસન પ્રાપ્ત થજો”—અને માળા હાથમાં લઈ તેઓશ્રી લાંબો વિહાર કરીને કાશી પહોંચ્યા અને ત્યારે મહામંત્રનો જાપ જપતાં જપતાં તલ્લીન થઈ ગયા. સં. ૨૦૧૫ના ગુરુશિષ્યનું હૃદયંગમ મિલન થયું હતું. પોષ સુદ ૩ને પવિત્ર દિને વિજય મુહૂર્ત, પાંચ મણકા બાકી પ્રત્યેક જગ્યાએ આયંબિલ ખાતાં શરૂ કરાવવાં અને રહેતાં નશ્વરદેહનો ત્યાગ કરી, સ્વર્ગગામી બન્યા. ૩૦ વર્ષ પછી તપોભાવનાની સંવૃદ્ધિ કરવી એ પૂજ્યશ્રીનાં આગવાં ધર્મકાર્યો - પૂજ્યશ્રીનું સ્વપ્ન સાકાર થયું : પૂજ્યશ્રીની સ્મૃતિના સ્મારક રૂપે હતાં. સં. ૧૯૭૫ના અષાઢ સુદ બીજના શુભ દિવસે શ્રી પાર્શ્વનાથ ભગવંતની ભક્તિ અને મહિમાની વૃદ્ધિ સ્વરૂપે “શ્રી કપડવંજમાં પૂ. આ. શ્રી વિજયવીરસૂરીશ્વરજીએ તેઓશ્રીને ગણિ ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ' નિર્માણ થવા પામ્યું. પદથી અને પાંચમને દિવસે પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. સં. પૂજ્યશ્રી વચનસિદ્ધ મહાપુરુષ, વર્ધમાનતપના પ્રેરક, ૧૯૮૯માં શેઠ જીવતલાલ પ્રતાપશી તથા શેઠ નગીનદાસભાઈ - ધર્મભાવનાના દ્યોતક, ઐક્યના અનુરાગી, ઉપરિયાળા તીર્થના આદિ આગેવાનોની વિનંતીને માન આપી મુંબઈ પધાર્યા. તે ઉદ્ધારક, ઘણા રાજપુરુષોના પૂજ્ય અને વિશાળ શિષ્ય સમુદાય સમયે ભૂલેશ્વર–લાલબાગનું ચાતુર્માસ યાદગાર બની રહ્યું. સં. ધરાવતા હતા. ૨૧ શિષ્યો, ૪ર પ્રશિષ્યો અને ઘણાં જ ૧૯૯૨માં શિષ્યસમુદાય સહિત પાલિતાણા પધાર્યા ત્યારે સાધ્વીજીઓનો સમુદાય વર્તમાનમાં વિચારી રહ્યો છે એવા Jain Education Intemational Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ પૂજ્યપાદ શાસનપ્રભાવક ગુરુદેવશ્રીને કોટિશઃ વંદન! (સંકલન : પૂ. પં. શ્રી હેમચંદ્ર વિ. મ.સા.) સૌજન્ય : શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ, ભક્તિનગર, શંખેશ્વર દીર્ધ તપસ્વી, શાસનદીપક, મહાન પ્રભાવક શ્રીમદ્ આચાર્યપ્રવર શ્રી રંગવિમલસૂરીશ્વરજી મ. ભારતભૂમિ સંતો મહંતોની જન્મદાત્રી છે. આ ભૂમિના પુણ્યશ્લોક મહાપુરુષોએ પ્રાણીમાત્રનું કલ્યાણ કર્યું છે. મારવાડના જાલોર પરગણા પાસે આહોર નામના ગામમાં શેઠ બદાજી અને સુશીલ ખીમીબાઈને ત્યાં પાંચમા સંતાનરૂપે વિ. સં. ૧૯૪૦ના આસો સુદ ૧૦ના મંગળ દિવસે પુત્રરત્નનો જન્મ થયો તે જ આપણા ચરિત્રનાયક પૂ. આ. શ્રી રંગવિમલસૂરિજી. બચપણનું નામ ગેમાજી. ચંદ્રની કળાની જેમ બાળક ગેમાજી વધવા લાગ્યો. વ્યાવહારિક શિક્ષણ ચાર વર્ષ લીધું અને સાથે સાથે સામાયિક પ્રતિક્રમણનાં સૂત્રો પણ શીખી લીધાં. ગુરુ મહારાજોના સંપર્કથી ગેમાજીનો આત્મા જાગી ગયો. ધર્મનો પાકો રંગ લાગી ગયો. મરુધરનું મોતી શુદ્ધ સ્ફકિટ બની ગયું. સ્થાનકવાસી મુનિ બન્યા. જ્ઞાન અને પ્રતિભાના બળે મૂર્તિપૂજામાં સત્ય લાધ્યું અને મૂર્તિપૂજક ગચ્છમાં મુનિપણું સ્વીકાર્યું. અધ્યયન અને અધ્યાપન દ્વારા યોગ્યતા કેળવી આચાર્યપદવીને લાયક બન્યા. પૂજ્ય આચાર્યશ્રીના જ્યાં જ્યાં પગલાં પડ્યાં ત્યાં ત્યાં ધર્મરંગનાં છાંટણાં થયાં. કુસંપ અને તડ હતા ત્યાં પૂજ્યશ્રીએ સંપ કરાવ્યો, જૈન શાસ્ત્રોનો અભ્યાસ ઝીણવટથી કર્યો. વિ. સં. ૧૯૬૬ના કારતક વદિ-૬ના રોજ પાલિતાણામાં પૂ. પંન્યાસશ્રી સૌભાગ્યવિમલજી ગણિવર્યે તેમને ભાગવતી દીક્ષા આપી મુનિ રંગવિમલજી નામ રાખ્યું. પૂ. મુનિશ્રી મુક્તિવિમલજી મ.ના પ્રથમ શિષ્ય બન્યા. દીક્ષા પછી આપણા ચરિત્રનાયક પૂ. ગુરુદેવ સાથે ગ્રામાનુગ્રામ વિચરતા પ્રથમ ચાતુર્માસ અમદાવાદમાં, બીજું ચાતુર્માસ મૂળીમાં તેમનાં વ્યાખ્યાનોમાં ઉપાશ્રય શ્રોતાજનોથી ચિક્કાર ભરાઈ જતો. વિ. સં. ૧૯૮૪ માગશર સુદિ-૩ ના રોજ વિજાપુરમાં પૂ.આ. શ્રી અજિતસાગરસૂરિજીએ ગણિ પદવીથી અને તે પછી પંદર દિવસ બાદ માગશર વિંદ-૬ના રોજ પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યા. For Private ચતુર્વિધ સંઘ પાટણ મુકામે સં. ૨૦૦૫ના ફાગણ સુદિ-૨ ને ગુરુવારે પ.પૂ.આ. શ્રી વિજયન્યાયસૂરીજી મહારાજે પં. શ્રી રંગવિમલજી મ.ને આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા. પૂ. રંગવિમલસૂરિજીએ જગ્યાએ–જગ્યાએ ઉપધાન તપો કરાવ્યાં, અઠ્ઠાઈ મહોત્સવો તો ગામેગામ થતા, પૂજાઓ, પ્રભાવનાઓ, અંગરચનાઓ, ભાવનાઓ, સ્વામીવાત્સલ્યો, નવકારશીઓ પણ ગામેગામ થતાં. પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠામહોત્સવો અને અંજનશલાકાઓ પણ ધામધૂમથી થતાં. પૂજ્યશ્રીએ જીર્ણોદ્ધાર પણ કરાવ્યા અને જ્ઞાનભંડારોના ઉદ્ધાર પણ કરાવ્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક સંઘો પણ નીકળ્યા હતા. પૂજ્યશ્રીની સાહિત્યસેવા પણ ઘણી છે. પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રી મુક્તિવિમલજી જૈન ગ્રંથમાળાની સ્થાપના સં. ૧૯૯૨માં થઈ, તેમાં ૧૭ ગ્રંથો પ્રકાશિત થયા. ૨૦૧૫ના આસો વદિ ૦)) (દિવાળી પર્વના દિવસેભગવાન મહાવીરના નિર્વાણ)ના દિવસે જૂના ડીસામાં શાસન શિરોમણિ, પુણ્યપ્રતાપી મહાતપસ્વી આત્મા સવારના ૧૦-૪૦ મિનિટે ૭૬ વર્ષની ઉંમરે નાશવંત દેહ છોડીને સ્વર્ગે સિધાવ્યા. તે વખતે કંકુની થાળીમાં પગલાં પડ્યાં અને નંદાવર્તનો સાથિયો થયો. પૂજ્યશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે સ્થળે સ્થળે અટ્ટાઈ મહોત્સવો, શાંતિસ્નાત્રો, પૂજાઓ તપશ્ચર્યાઓ આદિ શુભ કાર્યો થયાં હતાં. પૂ.આ.શ્રી રંગવિમલસૂરીશ્વરજી મહારાજ મહાન ધર્મપ્રભાવક અને પ્રખર પ્રવચનકાર હતા. તેઓશ્રીની પ્રેરણાથી પાટણ, અમદાવાદ આદિ અનેક સ્થળોએ વૈવિધ્યપૂર્ણ અને વિશિષ્ટરૂપે શાસનપ્રભાવક કાર્યો અને અનુષ્ઠાનો યોજાયાં હતાં. અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉદ્યાપન, ઉપધાન, દીક્ષા-પદ-પ્રદાન, યાત્રાસંઘો અને વિવિધ પ્રસંગોપાત ઓચ્છવ–મહોત્સવો પણ ભવ્યાતિભવ્ય અને ચિરસ્મરણીય રીતે સુસમ્પન્ન થયાં હતાં. પૂજ્યશ્રીનાં જ્ઞાન-ધ્યાન-તપ-જપ-ઉપદેશ અને પ્રવચનવાણી તેમ જ સંયમજીવનની ઉત્કૃષ્ટ સાધના અને પરોપકારની પ્રબળ ભાવનાના બળે વિમલશાખાનો પ્રભાવ પણ સારો એવો વિસ્તર્યો હતો. સૌજન્ય : શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરિ મિત્રમંડળ પાલનપુર તરફથી અનેક ગુણરૂપી પુષ્પોથી નંદનવન સમાન–ઉગ્ર– તપસ્વી–શાસ્ત્રવિશારદ–બાલબ્રહ્મચારી પૂ. આચાર્યશ્રી નિપુણપ્રભસૂરીશ્વરજી મહારાજ મેવાડના વસી ગામમાં સુશ્રાવક ખરતારજીને ત્યાં Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫o તવારીખની તેજછાયા નવમલજી તરીકે સંવત ૧૯૬૦ને જેઠ સુદ ૧૪ના જન્મ લઈ तस्मै श्री गुरवे नमः સુરત પાસે મરોલી ગામમાં તેમના ફોઈને ત્યાં પ્રાથમિક શિક્ષણ લીધું. ૧૬ વર્ષની વયે સુરતના ધર્મનિષ્ઠ વ્રતધારી સુશ્રાવક શ્રીકૃષ્ણાજી જોધાજીને ત્યાં રહેતાં ધર્મપ્રેરણા મેળવી વ્રત, પચ્ચકખાણ, સામાયિક, પૌષધમાં જોડાવા લાગ્યા. | વિક્રમ સંવત ૧૯૮૦માં સુરત, ગોપીપુરામાં પં. શ્રી પદ્મમુનિજી મહારાજા પાસે ઉપધાન કર્યા. ત્યાં દીક્ષાની ભાવના થઈ અને ૧૯૮૪ના મહા વદ ૩ના શ્રી શત્રુંજયાવતાર કતારગામ તીર્થમાં દીક્ષા થઈ. નામકરણ પૂ. પં. શ્રી કનકમુનિ ગણિના શિષ્ય શ્રી નિપુણમુનિજી મહારાજ થયું. શ્રી મોહનલાલજી મહારાજના શિષ્ય પૂ. શ્રી દેવમુનિજી મ. પાસે વૈયાવચ્ચ ભક્તિ કરતાં આગમસૂત્રોનું વાચન કર્યું. પં. શ્રી કીર્તિમુનિજી મ. તથા પં. શ્રી હરમુનિજી મ. તથા પૂ. આ. શ્રી અમૃતસૂરિજી મ. પાસે યોગોદ્ધહન કર્યા. સંવત ૨૦૧૨માં સુરત વડા ચૌટામાં પૂ. આ. શ્રી ૫) સમુદ્રસૂરિજી પાસે પંન્યાસ પદવી થઈ. સં. ૨૦૧૮માં મુંબઈ લાલબાગ ચોમાસું કરી પૂ. શ્રી મોહનલાલજી સ્મૃતિ ગ્રન્થ પ્રગટ (૧) પ.પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. કરાવ્યો. સં. ૨૦૨૩ના ચૈત્ર વદ ૭ ને તા. ૩૦-૩-૧૯૬૭માં (૨) પ.પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી આદિ પાંચ આચાર્યોની નિશ્રામાં (૩) પ.પૂ.આ. શ્રીમુક્તિચંદ્રસૂરીશ્વરજી મ. સા. આચાર્ય પદવી થઈ અને સમેતશિખરજીના તથા કલકત્તાથી (૪) પ.પૂ.આ.શ્રી રાજતિલકસૂરીશ્વરજી મ.સા (૫) પ.પૂ.આ. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા. પાલિતાણા સંઘમાં પધાર્યા. વિહારમાં પણ શ્રી વર્ધમાન તપની ઓળીઓ ચાલુ રાખી-૧૧૦ ઓળી સુધી પહોંચ્યા. અંતિમ પણ છે. પૂ. સ્વર્ગગત આચાર્યદેવ શ્રીમદ્ વિજયમુક્તિચંદ્ર-સૂરીશ્વરજી ચોવિહાર ચાર ઉપવાસ કરી સં. ૨૦૩૯ના ફાગણ વદ ૨-ને મહારાજના વિશાળ જીવન પર દષ્ટિપાત કરીશું તો લાગ્યા વિના બુધવાર, તા. ૩૦-૩-૮૩ના સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. નહીં રહે કે એ મહાપુરુષ હતા. રાધનપુરમાં જન્મેલી એ શ્રી વર્ધમાન તપના આરાધક ઉગ્રવિહારી તપસ્વી જીવનગંગા આગળ જતાં અનેક પવિત્ર પ્રવાહોથી પરિપુષ્ટ બનીને સૂરિદેવને કોટિશ: વંદના. રાંધેજા મુકામે સમાધિના મહાસાગરમાં વિલીન થઈ ગઈ. રાધનપુરથી રાંધેજા સુધી અને સં. ૧૯૭૧થી સં. ૨૦૩૮ સુધીના સંકલન : પૂ. શ્રી ચિદાનંદસૂરિજી મ.ના શિષ્ય આ. શ્રી કીર્તિસેનસૂરિજી કાળમાં પથરાયેલી એ જીવનગંગાનું થોડું અમૃતપાન કરીશું તો સૌજન્ય : કીર્તિપ્રકાશન સુરત જણાશે કે એ મુક્તિલાલ ખરેખર મુક્તિના જ લાલ હતા. સંયમ, સરસ્વતી અને સદોદિતતાના ત્રિવેણી-સંગમે રાધનપુર એટલે ધર્મસંસ્કારોની નગરી. પૂ. આ. શ્રી પ્રતિષ્ઠિત એવા વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ કહેતા કે “રાધનપુરની આગળ ‘આ’ લગાવીએ તો જ તેને સમ્માન આપ્યું ગણાય. એ પૂ. આચાર્યશ્રી રાધનપુરમાં મણિલાલ અને મણિબહેનનું નામ ધરાવતાં દંપતીને વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ત્યાં સં. ૧૯૭૧માં એક પુત્રરત્નનો જન્મ થયો. માતાપિતાએ તેનું મહાપુરુષોની મહાનતા માત્ર સુસંસ્કારી પરિવારમાં નામ મુક્તિલાલ પાડ્યું અને મુક્તિલાલ ખરેખર મુક્તિલાલ જન્મવામાં જ નથી હોતી, પણ જન્મ પામ્યા બાદ જન્મને જ બન્યા. શ્રી મણિભાઈને ત્રણ પુત્રો થયા : મહાસુખલાલ, ખતમ કરવાની સાધના એ મહાપુરુષની મહાનતાનો માપદંડ હોય કાંતિલાલ અને મુક્તિલાલ. મણિભાઈ ધંધાર્થે આકોલામાં રહેતા Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ હતા, પરંતુ તેમનું મન વારંવાર દીક્ષા લેવા માટે ઝંખતું હતું. સં. ૧૯૭૫–માં સ્વર્ગવાસી થયા ત્યાં સુધી એમની એ ભાવના સાકાર ન બની, પરંતુ વૈરાગ્યનાં બીજ ત્રણે પુત્રોમાં રોપાઈ ગયાં હતાં. એમાં મુક્તિલાલ નાનપણથી ભણવામાં હોંશિયાર હતા, પરંતુ ચાર અંગ્રેજી ધોરણથી આગળ ભણ્યા નહીં. મહાસુખભાઈ સાથે વેપાર અર્થે મુંબઈ ગયા. ત્યાં પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ હતું. મુક્તિલાલ તેઓશ્રીના પરિચયમાં આવ્યા. તેઓશ્રીની નિશ્રામાં ધાર્મિક અભ્યાસમાં આગળ વધ્યા અને વર્ધમાન તપનો પાયો નાખ્યો. આ અરસામાં મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજ ઊગતા સૂર્યની અદાથી પ્રભાવ પાડી રહ્યા હતા. મુક્તિલાલના મોટાભાઈ એક વાર તેઓશ્રીના વ્યાખ્યાનમાં આવ્યા અને હંમેશાં વ્યાખ્યાન સાંભળવાની ટેવ પડી ગઈ. અંતે સંયમ સ્વીકારવાની ભાવના દેઢ થઈ. બંને ભાઈઓની દીક્ષા અંગીકાર કરવાની મનોકામના જોઈ ત્રીજા ભાઈએ પણ એ જ પંથે પ્રયાણ કરવાનો સંકલ્પ કર્યો. મહાસુખભાઈ સં. ૧૯૮૭માં દીક્ષા સ્વીકારીને મુનિશ્રી મલયવિજયજી બન્યા. ત્યાર બાદ સં. ૧૯૮૯માં મહા સુદ ૧૦ના દિવસે શ્રી શત્રુંજયની ગોદમાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારીને મુક્તિલાલે મુનિશ્રી મહોદયવિજયજી નામ ધારંણ કર્યું, પરંતુ માતા મિણબહેનના આગ્રહથી વડી દીક્ષા વખતે નામ બદલીને શ્રી મુક્તિવિજયજી રાખવામાં આવ્યું. આગળ જતાં, વચેટ ભાઈ કાંતિલાલ પણ સંયમ સ્વીકારીને મુનિશ્રી રવિવિજયજી મહારાજ બન્યા. ત્રણે પુત્રોને શાસનને ચરણે ધરીને માતા મણિબહેન જીવનને ધન્ય બનાવી ગયાં. ત્રણે ભાઈઓ આચાર્ય પદને વર્યા હતા. મુનિશ્રી મુક્તિવિજયજી મહારાજ નાનપણમાં વ્યાવહારિક અભ્યાસમાં આગળ રહેતા, તેમ શાસ્ત્રાભ્યાસમાં પણ આગળ રહેવા લાગ્યા. રાતદિવસ જોયા વિના સતત અભ્યાસ મગ્ન રહેવું એ પૂજ્યશ્રીનું એક મહાન લક્ષણ બની ગયું. પૂજ્યશ્રી માનતા કે કોઈ સાધુને ધર્મશાસ્ત્રોનું જ્ઞાનસંપાદન કરવું હોય તો ઓછામાં ઓછો દસ વર્ષનો સમય આપવો જોઈએ. એમાં ગુરુકૃપા ભળે તો તો કહેવું જ શું! પૂજ્યશ્રી ઉપર પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજના ચાર હાથ હતા. તેઓશ્રીએ તેમને ઘડવામાં ખૂબ જ કાળજી લીધી હતી. દીક્ષા પછીનાં થોડાં જ વર્ષો પછી પૂજ્યશ્રીને પ્રવચન માટે તૈયાર કર્યા હતા. રાધનપુરમાં જ સગાં-વહાલાંપરિચિતો સમક્ષ મુનિશ્રી મુક્તિવિજયજી મહારાજે પ્રથમ વ્યાખ્યાન કરીને સૌનાં મન મોહી લીધાં હતાં. સં. ૧૯૯૩માં પૂનામાં ચાતુર્માસ દરમિયાન પૂ. ગુરુદેવોની નિશ્રામાં ૭-૭ ચતુર્વિધ સંઘ કલાકની વાચનાનો અખંડ લાભ લઈ અત્યંત જ્ઞાનવૃદ્ધિ કરી હતી. આ ચાતુર્માસમાં માતા મણિબહેનની તબિયતના સમાચાર મળતાં ત્રણે બંધુઓ મુરબાડ ચાતુર્માસ બાદ તુરત રાધનપુર તરફ વિહાર કરવા લાગ્યા. સં. ૨૦૧૦માં પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યની નિશ્રામાં ચાતુર્માસ વખતે મુનિશ્રી મુક્તિવિજયજીના યુવાનીના ઉત્સાહને એક નવો જ દિશાબોધ મળ્યો. નમસ્કાર મહામંત્રાદિ વિષયક ચિંતનની દિશા મળતાં પૂજ્યશ્રીના જીવનમાં એક નવો જ પ્રકાશ ફેલાયો, જેના પ્રભાવે તેઓશ્રીની વૃત્તિપ્રવૃત્તિમાં સંઘવાત્સલ્ય, મૈત્રી આદિ અનેક ગુણોની વિશેષ ખિલવણી થવા પામી. પૂજ્યશ્રી વારંવાર આ ચાતુર્માસને યાદ કરીને ધન્યતા અનુભવતા. પૂજ્યશ્રીના જીવન-સાગરનું પેટાળ આમ તો ઢગલાબંધ તેજસ્વી રત્નોના પ્રકાશથી ઝગારા મારી રહ્યું હતું, પરંતુ એમાં યે નિરીહતા, સંયમપ્રિયતા, સ્વાધ્યાયરસિકતા આદિ ગુણો તો એવા વિશિષ્ટ કોટિના હતા કે એની જોડ જડવી મુશ્કેલ છે. સંયમપ્રિયતા તો એવી કે વિજાતીયના પરિચયથી સાવ અળગા રહેતા. સાધ્વીજીઓ કે સ્ત્રીઓ સાથે બહુ બોલતા નહીં. જે સાધુ-સાધ્વી આવી મર્યાદાના પ્રેમી ન હોય એમના પરિચયમાં આવતા જ નહીં. તેઓ પ્રત્યે પૂજ્યશ્રીને સ્વાભાવિક જ અરુચિ રહેતી. સ્વાધ્યાય પ્રત્યે વિશેષ રુચિ એ પૂજ્યશ્રીનો વિશિષ્ટ ગુણ હતો. નિત્ય નવું મેળવવાની તમન્ના પૂજ્યશ્રીને છેલ્લાં વર્ષોમાં અંગ્રેજી અભ્યાસ માટે પ્રયત્નશીલ રાખતી. નવસારી ચાતુર્માસ પછી તો તેઓશ્રીએ અંતરમુખી આરાધના વધુ પ્રમાણમાં આરંભી દીધી. સાંજે પ્રતિક્રમણ બાદ તુરત જ સૂઈ જતા અને રાત્રે સાડાબાર-એક વાગે જાગીને સવાર સુધી સ્વાધ્યાયમાં ખોવાઈ જતા. જીવનના પ્રારંભકાળે કંઠસ્થ કરેલું કેટલુંય શ્રુત આ રીતે પૂજ્યશ્રીએ છેલ્લાં વર્ષોમાં ફરી તાજું કરી લીધું હતું. સ્વ-પર સમુદાયના સુવિહિત સાધુઓ સાથે હળી-મળી જવાની પૂજ્યશ્રીની મિલનસાર વૃત્તિ તો સુપ્રસિદ્ધ છે. આ સર્વ ગુણોના યોગથી જીવનમાં જે શાંતિ-શુદ્ધિ અનુભવી શકાય એનો ભરપેટ આસ્વાદ માણીને પૂ. આચાર્યદેવશ્રી મૃત્યુમાં પણ સમાધિ સાધી ગયા, ત્યારે શાસનને એક મહાવક્તા, સમર્થ સ્વાધ્યાયવીર અને સદ્ગુણભંડાર સાધુવર્ય ગુમાવ્યાનો શોક વ્યાપી વળ્યો. લાખ લાખ વંદન હજો એ મહાન સાધુવર્યને! (પૂ. આ.શ્રી પૂર્ણચંદ્રસૂરિજી મહારાજના લેખને આધારે) પ. પૂ. આ.શ્રી પ્રભાકરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી હિતેશભાઈ માણેકલાલ શાહ, બોરસદના સોજન્યથી Page #375 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૫૯ ગવંજ્ઞાને જીવનમંત્ર બનાવનારા. તપોમતિ, પરમ આત્મબળ જોઈએ અને અંતરાત્મામાં સહનશીલતા પરિણમવી સહિષ્ણુ જોઈએ-એમ તેઓશ્રી માનતા. આ વાતની પ્રતીતિ પૂજયશ્રીના જીવનના અંત સુધી જોવા મળે છે. પૂ. આ.શ્રી વિજયત્રિલોચનસૂરિજી મ. | મુનિશ્રી ત્રિલોચનવિજયજી મહારાજને તેમની પૂજ્ય આચાર્યશ્રી વિજયત્રિલોચનસૂરિજી મહારાજનો સંયમજીવનની ઉત્કટ સાધનાની યોગ્યતા પ્રમાણીને સં. ૨૦૧૫ના જન્મ પવિત્ર અને ધર્મવાસિત એવા સ્થંભનતીર્થ (ખંભાત)માં સં. વૈશાખ સુદ ૬ના અહમદનગરમાં પંન્યાસ પદથી અને સં. ૧૯૫૪ના માગશર વદ ૧૧ને દિવસે થયો હતો. તેમના પિતાનું ૨૦૨૯ના માગશર સુદ ૨-ને દિવસે અમલનેરમાં આચાર્ય નામ પોપટલાલ, માતાનું નામ જયકોરબહેન અને તેમનું પોતાનું પદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. પૂ. આ. શ્રી વિજયયશોદેવજન્મનામ ત્રિગુવન હતું. ત્રિભુવને બાલ્યવયમાં જ પિતાનું છત્ર સૂરીશ્વરજી મહારાજના શિષ્ય પરિવારમાં સૌ પ્રથમ સૂરિપદારૂઢ ગુમાવ્યું હતું, પણ વહાલસોયી માતાએ બેવડી જવાબદારી થનારા પૂજ્યશ્રી હતા. પૂ. ગુરુદેવ સાથે છેલ્લું ચોમાસું મહારાષ્ટ્ર સંભાળી પુત્ર ત્રિભુવનમાં ઉચ્ચ સંસ્કારો અને સગુણોનું છોડી રાજસ્થાન-સિરોહીમાં કર્યું. સં. ૨૦૧૮માં પૂ. ગુરુદેવ આરોપણ કર્યું. સમય જતાં માતાને પુત્રને પરણાવવાના કોડ કાળધર્મ પામ્યા. પૂ. આ. શ્રી વિજયત્રિલોચનસૂરિજીને આ જાગ્યા. માતાના આગ્રહને વશ થઈ ત્રિભુવને સંસાર તો માંડ્યો, આઘાત કારમો હતો, પણ સમતા કેળવી હતી. જવાબદારી પણ તેમનું મન સંસારમાં લાગ્યું નહીં. તેમાં એક પુત્રીનો જન્મ સમજ્યા હતા. મહારાષ્ટ્રવાસીઓની ચિંતા દૂર કરવા તેઓશ્રી થયો. સંસારનું બંધન વધ્યું અને સાથે તેમની મનોવેદના પણ પોતાના શિષ્ય પરિવાર સાથે મહારાષ્ટ્ર પધાર્યા અને તે પ્રદેશને વધી. તેઓ દીક્ષા લેવાનો નિશ્ચય કરી, હવે કોનું શરણ લેવું તે પોતાની કર્મભૂમિ બનાવી. ગુરુદેવનું સ્થાન સંભાળી અનંતી વિચારવા લાગ્યા. એવામાં પ્રખર ત્યાગી-વૈરાગી પૂ. મુનિ શ્રી કૃપાનો વરસાદ વરસાવ્યો. એ પ્રદેશમાં ગામેગામ વિચારી જશવિજયજી (આચાર્યશ્રી વિજયયશોદેવસૂરિજી) મહારાજનું શ્રાવકોને શ્રીસંઘ પ્રત્યેની ફરજો અને શાસ્ત્રોક્ત વ્યવસ્થા વગેરે અપ્રમત્ત સંયમજીવન જોઈ તેઓશ્રીનું શરણું લેવાનું નક્કી કર્યું. સમજાવી દોષોથી વાર્યા. યુવાન ભાઈ-બહેનોને પણ વડીલોને પ્રવ્રજ્યાના માર્ગે જવા માટે તેઓ જ નહીં, તેમનાં ધર્મપત્ની પણ નિત્ય વંદન કરતાં તેમ જ દેવદર્શન, પૂજા અને ગુરુવંદન આદિમાં તત્પર બન્યા. સં. ૧૯૮૯ના જેઠ વદ ૧૧ને દિવસે ખંભાતમાં રસ લેતાં કર્યા. આ પ્રદેશનાં નાનાં-મોટાં શાસનકાર્યો કે મતભેદો પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ માટે તેઓશ્રી સદા જાગૃત રહેતા. અમલનેર તરફનો પૂ. આ. શ્રી હસ્તે ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી અને પૂ. મુનિશ્રી વિજયત્રિલોચનસૂરિજી મહારાજનો વિહાર ચાલુ હતો. ચાર-પાંચ જશવિજયજીના શિષ્ય તરીકે મુનિશ્રી ત્રિલોચનવિજયજી નામે માઇલનું અંતર બાકી હતું. પૂજ્યશ્રી એક પછી એક વિચારમાં ઘોષિત કરવામાં આવ્યા અને તેઓશ્રીનાં ધર્મપત્નીને સાધ્વીશ્રી ગુંથાઈ રહ્યા હતા. અમલનેર સંઘના મતભેદ મિટાવી સર્વનું ઇન્દ્રાશ્રીજી નામે જાહેર કરવામાં આવ્યાં. કલ્યાણ કરીશું. ગુરુબંધુને ભેટીશું. તેવામાં સામેથી કાળ સમી એક જેની ઝંખના ઊંડે ઊંડે વર્ષોથી ભરી હતી તે પ્રાપ્ત થતાં એમ્બેસેડર કાર આવી અને ધક્કો લાગ્યો. સાથેના શ્રમણભગવંતો મુનિશ્રી ત્રિલોચનવિજયજી સંયમસાધનામાં લાગી ગયા. અને આસપાસના સૌ ભેગા થઈ ગયા. ભક્તો પણ આવી દાદાગુરુદેવોનું અને પોતાના ગુરુદેવનું સંયમજીવન આંખ સામે પહોંચ્યા. અમલનેર લાવી ઉપચારો શરૂ કર્યા. ગામેગામથી સંઘના રાખી તપ-ત્યાગ. જ્ઞાન-ધ્યાન, વૈયાવચ્ચ અને આજ્ઞાંકિતપણાને આગેવાનો અને ભાવિક ભક્તો શાતા પૂછવા આવવા લાગ્યા. “હું આત્મસાતુ કર્યા, ગુરુસમર્પણભાવ અને ગુરુ-આજ્ઞા તેઓશ્રીનો શાતામાં છું. મારી ચિંતા કરશો નહીં. મોટરવાળાનો કોઈ દોષ જીવનમંત્ર બની ગયો. તેઓશ્રી તપસ્વી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. નથી, તેને કાંઈ કહેશો નહીં, લઢશો નહીં.” આમ રટણ ચાલુ તેઓશ્રીમાં એક બીજી પણ વિશેષતા હતી કે, તેઓશ્રી હંમેશ હતું. બંધક મુનિ, ગજસુકુમાલ મહાત્મા અને મેતારક મુનિને દોષરહિત ગોચરી વાપરવા-લાવવામાં સાવધાન રહેતા. અન્ય, થયેલા ઉપસર્ગો યાદ કરે છે. પોતાની વેદનાને હળવી બનાવે છે. સાધુઓને વાચનામાં પણ ગોચરીના ૪૨ દોષોનો એવો સુંદર પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજ આરાધના કરાવે ખ્યાલ આપતા કે સાધુઓ તે દોષમાંથી બચવાનો ખ્યાલ રાખે છે. “મહાત્મા, જાગો છો ને? સાવધાન! સાવધાન! ખરો વળી, દેહ દુઃખમ્, મહા ફલમ્' આ મંત્ર તેઓશ્રીના જીવનમાં અવસર આવ્યો છે.” અને ખરેખર મહારાષ્ટ્ર નિરાધાર બન્યું. ઊંડે સુધી વણાઈ ગયો હતો. દેહનું દુઃખ સહન કરવા શ્રદ્ધાનું હંસલો ઊડી ગયો! દીપક બુઝાઈ ગયો! ગુરુદેવ છેલ્લી ક્ષણ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ચતુર્વિધ સંઘ સાધી ગયા. બંને ભવ સુધારી ગયા. સમતાના સાગર, ખાંચામાં શેઠશ્રી જેશીંગભાઈ પટવાને ઘેર સુશ્રાવિકા કરુણાવત્સલ, પરહિત-ચિંતક અને ગુર્વાજ્ઞામંત્રને જીવનમાં પ્રધાનબહેનની કુક્ષિએ સં. ૧૯૪૦ના કાર્તિક સુદ ૧૧ના મંગલ ઉતારનારા પૂ. આ. શ્રી વિજયત્રિલોચનસૂરિજી મહારાજ દિને થયો હતો. સંસારી નામ ચિમનભાઈ હતું. તેઓ નાનપણથી સાહેબનાં ચરણે કોટિશઃ વંદના! ધાર્મિક અભ્યાસમાં ઘણી રુચિ દાખવતા હતા. પ. પૂ. આચાર્યશ્રી પૂ. પંન્યાસ શ્રી શિવાનંદવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી વિજયનીતિસૂરિજી મહારાજના નિકટ પરિચયમાં આવી તેઓશ્રી શ્રી આદિશ્વર જે. જૈનસંઘ, સોનઈ (જિ. અહમદનગર)ના સૌજન્યથી ધર્મક્રિયામાં તત્ત્વજ્ઞ આરાધક તરીકે અત્યંત જાણીતા બન્યા. સિદ્ધચક્રીરાધન તીર્થોદ્ધારક, માલવદેશોદ્ધારક અને ધમોભ્યાસ સાથે જપ-તપમાં પણ વધુ રસ દાખવવા માંડ્યા. ત્યાં યોગ્ય વયે, માતાપિતાના આગ્રહથી તેમનાં લગ્ન ફૂલીબહેન સાથે શ્રી વર્ધમાન આયંબિલ તપના પ્રખર પ્રસારક કરવામાં આવ્યાં. તે વખતના લોકમાનસને માન આપી તેઓશ્રી પૂ. આ.શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. મુંબઈમાં શેઠશ્રી નગીનદાસ કરમચંદની પેઢીમાં ધર્મ સાથે પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસુરીશ્વરજી મહારાજ શ્રી અર્થોપાર્જનના પ્રશ્નને હલ કરવા જોડાયા હતા. સંસારમાં પડ્યા વર્ધમાન આયંબિલ તપ અને શાશ્વતી શ્રી નવપદજી ઓળીની છતાં ધર્મભાવના એવી જ પ્રબળ અને કાર્યરત હતી. તેઓ આરાધનાના પ્રસારક તરીકે વિશેષ પ્રસિદ્ધિ પામ્યા હતા. વર્ધમાનતપની ઓળીની સળંગ આરાધના, વીતરાગ પ્રભુની પૂજ્યશ્રીનો જન્મ અમદાવાદ દોશીવાડાની પોળમાં કુવાવાળા અષ્ટપ્રકારી પૂજા, વ્યાખ્યાનશ્રવણ, સાંજે પ્રતિક્રમણ, પર્વતિથિએ પૌષધ આદિ ધર્મપ્રવૃત્તિ અનેક આરાધક પુણ્યાત્માઓ સાથે तस्मै श्री गुरवे नमः પાયધુની સ્થિત શ્રી ગોડીજી જૈન દેરાસર-ઉપાશ્રયમાં કરતા. ગોડીજીમાં સામાયિક-પ્રતિક્રમણ-પૌષધ આદિની સામૂહિક આરાધના પ્રસંગોપાત થતી. તેમાં તેઓશ્રી સૌના લાડીલા ધર્મનેતા બની રહ્યા. તેમની દેખરેખ અને દોરવણી નીચે અનુપમ હર્ષોલ્લાસથી ધર્મક્રિયાઓ થતી હતી. આવા ૮૦-૯૦ આરાધકોની એક મંડળી હતી અને તેના તેઓ આગેવાન હતા.' આ સર્વ ધાર્મિક પ્રવૃત્તિઓના ફળસ્વરૂપે તેઓશ્રીએ મુંબઈમાં કુંભાર ટુકડામાં ભાડાના મકાનમાં શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતાની સ્થાપના કરી અને ખૂબ પ્રેમ, આદર અને ખંતથી અનેક પુણ્યાત્માઓને શ્રી વર્ધમાન આયંબિલ તપમાં જોડી આગળ વધાર્યા. મોહમયી મુંબઈ નગરીમાં આવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં અનેક જીવોને સાંકળવા એ ઘણું કઠિન કાર્ય હતું, પરંતુ તેઓશ્રી એવાં કાર્યો સફળતાથી પાર પાડી ખૂબ અનુમોદનાને પાત્ર બન્યા હતા. ચિમનભાઈ પૂ. આગમોદ્ધારકશ્રીનાં તાત્ત્વિક વ્યાખ્યાનોથી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેના પરિણામે વૈરાગ્યની ભૂમિકાએ સ્થિર થઈ, સંસારના કીચડમાંથી નીકળવા મથામણ કરવા લાગ્યા. તેમનાં ધર્મપત્ની ફૂલીબહેનની પ્રબળ મોહદશા અને બાધક મનોવૃત્તિના કારણે ધર્મમાર્ગે દોરનાર ઉપકારી પૂ. જૈન શાસનના ગગનગોખે ચમકતા પંચતારકો આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પણ દીક્ષા આપવાના (૧) પૂ આગમોદ્ધારક બહુશ્રુત આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા. (૨) ૫.પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. સા. પ્રશ્ન દ્વિધામાં હતા, પરંતુ ચિમનભાઈનો સંકલ્પ દઢ હતો. અંતે (૩) મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. સા. (૪) પૂ.પં. શ્રી અભય- પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રીની હૂંફ મળી. એક વખત સાગરજી મ. સા. (૫) પ.પૂ. આ.શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મ.સા. ગોડીજીમાં ધર્મક્રિયામાં રસ લેતા ૮૦ જેટલા આરાધકોને એમ Jain Education Intemational Page #377 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૧ હતું કે ચિમનભાઈ પરિસ્થિતિવશ દીક્ષા લઈ શકે તેમ નથી, પરંતુ આગમોદ્ધારકશ્રીનાં વ્યાખ્યાનોના પ્રચાર-પ્રસાર માટે “સિદ્ધચક્ર' ચિમનભાઈએ જોરદાર સંયમ રંગ રાખ્યો. સ્તવનાદિ લલકારી માસિકનું સંપાદન સં. ૧૯૮૬થી ૧૯૮૯ અને સં. ૨૦૦૩થી બધાંને સંયમ તરફ વાળવા અભિગ્રહ આપવા માંડ્યો અને પ્રાંતે ૨૦૧૮ સુધી કર્યું હતું. આ ઉપરાંત, અનેક ગ્રંથોનું સંપાદનકાર્ય પોતે પણ વૈરાગ્યના માર્ગે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી ‘મુનિ શ્રી અને નૂતન ગ્રંથોનું લેખન પણ કર્યું. પૂજ્યશ્રી સં. ૨૦૧૯ના ચંદ્રસાગરજી' નામે સંયમજીવનનો સ્વીકાર કર્યો. દીક્ષા બાદ ફાગણ વદ ૬ને દિવસે સુરતમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીએ જ્ઞાનાભ્યાસમાં એકાગ્ર બની સિદ્ધહેમ વ્યાકરણ પર પૂજ્યશ્રીના ૪૫-૫૦ શિષ્યો–પ્રશિષ્યો વર્તમાનમાં વિચારી રહ્યા પ્રભુત્વ મેળવ્યું. શુદ્ધ પાઠો સાથે મૂળ માત્ર છપાવી અને છે અને શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીની પ્રતિભાને ઉજ્વળ આનંદબોધિની' નામે સુંદર વિભોગ્ય ટીકા લખી, વિદ્વાનોમાં પ્રકાશથી શોભાવી રહ્યા છે! કોટિ કોટિ વંદન હજો એવા અગ્રગણ્ય સ્થાન મેળવ્યું. પૂજ્યશ્રીની પ્રતિભા, વાણી, શક્તિ, તિભા, વાણી, શક્તિ, પૂજ્યવરને! પડછંદ કાયા, મેઘમલ્હાર સમો બુલંદ અવાજ તેમ જ ત્યાગ પૂ. સ્વ. ગચ્છાધિપતિ આ.દેવશ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ.સા.ના તપ-સંયમનું ઓજસ્વી બળ સંઘમાં અનેક ધર્મકાર્યોની પરંપરા પટ્ટપ્રભાવક પૂ. આ.દેવશ્રી નરદેવસાગરસૂરિજી મ.સા. તથા પૂ. વધારનારું નીવડ્યું. માલવાની-ઉર્જનની પુણ્યભૂમિમાં વશમાં ગણિવર્યશ્રી ચંદ્રકીતિસાગરજી મ. પૂ. મુનિરાજશ્રી પઘકીર્તિસાગરજી તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં શ્રીપાલ મહારાજા મ.ની પ્રેરણાથી મયાચંદભાઈના આત્મશ્રેયાર્થે તથા રમણભાઈ અને તેના અને મયણાસુંદરીએ નવપદજીની ચિરસ્મરણીય આરાધના કરેલી ધર્મપત્ની અ.સૌ. લીલાવતીબાઈની ધમરાધના અનુમોદના નિમિત્તે તે સ્થાન જીર્ણશીર્ણ બની ગયું હતું. તેનો પૂજ્યશ્રીએ આમૂલચૂલ સુપુત્રી દિનેશભાઈ, વિજયભાઈ, મનોજભાઈ, સતાપભાઈ- બાગચા ઉદ્ધાર કરાવી શ્રી સિદ્ધચકારાધન તીર્થની પુનઃ સ્થાપના કરી. પરિવાર, ધાવણગિરિ ભવ્ય ધર્મશાળા, આયંબિલ ખાતું, જ્ઞાનમંદિર, ભોજનશાળા, સંયમજીવનના ઉત્કૃષ્ટ સાધક અને ઉપાશ્રય આદિના નિર્માણ સાથે શ્રીપાલ-મયણાસુંદરીની નવપદ આરાધનાની ભૂમિ સાથે સંલગ્ન પ્રાચીન છ-સાત દેરાસરોનો મહાન ત્યાગી-તપસ્વી ઉદ્ધાર કરી, શ્રી કેશરિયાજીની દેહપ્રમાણ તે જ વર્ણની નવી પૂ. આચાર્યશ્રી વિજયરંગસૂરીશ્વરજી મ. પ્રતિમા ભરાવી તેની સ્થાપના કરી, જે પ્રતિમા સમક્ષ શ્રીપાલ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજનો મહારાજા અને મયણાસુંદરીએ આરાધન કરેલ તે પ્રતિમાજી જન્મ વડોદરા પાસેના દરાપરા નામના એક નાનકડા ગામમાં સં. હાલ ધૂલેવાજીમાં કેશરિયાજી તરીકે પ્રખ્યાત છે એ લોકોક્તિને ૧૯૬૫માં કારતક વદ અમાવસ્યાના દિવસે થયો હતો. પિતાનું ચિરંજીવ બનાવી. આથી સમગ્ર ઉજ્જૈન જૈન સંઘનો પણ નામ મનસુખલાલ અને માતાનું નામ ગંગાબહેન હતું. તેઓશ્રીનું પુનરોદ્ધાર થયો અને વિકાસ થયો. માલવામાં પણ અનેક જન્મનામ ડાહ્યાલાલ હતું. આદર્શ માતાપિતાની છત્રછાયામાં ગામોમાં જૈનધર્મની ઝાંખી બનેલી છાયાને તેજસ્વી બનાવી. બાળક ડાહ્યાભાઈનો ઉછેર થયો હતો. ગામ સાવ નાનું હતું તેથી પૂજ્યશ્રીને પાલિતાણામાં પૂ. આગમોદ્ધારક આચાર્યદેવના ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણની સગવડ ન હોવાથી વરદ હસ્તે સં. ૧૯૯૮માં ગણિપદ અને પંન્યાસ પદથી ડાહ્યાભાઈને ભણવા માટે પાલિતાણા તીર્થક્ષેત્રમાં આવેલ વિભૂષિત કરવામાં આવ્યા અને ૨૦૦૭ના મહા સુદ ૧૦ના ગુરુકુળમાં મૂકવામાં આવ્યા. ધાર્મિક સંસ્કારોનો વારસો મંગલ દિને પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગર- ગળથૂથીમાં જ મળેલો, તેથી ડાહ્યાભાઈ ખૂબ જ અપ્રમત્તભાવે સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સુરત-ગોપીપુરામાં ધાર્મિક શિક્ષણ લેવા લાગ્યા અને અહીં આવનાર યાત્રિકોની મહોત્સવપૂર્વક આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. સેવાભક્તિ કરવામાં પણ રસ લેવા લાગ્યા. પ્રભુભક્તિમાં તો તેઓશ્રીએ નવપદ આરાધક સમાજ અને પછી શ્રી સિદ્ધચક્ર અપાર રુચિ હતી જ, તેથી સિદ્ધગિરિની ૯૯ યાત્રા કરી. વધુ આરાધક સમાજની સ્થાપના કરી. આજે પણ પ્રતિવર્ષે હજારો ધાર્મિક અભ્યાસ કરવાની તાલાવેલી લાગતાં તેઓશ્રી મહેસાણાની આરાધકો આ સમાજની દોરવણી નીચે શ્રી સિદ્ધચક્રજીની પાઠશાળામાં દાખલ થયા. એનાથી ય આગળ બીજાં બે વર્ષ ઓળીની આરાધના કરે છે. પૂજ્યશ્રીએ શ્રી વર્ધમાન આયંબિલ શિવપુરીની બોર્ડિંગમાં રહીને ધાર્મિક અભ્યાસમાં સારી એવી તપની શ્રી નવકાર મહામંત્રના ૬૮ અક્ષર પ્રમાણ ૬૮ ઓળી પ્રગતિ કરી. ત્યાર બાદ તેમને પૂ. આ. શ્રી વિજયયશોદેવકરી હતી. તેમ જ નવપદજીની ૧૧ ઓળી કરી હતી. પ. પૂ. સૂરીશ્વરજી મહારાજનો નિકટનો પરિચય થયો અને પ્રાંતે સં. Jain Education Intemational Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ચતુર્વિધ સંઘ, ૧૯૯૩ના કારતક વદ પાંચમને શુભ દિને સિદ્ધાંતમહોદધિ પૂ. કરી-કરાવી. સં. ૨૦૪પના કારતક વદ ૪ને દિવસે સકળ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ સંઘની ઉપસ્થિતિમાં, વિશાળ સાધવર્ગની નવકારમંત્રની અખંડ હસ્તે અઠ્ઠાવીસ વર્ષની ભરયુવાન વયે ભાગવતી દીક્ષા અંગીકાર ધૂન વચ્ચે, પદ્માવતીની આરાધના પૂર્વક અને પંચમહાવ્રતના કરી પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ઉચ્ચારણપૂર્વક અંતિમ આરાધના કરી સમાધિપૂર્વક આ નશ્વર મુનિશ્રી વિજયરંગજી તરીકે ઘોષિત થયા. જગતમાંથી વિદાય લીધી-કાળધર્મ પામ્યા. સમગ્ર જૈન સમાજમાં ' દીક્ષાદાતા અને દીક્ષાગુરુ-બને મહાત્માઓ ઉચ્ચ કક્ષાના આ સમાચારથી ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ. સંયમી, તપસ્વી અને ત્યાગી સૂરિવરો હતા તેથી તેઓશ્રીને પણ સૌજન્ય : શ્રી આદિશ્વર છે. જૈન સંઘ, સોનઈ સંયમજીવનની ઉત્તમ તાલીમ મળી, જ્ઞાન-તપની ઉત્તમ વૃદ્ધિ | (જિ. અહમદનગર), મહારાષ્ટ્ર થઈ અને અંતરંગ ગુણોનો વિકાસ થયો. સેવા-વૈયાવચ્ચેના ગુણો મેવાડ દેશોદ્ધારક : ૪00 અઠ્ઠમના મહાન તપસ્વી તો પ્રથમથી જ વિકસેલા હતા. કેવળ ૬ વર્ષના દીક્ષા પર્યાય પછી પ. પૂ. આ.શ્રી ગુર્વાશાથી જુદું ચોમાસું કરીને વ્યાખ્યાન આપવામાં પણ અદ્ભુત કુશળતા પ્રાપ્ત કરી. સં. ૨૦૩૧ના કારતક વદ ૧૦ ને દિવસે વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રી પૂના મુકામે ગણિ પદ અને સં. ૨૦૩૨ના વૈશાખ સુદ પાંચમે મભૂમિ રાજસ્થાનમાં પાદરલી ગામ છે. તેમાં ધૂલિયા મુકામે પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર હીરાચંદજી નામે એક સુશ્રાવક વસતા હતા. તેમનાં ધર્મપત્ની બાદ, મહારાષ્ટ્રમાં પૂજ્યશ્રીનાં અનેક પ્રભાવક ચાતુર્માસ થયાં. મનુબાઈની કુક્ષિએ સં. ૧૯૭૯ના વૈશાખ વદ ૬ને દિવસે એક તેઓશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા, ઉપધાન આદિ અનેક મહોત્સવો અનેરી શાસનપ્રભાવના સહ ભવ્ય રીતે ઉજવાયા. તેઓશ્રીની - તને શ્રી ગુરવે નમઃ | ઉત્કૃષ્ટ સંયમસાધના, વિશાળ જ્ઞાનપ્રાપ્તિ, યશસ્વી શાસનકાર્યો કરાવવાની કુશળતા આદિ ગુણોથી પ્રેરાઈને સં. ૨૦૩૮ના મહા વદ ૬ને દિવસે મંચર (પૂના) મુકામે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. પૂ. આચાર્યશ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજના વિશિષ્ટ પ્રભાવથી મહારાષ્ટ્ર અને ખાનદેશના શ્રીસંઘો પૂજ્યશ્રીના અતિ નિકટના પરિચયમાં આવ્યા. જુન્નરમાં સં. ૨૦૪૦માં ચાતુર્માસ સ્થિત હતા ત્યારે નિયમ મુજબ ઊભા ઊભા પ્રતિક્રમણ કરતાં એકાએક પડી જવાથી જમણા અંગે લકવા (પક્ષઘાત)ની અસર થઈ અને તબિયત બગડી. ત્યારથી તેઓશ્રી નાઇલાજે બેસણાં કરવા લાગ્યા. જીભ ઉપર અજબ કાબૂ ધરાવતા હતા. હંમેશાં પાદવિહાર કરવાના આગ્રહી હતા. તબિયત લથડી પછી કયારેક ડોળીનો ઉપયોગ કરતા. તબિયત લથડ્યા પછી સ્વજીવન વિશે વિશેષ સભાન થઈ ગયા હતા. આરાધનાનો વેગ પણ વધાર્યો હતો અને સમાધિભાવમાં સવિશેષ લીન રહેતા હતા. અહમદનગરનું ચોમાસું થયું ત્યારે પ્રતિષ્ઠાનાં કાર્યો પૂજ્યશ્રી અને ગુરુબંધુ શ્રી વિજયધનપાલસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સુંદર રીતે ઊજવાયાં હતાં. ત્યાર બાદ પૂજ્યશ્રીનું છેલ્લું ચોમાસું (૧) પ.પૂ.આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. આ. શ્રી સંગમનેર મુકામે થયું. ચાતુર્માસ દરમિયાન સુંદર આરાધના ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી જીતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. (૪) પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. O) - Page #379 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૬૩ પુત્રરત્નનો જન્મ થયો. પુત્રનું નામ જેઠમલજી રાખ્યું. શાળાકીય અને પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાને વશવર્તીને સં. ૨૦૪૪ના ફાગણ શિક્ષણ લઈને વેપારધંધાર્થે મુંબઈ આવેલા જેઠમલજીને પૂ. આ. વદ ૩ને શુભ દિવસે રાજસ્થાનના દલોટ મુકામે આચાર્ય પદે શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો પાવનકારી સંપર્ક થયો અને આરૂઢ કરવામાં આવ્યા. અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા તેઓ સંયમી બનવાના મનોરથવાળા થયા. સંસારની જંજાળમાં જિનશાસનનો જયજયકાર પ્રવર્તાવનાર પૂજ્યશ્રીનો સંયમપર્યાય જકડાઈ ચૂક્યા હોવાથી આ મનોરથ સફળ બનાવવા ઘણો ૫૦ વર્ષનો છે. પૂજ્યશ્રી સ્વસ્થ અને પ્રભાવક જીવન દ્વારા પુરુષાર્થ કરવો પડ્યો, પણ અંતે વિજયી બનીને સં. ૨૦૦૮ના દીર્ધકાળપર્યત શાસનસેવા કરતા રહો એ જ પ્રાર્થના અને જેઠ સુદ પાંચમે મુંબઈ ભાયખલ્લામાં સંયમ સ્વીકારીને મુનિ શ્રી પૂજ્યશ્રીને અંતરની ભાવભીની વંદના! જિતેન્દ્રવિજયજી મહારાજ બન્યા અને ગુરુપદે પૂ. મુનિવર્ય શ્રી ભેરુતારકધામ તીર્થે ૧૭ મહાન આચાર્યો તથા ૬00 ભાનવિજયજી મહારાજને સ્થાપિત કર્યા. સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ૨૦ હજાર ભાવિકો સાથે ગુરુસમર્પણ, જ્ઞાનધ્યાનની તાલાવેલી, તપપ્રેમ આદિ ઐતિહાસિક ભવ્ય અંજનશલાકા પ્રસંગ ધામધૂમથી ઊજવાયો. ગુણોના પ્રભાવે થોડા જ સમયમાં તેઓશ્રીએ અદ્દભુત પ્રગતિ સૌજન્ય : જનગુણ આરાધક ટ્રસ્ટ, ૧૫૧ ગુલાલવાડી, મુંબઈ-૪ સાધી. પૂજ્યશ્રીના નાનાભાઈ ગણેશમલજીએ પણ વડીલ બંધુના સંયમજીવનથી આકર્ષાઈને બે વર્ષ બાદ દીક્ષા લીધી. મુનિ શ્રી પ્રખર તપસ્વી, સાહિત્યસર્જક અને મહાન જિતેન્દ્રવિજયજી મહારાજ પર ગજબની ગુરુકૃપા હતી, એથી શાસનપ્રભાવક : વર્ધમાન તપોનિધિ, ૨૨૪ થોડાં જ વર્ષોમાં જ્ઞાન-ધ્યાન અને તપ-જપનાં ક્ષેત્રે પૂજ્યશ્રીએ અઠ્ઠમતપના આરાધક ખૂબ જ સુંદર પ્રગતિ સાધી. અઠ્ઠમ એમનો પ્રિય તપ. ૪00 પ.પૂ.આ.શ્રી વિજયભાકરસૂરિજી મ.સા અટ્ટમ કરીને આ ક્ષેત્રમાં મહાન સિદ્ધિ મેળવી. તદુપરાંત કર્મસાહિત્યના સર્જનમાં પણ સુંદર ફાળો આપ્યો. પૂ. દાદા પોતાના પરોપકારી અને પ્રભાવશાળી વ્યક્તિત્વને લીધે ગાદેવના કાળધર્મ બાદ તેઓશ્રીએ પોતાની તિરાધિકા ર જિનશાસનના ચતુર્વિધ સંઘનો જેમના પ્રત્યે અવિહડ રાગ તરીકે મેવાડને પસંદ કર્યું. આ પ્રદેશનો ઘણી રીતે ઉદ્ધાર કરવો રગેરગમાં વ્યાપી વળેલો છે તેવા શ્રી વિજયપ્રભાકરવિજયજી જરૂરી હતો. વિશાળ અને મહાન જિનમંદિરો જર્જરિત થઈ ગયાં મહારાજ પણ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના હતાં, કયાંક મંદિરો સારાં હતાં, તો પૂજકોનો અભાવ હતો. આ સમુદાયમાં વિનય, વિવેક, મમતા, ઉદારતા, વિદ્વત્તા, બધી ખામીઓને નજર સમક્ષ રાખીને પૂ. પંન્યાસજી વ્યવહારકુશળતા, પરોપકારિતાને લીધે અત્યંત લોકપ્રિય જિતેન્દ્રવિજયજી ગણિવરે ખૂબ જ કષ્ટો સહન કરીને મેવાડમાં મહાત્માની ખ્યાતિ ધરાવે છે. જ્યાં ૨૫ જેટલાં જિનમંદિરો વિચરણ ચાલુ રાખ્યું અને પૂજ્યશ્રીના પ્રયત્નોથી થોડાં વર્ષોમાં જિનશાસનની આલબેલ પોકારી રહ્યાં છે, જ્યાંથી અસંખ્ય મેવાડ પ્રદેશ ધર્મજાગૃતિ અનુભવી રહ્યો. પૂજ્યશ્રીની પાવનકારી ભવ્યાત્માઓ પ્રવ્રજ્યાના પુનીત પંથે પળ્યા છે, તે વિરાગનગરી પ્રેરણાથી ૨00 મંદિરોનો જીર્ણોદ્ધાર થયો. ૧૫૦ જેટલાં રાધનપુરમાં શેઠ રતિભાઈ ભૂરાભાઈ દોશીનાં સુશ્રાવિકા મંદિરોની પ્રતિષ્ઠાઓ થઈ. ૨૫ ઉપરાંત ઉપધાનતપ થયાં. ૪૫ ધર્મપત્ની હીરાબહેનની રત્નકુક્ષિએ સં. ૧૯૯૨ના ફાગણ વદ ૧ દીક્ષાઓ થઈ. ૨૫ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત થયાં, જેમાં (ધુળેટી)ને દિવસે તેઓશ્રીનો જન્મ થયો. પૂજ્યશ્રીનું સંસારી નામ રસબંધો' નામનો ૨૫ હજાર શ્લોકમાં સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ પ્રગટ બાબુભાઈ હતું. બાબુભાઈ કુસંગને પ્રતાપે બાલ્યકાળમાં ઉન્માર્ગે થયો છે. પૂજ્યશ્રીના માર્ગદર્શન નીચે ૧૫ જેટલા જ્ઞાનભંડારો ચડી ગયા હતા, પરંતુ પૂ. મુનિવરોના સત્સંગે તરત જ સન્માર્ગે સ્થાપિત થયા. પૂજ્યશ્રીના કુટુંબમાંથી જ છે મુમુક્ષુઓએ દીક્ષા શા ચડી ગયા. છ વર્ષની કુમળી વયે આયંબિલની ઓળી કરવાનું અંગીકાર કરી છે. મન થયું અને હોંશે હોંશે કરી. નાનપણથી જ ધાર્મિક સંસ્કારો સુદૃઢ અને સુવિકસિત થયા. કુટુંબ ધંધાર્થે મુંબઈ આવ્યું, તેમાં મેવાડ પ્રદેશમાં અનેક નાનાંમોટાં તીર્થોનાં જીર્ણોદ્ધાર, પરમ શાસનપ્રભાવક સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિકાસ, વિસ્તાર તથા રક્ષણ માટે અને તેને સક્ષમ અને સુદઢ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનોની પ્રગાઢ અસર બનાવવા ભગીરથ અને સતત પરિશ્રમ ઉઠાવવા બદલ થઈ. માતાપિતાની ધાર્મિક વૃત્તિએ બાબુભાઈને પ્રોત્સાહન પૂરું પૂજ્યશ્રીને “મેવાડ દેશોદ્ધારક” તરીકે ઓળખવામાં આવ્યા. પાડ્યું. તેઓ સંયમજીવનના પૂર્વસંસ્કરણ રૂપ અનેક વ્રત-નિયમો તેઓશ્રીની યોગ્યતા પ્રમાણે, શ્રી સંઘની નમ્ર વિનંતીઓ થવાથી Jain Education Intemational Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ચતુર્વિધ સંઘ + , ધારણ કરવા લાગ્યા. જીવન સંયમ માટે, મોક્ષ માટે જ છે એવી દઢ શ્રદ્ધા સેવવા લાગ્યા. રાત્રિભોજન કે હોટલમાં ખાવાનું બંધ કર્યું. આસો વદ ૮થી કારતક સુદ ૫ સુધી મિષ્ટાન્ન લેતા નહીં. પોતાને વાપરવા મળતા પૈસા દીનદુઃખીને આપી દેતા. ૧૪ વર્ષની ઉંમરે ચાર મિત્રોએ થોડા પૈસા ભેગા કર્યા અને મહાવીર જન્મકલ્યાણકના દિવસે ૭૦ પુણ્યવાનોને એક આનાની પ્રભાવના કરી હતી. બાબુભાઈની આ ધર્મપ્રવૃત્તિ અને ચારિત્રપ્રવૃત્તિથી પિતા રતિલાલ પણ ખૂબ જ રાજી રહેતા. તેઓ ઇચ્છતા કે પોતાની હયાતીમાં જ બાબુલાલની દીક્ષા થાય અને બન્યું પણ એમ જ. ભવતારિણી દીક્ષાદાતા પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની પાવક નિશ્રામાં દાદરમુંબઈમાં સં. ૨૦૧૦ના મહા સુદ ૪ને શુભ દિવસે પ્રવ્રજયા સ્વીકારીને બાબુભાઈ ૧૭ વર્ષની યુવાન વયે પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી પ્રભાકરવિજયજી નામે ઘોષિત થયા. અત્યાર સુધી તેમણે પાંચ ઉપવાસ પાંચ વખત, છ ઉપવાસ છ વખત, સાત ઉપવાસ, આઠ અટ્ટમ પૂર્ણ કર્યા. ૨૪ ભગવાનના ચઢતા-ઊતરતા, વળી ચઢતા ઉપવાસ અગ્યાર વખત, નવ ઉપવાસ ત્રણ વખત આ સો–ઓળી ઉપરાંત એક હજાર આયંબીલ કર્યા છે. તેમજ ૧૬ ઉપવાસ, ૩૦ ઉપવાસ, ૩૩ ઉપવાસ, આયંબિલ, ૧૦૦ ઓળી પૂરી થઈ ગઈ છે. પૂજ્યશ્રીની વર્ધમાન તપની ૯૫મી ઓળી નિમિત્તે ૯૯ છોડનો ભવ્ય ઉદ્યાપન ૪૨ ઉપવાસ કરીને જૈન જગતમાં તપસ્વીઓને મહોત્સવ તેમ જ ૯૪ અને ૯૬મી ઓળી નિમિત્તે ભવ્ય પ્રેરણા માટે ક્રાંતિ સર્જી છે. અત્યાર સુધી આયંબિલો ઉજમણાં અમદાવાદ-નવરંગપુરામાં ઊજવાયાં હતાં. એવી જ ૫૦૭૦ તેમજ તીર્થંકર તપના આયંબિલો પણ રીતે, પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં ૨૦ જેટલાં ઉજમણાં, ૧૦૦૦ કરેલ છે. ૬૦ હજાર કિલોમીટરથી વધારે ૧૫ છ'રીપાલિત યાત્રાસંઘો અમદાવાદ, જામનગર, બોરસદ પગપાળા વિહાર તેમજ સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, આદિ સ્થાનોમાં ઉપધાનતપની આરાધના, અનેક ભવ્યાત્માઓને બિહાર ભારતના દસથી બાર રાજ્યમાં તેમણે ધર્મ દીક્ષા પ્રદાન, ૧૫ જેટલા નવા સંઘોની સ્થાપના અને સ્થિરતા, ૪૦ જેટલાં નાનાંમોટાં જિનમંદિરોનાં નિર્માણ, પાંચ દેરાસરોના પમાડ્યો છે. જીર્ણોદ્ધાર, અનેક ઉપાશ્રયોનું નિર્માણ, ૧૩/૧૪ પાઠશાળાઓની ગુરુકપાના બળે અને ફળસ્વરૂપે પૂજ્યશ્રીમાં સાધના- સ્થાપના આદિ મહાન પ્રભાવક કાર્યો થયાં છે. પૂજ્યશ્રીએ સ્વાધ્યાય-શાસનસેવાના અનેકાનેક ગુણોનો વિકાસ થયો. સ્વ-પર અમદાવાદમાં શ્રી કૃષ્ણનગર જૈન સંઘ અને શ્રી બાપુનગર જૈન કલ્યાણની પ્રવૃત્તિઓમાં તપશ્ચર્યા એ સંયમજીવનનો પાયો છે. સંઘ આદિની સ્થાપના કરાવી છે. તેઓશ્રી દ્વારા જ્યાં સંઘો પૂજ્યશ્રીએ તો સંસારીપણામાં પણ તપ-સાધના પર વિશેષ રુચિ સ્થપાયા. એ આજે સારી રીતે વિકાસ પામ્યા છે. ૨૦ ઘરોનો દર્શાવી હતી. સાધુપણામાં તો આ ગુણનો અનેકગણો વિકાસ સંઘ ૧૬૦૦ ઘર સુધી પહોંચ્યો છે. જ્યાં જ્યાં ચાતુર્માસ થયાં થયો. પૂજ્યશ્રીએ આજ સુધીમાં છઠ્ઠનાં પારણે છઠ્ઠ–એક માસ, છે. ત્યાંના શ્રીસંઘોમાં આરાધનાનાં પૂર ઊમટ્યાં છે. દાનચારનાં પારણે ચાર–એક માસ, પાંચ ઉપવાસ પાંચ વારથી શીલ-તપ-ભાવનાના ડંકા વાગ્યા છે. સં. ૨૦૪૭માં ૯ માંડીને ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૨૦, ૩૦, ૩૩, ૪૨ દેરાસરોની પ્રતિષ્ઠા, ૨૦૧૯માં સાત દેરાસરમાં પ્રતિષ્ઠા ઉપવાસની આરાધના દોઢ વર્ષમાં કરી છે. આજ સુધીમાં સત્તર પૂજ્યશ્રીની પ્રેરણા-નિશ્રાથી થઈ છે. રાજકોટમાં રૈયા રોડ તથા સો ઉપરાંત ઉપવાસ કર્યા છે. વીશસ્થાનક તપની ઓળી, ૧૦૮ શ્રમજીવી સોસાયટી નં. ૩માં શિખરબંધી દેરાસરો બંધાયાં છે. Jain Education Intemational Page #381 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. ૩૬૫ વર્ધમાનનગરમાં સં. ૨૦૪૭ના ચાતુર્માસમાં અનેકવિધ દિવસે પાલિતાણામાં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી તપારાધનાઓ અને અનુષ્ઠાનો થયાં છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજે ગણિ પદ, સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને દિવસે ભગવંત શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના નિમિત્તે, તેમની દીર્ધ અને ઉજ્વળ સંયમસાધનાની વરદ હસ્તે પંન્યાસ પદ અને સં. ૨૦૪૬ના ફાગણ સુદ ૧૧ને અનુમોદનાર્થે ભવ્ય મહોત્સવ તેઓશ્રીની નિશ્રામાં ઊજવાયો છે. શુભ દિવસે બોરસદ મુકામે પૂ. આ. શ્રી વિજયરાજતિલકપૂજ્યશ્રીનાં અપ્રમત્ત જીવનચર્યા, સતત આત્મચિંતન અને સ્વ- સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદ પ્રદાન કરવામાં પર કલ્યાણની તીવ્ર ભાવનાના કારણે સંઘ અને શાસનનાં અનેક આવ્યાં. પદપ્રદાનના આ દિવસે, પ્રસંગને અનુલક્ષીને બોરસદમાં કાર્યો સુસમ્પન્ન બની રહ્યાં છે. ૨૦૫૯માં બોરસદના જીર્ણોદ્ધાર પામી રહેલા શ્રી આદિનાથ જિનમંદિર માટે સારું ફંડ ચોમાસામાં પર્યુષણ અને અઠ્ઠાઈ કરી આઠે દિવસનાં બે થયું. બોરસદમાં તાજેતરમાં ૨૦૫૯માં ઉપાશ્રયના જીર્ણોદ્ધાર વ્યાખ્યાન છોડીને બધાં વ્યાખ્યાન વાંચ્યાં હતા. માટે ૨૭ લાખનું ફંડ કરેલ અને નૂતન ઉપાશ્રયનું ઉદ્ઘાટન કરી પૂજ્યશ્રીની મહાન તપશ્ચર્યાઓ અને શાસનપ્રભાવનાનાં વિદ્યાનગર ચાતુર્માસ કરેલ છે. બહારગામના સંઘોએ તેમ જ અનેક કાર્યોની જેમ તેઓશ્રીનું અધ્યયનફળ થોડું થોડું પણ ભવ્ય ભાવિકોએ જૈનમંદિરમાં દેવદ્રવ્ય અને સ્વદ્રવ્ય અર્પણ કરી સુંદર છે. વિવિધ ગ્રંથો અને સાહિત્યના તલસ્પર્શી અધ્યયનને લીધે લાભ લીધો. જીવદયામાં પણ અનુમોદનીય ફાળો નોંધાયો. આ પૂજ્યશ્રીની વિદ્વત્તા અને વક્તત્વશક્તિનો અદભત વિકાસ સધાયો પ્રસંગે પૂજ્યશ્રીના સંસારી સંબંધીઓએ પણ દ્રવ્યનો અનુપમ છે. તેઓશ્રી મધુર અને સરળ વાણીમાં ગહન અને ભાવપૂર્ણ સવ્યય કર્યો હતો. સાધના-આરાધનામાં ઉત્કૃષ્ટ સ્થાને બિરાજતા પ્રવચનો કરવામાં કશળ છે. તેઓશ્રીનાં પ્રભાવશાળી પ્રવચનોથી આ સૂરિવર નિરામય દીર્ધાયુષ્ય પામીને શાસનપ્રભાવનાનાં પ્રેરાઈને અનેક ભાવિકો. ખાસ કરીને, યુવાવર્ગમાં ધર્મજાગતિના સર્વોત્કૃષ્ટ કાર્યો સફળતાપૂર્વક પાર પાડતા રહો અને તે માટે જુવાળ આવ્યા છે. એવી જ રીતે, પોતાના અગાધ અભ્યાસના શાસનદેવ પૂજ્યશ્રીને સંપૂર્ણ સ્વાથ્ય બક્ષો એવી અભ્યર્થના સાથે ફળસ્વરૂપે પૂજ્યશ્રીએ સાહિત્યનું વિપુલ સર્જન કર્યું છે. પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! લોકોપકારી–લોકભોગ્ય સાહિત્યસર્જનમાં તેઓશ્રી અગ્રેસર રહ્યા મહારાષ્ટ્ર માલેગાવમાં લાખ્ખોના ફંડથી ૬૮ તીર્થ મંદિર છે. ધર્મ, અધ્યાત્મ, સમાજ, વિજ્ઞાન આદિ વિષયોને સાંકળીને બનાવેલ છે. વર્તમાન સંદર્ભમાં ધર્મસંસ્થાપના અને જૈનદર્શનની મહત્તા - પૂજ્યશ્રીના અંતરમાં ઔદાર્યતા, આંખોમાં નિર્મળતા, પ્રતિપાદિત કરતા ૪૦ થી વધુ ગ્રંથો રચ્યા છે, જેમાં ‘વિજ્ઞાન સ્વભાવગત સરળતા, સાર્વત્રિક સાદગી, સંઘ પરોપકાર અને જૈનદર્શન' ભાગ ૧-૨, “સંસ્કૃતિનું વિજ્ઞાન', “શ્રમણો પરાયણતા-પરસ્પર આત્મીય સદ્ભાવ દ્વારા શ્રી સંઘની પાસકનું ઝગમગતું જીવન”, “વિલય ચિનગારી', “પ્રેરણાની સમન્વયતા માટેનો પ્રયત્નોના ઉત્કૃષ્ટ ગુણવૈભવ આદર ભાવથી પરબ', “મહામંત્રનું વિજ્ઞાન', “જીવનમાં મૌનનો ચમત્કાર', મસ્તકને ઝુકાવનારો છે. વીતરાગવચનનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન', “સાપેક્ષવાદનું વિજ્ઞાન', પ્રેમસૂરિદાદા’, ‘જીવનનું અમૃત”, “આત્મવાદ', “જીવન અને ૨૦૬૦માં વલ્લભવિદ્યાનગરમાં ચોમાસાના ભવ્ય વ્રતો’, ‘ક્રોધનો દાવાનળ અને ઉપશમની ગંગા’, ‘ચિંતનનું સામૈયા બાદ સાધર્મિક વાત્સલ્ય તથા શિરવડ કરતા પૂર્ણ થયું. ચૈતન્ય', “આચારસંહિતા', “અદેશ્ય એટમ બોમ્બ', “રાત્રિભોજન દરેકને ૪૫ રૂપિયાથી તથા ગોળના રવાથી બહુમાન થયું. કેમ નહિ?', “બાળભોગ્ય નવકાર', “ધર્મનું વિજ્ઞાન’, ‘સાર્થવાહ', ચંદ્રમણિ તીર્થ પેઢી બનાસકાંઠામાં ૨૦૩૪માં નવા ડીસામાં મારું વહાલું પુસ્તક', “પુસ્તકની સાથે', ચિંતનની સાથે સાથે ચોસઠ પહોરી પૌષધ ભાઈબહેન મળીને સાડાચારસો કરાવ્યાં પ્રશ્નોતરી આદિ નૂતન શૈલીથી લખાયેલા ગ્રંથો છે. વિજ્ઞાન હતાં. ૨૦૬૧નું ચોમાસુ રાજકોટ શ્રમજીવી સોસાયટીમાં સંપન્ન વિષયક ગ્રંથોની તો હજારો નકલો ખપી ગયેલી છે અને થયું. ૨૦૩૫માં વાવમાં તેમની નિશ્રામાં ભોજન પ્રતિક્રમણ કરતા દેશવિદેશમાં લોકપ્રિય પણ થયેલી છે. ભાભરમાં ૨૦૩૬માં બસ્સોથી અઢીસો જણ પુરષો પ્રતિક્રમણ કરતા હતા. એવી અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા બહુમુખી પ્રતિભાને ઉપસાવતા સાધુવરને સં. ૨૦૪૧માં માગશર સુદ ૬ને સૌજન્ય: શ્રી કીર્તિકુમાર માણેકલાલ પરિવાર બોરસદ શ્રી વર્ષાબેન ભૂપેન્દ્રભાઈ નટવરલાલ, વલ્લભવિદ્યાનગર Jain Education Intemational Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ચતુર્વિધ સંઘ વર્ધમાનતપોનિધિ આચાર્યભગવંત અને સાવધ રહેવું જોઈએ, તે દરેક માતપિતાએ આ શ્રીમદ્ વિજય ગુણયશસૂરિજી મહારાજા આચાર્યભગવંત પાસેથી શીખવું જોઈએ. ત્રણ વર્ષના અબુધ બાળકને પ્રેરણા કરી, આયંબિલના તપ જેવું તપ કરાવવું હોય શ્રીમદ્ વિજય ગુણયશસૂરિજી મહારાજામાં વાત્સલ્ય, ત્યારે તેને પાર ઉતારવા માટે કેટલા વાત્સલ્ય અને કુનેહપૂર્વક વિદ્વત્તા અને વિચક્ષણતાનો વિરલ ત્રિવેણી સંગમ જોવા મળે છે. બાળકમાં શુભ ભાવોનો સંચાર કરવો જોઈએ, તેની કળા વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશ- વર્ધમાનતપોનિધિ આચાર્યભગવંતને જાણે સહજ સાધ્ય છે. સૂરિજી મહારાજાનું વ્યક્તિત્વ ઘેઘૂર વડલા જેવું વિરાટ અને જૈન કુળમાં જન્મ ધારણ કરનાર બાળકને બચપણથી જ શીતળ છાંયો આપનારું છે. આચાર્યભગવંતના સાનિધ્યમાં સાધુનાં દર્શન કરાવતી વખતે એક જ વાત કરવી જોઈએ કે, નાનકડા બાળકથી લઈ જેના માથે પળિયાં આવી ગયાં છે, તેવા “બેટા! તારે પણ એક દિવસ આવા સાધુ બનવાનું છે” અને વૃદ્ધને પણ એવી કુદરતી સાંત્વના પ્રાપ્ત થાય છે કે, મારે માથે પુત્ર જ્યારે મહાભિનિષ્ક્રમણને પંથે સંચરવા માટે થનગનવા માંડે એક એવા વડીલની છત્રછાયા છે કે, જેઓ મને સુખમાં અને ત્યારે તેના પંથમાં રહેલા અવરોધો કેવી ચતુરાઈ અને દુઃખમાં, આંધીમાં અને તોફાનમાં સાથ આપશે, આપશે અને દૂરંદેશીપૂર્વક હલ કરવા, તે બાબતમાં પણ વર્ધમાનતપોનિધિ આપશે જ. સાધનાના વિકટ પથ ઉપર પા પા ડગલી માંડતા આચાર્યભગવંતે પોતાની કુશાગ્ર બુદ્ધિ પુરવાર કરી આપી છે.' બાલમુનિઓને આચાર્યભગવંતે જે કુનેહ, ધીરજ, સહિષ્ણુતા, વર્ધમાનતપોનિધિ આચાર્યભગવંતશ્રીની આ બાળમાનસને સૌમ્યતા અને સંવેદનાથી સડસડાટ દોડતા કરી દીધા છે, તેના પારખીને સાધનાને પંથે ચડાવવાની અદ્ભુત સૂઝનો લાભ તેમના ઉપરથી લાગ્યા વિના રહેતું નથી કે સાધક અવસ્થામાં બાળ સંસારી પુત્રને જ મળ્યો છે, તેવું પણ નથી. વર્ધમાનતપોનિધિના માનસના તેમના જેવા અચ્છા નિષ્ણાંત જૈન સંઘની બહાર દીવો તારક ગુરુદેવ ગચ્છાધિપતિશ્રી વિજય રામચન્દ્રસૂરીજી લઈને શોધવા જઈએ તો પણ મળે નહીં. મોટી મોટી મહારાજાએ તેમની આ વિલક્ષણ શક્તિને પારખી અનેક બાળ યુનિવર્સિટીના ચાઇલ્ડ સાયકોલોજીના પ્રોફેસરો જો મુનિઓના જીવનઘડતરની ગંભીર જવાબદારી તેમને સોંપી હતી, વર્ધમાનતપોનિધિ આચાર્યભગવંત પાસે આવે તો તેમને જરૂર જે તેમણે ટાંકણાં મારી મનોહર મૂર્તિનું ઘડતર કરતા શિલ્પીની બાળમાનસને ઘડવાની બાબતમાં અનેક નવા પાઠો શીખવા મળે. ખૂબીથી નિભાવી હતી. આચાર્યભગવંત શ્રીમદ્ વિજય ગુણયશસૂરિજી આચાર્યભગવંતે સંવત ૨૦૨૩માં ભાગવતી દીક્ષા ગ્રહણ મહારાજાએ જૈનશાસનને જો કોઈ સૌથી મોટી ભેટ આપી હોય કરી, તે અગાઉથી જ આકરી તપશ્ચર્યાને પોતાનો જીવનમંત્ર તો તે પ્રવચનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરિજી બનાવ્યો હતો. દીક્ષાનાં પાંચ વર્ષ અગાઉ તેમણે દીક્ષા ન લેવાય મહારાજા છે. આજે પ્રવચનપ્રભાવક તરીકે સમગ્ર જૈન સંઘમાં ત્યાં સુધી છ વિગઈના ત્યાગનો ભીખ સંકલ્પ કર્યો હતો. આ સમ્યજ્ઞાનનો અચિંત્ય પ્રકાશ પાથરી રહેલા આચાર્યદેવને કાળમાં તો તેઓ છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા અને પારણામાં વળી બાલ્યવયમાં જે પ્રેરણાનાં પીયૂષ પાવામાં આવ્યાં, તેના કારણે આયંબિલનું તપ કરતા. આ રીતે ત્રણ દિવસે એક જ વખત આજે તેઓ નીડરતાથી અને વિશ્લતાથી શાસનની રક્ષા અને વાપરવા બેસતા. ત્યારે પણ તેઓ રોટલી અને ભાત જેવો તદ્દન પ્રભાવનાનાં ઐતિહાસિક કાર્યો કરી રહ્યા છે. પોતાના સંસારી લુખ્ખો આહાર જ ગ્રહણ કરતા. દીક્ષા પ્રાપ્ત થઈ તે પછી તેમણે પુત્રને સંયમને માર્ગે વાળવા માટે વર્ધમાનતપોનિધિ વર્ધમાનતપની ૧૦૦ ઓળી ચિત્તની અત્યંત પ્રસન્નતા અને આચાર્યભગવંતે જે મક્કમતા, ધીરજ, સંકલ્પબદ્ધતા અને અભુત સમતાપૂર્વક પૂર્ણ કરી. જેનું પારણું પરમતારક ગુરુદેવ અડગતાનું પ્રદર્શન કર્યું, તે જૈન સંઘનાં દરેક માતાપિતાઓ માટે ગચ્છાધિપતિશ્રી વિજય રામચન્દ્રસૂરિજી મહારાજાની પવિત્ર ઉદાહરણીય છે. છત્રછાયામાં જ કર્યું. તેમાં પણ ૯૭મી ઓળીમાં વચ્ચે જૈન શ્રાવક પોતાના પુત્રને જો વ્યાવહારિક શિક્ષણ માસક્ષમણ કરી પારણાં કરી સતત આયંબિલનું તપ ચાલુ જ આપતી શાળામાં અભ્યાસ કરવા ન છૂટકે મૂકે તો પણ આજની રાખ્યું. આટલી ઉગ્ર તપસ્યા કરતાં કરતાં વર્ધમાનતપોનિધિ ભૌતિકવાદી કેળવણીના વિષની અસરમાં તે સપડાઈ દેવ, ગુરુ આચાર્યભગવંતની સેવા, બાળમુનિઓને અભ્યાસ, વિહાર, તેમ જ ધર્મને ન ભૂલી જાય તે માટે વાલી તરીકે કેટલા સચિંત ગૌચરી, સ્વાધ્યાય વગેરે પ્રવૃત્તિઓ સાહજિક રીતે ચાલુ જ Page #383 -------------------------------------------------------------------------- ________________ છે. તવારીખની તેજછાયા ૩૬o, રાખતા. ઉગ્રમાં ઉગ્ર તપશ્ચર્યા દરમ્યાન પણ તેમના ચહેરા ઉપર ગુલાબ સમાન તેમના પુત્ર આચાર્ય શ્રી કીર્તિયશસૂરિજી મહારાજ પ્રસન્નતા અને સૌમ્યતાનો મહાસાગર હિલોળા લેતો જોવા મળે દ્વારા શાસનપ્રભાવનાની સુવાસ ફેલાતી જોવા મળે છે. વર્ધમાન તપોનિધિશ્રીજીનો જન્મ બનાસકાંઠાના આજે ૮૦ વર્ષની જૈફ વયે પણ પૂજ્ય આચાર્ય શ્રી વિજય ભોરોલતીર્થ મુકામે ૧૯૮૦ની સાલમાં માતા રોજીબહેનની ગુણયશસૂરિજી મહારાજા એક યુવાનને શરમાવે એવી ધગશ કુક્ષિએ થયો હતો. અને સ્કૂર્તિપૂર્વક શાસનની રક્ષા–પ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. તેઓશ્રીની દીક્ષા મહારાષ્ટ્રના મુરબાડ મુકામે વિક્રમની તેમના હાથ નીચે તૈયાર થયેલા અનેક બાળમુનિઓ આજે ૨૦૨૩ની સાલે થઈ હતી. તે જ રીતે તેઓની ગણિ પદવી સુરત આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ ગણિ વગેરે પદે આરૂઢ થઈ મુકામે વિક્રમની ૨૦૫૦ની સાલે ઇતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ અંકિત જૈનશાસનની અનુપમ સેવા કરી રહ્યા છે. થાય તે રીતે સંપન્ન થઈ હતી, તો વળી પંન્યાસ-ઉપાધ્યાય અને તેઓશ્રીએ પોતાના જીવનકાળ દરમ્યાન અનેક તપો આચાર્ય પદથી તેઓને વિક્રમના ૨૦૫ની સાલના શ્રેષ્ઠતમ જીવનમાં આચર્યા છે, જેમાં શ્રેણીતા–સિદ્ધિતપ, વર્ષીતપ જેવાં મુહૂર્ત સ્થાપિત કરાયા હતા. દુઃસાધ્ય તપોનો સમાવેશ થાય છે. વર્ધમાન તપ તેમણે ઉત્કૃષ્ટ જેને પણ તપધર્મમાં આગળ વધવું હોય તેને તેઓશ્રીના રીતે કર્યું હતું. સંયમજીવનની પ્રાપ્તિ માટે તેમણે અનેક સંધર્ષોનો આશીર્વાદ સુસફળ નીવડે છે. સામનો વેઠવો પડ્યો હતો. વર્ધમાનતપોનિધિશ્રીજીનાં ચરણોમાં શતશઃ વંદનાવલી. પોતાના સંતાનને એક પણ કુસંસ્કાર નાનપણમાં પડી ન પૂ. મુનિશ્રી નિર્મલદર્શનવિજયજી મ.ની પ્રેરણાથી ભારોલ જાય તે માટે ઝીણામાં ઝીણી કાળજી લીધી હતી. સંસ્કારોની તીર્થનિવાસી મહેતા નથુબેન હરિલાલ દેવચંદ સંઘવી પરિવારના સુવાસ પોતાના સંતાનમાં ફેલાય તે માટે તેમણે સુંદર માળીનું સૌજન્યથી કાર્ય કર્યું હતું, જેને કારણે શાસનરૂપી બગીચામાં સુંદર મજાના સિદ્ધાચલ સમરુ સદા સોરઠ દેશ મોજાર, મનુષ્ય જન્મ પામી કરી વંદુ વાર હજાર... જાય _ છે. 9. આ લ ન કરી શકે અને આ રીત : કડી છે : Jain Education Intemational Jain Education Intermational Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શાસ્ત્રજ્ઞાનના વિદ્યા વારિધિઓ પણ ધમા સર્વજ્ઞ પ્રભુના શાસનની અજોડતા તેના અવ્વલ અને અઢળક શાસ્ત્રખજાનાને આભારી છે. જૈન શાસનનો ભવ્ય જ્ઞાનખજાનો માત્ર તેના શ્રુતભંડારોમાં જ સચવાયેલો નથી, પણ જીવંત શ્રુતભંડાર સમા શ્રુતધરો વિશાળ સંખ્યામાં આજે પણ વિદ્યમાન છે. પાંચ પ્રહરનો સ્વાધ્યાય એ શ્રમણજીવનની નિત્યક્રિયા છે. સૂત્ર અને અર્થનું વિનિયોજન એ જૈન શાસનની આગવી શ્રુતપરંપરા છે. સ્વ-પર દર્શનનાં શાસ્ત્રોનું ગહન અધ્યયન કરીને વિદ્વત્તાથી ઓપતા વિદ્યાવારિધિ સમા સૂરિવરો અને મુનિવરોથી જૈન શાસન દીપે છે. જૈનાગમોના પ્રકાંડ વિદ્વાનોથી જૈન સંઘ આજે પણ સમૃદ્ધ છે. દાર્શનિક ગ્રન્થોના અભ્યાસીઓ, વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રના પારંગતો, પ્રાકરણિક ગ્રન્થોના વિદ્વાનો તથા જ્યોતિષ અને શિલ્પશાસ્ત્ર જેવા વિધાશાસ્ત્રના પારગામીઓ પણ આજે જૈન સંઘમાં વિદ્યમાન છે. શ્રુત-અધ્યયનની સાથે સંસ્કૃત-પ્રાકૃત-ગુર્જરગિરામાં અભિનવ ગ્રન્થોનું સર્જન કરનારા શાસ્ત્રસર્જકો પણ આજે દૃષ્ટિગોચર થાય છે, તે વર્તમાન જૈન સંઘનું ઊંચુ ગૌરવ છે. આ શાસ્ત્રવેત્તાઓએ જૈનશાસનમાં એક નવો જ યુગ પ્રવર્તાવ્યો છે, અપૂર્વ ચેતના પ્રગટાવીને અભિનવ સંસ્કારો આપ્યા છે. ભિન્નભિન્ન વિષયના નિષ્ણાંતોએ પોતાના સમગ્ર જીવનને તપ, ત્યાગ, સંયમ અને સ્વાધ્યાયની સુવિશુદ્ધ આરાધના કરવાપૂર્વક જિનશાસનની સેવા, રક્ષા અને પ્રભાવના કરવામાં જોડી દીધું હતું. ગુણરત્નના સાગરસમાન આવા અનેક પૂજ્યો અને આવા પ્રખર વિદ્યાવારિધિઓને કોટિશઃ વંદના! શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય (ત્રિસ્તુતિક) મહાન શાસનપ્રભાવક, ક્રિયોદ્ધારક અને ‘શ્રી અભિધાન રાજેન્દ્ર વિશ્વકોષ'ના સર્જક પૂ. આચાર્ય પ્રવરશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય પરંપરા ભગવાન મહાવીરના પાંચમા ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીથી અખંડપણે પ્રવર્તમાન છે. એ પરંપરામાં ૫૮મી પાટ પર સમ્રાટ અકબર પ્રતિબોધક મહાન આચાર્યશ્રી વિજયહીરસૂરિજી મહારાજ થયા. એ પરંપરામાં ૬૨મી પાટે શ્રી વિજયપ્રભસૂરિજી, ૬૩ મી પાર્ટ ક્રિયોદ્વારક શ્રી રત્નસૂરિજી અને ૬૭મી પાટે શ્રી પ્રમોદસૂરિજી મહારાજ થયા. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજ એમના જ શિષ્ય હતા અને ૬૮મી પાટે તેઓશ્રી આચાર્યપદે આવ્યા. પ્રાતઃસ્મરણીય શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના પૂર્વે યતિવર્ગમાં શિથિલાચાર વ્યાપી ગયો હતો. શ્રમણસંસ્કૃતિ છિન્નભિન્ન થઈ રહી હતી. આવા સમયે જૈનસંઘને પ્રભાવક મહાપુરુષોની અત્યંત આવશ્યકતા હતી. આવા કપરા કાળમાં તે વખતે જ ક્રિયોદ્ધારક મહાપુરુષો થયા. તેમાં શ્રીમદ્ વિજયરાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ એક સમર્થ ક્રિયોદ્ધારક હતા. For Private ચતુર્વિધ સંઘ Personal Use Only જિયોને અને શ્રી બિવાન રાજેન્દ્ર વિયોના સર્જક विधायकः स्ववीयपर बनी નીચલી સામે ચીચપીમથા तस्मै श्री गुरव नमः મહાન ક્રિયોદ્ધારક અને શ્રી અભિધાન રાજેન્દ્ર વિશ્વકોષના સર્જક પ.પૂ. આ. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. Page #385 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા શ્રીમો જન્મ સં. ૧૮૮૩ની સાલમાં પોષ સુદ ૭ના દિવસે ભરતપુરમાં થયો હતો. પિતાનું નામ ઋષભદાસ, માતાનું નામ કેસરબાઈ અને તેમનું પોતાનું નામ રત્નરાજ હતું. માણેકચંદ તેમના વડીલ બંધુ હતા અને પ્રેમા તેમની નાની બહેન હતી. રત્નરાજ નાનપણથી જ લાગણીશીલ, સાહસિક તેમ જ ધર્માભિમુખ હતા. ૧૪-૧૫ વર્ષની વયે તેઓ પોતાના વડીલભાઈ સાથે જ્યારે કેસરિયાજી તીર્થની જાત્રાએ ગયા હતા ત્યારે પાછા ફરતી વખતે જયપુર પાસેના અંબર ગામના રહેવાસી શેઠ કનૈયાલાલજીને ભીલોના હુમલાથી બચાવ્યા હતા અને તેમની પુત્રીની વ્યંતરબાધા દૂર કરી હતી. તેમનાં પરાક્રમ અને પરોપકારથી શેઠશ્રી પ્રભાવિત થયા. તેમને પોતાની પુત્રીનું સગપણ રત્નરાજ સાથે કરવાની ભાવના થઈ અને તેમણે પોતાની ભાવના રત્નરાજને જણાવી, પણ રત્નરાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “હું તો ત્યાગમાર્ગનો પથિક છું. સંસારનાં બંધનમાં પડવાની મારી ઇચ્છા નથી.” જાત્રા પછી તેઓ પોતાના વડીલ બંધુ માણેકચંદ સાથે વેપારાર્થે સિલોન સુધી ગયા અને ઘણી સંપત્તિ પ્રાપ્ત કરીને પાછા ભરતપુર આવ્યા. તેમનાં માતાપિતાની તેમણે ખૂબ સેવાભક્તિ કરી. કાળક્રમે તેમનાં માતાપિતાનું દેહાવસાન થયું. પછી મોટાભાઈની અનુમતિ મેળવીને ૨૧ વર્ષની યુવાન વયે રત્નરાજે પૂ. આ. શ્રી પ્રમોદસૂરિજી મહારાજના ઉપદેશથી પ્રભાવિત થઈને ઉદયપુરમાં યતિશ્રી હેમવિજયજી મહારાજ પાસે શ્રી પ્રમોદસૂરિજીના શિષ્ય તરીકે ચારિત્ર ગ્રહણ કર્યું. યતિશ્રી રત્નવિજયજી નામ ધારણ કર્યું. પણ શ્રીમદ્ પોતે એક શુદ્ધ શ્રમણજીવન જીવવા માગતા હતા. આથી સં. ૧૯૨૬ની સાલમાં અષાઢ સુદ ૧૦ના દિવસે પોતે જાવરાનગરમાં શ્રીપૂજ્યપદના સમસ્ત વૈભવનો ત્યાગ કર્યો અને ક્રિયોદ્ધાર પૂર્વક શ્રી ધનવિજયજી અને પ્રમોદરુચિજી સાથે સંવેગી સાધુપણું સ્વીકાર્યું. શ્રીમદ્દ્ના જીવનનું જાગતિક મહત્ત્વનું કાર્ય છે ‘અભિધાન રાજેન્દ્ર' નામના વિશ્વકોષની રચના. આ વિશાળકાય કોષ સાત ભાગમાં પૂર્ણ થયો છે. જૈન આગમનાં રહસ્યોને ઉકેલવાની આ કોષ Masterkey છે. દસ હજાર પાંચસો છાંસઠ પૃષ્ઠોમાં લગભગ સાઠ હજાર શબ્દોની સમગ્ર વ્યાખ્યા કરવામાં આવી છે. આ કોષ એટલે માત્ર શબ્દોના અર્થોનો જ સંગ્રહ નથી, પણ એમાં શબ્દથી”સંબંધિત મતમતાંતર, ઇતિહાસ અને વિચારોનું પણ પૂરેપૂરું વિવેચન છે. ન્યાય, દર્શન, જ્યોતિષ, ધર્મ, અલંકાર ઇત્યાદિ વિષયક પ્રમાણો એમાં ઉપલબ્ધ છે. તેમ જ શબ્દ, ઉત્પત્તિ અને લિંગભેદ સાથે તે કયા ઠેકાણે કયા અર્થમાં વપરાયો ૩૬૯ છે તેના બધા જ સંદર્ભો આ કોષમાં ઉપલબ્ધ છે. આ એક એવો સંદર્ભગ્રંથ છે કે એમાં શ્રમણસંસ્કૃતિનો એક પણ શબ્દસંદર્ભ છૂટ્યો નથી. શબ્દના મૂળ સાથે તેનો ક્રમિક વિકાસ પણ આપેલો છે. ‘અભિધાન રાજેન્દ્ર’ની રચના કરીને શ્રીમદે વિશ્વપુરુષોની શ્રેણીમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. શ્રીમદ્નું સમગ્ર જીવન અને તેનું જીવંત પ્રતીક આ ‘અભિધાન રાજેન્દ્ર કોષ' છે, જે વિશ્વસંસ્કૃતિનું અવિસ્મરણીય મંગલાચરણ છે. ૬૩મા વર્ષમાં તેમણે આ ગ્રંથરચનાનો પ્રારંભ સિયાણા (રાજસ્થાન)માં સં. ૧૯૪૬માં કર્યો હતો અને સાડાચૌદ વર્ષમાં આ ગ્રંથ સં. ૧૯૬૦માં સુરતમાં પૂરો કર્યો હતો. સાહિત્યની સમૃદ્ધિમાં આપતો આ મહાગ્રંથ જિજ્ઞાસુઓ અને અભ્યાસુઓ માટે એક અણમોલ ખજાનો છે. આ ઉપરાંત, શ્રીમદે નાનામોટા કુલ ૬૧ ગ્રંથોની રચના કરી છે. તેમાં અભિધાન રાજેન્દ્ર', ‘પાઈઅ સદંબુરી’, ‘શ્રી કલ્પસૂત્ર બાલાવબોધ', ‘કલ્પસૂત્રાર્થ પ્રબોધિની', ‘શ્રી સિદ્ધચક્રપૂજા’, શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજા', ‘દેવનંદનમાળા' ઇત્યાદિ ગ્રંથો પ્રસિદ્ધ છે. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ઉગ્ર તપસ્વી પણ હતા. ક્રિયોદ્ધાર પછી પોતાના શ્રામણ્યની વિશેષ શુદ્ધિ કરવા માટે તેઓશ્રીએ ઉગ્ર તપસ્વીનું જીવન સ્વીકાર્યું. આત્મશુદ્ધિ માટે તેઓશ્રીએ સર્વપ્રથમ અભિગ્રહ ધારણ કરવા શરૂ કર્યા. અભિગ્રહની પૂર્તિ માટે તેઓશ્રીને ઘણી વાર સાત-સાત દિવસ સુધી નિરાહાર રહેવું પડતું હતું. તેઓશ્રીએ આજીવન ચૌમાસી પર્વનો છઠ્ઠ અને સંવત્સરી પર્વનો અઠ્ઠમ કર્યો. એ સિવાય બડા કલ્પનો છઠ્ઠ, દર વર્ષે ચૈત્રી અને આસો માસની ઓળી તથા દર મહિને ૧૦નું એકાસણું કરતા હતા. એ સિવાય માંગીનુંગી પહાડનાં જંગલોમાં તેઓશ્રીએ છ છ મહિના સુધી અઠ્ઠાઈના પારણે અઠ્ઠાઈ કરીને નવકાર મંત્રની આરાધના કરી હતી. માંગીતુંગી પર્વત, સ્વર્ણગિરિપર્વત (જાલોર) અને મોદરાનું ચામુંડવન એ બધાં સ્થાનો તેઓશ્રીનાં તપસ્યાસ્થાન હતાં. શ્રીમદે પોતાના જીવનમાં અનેક ધાર્મિક તેમ જ લોકોપયોગી કાર્યો કર્યાં છે. સ્વર્ણગિરિ તીર્થનાં જિનાલયોમાં ભરેલા શાસ્ત્રગ્રંથો બહાર કઢાવી રાજાના કબજામાંથી મુક્ત કરાવી તેનો ઉદ્ધાર કર્યો. મોહનખેડા તીર્થની સ્થાપના કરી. એવી જ રીતે, તેઓશ્રીએ કોરટાજી, ભાંડવપુર અને પાલનપુર તીર્થનો પણ ઉદ્ધાર કર્યો. અઢીસો વર્ષોથી સમાજમાંથી બહિષ્કૃત કરાયેલા ચીરોલા અને આસપાસનાં આઠ ગામોના સંઘોના ૫૦૦ પરિવારનો તેઓશ્રીએ ઉદ્ધાર કર્યો. નાનીમોટી કુલ ૨૭ પ્રતિષ્ઠાઅંજનશલાકા કરાવી, જેમાં સૌથી મહાન પ્રખરતમ કાર્ય Page #386 -------------------------------------------------------------------------- ________________ 360 રાજસ્થાનના ઇતિહાસમાં ૩૦૦ વર્ષમાં પહેલી વાર આહોરમાં ૯૦૦ પ્રતિમાઓની અંજનશલાકા કરી અને સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના વીતરાગ પ્રતિમાની સાથે વાતચીત કરવી અને તેનાથી પ્રભાવિત ૭૦૦ સ્થાનકવાસીઓએ મુહપત્તિ છોડી મૂર્તિપૂજાને સ્વીકારી. આ રીતે જાવરા, મંદસૌર, નીમચ અને નિમ્બાહેડાના સેંકડો જૈનોને પ્રભુપૂજાના અનુપમ માર્ગમાં જોડ્યા. આવી રીતે, ધર્મનાં તેમ જ લોકોપકારનાં અનેક કામો કરી શ્રીમદે પોતાના જીવનમાં અખૂટ યશ ઉપાર્જિત કર્યો. ૮૦ વર્ષનું દીર્ઘાયુ ભોગવી તેઓશ્રી સં. ૧૯૬૩માં પોષ સુદ ૬ની રાત્રે રાજગઢ મુકામે સ્વર્ગવાસી થયા. ધન્ય એ સાધુજીવન! કોટિ કોટિ વંદના એ સાધુવરને! પ.પૂ. આ.શ્રી જયંતસેનસૂરિજી મ.સા.ની પ્રેરણાથી કોરડીયા ડાહ્યાલાલ નાનચંદ પરિવાર નારોલીવાળાના સૌજન્યથી વિવિધ ધર્મગ્રંથો અને પૂજાઓના રચયિતા પૂ. આચાર્યશ્રી ધનચંદ્રસૂરીશ્વરજી મ. રમણીય રાજસ્થાન પ્રદેશ, આવી શૌર્યભૂમિમાં ‘કિસનગઢ’ નામે એક પ્રસિદ્ધ નગર આવ્યું છે. ત્યાં એક ધર્મમૂર્તિ શ્રેષ્ઠીવર્ય રહેતા હતા. તેમનું નામ હતું ભાગ્યવંત ઋદ્ધિકરણજી. એમનાં ધર્મપત્ની હતાં સૌભાગ્યવતી અચલાદેવી. કંકુ ચૌપડા એમનું ગોત્ર હતું. પતિ ઋદ્ધિકરણ અને અર્ધાંગના અચલા પોતાના જીવનને આરાધનાથી ઉજ્જ્વળ બનાવી રહ્યાં હતાં. તેઓના જીવનમાં એક દિવસ એવો આવ્યો કે અવિસ્મરણીય બની રહ્યો. સં. ૧૮૯૬ના ચૈત્ર સુદ ૪ના એ દિવસે અચલાદેવીની કૂખે એક પુણ્યાત્માએ જન્મ લીધો. એ બાળકનું નામ ધનરાજ પાડ્યું. બાળક ધનરાજના સુડોળ શરીર અને ભવ્ય લલાટમાં ભાવિનાં ચિહ્ન અંકાયાં હતાં. અભ્યાસ કરતાં કરતાં ધનરાજ ધાર્મિક ગ્રંથોનું પઠન-શ્રવણ પણ કરતા રહ્યા. અનેક દુઃખોથી ભરેલા આ સંસારમાં કોઈ પણ જીવ સુખ કે શાંતિ કરી જ શક્યું નથી. જે ભૌતિકતાનો ત્યાગ કરે છે તેને જ આધ્યાત્મિકતાની પ્રાપ્તિ થાય. તેમાં દેવસુરગચ્છીય ધાનેરાની શ્રીપૂજ્ય ગાદીના યતિવર્ય શ્રી લક્ષ્મીવિજજી સાથે ધનરાજનો સુયોગ થયો. તેમના સદુપદેશથી ધનરાજની વૈરાગ્યભાવના વધુ દૃઢ બની અને અંતે સર્વસંમતિથી સં. ૧૯૧૭ના વૈશાખ સુદ ૩ના રોજ ધાનેરામાં યતિવર્ય શ્રી લક્ષ્મીવિજયજી પાસે યતિદીક્ષા અંગીકાર કરી. આમ, ભાઈ ધનરાજ યતિવર્ય શ્રી ધનવિજયજી ન્યા. શ્રી વિજયજીએ સંસ્કૃત અને પ્રાકૃતનો ઊંડો અભ્યાસ ચતુર્વિધ સંઘ કર્યો. ન્યાય અને તર્કમાં અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી. સૈદ્ધાંતિક અને આગમિક જ્ઞાન પણ વિશાળ રૂપમાં પ્રાપ્ત કર્યું. ધનવિજયજી કટિબદ્ધ બન્યા. એ સમયે દફતરી યતિશ્રેષ્ઠ શ્રી રત્નવિજયજી (શ્રીમદ્ રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ) આહોરની ગાદીના પૂજ્યશ્રી પ્રમોદસૂરિજીના મુખ્ય શિષ્ય હતા. તેઓશ્રી ધીરવિજયજી, પ્રમોદરુચિજી આદિ અનેક યતિઓને આગમિક ગહન અધ્યયન કરાવતા હતા. શ્રી ધનવિજયજી પણ શ્રી રત્નવિજયજી મહારાજ પાસે પહોંચી ગયા અને અભ્યાસ કરવા લાગ્યા. અભ્યાસ દરમિયાન શ્રી ધનવિજયજી શ્રી રત્નવિજયજીને વારંવાર પૂછતા : “મહારાજશ્રી! ‘દશવૈકાલિક'માં વિવેચિત સાધ્વાચાર અનુસાર તો આપણું આચરણ નથી! શું તે વિવેચન માત્ર ગ્રંથોનાં પાનાં ભરવા માટે છે કે પછી વ્યવહારમાં ઉતારવા માટે પણ છે? આપ જે અધ્યાપન કરાવો છો તે કંઈક જુદું જ છે અને અમે જે આચરણમાં મૂકીએ છીએ તે કંઈક બીજું છે! આ કેવી વિસંગતિ છે?” આ વાત સાંભળીને પૂજ્યશ્રી બોલ્યા : “ધન્ય ધનવિજય! લાગે છે કે તને પણ વર્તમાન સ્થિતિ ખટકવા માંડી છે. મેં તો પહેલેથી જ નિર્ણય કરી લીધો છે કે સમય આવતાં જ ક્રિયોદ્ધાર કરવો છે અને આ સીમાતીત શિથિલાચારને દૂર કરવો છે.’’ પૂજ્યશ્રીના આ મનોભાવને ઝીલતાં શ્રી ધનવિજયજી બોલ્યા કે, “મહારાજશ્રી! જો આપ વિશુદ્ધ સાધુજીવન જીવવાના વિચારોમાં દૃઢ છો તો હું પણ આપના જ માર્ગનું અનુસરણ કરીને આપનો ચરણકંકર બની રહીશ.” તેઓશ્રીએ જે ગદ્ય ગ્રંથો લખ્યા, તેમાં મુખ્ય છે જૈનજનમાંસભક્ષણનિષેધ', ‘વિધવા પુનર્લગ્ન-નિષેધ’, ‘પ્રશ્નામૃત', ‘પ્રશ્નોત્તર તરંગ’ અને ‘ચતુર્થ સ્તુતિ નિર્ણય શંકોદ્વાર'. આ બધા ગ્રંથો અત્યંત મહત્ત્વપૂર્ણ અને સર્વજનગ્રાહ્ય છે. તેઓશ્રીની કાવ્યશક્તિ પણ અસાધારણ હતી. એમના દ્વારા રચાયેલા સાયોમાં અધ્યાત્મભાવ ભર્યો છે. પદે પદે આત્મભાવ અને જૈનશાસનની અલૌકિક સંકલના ખૂબ જ પઠનીય અને મનનીય છે. સમય સમયનું કામ કર્યે જતો હતો. સં. ૧૯૬૩ ના પોષ સુદ ૭ નો દિવસ હતો. પૂજ્યશ્રી ભીનમાલમાં વ્યાખ્યાન આપી રહ્યા હતા. સભામંડપ ખીચોખીચ ભર્યો હતો. અચાનક ખબર આવ્યા કે પૂજ્ય ગુરુદેવનો રાજગઢમાં સ્વર્ગવાસ થયો છે. વજ્રાઘાત સમા સમાચારથી અસહ્ય વેદના થઈ, પરંતુ પોતે જ્ઞાની હતા. સંયોગ અને વિયોગ તો ચાલતા જ આવ્યા છે. પોતે નિર્ણય કર્યો કે, ગુરુદેવના સિદ્ધાંતોને અધિક વેગવાન બનાવવામાં જ જીવન સમર્પિત કરવું. સંઘ એકત્ર થયો. ગુરુદેવશ્રીના ઉત્તરાધિકારી તરીકે સર્વાનુમતિથી પૂ. ઉપાધ્યાયશ્રી ધનવિજયજી Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ ગયા. તેઓશ્રી ખુદ ધન્ય બની ગયા અને બીજાઓને ધન્ય બનાવતા ગયા. એવા એ મહામાનવને કોટિશ: વંદના! પ.પૂ. આ.શ્રી જયંતસેનસૂરિજી મ. સા.ની પ્રેરણાથી ઘેવરચંદજી મોદી-પરિવાર રાયચૂર (કર્ણાટક)ના સૌજન્યથી શૈલાનાનરેશ પ્રતિબોધક, સ્વ-પર-શાસ્ત્રરહસ્યનિષ્ણાંત, સાક્ષરશિરોમણિ; આગમશાસ્ત્રોનું વિવિધ પ્રકારે સંવર્ધન-પ્રકાશન કરનારા આગમોદ્ધારક પૂજ્યપાદ આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ तस्मै श्री गुरवे नमः તવારીખની તેજછાયા. મહારાજને પસંદ કરવામાં આવ્યા. સં. ૧૯૬૫માં જેઠ સુદ ૧૧- ને દિવસે જાવરા (મધ્યપ્રદેશ) માં ચતુર્વિધ સંઘની સાક્ષીમાં પૂ. ઉપાધ્યાયજીને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું. જનસમૂહમાં આચાર્યદેવ શ્રીમદ્ વિજયધનચંદ્રસૂરીશ્વરજીએ મહારાજનો જયનાદ ગુંજવા માંડ્યો. તેઓશ્રી સ્વશ્રેયની આરાધનામાં લીન રહેવા સાથે ગચ્છની ધુરાને સંભાળતાં પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન, ઉદ્યાપન આદિ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્વ-પર જીવનને ધન્ય બનાવતા રહ્યા. તેમ જ ઉપાધ્યાયજી શ્રી ગુલાબવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી તીર્થવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી બોધિવિજયજી મહારાજ જેવા અનેક ભાવિકોને ચારિત્રરત્ન પ્રદાન કરીને આત્મોદ્ધારને માર્ગે આગળ ધપાવ્યા. તેઓશ્રી રચિત સમકિત અષ્ટપ્રકારી પૂજા, અષ્ટપ્રવચન માતા પૂજા, બાહર ભાવના પૂજા, સમવસરણ પૂજા, વિશતિ સ્થાનક પૂજા અને જિનેન્દ્ર પંચકલ્યાણક પૂજા વગેરે પૂજાઓમાં એમની વિદ્વત્તાનાં દર્શન થાય છે. સં. ૧૯૭૭નું વર્ષ. પૂજ્ય આચાર્યદેવ પોતાના શિષ્યમંડળ સાથે બાગરા (રાજસ્થાન) માં ચાતુર્માસ ગાળી રહ્યા હતા. સંઘમાં આનંદમંગલ છવાઈ ગયો હતો. ગામમાં ગણનાયક આચાર્યશ્રીનો ચાતુર્માસ હોય તો એવા લાભથી કોણ વંચિત રહે ! બાબરામાં જાણે ચતુર્થ આરો પ્રવર્તી રહ્યો હોય એમ જણાતું હતું! પર્યુષણ પર્વના ચાર દિવસ વીતી ગયા. મહાવીર જન્મવાચનનો દિવસ આવ્યો. આચાર્યશ્રી તો પોતાની તૈયારીમાં લાગી ગયા. તેઓ સ્વર્ગીય ગુરુદેવનું સ્મરણ કરવા માંડ્યા અને પરમેષ્ઠી ભગવંતોનું શરણ ગ્રહણ કરવા માંડ્યા. તે સમયે જનસમાજ મધ્યાહ્નની તૈયારીમાં હતો, પરંતુ અચાનક સમાચાર મળતાં જ થોડીવારમાં શ્રમણવંદ, શ્રમણી વૃંદ અને શ્રાવકશ્રાવિકાઓનો સમૂહ ઉપાશ્રયમાં ઉપસ્થિત થઈ ગયો. “અહેમુ અહમ'નાં ઉચ્ચારણો સાથે આચાર્યશ્રીનો આત્મા આ નશ્વર દેહ ત્યાગીને પરલોકના પવિત્ર પંથે પ્રયાણ કરી ગયો. આચાર્યશ્રીના મહાપ્રયાણથી સંઘમાં શોક છવાઈ ગયો. દૂર દૂર સુધી આ સમાચાર ફરી વળતાં બાગરાની ધરતી પર જનસમુદાય ઊમટી પડ્યો. ગામની બહાર દક્ષિણ દિશામાં લોકોએ અશ્રુભીની આંખે એમના પાર્થિવ શરીરનો અગ્નિસંસ્કાર કર્યો. “જય હો! અમર રહો!” ના ગગનભેદી જયઘોષથી આકાશ ગુંજી ઊઠ્યું. સર્વ પોતપોતાના સ્થાને પાછા ફર્યા. બાગરા જેન શ્વેતામ્બર ત્રિસ્તુતિક સંઘે ભવ્ય સમાધિમંદિરનું નિર્માણ કર્યું અને પ્રતિષ્ઠા-ઉત્સવની સાથે પૂ. આચાર્યશ્રીની સુંદર પ્રતિમાની સ્થાપના કરી. પૂ. આચાર્યશ્રી ગયા, પણ પોતાની ગુણગરિમા સંસારમાં છોડતા (૧) પૂ.આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા. (૨) પૂ.આ.શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. (૩) પૂ.આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. (૪) પૂ આ. શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મ.સા. વ્યક્તિ નહીં પણ સંસ્થા : પૂ. સાગરજી મ.સા. * ૮,૨૪,૪૫૭ શ્લોક પ્રમાણ “આગમ-ટીકા' આદિ પ્રાચીન ગ્રંથોનું સૌ પ્રથમવાર સંપાદન કરી મુદ્રણ કરાવ્યું. Jain Education Intemational Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ * * * * * * * * * * * ચતુર્વિધ સંઘ જન્મ થયો. પુત્રની મુખકાંતિ પ્રમાણે નામ રાખવામાં આવ્યું હેમચંદ્ર. સંસ્કારી માતાપિતાએ પાંચ વર્ષની ઉંમરે હેમચંદ્રને અભ્યાસ માટે નિશાળે મૂક્યા. પુત્રનાં લક્ષણ પારણામાંથી.’--એ ન્યાયે બાળપણથી જ હેમચંદ્રમાં–જ્ઞાનમાં પંડિતાઈ, બુદ્ધિમાં ચતુરાઈ, વાણીમાં ગંભીરતા, હૃદયમાં મૃદુતા જેવા અનેક ગુણો પાણીદાર ઝવેરાતની જેમ ચળકતા હતા. તે સાથે જ તત્ત્વજ્ઞાન પ્રત્યે વિશેષ જિજ્ઞાસા અને ચિંતનશીલ પ્રકૃતિનો પણ વિકાસ થતો જતો હતો. એટલે જ ૧૨ વર્ષની વયે માણેક નામની કન્યા સાથે હેમચંદ્રનું સગપણ થયું ત્યારે સર્વ કુટુંબીજનોના આનંદ વચ્ચે તેઓ તો ઉદાસીન જ રહ્યા હતા. માતાપિતાએ નારાજગીનું કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે, “મને લગ્નગ્રંથિથી જોડશો નહીં. મારે શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે દીક્ષા લેવી છે.” તેમ છતાં, હેમચંદ્રનાં લગ્ન કરી નાખવામાં આવ્યાં. માણેક વિનયી, વિવેકી, આજ્ઞાંકિત હોવા છતાં હેમચંદ્રને સંસારરસથી ભીંજવી શકી નહીં. તેનું મન વધુ ને વધુ વૈરાગ્યવાસિત થતું ચાલ્યું. એક દિવસ મોટાભાઈ મણિલાલ સાથે અમદાવાદ આવ્યા. બંને ભાઈઓએ દીક્ષા લેવાની ભાવના દર્શાવી. ગુરુદેવે માત્ર મણિલાલને દીક્ષા આપી. આથી હેમુ નિરાશ વદને ઘેર પાછા ફર્યા, પરંતુ તેમનો દૃઢ સંકલ્પ કોઈ કાળે ચલિત થાય તેમ ન હતો. એક અંધારી રાતે ભાગીને હેમુ ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે પહોંચ્યા. ત્યાં ગુરુદેવે દીક્ષા આપી, પણ સંસારી વર્ગને જાણ થતાં સગીર વયના હેમચંદ્રને સંસારમાં પાછા લઈ આવવા માટે શ્વસુરપક્ષ સફળ થયો. આખરે પિતાએ પુત્રનો દૃઢ મનોભાવ જાણી લીધો. પિતા તરફથી સંમતિ મળતાં હેમચંદ્રે લીંબડી આવીને ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે, ૧૬-૧૭ વર્ષની ઉંમરે, સં. ૧૯૪૭ના મહા સુદ પાંચમે દીક્ષા લીધી. બંને સં. ૧૯૯૦ના સંમેલનમાં જેઓની પ્રતિભા એક બહુશ્રુત’ રૂપે જાહેર થઈ અને શાસ્ત્રપાઠોના આધારભૂત એકમેવરૂપે પુત્રો પાછળ પિતાએ પણ દીક્ષા લીધી. પૂ. ગુરુદેવના સાંનિધ્યે રહ્યા. સંયમની સાધના સાથે તપ, જ્ઞાનાભ્યાસ, ધ્યાન, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ આદિ ઉલ્લાસથી કરવા લાગ્યા અને પં. શ્રી કમલવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા પામ્યા. ૧ લાખ શ્લોક પ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત નવા ગ્રંથોની રચના કરી. આગમો પૈકી બાવન વિષયના વિભાજનરૂપ બાવન ગ્રંથોનું નવીનતમ સર્જન કર્યું. ૮૩ ગ્રંથોની વિદ્વદ્ભોગ્ય વિસ્તૃત પ્રસ્તાવના સંસ્કૃતમાં લખી. ૪૫ આગમ-નિર્યુક્તિ તથા પ્રાચીન પુન્યનામધેય મહર્ષિના ગ્રંથોને પાલિતાણામાં શીલોત્કીર્ણ તથા સુરતમાં તામ્રપત્ર પર ઉપસાવી અમરત્વ આપ્યું. આગમ ગ્રંથો તથા પ્રાચીન ગ્રંથોના પ્રકાશન માટે દેવચંદ લાલભાઈ સંસ્થા, જૈનાનંદ પુસ્તકાલય, આગમોદય સમિતિ, ઋષભદેવ કેશરીમલ પેઢી (રતલામ ) આદિ સાતેક સંસ્થાઓ સ્થાપીને મુદ્રણનું કાર્ય કર્યું. શૈલાના–સેમલિયા–પંચેડ–રાજાઓને પ્રતિબોધ્યા અને અમારિપટ્ટક લીધો. સમેતશિખર-અંતરિક્ષજી-કેશરિયાજી તીર્થરક્ષા જાનના જોખમે કરી. અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, સંઘો જેવાં વિભિન્ન અસંખ્ય પ્રભાવક અનુષ્ઠાનો કરાવ્યાં. એકમાંથી ૭૦૦ જેટલો વિશાલ સમુદાય શાસનને ચરણે ધર્યો. બાલદીક્ષા પ્રતિબંધ પર-દેવદ્રવ્યચર્ચા તથા તિથિવિષયક અનેક શાસનને બાધક પંથો/વિચારો/પ્રતિબંધો પર વેધક પ્રતિકાર આપ્યો. * મુંબઈ ગોડીજીમાં ૧૯૭૪/૨૦૦૦ ચાતુર્માસ કર્યું અને શ્રી ગોડીજી મિત્ર મંડળની સ્થાપના કરી. ગોડીજી સંસ્કૃત પાઠશાળાના પ્રેરણાદાતા રહ્યા. આગમોદ્ધારક પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ એક વંદનીય વિભૂતિ હતા. ગુજરાતના ખેડા જિલ્લામાં, કપડવંજ શહેરમાં, ગાંધી પરિવારમાં, પિતા મગનભાઈના ખાનદાન કુળમાં, માતા યમુનાબહેનની ઉદરવાટિકામાં વીર સંવત ૨૪૦૧, વિ. સં. ૧૯૩૧ના અષાઢી અમાવસ્યા એટલે ‘દિવાસા' ના મંગલ દિવસે એક પનોતા પુત્રનો કોઈ ભવિતવ્યતાના યોગે પૂજ્યશ્રીના સાડાદસ માસના દીક્ષાકાળમાં જ ગુરુમહારાજ વેરસાગરજી કાળધર્મ પામ્યા. ગુરુદેવ પાસે રહીને સતત સ્વાધ્યાય કરવાની ઇચ્છા મનમાં રહી ગઈ. અગાઉ ‘સિદ્ધાંતરભિકા વ્યાકરણ' ત્રણ જ માસમાં કંઠસ્થ કરીને પોતાની સ્વાધ્યાયની તીવ્ર રુચિની પ્રતીતિ કરાવી હતી. વળી, કોઈ પણ હિસાબે રોજ ૫૦૦ શ્લોકોનું વાચન કરવું એવો તેઓશ્રીનો અટલ નિર્ધાર હતો. પૂ. ગુરુદેવના વિરહને મનમાં સમાવી ફરી પાછા શાસ્ત્રાભ્યાસમાં લીન બની ગયા. વ્યાકરણ, Page #389 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૦૩ કાવ્ય, ન્યાય આદિનો અભ્યાસ કર્યો અને પ્રાંતે આગમોના થયાં છે અને થતાં રહેશે. બીજું, જિનાગમ-શ્રુતજ્ઞાન-જેનું સાચું નવાવતાર માટે જીવન સમર્પણ કર્યું. સં. ૧૯૬0 ના જેઠ સુદ શુદ્ધ સ્વરૂપ યાવચંદ્ર દિવાકરી ટકી રહે તેમ કરવું જોઈએ. ૧૦ને દિવસે પૂ. આનંદસાગરજી મહારાજ પંન્યાસપદથી પંન્યાસપદ ગ્રહણ કર્યા પછી, સુરતમાં સ્થિત હતા ત્યારે, વિભૂષિત થયા. ત્યાર પછી અનેક સ્થળોએ વિહાર કરતાં તેઓશ્રીની મનોકામના સાકાર થવાનો પ્રસંગ ઊભો થયો. તે તેઓશ્રી અનેક પ્રકારની શાસનોદ્યોતકર પ્રવૃત્તિઓથી રચ્યાપચ્યા જમાનામાં, આજથી લગભગ ૮૦ વર્ષ પૂર્વે, પૂજ્યશ્રીની રહેતા. ખાસ કરીને જૂના-પુરાણા, હસ્તલિખિત, ખવાઈ ગયેલા, અમૃતવાણીના પ્રભાવે એક જ ઝવેરી કુટુંબે એક લાખનું દાન અગોચર-અપ્રાપ્ય આગમગ્રંથો શોધી–સંમાર્જિન કરી–પ્રકાશિત જાહેર કર્યું. એ શ્રુતપ્રેમી દાનવીર ગુલાબચંદભાઈ ઝવેરીની કરવાની પ્રવૃત્તિ સતત હાથ ધરવાને લીધે સજ્જન આત્માઓએ ભાવનાને આવકારી, તેમના વડીલનું નામ જોડી, વિ. સં. પૂજ્યશ્રીને “આગમોદ્વારક' ઉપપદથી સંબોધવાનું આરંભ્ય હતું. ૧૯૬૪માં દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ' ની સ્થાપના પૂજ્યશ્રીનાં આ કાર્યોથી પ્રભાવિત થઈને સુરતના શ્રીસંઘને કરવામાં આવી અને તે સાથે વિવિધ ગ્રંથોનું પ્રકાશન આરંભાયું. આચાર્યપદ પ્રદાન કરવાની ભાવના થઈ હતી. પૂજ્યશ્રીની પડતર કિંમત કરતાં અડધી કિંમતે પુસ્તકો આપવાની પુસ્તકઅનિચ્છા છતાં મુહૂર્ત કાઢવામાં આવ્યું. વિ. સં. ૧૯૭૪ના પ્રકાશન પ્રવૃત્તિમાં પૂજ્યશ્રીએ પોતાનો અમૂલ્ય સમય આપ્યો. વૈશાખ સુદ ૧૦ ને દિવસે મહામહોત્સવપૂર્વક, સુરતના ચતુર્વિધ આગમોની પ્રેસકોપીઓ તૈયાર કરવાથી માંડીને સર્વાંગસુંદર સંઘના હર્ષોલ્લાસ વચ્ચે તપોનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજય- છાપકામ થાય તેની પણ કાળજી લેતા. વળી, સંસ્કૃત-પ્રાકૃતના કમલસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અને અસંખ્ય સાધુ- તાત્ત્વિક ઉપદેશ આપતા ગ્રંથો, ચરિત્રગ્રંથો અને સમાચારી ગ્રંથો સાધ્વીઓની ઉપસ્થિતિમાં નંદિની વિધિ, સાત ખમાસમણાં, સાત સાધુભોગ્ય બને તે રીતે ૧૭૫ની વિશાળ સંખ્યામાં સંપાદિત આદેશો, બૃહદ્ નંદીસૂત્ર શ્રવણ આદિએ કરીને આચાર્યપદથી કરીને પ્રકાશિત કરાવ્યા. તેમ જ ૮૦ જેટલાં પુસ્તકો પર પ્રૌઢઅલંકૃત કરવામાં આવ્યા. ભાવિકો તો તેઓશ્રીને “સાગરજી ગંભીર-વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાઓ લખી. આગમ, સિદ્ધાંત મહારાજ ના ઉદ્દબોધનથી જ ઓળખાવતા રહ્યા. પ્રકરણ, યોગ અને વિવિધ ચર્ચાસ્પદ પ્રશ્નોને લગતા અને ગ્રંથોનું * આગમગ્રંથોનો ઉદ્ધાર કરીને તો પૂજ્યશ્રીએ અમર નવસર્જન કરી સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી આદિ ભાષામાં નામના પ્રાપ્ત કરી અને પેઢી દર પેઢીના ભાવિકો માટે પ્રગટ કર્યા. વિ. સં. ૧૯૭૧થી ૧૯૭૭ દરમિયાન પાટણ, જ્ઞાનભંડાર સમૃદ્ધ કરી આપ્યા, પણ ‘આગમ-મંદિરો'ના કપડવંજ, સુરત, અમદાવાદ, પાલિતાણા અને રતલામ નિર્માણકાર્યથી તો આગમવાણીને યાવચંદ્રદિવાકરી અમર કરી (માળવા)માં સેંકડો સાધુ-સાધ્વીઓને આગમ-વાચના જાહેરમાં દીધી. સાઠ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં અવિરત અને અવિરામ આપીને આગમ સંબંધી પઠન-પાઠનાદિની શિથિલ પડી ગયેલી કાર્યરત રહેતા પૂજ્યશ્રી સં. ૨૦૦૬માં સુરતમાં સ્થિરતા હતી વ્યવસ્થાને મજબૂત બનાવી વર્ષોથી કંઠોપકંઠ ચાલી આવતી ત્યારે સ્વાથ્ય કથળ્યું. વૈશાખ વદ પાંચમની બપોરે પૂજ્યશ્રી આગમ-વાચનાને વિશુદ્ધ મુદ્રિત રૂપ આપ્યું. અર્ધપદ્માસને નવકારમંત્ર ગણતા હતા, શિષ્યો “અરિહંતે શરણે એવું જ બીજું મહાન ભગીરથ જીવનકાર્ય આગમપવન્જામિ' સંભળાવતા હતા અને ચતુર્વિધ સંઘ નમસ્કાર મંદિરના નિર્માણનું છે. એક વખત પૂજ્યશ્રી દેવર્ધિગણિક્ષમામહામંત્ર સંભળાવતા હતા, ત્યારે ધ્યાનસ્થ પદ્માસન અવસ્થાએ શ્રમણ ભગવંતે આગમોને પ્રતારૂઢ કરી કાળના પંજામાંથી જીવનદીપ બુઝાયો. ૧૦૦થી અધિક સાધુઓ અને ૩૦૦થી બચાવ્યા હતા. તેમ પૂજ્ય આગમોદ્ધારકશ્રીએ આગમોને અધિક સાધ્વીજીઓનો વિશાળ પરિવાર ધરાવતા દિવંગત શીલોત્કીર્ણ કરાવી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સં. ૧૯૯૪માં પૂજ્યશ્રી આચાર્યભગવંતને તેમના પટ્ટધર શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી જામનગર ચાતુર્માસ સ્થિત હતા ત્યારે સૌરાષ્ટ્રનાં તીર્થસ્થાનોની મહારાજશ્રીની નિશ્રામાં ચતુર્વિધ સંઘે દેવવંદન કર્યું. પૂ. યાત્રા કરવા શ્રી પોપટલાલ ધારશી અને શ્રી ચૂનીલાલ લક્ષ્મીચંદ ગુરુભગવંતના અગ્નિસંસ્કાર સ્થળે રમણીય ગુરુમંદિરની રચના તરફથી છ'રી પાલિત સંઘ કાઢવાની ભાવના થઈ. સંઘ કરવામાં આવી. સં. ૨૦૦૭ના મહા સુદ ૩ ને દિવસે તીર્થાધિરાજ શત્રુંજય-પાલિતાણા પધાર્યા ત્યારે પૂજ્યશ્રીને વિચાર ગુરુમૂર્તિની સ્થાપના કરવામાં આવી. આવ્યો કે જૈનાગમોને આરસપહાણમાં કોતરાવાય તો કલિકાલના પૂજ્યશ્રીએ જોયું કે તીર્થંકર પરમાત્માની અવિદ્યમાનતામાં પ્રભાવે થયેલા સ્થાનકવાસીઓ, તેરાપંથીઓ જે બત્રીશસૂત્ર વગેરે આત્માને તારનારાં બે જ તત્ત્વો છે : એક, જિનબિંબ–મંદિરો માને છે તે સામે, ઉપરાંત દિગંબરોની જેમ આગમવિચ્છેદ પણ Jain Education Intemational Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ન થવા પામે તે માટે આરસપહાણમાં જ ઉત્કીર્ણ કરાય તો શાશ્વત કામ થઈ શકે. તે માટે શ્રી શત્રુંજય તીર્થ, પાલિતાણા જ ઉત્તમ સ્થળ કહેવાય. આ માટે ગિરિતળેટીમાં ૯ હજાર વાર જમીન સંપાદન કરવામાં આવી. પૂજ્યશ્રીએ તત્કાલ ત્યાં જ સ્થિર થવાનો નિર્ણય કર્યો. ચાર દ્વારમય પ્રાસાદ મધ્યે ચૌમુખ ભગવંતો એવું મધ્યમંદિર, ચાલીસ દેવકુલિકા, ચાર દેવાલયો અને એક મુખ્ય મંદિર રચીને ક્રમશઃ વર્તમાન ચોવીશીના ચોવીશ, વીશ વિહારમાનના વીશ અને એક શાશ્વતા-એમ પિસ્તાલીશ ચૌમુખજી (૪૫ × ૪ = ૧૮૦ જિનબિંબો) સ્થાપન કરવાનું નક્કી થયું. પિસ્તાલીશ ચૌમુખજી પાંચ મેરુ અને ચાલીશ સમવસરણ પર બિરાજમાન કરવાનું નક્કી થયું. ત્વરિત ગતિએ કામ ચાલ્યું. સેંકડો કારીગરોને કામે લગાડવામાં આવ્યા. ૩૩૪ શિલાઓમાં આગમો કોતરાયાં. ૨૬ શિલાઓમાં ‘કમ્મપયડી' આદિ મહાન પ્રકરણો કોતરાયાં તે સાથે શ્રી સિદ્ધાચક્ર ગણધર મંદિર'ની રચના કરવાનો નિર્ણય થયો. મંદિરમાં નવપદનું મહામંડલ અને દીવાલો પર ચોવીસ પટોમાં તે તે તીર્થંકર સહિત તેમના ગણધરો અને દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની પાટપરંપરા લીધી. આમ, શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર' અને ‘શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર' તૈયાર થયાં. સં. ૧૯૯૯ના મહા વદ બીજ અને પાંચમના અંજનશલાકા પ્રતિષ્ઠાનો અવસર આવ્યો. મહામંગળકારી તેર દિવસના મહોત્સવનું આયોજન થયું. દેશવિદેશથી અનેક ભાવિકો ઊમટી પડ્યા. જળયાત્રા, કુંભસ્થાપના, અખંડ દીપક, જ્વારારોપણની વિધિ, દદિક્પાલપૂજન, નવગ્રહપૂજન, અષ્ટમંગલ, અધિષ્ઠાયકાદિ પૂજનનાં વિધિવિધાન થયાં. પૂજ્યશ્રીના અવિરામ પુરુષાર્થથી ભગીરથ કાર્ય સુસંપન્ન થયું. એવું જ બીજું નિર્માણકાર્ય સુરતમાં ‘શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમ મંદિર' બાંધવાનું થયું. ‘શ્રી આગમોદ્ધારક સંસ્થા'ની સ્થાપના કરી. પાલિતાણાસ્થિત સુરતના ઝવેરી નગીનદાસ ઝવેરચંદના કુટુંબી રતનબહેને સુરતની જગ્યા આપી. સં. ૨૦૦૩ના ફાગણ વદ ૬ને ગુરુવારે શેઠ માણેકલાલ મનસુખલાલ સંઘવીને હાથે ભૂમિખનન થયું. વૈશાખ વદ બીજને બુધવારે શેઠ મૂળચંદ વાડીલાલ માણસાવાળાને હાથે શિલાસ્થાપન થયું. રાતદિવસ કામ ચાલ્યું. ત્રણ માળના વિશિષ્ટ વિશાળ દેવવિમાન સમા શ્રી મહાવીર પ્રભુના ભવ્ય જિનાલયમાં ભીંતો પર તામ્રપત્રો લગાવવામાં આવ્યાં. સં. ૨૦૦૪ના મહા સુદ ૩ ને દિવસે પ્રતિષ્ઠા-મહોત્સવ ઊજવાયો. પ્રાંગણમાં આગમોદ્ધારકશ્રીની સાહિત્યસેવા'નો પરિચય આપતો ખંડ બાંધવામાં આવ્યો, જેમાં પૂજ્યશ્રીની સાહિત્યસાધનાની ઝાંખી For Private ચતુર્વિધ સંઘ પ્રાપ્ત થાય છે. પૂજ્યશ્રીની શાસનપ્રભાવનાના આ સુવર્ણકળશો ઉપરાંત પણ તેઓશ્રીની અનેકવિધ પ્રવૃત્તિઓનો ભવ્ય ઇતિહાસ છે. ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેઓશ્રીની હૃદયસ્પર્શી વાણીથી પીગળીને અનેક શ્રેષ્ઠીઓએ પોતાના ધનભંડાર ખુલ્લા મૂકી દીધા હતા. પૂજ્યશ્રીના સમયમાં અંગ્રેજ સરકારે તીર્થસ્થાનોનો કબજો લેવાની પેરવી કરી ત્યારે સમતાના સાગર સાગરજી મહારાજે રાતદિવસ એક કરીને, અનેક સંઘોને, પેઢીઓને, શ્રાવકોને જાગૃત કરીને સમેતશિખરજીનો પહાડ ખરીદી લેવાની વ્યવસ્થા કરી હતી. આમ, પૂજ્યશ્રીએ ધર્મજાગૃતિ માટે અગાધ અને અવિરત પ્રયત્નો કર્યા. કોલકોત્તામાં ગુજરાતી જ્ઞાનમંદિરની સ્થાપના કરી. અનેક સંઘોના પરસ્પરના મતભેદ મિટાવ્યા. અનેક પુણ્યાત્માઓને દીક્ષા પ્રદાન કરીને સંયમમાર્ગના સહચારી બનાવ્યા. આશરે ચારસો ઉપરાંત સાધુ-સાધ્વીઓનો વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાય ખડો કર્યો! આમ, પ. પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પ્રત્યેક કાર્યમાં મહાનતાની મુદ્રા ઊપસે છે! કોટિ કોટિ વંદન હજો એ મહાત્માને! સૌજન્યહૃદય શ્રી ગુણવંતભાઈ તથા શ્રી બટુકભાઈ માટુંગા-મુંબઈ તરફથી સાહિત્યવિશારદ અને વિદ્યાભૂષણ આચાર્યશ્રી ભૂપેન્દ્રસૂરીશ્વરજી મ. મનોહર માલવદેશ! ભારતવર્ષનો આ મધ્યભાગ એટલે એને મધ્યપ્રદેશ કહેવામાં આવે છે. આ માલવભૂમિનું પ્રાચીન જગવિખ્યાત નગર છે ભોપાલ. લોકજીભે એ ‘તાલ–ભોપાલ’– ના નામથી પ્રસિદ્ધ છે. ત્યાં ભાગ્યશાળી ભગવાનદાસ વસતા હતા. એમને સરસ્વતી નામે અર્ધાંગિની હતી. સં. ૧૯૪૪નું વર્ષ ચાલી રહ્યું હતું. સરસ્વતીની કૂખને સૌભાગ્યમાન કરવાવાળા નરરત્નના ગર્ભાધાનનાં ચિહ્ન દેખાવાં માંડ્યાં! વૈશાખી તૃતીયાનો દિવસ આવ્યો. અક્ષયતૃતીયાના એ પવિત્ર દિવસે સરસ્વતીની કૂખે સર્વલક્ષણસંપન્ન એક બાળકનો જન્મ થયો. આ લાડીલા લાલનું નામ ‘દેવીચંદ' રાખવામાં આવ્યું. જેવી રીતે અક્ષય તૃતીયાનો ચંદ્ર પ્રકાશમાન થતો થતો સોળે કળાએ પ્રકાશમાન થાય છે, તેવી જ રીતે, દેવીચંદ પણ દિન-પ્રતિદિન વધતા ચાલ્યા. સરસ્વતીના સંસ્કારોની છાપ અમીટ હતી. ભગવાનની ધર્મપ્રવૃત્તિઓનો સુંદર સહવાસ હતો. પરિણામસ્વરૂપ, ભાગ્યશાળી દેવીચંદની દીપ્તિ પ્રકાશમાન બનતી ચાલી. ભાગ્ય જ તેની પ્રતિભા પ્રદર્શિત કરી રહ્યું હતું અને એ Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ : કે છે ક ક પાનબાવા તવારીખની તેજછાયા ૩૦૫ ઉત્તીર્ણ થયા અને દેવીચંદને દીક્ષા પ્રદાન કરવાનો નિર્ણય લેવાતાં - તને શ્રી મુકે સં. ૧૯૫૨ના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા) નું શુભ મુહૂર્ત અને શુભ સ્થળ અલીરાજપુર નિર્ધારિત કરવામાં આવ્યાં. દીક્ષાનો એ ધન્ય દિવસ આવી પહોંચતાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં દેવીચંદને ભાગવતી દીક્ષા પ્રદાન કરવામાં આવી. હવે દેવીચંદ મુનિ શ્રી દીપવિજયજી મહારાજ બન્યા. બાળકમાંથી બાળમુનિ બન્યા અને પછી બન્યા વિદ્યાર્થી મુનિ. એમણે જ્ઞાનાર્જનને જ ધ્યેય બનાવ્યું. ગુરુદેવશ્રીના સ્વમુખેથી સાધ્વાચારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આગમસૂત્રોનું ગહન અધ્યયન કર્યું. નાની વય હોવા છતાં વિદ્યાપિપાસા, પ્રખર બુદ્ધિશક્તિ જેવા વિશેષ ગુણોથી આ બાળમુનિ સૌ માટે આશાસ્પદ અને પ્રેરણામૂર્તિ બની રહ્યા. જ્ઞાનાભ્યાસમાં આગળ વધતાં સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, ન્યાય અને અલંકારનું જ્ઞાન સંપાદન કર્યું તથા અન્ય દાર્શનિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં ખૂબ વિકાસ સાધ્યો. પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સં. ૧૯૬૩ના પોષ સુદ ૭ને દિવસે રાજગઢ (પાળવા) માં દિવંગત થયા. માતા-પિતાના વિયોગ પછી જેઓએ એમને વાત્સલ્ય અને ઓજસ પ્રદાન કર્યું હતું. તેઓશ્રી પણ ચાલ્યા ગયા. પૂજ્યશ્રી ચાલ્યા ગયા, પણ પૂજ્યશ્રીની મૂર્તિ મુનિશ્રીના (૧) પ.પૂ.આ.શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા. (૨) પૂ.આ.શ્રી ધનચંદ્રસૂરિજી મ. સા. (૩) પૂ.આ.શ્રી ભૂપેન્દ્રસુરિજી મ. સા. (૪) પૂ.આ. શ્રી હૃદયમંદિરમાં પ્રતિષ્ઠિત થઈ ગઈ. ત્યાર બાદ ગચ્છનાયક પૂ. ચતીન્દ્રસૂરિજી મ.સા. (૫) પૂ.આ. શ્રી વિધાચંદ્રસૂરિજી મ.સા. આ. શ્રી ધનચંદ્રસૂરીજીની છત્રછાયામાં પણ તેઓશ્રીની વિદ્વત્તા (૬) પ.પૂ.આ.શ્રી જયંતસેનસૂરિજી મ. સા. () પૂ. ઉપા. શ્રી મોહનવિજયજી મ.સા. (૮) પૂ ઉપા. શ્રી ગુલાબવિજયજી મ.સા. વિકાસ પામતી ગઈ. કાવ્ય અને સાહિત્યમાં પણ એમણે અસામાન્ય સિદ્ધિ પ્રાપ્ત કરી. આને લીધે તેઓશ્રી પંડિતવર્ગમાં ભાગ્યજોગે ધર્મરંગમાં રંગાયેલા પારેખ કેસરીમલજી સાથે બાળક પ્રિયપાત્ર બની ગયા. પરિણામે, સં. ૧૯૭૬માં વિકત્સમાજે દેવીચંદનો મેળાપ થયો. બાપદાદાએ હીરા અને રત્ન પારખાં તેઓશ્રીને સાહિત્યવિશારદ, વિદ્યાભૂષણ જેવી વિશેષ પદવીઓથી હતાં, ત્યારે આ પારેખે એક નરરત્નને પારખ્યો. પારેખને લાગ્યું કે આ બાળક જૈનશાસનને શોભાયમાન કરી દેશે. આમ સં. ૧૯૭૭ના ભાદરવા સુદ ૧ને દિવસે આચાર્યશ્રી વિચારીને શ્રી કેસરીમલજી તેને પોતાની સાથે ગુરુદેવ પાસે લઈ ધનચંદ્રસૂરીશ્વરજી મહારાજનો સ્વર્ગવાસ થઈ ગયો. ચતુર્વિધ સંઘે ગયા. ગુરુદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજનાં દર્શન એકત્રિત થઈને, સર્વાનુમતિથી મુનિરાજને જાવરામાં સં. - થતાં જ દેવીચંદ પ્રસન્ન થઈ ગયા. સાચા ગુરુ મળ્યા અને ૧૯૮૦માં આચાર્યપદથી વિભૂષિત કર્યા. સાથોસાથ ભાગ્યભાનું પ્રકાશિત થઈ ઊઠ્યો! નામપરિવર્તન કરી શ્રીમદ્ વિજયભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ગુરુદેવશ્રીએ ભાગ્યરેખા અને શરીરાકૃતિ જોઈ, પરીક્ષા રાખવામાં આવ્યું. ગણાધીશપદ પર બિરાજમાન થયા પછી કરી અને આગમ સંબંધી પૂછપરછ પણ કરી. બાળકે પ્રશ્નના શ્રીમમાં શાંતિગાંભીર્ય આદિ ગુણો વધુ ને વધુ વિકસતા રહ્યા. ઉત્તર સારી રીતે આપ્યા અને ગુરુદેવ પાસે રહેવાની ઇચ્છા વ્યક્ત તેજ અને પ્રતાપ વિકસિત થતાં રહ્યાં. ગણનાયકની પ્રતિભા સર્વત્ર કરી. ભાવિભાવજ્ઞાતા પૂ. ગુરુદેવે એ જાણી લીધું કે માળીનું ફૂલ પ્રકાશિત થવા માંડી. સ્વ–પર ગચ્છીય શ્રમણવૃંદમાં અનોખું જિનશાસનની સૌરભ ફેલાવ્યા વિના રહેશે નહીં. તેથી તેઓશ્રીએ સ્થાન પ્રાપ્ત કરેલા આચાર્યશ્રીની વિદ્વત્તા સુજ્ઞજનોને પણ પતાની સંમતિ આપી દીધી. દેવીચંદ ત્યારે માત્ર સાત જ વર્ષના આકર્ષિત કરતી રહી. સં. ૧૯૯૦માં શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘનું હ૫ છતાં પણ ઉત્કૃષ્ટ ક્રિયાપાલક પૂજ્ય ગુરુદેવશ્રીની પરીક્ષામાં વિશાળ સંમેલન અમદાવાદમાં મળ્યું હતું. દરેક ગચ્છના મુખ્ય Jain Education Intemational Page #392 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ ૩૦૬ ગણનાયક અહીં પધાર્યા હતા. આ સંમેલનમાં અનેક પ્રશ્નો અને શ્રી ઘંટાકર્ણ મહાવીર મહુડી તીર્થના સ્થાપક, પ્રકાંડ વિચારોનું આદાનપ્રદાન થતું. વારંવાર સામે આવતી કોઈ પણ પ્રબોધમૂર્તિ, પરમ યોગનિષ્ઠ, સમર્થ વાદવીર, સમસ્યા પોતાની વિદ્વત્તા દ્વારા પૂજ્ય આચાર્યશ્રી હલ કરતા હતા. વિશાળ ગ્રંથરાશિતા કર્તા, “શાસવિશારદ'ની પદવી સાહિત્યક્ષેત્રમાં પણ અજોડ કામ કર્યું. પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્ પ્રાપ્ત કરનાર, પૂર્વધરો સમી શાસનપ્રભાવતા કરનાર વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ દ્વારા લિખિત “શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ'નું સંપાદન એમણે અને પૂજ્ય મુનિ શ્રી યતીન્દ્ર પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયજી મહારાજે કર્યું અને પ્રકાશિત કરાવ્યું. ઉપરાંત, “શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ ચન્દ્રરાજ ચરિતમ્', “દૃષ્ટાંતશતકમ્', “શાન્તસુધારસ ભાવના' આદિ ગ્રંથો એમના સાહિત્ય-સર્જનનાં પ્રબળ પ્રમાણ છે. શીલ, સંસ્કાર અને સુવિશુદ્ધ સંયમની સૌરભથી સદા સુરભિત ‘જિનેન્દ્ર ગુણમંજરી’ એમની કવિત્વશક્તિનું પ્રબળતમ પ્રમાણપત્ર ગુણિયલ ગુર્જરદેશની શસ્યશ્યામલા છે. વળી, અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકાઓ, ઉદ્યાપન, ઉપધાન રત્નગર્ભા ભૂમિ પર એક દિવસ એક આદિ જે જે કાર્ય એમના દ્વારા કરવામાં આવ્યાં, તે બધાં એમની તેજપુંજ પ્રગટ્યો. એ ભૂમિ તે સુરમ્ય શાસનભક્તિનાં જ્વલંત દૃષ્ટાંતો છે. મુનિરાજ શ્રી દાનવિજયજી આમ્રઘટાઓ વચ્ચે શોભતાં પ્રાચીન તથા શ્રી કલ્યાણવિજયજી, શ્રી તત્ત્વવિજયજી અને શ્રી જૈન ઉજંગ જિનાલયો વડે શોભતી ચારિત્રવિજયજી એમના સુશિષ્ય હતા. પૂ. આચાર્યજીએ હંમેશાં વિજાપુર (વિદ્યાપુર) નગરીઃ અને તે સાધના-આરાધનામાં રત રહીને જીવનની એક એક ક્ષણ દિવસ વિ. સં. ૧૯૩૦ના મહા શાસનસેવા અને આત્મોદ્ધારનાં કાર્યોમાં લગાવી. એમાં પ્રબળ માસનો કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો ધન્ય પ્રતાપી આચાર્યથી “ૐ અહમ્-ૐ અહમના જાપ જપતાં દિવસ. તે ધન્ય દિવસે પાટીદાર જ્ઞાતિના અગ્રગણ્ય શ્રી શિવાભાઈ સ્વસ્થ ચિત્તે સં. ૧૯૯૩માં મહા સુદ ૭ને દિવસે આહોર પટેલની શીલવતી ભાર્યા અંબાબહેનની રત્નકુક્ષીએ તેજસ્વી પુત્રને નગરમાં સ્વર્ગવાસી થયા. આહારના ભાવિકોએ ભવ્ય શિબિકાનું જન્મ આપ્યો. ઝગમગતું ભવ્ય લલાટ, પ્રેમસાગર સમાં નયનો, નિર્માણ કર્યું. પૂજ્યશ્રીના પાર્થિવ દેહના ધૂમધામથી અગ્નિસંસ્કાર પ્રભાવશાળી મુખારવિંદ અને સસ્મિત ચહેરો, આબાલવૃદ્ધ સૌને કરવામાં આવ્યા, અને ત્યાં એક સુંદર સમાધિમંદિર બનાવવામાં આકર્ષી રહ્યો. ફોઈએ નામ પાડ્યું બહેચરદાસ. શૈશવકાળથી આવ્યું. તે મંદિરમાં શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, બાળકમાં મહાત્માનાં લક્ષણો દષ્ટિગોચર થતાં હતાં. એકવાર શ્રીમદ્ વિજયધનચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને શ્રીમ નાનકડા બહેચરને ઝાડની ડાળીએ ઝોળી બાંધીને સુવડાવ્યો હતો, વિજયભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજની પ્રતિમાઓની સ્થાપના ત્યાં ઉપર મોટો સાપ આવીને બેઠો. સૌ હતપ્રત થઈ ગયાં, પ્રાર્થના કરવા લાગ્યાં. એટલામાં સાપ આપોઆપ ધીમે ધીમે સરકીને ચાલ્યો કરવામાં આવી છે. જેમ ઉદિત થતો સૂર્ય અસ્તાચલનો પણ ગયો. આ વાત સાંભળી એક મહાત્માએ ભવિષ્યવાણી ભાખી કે, આશ્રય લે છે તેવી રીતે આચાર્યશ્રી પણ પાર્થિવ દેહ રૂપે હંમેશ યહ લડકા બડા સંત યોગી હોગા' અને બાળક બહેચરે મોટા થતાં માટે આપણાથી વિદાય થઈ ગયા, પરંતુ અક્ષરદેહથી ઘણું ઘણું એવાં લક્ષણો બતાવવા પણ માંડ્યાં. બહેચર ભણવામાં અને રમતઆપી ગયા છે. આવા શાંતિના અવતારને સો સો વંદના! ગમતમાં અગ્રેસર રહેવા લાગ્યો. ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી આદિ પ.પૂ. આ.શ્રી જયંતસેનસૂરિજી મ.સા.ની પ્રેરણાથી ભાષાઓ સારી રીતે શીખીને પાંચ ધોરણ સુધી તો પ્રથમ નંબર પ્રાપ્ત ઘેવરચંદજી મોદી-રાયપુર (કર્ણાટક)ના સૌજન્યથી કર્યો. મિત્રો પાસેથી ધાર્મિક અભ્યાસની વાતો સાંભળી પાઠશાળાએ જવાનું શરૂ કર્યું. નમસ્કાર મહામંત્ર વિધિપૂર્વક વિનયસહ ગુરુ પાસેથી ગ્રહણ કર્યો. મુખપાઠ કર્યો, રાત્રિભોજન અને કંદમૂળનો -ત્યાગ કર્યો. જોતજોતામાં પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને કર્મગ્રંથનો સંગીન અભ્યાસ પૂર્ણ કર્યો. અર્થ-ભાવાર્થ-પરમાર્થનું પરિશીલન કર્યું. હજી પણ વધુ અધ્યયનની ' ઝંખના જાગી. ગુજરાતના કાશી સમા જ્ઞાનતીર્થ મહેસાણામાં “શ્રી યશોવિજયજી જૈન-સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા'માં પ્રવેશ મેળવ્યો અને ત્યાં જ L. , Jain Education Intemational Page #393 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા 3oo, જૈનદર્શનનું ઉત્તમ અને તલસ્પર્શી અધ્યયન કર્યું. બહેચરભાઈને એક ને દિવસે મહુડીથી વિહાર કરીને વિજાપુર વિદ્યાશાળા ઉપાશ્રય યતિશ્રીના જ્ઞાનનો લાભ મળ્યો છે અને ત્યારથી બહેચરભાઈને પધાર્યા. “ઓમ અર્ણ મહાવીર' નો અજપાજાપ ચાલુ થયો. સંયમ સ્વીકારવાની ભાવના થઈ. એવામાં તપસ્વીરત્ન મુનિવર્ય શ્રી પૂજયશ્રીને ભવિષ્યનું દર્શન થઈ ચૂક્યું હોય તેમ આસપાસ જોયું. સુખસાગરજી મહારાજ પાલનપુરમાં બિરાજમાન હતા. સર્વ શિષ્ય સમુદાય હાજર હતો. પ્રસન્નતાપૂર્વક નયનો મીંચ્યાં અને બહેચરભાઈ ત્યાં પહોંચી ગયા અને દીક્ષા લેવાની ભાવના દર્શાવી. સમાધિસ્થ થયા. સૌ સ્વમું જોતાં હોય તેમ જોઈ રહ્યા. પૂજયપાદ સં. ૧૯૫૭ના માગશર સુદ ૬ને શુભ દિવસે મહામહોત્સવપૂર્વક આચાર્ય શ્રી મહાપ્રયાણ કરી ચૂક્યા હતા. એ જોતાં જ સૌની દીક્ષા ગ્રહણ કરી. યથાવામગુણા બુદ્ધિના મહાસાગર બન્યા. આંખોમાંથી અશ્રુધારાઓ ચાલી. જીવનની અંતિમ ક્ષણ સુધી પૂજ્યશ્રી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, જ્ઞાનજ્યોતિને અખંડ પ્રકાશિત રાખનારા આ મહાત્માએ ત્રણ ધારણા, ધ્યાન, સમાધિ અને અષ્ટાંગ યોગની સહજભાવે સાધના દિવસ પહેલાં તો એકી સાથે ૨૭ પુસ્તકો પ્રેસમાં મોકલ્યાં હતાં. કરી પારંગત બન્યા હતા. કલાકોના કલાકો સુધી સહજ નશ્વર દેહ પર પણ એવી જ દીપ્તિ પ્રકાશતી હતી. પૂજ્યશ્રીના સમાધિભાવમાં અડોલ રહેતા. અપૂર્વ આધ્યાત્મિક ઓજસવંત સ્વર્ગગમનના સમાચાર વીજળી વેગે ગામોગામ અને નગર નગર લોકોત્તર શક્તિને પ્રભાવે અનેક દૈવી શક્તિઓ આકર્ષાઈને પહોંચી ગયા. ૫૦-૫૦ માઈલના અંતરથી લાખો ભાવિકો ઉમટી પૂજયશ્રીની સેવામાં ઉપસ્થિત રહેવા લાગી. પોતાની પ્રતિભા, પડ્યા. વિજાપુર માનવમહેરામણથી છવાઈ ગયું. જેઠ વદ ૪ને પ્રજ્ઞા અને પુરુષાર્થની શક્તિઓ દ્વારા પૂજયશ્રી સમાજ અને દિવસે ભવ્ય સ્મશાન યાત્રા નીકળી. ‘જય જય નંદ, જય જય શાસનપ્રભાવનામાં સતત કાર્યશીલ રહેવા લાગ્યા. ભદ્રા'ના જયકારથી ગગન છવાઈ ગયું. લાખો આંખો અશ્રુધારા વહાવતી રહી અને પૂજયપાદ ગુરુદેવનો ક્ષર દેહ પંચમહાભૂતોમાં પૂજયશ્રીનું બીજું મહત્ત્વનું પ્રદાન ગ્રંથરચનાનું છે. તેમણે વિલીન થઈ ગયો. માત્ર એકાવન વર્ષના આયુષ્યમાં ભવ્યતમ એક પછી એક એમ એકસો આઠથી અધિક ગ્રંથો પ્રગટ કરીને સાધના, અને પ્રભાવક સચ્ચારિત્રને લીધે મહાન પૂર્વસૂરિઓની ધર્મજયોતને ઝળહળતી રાખી. અનેક ભાવિકોનાં અંતરમાં જ્ઞાનજયોતનો પ્રકાશ પ્રસાર્યો. સ્થાનકમાર્ગી સંપ્રદાયના શ્રી પંક્તિમાં પ્રકાશી રહ્યા. અમીઋષિ જેવા મુનિઓ આ ગ્રંથોના પ્રભાવથી પૂ. શ્રી સૌજન્ય : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન સમાધિ મંદિર, વિજાપુર બુદ્ધિસાગરજી મહારાજના શિષ્ય બન્યા અને શ્રી અજિતસાગરજી જિનશાસન પ્રત્યે પ્રેમાદર ધરાવનારા મહારાજ બન્યા. પૂજયશ્રીના સમાજસેવાનાં કાર્યો અને ગ્રંથપ્રકાશનોથી પ્રભાવિત થયેલા અનેક રાજરાજેશ્વરો તેમના ચિરસ્મરણીય મહાપુરુષ દર્શનને ઝંખતા, દર્શન પામી તૃપ્તિ અનુભવતા. સાક્ષરો સમાધાન પૂ. આ. શ્રી વિજયમેઘસૂરિજી મહારાજ પામતા, સમાજસેવકો પ્રેરણા પામીને કર્તવ્યશીલ બનતા. | ગુજરાતમાં સુરત પાસે રાંદેર નામે શહેર છે, તેમાં શ્રી વડોદરાનરેશ શ્રી સયાજીરાવ ગાયકવાડની વિજ્ઞપ્તિથી પૂજ્યશ્રીએ વિસા શ્રીમાળી જ્ઞાતિને વિશે સધર્માનુરાગી, સુસંસ્કારી શ્રી રાજમહેલમાં પધારી કરેલાં પ્રવચનથી મહારાજા ખૂબ પ્રભાવિત થયા હતા. અને વિજયાદશમીને દિવસે થતી પાડાની હિંસા નહિ જયચંદ નામે શ્રેષ્ઠી સદ્ગુણોથી શોભતા, ધર્મપત્ની જમનાબહેન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. માણસાનરેશ, પેથાપુરનરેશ, સાથે રહેતા હતા. તેમને ત્યાં સં. ૧૯૩૨ના મહાસુદ ૮ને દિવસે ઇડરનરેશ, વરસોડાનરેશ આદિ અનેક રાજરાજેશ્વરોએ શિકાર, એક પુત્રરત્નનો જન્મ થયો. માતાપિતાને ખૂબ આનંદ થયો. માંસાહાર, વ્યસનો, જુગાર આદિનો ત્યાગ કર્યો હતો. પૂજ્યશ્રીની બાળકનું નામ મૂળચંદ પાડ્યું. મૂળચંદ બાળપણથી મહાન ગુણોને પંડિતાઈનો પ્રભાવ ગુજરાતની સીમા પાર છેક બનારસ સુધી ધારણ કરનાર બન્યા. યોગ્ય વયે તેમને નિશાળે બેસાડ્યા. તીવ્ર પહોંચ્યો હતો. ત્યાંના મહાવૈયાકરણીઓ અને નૈયાયિકોએ બુદ્ધિવાળા મૂળચંદ ટૂંક મુદતમાં ટ્રેનિંગ કોલેજમાં પાસ થયા. તેઓશ્રીને “શાસ્ત્રવિશારદ'ની માનદ પદવી આપી હતી. સં. પરંતુ સદ્ગુરુદેવનાં બોધવચનથી તેઓ વૈરાગ્યવાન થયા અને ૧૯૭૦ના મહાસુદ પૂર્ણિમાને દિવસે પેથાપુર નગરના આંગણે માતાપિતા આદિ કુટુંબીજનોની સહર્ષ અનુમતિ મેળવી સં. ભારતભરના શ્રીસંઘોએ એકત્રિત થઈને પૂજ્યશ્રીને મહા- ૧૯૫૮ના કારતક વદ ૯ના દિવસે હર્ષોલ્લાસપૂર્વક કરજણ મહોત્સવપૂર્વક આચાર્યપદે આરૂઢ કર્યા હતા. સૌએ આ પ્રસંગનો મુકામે શ્રી તપાગચ્છનાયક સંઘ સ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી ખૂબ લાભ લીધો હતો. વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી પ્રવજ્યા પરંતુ સં. ૧૯૮૧ના વર્ષમાં, ૨૪ વર્ષનો ભરપૂર અને અંગીકાર કરી અને શ્રી મેઘવિજયજી નામે ઘોષિત થયા. થોડા વિવિધ કાર્યોથી સમૃદ્ધિને વરેલો દીક્ષાપર્યાય પૂરો થયો. જેઠ વદ ૩ સમય બાદ છાણી ગામે પૂ. ગુરુદેવ હસ્તક વડી દીક્ષા થઈ. પૂ. Jain Education Intemational Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ગુરુદેવશ્રી પાસે અભ્યાસ કરતાં ટૂંક સમયમાં કાવ્ય, વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર આદિનો ગહન અભ્યાસ કરી લીધો. ત્યાર પછી યોગવહનની ક્રિયા કરીને શ્રી જિનાગમ ગ્રહણ કરવામાં ઉદ્યમવંત થયા અને અહોનિશ શાસનસેવા બજાવવામાં તત્પર બન્યા. તેઓશ્રીની દેશના એવી હતી કે જાણે કે તેમાં સાક્ષાત્ સરસ્વતી બિરાજતાં ! વિનયવંત એવા પૂજ્યશ્રીના શિષ્ય શ્રી મનોહરવિજયજી આદિ તેઓશ્રીની સેવામાં અવિરત વિચરતા રહેતા. જિનાગમોનો ઊંડો અભ્યાસ કરેલા એવા તેઓશ્રીને પૂ. દાદાજી શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજે સ્વહસ્તે સં. ૧૯૬૯માં કારતક વદ ૯ ને દિવસે છાણી ગામે ગણિ–પંન્યાસ, બંને પદ સાથે આપ્યાં. ધૈર્ય, ગાંભીર્ય, ઔદાર્ય, બહુશ્રુતતા, સરળતા, ધર્મોપદેશતા, શાસ્ત્રનિપુણતા આદિ અનેક સદ્ગુણોથી શોભતા પૂજ્યશ્રી અનેક પ્રદેશોમાં વિચર્યા. શ્રીસંઘે ભારે ઉત્સાહ અને ઉમંગથી પ. પૂ. સંઘસ્થવિર આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરિજી મહારાજને પૂ. પં. મેઘવિજયજી ગણિવર્યને આચાર્ય પદવી અર્પવા વિનંતી કરી. અનેક લબ્ધિવંત પૂ. બાપજી મહારાજે શ્રીસંઘની વિનંતિનો સ્વીકાર કર્યો અને સં. ૧૯૮૧માં માગશર સુદ પાંચમને શુભ દિને શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ, મહોત્સવસમિતિ, અમદાવાદ-દોશીવાડાની પોળ સ્થિત જૈન વિદ્યાશાળામાં સૂરિપદ આરોપણ કર્યું. પૂ. આચાર્યદેવશ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજ અથાગ પરિશ્રમ ઉઠાવીને મન, વચન, કાયાથી શાસન સેવા બજાવી રહ્યા હતા, પરંતુ એકાએક અસ્વસ્થ થતાં, રાજનગરમાં સં. ૧૯૯૯ના આસો સુદ ૧ને દિવસે, શ્રી સંઘ સમક્ષ, વિશાળ શિષ્યપ્રશિષ્યાદિની ઉપસ્થિતિ વચ્ચે, શુભધ્યાનરૂઢ થતાં થતાં, ૬૭ વર્ષની વયે પરલોકવાસી થયા. શાસનના આ મહાન અને માનવંતા સૂરિવરને અનંતાનંત વંદન હો! સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી સમવસરણમંદિર તીર્થ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ', ૫૮ શાસ્ત્રગ્રંથોના સર્જ સંપાદક, જૈનશાસનના મહાન જ્યોતિર્ધર, કવિકુલિકરીટ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. સા. મહાન ધર્મધુરંધર જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પુણ્યનામથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે! તેઓશ્રીનો જન્મ ઉત્તર ગુજરાતમાં ભોયણીજી તીર્થની નજીક આવેલા બાલશાસન નામના નાનકડા ગામમાં થયો હતો. પિતા પીતાંબરદાસ અને માતા મોતીબહેનને ત્યાં સં. ૧૯૪૦ના तस्मै श्री गुरवे नमः ચતુર્વિધ સંઘ ભય લાગત (૧) પૂ. દાદાગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. (૨) પૂ.આચાર્યદેવ શ્રી જયંતસૂરીશ્વરજી મ.સા. (૩) પૂ.આ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. (૪) ૫.પૂ.આ.શ્રી નવીનસૂરીશ્વરજી મ.સા. (૫) પૂ. આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા. પ્રથમ પોષ સુદ ૧૨ને શુભ દિવસે તેઓ અવતર્યા. માતાપિતાએ વહાલસોયા બાળકનું નામ લાલચંદ રાખ્યું. માતાપિતાના ધાર્મિક સંસ્કારો અને બાલ્યવયથી સાધુ-સાધ્વીજીઓના સહવાસને લીધે લાલચંદમાં વૈરાગ્યભાવ જાગ્યો હતો. આગળ જતાં, શ્રી જિનેશ્વરદેવોએ પ્રબોધેલો માર્ગ જ સંસારની માયામાંથી મુક્તિ અપાવવામાં સમર્થ છે એમ સ્વીકારીને માત્ર ૧૯ વર્ષની ભરયુવાન વયે બાલબ્રહ્મચારી પ્રાતઃસ્મરણીય પૂ. આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી લબ્ધિસૂરીશ્ર્વરજી નામે ઘોષિત થયા. તેઓશ્રીના ગહન જ્ઞાનનો પરિચય Áમણે સંપાદિત કરેલા ‘દ્વાદશાર નયચક્ર' ગ્રંથના ચાર ભાગમાંથી મળી આવે છે. આ ગ્રંથનું પ્રકાશન દાદરના જૈન જ્ઞાનમંદિરના ઉપક્રમે ઉપરાષ્ટ્રપતિશ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના શુભ હસ્તે થયું હતું અને એ વખતે પૂ. સૂરીશ્વરજીએ ગિર્વાણગીરાસંસ્કૃતમાં વક્તવ્ય આપીને સૌને Page #395 -------------------------------------------------------------------------- ________________ 3 તવારીખની તેજછાયા ૩૦૯ મંત્રમુગ્ધ કરી દીધા હતા. પૂજ્યશ્રી વજ્રત્વશક્તિમાં પણ પારંગત મંગલકારી મહોત્સવો મોટી સંખ્યામાં કરાવ્યા હતા. ઘણીવાર હતા. તેઓશ્રીમાં વિદ્વત્તા અને કવિત્વનો સુભગ સમન્વય થયો વિપરીત સ્થિતિમાં અડગ રહીને, સિંહગર્જના કરીને, વિજય હતો. તેથી તેમનાં પ્રવચનો સાંભળવા અસંખ્ય ભાવિકો એકત્રિત પ્રાપ્ત કરીને આચાર્યપદ શોભાવ્યું હતું. સતત સ્વાધ્યાય અને થતા હતા. ઇડરના શ્રીસંઘે સં. ૧૯૭૧માં પૂજ્યશ્રીને જૈનરત્ન તપશ્ચર્યા પૂજ્યશ્રીનો ઉત્તમ ગુણ હતો. તેથી જ તેઓશ્રીના વ્યાખ્યાન વાચસ્પતિ’ના માનવંતા બિરુદથી અલંકૃત કર્યા હતા. શિષ્ય-પ્રશિષ્ય સમુદાયમાં વિદ્વાનો, કવિઓ, વક્તાઓ મોટી પૂજ્યશ્રી ખ્યાતનામ કવિ હતા. તેઓશ્રીની અગણિત સંખ્યામાં છે. પૂજ્યશ્રીની પાટે આઠ-આઠ આચાર્યો વિચારી રહ્યા કાવ્યકૃતિઓ સરળ અને સુંદર હોવાને લીધે એટલી લોકપ્રિય છે, જીવન ભવ્ય હતું, તેમ તેઓશ્રીની અંતિમ યાત્રા પણ ભવ્ય નીવડી કે આજે પણ મહાનગરોના મહાન જિનાલયોથી માંડીને બની હતી. એકાદ લાખ માણસોની અશ્રુભીની આંખોએ નાનાં ગામડાંનાં આબાલવૃદ્ધો નરનારીઓના કંઠે ગવાતી પૂજ્યશ્રીને ઐતિહાસિક વિદાય આપી તે પ્રસંગે ઠેર ઠેર સંભળાય છે. આ રચનાઓને તેઓશ્રીના ભક્તોમાં એકલાખ ગુણાનુવાદસભાઓ અને ઉત્સવો થયા હતા. મુંબઈમાં તારદેવના પુસ્તકો દ્વારા પ્રસરાવવામાં આવી છે અને છતાં આ પુસ્તકોની પ્રખ્યાત ચોકનું (નવજીવન સોસાયટી પાસે) “આચાર્ય માંગ સતત ચાલુ જ હોય છે! આવા અસાધારણ પ્રભાવને લીધે લબ્ધિસૂરીશ્વરજી ચોક' નામકરણ કરીને ઋણ અદા કરવાનો તેઓશ્રી “વિકલકિરીટ'ના નામે ઓળખાય છે. પૂજ્યશ્રીએ વિનમ્ર પ્રયત્ન થયો છે તો, પૂજ્યશ્રીની જન્મભૂમિ-બાલશાસનને રચેલા સંસ્કૃત, ગુજરાતી, હિન્દી ભાષામાંનાં ગીતોની સંખ્યા ત્રણ લબ્ધિનગર” નામ આપવાનો સ્તુત્ય નિર્ણય લેવાયો છે. આમ, હજાર ઉપર થવા જાય છે. આ ભક્તિગીતોમાંના ભાવ અને અનેક ક્ષેત્રમાં અમાપ પ્રભાવના દ્વારા જિનશાસનમાં શાશ્વત હૃદયસ્પર્શી લય એટલાં તો સુંદર હોય છે કે આ ભક્તિગીતોના સ્થાનના અધિકારી આચાર્યભગવંતનું નામ સુવર્ણાક્ષરે અંકિત પ્રભાવથી કેટલાક પુણ્યાત્માઓએ સંયમજીવન સ્વીકારવાનો થયેલું છે. એવા એ મહાન સૂરીશ્વરજીને કોટિ કોટિ વંદન! નિર્ણય કર્યાનાં દૃષ્ટાંતો બન્યાં! ૫૮ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં સૌજન્ય : શ્રી સીકદ્રાબાદ ગુજરાતી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, પૂજ્યશ્રીએ અનેક નાનામોટા, ગદ્યપદ્યના, ગુજરાતી, હિન્દી, ઉર્દૂ એમ.જી.રોડ, સીન્દ્રાબાદ-૫00008 અને સંસ્કૃત ભાષામાં લોકોપયોગી તથા વિદ્ધભોગ્ય ગ્રંથોનું શાવસ્તિ તીર્થોદ્ધારક, કર્ણાટકકેસરી, નિર્માણ, સંકલન અને સંપાદન કરીને સાહિત્યની અજોડ સેવા મહાન તપસ્વી, સમર્થ સાહિત્યારાધક કરી છે. તેઓશ્રીને અનેકવાર અન્ય દાર્શનિકો સાથે વાદ-વિવાદ પૂ. આચાર્યશ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મ. કરવાના પ્રસંગો ઉપસ્થિત થયા હતા. તેમાં પણ પૂજ્યશ્રીએ દરેક વખતે વિજય પ્રાપ્ત કર્યો હતો. કુશાગ્ર બુદ્ધિ, તીક્ષ્ણ તર્કશક્તિ કૃતિથી ભદ્રકર, આકૃતિથી ભદ્રંકર, વૃત્તિથી ભદ્રંકર, અને અદ્ભુત વાકચાતુર્યથી તેઓશ્રી પ્રતિસ્પર્ધીને પરાસ્ત કરતા. પ્રકૃતિથી ભદ્રંકર, પ્રવૃત્તિથી ભદ્રંકર એવા ભદ્રંકર પ્રભાવશાળી નરસંડામાં આર્યસમાજીઓ સાથે વિવાદમાં મૂર્તિપૂજાની સાર્થકતા વ્યક્તિત્વથી શોભતા, યથારામગુણ પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસિદ્ધ કરી હતી. ખંભાત પાસેના વટાદરા ગામમાં મુકુન્દાશ્રમ સૂરીશ્વરજી મહારાજ વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્ય નામના સંન્યાસીએ સનાતનીઓ સાથે વેદ વિષયક શાસ્ત્રાર્થ ભગવંતશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર ધર્મચલાવ્યો ત્યારે પૂજ્યશ્રીએ “વેદ હિંસાવાદી છે, અને જૈનધર્મ દિવાકર પૂ. આ. શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના દયામય છે' એમ પ્રતિપાદિત કરી આપ્યું હતું. પંજાબમાં તો પટ્ટધર રૂપે સૂર્યસમાન દીપી રહ્યા છે. ગરવા ગુજરાતની અનેક સ્થળોએ વાદવિવાદોના પ્રસંગો ઉપસ્થિત થયા હતા અને પુનીતપાવન નગરી છાણીમાં સં. ૧૯૭૩ના મહા વદ ૬ને દિવસે દરેક વખતે પૂજ્યશ્રીએ વિજય મેળવ્યો હતો! જેમ કવિત્વપણાથી તેમનો જન્મ થયો. શૈશવમાંથી જ સંયમજીવનના શણગાર તેમ વાદવિજયમાં પણ આઠ પ્રભાવકોમાં ગણના થાય છે. એ સજવાનાં સ્વપ્નાં સેવવાં માંડ્યાં, પરંતુ ત્રણ ભાઈઓ વચ્ચે એક પૂજ્યશ્રીને વરેલી સિદ્ધિ પણ અવિસ્મરણીય છે. જ પુત્ર એટલે દીક્ષાની અનુમતિ મેળવવી અત્યંત કઠિન બની ગઈ. સામે પક્ષે, તેમને દીક્ષાની ભાવનાની ભરતી એવી ચડે કે જૈન શાસનની પ્રભાવના કરવા માટે પૂજ્યશ્રીએ ઠેર ઠેર હિમાલય જેવો અવરોધ પણ નહીં નડે તેની પ્રતીતિ થાય. એક જિનમંદિરોની પ્રતિષ્ઠાઓ, ઉદ્યાપનો, ઉપધાનો, છ'રી પાળતા દિવસ કોઈ સુવર્ણ પળે પ્રવજ્યા અંગીકાર કરવાના નિશ્ચય સાથે સંઘો, દીક્ષાઓ; પદપ્રદાનો, સાધર્મિક વાત્સલ્ય તથા અન્ય ઘરમાં કોઈને પૂછળ્યા વિના નીકળી પડ્યા. પૂ. દાદા ગુરુદેવ શ્રી Jain Education Intemational Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ પાસે પાટણ પહોંચ્યા. પૂ. ગુરુદેવશ્રીને પ્રાર્થના કરી કે, દીક્ષા પ્રદાન કરો. સં. ૧૯૮૯ના અષાઢ સુદ ૧૧ના શુભ દિને પૂ. ગુરુદેવે દીક્ષા પ્રદાન કરી અને સંસારી મામા પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી ભદ્રંકરવિજયજી તરીકે જાહેર કર્યા. દીક્ષા સાથે જ શિક્ષા ચાલુ થઈ. આરંભથી જ અંતરની અવિરામ લગનીથી આઠ-દસ કલાક એકધારું અધ્યયન શરૂ કર્યું. કોઈ મળવા આવે તો શોધવા પડે, પૂજ્યશ્રી કોઈ એકાંત માળિયામાં બેઠાં બેઠાં અભ્યાસમાં લીન થઈ ગયા હોય ! પરિણામે ત્રણ જ વર્ષમાં સંસ્કૃત ટીકા વાંચતાં થઈ ગયા. પોતે સંસ્કૃત શ્લોકોની રચના કરવા લાગ્યા. તેથી સમુદાયમાં ‘પંડિત મહારાજ' તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યા. પૂ. આ. શ્રી ગંભીરસૂરીશ્વરજી મહારાજ તો રમૂજમાં કહેતા કે, “આ તો કોઈ કાશીનો પંડિત લાગે છે!” ધર્મ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય આદિમાં અપ્રતિમ નિપુણતા પ્રાપ્ત કરી. આજે વૃદ્ધાવસ્થામાં પણ યુવાનને શરમાવે એટલા ઉત્સાહથી વિદ્યોપાસના કરી રહ્યા છે. રોજ દસેક કલાક વાચન-મનન-લેખન ચાલે જ, પરિણામે તેઓશ્રી અનેક ગ્રંથોનું સંપાદન-લેખન-પ્રકાશન કરી શક્યા છે. પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજના ગહન ગંભીર દાર્શનિક ગ્રંથ ‘અધ્યાત્મોપનિષદ’, ‘વિજયોલ્લાસ મહાકાવ્ય’ પર સરળ, સુગમ અને સુંદર ટીકાઓ લખીને સંસ્કૃતના પ્રગલ્ભ અને પ્રખર વિદ્વાન તરીકેની પ્રતિભા સિદ્ધ કરી છે. અત્યારે પૂ. આ. શ્રી રિભદ્રસૂરીજી મહારાજના મહાગ્રંથ ‘લલિતવિસ્તરા' અને તેની પંજિકા ઉપર ગીર્વાણશિંગરામાં ટીકા રચી રહ્યા છે. પૂજ્યશ્રીએ ‘દશવૈકાલિક’, ‘ઉત્તરાધ્યયન' જેવા આગમિક ગ્રંથો તેમ જ ‘લલિતવિસ્તરા’, ‘તત્ત્વન્યાયવિભાકર’ જેવા દાર્શનિક ગ્રંથોના ગુજરાતી અનુવાદો આપી સાહિત્યોપસના કરી છે. આવી અખંડ અને અગાધ સાહિત્યસેવા સાથે પૂજ્યશ્રી દૂર-સુદૂરના અનેક પ્રદેશોમાં સતત વિહરતા રહ્યા છે. ગુજરાત, મારવાડ, માળવા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર આદિ પ્રાન્તોમાં જિનશાસનની ધર્મજ્યોત પ્રસરાવી રહ્યા છે; તેના ફળ સ્વરૂપે, ચિકમંગલૂર-કર્ણાટકમાં ઘણા સંઘોએ એકત્ર થઈને ઉપધાનમાળા પ્રસંગે પૂજ્યશ્રીને ‘કર્ણાટકકેસરી' ની પદવીથી વિભૂષિત કર્યા છે. એવી જ બીજી શાસનપ્રભાવના બિહાર, ઉત્તર પ્રદેશ આદિ પ્રાંતોની પણ છે. ઉત્તર પ્રદેશમાં આવેલી શ્રાવસ્તિ નગરી ભૂગોળમાંથી ભૂંસાઈ ગઈ હતી. શ્રી સંભવનાથ પ્રભુની આ કલ્યાણક ભૂમિ પર પૂજ્યશ્રીની પ્રેરણાથી સંભવનાથ ભગવાનનું સ્વર્ગવિમાનસદૃશ્ય વિશાળ સંગેમરમરનું ભવ્ય ચતુર્વિધ સંઘ જિનાલય ખડું કરવામાં આવ્યું અને ઉપાશ્રય-ધર્મશાળા આદિનાં નિર્માણકાર્યો થયાં. આવા મહાન શાસનપ્રભાવનાનાં કાર્યોથી પ્રભાવિત થઈને તેઓશ્રીને સં. ૨૦૨૬ના માગશર સુદ ૯ને દિવસે આંધ્રપ્રદેશના આદોનીમાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. તપ-આરાધના અને સાહિત્યસર્જન માટે, વિવિધ પ્રાન્તોના વિહારથી જિનશાસનની પ્રભાવના માટે પૂજ્યશ્રીને ચરણે કોટિ કોટિ વંદના! તા. ક. પૂજ્ય આચાર્યશ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૪૮ના ચૈત્રી ઓળીના દિવસોમાં અંકલેશ્વર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. અંકલેશ્વરમાં તથા ૐકાર તીર્થમાં વિશાલ ગુરુમંદિર નિર્માણ થયેલ છે. પૂ. ૐકારતીર્થ સ્થાપક આ.શ્રી પુણ્યાનંદસૂરિજી મ.ના સંયમપર્યાયની અનુમોદનાર્થે ગણિવરશ્રી વિક્રમસેનવિજયજી મ.ની પ્રેરણાથી ભક્તોના સૌજન્યથી પીયૂષપાણિ શાસ્ત્રવિશારદ–કવિરત્ન પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રી જિનશાસનની સુવિશુદ્ધ પરંપરામાં થયેલા પરમપ્રભાવક મહાપુરુષ હતા. તેઓએ જૈન શાસનમાં એક નવો જ યુગ પ્રવર્તાવ્યો હતો અને શાસનના સાતે-સાત ક્ષેત્રોમાં વચલા ગાળામાં પ્રવેશેલી શિથિલતા દૂર કરી. અપૂર્વ ચેતના પ્રગટાવી એને અભિનવ સંસ્કારો આપ્યા હતા. સમ્રાટ અકબરના દરબારનાં નવરત્નોની જેમ તેમના શિષ્ય-પરિવારમાં નવ આચાર્યભગવંતો રત્નસમાન હતા. એ નવરત્નમાંના એક પૂજ્યપાદ શાસ્ત્રવિશારદ આચાર્યમહારાજ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ પણ એ જ સૂરીશ્વરજીની શિક્ષા, પ્રેરણા અને સંસ્કાર ઝીલીને વિદ્ધજ્જગતમાં ગૌરવવંતા સ્થાનને પ્રાપ્ત કરનાર પૂજ્યપુરુષ હતા. પૂજ્યશ્રીના નામની જેમ જ એમનું જીવન અને જીવન દરમ્યાન કરેલાં કાર્યો અમૃત રૂપ બની ગયાં.. તેમનામાં રહેલી બાળસુલભ સરળતા, નિર્ભેળ નિખાલસતા અને હૈયામાં ઊભરાતો દુર્લભ પ્રમોદભાવ, પહેલા જ પરિચયમાં કોઈને પણ પોતાના કરી લેવા પર્યાપ્ત હતાં. તેઓશ્રી શાસ્ત્રોના માર્મિક વિદ્વાન, ઉત્તમ કવિ, સમર્થ ધર્મોપદેશક, મહાન તત્ત્વજ્ઞ અને દીર્ઘદૃષ્ટિ ધરાવનારા પૂજ્યપુરુષ હતા. Page #397 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૮૧ મુંબઈનાં ઉપનગરોમાં ગૌરવવંતુ સ્થાન ધરાવનારા અમૃતલાલની અકળામણ ઓર વધી ગઈ. એમણે કાકા દ્વારા દોલતનગર અને પાલિતાણામાં શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રાએ કુટુંબની બીજી રીતે સંમતિ માગી, કે તે ધર્મના અભ્યાસ અર્થે જનાર પ્રત્યેક યાત્રાળુને ઊડીને આંખે વળગે એવા શ્રી કેશરિયાજી મહેસાણા જવા ઇચ્છે છે. સૌએ રાજીખુશીથી રજા આપી અને વીરપરંપરા પ્રાસાદથી શોભતું “કેશરિયાજી નગર’ તેમની અમૃતલાલ મહેસાણાને બદલે સીધા પહોંચ્યા જાવાલ અમોઘ ઉપદેશભક્તિ અને વિરાટ કાર્યશક્તિનો આબેહૂબ (રાજસ્થાન) સૂરિસમ્રાટ પાસે. ત્યાં જઈ પૂજ્ય ગુરુભગવંતને પરિચય કરાવે છે. પોતાની મનોકામનાથી અવગત કર્યા. સંયમ સ્વીકારવા તેમનો વિદ્વાન અને ચારિત્રશીલ વિશાળ શિષ્યસમુદાય અભિલાષા વ્યક્ત કરી. તેમનામાં રહેલી શિષ્યોને અનેક રીતે તૈયાર કરવાની કળા, અપૂર્વ ત્યાર પછી ગુરુદેવના વિનય શિષ્યરત્ન તરીકે તેઓશ્રીએ ધગશ અને તેના માટે આપેલા ભોગની પ્રતીતિ કરાવે છે. પોતાની પ્રતિભાનો બહુમુખી વિકાસ સાધ્યો. તીવ્ર બુદ્ધિમત્તા, તેમનામાં કવિત્વશક્તિ સહજ અને વારસાગત આવેલી ચિત્તની એકાગ્રતા અને નિષ્કામ ગુરુભક્તિના પ્રતાપે તેઓશ્રી થોડા હતી. વર્તમાનમાં ભાવિક ભક્તોનાં હૃદયને રણઝણાવતી, હૃદયના જ વખતમાં ન્યાય, સાહિત્ય, વ્યાકરણ, વેદાંત, મીમાંસા, સાંખ્ય તારને ઝંકૃત કરી દેતી હજારો ગુજરાતી સ્તુતિઓના આધકર્તા આદિ ઇતરશાસ્ત્રોમાં તેમ જ આગમોના તલસ્પર્શી અભ્યાસમાં પૂજ્યશ્રી હતા. ચોવીશ તીર્થંકર પરમાત્માની અતિથી પૂજ્યશ્રીએ પારંગત બન્યા. વિશાળ અભ્યાસ અને અનુપમ કવિત્વશક્તિથી આ સ્તુતિરચનાનો પ્રારંભ કર્યો હતો. વાણી વહાવવાની વિશેષતાને લીધે તેઓશ્રી ગુરુદેવના કૃપાપાત્ર જૈન-જૈનેતર તીર્થધામોથી શોભતી સૌરાષ્ટ્રની પવિત્ર બની ચૂક્યા હતા. તેથી સં. ૧૯૮૫માં મહુવા મુકામે પૂ. ગુરુદેવ દ્વારા યોગોદ્ધહન કરવાપૂર્વક તેઓશ્રી ગણિપંન્યાસપદથી વિભૂષિત ધરતી પર બોટાદ નામનું નગર છે. આ નગરમાં ધર્મિષ્ઠ પરિવાર કરવામાં આવ્યા. આગળ જતાં, સં. ૧૯૯૧ના જેઠ વદ ૧૨ ને તરીકે દેસાઈ ભવાન વસ્તાનું કુટુંબ પ્રખ્યાત હતું. એમના પુત્ર દિવસે ઉપાધ્યાયપદથી અને સં. ૧૯૯૨ના વૈશાખ વદ ૪ ને હેમચંદ ભવાનને ત્યાં શ્રી દિવાળીબહેનની રત્નકુક્ષિએ સં. દિવસે રાજનગરમાં મહામહોત્સવ સાથે, પૂજ્યશ્રીના કરકમલથી ૧૯૫૨ના મહા સુદ ૮ના શુભ દિને એક પુત્રનો જન્મ થયો. પાંચ-પાંચ ભાઈઓ અને એક બહેનના લાડીલા આ લાલનું જ આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. સૂરિસમ્રાટે તેઓશ્રીને આચાર્યપદ સાથે સાથે “કવિરત્ન’ અને ‘શાસ્ત્રવિશારદનાં બે નામ પાડવામાં આવ્યું અમૃતલાલ. જન્મ તથા દીક્ષા પૂર્વ ભવની પુણ્યાઈ અને કુટુંબના સંસ્કારો લઈને ઊછરતા અમૃતલાલ સાચે બિરુદો પણ આપ્યાં! ઉપરોક્ત બંને બિરુદો સાર્થક બને એવું પૂજ્ય આચાર્યશ્રીનું વ્યક્તિત્વ હતું. કવિત્વશક્તિ વારસાગત હતી. જ આ લોકમાં અમૃત–શા મધુર હતા. એમાં સં. ૧૯૬૬માં સૂરિસમ્રાટ આચાર્યભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીના સંસારી બંધુ શ્રી શામજીભાઈ માસ્તર રચિત પોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે બોટાદને આંગણે પધાર્યા. “રત્નાકર-પચ્ચીસી' આજે પણ સકળ જૈનસમાજમાં મુક્ત કંઠે ગવાય છે, જ્યારે પૂજ્યશ્રીએ રચેલી સ્તુતિ અને અન્ય સ્તુતિઓ ગુરુદેવે તો પ્રથમથી જ આ રત્નને પારખી લીધું હતું. સં. ૧૯૭૧ના અષાઢ સુદ પાંચમને શુભ દિને દીક્ષા આપવામાં પણ સંઘમાં હોંશેહોંશે ગવાય છે. આવી. પૂ. ગુરુદેવે અમૃતલાલને સ્વશિષ્ય બનાવી મુનિશ્રી પૂજ્યશ્રીના આવા પ્રભાવશાળી વ્યક્તિત્વને લીધે તેમનો અમૃતવિજયજી નામે ઘોષિત કર્યા. કુટુંબીજનોને આ સમાચાર શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ દિન-પ્રતિદિન વિસ્તરતો જ રહ્યો. મળ્યા ત્યારે તેઓ ઘણાં વ્યથિત થઈને ગુરુદેવ પાસે આવ્યા, પરંતુ ત્રણેક વીશી જેટલા લાંબા દીક્ષાપર્યાય દરમિયાન તેઓશ્રીના મુનિશ્રીની સંયમનિષ્ઠા અને નિશ્ચયબળ જોઈને સૌ પ્રસન્ન અને પ્રભાવ નીચે અનેક રચનાત્મક કાર્યો થયાં છે. મુંબઈસંતુષ્ટ થયાં અને સકળ સંઘના અતિ આગ્રહને વશ થઈને દોલતનગરમાં ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના ઉપદેશથી શ્રી બોટાદમાં ચાતુર્માસ માટે કૃપા દર્શાવી. શાસનસમ્રાટશ્રીના પ્રથમ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી અમૃતસૂરિજી જ્ઞાનશાળા, દર્શને જ અમૃતલાલ પર અનોખો પ્રભાવ પાથરી દીધો. પોતાની જૈન ઉપાશ્રય, જેનોના વસવાટ માટે શ્રી ઉન્નતિસદન, જૈન જેમ જ પ્રભાવિત બનેલા નરોત્તમભાઈ, લવજીભાઈ આદિ પાંચ વર્ધમાનતપ-નિવાસ, શ્રી આયંબિલખાતું તથા પાઠશાળાનું મકાન, મિત્રોમાંથી ભાઈ નરોત્તમદાસે કુટુંબની અનુમતિ લીધા વિના જ સાહિત્યવર્ધક સભાનું મકાન વગેરે સ્થાયી કાર્યો થયાં. દીક્ષા લઈ મુનિશ્રી નંદનવિજયજી નામ ધારણ કર્યું. એ જાણીને પાલિતાણામાં પણ શ્રી કેશરિયાજીનગર સ્થિત (૧) ચાર માળનું Jain Education Intemational Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ચતુર્વિધ સંઘ શ્રી કેશરિયાજી વીરપરંપરા મહાપ્રાસાદ, (૨) શ્રી અમૃતપુણ્યોદય પોતાના પિતાગુરુ પં. શ્રી પુણ્યવિજયજી મહારાજની જે અખંડ જ્ઞાનશાળા, (૩) શ્રી વૃદ્ધનેમિ અમૃતવિહાર, (૪) શ્રી કાંતિલાલ સેવા વર્ષો સુધી કરી અને ઉત્તરકાળમાં પોતાના પ્રગુરુ આચાર્ય લલુભાઈ જૈન ભોજનશાળા, (૫) શ્રી સુમતિબહેન ફકીરચંદ મહારાજ શ્રી વિજયઅમૃતસૂરિશ્વરજી મહારાજની સેવા કરી જૈન ધર્મશાળા, (૬) શ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ જૈન ધર્મશાળા, હતી, તે કાર્ય કરતી વખતે તે તે પૂજયોનાં મનને સતત સંતોષ (૭) શ્રી રૂપચંદજી જસરાજજી જૈન ધર્મશાળા, (૮) શ્રી આપ્યો હતો સે નોંધપાત્ર જ નહીં પણ દષ્ટાંત પાત્ર છે. પોતાનું કેશવદાસ બુલાખીદાસ જૈન ધર્મશાળા વગેરે સ્થાયી કાર્યો થયાં. બધું તેઓના ધ્યેયમાં સમાવી દેવાનું કાર્ય કોઈ આવા યોગી પુરુષ આવા પુણ્યપ્રભાવી આત્માએ પાલિતાણા જેવી જ કરી શકે. કોઈ નિઃસ્પૃહી સંત પુરુષ જ કરી શકે તેવું આ તીર્થાધિરાજની પવિત્ર ભૂમિ પરથી સં. ૨૦૩૦ના પોષ વદ ૬ કાર્ય હતું. ને સોમવારે સુંદર સમાધિપૂર્વક સ્વર્ગવાસ કર્યો ત્યારે માત્ર તેઓની તમામ પ્રવૃત્તિમાંથી નિષ્કલંકતાની સુગંધ સતત પાલિતાણામાં જ નહીં, પણ અનેક ગ્રામ-નગરોમાં પૂજ્યશ્રીના આવતી હતી, તો વૃત્તિમાંથી પ્રસંગે-પ્રસંગે નિષ્કષાયતાની પ્રતીતિ સ્વર્ગારોહણ મહોત્સવ ઊજવવામાં આવ્યા, જે તેઓશ્રીના થતી હતી. આ જીવનસિદ્ધિને તેઓના જીવનની વિશાળતાને વ્યાપક પ્રભાવનું પ્રતિબિંબ પાડે છે. ધન્ય છે એ મહાત્માને, ઉદાત્તતાને સમજવા માટે આપણી બુદ્ધિનો “ગજ ટૂંકો પડ્યો જેઓશ્રીએ અમૃત બનીને જીવન અમર બનાવ્યું. વંદન હજો એ હોય તેવું લાગે છે. પરમ સૂરિવરને! આ પુષ્પ તો આપણને અલ્પ લાગ્યું. માત્ર સાઠ વર્ષમાં પ.પૂ. આ.શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરિજી મ. તથા પ.પૂ. આ.શ્રીમદ્ તેઓની જીવનલીલા સંકેલાઈ ગઈ. જ્યારે તેઓના પરિપકવ વિજપ્રધુમ્નસૂરિજી મ.ની પ્રેરણાથી ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફથી અનુભવ-ફળનો લાભ શ્રી સંઘને, સાહિત્ય-ક્ષેત્રને વિધિવ્યાકરણ-વિદ્યાવારિધિ, જ્યોતિર્વિદ્ દિનમણિ, વિધાનના ક્ષેત્રને મળવાની રળિયામણી ઘડી આવી ત્યારે જ દર્શનસાહિત્યના મર્મજ્ઞ, સમર્થ કાવ્યરચનાકાર, તેઓએ પરલોકે પ્રયાણ કરી દીધું. સુવાસ તો પ્રસરી રહી. જે સમતાના સાગર : જે જાણે છે તેઓની આંખમાં નામસ્મરણ સાથે જ અહોભાવ છલકાય છે, એટલે એમ કહેવાનું મન થાય છે કે, પ્રસન્નતાની પૂ. આચાર્યશ્રી જીવતી-જાગતી મૂર્તિ એટલે પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરવિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ સૂરીશ્વરજી મહારાજ. મહાન વ્યક્તિની ઉદાત્તતાનો વિચાર કરતાં કરતાં જૈનશાસનના ઇતિહાસમાં અનેક વિભૂતિમત્તા પ્રકાશે છે. કવિઓને પર્વતની ઉત્તગતા યાદ આવે છે અને દરિયાની તેમાં પૂજ્યશ્રીનું નામ પણ અવિચળ ઝળકે છે. તેઓશ્રીનાં અગાધતા યાદ આવે છે, તો કોઈ કવિને વજની કઠોરતા યાદ સ્વાધ્યાય-તપથી પ્રાપ્ત થયેલા ધર્મ-જ્ઞાનના ગ્રંથો અને આવે છે અને કુસુમની કોમળતા યાદ આવે છે, પણ કશુંક શાસનપ્રભાવનાથી પ્રેરાઈને કરેલાં અગણિત ધર્મકાર્યો તેમની લોકોત્તર દર્શન તેઓના જીવનમાં થાય છે. કશુંક અસાધારણ બહુમુખી પ્રતિભાના પરિચાયક છે. તેઓશ્રીનું મૂળ વતન દેખાય છે, જે તેઓ જેમની વચ્ચે હોય છે તેમનાથી તેમને જુદા ઝાલાવાડમાં મૂળી પાસેનું ખાટડી ગામ. પિતા પીતાંબરદાસ પાડે છે. મૂઠી ઊંચેરા સ્થાપે છે. જીવાભાઈ ધંધાર્થે ભાવનગર આવી વસ્યા. એમનાં બીજાં પત્ની આવા પુરુષોથી જ પૃથ્વી વસુમતી કહેવાઈ છે. કેટલાક સાંકળીબહેનનું ભાવનગરમાં પિયર હતું. સં. ૧૯૭૪ના ચૈત્ર વદ આવા મહાન પુરુષોને દુનિયા જાણતી હોય છે અને કેટલાક પાંચમને દિવસે સાંકળીબહેનની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ મહાપુરુષો અજાણ્યા જ રહી જતા હોય છે. તેઓનું જીવન થયો. યથાનામગુણ બાળકનું નામ ધીરજલાલ રાખવામાં આવ્યું. બગીચાના એક ખૂણામાં ઊગેલા કેવડાના ફૂલ જેવું હોય છે. માતા સાંકળીબહેન બાળકના જીવનઘડતરમાં ખૂબ જ રસ લેતાં પૂજ્ય ધર્મધુરન્ધરસૂરિ મહારાજના જીવનને જેણે નજીકથી હતાં, પરંતુ દૈવયોગે એમનું દુઃખદ અવસાન થયું. ધીરજની વય જોયું છે, તેમણે અનુભવ્યું છે કે તેમના હદયનો વિકાસ કેટલો ત્યારે માત્ર આઠ વર્ષની હતી. ધીરજને, શ્રી યશોવિજયજી જૈન વિશાળ છે? બુદ્ધિની સૂક્ષ્મતા કેટલી બધી છે? તેઓની ગુરુકુળમાં ભણવા મૂક્યા અને ત્યારથી બાળકની મનોવૃત્તિમાં જીવનવાડીમાં ઘણાં ગુણ–પુષ્પો ખીલ્યાં હતાં પણ તેઓએ વૈરાગ્યના અંકુરો ફૂટવા માંડ્યા. સં. ૧૯૮૫માં પૂ. પં. શ્રી Page #399 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૮૩ અમૃતવિજયજી ગણિનો સમાગમ થતાં પિતા-પુત્રની વૈરાગ્ય દીક્ષા થઈ ત્યારે માત્ર ૧૩ વર્ષના બાળમુનિ શ્રી ભાવના વધુ બળવત્તર બની અને સં. ૧૯૮૮ના મહા સુદ ૧૦ને ધુરંધરવિજયજી મહારાજમાં કોઈ વિશેષતા દેખાતી નહોતી. શુભ દિને જાવાલ ક્ષેત્રના ઉત્સાહી શ્રી સંઘના મહોત્સવ વચ્ચે એકવડો બાંધો, ઘઉંવર્ણ સામાન્ય શરીર, સાવ મિતભાષી અને પૂ. શાસનસમ્રાટશ્રીના આશીર્વાદ સાથે પિતા-પુત્ર દીક્ષા ગ્રહણ એકાકી પ્રકૃતિને લીધે સામાન્ય છાપ પડતી હતી, પરંતુ પૂજ્યપાદ કરી. પીતાંબરદાસ મુનિશ્રી પુણ્યવિજયજી નામે પૂ. પં. શ્રી ગુરુદેવશ્રીનો સહવાસ અને અન્ય આચાર્યદેવો પાસેથી માર્ગદર્શન અમૃતવિજયજીના શિષ્ય બન્યા અને ધીરજલાલ મુનિશ્રી પામીને સત્તરમા વર્ષે તો એક પ્રભાવશાળી મુનિવર તરીકે સમગ્ર ધુરંધરવિજયજી નામે મુનિશ્રી પુણ્યવિજયજીના શિષ્ય જાહેર થયા સમુદાય પર અનોખી છાપ અંકિત કરી આપી. એ છાપ અને સાચે જ આગલાં વર્ષોમાં પૂ. મુનિવર ધર્મધુરંધર તરીકે ઉત્તરોત્તર વિકસતી ચાલી. પૂજ્યશ્રીએ કરેલાં ગુજરાત-મુંબઈનાં સર્વત્ર પંકાઈ ગયા! મુખ્ય શહેરોનાં ૪૬ ચાતુર્માસ એનાં જીવતાં-જાગતાં પ્રમાણપત્રો છે કે તેઓશ્રીની ઉપસ્થિતિ હોય ત્યાં મહામહોત્સવપૂર્વક બહુ ઓછા સમયમાં તેઓશ્રીએ પંડિત શશિનાથ ઝા પાસેથી નવ્ય ન્યાયના “મુક્તાવલી' પછીના “માઘુરી', અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાપન, સંઘયાત્રા આદિના અનેકાનેક ઉત્સવો ઊજવાયા જ હોય. આવી અપૂર્વ પંચલક્ષણી', સિંહવ્યાઘ જગદીશી’, ‘સિદ્ધાંતલક્ષણ' આદિ ગ્રંથો, સાહિત્ય-મીમાંસાના ગ્રંથો, સંસ્કૃત મહાકાવ્યો આદિનું ઊંડું જ્ઞાન શાસનપ્રભાવનાના ફળસ્વરૂપ પૂજ્યશ્રીને સં. ૨૦૦૭ના કારતક વદ ૬ને દિવસે ગણિ પદવી અને વૈશાખ સુદ ૩ પ્રાપ્ત કર્યું. સંસ્કૃત ભાષા પર અનન્ય કાબૂ જમાવ્યો. સંસ્કૃતમાં (અક્ષયતૃતીયા)ને દિવસે પંન્યાસ પદવી અર્પણ કરવામાં આવી. પત્રલેખન અને કાવ્યરચના સહજ બની રહ્યાં. પૂજ્યશ્રી સંસ્કૃતમાં વિરલ એવો ભવ્ય ઉત્સવ મુંબઈ મુકામે સં. ૨૦૨૧ના મહા સુદ સરળતાથી બોલી પણ શકતા હતા! પરિણામે, પૂજ્યપાદ ૭ ને સોમવારે ઊજવાયો હતો, જ્યારે પૂજ્યશ્રીને આચાર્યપદથી શાસનસમ્રાટશ્રીને ૧૭૫ શ્લોકોનું શિખરિણી છંદમાં રચેલું, અન્ય અલંકૃત કરવાનું ફરમાન શાસનશણગાર, ગીતાર્થગણમુકુટમણિ દૂતકાવ્યો સમું “મયૂરદૂત' ખંડકાવ્ય રચી મોકલ્યું. આ સમયમાં પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજે અને પરમ જ તેઓશ્રીએ હેમચંદ્રાચાર્ય વિરચિત કાવ્યાનુશાસન અને શાસનપ્રભાવક જ્યોતિષશાસ્ત્ર પારંગત પૂજ્યપાદ આચાર્યશ્રી શબ્દાનુશાસનનો ઊંડો અભ્યાસ કર્યો હતો, એટલે આ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે કર્યું. દસ દિવસ ચાલેલા આ દૂતકાવ્યમાં તેઓશ્રીની કાવ્યકુશળતા ઉત્તમ રીતે નીખરી આવી. મહોત્સવમાં અનેક પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો અધ્યયનપ્રીતિ તીવ્રતર હોવાથી સં. ૧૯૯૪ના ખંભાતના રાખવામાં આવ્યા હતા. વિશાળ સંખ્યામાં જૈન અને જૈનેતર ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી અંગ્રેજી પણ શીખ્યા અને મહાનુભાવોએ હાજરી આપી હતી. ભાવનગરના મહારાજા તોલ્સતોયની વાર્તાઓ અને શેક્સપિયરનાં નાટકોનો અભ્યાસ કૃષ્ણકુમારસિંહજીથી માંડીને અનેક મહાપુરુષોએ પૂજ્યશ્રીને કર્યો. આમ, ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, સંસ્કૃત મરાઠી, અંગ્રેજી અભિવાદન પાઠવ્યાં હતાં. પ્રસંગે ભારતભરના વિશિષ્ટ આદિ અનેક ભાષાઓ પૂજ્યશ્રીને સહજસાધ્ય બની. અનેકાનેક વિદ્વાનોએ અભિનવ આચાર્યશ્રીને ૧. વ્યાકરણવિદ્યાવારિધિ, ૨. મહાગ્રંથોના અધ્યયનથી તેઓશ્રીની પ્રતિભા પણ ફલવતી બની. સિદ્ધાંતભારતી, ૩. દર્શનચિંતામણિ, ૪. કવિશિરોમણિ અને પ. પરિણામ સ્વરૂપ, પૂજ્યશ્રીએ શતાધિક ગ્રંથોની રચના કરી. જ્યોતિર્વિદિનમણિ જેવી ઉપાધિઓથી નવાજ્યા હતા. એટલા જ અપ્રગટ ગ્રંથો પ્રગટ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. આચાર્યદેવોના જીવનક્રમમાં સહજ બની ગયેલાં સામાન્ય એમાં આઠ સ્મરણની પાદપૂર્તિના પ્રકાશથી તો પૂજ્યશ્રીની અપ્રતિમ પ્રતિભાનો પરિચય મળી રહે છે. પાદપૂર્તિની બાબતમાં કાર્યો તો પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં જ રહેતાં હતાં, પરંતુ તો તેઓની પ્રતિભા-કુદરતની બક્ષીસ હોય તેવી જણાતી. યથાના ધુરંધર કાર્ય ન થાય તો નામ દીપે નહીં. એવાં કાર્યોમાં સિદ્ધચક્રપૂજનની પહેલી ચોવીસીના સાડાબાર શ્લોક મળ્યા નહીં, પૂજ્યશ્રીની દેખરેખ નીચે પાલિતાણામાં ગિરિરાજ શત્રુંજયની તળેટીમાં જૈન સંઘના ભવ્ય વારસાને દર્શાવતાં અને તો એ પણ તેઓએ પૂર્ણ કર્યા છે. ઉપાધ્યાયતપકૃત ગોડી પાર્શ્વનાથસ્રોતમાં કેટલાંક શ્લોક અધૂરા હતા તે પણ પૂર્ણ કર્યા શ્રમણપરંપરાના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતા કેસરિયા વીરપરંપરાપ્રાસાદ' નામે વિશાળ ચૈત્યનું નિર્માણ એ મુખ્ય છે. છે. આમ, અનેક પ્રકારનાં ધર્મકાર્યો વચ્ચે પણ તેઓશ્રીએ દર્શન સાહિત્યના આ અગણિત ગ્રંથો લખીને આશ્ચર્ય ખડું કર્યું છે! સખત અને સતત પરિશ્રમને પરિણામે હોય કે ગમે તેમ, સં. ૨૦૩૦થી પૂજ્યશ્રીની તંદુરસ્તી જોખમાઈ. કેન્સરનું નિદાન થયું, Jain Education Intemational Page #400 -------------------------------------------------------------------------- ________________ श्री गरवे नमः ૩૮૪ ચતુર્વિધ સંઘ છતાં તેઓશ્રીની પ્રવૃત્તિમાં સહેજે શિથિલતા ન આવી. વ્યાધિ વધતો ચાલ્યો. ૨૦૩૩નું ચોમાસું અમદાવાદમાં હતા. ત્યાં વ્યાધિની વેદનાએ માઝા મૂકી. સં. ૨૦૩૪ના વૈશાખ માસ સુધી આ વ્યાધિની અશાતના સહન કરતા રહ્યા. વૈશાખ વદ ૧૨ને દિવસે શુક્રવારે આ તેજસ્વી તારક શાંતિ અને સમાધિપૂર્વક દિવ્યસૃષ્ટિમાં વિલીન થઈ ગયા, પરંતુ અપૂર્વ ગુણગરિમાથી ઓપતી તેઓશ્રીની યશઃકાયા તો યાવચંદ્રદિવાકરી અમર છે. ૬૦ વર્ષના અલ્પ આયુષ્યમાં ૪૭ વર્ષનો સુદીર્ધ દીક્ષા પર્યાય પાળી, ૧૩ વર્ષના સૂરિપદપર્યાયમાં એક દૃષ્ટિમાં ન સમાય તેવાં અને તેટલાં વિવિધ અને વિશાળ કાર્યો કરી ગયા! ઉત્તમ કોટિની સમતા, સમર્થ કોટિની વિદ્વત્તા, આદર્શ કોટિની સંયમ-સાધનાસ્વાધ્યાયપ્રીતિ-સર્જકતા-સત્સંગમગ્નતા આદિના અદ્ભુત ગુણોથી ઓપતી ભવ્ય જીવનયાત્રા પૂર્ણ કરી ગયા. પૂજ્યશ્રીની અંતિમ યાત્રામાં વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિ, અગણિત ગુણાનુવાદસભાઓ, અસંખ્ય શોકાંજલિઓ આદિએ તેઓશ્રીની મહાનતાનાં દર્શન કરાવ્યાં. પૂ. મુનિશ્રી ધર્મવિજયજી, મુનિશ્રી મનોજ્ઞવિજયજી, પૂ. પં. શ્રી કુંદકુંદવિજયજી, પૂ. પં. શ્રી સિદ્ધસેનવિજયજી, પૂ. પં. શ્રી ધર્મધ્વજવિજયજી, મુનિશ્રી હરિષણવિજયજી, મુનિશ્રી વિદ્યાધરવિજયજી, મુનિશ્રી અમીવિજયજી આદિ શિષ્ય પરિવાર અને તેઓશ્રીના પ્રશિષ્ય (૧) પ.પૂ.આ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા. પરિવારનો વિશાળ વારસો મૂકી ગયેલા આ આચાર્યભગવંતની (૨) પ.પૂ.આ.શ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા. શાસનસેવા અજરામર બની ચૂકી છે! કોટિ કોટિ વંદન હજો (૩) પ.પૂ. આ. શ્રી અરૂણપ્રભસૂરીશ્વરજી મ.સા. એ શાસનપ્રભાવક શ્રી ગુરુભગવંતને! (૪) પ.પૂ.આ. શ્રી વીરસેનસૂરીશ્વરજી મ. સા. પ.પૂ. આ.શ્રી કુન્દ્રકુન્દસૂરિજી મ.સા.ની પ્રેરણાથી પૂજ્યશ્રીના મનોનિકુંજમાં પણ નાનપણથી વૈરાગ્યભાવનાનાં મૂળ શેઠ કાનજીભાઈ મોહનભાઈ પરિવાર-બોટાદના સૌજન્યથી રોપાયાં હતાં અને આગળ જતાં, એ સંકલ્પના કલ્પવૃક્ષને શ્રી ૐકારતીર્થ– ભદ્રકરધામ મહાવીરલબ્ધિધામ સ્થાપક વિકસવાનું વાતાવરણ મળ્યું હતું. માતાપિતાને સંયમ સુમધુર સંગીતના જ્ઞાતા, સાધક સંત, સૂરિમંત્ર આરાધક સ્વીકારવાની વાત કરી, પણ અનુમતિ મળી નહીં. મિત્રો સાથે ભાગીને ઉમેટા પહોંચ્યા. ત્યાં એ સંકલ્પ ફળીભૂત થયો. શ્રાવસ્તિ પૂ. આચાર્યશ્રી તીર્થોદ્ધારક આચાર્યદેવ શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજનું વિજયપુચાનંદસૂરીશ્વરજી મહારાજ શિષ્યત્વ સ્વીકારી, સં. ૨૦૦૪ના પોષ વદ પાંચમે દીક્ષા ગ્રહણ પુનીતપાવન છાણી નગરીને વડોદરાના મહારાજા કરીને મુનિશ્રી પુણ્યવિજયજી નામે ઘોષિત થયા. સંયમ ગાયકવાડે “દીક્ષાની ખાણ' તરીકે ઓળખાવી છે. છાણી વિષે સ્વીકારીને મુનિશ્રી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યોમાં તલ્લીન કહેવત પડી ગઈ છે કે, “ગામ છાણી-દીક્ષાની ખાણી.' ભાગ્યે બની ગયા. શાસ્ત્રો આદિનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. જ કોઈ ઘર એવું હશે કે જ્યાંથી કોઈ સંયમ-આરાધક શ્રી જ્યોતિષશાસ્ત્રમાં સવિશેષ પારંગત થયા. એ ઉપરાંત, પૂજ્યશ્રીના વીરપ્રભુની શાસનસેવામાં ન સંચર્યું હોય! એવી એ પવિત્ર બે ગુણવિશેષ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા : ૧. તેઓશ્રીની ભૂમિમાં સં. ૧૯૮૭ના પોષ વદ ૬ને દિવસે પૂજ્યશ્રીનો જન્મ કથા-આલેખનની શૈલી હૃદયંગમ છે. સુબોધ-સુવાચ્ય કથાઓના થયો. સંકલ્પને કલ્પતરુની ઉપમા આપી છે. મનના મનોરથોને સર્જક તરીકે તેઓશ્રી અજોડ સાહિત્યસાધના કરી રહ્યા છે. સંકલ્પમાં સુદઢ કરી દો એટલે ફળ મળ્યો વગર રહે જ નહીં. “સુઘોષા', “શાંતિસૌરભ', “મહાવીર–શાસન'માં તેઓશ્રીની Page #401 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા કથાઓ પ્રસિદ્ધ થઈ છે, આબાલવૃદ્ધ સૌમાં અત્યંત પ્રિય થઈ પડી છે. આજ સુધીમાં લાખો પ્રતો પ્રસાર પામી છે અને તેની માંગ સતત થતી રહે છે. એવી જ બીજી વિશેષતા સંગીતમય સ્વરોમાં સ્તવન-સઝાયો ગાવાની છે. પૂજ્યશ્રી મધુર અને બુલંદ અવાજમાં સ્તવનો ગાઈને સૌનાં મન હરી લે છે. તેઓશ્રીના ભક્તો અને શ્રાવકો આ સુમધુર સંગીતાવલિમાં લીન બની મહાન આરાધકો બની રહે છે. પૂજ્યશ્રી તપમાં પણ આગળ વધતા જ રહ્યા છે. વર્ષીતપ, સિદ્ધિતપ, ચત્તારિ અટ્ટ, ૧૬-૧૧ ઉપવાસ, વિશસ્થાનક આદિ તપ સાધવામાં અગ્રેસર રહ્યા છે. પૂજ્યશ્રીને કાનપુરમાં સં. ૨૦૪૩ના પોષ સુદ ૧ને શુભ દિવસે પૂ. આ. શ્રી વિજયભદ્રકર- સૂરીશ્વરજી મહારાજે આચાર્ય પદવી પ્રદાન કરી અને મુનિ શ્રી પુણ્યવિજયજીમાંથી આચાર્યશ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજ બન્યા. આજે પણ શાસનપ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. તેઓશ્રીના ૯ શિષ્યપ્રશિષ્યો પાંચ ભાણિયાઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે. વિદ્વાન આ. વારિષેણસૂરિજી તથા સ્વ. આ. વીરસેનસૂ. નામે પ્રસિદ્ધ શિષ્યો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી વિહારધામ તથા અલૌકિક અનુપમ વિશ્વમાં પ્રથમ ૐમાં પંચપરમેષ્ઠીની સ્થાપના, પ્રતિષ્ઠા તેઓશ્રીના હસ્તે જ સં. ૨૦૫૯ મહાવદ-૩, ૧૯-૨૨૦૦૩ના અનુમોદનીય થઈ. ત્રણ ભત્રીજીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી છે. પૂ. દાદા ગુરુદેવની છત્રછાયામાં છાણીમાં ચાતુર્માસ સમયે તેઓશ્રીનાં સંસારી માતાએ ઉપધાન તપ કરાવવાનો અમૂલ્ય લાભ લીધો. એવા એ શાંતમૂર્તિતપસ્વીરત્નસાધક સંત સ્વસાધના કરવાપૂર્વક અનેક જીવોને શાસનરસના ઇચ્છુક બનાવી રહ્યા છે. લાખ લાખ વંદન હજો એ પરમ શાસનપ્રભાવક સૂરીશ્વરજીને! પૂજ્યશ્રીની ભાવનાના સહારે ગણિવર વિક્રમસેનવિજયના માર્ગદર્શન અનુસાર છાણીથી ૯ કિ.મી. હાઇવે ટચ પદમલા ગામે શ્રી ૐકાર જૈન તીર્થ–ભદ્રંકરનગર વિહારધામરૂપે નિર્માણ થયું, જેમાં ત્રિશિખરી જિનાલય, કલ્પસૂત્રમંદિર, રાયણપગલાં મંદિર, ગુરુમંદિર, શાસનદેવદેવી મંદિર, વિશાળ ૨-ઉપાશ્રય, પ્રવચનહોલ, ભોજનશાળા તથા અદ્યતન ધર્મશાળા નિર્માણ પામેલ છે, જેમાં વિશ્વમાં પ્રથમ એવા વિશાલ ૐ ની સ્થાપનાતેમાં પંચપરમેષ્ઠીની પ્રતિષ્ઠા-અંજનશલાકા સં. ૨૦૫૯, મહા વ. ૩ના પૂજ્યશ્રીના હસ્તે થઈ તથા પૂજ્યશ્રીની પ્રેરણાથી ગેટવે ઑફ કોંકણના સ્થાનને પામેલ પહાળા હિલ સ્ટેશને મહાવીરલબ્ધિ ધામ નિર્માણ થયેલ છે. તેમાં રથાકાર જિનાલય, ભોજનશાળા-ધર્મશાળા-ઉપાશ્રય આદિ તૈયાર થયેલ છે, જેની ૩૮૫ અંજન-પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના હસ્તે સં. ૨૦૬૧, પો. વ. ૬ ના થશે. પોષ વ. ૫ ના પૂજ્યશ્રી સંયમજીવનના ૫૮માં વર્ષમાં પ્રવેશ તથા જીવનના ૭૫માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓનાં ચરણે વંદના..... સૌજન્ય : પૂ. ગણિત્રી વિક્રમસેનવિજયજી મ.ની પ્રેરણાથી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ શાહપુરી કોલ્હાપુર (મહારાષ્ટ્ર) શબ્દાદિ શાસ્ત્રતણા વિષયમાં જેની પ્રતિભા ઘણી, વળી પૂર્ણિમાએ જન્મ સાધ્યો પૂર્ણતા વરવા ભણી; શ્રી દેવસૂરિચરણકમલે મધુકર સમાજે ગુંજતા, લધુ હેમચંદ્ર શું અવતર્યા કલિકાલમાં ફરી દીસતા. પૂ. આ.શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. પૂ. આચાર્યશ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ એક સ્વ-પર ઉપાસક આત્મસાધનાના ધ્યેયને વરેલા અને એ માટે સતત પ્રયત્નશીલ રહેલા શ્રમણ શ્રેષ્ઠ છે. જુદા જુદા વિષયની વિદ્વત્તાથી શોભતું એમનું જીવન છે અને પોતાના પાંડિત્યને ગોપવવાની શાલીન મનોવૃત્તિથી એ વિશેષ શોભાયમાન અને આદરપાત્ર બન્યું છે. સતત વિધાનિષ્ઠ રહેવાની સાથે સાથે, તેઓશ્રીએ પોતાની સાધનામાં જ તપોનિષ્ઠા કેળવી છે એ વિરલ છે. અખંડ જ્ઞાનોપાસના અને જીવનસ્પર્શી તપસ્વિતાનો આવો સંગમ બહુ ઓછો જોવા મળે છે. એ માર્ગ એના સાધકને ખૂબ ઉન્નત ભૂમિકાએ દોરી જાય છે, એટલું જ નહીં, તેઓશ્રી જેવી રુચિ વિદ્યા અને તપસ્યા પ્રત્યે ધરાવે છે, એવી જ પ્રીતિ અને ભક્તિ પોતાના સાધુધર્મની બધી ક્રિયાઓ તરફ ધરાવે છે. પોતાની શક્તિ, સફળતા અને વિદ્વતાને છુપાવી રાખવાની મનોવૃત્તિના તેઓશ્રી ચાહક છે. પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની વિરલ સિદ્ધિનાં મૂળ એમના કૌટુંબિક સંસ્કારોમાં, પૂર્વજન્મના સંસ્કારોમાં અને નાનપણમાં જ અંતરમાં પ્રગટેલી સાધુજીવન પ્રત્યેની અભિરુચિમાં રોપાયેલાં હોય એમ લાગે છે. તેઓશ્રીની જન્મભૂમિ જંબુસર પાસેનું નાનું સરખું અણખી ગામ. ગામમાં જૈનનું એક જ ઘર. એ ઘર તે એમના દાદા દીપચંદભાઈ અને દાદીમા ડાહીબહેનનું ઘર. એ બન્નેનાં જીવનમાં ધર્મશ્રદ્ધા સારી રીતે સિંચાયેલી. તેઓ ઘરમાં ઘરદેરાસર રાખીને પૂજાભક્તિ કરે અને સાધુમહારાજો અને સાધ્વીમહારાજોની ઉલ્લાસપૂર્વક ભક્તિ-સેવા કરીને જીવનને કતાર્થ બનાવે. આ ધર્મસંસ્કારો એમના પુત્ર હીરાભાઈ અને પુત્રવધૂ પ્રભાવતીબહેનમાં ઊતર્યા. શ્રી હીરાભાઈને ત્રણ પુત્રો Jain Education Intemational Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ચતુર્વિધ સંઘ અને બે પુત્રીઓ એમ પાંચ સંતાનોનો પરિવાર. પહેલું સંતાન મુનિશ્રી હેમચંદ્રવિજયજીને તો મનગમતી અમૂલ્ય અને અપૂર્વ પુત્રી ઇન્દુ, બીજું સંતાન પુત્ર ધનસુખ, ત્રીજું સંતાન પુત્ર હસમુખ, વસ્તુ મળ્યાનો આનંદ થયો. તેઓશ્રી જ્ઞાન-ધ્યાન, તપસ્યા અને ચોથું સંતાન પુત્રી હંસા અને પાંચમું સંતાન પુત્ર પ્રવીણ. આ પાંચ ગુરુની ભક્તિમાં એકતાન બની ગયા. ભૂખ્યાને ભાવતા ભોજન ભાઈ-ભાંડુઓમાંના વચેટ હસમુખભાઈ તે જ આપણા મળે પછી એનો લાભ લેવામાં શી મણા રહે! એમ બાળમુનિની આચાર્યશ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજ. સં. ૧૯૯૩ના પોષ સંયમયાત્રા સુખપૂર્વક આગળ વધતી રહી. દીક્ષા લીધા પછી પૂરાં પૂનમના દિવસે એમનો જન્મ. ત્યાર બાદ, હીરાભાઈ વ્યવસાયાર્થે બાર વર્ષ અધ્યયનમાં લીન બની ગયા. તેઓશ્રીની અભ્યાસ પોતાના કુટુંબ સાથે અમદાવાદ આવ્યા ને સાબરમતીમાં વસ્યા. પ્રત્યેની ઝંખના જોઈને ગુરુદેવે તેમને શાસ્ત્રીજી પાસે પાણિનીના તે સમયે હસમુખભાઈની ઉંમર તો નાની હતી, પણ ભાવિનો વ્યાકરણનો અભ્યાસ કરવા મૂક્યા. વ્યાકરણની સાથોસાથ ન્યાય, કોઈ શુભ સંકેત કહો કે, તેમને બચપણથી જ રમત-ગમત પ્રત્યે સાહિત્ય અને આગમગ્રંથોનો પણ ઊંડો અભ્યાસ કર્યો. બૃહદ્ર ઓછું આકર્ષણ હતું અને અભ્યાસ પ્રત્યે વધારે રુચિ હતી. બુદ્ધિ ગુજરાત સંસ્કૃત પરિષદની પરીક્ષાઓ આપી. “સિદ્ધાંતકૌમુદી', પણ એવી તેજસ્વી કે થોડું ભણે અને કોઠામાં વધારે વસી જાય પ્રૌઢ મનોરમા', “લઘુ શબ્દેન્દુશેખર', “પરિભાષેન્દુશેખર', અને એ બધા કરતાં વધારે આકર્ષણ ધર્મ પ્રત્યે હતું. દસ વર્ષની વાક્યપ્રદીય', વૈયાકરણ', “ભૂષણસાર' આદિ વ્યાકરણના તથા સાવ પાંગરતી ઉંમરે જ એમના મનમાં એવા એવા ભાવ જાગતા - “મુક્તાવલી વ્યાપ્તિપંચક', “સિદ્ધાંત લક્ષણ’, ‘વ્યુત્પત્તિવાદ', કે, વીતરાગ પરમાત્માના ધર્મનું શરણ સ્વીકારીને મારા જીવનને “કુસુમાંજલિ' વગેરે ન્યાયના તેમ જ શિષ્ટ સાહિત્યના ગ્રંથોનો ઉજમાળ બનાવું. આ ભાવના એમના મનને ખાન-પાન અને બાર બાર વર્ષ સુધી સતત અભ્યાસ કર્યો. પ્રથમ, મધ્યમાં, મોજમજાના સામાન્ય આનંદ પ્રત્યે ખેંચાઈ જતાં રોકી રાખતી. શાસ્ત્રો અને વ્યાકરણાચાર્યની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા. પ્રાચીન એવામાં સં. ૨૦૦૨ની સાલનું પ. પૂ. આ. શ્રી તેમ જ નવીન ન્યાયશાસ્ત્રનો અને કાવ્યોનો અભ્યાસ કર્યો અને વિજયઅમૃતસૂરિજી મહારાજનું ચોમાસું મુનિશ્રી દેવવિજયજી, જેનધર્મના પ્રાણરૂપ અને સંયમના આધારરૂપ આગમસૂત્રોનું મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી ધુરંધરવિજયજી આદિ પરિવાર અધ્યયન કર્યું. વળી, સંપાદન પદ્ધતિનો બોધ મેળવીને પોતાની સાથે સાબરમતીમાં થયું. હસમુખભાઈને તો આ મનગમતો જ્ઞાનોપાસના ઉપર જાણે સુવર્ણકળશ ચડાવ્યો. સુયોગ સાંપડ્યો! એમની ધર્મચિને ખીલવવાનો અવસર આવી તપસ્યામાં પણ સહજ રુચિ વર્તતી હતી. વર્ધમાન તપની ઊભો. એમના હૃદયમાંનો ધર્મરંગ વધુ પાકો બન્યો. આ પછીના ઓળી, વિશસ્થાનક તપની ઓળી, અઠ્ઠાઈ તપ વગેરે સુંદર વર્ષે, સં. ૨૦૦૩નું ચોમાસું પૂ. શાસનસમ્રાટશ્રીનું થયું. તેઓશ્રી તપસ્યા પણ અનુમોદનીય છે. કુટુંબ પ્રથમથી જ ધર્મના રંગે સાથે પૂ. આ. શ્રી વિજયોદયસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી રંગાયેલું, એમાં આવા પનોતા પુત્રે ત્યાગધર્મનો ભેખ લીધો, વિજયનંદનસૂરિજી મહારાજ, પૂ. મુનિરાજ શ્રી મેરુવિજયજી, પૂ. એટલે એની અસર કુટુંબીજનો પર થયા વગર રહે? એમનાં મુનિરાજ શ્રી દેવવિજયજી આદિ હતા. આ પ્રસંગે પગલે એમના પરિવારમાંથી ચાર વ્યક્તિઓએ સંયમમાર્ગનો હસમુખભાઈની ત્યાગ-વૈરાગ્ય-સંયમની ભાવનાનો વિકાસ સ્વીકાર કર્યો. સં. ૨૦૦૯માં નાની બહેન હંસાએ દીક્ષા લીધી; કરવામાં ખાતર-પાણીનું કામ કર્યું અને ત્યારથી એમને સંસારરસ એમનું નામ હેમલતાશ્રીજી છે. સં. ૨૦૧૭માં નાનાભાઈ ફિક્કો લાગવા માંડ્યો. પછી તો શાળાનો અભ્યાસ છોડીને પ્રવીણકુમારે દીક્ષા લીધી; આ વિદ્યાવ્યાસંગી મુનિશ્રીનું નામ અમદાવાદમાં લુણસાવાડામાં ચાતુર્માસ બિરાજતા પૂ. મુનિરાજ પ્રદ્યુમ્નવિજયજી છે અને તેઓ પૂ. આ. શ્રી વિજયહેમચંદ્રશ્રી મેરુવિજયજી (વર્તમાન આચાર્ય શ્રી વિજય મેરુપ્રભસૂરિજી) સૂરિજીના શિષ્ય બન્યા છે. સં. ૨૦૧૭માં પિતાશ્રીએ દીક્ષા અને પૂ. મુનિરાજ શ્રી દેવવિજયજી (વર્તમાન આચાર્ય શ્રી લીધી એમનું નામ મુનિરાજ શ્રી હીરવિજયજી રાખ્યું અને વિજયદેવસૂરિજી)ના સાનિધ્યમાં રહીને, સં. ૨૦૦૫ના મહા તેઓશ્રી પૂ. ઉપાધ્યાય શ્રી મેરુવિજયજી મહારાજના શિષ્ય થયા. વદ પાંચમને શુભ દિને કોઇ–ગાંગડ મુકામે, કુટુંબ પરિવાર અને બાર વર્ષના ગાળામાં જે કુટુંબની પાંચ વ્યક્તિઓએ પ્રવજ્યાં ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિમાં પૂ. મુનિરાજ શ્રી અંગીકાર કરી હોય એવી ધર્મપરાયણતા સામે સહેજે મસ્તક ઝુકી મેરુવિજયજી મહારાજે હસમુખભાઈને દીક્ષા આપીને પૂ. મુનિ જાય! શ્રી દેવવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી હેમચંદ્રવિજયજી નામે ઘોષિત કર્યા. બાર વર્ષના બાળભિક્ષુ પૂજ્યશ્રી પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના શુભાશીર્વાદ મેળવવા ભાગ્યશાળી થયા છે, એટલું જ નહીં, પણ સં. Jain Education Intemational Page #403 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૮ ૨૦૦૫માં પૂ. શાસનસમ્રાટશ્રી વિરાજતા હતા તે સમયે પ્રવ્રજ્યા “સિદ્ધહેમ-બ્રહવૃત્તિ', “અભિધાનચિંતામણિ', “વીશસ્થાનક પ્રાપ્ત કરી હતી. અધ્યાત્મની ભૂમિકામાં વડીલની વિદ્યમાનતા પૂજનવિધિ' વગેરે અને ગુજરાતી રચનાઓમાં ‘સર્વજ્ઞસિદ્ધિ, શિષ્યના સૌભાગ્યમાં પૂરક બને છે. એ અગમ્યત્વ ગણાય છે. “ઐતેન્દ્રસ્તુતિચતુર્વિશતિ', “અમિતગતિકૃત આત્મનિંદાત્મક પછી તો વર્ષો સુધી પૂ. શાસનપ્રભાવક આ. શ્રી વિજય મેરુ- બત્રીશીનો પદ્યાનુવાદ', “આત્મપ્રબોધપંચવિશંતિકાનો પદ્યાનુવાદ' પ્રભસૂરિજી મહારાજની સતત કાળજીપૂર્વક જ્ઞાનાધ્યયન “ચોવીશ જિનસ્તુતિઓ', “વીશસ્થાનકપૂજા-કથા” શ્રાવકકવિ કરાવવાની તમન્ના અને ઉત્તમ સંયમ-સંસ્કારો સીંચવાની ઋષભદાસકૃત “શ્રી હીરવિજયસૂરિ રાસ’નું ગદ્યાનુવાદ સહિતનું ચીવટ, પૂજ્ય ગુરુવર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજની સંપાદન, “શ્રી ગૌતમાદિ સ્તોત્રસંદોહ'નું સંકલન, ઉપાધ્યાય સાચવણી, હૂંફ વગેરે જીવનવિકાસનાં અંગ બની ગયાં. એ પણ યશોવિજયજી મહારાજનાં નોંધપાત્ર સ્તવનો/સઝાયોનો સંચય એટલું જ મહત્ત્વનું છે કે તેમના દાદાગુરુ પૂજયપાદ પીયૂષપાણિ બોધિરત્નમંજૂષા’ શાસનસમ્રાટ પ્રવચનમાળા વગેરે. પૂજ્યશ્રીનું આચાર્યભગવંત શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની વ્યક્તિ સાહિત્ય સાચે જ જનમનને ઉપકારી અને ઉપયોગી છે. પારખવાની અને પ્રસંગે પ્રસંગે યોગ્ય પ્રેરણા પાવાની વિલક્ષણ ગ્રંથલેખન સાથે પૂજ્યશ્રીની વ્યાખ્યાનશૈલી પણ પ્રેરક, કળાનો લાભ છેલ્લે છેલ્લે સારો મળ્યો. પ્રભાવક અને આફ્લાદક છે. આગમ જેવા ગૂઢ વિષયોને આવા જ્ઞાનથી અને શીલથી ઓજસ્વી ધીર-ગંભીર સમજાવવાની રીત એવી સરળ અને સચોટ છે કે સૌને મંત્રમુગ્ધ પ્રકૃતિથી પરિપક્વ બનેલા આ મુનિપ્રવરની યોગ્યતા જોઈને પૂ. બનાવી દે. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજે ભગવતીસૂત્રના પોતાના પૂજ્ય ગુરુમહારાજ સૌમ્યમૂર્તિ આચાર્ય ભગવાન યોગોદહન કરાવવાપૂર્વક સં. ૨૦૧૩ના કારતક વદ ૬ને શુભ શ્રીમદ્ વિજયદેવસૂરીશ્વરજી મહારાજશ્રીની સાથે ને સાથે, દિને સુરતમાં ગણિ પદથી અને સં. ૨૦૨૪ના વૈશાખ સુદ પડછાયાની જેમ વર્ષો સુધી રહ્યા, વિચર્યા–તે દરમ્યાન દીક્ષા, ૧૦ના તીર્થાધિરાજ સિદ્ધગિરિની છાયામાં–પાલિતાણા નગરે વડી દીક્ષા, પદપ્રદાન, ઉપધાન, ઉજવણાં તથા છ'રી પાળતા સંઘો પંન્યાસ પદથી અલંકૃત કર્યા. ત્યાર બાદ સં. ૨૦૩૧ના પોષ વદ વગેરે ખૂબ જ થયા. ૭ને દિવસે ભાયખલા-મુંબઈમાં ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને સં. ૨૦૩૩ના મહા સુદ ૧૦ના દિવસે અમદાવાદ-રાજનગર પૂજ્યશ્રી હેમચન્દ્રસૂરિજી મ.ની નિશ્રામાં સં. ૨૦૫૯ની સ્થિત, નગરશેઠના વંડામાં, પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના સાલમાં મહા વદ-૩ના ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા-મહોત્સવ ૧૦-૧૦ આચાર્યભગવંતોની નિશ્રામાં, જ્ઞાન-દર્શન–ચારિત્રના મેરુધાયજૈનતીર્થ (અબિયાપુર)માં ઊજવવામાં આવ્યો તથા અનુમોદનીય કાર્યક્રમો અને ભવ્યાતિભવ્ય મહોત્સવ યોજીને અમદાવાદ-કાંકરિયામાં નૂતન નિર્મિત શ્રી શત્રુંજય તીર્વાવતાર શાસનના શ્રેષ્ઠ એવા આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. પ્રાસાદમાં પણ વૈશાખ સુદ-૭, ભવ્ય અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવામાં આવ્યો. સાહિત્યસર્જન : પૂજ્યશ્રીએ માત્ર અઢાર વર્ષની વયે રચેલ “કીર્તિકલ્લોલ કાવ્ય” તેમની જ્ઞાનગરિમાનો ખ્યાલ આપે છે. તેઓનો શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ પ્રશંસનીય છે. સંસ્કૃત ભાષામાં વિવિધ છંદોમાં રાણકપુર તીર્થનો ઐતિહાસિક શિષ્યોમાં–આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મ. મુનિરાજશ્રી પરિચય આ ખંડકાવ્યમાં આપ્યો છે. વ્યાકરણના પ્રયોગો દર્શનવિજયજી, ૫. શ્રી ગુણશીલવિજયજી, મુનિરાજ, શ્રી અને સાહિત્યના લાક્ષણિક ભાવોથી સભર આ કૃતિ સાહિત્યના લલિતાંગ વિજયજી-મુનિરાજ, શ્રી જગચ્ચન્દ્રવિજયજી તથા શિખરે બિરાજે તેવી છે. તેઓશ્રીની અન્ય રચનાઓમાં પ્રશિષ્યોમાં પં. શ્રી પુંડરીકવિજયજી મ., પં. શ્રી અષ્ટાદશ પાપસ્થાનકાલોચનાશતક”, “કલ્યાણમંદિરપાદપૂર્તિ- મન્દ કીર્તિવિજયજી મ., પં. શ્રી રાજહંસવિજયજી મ., સ્વ. મુનિ વૃત્તિ'. જિનદાસશ્રેષ્ઠી કથા’, ‘દ્વત્રિશદ દ્વાર્નાિશિકા', “સરસુંદરી- શ્રી સુબોધવિજયજી, મુનિશ્રી કાન્તિવિજયજી, મુનિશ્રી ચરિયં-છાયા', “નેમિસૌભાગ્ય કાવ્યમ્', “પરમાત્મપ્રાર્થના દિવ્યયશવિજયજી, મુનિશ્રી પ્રીતિવિજયજી, મુનિ શ્રી મલયગિરિ દ્વાáિશિકા', “ગૌતમસ્વામીનાં ત્રણ સ્તોત્રો', “શ્રમણસ્તુતિ- વિજયજી આદિ છે. ષોડષિકા’, ‘ચાર અષ્ટકો' વગેરે તેમ જ સંપાદન કરેલા ગ્રંથોમાં સૌજન્ય : ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફથી Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ચતુર્વિધ સંઘ - શાસ્ત્ર સાહિત્યંબા સમર્થ સંપાદક-રાજકો અને શાસનપ્રભાવક સૂરિવણે પૂર્વપુરુષોએ આપેલા અણમોલ શાસ્ત્રવારસાના સંરક્ષણ અને સંવર્ધનની ગંભીર જવાબદારી આજની પેઢીના શિરે છે. અનેક ખ્યાતનામ સંસ્થાઓ અને સંઘો ગ્રન્થ-પ્રકાશનના ક્ષેત્રે કાર્યરત છે. ટકાઉ કાગળો ઉપર શુદ્ધ હસ્તપ્રતો તૈયાર કરી પ્રાચીન શાસ્ત્રવારસાને નવું દીર્ધ જીવન આપવાનું પણ ખૂબ જરૂરી છે, તો પ્રાચીન લિપિમાં લખાયેલ હસ્તપ્રતોને ઉકેલી તેની પ્રેસકોપી તૈયાર કરવાનું કાર્ય પણ ખૂબ ખંત અને ચીવટ માંગી લે છે. અનેક હસ્તપ્રતોનો આધાર લઈને શુદ્ધ પાઠોવાળી સંપાદિત નકલ તૈયાર કરવાનું કાર્ય ખૂબ કઠિન છે. આજે અનેક મહાત્માઓ આવી કઠિન કાર્યવાહી પણ ખૂબ ઉત્સાહથી કરી રહ્યા છે. કઠિન ગ્રન્થોના સરળ ભાવાનુવાદ, ભાષાન્તર કે સંપાદનનાં કાર્યો આજે સુંદર ચાલે છે, તો પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં શાસ્ત્રસંગત અભિનવ ગ્રન્થોની રચનાનું કાર્ય પણ કયાંક કયાંક થઈ રહ્યું છે, તે પણ ખૂબ ઉત્સાહજનક છે. - જેમ કોઈ રમણીય ઉદ્યાનમાં વિહાર કરીએ અને આપણા તનમનનો થાક ઊતરી જાય તેમ તેવું જ કાંઈક અનેક સહપ્રવૃત્તિઓ અને સદ્વિચારથી સુવાસિત સચ્ચરિત્રોનું અવલોકન કરવાથી તાજગી અને ઉત્સાહ અનુભવાય છે. આ ચરિત્રોમાંથી જ ધર્મમય અને મંગલમય બનવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. #ામાની માતાજી શાસ્ત્રવિશારદ : ન્યાયવાચસ્પતિ પૂ. આચાર્ય શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ. નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા પુણ્યનામધેય સમર્થ વિદ્વાન આત્મસાધક પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજનો જન્મ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયથી પાવન થયેલા ભાવનગર જિલ્લાના સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકેના બિરુદધારક મહુવા શહેરમાં થયો હતો. સં. ૧૯૪૩ના પોષ સુદ ૧૫ ને મંગળવારે પિતા કમળશીભાઈ અને માતા ધનીબહેનને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. પોષી પૂર્ણિમા, મંગળકારી દિવસ, કમળ સમા સુવાસિત પિતા અને ધન્ય ધન્ય માતા-પછી બાળકનું નામ પણ રાખ્યું સુંદરજી. કર્તવ્યનિષ્ઠ જીવન, વ્યવહારમાં સાદગી, સહનશીલતા, ઔદાર્યપૂર્ણ મનોવૃત્તિ, નિરંતર પરોપકારની ભાવના, વીતરાગના ધર્મ પ્રત્યે અવિહડ વફાદારી વગેરે માતાના સંસ્કારવાસિત ગુણોની ઘેરી અસર બાળક સુંદરજીના માનસ પર પ્રથમથી જ છવાઈ ગઈ હતી. એમાં પૂજ્યપાદ પરમ તપસ્વી શ્રમણશ્રેષ્ઠ શ્રી ખાંતિવિજયજી મહારાજનો સંપર્ક થયો અને સુંદરજીભાઈ સંયમ અંગીકાર કરવા કટિબદ્ધ બન્યા. સંસ્કારી કટુંબની સંમતિ મળતાં સં. ૧૯૫૯ના અષાઢ સુદ ૧૦ના મંગળ દિને ભાવનગર મુકામે, સુરિશિરોમણિ શાસનસમ્રાટ પૂજ્યપાદ # $ જો = 8. A જરુરી A i x મા તારાના Wિ.Inહાર- Lyrs: કારક આ (૧) પ.પૂ. આ. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજશ્રી (૨) પ.પૂ. આ. શ્રી દર્શનસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી ઉદયસૂરીશ્વરજી મ. સા. (૪) પ.પૂ.આ. શ્રી નંદનસૂરીશ્વરજી મ. સા. (૫) પ.પૂ.આ. શ્રી વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. (૬) પ.પૂ. આ. શ્રી પદ્મસૂરીશ્વરજી મ.સા. (૭) પ.પૂ.આ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ. સા. (૮) પ.પૂ.આ.શ્રી લાવણ્યસૂરીશ્વરજી મ. સા. (૯) પ.પૂ.આ. શ્રી કસ્તુરસૂરીશ્વરજી મ.સા. Jain Education Intemational Page #405 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા આચાર્યપ્રવર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે મહામહોત્સવપૂર્વક દીક્ષા આપવામાં આવી અને મુનિશ્રી દર્શનવિજયજી નામ આપવામાં આવ્યું. પૂજ્યશ્રીના અદ્ભુત સમર્પણભાવ, ગુરુસેવા, જ્ઞાન પ્રાપ્તિની ઉત્કંઠા અને સંયમપાલનના પ્રભાવથી પ્રેરાઈને ગુરુવર્યશ્રીએ તેમને સં. ૧૯૬૯માં કપડવંજ મુકામે પંન્યાસપદ, સં. ૧૯૭૩માં સાદડી મુકામે ઉપાધ્યાયપદ અને સં. ૧૯૭૩માં ખંભાત મુકામે આચાર્યપદથી અલંકૃત કર્યા. અધ્યયનમાં તેમ, અધ્યાપનમાં પણ પૂજ્યશ્રી અનન્ય સાધારણ હતા. ‘શ્રી ધર્મરત્ન પ્રકરણ' નામક શાસ્ત્રગ્રંથમાં પૂ. આચાર્યશ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજે નિર્દેશેલા ‘ભાવસા’ના લક્ષણોની ઝાંખી પૂજ્યશ્રીના જીવનથી થઈ આવતી. (૧) સવત્તા गाणु सारिणी किरिया, (२) सद्धा पवरा धम्मे, (३) पन्नवाणिजमुनु માવા, (૪) વિષ્વાસુ અપમાઞો, (૬) આરંમો સળિાનુ ટાળે, (૬) ગુરુઞો મુળાનુશકો અને (૭) ગુરુ બાળારાદળ પરમ—આવાં ભવસાધુતાનાં સાત લક્ષણોની ઝાંખી પૂ. આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને તેઓશ્રીમાં થઈ હતી. અને તેના પરિપાક રૂપે ગુરુદેવે તેમને પ્રથમ પટ્ટધરપદે સ્થાપ્યા હતા. પૂજ્યશ્રીએ પચીસ હજાર શ્લોકપ્રમાણ વૃત્તિ લખી છે, જે મૂળ ગ્રંથને સમજવામાં ભોમિયાની ગરજ સારે છે. એમના જ અન્ય ગ્રંથ ‘તત્ત્વાર્થસૂત્ર' પરના વિવરણને સમજાવનાર ‘ગૂઢાર્થદીપિકા’નામની વૃત્તિ લખી છે. પર્યુષણ-માહાત્મ્ય દર્શાવતો ‘પર્યુષણ કલ્પલતા' નામનો સુંદર ગ્રંથ રચ્યો છે. આ ઉપરાંત, અનેક નાના–મોટા ગ્રંથોનું નિર્માણ કરીને પૂજ્યશ્રીએ જીવનકાળ દરમિયાન જ્ઞાનોપાસનાનો આદર્શ પૂરો પાડ્યો છે. તેઓશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેક સુકૃત્યો થયાં છે. ઉપધાન, પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉદ્યાપન, દીક્ષાદિ મહોત્સવો, સંઘયાત્રાઓ આદિ અનેક કાર્યો દ્વારા તેમણે અનેક જીવોને બોધિરત્ન પ્રાપ્ત કરાવ્યું છે. પૂજ્યશ્રીના જ્ઞાન-સાધનામય જીવનને જોતાં તેઓશ્રીને ‘ન્યાયવાચસ્પતિ’ અને ‘શાસ્ત્રવિશારદ' જેવાં શ્રેષ્ઠતાસૂચક બિરુદો પણ મળ્યાં છે. પૂજ્યશ્રીના વરદ્ હસ્તે થયેલી પ્રતિષ્ઠાઓમાં શ્રી તાલધ્વજ (તળાજા) તીર્થમાં બે વાર થયેલી પ્રતિષ્ઠા જેસર, જસપરા, સુરેન્દ્રનગર, શિહોર, ઘોઘા, તણસા, મહુવા, કપડવંજ વગેરે સ્થાનોના જૈન-જૈનેતર સમાજમાં ચિરસ્મરણીય બની રહે એવી સુસમ્પન્ન બની હતી. ૬૪ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ જિનશાસનના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થાય એવાં સુકાર્યો For Private ૩૮૯ કર્યાં! એક મહાગ્રંથ રચાય એટલી પ્રવૃત્તિઓ કરી! સં. ૨૦૧૬ના ચૈત્ર વદ ૪ને દિવસે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની છાયામાં નશ્વર દેહનો ત્યાગ કરીને સ્વર્ગારોહણ પામ્યા. તેમની ગુણાનુવાદ સભાઓમાં પૂજ્યશ્રીના ગૌરવપૂર્ણ જીવનકાર્યોની ઝાંખી થઈ. તેઓશ્રીનો જન્મશતાબ્દી મહોત્સવ પણ તેમની અપૂર્વ કીર્તિગાથાનો પરિચાયક બની રહ્યો! એવા મહાસૂરિવરને કોટિ કોટિ વંદના! પ.પૂ. આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ. તથા પ.પૂ. આ.શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મ.ની પ્રેરણાથી ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફથી હાલારદેશોદ્ધાર કવિરત્ન-પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ. પૂજ્યપાદ આચાર્યદેવશ્રીનો જન્મ સોજીત્રા (જિ. ખેડા) ગામે સં. ૧૯૫૫ના આસો સુદ બીજે થયો હતો. પિતાનું નામ માણેકચંદ, માતાનું નામ પરસનબહેન અને તેમનું સંસારી નામ અંબાલાલ હતું. તેમના પિતાશ્રી વ્યાપારાર્થે પ્રથમ ઉદેલ અને ત્યાંથી ખંભાત આવ્યા. એને લીધે ખંભાતમાં પૂજ્ય ગુરુભગવંતોના પરિચયમાં આવવાનું થયું. સં. ૧૯૭૮ની સાલમાં તેઓશ્રી યોગશાસ્ત્રનું અધ્યયન કરતા હતા અને તે વખતે તેનો અર્થ પણ લખતા. એક વાર તેઓશ્રી રાત્રે ખાટલા પર સૂતા હતા. તરસને કારણે જાગ્યા અને નીચે પાણી મૂકેલું તે પી ગયા, પણ છેલ્લે ખ્યાલ આવ્યો કે તેમાં ખૂબ કીડીઓ હતી. ભારે વિરાધના થવાથી તે પાપ ધોવા વધુ જાગૃત બન્યા અને સંયમનો લાભ જાગ્યો. ૧૯૮૦ના કારતક સુદ ૧૫ને દિવસે પૌષધ પારીને ગામ બહાર જઈને દીક્ષા લીધી. પાછળથી સંબંધીઓ આવ્યા પણ દીક્ષિતની દૃઢ ભાવનાને જોઈ ઠંડા પડી ગયા. આમ, સં. ૧૯૮૦ના કારતક સુદ ૧૫ની દીક્ષા થઈ અને પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિરાજશ્રી અમૃતવિજયજી નામે જાહેર થયા. નૂતન મુનિરાજશ્રીના જ્ઞાનના ક્ષયોપશમ જોરદાર નહીં, પણ અભ્યાસ સતત કરે. આઠ કલાક ગોખે ત્યારે ચાર ગાથા આવડે, પછી તે મનમાંથી જાય નહીં. દરમિયાન પૂજ્યશ્રી અભ્યાસમાં આગળ વધતા રહ્યા. તેમાં સુધારકોનાં લખાણ સામે તેમણે ‘વીરશાસન’માં સિદ્ધાંતરક્ષાના લેખો લખ્યા અને જૈનસંઘમાં ખૂબ જાણીતા થયા. ઉપરાંત, પૂજ્યશ્રીમાં પૂજા ભણાવવાની, અને બાલજીવોને ધર્મમાં જોડવાની કળા સુંદર હતી, જેથી અનેક શહેરોમાં કે ગામડાઓમાં, Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ જ્યાં જ્યાં તેઓશ્રીની સ્થિરતા હોય ત્યાં જિનભક્તિનો જુવાળ ઊમટતો અને બાલજીવો સારી રીતે ધર્મમાં જોડાતા. તેઓશ્રીના ઉપદેશથી સં. ૧૯૮૯માં શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રન્થમાળાની સ્થાપના થઈ અને તેમાં પૂ. સાગરાનંદજી મહારાજ સંકલિત ‘દીક્ષાનું સુંદર સ્વરૂપ’ નામનું પુસ્તક સૌ પ્રથમ પ્રકાશિત થયું. ત્યાર પછી તો ઘણા ગ્રંથો પ્રગટ થયા અને આજે તો આગમ મૂળ પ્રતો સંશોધન કરાવીને આ સંસ્થાએ પ્રગટ કર્યા છે. પૂજ્યશ્રીને ખેડા મુકામે પૂ. શ્રી હર્ષવિજયજી દાદા તથા પૂ. પં. શ્રી કપૂરવિજયજી ગણિની નિશ્રામાં સં. ૧૯૯૧ના અષાઢ સુદ ૯ ના ગણિપદ અને અષાઢ સુદ ૧૦ના પંન્યાસપદ આપવામાં આવ્યું. સં. ૧૯૯૨માં ખંભાતમાં જૈનશાળામાં ચોમાસું કર્યું અને જૈનશાળાની રક્ષા કરી શ્રીસંઘને આરાધનામાં દૃઢ બનાવ્યો. તેઓશ્રી શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હતા. તેઓશ્રીએ સંસ્કૃતમાં ‘સંક્ષિપ્ત શ્રાદ્ધધર્મ', ‘ચતુર્વિશતિ ચૈત્યવંદનાદિ સ્તુતય:', ‘જયવિજય કથાનક’ વગેરે ગ્રંથો લખ્યા છે. ન્યાયના વિષયમાં તર્કસંગ્રહ ઉપર ‘પ્રભા' નામની ટીકા લખેલી છે, જે અપ્રગટ છે. ઉપરાંત અનેક ગુજરાતી પુસ્તકો લખ્યાં છે. અમૃતબિન્દુ લખ્યાં છે, પૂજાઓ રચી છે. તેઓશ્રીની જૈન દર્શનને સમજાવવાની સરળ ઢબને કારણે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં દૃઢ ધર્મશ્રદ્ધા ઉત્પન્ન કરી છે. સં. ૧૯૯૯માં ફાગણ સુદ ૩ના પૂજ્યાદ આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી દાદાના શુભ હસ્તે પૂ. શ્રી મનહરવિજયજી તથા પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજની આચાર્યપદવી સાથે સાથે પૂ. શ્રી અમૃતવિજયજી મહારાજને ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને ત્યાર બાદ, ફાગણ સુદ ૧૦ ના દિવસે અમદાવાદ જૈન વિદ્યાશાળામાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. તે વખતે અઢી માસ પર્યંત ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. જૈનશાસનના પ્રચાર અને રક્ષા માટે તેઓશ્રીના ઉપદેશથી લાખાબાવળથી શ્રી મહાવીરશાસન' નામનું પત્ર શરૂ થયું હતું, જે આજે પણ જૈનધર્મનો પ્રચાર અને રક્ષાનું કાર્ય કરે છે. ભારતભરમાં તેમ જ પરદેશમાં પણ તેની નકલો સારી સંખ્યામાં જાય છે. તેઓશ્રીએ અનેક પુસ્તકો, કથાઓ, લેખો તથા પ્રશ્નોત્તરો અને અમૃતબિંદુઓ સારા પ્રમાણમાં લખેલ છે. શાસ્ત્રીય રહસ્યોના તેઓ ઊંડા મર્મજ્ઞ હતા અને એક ગ્રંથ અનેકવાર વાંચીને રહસ્યો તારવતા હતા. હાલારમાં રાસંગપુર, ભાણવડ, લાખાબાવળ, પડાણા, જામનગર પ્લોટ વગેરે જિનમંદિરોની પ્રતિષ્ઠા ઉપરાંત રાજકોટના માંડવી ચોકમાં શ્રી સુપાર્શ્વનાથ For Private ચતુર્વિધ સંઘ દેરાસરજી તથા સદરમાં શ્રી મણિયારના દેરાસરની પ્રતિષ્ઠા તેઓશ્રીના વરદ હસ્તે થઈ હતી. તેમ જ બગસરા અને કારિયાણી (બોટાદ) દેરાસરની પ્રતિષ્ઠા પણ તેઓશ્રીના વરદ હસ્તે થઈ હતી. પ્રભાસપાટણના પ્રખ્યાત નૂતન મહામંદિરનું તથા ધનિયાવાડા (ડીસા) દેરાસરનું શીલારોપણ પૂજ્યશ્રીની નિશ્રામાં થયું હતું. લીંબડીના શ્રી સુબાહુ જિનના મહામંદિરનો જીર્ણોદ્વાર પૂજ્યશ્રીના ઉપદેશથી થયો હતો. પૂજ્યશ્રીના હસ્તે દીક્ષાઓ પણ અનેક થઈ હતી. તેઓશ્રીના શિષ્યાદિ પરિવારમાં પૂ. મુનિશ્રી નેમવિજયજી મહારાજ, પૂ. મુનિશ્રી ચંદનવિજયજી મહારાજ અને પૂ. પં. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવર કાળધર્મ પામ્યા છે. પૂ. પં. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવર મહાન તપસ્વી હતા. ઉપવાસ, છટ્ટ, અઠ્ઠમથી વરસીતપ અને વીશસ્થાનક તપ કર્યાં હતાં અને છેલ્લે પાંચ ઉપવાસથી વીશસ્થાનક તપની આરાધના કરી હતી. પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. મુનિશ્રી નંદનવિજયજી આદિ શિષ્યો વિદ્યમાન છે. પ્રશિષ્યોમાં પૂ. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ, પૂ. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા છે અને શ્રી યોગીન્દ્રવિજયજી મહારાજ તેમ જ શ્રી હેમેન્દ્રવિજયજી મહારાજ વિદ્યમાન છે. પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ જૈનશાસનના અપ્રમત્ત સાધક, આરાધક, પ્રભાવક અને રક્ષક હતા. પૂજ્યશ્રીનાં અનેક કાર્યો અને ગુણોની ભૂરિ ભૂરિ અનુમોદનાપૂર્વક તેઓશ્રીને કોટિ કોટિ વંદના! વાગડ વીસા ઓસવાળ જૈનસમાજના ઉદ્ધારક : દિવ્યમૂર્તિ : પૂ. આ.શ્રી દેવેન્દ્રસૂરિજી મ. ૩૬ વર્ષના એ ભાઈનું નામ હતું ગોપાળ. મા મૂળીબહેન અને પિતાજી લીલાધરભાઈ. ગામ લાકડિયા. વિ. સં. ૧૯૪૮, ફા. વ. ૧૨ના જન્મેલો આ પુણ્યાત્મા બચપણથી જ ધાર્મિક વૃત્તિનો હતો. વિ. સં. ૧૯૬૨માં લાકડિયામાં પૂ. દાદાશ્રી જીતવિજયજી મહારાજનું ચાતુર્માસ થતાં એની ધાર્મિક વૃત્તિમાં વેગ આવ્યો. થોડા સમય બાદ પિતાજી શ્રી લીલાધરભાઈનું અચાનક સ્વર્ગગમન થતાં ગોપાળભાઈનો વૈરાગ્ય અત્યંત વૃદ્ધિ પામ્યો. સંસારની ક્ષણભંગુરતા નજર સામે દેખાવા લાગી. વિ. સં. ૧૯૭૦ નું પૂ. દાદાશ્રી જીતવિજયજીનું ફતેગઢમાં ચાતુર્માસ થયું ત્યાં થયેલા ઉપધાનમાં ગોપાળભાઈ પણ જોડાયા. Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૯૧ પૂર્વના વૈરાગ્યે હવે દીક્ષાના દઢ સંકલ્પનું રૂપ ધારણ કર્યું, પણ રહેતા. દરરોજ ૫૦૦ ગાથાઓનો સ્વાધ્યાય તો ઓછામાં ઓછો રજા મળે કેમ? વિધવા માતા મૂળીબહેન એકના એક પુત્ર કરતા જ. જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં તો બે–ચાર હજારનો ગોપાળને રજા આપે કેમ? પણ ગોપાળભાઈનો સંકલ્પ દઢ હતો. પ્રતિદિન સ્વાધ્યાય કરતા. એક મિનિટ પણ નકામી ન જાય, તેની આથી જ તેણે પ્રથમ બ્રહ્મચર્યવ્રતના સ્વીકાર સાથે માતાની રજા તકેદારી રાખતા. માંગી, પણ મા શાની રજા આપે? –તપ ઉપર તો તેમને અદ્દભુત પ્રેમ હતો. પ્રતિદિન વિ. સં. ૧૯૭૪માં મહેસાણામાં બીજાં ઉપધાન કર્યા ઓછામાં ઓછું એકાસણું, દર ચૌદશે અચૂક ઉપવાસ, ત્યારે ત્યાંની પાઠશાળામાં ભણવાનું મન થઈ આવ્યું. વડીલોની વર્ધમાનતપની ૮૮ ઓળી આ બધાંથી તેમનું તપોમય જીવન મંજૂરી લઈ ત્રણ વર્ષ સુધી ગોપાળભાઈ મહેસાણા પાઠશાળામાં દીપી ઊડ્યું હતું. તપ ઉપર એટલો વિ ભણ્યા. પ્રાકૃત બુક, સંસ્કૃત કાવ્ય વગેરેનો ઠોસ અભ્યાસ કર્યો. પણ એ વિશ્વાસ તૂટતો નહીં. ગોપાળભાઈની સ્મૃતિ-શક્તિ એટલી સતેજ હતી કે કયા એક વખત લોદીમાં તેમણે ૮૮મી ઓળી શરૂ કરી. પુસ્તકમાં કયા પાને કઈ લીટીમાં શું લખેલું છે? તે બધું બરાબર ચાલુ ઓળીમાં પેટમાંની ગાંઠમાં ભયંકર પીડા ઊપડી, તો દવા યાદ રહેતું. આ સ્મૃતિ-શક્તિ જીવનભર સતેજ રહેલી હતી. કે ડોક્ટરના શરણે જવાને બદલે તેમણે અ ફ્રેમ કર્યું અને પીડા મહેસાણા પાઠશાળાના સંચાલકોએ અધ્યાપક તરીકેની શમી ગઈ. ડૉક્ટરો તાજુબ થઈ ગયા. યોગ્યતા જોઈ સામખિયાળી [કચ્છ] ગામમાં તેમને ધાર્મિક શિક્ષક ઈરિયા સમિતિમાં એટલી તકેદારી કે તેઓશ્રી નીચે તરીકે મોકલ્યા. પછી તો ગોપાળભાઈએ સ્વારસ્યથી આઘોઈ, જોઈને જ ચાલે. નીચે જોઈને ચાલવાના કારણે એમની ડોક મનફરામાં પણ બબ્બે વર્ષ ભણાવ્યું. સહેજ ઝૂકી ગયેલી. આ દરમ્યાન પોતાની માતાના સિદ્ધાચલની ૯૯ યાત્રા રાત્રે કાયોત્સર્ગ–વગેરે પણ કરતા રહેતા. રાત્રે બે વાગે કરવાના તથા સમેતશિખરની યાત્રા કરવાના મનોરથો પૂર્ણ કર્યા. તેમને કાઉસ્સગ્ગ ધ્યાનમાં જોઈને ભુજપુરના નામજી મોતાનું આમ છતાં માતા તરફથી હજ દીક્ષાની રજા મળી જીવન ધર્મમય બની ગયેલું. આજે પણ બારામતી (મહારાષ્ટ્રમાં નહોતી. આખરે આધોઈની એક શ્રાવિકાની માર્મિક ટકોરથી રહેતા રામજીભાઈ પૂજ્યશ્રીને યાદ કરતાં ગદ્ગદ્ બની જાય છે. ગોપાળભાઈ દીક્ષા માટે એકદમ મક્કમ થઈ ગયા. એમની દઢતા વાગડમાં રહેતા જૈન ઓસવાળો પર તેમણે જે ઉપકારો જોઈ આખરે માતાએ પણ રજા આપી. કર્યા છે, તે કદી ભૂલી શકાય તેમ નથી. સૂકા રોટલા અને છાશ આખરે વિ. સં. ૧૯૮૩, પોષ વદ-૫, રવિવારે દ્વારા ચલાવીને પણ એમણે ઓસવાળોના ઉદ્ધાર માટે ભરચક લાકડિયામાં પૂ. પં. શ્રી કનકવિજયજી ગણિવરના વરદ હસ્તે પ્રયત્નો કર્યા. આથી જ આજે પણ વાગડવાસી ઓસવાળો એમનું દિક્ષા થઈ. નામ પડતાં જ ગદ્ગદ્ બની જાય છે. આવા ગુણિયલ સ્વશિષ્યને પૂ. કનકસૂરિજીએ વિ. સં. ૨૦૦૪, મહા સુદ-પના રાધનપુરમાં હવે ગોપાળભાઈ મુનિશ્રી દીપવિજયજી તરીકે પ્રસિદ્ધ ગણિ–પંન્યાસપદથી વિભૂષિત કર્યા. થયા. ત્યારે તેની ઉંમર ૩૬ વર્ષની હતી. વિ. સં. ૨૦૧૬માં પૂ. કનકસૂરિજી મહારાજ તેમને ચૈત્ર વદ-૩ ના સમી (શંખેશ્વર પાસે) ગામમાં મુનિશ્રીની આચાર્યપદ આપવા માગતા હતા, પણ અત્યંત નિ:સ્પૃહી એવા વડી દીક્ષા થઈ. આ પૂજ્યશ્રીએ કહેલું કે એ પદ માટે હું લાયક નથી. વળી, મારી માંડલ કે દસાડામાં એમની બૂસ્વામીની સજઝાય તથા પાસે શિષ્યવર્ગ પણ નથી. તે પરનું વિવેચન સાંભળીને એક દંપતીએ માવજીવ પૂ. કનકસૂરિજીના સ્વર્ગવાસ પછી વિ. સં. ૨૦૨૭, 4. બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. સુ. ૧૧ના કટારિયા તીર્થમાં તેમને આચાર્ય-પદથી વિભૂષિત તેઓશ્રીએ અનેક સંસ્કૃત-પ્રાકૃત પ્રકરણ ગ્રન્થો કંઠસ્થ કરવામાં આવ્યા હતા ત્યારે સમસ્ત કચ્છ-વાગડના સંઘે કર્યા હતા. ગુજરાતી સ્તવન-સઝાયો પણ વિપુલ પ્રમાણમાં આગ્રહપૂર્વક તેમને વિનંતી કરેલી. પૂ. મુનિશ્રી કલાપૂર્ણકંઠસ્થ કરેલી. પ્રતિદિન એ બધાનું તેઓશ્રી પુનરાવર્તન કરતા વિજયજીએ સાથે રહેવાની જવાબદારી સ્વીકારી ત્યારે જ તેમણે Jain Education Intemational Page #408 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ iી માં | valસન ફટકોદ્ધારક, 1 T/ TAT THER ૩૯૨ આચાર્ય-પદ ગ્રહણ કરેલું. વિ. સં. ૨૦૨૯, માગ. સુ. ૩ના પં. શ્રી કલાપૂર્ણ-વિજયજી ગણિવરને આચાર્ય-પદથી વિભૂષિત કરી ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા. તે જ વર્ષે ચૈત્ર સુદ-૧૪ના દિવસે આધોઈમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આગળના દિવસે સહવર્તી મુનિઓએ ઉપવાસ કરવાની ના પાડેલી હોવા છતાં તેઓશ્રીએ મૃત્યુના દિવસે પણ ઉપવાસ કર્યો જ. ચૈત્ર સુદ-૧૪, તા. ૪-૪-૦૪, રવિવારે ઘાટકોપર [...] ૬૦ ફૂટ જેન સંઘના ઉપક્રમે ભાટિયા વાડીમાં વાગડ વી. ઓ. જૈન સંઘ-દાદરના સહયોગથી પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં ગુણાનુવાદ થયો. સૌજન્ય: પૂ. પં.શ્રી મુક્તિચંદ્રવિજયજી મ.સા. તથા પૂ. પં.શ્રી મુનિચન્દ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ડાહ્યાલાલ જેઠાલાલ કુબડીયા (લાકડીયા-કચ્છ) પરિવાર તરફથી શાસનકંટકોદ્ધારક અને મહાન શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી હંસસાગરસૂરીશ્વરજી મ. શાસનસ્તંભ-શાસનકંટકોદ્ધારક પૂ. આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજનો જન્મ વિ. સં. ૧૯૫૪ના કારતક વદ ૬ ને સોમવારે ઠળિયા ગામે થયો હતો. પિતાનું નામ દીપચંદ જેરામભાઈ અને માતાનું નામ ઉજમબહેન તથા પોતાનું સંસારી નામ હઠીચંદ હતું. હઠીચંદને બાળપણથી જ ધર્મપ્રીતિ સવિશેષ હતી. એમાં નાનપણમાં માતાપિતાનો સ્વર્ગવાસ થતાં કુટુંબની જવાબદારી તેમની ઉપર અને વડીલ બંધુ મોતીચંદભાઈ ઉપર આવતાં નાની વયે ધંધાર્થે મુંબઈ જવાનું થયું. મુંબઈમાં ધંધા સાથે હંમેશાં પ્રભુપૂજા-પ્રતિક્રમણ-સામાયિક અને વ્રત-નિયમ–તપ આદિ કરવાપૂર્વક ધર્મકાર્યોમાં દિન-પ્રતિદિન આગળ વધતા રહ્યા. ધર્મસમાજમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. નવપદજીની ઓળીનું આરાધન કરવા રાસ વાંચતા. એ માટે સેંકડોની માનવમેદની મળતી. સં. ૧૮૭૬માં લગ્ન થયાં. તેમને બે પુત્રો અને એક પુત્રી થયાં, પરંતુ ધર્મ પ્રત્યેની ભાવના જરાયે ઓછી થઈ ન હતી. સં. ૧૯૮૫માં દીક્ષા અંગીકાર ન કરાય ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ કર્યો. ભરયુવાનીમાં ચતુર્થ વ્રત અંગીકાર કર્યું. ૮-૧૦-૧૧- ૧૫-૧૬-૨૧ ઉપવાસ અને વર્ધમાન તપની ઓળીઓ આદિ તપસ્યા કરી સં. ૧૯૮૫માં મુંબઈથી ઠળિયા આવી, શ્રીસંઘને એકત્રિત કરી, નૂતન જિનમંદિર બંધાવવાનો શુભ નિર્ણય કરાવ્યો. પોતાને છ વિગઈનો ત્યાગ હોવા છતાં, યથાશક્તિ ભાગ (૧) પ.પૂ.આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. (૩) પૂ. પ્રવર્તક મુનીન્દ્રસાગરજી મ.સા. લેવાની ભાવનાએ શ્રી જિનમંદિર અંગેના પથ્થરો કઢાવવા માટે અને કાટકડા ગામનાં જંગલોમાં આઠ આઠ દિવસ રહીને પથ્થરની ખાણોમાંથી પથ્થરો કઢાવતા અને ગામ પહોંચાડતા. સં. ૧૯૮૬માં ખાતમુહૂર્ત અને શિલા સ્થાપન કરી, પાયા મથાળ સુધી લાવી, ચારિત્ર અંગીકાર કરવાની ભાવનાએ પાછા મુંબઈ ગયા. મુંબઈ સં. ૧૯૮૭ના કાર્તિક વદ ૬ને રવિવારે પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, ૨૦ હજારની માનવમેદની વચ્ચે, હર્ષોલ્લાસપૂર્વક દીક્ષા અંગીકાર કરી, પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી (તે વખતે મુનિ શ્રી ચંદ્રસાગરજી) મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી હંસસાગરજી નામે ઘોષિત થયા. દીક્ષા બાદ દોઢ વર્ષ સુધી પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજ સાથે રહ્યા. બાદ સુરત પધારી સ્વસમુદાય સાથે થઈ ગયા. દીક્ષા બાદ પૂજ્યશ્રીએ ટૂંક સમયમાં ધર્મશાસ્ત્રોનું તથા આગમોનું સુંદર જ્ઞાનસંપાદન કર્યું. ‘પિંડનિયુક્તિ' ગ્રંથનો Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ શાસનસ્તંભ આચાર્યદેવના નામને તેમ જ તેઓશ્રીનાં શાસનરક્ષાનાં કાર્યોને અમર બનાવવા માટે સ્વજન્મભૂમિમાં તૈયાર થઈ રહેલ સમાધિમંદિર તથા સંગેમરમરના શિલ્પકલાયુક્ત ગુરુમંદિરના નિર્માણ માટે શ્રીસંઘે છૂટે હાથે સદ્વ્યય કર્યો. કોટિ કોટિ વંદન હજો એ શાસનના એ અજોડ સંરક્ષક સિંહપુરુષને! સૌજન્ય : બાબુલાલ લક્ષ્મીચંદ કેશવજી કુંઢડાવાળા પરિવાર હાલ કાંદીવલી-મુંબઈ તવારીખની તેજછાયા. અનુવાદ “શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર', ‘તત્ત્વતરંગિણી' ગ્રંથ કુમહાવિષ જાંગુલી’ મંત્ર તિમિરતરણિના અનુવાદ, પ્રાચીનઅર્વાચીન ઇતિહાસોની સમીક્ષા કરતું સાહિત્ય નિર્માણ કર્યું. અનેક સમાધાનગ્રંથો બનાવ્યા, અનેક ગ્રંથોનું સંપાદન કરી પ્રસિદ્ધ કરાવ્યા. કાવ્યરચના ક્ષેત્રે સ્તવન ચોવીશી, ચૈત્યવંદન ચોવીશી આદિ ભાવવાહી કૃતિઓની રચના કરી. આમ, આગમશાસ્ત્રો, ઇતિહાસ, કાવ્ય આદિ વિવિધ ક્ષેત્રોમાં તેઓશ્રીએ અગાધ પ્રતિભાબળે અપૂર્વ વિકાસ સાધ્યો. પૂજ્યશ્રીએ અનેક ગામોમાં જિનમંદિરોનાં નિર્માણ કરાવ્યાં. સેંકડો પ્રતિમાજીનો પ્રવેશ તથા પ્રતિષ્ઠા કરાવી. પોતાના પુત્ર, પુત્રી, પત્ની, ભત્રીજાઓને પ્રવ્રયા આપી શાસનને સુપ્રત કર્યા તદુપરાંત અનેક મુમુક્ષુઓને સંયમમાર્ગે દોર્યા. પૂજ્યશ્રીની શાસનસેવાને અનુલક્ષીને પૂ. આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના આદેશાનુસાર ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મહારાજે કરેલ ફરમાન મુજબ ચતુર્વિધ સંઘની વિશાળ સભામાં સુરતના શ્રીસંઘે ‘શાસન કંટકોદ્ધારક' ની પદવી અર્પણ કરવાની બુલંદ ઘોષણા કરી. પાલિતાણામાં પદવીસમારંભ યોજવાનો નિર્ણય થયો. સં. ૨૦૦૭ના મહાવદ પાંચમે વયોવૃદ્ધ ચારિત્રપાદ મુનિશ્રી અમરશી મહારાજને વરદ હસ્તે પદવી અર્પણ થઈ. પૂજ્યશ્રીને સં. ૨૦૧૫માં પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજે ચાણસ્મા મુકામે મહા વદ ૧૩ ને ગુરુવારે ગણિ પદ આપ્યું. સં. ૨૦૨૨માં પાલિતાણામાં પૂ. આ. શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજે મહા વદ ૩ ને શનિવારે ઉપાધ્યાયપદથી વિભૂષિત કર્યા. સં. ૨૦૨૯માં તળાજામાં માગશર સુદ બીજના સુપ્રભાતે આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. ત્યાર બાદ, તેઓશ્રી પોતાની દેખરેખ તળે રૂ. એક લાખને ખર્ચે તૈયાર કરાવેલા ભવ્ય “શાસન કંટકોદ્ધારક જ્ઞાનમંદિર તથા જ્ઞાનવિકાસનાં અવશિષ્ટ રહેલાં કાર્યોની પૂર્ણાહુતિ અર્થે પોતાની જન્મભૂમિમાં પધાર્યા. ઠળિયાના શ્રીસંઘે અત્યંત પ્રેમાદરપૂર્વક પૂજ્યશ્રીનું સામૈયું કર્યું. અહીં એક માસની સ્થિરતામાં પૂજ્યશ્રીની તબિયત બરાબર હતી. ત્યાર બાદ બિમારી શરૂ થઈ. સુજાણ ડોક્ટરો નિરુપાય રહ્યા. સતત ઉપાયો ચાલુ હોવા છતાં શ્વાસનો વ્યાધિ વધતો ચાલ્યો. જેમ જેમ વ્યાધિ વધતો ચાલ્યો તેમ તેમ આચાર્યદેવ આત્મધ્યાનમાં વધુ ને વધુ દત્તચિત્ત બનતા ચાલ્યા. ચૈત્ર સુદ ૧૩ની રાતે સહુની સાથે સ્વસ્થતાથી વાતો કરતાં, ૩-૪ મિનિટે નશ્વર દેહનો ત્યાગ કરી, સ્વર્ગગમન થયું. જૈનસંઘોએ મહાન જ્યોતિર્ધર ગુમાવ્યો! પૂ. આગમોદ્ધારક ગ્રંથમાળા'ના પ્રયોજક, અનેક શિલાલેખો–પ્રતિમાલેખોના સંગ્રાહક અને સમર્થ જ્ઞાની-તપસ્વી, પરમોપકારના કર્ણધાર પૂ. આચાર્યશ્રી કંચનસાગરસૂરીશ્વરજી મ. સૈકાઓથી ભારતભૂમિ ધર્માચાર્યોના ઉપદેશથી ગાજતી રહી છે એ આપણું પરમ સૌભાગ્ય છે. માનવજીવનમાં, અનેક સંસ્કૃતિવિષયોમાં જેવા કે ઇતિહાસ, પુરાતત્ત્વ, કલા, સ્થાપત્ય, સાહિત્ય, વ્યાકરણ આદિમાં જૈનાચાર્યોનું જે બહુમૂલ્ય પ્રદાન સમયે સમયે ઇતિહાસનાં પૃષ્ઠો પર સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે તેમાં આગમોદ્ધારક સમુદાયના એક વર્તમાન આચાર્યભગવંત વાત્સલ્યમૂર્તિ શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મહારાજના કઠિન પરિશ્રમની પણ નોંધ લીધા વિના ચાલે તેમ નથી. જેમના અનુપમ વ્યક્તિત્વથી અનેક જૈન-જૈનેતરો પૂજ્યશ્રીના પૂજક અને ભક્ત બન્યા એવા આચાર્યશ્રીનો જન્મ ગુજરાતની ધર્મનગરી ગણાતી કપડવંજની પવિત્ર ભૂમિમાં ત્યાંના શ્રીવીસાનીમા જ્ઞાતિના ખૂબ જાણીતા પરીખ કુટુંબમાં ઈ.સ. ૧૯૧૨માં થયો હતો. સંસારી નામ કાંતિભાઈ. નામ જેવી જ સગુણોથી શોભતી ધર્મરેખાઓ લલાટે અંકિત થયેલી હતી. માતાનું નામ માણેકબહેન અને પિતાનું નામ સોમચંદભાઈ. માણેક અને સોમની શાંત શીતલ પ્રભા-કાંતિથી કાંતિભાઈનું વ્યક્તિત્વઘડતર થયું હતું. ધર્મપ્રેમી માતાપિતાએ તેમને અધિક વાત્સલ્યભાવે ધર્મસંસ્કારો આપ્યા. શ્રમણધર્મના ઉચ્ચતમ સંસ્કારો અને આગવી કોઠાસૂઝને કારણે જોતજોતામાં શ્રી કાંતિભાઈએ આંતરિક પવિત્રતાનો વિલક્ષણ વિકાસ સાધ્યો. સમય જતાં શ્રી જિનશાસનના પ્રભાવે અનેક મહાપુરુષોનો સુયોગ સાંપડ્યો. મન પૂર્ણપણે સંયમમાર્ગે વિચરવા તત્પર બન્યું. સં. ૧૯૮૭માં તેઓશ્રીએ પૂ. આ. શ્રી લક્ષ્મણસૂરિજી મહારાજની નિશ્રામાં કપડવંજ મુકામે પ્રવ્રજ્યા અંગીકાર કરી, સંયમસાધનાનો કઠિન માર્ગ અપનાવ્યો. સં. ૧૯૮૭ના અષાઢ સુદ ૧૪ના દિને Jain Education Intemational Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ચતુર્વિધ સંઘ છાણી મુકામે વડી દીક્ષા થઈ. સ. ૨૦૨૧ના માગશર સુદ હજારથી વધુ લેખો તેઓશ્રી પાસે છે. સં. ૨૦૦૭ની પહેલાંથી બીજને રવિવારે રાજગઢમાં પૂ. આ. શ્રી માણિજ્યસાગરસૂરિજી જ્ઞાનપંચમીની જ્ઞાનભક્તિથી પિસ્તાલીસ આગમો ગોઠવવાપૂર્વકમહારાજના વરદ હસ્તે ગણિ પદવી અને સં. ૨૦૨૯ના મહા સ્થાપત્ય અને ચિત્રકળાનું બેનમૂન પ્રદર્શન–આ પ્રવૃત્તિ સં. સુદ ૩ ને મંગળવારે પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં ૨૦૪૨ સુધી ચાલતી રહી. સં. ૨૦૦૮માં પૂનાથી ચોરાયેલા આવ્યા. સં. ૨૦૩૬ અષાઢ સુદ ૭ ને ગુરુવારે અમદાવાદમાં આદીશ્વર ભગવાનનો મુગટ, જે અનેક ટુકડાઓમાં મળેલો તે ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ કારીગરો સાથે બેસીને આખો સારો કરાવી આપ્યો. સં. હસ્તે આચાર્યપદથી અલંકૃત થયા. ૨૦૧૪માં ગોધરાના ચાતુર્માસ દરમિયાન મંદિરનો જીર્ણોદ્ધાર પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી મહારાજ સાચા અર્થમાં અને અન્ય બે મંદિરોનું કાર્ય પૂરું કરાવ્યું. શાસનવીર બન્યા, તે સમયે કપડવંજ નગરે ધન્યતા અનુભવી. યાત્રાઓ-તપશ્ચર્યાઓ : પૂજ્યશ્રીએ કુલપાકજી, પૂજ્યશ્રી કર્મયોગી છે. તેઓશ્રીમાં ઉદારતાનાં, વિનમ્રતાના અને ભાંડુકજી, અંતરીક્ષજી, શત્રુંજય, ગિરનાર, શંખેશ્વર, તારંગા, કરુણાનાં દર્શન સર્વને થાય છે. પાલિતાણા અને સુરતનાં કુંભારિયા, આબુ, અચલગઢ, જીરાવાલા વગેરે તીર્થોની યાત્રાઓ આગમમંદિરોમાં ખૂબ જ ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપતા રહે કરી છે. ઉપરાંત, તેઓશ્રીની સાધના-આરાધના પણ અવિરત છે. જૈન ધર્મ અને જૈન તીર્થો વિશેની તેઓશ્રીની ઊંડી સૂઝનો ચાલુ જ હોય છે. પૂજ્યશ્રીએ ૮-૧૬-૨૦ અને માસખમણ; પરિચય થતો રહે છે. શ્રી શત્રુંજય ગિરિરાજદર્શન’ અને ‘શ્રી બે વર્ષીતપ, એક વર્ધમાન તપની ઓળી, સાત આઠ નવપદની આગમોદ્ધારક ગ્રંથમાળા' માં પૂજ્યશ્રીની બુદ્ધિપ્રતિભા અને ઓળી, શત્રુંજયની નવ્વાણું યાત્રા બે વખત છઠ્ઠ કરીને સાત યાત્રા અમાપ જ્ઞાનરાશિનો પરિચય થાય છે. તેઓશ્રીનાં પ્રત્યેક બે વખત સાત છઠ્ઠ અને બે અઠ્ઠમ વગેરે તપશ્ચર્યાપૂર્વક કરી છે. પ્રકાશનોમાં વિષયની સૂઝ, અદ્યતન સામગ્રીનો સમાવેશ કરવાનો વળી. પુ. આચાર્યભગવંતને અનેક પ્રકારની શાસનપ્રભાવના ઉદાર દૃષ્ટિકોણ, ભાવવાહી અને રસપ્રદ શૈલી, ઐતિહાસિક અને કરીને જિનશાસનનો ડંકો વગાડ્યો છે. તેઓશ્રીના સંસારી સંશોધક દષ્ટિ આદિ ગુણલક્ષણોની ડૉ. રસેશભાઈ જમીનદારે કટુંબના ૩૯ સભ્યો દીક્ષિત થયા છે. પૂજ્યશ્રી અનેક શિષ્યોમુક્ત કંઠે પ્રશંસા કરી છે. સતત પુરુષાર્થી એવા આ યોગીપુરુષે પ્રશિષ્યો કર્મયોગી તપસ્વી આચાર્યદેવને કોટિશઃ વંદન! સં. ૧૯૮૮થી પૂ. ગુરુદેવશ્રી સાથે રહીને આગમમંદિરના પ્રત્યેક સૌજન્ય : આગમોદ્ધારક આ.શ્રી સાગરાનંદસૂરીશ્વરજી સ્મારક કામમાં ઊંડો રસ દાખવ્યો છે. સં. ૧૯૯૬થી શ્રી શત્રુંજય ટ્રસ્ટ પારી મીઠાભાઈ કલ્યાણચંદ ધર્મફંડ પેઢી-કપડવણજ ગિરિરાજ ઉપરનાં તમામ મંદિરોમાં ફરીને પાંચસો જેટલા પ્રાચીન શિલાલેખો જાતે જ લીધા. પૂ. ગુરુદેવશ્રી સાથે રહીને વીસેક આજન્મ સંયમ આરાધક; આજીવન જ્ઞાન આરાધક; ગ્રંથોનું યશસ્વી પ્રકાશન કર્યું. વશ વર્ષની અથાગ મહેનતને અંતે પ્રકાંડ પંડિત, સોશ્ય-શાંત- સરળ-વાત્સલ્યમૂર્તિ પાંચ ભાગમાં શબ્દકોશ પ્રગટ કર્યો. સુરત-આગમમંદિરની પ. પૂ. આગમોદ્ધારકશ્રી હસ્ત દીક્ષિત શિષ્ય ગીતાર્થ પ્રતિષ્ઠા સફળતાપૂર્વક મહામહોત્સવપૂર્વક સંપન્ન કરી. ગચ્છાધિપતિ વડલાસાય ઘેઘૂર સાબરમતી જ્ઞાનશાળાનો પુનરોદ્ધાર કરાવ્યો. સાથે શત્રુંજય તીર્થની આબેહુબ રચના કરી. તેઓએ પૂ. ગચ્છાધિપતિની પૂ.આ.શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ. આદર્શ વૈયાવચ્ચ ભક્તિ કરી. આ સર્વ કાર્યોમાં પૂ. ગુરુદેવશ્રીની જન્મ : ફા. સુ. ૧૨, ૧૯૮૦ + ગણિ : મા. સુ. ૬, પ્રેરણા અને સહાધ્યાયી શ્રી ક્ષેમકરસાગરજી મહારાજનો સહારો ૨૦૨૫ 4 દીક્ષા : અ. સુ. ૫, ૧૯૮૭ * ઉપાધ્યાય : હતો. સં. ૨૦૧૧મા જીવ કરડવાથી પૂજ્યશ્રી ક્ષેમકરસાગરજી અ. સુ. ૭, ૨૦૩૮ ૪ પંન્યાસ : મહા સુ, ૩, ૨૦૨૮ * મહારાજ સ્વર્ગવાસી થતાં એકલે હાથે પણ ઘણાં કાર્યો કરતા ગચ્છાધિપતિ : મા. સુ. ૨, ૨૦૫૦ + આચાર્ય : આ. વ. રહ્યા. પૂજ્યશ્રીના વરદ હસ્તે દીક્ષાઓ અને વડી દીક્ષાઓ પણ ૮, ૨૦૩૯, તો આ ઘણી થઈ. પૂજ્યશ્રીનું વિહારક્ષેત્ર મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર વડલાની ઓળખ અને માળવા રહ્યું છે. સં. ૨000માં કપડવંજથી ગોધરા, વડોદરા, સુરત, મુંબઈ સુધીનાં જે ગામો વિહારમાં આવ્યાં તે ૬ વર્ષની વયે સંયમસ્વીકાર–પિતા-માતા-બહેન સાથે બધાંના પ્રતિમાલેખો-શિલાલેખો લીધા. જાતે જ લીધેલા આવા પરિવારમાંથી ૨૨ દીક્ષા Jain Education Intemational Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ તવારીખની તેજછાયા * ગુજરાત-કપડવંજનું ગૌરવ + આગમોદ્ધારકશ્રીના હસ્તદીક્ષિત લધુવય અંતિમ શિષ્ય + વ્યાકરણ-સાહિત્યઆગમ-કર્મગ્રંથના પ્રખર અભ્યાસુ. * પૂ. પં. ગુરુદેવશ્રી અભયસાગરજી મ.ના પરમ મિત્ર. * પૂ. ગચ્છાધિપતિ માણિક્યસાગર સૂ.મ.ના કૃપાપાત્ર + ૩૨ વર્ષની વયથી પ્રાયશ્ચિત આપવાના અધિકારી. * શતાધિક દીક્ષા હતા. માંડવગઢ-અયોધ્યાપુરમુ–ઉવસગ્ગહરં–નાગેશ્વર ૨૪ જિનાલય આદિ અનેક તીર્થોના પ્રતિષ્ઠાકારક + બૂદ્વીપ મંદિરના સ્વપ્નશિલ્પી * પિતા મુનિ લબ્ધિસાગરજીના આજીવન વૈયાવચ્ચ * ૮૧ વર્ષની વયે પણ અપ્રમત્ત, જ્ઞાનમગ્ન, સ્વાધ્યાયી & ગીતાર્થતા-વાત્સલ્યતા–સરલતા-સહજતાના સ્વામી * કપડવંજના પૂ. સાગરજી મ.ના ભવ્ય સ્મારકના પ્રણેતા. 4 બાંસવાડા-બિબડોદ જિર્ણોદ્ધારના પ્રેરક એવામાં સં. ૧૯૮૭માં માતાપિતા અને પુત્ર હસમુખ (આ ત્રિપુટી) શત્રુંજય તીર્થની યાત્રા કરવા પધારે છે. ધર્મસંસ્કારોના અભુત સંચયના બળે ત્રણે અષાઢ સુદ પંચમીના શુભ દિને દીક્ષા ગ્રહણ કરે છે. ઝરમર મેઘવર્ષા દેવકૃપા વર્ષાવી આનંદ વ્યક્ત કરે છે. હસમુખભાઈની વય સાત વર્ષની હતી. તેઓશ્રી નવાં નક્કોર શ્વેતવસ્ત્રોમાં બાલસૂર્ય સમા પ્રકાશી રહ્યા! એ જોઈને જ નામ રાખવામાં આવ્યું બાલમુનિશ્રી સૂર્યોદયસાગરજી. પૂ. આગમોદ્ધારકશ્રીના શિષ્ય તરીકે ઘોષિત થયાં. તેઓને સાત વર્ષની લઘુવયમાં દીક્ષા મળી. તેમાં વર્તમાન જીવનનાં માતા-પિતા આદિની પ્રેરણા કરતાં ભૂતકાળની આરાધનાનું બળ આ વર્તમાન સંયમમાર્ગનું મુખ્ય કારણ સમજાય છે, કેમકે ગુરુદેવનો જન્મ થયો ત્યારે તેઓના પિતાશ્રીએ પોતાની ગૃહિણીને જણાવ્યું કે “તને સંભાળનાર પુત્ર આવી ગયો છે તો મને સંયમ માટે રજા આપ.” ત્યારે અર્ધાગનાએ કહ્યું કે “શું તમે મને નહીં તારો? સંસારમાં ડૂબાડવા માટે મૂકીને જશો?” આવા પરસ્પરના સંવાદમાં નક્કી થયું કે પુત્ર સાત વર્ષનો થાય અને તેની મરજી હોય તો તેને લઈને દીક્ષા લેવી. આ જાતના માનસિક નિર્ણય થયા બાદ મારા ગુરુદેવના પિતાશ્રી પોતાની દુકાને બેઠા અને વિશાલ કુટુંબની જવાબદારી સાથે દુકાને બેઠા. અને પુત્રની ઉંમર ફા. સુ. ૧૨ના સાત વર્ષની થતાં પિતાજીએ પોતાની પત્નીને કહ્યું કે“આપણો વાયદો પૂરો થયો છે.” પ્રિયતમાએ ઉત્તરમાં જણાવ્યું કે-“હું તૈયાર જ છું.” આ પછી અઠવાડિયામાં જ પતિ-પત્ની અને પુત્રે ઘેરથી પ્રયાણ કર્યું અને ૩ મહિના સુધી સંપૂર્ણ સૌરાષ્ટ્રની તીર્થયાત્રા કરી અને ગામેગામનાં જિનાલયો જુહારી છેક અ. સુ. ૨-ના અમદાવાદ આવ્યા અને ત્યાં પૂ. સાગરજી મ. વિદ્યાશાળામાં ચાતુર્માસ હતા અને તેઓશ્રીની અજોડ પ્રેરણા અને ઉપદેશ મળતાં તેમની નિશ્રામાં જ અ. સુ. ૫-ના ત્રણે જણાએ દીક્ષાનો સ્વીકાર કર્યો. આ હતું ભવાંતરની આરાધનાનું સુંદર ફલ, જેને એક ચમત્કાર તરીકે ગણી શકાય. આથી પણ વધુ ચમત્કારિક ઘટના બની દીક્ષાના દોઢ માસ બાદ એટલે કે શ્રા. વ. ૫-ના પૂ. ગુરુદેવશ્રીએ સાત નવા દીક્ષિતોના દીક્ષાના દોઢ માસના ગાળામાં ઊગેલા વાળનો લોચ અશક્ય જણાતાં સાતેય નૂતન દીક્ષિતોને મુંડનનો આદેશ કર્યો. પોતે વ્યાખ્યાન આપવા પધાર્યા. આ બાજુ ગુરુદેવ કે જેઓ નૂતન બાલમુનિ સાત પૈકી હતા. તેઓશ્રીએ પૂ. અમરેન્દ્રસાગરજી મ.ને વિનંતી કરી કે તમે મારો લોચ કરી આપો. તમે ખાનગીમાં ચીપિયો મંગાવી લો અને ઉપર અગાશીમાં બંધ બારણે વ્યાખ્યાન ઊઠતાં પહેલાં મારો લોચ કરી આપો. લોચ કરે તે સાધુ કહેવાય. મુંડન કરે તે મુંડિયો કહેવાય. ગુરુ મ. ઠપકો આપશે કે પ્રાયશ્ચિત આપશે તે લઈ લઈશું પણ આટલું મારું કાર્ય કરી આપો! અને મને સાધુતામાં રાખો. તેઓશ્રીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો અને ગુરુ મ.ની આજ્ઞા ન હોવા છતાં પણ ગુરુજી (નાના બાળ સાધુ)નું વચન માની લોચનું કાર્ય કર્યું. તેમાં પણ ભવાંતરની આરાધનાનું બળ જ કામ કરી ગયું એમ જણાય છે. આ બાલમુનિ સુંદર ભણે અને કઠોર સંયમની સાધના કરવામાં ઉદ્યમવંત રહે તેવા ઉત્તમ ભાવથી તે વખતમાં કઠોર સંયમના પાલક તપસ્વી અને શાસનસેવારત પૂ. ધર્મસાગરજી મ. પાસે એકાકી મૂક્યા. જેથી સંયમ અને ભાવનામાં વ્યાઘાત ન આવે. અહીં આગળ બાલમુનિને પૂ. બાલમુનિ અભયસાગરજી મ. સા. સાથે ભણવાનો અને બાલ વય પ્રાપ્ય તોફાન મસ્તીનો અનુભવ કરતાં આગળ વધ્યા. ૩ વર્ષ વિતાવ્યાં. ત્યાર બાદ ઉત્તરોત્તર વિકાસ વધતાં અભ્યાસાદિમાં સુંદર પ્રગતિ કરી. તેના ફળસ્વરૂપે સંસ્કૃત ભાષામાં અનેક પરીક્ષાઓ આપી જેના અભ્યાસગ્રંથો પી.એચ.ડી.ના ગ્રંથો કરતાં પણ વધુ હતા અને સાગર સમુદાયના “રત્ન' તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને પૂ. પં. અભયસાગરજી મ. સાથે ઉત્તરોત્તર અનેક ચાતુર્માસ થયાં અને તેમાં અનેક આગમિક વિષયોનું અધ્યયન મળ્યું અને સાથે સાથે ગાઢ મિત્રતા બંધાઈ. ગચ્છાધિતિ પૂ. આ. માણેકસાગરસૂરિજી પાસેથી પણ Jain Education Intemational Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ છે. ચતુર્વિધ સંઘ અપૂર્વ આગમ-શાસ્ત્રોનું અધ્યયન આદિ સુંદર લાભ મળ્યો. માયાજાળ પ્રત્યે વિશેષ વૈરાગ્ય ઊપજવા લાગ્યો. દેશમાં ગયા આમાં પણ પૂજ્યશ્રીએ બતાવેલા સાધનાના માર્ગે કરેલી ત્યારે પિતાએ બીજાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પણ શિવજી મૌન આરાધના આ ફળ આપનારી બની, જેઓશ્રીએ ગુરુદેવને રહ્યા. દરમિયાન તેઓ કામ પ્રસંગે અમદાવાદ આવ્યા. સ્નેહી પાલિતાણામાં ઉપાધ્યાયપદ તથા આચાર્ય પદથી અલંકૃત કર્યા. હીરાભાઈ સાથે પાંજરાપોળના ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા તેઓ આજે છેલ્લાં ૧૧ વર્ષથી ગચ્છાધિપતિ પદને ગયા. પૂ. મુનિરાજ (પછી સ્વ. આચાર્યદેવ) શ્રી કસ્તુરવિજયજી શોભાવે છે અને વિશાળ સાગર સમુદાયનું સફળ સંચાલન કરે મહારાજના શ્રીમુખેથી નીકળતી અમૃતવાણી શિવજીના હૃદયને ભજવી ગઈ! દેશમાં પાછા જવાને બદલે તેઓ તીર્થયાત્રાએ નીકળ્યા. તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજી અને શ્રી તેઓશ્રીના સંસારી સંબંધ ધરાવતા ૨૭ પુણ્યાત્માઓ સમેતશિખરજીની યાત્રા કરી. તેમનું મન ધર્મથી પૂર્ણવાસિત બની સંયમસાધના કરી રહ્યા છે એ પણ એક આશ્ચર્યકારી ઘટના છે. ગયું. આવીને ગુરુદેવ પાસે દીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો. પૂજયશ્રીના વરદ હસ્તે અનેક પ્રતિષ્ઠાઓ, અંજનશલાકા, ઉપધાન આદિ અનુષ્ઠાનો ઊજવાયાં છે. વંદન હજો એ પુણ્યવંતા પ્રભાવક દીક્ષા અને સાધના : સં. ૧૯૮૭ના મહા સુદ ૬નો આચાર્યપ્રવરને! (સંકલન : ગુણરત્નસાગરજી મ.] દિવસ શિવભાઈના જીવનમાં સુવર્ણાક્ષરે અંકિત થયો. પૂ. ઉપાધ્યાય શ્રી વિજ્ઞાનવિજયજી મહારાજે કલોલ પાસેના છત્રાલ દક્ષિણ ભારતની સુષુપ્ત અને લુપ્ત ધર્મભાવનાને ગામે ભવતારિણી ભાગવતી દીક્ષા આપી અને તેમને પોતાના જાગૃત અને ચેતનવંતી બનાવનાર શિષ્યરત્ન મુનિરાજ શ્રી કસ્તૂર વિજયજીના શિષ્યશ્રી યશોભદ્રપૂ. આ. શ્રી વિજયયશોભદ્રસૂરીશ્વરજી મ. વિજયજી નામે ઘોષિત કર્યા. પૂ. આચાર્યશ્રી વિજયયશોભદ્રસૂરિજી મહારાજનું જીવન શાસનપ્રભાવના : સંયમજીવનનો સ્વીકાર અને પણ એક દિવ્ય પ્રેરણાસ્ત્રોત છે. કચ્છના સથરી ગામમાં ધર્મપ્રેમી આચાર્યપદની પ્રાપ્તિ-એ સર્વ અત્યંત જવાબદારી અવસ્થાઓ ઓસવાલ જ્ઞાતિનાં અનેક ઘર છે. એમાં શામજીભાઈ ઉકેડા છે. સ્વ-પરના ધર્મદ્યોત સાથે શાસનપ્રભાવનાનાં સતત, સચિન્ત, નામના સાહસિક, શ્રીમંત અને પરગજુ ગૃહસ્થ વસતા હતા. સન્નિષ્ઠ કાર્યો દ્વારા એ સાર્થક બને છે અને શોભી ઊઠે છે. એ એમનાં ધર્મપત્નીનું નામ સોનબાઈ હતું. સંવત ૧૯૬૪ના આસો દૃષ્ટિએ પૂજ્યશ્રી સફળ શાસનપ્રભાવક સાધુપુરુષ હતા. દક્ષિણ સુદ ૧૩ને શુભ દિને સુલક્ષણા સોનબાઈએ પુત્રરત્નને જન્મ ભારતમાં અવિરત વિહાર કરતાં કરતાં પણ એમને હાથે અનેક આપ્યો. પ્રથમ સંતાનની પ્રાપ્તિથી કુટુંબમાં આનંદ આનંદ પ્રસરી ધર્મગ્રંથોની રચના થઈ, જેમાં “શ્રી પાર્શ્વનાથચરિત્ર', જિનગુણ ગયો. બાળકનું નામ શિવજી પાડ્યું. શિવજી પ્રાથમિક શિક્ષણ સ્તવનમાલા’, ‘નિસ્તવનાવલિ', “આદર્શ સઝાયમાલા', “શ્રી લેતા હતા ત્યારે પિતા મુંબઈ, રંગૂન વગેરે સ્થળોએ વેપારાર્થે મહાવીર પંચકલ્યાણક પૂજા', “સંસ્કારજ્યોત ૧-૨', “સિરિ ગયા હતા. શિવજી શિક્ષણ લઈને સંસારકાર્યમાં પ્રવેશે તે પહેલાં આરામસોહા કહા', “ધમવાલ કહા”, “શ્રી માનુચંદ્રગણિચરિત્ર', જ માતાનું કરુણ અવસાન થયું. પિતાએ શિવજીને સત્તર વર્ષની ‘સૂર્યસહસ્ત્રનામ સ્તોત્ર' આદિ મુખ્ય છે. તેઓશ્રી અર્ધશતક કરતાં વયે જ ગામમાં જ શાહ પંજા નરપારની પુત્રી જેઠીબાઈ સાથે પણ અધિક સમયના દીક્ષાપર્યાયમાં જે જે સ્થળોએ વિચર્યા, પરણાવ્યા. બંનેનું દામ્પત્ય પ્રસન્નતાથી વહ્યું જતું હતું. સમય જતાં જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા ત્યાં ત્યાં પૂજ્યશ્રીએ પ્રગટાવેલી જેઠીબાઈએ એક પુત્રીને જન્મ આપ્યો, પરંતુ દૈવને કંઈક જુદું શાસનયોતિથી સૌ ઉજમાળ બન્યા, જેમાં સં. ૨૦૧૩થી જ નિર્માણ હતું. પુત્રી નવલ એક વર્ષની થઈ ત્યાં કાળદેવના ક્રૂર ૨૦૩૫ સુધીમાં બેંગારપેઠ, મદ્રાસ, બેંગ્લોર, શીમોગા, પાલી, પંજામાં વહાલસોઈ પત્ની ઝડપાઈ ગઈ! શિવજીને આ ઘા ગદગ, મુંબઈ, સુરત, જેતપુર, અમદાવાદ-નવરંગપુરા, અત્યંત કારમો લાગ્યો. સંસારસુખની ક્ષણભંગુરતા સમજાઈ અને રાજકોટ, પેટલાદ, ખંભાત, બોરસદ, અમદાવાદ, મોડાસા આદિ મન વૈરાગ્યના વિચારે ચડવા લાગ્યું. છતાં, પિતાની આજ્ઞાથી- સત્તર સ્થળોએ અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયાં. ઇચ્છાથી ધંધાર્થે મુંબઈ આવ્યા. ત્યાં દેશી નાટક સમાજનાં પૂના, બેંગલોર-ચિપેટ, મદ્રાસ, હુબલી, મુંબઈ, અમદાવાદ, નાટકો જોતાં, અને તેમાં યે ખાસ કરીને સંસારની દુઃખદર્દભરી જામનગર આદિ સ્થળોએ ઉપધાન તપ થયાં. પૂજ્યશ્રીના દાસ્તાન રાજ કરતાં દશ્યો નિહાળતાં શિવજીને સંસારની ઉપદેશથી મદ્રાસ, નાલાસોપારા, મોડાસા, ખેરાળ. દેવા. Jain Education Intemational Page #413 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૩૯૦ વિજયનગર, કૃષ્ણનગર, મરોલી બજાર, સાઠંબા આદિ સ્થળોએ શાસનહિતવત્સલ, અનેક ધર્મગ્રંથોના ઉપાશ્રયોનું નિર્માણ થયું. તેઓશ્રી મહામંત્રના ત્રીજા પદમાં સંશોધક– સંપાદક-લેખક બિરાજમાન થયા ત્યાં સુધીમાં તો જીવનની ક્ષણેક્ષણ પૂ. આ.શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. શાસનપ્રભાવનામાં વાપરી હોય તેમ પુરવાર થતું હતું અને જેમ સૂર્યોદયથી પુષ્પપાંખડીઓ પ્રફુલ્લિત થાય તેમ, પૂજ્યશ્રીના જન્મ વિ. સં. ૧૯૮૩, ફાગણ વદ ૧-શનિવાર, દર્શનથી ભાવિકો પ્રભાવિત અને ધન્ય ધન્ય બની ગયાંના પ્રસંગો ઠળિયા. બન્યા. પરિણામસ્વરૂપે, તેઓશ્રીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ દીક્ષા : વિ. સં. ૧૯૯૧, ફાગણ વદ ૧૩; ઠાડચકરીને જીવનને કૃતાર્થ કરનારા મહાત્માઓની સંખ્યા પણ ઠળિયા. નાનીસૂની ન હતી. તેઓશ્રીનો શિષ્ય-પ્રશિષ્ય-પરિવાર પણ આ વડી દીક્ષા : વિ. સં. ૧૯૯૧, વૈશાખ સુદ ૬, બુધવાર; સૂર્યમંડળની જેમ શાસનાકાશમાં ઝળહળી રહ્યો છે, જેમાં આ. સિહોર. શ્રી શુભંકરસૂરિજી, પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરિજી, પૂ. પં. શ્રી આ ગણિ પદ : વિ. સં. ૨૦૨૨, આસો વદ ૬, ચોટીલા, દેવચંદ્રવિજયજી, પૂ. પં. શ્રી શ્રેયાંસવિજયજી, પૂ. પં. શ્રી પંન્યાસ પદ : વિ. સં. ૨૦૨૯, મહા સુદ ૩, શીલચંદ્રવિજયજી, પૂ. પં. શ્રી ભદ્રસેનવિજયજી તથા મુનિશ્રી મંગળવાર; તળાજા. જિનચંદ્રવિજયજી, મુનિશ્રી નયચંદ્રવિજયજી, તપસ્વીમુનિ શ્રી ઉપાધ્યાય પદ : વિ. સં. ૨૦૪૩, વૈશાખ સુદ ૬, તીર્થચંદ્રવિજયજી, પૂ. ગણિવર્યશ્રી રત્નપ્રભવિજયજી આદિ વીસેક પાલિતાણા. મુનિરાજો આ આભામંડળના તેજસ્વી તારકો છે. સં. ૨૦૩૭માં ખેડા શહેરમાં શ્રેષ્ઠીવર્ય બાબુભાઈ મણિલાલ શેઠે શ્રી આચાર્ય પદ : વિ. સં. ૨૦૪૪, ફાગણ વદ ૩, સિદ્ધચક્રપૂજન આદિ પૂજ્યશ્રીની નિશ્રામાં ભણાવવાની રવિવાર, અમદાવાદ. આમંત્રણ પત્રિકા કાઢી હતી. પૂજ્યશ્રીએ સિદ્ધચક્રનું ધ્યાન ધરતાં આસનોપકારી ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માનું મહા સુદ બારશે વિહાર કર્યો. તેરશે બારેજા પધાર્યા. ચૌદશે શાસન પાંચમા આરાના છેડા સુધી, એટલે કે એકવીસ હજાર સવારે બારેજાથી ખેડા જવા વિહાર કર્યો અને એક સ્કૂટર વર્ષ પર્યત અવિચ્છિન્નપણે ચાલશે તે વાત તો નિરપવાદ પ્રસિદ્ધ અથડાવાથી પૂજયશ્રીને ગંભીર અકસ્માત નડ્યો. સ્કૂટર-સવારને છે. પ્રભુના શાસનમાં અદ્યાપિપર્યત મહાન ધુરંધર મહાપુરુષો ક્ષમા આપવા જાણે પળ-બે પળ ભાનમાં રહ્યા અને પછી તરત થઈ ગયા છે, થાય છે અને થશે જ. શ્રી શત્રુંજય મહાગિરિ આદિ જ બેભાન થઈ ગયા. તાત્કાલિક અમદાવાદ-વાડીલાલ અનેક તીર્થોથી પવિત્ર બનેલી સૌરાષ્ટ્રની ધરતી ઉપર કદંબગિરિસારાભાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પણ તૂટીની તાલધ્વજગિરિની નિશ્રામાં આવેલા ઠળિયા (સ્થલિકા) નામના કાંઈ બૂટી નહીં, તેમ સાંજના ૫-૧૦ કલાકે સ્વર્ગગમન કર્યું. પાંચેક હજારની વસતી ધરાવતા ગામમાં શાહ કુટુંબમાં સમગ્ર શહેરમાં અને જોતજોતામાં આખા દેશમાં સમાચાર ફેલાઈ પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૮૩ના ફાગણ વદ ૧-ને શુભ દિવસે ગયા. જે સમયે શ્રી સિદ્ધચક્રપૂજન ભણાવવાનું હતું તે મહા સુદ થયો. પિતાશ્રીનું નામ હઠીચંદ અને માતુશ્રીનું નામ અનોપબહેન પૂનમે વિશાળ જનમેદની વચ્ચે પૂજ્યશ્રીના સંસારીપણે કાકાના હતું. પુત્રનું નામ પરમાણંદ પાડવામાં આવેલું, જે પરમ આનંદના પિત્રાઈ ભાઈ લખમશી ઘેલાભાઈએ અગ્નિસંસ્કાર કર્યો. પૂજ્યશ્રી આરાધક બનીને સાર્થક કર્યું. થોડા સમય પછી, ચરિત્રનાયકના પાછળ અસંખ્ય ગુણાનુવાદ સભાઓ, અસંખ્ય શોકસંદેશાઓ પિતાશ્રી હઠીચંદભાઈએ સકલ સંઘના ઉલ્લાસ સાથે, નૂતન મળ્યાં, જે તેઓશ્રીની લોકપ્રિયતાના સાક્ષીભૂત બની રહ્યાં. એવા શિખરબંધ જિનાલય બંધાવવા માટે ખાતમુહૂર્ત કરીને સં. એ આદરણીય આચાર્યભગવંતને કોટિ કોટિ વંદના હો! ૧૯૮૭ના કારતક વદ ૩-ના શુભ દિને મુંબઈમાં ધામધૂમપૂર્વક સૌજન્ય : શાસનસમ્રાટશ્રીના સમુદાયના પ.પૂ. આ.શ્રી પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ (તે સમયે મુનિ શ્રી શ્રેયાંસચન્દ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી અંકલેશ્વરનિવાસી ડૉ મધુબેન ચંદ્રસાગરજી મહારાજ)ના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને અમિતકુમાર જૈન તથા ઠાકરશી નાગશી શાહ ગામ જ (કચ્છ) મુનિશ્રી હંસસાગરજી તરીકે ઘોષિત થયા. આ વખતે ચરિત્ર નાયકશ્રીની ઉંમર માત્ર સાડાત્રણ વર્ષની હતી. પૂજ્ય મુનિરાજ શ્રી હંસસાગરજી મહારાજ આદિ ઠાણા ચાર વર્ષ બાદ Jain Education Intemational Jain Education Intermational Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ચતુર્વિધ સંઘ પાલિતાણા શ્રી શત્રુંજય ગિરિરાજની ૯૯ યાત્રા કરવા માટે સં. ૨૦૩૨ તથા સં. ૨૦૪૨ની સંવત્સરી પ્રસંગે પત્રિકા આદિ પધાર્યા. પોતાના સંસારી પરિવારને પણ દાદાની છત્રછાયામાં સાહિત્ય બહાર પાડીને શાસનપક્ષને દેવસુર સમાચારમાં સ્થિર લાભ લેવા માટે ઉપદેશ આપી પાલિતાણા બોલાવ્યા. પાલિતાણા કરવાપૂર્વક અપૂર્વ સેવા બજાવી. ત્યાર બાદ સમુદાયની શિસ્તને આવી ત્રણેય ભાગ્યશાળીઓએ લાભ લેવા પોતાનું રસોડું ખોલી અનુવર્તીને, પૂજ્યશ્રીની અનિચ્છા હોવા છતાં, વડીલોની આજ્ઞાને યશાશક્તિ લાભ લીધો. સુપાત્રદાનના પ્રભાવે ત્રણેય મહાભાગને શિરોમાન્ય ગણીને, સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ ના શુભ દિને પ્રવ્રજ્યા અંગીકાર કરવાની ભાવના થતાં પોતાના સ્વજનોને જાણ પાલિતાણા-આગમ મંદિરના વિશાળ પટાંગણમાં પૂ. આ. શ્રી કરી. સ્વજનોએ દુઃખાતા દિલે સંયમની અનુમતિ આપી. સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ઉપાધ્યાય પદ ઠળિયા શ્રીસંઘે પણ પોતાને આંગણે જ ધામધૂમપૂર્વક ત્રણે આપવામાં આવ્યું અને ઉપાધ્યાય પદને યથાર્થ શોભાવ્યું જોઈને મુમુક્ષુઓને દીક્ષા આપવાનો નિર્ણય કરીને પાલિતાણા બિરાજતા સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ ને શુભ દિને સ્વ. પૂ. ગચ્છાધિપતિ પૂ. મુનિશ્રી હંસસાગરજી મહારાજને વિનંતી કરતાં, તેનો સ્વીકાર આચાર્યદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાનુસાર કરીને, પૂજ્યશ્રી ઠળિયા પધાર્યા. ઠળિયા શ્રીસંઘે ધામધૂમથી પ્રવેશ સાગરસમુદાયના વડીલ આચાર્યદેવ શ્રી દર્શન-સાગરસૂરીશ્વરજી કરાવ્યો. દીક્ષાર્થીઓને બેન્ડવાજાં આદિની ધામધૂમ વચ્ચે, મહારાજની પવિત્ર નિશ્રામાં પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી નવકારશી જમણ આદિ મહોત્સવપૂર્વક સં. ૧૯૯૧ના ફાગણ ચિદાનંદસાગરજી મહારાજના વરદ હસ્તે અમદાવાદ-વીતરાગ વદ ૧૩ ને દિને પ્રવજ્યા પ્રદાન કરીને પરમાનંદને મુનિશ્રી સોસાયટીમાં અનેક ગામોમાંથી પધારેલા શ્રીસંઘોના પરમ નરેન્દ્રસાગરજી તરીકે પોતાના શિષ્ય બનાવ્યા. પૂ. સાધ્વી શ્રી ઉલ્લાસ વચ્ચે આચાર્ય પદ અર્પણ કરવામાં આવ્યું અને પૂજ્યશ્રી તારાશ્રીજી મહારાજનાં શિષ્ય શ્રી અનોપબહેનનું નામ સાધ્વીશ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી તરીકે ઉદ્ઘોષિત થયા. અંજનાશ્રીજી રાખીને, તેમનાં શિષ્યા વિમળાબહેનનું નામ પૂ. આ. શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજે આજ સાધ્વીશ્રી વિદ્યાશ્રીજી રાખીને જાહેર કર્યા. બાલમુનિશ્રી સુધીમાં લગભગ ૭૦ ગ્રંથો પ્રગટ કર્યા છે, જેમાંના મોટા નરેન્દ્રસાગરજીમાં પૂર્વના પ્રબળ પુણ્યોદયે એક દિવસમાં ભાગના તેઓશ્રીએ સંપાદિત કર્યા છે, રચ્યા છે અને પ્રસિદ્ધ કર્યા ૫૦ગાથા કરવાની બુદ્ધિ હતી. પ્રથમ ચાતુર્માસમાં જ છે. આ વિશાળ ગ્રંથરાશિ શાસનપ્રેમી ભાવિકોમાં અત્યંત પ્રશંસા પંચપ્રતિક્રમણ-પગામસઝાય-પખીસૂત્ર–ચાર પ્રકરણ પામી છે અને પૂજ્યશ્રીની આ અમૂલ્ય સાહિત્યસેવાથી અનુપમ દશવૈકાલિકનાં ચાર અધ્યયન મુખપાઠ થઈ ગયાં. જેમ જેમ શાસનપ્રભાવના થઈ છે. તેઓશ્રી રાજનગર-અમદાવાદમાં સં. ઉંમર વધતી ગઈ, તેમ તેમ સંસ્કૃત, પ્રાકૃત, “સિદ્ધહેમ ૨૦૪૪માં વૈશાખ માસમાં યોજાયેલા શ્રમણસંમેલનમાં શબ્દાનુશાસન' આદિ ગ્રંથોનો અભ્યાસ કર્યો. આગમગ્રંથો અને સાગરસમુદાયના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને જ્યોતિષગ્રંથોનો પણ ઊંડો અભ્યાસ કર્યો. ગુરુનિશ્રામાં અવિરામ સંમેલનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. એવા એ અધ્યયન કરીને પ્રખર શાસ્ત્રવેત્તા બન્યા. તેઓશ્રીને ગુરુકૃપાથી ૬ શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યદેવને કોટિશ: વંદન! શિષ્યોની પ્રાપ્તિ થઈ. સૌજન્ય : બાબુલાલ લક્ષ્મીચંદ કેશવજી શાહ કુંઢડાવાળા સં. ૨૦૨૨માં ચોટીલા શ્રીસંઘની વિનંતીથી પૂ. પરિવાર હાલ કાંદીવલી-મુંબઈ ઉપાધ્યાયશ્રી દર્શનસાગરજી મહારાજ તથા પૂ. ગુરુવર્યશ્રી હંસસાગરજી મહારાજ આદિ ઠાણા ૮નું ચાતુર્માસ થયું. ત્યાં જિનાગમસેવી અવિરત આગમ ઉપાસક મુનિરાજ શ્રી નરેન્દ્રસાગરજી મહારાજને આસો વદ ૮ ને દિવસે પૂ. શ્રી દીલતસાગરસૂરીશ્વરજી મ. મહામહોત્સવપૂર્વક ગણિ પદ અર્પણ કર્યું. ત્યાર બાદ સં. પૂજ્યશ્રીનો જન્મ ઉત્તર ગુજરાતમાં મહેસાણા નજીક ૨૦૨૮માં તળાજા સંઘની વિનંતીથી ચાતુર્માસ ત્યાં થયું, ત્યાં આવેલા જેતપુર નામના નાનકડા ગામડામાં થયો હતો. તેઓ સં. ૨૦૨૯ના મહા સુદ ૩ ને દિવસે પંન્યાસ પદથી વિભૂષિત જન્મે પટેલ જ્ઞાતિના હતા. પિતા ગણદાસ અને માતા કર્યા. સં. ૨૦૨૯ના ચિત્ર સુદ ૧૩ ને દિવસે પૂ. ગુરુદેવશ્રી દિવાળીબહેનના આ લાડકવાયા પુત્રનું નામ શંકર હતું. આ હંસસાગરસૂરીશ્વરજી મહારાજ ઠળિયા મુકામે સ્વર્ગવાસી થતાં બાળક ભવિષ્યમાં જિનશાસનનું તૃતીય પદ પામી આટલો મહાન સમુદાયની ક્ષેત્રો સાચવવાની-શાસનરક્ષાની જવાબદારી પંન્યાસ બનશે તે કલ્પનાતીત હતું, પરંતુ માણસનું પૂર્વ જન્મનું પુણ્ય એને શ્રી નરેન્દ્રસાગરજી મહારાજ પર આવી પડી. પૂજ્યશ્રીએ જીવમાંથી શિવ બનવા તરફ પ્રેરે છે, તે શંકરના જીવનથી ફલિત Jain Education Intemational Page #415 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા થાય છે. વતનમાં બાળપણ વિતાવીને શંકર રાજનગરઅમદાવાદ આવીને રહ્યો. તે એક માતાપિતા જેવું વાત્સલ્ય દાખવનાર શ્રાવકદંપતી સાથે રહેતો હતો. ત્યાં દિન-પ્રતિદિન સાધુ-સાધ્વીજીઓનો સમાગમ, જિનાલયમાં દેવદર્શન, લોકોત્તર પર્વ-પ્રસંગો, તપ-જપ-આરાધના આદિમાં જાડાવાના પ્રસંગો તેમના જીવનમાં બનતા રહ્યા અને તેના પરિણામે શંકરના ધાર્મિક સંસ્કારોનું સંવર્ધન થતું રહ્યું. ધન કમાવાના ધ્યેયથી ગામ છોડીને અમદાવાદ આવી વસેલા શંકરે એક દિવસ ધર્મધન કમાવા માટે સંસાર છોડવાનો નિર્ણય કર્યો. સં. ૧૯૫૫માં પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્ય માલવદેશોદ્ધારક આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ (તે વખતે મુનિશ્રી ચંદ્રસાગરજી મહારાજ)ના પટ્ટધર ગચ્છાધિપતિ આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજનું ચોમાસું અમદાવાદ, શાહપુર, મંગળ પારેખના ખાંચે હતું, ત્યાં થતી દરેક આરાધનામાં જોડાતાં શંકરનું મન પ્રાંતે વૈરાગ્યવાસિત બન્યું અને ૧૯૯૬ના કારતક વદમાં સંયમ ગ્રહણ કર્યું, પરંતુ કેમ જાણે, સંયમ પૂરો પાક્યો ન હોય તેમ, મોહપાશમાં પડેલાં કુટુંબીજનો આવી ચડ્યાં અને સંયમી નૂતન મુનિને પરાણે જેતપુર લઈ જઈ ફરી સંસારી બનાવી દીધા. નજરકેદમાં રહેતા આ પુણ્યાત્મા કાચી માટીના ન હતા. પુનઃ સંયમ પ્રાપ્ત કરવા મક્કમ અને અડગ રહ્યા. એક દિવસ લાગ શોધી જેતપુરથી નાસી છૂટવા. એકશ્વાસે મહેસાણા દોડી, ત્યાંથી ગાડી પકડી અમદાવાદ આવ્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રીનાં ચરણોમાં પુનઃ જીવન સમર્પિત કર્યું. દીક્ષા ગ્રહણ કરી મુનિશ્રી દોલતસાગરજી બન્યા. કુટુંબીજનો તરફથી પુનઃ વિટંબણા ન થાય તે કારણે તેમના સંસર્ગથી દૂર રહ્યા. ગુરુનિશ્રામાં સંયમસાધનાના માર્ગે આગળ વધી થોડા જ સમયમાં પૂ. શ્રી કમલસાગરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. સંયમની મસ્તીમાં મસ્ત બનેલા આ સાધકે જ્ઞાન, ધ્યાન, વિનય, વૈયાવચ્ચને પોતાના જીવનનો મંત્ર બનાવ્યો. જ્ઞાનધ્યાન અને આરાધનાના નિતનવા ગુણો વિકસાવતા ગયા. પોતાની આગવી બુદ્ધિપ્રતિભાએ સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, કાવ્ય આદિ ક્ષેત્રોમાં ખૂબ જ વિકાસ સાધ્યો. કર્મસાહિત્યના વિષયમાં તો અપૂર્વ વિદ્વત્તા પ્રાપ્ત કરી. સં. ૨૦૨૨માં ગણિપદ પ્રાપ્ત કરી શાસનપ્રભાવનાનાં કાર્યોમાં લીન બન્યા. પૂજ્યપાદ સાગરજી મહારાજે પણ જિનશાસનના અણમોલ ખજાનાનું સુવ્યવસ્થિત સંયોજન કર્યું, તેના સંરક્ષણ માટે આગમ મંદિર જેવા બેનમૂન શિલ્પની જિનશાસનને ભેટ ધરવામાં આવી. ૪૫ આગમોને મુદ્રિત કરી ‘આગમરત્નમંજૂષા’ For Private ૩૯૯ રૂપે પ્રકાશિત કરી તથા અન્ય અનેક ધર્મગ્રંથોનું પ્રકાશન કરવાનું ભગીરથ કાર્ય કર્યું “અને હું?” બસ, આ પ્રશ્ન પૂછી પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સમક્ષ પોતાની ભાવના જણાવી કે પોતાના નામ પ્રમાણે જિનશાસનની દોલતને સંરક્ષવા અને સંવર્ધવા જ જીવન સમર્પિત કરીશ.” પૂ. ગુરુદેવશ્રી અત્યંત પ્રસન્ન થયા અને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા. સં. ૨૦૨૮માં સુરત-સ્થિત પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજની અનુમતિ અને આશીર્વાદથી પૂજ્યશ્રીએ શ્રુતભક્તિ કરવા કાજે જિનાગમની સેવના કરવાનો ભેખ લીધો. આજપર્યંત નવાં ૬ આગમમંદિર માટે ૪૫ મૂળ આગમોની બે નકલ પોતાની નિશ્રામાં તૈયાર કરાવી. ‘આગમરત્નમંજૂષા' નું પુનર્મુદ્રણ કરાવી, એકાગ્રતાપૂર્વક શ્રુતભક્તિ કરતાં કરતાં ‘જિનાગમસેવી’ નું હુલામણું નામ પ્રાપ્ત કર્યું! સં. ૨૦૪૩માં પૂ. ગુરુદેવશ્રીની ઇચ્છા આચાર્ય પદ અર્પણ કરવાની થઈ. પૂજ્યશ્રીની અનિચ્છા છતાં, પૂ. ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરી, અમદાવાદ-નારણપુરામાં વૈશાખ સુદ ૬-ને દિવસે પ્રથમ ઉપાધ્યાય પદે સ્થાપ્યા. ત્યાર પછી પૂ. ગુરુદેવની કૃપાદૃષ્ટિનો પૂજ્યશ્રીને બહુ અલ્પ સમય લાભ મળ્યો. સં. ૨૦૪૩ના અષાઢ સુદ ૬-ના દિવસે અમદાવાદ–આંબાવાડી મુકામે પૂજ્ય ગુરુદેવશ્રીનો સ્વર્ગવાસ થતાં અસહ્ય આઘાત થયો. ૨૦૪૪ના ફાગણ વદ ૩–ના દિવસે ગુરુમંદિરની પ્રતિષ્ઠાવિધિ બાદ, પૂ. આ. શ્રી રામસૂરીશ્વરજી મહારાજ ડહેલાવાળા, પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ આદિની શુભ નિશ્રામાં અને શ્રમણશ્રમણીવૃંદની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે શ્રી પરમ આનંદ શ્વે. મૂ. જૈન સંઘ-પાલડી (અમદાવાદ)ના આંગણે મહામહોત્સવપૂર્વક પૂજ્યશ્રીને આચાર્યપદવીથી અલંકૃત કરવામા આવ્યા. આજે આયુષ્યના આઠમા દશકમાં પ્રવેશતા પૂજ્યશ્રી અવિરામ પુરુષાર્થથી આગમકાર્યોમાં જ પ્રવૃત્ત રહે છે. કોઈ એમના આ શ્રમ વિશે પૂછે તો હસતા મુખે ઉત્તર આપતા હોય છે કે, “આગમની સેવા તો મારે મન એક કલ્પવૃક્ષ છે. સતત એમાં વ્યસ્ત રહેવાને કારણે આંતર-મન અવર્ણનીય આનંદની અનુભૂતિ કરે છે!” ભારતવર્ષમાં છઠ્ઠા નંબરે અને મહારાષ્ટ્રમાં સર્વ પ્રથમ નિર્માણ પામી રહેલા શ્રી વર્ધમાન જૈન આગમતીર્થ પૂનાના આગમમંદિરને પૂજ્યશ્રીનું માર્ગદર્શન સાંપડી રહ્યું છે. જિનાગમના સંરક્ષણ અને સંવર્ધન કરતાં આ સૂરિવર આ તીર્થના વિકાસ પાછળ કંઈક સોનેરી સ્વપ્નાં અવગાહી રહ્યા છે ! તેઓશ્રીની આ મનોભાવના જિનશાસનમાં ઉત્તરોત્તર આગળ Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ વધી સાકાર બની રહેશે એમાં શંકાને સ્થાન નથી. ધન્ય છે એ સૂરિવરને! ધન્ય છે પૂજ્યશ્રીની આગમસેવાને! (સંકલન : પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વર મહારાજના વિનય શિષ્ય પૂ. પં. હર્ષસાગરજી મહારાજ) પૂ.આ.શ્રી નંદીવર્ધનસાગર મ.સા. તથા છે. પં હર્ષસાગરજી મ.ની પ્રેરણાથી આદિનાથ સોસાયટી જૈન ટેમ્પલ ટ્રસ્ટ પૂના મહારાષ્ટ્રના સૌજન્યથી હાલારના ઈતિહાસમાં પ્રથમ જૈનાચાર્ય બન્યા પૂ. આચાર્યશ્રી કુંદકુંદસૂરિજી મ.સા. | ગુજરાતમાં જામનગર જિલ્લાના હાલારના પ્રાન્તમાં સિંહણ નદીના કાંઠે અનેરી જાહોજલાલીથી ભરપૂર એવા મોટા માંઢા ગામની પુનીત ધરાને પવિત્ર કરતા, અનેકોને આનંદ આપતા શા. પૂંજાભાઈ નોંઘા ખીમસિયાને ઘેર માતા માકાબહેનની કુક્ષિએ સર્વ દિશાઓને પ્રકાશિત કરતા એવા બાલરત્નનો જન્મ વિ. સં. ૧૯૭૩ના ફાગણ સુદ ૧૧ને દિવસે થયો. અનેરા લાલન-પાલનપૂર્વક વૃદ્ધિને પામતા માતાપિતાના વાત્સલ્યનું પાન કરતા, ધર્મની સુષુપ્ત ભાવનાને પ્રગટ કરતા કુમાર કેશવજીભાઈ–કેશુના હુલામણા નામથી સર્વને પ્યારા થઈ ગયા. કિશોર અવસ્થામાં પણ હોંશિયાર વિદ્યાર્થી તરીકે સ્થાન પામ્યા. બુદ્ધિની સ્વયં પ્રતિભાથી તેમ જ તે અરસાની આઝાદીની લડતથી પ્રેરાઈને ચુસ્ત ગાંધીવાદી તરીકેનું જીવન જીવવા લાગ્યા યુવાવસ્થામાં પહોંચેલા આ નાનકડા યુવાને થોડાં વર્ષોમાં અભ્યાસ–દેશસેવા તથા વ્યાપારાદિમાં સારી સફળતા પ્રાપ્ત કરી, અને “પુત્રનાં લક્ષણ પારણામાં' એ યુક્તિને સાર્થક કરતા લોકપ્રિયતા મેળવતા આગળ વધવા લાગ્યા. તેમાં પોતાના વડીલ બંધુ માણેકભાઈ (મુનિ શ્રી મહાસેન વિજયજી મ.સા.) ના સંપૂર્ણ સહકારથી પોતાની બૌદ્ધિક પ્રતિભાને વધાવવા લાગ્યા. - તેમાં એક વખત સોનાનો સૂરજ ઊગ્યો. જીવનનો પ્રકાશ પાથરતી પો ફાટી. હાલારરત્નના બિરુદનું બીજ વપન થવાની અનેરી ઘડી આવી. વડીલ બંધુ માણેકભાઈએ એમને કહ્યું કે, “આપણે લાલબાગમાં પધારેલ પરમ અધ્યાત્મ મૂર્તિ, સમતાવંત, સાક્ષાતુ મૈત્રીની પ્રતિમા સમાન પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યશ્રીનાં દર્શન કરીએ અને આત્માને કતાર્થ કરીએ.” ભાઈની આવી અવસરોચિત પ્રેરણાથી, આવી અનુપમ વિરલ વિભૂતિનાં દર્શન કરવાની ભાવના જાગી. તેઓશ્રી લાલબાગ ઉપાશ્રયમાં ગયા, ત્યારે સામેથી સાક્ષાત્ કૃપાસાગર ચતુર્વિધ સંઘ ઉપકારી પૂ. ગુરુદેવનાં દર્શન માત્રથી જ અંતરમાં જાણે પ્રકાશ ન થયો હોય, કે “આ મહાપુરુષનાં ચરણોમાં જીવન પસાર કરવું–મારું જીવન અને મારું સર્વસ્વ આ મહાપુરુષ” બસ, મનોમન આ નિર્ણય કરી એકસરખી વિચારધારાની મગ્નદશામાં પૂ. ગુરુદેવનાં ચરણોનું આલિંગન કર્યું. મન ગુરુદેવ પાસે મૂકી શરીરને ઘેર લાવ્યા. દીક્ષા માટે વડીલોની રજા સહેલાઈથી મળી જાય તે માટે છ વિગઈનો સર્વથા ત્યાગ કરી ફક્ત “છાશ અને રોટલા” નો આહાર લેવા લાગ્યા. તેથી વડીલોને એમના ત્યાગની ઝાંખી થઈ અને તેમના સ્નેહ અને મોહ ઓગળી ગયા અને ઉપકારક એવા સાધુપણાને વરવા કેશવજીભાઈને સંમતિ આપી. એમના ગુરુ મહારાજે પૂજ્ય ઉપકારી કર્મસાહિત્ય નિષ્ણાંત, સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમ સૂરીશ્વરજી મહારાજા પાસે મોકલીને શુભ મુહૂર્ત કઢાવ્યું. મુહૂર્ત લઈને હાલારમાં આવ્યા. હાલારનાં બાવન ગામોમાં તથા જામનગરમાં દિગવિજય પ્લોટમાં વસતા સ્વજ્ઞાતીય ભાઈઓને સામાયિકનાં ઉપકરણોની લહાણી કરી અને પોતાના વડીલો સાથે કચ્છના તીર્થોની યાત્રા કરી. | મુહૂર્તના દિવસે સહકુટુંબ મહારાષ્ટ્રમાં નાસિક પાસે વણી ગામમાં બિરાજતા પૂ. પંન્યાસજી ભગવંતની નિશ્રામાં પહોંચી ગયા. અનેરા ઉલ્લાસપૂર્વક “મુનિ કુંદકુંદવિજયજી' તરીકે દીક્ષિત થયા. દીક્ષિત થયેલ કેશુભાઈ, હાલારમાંથી તપગચ્છમાં પ્રાયઃ પ્રથમ હતા. મુનિ શ્રી કુંદકુંદવિજયજી પોતાના ઉપકારી પૂ. ગુરુદેવ આદિ વડીલોની વૈયાવચ્ચ–સેવા, અભ્યાસ, તપ-જપ માં મગ્ન બન્યા. થોડા જ વર્ષોમાં પૂજ્ય ગુરુદેવની કૃપાદૃષ્ટિથી શાસ્ત્રોના ગહન અધ્યયનમાં સારી રીતે આગળ વધી રસાસ્વાદને માણવા લાગ્યા. એમાં વળી સં. ૨૦૧૩માં માણેકભાઈનાં ધર્મપત્ની સમાધિપૂર્વક અવસાન પામ્યાં. તેમના આત્મશ્રેય નિમિત્તે મહોત્સવમાં ગુરદેવની આજ્ઞાથી પૂજ્યશ્રી માંઢા પધાર્યા. ભાઈભાઈનું હેત અહીં સફળ થયું અને એમને વિચાર આવ્યો. વડીલ બંધુ માણેકભાઈની પ્રેરણાથી અને એમના ઉપકારથી હું આ માર્ગને પામ્યો, તો મારી પણ ફરજ છે કે મારે મારા ભાઈને ચારિત્રના આ પરમોત્કૃષ્ટ માર્ગમાં લાવવા જોઈએ. બે દિવસમાં તૈયારી પણ થઈ ગઈ અને વૈશાખ સુદ-૩ ના દીક્ષા આપીને બંધુ બેલડીએ સ્વ–પરોપકારનાં પરમશ્રેય કાર્યમાં પોતાનું જીવન બુઝાવી દીધું. વ્યા Jain Education Intemational Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ તવારીખની તેજછાયા પ.પુ. ઉપકારી ગુરુદેવ શ્રી પં. ભદ્રંકર વિ. ગણિવર્યશ્રીની તબિયત હવે અસ્વસ્થ રહેવા લાગી હતી. તેથી મારવાડમાં રહેવાનું યોગ્ય ધારી ત્યાં ગયા. ત્યાં તેઓશ્રીને પંચસૂત્ર, નવસ્મરણ આદિ સમાધિસાધક સૂત્રો સંભળાવવાનું કાર્ય પોતાની ફરજ સમજીને બજાવવા લાગ્યા. ત્યારબાદ પૂ. પંન્યાસજી ભગવંત એમના ઉપકારી પરમ ગુરુદેવ, સંઘહિતચિંતક પ. પૂ. શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાથી પાટણ પધાર્યા અને પોતાના ગુરુદેવની નિશ્રામાં છેલ્લું ચાતુર્માસ થયું. જ્યારે પૂ. કુંદકુંદ વિ. મ.નું ચાતુર્માસ પૂ. આચાર્ય ભ.ની આજ્ઞાથી પિંડવાડા થયું. ચાતુર્માસ પૂર્ણ થતાં પૂ. ગુરુદેવની સેવામાં પાટણ હાજર થઈ. પૂર્વવત્ આરાધનામાં સહાયક થવા લાગ્યા. ત્યાં પૂ. પંન્યાસજી મ.ની તબિયત વધુ નાજુક બની અને સં. ૨૦૩૬ના વૈશાખ સુદ ૧૪ની રાતે પખી પ્રતિક્રમણમાં સકળ સંઘની સાથે ક્ષમાપના કર્યા પછી શ્રી નવકારનો જાપ કરતાં ૮=૦૩ મિનિટે સમાધિપૂર્વક જર્જરિત દેહનો ત્યાગ કર્યો. તે દિવસ પૂજ્યશ્રી માટે સૌથી વધારે ઉદાસ ભાસિત થયો. દિવસોને પસાર થતાં વાર નથી લાગતી એમને યોગ્ય જાણી, પૂ. ગચ્છાધિપતિ તરફથી આજ્ઞા આવતાં પૂજ્યોએ પૂ. મુ. શ્રી કુંદકુંદ વિ. મ.ને ભગવતીજીનાં યોગમાં દાખલ કર્યા. સં. ૨૦૩૭ના કારતક વદ ૫-ના દિવસે હાલારનાં સેંકડો ભાવિકોની હાજરીમાં વિશિષ્ટ મહોત્સવપૂર્વક પંન્યાસ પદ ઉપર આરૂઢ કર્યા. ભાવિકોએ તે દિવસે ગુરુભક્તિથી પ્રેરાઈને સ્વઇચ્છાનુસાર જીવદયા, અનુકંપાદાન, સાધર્મિક ભક્તિ તેમ જ સાત ક્ષેત્રોમાં સારા પ્રમાણમાં લાભ લઈને ધન્યતા અનુભવી. પૂજ્યશ્રી પણ નમ્રતાપૂર્વક મળેલા પદને વહન કરવા લાગ્યા. પરમાત્માની આજ્ઞાપૂર્વક સંયમ પાળતાં ખૂબ આરાધક બન્યા અને સં. ૨૦૩૮માં પરમારાથ્યપાદ ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તરફથી પૂ. કનકચંદ્ર સૂ. મ. ઉપર આજ્ઞાપત્ર આવ્યો કે “પં. કુંદકુંદ વિજયજીને આચાર્ય પદ પર આરૂઢ કરવા.” અને પૂજ્યશ્રીને પણ જણાવ્યું કે, “ભલે તમને પદવીની અપેક્ષા ન હોય, પણ મારી આજ્ઞા છે કે તમારે હવે આચાર્ય પદ ગ્રહણ કરવાની જરૂર છે.” આમ તેમને પૂજ્યોએ આચાર્ય પદવી આપી. તેઓ હાલારના ઇતિહાસમાં પ્રથમ જૈનાચાર્ય બન્યા. પૂજ્યોની કપાથી હાલારની પ્રજાના હિતની ભાવનાથી પ્રવચનો-પુસ્તકો-પ્રેરણાઓ દ્વારા અને મુનિરાજ શ્રી મહાસેનવિજયજી-ને સહાયક બનીને હાલાર અને હાલારીઓમાં ભવ્ય શાસનપ્રભાવના કરાવતા રહ્યા. અને ગુરુબંધુ અને સંસારીબંધુની એક જ ખેવના કેઆપણી સકલ ભદ્રિક અને ધર્મમાં અબુધ પ્રજાને ધર્મમાર્ગમાં જોડવી. તે માટે ઘર ઘર નવકાર મંત્રનું રટણ, ગામોગામ પહેલાં ભગવાનની છબીઓ અને પછી જિનાલયોનું નિર્માણ, સામૂહિક અનુષ્ઠાનો દ્વારા ક્રિયાઓનું જ્ઞાન અને શત્રુંજયની યાત્રા કરાવીને ભવ્યત્વની છાપ પડાવવાનું મહાન કાર્ય કર્યું. પૂજ્ય ગુરુદેવ પૂજ્યપાદ પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મહારાજની નિશ્રા અને આશીર્વાદથી હાલારમાં સર્વપ્રથમ ઉપધાનતપ-છ'રીપાલિતસંધ-નવપદજીની ઓળી વગેરે અનુષ્ઠાનોથી ધર્મને જાગતો કરી દીધો. સં. ૨૦૩૮નું અંતિમ ચાતુર્માસ નવરંગપુરામાં કર્યું. પછી ઉપધાન તપ કરાવવા માટે હાલારમાં પધારવાની વિનંતીથી પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાપૂર્વક હાલારમાં પધાર્યા. જામખંભાળિયામાં ઉપધાનતપની શરૂઆત થઈ અને ૧૨ દિવસ પછી અચાનક તબિયતમાં કિડની ડેમેજ થઈછતાં ગજબની સમાધિ હતી. ભક્તજનો પૂજ્યશ્રીને આપદુધર્મ તરીકે મોટા કોઈ શહેરમાં લઈ જવાની વિચારણા અંદરોઅંદર કરવા લાગ્યા. તે માટે જરૂરી આજ્ઞા મેળવવા દોડાદોડ શરૂ થઈ. શરીરનું યંત્ર ખોટકાતું જતું હોવા છતાં અત્યંતર રીતે સજાગ અને સભાન પજ્યશ્રીને આ હિલચાલનો મર્મ સમજાઈ ગયો. એટલે તેઓશ્રીએ પોતાના હાથે જ પ. પૂ. ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ઉપર એક પત્ર લખીને બંધુનિ શ્રી મહાસેન વિજયજી મહારાજને તથા એમના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી હેમપ્રભવિજયજી મ. ને આપ્યો. પત્રમાં લખ્યું હતું કે-“આ બિમારીમાં હું કદાચ બેભાન બની જાઉં, તોય મારા ચારિત્રધર્મને બાધક આવે એવી કોઈ પ્રવૃત્તિ મારા શરીર અંગે ન કરાય અને વડીલોની કૃપાથી નવકારમાં જ ધ્યાન રહો.” અને છેલ્લે ભક્તોની હાર થઈ. તેમની ભાવના મુજબ ત્યાં જ નવકારની ધૂન ચાલુ હતી. અનેક ભાવિકોની મેદની વચ્ચે એમના ગુરુદેવ અને શંખેશ્વર દાદાના ધ્યાનમાં ખૂબ સમાધિ, સભાનતાપૂર્વક ૨૦૩૯ ફાગણ સુદ-૪ના સવારના ૧૦=૦૩ મિનિટે પોતાના આત્મા સાથે શરીરનો સંબંધ પૂરો કરીને દેવલોકની વાટે સંચર્યા. આ ધરતી ઉપર એક આચાર્ય મ.ની ખોટ પાડી. સૌજન્ય : અમૃતબેન લખમશી વીશરીયા-લંડન Jain Education Intemational Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ સમર્થ શાસનસંરક્ષક જ્યોતિર્લિંદ, શાંતમૂર્તિ પૂ. આ.શ્રી વિજયધનપાલસૂરીશ્વરજી મ. પૂ. આચાર્યશ્રી વિજયધનપાલસૂરિજી મહારાજનો જન્મ સં. ૧૯૮૧માં સૌરાષ્ટ્રના વરસડા ગામે થયો હતો. પિતાનું નામ જગજીવનદાસ. માતાનું નામ કપૂરબહેન અને તેમનું પોતાનું જન્મનામ ધનજીભાઈ હતું. ધર્મપરાયણ માતાપિતાએ પુત્ર ધનજીમાં ધર્મસંસ્કારનું સિંચન ઘણા જતનપૂર્વક કર્યું હતું. વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ લેતાં લેતાં ધનજીભાઈમાં વયની વૃદ્ધિ સાથે ધર્મપરિણતિ પણ વિકાસ પામી અને અવારનવાર સાધુમહારાજોના પરિચયમાં આવતાં તેમનામાં વૈરાગ્યભાવના જાગૃત બની અને આગળ જતાં દઢ પણ થઈ. તેના પરિપાક રૂપે સં. ૨૦૦૧ના જેઠ સુદ ૧૩ના શુભ દિવસે પિંડવાડામાં આચાર્યપ્રવર શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને મહારાષ્ટ્ર-કેસરી પૂ. આચાર્યશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિ શ્રી ધનપાલવિજયજી નામે જાહેર થયા. | મુનિશ્રી ધનપાલવિજયજી મહારાજના દીક્ષાદાતા દીક્ષાગુરુ ઉત્કૃષ્ટ સંયમી, તપસ્વી અને ત્યાગી સૂરિવર હતા. તેઓશ્રીના આશીર્વાદ અને સંયમજીવનની ઉત્તમ તાલીમ-બને મળ્યાં. સંયમની ઉત્કૃષ્ટ સાધના સાથે થોડા સમયમાં જ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી બન્યા. શાંત-સરળ સ્વભાવી હોવાને કારણે અંતરંગ ગુણોનો સારો વિકાસ થયો અને સ્વ-પર સમુદાયમાં સૌને પ્રિય બન્યા. તેઓશ્રીએ જ્યોતિષવિદ્યાનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવાથી પોતાના પૂ. ગુરુદેવને મુહૂર્ત આદિ કાર્યોમાં ખૂબ સહાયક બન્યા. આવી અનેક યોગ્યતા પ્રાપ્ત કરતાં તેઓશ્રીને ગણિ-પંન્યાસ પદથી અલંકૃત કરવામાં આવ્યા અને ઉત્તરોત્તર વિકાસ સાધતાં સં. ૨૦૪૦ના મહા સુદ ૧૩ના દિવસે મહારાષ્ટ્રના જલગાંવ નગરે આચાર્ય પદે આરૂઢ કરી આચાર્યશ્રી વિજયધનપાલસૂરિજી નામે ઘોષિત કરવામાં આવ્યા. પૂ. ગુરુદેવશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ પછી તેમનાં પગલે પગલે મહારાષ્ટ્રમાં વધુ વિચરતાં તેઓશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા આદિ અનેકવિધ શાસનકાર્યો થઈ રહ્યાં છે. પૂજ્યશ્રી હાલમાં સાધ્વીજીઓના વિશાળ સમુદાયની જવાબદારી સારી રીતે સંભાળી રહ્યા છે. પૂજ્યશ્રીનું વાત્સલ્ય નાનાં-મોટાં સૌ ઉપર એકસરખું વરસતું રહ્યું છે. તેઓશ્રીની ઉદારતા, સરળતા, નમ્રતા, સહિષ્ણુતા, ગંભીરતા અને પ્રભાવકતા દ્વારા અનેક ભવ્યાત્માઓ ભવ–આલોચના દ્વારા આત્મશુદ્ધિ અને આત્મવૃદ્ધિ ચતુર્વિધ સંઘ પામી રહ્યા છે. પૂજ્યશ્રીની પુણ્યનિશ્રામાં શાસનનાં અનેકવિધ કાર્યો થયાં છે. પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટીશઃ વંદના! પૂ. પંન્યાસશ્રી શિવાનંદવિજયજી મ.સા.ની પ્રેરણાથી સુશ્રાવકો તરફથી જિનશાસનના શણગાર, પરમ સ્વાધ્યાયપ્રેમી ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રી ચિદાનંદસૂરીશ્વરજી મ.સા. પિતાશ્રીનું નામ શ્રી હીરાચંદ આશાજી નાગોત્રા સોલંકી હતું ને માતુશ્રીનું નામ દિવાળીબહેન હતું. શાળાનો અભ્યાસ સુરતમાં કરેલ; પૂજ્યશ્રી બાળપણથી જ ધર્મપ્રેમી ને સંયમના અનુરાગી હતા. ધાર્મિક અભ્યાસના પણ રસિયા હતા. સંસારમાં રહીને પણ તેમને વીતરાગના ધર્મના ત્યાગ, તપ, જ્ઞાન, ધ્યાન પ્રત્યે અવિહડ રાગ હતો. પાંચેટિયા મુકામે રાજસ્થાનમાં પિતાપુત્રએ સાથે દીક્ષા લીધી હતી. તેમના ગુરુનું નામ પૂજ્ય શ્રી મોહનલાલજી મહારાજના સમુદાયના ઉગ્ર તપસ્વી, વર્ધમાન તપોનિધિ પૂ. આચાર્ય શ્રી નિપુણપ્રભસૂરિ હતું. પૂજયશ્રીએ સંયમના સ્વીકાર સહિત જ્ઞાન, ધ્યાન સાથે-સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ (ખાનદેશ), મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે અનેક સ્થળોએ વિહાર કરીને સારી શાસનપ્રભાવના કરી છે. પૂજ્યશ્રી સાધુસાધ્વીજી, શ્રાવક-શ્રાવિકાગણને જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય આદિનું સુંદર માર્ગદર્શન આપી રહ્યા હતા. પૂજ્યશ્રીએ શ્રી પદ્માવતી પ્રકાશન મંદિર (ટ્રસ્ટ) ના ઉપક્રમે “ચંદરાજાનો રાસ', “શ્રી ભરતેશ્વર બાહુબલી ભાગ-૧, ૨, ૩” “પુષ્પાવતી–મંગલસિંહનો રાસ', “દિવ્યજીવનને પગલે પગલે” તથા “જીવનનું અંતિમ માંગલ્ય” વગેરે પુસ્તકો પ્રકાશિત કર્યા હતાં. તેમ જ “યુગાદિ-દેશના” પુસ્તક તથા અંતિમ પુસ્તક શ્રી ઋષભદેવ ભગવાનના ૧૩ ભવ યાને અક્ષયતૃતીયા’નું પણ સંપાદન સુંદર રીતે કરીને જ્ઞાનનો જોરદાર યજ્ઞ જીવનમાં કરીને અનેક જીવોને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ માટેનો સુંદર પ્રયત્ન કર્યો હતો. તેમના જીવનમાં સ્વાધ્યાય જ સર્વસ્વ હતો. સિદ્ધભૂમિની શીતલ છાયામાં આવીને દાદાજીની યાદગાર યાત્રા કરીને છેલ્લે જવાના દિવસે ફાગણ વદ ૮ ના રોજ સવારે પોતાના પ્રશિષ્ય ઉગ્રતપસ્વી પૂ. શ્રી હેમકીર્તિમુનિજી મ.સા. ને તથા સમુદાયવર્તી પૂ. સાધ્વીજી શ્રી મયૂરરત્નાશ્રીજી મ.સા. ને પણ વર્ષીતપનો પ્રારંભ કરાવ્યો. પૂજ્યશ્રી જીવનની છેલ્લી ઘડી સુધી રત્નત્રયીની Jain Education Intemational Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ તવારીખની તેજછાયા આરાધનામાં સતત જાગ્રત રહ્યા હતા. સ્વર્ગસ્થ આચાર્યશ્રી ચિદાનંદ સૂરીશ્વરજીને અધ્યજિલિ લેખક :–પ્રવર્તક મુનિશ્રી મૃગેન્દ્ર વિજયજી (મુનિ) મ. (આચાર્યશ્રીના શિષ્ય અને શિશુ) - જન્મ : વૈશાખ વદ-૧૦, તા. ૩૦-૫-૧૯૧૩ (સુરત). દીક્ષા : વૈશાખ વદ-૧૧, વિ. સં. ૨૦૦૩ (પાંચેટિયા- રાજસ્થાન). પંન્યાસ પદ : ફા. સુ. ૭, વિ. સં. ૨૦૨૬, તા. ૧૪૩-૧૯૭૦ (પાટણ). આચાર્ય પદ–વૈશાખ વદ ૧૧. વિ. સં. ૨૦૪૦ તા. ૨૬-૫-૧૯૮૪ (માંડવી-સુરત). કાળધર્મ-ફાગણ વદ ૮. વિ. સં. ૨૦૬૦ તા. ૧૪-૩૨૦૦૪ (પાલિતાણા). મહાપુરુષોનું જન્મ-જીવન તથા મૃત્યુ બધું જ મહોત્સવરૂપે હોય છે. મહાપુરુષોના જીવનની આ એક લાક્ષણિકતા છે. , જન્મ સ્વના શ્રેય કાજે, જીવન–સ્વપરના કલ્યાણ કાજે, અને મૃત્યુ પણ અજન્મા (મૃત્યુંજયી બનવાના મનોરથ માટે સર્જાયેલું હોય છે. મારા પરમ ઉપકારી, હિતકારી ગુરુદેવશ્રી તથા સંસારી પક્ષે પિતાશ્રી એવા ગચ્છાધિપતિ સ્વ. આચાર્યશ્રી ચિદાનંદ સૂરિશ્વરજી મ.સા. પાલિતાણા-સિદ્ધક્ષેત્રમાં ફા. વ. ૮, રવિવાર, તા. ૧૪-૩-૨૦૦૪ના મધ્યાહ્ર સ્ટા. ટા. ૩-૩૦ વાગે પ૭ વર્ષનો દીર્ધ સંયમપર્યાય પાલન કરીને ૯૧ વર્ષની જૈફ ઉંમરે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા તે ઘટનાને યાદ કરીને આ લખતાં મારું હૃદય કંઈક દ્રવિત બની જાય છે. તેમનાં ચરણમાં નતમસ્તક બની આ મારી નમ્ર અર્પાજલિ-ભાવાંજલિ આપીને કંઈક કૃતકૃત્યતાનો ભાવ વ્યક્ત કર્યા વિના રહી શકતો નથી. આજે તેઓશ્રી પાર્થિવદેહે ભલે નથી છતાં મારું મન તેમના ફોટામાં પણ જીવંતતા અનુભવે છે અને આજે પણ તેઓશ્રી મારે મન આંખ સામે જ પ્રત્યક્ષ છે. પરોક્ષરૂપે તેમની કૃપાવર્ષા મારી ઉપર વરસી રહી છે. - પૂજ્ય ગુરુદેવશ્રીના સ્વહસ્તે મારી ઉપર લખેલા ચાર પત્રો અહીં યથાવત્ ઉદ્ધત કર્યા છે. તેમાં જણાવ્યા મુજબ તા. ૮-૪- ૨૦૦૨ના પત્રમાં પૂજ્યશ્રીએ “હવે પત્ર લખવા કરતાં રૂબરૂ આવવું ઉચિત રહેશે.” આ લખીને મને પહેલેથી જ સંકેત આપી દીધો હતો, એટલે મેં સન-૨૦૦૨માં પાલિતાણા મુકામે ધાનેરા ભુવનમાં ચાતુર્માસ રહીને પૂજ્યશ્રીની સેવા-ભક્તિનો યતુકિંચિતુ લાભ મને મળી શક્યો. બીજા બધા પત્રોનું લખાણ એટલું બધું સ્પષ્ટ છે કે તેઓશ્રીની અંતિમ ભાવના સિદ્ધગિરિની છત્રછાયામાં રહેવાની હતી અને તે ભાવના આખરે ફળીભૂત પણ થઈ. પૂજ્યશ્રીની સ્વાધ્યાયરુચિ એટલી બધી તો પ્રબલ હતી કે–આવનાર દરેક ગૃહસ્થ કે સાધુ-સાધ્વીજીને અધ્યાપન માટે પ્રેરણા કરતાં રહેતાં અને સ્વયં તેમાં નિમગ્ન રહેતા. આ સંસ્કારથી જ તેઓશ્રી સમાધિ–મૃત્યુને સહજ બનાવી શક્યા હતા. પૂજ્યશ્રી પોતાનું અંતિમ ચાતુર્માસ સન-૨૦૦૩માં પાયધુની, મુંબઈ કરીને તુરત જ પાલિતાણા પ્રતિ વિહાર કર્યો ત્યારે મેં પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક વિનંતિ કરી કે-આપશ્રી વાલકેશ્વર-બાબુ અમીચંદ પનાલાલ જૈન દેરાસરના શતાબ્દીમહોત્સવ પ્રસંગે પધારીને પછી જશો, પરંતુ યોગાનુયોગ ન હોઈ તેઓશ્રીએ મને એક પત્ર લખીને આપ્યો–જે પત્ર વાલકેશ્વર, દેરાસરના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ઝવેરી પરિવાર તથા આ. દેવ શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.ને સંબોધીને લખ્યો હતો. તેમાં પણ પૂજ્યશ્રીએ એ જ લખ્યું હતું કે–દેરાસરના આ શતાબ્દીમહોત્સવમાં મારે આવવું જ જોઈએ છતાં મારા પ્રતિનિધિ તરીકે મારા મુખ્ય શિષ્ય અને સંસારી પુત્ર મુનિશ્રી મૃગેન્દ્ર મુનિને મોકલવા આજ્ઞા કરી છે, કારણ હાલ મારી ઉંમર ૯૦ ઉપરની છે એટલે જલ્દી સિદ્ધગિરિ જવાય તો સારું. આવા ભાવને વ્યક્ત કરતો પત્ર અહીં ઉદ્ધત કર્યો છે. પૂજ્યશ્રીના કાલધર્મ બાદ બરોબર એક મહિના પછી ચિત્ર વદ-૮ તા. ૧૨-૪-૨૦૦૪, સોમવારનો દિવસ પણ આવી પહોંચ્યો અને મેં એક ચમત્કાર અનુભવ્યો જે અત્રે રજૂ કરું છું. સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય, ૪-૩૦ થી પ-00 વચ્ચેનો લગભગ ટાઇમ. હું અર્ધ-જાગૃતસ્થિતિમાં હતો. પૂજ્યશ્રી સાધુવેશમાં જ હતા. મેં તેમની સાથે વાર્તાલાપ કર્યો. પૂ.શ્રી નું પાર્થિવ શરીર તો પંચતત્ત્વમાં વિલીન થઈ ગયું હતું. તેઓ જાણે મને કાંઈક કહેતા હતા અને હું સફાળો જાગી ગયો, પણ હું મારી આ રોજનીશીની ડાયરી પૂજયશ્રીને બતાવવા જતો હતો. બસ. બધું જ અદશ્ય...!!” Jain Education Intemational Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ લેખની સમાપ્તિ વખતે મારા સંસારી માતુશ્રી, બા મહારાજ, સાધ્વીજી શ્રી વિનીતાશ્રીજીને પણ યાદ કરીને મારી ભાવાંજલિ આપું છું. તેઓશ્રી બીલીમોરા મુકામે સન ૧૯૯૯માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં હતાં. તા. ૨-૪-૯૯ બંને દિવંગત આત્માની મારી ઉપર નિરંતર કપા વરસતી રહે તેવી આ શિશુની અભ્યર્થના. સ્વ. ગચ્છાધિપતિ આ.દેવશ્રી ચિદાનંદસૂરિજી મ.ની વાર્ષિક પુણ્યસ્મૃતિ નિમિત્તે તેમના શિષ્ય અને શિશુ પ્રવર્તક પૂ. મુનિશ્રી મૃગેન્દ્રવિજયની શતશઃ વંદના. સહયોગી : પ્રભુલાલ ગોસર લાધા પેથડ પરિવાર શાંતિવન સોસાયટી, ઉમરગામ, જિ. વલસાડ. વ્યાકરણ– સાહિત્ય-ન્યાયતીર્થ પરમશાસનપ્રભાવક દભવતી તીર્થોદ્ધારક વિદ્વાન પ્રવક્તા પૂજ્યપાદ આચાર્યદિવ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજનો જન્મ પણ આ જ ડભોઈનગરીમાં વિ. સં. ૧૯૮૮ના મહા વદ ૧૪ (મહાશિવરાત્રિ)ના પાવન દિને થયો હતો. ધર્મપરાયણ પિતા ચિમનભાઈ અને સંસ્કારશીલ માતા મણિબહેનના સુખી સમૃદ્ધ અને સંસ્કારી કુટુંબના કારણે બાલ્યકાળથી જ તેમનામાં ધર્મસંસ્કારો દઢ અને વૃદ્ધિગત બન્યા હતા. લઘુવયથી જ ધાર્મિક અને વ્યાવહારિક અભ્યાસમાં તેમની તેજસ્વી પ્રતિભા ચમકતી હતી. બાલ્યવયે તેમની ધાર્મિકસૂત્રો બોલવાની વિરલ છટા અને ગાથાઓ, શ્લોકો, પ્રાર્થના ગાવાની અનુપમ શૈલી તેમ જ કંઠની હલક એટલી ભાવોત્પાદક, હૃદયંગમ અને મધુર હતી કે ખુદ પૂ. આચાર્યશ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ પોતે સં. ૨૦OOના ચોમાસામાં પકખીચોમાસી સાંવત્સરિક પ્રતિક્રમણમાં તેમની પાસે બૃહત્ક્રાંતિ બોલાવતા હતા અને ખાસ કરીને અજિત-શાંતિ-સ્તવનનું ગાન કરાવતા હતા એ જ રીતે, વ્યાવહારિક અભ્યાસમાં પણ તેઓ દરેક ધોરણની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થતા હતા. પૂજ્યોની છાયામાં સાથે રહીને ગુજરાત-સૌરાષ્ટ્રકચ્છમાં પાદવિહાર દ્વારા ફરીને અનેક ગામ-નગર-તીર્થોની યાત્રાઓ સાથે ધર્માભ્યાસ કરવા દ્વારા સંયમની કેળવણી લઈને, દીક્ષા માટે તત્પર બનતાં, તેમને વિ. સં. ૨00૪ના ફાગણ સુદ બીજના રાજકોટ પાસેના ત્રંબા મુકામે પૂ. ઉપાધ્યાય શ્રી ચતુર્વિધ સંઘ ધર્મવિજયજી મહારાજે દીક્ષા આપી અને મુનિશ્રી સૂર્યોદયવિજયજીના નામે જાહેર કરી મુનિવર્ય શ્રી યશોવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી જયાનન્દવિજયજીના શિષ્ય બનાવ્યા. દીક્ષા પછી પૂ. યુગદિવાકર આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીનું આદર્શ જીવનઘડતર કરવા માંડ્યું. પરિણામે જ્ઞાનોપાસના, ગુરુભક્તિ, સેવા, શુક્રૂષા, વિનય, વિવેક, સમર્પિતતા, મધુરતા, કાર્યતત્પરતા, કુશાગ્રતા આદિનો સુમેળ સધાતાં “સોનામાં સુગંધ ભળે' તેમ, તેઓશ્રી સૌના જાણીતા અને માનીતા પણ બની ગયા. પૂ. યુગદિવાકર ગુરુદેવશ્રીના નિકટતમ અને એકનિષ્ઠ અખંડ ગુરુકુલવાસના કારણે તેઓશ્રીની પરમ કૃપાથી, તીવ્ર રુચિ અને તેજસ્વી બુદ્ધિપ્રભા સાથે પ્રબળ પુરુષાર્થથી મુનિશ્રી સૂર્યોદયવિજયજી મહારાજનો ધર્મશાસ્ત્રાદિનો અભ્યાસ ઊંડો અને વ્યાપક બન્યો. તેઓશ્રીની પારગામી પ્રજ્ઞાએ અતિ અલ્પ સમયમાં ચમકારા દર્શાવવાનું શરૂ કરી દીધું. માત્ર ૧૫ દિવસમાં પખીસૂત્ર અને ૧ દિવસમાં ગુણસ્થાનકસમારોહ સંસ્કૃત પ્રકરણ કંઠસ્થ કરી લીધું હતું. આગળ પ્રગતિ કરતાં તેઓશ્રીને પ્રકરણો, ભાષ્યો, કર્મગ્રંથો, સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્ત્વાર્થાધિગમસૂત્ર તેમ જ એનાં સ્વોપજ્ઞ ભાષ્ય, ટીકાઓ વગેરે ધર્મગ્રંથોનો પ્રૌઢ અને ગંભીર અભ્યાસ પૂ. યુગદિવાકર આચાર્યદેવશ્રી પાસે કર્યો. ઉપરાંત, વ્યાકરણ, સાહિત્ય, કાવ્ય, તર્ક, ન્યાય, કોષ, છંદ, આદિનો વિશદ અભ્યાસ કર્યો. આ અભ્યાસ તેઓશ્રીએ દર્શનના પ્રકાડ વિદ્વાન પંડિતવર્ય શ્રી ઈશ્વરચંદ્રજી વગેરે પાસ કરીને તે તે વિષયોમાં પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. તેઓશ્રીની અધ્યયન-અધ્યાપનચિ પણ એવી જ છે. તેઓશ્રીએ ઘણાં સાધુ-સાધ્વીજી તેમ જ જિજ્ઞાસુઓને ધાર્મિક પ્રકરણાદિ ગ્રંથો અને સંસ્કૃત-વ્યાકરણાદિનો અભ્યાસ કરાવેલ છે. પોતાના વિદ્યાવ્યાસંગી બાલશિષ્ય મુનિશ્રી રાજરત્નવિજયજીને પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્ત્વાર્થાધિગમાદિ ધાર્મિક ગ્રંથો અને ટીકાઓ તેમ જ વ્યાકરણ, કાવ્ય, કોષ, તર્ક અને છંદ વિષયક ગ્રંથોનો સંપૂર્ણ અભ્યાસ જાતે નિરંતર અદ્યાવધિ અસ્મલિત કરાવી રહ્યા છે. તેમાં પૂજ્યશ્રી ક્યારેય શ્રમને ગણકારતા નથી કે તે માટે તેઓશ્રીને સમયાભાવનો સવાલ જ નથી. મુંબઈ જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, જૈન એજ્યુકેશન બોર્ડ વગેરે શિક્ષણસંસ્થાઓનાં ઉચ્ચ ધોરણોની તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, વ્યાકરણાદિની વિશારદ-ભૂષણ પરીક્ષાઓના પ્રશ્નપત્રો વર્ષો પર્યત તેઓ તૈયાર કરતા હતા. Page #421 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૦૫ આજે સમસ્ત જૈન સંઘો અને સાધુસમુદાયોમાં બૂક- પંચાગો (ચોપડી-પંચાંગો) અવનવી પદ્ધતિએ ઓફસેટ પ્રિન્ટિંગ દ્વારા આકર્ષક ઢબે ખૂબ ખૂબ પ્રચલિત-પ્રસિદ્ધ બની ગયાં છે, પરંતુ સાધુસમુદાયમાં સર્વપ્રથમવાર વ્યવસ્થિત પદ્ધતિએ એનો પ્રારંભ કરવાનું શ્રેય તેઓશ્રીને ફાળે જાય છે. વિ. સં. ૨૦૧૭માં પૂ. સિદ્ધાંતનિષ્ઠ આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તેઓશ્રીએ સર્વપ્રથમવાર બૂક-પંચાંગનું સુંદર અને આકર્ષક આયોજન કરીને સંપાદન-પ્રકાશન કર્યું હતું અને તે પછી વર્ષો પર્યત હજારો-લાખોની સંખ્યામાં એ બૂકપંચાંગનું સંપાદન-પ્રકાશન તેઓશ્રી દ્વારા ચાલુ રહ્યું. પૂ. યુગદિવાકર ગુરુદેવશ્રીની સતત અને અખંડ નિશ્રામાં આજીવન રહેવાના કારણે પૂજ્યશ્રીમાં શાસનપ્રભાવક કાર્યોની સૂઝ-સમજ અને શક્તિસામર્થ્ય પણ એટલાં વિસ્તર્યો કે તેઓશ્રી પૂ. યુગદિવાકર આચાર્યદેવશ્રીની છાયારૂપ-એકરૂપ અને શ્રીસંઘના માર્ગદર્શક શ્રમણ પણ બની ગયા. આથી જ પૂ. યુગદિવાકરશ્રીના સાંનિધ્યે શાસનપ્રભાવનાનાં અખંડ પ્રવર્તતાં વિધવિધ કાર્યોમાં તેઓશ્રીનું તર્પણ સદાય વહેતું રહ્યું. એક રીતે તેઓશ્રીએ પૂ. યુગદિવાકર આચાર્યદેવશ્રીના જીવનકાર્યમાં પોતાની જાતને અર્પ દીધી હતી. પૂ. યુગદિવાકર ગુરુદેવશ્રી તેઓશ્રીને ક્યારેય સ્વતંત્ર ચાતુર્માસ માટે આજ્ઞા આપતા ન હતા; સદાય પોતાની સાથે જ જીવનના અંતિમ શ્વાસ પર્યત રાખ્યા હતા. તે પછી જ તેઓશ્રીએ સ્વતંત્ર ચાતુર્માસ કરવાનો પ્રારંભ કર્યો. સ્વતંત્ર ચાતુર્માસના પ્રથમ જ વર્ષે વિ. સં. ૨૦૩૯માં સાંઘાણીમાં તે સમયે રૂ. ૧૨ લાખના ખર્ચે આલિશાન “ધર્મવિહાર' ઉપાશ્રય-નિર્માણ અને ઉપધાન તપ આરાધના કરાવવા રૂપે તેઓશ્રીએ શાસનપ્રભાવનાનાં મંગલાચરણ એવાં કર્યા કે અનરાધાર વરસતી ધર્મ' કપાના પ્રભાવે એની ક્ષિતિજો સદા વિસ્તરતી જ રહી છે. છેલ્લા એક દાયકામાં તેઓશ્રીના વરદ હસ્તે વિવિધ શિખરબદ્ધ જિનાલયોનાં અંજનશલાકાપ્રતિષ્ઠા મહોત્સવો થયાં છે, જેમાં બોરીવલી-કાર્ટર રોડ સંઘ, વસઈ રોડ સંઘ, મજામ-ડોકયાર્ડસંઘ, જગડૂશાનગર સંઘ, ડભોઈતીર્થ જૈન સંઘમાં યોજાયેલ અંજનશલાકા મહોત્સવોએ તો અદ્ભુત નવઇતિહાસોનું સર્જન કર્યું છે. છેલ્લા દશકામાં ૪૧ પ્રતિષ્ઠા કરાવનાર પૂજ્યશ્રીની પ્રેરણાથી હાલમાં વિ. સં. ૨૦૬૦માં ઠાકુરદ્વાર જૈન સંઘમાં ચોવીશ દેવકુલિકાયુક્ત વિરાટ મહાજિનાલય નિર્માણ પામી રહ્યું છે. ઉપાશ્રયોની વાત વિચારીએ તો ડભોઈતીર્થમાં રાજમહેલ શા રમણીય “મહો. યશોવિજયજી જૈન ઉપાશ્રય' વગેરે ઉપાશ્રયો લગભગ ૧૫ સ્થળે તેમની પ્રેરણાથી નિર્માણ પામ્યા છે. પૂજ્ય યુગદિવાકરશ્રીની ઉપકાર સ્મૃતિરૂપે આમાંના મોટા ભાગના ઉપાશ્રયોનાં નામ તેઓની પ્રેરણાથી “ધર્મવિહાર' “ધર્મધામ' જેવા રખાયાં છે. હાલમાં પણ ભાયંદર-બાવન જિનાલયતીર્થે તેઓશ્રીના ઉપદેશથી “ધર્મ આરાધના ભવન’ આકાર લઈ રહ્યું છે. | ઉપધાન તપ આરાધના છેલ્લાં વર્ષોમાં લગભગ શૃંખલાબદ્ધરૂપે તેમની નિશ્રામાં થયાં છે. પૂજ્ય યુગદિવાકરશ્રી પછી તેમના સમુદાયમાં સૌથી વધુ ઉપધાન પૂજ્યશ્રીની નિશ્રામાં થયાં છે. પૂજ્ય સાથે ૭૧ છોડ-પ૫ છોડ-૫૧ છોડ આદિના ભવ્ય ઉદ્યાનો પણ સમયાનુસાર સરસ થયાં છે. લગભગ દરેક અંજનશલાકા-ઉપધાનાદિ સાથે પૂજ્યશ્રીની નિશ્રામાં દીક્ષા મહોત્સવો પણ થાય છે. તેમાં વિ. સ. ૨૦૫૭ના માગ. શુદિ પાંચમે ડભોઈ તીર્થે માળમહોત્સવની સાથે યોજાયેલ પાંચ બાલકુમારો અને એક બાલકુમારિકા સહિત છ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ ખાસ ઉલ્લેખનીય છે. ડભોઈતીર્થની ૧૩૬, દીક્ષાઓના ઇતિહાસમાં અને પૂજ્યશ્રીના સમુદાયના ઇતિહાસમાં એક સાથે પાંચ ભાઈઓની દીક્ષાની ઘટના આ સર્વપ્રથમ જ હતી. શ્રી શત્રુંજય તીર્થ-શ્રી કલિકુંડતીર્થ, વહેલાલતીર્થ વગેરેના છ'રીપાલક સંઘો પણ પૂજ્યશ્રીની નિશ્રામાં ખૂબ આરાધનાપૂર્ણ રીતે યોજાયા છે. આ વર્ષે પૂ. યુગદિવાકરશ્રીની જન્મશતાબ્દી નિમિત્તે તેમના ગ્રન્થોનાં સંશોધન-સંવર્ધન અને સંપાદનનો યજ્ઞ આરંભીને તેઓએ માત્ર સવા વર્ષમાં ૧૫ દળદાર પુસ્તકો-ગ્રન્થો સંઘને ધર્યા છે. આ ઉપરાંત તેમનાં પ્રવચનોનું ‘નવપદ ધરજો ધ્યાન’ પુસ્તક સંઘમાં પ્રિય બન્યું છે. છેલ્લાં વર્ષોમાં પૂજ્યશ્રીની પ્રભાવક નિશ્રામાં બે ઘટનાઓ ખૂબ ઉલ્લેખનીય છે. તેમાં એક છે તેમની સાંસારિક જન્મભૂમિ પંદરસો વર્ષ પ્રાચીન તીર્થ ભૂમિ ડભોઈનો ઉદ્ધાર, પ્રાચીન શાંતિનાથ દેરાસરનાં સ્થાને ૨૪ કલિકાયુક્ત ભવ્ય શિખરબદ્ધજિનાલય, બે ઉપાશ્રયો, નૂતન પાઠશાળાભવન, જૈન ભોજનશાળા-ધર્મશાળાયુક્ત જૈન ભવન, નવપદ હાઇસ્કૂલ, યશોવાટિકા ઉદ્ધાર વગેરેના કારણે આજે ડભોઈતીર્થની જે રોનક બદલાઈ ગઈ છે તે પૂજ્યશ્રીની પ્રેરણાને આભારી છે. સંઘે આથી એમને યથાર્થપણે જ જાહેર સમારોહમાં ‘દર્ભાવતીતીર્થોદ્ધારક’ બિરુદ અર્પણ કર્યું હતું. બીજી ઘટના એટલે ઘાટકોપર-જગડૂશાનગરના વિરાટ શિખરબદ્ધ જિનાલયની રક્ષા. પૂજ્યશ્રીની નિશ્રામાં જ જેની અંજનપ્રતિષ્ઠા થયેલ એ આ મહાજિનાલયને વિ. સં. ૨૦૧૦માં કોર્ટ આદેશથી તોડી પાડવાની હિલચાલ થતાં Jain Education Intemational Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ પૂજ્યશ્રીએ મક્કમ નેતૃત્વ લઈને ચાલુ ચાતુર્માસમાં ભાયંદરથી વિહાર કરી જગતૂશાનગર પહોંચી જવાપૂર્વક શાસનરક્ષાનું અભિયાન ઉપાડી લેતાં સમસ્ત જૈન સંઘના ચારે ય ફિરકાઓ તરફથી અભૂતપૂર્વ ટેકો મળ્યો. એક માત્ર તા. ૨૫-૭-૨૦૦૪ના રવિવારથી મન્ત્રજાપસભામાં સાઠહજાર જૈનો ઊમટી પડતાં જૈનોની વિરાટ સંખ્યાનું શક્તિપ્રદર્શન થયું અને કોર્ટના આદેશમાં તત્કાલ સુધારો થયો. દેરાસરની એક કાંકરી પણ ન ખરી. પૂજ્યશ્રીના જીવનનું આ શાસનરક્ષાકાર્ય એમનાં અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો કરતાં ય ચડી જાય તેવું થયું. અનેક સૂરીશ્વરોએ–મુનિપુંગવોએ આ મહાન કાર્યને બુલંદ રીતે બિરદાવ્યું. શાસનના આવા રક્ષક-પ્રભાવક અને આરાધક પૂજ્ય આચાર્યદેવશ્રીનાં પ્રત્યેક કાર્યોમાં તેમના વિદ્વાન અને બહુવિધસાહિત્યસર્જક શિષ્યરત્ન પૂ. આ. શ્રી રાજરત્નસૂરિજી મ.નો પ્રધાન સહયોગ રહે છે. બહુમુખી પ્રતિભાસંપન્ન પૂજ્ય આચાર્યદેવશ્રીને વિનમ્ર વંદન! સૌજન્ય : શ્રી શાંતિનાથ દેરાસર પેઢી, બાવન જિનાલય તીર્થ ભાયંદર (વેસ્ટ), મુંબઈ પરમ ગુરુભક્ત, મહાતપસ્વી, સમર્થ સાહિત્યસેવી, પૂ. આ.શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મ. સ્નેહ અને સૌજન્યથી શોભતા પૂજ્ય આચાર્યદેવશ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજને મળીએ ત્યારે સાચા અર્થમાં એક શ્રમણ સંતને મળ્યાનો સહજ આનંદ થાય. લગભગ ૮૪ વર્ષની વયે સંયમ, તપ અને જ્ઞાનની સાધનામાં સતત કાર્યરત જીવન ગાળીને તેઓશ્રી સં. ૨૦૫૪ના શૈ. વ. ૪ના મુંબઈમાં કાળધર્મ પામ્યા હતા. ગુરુભક્તિ અને શાસનપ્રભાવનાની ભાવના પૂજ્યશ્રીના અણુએ અણુમાં વસેલી હતી. તેઓશ્રીની અનન્ય ગુરુભક્તિ પોતાના પ્રદાદા ગુરુદેવ યોગનિષ્ઠ આચાર્યભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ પ્રત્યે જોવા મળે છે. ભારતભરમાં યોગનિષ્ઠ આચાર્યશ્રી'ના હુલામણા નામે સુપ્રસિદ્ધ એવા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજને તેઓશ્રીએ જોયા નથી, છતાં આશ્ચર્યની વાત છે કે તેઓશ્રીનો ભક્તિભાવ પ્રદાદા ગુરુદેવ પ્રત્યે અપ્રતિમ છે. પરિણામે, તેઓશ્રીને અનેક આશ્ચર્યજનક અનુભૂતિ થઈ છે અને એ અનુભૂતિથી ગુરુભક્તિભાવમાં વધારો થતો રહ્યો છે. ભાવનગર જિલ્લાના થોરડી ગામે જન્મેલા પૂજ્યશ્રીએ ચતુર્વિધ સંઘ સં. ૨૦૦૪માં પૂ. આચાર્યશ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મુંબઈ-ગોડીજીમાં દીક્ષા ગ્રહણ કરી અને પૂજ્ય અનુયોગાચાર્ય પંન્યાસપ્રવર શ્રી મહોદયસાગરજી મહારાજના શિષ્ય તરીકે જાહેર થયા. પૂજ્યશ્રીના પિતાનું નામ દુર્લભદાસ અને માતાનું નામ અજવાળીબહેન હતું. બાળપણથી ધર્મના સંસ્કારો પ્રાપ્ત થતાં અને તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં તેમણે સમય થાય અને આંબો પાકે તેમ, યુવાનવયે દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યા બાદ, તુર્ત જ એક આશ્ચર્યકારી બનાવ બન્યો. તેઓશ્રીને અગાઉ પથરીનું દર્દ હતું તે વધ્યું. દર્દની કારમી પીડા દરમિયાન શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજનું સતત સ્મરણ કરતા રહ્યા અને એમ ને એમ ગુરુભક્તિભાવમાં જ ઓતપ્રોત રહેવા લાગ્યા અને દર્દ ચાલ્યું ગયું. તેમને ગુરુભક્તિ તો કરવી હતી જ; પણ કેવી રીતે કરવી તેનો માર્ગ મળતો ન હતો. એવામાં મુંબઈના અગ્રણી, અનન્ય ગુરુભક્ત, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના મંત્રી શ્રી મણિલાલ પાદરાકરે વિનંતી કરી કે ગુરુ મહારાજનું ઘણું સાહિત્ય હજી અપ્રગટ પડ્યું છે, તેને પ્રગટ કરવા માટે વિશાળ યોજના કરવાની જરૂર છે. આ વિનંતી પૂ. આચાર્યશ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજને એવી તો હૃદયસ્પર્શી લાગી કે તે પળથી જ તેમણે દાદા ગુરુમહારાજના અપ્રગટ તેમ જ પ્રગટ પણ અપ્રાપ્ય એવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું આરંભ્યું. તે પુરુષાર્થના પરિણામ રૂપે સુઘડ રીતે મુદ્રિત થયેલા અને અત્યંત લોકપ્રિય નીવડેલા ત્રીસેક ગ્રંથો આજે સમાજમાં ઠેર ઠેર વંચાતા જોવા મળે છે. ગુરુભક્તિથી પ્રેરાઈને, પૂ. ગુરુદેવશ્રીના આશીર્વાદ પામીને ‘બુદ્ધિપ્રભા’ અને ‘દુર્લભધર્મ’ નામના સામયિકોનો આરંભ કર્યો હતો. કેટલાંક વર્ષો આ સામયિકો સરસ રીતે ચાલતાં રહ્યાં અને લોકોમાં ઉત્તમ રીતે ધર્મપ્રચારનાં કાર્યો કરતાં રહ્યાં. પૂજ્ય આચાર્યદેવશ્રીના શિષ્ય, મુનિવર્યશ્રી પ્રેમપ્રભસાગરજી મહારાજ વિદ્યમાન છે. તેઓ ‘મુનિ વાત્સલ્યદીપ’ નામે વિખ્યાત છે. તેઓશ્રી પૂજ્ય આચાર્યશ્રી દેવશ્રીના સંસારી નાનાભાઈ શ્રી પ્રેમચંદભાઈ અને શ્રીમતી પ્રભાવતીબહેનના સુપુત્ર છે, અને શાસનપ્રભાવના કરી રહ્યા છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે મુંબઈ, અમદાવાદ, કુણઘેર, વેડચા, પાલિતાણા, ભાવનગર, મડાણા આદિ અનેક સ્થળોએ અંજનશલાકા–પ્રતિષ્ઠા, દીક્ષા, ઉપધાન આદિના ઉત્સવો ઊજવાયા. અમદાવાદ નજીક ચાંદખેડા રેલવે સ્ટેશનની સામે બુદ્ધિનગરમાં બંધાઈ રહેલું જૈન ગુરુકુળ તથા જિનમંદિર પણ Page #423 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા Xolo તેઓશ્રીની શાસનપ્રભાવનાનું એક જ્વલંત પ્રતીક છે. તેઓશ્રી વર્ષોવર્ષ અનેક વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય કરાવતા રહ્યા છે. ઉપકારવશ વિદ્યાર્થીઓને ભાવવિભોર થઈને કહેતા રહે છે કે, “તમે પણ જીવનમાં બીજાને ઉપકારી થજો.” તપાગચ્છાધિપતિ પૂ. આચાર્યભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવી પામેલા પૂ. આ. શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજ શાસનસેવા, ગુરુભક્તિ અને સાહિત્યસેવામાં રચ્યાપચ્યા રહેતા હતા. કેટલાંયે વર્ષોથી પૂજ્યશ્રી ઉગ્ર તપસ્યા પણ કરે, અસ્વસ્થ તબિયતમાં પણ તપશ્ચર્યાનો ક્રમ અવિરત ચાલુ હોય. શાંત અને સૌમ્ય મુખમુદ્રાથી માંગલિક સંભળાવતા હોય ત્યારે સૌને એક ઉત્તમ મુનિવરનો આદર્શ જોવા મળે. એક ચારિત્રપૂત અને કલ્યાણકારી મૂર્તિ અનેકોને પ્રેરણારૂપ બની રહે એવા સમર્થ આચાર્યદેવના વરદ હસ્તે અવિરત શાસનપ્રભાવના થતી રહી હતી. પૂજ્યશ્રીને શતશઃ વંદના! - * મા (૧) પ.પૂ. આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. આ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ.શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ. આ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. ગુજ્ઞાના અજોડ ધારક, બારડોલીના પનોતાપુત્ર, ખમતીધર સાહિત્યસર્જક પૂ. આચાર્ય ભગવંત શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ. . ગુજરાતના સપૂત સરદાર પટેલને યાદ કરો એટલે બારડોલી યાદ આવે. બારડોલી નજર સમક્ષ ખડું થઈ જાય. બારડોલીનો આખોય નકશો આંખ સમક્ષ રમી રહે. બારડોલીની સડકો અને પહોળા પહોળા માર્ગો આંખ આગળ ઊંચકાય. બારડોલીનાં કતારબંધ મકાનો, વાણિયાવાસની મેડીઓ અને પાટીદારોનાં ટ્રેક્ટરો નજર સમક્ષ રચાઈ જાય. સરદાર પટેલવાળા પેલા બારડોલીના સત્યાગ્રહની પૃષ્ઠભૂમિ તે જ આ નગરી. પણ સમયના વહેણ સાથે સંદર્ભો પણ બદલાતા હોય છે. સરદારવાળું બારડોલી ક્યારે કોઈ દિવ્યાત્માના નામ સાથે પણ સંકળાઈ જાય. સંદર્ભો બદલાય. સૂચિતાર્થો બદલાય. અનુસંધાનમાં આમૂલ પરિવર્તન આવે, એવું પણ બને. બારડોલી નગરી. કોને ખબર કે જિનશાસનને ઉજાળનાર જિનધર્મની ઉજ્વળ પરંપરામાં ઉજમાળી યશકલગીઓ ઉમેરનાર અને સંયમજીવન દ્વારા પ્રશાંતપણે આગળ વધી, પોતાના તપોભૂત જીવનમાં પોતાની દિવ્ય કલમ દ્વારા ઉત્તમ સાહિત્યિક કૃતિઓ જગતનાં ચરણે ધરનાર એક દિવ્યાત્મા રૂપી છોડ આ જ ભૂમિમાંથી પાંગરશે? કોને ખબર? કોણ જાણી શકે? સંવત ૧૯૮૪ની સાલ હતી. ભાદરવા સુદ એકમનો શુભ દિન હતો. ધર્મપ્રેમી શ્રાવક નગીનદાસભાઈ શાહનું ઘર હતું. ત્યારે એ શુભ ઘડીએ એમનાં ધર્મપત્ની કમળાબહેનની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. નામ પાડ્યું મનહર. બસ, આ બાળક મનહર એ જ પ્રશાંતમૂર્તિ આચાર્ય ભગવંત પૂ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિ મહારાજ. તેમણે બારડોલીમાં જ પ્રાથમિક શિક્ષણ ગ્રહણ કર્યું. બચપનથી જ એમની ગ્રહણશક્તિ ખૂબ તેજ. Jain Education Intemational Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ બાળક મનહરને બાળપણથી જ ધર્મ અને તપ પ્રત્યે અભિરૂચિ. પિતા નગીનદાસભાઈ અને માતા કમળાબહેને સિંચેલા ધાર્મિક સંસ્કાર અને બાળક સ્વયંના અંતરમાં પ્રગટેલો ધર્મનો દીવો અને આ બધાના સરવાળા રૂપે બાળકનું ઘડતર થયું. બાળકનો આધ્યાત્મિક દેહ ઘડાયો. સંસાર ખારો લાગવા માંડ્યો બાળક મનહરને. બધું અનિત્ય લાગવા માંડ્યું. સમયની નદી વહી જાય છે. સમયનાં જળ વહી જાય છે. તો એનો ઉપયોગ કરી લો. ક્ષણક્ષણને શ્વાસમાં ભરી લો. જીવનનાં ઉત્તમ ધ્યેયો તરફ આગળ વધો. અંતર ઉલેચાયું. હૈયું વલોવાયું. મનમાં કશમકશ ચાલી ને છેવટે ૨૧ વર્ષની ઉંમરે સં. ૨૦૦૫ના કારતક વદ દસમના શુભ દિવસે મુંબઈ ખાતે એમણે | દીક્ષા અંગીકાર કરી ને તેઓ વીતરાગની વાટે ચાલી નીકળ્યા. જીવનનો સાચો રાહ એમને લાધી ગયો. જીવન ધન્યતા અનુભવી ચતુર્વિધ સંઘ કોને ખબર, એમના હાથે શરૂ થનારી સર્જનયાત્રા ક્યા ક્યા માર્ગે વિચરણ કરશે? કેવાં ઊર્ધ્વ શિખરો સર કરશે? જેન ધર્મ તો મહાસાગર સમો છે. એનું ઊંડાણ તમને હાથ ન લાગે. અંદર પડ્યાં છે મબલખ મોતી, પણ એ માટે મરજીવા બનવું પડે. ડૂબકી લગાવવી પડે. જીવની પણ પરવા કર્યા વગર ઊંડાણમાં જે ઊતરે, તે ભરે મોતીથી મુઠ્ઠી! કિનારે ઊભા રહીને તમાશો જોનારા પસ્તાય. અંદર પડેલ જીવાત્મા મોતીઓથી મુટ્ટી ભરીને બહાર આવે. આ કોઈ સરળ વાત નથી. સર્પ પકડવા સરળ છે. ઝેરી કોબ્રા પકડવા ય સરળ છે. પણ જ્ઞાન સાગરનાં મોતી મુઠ્ઠીમાં પકડવાનું કાર્ય અઘરું છે, કારણ કે એમાં ડૂબવાનું છે, અગાધ ઊંડાણમાં સરકવાનું છે; જીવસટોસટનો ખેલ ખેલવાનો છે, મોહ માયાનો પરિત્યાગ કરવો પડે. મુનિમાંથી આગળ વધતાં વધતાં આજના પ્રશાંતમૂર્તિ આચાર્ય ભગવંત બનેલા પૂ. શ્રી મનોહરકીર્તિ સાગરસૂરીશ્વરજી મહારાજ તો ખમતીધર સર્જક છે. શબ્દોનાં મોતી પકડનારા છે. અંતરમાં પડેલી ઉત્તમોત્તમ કથાઓને કંડારનારા છે. સરળ ભાષા ને સહજપણે સરી પડતા શબ્દો. લખાણમાં ઊંચાઈ પણ એટલી જ અને ઊંડાણ પણ એટલું જ, છતાં વાંચનારને લખાણનો ભાર ન લાગે. ઝરણું વહે એમ કથા વધે જાય. જ્ઞાનદૃષ્ટિ ખૂલતી જાય. મન પ્રફુલ્લિત બનતું જાય. સરળતા છતાં શ્રેષ્ઠતા. ચોટદાર સંવાદો અને હૃદયને સ્પર્શી જતો શબ્દપ્રવાહ. તેઓશ્રી ઉત્કટ ચારિત્રનાં આરાધના અને જ્ઞાનસાધના કરતાં કરતાં સં. ૨૦૨૬ના મહા વદ પાંચમના શુભ દિને જૂના ડીસા નગરમાં ગણિ–પંન્યાસ પદ પામ્યા ને અનેકવિધ રીતે શાસનપ્રભાવના કરતાં કરતાં પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજાએ તેમની સવિશેષ યોગ્યતા જાણી અમદાવાદમાં સાબરમતી ખાતે સં. ૨૦૩૧ના મહાસુદ પાંચમે તેમને આચાર્યપદથી અલંકૃત કર્યા. બારડોલી સંઘની વારંવારની વિનંતીને ધ્યાનમાં રાખી દીક્ષા પછી ૩૬ વર્ષે પ્રથમવાર તેઓશ્રી ગુરુદેવ સાથે બારડોલીમાં ચાતુર્માસ માટે પધારતાં આખાય નગરમાં અનહદ આનંદ છવાઈ ગયો. જિનશાસનનો જયજયકાર થઈ રહ્યો. જેનોમાં તો આનંદ પ્રવર્તી જ રહ્યો. એ તો ઠીક પણ, જૈનેતરો પણ તપસ્યામાં અને રહ્યું. આમ માર્ગ મળ્યો મનગમતો. એકવીસ વર્ષના આ યુવાનને મળ્યા મનગમતા જ્ઞાની ગુરુદેવ. વાત એમ બની કે મેટ્રિક થયેલા યુવક મનહરને છાત્રાલયમાં યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજ વિરચિત “યોગદીપક' નામનો ગ્રંથ વાંચવા મળ્યો ને દૃષ્ટિ બદલાઈ ગઈ યુવાનની. મનમાં દીક્ષાની તીવ્ર તાલાવેલી જાગી ને તે યુવાન મનહર પૂ. શ્રી સુબોધસાગર મહારાજનો શિષ્ય બન્યો. આ નૂતન મુનિરાજને નામ અપાયું મુનિ મનોહરકીર્તિ સાગરજી. મુનિ મનોહરકીર્તિ સાગરજીએ જ્ઞાનસાધનાનો આરંભ કર્યો. અને તપોમાર્ગી, સંયમમાર્ગી અને આત્મમાર્ગ મુનિ શ્રી મનોહરકીર્તિ સાગરજીની જ્ઞાનયાત્રા અતિ વેગવંતી બની. તેઓ સ્વાધ્યાયમગ્ન બની ગયા. અલ્પકાળમાં જૈનદર્શનનું સમગ્ર જ્ઞાન મેળવી લીધું. સંસ્કૃત અને પ્રાકૃતનો ઊંડો અભ્યાસ કર્યો. એમના હૃદયની ભીતરમાં એક સત્ત્વશાળી સર્જક લપાઈને બેઠો હતો. બસ, આ સર્જકને હાથમાં કલમ પકડવાની જવાર હતી. શબ્દ રાહ જોતો હતો. કલમ રાહ જોતી હતી. Jain Education Intemational Page #425 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૦૯ મહોત્સવમાં જોડાઈ ગયાં અને ઓતપ્રોત બની ગયાં. પાછલા તપ, સાધના, ઉપાસના અને સર્જનકાર્ય–આ છે એમના સો વરસોમાં પણ ન થયો હોય એવો અદ્દભુત અને અભૂતપૂર્વ તપોમય જીવનના ઉદ્યમો. સતત અભ્યાસરત, સતત વાચન, મહોત્સવ બારડોલીમાં સંપન્ન થયો. સતત સર્જન અને સતત સ્વાધ્યાયમગ્નતા. પૂજ્યશ્રીનું સંપૂર્ણ જીવન ગુર્વાશામય છે. ગુરુજીને મનમયૂર નર્તન કરી ઊઠે, ઉરની ઊર્મિઓ તરંગિત થઈ સંપૂર્ણપણે સમર્પિત થયેલું છે. ગુરુનો શબ્દ એ એમનો શબ્દ છે. જાય, ઉલ્લાસનાં મોજાં ઊછળવા લાગે અને અંતરના ઉછાળા જ્યારે જુઓ ત્યારે. ગુંજારવ કરી ઊઠે એવું પૂજ્યશ્રીનું સાહિત્ય છે. પૂજ્યશ્રીને મન ગુર્વાશાથી મોટી કોઈ ચીજ આ જગતમાં એમણે વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. શબ્દ સાથેનો અસ્તિત્વ ધરાવતી નથી જ નથી. સથવારો એમણે ક્યારેય છોડ્યો નથી. એમણે વૈવિધ્યસભર પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં પૂ. પંન્યાસશ્રી દિશાઓમાં સાહિત્યસર્જન કર્યું છે. સુદર્શનકીર્તિસાગરજી મહારાજ, મુનિશ્રી અનંતકીર્તિસાગરજી જે સૂર એમનાં પુસ્તકોમાં પ્રગટ થાય છે, એ જ સૂર મહારાજ, મુનિવર્યશ્રી શાંતિસાગરજી મહારાજ, વ્યાખ્યાન એમની વાણીમાં પ્રગટ થાય છે. વાણી જ છેવટે તો સર્જનનું વાચસ્પતિ પંન્યાસ પ્રવર પૂ. શ્રી ઉદયકીર્તિસાગરજી મહારાજ, દર્પણ છે. દર્પણમાં જે પ્રતિબિંબ પડશે તે વાણી-વર્તનની તસ્વીર મુનિ શ્રી વિશ્વોદયકીર્તિસાગરજી મહારાજ તથા મુનિ શ્રી જેવું જ રહેશે. વિદ્યોદય કીર્તિસાગરજી મહારાજ શોભાયમાન છે. પૂજ્યશ્રીએ માણસને હંમેશાં ચાહ્યો છે. પૂ. આચાર્ય ભગવંત શ્રી મનોહર કીર્તીસાગરસૂરીશ્વરજી માણસને સદૈવ આવકાર્યો છે. માણસ તૂટવો ન જોઈએ. મહારાજની સર્જનયાત્રા વણથંભી આગળ વધતી રહી છે. આજ માણસ તૂટશે તો સમાજ તૂટશે. સમાજ તૂટશે તો ઇતિહાસ તૂટશે દિન સુધીમાં અંદાજે ૬૦ કરતાં પણ વધારે ગ્રંથોનું આલેખન અને ઇતિહાસ તૂટશે તો સત્યનું અસ્તિત્વ જોખમાશે. એમની યશસ્વી કલમ દ્વારા સંપન્ન થયું છે. એમની પ્રવાહી અને પ્રાસાદિક શૈલીને કારણે એમનાં ગ્રંથોનું વાચન કરનારો વર્ગ ખૂબ તમે ઉપાશ્રયમાં આવો ને સ્વાધ્યાયરત કે સર્જનરત કોઈ વિશાળ છે. ધર્મપુરુષને જુઓ તો માનજો કે તે છે પૂજ્ય આ. ભ. શ્રી મનોહરકીર્તિસાગર સૂરીશ્વરજી મ.સા., કારણ કે સ્વાધ્યાય અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દ્વારા સંસ્કૃત ભાષામાં સર્જન એ જ એમની ઓળખાણ છે. રચાયેલ ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં જીવનચરિત્રો સરળ અને પ્રાસાદિક ગુજરાતી ભાષામાં ઉતારવાનો સંકલ્પ પૂજ્યશ્રીએ એમના શિષ્ય : પંન્યાસ શ્રી ઉદયકીર્તિસાગર મ.સા. કર્યો હતો. એમની નેમ હતી કે આ તીર્થકર ચરિત્રોનાં અલગ પ્રશિષ્ય : મુનિ શ્રી વિશ્વોદયકીર્તિસાગર મ.સા. અલગ પુસ્તકો બને. માત્ર સંકલ્પ કરવાથી કામ બનતું નથી, પણ મુનિ શ્રી વિદ્યોદયકીર્તિસાગર મ.સા. પૂજ્યશ્રીનો સંકલ્પ ગજવેલ જેવો હતો. એમણે આ મહાકાય કાર્ય શ્રી પદ્માબેન નિરંજનભાઈ અમુલખભાઈ શાહ ભાવનગરના સૌજન્યથી તરત જ આરંભી દીધું ને તૈયાર થઈ ગયાં ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં ચોવીસ પુસ્તકો વત્તા “જૈન રામાયણ' અને “જૈન કર્મસાહિત્ય' નિર્માણના સહયોગી, ધ્યાનયોગની મહાભારત’ એમ કુલ છવ્વીસ પુસ્તકો પ્રગટ કર્યા. અનુભૂતિના સાધક આ. ભ. પૂ. શ્રી મનોહરકીર્તિસાગર મહારાજની કલમ પૂ. આચાર્યશ્રી સ્વૈરવિહારિણી છે. માત્ર તત્ત્વજ્ઞાનના ભારેખમ શબ્દોની રચના જ તેઓ નથી કરતા, કેવળ સંસ્કૃત શ્લોકોને જ ગુજરાતીમાં નથી વિજયધર્મજિતસૂરીશ્વરજી મહારાજ ઉતારતા પણ એક કુશળ નવલકથાકારની જેમ કથા-સાહિત્યની પરમ શાસનપ્રભાવક ગુરુભગવંત આચાર્યદેવ શ્રીમ રચના પણ કરે છે. એમનામાં કથાપ્રવાહને બહેલાવવાની વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા ઝીલીને તેઓશ્રીના કુશાગ્રતા તો છે જ, પણ સાથે સાથે સ્થળ, કાળ અને પનોતા પટ્ટધર પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, માનવસ્વભાવનાં વર્ણનોમાં પણ એમની કલમ ખીલી ઊઠે છે! પૂ. આ. શ્રી વિજયજંબુસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી ભાવ વર્ણનો પણ એટલાં જ ઉત્તમ હોય છે.. વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ આદિ શિષ્ય-પ્રશિષ્ય Jain Education Intemational Page #426 -------------------------------------------------------------------------- ________________ FILER, This છે ૪૧૦ ચતુર્વિધ સંઘ પૂજ્ય આચાર્યશ્રી વિજયધર્મજિતસૂરિજી મહારાજ તીર્થયાત્રા અને પ્રભુભક્તિના અવ્વલ ઉપાસક હતા. વિહારમાર્ગની આજુબાજુમાં ૪-૫-૭ કિ.મી. જેટલા અંતરે રહેલાં ગામોમાં પણ જો જિનમંદિર હોય તો એટલો આવવા-જવાનો વિહાર વધારીને પણ દર્શનાદિએ જતા. વિહારમાં જ્યારે જ્યારે સુરત, ખંભાત, અમદાવાદ કે પાટણ જવાનું થાય ત્યારે, થોડા જ દિવસો રહેવાનું હોય તો પણ અવશ્ય ચૈત્યપરિપાટી કરી લગભગ બધાં જ જિનમંદિરોને જુહારતા. તેઓશ્રી કહેતા કે અહીં સંયમજીવનની સાધનાના પ્રભાવે દેવલોકની પ્રાપ્તિ લગભગ નિશ્ચિત છે, ત્યાં વૈભવોમાં ફસાતા બચવાનો એક માત્ર ઉપાય પ્રભુભક્તિ છે, એટલે અહીંથી જ પ્રભુભક્તિનો તીવ્ર–રસ સંસ્કાર પેદા થઈ જાય એ માટે હું આ પ્રભુભક્તિ કરું છું. ર ને શ્રી ગુરવે નમઃ તેઓશ્રીને અનેકવાર સ્વપ્નમાં વિશાળ રમણીય જિનબિંબોનાં દર્શન થતાં. એક વાર સ્વપ્નમાં પ્રભુભક્તિ કરતાં તેમને ભગવાને પૂછ્યું, “બોલ! તારે શું જોઈએ?” ત્યારે તેઓશ્રીએ જવાબ આપેલો કે, “મારે ન રાગ જોઈએ, ન ઠેષ જોઈએ.....ન ક્રોધ જોઈએ, ન માન જોઈએ...ન વિકાર જોઈએ, ન વિલાસ જોઈએ........ન સુખ જોઈએ, ન દુઃખ જોઈએ....ન પાપ ધર્મચક્ર પ્રભાવતીર્થ - વિહોળી જોઈએ, ન સંસાર જોઈએ....” અને ભગવાને સ્વપ્નમાં જ (નાસિકો . ઊભા થઈને એમની પીઠ થાબડી. આવું તેઓશ્રીએ સ્વપ્નમાં (૧) પ.પૂ. આ. દેવ શ્રીમદ વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. જોયું. એક વાર સ્વપ્નમાં એક દેવે દર્શન આપી કહેલ કે હું (૨) પ.પૂ. આ.દેવ શ્રીમદ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. “ધર્મજિત' નામના વિમાનનો દેવ છું અને તમે મારા સ્થાને (૩) પ.પૂ. આ. દેવ શ્રીમદ જયઘોષસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ.આ. શ્રી ધર્મજિતસૂરીશ્વરજી મ.સા. આવવાનો છો, એટલે આવ્યો છું.” આ સંકેતને અનુસરીને ગણિ (૫) પ.પૂ. આ. શ્રી જગવલ્લભસૂરીશ્વરજી મ.સા. પદપ્રદાન વખતે તેઓશ્રીનું નામ બદલીને “ધર્મજિતવિજયજી વિદ્વાનોએ “કર્મસાહિત્યના નિર્માણનું કાર્ય આરંભ્ય. તેમાં પૂ. ગણિવર' રાખવામાં આવેલ. આ સિવાય પણ અનેકવિધ મુનિશ્રી ધર્માનંદવિજયજી મહારાજ (પછીથી આચાર્યશ્રી પ્રભાવક અને સૂચક સ્વપ્નો પૂજ્યશ્રીએ નિહાળ્યાં હતાં. - વિજયધર્મજિતસૂરીશ્વરજી મહારાજ) અગ્રગણ્ય હતા. પૂજ્યશ્રીનો પૂજ્યશ્રીએ વર્ધમાન તપની ૮૯ ઓળીની તથા જન્મ સં. ૧૯૮૪ના વૈશાખ વદ પાંચમે સુરતમાં થયો હતો. વરસીતપની અનુપમ આરાધના કરી હતી. તેમાં હાર્ટએટેક પિતાનું નામ ચિમનલાલ ઝવેરી અને માતાનું નામ મોતીકોર આવ્યા બાદ પણ તેઓશ્રીએ હજારો કિલોમીટરનો પગપાળા બહેન હતું. તેઓશ્રીનું સંસારી નામ યથારામગુણ ફતેહચંદ હતું. વિહાર કરેલ. તેમ જ ૮૬ થી ૮૯ એમ ચાર દીર્ઘ ઓળીઓ ફતેહચંદ સં. ૨૦૦૭ના મહા વદ ૬ને દિવસે પૂ. આ. શ્રી કરી. આચાર્ય પદ ગ્રહણ કરતાં કરતાં મહાપ્રભાવક શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું શિષ્યત્વ સ્વીકારી સૂરિમંત્રના પંચપ્રસ્થાનની વિધિપૂર્વક આરાધના કરી હતી. ધ્યાન, મુનિશ્રી ધર્માનંદવિજયજી બન્યા અને અધ્યયન તેમ જ યોગ અને અધ્યાત્મનાં ક્ષેત્રોમાં પ્રગતિ સાધીને અનેક ચમત્કૃતિનો તપોધર્મની સાધનામાં લીન બન્યા. કર્મવિષયક અધ્યયનમાં અનુભવ કર્યો હતો. પૂજ્યશ્રીમાં ભક્તિ, ઉપશમભાવ, સરળતા, અત્યંત ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યું અને યોગ્યતાનુસાર તેઓશ્રીને સં. નિઃસ્પૃહતા આદિ આત્મગુણોનો સંચય થયો હતો. તેઓશ્રીનાં ૨૦૩૨માં ગણિપદે અને સં. ૨૦૩૮માં પંન્યાસપદે આરૂઢ પગલે પગલે કુટુંબના ૧૪ સભ્યોએ સંયમમાર્ગે પ્રયાણ આદર્યું. કરવામાં આવ્યા. ત્યારબાદ સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ ને તેમ જ તેઓશ્રીના પરિવારમાં ૧૪ શિષ્યો-પ્રશિષ્યો સંયમદિવસે કોલહાપુર મુકામે આચાર્યપદે અલંકૃત કરાયા. જીવનની આરાધના કરી રહ્યા છે. પૂજ્યશ્રીએ ૪૦ વર્ષના Jain Education Intemational Page #427 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા દીક્ષાપર્યાયમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, સંઘયાત્રા આદિ અનેક પ્રભાવક કાર્યો કર્યાં હતાં. પૂજ્યશ્રીની તા૨ક નિશ્રામાં સં. ૨૦૪૪માં ઇસ્લામપુરથી કુંભોજ તીર્થનો છ'રી પાલિત સંઘ નીકળ્યો, સાંગલીમાં ભવ્ય ઉપધાન તપનું અનુષ્ઠાન થયું, સાંગલીમાં શ્રી મહાવીરસ્વામી જિનપ્રાસાદનો ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. પૂજ્યશ્રી સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૧૪ના દિવસે કોલ્હાપુરમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તપ-તપ દ્વારા વિશિષ્ટ આત્માનુભૂતિની ચમત્કૃતિના સાધક સૂરિવરને કોટિ કોટિ વંદન! પૂજ્ય મુનિશ્રી ચારિત્રદર્શનવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ધર્મચક્રપ્રભાવ પરિવાર-પેટલાદના સૌજન્યથી જૈનતત્ત્વજ્ઞાનના સંપાદક, શિબિરવાચના અને સાત્ત્વિક સાહિત્ય દ્વારા ધર્મ જાગૃતિનો શંખધ્વનિ ફૂંકનારા પૂજ્ય આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્ય શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ. તેઓશ્રીની જન્મભૂમિ સુરેન્દ્રનગર. પિતાનું નામ મગનલાલ અને માતાનું નામ શકરીબહેન. તેમને ત્રણ પુત્રો. સૌથી નાના પુત્ર રમણિકલાલનો જન્મ સં. ૧૯૮૯ના માગશર વદ ૧૨ના દિવસે થયો. પિતાશ્રીનો વ્યવસાય મહારાષ્ટ્રના જલગાંવમાં ચાલતો હતો, પણ રમણિકલાલની ચાર વર્ષની વયે માતા સ્વર્ગવાસી થતાં પિતાએ જલગાંવ છોડ્યું અને સુરેન્દ્રનગર આવીને રહ્યા. રમણિકલાલના મામા મુંબઈ રહેતા હતા. તે ત્રણે ભાણેજને અભ્યાસાર્થે મુંબઈ લઈ ગયા. મામા-મામી સાચવતાં અને વ્યાવહારિક તેમ જ ધાર્મિક શિક્ષણ મળે તેની કાળજી રાખતાં. આમ તો આ પરિવાર સ્થાનકવાસી હતો, પરંતુ મૂર્તિપૂજક વર્ગના સહવાસે દેરાસર જવાની શ્રદ્ધાવાળો થયો હતો. માતા સમાન મામીએ પાડેલા સંસ્કારો બાળક રમણિકમાં ઊતર્યા, જેથી રોજ દેરાસર જવું, પૂજા કરવી, પાઠશાળાએ જવું, વ્યાખ્યાનો સાંભળવાં–લખવાં, એમ ઉત્તરોત્તર ધર્મક્રિયામાં રસ લેવા લાગ્યા પ્રારંભમાં બાબુ પન્નાલાલ હાઇસ્કૂલમાં તથા કોટની હાઇસ્કૂલમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. આ દરમિયાન પ્રભુપૂજામાં, અંગરચના કરવામાં તેમનું મન વધુ ને વધુ લીન રહેવા લાગ્યું. ભવ્ય અંગરચનાથી પ્રસન્નતાની વૃદ્ધિ કરતા. રજાના દિવસોમાં કલાકોના કલાકો દેરાસરમાં જ હોય. આ બધાં ભાવિનાં એંધાણ હતાં. વળી, તેઓ નજીકના મુંબઈ–ભૂલેશ્વર લાલબાગ ઉપાશ્રયે For Private ૪૧૧ આવાગમન કરતાં સુવિહિત સાધુ ભગવંતોની વૈરાગ્ય નીતરતી વાણી સાંભળવા જાય. વ્યાખ્યાનશ્રવણથી અરિહંત પરમાત્માની વાસ્તવિક ઓળખાણ થઈ. સંસારના રંગરાગ અને મોજશોખની ભયંકરતા સમજાઈ. જીવોના ભેદ, નવતત્ત્વ, નવપદ, પંચપરમેષ્ઠી, આઠ કર્મ, સામાયિક, પૌષધ, દેશિવરિત, સર્વવિરતિ, સમ્યકૃત્વ—આ સર્વ જૈનશાસનનાં મહત્ત્વનાં અંગોની સમજ મળી. સં. ૨૦૦૬માં પાલિતાણા-આયંબિલ ભવનમાં પૂ. ગુરુભગવંતની નિશ્રામાં ચાતુર્માસમાં સાથે રહી જ્ઞાનાભ્યાસ કર્યો. દિવાળી લગભગમાં સમેતશિખર આદિ પૂર્વ દેશનાં તીર્થોની, કલ્યાણકભૂમિની યાત્રા કરી, જેમાં રમણિકલાલ પણ જોડાયા અને સંયમ સ્વીકારવા માટે બધા ઉત્સાહી બન્યા. સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૬ ના દિવસે પાંચ મુનિઓની વડી દીક્ષા સાથે સી. પી. ટેન્ક-માધવબાગના વિશાળ મંડપમાં વરસીદાનનો વરઘોડો ઊતર્યો અને ભવ્ય રીતે દીક્ષા થઈ. રમણિકલાલ પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી મહારાજના શિષ્ય રૂપે સંયમ સ્વીકારી મુનિશ્રી રાજેન્દ્રવિજયજી બન્યા. દીક્ષા અંગીકાર કરીને પૂજ્યશ્રી ઉત્તરોત્તર સાધનામાં લાગી ગયા. પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અષ્ટપ્રવચનમાતા, પ્રકરણ, કર્મસાહિત્ય આદિ શાસ્ત્રસ્વાધ્યાય અંગે સમજાવતા. પૂજ્યશ્રી ભાનુવિજયજી મહારાજ સંસ્કૃત ભાષાના સરળ નિયમો, વ્યાકરણ, ન્યાયભૂમિકા, ઓનિર્યુક્તિ વગેરે શીખવતા. પૂજ્યપાદ ગુરુભગવંતશ્રી ભુવનભાનુસૂરિજી મહારાજે તેઓશ્રીની યોગ્યતા નિહાળી શ્રી ભગવતીસૂત્રનાં યોગોદ્દહન કરાવી મલાડમાં સં. ૨૦૩૫ના વૈશાખ સુદી-૬ને દિવસે ગણિ પદ અને સં. ૨૦૩૮ના મહાસુદ-૧૦ને દિવસે નડિયાદમાં પંન્યાસ પદથી વિભૂષિત કર્યા તથા ગણિવરશ્રી રાજેન્દ્રવિજયજી મહારાજને કોલ્હાપુરમાં ૨૦૪૩ના વૈશાખ સુદ-૬ને દિવસે આચાર્ય પદે આરુઢ કરવામાં આવ્યા. ૫૦ વર્ષનો દીક્ષાપર્યાય. આ સુદીર્ધ સંયમપર્યાયમાં પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાના અનેકવિધ કાર્યો થયાં છે. પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભીની કોટિશઃ વંદના! સૌજન્ય : સં. ૨૦૫૯ના યશસ્વી ચાતુર્માસની અનુમોદનાર્થે શ્રી મંડપેશ્વર બોરીવલી જૈન શ્વે.મૂ. તપ-સંઘ, વેસ્ટ, મુંબઈ Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ચતુર્વિધ સંઘ લેખક, ચિંતક, મધુરભાષી યુવાન પેઢીમાં શ્રદ્ધા, સંયમ અને સદાચારનું સ્થાન વધુને વધુ વ્યાપક કેમ બને, એ હેતુથી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાષાનાં પરમ પૂજ્ય આચાર્યશ્રી સંગ્રહિત એવાં સુંદર બોધદાયક સુવિચારો-કથાઓ-કાવ્યકુસુમો વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજ વગેરેથી યુક્ત “વિચારભવ', “કણ અને ક્ષણ’, ‘વિચારવર્ષા', - ગરવી ગુજરાતની ભવ્ય ભૂમિ પર સંસ્કાર-સદાચારથી ‘મકરન્દ', પર્યુષણપરાગ', “નિત્યદર્શિકા' (મિની ફોટો આલ્બમ) શોભતી ઐતિહાસિક દર્ભાવતી-ડભોઈ નગરીમાં અલૌકિક, તથા “ભક્તભૂષણ શ્રી ભક્તામર સ્તોત્ર' અને “રત્નાકરમહાપ્રભાવી, ચમત્કારી અને અર્ધપવાસનયુક્ત એવી નયનરમ્ય- પચ્ચીશી' જેવાં લોકભોગ્ય પુસ્તકો પ્રકાશિત કર્યા. પૂ. મનોગમ્ય શ્રી લોઢણ પાર્શ્વનાથ પ્રભુની મનોહર મૂર્તિ બિરાજમાન મુનિરાજશ્રી મહાબલવિજયજી મહારાજને મુંબઈ-ચેમ્બર તીર્થમાં છે. એમની અખંડ આરાધનાના પ્રભાવે એ પુણ્યપવિત્ર ભૂમિમાં સં. ૨૦૩૭ના માગશર સુદ પાંચમે પૂ. યુગદિવાકર આચાર્યદેવ જન્મેલા નાના-મોટા અનેક આત્માઓએ શ્રદ્ધા, સંયમ અને શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ગણિ પદથી સદાચારના રંગે રંગાઈને, સંસારના રંગ-રાગનો સ્વેચ્છાએ વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. આ.શ્રી વિજય મહાનંદસૂરીશ્વરજી ત્યાગ કરીને, મુક્તિમાર્ગના અદ્વિતીય કારણરૂપ સર્વવિરતિ મહારાજ તથા પૂ. પં. શ્રી મહાબલવિજયજી મહારાજના દિલમાં ચારિત્રધર્મ-સંયમનો સ્વીકાર કર્યો છે. આજે પણ ત્યાં એવો જ સાધર્મિકોના ઉત્કર્ષ માટે અને વિદ્યાર્થીઓની કેળવણી માટે સતત પ્રવજ્યાનો પ્રવાહ અવિરત ચાલુ છે. આવી ધન્ય ધરતી પર સં. ઝંખના રહે છે, જેના ફળસ્વરૂપે તેઓની પ્રેરણાથી ‘દર્ભાવતી ૧૯૯૪ના વૈશાખ સુદ ૮ના પર્વ દિને ધર્મપરાયણ પિતા શ્રીયુત્ ટ્રસ્ટ” ની સ્થાપના કરવામાં આવી છે તથા જૈન સમાજનાં મણિલાલભાઈના કુળમાં અને ધર્મશ્રદ્ધાળુ માતા લીલાવતી- ઉપયોગી કાર્યો માટે વડોદરામાં આવેલ અમદાવાદી પોળમાં બહેનની કુક્ષિથી એક પુત્રરત્નનો જન્મ થયો. ભાવિના ગૂઢ સંકેત “હળવદનિવાસી નરેન્દ્રકુમાર મંગલજી મહેતા શ્રી મહાનંદરૂપ પુત્રનું નામ હીરાલાલ રાખ્યું. કાચા હીરાને જેમ પાસા પાડીને મહાબલ માનવમંદિર'નું ચારમાળી મકાન નિર્માણ કરવામાં પાણીદાર બનાવવામાં આવે અને સ્વયંના તેજપુંજ દ્વારા ઝળહળી આવ્યું છે. ઊઠે, તેમ બાળક હીરાલાલ પણ સંસ્કાર અને સદાચારથી દીપવા વિ. સં. ૨૦૫૦, મહા સુદ-૧૩ પૂ. આ. શ્રી વિજય લાગ્યા. બાળપણથી જ એમનું મન સંયમ અને વૈરાગ્ય તરફ કનક રત્નસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે પંચપરમેષ્ઠીના વળવા લાગ્યું. સમય પસાર થતાં “સોનામાં સુગંધ ભળેતેમ તૃતીયપદે બિરાજમાન થયા. પૂજ્યશ્રીએ વડોદરાની સમીપે સંસારી પક્ષે મામા અને સંયમ પક્ષે ભાવિ ગુરુ એવા પૂ. વરણામા ગામ પાસે વિહારધામ બનાવવાની પ્રેરણા આપી. “શ્રી મુનિરાજ શ્રી મહાનંદવિજયજી (હાલ આચાર્યશ્રી) મહારાજ પાસે પાર્થ–પદ્માવતી–ધર્મધામ ટ્રસ્ટ” ની સ્થાપના કરવામાં આવી. ૧ રહી, ગુરુકુળવાસ સેવી, ધાર્મિક અભ્યાસ-ક્રિયા વગેરેના લાખ ૪૦ હજાર સ્કવેરફીટ જગ્યા લેવામાં આવી. આ કાર્યની અનુભવ દ્વારા જીવનને વૈરાગ્યના રંગથી વાસિત બનાવી શિક્ષા, શરૂઆત થાય તે પહેલાં જ કાલધર્મને પામ્યા. આ મહાનકાર્યને ભિક્ષા અને દીક્ષાના સ્વીકાર માટે તૈયાર થયા. ચૌદ વર્ષની પૂર્ણ કરવા તેઓશ્રીના શિષ્ય પૂ. પંન્યાસ શ્રી મહાપદ્મવિજયજી બાલ્યવયમાં મોહ-માયા ને મમતાથી મુક્ત બની, સંસારના મહારાજના ભગીરથ પુરુષાર્થે ગુરુદેવની ભાવના પૂર્ણ થઈ, જ્યાં શણગાર છોડી, આતમના અણગાર બનવા તત્પર થયા. હાલ દેરાસર-બે ઉપાશ્રય-ધર્મશાળા-ભોજનશાળા ઉપલબ્ધ છે. પૂજ્યપાદ શાસનપ્રભાવક ૧૦૦૮ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂજ્યશ્રીનાં આવાં કાર્યો જૈનસમાજ માટે અત્યંત ઉપયોગી અને પ્રતાપસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના પટ્ટ-પ્રભાવક પૂ. ગૌરવપૂર્ણ છે. પૂજ્યશ્રીના હસ્તક ઉત્તરોત્તર ઉત્તમોત્તમ આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ આદિ ગુરુભગવંતોની શાસનપ્રભાવક કાર્યો સુસંપન્ન થયાં છે એ જ અભ્યર્થના સાથે શુભ નિશ્રામાં સં. ૨૦૦૮ના ફાગણ સુદ ૭ના દિવસે હાર્દિક વંદના! વડોદરામાં હીરાલાલની ભાગવતી દીક્ષા થઈ અને પૂ. મુનિરાજ - સૌજન્ય : શ્રી પાર્શ્વપ ઘાવતી તીર્થધામ-વરણામાં (વડોદરા પાસે) શ્રી મહાનંદવિજયજી મહારાજના શિષ્ય–બાલમુનિશ્રી' મહાબલવિજયજી નામે જાહેર થયા. અનુક્રમે જ્ઞાનધ્યાન, તપત્યાગ, સંયમની સાધના સાથે ચિંતનમનન કરવાપૂર્વક સાહિત્યસેવામાં પ્રવેશ કરી, આજની ઊઠે, તેમ બાફવામાં આવે અનૈ સા હીરાને જેમ પ Jain Education Intemational Page #429 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પ્રવર્તમાન શ્રમણસમુદાયના તેજસ્વી રત્ન ઃ આર્યાવર્તની સંસ્કૃતિની રક્ષા અને જૈનશાસનના યોગક્ષેમ કાજે જૈનસંઘને સતત જાગૃત અને પ્રવૃત્ત બનાવનારા પ્રખર-પ્રસિદ્ધ પ્રવચનકાર પૂ. પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ આર્યાવર્તની ગૌરવવંતી સંસ્કૃતિની રક્ષા અને જૈનશાસનના યોગક્ષેમ કાજે શ્રી જૈનસંઘને સતત જાગૃત અને પ્રવૃત્ત બનાવનાર પ્રખર અને પ્રસિદ્ધ પ્રવચનકાર તથા સમર્થ લેખક પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજનો જન્મ સં. ૧૯૯૦ના ફાગણ સુદ પાંચમે મુંબઈમાં શ્રીમંત પરિવારમાં થયો હતો. તેમનું મૂળ વતન રાધનપુર. પિતાનું નામ કાંતિલાલ પ્રતાપશી, માતાનું નામ સુભદ્રાદેવી અને તેમનું જન્મનામ ઇન્દ્રવદન હતું. રાયબહાદુર શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીના તેઓ ભત્રીજા હતા. સોનાના ઘૂઘરે ખેલતા અને ચાંદીની લખોટીએ રમતા બાલ ઇન્દ્રવદન યૌવનના ઉંબરે પગ મૂકતાં સુખસાહ્યબીનો ત્યાગ કરી કઠિન એવા ત્યાગમાર્ગે સંચરશે એવી કલ્પના કોને હોય! પણ કોઈ શુભ ઘડીએ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થયો અને ઇન્દ્રવદનનો જુગજુગ જૂનો વિરાગ જાગી ઊઠ્યો. ૧૧/૧૨ વર્ષની વયે ઇન્દ્રવદને પિતાજી સમક્ષ પોતાની સંયમભાવના દર્શાવી, પણ મોહવશ પિતાજી રજા આપવા તૈયાર ન થયા તે ન જ થયા.-ઇન્દ્રવદનનું મનોમંથન વધતું ચાલ્યું. તેમાં ભાગ્યજોગે પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની પધરામણી મુંબઈમાં થઈ. આ અરસામાં તેમના પિતાજીનું અવસાન થયું હતું, પણ શિરછત્ર સમા કાકા જીવાભાઈની રજા મળવી પણ આસાન વાત ન હતી. એમની ધાક એવી કે ઇન્દ્રવદન એમની સામે બેસીને એક અક્ષર પણ બોલી ન શકે. આવી સ્થિતિમાં એમણે એક નવો રાહ અપનાવ્યો. રોજ સાંજે જીવાભાઈના ટેબલ પર પોતાની સંયમભાવના વ્યક્ત કરતો ૧૫-૨૦ પાનાંનો પત્ર લખીને મૂકી જાય. ધીરે ધીરે જીવાભાઈને ય ખ્યાલ આવ્યો કે ઇન્દ્રવદન સંસારમાં પડે એવો આત્મા નથી. આમ છતાં એની ભાવનાને પાછી ઠેલવાની મુરાદપૂર્વક તેમણે ઇન્દ્રવદનને કહ્યું કે, ‘તું મેટ્રિક પાસ થઈ જા, પછી તને દીક્ષા માટે રજા આપું'. ઇન્દ્રવદને દીક્ષાની ભાવના સાકાર કરવા કમર કસીને મેટ્રિકની પરીક્ષા પાસ કરી. જીવાભાઈએ બીજી પણ અનેક શરતો મૂકી અને એ બધી શરતોમાં પણ ઇન્દ્રવદન ઉત્તીર્ણ થયા. ઇન્દ્રવદનની ૪૧૩ તીવ્ર અને દૃઢ દીક્ષાભાવના સૌને સ્પર્શી ગઈ. દીક્ષાનો નિર્ણય નિશ્ચિત બની ગયો. મુહૂર્ત નક્કી થઈ ગયું. દીક્ષાના ઓચ્છવનું ભવ્યાતિભવ્ય આયોજન થયું. સં. ૨૦૦૮ના વૈશાખ વદ ૬-ના શુભ દિવસે મુંબઈ–ભાયખલાના વિશાળ પટાંગણમાં અઢાર વર્ષની ઉંમરે ઇન્દ્રવદને દીક્ષા અંગીકાર કરતાં, તેમને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે પોતાના શિષ્ય બનાવી મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી નામે જાહેર કર્યા. પૂ. મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ દીક્ષા પછીનાં થોડાં જ વર્ષોમાં સંયમની ઉત્કૃષ્ટ સાધના અને જ્ઞાનપ્રાપ્તિની સતત ઉપાસના સાથે ખૂબ ખ્યાતિ પામ્યા અને એમાં આજે ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. પૂજ્યશ્રીની મેધા અને પ્રજ્ઞા અદ્ભુત છે. ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય આદિ સમગ્ર વિષયોમાં તેઓશ્રી પારંગત છે. વ્યાખ્યાનકાર તરીકે તેઓશ્રીની નામના જૈન સમાજમાં અજોડ ગણાય છે. પૂજ્યશ્રીની વ્યાખ્યાનવાણીનો જાદુ યુવાનવર્ગ ઉપર તો અદ્ભુત છવાયો છે. રામાયણ અને મહાભારત ઉપરનાં પૂજ્યશ્રીનાં જાહેર પ્રવચનોએ જૈનેતરોને પણ મુગ્ધ બનાવ્યાં છે. પૂજ્યશ્રીની વાણીમાં તેમ જ કલમમાં પણ અદ્ભુત સામર્થ્ય છે. આર્યાવર્તની સંસ્કૃતિની રક્ષા કાજે અને જૈનશાસનના યોગક્ષેમ કાજે તેઓશ્રીની વાણી અને કલમ સદા વહેતી રહી છે. તેના પરિણામસ્વરૂપ, નવયુવાનોનું ઘડતર, અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ, વર્ધમાન સંસ્કૃતિધામ, તપોવન સંસ્કારધામ વગેરે સ્થાયી કાર્યો તેમ જ તીર્થોની રક્ષા, વિપુલ સાહિત્યસર્જન, સાધર્મિકોનું ઉત્થાન, જીવદયા આદિનાં કાર્યો અદ્ભુત રીતે થયાં છે. ખરેખર, પ્રવર્તમાન શ્રમણસમુદાયમાં પૂજ્યશ્રી એક તેજસ્વી રત્ન છે. યુવકજાગૃતિના પ્રેરણાદાતા : વ્યાકરણવિશારદ ૨૩૨ દીક્ષાદાનેશ્વરી ૫.પૂ. આચાર્યશ્રી વિજયગુણત્નસૂરીશ્વરજી મ.સા. વિનય-વિવેક જેવા સદ્ગુણોથી સંપન્ન અને જિનશાસન પાટપરંપરાને સમયે સમયે જે ધર્મપ્રભાવક મહાપુરુષોની ભેટ મળી છે તેમાં શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં પૂ.આ. શ્રી ગુણરત્નસૂરિજી મહારાજ એક વિરલ વિભૂતિ છે. પૂજ્યશ્રીનો જન્મ રાજસ્થાનમાં પાદરલી મુકામે સં. ૧૯૮૯ના પોષ સુદિ-૪ને દિવસે ઉમદા, ધર્મસંપન્ન, સંસ્કારી પરિવારમાં થયો. પુત્રનું નામ ગણેશમલજી રાખવામાં આવ્યું. Page #430 -------------------------------------------------------------------------- ________________ O)3 તમારી D O) ૪૧૪ ચતુર્વિધ સંઘ શુદ્ધ ક્રિયાનુષ્ઠાન આરાધી અનંત પુણ્ય ઉપાર્જન કરતા રહ્યા. तस्मै श्री गुरवे नमः પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વિશેષ કૃપાપાત્ર બની, કર્મસાહિત્યના સર્જનના પાયાનું કામ હાથ પર લઈ, જ્ઞાનગંગાની ધૂણી ધખાવી અને ૩૭ હજાર શ્લોક પ્રમાણ પ્રાકૃત, સંસ્કૃત ‘ખવરસેઢી’ અને બંધવિહાર’ જેવા ગ્રંથો લખ્યા, જેના વખાણ દેશ વિદેશમાં પ્રો. કલાઉઝ બ્રુને ‘ગાગરમેં સાગર ભર દિયા’ના શબ્દોમાં કર્યા. પૂજ્યશ્રી દ્વારા આ ઉપરાંત, ‘જૈન મહાભારત', ‘રે! કર્મ, તારી ગતિ ન્યારી’. ‘જોજે કરમાએ ના’ ‘ટેન્શન ટુ પીસ', ‘એક થી રાજકુમારી' મહાસતી અંજના) “સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ', જૈન સચિત્ર રામાયણ’ અને ‘જેન સચિત્ર તત્ત્વજ્ઞાન' આલ્બમ વગેરે હિન્દી તેમ જ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં ઉત્તમ અને વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું છે. પૂજ્યશ્રી છેલ્લાં ઘણાં વર્ષોથી રાજસ્થાનમાં જ વિચરી રહ્યા છે. રાજસ્થાનમાંની પૂજ્યશ્રીની શાસનપ્રભાવના અદ્ભુત અને વિશિષ્ટ કોટીની છે. યુવાન વર્ગને ધર્મમાર્ગે વાળવામાં પૂજ્યશ્રીનો ફાળો નોંધપાત્ર છે. તેઓશ્રીની નિશ્રામાં યુવાનો માટે ૩૨ જેટલી જ્ઞાનશિબિરો યોજાઈ છે અને તેમાં ૧૦ હજાર યુવાનોએ ધર્મબોધ પ્રાપ્ત કર્યો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી “ઓપન (૧) પ.પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. બુક્સ એક્ઝામ' અખિલ ભારતીય સ્તરે લેવામાં આવે છે. (૨) પ.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. પૂજ્યશ્રીની પ્રવચનશેલી મીઠી-મધુર અને તલસ્પર્શી છે. જૈન (૩) પ.પૂ.આ. શ્રી જીતેન્દ્રસૂરીશ્વરજી મ.સા. રામાયણ ઉપર તેઓશ્રીનાં જાહેર પ્રવચનોમાં જૈન-જૈનેતરો (૪) પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. ભાગ લે છે. તે પૂજ્યશ્રીનો ખાસ વિષય છે. એવી જ રીતે, પિતા હીરાચંદજી અને મમતાળુ માતા મનુબાઈના ઉછંગે સાધના-આરાધનાના ક્ષેત્રે પણ પૂજ્યશ્રી અપ્રમત્તભાવે અવિરામ વાત્સલ્યથી ઊછરતા ગણેશમલજીને શૈશવકાળથી ઉત્તમ અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવતા રહ્યા છે. પૂજ્યશ્રી નિર્દોષ ધર્મસંસ્કાર મળ્યા. અંગ્રેજી માધ્યમમાં મેટ્રિક સુધીનો વ્યાવહારિક ગોચરીના આગ્રહી છે. તેઓશ્રીએ વર્ધમાન તપની ૬૯ ઓળી, અભ્યાસ કર્યો. અનેક અટ્ટાઈ-અટ્ટમ અને નિત્ય એકાસણાં સાથે ૧૦ વર્ષ અને પૂ.આ. દેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને ૧૦ મહિના સુધીનો દૂધનો ત્યાગ કર્યો છે. પૂજ્યશ્રીની નિશ્રામાં વડીલબંધુ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજનું ઉમદા અને પ્રેરક ૩૫ જેટલાં યાદગાર ઉપધાન તપ થયાં છે. ૨૫ જેટલી જીવન જોયા પછી ગણેશમલજીને પણ સંસારવાસ આકરો થઈ ઐતિહાસિક પ્રતિષ્ઠાઓ થઈ છે. તેમાં અચલગઢ (આબુ) પડ્યો. વેવિશાળ થયેલ હોવા છતાં પૂર્વભવના પુણ્યોદયે દયાલશાહ, કિલ્લા, ઘાણેરાવ, અજારી તીર્થ અને નાકોડા તીર્થની સગુરુઓનો સમાગમ પામી પ્રવજ્યા અંગીકાર કરવા પરમ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં ૧૫ હજાર ભાવિકોએ ભાગ ભાગ્યશાળી બન્યા. લીધો હતો. તેઓશ્રીની નિશ્રામાં ૫૦ જેટલાં ભવ્ય ઉજમણાં સં. ૨૦૧૦ના મહા સુદ-૪ને દિવસે દાદર મુંબઈ થયાં, જેમાં સાબરમતી, બીકાનેર, જોધપુર, પાલી, જાલોર, સાંચોર, સિરોહી, પિંડવાડા, પાલનપુર આદિ મુખ્ય છે. મુકામે મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજનું શિષ્યત્વ તેઓશ્રીની પ્રેરણા અને નિશ્રામાં સામૂહિક અઠ્ઠમતપની આરાધના સ્વીકારીને મુનિશ્રી ગુણરત્નવિજયજી નામે દીક્ષા અંગીકાર કરી. ૧૪ વર્ષ સુધી પૂ. ગુરુવર્યોની નિશ્રામાં જ્ઞાનસંપાદન કરી તથા શંખેશ્વરતીર્થમાં ૮00ની સંખ્યા થઈ હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં ૩૨ જેટલી નવપદજીની ઓળી થઈ છે. જિરાવાલાજી તીર્થમાં Jain Education Intemational Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ તવારીખની તેજછાયા. ૩૨૦૦ ઓળી થઈ અને એ સાથે સાથે ૧૮૦૦ અટ્ટમ થયાંએ આજ સુધીનો રેકોર્ડ છે. આજપર્યત ૫0000 ભાવિકોએ આરાધનાનો લાભ લીધો છે, ઉપરાંત ૩૦ જેટલા છ'રીપાલિત સંઘો પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા છે. પૂજ્યશ્રીના કુટુંબમાંથી બીજી પાંચ વ્યક્તિઓ દીક્ષિત થઈ છે, જેમાં પૂ. આચાર્યશ્રી વિજયજિતેન્દ્રસૂરિજી મહારાજ, પૂ. પં. શ્રી રસિમરત્નવિજયજી મહારાજ (ભાણેજ), કે સાધ્વીશ્રી પુષ્પલતાશ્રીજી મ. (ભાભી), પ્રવર્તિની શ્રી પુણ્યરેખાશ્રીજી મહારાજ અને સાધ્વીશ્રી મનીષરેખાશ્રીજી મહારાજ (બન્ને ભત્રીજીઓ) તદુપરાંત તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યની સંખ્યા હાલ ૩૫ જેટલી છે, જેમાં અનેક સાક્ષર મુનિવર્યો છે, જેમ કે પંન્યાસશ્રી વીરરત્નવિજયજી મહારાજ, સ્વ. મુનિશ્રી વિશ્વરત્નવિજયજી મહારાજ, મુનિશ્રી નિર્વાણવિજયજી મહારાજ, મુનિશ્રી ચરણગુણવિજયજી મહારાજ, સ્વ. મુનિશ્રી મોક્ષરત્ન વિજયજી મહારાજ, પંન્યાસશ્રી પુણ્યરત્નવિજયજી મહારાજ, પંન્યાસશ્રી યશોરત્નવિજયજી મહારાજ, પં. રવિરત્નવિજયજી મ., પં. રશ્મિરત્નવિ. આદિ. પૂજ્યશ્રી પાસે જ્ઞાનર્જન કરનારા અનેક–અનેક પ્રભાવક મહાત્માઓ છે, જેમાં આ. શ્રી મુક્તિચંદ્રસૂ. મ., આ.શ્રી કલાપૂર્ણ સુ.મ., આ. શ્રી પુણ્યપાલસૂ. મ., આ. કનકધ્વજ સૂ.મ., આ. શ્રી જયસુંદર સૂ. મ., આ. શ્રી કલાપ્રભસૂમ, ઉપા. શ્રી સક્ષમવિ. મ., પં. શ્રી કલતરુ વિ. મ., મુનિશ્રી મોક્ષરત્ન વિ. આદિ મુખ્ય છે. પૂજ્યશ્રી યોગ્યતા અનુસાર અમદાવાદમાં ગણિ પદવી અને જાલોરમાં પંન્યાસ પદવી પામ્યા પછી સં. ૨૦૪૪ના દ્વિતીય જેઠ સુદ-૧૦ ને દિવસે પાદરલી મુકામે અદ્ભુત શાસન પ્રભાવક–મહામહોત્સવપૂર્વક આચાર્યપદે અધિષ્ઠિત કરાયા છે. હાલ પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી મહારાજનો સંયમપર્યાય ૫૧ વર્ષનો છે. પૂજ્યશ્રી સ્વ–પર કલ્યાણની પ્રવૃત્તિઓ દ્વારા શાસનપ્રભાવનાનાં કાર્યોમાં વધુને વધુ પ્રેરણાદાતા બની રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! પૂજ્યશ્રીનાં મહાન શાસનપ્રભાવક ત્રણ કાર્યો જગપ્રસિદ્ધ થયાં. (૧) સુરતમાં સામૂહિક ૨૮ યુવક-યુવતીઓની દીક્ષા. (૨) ભેરુતારક તીર્થમાં મહાન અંજનશલાકા પ્રતિષ્ઠા (૩) પાલિતાણામાં સામૂહિક ૩૮ યુવક-યુવતીઓની દીક્ષા જે ૯૮૨ વર્ષ પછી એકી સાથે જૈનશાસનમાં થઈ છે. એક સાથે દીક્ષાઓ આપી ૧૦ દીક્ષાઓ પાદરલીમાં ૨૦૪૪, જેઠ સુદી ૧૦. ૧૨ દીક્ષાઓ તખતગઢમાં ૨૦૪૦, ફાગણ સુદ ૭. ૧૩ દીક્ષાઓ શંખેશ્વરજીમાં ૨૦૫૩, જેઠ સુદ-૧૦. ૨૮ દીક્ષાઓ સુરતમાં ૨૦૫૬, ફાગણ સુદ-૭. ૩૮ દીક્ષાઓ પાલિતાણામાં ૨૦૫૮, મહાસુદ-૪. બે, ત્રણ, પાંચની તો સંખ્યા અનેકો છે. કુલ ૨૩૨ દીક્ષાઓ આપી છે. ૨૦૫૭ના ફાગણ સુદ-૩ પૂજ્યશ્રીના ઉપદેશથી નિર્માણ થયેલ ભેરુતારક તીર્થધામમાં ભવ્ય ઐતિહાસિક અંજનશલાકા પ્રસંગે પૂજ્યશ્રી સાથે ૧૭ આચાર્ય ભગવંતો અને એકસો પચીસ જેટલા સાધુભગવંતો, પાંચસો સાધ્વીજીઓ, પચીસ-ત્રીસ હજાર જેટલાં શ્રાવક-શ્રાવિકાઓ દશ દિવસ સુધી ભક્તિસાધના અર્બુદગિરિ સહસ્ત્રફણા પાર્શ્વનાથ તીર્થ ભેરુતારક તીર્થમાં કરાવી. પાવાપુરી–મલગાંવની ઐતિહાસિક અંજનશલાકા પ્રતિષ્ઠાઓમાં પૂજ્યશ્રીની પાવનીય સહનિશ્રા કરી. પાલિતાણાથી ગિરનારજીનો ભવ્ય છ'રીપાલક યાત્રાસંઘ, જેમાં ૩000 યાત્રિકો અને ૨000 સ્ટાફ સાથે કુલ પાંચ હજારનો ભવ્ય યાત્રા સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળેલ. જૈનશાસનના આવા મહાન આચાર્યભગવંતનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! સૌજન્ય: સંઘવી ભરૂમલજી પરિવાર કલમના કસબી, વિવિધ ગ્રંથોના સર્જક અને પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ હાલાર પ્રદેશ હાલારદેશોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પ્રભાવપૂર્ણ ચારિત્રજીવનથી પ્રભાવિત થયેલો પ્રદેશ છે. તેઓશ્રીના ગુરુવર્ય તપોનિધિ આચાર્ય શ્રી વિજયકપૂરસૂરીશ્વરજી મહારાજ અને પૂજ્યશ્રી, સંઘસ્થવિર પૂજ્યપાદ બાપજી મહારાજની આજ્ઞાનુસાર વિચરતા હતા. વિશેષતઃ હાલારની પ્રજાને ધર્માભિમુખ કરવાનું શ્રેય આ મહાપુરુષોને મળ્યું છે. વર્ષો પૂર્વે કચ્છમાંથી વીસા-ઓસવાલ જ્ઞાતિના વણિકો અહીં આવીને વસેલા અને વ્યાપારાદિ માટે Jain Education Intemational Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ મુંબઈ અને આફ્રિકા આદિ દૂર દૂરના પ્રદેશોમાં પણ ગયેલા. પ્રાચીનતાના પુરાવા જેવા આ પ્રદેશને ધર્મવાણીથી નવપલ્લવિત રાખવાનું કલ્યાણકારી કાર્ય આ મહાત્માઓ દ્વારા થતું રહ્યું. અનેક મહાત્માઓ આ પ્રદેશમાંથી તૈયાર થયા, તેમાં પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ એક છે. જૈનશાસનની જ્વલંત જ્યોતને અખંડિત રાખવામાં જે મહાપુરુષોનું જબ્બર યોગદાન છે તેવા મહર્ષિઓના સહાયક બની રહેવાની પૂજ્યોની પરંપરાને તેઓશ્રીએ પણ બરાબર જાળવી રાખી છે. વીરશાસન’ નામથી પ્રકાશિત થતા સાપ્તાહિકનું પ્રકાશન બંધ થતાં ‘મહાવીરશાસન' નામથી સં. ૨૦૦૯માં પાક્ષિકનું પ્રકાશન, જે ખેતશીભાઈ વાઘજીભાઈ ગુઢકાના તંત્રીપદે પ્રારંભાયું તે જ ખેતશીભાઈ સં. ૨૦૧૦ના જેઠ સુદ ૧૧ને શુભ દિવસે પારમેશ્વરી પ્રવ્રજ્યા સ્વીકારી પૂ. મુનિવર શ્રી જિનેન્દ્રવિજયજી બન્યા અને ગુરુનિશ્રાએ જ્ઞાનાદિની આરાધના કરતાં ગુરુમુખે શાસનની મહાનતા, શાસનરક્ષક સૂરિપુરંદરોની ગૌરવકથાઓ અને રક્ષામંત્રની મહોપકારિતા સંભાળીને તેઓશ્રીએ પણ શાસનના અનેકવિધ પ્રશ્નોમાં કલમની કરામતથી સત્યનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રારંભ કર્યો. તેઓશ્રીની સંયમની ઉત્કૃષ્ટ સાધના તેમ જ વિસ્તરતી જતી શક્તિ-ભક્તિથી આકર્ષાઈ પૂ. ગુરુદેવે તેઓશ્રીને પંન્યાસ પદવીથી અલંકૃત કરવા કહ્યું, પરંતુ દરમિયાન પૂ. ગુરુદેવ સ્વર્ગની વાટે સંચર્યા. ત્યાર પછી તેઓશ્રીના વડીલ ગુરુબંધુ પૂ. પં. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવરે પંન્યાસ પદવી આપી. ત્યારબાદ તેઓશ્રીને સં. ૨૦૩૮માં પૂ. આ. શ્રી વિજયસોમચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે જામનગરમાં શ્રી નમસ્કાર મહામંત્રના તૃતીય પદે—આચાર્ય પદે આરૂઢ કરાતાં પૂ. આચાર્ય શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ નામે પ્રસિદ્ધિ પામ્યા. ‘શ્રી મહાવીરશાસન'ની જેમ જૈનશાસન' સાપ્તાહિક તેઓશ્રીના પ્રેરક બળથી આજે પ્રકાશિત થઈ રહ્યું છે. આગમાદિ પ્રાચીન ગ્રંથોના રક્ષણ માટે તેઓશ્રીની પ્રેરણા સાકાર થઈ રહી છે અને હસ્તલિખિત ગ્રંથોના સ્વ. પૂ. આ. શ્રી વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજ પ્રેરિત નવસર્જનને વેગ મળી રહ્યો છે. અંજનશલાકા-પ્રતિષ્ઠા, નૂતન જિનમંદિરોનાં નિર્માણ, છ'રીપાલિત યાત્રાસંઘો આદિ શાસનપ્રભાવક કાર્યોની હારમાળા દ્વારા હાલારની પ્રજાને પણ ધર્મરક્ષા અને શાસનપ્રભાવનાના પાઠ તેઓશ્રી ભણાવી રહ્યા છે. મૂળમાં હાલાર પ્રદેશના અને બહુતયા હાલાર પ્રદેશ (જામનગર જિલ્લા)માં વિચરતા પૂજ્યશ્રી હાલાર પ્રદેશમાં જૈનશાસનની જ્યોતને અણનમ બનાવી રાખવામાં For Private ચતુર્વિધ સંઘ સફળતાને વરેલા ‘હાલારકેશરી’ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયજિનેન્દસૂરીશ્વરજી મહારાજને ભાવભરી શતશઃ વંદના! નામ : શ્રી કાંતિલાલ ગોવર્ધનભાઈ મહેતા. ગામ : ચોબારી (કચ્છ-વાગડ) તા. ભચાઉ. માતુશ્રી : શ્રીમતી રંભાબહેન ગોવર્ધનભાઈ મહેતા. જન્મ : વિ. સં. ૧૯૮૭, માગશર વદ-૧, શનિવાર તા. ૬-૧૨-૧૯૩૦. વ્યાવહારિક અભ્યાસ : મેટ્રિક પાસ, પાલિતાણા જૈન ગુરુકુળ. ધર્મપત્ની : જડાવબહેન (હાલ પૂ. સાધ્વીજી શ્રીચંદ્રમાલાશ્રીજી મ.). ભાઈ–બહેન : નાનાલાલ, મોહનલાલ, ચાંદુબહેન. વેપાર : કાપડની દુકાન–દાદર (મુંબઈ). સંતાન : પુત્રી–ઇન્દુમતીબહેન. દીક્ષાસ્થળ : વિ. સં. ૨૦૧૨, વૈશાખ સુદ-૭. વણીગામ (મહારાષ્ટ્ર) ૨૪ વર્ષની ઉંમરે. દીક્ષાદાતા : સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મહારાજા. શિક્ષાદાતા : વર્તમાન તપોનિધિ, ન્યાયવિશારદ. પૂ. આચાર્યદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. ગુરુવર્ય : આબાલ બ્રહ્મચારી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજા. હાલ ઉંમર : ૭૩ વર્ષ. દીક્ષાપર્યાય : ૫૦ વર્ષ. સ્વતંત્ર ચાતુર્માસ : કર્મ સાહિત્ય-નિષ્ણાંત પૂ. આચાર્યદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શુભ આશીર્વાદ પૂર્વક : કચ્છ, મારવાડ, મુંબઈ, બનાસકાંઠા, સુરત, નવસારી, પાલિતાણા, મહારાષ્ટ્ર, ડીસા, ભૂજ, ભચાઉ વગેરે સ્થાનોમાં. ગણિ પદપ્રદાન : વિ. સં. ૨૦૪૧ ફાગણ સુદ-૩, હસ્તગિરિ મહાતીર્થ–પાલિતાણા. પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વર મહારાજાના પુનીત હસ્તે. યોગસાધના—યોગોલ્રહન : ૧૨ માસ પર્યન્ત, પન્ના-રૂપા ધર્મશાળા–પાલિતાણા. Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦. તવારીખની તેજછાયા પંન્યાસ પદપ્રદાન : વિ. સં. ૨૦૪૩ ફાગણ વદ-૩, શ્રી શંખેશ્વર મહા તીર્થ. આચાર્ય પદપ્રદાન : વિ. સં. ૨૦૫૦ મહાસુદ-૮, શ્રી શત્રુંજય મહાતીર્થ–પાલિતાણા. પુસ્તકપ્રકાશન : “મહાસાગરનાં મોતી', “અમર ઔષધં' હમ પંખી એક ડાલ કે, ચિંતનના દીવડા,” અધ્યાત્મ ઉપનિષદ', “ઉપમિતિ ચાર સમુચ્ચય, સમ્યકત્વ સપ્તતિ', “જયશંખેશ્વર, રજની દેવડી.” ૧૦૮ મણકાની માળા’...ઇત્યાદિ પ. પૂ. આચાર્યશ્રી કીર્તિસેનસૂરિજી મહારાજ સાહેબ પૂ. આ. શ્રી કીર્તિસેનસૂરીશ્વરજી મહારાજે ૨૪ વર્ષની ઉંમરે વૈરાગ્યવાસિત બની, સુખમય સંસારનો ત્યાગ કરી, સિદ્ધાંતમહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાદિ ૧૦૦ ઉપરાંત પૂ. સાધુ-ભગવંતોની પુનીત નિશ્રામાં મહારાષ્ટ્રના વણી ગામે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના દિવસે ધર્મતીર્થપ્રભાવક પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા સ્વીકારી. સતત ગુરુકુળવાસમાં રહી વિનય, વિવેક, ભક્તિ સાથે જ્ઞાનધ્યાન અને તપ-ત્યાગમાં આગળ વધી આગમવાચન અને પ્રકરણાભ્યાસ દ્વારા પોતાના જીવનને પવિત્ર બનાવ્યું. તેમની યોગ્યતાને અનુલક્ષી વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૪૦ના ધનતેરસના દિવસે પના-રૂપા ધર્મશાળા-પાલિતાણામાં ભગવતીસૂત્રના જોગ કરાવ્યા અને હસ્તગિરિ તીર્થે સં. ૨૦૪૧-ના ફાગણ સુદ ૩ના દિવસે ૩૦૦ ઉપરાંત સાધુસાધ્વીજી મહારાજ અને ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે મહામહોત્સવપૂર્વક ગણિ પદથી અલંકૃત કર્યા તથા સં. ૨૦૪૨ના ફાગણ વદ ૩-ને દિવસે શ્રી શંખેશ્વર તીર્થે વિશાળ ચતુર્વિધ સંઘ વચ્ચે પંન્યાસપદથી વિભૂષિત કર્યા. આજે ૭૪ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રી સુંદર આરાધના કરી-કરાવી રહ્યા છે. છેલ્લાં ૩૫ વર્ષોથી ગુજ્ઞાનુસાર જુદાં જુદાં ક્ષેત્રોમાં–કચ્છ, મારવાડ, મુંબઈ, સૌરાષ્ટ્ર, ગુજરાત, બનાસકાંઠામાં ચાતુર્માસ કરી શાસનપ્રભાવના પ્રવર્તાવી છે. પૂજ્યશ્રી ઉત્તમ લેખક પણ છે. ડીસાથી નીકળતા “રખેવાળ' દૈનિક પત્રમાં તેમની આધ્યાત્મિક ચિંતન' નામની કોલમમાં લેખમાળા પ્રસિદ્ધ થઈ રહી છે, જેના આધારે ૮ મોટાં પુસ્તકો તેમ જ સંસ્કૃત, આધ્યાત્મિક, કથાઓ વગેરે કુલ મળી ૨૫ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. “જ્ઞાનદીપક પ્રકાશન ટ્રસ્ટ’ મારફત પૂજ્યશ્રીનાં પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યાં છે. પૂજ્યશ્રીની દીક્ષા બાદ તેમના સંસારી પરિવારમાંથી સાધ્વી શ્રી ચંદ્રધર્માશ્રીજી, સાધ્વી શ્રી ચંદ્રદર્શનાશ્રીજી, સાધ્વીશ્રી અમીરસાશ્રી આદિ દિક્ષિત થઈ નિર્મળ સંયમની આરાધના કરી રહેલ છે. તેમનાં સંસારી ધર્મપત્ની જડાવબહેન માતુશ્રીના અવસાન બાદ હાલ સાધ્વીજીશ્રી ચંદ્રમાલાશ્રીજી તરીકે સુંદર સંયમની આરાધના કરી રહ્યાં છે, જેમણે વર્ધમાનતપની ૧૦૦ ઓળી પૂર્ણ કરી છે. ઉપરાંત, ૪૫ ઉપવાસ, માસક્ષમણ, વિશસ્થાનક તપ, ધર્મચક્રતપ, ભવઆલોચના, સિદ્ધગિરિમાં આયંબિલ તપથી બે ચાતુર્માસ, કલ્યાણક ભૂમિઓની યાત્રાઓ અને સુંદર જ્ઞાનાભ્યાસ કરી જીવનને ધર્મમય બનાવ્યું છે. પૂજ્યશ્રીનું ચિંતન-મનન-દેશના બિન્દુનું માધ્યમ મુખ્યતયા પંચસૂત્ર–પ્રથમસૂત્ર : “ચાર શરણ સ્વીકાર, સ્વદોષદર્શન અને પરગુણ અનુમોદન’ છે. પૂજ્યશ્રીના સદુપદેશાનુસાર શ્રી શંખેશ્વર મહાતીર્થમાં “શ્રી શંખેશ્વર વર્ધમાનસૂરિ જ્ઞાન આરાધના ટ્રસ્ટ' દ્વારા હાઇ વે ઉપર શ્રી “શ્રી વર્ધમાનસૂરિ પ્રવચન હોલ', “શ્રી વર્ધમાનસૂરિ શાસ્ત્રસંગ્રહ', પાઠશાળા, કાર્યાલય, સ્વાધ્યાય હોલ વગેરે સાકાર થઈ રહેલ છે. આ વર્ધમાનસૂરિ એટલે આજથી 900 વર્ષ પહેલાં થયેલ શ્રી વસ્તુપાલ-તેજપાલના ગુરુ અને શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિષ્ઠાયક દેવાત્મા. પૂજ્યશ્રીને તેમના પ્રત્યે અપાર ભક્તિ છે. પૂ. આચાર્ય શ્રી કીર્તિસેનસૂરિજીનું સંસારી નામ કાંતિલાલ. પિતાનું નામ ગોવર્ધનભાઈ અને માતાનું નામ રંભાબહેન હતું. તેમનો જન્મ સં. ૧૯૮૭ના માગશર વદ ૧૧ને દિવસે અંબાપર (કચ્છ) માં થયો હતો. આજે પૂ. આચાર્ય મહારાજના શિષ્ય પરિવારમાં પૂ. પંન્યાસ શ્રી કીર્તિરત્નવિજયજી મ., પૂ. મુનિશ્રી મલયચંદ્ર વિજયજી મ. [લઘુ-ગુરુ બાંધવ, પૂ. મુનિશ્રી વિશ્વભૂષણ વિજયજી મ., પૂ. મુનિશ્રી તીર્થરત્નવિજયજી મ., યતિવર્ય યુવાચાર્ય શ્રી વિનીતસેન (ગુરુજી). પૂ. પં.શ્રી કીર્તિરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી કૈલાસસ્મૃતિ જૈન આરાધના ભવન-પાલિતાણાના આરાધકો તરફથી Jain Education Intemational Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ચતુર્વિધ સંઘ શાસ્ત્ર– સાહિત્યમાં નિપુણ અને શાસનકાર્યોમાં અગ્રેસર સૂરીશ્વરજી મહારાજની જીવનકથા લખવાનું કાર્ય માટે મને ખૂબ દેખાયો. તેથી મેં તેમને આ મંગલ કાર્ય કરવાનું સોંપ્યું. તેમણે આ પ.પૂ. આચાર્યશ્રી શીલચંદ્રસૂરિજી મ. મહાન કાર્ય પણ કર્યું અને મારી ભાવના, મારી ઉત્કંઠા પૂર્ણ કરી પદવી અને ઉમરમાં નાના હોવા છતાં વર્તમાન તપાગચ્છ સાકાર કરી.” આ વિધાનથી જાણી શકાય છે કે પૂ. પં. શ્રી શ્રીસંઘમાં–પૂજ્ય આચાર્ય ભગવંતાદિ વિદ્વદ્ શ્રમણભગવંતોમાં શીલચંદ્રવિજયજી મહારાજ નાની ઉંમરમાં જ જવાબદારીભર્યા તેમ જ જૈન સમાજના વિદ્વધર્યો તથા શ્રેષ્ઠીવર્યોમાં ગૌરવભર્યું કાર્યને વહન કરવાની અને સફળ બનાવવાની શક્તિ અને ક્ષમતા સ્થાન શોભાવી રહ્યા છે એવા પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી ધરાવે છે. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની જીવનકથા આલેખતા એ મહારાજનો જન્મ બેંગ્લોર શહેરમાં ઘોઘારી પરિવારમાં થયો ગ્રંથનું પ્રકાશન આજથી ૩૫ વર્ષ પહેલાં, ઈ.સ. ૧૯૭૨માં થયું. હતો. બાળવયમાં જ ધર્મના ઊંડા સંસ્કારોથી અને પૂજ્ય પજ્યશ્રીની આ કતિ સાહિત્યસર્જનક્ષેત્રે પ્રાયઃ પ્રથમ હોવા છતાં સાધુમહારાજોના સમાગમથી વૈરાગ્યની ભાવના જાગી અને વિદ્વધર્યોમાં પ્રશંસનીય બની રહી! પૂજ્યશ્રીનું સાહિત્યક્ષેત્રે તેમની એ ભાવના બારેક વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરતાં સાકાર સંશોધન, સંપાદન, સર્જન વિપુલ ન હોવા છતાં નોંધપાત્ર બની બની હતી. પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મહારાજના શિષ્ય રહ્યું છે. કોઈ પણ વિષય પર તેમની અભિવ્યક્તિ અસરકારક બની, મુનિશ્રી શીલચંદ્રવિજયજી નામ પામી, તેઓ દીક્ષાના અને મર્મસ્પર્શી હોય છે. એ જ રીતે પ્રવર્તમાન પ્રશ્નો સમસ્યાઓને પ્રારંભથી જ સંયમની ઉત્કૃષ્ટ સાધના અને જ્ઞાનોપાસનામાં વિચારવાની, સમજવાની, મૂલવવાની અને સુલઝાવવાની તેમની એકાગ્ર બની ગયા. વિનય, વિવેક, નમ્રતા આદિ ગુણો વડે તથા દષ્ટિ વ્યાપક, વેધક અને સચોટ હોય છે. પૂજયશ્રી લેખો લખવા તેજસ્વી પ્રજ્ઞાબળે તેમ જ પૂજ્ય ગુરુદેવોની અમોઘ કૃપાદૃષ્ટિથી દ્વારા જેનસમાજને અનેકવિધ રીતે, સમયે સમયે, ઉજાગર તેમણે જ્ઞાનોપાસનામાં ઉત્તરોત્તર આગળ ને આગળ વધતા રહી બનાવવા માર્ગદર્શનરૂપ અને પ્રેરણારૂપ બનતા રહ્યા છે. શાસ્ત્રાદિ વિવિધ વિષયોનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રીની આ પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવનાનાં ચિરસ્થાયી અને યોગ્યતા પૂ. ગુરુદેવે તેમને સં. ૨૦૪૨માં કપડવંજ મધ્યે ગણિ ચિરસ્મરણીય કાર્યો પણ થયાં છે. શ્રીસંઘના યોગક્ષેમ માટે તેઓશ્રી પદ અને સં. ૨૦૪૪માં અમદાવાદ શહેર મધ્યે પંન્યાસ પદથી સદા જાગૃત અને પ્રવૃત્ત રહેવા સાથે સૌને જાગૃત રાખતા રહે છે. વિભૂષિત કર્યા. એવા શાસનપ્રભાવક તેજસ્વી રત્નને કોટિશઃ વંદના! પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજની જ્ઞાન- ૧૩૦થી વધુ ગ્રંથરત્નોના સર્જક : જૈનાચાયોની પ્રાપ્તિનો ઇતિહાસ, ખરેખર, અદ્ભુત છે. તેમના સંયમજીવનનું નવી પેઢીમાં ક્રાંતદર્શ વિચારક ઘડતર પૂજ્ય ગુરુદેવશ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજે કર્યું, જ્યારે તેમના જ્ઞાનસંપાદનનાં ભણતર-ગણતર-ચણતરમાં પૂ. ૫.પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરિજી મહારાજ આ. શ્રી વિજયનંદસૂરીશ્વરજી મહારાજનો ફાળો મુખ્ય છે. ભાવિના ગર્ભની તો કોઈને ખબર હોતી નથી, પણ જ્ઞાનપ્રાપ્તિ માટેની તેમની તીવ્ર ઝંખના અને સતત જાગૃતિને લીધે અભ્યાસમાં અતિ સામાન્ય એવો આ કિશોર સમય જતાં જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં પહોંચીને જે તે વિષયોનું હજારોની મેદનીને જકડી રાખશે અને તેમનામાં નવા વિચારોની તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા છે. અમદાવાદની સ્થિરતા ચેતના પ્રગટાવશે તેવી કલ્પના કદાચ કોઈને નહીં હોય. દરમિયાન તેઓશ્રીએ પ્રખર વિદ્વાન પંડિત શ્રી બેચરદાસભાઈ સૌરાષ્ટ્રના સાવરકુંડલાના તાલુકા જેસર પાસે આવેલું પાસે પણ ઊંડો અભ્યાસ કર્યો છે. ભિન્ન ભિન્ન વિચારધારા દેપલા ગામ પૂજ્યશ્રીનું વતન છે. પિતા દલીચંદભાઈ દોશી ધરાવતા મહારથીઓ પાસેથી તેમણે જ્ઞાન સંપાદન કર્યું. એટલુંજ (અત્યારના મુનિ દેવસુંદરવિજયજી)ને મુંબઈમાં કાપડનો મોટો નહીં, એ સૌનાં હૃદયમાં તેઓશ્રીએ વિશિષ્ટ સ્થાન પણ પ્રાપ્ત કર્યું. વ્યવસાય હતો. આર્થિક રીતે સદ્ધર ગણાય એવા પરિવારમાં પરમ પ્રભાવી અને સમર્થ શાસ્ત્રવેત્તા પૂ. આ. શ્રી વિજયનંદન દેપલામાં રત્નસુંદરવિજયજીનો જન્મ થયો છે. ત્રણ ભાઈઓમાં સૂરીશ્વરજી મહારાજ તેમના વિશે એક ગ્રંથમાં લખે છે કે, તેઓ સૌથી નાના. મહારાજશ્રીની પાંચ વર્ષની ઉંમરે માતુશ્રીનું “શીલચંદ્રવિજયની નાની ઉંમર છતાં વિનયગુણ, કાર્યકુશળતા, 'અવસાન થયું. પિતામાં ધાર્મિક ભાવના પ્રબળ હતી. કુદરતના પ્રતિભાસંપન્નતા સાથે તેમના હૃદયનો ઉમળકો, ઉલ્લાસ ને આ ફટકાએ તેમાં તેલ પૂરવાનું કામ કર્યું. સાંસારિક બાબતો ઉત્સાહ, આ પુણ્યકાર્ય (પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિ Jain Education Intemational Page #435 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૧૯ પરથી ધીમે ધીમે મન પાછું ખેંચતા ગયા. પુત્રના પ્રથમ ગુરુ પિતા દાખલ થવું જોઈએ. આજે ઉપદેશ આપવો સજ્જનના હાથમાં બન્યા. ૧૯૬૩માં કિશોરાવસ્થામાં રત્નસુંદરવિજયજીના મનમાં છે અને તાકાત દુર્જન પાસે છે. સજ્જનો દૂર ચાલ્યા ગયા છે પણ સાધુત્વ અંગીકાર કરવાનો વિચાર આવ્યો. તેને કારણે દુર્જનો ફાવ્યા છે.” જૈન ધર્મના એક પ્રભાવક આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજી ધર્મ અંગે પૂજ્યશ્રી કહે છે કે “ધર્મ એ ૨૪ કલાક ઈ.સ. ૧૯૬૩થી યુવાનો માટે દર મે મહિનામાં કોઈ આચરણની વાત છે. ધર્મ ચર્ચાનો વિષય નથી. કોઈ સારી વસ્તુને તીર્થસ્થાનમાં એક મહિનાની શિબિરનું આયોજન કરતા હતા. અપનાવવી અને હલકાથી દૂર રહેવું તે પણ ધર્મનો જ એક ભાગ ૧૯૬૪માં અચલગઢમાં શિબિર યોજાઈ હતી. પિતા-પુત્ર બન્ને તેમાં એક મહિનો રહ્યા. રત્નસુંદરવિજયજીના મનમાં આંદોલન જીવન અંગેનો મુનિશ્રીનો અભિગમ ચોખ્ખો છે. પોતાનાં શરૂ થયું. થોડો સમય ભુવનભાનુસૂરીશ્વરજીના અંગત પરિચયમાં પ્રવચનમાં અવારનવાર કહે છે કે “જીવનમાં કેન્દ્ર સ્થાને આવવાનું બન્યું. ઈ.સ. ૧૯૬૪માં દિવાળી-વેકેશનમાં સફળતાને નહી, પણ મહાનતાને રાખો. સાંપ્રત સમસ્યાઓ રાજસ્થાનના પિંડવાડામાં બીજી શિબિર યોજાઈ હતી. રત્નસુંદર- સફળતાને માપદંડ તરીકે સ્વીકારવાથી પેદા થઈ છે. મહાનતા વિજયજીએ તેમાં ભાગ લીધો અને સંસાર છોડવાનો ત્યાં દઢ આંતરિક છે અને સફળતા બાહ્ય છે. સમાજમાં પ્રભાવશાળી નિર્ણય કર્યો. વિચારો રમતા મૂકો તો પ્રભાવશીલ બનાશે. જે સમાજ વૈચારિક ઘરે આવી કુટુંબ પાસે રજા માંગી. પિતા તો તૈયાર જ રીતે કંગાલ અને દરિદ્ર હોય તે કદી બેઠો ન થઈ શકે.” હતા, પણ બે મોટાભાઈના મનમાં ગડમથલ હતી. સમજાવટને - છેલ્લાં ૨૨ વર્ષથી પૂજ્યશ્રીએ લેખન કાર્ય આરંભ્ય છે. અંતે તેમણે પણ સંસાર છોડવાની ઉલ્લાસપૂર્વક રજા આપી. ઈ. તાજગી તથા સુગંધીથી ભરપૂર તેમનાં ૧૨૫ પૈકીનાં કેટલાંક સ. ૧૯૬૫થી ૧૯૬૬નું એક વર્ષ પિતાપુત્ર ભુવનભાનુ પુસ્તકોનાં માત્ર નામ જ જોઈએ તો “જીવનઉદ્યોત', “મનવા ! સૂરીશ્વરજીની સાથે રહ્યા. મુનિ સમજાવતા કે સંસાર છોડવો ભોર ભયો, ઊઠો, જાગો”, “જીવન એક સંઘર્ષ', “આસોપાલવ' એટલે શું? તન અને મન બન્નેની આકરી તાવણીમાંથી ગુરુએ “મીઠાં જળ સાગરનાં', “કુર્યાત્ સદા મંગલમ્', “વાર્તા રે વાર્તા', તેમને તપાવ્યા. કસોટીમાંથી પાર ઊતરેલા પિતા-પુત્રે ઈ.સ. ચાલો, મોડું ન કરીએ', “ મિચ્છામિ દુક્કડમ્', “નયણે વહેતાં ૧૯૬૬ની ૨૩મી એપ્રિલે મુંબઈના પરા મલાડમાંથી દીક્ષા નીર’, ‘મારી માનસ યાત્રા', “આવો વાર્તા કહું, ‘મયૂરપંખ', અંગીકાર કરી. પર્વાધિરાજનો સંદેશ’, ‘મૃત્યુ મરી ગયું રે લોલ, “એકલો જાને ૧૮મે વર્ષે દીક્ષા લીધી. તેના ત્રણ વર્ષ બાદ એટલે રે’, ‘કહેવતોનો સમજવા જેવો મર્મ' વગેરે છે. ૨૧મા વર્ષથી જાહેર પ્રવચનની શરૂઆત કરી. ઈ. સ. જૈનાચાર્યોની નવી પેઢીમાં રત્નસુંદરસૂરિજી ક્રાંતદર્શી ૧૯૭૪માં જામનગરમાં પ્રથમ વખત સ્વતંત્ર પ્રવચન કર્યું, વિચારક આચાર્ય છે. ત્યારથી તેમની વૈચારિક યાત્રા સતત આગળ વધતી રહી છે. કથા-કલમના કુશળ કસબી અને તેમનાં પ્રવચનનાં બે મુખ્ય પાસાં છે. એક પ્રેમની સર્જન-સંપાદનના કલાસ્વામી પરિભાષામાં બોલે છે. દોષિત પ્રત્યે તિરસ્કાર નથી હોતો. બીજું માત્ર વિરોધ નહીં, પણ સાથોસાથ વિકલ્પ સૂચવે છે. પૂજ્યશ્રીના પૂ. આ.શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ. કેટલાંક વિચારમૌક્તિકો જોઈએ. તેઓ કહે છે કે “યુવાનોને પૂજ્ય આચાર્યશ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજનું ખરાબ નથી જોઈતું, પણ આપણે તેમને સારું આપી શકતા નથી નામ શ્રવણગોચર થતાં જ આંખ અને અંતર સમક્ષ એક સમર્થ એટલે તે બૂરા તરફ વળે છે. શિવાજી ઉપર રામદાસનું વર્ચસ્વ સાહિત્યસર્જક ખડા થઈ જાય છે, જેઓ શબ્દના શિલ્પી, કલમના હતું. તેમ સત્તા પર બેસનાર વ્યક્તિ પર કોઈ મહાનુભાવનું છત્ર કસબી અને ભાવ-ભાષાના ભંડાર છે. પૂજયશ્રી આકારહોવું જોઈએ. આવાં છત્રને લીધે તે પદ્ધતિસર કામ કરે તો આકૃતિથી ભલે ઓછા જાણીતા હોય, પણ અક્ષર-આલેખનથી સમાજ ઘણો સુધરી શકે. સંત વ્યક્તિગત સુધારો કરે, સમષ્ટિગત તો ઠેર ઠેર સુપ્રસિદ્ધ છે. જેનેજગતના જાણીતા માસિક નહીં. સમાજને સન્માર્ગે વાળવાની તાકાત રાજસત્તા પાસે છે. એ કલ્યાણ’–ના માધ્યમે પૂજ્યશ્રી ખૂબ ખૂબ પ્રસિદ્ધ છે, તો વળી સત્તાનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એટલે સજ્જનોએ તમામ ક્ષેત્રે પાણીની લેખ પસારીના કારણે છે પૂજ્યશ્રીની લેખ-પ્રસાદીના કારણે “કલ્યાણ” માસિક પણ ખૂબ Jain Education Intemational Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ચતુર્વિધ સંઘ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. “કલ્યાણ'માં નિયમિત અનેક કોલમો ' તરીકે નાસિક ઉપરાંત આસપાસનાં કેટલાંય ગામોમાં પ્રસિદ્ધ લખવા ઉપરાંત, લેખોનું સંપાદન પણ પૂજ્યશ્રી કરતા રહ્યા છે. થયા. પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજ (પછીથી તેઓશ્રીની લેખનકળા અને સંપાદનસૂઝ એવી આગવી છે કે, આચાર્ય)ના પરિચયે તેઓશ્રી સંયમમાર્ગે વળવાની ભાવના જેના સ્પર્શે પ્રાચીન કથાનકો જીવંત બની જાય છે અને પ્રાચીન ધરાવતા થયા. પ્રકાશ-મહેન્દ્ર એ વખતે નાના હતા, છતાં , સાહિત્ય પણ નવા શણગાર પામે છે. પૂજ્યશ્રી મિતભાષી છે, પિતાજી સાથે સાથે પૂજા, પ્રતિક્રમણ, પૌષધ આદિ આરાધનાઓ પણ “કલ્યાણ’ અને કલમના માધ્યમે અનેકોની સાથે કલાકોના કરતા અને દીક્ષાના વિષયમાં કંઈ પૂછવામાં આવે ત્યારે “પૂ. કલાકો મૌન વાર્તાલાપ કરતા હોય એમ લાગે. તેઓશ્રીનું પિતાજી જે કરે તે અમે કરવાના” એવો જવાબ આપતા. સાહિત્ય સર્વતોમુખી છે. ચિંતન, કથાલેખન, સંપાદન, સંકલન : બાબુભાઈ દીક્ષા લે એમાં નાસિકના આગેવાનો સંમત હતા, પણ આ અને આવી સાહિત્યની વિવિધ ક્ષિતિજોને અજવાળતાં નાનાં બાળકોની બાબતમાં સંમતિ ન હોવાથી સં. ૨૦૧૧ના એમનાં કેટલાંયે પુસ્તકો પ્રકાશિત થયાં છે. જુદી જુદી સંસ્થાઓ વૈશાખ સુદ ૭–ને દિવસે મુરબાડ પાસેના ઘસઈ ગામે દ્વારા પ્રકાશિત આવાં નાનાં-મોટાં પુસ્તકોની સંખ્યા ૩૦ બાબુભાઈએ નજીકનાં સગાંઓની હાજરીમાં ગુપ્ત રીતે સંયમનો આસપાસની થાય છે. જો કે એ બધાં જ પ્રકાશનો ભારે માંગને સ્વીકાર કર્યો. પોતાનું નામ શ્રી જયકુંજરવિજયજી અને એમના કારણે આજે અપ્રાપ્ય છે. આથી પૂજ્યશ્રીના સાહિત્યના શિષ્ય તરીકે પ્રકાશ-મહેન્દ્રને શ્રી પૂર્ણચંદ્રવિજયજી અને શ્રી વ્યવસ્થિત પ્રકાશન માટેની અનેકાનેક માગણી-લાગણીને માન મુક્તિપ્રવિજયજી નામે જાહેર કરાયા. આપીને સં. ૨૦૪૬-ના મૌન એકાદશીને શુભ દિવસે સંસ્કૃતિ ૫. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજની કડક પ્રકાશન-સુરત’ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. સવા-દોઢ દેખરેખ નીચે સંયમઘડતર ચાલુ થયું. પ્રારંભનાં થોડાં જ વર્ષોમાં વર્ષના ટૂંકા સમયમાં આ સંસ્થા દ્વારા ૧૦ પુસ્તકો પ્રકાશિત થઈ સુંદર અને સંગીન અભ્યાસ કરી લીધો. એમાં ધીમે ધીમે શ્રી ચૂક્યાં છે. આ સાહિત્યને સંઘ-સમાજે એવી અંતરની લાગણીથી પૂર્ણચંદ્રવિજયજી મહારાજનાં રસ અને રુચિ લેખનમાર્ગે વધુ વધાવી લીધું છે કે આજે પૂર્વે પ્રકાશિત પાંચ પુસ્તકો અપ્રાપ્ય વળ્યાં અને થોડા જ વર્ષોમાં એક સિદ્ધહસ્ત લેખક તરીકે તેઓશ્રી બની ચૂક્યાં છે. આ સિદ્ધહસ્ત લેખક આચાર્યશ્રીએ લેખનની સુપ્રસિદ્ધ થયા. પ્રારંભે શશધર, શ્રમણપ્રિયદર્શી, ઉપાંશુ, ચંદ્ર, શરૂઆત લગભગ ૨૫ વર્ષ પૂર્વે કરી હતી. ૨૫ વર્ષના સમયમાં નિઃશેષ, સત્યદર્શ આદિ અનેક ઉપનામોથી તેઓશ્રીએ લેખનનો પૂજ્યશ્રીની કલમે અનેક ઐતિહાસિક આગમિક કથાઓ, પ્રારંભ કર્યો. શ્રી પૂર્ણચંદ્રવિજયજી મહારાજના મૂળ નામે લેખન જૈનસાહિત્યની શ્રેણીબદ્ધ કથાઓ, સંસ્કૃતિપોષક અનેકાનેક શરૂ થયા બાદ તો તેઓશ્રી સંઘ-સમુદાયમાં ખૂબ જ જાણીતાવાર્તાઓ, ચિંતન-મનનથી ભરપૂર સાહિત્યની ભેટ જૈનસંઘને માનીતા બની ગયા. પૂજ્યશ્રીને “જેમ લેખનશક્તિ સ્વતઃસિદ્ધ છે, મળી છે, એનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. એવી જ રીતે સંપાદન-સંકલનની કળા પણ સ્વયંવશ છે. “ધર્મનો સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩-ના દિવસે હસ્તગરિમાં મર્મ', “પાનું ફરે, સોનું ખરે’, ‘સાગર છલકે મોતી મલકે’, ‘સિંધુ ગણિ પદે અને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩-ના મુંબઈ સમાયો બિંદુમાં', ‘બિંદુમાં સિંધુ' ભાગ ૧-૨-૩ આદિ પૂ. શ્રીપાલનગરમાં પંન્યાસ પદે પ્રતિષ્ઠિત કરાયા બાદ, પૂ. ગચ્છાધિપતિનાં પ્રવચન'–પુસ્તકો, “ચૂંટેલું ચિંતન' (પૂ. પંન્યાસજી ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રવચનાંશો), “મુક્તિનો મારગ મીઠો', (પૂ. આ. શ્રી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૪૭ના વૈશાખ સુદ ૬-ના શુભ વિજયમુક્તિચંદ્રસૂરિજી મહારાજના પ્રવચનશો) તથા પૂ. પં. શ્રી દિવસે સુરતમાં આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ભદ્રંકરવિજયજી ગણિવર, પૂ. આ. શ્રી વિજયરવિચંદ્રસૂરિજી સં. ૨૦૦૧ની ધનતેરશના દિવસે નાસિક-મહારાષ્ટ્રમાં મહારાજ, પૂ. આ. શ્રી વિજયજિનપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ “કલ્યાણ'ના એકી અવાજે આકાર પામેલા વિશેષાંકો જન્મ પામીને પ્રકાશ” નામ ધરાવનાર પૂજ્યશ્રીના પિતાનું નામ બાબુભાઈ, માતાનું નામ શાંતાબહેન અને ભાઈનું નામ મહેન્દ્ર વારંવાર વાંચવાનું મન થાય, એવી પૂજ્યશ્રીની સંપાદનશૈલીના હતું. બાબુભાઈનું મૂળ વતન તારંગાની તળેટીમાં વસેલું કોઠાસણા બોલતા પુરાવા છે. ગામ. ધંધાર્થે તેઓશ્રી મહારાષ્ટ્રમાં ટાંકેદ–ઘોટીમાં થોડો સમય સિદ્ધહસ્ત સાહિત્યસર્જક પૂ. આ. શ્રી વિજયપૂર્ણચંદ્રરહીને નાસિકમાં સ્થિર થયા. એટલું જ નહીં, એક આગેવાન સૂરીશ્વરજી મહારાજ વર્ષોથી સરસ્વતી સાધનામાં લીન છે. Jain Education Intemational Page #437 -------------------------------------------------------------------------- ________________ Sિ : . .. 5 . તવારીખની તેજછાયા ૪૨૧ તેઓશ્રીની આ સાધના સતત આગળ વધતી રહે, જેના પ્રભાવે ગયો અને સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ ના દિવસે ધસઈ આંખ આગળથી ઓઝલ થયેલો આપણો પ્રાચીન ઇતિહાસ પુનઃ (મહારાષ્ટ્ર) મુકામે ત્રણેય સંયમમાર્ગના પથિક બન્યા, અને પ્રકાશમાં દીપી ઊઠે, એનાથી સંઘ-સમાજમાં જાગરણ પેદા થાય, મુનિશ્રી મુક્તિપ્રવિજયજી મહારાજના નામે જાહેર થયા; તેમાં એ આંદોલન જૈનસંઘ પૂરતું જ સીમિત ન રહેતાં સમગ્ર | મુનિશ્રી મુક્તિપ્રભવિજયજી મુનિ શ્રી જયકુંજરવિજયજીના શિષ્ય માનવસમાજમાં વ્યાપી વળે એવી અપેક્ષા સાથે પૂજ્યશ્રી નિરામય બન્યા. દીર્ધાયુ પામો એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણકમળમાં પૂ. મુનિરાજ શ્રી મુક્તિપ્રભવિજયજી મહારાજ નાનપણથી શત શત વંદના! તીક્ષ્ણ બુદ્ધિ, સહનશીલતા, સમર્પિતતા આદિ વિશિષ્ટ ગુણો સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી ધરાવતા હતા, જેના પ્રભાવે સુંદર શ્રુતસાધના, વર્ધમાનતપની સમવસરણ મંદિર-તીર્થ ૩૧ ઓળી, શ્રી સિદ્ધગિરિરાજની ૯૯ યાત્રા, ચોવિહાર ઉપવાસ લેખન અને પ્રવચન દ્વારા જૈનસંઘોને સાથે એક જ દિવસમાં સિદ્ધાચલની ૭ યાત્રા, આશ્રિતવર્ગના યોગક્ષેમની સતત ચિંતા, શાસનની પ્રભાવના-રક્ષા કરવાની જાગૃત બનાવનાર અદ્ભુત દક્ષતા આદિ ગુણોથી સમૃદ્ધ સંયમજીવન ધારી રહ્યા છે. પૂ. આ.શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મ. પૂ. ગુરુદેવોની આજ્ઞાથી પ્રવચનપીઠને શોભાવી ત્યારથી તર્કબદ્ધ સિદ્ધાંત મહોદધિ સ્વ. પૂ. આચાર્યપ્રવર શ્રી યુક્તિઓ સાથે શાસ્ત્રસિદ્ધ સત્યને મધુર છતાં માર્ગસ્થ રીતે વિજયપ્રભસૂરીશ્વરજી મહારાજનો સુવિશાળ સાધુસમુદાય નજર શ્રોતાઓ સુધી પહોંચાડવા દ્વારા પૂ. ગુરુદેવોના હૈયામાં અનેરું સમક્ષ અંકિત થાય અને વ્યાખ્યાનવાચસ્પતિ, પ્રચંડ પ્રતિભાના સ્થાન પામ્યા છે. નાની ઉંમરમાં દીક્ષા લેવા છતાં ગુરુનિશ્રાએ સ્વામી પૂ. આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની અને ગુરુકૃપાએ તેઓશ્રીનું જીવન-ઘડતર અદ્ભુત રીતે થયું છે. સ્મૃતિ ન થાય એવું બને જ નહી! આ મહાપુરુષ મન સમક્ષ પૂજ્યશ્રીની જ્ઞાનરાશિ જૈન સંઘ માટે ખૂબ ખૂબ ઉપયોગી નીવડે પ્રત્યક્ષ થાય એટલે સિંહગર્જનાના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રી છે. જૈન સમાજને જ્યારે જ્યારે જાગૃત કરવાનો અને અસત્યની વિજય–મુક્તિચંદ્રવિજયજી મહારાજની યાદ આવે અને એમની સામે સનાતન સત્યને ખુલ્લું મૂકવાનો વખત આવ્યો છે ત્યારે યાદ આવતાં એમની સાથે પડછાયાની જેમ જીવનભર રહીને ત્યારે પૂજ્યશ્રી કલમ અને વાણીને કામે લગાડ્યા વિના રહ્યા આચાર્ય પદ સુધી પહોંચેલ પ્રશમરસપાયોનિધિ પૂ. આચાર્ય શ્રી નથી. પ્રવચન પીઠેથી નીચે ઊતર્યા બાદ બિલકુલ શાંત અને સૌમ્ય વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજની યાદ આવે અને એમની તેમ જ હસમુખા લાગતા પૂજ્યશ્રી પ્રવચનપીઠ પર બિરાજમાન યાદ સાથે સંકળાઈને યાદ આવી જતાં બે નામ એટલે-પૂ. આ. થયા બાદ શાસ્ત્રીય સત્યોની રક્ષા કરવા ટાણે કોઈની પણ શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી શેહશરમમાં પડ્યા વિના કડકમાં કડક બન્યા વિના રહેતા નથી. વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ. સંસારી વતન નાસિક. સમર્થ પ્રવચનકારની સાથે સાથે સમર્થ લેખક તરીકે પણ તેઓશ્રી પિતા બાબુભાઈ અને માતા શાંતાબહેને આપેલ ધર્મસંસ્કારોનું પ્રસિદ્ધિ પામ્યા છે. “વિજયમુક્તિચંદ્રસૂરી ગ્રંથમાળા તરફથી પ્રગટ ધાવણ પીને ઊછરેલી પ્રકાશ-મહેશની બાંધવબેલડી એટલે જાણે થયેલ શ્રાવકજીવન, જીવનને જીવી તું જાણ, જય શત્રુંજય, રામલક્ષ્મણની અજોડ જોડી. એમાં મુખ્ય ઉપકાર જો કોઈનો રાણકપુરની ભીતરમાં, વાર્તા રે વાર્તા, નાનકડી વાર્તા, સાહસના હોય તો તે વખતે “લઘુરામ' તરીકે લોકજીભે ગવાઈ ગયેલ પૂ. શિખરેથી, જિંદગી એક ઝંઝાવાત, પથ્થર કે પ્રભુ? શ્રાવકે શું મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજનો! વૈરાગ્યના રંગ કરવું જોઈએ? વગેરે અનેક આકર્ષક પુસ્તકો પૂજ્યશ્રીની રેલાવતી એમની દેશનાના શ્રવણે શ્રોતાઓનાં હૈયાં ડોલી ઊઠે! વિદ્વત્તા, રસિકતા અને સર્જનશક્તિનો પરિચય કરાવે છે. એમાં બાબુભાઈનું મન વૈરાગ્યવાસિત બન્યું અને એમણે સંયમી - પૂજ્યશ્રીનો જન્મ નાસિક (મહારાષ્ટ્ર)માં સં. ૨૦૦૪ના બનવાનો નિર્ધાર કર્યો. તેમાં વળી સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વૈશાખ સુદ ૮ના દિવસે થયો. દીક્ષા ધસઈ મુકામે સં. ૨૦૧૧વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો મેળાપ થતાં પોતાના પુત્રો ના વૈશાખ સુદ ૭ના દિવસે થઈ. સં. ૨૦૪૨ના માગશર સુદ પ્રકાશ અને મહેશને પણ સંયમમાર્ગના સાથી બનાવવાની બીજના દિવસે અમદાવાદ મુકામે ગણિપદ, સં. ૨૦૪૪ના ચૈત્ર ભાવના જાગૃત થઈ. વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામ- વદ ૪ના દિવસે મુંબઈ–ભૂલેશ્વર-લાલબાગમાં પંન્યાસપદ પૂ. ચંદ્રસૂરીશ્વરજી મહારાજની વાણીના શ્રમણે એમાં વેગ આવતો આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે થયેલ. Jain Education Intemational Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ જ્યારે આચાર્યપદ સુરત–ગોપીપુરામાં સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૬–ના તેઓશ્રીની આજ્ઞા અને મંગલ આશીર્વાદપૂર્વક પોતાના પિતા-ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે થયેલ. જૈનશાસનના જવાબદારીભર્યા તૃતીયપદે બિરાજમાન પૂ. આ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ આજે અનેક રીતે જૈનસંઘને પોતાની આગવી શક્તિનો પરિચય આપી રહ્યા છે. તેઓશ્રીના શિષ્યપરિવારમાં મુનિ શ્રી શ્રેયાંસપ્રભવિજયજી, મુનિ શ્રી પુણ્યપ્રભવિજયજી, બાલમુનિ શ્રી હિતરક્ષિતવિજયજી, મુનિ શ્રી ધર્મરક્ષિતવિજયજી તથા પ્રશિષ્ય પરિવારમાં મુનિ શ્રી ધર્મદર્શનવિજયજી, મુનિ શ્રી યોગદર્શનવિજયજી, મુનિ શ્રી સમ્યગ્દર્શનવિજયજી, મુનિ શ્રી પુણ્યરક્ષિતવિજયજી, મુનિ શ્રી કૈવલ્યદર્શનવિજયજી આદિ શ્રમણો અનેક રીતે તૈયાર થઈ રહ્યા છે. એવા સમર્થ સૂરિવરને શતશઃ વંદના! સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી સમવસરણ મંદિર-તીર્થ શ્રુતભક્તિના મહાન પુરસ્કર્તા, ભક્તિમાર્ગના અનન્ય આરાધક; પૂ. આ.શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. સાધુજીવનની સમાચારીના પાલનમાં સદાય સજાગ અને સમયબદ્ધ રહેનારા પૂ. આચાર્યદેવશ્રી યશોવિજયજી મહારાજનું ત્યાગી જીવન અનેક ગુણોથી મહેકી રહ્યું છે. પૂજ્યપાદ બાપજી મહારાજના સમુદાયમાં ઉચ્ચતમ પદે બિરાજમાન પૂ. સૂરિવર્ય ખરે જ વાત્સલ્ય અને પ્રસન્નતાની મૂર્તિ છે! મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના જ્ઞાનસારસૂત્રની “સમશીલં મનો યસ્ય સ મધ્યસ્થો મહામુનિઃ” પંક્તિની જીવંત કૃતિ અને “ચિત્ત પ્રસન્ગે રે પૂજનફળ કહ્યું” એ પંક્તિમાં આનંદઘનજી મહારાજાએ વીંધેલી-ચીંધેલી ચિત્તપ્રસન્નતાની ઝળહળતી ઝાંખી કરાવતું વ્યક્તિત્વ એટલે પૂ. આચાર્યશ્રી યશોવિજયસૂરિજી મહારાજ. તેઓશ્રીનો જન્મ સં. ૨૦૦૨ના મહા વદ ૧૩ને શુક્રવાર, તા. ૧-૩-૧૯૪૬માં ઝીંઝુવાડામાં એક સંસ્કારી અને ધર્મનિષ્ઠ પરિવારમાં થયો હતો. બાળપણથી પૂર્ણિમાના ચંદ્ર જેવું પ્રસન્ન મુખકમળ અનેક જીવોના આકર્ષણનું કેન્દ્ર હતું. પિતા જયંતીલાલે અને માતા કંચનબહેને બાળકનો ઉછેર પણ પૂરતા વાત્સલ્યભાવથી કર્યો. સમય જતાં તેઓ શ્રુતભક્તિના મહાન પુરસ્કર્તા For Private ચતુર્વિધ સંઘ બન્યા. પૂજ્યશ્રીનું સંસારી નામ જશવંતભાઈ. બાળપણથી જ જશવંતભાઈનાં ધર્મપ્રીતિ, તપ-જપની આરાધના અને જ્ઞાનધ્યાનમાં રસ વધતા જ રહ્યા. એવામાં ગુરુદેવશ્રી આચાર્યભગવંત શ્રી કારસૂરિજી મહારાજની કૃપાદૃષ્ટિએ જશવંતભાઈની ધર્મજ્યોત પ્રજ્વલિત કરી અને સં. ૨૦૧૩–ના મહા સુદ ૧૦ના દિવસે ઝીંઝુવાડામાં દીક્ષા લઈ પૂ. આ. શ્રી કારસૂરિજી મહારાજના વિનેય શિષ્ય મુનિ યશોવિજયજી નામે જાહેર થયા. આગળ જતાં, પૂ.આ. શ્રી કારસૂરિજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૪૨માં જૂના ડીસા મુકામે પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૪૫ના મહા સુદ પાંચમને દિવસે બનાસકાંઠા જિલ્લાના વાવ ગામે પૂ. આ.શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. પ્રખર પ્રતિભાના ધારક, શાસનપ્રભાવક અને સૌજન્યશીલ વ્યક્તિત્વ ધરાવતા આ મહાપુરુષ સાચે જ અનેકવિધ શાસનકાર્યોથી સંયમજીવનની સુવાસ પ્રસરાવી રહ્યા છે. પૂજ્યશ્રીનો અલ્પ પરિચય પણ આપણને પ્રસન્ન વદન, સમતાપૂર્ણ હૃદય અને નેહ નીતરતાં નયનોની ત્રિવેણીમાં સ્નાન કરતાં હોઈએ એવો અનુભવ કરાવી જાય છે. આ. ભ. ૐકારસૂરિ મ.સા.ની ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી સતત વહી રહેલી ગુરુકૃપાના પૂજ્યશ્રી અનુપમ વાહક છે. ભક્તિયોગ એમનો પ્રિયમાં પ્રિય યોગ છે. પ્રભુ પ્રત્યે પાંગરતી પૂજ્યશ્રીની ભક્તિધારામાં આપણે સહજપણે પરિપ્લાવિત થઈ ઊઠીએ છીએ. વિહારયાત્રામાં પણ સતત ચિંતન-મનન-સંકલન-લેખન આદિ ચાલતાં જ હોય. યાત્રામાં વિહરતાં તેઓશ્રીનું દર્શન નયનરમ્ય હોય છે. આ. શ્રી યશોવિજયસૂરિ મ.સા.નાં વાચનાનાં કેટલાંક પુસ્તકોનાં નામ ઃ— ‘દરિસણ નરસિએ’, ‘ઋષભ જિનેશ્વર પ્રીતમમાહરો', ‘અસ્તિત્વનું પરોઢ’, ‘અનુભૂતિનું આકાશ’, ‘સોહિભાવ નિગ્રંથ’, ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે’, પ્રભુનો પ્યારો સ્પર્શ, આપ હિ આપ બુઝાય’. પૂજ્યશ્રીનાં પાવન પગલે તેઓશ્રીના પિતાશ્રી મુનિરાજ શ્રી જિનચંદ્રવિજયજી મહાગંજ સુંદર સંયમસાધના કરી રહ્યા છે. તથા લઘુબંધુ વિદ્વર્ય આ. વિજય શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજ સંશોધનક્ષેત્રે હરણફાળ ભરી રહ્યાં છે. માતુશ્રી સાધ્વીશ્રી કલ્પલતાશ્રીજી મહારાજ તરીકે વિચરી રહ્યા છે તથા લઘુબંધુ Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૨૩ રાજેન્દ્ર મુનિરાજ રાજેશવિજયજી તરીકે સુંદર સંયમસાધના કરી બોરીવલી, દોલતનગર, ૨૦૩૯ તથા ૨૦૪૩ અમદાવાદરહ્યા છે. આમ, પોતાના કુટુંબીજનો અને અન્ય અનેક પવિત્ર શામળાની પોળ, ૨૦૩૫ દિવાળી શિબિર, પુસ્તક પ્રકાશનઆત્માઓને પૂજ્યશ્રીએ સંયમમાર્ગ સંબોધ્યો છે. વર્તમાન ધાર્મિક શિક્ષણ શિબિર તથા તીર્થયાત્રામાં વિશેષ રસ. ૩૬ વર્ષથી જિનશાસનના સિતારા સમા આ આચાર્યદેવ શાસ્ત્રોના ગૂઢ સળંગ બેઆસણાં ચાલુ છે. અભ્યાસી છે. ઉચ્ચ કોટિના અધ્યાત્મચિંતક છે. આનંદઘન દીક્ષા મુંબઈ-ગણિ પદ-બોરસદ, ૨૦૩૪ પન્યાસ પદઆત્માના એકનિષ્ઠ આરાધક છે. અગણિત અનુષ્ઠાનોના ઉપાસક વલસાડ ૨૦૩૯ થયેલ છે. પ્રતિષ્ઠા-બુરહાનપુરછે. આવા મહાસમર્થ ધર્માત્માના વરદ હસ્તે શાસનનાં માંગલિક વિમલનાથપ્રભુની તથા શાંતિનાથ વાડી તથા પાઠશાળા અને કાર્યો દીર્ધ કાળપર્યત થતાં રહો એ જ હાર્દિક અભ્યર્થના સાથે બહેનોના ઉપાશ્રયનું ઉદ્ઘાટન આ બધા કાર્યક્રમ તેઓશ્રીની પૂજ્યશ્રીને શતશઃ વંદના! નિશ્રામાં બુરહાનપુર મધ્યપ્રદેશમાં થયેલ છે. સૌજન્ય : ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફથી શ્રી ઝવેરી પાર્ક આદિશ્વર ટ્રસ્ટ, ઝવેરી પાર્ક, નારણપુરા, સાહિત્યસર્જક : શાસ્ત્રવેત્તા : ધર્મપ્રવૃત્તિઓના પ્રેરક અમદાવાદ-૧૩ના સૌજન્યથી પ.પૂ. આ. શ્રી શ્રેયાંસચન્દ્રશ્રીજી મ.સા. પ્રસિદ્ધ પ્રવચનકાર, સંસિદ્ધ સાહિત્યકાર, પંચ મહારાજ' તરીકે પ્રસિદ્ધ સંગઠનપ્રેમી - પૂજ્યશ્રીનું વતન કચ્છનું જખૌ ગામ. પિતાનું નામ ઠાકરશી નાગશી અને માતાનું નામ લીલાબાઈ. સ્વનામ આ.શ્રી વિજયવીર જી મ. શાંતિલાલ. તેમનો જન્મ મુંબઈમાં તા. ૧૬-૬-૧૯૪૧ને સોમવારે વીર–સેનાના સૈનિક' શ્રી વીરસેનસૂરીશ્વરજી મહારાજ થયો. સેવાગ્રામ (વધુ), ગુરુકુળ (સોનગઢ) અને મુલુન્ડમાં પણ છાણી ગામની ચિંતામણિ ખાણમાંના જ એક રત્ન છે. વ્યાવહારિક શિક્ષણ પાંચ ધોરણ સુધીનું લીધું. પંચ પ્રતિક્રમણ, પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૯૯ના ભાદરવા સુદ પાંચમે થયો હતો. ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, તત્ત્વાર્થસૂત્ર, હેમલઘુ- નગર અને કુટુંબના ધર્મમય વાતાવરણમાં ઊછરેલા પૂજ્યશ્રીને પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. સં. ૨૦૧૩ના મહા વદ પાંચમ ને શૈશવકાળમાં જ વૈરાગ્યનો રંગ લાગ્યો હતો. સં. ૨૦૧૪ના મંગળવારે પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના સમુદાયના પૂ. આ. શ્રી વૈશાખ વદ ૬ ને મંગળ દિને છાણીમાં જ પૂ. આ. શ્રી વિજયયશોભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજના પટ્ટદીપક તરીકે પ્રવજ્યા અંગીકાર કરીને મુનિશ્રી શ્રેયાંસવિજયજી મહારાજ બન્યા. અંગીકાર કરી મુનિશ્રી વીરસેનવિજયજી બન્યા. પૂજ્યશ્રીનાં બે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, ઓરિસ્સા, બંગાળ, બહેનો અને લઘુબંધુ પણ સંયમમાર્ગના સહપંથી બન્યાં છે. સંયમ બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન સ્વીકારીને પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવની નિશ્રામાં અનેકવિધ આદિ સમગ્ર ભારતવર્ષમાં વિચર્યા. આરાધના કરી છે. ૧૧ અઠ્ઠાઈ, ૧૬ ઉપવાસ, વર્ષીતપ આદિ તેઓશ્રીની વિશેષ પ્રવૃત્તિઓમાં સાહિત્યસર્જનનું કાર્ય આરાધના કરી છે. ગુરુભક્તિ અને સંયમસાધનં સાથે નોંધપાત્ર છે. પૂજ્યશ્રીએ અનેક ગ્રંથો પ્રગટ કર્યા છે. પૂજ્યશ્રીને સંગઠનપ્રેમ એ તેઓશ્રીની વિશેષતા છે. સંઘમાંનાં કુસંપ અને શૈક્ષણિક શિબિરોમાં પણ ખૂબ રસ છે. બાળકોની જ્ઞાનશિબિરોનું વૈમનસ્યોને કુશળતાથી દૂર કરવામાં પૂજ્યશ્રીની આવડત અજોડ પણ આયોજન કર્યું છે. છે. દક્ષિણ ભારતના રમણિયા, વેદના, અરસીકરે, કર્નલ આદિ સંઘોમાંના વૈમનસ્યો મિટાવી જિનશાસનનો જયજયકાર પ્રવર્તાવ્યો પુસ્તક પ્રકાશન-પાર્શ્વનાથચરિત્ર ત્રણ આવૃત્તિ છે. તેથી તો ઘણા તેઓશ્રીને “પંચ મહારાજ તરીકે ઓળખે છે. ધન્યકુમારચરિત્ર બે આવૃત્તિ-શાંતિનાથચરિત્ર-વર્ધમાન દેશનાગૌતમકુલક-ઉપદેશતરંગિણી–ઉપદેશપ્રાસાદ ભાગ ૧-૨-૩ પૂ. ગુરુદેવશ્રીનો સંસ્કૃતના સુપ્રસિદ્ધ વિદ્વાન હોવાનો વારસો પૂજ્યશ્રીએ પણ જાળવી રાખ્યો છે. “છાણીશતક', તથા બારસા સૂત્ર ચરિત્ર. હાલમાં ત્રિષષ્ઠિ શલાકા પુરુષચરિત્ર ભાગ ૧-૪ હિન્દીમાં પ્રકાશનનું કામ ચાલુ છે. ભદ્રંકર ભક્તામર', “સંઘશતક' આદિ સંસ્કૃત રચનાઓ કરી છે. ૨૦૦ જેટલાં હિન્દી મુક્તકો રચી “ગાઓ ઔર પાઓ’ નામનો ધાર્મિક શિબિર-વિ.સં. ૨૦૩૧-૩૩-૩૫-૩૬-૩૭-૩૮ સુંદર સંગ્રહ પ્રકાશિત કર્યો છે. ગુજરાતી હોવાને લીધે ગુજરાતી અમદાવાદ પાંજરાપોળ તથા ગોધરા ૨૦૩૪-૩૭ મુબઈ, ગીતો અને મક્તકોની રચના કરી છે, એ નવાઈ પમાડે તેવી Jain Education Intemational Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ચતુવિધ સંઘ વાત નથી, પરંતુ તેઓશ્રીનું મરાઠી અને તેલુગુ ભાષામાં શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ જ્યારે સાહિત્યસર્જન આશ્ચર્ય જન્માવે તેવું છે. પૂજ્યશ્રીએ “પ્રભુ સાબરમતીમાં ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે ઘરે પધારતાં મહાવીરડું' નામની તેલુગુ ભાષામાં પુસ્તિકા રચી છે. “પઢો ઔર - સાધુ-સાધ્વીજીનાં દર્શન-વંદનનો લાભ સૌ કુટુંબીજનો સાથે આ બઢો', વિરાગ્યરસમંજરી', “દિલનું દીપ', “પ્રેરણા', બાળ પ્રવીણને પણ મળ્યો. પ્રવચનમાધુરી' આદિ મરાઠી રચનાઓ પણ જે તે પ્રદેશોમાં કુટુંબમાં દીક્ષાનાં પ્રથમ દ્વાર ખોલ્યાં વડીલબંધુ અત્યંત આદર પામી છે. છેલ્લાં નવ વર્ષથી “લબ્ધિકૃપા' માસિકનું હસમુખભાઈએ. તેઓ સં. ૨૦૦૫માં મુનિશ્રી હેમચંદ્રવિજયજી સંપાદન કરી રહ્યા છે. આમ, પૂજ્યશ્રી એક સમર્થ સાહિત્યકાર નામે દીક્ષિત થયા. તે પછી બહેન હંસાબહેન સં. ૨૦૦૯માં તરીકે જનજીવનના સંસ્કારને સમાર્જિત-સંવર્ધિત કરીને સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી બન્યાં. સં. ૨૦૧૨માં માતા જિનપ્રભુનો જયજયકાર પ્રવર્તાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રભાવતીબહેન સાધ્વીજી શ્રી પદ્મલત્તાશ્રીજી બન્યાં અને સં. બહરાઈમ જિલ્લામાં આવેલા શ્રાવસ્તિતીર્થના ઉદ્ધાર માટે પૂ. ૨૦૧૭માં પિતાશ્રી હીરાભાઈ મુનિશ્રી હીરવિજયજી મહારાજ ગુરુદેવશ્રી સાથે રહીને માર્ગદર્શન–પ્રેરણા આપી મહાન યોગદાન બન્યા. એ જ વર્ષમાં ૧૩ વર્ષની વયે માગશર સુદ ૫-ના રોજ આપેલ છે અને એ જ તીર્થસ્થળ સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ પ્રવીણકુમારે સુરત ખાતે પૂજ્ય આચાર્યશ્રી મેરુવિજયજી ને શુભ દિને પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ તેઓશ્રીને આચાર્યપદે મહારાજના વરદ હસ્તે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને પોતાના આરૂઢ કર્યા. એવા એ સંગઠનપ્રેમી, પ્રસિદ્ધ પ્રવચનકાર, મહાન વડીલબંધુ મુનિરાજશ્રી હેમચંદ્રવિજયજીના શિષ્ય મુનિશ્રી સાહિત્યસર્જક આચાર્ય શ્રી વિજયવીરસેનસૂરીશ્વરજી મહારાજને પ્રદ્યુમ્નવિજયજી બન્યા. આમ આખોયે પરિવાર પાંચ સભ્યોના શતશઃ વંદના! દીક્ષા–અંગીકાર દ્વારા જૈન શાસનને સમર્પિત થયો. સૌજન્ય : પૂ. ગણિવર્યશ્રી વિક્રમસેનવિજયજી મ.ની પ્રેરણાથી સાધુ પદથી આચાર્ય પદ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન છે. મૂ. સંઘ કેનેરી ભીવંડી | મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજીનાં સળંગ ત્રણ ચાતુર્માસ ધીર-ગંભીર અને મેઘાવી ચિંતક, પ્રભાવી પ્રવચનકાર, (સં. ૨૦૨૨ થી ૨૪) પૂજ્ય આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજી પ. પૂજ્ય આચાર્યશ્રી મહારાજની નિશ્રામાં થયાં. તે દરમિયાન વિદ્વાન આચાર્યશ્રી વિજયપ્રધુમ્નસૂરિજી મહારાજ વિજયધર્મધુરંધરસૂરિજીના નિકટ પરિચયમાં રહેવાનું થતાં તેઓના આચારવિચાર અને જ્ઞાનસંસ્કારનો ઊંડો પ્રભાવ મુનિ જૈનધર્મનાં સાતેય ક્ષેત્રોનાં પાતળાં પડેલાં વહેણોને પુનઃ પ્રદ્યુમ્નવિજયજી ઉપર પડ્યો. પ્રારંભમાં પોતાના ગુરુમહારાજ ખળખળ વહેતા ઝરણારૂપે પરિવર્તિત કરનાર, વીસમી સદીના તેમ જ વૈયાકરણ પંડિત શ્રી બંસીધર ઝા અને તે પછી શાસન-પ્રભાવક આચાર્ય ભગવંતોમાં મૂર્ધન્ય સમા અને જૈન દર્શનશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન પંડિતશ્રી દુર્ગાનાથ ઝા પાસે કરેલા સંઘમાં “શાસનસમ્રાટ' ગણાયેલા મહાન આચાર્યશ્રી વિજયનેમિ ન્યાય અને વ્યાકરણના અભ્યાસને કારણે કોઈપણ વિષયને સૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં આચાર્યશ્રી વિજયદેવ સૂક્ષ્મતાથી ગ્રહણ કરવાની શક્તિ તથા તે વિષયને સ્પષ્ટતાથી સૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના વિચારવાની દૃષ્ટિ એમને પ્રાપ્ત થઈ. સંસારી લઘુબંધુ અને શિષ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ પોતાના વિદ્વત્તા, શાસ્ત્રાધ્યયન અને પ્રભાવક સં. ૨૦૩૬માં સુરેન્દ્રનગર મુકામે ગણિ પદવી અને સં. પ્રવચનશક્તિના યોગે શુક્રતારકની જેમ ચમકી રહ્યા છે. ૨૦૩૯માં જેસિંગભાઈની વાડી, અમદાવાદ ખાતે પંન્યાસ પદવીથી તેઓ વિભૂષિત થયા. તે પછી સં. ૨૦૫રના માગશર જન્મ : વતન : પરિવાર સુદ-૬ (તા. ૨૭-૧૧-૧૯૯૫)ના રોજ શ્રી પો. હે. જૈનનગર, તેઓશ્રીનું મૂળ વતન જંબુસર પાસેનું અણખી ગામ. અમદાવાદને આંગણે પંચપરમેષ્ઠીના તૃતીય પદ સમું આચાર્યપદ વિ.સં. ૨૦૦૩ના આસો વદ ૧૨ના રોજ એમનો જન્મ. સંસારી એમને પ્રદાન થયું. મુનિ રાજહંસવિજયજી જેવા વિચક્ષણ નામ પ્રવીણકમાર. પિતાશ્રી હીરાલાલ દીપચંદ શાહ અને માતુશ્રી શિષ્યરત્નનો સાથ એમને પ્રાપ્ત થયો છે. પ્રભાવતીબહેન પાસેથી ધર્મસંસ્કારોનું સિંચન થયું. વ્યવસાય અર્થે શાસ્ત્રાધ્યયન અને ઉપા. યશોવિજયજી પ્રત્યે ઘનિષ્ઠ પિતાશ્રીએ વસવાટ અમદાવાદ–સાબરમતી ખાતે કર્યો. લગાવી Jain Education Intemational Page #441 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૫ આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી એમની સંયમસાધનામાં વિશ્વનંદિકર જૈન સંઘ, અમદાવાદ, મહાવીર જૈન આરાધના ક્યાંયે ક્ષતિ ન આવે એની પૂર્ણ કાળજી રાખવા સાથે, પ્રાચીન કેન્દ્ર, કોબા, કેશરિયાજી નગર, પાલિતાણા અને જૈનનગર, હસ્તપ્રતોના સંશોધન-સંપાદનના વિદ્વત્કાર્યમાં, આગમવાણીથી અમદાવાદ ખાતે યોજાયા હતા. માંડી પૂર્વસૂરિઓએ વહાવેલી ગીતાર્થગંગાને આત્મસાત્ કરવામાં તે ઉપરાંત શ્રી મોહનલાલ દ. દેસાઈ કત જેન ગુર્જર અવિરત પ્રવૃત્ત છે. એમાંય ઉપાધ્યાય યશોવિજયજીના ગ્રંથોના તો કવિઓની સંવર્ધિત અને નવસંસ્કરણ પામેલી બીજી આવૃત્તિના તેઓ ભ્રમર-જીવ છે. એમને માટે ઉપાધ્યાયજી કેવા શ્રદ્ધેય ૧ થી ૧૦ ભાગોનું શ્રી જયંત કોઠારીએ હાથ ધરેલું સંપાદનકાર્ય પથદર્શક રહ્યા છે એ તો એમણે ઉપાધ્યાયજી વિશે રચેલા એક પૂર્ણ થયું ત્યારે આંબાવાડી ઉપાશ્રય ખાતે જાન્યુ. ૧૯૯૭માં સ્તુતિકાવ્યમાં સૂચિત થાય છે : એનો ભવ્ય પૂર્ણાહુતિ સમારોહ પણ પૂજ્ય આચાર્યશ્રીની નિશ્રામાં પદઅલન પામતો, પપદે મૂંઝાતો ઘણું, યોજાયો. એક ઓચ્છવ સમા આ સમારોહ નિમિત્તે “મધ્યકાલીન નિરાશ, ભયભીત ને ચપલ, જાત હીણી ગણું, ગુજરાતી સાહિત્યવારસાના જતન અને પ્રકાશનના પ્રશ્નો વિશે તિહાં પૂરવ પુણ્યથી અકથ હેતુથી “જસ’ મેલ્યા, એક સાહિત્યગોષ્ઠી યોજવામાં આવી હતી, જેમાં સમગ્ર નિહાળી મુજ ચિત્તમાં અકળ સાત વ્યાપી રહી. ગુજરાતમાંથી જૈનજૈનેતર અનેક વિદ્વાનોએ ભાગ લીધો હતો. આ પરિસંવાદોમાં રજૂ થયેલા નિબંધોની જરૂર જસ' આંગળી વળગી પાર પહોંચીશ હું.” અભ્યાસ સામગ્રીનો સૌને લાભ મળે એ હેતુથી ગ્રંથ સ્વરૂપે તે ઉપાધ્યાયજીના ગ્રંથોના ઊંડા અધ્યયનમાં અને એ ગ્રંથોની પ્રકાશિત થયા છે, જેનાં નામ છે “ઉપાધ્યાય યશોવિજયજી પ્રાપ્ય હસ્તપ્રતોને આધારે શુદ્ધિ સમેતનાં સંશોધન-સંપાદનમાં સ્વાધ્યાયગ્રંથ', “પંડિત વીરવિજયજી સ્વાધ્યાયગ્રંથ', “એક તેઓ ઓતપ્રોત રહે છે. “સમ્યકત્વ સ્થાન ચઉપઈ”નું શાસ્ત્રીય અભિવાદનઓચ્છવ, એક ગોષ્ઠિ', સાહિત્યક્ષેત્રે આ ગ્રંથો સંપાદન એનું એક સુંદર ઉદાહરણ છે. એમનાં પ્રવચનોમાં પણ મહત્ત્વના સંદર્ભગ્રંથો બન્યા છે. ઉપા. યશોવિજયજીના ગ્રંથોનો પ્રભાવ અછતો નથી રહેતો. પૂજ્યશ્રીએ કૃષ્ણનગર–ભાવનગરમાં ચાતુર્માસની સ્થિરતા મહેસાણા જિલ્લામાં ગાંભુ ગામથી પાંચ કિલોમીટરને દરમ્યાન ઉપાધ્યાય યશોવિજયજી વિશે આપેલી પ્રવચનશ્રેણી અંતરે આવેલું કનોડું ગામ ઉપાધ્યાય યશોવિજયજીના જન્મસ્થળ પાછળથી “શાંતિસૌરભ'માં લેખમાળા રૂપે અને ‘યશોજીવન તરીકે લગભગ વીસરાઈ જવા આવેલું. આ પવિત્ર ભૂમિમાં સં. પ્રવચનમાળા' નામક ગ્રંથરૂપે પ્રકાશિત થઈ છે. ઉપા. ૨૦૪૮ (ઈ. ૧૯૯૨)માં શ્રી યશોવિજયજી મહારાજની પવિત્ર યશોવિજયજી મહારાજના સ્વર્ગારોહણની ત્રિશતાબ્દી નિમિત્તે સ્મૃતિમાં બે દિવસનો ભવ્ય કાર્યક્રમ તેઓશ્રીની નિશ્રામાં પરિસંવાદ, પ્રવચનશ્રેણી અને સ્વાધ્યાયગ્રંથના આયોજન-પ્રકાશન યોજાયો. ત્યાં ઉપાધ્યાયજીનું એક સ્મારક પણ ઊભું કરવામાં ઉપરાંત એમણે “શ્રુતાંજલિ' વિશેષાંકનું સંપાદન અને આવ્યું. એ રીતે કનોડા ગામને હવે નવજીવન પ્રાપ્ત થયું છે અને યશોવન્દના” પુસ્તકમાં ઉપાધ્યાયજીનું સંક્ષિપ્ત ચારિત્રાલેખન કર્યું. તે “થશોભૂમિ' તરીકે નવપ્રસ્થાપિત બન્યું છે. અત્યારે પણ ઉપાધ્યાયજીની ગુજરાતી કાવ્યરચનાઓના ગ્રંથ પરિસંવાદો અને પ્રવચનમાળા ગુર્જર સાહિત્યસંગ્રહ'ના પુનરવતારનું કામ એમણે હાથ ધર્યું છે. સં. ૨૦૫૫નું વર્ષ એ શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજય‘ઉપાધ્યાય યશોવિજયજી : વ્યક્તિત્વ અને વામ', નેમિસૂરીશ્વરજીના સ્વર્ગારોહણની અર્ધશતાબ્દીનું વર્ષ હતું. એ અકબર–પ્રતિબોધક મહાન જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિ' તથા નિમિત્તે આ. શ્રી હેમચંદ્રસૂરિજી અને આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ ‘પંડિત વીરવિજયજી' વિશેના વિદ્વત્તાસભર પરિસંવાદો મુંબઈની આંબાવાડી જૈન ઉપાશ્રય ખાતે સળંગ આઠ દિવસ (કારતક વદ શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાએ આચાર્યશ્રી પ-થી ૧૨/૮ થી ૧૫ નવે. ૧૯૯૮) શાસનસમ્રાટશ્રીના પ્રદ્યુમ્નસૂરિજીની નિશ્રામાં યોજ્યા છે. આ પરિસંવાદોએ મહાન જીવનનાં વિવિધ પાસાંઓ વિશે આઠ પ્રવચનો આપ્યાં. આ. સાધુભગવંતોના અભ્યાસમાં એક નવું પરિમાણ ઉમેર્યું છે. પૂજ્ય પ્રદ્યુમ્નસૂરિજીએ આ પ્રવચનશ્રેણીમાં નિજી દૃષ્ટિકોણથી મહારાજશ્રી જ્યાં ચાતુર્માસ બિરાજમાન હોય તે સ્થળોએ આ શાસનસમ્રાટશ્રીના જીવનનું જે પુનર્મૂલ્યાંકન કરી આપ્યું તે સમગ્ર પરિસંવાદો યોજાયા હોઈ આ ત્રણેય પરિસંવાદો અનુક્રમે સંઘની એક ઐતિહાસિક ઘટના ગણી શકાય. આ પ્રવચનશ્રેણી Jain Education Intemational Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ચતુર્વિધ સંઘ એટલી તો લોકપ્રિય બની કે અમદાવાદ શહેરવિસ્તારના પંડિત રૂપવિજયજી મહારાજ રચિત ૪૫ આગમની મોટી પાંજરાપોળના ઉપાશ્રય ખાતે ત્યાંના સ્થાનિક સંઘોના આગ્રહથી પૂજા પ્રત્યે એમના મનમાં એવી અપાર પ્રીતિ છે કે પોતે જ્યાં પૂજ્ય મહારાજશ્રીને સમ્રાટશ્રી વિશે બીજી પ્રવચનશ્રેણીનું પણ ચાતુર્માસ-સ્થિરતા કરી હોય ત્યાં તે પૂજા ઠાઠમાઠથી આયોજન કરવું પડ્યું. સંગીતબદ્ધ રીતે પૂરા હૃદયોલ્લાસથી ભણાવવાનું આયોજન તેઓ પૂજ્ય મહારાજશ્રીનો સં. ૨૦૫૫નો ચાતુર્માસ ઓપેરા કરે છે. સોસાયટી ખાતે હતો. એ સંઘના યજમાનપદે પૂજ્ય આચાર્યશ્રી લેખન-સંપાદન-સંશોધન વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના નિર્વાણ–અર્ધશતાબ્દી આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીનાં લેખન-સંપાદનમહોત્સવની ઉજવણી અત્યંત ભવ્ય રીતે કરવામાં આવી. એના પ્રવચનનાં ઘણાં પુસ્તકો પ્રગટ થયાં છે. ઉપરાંત અનેક જૈન એક ભાગ રૂપે “શાસનસમ્રા પ્રવચનમાળા' ગ્રંથનું વિમોચન દર્શન–સાહિત્યનાં પુસ્તકોનાં ઊમળકાભર્યો આવકાર-વચનો/ ગુજરાત રાજ્યના તત્કાલીન રાજ્યપાલ શ્રી સુંદરસિંહ ભંડારીના પ્રાસ્તાવિકો લખી આપીને અનેક કલમોને એમણે એ દિશામાં હસ્તે કરવામાં આવ્યું. પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડ્યાં છે. સાહિત્ય-કલામાં રસરુચિ ડૉ. હરિવલ્લભ ભાયાણી અને પ્રા. જયંત કોઠારી જેવા તાજેતરમાંજ (સં. ૨૦૫૯) નિશા પોળ, અમદાવાદમાં વિદ્વાનો પ્રત્યે તેમણે કેવળ આદરભાવ જ નહીં, આત્મીય ભાવ આવેલ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુના દેરાસરની પ્રતિષ્ઠાને પણ જાળવ્યો છે. ચાતુર્માસ દરમ્યાન આ. પ્રદ્યુમ્નસૂરિજીની ચારસો વર્ષ પૂરાં થતાં હોઈ એની ચતુઃ શતાબ્દીની ઉજવણી આ. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ અને આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એ બન્નેમહારાજની નિશ્રામાં વિશિષ્ટ રીતે થઈ, સાથે સાથે તેઓશ્રીની વિદ્વાનોને માટે એક-એક દિવસ ફાળવીને એમના ભાષાપ્રેરણાથી “જગવલ્લભ જગમાં તું જાગતો' નામે એક પુસ્તિકા પણ સાહિત્યિક પ્રદાનને મૂલવતા નિબંધો અભ્યાસીઓ દ્વારા રજૂ પ્રકાશિત કરવામાં આવી, જેમાં આ સમગ્ર દેરાસરની કરાયા હતા. પાછળથી આ નિબંધોને સમાવતું વિદ્યાપર્વ' નામક જિનપ્રતિમાઓ, એમનું મૂર્તિવિધાન, મંદિરની કાષ્ઠકલા અને પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. ભિત્તિચિત્રોનો સચિત્ર પરિચય કરાવાયો છે. પ્રભાવક વ્યક્તિત્વ : પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી સી. નરેને પૂજ્ય આચાર્યશ્રીના - પૂજ્ય મહારાજશ્રી વિવિધ ભાષા-સાહિત્યના વાચન પ્રત્યે પ્રાસંગિક સહવાસ દરમ્યાન સાંભળેલા કથાનકને આધારે વિશાળ ઉત્કટ પ્રીતિ ધરાવે છે. કાવ્યમીમાંસા, છંદોવિધાન, કદનાં બે ચિત્રો તૈયાર કર્યા. (૧) સિદ્ધહેમ વ્યાકરણની શિલ્પ સ્થાપત્ય, મૂર્તિવિધાનથી માંડીને વનસ્પતિ, ઔષધ અને શોભાયાત્રા, (૨) શ્રી હેમચંદ્રાચાર્યની ધ્યાનમગ્નતા અને એમને આરોગ્યશાસ્ત્રના વૈવિધ્યપૂર્ણ વિષયો પરત્વે એમનાં રસરુચિ અને વંદન કરતા કુમાપાળ રાજા. આ બંને ચિત્રોના વિમોચનનો એક જિજ્ઞાસા તીવ્ર અને નિઃસીમ છે. એમની વાણીમાં સંસ્કૃત-પ્રાકૃત ભવ્ય સમારંભ દેવકીનંદન જૈન ઉપાશ્રય ખાતે સં. ૨૦૫૮માં સાહિત્યની સુવાસ ફોરે છે. સુંદર કવિતા અને સુંદર ગદ્યના તેઓ પૂજ્ય આચાર્યશ્રીના ચાતુર્માસ દરમ્યાન યોજાયો. આ સમારંભ ચાહક છે. સાહિત્યિક સામયિકોમાં પ્રગટ થયેલા એમના કેટલાક એ જિનશાસનના એક ઊજળા ઇતિહાસને વધાવવાનો મહામૂલો લેખો લલિત નિબંધના સુંદર નમૂના જેવા છે. એવી રચનાઓમાં અવસર બની રહ્યો. વિહાર દરમ્યાન થયેલું પ્રકૃતિદર્શન, એની વિશિષ્ટ અનુભૂતિ અને ઉપરના બને પ્રસંગો પૂજ્ય આચાર્યશ્રીની કલારુચિનાં એમાંથી ફૂરિત થતું ચિંતન એમની કાવ્યાત્મક બાનીમાં નીખરી દૃષ્ટાંતો પૂરાં પાડે છે. ઊઠે છે. સમાસખચિત કઠિન વર્ણરચનાવાળા સંસ્કૃત શ્લોકો જંગમ પાઠશાળા' : કેટલાંક વર્ષોથી સુરતથી પ્રકાશિત થતું તેઓ અસ્મલિતપણે કંઠસ્થ બોલી શકે છે અને કહેવાનું મન થાય પાઠશાળા' સામયિક સાચે જ જીવનઘડતર માટેની પૂજ્ય કે ઉચ્ચારશુદ્ધિ તો એમની જ. આચાર્યશ્રીની જંગમ પાઠશાળા બની રહ્યું છે. શેઠ શ્રી શ્રેણિક- આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીના વ્યક્તિત્વમાં ગુણાનુરાગિતા, ભાઈએ એક સભામાં કહેલું કે “પૂજ્ય મહારાજશ્રીનું “પાઠશાળા' સરળતા, નમ્રતા અને પારદર્શિતા છે. એમની મુખમુદ્રાની જેવું હાથમાં આવે છે કે એક જ બેઠકે વાંચી જાઉં છું.” પ્રસન્નતા અને નમ્ર હૃદયની માધુર્યની છાલક આપણાં હૈયાંને Jain Education Intemational Page #443 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા 420 ભીંજવી જાય છે. એમનો સત્સંગ અને સાનિધ્ય સદેવ સુખકર સીધી દેખરેખ નીચે હાલ જંબદ્વીપનું વિરાટ નિર્માણકાર્ય ચાલી અને શાતાદાયક બની રહે છે. રહ્યું છે. પૂજ્યશ્રીનું વતન ધર્મનગરી છાણી, પિતાનું નામ પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવક કાર્યો થતાં રહે એ શાંતિલાલ છોટાલાલ અને માતાનું નામ મંગુબહેન. તેઓશ્રીનું જ અભ્યર્થના. શાસનના આ તેજસ્વી તારકને કોટિ કોટિ વંદના! સંસારી નામ અરુણભાઈ. માતાપિતા અને કુટુંબના ધાર્મિક (લેખન-સંકલન : પ્રા. કાન્તિભાઈ બી. શાહ) સંસ્કારો વચ્ચે ઊછરેલા અરુણભાઈએ મહેસાણાની જૈન પાઠશાળામાં સારો એવો ધાર્મિક અભ્યાસ કર્યો. કુટુંબમાંથી સૌજન્ય : ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફથી પચાસેક વ્યક્તિઓએ દીક્ષા અંગીકાર કરેલી. તેમાં અરુણભાઈને સમર્થ વ્યાખ્યાનકાર અને સાહિત્યકાર, પણ વૈરાગ્યનો રંગ લાગે એમાં શી નવાઈ! એમાં પૂ. પરમ શાસનપ્રભાવક ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજનું અપાર વાત્સલ્ય ઉમેરાયું. પ.પૂ. આ.શ્રી અશોકસાગરસૂરિજી મ. સં. ૨૦૧૭ના વૈશાખ સુદ ૧૪ને શુભ દિને આબુમાં વિમલવસતિના રંગમંડપમાં પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની પ્રેરક નિશ્રામાં દીક્ષા-મહોત્સવ ઉજવાયો અને પૂ. तस्मै श्री गुरवे नमः પં. શ્રી અભયસાગરજી મહારાજના પટ્ટશિષ્ય તરીકે મુનિશ્રી અશોકસાગરજી મહારાજ બન્યા. બાળક સમાન નિર્દોષતા, નમ્રતા અને પ્રસન્નતાના ગુણો ધરાવતા મુનિરાજ ગુરુભક્તિમાં અગ્રગામી રહ્યા. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મેવાડ, ગુજરાત, બિહાર, પશ્ચિમ બંગાળ આદિ પ્રાંતોમાં વિચરીને અનેકવિધ પ્રભાવનાઓ કરી વીસેક જેટલા છ'રીપાલિત સંઘો કાઢ્યા, જેમાં નાગેશ્વરના સાત સંઘો કાઢ્યા. સુરતથી સમેતશિખરનો 140 દિવસનો છ'રીપાલિત યાત્રા સંઘ અદ્ભુત પ્રભાવનાપૂર્વક પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં નીકળ્યો હતો. પૂજ્યશ્રી હસ્તક વીશેક દીક્ષાઓ થઈ. સં. ૨૦૩૬માં નાગેશ્વરની દેરીઓની પ્રતિષ્ઠા કરાવી. ઉજ્જૈન અને રતલામના જૈન સંઘોમાં એકતા કરાવી. એકતાના હિમાયતી તરીકે પૂજ્યશ્રી ચોમેર જાણીતા થયા. પૂ. આ. શ્રી રેવતસાગરસૂરિજી મહારાજની આચાર્યપદવી પૂ. પં. શ્રી અશોકસાગરજી મહારાજના હાથે થઈ. પૂ. શ્રી મહાયશસાગરજી મહારાજની પંન્યાસ પદવી તથા પોતાના લઘુબંધુ અને શિષ્ય પૂ. શ્રી જિનચંદ્રસાગરજી મ. તથા પૂ. પં. શ્રી હેમચંદ સાગરજી મ.ને જૈન શાસનના ગગનગોખે ચમકતા પંચતારકો 1 - આચાર્ય પદવી પણ તેઓશ્રીના હાથે થઈ. (1) પૂ.આગમોદ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા. પૂજ્યશ્રી શાસ્ત્રોના ઊંડા અભ્યાસી છે. પૂજ્યશ્રીની (2) પ.પૂ.આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. સા. (3) મહોપાધ્યાય વિહારયાત્રામાં કડકડતી ઠંડી હોય કે અસહ્ય ગરમી હોય, શ્રી ધર્મસાગરજી મ.સા. (4) પૂ.પં.શ્રી અભયસાગરજી મ.સા. (5) ૫.પૂઆ.શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ. સા. ગોચરીની મુશ્કેલી હોય કે શરીરની બિમારી હોય, પણ પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરિજી સમુદાયમાં મોખરાનું આયંબિલ, ઉપવાસ કે બીજી તપશ્ચર્યાઓ ચાલતી જ હોય. તેઓશ્રીએ જીવનભર બેસણાંથી ઓછી તપશ્ચર્યા કરી નથી. જૈન સ્થાન ધરાવતા સુવિહિત શિરોમણિ, પરમ યોગી, આગમવિશારદ પૂ. પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મહારાજના વિનય ધર્મની વિજયપતાકા જૈનેતરોમાં પણ ફેલાવવા તેઓશ્રીએ શિષ્ય પૂ. અશોકસાગરજી મહારાજ છે, જેમના માર્ગદર્શન અને કેસરિયાજી તીર્થમાં આદિવાસી પ્રજા માટે એક છાત્રાલય સ્થાપ્યું Jain Education Intemational Page #444 -------------------------------------------------------------------------- ________________ 428 ચતુર્વિધ સંઘ છે. પ્રાણપ્યારા ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજ સાથે રહીને તેમની જન્મ તારીખ 1-6-1948 છે. તેમણે શાળાનો અભ્યાસ પાલિતાણા શત્રુંજય તળેટીમાં આકાર લઈ રહેલ જંબૂઢીપની છાણી ગામે કર્યો હતો અને અગિયાર વર્ષની નાની વયે પિતાવિશાળ યોજનાને આખરી ઓપ આપવામાં સતત સક્રિય રહ્યા પુત્ર બંનેએ સુરત મુકામે શ્રી મોહનલાલજી ઉપાશ્રયમાં સંવત છે. સં. ૨૦૪૮નું ચાતુર્માસ પાલિતાણામાં કર્યું હતું. આ ૨૦૧૭માં વૈશાખ સુદ આઠમના દિવસે દીક્ષા લીધી હતી અને ચાતુર્માસ દરમ્યાન ઉપધાનતપની મંગલ આરાધનામાં પૂજ્યશ્રીનો પૂ. આચાર્ય શ્રી ચિદાનંદ સૂરીશ્વરજીના શિષ્ય જાહેર થયા. ભાવ તો જુઓ! 700 આરાધકોની સંખ્યા! તમામ રેકોર્ડ તોડી સરત મકામે શ્રી મોહનલાલજી ઉપાશ્રયમાં તેઓની નાખે તેવી ઉછામણી અને આવક થઈ. શ્રી જંબૂદ્વીપનું વિશાળ પંન્યાસ પદવી ૨૦૪૭માં ફાગણ સુદ ૧૩ના રોજ થઈ હતી. નિર્માણકાર્ય યશસ્વી રીતે પૂર્ણ થયું. તેમાં તેઓશ્રી પોતાના પૂ. ગુરુદેવની કૃપા સમજે છે. સં. ૨૦૪૭નું ચાતુર્માસ કલકત્તા પૂજ્યશ્રીએ આચાર્ય પદવીની સાથે સાથે રાજસ્થાન, કેનિંગ સ્ટ્રીટમાં પણ એવું જ શાસનપ્રભાવક બની રહ્યું હતું. ગુજરાત, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને બીજાં અનેક શહેરોમાં ભવ્ય ચાતુર્માસ કરી જૈન શાસનનાં અનેકવિધ કાર્યો પૂર્ણ કર્યા છે. પૂજ્યશ્રી સમર્થ સાહિત્યકાર પણ છે. 30 વર્ષના દીક્ષાપર્યાયમાં અનેક પુસ્તકો પ્રગટ કર્યા છે. સરળ અને - પૂજ્યશ્રીની આચાર્ય પદવી સં. ૨૦૧૩માં વૈશાખ સુદ હૃદયંગમ વાણીમાં વ્યાખ્યાનો આપીને ભાવિકોને ભાવભીનાં- ત્રીજના રોજ વડોદરા મુકામે પારસ જૈન ટ્રસ્ટના ઉપક્રમે થઈ ભક્તિભીનાં કરવાની અજબ કુશળતા ધરાવતા પૂજ્યશ્રીએ હતી. હાલમાં પૂજ્ય શ્રી કીર્તિ પ્રકાશન મંદિરના ઉપક્રમે અનેક સાધર્મિકોને યથાશક્તિ પ્રેરણા, પોષણ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું પુસ્તકોનું સંપાદન કરી રહ્યા છે. છે. પૂજ્યશ્રી નમસ્કાર મહામંત્રના અજોડ આરાધક છે. સ્વસ્થ કીર્તિપ્રકાશન મંદિરના ઉપક્રમે લગભગ 25 પુસ્તકોનું ચિંતક છે. કટોકટીની પળોમાં શાંત અને સ્વસ્થ ચિત્તે ઉકેલ પ્રકાશન કરાવ્યું છે. હાલમાં સ્વ. પૂ. આ. શ્રી ચિદાનંદસૂરી શોઘનારા સાધુ-પુરુષ છે. એવા સમર્થ સાહિત્યસર્જક, પરમ સંપાદિત પ્રાચીન પુસ્તકોનું સંપાદન ચાલી રહ્યું છે. શાસનપ્રભાવક, સુમધુર વ્યાખ્યાતા પૂ. આચાર્યશ્રીના વરદ હસ્તે હાલમાં પાલિતાણા 2060 ચાતુર્માસ આરાધના સંઘ વધુને વધુ શાસનપ્રભાવક સેવા થતી રહો એ જ શુભકામના સાથે સાથે તેમના શિષ્યરત્ન મધુરકંઠી ધર્મઘોષમણિ તથા બાળમુનિશ્રી પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં ભાવભીની વંદના! ચંદ્રકીર્તિસૂરિજી તથા ઉગ્ર તપસ્વી-હેમકીર્તિમુનિજી મ. આદિ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળેલા તારંગા સંઘમાં 1200 ઠાણા સાથે સુંદર આરાધના કરાવી રહ્યા છે. માણસો હતા અને સાત દિવસનું આયોજન હતું. ૨૦૧૦માં 27 એકડાધર્મશાળામાં ડોંબીવલીની બે પાલિતાણા જંબુદ્વીપ સ્થળે અનેક વિશાળ આયોજનો બહેનોની વડી દીક્ષા સ્વસમુદાયમાં આપી હતી. તેઓશ્રીનાં નામ વિસ્તાર પામી રહ્યાં છે. વિશ્વમાં ક્યાંય ન હોય તેવું રમતગમતનું દીવ્યદર્શન તથા જુદર્શનાશ્રીજી રાખવામાં આવેલ. હાલમાં ઉદ્યાન ઉપરાંત અઢી કરોડના ખર્ચે બ્રહ્માંડદર્શનના એક તેઓશ્રી સાથે પૂ. વડીલ સાધ્વીજી અરુણપ્રભાશ્રીજી તથા આયોજનમાં પણ પૂજ્યશ્રી રસ લઈ રહ્યા છે. ઉપરાંત મંદસોર, જિનરક્ષિકાશ્રીજી તથા આત્મરક્ષાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી નાગેશ્વર, માંડવગઢ, બ્રામણવાડા, ઉજ્જૈન, માણિભદ્ર તીર્થ વગેરે પ્રેમલતાશ્રીજીના શિષ્યા હેમરત્નાશ્રીજી મ. તથા મુક્તિરત્નાશ્રીજી સ્થળોમાં પણ પૂજ્યશ્રીનું માર્ગદર્શન છે. તથા તપસ્વીની પૂ. સા. મયૂરરત્નાશ્રીજી મ. આદિ ઠાણા આઠ સૌજન્ય : વસંતાબહેન સુમનભાઈ અમૃતલાલ સંઘવી સાથે ખૂબ જ યશસ્વી ચાતુર્માસ ચાલી રહ્યું છે. ઉપધાન પરિવાર માલણવાળા, હાલ સુરત કરાવવાનું પણ આયોજન છે. અનેક જૈનગ્રંથોના સંપાદક, શાસનપ્રભાવક બંધુબેલડી પ.પૂ. આ. શ્રી કીર્તિસેનસૂરિજી મ.સા. પૂ. આ.શ્રી જિનચંદ્રસાગરસૂરીશ્વરજી મ. આચાર્ય શ્રી કીર્તિસેન સૂરીશ્વરજી મહારાજનો જન્મ પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મ. સમિયાલા વડોદરા ગુજરાતમાં થયેલ છે. તેમના પિતાનું નામ પવિત્રતા–પ્રતિભા-પ્રભાવકતાના વિરલ સંગમ સમા ચિમનલાલ મોહનલાલ શાહ તેમ જ માતાનું નામ રેવાબહેન જીવન-તીર્થનું પાવન દર્શન. Page #445 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા 429 એ નામે શ્રી ગુરવે -તેમ મારા વર્તમાનમાં પણ આ શ્રમણ-પરંપરા પોતાના પૂર્વજોની પરંપરાને જાગરુકપણે સાચવી અને સજાવી રહી છે. વર્તમાનમાં જૈનસંઘોની પવિત્ર-પુણ્યશાળી અને પ્રભાવક પ્રમુખ પ્રતિભાઓમાં જેઓશ્રીનું નામ અચૂકપણે આદરપૂર્વક સહસા લેવાઈ જાય એવા છે બંધુ-બેલડી પૂ. આ. શ્રી જિનચંદ્રસાગરસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરજી મ. જીવન તેજ-લકીરનું શબ્દ ચિત્ર......... મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના છાણી ગામે જૈન સંઘને અનેક શ્રમણ-શ્રમણી રત્નોની ભેટ ધરી છે. ઘરે-ઘરેથી સંયમ સ્વીકારના આત્માઓથી “છાણી-દીક્ષાની ખાણી'રૂપે પ્રસિદ્ધ છે. આ છાણીમાં પિતા શ્રી શાંતિલાલ છોટાલાલ શાહ તથા માતા મંગુબહેનની રત્નકુક્ષિથી પાંચ પુત્ર-ત્રણ પુત્રીઓએ જનમ લીધો. માતાના હાલરડામાં જ સંયમ કોડને જગવતા ભાવો પ્રગટી રહ્યા હતા જેથી પરિવારમાંથી પાંચ સંતાનોએ સંયમ સ્વીકાર કર્યો છે. કુલ્લે આઠ પુણ્યાત્માઓ વીરધર્મની સંયમચર્યા આરાધી રહ્યા છે. - પરિવારમાં સૌથી નાના બે પુત્ર જયકાન્ત અને હર્ષકાન્ત બાલ્યકાળથી જ એક-બીજાના બંધુપ્રેમથી બંધાયા હતા. બંને બંધુ બધું જ કાર્ય સાથે જ કરતા. એમનું શૈશવ સત્ત્વ અને સંસ્કારથી શોભતું હતું. સુશ્રાવક શાંતિલાલે ઘરઆંગણે શાસન સુભટ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ને પધરાવી ભવ્ય મહોત્સવ આયોજ્યો. પૂજ્યશ્રીના વરદ્હસ્તે સં. ૨૦૨૦ના વૈ. સુ. ૧૦ના દિવસે જયકાન્ત ઉંમર વર્ષ 12, હર્ષકાન્ત ઉંમર વર્ષ 10 સંયમધર્મ સ્વીકાર્યો. પ. પૂ. ગુરુદેવશ્રી અભયસાગરજી મ.ના શિષ્ય તરીકે ઘોષિત થયા. ત્યારબાદ વડી દીક્ષાના અવસરે પોતાના વડીલબંધુ અશોકસાગર મ.ના શિષ્ય રૂપે જાહેર થયા. ત્યારથી જ રામ-લક્ષ્મણ જેવી આ જોડી સમગ્ર સંયમજીવન એક થઈને સાધતી રહે છે. આગમ-વિશારદ, નવકારનિષ્ઠ, ભૂગોળ-ખગોળનિષ્ણાંત પૂ. પં. શ્રી અભયસાગરજી મ.ના સાંનિધ્યમાં જૈનધર્મની મૂળભૂત શિક્ષા ગ્રહણ કરી અપાર કૃપા હાંસલ કરી. ઉજ્જવળ ભાવિ જીવનના મૂળિયાં ઊંડા કરી લીધાં હતાં. પૂ. આ. શ્રી જિનચન્દ્રસાગર સૂરિ મ. સંસ્કૃત-પ્રાકૃતવ્યાકરણજીનાગમ શાસ્ત્રોનો સુચારુ અભ્યાસ-આરાધના સાથે ઉત્તમોત્તમ સંયોજક પણ છે. જૈન સંઘના કોઈપણ અનુષ્ઠાનને સફળ અને સંગીન બનાવવાની ક્ષમતા દાદ માંગે તેવી છે. (1) પૂ. પં. શ્રી અભયસાગરજી મ.સા. (2) પ.પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. (3) પ.પૂ આ શ્રી હેમચન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. ભારતીય સંસ્કૃતિના તમામ ધર્મો હંમેશાં આત્માને કેન્દ્રમાં રાખીને પ્રજાજીવનને દોરતા રહ્યા છે. આજેય ભારત અધ્યાત્મ જગતમાં એક આગવી અને અલૌકિક પ્રતિભા લઈ વિશ્વને હિતમાર્ગ ચીંધી રહ્યું છે. ભારતની અર્થસમૃદ્ધિ ભલે 70 કષિક્ષેત્ર પર ઊછરતી હશે, પણ ભારતની મૈત્રીમૂલક ધર્મ સમૃદ્ધિ તો 100% સંતો-શ્રમણ સંઘો પર જ ઊછરી રહી છે અને રહેશે. ભારતની રંકથી લઈ તવંગર સુધીની પ્રજામાં આચાર-નિષ્ઠતા એ સંતોને જ આભારી છે. જ્ઞાનસંપન્નતા જીવનની છાયાની જેમ જળવાઈ રહી છે. તેમાંય ગુણનિષ્ઠ–અનેકાન્તમયઅપરિગ્રહમય-અહિંસામય જૈન દર્શને ભારતીય સંસ્કૃતિને જે તેજ અને વર્ચસ્વ બક્યું છે. સમસ્ત પ્રજાતંત્ર જાણે છે, માને છે અને પૂજે છે. જૈન શાસનની આ પ્રાણવાન પરંપરામાં આ અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીર પ્રભુએ સ્થાપેલા તીર્થસ્વરૂપ શ્રી સંઘમાં શ્રમણોનું પ્રાધાન્ય રહ્યું છે. ઇતિહાસ આવા કેટલા શ્રમણો–યુગપ્રભાવક આચાર્યોની સાક્ષી લઈ બેઠેલો છે. Jain Education Intemational Page #446 -------------------------------------------------------------------------- ________________ 430 ચતુર્વિધ સંઘ વિશેષતઃ મા શારદાની ભેટ રૂપે તેઓશ્રીના કંઠમાં અભિયાનમાં પણ સક્રિય રસ દાખવી સફળતા મેળવી હતી. કામણ છે. સૂરોની મીઠાશમાં એવી કશિશ છે કે એમના જૈન-શાસન સામે આવેલી આકસ્મિક આપત્તિમાં તેઓ હૃદયભીનાં સ્તવનો, સઝાયો શ્રોતાજનોને ભક્તિ અને હિંમત અને આગવી સૂઝબૂઝથી આગળ પડતી ભૂમિકાઓ વૈરાગ્યના રસમાં મગ્ન બનાવી દે છે. શ્વેતામ્બર સાધુસમાજમાં ભજવી જાણે છે. ખાસ કરીને સમેત શિખરજી ઉપર ગેરકાનૂની તેઓ શ્રેષ્ઠ સંગીતજ્ઞ તરીકે ઓળખાય છે. સાથોસાથ સંગીત અને અનધિકાર ચેષ્ટા કરી દિગમ્બરોએ અશાંતિ ઊભી કરી હતી ભક્તિ-અધ્યાત્મમગ્ન પૂ. આ. શ્રી શિષ્યસમુદાયના યોગક્ષેમને તે વખતે કલકત્તાથી ઉગ્ર વિહાર કરી શિખરજી પહોંચી ભારતમાં કુશળતાથી પાર પાડે છે. સંયમ સ્વાધ્યાયમાં શિષ્યોને પ્રેરણા અને તથા ત્યાં સ્થાનિક યુવકો-અગ્રણીઓમાં વિરોધનું વાતાવરણ ઊભું વાત્સલ્યથી સ્થિર કરતા રહે છે. કરી તીર્થરક્ષાના પ્રયત્નો આદર્યા હતા. એકાદ વર્ષ પછી બિહાર પૂ. આ.શ્રી હેમચંદ્રસાગરજી સૂરિજી મ.નો જ્ઞાનવૈભવ, સરકારે ઓડિનસહારા દિગમ્બર જૈન સમાજને અનૈતિક લાભ પ્રવચનવૈભવ, સંયમવૈભવ અને લેખન વૈભવ આગવો છે. આપવાની તજવીજ કરી ત્યારે પૂ. ગચ્છાધિપતિ સૂર્યોદયસાગર ગુરુદેવ શ્રી તથા મૂર્ધન્ય પંડિતો પાસે તેઓશ્રીએ તન્મય થઈ સૂરીશ્વરજી મ. પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજય મ. અગ્રણી શ્રેણિકઆગમ-ન્યાય-સાહિત્ય જેવા વિષયોનું તલસ્પર્શી અધ્યયન કર્યું ભાઈ. કસ્તુરભાઈ, કુમારપાલભાઈ વી. શાહ જેવા અગ્રણીઓના છે. હિન્દી-ગુજરાતી ભાષા ઉપર શ્રેષ્ઠ પ્રભુત્વ ધરાવે છે. આગ્રહથી અમદાવાદ આંબાવાડી ખાતે ચાતુર્માસ કરી તેઓશ્રીના સરળ, સુગમ, સચોટ 20 જેટલાં પુસ્તકો આજે તીર્થરક્ષાની જવાબદારી સુપેરે બજાવી હતી. રેલી-સભા તથા જૈન-જનતામાં રસપૂર્વક વંચાઈ રહ્યાં છે. નવકાર મહામંત્ર વર્ણન તેઓશ્રીના જોશીલા અને પ્રભાવક પ્રવચનથી તીર્થરક્ષા ફંડ માટે અને વૈરાગ્યભર્યા પ્રવચનો તેમના પ્રવચનની આગવી ખાસિયત માત્ર એક જ કલાકમાં રો કિલો સોનું ભાવિકોએ ધરી દીધું હતું. છે. જાપ-સાધનામાં તેઓ અચ્છા માહિર છે. બે વર્ષ તપ તથા પૂ. આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી 76 આયંબિલની ઓળીની આરાધનાથી તપસ્વી પણ છે. સંપ, મ.ની દીક્ષાશતાબ્દીના ઉપલક્ષમાં 250 વર્ષના ઇતિહાસમાં સર્વ સમન્વય અને સમાધાન માટે પણ પણ પૂજ્યશ્રી કોઠાસૂઝ ધરાવે પ્રથમવાર સુરતથી સમેતશિખરજીનો છ'રીપાલિત સંઘ કપરી છે. ઠેર-ઠેર પડેલી પરિવાર–સમાજ-સંઘની તિરાડોને ભૂંસવાનું સ્થિતિમાં પણ 700 યાત્રિકો, 140 સાધુ-સાધ્વી સાથે 2200 ભગીરથ કાર્ય કરતા રહે છે. કિ.મી.નો વિહાર કરી ઇતિહાસ ખડો કર્યો હતો. આત્મ-શુદ્ધિ અને પુણ્ય સમૃદ્ધિની લાયકાત પર પૂ. પં. મધ્યપ્રદેશમાં કેટલાંય નાનાં-મોટાં ગામડાં, નગરોશ્રી અભયસાગરજી મ.ના વરદ્ હસ્તે ચાણસ્મા મુકામે ગણિ તીર્થોમાં તેઓશ્રીની પ્રેરણાથી મંદિર-જીર્ણોદ્ધાર તથા ઉપાશ્રયોનું પદવી પ્રદાન કરવામાં આવી. ગચ્છા. પૂ. આ. શ્રી સૂર્યોદયસાગર " નિર્માણ થવા પામ્યું છે. ઇન્દોર, સુરત, બોલયા, કરજણ, પૂના, સૂરીશ્વરજી મ.ના હસ્તે ઈન્દોરમાં પંન્યાસ પદવી એનાયત થઈ મુંબઈ-નાગેશ્વર જેવાં અનેક નગરોમાં જિનમંદિરોમાં પ્રતિષ્ઠા તથા પૂ. ગચ્છાધિપતિશ્રીની તથા પૂ. આ. અશોકસાગર તથા અંજનશલાકા મહોત્સવ તેઓશ્રીની નિશ્રામાં અકથ્ય સૂરીશ્વરજી મ.ની અનુજ્ઞાથી સુરત મુકામે ભવ્ય આચાર્ય પદવી શ્રી સંઘે અર્પી હતી. - સફળતાથી પાર પાડે છે. સાધુ-સાધ્વી વૈયાવચ્ચ તથા સાધર્મિક ભક્તિ માટે પણ તેઓશ્રીની પ્રેરણાથી શાસનપ્રેમી શ્રાવકો તથા બંધુબેલડી' તરીકે પ્રસિદ્ધ આ બંધુયુગલે ગુરુકૃપાના ઉદાર દાનવીર શ્રેષ્ઠીઓ મન મૂકી સહયોગ આપે છે. પનોતા બળે ધર્મ અને સંસ્કૃતિની સુરક્ષા–સેવા માટે સતત જાગરૂક અને સક્રિય હોય છે. જ્યાં જ્યાં ચાતુર્માસ કે વધુ સમય સ્થિરતા કરે છે ત્યાં બાળકોમાં, યુવાનોમાં સંઘમાં જૈન-ધર્મની મૌલિકતા, કલકત્તાથી ગુજરાત ભણી પાછાં વળતાં 15,000 થી નૈતિક મૂલ્યો, માનવજન્મની ઉત્તમતા આદિ વિષયોને લઈને વધુ માંસાહારી જનતાને પ્રવચનો–સત્સંગ દ્વારા માંસ-મદિરા ધર્મમાં ઉદ્યમ અને ઉત્સાહનો પ્રાણસંચાર કરે છે. સંસ્કાર-ઘડતર પાનત્યાગના શપથ અપાવ્યા છે. જીવરક્ષા પ્રેમી ગીતાબહેનની પ્રવચનમાળાઓથી માલવાના યુવાનોમાં સંસ્કૃતિ, પ્રીતિ શાસનહત્યા પ્રકરણ સમયે ગુજરાતમાં ગોવંશ હત્યા પ્રતિબંધનો ઠરાવ ભક્તિ જગાવી છે. તત્ત્વાર્થ સૂત્રો પરની વિવારીય પ્રવચનમાળા પાસ કરાવવામાં પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. સમગ્ર તત્ત્વજિજ્ઞાસુ વર્ગમાં ખૂબ જ સમાદરણીય બની છે. સુરત, ગુજરાતમાં પર્યુષણ દરમ્યાન કતલખાનાં બંધ રાખવાના મુંબઈ, ભાવનગર, કલકત્તા, ઇન્દોર જેવાં નગરોમાં જૈનધર્મની Jain Education Intemational Page #447 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા 431 પાઠશાળા સ્થાપી છે, જે આજે પણ ધમધમી રહી છે. દરેક ઉમેર્યું છે. આ વાચના-દોર પાલિતાણાથી શરૂ થયો પૂના, ચાતુર્માસ ધર્મપ્રવૃત્તિથી ધબકતાં હોય છે. મુંબઈમાં ઓર ઉજ્વળ થયો. વળી આ આગમવાચનાઓમાં મુંબઈના ધનાઢ્ય દાનવીર શ્રી મહેન્દ્રભાઈ અભેચંદ વિદ્વાન આચાયો મુનિવરોને આમંત્રી સાંપ્રદાયિક ઉદારતા દાખવી ઝવેરીનો ઐતિહાસિક દીક્ષામહોત્સવ ઉજવાયો તે પ્રસંગે છે. એનું અનુકરણ અનેક ઉદાર–મુનિ સમુદાયે કર્યું છે. આનાથી જીવદયા તથા ઉપા. શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા | જિનશાસનનાં મૌલિક વૈજ્ઞાનિક તથ્યોથી ભરપૂર તત્ત્વના માટે જંગી રકમ પણ ગણતરીની પળોમાં સમર્પિત કરી હતી. અભ્યાસની તરસ ઊઠી છે. ઉત્તર ગુજરાતના કંબોઈ ગામ તથા ઇન્દોરના બે પૂરા પરિવારો | (4) સ્થાપત્ય અને સાહિત્ય એ સંસ્કૃતિની ધરોહર છે. તેઓશ્રીની વૈરાગ્યમય વાણીથી ઠાઠમાઠત્યાગધર્મ અંગીકારી જૈન શાસન પાસે બને અમૂલ્ય પ્રાચીન મૂડી આજે પણ સાધક જીવન જીવી રહ્યાં છે. જળવાઈને પડી છે. સર્જનક્ષેત્રે બીજાં કેટલાંય સાહિત્ય અને જૈન ધર્મના સનાતન મહામત્ર નવકારના સાધનાક્ષેત્રમાં સ્થાપત્યો વર્તમાનને અજવાળી રહ્યાં છે. એમાં જૈન આગવી સિદ્ધિ અને અનુભૂતિ ધરાવતા પૂ. પં. શ્રી અભય આર્યતીર્થ અયોધ્યાપુરમુ પૂજ્ય બંધુબેલડી આચાર્યશ્રીની સાગરજી મ.ની કેળવણી થકી કૃપાપાત્રતાને વરેલા આ બે પ્રેરણા અને માર્ગદર્શનથી નિર્માણાધીન છે. ભારતીય શિષ્યોએ તેઓશ્રીના આધ્યાત્મિક-વારસાને સાચવ્યો-જાળવ્યો સંસ્કૃતિના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવની 23 ફૂટ એકમાત્ર જ નથી, પૂરબહારમાં પસાર્યો પણ છે. નવકાર મહામંત્રના વિશાળ પ્રતિમા ધરાવતું આ અલૌકિક તીર્થ ભારતમાં જ નિમિત્તને લઈને લોકજાગૃતિ-આન્સરજાગૃતિ વિશ્વશાંતિ નહીં વિશ્વમાં ઇતિહાસ-કળા અને શ્રદ્ધા માટે પ્રખ્યાત થઈ આત્મસમાધિની નેમ લઈ સમૂહ જાપ-ચેતનાનું અભિયાન લઈ રહ્યું છે. જાપ–વણઝારા સર્વત્ર સામૂહિક-ચેતના જગાવી રહ્યા છે. આ ભવ્ય અને જાજરમાન સંકુલ આમ તો પાલિતાણા કલકત્તામાં 9 લાખ નવકારના સામૂહિક જાપથી શરૂઆત કરી જેબૂદ્વીપ નામના સંકુલમાં જ અવતરિત થવાનું હતું કેમ કે એ પાલિતાણામાં 68 લાખનો સામૂહિક જાપ, સુરતમાં 9 કરોડનો પોતાના પરમતારક પૂજ્ય પં. ગુરુદેવશ્રીનું કર્મક્ષેત્ર હતું અને જ્યાં જાપ, અમદાવાદમાં 27 કરોડ જાપનાં કરેલાં ચોમાસામાં મહા પોતાનું પણ યોગદાન સુપ્રમાણમાં દેવાયું હતું, પરંતુ સંયોગનની અભિયાનને મુંબઈમાં જબરદસ્ત પ્રતિભાવ સાંપડ્યો. ગોવાલિયા વિપરીતતા ઊભી થતાં એ અહીં સાકાર-સ્વરૂપ પામ્યું. ટૅકમાં 68 કરોડની સંખ્યામાં નવકારનો સમૂહજાપ, ભાયખલામાં સંવત 2059, ઈ.સ. ૨૦૦૩માં આ તીર્થનો 9i9,99,999 નો સમૂહ જાપ, પૂનામાં 108 કરોડનો અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ (18 દિવસનો) ગીતાર્થ શ્રેષ્ઠ ઐતિહાસિક જાપ મહારાષ્ટ્રમાં જ નહીં, સમગ્ર મન્ત્રપ્રેમી પૂ. ગચ્છાધિપતિ શ્રી સૂર્યોદય સાગરજી મ.ના પરમપ્રભાવક સાધકોમાં હજુ ગુંજી રહ્યો છે. આ અભિયાન વધુ સઘન સાંનિધ્યમાં ઊજવાયો છે. ભીડ વચ્ચે ગુજરાત આખામાં ગાજ્યો બનાવવા મુંબઈ માટુંગામાં 68 લાખ નવકાર–આલેખન- હતો. ઐતિહાસિક રથયાત્રા તથા આસપાસ ગામોની ભોજનઅભિયાન કરી મુંબઈગરાઓને મહામત્રંનું એક વિશ્વમાં પ્રસાદી સાથે આ તીર્થ સહનું આસ્થા કેન્દ્ર બન્યું છે. વર્ષે અદભૂત આંદોલન જગાવ્યું છે. આના થકી આ વિશ્વ ધરાને ૨૦૦૦થી વધુ સાધુ-સાધ્વી ભગવંતો અને અઢી લાખથી વધુ સમૂહ જાપથી સામાજિક એકતા અને વિશ્વબંધુત્વની અણમોલ - યાત્રિકો તીર્થયાત્રાએ આવે છે. ભેટ આચાર્યશ્રીએ નિઃસ્વાર્થભાવે ધરી છે. હવે નવકારનો સૂપ બીજું પણ એક સ્થાપત્ય કરજણ-મિયાગામનાં અને ધ્યાન–મંદિર બનાવવાની સંકલ્પના પણ થોડા સમયમાં ત્રણ મંદિરોને એક પ્રાચીન તીર્થને કલાત્મક રૂપ આપી સાફલ્યને વરશે એવી તેઓશ્રીની મહેચ્છા છે. સુમેરુ નવકાર-તીર્થ રૂપ જગજાહેર છે. ચમત્કારિક દાદા (3) પ્રવચનથી જનતામાં આગમિક સમજની મૂડી વાસુપૂજ્ય આદિ પ્રાચીન જિન બિઓ આજે સહુના વધારવામાં માહિર પૂજ્યશ્રીએ પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રી, આકર્ષણપાત્ર છે. સાગરાનંદસૂરીશ્વરજી મ.ની 50 મી સ્વર્ગતિથિ નિમિત્તે વિશ્વ આવાં બીજાં બે નાના પ્રાચીન–અર્વાચીન તીર્થ સ્થાપત્યો સાહિત્યની અજોડ સંપદા સમ આગમોની પરિચયવાચનાનો સર્જાઈ રહ્યાં છે. નવતર પ્રયોગ કરી શ્રી સંઘનાં ચરણે બહુમૂલ્ય સમયસર પાસું Jain Education Intemational Page #448 -------------------------------------------------------------------------- ________________ 432 ચતુર્વિધ સંઘ પૂજ્ય બંધુબેલડી આચાર્યદેવશ્રીની જીવનતવારીખ ચિંતાને કારણે કરચલીથી શોભતું કપાળ અને કંઈક કહેવાને પૂજય આ. જિનચંદ્રસાગર સૂરિ મ. પૂજ્ય આ. શ્રી તત્પર હોઠ વડે તેઓ એક હજાર માણસોના ટોળામાં પણ અલગ તરી આવે તેવી દેહયષ્ટિ ધરાવે છે. પ્રવચનપ્રભાવક હેમચન્દ્રસાગર સૂરિ આચાર્યભગવંતની વ્યાખ્યાનસભાનો ઠાઠમાઠ જોઈને ભલભલા જન્મ : વિ. સં. 2007, આસો સુદ 8, જન્મ 3 ચક્રવર્તીઓને પણ ઈર્ષ્યા આવી જાય તેવો માહોલ હોય છે અને વિ. સં. 2011. તેમના પ્રવચનમાં નાયગરાના ભવ્ય ધોધની જેમ જિનવાણીનો જે જન્મસ્થળ : છાણી. જન્મસ્થળ : છાણી. મધુર સ્ત્રાવ થાય છે, તે સાંભળીને પરમ સમાધિ અને તૃપ્તિનો વ્યાવ. અભ્યાસ : ધોરણ 6. વ્યાવઅભ્યાસ : અનુભવ થયા વિના રહેતો નથી. વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવ ધોરણ 6, શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિજી મહારાજાની અનુપમ સેવા દ્વારા દીક્ષા વિ. સં. 2020, વૈ. સુ. 10, છાણી દીક્ષા વિ. વિશિષ્ટ પુણ્યનો બંધ કરનાર આ આચાર્યભગવંતને તેમના દાદા સં. 2020, વૈ. સુ. 10, છાણી. ગુરુભગવંતનો શાસનપ્રભાવકતાનો વારસો સાંગોપાંગ પ્રાપ્ત થયો - દીક્ષાદાતા : મહોપાધ્યાય પૂ. ધર્મસાગરજી મ. તથા પૂ. છે, તેમ લાગ્યા વિના રહેતું નથી. પં. શ્રી અભયસાગરજી મ. દીક્ષાદાતા : મહોપાધ્યાય પૂ. પ્રવચનપ્રભાવક આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી ધર્મસાગરજી મ. તથા પૂ. પં. શ્રી અભયસાગરજી મ. મહારાજાનું બાહ્ય વ્યક્તિત્વ જેટલું પ્રભાવશાળી છે, તેટલું જ વડી દીક્ષા : વિ. 2021, ભાગ. સુદ 5, શિવગંજ. સરળ અને પારદર્શક તેમનું અંતરંગ વ્યક્તિત્વ છે. શાસનરક્ષાના વડી દીક્ષા : વિ. 2021, માગ. સુદ 5, શિવગંજ. કાર્યોમાં તેમની વિચારધારા અને વાણી અત્યંત આક્રમક અને તે અભ્યાસ : વ્યાકરણ, ન્યાય સાહિત્ય, આગમ પ્રાકરણિકા ધારદાર ગણાય છે, પણ જ્યારે પરમ ઉપકારી પરમાત્માની ગ્રંથો. અભ્યાસ : વ્યાકરણ, ન્યાયસાહિત્ય, આગમ પ્રાકરણિક ભક્તિ કે ગુરુભગવંતોના ઉપકારની વાત આવે ત્યારે તેઓ અત્યંત ગ્રંથો. ગણિ પદ : વિ. સં. 2042, ચે. સુદ-૫ ચાણસ્મા. ભાવનાશીલ બની જાય છે અને તેમની આંખના એક ખૂણે ગણિ પદ : વિ. સં. 2042, શૈ. સુદ-૫ ચાણસ્મા. આંસુનાં બુંદ તગતગી ઊઠે છે. પૂજ્ય આચાર્ય ભગવંત શાસન અને આ પંન્યાસ પદ : વિ. સં. 2049, માગ. સુદ-૬ ઈન્દોર, સિદ્ધાંતરક્ષાની બાબતમાં વજ કરતાં પણ કઠોર છે, તો આશ્રિતોને પંન્યાસ પદ : વિ. સં. 2049, માગ. સુદ-૬ ઇન્દોર. પરમાત્મશાસનના અનુપમ પદાર્થોનો રસાસ્વાદ કરાવી તેમનું આચાર્ય પદ : વિ. સં. 2053, માગ. સુદ-૩ સુરત. આત્મિક કલ્યાણ કરવાની બાબતમાં તેઓ પુષ્પ કરતાં પણ વધુ આચાર્ય પદ : વિ. સં. 2053, માગ. સુદ-૩ સુરત. કોમળ છે. તેમના વિરોધીઓ પણ એ વાત વગર વિવાદે કબૂલ સૌજન્યહૃદય શ્રી ગુણવંતભાઈ તથા શ્રી બટુકભાઈ (માટુંગા) કરશે કે, આગમશાસ્ત્રોના અગાધ જ્ઞાન અને શાસ્ત્રચુસ્ત મુંબઈ તરફથી પ્રરૂપણાની બાબતમાં આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજને ક્યારેય પડકારી શકાય તેમ નથી. આ કારણે જ પ્રવચનપ્રભાવક આચાર્યશ્રી ભારતભરના જૈન સંઘો તેમનાં પાવનકારી પગલાં પોતાના ક્ષેત્રમાં વિજય કીર્તિયશસૂરિજી મહારાજ કરાવવા માટે હંમેશાં આતુર હોય છે. તેજસ્વી વ્યક્તિત્વ અને ઓજસ્વી વાણીના પ્રતાપે આચાર્યશ્રી વિજયકીર્તિયશસૂરિજી મહારાજાએ સંવત જૈનશાસનના એક મહાપ્રભાવક બન્યા છે. ૨૦૨૩માં 14 વર્ષની નવયુવાન વયે દીક્ષા અંગીકાર કરી, પરમાત્મા શ્રી મહાવીરદેવે સ્થાપેલા વિશ્વકલ્યાણકર શ્રી ત્યારથી જ તેમને પોતાના દાદાગુરુ વ્યાખ્યાનવાચસ્પતિ શ્રીમદ્ જિનશાસનના મહાપ્રભાવક આચાર્ય ભગવંત ખરેખર કેવા હોય, વિજયરામચન્દ્રસૂરિજી મહારાજાની સેવા અને સાન્નિધ્યનો અપૂર્વ તેની જો ઝલક પ્રાપ્ત કરવી હોય તો એક વખત આચાર્ય વિજય લાભ પ્રાપ્ત થયો હતો. આ સાથે સંયમસાધનાની બાબતમાં કીર્તિયશસૂરિજી મહારાજાનો પરિચય અવશ્ય કેળવવો જોઈએ. સંસારી સંબંધે પિતાશ્રી અને સાધુપર્યાયના ગુરુ વર્ધમાનતપોનિધિ ગહન ચિંતનમાં ગરકાવ થયેલી મોટી મોટી અખિલ આંખો. આચાર્યભગવંતશ્રી વિજય ગુણયશસૂરિજી મહારાજાનું સતત તીવ્ર બુદ્ધિપ્રતિભાનું સુચક અણિદાર નાક, જૈનશાસનની સતત માર્ગદર્શન પણ મળતું રહ્યું હતું. ગચ્છાધિપતિશ્રી વિજય Jain Education Intemational Page #449 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. 433 રામચન્દ્રસૂરિજી મહારાજાની દરેક નાનીમોટી માંદગીમાં ખડે પગે ઉપયોગ તેઓ શાસ્ત્રો અને સિદ્ધાંતોની રક્ષા માટે કરી રહ્યા છે, તેમની સામે હાજર રહી, તેમની તમામ પ્રકારે સેવા કરવાનો તો જ્યોતિષશાસ્ત્રના જ્ઞાન દ્વારા તેઓ અનેક સાધક આત્માઓની મહામૂલો લાભ મુનિશ્રી કીર્તિયશવિજયજીને શરૂઆતથી જ મૂંઝવણો દૂર કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. આજે બાવન વર્ષની મળતો રહ્યો છે. આ યુગપુરુષના સાન્નિધ્યમાં રહી તેમને સહજ વયે તેમણે શાસનપ્રભાવકતા અને સિદ્ધાંતરક્ષાની બાબતમાં જે રીતે સિદ્ધાંતચુસ્તતા અને શાસનપ્રભાવકતાના પાઠો શીખવા મળી સિદ્ધિઓ હાંસલ કરી છે, તે જોતાં આવનારા સમયમાં ગયા હતા અને પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની અંતિમ માંદગીમાં જૈનશાસનના ગગનમાં તેઓ સૂર્યની જેમ છવાઈ જશે, તેવી મુનિશ્રી કીર્તિયશવિજયજીએ જે સુશ્રુષા કરી અને અંતિમ ભવિષ્યવાણી ભાખ્યા વિના રહી શકાતું નથી. પ્રવચનઆરાધના કરાવી, તે તો ગુરુ-શિષ્યના સંબંધોના ઇતિહાસનું એક પ્રભાવકશ્રીજીએ વ્યાખ્યાનવાચસ્પતિશ્રીજીની સેવા અખંડ 25 યાદગાર પ્રકરણ બની ગયું છે. વર્ષ સુધી કરી, તેને તેઓ પોતાના જીવનનું શ્રેષ્ઠ ભાથું ગણે છે. આચાર્યદેવ શ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજા જયારે તેઓના જીવનમાં વળી એક એ વિશેષતા છે કે, તેઓ બાલ્યાવસ્થામાં હતા, ત્યારે પણ તેમની છાપ એક જિદ્દી અને અવારનવાર આજથી 300 વર્ષ પૂર્વે થયેલા મહોપાધ્યાયશ્રી તોફાની બાળક તરીકેની હતી. દીક્ષા અંગીકાર કર્યા પછી આ યશોવિજયજી મહારાજાને પોતાના જીવન ઘડવૈયા અને પરોક્ષ તોફાની સ્વભાવનું રૂપાંતર આત્મસાધનાના જંગમાં ગુરુ તરીકે અંતરમનથી સ્વીકાર કરે છે. તેઓશ્રીની દીક્ષા અને પરાક્રમીપણામાં થઈ ગયું હતું અને તેમનો જિદ્દી સ્વભાવ શાસ્ત્ર પદપ્રદાન ઇત્યાદિ દરેક ઉપલબ્ધિ પિતા મુનિ ગુરુવર્યની સાથોસાથ તેમ જ સિદ્ધાંતોની રક્ષા બાબતમાં અડગતામાં પરિવર્તિત થઈ પ્રાપ્ત થઈ છે. ગયો હતો. આ કારણે જ સિદ્ધાંતરક્ષાના અનેક પ્રસંગોમાં આજ સુધીમાં આચાર્યશ્રીની નિશ્રામાં જીવદયાઅસામાન્ય નીડરતા અને મક્કમતાનાં દર્શન તેમનાં વિચાર, વાણી અનુકંપા-સાધમિક ભક્તિ અને દેવદ્રવ્ય આદિ અનેક ક્ષેત્રોમાં અને વર્તનમાં થયા વિના રહેતાં નથી. સિદ્ધાંતરક્ષાની બાબતમાં માતબર રકમ અનેક સગૃહસ્થો દ્વારા વાપરવામાં આવી છે, આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજાનું વ્યક્તિત્વ દુધર્ષણ જેમાં આચાર્યશ્રીએ ઉપદેશ માત્ર એક જ આપ્યો હોય છે. બની જાય છે, તો શાસનપ્રભાવનાના પ્રસંગોમાં તેઓ હજારોની વ્યક્તિગત કોઈને પણ પ્રેરણા કરી નથી. મેદનીના હૃદયને જીતી લેનારા હૈયાના હાર બની જાય છે. અનેક ગુણોથી યુક્ત પ્રવચનપ્રભાવકશ્રીજીનાં લોકોના દિલ જીતીને તેમના હૃદય સિંહાસન ઉપર રાજ કરવાની ચરણારવિંદમાં શતશઃ વંદના. ગુરુચાવી જાણે તેમને પોતાનાં દાદાગુરુ વિજય રામચન્દ્રસૂરિજી પૂ. મુનિશ્રી નિર્મલદર્શનવિજયજી મ.ની પ્રેરણાથી ભારોલતીર્થ. મહારાજા પાસેથી પ્રાપ્ત થઈ છે! આ કારણે જ તેમની નિવાસી હરિલાલ દેવચંદ ઝવેરી પરિવાર-મુંબઈ-૬ તરફથી પાવનનિશ્રામાં શાસન પ્રભાવના, સિદ્ધાંતરક્ષા અને તીર્થોદ્ધારાદિ અનેક ઐતિહાસિક પ્રસંગોની હારમાળા જોવા મળે છે. યુવા હૃદયસમ્રાટ આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજા સર્વતોમુખી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ પ્રતિભાના સ્વામી છે. એક બાજુ શાસ્ત્રાભ્યાસમાં ગજુ કાઢી તેમણે વિજય હેમરત્નસૂરીશ્વરજી મહારાજ ગ્લાન, વૃદ્ધ, તપસ્વી વગેરે સાધુભગવંતોની વૈયાવચ્ચ બાબતમાં જન્મ : વિ.સં. 2007, 2. સુ.-૧૦ ભાલક (વિસનગર). પણ નામના કાઢી છે. એક બાજુ પ્રવચનમાં પ્રભાવકતાના પ્રાણ દીક્ષા : વિ.સં. 2023, જેઠ સુદ-૫, બોરસદ. * પૂરનારા આ આચાર્યભગવંત બીજી બાજુ શાસ્ત્રોનાં સંશોધન અને સંપાદનમાં પણ મશાલચીની ભૂમિકા નિભાવી રહ્યા છે. આયુર્વેદ, - વડી દીક્ષા : વિ.સં. 2023, અ.સુ.-૨, ખંભાત. હોમિયોપથી અને આધુનિક ચિકિત્સા શાસ્ત્રના ઊંડા જ્ઞાનનો ગણિ પદ : વિ.સં. 2045, અષાઢ સુદ-૮, સુરત. ઉપયોગ અનેક સાધક આત્માઓને તેઓ સમાધિ આપવા માટે - પંન્યાસ પદ : વિ.સં. 2048, 2. સુ. 5, વિલ્હોળી. કરે છે, તો શિલ્પશાસ્ત્રના નિષ્ણાત કક્ષાના જ્ઞાનનો ઉપયોગ તેઓ આચાર્ય પદ : વિ.સં. 2053 ક.વ. 9, અમદાવાદ, જિનમંદિરોના નિર્માણમાં અને તીર્થોના ઉદ્ધારમાં શાસ્ત્રીય રે માતા-કંચનબહેન પટવા પિતાતારાચંદ પટવા માર્ગદર્શન આપવા માટે કરે છે. કાયદાશાસ્ત્રના અભ્યાસનો - સંસારી નામ-મનુભાઈ , Jain Education Intemational Page #450 -------------------------------------------------------------------------- ________________ 434 ચતુર્વિધ સંઘ જેઓશ્રીનાં નામ અને કામથી આખો જૈનસંઘ જાણીતો લાખો યુવાનોના હૃદયમાં પૂજ્યશ્રીનું એક અનોખું આગવું અને છે. પ્રખર પ્રવક્તાઓનાં આંગળીના વેઢે ગણાતાં નામોમાં અંગત સ્થાન છે, માટે જ ખરા અર્થમાં પૂજ્યશ્રી યુવાહૃદયસમ્રાટ જેઓશ્રીનું નામ લોકબત્રીશીએ ગવાઈ રહ્યું છે, એવા પૂજ્ય છે. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમરત્નસૂરીશ્વરજી મહારાજાએ સોળ ગુરક્ષા અને અધ્યાત્મના સૂક્ષ્મબળથી પૂજ્ય ગુરુદેવશ્રીના વર્ષની ઊઘડતી ઉંમરે પ્રવ્રજ્યા સ્વીકારી હતી. વર્ધમાનતપોનિધિ વરદ હસ્તે કેટલાંક કાર્યો એવાં થયાં છે કે જેનાથી જૈનસંઘસ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી ઇતિહાસમાં કેટલાંક સુવર્ણો પૃષ્ઠો ઉમેરાયાં છે. મહારાજના કૃપાપાત્ર બન્યા હતા. 25 વર્ષની યુવાવયે તેઓશ્રી પ્રવચનની પાટે બિરાજમાન થયા ત્યારથી લગાવીને આજ સુધી (1) અંતરીક્ષજી તીર્થમાં ઘોરાતિઘોર ઘાતક હુમલા વચ્ચે સતત તેઓશ્રીની પ્રવચનધારાઓ વહેતી રહી છે. વાણીના સાધ્વીજીઓનાં શીલ અને સંયમની રક્ષા કાજે બારણા વચ્ચે બે અખલિત પ્રવાહમાં તેઓ હજારો હૈયાંઓને ભીંજવી શકે છે. હાથ રોકીને પૂજ્યશ્રીએ ધસી આવતા પચાસ-પચાસ ગુંડાઓને ચોધાર આંસુએ રડાવી શકે છે. ખમીર અને ખુમારીથી યુવાનોને રોકી પાડ્યા હતા. કાયોત્સર્ગમાં ઊભા રહી ગયા હતા, જેના ઝૂમતા અને ઝઝૂમતા કરી શકે છે. વૈરાગ્ય નીતરતી વાણીથી પુણ્યપ્રભાવે ગુંડાઓને પણ અંતે ભાગી જવું પડ્યું હતું. અંતરનાં તરબતર કરે છે અને ભગવાનની ભક્તિની વાતો કરતાં પૂજ્યશ્રીની આ શહાદત ભાવનાને હજારો યુવાનોએ નજરે આખી સભાને પરમાત્મમય બનાવી શકે છે. પ્રવચનધારાની નિકી સાથોસાથ તેઓશ્રીની લેખનધારાથી પણ જૈન સંઘ અજ્ઞાત નથી. 2) રાજકોટ નગરમાં ઇલીગલ ચાલતાં કારખાનાંઓ જેમના “ચાલો જિનાલયે જઈએ” અને “રિસર્ચ ઓફ ડાયનિંગ સામે સતત 45 દિવસ સુધી એક વિરાટ જનઆંદોલન જગાવ્યું ટેબલ' બિઝનેસ સિલેકશન' જેવાં બેસ્ટ સેલર પુસ્તકો ઘર હતું. આ કાળમાં આવું અમારિ પ્રવર્તન કદાચ પ્રથમવાર બન્યું ઘરમાં વંચાય છે. જે પુસ્તકોના આધારે આજસુધીમાં અનેકવાર હતું. ઓપન બુક એક્ઝામનાં આયોજનો થયાં છે. પાઠશાળામાં આ (3) અમદાવાદ મુકામે ભુવનભાનુનગરમાં જે ગુરુપુસ્તકો ટેક્સબૂક તરીકે વપરાય છે, તો અનેક સાધુસાધ્વીજીઓ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, તેનો મૂલાધાર પૂજ્ય ગુરુદેવશ્રી જ આ પુસ્તકોના આધારે વાચના શ્રેણીનાં આયોજનો કરે છે. હતા. 90 એકર જમીન પર પથરાયેલા ભુવનભાનુનગરમાં આઠ યુવાપેઢીને ઝકઝોરતા પૂજ્યશ્રીનાં અન્ય પ્રકાશનો છે “યુવાહૃદયનાં દિવસમાં 30 લાખ માણસોનું પદાર્પણ થયું હતું. ભવ્ય ઓપરેશન’ ‘યંગસ્ટર', ‘યૌવન વીંઝે પાંખ', યૌવન માંડે આંખ, જિનાલય, પ્રદર્શન, પ્રવચનકક્ષ, શ્રમણ-શ્રમણીવિહારો, શ્રાવકયૌવનની આસપાસ, યૌવનની મઝધાર અને યુવા શિબિર નિવાસો, ભરતચક્રી ભોજનગૃહો, જેણે નજરે જોયું છે તેમના પ્રવચનો, માનસ શિખર પ્રવચનો નોવેલના આશિક બનેલા મુખમાંથી “વાહ! વાહ!' ના શબ્દો સરી પડ્યા છે. ગુણાનુવાદ યુવાનો આ પુસ્તકોને જ્યારે હાથમાં લે છે ત્યારે નીચે મૂકવાનું સભાઓ, આચાર્ય પદપ્રદાન, વિશાળ રથયાત્રા અને ભવ્ય નામ લેતા નથી. પ્રતિષ્ઠામહોત્સવનો લહાવો. યુવાનોથી છલોછલ ઊભરાતા પ્રવચનમંડપોમાં જ્યારે (4) શ્રી શત્રુંજય તીર્થધામ-ભુવનભાનુ માનસ મંદિરમ્ પૂજ્યશ્રી વ્યસનો, ફેશનો, ટી.વી., વીડિઓ અને મોડર્નયુગની મહારાષ્ટ્રમાં મુંબઈથી 80 કિ.મી.ના અંતરે શાહપુર આસનગાંવ વિકૃતિઓ સામે ઝઝૂમતા હોય ત્યારે શૌર્યભર્યા સિંહની અદામાં સ્ટે. પાસે એક અતિ ભવ્ય તીર્થનું નવનિર્માણ પૂજ્યશ્રીના અનેક યુવાનોએ નિહાળ્યા છે. પ્રવચનની પૂર્ણાહુતિ થાય તે માર્ગદર્શન નીચે થયું છે. વિશ્વમાં આજ સુધીમાં નિર્માણ થયેલી પહેલાં તો હજારો યુવાનોએ ઊભા થઈને હાથ જોડી દીધા હોય ઇમારતોમાં પ્રસ્તુત સ્થાપત્ય, શિલ્પકલા, બિલકુલ અનોખી છે. અને આજીવન વ્યસનોને તિલાંજલી આપી દીધી હોય એવાં 76476 સ્કવેરફૂટનાં વિશાળ રંગમંડપની ઉપર એકપણ નયનાભિરામદેશ્યો અનેકવાર સર્જાયાં છે. લાખો યુવાનોને પીલરના આધાર વિના માત્ર પથ્થરોના સંયોજનથી તૈયાર થયેલો પૂજ્યશ્રીએ વ્યસનમુક્તિ કર્યા છે. ફેશનમુક્ત કર્યા છે. ટી.વી., ડોમ અજોડ આખા વિશ્વની અજાયબી ગણાય છે. પંચધાતુમય વિડિઓની વિકૃતિઓથી બચાવી લીધા છે. પરમાત્માના પરમ ભગવાન આદિનાથ (૬૩”)ની ચમત્કારિક ભવ્ય પ્રતિમાજીનું ભક્ત બનાવ્યા છે અને જીવનમાં સદાચારી બનાવ્યા છે. આજે નિર્માણ પ્રાચીન 150 જિનબિંબોનો આધાર લઈને કરવામાં Jain Education Intemational Page #451 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા 435 આવ્યું છે. વિશાળ વટવૃક્ષની શીતલ છાયામાં સાક્ષાત ક્ષેત્રપાલ હેમંતકુમારે હાલ પ.પૂ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી દેવે આસન ગ્રહણ કર્યું છે. પ્રસ્તુત તીર્થના પ્રતિષ્ઠા મહોત્સવમાં મ.સા.] સંયમી કાકા મુનિરાજ પ.પૂ. પં. શ્રી ચંદ્રોદયવિજયજી ભારતભરમાંથી પાંચ લાખ જેનો ઊભરાયા હતા. પ00 ઉપરાંત મ.સા. હિાલ પ.પૂ. આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.] સાધુ-સાધ્વીજી ભગવંતોના પાવન સાન્નિધ્યમાં સંપ્રાપ્ત થયું હતું. તથા પ.પૂ. પં. શ્રી અશોકચંદ્રવિજયજી મ.સા. હાલ પૂ. આ. શ્રી પૂજ્યશ્રીની પ્રેરણાથી નિર્માણ થયેલું આ તીર્થ જૈન-અર્જન હજારો વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.] નાં ચરણે તેર વરસની ઉંમરે યાત્રિકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. શરણાં અંગીકાર કર્યો. પ.પૂ. શાસનસમ્રાટ શ્રી નેમિ(૫) પૂજ્યશ્રીની પ્રેરણાથી છેલ્લાં 12 વર્ષથી વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટધર ધર્મરાજા પ.પૂ. આચાર્યશ્રી ભારતભરમાં જૈન એલર્ટ ગ્રુપના યુવાનો વિવિધ સેવાઓ બજાવી વિજય કસ્તુરસૂરીશ્વરજી મ.સા. આદિની નિશ્રામાં સેંકડો વરસો રહ્યા છે. હજારો યુવાનો આજે ઠેર ઠેર ભક્તિપ્રાર્થના, પૂજા, બાદ સુરત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી જિનાલયે ઐતિહાસિક આરતીથી શુભારંભ કરીને સાધર્મિક સહાય, અનુકંપાદાન, ભૂકંપ અંજનશલાકા પ્રસંગે વિ. સં. 2025, માગસર વદ ૩ના રાહત, રેલરાહત, દુષ્કાળ રાહત, સંઘસેવા, સાધુસાધ્વી વૈયાવચ્ચ, જાજરમાન દીક્ષા થતાં પૂ. મુનિ શ્રી સોમચંદ્રવિજયજી મ.સા. નોટબૂકવિતરણ, પુસ્તકવિતરણ, ફૂટવિતરણ, હોસ્પિટલોમાં ' તરીકે જાહેર થયા. વિઝિટ, મૂંગા-બહેરાં શાળાની વિઝિટ, અનાથાશ્રમો મુલાકાતોથી સાથો સાથ તેઓશ્રીનાં મોટાંબહેન નયના ઉ.વ. ૧૫ની માંડીને પાંજરાપોળમાં પશુઓની સેવા, ઘાસવિતરણ, દીક્ષા પ.પૂ. આગમોદ્ધારકશ્રીના પટ્ટધર ૫.પૂ. આચાર્યશ્રી વિજય ગોળવિતરણ, જળપ્રદાનથી માંડીને બિમાર પશુઓ માટે હરતુ માણિક્યસાગરસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે થઈ. પૂ.સા. શ્રી ફરતું દવાખાનું, પશુઓને નવકાર મંત્રનું શ્રવણ કરવા સુધીનાં મૃગેન્દ્રશ્રીજી મ.ના પ્રશિષ્યા પૂ.સા. શ્રી પ્ર. નિર્વેદશ્રીજી મ.ના કાર્યો બજાવે છે. અમદાવાદ મુકામે યોજાયેલા જીવનભાનુ શિષ્યા પૂ.સા. શ્રી યશસ્વિનીશ્રીજી તરીકે જાહેર થયાં. પ્રતિષ્ઠા મહોત્સવમાં 1000 યુવાનો તથા માનસ મંદિરમમાં કુમારવયના ભાઈ-બહેનની જોડી સાથે ચાર દીક્ષાએ સુરતને યોજાયેલા પ્રતિષ્ઠામહોત્સવમાં હજારો યુવાનોએ જાતે કારસેવા દીક્ષામય બનાવી દીધું. અભૂતપૂર્વ શાસનપ્રભાવના થઈ. આપીને-લાખો ભાવિકોની મેદનીને સંભાળી હતી. સંયમના દિવસથી જ જ્ઞાનયજ્ઞ શરૂ થયો. ગુરુદેવનાં પૂજ્યશ્રીને સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ પૂજ્યપાદ અંતરઆશિષથી સંયમજીવનના અગિયારમા વરસે બત્રીય સંસ્કૃત આચાર્યદેવશ્રી શ્રીમદ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાએ શિક્ષા પરિષદની પરીક્ષામાં ઝળહળતી કુનેહ મેળવી. ત્યારબાદ પોતાના વરદહસ્તે આચાર્ય પદે આરૂઢ કર્યા ત્યારે તેરસો-તેરસો બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદની સાહિત્યશાસ્ત્રની અને આગળ સાધુ-સાધ્વીજી ભગવંતોએ મુષ્ઠિઓ ભરી ભરીને હૃદયના વધતાં ભારતીય વિદ્યાભવન મુંબઈની પરીક્ષા આપી. ભારતીય ઊછળતા ઉમંગે પૂજ્યશ્રી પર વાસક્ષેપની અનરાધાર વૃષ્ટિઓ વિદ્યાભવનના ઇતિહાસમાં સહુ પ્રથમવાર બધા જ વિષયોમાં કરીને આશીર્વાદોની અમીધારા વર્ષાવી હતી. સર્વાધિક ગુણ મેળવી વિક્રમ સર્યો. જૈન સંઘ પર થઈ રહેલાં આક્રમણોથી જેઓ સતત મુંબઈ અંધેરી મુકામે બ્રાહ્મણ પંડિતોની વિશાળ સભામાં ચિંતાતુર છે, યુવાનોના ઉદ્ધાર માટે જેઓશ્રી સદૈવ તત્પર છે, પૂ. શ્રી સોમચંદ્ર વિ. મ.સા.ને (ઉ.વ. 24) વ્યાકરણાચાર્યનું જપ, સંયમ, દયા, વિનમ્રતા, ઉદારતા, નિખાલસતા, બિરુદ આપી સર્વોત્કૃષ્ટ માનથી સમ્માનિત કર્યા. બ્રાહ્મણ ગુરુકૃપા અને પ્રભુભક્તિ આદિ જેઓશ્રીનો જીવનભવ છે. પંડિતોએ જિનશાસનની-જિનશાસનના સાધુઓની તથા તેમની એવા આચાર્ય ગુરુદેવને કોટી કોટી વંદન. જ્ઞાનસાધનાની ભરપેટ પ્રશંસા કરી. બ્રાહ્મણ પંડિતો તરફથી સૌજન્ય: શ્રી સમીરભાઈ વી. ઝવેરી આવાં માન આપવાના દાખલા ખૂબ જ ઓછા જાણવા સાંભળવા મળે છે. પ.પૂ. આ.શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. | સર્વ રીતે યોગ્ય જાણી જન્મભૂમિ સુરતમાં વિ. સં. સુરત વીસાશ્રીમાળી જ્ઞાતિય સુપ્રસિદ્ધ, ધર્મનિષ્ઠ પિતાશ્રી ચિમનલાલ ખીમચંદ સંઘવી તથા માતુશ્રી કમળાના મોટા દીકરા 2052, જેઠ સુ. ૬ના ગુરુદેવે તેઓશ્રીને આચાર્ય પદથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રીએ અંજનશલાકાની પ્રતનું સંપાદન કર્યું, શ્રી શાંતિભાઈ અને વીરમતીબહેનના સુપુત્ર જન્મજાત વૈરાગી શ્રી જે ખૂબ જ લોકાદર પામતાં બીજી આવૃત્તિ પણ પ્રકાશિત તા. ( Jain Education Intemational Page #452 -------------------------------------------------------------------------- ________________ 436 ચતુર્વિધ સંઘ * ઉપાધ્યાય પદ : વિ.સં. 2059, મહા સુદ-૧૨, તા. 14-2-2003, મૈસૂર (કર્ણાટક). + આચાર્ય પદ : વિ.સં. 2059, જેઠ સુદિ–૧, તા. 1-6-03, રવિવાર, શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, દેવનહલ્લી (કણોટક). | શ્રી લબ્ધિ વિક્રમ સ્થૂલભદ્ર પટ્ટાલંકાર, શાસનપ્રભાવક, કવિરત્ન પૂજ્ય આચાર્યદેવ શ્રી કલ્પયશ સૂરીશ્વરજી મહારાજ સાહેબનો જન્મ રાધનપુર ગામમાં થયો. કવિ કુલકિરીટ પૂ.આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. એ રાધનપુરને ‘આરાધનાપુર’ કહીને રાધનપુરમાં ઊછળી રહેલી ધર્મભાવનાની સાક્ષી આપી. અહીં 25-25 જિનમંદિરોની રોનક આજે પણ આકર્ષી રહી છે. અનેક ઉપાશ્રયોથી રાધનપુર નગરી સુશોભિત કરવામાં આવી. ‘પાઈએ વિજાણ ગાહા’–‘પ્રાકૃત પાઠમાળા માર્ગદર્શિકા'–પ્રાકૃતસચિત્ર બાળપોથી ભાગ 1 થી ૪'નું સુપેરે સંપાદન કરી પ્રાકૃત ભાષાને નવપલ્લવ કરવાનું પ્રશંસનીય કામ કર્યું છે. ગુરુદેવ શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા અને આશિષથી સૂરિ પદવીના પહેલા જ વરસથી સૂરિમંત્રની આરાધના સળંગ અખંડ રીતે નવ વરસથી કરી રહ્યા છે. માસક્ષમણ-સિદ્ધિતપ વર્ષીતપ-વીશસ્થાનક વગેરે વિવિધ તપ કરી જીવન મંગલ કર્યું છે.' ત્યાંશી વરસના પિતાશ્રી શાંતિભાઈ સંઘવી તથા માતુશ્રી વીરમતીબહેન તથા કાકાશ્રી જયંતીભાઈ સંઘવીને સંયમ આપી તાર્યા છે. એક જ પરિવારના આઠ આઠ સભ્યો દીક્ષિત થયાના દાખલા ખૂબ ઓછા જાણવા-સાંભળવા મળે છે. તેઓશ્રીની જ્ઞાનસાધના ઉત્તરોત્તર વિકાસ પામતી રહો અને સાધનાનાં ઉચ્ચ શિખરો સર કરતા રહો એ જ શુભ કામના. - પૂજ્યશ્રીમાં જ્ઞાનરુચિ, બુદ્ધિશક્તિ અને સ્વાધ્યાય-મગ્નતા વિશેષ જોવા મળે છે. આગમ ગ્રંથો તેમ જ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિનો ઊંડો અભ્યાસ કરવા સાથે પૂજ્યશ્રીએ અંજનશલાકાની પ્રત, “પાઈયવિજાણગાહા', “પ્રાકૃત પાઠશાળા માર્ગદર્શિકા' વગેરે ગ્રંથોના સંપાદનનું કાર્ય પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક કહ્યું છે. જ્ઞાનોપાસના સાથે માસક્ષમણ સિટિતપ અને વીશસ્થાનક જેવી કઠિન તપારાધના કરી પૂજ્યશ્રી સંયમજીવનને સાર્થક બનાવી રહ્યા છે. પૂજ્યશ્રી આવા જ્ઞાનયજ્ઞ અને તપયજ્ઞમાં અવિરતપણે વિકાસ સાધી શાસનપ્રભાવક સુકાર્યોમાં પ્રવૃત્ત રહો એ જ શુભકામના. શ્રી લબ્ધિ વિક્રમ સ્થૂલભદ્ર પટ્ટોલંકાર વર્ધમાનતપોનિધિ પૂ. આ.શ્રી કલ્પયશસૂરીશ્વરજી મ.સા. એ * જન્મ વિ.સં. 1992, શ્રાવણ વદિ-૧૦, તા. 12-8-36 રાધનપુર (ગુજરાત). * દીક્ષા : વિ.સં. 2025, માગશર સુદ-૪, તા. 2211-68 વાપી (ગુજરાત). * વડી દીક્ષા : વિ.સં. 2025, જેઠ વદ-૧૧, બેંગલોર ચિપેટ (કર્ણાટક). માતા કાંતાબહેન, પિતા મનસુખલાલભાઈએ પ્રભુદર્શન, પૂજા, ગુરુભક્તિ, ધર્મશ્રવણના સંસ્કારોનું સિંચન કર્યું. પરિણામે 19 વર્ષની ઉંમરે મહાન ઉપધાન તપની આરાધના કરી. અઠ્ઠાઈ, વર્ધમાન તપની ઓળીમાં આગળ વધતાં વધતાં આજ સુધીમાં 99 ઓળી પૂર્ણ કરી છે. વિ.સં. ૨૦૨૫માં તેઓ બૃહતુ તીર્થસ્થાપક દક્ષિણકેશરી પૂ. આચાર્ય ભગવંત શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ના પરિચયમાં આવ્યા. પૂજ્યશ્રીની દિનચર્યા, તપાનુરાગિતા, નિખાલસતા, મધુરભાષિતા, વિનમ્રતાદિ ગુણોથી આકર્ષિત થયા. સંસારની અસારતાનાં દર્શન કરી વૈરાગ્યભાવમાં આગળ વધતા ગયા. અંતમાં વિ.સં. ૨૦૨૪માં પૂજ્યશ્રીના ચાતુર્માસ વાપીમાં થયા. ત્યાં ગુરુમહારાજ સાથે રહીને ચાતુર્માસની આરાધના કરી અને ત્યાંના રહેવાસી અશોકકુમાર (હાલ અમિતયશ સૂરીશ્વરજી મ.સા.)ની સાથે દીક્ષા લીધી. આચાર્યશ્રી 34 વર્ષો સુધી ગુરુમહારાજના સાંનિધ્યમાં રહીને ગુર્વાજ્ઞાનું પાલન કરતાં કરતાં સુદઢ મનથી જ્ઞાન, ધ્યાન અને તપાદિ ધર્માનુષ્ઠાનોમાં આગળ વધતાં શાસનપ્રભાવના અને ધર્મની જ્યોત ફેલાવી રહ્યા છે. પૂજ્યશ્રીમાં કવિત્વશક્તિ, પ્રવચનશાલીનતાનાં દર્શન થાય છે. પૂજ્યશ્રીએ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં પ્રભુસ્તવન Jain Education Intemational Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪રૂo તવારીખની તેજછાયા સ્તુતિઓ, સક્ઝાય આદિની રચનાઓ કરી છે. વીતરાગસ્તોત્ર'ની કાવ્યમય રચના અને ભાવાનુવાદ કર્યો છે. ‘ભક્તામર', “કલ્યાણમંદિર', “રત્નાકર પચ્ચીસી', “સંકલાહત ચિંતામણિ” સ્તોત્રાદિની ગુર્જરભાષામાં કાવ્યરચનાઓ કરી છે. હરિભદ્રસૂરિ રચિત “ષોડષક્કીનો ભાવાનુવાદ અને મુનિ સુંદરશ્રી રચિત “ઉપદેશ રત્નાકર”નો પણ ગુર્જર ભાષામાં ભાવાનુવાદ કર્યો છે. સ્થૂલભદ્રસૂરિજીના આત્મીય શિષ્ય આરાધનામય રાધનપુર (ગુજરાત)ની પુણ્યભૂમિ પર માતા કાંતાબહેનની કુક્ષિએ એક મહાન શાસનરત્નરૂપે જન્મ થયો. સંયમજીવનની સાથે સાથે ક્રિયાશુદ્ધિ આરાધનાની મસ્તીમાં રહીને ગુર્વાજ્ઞાનુસાર જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા ત્યાં ત્યાં જ્ઞાનધ્યાન, તપ-જપ દ્વારા જિનશાસનની પ્રભાવના સાથે જયજયકાર કર્યો. વિવિધ અનુષ્ઠાનો દ્વારા આજે પણ શાસનપતાકા ફરકી રહી છે. સં. ૨૦૬૦ના ચાતુર્માસમાં થયેલા ચિરસ્મરણીય વિવિધ તપજપ-જ્ઞાન, ધ્યાનની સાધના અને ઉપાસનાની અનુમોદનાર્થે શ્રી અજિતનાથ જૈન છે. ટેમ્પલ-બેંગલોર-પ૬000ના સૌજન્યથી પ.પૂ. આ.દેવશ્રી અમિતયશસૂ. મ.સા. સમુદાય - જૈન રત્ન વ્યાખ્યાનવાચસ્પતિ કવિકુલકિરીટ પ.પૂ.આ. દેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સાહેબ. ગુરુ-તીર્થપ્રભાવક, તર્કનિપુણ પ.પૂ. આ. કે. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર દક્ષિણકેસરી પ.પૂ.આ.દે. શ્રી સ્થૂલભદ્રસૂ.મ.સા. જન્મ–વિ.સં. ૨૦૦૪-ભાદરવા વદ-ચોથ, 22-9 1948 સ્થળ-વાપી (ગુજરાત). દીક્ષા-વિ.સં. 2025, માગશર સુદ-ચોથ, 22-111968, સ્થળ-વાપી (ગુજરાત). દીક્ષાદાતા–પ.પૂ.આ. કે. શ્રી જિતમૃગાંકસૂરી મ.સા. અને તપસ્વી મુનિરાજ શ્રી સુધાકરવિજયજી મ.સા. વડી દીક્ષા–વિક્રમ સંવત 2025, જેઠ વદ-૧૧, સ્થળ બેંગલોર. વડી દીક્ષાદાતા–પ.પૂ. આ.દે: શ્રી જયંતસૂરીશ્વરજી મ. સાહેબ અને પ.પૂ. આ.દે.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સાહેબ. તપસ્યા–વર્ધમાન તપની 100 ઓળી, નવપદ ઓળી, પોષ દશમી, 24 તીર્થકર એકાસણા, વિશસ્થાનક ઓળી આદિ. આગમવાચન—પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ વગેરે ગ્રંથોનું વાચન, જ્યોતિષ, ન્યાય, કાવ્ય વગેરે અભ્યાસ. ગ્રંથસંશોધન-શ્રાવક પ્રજ્ઞપ્તિ', “જીવ સમાસ, જૈન ધર્મ વિષયક પ્રશ્નોત્તર', “પ્રવચન સારોદ્ધાર’, ‘દર્શન-રત્ન રત્નાકર' ગ્રંથનું ગુજરાતી ભાષાંતર-દંડક–લઘુ સંગ્રહણી હિન્દી ભાષાંતર. ચાતુર્માસ–ગુરુ આજ્ઞાથી, વિસનગર (ગુજરાત), ચિપેટ, રાજાજીનગર (બેંગલોર), ઈડર, વડાલી (ગુજરાત) આદિ સંઘોમાં આરાધનામય ચાતુર્માસ થયાં. પદવી–પંન્યાસ પદ-વિક્રમ સંવત 2059, મહા સુદ૧૨, તારીખ-૧૪-૨-૨૦૦૩, મૈસૂર. આચાર્ય પદ-વિક્રમ સંવત્ 2059 જેઠ સુદ-૧, તારીખ 1-6-2003, શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, દેવનહલ્લિ, બેંગલોર. પદપ્રદાતા–અનેક બૃહતુ તીર્થસ્થાપક દક્ષિણકેસરી પ.પૂ.આ. કે. શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સાહેબ વિહારક્ષેત્રો—ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાલ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ. સં. ૨૦૬૦ના ચાતુર્માસમાં થયેલા ચિરસ્મરણીય વિવિધ તપજય-જ્ઞાન, ધ્યાનની સાધના અને ઉપાસનાની અનુમોદનાર્થે શ્રી અજિતનાથ જૈન છે. ટેમ્પલ-બેંગલોર-૫૬000ના સૌજન્યથી અચલગચ્છના શણગાર, પ્રાચીન સાહિત્યના સંશોધક અને પ્રતિભાસમ્પન્ન પૂ. આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ જૈનશાસન-અચલગચ્છના વર્તમાન પ્રવાહોમાં જેમની ગણના પ્રથમ હરોળમાં થાય છે, જેમના પ્રતાપી વ્યક્તિત્વને લીધે શાસનનાં અનેક માંગલિક કાર્યો અમલી બની શક્યાં છે, એવા પૂજ્ય આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ ખરેખર Jain Education Intemational Page #454 -------------------------------------------------------------------------- ________________ 438 ચતુર્વિધ સંઘ ૨૦૨૬ના કારતક સુદ 13 ને શનિવારનો શુભ દિવસ હતો. तस्मै श्री गखे नमः। તેમનું સંસારી ગામ નવાવાસ (કચ્છ); તેમની જન્મતિથિ સં. ૨૦૧૦ના માગશર વદ 2 ને મંગળવાર, અચલગચ્છ સંઘને આ આશાસ્પદ યુવાન આચાર્યની શાસનને ચરણે ભેટ ધરાઈ એનો ઘણો મોટો યશ શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠને જાય છે. આ વિદ્યાપીઠમાં રહીને તેમણે ધાર્મિક તેમ જ સંસ્કૃત, અંગ્રેજી અને હિન્દીની ઉચ્ચ પરીક્ષાઓ આપી. તેઓશ્રી સાહિત્યરત્ન અને સંસ્કૃત સાહિત્યશાસ્ત્રી (B.A.સમકક્ષ) બનેલા છે. છ કર્મગ્રંથો, સિદ્ધહેમવ્યાકરણ, ન્યાય, છંદ, આગમ, ચરિત્ર આદિનું વાચન અને કેટલાક દાર્શનિક ગ્રંથોનું અધ્યયન કર્યું છે. સાહિત્યપ્રેમી આ મહાત્માની સાહિત્યયાત્રા સં. ૨૦૧૮માં “પરભવનું ભાતું” નામના લોકભોગ્ય પુસ્તકના આલેખનસંપાદન દ્વારા શરૂ થઈ તે આજ દિન સુધી અવિરત ચાલુ છે. તેઓશ્રીના સાહિત્યપ્રેમને શબ્દદેહ આપવાનો અહીં અવકાશ નથી, તેમ છતાં એટલું લખવું આવશ્યક લાગે છે કે, પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય અને જ્ઞાનભંડારો જ જાણે એમનું જીવન છે! એમની રક્તવાહિનીઓમાં જાણે સાહિત્યરસ વહે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી! એમના દ્વારા સંશોધિત, સંપાદિત અને લિખિત પુસ્તકોની સંખ્યા 70 થવા જાય છે! (1) મહાન કિયોદ્ધારક અચલગચ્છ પ્રવર્તક પૂ. દાદાશ્રી આર્યરક્ષિત-સૂરિજી મ.સા (2) પૂ.દાદા શ્રી ગૌતમસાગરસૂરિજી મ. સા. (3) પ.પૂ. આ.શ્રી “ગુણભારતી' નામના સંસ્કારી માસિકના પ્રકાશનની ગુણસાગરસૂરિજી મ. સા. (4) પ.પૂ. આ. શ્રી ગુણોદય-સાગરસૂરિજી મ. સા. પ્રેરણા આપી, તે દ્વારા પણ પૂજ્યશ્રી સંઘમાં અહિંસાધર્મ, સંસ્કૃતિ (5) પ.પૂ.આ. શ્રી કલાપ્રભસાગરસૂરિજી મ.સા. અને માનવજીવનનાં આદર્શ કર્તવ્યોના દિવ્ય સંદેશાને ઘરે ઘરે અચલગચ્છના શણગાર રૂપ છે. પૂજ્યશ્રીનો દેહ તો બહુ નાનક પહોંચાડવા પોતાના અમૂલ્ય સમય અને શક્તિનો ભોગ આપી છે. પણ દિલ અને દિમાગ વિશાળ છે. તેમના દિલની અમીરાતે રહ્યા છે. “શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ' (સચિત્ર: પૃ. અને દિમાગની ઝડપી નિર્ણયશક્તિએ કારણે શાસનસેવાની ઘણી 1000) એ એમનો અતિ ઉપયોગી સંશોધિત-સંપાદિત યોજનાઓને બળ મળ્યું છે. પૂજ્યશ્રી એક અચ્છા સંશોધક અને લેખક છે. વક્તા અને વિદ્વાન છે. સુંદર કાર્યોના પ્રેરક અને પૂજ્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આબાલવૃદ્ધપ્રણેતા છે. જૈનશાસનની અને અચલગચ્છની પ્રાચીન સૌમાં નવચેતના પ્રગટાવે એવી મંગલકારી શાસનપ્રભાવક સાહિત્યસમૃદ્ધિને પોતાની આગવી કળાથી કલમના સહારે કાગળ પ્રવૃત્તિઓનો ઉદ્ભવ અને વિકાસ થયો છે, જેમાં શ્રી આર્યજય ઉપર કંડારી શકે છે. કલ્પનાની પાંખો વડે સાહિત્યના સુવિશાળ કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ, શ્રી આર્ય-ગુણિ સાધર્મિક ફંડ, શ્રી બાતમઆકાશમાં પોતાની કળા-કુશળતાથી દૂર-સુદૂર ઉડ્ડયન કરી શકે નીતિ ગુણસાગરસૂરી જેન મેઘ સંસ્કૃતિ ભવન, શ્રી ગુણશિશુ છે, માટે જ તેમનું નામ “કલાપ્રભસાગર' રખાયું ન હોય જાણે! જિનાગમાદિ ચિકોષ અને અનેક જ્ઞાનભંડારો, મહા બે દાયકા પહેલાં, સોળ વરસની કિશોર વયમાં જ ઉજમણાંમહોત્સવો–છ'રીપાલિત સંઘો, અજોડ 99 યાત્રાસંઘ, કિશોરકુમારે માતા પ્રેમકંવર અને પિતા રતનશીભાઈના મોહ જ્ઞાનસત્રો, સાંસ્કૃતિક પ્રદર્શનો વગેરેનો સમાવેશ થાય છે. તેમ અને મમતાનો ત્યાગ કરી, અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી જ અચલગચ્છ જૈનસંઘને લગતી કે અન્ય પણ મોટી નાની અનેક ગુણસાગરસૂરિજી મહારાજના શિષ્યત્વનો સ્વીકાર કરી કચ્છ- ધાર્મિક સંસ્થાઓ, જીવદયાકેન્દ્ર, યુવક પરિષદ શિબિરો અને ભુજપુર નગરે સમતાભર્યા સંયમમાર્ગનો સ્વીકાર કર્યો, ત્યારે સં. યુવક મંડળો વગેરેને પૂજ્યશ્રી નિખાલસભાવે પોતાની Page #455 -------------------------------------------------------------------------- ________________ 439 તવારીખની તેજછાયા સૂઝસમજનો લાભ આપી રહ્યા છે. રાજસ્થાન, કચ્છ, બૃહદ્ મુંબઈ, મહારાષ્ટ્ર તેમ જ પૂર્વ ભારતની લાંબી મજલના વિહારોમાં પૂજ્ય ગચ્છાધિપતિ ગુરુદેવની સાથે વિચરી પ્રવચન અને પ્રેરણા દ્વારા જ્ઞાનબોધનાં ઝરણાં વહેતાં કરી પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની ગચ્છ અને શાસનની જવાબદારીઓમાં બળપૂરક બની સારી એવી ગુરુકૃપા પ્રાપ્ત કરી સંઘો અને જનતાની લાગણી સંપાદન કરી છે. તેઓશ્રીએ ગચ્છના વર્તમાન મુનિગણમાં પ્રથમવાર શ્રી મહાનિશીથસૂત્ર' સુધીના બૃહદ્યોગ પૂજ્ય અચલગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં પૂર્ણ કરી, “ભગવતીસૂત્ર'ના યોગપૂર્વક સં. 204 ના કારતક વદ ૧૧ના દિવસે તેઓશ્રી મુંબઈ–વડાલા મુકામે “ગણિ’ પદધારક બન્યા. અનુમોદન કરવા યોગ્ય વાત પણ એ છે કે, ચોપાસ વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત એવા પૂજ્યશ્રીએ એકાંતરાં 500 આયંબિલ જેવી ઉગ્ર તપસ્યા પણ 30 વર્ષની નાની ઉંમરે કરી છે. એટલે, તેઓશ્રીનો તપ–જપ પ્રત્યેનો અનુરાગ પણ અનુમોદનીય છે. વરસીતપ પણ કર્યા છે. શિખરજી તીર્થની અને શત્રુંજય તીર્થની 108 યાત્રાઓ પણ કરી છે. તેઓશ્રીની પ્રેરણાના પરિણામસ્વરૂપ શ્રી આર્યરક્ષિત જૈન શ્વેતાંબર તીર્થ પ્રાચીન દંતાણી તીર્થનો ઉદ્ધાર થયો. સં. ૨૦૪૧માં શિખરજી તીર્થમાં અખિલ ભારતીય વિદ્વ સંમેલનમાં વિદ્વાનોએ એમને સાહિત્યદિવાકર' નું બિરુદ અર્પણ કર્યું. સં. ૨૦૪૧માં અમદાવાદમાં ચાતુર્માસ રહી, તેમણે ઘણા પ્રાચીન ભંડારોમાંથી ગચ્છની વિરલ હસ્તપ્રતો મેળવી તેના ઉદ્ધારનું મહાન કાર્ય કર્યું. અમદાવાદ ચાતુર્માસની ફલશ્રુતિ રૂપે ત્યાં ગચ્છના વિશાળ ઉપાશ્રયનું સર્જન થયું. ત્રણ વરસ પહેલાં કચ્છથી ગુરુદેવની આજ્ઞા આવતાં મુંબઈથી ઉગ્ર વિહાર કરી માત્ર 40 દિવસમાં ભીનમાલરાજસ્થાન અંજનશલાકા–પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા. સં. ૨૦૪૩માં ગુરુદેવના શુભ હસ્તે બાડમેરમાં પોષ વદ ૧૩ના દિવસે ઉપાધ્યાયપદ અને એક મહિના પછી, સં. ૨૦૪૩ના મહા વદ ૧૨ના દિવસે શ્રી આર્યરક્ષિત દંતાણી તીર્થ (રાજસ્થાન) માં પ્રતિષ્ઠા પ્રસંગે નવકાર મહામંત્રના તૃતીયપદ આચાર્યપદે બિરાજમાન થયા. તેઓશ્રીના વિહારોથી-પ્રેરણાથી રાજસ્થાનમેવાડ-માલવામાં ગચ્છમાં જાગૃતિ આવી; તેથી તેઓશ્રી ‘રાજસ્થાન-દીપક' તરીકે પણ ઓળખાયા છે. સં. ૨૦૪૪માં મુંબઈ પધારેલા અચલગચ્છાધિપતિ પૂ.આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજની તબિયત એકાએક કથળતાં નૂતન યુવાચાર્યશ્રી ઉગ્ર વિહાર કરી મુંબઈ પધાર્યા અને અંતિમ મહિનાઓમાં ગુરુદેવશ્રીની સેવાભક્તિનો અપૂર્વ લહાવો લીધો. આમ, પૂજ્ય ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિના પ્રભાવે તેઓશ્રી 51 વર્ષની યુવાવયમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવો, તીર્થોદ્ધાર, છ'રીપાલિત સંઘો, અજોડ 99 યાત્રા સંઘ તેમ જ રત્નત્રયવર્ધક શુભ પ્રવૃત્તિઓ દ્વારા જૈનશાસનની સુંદર પ્રભાવના કરી રહ્યા છે. તાજેતરમાં તેઓશ્રીની પ્રેરણાથી દંતાણી તીર્થ અને ગુરુ ગુણની જન્મદીક્ષા ભૂમિએ ગુણપાર્શ્વતીર્થધામ નિર્માણ પામ્યાં છે. મુંબઈ આદિ સ્થળોમાં ઉપાશ્રયોનાં નિર્માણ, શંખેશ્વર તીર્થમાં અચલગચ્છ ભવન ધર્મશાળા, ડોંબીવલીમાં સાધારણ ખાતાની સદ્ધરતા માટે વિરાટ કલ્પતરુ સાધારણ ફંડ યોજના અમલી બની છે. પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટી કોટિ વંદના. સૌજન્ય : શ્રી અગાશી અચલગચ્છ જૈન સંઘ જયેશભુવન, અગાશી (જિ. થાણા) મહારાષ્ટ્ર અનેક ગ્રંથોના સફળ સંપાદક : જ્ઞાનપરંપરાના અગ્રીમ સંરક્ષક પ.પૂ. આ. શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ આપણી વચ્ચે, આપણી જેમ જ વાત કરતાં કરતાં શાસ્ત્રોનાં ગહન રહસ્યો સમજાવતાં આપણા આચાર્ય ભગવંતશ્રી મુનિચન્દ્રસૂરિજી મ. બાળવયે પિતાશ્રી જયંતીલાલ (હાલ પૂ. મુનિશ્રી જિનચંદ્રવિજયજી મહારાજ)ના માતુશ્રી પૂ. કંચનબહેન (હાલ પૂ. સાધ્વીજી કલ્પલતાશ્રીજી મહારાજ) પરિવારમાંથી પ્રભુ મહાવીરના પંથે પ્રયાણ કરનાર શ્રી મહેન્દ્રભાઈ આજે યુવા વયે આચાર્ય પદવીથી વિભૂષિત છે. - આચાર્ય મુનિચન્દ્રસૂરિજીનો જ્ઞાનસાધના પરિચય ખૂબ વિસ્તૃત છે, પરંતુ પૂજ્યશ્રીના પરિચય માટે કહી શકાય. “યુવાવયે શાસ્ત્રોના ઊંડા અભ્યાસથી ગીતાર્થ, જ્ઞાનના કશા જ ભાર વિનાના જ્ઞાની, સંપૂર્ણ લોકભોગ્ય શૈલીમાં શાસ્ત્રભંડાર ખોલી આપણાં અંતરને ઢંઢોળતા આચાર્ય ભગવંતશ્રી મુનિચન્દ્રસૂરિ.” કોઈ ગચ્છ, સમુદાય, ફિરકાની વાડાબંધી વિના શ્રી જૈનશાસનના તમામ વિદ્યાપુરુષો આચાર્યશ્રીના ચાહક મિત્રો. સતત ટૂંકા પત્રો દ્વારા એમની પાસેથી કાંઈક મેળવવા તત્પર ધાતુપરાયણમ્, કથારત્નાકર, પ્રભાવક ચરિત્ર, ધર્મરત્ન કરંડક ઉપમિતિકથોદ્ધાર, દશશાવગ ચરિત્ર અને પ્રસંગસુધા, પ્રસંગશિખર પ્રસંગપ્રભા, પ્રસંગકલ્પલતા આદિ સંસ્કૃત, પ્રાકૃત Jain Education Intemational Page #456 -------------------------------------------------------------------------- ________________ 440 ચતુર્વિધ સંઘ ગુજરાતી 40 ગ્રંથો/પુસ્તકોના લેખક-સંપાદક આચાર્યશ્રી, અપ્રાપ્ય બનવાથી 3 પુસ્તકોનું સંયુક્ત પુન:પ્રકાશન પણ પિતાશ્રી મહારાજશ્રી જિનચન્દ્રવિજયજી, મોટાભાઈ આચાર્ય તાજેતરમાં થનાર છે. મહારાજ યશોવિજયજી અને બા મહારાજ પૂ. સાધ્વીશ્રી જૈન આગમ ગ્રંથ ‘વ્યવહારસૂત્ર ભાષ્ય' અને આ. કલ્પલતાશ્રીની અસીમકૃપાના અધિકારી પૂ. આ. ભ. શ્રી મલયગિરિ સૂરિજીની 34 હજાર શ્લોક પ્રમાણ વિસ્તૃત ટીકાનુંમુનિચન્દ્રસૂરિજી આપણાં આગમો, આપણા વ્યાકરણ, અનેક પ્રાચીન હસ્તલિખિત તાડપત્રીય ગ્રંથોના પાઠભેદો પૂર્વાચાર્યોના ગ્રંથોને સતત સરળ ભાષામાં આપણી સમક્ષ મૂકી નોંધવાપૂર્વક આ. મુનિચન્દ્રસૂરિ સંપાદન કરી રહ્યા છે. રહ્યા છે અને તે દ્વારા આવતીકાલના જૈન શાસનની જ્ઞાનપરંપરાના અગ્રીમ રક્ષક, સંરક્ષક છે. સ્વ. હીરાલાલ રસિકલાલ કાપડિયાએ વર્ષો પૂર્વે તૈયાર કરેલ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભા. 1-2-3' નું આચાર્ય મુનિચન્દ્રસૂરિ મ. છેલ્લાં 30 વર્ષથી સતત અનેક નવી વિગતો જોડી પુનઃસંસ્કરણ કર્યું છે અને મોહનલાલ પ્રાચીન ગ્રંથોનાં સંશોધન-સંપાદનમાં ડૂબેલા છે. દેસાઈ કૃત “જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'નું અનેક વિગતો આ. મુનિચન્દ્રસૂરિ સંપાદિત સંશોધિત કેટલાક વિશિષ્ટ જોડી પુનઃસંસ્કરણ તૈયાર કરી રહ્યા છે. આ. મુનિચંદ્રસૂરિએ ગ્રંથોની વિગત– સૂરિમંત્રની ત્રણ પીઠિકાની આરાધના–મૌન-તપ-જાપ અને ધાતુપારાયણમુ-કલિકાલ સર્વજ્ઞ આ.ભ. હેમચન્દ્રસૂરિ એકાંતવાસપૂર્વક કરી છે. મ.સા. કે જેઓએ ગુજરાતના બે મહાન રાજવી સિદ્ધરાજ અને સૌજન્ય : મનુભાઈ લીલચંદ શાહ કીર્તિભાઈ લીલચંદ શાહ હ. કુમારપાળ ઉપર મોટો પ્રભાવ પાડેલો તેઓની સંસ્કૃત વ્યાકરણ યશ મોટર્સ અમદાવાદ. વિષયક આ કૃતિ “ધાતુપારાયણમ્'નું પ્રાચીન તાડપત્રીય પ્રતોના આધારે અનેક પરિશિષ્ટો સાથેનું સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું. સમર્થ તાર્કિક : જૈન તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ જ્ઞાતા શાસન–પ્રભાવક પ્રવચનસારોદ્ધાર’– અનેક આગમીય વિષયોના ખજાના એન્સાયક્લોપિડિયા ૫.પૂ. આ.શ્રી જેવા આ ગ્રંથના સંપાદનમાં અનેક પ્રાચીન હસ્તલિખિત અભયશેખરસૂરીશ્વરજી મ.સા. તાડપત્રીય પ્રતો અને સંખ્યાબંધ સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરી “અક્ષય! તને તારી પ્રોડક્શન એન્જિનિયર તરીકેની સેંકડો તુલનાત્મક ટીપ્પણો આપી આ ગ્રંથને સંપાદિત કરવામાં કેરિયર બ્રાઇટ દેખાય છે. મને એમાં પાપની ધમધોકાર કમાણી આવ્યો છે. દેખાય છે. તું મોટી કંપનીઓના પ્લાન્ટોના પ્લાન બનાવશે! પછી ઉપમિતિકથોદ્વાર' એ પ્લાન મુજબ ચાલતા પ્લાન્ટોમાં પાણી વગેરેમાં કેટલા બધા સિદ્ધર્ષિ નામના મહાન જૈનાચાર્યે રચેલી “ઉપમિતિકથા’ જીવોનો આરંભ-સમારંભ થશે? અને હાથમજૂરી કરતા કેટલા માત્ર ભારતીય સાહિત્યમાં નહીં પણ વિશ્વસાહિત્યમાં પણ માનવો બેકાર થશે? તને થોડા હજારનો પગાર મળશે પણ તું બેનમૂન છે. 18000 શ્લોકપ્રમાણ આ વિશાળ કૃતિની એક કેટલાં બધાં પાપોનો અશુભારંભ કરશે? તને જૈન તરીકે બુદ્ધિ નાની આવૃત્તિની રચના 400 વર્ષ પૂર્વે હંસરત્નવિજયજીએ આ માટે મળી છે કે તારું અને બીજાનું હિત થાય એવી કરેલી. અત્યાર સુધી અપ્રગટ આ ગ્રંથને સંપાદિત કરી પ્રથમવાર | પ્રવૃત્તિઓ કરવા મળી છે?” પ્રકટ કરવામાં આવેલ છે. સં. 2030 (ઈ.સ. ૧૯૭૪)ના અષાઢ મહિનામાં આ. મુનિચન્દ્રસૂરિ પ્રાચીન ગ્રંથોના સંપાદનની સાથે સાવરકુંડલા મુકામે યુવાવર્ગના ઉદ્ધારક પૂ. આચાર્ય ભગવંત સાથે–પ્રસંગો વાર્તાઓનું લેખન પણ કરતાં રહે છે. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજશ્રીના સવારના “શાંતિસૌરભ માસિકમાં છેલ્લાં વીસ વર્ષથી “પ્રસંગ લગભગ ચારેક વાગ્યે મુંબઈ યુનિવર્સિટીના પ્રોડક્શન એન્જિ. પરિમલ' કોલમમાં તેમના પ્રસંગો નિયમિત પ્રગટ થતા રહ્યા છે. બીજા વર્ષની પરીક્ષા આપી વંદન માટે આવેલા વીસ વર્ષના આવા પ્રસંગોનાં 7 પુસ્તકો પણ પ્રગટ થઈ ચૂક્યાં છે. પ્રસંગ યુવક અયકુમારને ઉપર મુજબ પ્રેરણા આપી રહ્યા હતા. પરિમલ-પ્રસંગ સુધા-પ્રસંગ નવનીત વગેરે. આ પુસ્તકો પણ દાદાજીના પરિવારની સાત દીક્ષા અને પોતાની બહેનની Jain Education Intemational Page #457 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા 441 દીક્ષાથી ધર્મરંગે રંગાયેલા આ યુવાનને પૂ. ગુરુ મહારાજશ્રીની આચાર્ય પદ પછી પોતાના ગુરુદેવના દક્ષિણ મહારાષ્ટ્રના પ્રેરણાએ ઝાટકો આપ્યો. ત્યાં જ સંકલ્પ કર્યો–આજીવન બ્રહ્મચર્ય અધૂરા કાર્યો ઉપાડી લઈ ત્યાં ઠેરઠેર અંજનશલાકા, પ્રતિષ્ઠા પાળવું અને ચોમાસા પછી શીધ્ર દીક્ષા લેવી. વગેરે કાર્યક્રમો પણ શાસનપ્રભાવક રીતે સંપન્ન કરી રહ્યા છે. તીવ્ર બુદ્ધિપ્રતિભાના કારણે યુનિવર્સિટીમાં સેકન્ડ રેન્ક અત્યાર સુધીમાં તેઓશ્રી દ્વારા લગભગ ત્રીસથી વધુ ગ્રંથો પામેલા તથા મોટી મોટી ઓફરો આવવાની શરૂ થઈ હોવા છતાં પુસ્તકોનાં લેખન-સંપાદન-સંશોધન થયેલાં છે. તેઓશ્રીના હસ્તે એક જ ઝાટકે દીક્ષાનો નિર્ણય લીધો. ભવિષ્યમાં પણ ઘણા ગ્રંથોના સર્જન દ્વારા જૈન શ્રત સાહિત્ય ધર્મસંસ્કારી માતા સુશીલાબહેને પણ એમની તીવ્ર સમૃદ્ધ થતું રહે એવી મંગળકામના છે. તેઓશ્રીની નિશ્રામાં સં. ભાવના જોઈ રજા આપી. મોહનભાઈના આ ચોથા સંતાને સં. ૨૦૬૦માં થાણા-પાલિતાણાનો ઐતિહાસિક છ'રીપાલિત સંઘ ૨૦૩૧ના કારતક વદ દશમે બીજા ત્રણ મુમુક્ષુ સાથે દીક્ષા લીધી સંપન્ન થયો. અને પોતાના નાના કાકા મહારાજ પૂ. જયશેખરવિજયજી મ.ના હાલ તેઓશ્રીનો તેર શિષ્યો-પ્રશિષ્યોનો પરિવાર છે. પ્રથમ શિષ્ય થયા (પૂ. જયશેખરવિજયજી મહારાજ પાછળથી તત્ત્વના અને સત્ત્વના પ્રખર આગ્રહી પૂજ્યશ્રી દીર્ધકાળ સુધી જૈન આચાર્ય મ. થયાં). પછીથી એમના નાનાભાઈ તથા માતાએ પણ સંઘ ઉપર અનેક રીતે ઉપકાર શ્રેણી વરસાવે તેવી શુભેચ્છા. દીક્ષા લીધી. (પૂજ્યશ્રીનો જન્મ ભાદરવા વદ પાંચમ સં. 2010, તા. | તીવ્ર બુદ્ધિપ્રતિભા, તીણ તર્કશક્તિ, અદ્ભુત ધારણા- 16-9-54, સુરત મુકામે). શક્તિના કારણે અત્યંત ટૂંકા ગાળામાં જ ન્યાય, વ્યાકરણ, સિદ્ધહસ્તસર્જક તેજસ્વી વક્તા પૂજ્યપાદ આગમ પ્રકરણ ગ્રંથોના પ્રકાંડ તજજ્ઞ થયા. માત્ર સમુદાયમાં જ નહીં, સમસ્ત તપાગચ્છમાં અગ્રણી જ્ઞાતા તરીકે ઊભરી આવ્યા. આ.ભ. શ્રી રાજરત્નસૂરીશ્વરજી મહારાજ પ્રબળ સત્ત્વબળે નબળી કાયામાં પણ બે વાર T કેટલીક વ્યક્તિઓ અપ્રમત્તભાવે માસક્ષમણ કર્યા. એકવાર મૌન અઠ્ઠાઈ કરી. માત્ર હોય છે બાલ–સૂર્યનાં કિરણો દસ વર્ષની ઉંમરથી દરેક સુદ પાંચમના ઉપવાસ શરૂ કર્યા જેવી. બાલસૂર્યના કિરણો અત્યાર સુધીમાં લગભગ 108 અઠ્ઠમ થઈ ગયા ને પૂર્વાકાશમાં ભલેને તાજાં જ વર્ધમાનતપની 36 ઓળી કરી છે. વિશેષ પ્રકારે શારીરિક જન્મ્યા હોય–તાજાં જ ઉદય પ્રતિકૂળતા ન હોય તો લાંબા લાંબા વિહારોમાં પણ એકાસણાં પામ્યા હોય તો ય એ પર્વતની ટોચ પર જઈ એ એમનો રોજિંદો ક્રમ છે. વિરાજે છે, એમ એ નિર્દોષ ગોચરી અને સૂક્ષ્મ સંયમના આગ્રહી પૂજ્યશ્રી વ્યક્તિઓ પણ સાવ નાની તાર્કિક અને તાત્ત્વિક પ્રવચનકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમના ન્યાય વયે સફલતાના ઉચ્ચ શિખરો પર, કર્મસાહિત્ય પર અને મહો. શ્રી યશોવિજયજી મ.ના પર જઈ વિરાજતી હોય છે. સાહિત્ય ઉપર લખાયેલા ગ્રંથો પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોમાં માત્ર 11 વર્ષની વયે સંયમ સ્વીકારીને માત્ર 37 વર્ષની જ્ઞાનાભ્યાસ માટે, અત્યંત લોકપ્રિય બન્યા છે. “હંસા! તું ઝીલ વયે આચાર્યપદે અભિષિક્ત થયેલ અને નાની વયથી જ અખબારી મૈત્રી સરોવરમાં' વગેરે લોકભોગ્ય બનેલાં પુસ્તકો જૈન-જૈનેતર લેખમાળાઓ તેમજ વિપુલ પુસ્તકસાહિત્યનું સર્જન કરી રહેલ જનતામાં જ નહીં, વિદ્વાનોમાં પણ અત્યંત આદરપાત્ર બન્યાં, પૂજ્યપાદ સિદ્ધહસ્તસજીક આ.ભ. શ્રી રાજરત્નસૂરીશ્વરજી બની રહ્યાં છે. શ્રી સંઘમાં સાધુ-સાધ્વીજી ભગવંતોના સમર્થ મહારાજ આવી જ એક વિરલ વ્યક્તિ-શક્તિ છે. વાચનાદાતા તરીકે પણ તેઓશ્રી સારી ખ્યાતિ પામ્યા છે. પંદરસો વર્ષ પૂર્વેના ગ્રન્થોમાં જેનો ઉલ્લેખ મળે છે તે પૂજ્યશ્રીની સર્વાગીણ યોગ્યતા જોઈ વિ.સં. ૨૦૧૭ના ગુજરાતની પ્રાચીન દર્ભાવતી (ડભોઈ) નગરી એમની વૈશાખ સુદિ બારશે પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી જયઘોષ જન્મભૂમિ. લગભગ એક હજાર વર્ષ આસપાસના સમયખંડ પૂર્વે સૂરીશ્વરજી મહારાજે એમને આચાર્યપદે સ્થાપિત કર્યા. થઈ ગયેલ મહાન શાસન જ્યોતિર્ધર આજીવન આયંબિલતપસ્વી Jain Education Intemational Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ સૌવીરપાયી પંચશત શિષ્યગણાધિપતિ આચાર્યપ્રવર શ્રીમાન મુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિ, તાર્કિક-ચક્રવર્તી સમર્થશ્રુતધર ન્યા.ન્યા. પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર તથા પૂજ્યપ્રવર પ્રવચનપ્રભાવક આ.ભ. શ્રીમાન મોહનસૂરીશ્વરજી મહારાજની અંતિમભૂમિ અને ૧૪૦ મુમુક્ષુ આત્માઓની માતૃભૂમિ બનવાના ગૌરવને વરેલી આ ડભોઈનગરી પૂર્વકાલમાં મન્ત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલે સર્જેલ સપ્તતિશત જિનાલય તથા સુકૃતસાગર મહામાન્ય પેથડશાહે રચેલ ક્રિસપ્તતિજિનાલયથી અલંકૃત હતી, તો વર્તમાનકાલમાં સાત સાત જિનાલયો-ચાર ચાર ઉપાશ્રયો-પાઠશાલાદિ વિવિધ સ્થાનોથી વિભૂષિત છે. આવી પુણ્યભૂમિમાં વિ.સં. ૨૦૨૩ના પ્રભુવીર નિર્વાણકલ્યાણકના મહાપવિત્ર દિવાળીપર્વદિને આંતર-બાહ્ય સમૃદ્ધિસંપન્ન પિતાશ્રી મફતલાલ ત્રિકમલાલ કંસારા તથા માતુશ્રી લીલાબહેનના પરિવારમાં જન્મ ધરનાર પૂજ્યશ્રીનું સાંસારિક નામ બાલકુમાર રાજુ હતું. માત્ર સાડા ચાર વર્ષની વયથી કાયમી નવકારશી–ચોવિહાર, શાળાનું અક્ષરજ્ઞાન મળે તે પૂર્વે જ માત્ર મૌખિક પાઠ દ્વારા પંચપ્રતિક્રમણ-નવસ્મરણ કંઠસ્થ, માત્ર પાંચ સામયિકમાં સમગ્ર જીવવિચારપ્રકરણ કંઠસ્થ અને શાળાકીય અભ્યાસ દરમ્યાન નવકારશીથી ઓછું પચ્ચક્ખાણ ન કરવાનો સંકલ્પ અખંડ રાખવા કાજે સતત બે વર્ષ પુરિમઢનું પચ્ચક્ખાણ કરનાર બાલકુમાર રાજુનો સંપર્ક માત્ર છ વર્ષની વયે જૈનશાસનના મહાન જ્યોતિર્ધર શતાધિકજિનાલયાદિ પ્રણેતા યુગદિવાકર પૂજ્યપાદ આ.ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્યશ્રીના સાંસારિક મામા પૂજ્યપાદ વ્યા.સા.ન્યા. તીર્થ દર્ભાવતી તીર્થોદ્ધારક આ. ભ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ (ત્યારે મુનિશ્રી) સાથે થયો અને જાણે કંચનકલશને કલાત્મક કોરણીનો યોગ થાય તેવો સંયોગ સર્જાયો. રાજુનું જીવનઘડતર એ બન્ને ગુરુદેવોના વરદ્ હસ્તે થવા માંડ્યું. લગભગ ત્રણ વર્ષના એ પ્રાસંગિક પરિચય બાદ વિ.સં. ૨૦૩૩માં પૂ. યુગદિવાકર ગુરુદેવશ્રી મુંબઈથી શ્રી શત્રુંજયમહાતીર્થના છ'રીપાલક પદયાત્રા મહાસંઘ સાથે ડભોઈ તીર્થે પધાર્યા. અને ત્યાં ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠાદીક્ષામહોત્સવ યોજાયો ત્યારે રાજુકુમારની બે બહેનો સહિત પાંચ દીક્ષાર્થીઓના દીક્ષાસમારોહ પછી લગભગ પોણાબે વર્ષ બાદ પાલિતાણા મહાતીર્થની પુણ્યભૂમિમાં વિ.સં. ૨૦૩૫ના માગશર સુદિ પંચમીએ પૂ. યુગદિવાકરના વરદ્ હસ્તે બાલકુમાર For Private ચતુર્વિધ સંઘ રાજુની ભવ્યાતિભવ્ય દીક્ષા શાનદાર મહોત્સવ સહિત થઈ અને તેઓ પૂજ્યપાદ શાસનપ્રભાવક આ.ભ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. બાલમુનિરાજ શ્રી રાજરત્નવિજયજી મ.રૂપે ઘોષિત થયા. અભ્યાસકાળ દરમ્યાન તેમણે છ હજારથી વધુ સંસ્કૃતપ્રાકૃતશ્લોક, બે જ દિવસમાં પક્ષીસૂત્ર, સિદ્ધહેમચન્દ્ર વ્યાકરણન્યાસ-છંદ-કોશ-સંસ્કૃત કાવ્યો-કર્મગ્રંથોની સંસ્કૃત ટીકાઓતત્ત્વાર્થ સિદ્ધસેનીય ટીકા-જૈન ભૂગોળ-ખગોળ વગેરેનો સૂક્ષ્મ અભ્યાસ કર્યો. ગુરુદેવ પાસે જ કરેલ આ તમામ અધ્યયન શિષ્યોને તેમજ જિજ્ઞાસુ સાધુ-સાધ્વીજીને સ્વયં કરાવવાનો ઉપક્રમ તેઓશ્રીએ વર્ષોથી સરસ જાળવ્યો છે. વિ.સં. ૨૦૪૭થી તેઓ સર્જનના ક્ષેત્રે પ્રવેશ્યા અને અદ્યાવધિ (વિ.સં. ૨૦૬૧ સુધી) તેઓએ ૪૨ ગ્રન્થોનું સર્જન કર્યું છે. વિખ્યાત દૈનિક ‘ગુજરાત સમાચાર’ અખબારમાં છેલ્લાં ૧૩ વર્ષોથી પ્રતિ ગુરુવારે અદ્ભુત વિશેષતા સાથે ‘અમૃતની અંજલિ' વિભાગ તેઓ આલેખે છે જેનાથી લાખો જૈન-જૈનેતર વાચકો તેમની કલમના અનન્ય ચાહક બન્યા છે. આ ઉપરાંત આ જ અખબારમાં તેઓ છેલ્લાં ૧૪ વર્ષથી પ્રતિવર્ષ નવી નવી પર્યુષણા લેખમાળા પણ આલેખે છે. મુનિપદે હતા ત્યારથી આરંભાયેલી તેમની આ બંને પ્રકારની અખબારી લેખમાળાઓ આજે આચાર્યપદારૂઢ થવા પછી ય અખંડ જારી છે. કોઈ જૈન મુનિની લેખમાળાઓ આટલા દીર્ધકાળપર્યંત અખબારોમાં પ્રકાશિત થતી હોય તેવી જૈન સંઘમાં પ્રાયઃ આ પ્રથમ ઘટના છે. આ ઉપરાંત શાંતિસૌરભ-કલ્યાણ-ધર્મધારા-શ્રુતઘોષણા વગેરે જૈન સામયિકોમાં પણ તેમના લેખો નિયમિત પ્રગટ થતા રહે છે. તેમનાં પુસ્તકોમાં ૩૦૦-૩૦૦ પેજની સળંગ મહાકથાઓ, લઘુકથાઓ, નિબંધો, ચિંતનો, વિવેચનો, પૂર્વાચાર્યરચિત સંસ્કૃત સ્તોત્રોના રસાળ પદ્ય ભાવાનુવાદો, સ્તવનચોવીશી, સંસ્કૃતભાષામય ‘કથા કલ્પવલ્લિઃ' પ્રતઃ વગેરે અદ્ભુત વૈવિધ્ય નિહાળવા મળે છે. આ તમામમાં સર્વોપરિ ગ્રન્થ જો કોઈ હોય તો તે છે ‘યુગદિવાકર' મહાગ્રન્થ. પૂજ્ય યુગદિવાકરશ્રીના જીવનવર્ષના અંકને અનુરૂપ ૭૮ પ્રકરણો દ્વારા પૂ. યુગદિવાકરશ્રીના સમગ્ર જીવન-કવનને સર્વ પ્રથમવાર આવરી લેતા આ ૭૦૦ પેજના વિરાટકાય અને સંપૂર્ણ ફોરકલર મુદ્રણ ધરાવતા ‘યુગદિવાકર’મહાગ્રન્થને તેઓએ પોતાના ગુરુદેવના પૂર્ણ માર્ગદર્શન મુજબ એકલે હાથે સર્વાંગસુંદર તૈયાર Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. ૪૪3 કર્યો છે કે જેમાં અનેક ઉપયોગી પત્રો આદિ અઢળક દસ્તાવેજી જિનાલયની સુરક્ષાનું કાર્ય સાંગોપાંગ પાર ઉતારીને સામગ્રીઓ ય આવરી લેવાઈ છે. આ મહાગ્રન્થ પૂજ્યશ્રીએ જો જગડૂશાતીર્થના માધ્યમે શાસનરક્ષાના પુરસ્કર્તા બન્યા. ૬૦ કે માત્ર પોણાબે વર્ષમાં તૈયાર કર્યો છે, પરંતુ તે સ્વપ્ન સાકાર હજારની જંગી જનમેદની એક જ દિવસમાં એકત્ર કરીને ગુરુદેવે કરવા કાજે તેઓએ સળંગ સાત વર્ષ કેરીનો મૂળથી ત્યાગ કર્યો જે જુવાળ જગાવ્યો એમાં પૂજ્યશ્રીનો ફાળો જબરજસ્ત હતો ! ! હતો જે તેમની ઉત્કૃષ્ટ ગુરુભક્તિની દ્યોતક બીના છે. તેમના પરિવારમાંથી પૂસા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. પ.પૂ. વિર્ય આ. ભ. શ્રી શીલચન્દ્રસૂરીશ્વરજી મહારાજે (સાંસારિક માસી) તથા પૂ.સા. શ્રી વિશ્વરત્નાશ્રીજી મ., પૂ. સા. “યુગદિવાકર” મહાગ્રન્થની પ્રસ્તાવનામાં પૂજ્યશ્રીની ગુરુભક્તિ શ્રી વિશ્વધર્માશ્રીજી મ., પૂ.સા. શ્રી વિશ્વમિત્રાશ્રીજી મ. માટે આ રીતે ઉલ્લેખ કર્યો છે કે “આ ચરિત્રગ્રન્થ લખીને (સાંસારિક બેનો) દીક્ષિત થયાં છે. જેઓ આજે કુલ ૨૮ લેખકશ્રીએ પોતાની શ્રેષ્ઠ ગુરુભક્તિ પ્રકાશિત કરી છે અને સાથે સાધ્વીજીનો પરિવાર ધરાવે છે. સાથે આ દ્વારા તેમણે એક શાસનપ્રભાવક પૂજ્ય પુરુષનો રૂડો વિવિધરૂપે શાસનસેવા-શાસનપ્રભાવના-શાસનરક્ષા પરિચય સમાજને કરાવવાનું પુણ્યકાર્ય પણ કર્યું છે. આ બદલ કરતાં પૂજ્યશ્રીને લગભગ તમામ આગમોના યોગોદ્રહન બાદ કરતાં પાણીને લગભગ તેઓને અભિનંદન ઘટે છે.” વિ.સં. ૨૦૧૬માં કાર્તિક વદિ સાતમે, ગણિ પદ, વિ.સં. લેખનના ક્ષેત્રે જેમ તેઓશ્રી “સિદ્ધહસ્તસર્જક' રૂપે ઝળકી ૨૦૫૯માં વૈશાખ સુદ સાતમે પંન્યાસ પદ અને વિ.સં. રહ્યા છે એમ પ્રવચનના ક્ષેત્રે તેઓ ‘તેજસ્વીવક્તા' બનીને ૨૦૬૧માં પોષ સુદિ ચૌદશે આચાર્ય પદે અલંકૃત કરાયા. નાની ઝળહળી રહ્યા છે. “ધર્મસંગ્રહ' ગ્રન્થ ઉપર ભાઈદર- વયે મોટી જવાબદારી અદા કરી રહેલ પૂજ્યશ્રીને આપણે બાવનજિનાલય તીર્થ વિશાલ જનમેદની સમક્ષ સળંગ સાત-સાત - નતમસ્તકે નમન કરીએ...... માસનાં પ્રવચનો હોય કે રવિવારીય શિબિર યા ‘રામાયણનાં પ.પૂ. પ્રવચનદક્ષ આચાર્યદેવેશ પાત્રો પર જાહેર પ્રવચનો હોય. તેઓ અખ્ખલિત પ્રવચનધારા વહાવીને શ્રોતાઓને રસતરબોળ બનાવવામાં માહેર છે. આ શ્રીમદ્ વિજય યોગતિલકસૂરીશ્વરજી મ. ઉપરાંત અંતસ્તલને સ્પર્શે તેવા પ્રભુભક્તિ સંવેદનોની ફુરણા પ્રભુ મહાવીરના પાવન પગલાંથી પવિત્ર એક પથ્થરી પણ તેઓનું વિશિષ્ટ પાસું છે. આવા લગભગ 300 સંવેદનો પહાડની પડખે વસેલાં વાંકડિયા વડગામ નગરે શા. મલકચંદ એમનાં “અન્તર્યામી સાથે અન્તર્યાત્રા” અને “હૈયાના હસ્તાક્ષર' મંગાજીના સુપુત્ર સોહનલાલ અને તેમનાં ધર્મપત્ની રંગીલાબહેન. પુસ્તકોમાં ઝગમગી રહ્યાં છે. તેઓ વ્યવસાયાર્થે મુંબઈ-લાલબાગ નજીક રહી તેઓશ્રી એક તરફ પોતાના છ સુવિનીત શિષ્ય-પ્રશિષ્યો ધર્મારાધન કરવાં લાગ્યાં. કાળક્રમે વિ.સં. ૨૦૨૧માં તૃતીય પૂ. મુનિશ્રી રસિમરત્નવિજયજી મ., પૂ. મુનિ શ્રી પુત્રરત્નનો જન્મ થયો. જેનું નામ “નીતિન' રાખવામાં આવ્યું. આગમરત્નવિજયજી મ., પૂ.મુનિ શ્રી ધર્મરત્નવિજયજી મ., પૂ. અને તે જ વર્ષે સોહનલાલભાઈનું કુટુંબ શ્રીમદ્ વિજય મુનિ શ્રી હિતરત્નવિજયજી મ., પૂ. બાલમુનિ શ્રી ભક્તિરન રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં જાદુઈ પ્રવચનોથી ધર્મના રંગે વિજયજી મ., પૂ. બાલમુનિ શ્રી અક્ષયરત્નવિજયજી મ.ના રંગાઈ ગયું. તેથી બાળક નીતિનમાં ધર્મના સુંદર સંસ્કાર પડ્યા. સંસ્કરણ અધ્યયનની જવાબદારી સુપેરે સંભાળે છે તો બીજી તે ધર્મસંસ્કારના પ્રભાવે સ્કૂલ-કોલેજ અને હોટલોમાં તરફ પોતાના પરમોપકારી પરમશાસન પ્રભાવક ગુરુદેવ ફરવા છતાં પણ કોઈ કુસંસ્કારો અભડાવી શકયાં ન હતા, પૂજ્યપાદ આ.ભ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં અલબત્ત ધર્મ સાથેનો લગાવ અદ્ભુત રહ્યો હતો. સતત થતાં દીક્ષા-ઉપધાનતપ–અંજનશલાકા-પ્રતિષ્ઠાપદયાત્રા સંઘ આદિ તમામ શાસનપ્રભાવનાનાં કાર્યોમાં ઉત્કૃષ્ટ વિ.સં. ૨૦૪૨ના ચાતુર્માસમાં આચાર્યદેવ શ્રીમદ્ વિજય સહયોગ પણ આપે છે. છેલ્લાં વર્ષોમાં એમના ગુરુદેવ પોતાની રામચન્દ્રસુરીશ્વરજી મહારાજાના આચાર્યપદના ૫૧મા વર્ષના સાંસારિક જન્મભૂમિ ડભોઈ તીર્થનાં લગભગ તમામ પ્રવેશ નિમિત્તે લાલબાગમાં ઊજવાઈ રહેલ ૫૧ દિવસના ધર્મસ્થાનોનો ઉદ્ધાર કરાવવા સાથે ખરા અર્થમાં “દર્ભાવતી ઐતિહાસિક મહામહોત્સવમાં વડીલ બંધુઓ સાથે જોડાઈ ૮તીર્થોદ્ધારક બન્યા તો શ્રી જગડૂશાનગરના તીર્થસદેશ ૧૦ કલાક પ્રભુભક્તિમાં નીતિનકુમાર ઓતપ્રોત બની જતા. Jain Education Intemational Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ચતુર્વિધ સંઘ યોગતિલકવિજયજીની સંયમસાધનાનો શુભારંભ થયો. અપ્રમત્તપણે જ્ઞાન-સાધના, વડીલોની વૈયાવચ્ચ, પરમાત્મશાસનનો અનન્ય પ્રેમ વગેરે ગુણોના કારણે ખૂબ જ ટૂંકા સમયમાં પૂજ્યશ્રી અનેક આત્માઓને ‘હિતના માર્ગે વાળવામાં કારણભૂત બન્યાં. ૧૦ વર્ષના ટૂંકા પર્યાયમાં પણ પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વાસ્તવિક યોગ્યતાના દર્શન થતાં બન્ને પિતા-પુત્ર મુનિવરોને પાલિતાણા મુકામે વિ.સં. ૨૦૫૪ના કારતક વદ ૬ના શુભ દિવસે ગણિ પદે આરૂઢ કર્યા અને થોડા સમય બાદ શ્રી ભાભર સંઘની વિનંતીથી ભાભર મુકામે વિ.સં. ૨૦૫૫ના વૈશાખ સુદ-૭ના મંગલદિને પંચાસ પદે આરૂઢ કરાયાં. ત્યારબાદ અલ્પ સમયમાં શ્રી ભાભર જૈન સંઘની વિનંતીને ધ્યાનપર લઈ ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયજિનચંદ્રસૂરિ મ.સા.એ યોગ્યતાના શિખરે પહોંચેલાં બન્ને પિતા-પુત્રને જૈનશાસનના ગૌરવવંતા તૃતીય પદે આરૂઢ કરી પ.પૂ. આ.દે. શ્રીમદ્ વિજયસંયમરત્નસૂરીશ્વરજી મહારાજા તથા પ.પૂ.આ.દે. (૧) પૂ.આ. શ્રી સંચમરતિસૂરિજી મ.સા. શ્રીમદ્ વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના નામે જાહેર (૨) પૂ.આ. શ્રી યોગતિલકસૂરિજી મ.સા. (સંસારી પક્ષે પુત્ર) (૩) પૂ. મુનિશ્રી આર્યતિલકવિજયજી મ.સા. (સંસારી પક્ષે પત્ર) કરી શાસનને મહાન રત્નોની ભેટ ધરી મહાન ઉપકાર કર્યો છે. તેના ફળ રૂપે હંમેશાં એકમાત્ર સંયમની પ્રભુ પાસે યાચના કરતા, આજે અનેક આગમો અને શાસ્ત્રોના અવગાહકશ્રીની નાની બહેનની દીક્ષાના મુહૂર્ત સમયે આચાર્ય દેવ શ્રીમદ્ વિજય વાણીના પ્રતાપે કેટલાય આત્માઓ સંસારના તુચ્છ અને નશ્વર રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં પાવન પગલાં ગૃહાંગણે થતાં સુખાભાસને જાણી વિરક્ત થઈ રહ્યા છે અને વિરક્ત બનેલા તેઓશ્રીના આશીર્વાદ સંયમ સ્વીકારવાનો નિશ્ચય થયો અને અનેક સાધુ-સા નીઓ જેમનાં માર્ગદર્શન પામીને પોતાનો સી.એ. સુધીનો વ્યાવહારિક અભ્યાસ કરી શરૂ કરેલી સી.એ.ની જીવનપંથ ઉજાળી રહ્યા છે. ઓફિસને જાકારો આપ્યો. છ માસ પહેલાં થયેલા રંગીલા આવા પૂજ્યશ્રીના આંતરિક ગુણોની ઓળખ માટે તો આ બહેનના સ્વર્ગવાસથી દઢ બનેલી વૈરાગ્ય ભાવનાવાળા પિતાજી કલમ કેટલી શક્તિમાન બને? તે માટે તો આપણા આત્માને સાથે વિ.સં. ૨૦૪૪ના જેઠ સુદ૨ના દિવસે નાની બહેનના નિર્મળ બનાવી તેમાં પૂજ્યશ્રીનું પ્રતિબિંબ ઝીલવું પડે તો જ મુહૂર્ત જ તેજસ્વી નીતિનકુમારે દીક્ષા સ્વીકારી. આ અવસરે એમની સાચી ઓળખ આપણને લાધી શકે. તેમના વડીલ બંધુઓએ પણ વિકટ પરિસ્થિતિમાં સારી કમાણી પૂજ્યશ્રી સતત આત્મહિતના રાહબર બની રહો! ! ! કરનારા પોતાના નાનાભાઈને દર્શનીય ઉદારતા દાખવી દીક્ષાની સૌજન્ય : ભાભર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ભાભર અનુમતિ આપી હતી. એ રીતે પ્રભુ પાસે કરેલી યાચના ફળી. | (જિ. બનાસકાંઠા) ત્યારબાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના હાથે દીક્ષિત બનેલા અને આચાર્યદેવ શ્રીમદ્ વિજય શાંતિચંદ્રસૂરિ મ.સા.ના શિષ્ય પં. શ્રી જિનચંદ્રવિજયજી ગણિ (હાલ આચાર્ય) (સંસારી પક્ષે ભાણેજ)ના શિષ્યરત્ન પિતા ગુરુદેવ મુ. શ્રી સંયમરતિવિજય મ.સા.ના શિષ્ય મુ. શ્રી Jain Education Intemational ntemnational Page #461 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૪૫ વિવિધ ધર્મકાર્યો પ્રવતવનાશ પ્રભાવકો જૈનશાસનનો વ્યાપ વિશાળ ફલક પર પથરાયેલ છે. તેનો જ્ઞાનપ્રકાશ સર્વ ક્ષેત્રોને પ્રકાશિત કરનારો છે. તેની અહિંસા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવરાશિ સુધી પ્રસરેલી છે. સાત ક્ષેત્રોના માધ્યમથી જૈનશાસન અવિરત ઉપકારધારા વરસાવી રહે છે. અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવો, વિવિધ ઉદ્યાપન–મહોત્સવો, શ્રુત-સત્કારના વિવિધ અવસરો, વિવિધ ધર્માનુષ્ઠાનો આરાધનાઓ, ભવ્ય શોભાયાત્રાઓ, પ્રભુભક્તિના ઉત્સવો, સાધર્મિક ઉદ્ઘાટનનાં વિરાટ કાર્યો, અનુકંપાદાનની વિવિધ પ્રવૃત્તિઓ, જીવદયાનાં વિરાટ કાર્યો તથા તીર્થયાત્રા અને તીર્થભક્તિનાં વિવિધ અનુષ્ઠાનો છ'રી પાલક સંઘો વગેરે અનેકાનેક ધર્મકાર્યોના પ્રવર્તન દ્વારા પૂજ્ય શ્રમણભગવંતો હજારોનાં હૈયાંમાં ધર્મબીજનું વાવેતર કરી રહ્યા છે. વેકેશન-શિબિરો, રવિવારીય શિબિરો, જ્ઞાનસત્ર તથા પાઠશાળાના ઉત્તેજનની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા નવી પેઢીના સંસ્કરણનો મહાયજ્ઞ જૈન સંઘમાં સદા ચાલતો રહ્યો છે. શિબિરો દ્વારા નવી પેઢીનું ધર્મોત્થાન એ વર્તમાન જૈનસંઘની એક આગવી વિશેષતા બની રહેલ છે. જૈનશાસનની વર્તમાનની જાહોજલાલીના મૂળમાં તે તે સમયે થયેલા બહુશ્રુત આચાર્યભગવંતોની કર્તવ્યનિષ્ઠાનો અને શાસનપ્રભાવનાનાં કાર્યોનો ફાળો મહત્ત્વનો છે. અરિહંત પરમાત્મા પછી, જગતના જીવો પર ઉપકાર કરવાની દૃષ્ટિએ, આચાર્યભગવંતોનું પ્રદાન મોખરે છે. જૈનશાસનની સેવા, રક્ષા અને પ્રભાવના માટે જ જેમણે અવતાર લીધો હોય તેવા અનેક શ્રમણભગવંતોની અજોડ વિદ્વત્તા, અદ્ભુત ગ્રંથરચના અને મહાન શાસનપ્રભાવનાથી આપણો ઇતિહાસ ઉજ્વળ છે. પૂ. ગચ્છાધિપતિ આ.શ્રી પ્રેમસૂરિ મ.સા.ના શિષ્યરત્ન (કુમારશ્રમણ)નાં દર્શનાર્થે ગયા હતા. મુનિશ્રીની ઓજસ્વી વાણી પ.પૂ. આચાર્યદેવશ્રી પદ્મપ્રભસૂરિ મ.સા. અને તેજસ્વિતાથી છગનલાલ અત્યંત પ્રભાવિત થયા. બીજું તો ઠીક, જ્યારે છગનલાલે મુનિશ્રીના વૈરાગ્યના નિચોડરૂપ જેમ પૂર્વદિશામાં સૂર્યનો ઉદય થાય છે તે જ રીતે સારગર્ભિત પ્રવચનરૂપી અમૃતનું પાન કર્યું તો એમનું અંતરમન રાજસ્થાની ઐતિહાસિક વીરભૂમિ ઉદયપુરમાં ૨૩ એપ્રિલ, વૈરાગ્યવાસિત થઈ ઊઠ્યું. મુનિશ્રીના પ્રવચનના વિષય “જીવનનો ૧૯૩૧ વૈશાખ સુદિ-૬)ના રોજ માતા માનબાઈ મૂરડિયા અંત શું?”—એ તો છગનલાલને જીવનની અસારતા અને અને પિતા ડાલચંદજી મૂરડિયા (ઓસવાલ)ના ઘરમાં પૂજ્ય ક્ષણભંગુરતા પર વિચાર કરવા વિવશ કરી દીધા. વૈરાગ્યવાસિત આચાર્યશ્રી પદ્મપ્રભસૂરિ મ.સા.એ જન્મ લીધો. માતાપિતાએ થઈ ઊઠેલા છગનલાલે એ જ ક્ષણે સંયમના માર્ગે ચાલવાનો દઢ તેમનું બચપણનું નામ છગનલાલ રાખ્યું. બીજાં બાળકોની જેમ નિશ્ચય કરી લીધો. જો કે છગનલાલનું જીવન નાસ્તિકતા વગેરે છગનલાલે પણ પોતાનું બચપણ રમતગમત અને પાઠશાળામાં દુર્ગુણોથી દુર્વાસિત હતું, પરંતુ મુનિશ્રીના વૈરાગ્યપૂર્ણ પ્રવચને પસાર કર્યું. શિક્ષણ પ્રાપ્ત કરી પારિવારિક પરંપરા મુજબ એમને સંયમમાર્ગ પર ચાલવા માટે વિશ્વાસ અને બળ પૂરાં તત્કાલીન રાજસ્થાન રાજ્ય સરકારની સેવામાં સેવારત રહ્યા. પાડ્યાં. આખરે અરનોદ ગામના જિનમંદિર પ્રતિષ્ઠામહોત્સવના સમયનો પ્રવાહ વહેતો જ જતો હતો કે અચાનક શુભ અવસરે જ છગનલાલને દીક્ષા પ્રદાન કરવામાં આવી. સને છગનલાલના જીવનમાં એક કલ્પનાતીત વળાંક આવ્યો. એકવાર ૧૯૫૩માં દીક્ષા ગ્રહણ કર્યા પછી ગુરુના કઠોર અનુશાસનમાં પોતાના અંગત મિત્ર પાસેથી પ્રેરણા પામી છગનલાલ મિત્રની રહીને તેમણે જૈન તત્ત્વસાર અને સિદ્ધાંતોનો તથા કર્મપ્રકૃતિ, સાથે જ પ્રતાપગઢ (રાજ.) પાસે અરનોદ ગામમાં બિરાજી વ્યાકરણ વગેરેનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ પન્યાસ પ્રવરશ્રી રહેલા વિદ્વાન સંત પન્યાસ પ્રવર શ્રી પૂર્ણાનંદવિજયજી મ.સા. પ્રેમવિજયજી મ.સા. (વર્તમાનમાં ગચ્છાધિપતિ આ. પ્રેમસરિ) Jain Education Intemational Page #462 -------------------------------------------------------------------------- ________________ , જ હતા. ૪૪૬ ચતુર્વિધ સંઘા એ પોતાના શિષ્ય તરીકે સ્વીકારતાં મુંબઈ વાલ્વેશ્વરમાં વડી દીક્ષા વિજય–ભક્તિપ્રેમસૂરિ શ્વેતાંબર જૈન ઉચ્ચ વિદ્યાલયની સ્થાપના ૦માં તેમણે ગરદેવના આશીર્વાદ અને કરી, (હાલમાં આ સંસ્થા ૬૮ વીઘા ક્ષેત્રફળમાં વિસ્તરેલી છે.). આજ્ઞાથી તળાજાની ગુફામાં માતા સરસ્વતીની આરાધનાથી પછીના કાર્યની પ્રગતિ માટે દાનરાશિ એકઠી કરવા માટે ફરી માતાની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરી. સને ૧૯૬૩માં તેમણે ગુરુદેવની દક્ષિણ ભારત તરફ વિહાર કર્યો અને નૈલૂર પધાર્યા. ત્યાં આજ્ઞાથી પ્રથમવાર સ્વતંત્રરૂપે ખંભાતમાં ચાતુર્માસ કર્યા. બેંગલોર, ગુડીવાડા, મદ્રાસ વગેરે સ્થળોથી સંઘના ગણમાન્ય ખંભાતનાં એ ચાતુર્માસમાં શાસનની અદ્ભુત પ્રભાવના કરતાં વ્યક્તિ એમને ચાતુર્માસ અર્થે પધારવા માટે વિનંતી કરવા કરતાં તેઓ પોતાની શિષ્યમંડળી સાથે પાટણ થઈને વેરાવળ આવેલા હતા. પધાર્યા. સને ૧૯૬૫નાં ચાતુર્માસ તેમણે વેરાવળમાં જ કર્યા. નેલૂર સંઘે પણ ચાતુર્માસની આગ્રહભેર વિનંતી કરી. વેરાવળનાં એ ચાતુર્માસમાં તપસ્યાઓની જે ઝડી વરસી એ તો લાભદાયી સ્થિતિ જોતાં એમણે નૈલૂર સંઘ સામે પ્રસ્તાવ રાખ્યો લાભદાયી સ્થિતિ જોતાં એમણે અભૂતપૂર્વ અને અપૂર્વ હતી. પ્રત્યેક બાળક પણ એ સામૂહિક કે “આપસમાં મતભેદોના કારણે અહીંનો સંઘ બે ભાગોમાં તપસ્યાથી પોતાને અલગ રાખી શક્યો ન હતો. બીજું બધું તો વહેંચાયેલો છે. એ જો આપસના મતભેદોને ભૂલીને એક થઈ ઠીક, પણ તપસ્યા વગેરે અનુષ્ઠાનોના અનુમોદનાર્થે જે વરઘોડો જાય તો અમે ચાતુર્માસનો સ્વીકાર કરી શકીએ. સંઘના બધા (રથયાત્રા) કાઢવામાં આવ્યો તે તો ખરેખર અવર્ણનીય હતો. જ સભ્યો આપસમાં ઊંડો વિચારવિમર્શ કર્યા પછી એ નિર્ણય માઇલો લાંબા આ વરઘોડાએ કોને પ્રભાવિત નહીં કર્યા હોય? પર આવ્યા કે આપસના મતભેદોને ભૂલી જઈને, અમે એક વેરાવળમાં શાસનપ્રભાવનાની ધૂમ મચાવીને તેમણે થઈશું અને એક જ રહીશું, ત્યારે જ તેમણે નૈલૂરમાં ચાતુર્માસની ઇન્દોર તરફ વિહાર કર્યો. સને ૧૯૬૬નાં ચાતુર્માસ તેમણે સ્વીકૃતિ આપી. ઇન્દોરમાં કર્યાં. એમનાં ઇન્દોરનાં એ ઐતિહાસિક ચાતુર્માસને ચાતુર્માસ દરમ્યાન એમણે શ્રી સંઘને પ્રેરણા આપી કે ઇન્દોરવાસીઓ આજે પણ ભૂલ્યાં નથી. એમણે એ ચાતુર્માસ નેલૂર તો સો ટચનું સોનું છે. એમની પાવન પ્રેરણાથી એ જ દરમ્યાન રસ્તા પર સમિયાણો બંધાવીને મહાવીર જન્મવાચનની વર્ષે મંદિરનો પાયો નખાયો. નૈíર શ્રીસંઘે એમના અભૂતપૂર્વ જે ભવ્ય શરૂઆત કરી હતી તે પરંપરા રૂપે આજ સુધી ચાલતી ચાતુર્માસને યાદગાર બનાવવા માટે એમને એમની યોગ્યતા રહી છે અને લગભગ તમામ જૈન સમાજ જન્મવાચનના અનુસાર “વ્યાખ્યાન વાચસ્પતિ' પદવીથી અલંકૃત કર્યા. સમારોહમાં સામેલ થઈને જૈનસમાજની એકતા પ્રદર્શિત કરે છે. નેલૂર ચાતુર્માસ પૂર્ણ કરી પોતાની શિષ્યમંડળી સાથે ચાતુર્માસ દરમ્યાન એમની પ્રેરણાથી ઇન્દોરમાં પ્રથમવાર “શ્રી તેઓ બેલૂર થઈને આરકટ પધાર્યા. ત્યાં બેંગલોર શ્રી સંઘની સિદ્ધચક્ર મહાપૂજન’ પણ અપૂર્વ ઠાઠમાઠથી ભણાવવામાં આવ્યું. ચાતુર્માસની વિનંતી સ્વીકારી તેઓ બેંગલોર તરફ આગળ વધી ઇન્દોર ચાતુર્માસ પૂર્ણ કરીને ત્યાંથી કલકત્તા, ભાગલપુર, રહ્યા હતા ત્યાં અચાનક મદ્રાસ શ્રી સંઘ એમની પાસે પહોંચ્યો બનારસ વગેરે તીર્થોનાં દર્શન કરતાં કરતાં તેઓ પોતાની અને વિનંતી કરી કે તેઓ મદ્રાસ પધારે. ત્યાં શાસન પર એક મુનિમંડળી સાથે સને ૧૯૭૨માં “શ્રી સમેતશિખરજી મહાતીર્થ' મોટું સંકટ આવેલું છે અને તેઓ તે દૂર કરી શકે છે. સંઘની પધાર્યા. આ ક્ષેત્રમાં શ્રી જિનેશ્વરદેવના અનુયાયીઓ વસેલા છે, વિનંતી સ્વીકારતાં તેમણે બેંગલોર ચાતુર્માસ રદ કરીને મદ્રાસ પરંતુ વર્ષોથી આ ક્ષેત્રમાં સાધુ-સાધ્વીઓનાં વિચરણ નહીં તરફ પ્રયાણ કર્યું. થવાથી બધાં જ ધર્મથી વિમુખ થતાં જાય છે. પોતાના સાધર્મિક મદ્રાસ પહોંચતાં જૈનસમાજે જે અદમ્ય ઉત્સાહથી એમનું બંધુઓને પાછા ધર્મમાં જોડવા અને જૈનેતરોમાં પણ જૈનધર્મના સ્વાગત કર્યું અવર્ણનીય અને અવિશ્વસનીય હતું. ઉત્તમ સંસ્કારોનું સિંચન કરવાના ઉદ્દેશ્યથી તેમણે “શ્રી સમેત મદ્રાસમાં કેશરવાડી તીર્થ પાસે જ સરકારે યાંત્રિક શિખરતીર્થની તળેટીમાં કલકત્તાનિવાસી શ્રીમતી ઉદયકુમારી કતલખાનું બનાવવાની યોજના કરેલી તેના અનુસંધાને પૂજ્યશ્રીએ દુધોડિયાને માર્મિક ઉપદેશ આપ્યો કે આ ક્ષેત્રના વિકાસ માટે જ્યાં સુધી યાંત્રિક કતલખાનાની યોજના બંધ નહીં થાય ત્યાં સુધી સૌને શિક્ષિત કરવાં પડશે. તમામ બુરાઈઓનું મૂળ અશિક્ષિતપણું અન્નજળનો ત્યાગ કરીશ એવો સંકલ્પ કર્યો. એમના અટ્ટમ છે. આ ઉપદેશથી પ્રભાવિત થયેલાં શ્રીમતી દુધોડિયાએ દાનમાં (સતત ત્રણ દિવસ નિર્જળા ઉપવાસ)ના પ્રભાવે અને “મહા આપેલી ૨૭ વીઘા જમીન પર પોતાના દાદાગુરુના નામે “શ્રી પ્રભાવિક શ્રી સંતિકરમ સ્તોત્ર'ની ત્રણ દિવસની અખંડ સાધનાના Jain Education Intemational Page #463 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા બળે એમણે વિજય મેળવ્યો. એમની આ સાધનાએ યાંત્રિક કતલખાનાની યોજનાને સંપૂર્ણપણે બંધ કરવાની સરકારને જાહેરાત કરવી પડી. આમ એમની આગેવાનીમાં જૈન સમાજને એક મોટી સફળતા મળી. આમ મદ્રાસમાં સફળ ચાતુર્માસ પૂર્ણ કરી ચારે દિશાઓમાં શાસનની શાનને ગુંજતી કરી તેઓ શિખરજીની ધરતી પર પાછા ફર્યા અને એ ક્ષેત્રને ધર્મમય, શિક્ષણમય રાખવા તથા સરાક જાતિ (એક વખતના પ્રાચીન જૈન, જેઓ ધર્મથી વિમુખ થતાં જતાં હતાં.)ના ઉદ્ધાર માટે પૂર્ણ જીવન સમર્પિત કરી દીધું. સને ૧૯૯૬માં એમની પ્રતિભાને અનુરૂપ ગચ્છાધિપતિ આચાર્યશ્રી પ્રેમસૂરિ મ.સા.એ એમને આચાર્યપદથી અલંકૃત કર્યા. માતૃભૂમિ ઉદયપુરમાં પણ માતાનું ઋણ ચૂકવવાના ઉદ્દેશ્યથી અત્યાધુનિક સાધનોથી પરિપૂર્ણ શ્રીમતી માનબાઈ મૂરડિયા હૉસ્પિટલની સ્થાપના કરાવી. હાલ કેન્સર જેવી અસાધ્ય બિમારી છતાં, કેટલાંય ઓપરેશનો પછી પણ એમનામાં કામ કરવાની જે લગન, નિષ્ઠા અને ઉત્સાહ છે તે હકીકતમાં પ્રશંસનીય છે. શારીરિક અસ્વસ્થતા છતાં એમણે જે કામ કર્યું છે અને કરી રહ્યા છે તે એક નવા દૃષ્ટાંત રૂપ છે. તેઓ યુગો સુધી જીવે અને શાસનનાં અદ્ભુત કાર્યો કરતા રહે એવી શુભેચ્છા સહ કોટિશઃ વંદન! સૌજન્ય : શ્રી ધર્મમંગલ જૈન વિદ્યાપીઠ શિખરજી હ : શ્રીમતી તારાબેન જૈન પ્રખર વિદ્વાન, વિલક્ષણ બુદ્ધિવાન અને મહા તપસ્વી પૂ. આ.શ્રી વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મ. પૂજ્ય આચાર્યશ્રી વિજયયતીન્દ્રસૂરિજી મહારાજ મહાપ્રભાવક પુરુષ હતા. તેઓશ્રી પરમ પૂજ્ય શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન હતા અને એમની પાટપરંપરાએ ચતુર્થ પટ્ટધર પણ હતા. તેમણે જે શાસનનાં મહાન કાર્યો કર્યાં અને જે સાહિત્યનિર્માણ કર્યું તેનાથી જૈનશાસનની શોભામાં અનેરી વૃદ્ધિ થઈ. તેઓશ્રીનો જન્મ ધૌલપુર (ધવલપુર) નગરમાં થયો હતો. તેમના પિતાશ્રી વ્રજલાલજી અને માતા ચંપાકુંવર–બંને ખૂબ જ ધર્મપરાયણ હતાં અને દિગંબર સંપ્રદાયના અનુયાયી હતાં. તેમનું પોતાનું જન્મનામ રામરત્ન હતું. રામરત્નની ઉંમર સાત વર્ષની થઈ ત્યારે તેમને જૈન પાઠશાળામાં દાખલ કરાવ્યા અને પોતે પણ નવી નવી વાતો શિખવાડતા રહ્યા. માત્ર બે વર્ષમાં જ રામરસ્તે પંચ મંગલ પાઠ, તત્ત્વાર્થસૂત્ર, For Private ४४७ શ્રાવકાચાર આલાપ પદ્ધતિ, દ્રવ્યસંગ્રહ, દેવ-ગુરુ-ધર્મ પરીક્ષા અને નિત્ય સ્મરણ પાઠનો સાથે અભ્યાસ કરી લીધો અને કંઠસ્થ પણ કરી લીધાં. એ સિવાય એમણે ભક્તામર, મંત્રાધિરાજ, કલ્યાણમંદિર આદિ સ્તોત્ર પણ કંઠસ્થ કરી લીધાં. આવા પ્રજ્ઞાવાન પુત્રને પામીને શ્રી વ્રજલાલજી પ્રસન્ન હતા. એક વાર તેઓ સિંહસ્થ મેળો જોવા ઉજ્જૈન ગયા. મેળો જોઈને તેમણે શ્રી મક્ષી પાર્શ્વનાથ તીર્થની યાત્રા કરી અને ત્યાંથી આવીને મહિદપુરમાં મુકામ કર્યો. એ વખતે મહિદપુરમાં શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પોતાના શિષ્યમંડળ સાથે બિરાજમાન હતા. રામરત્ન આચાર્યશ્રીનાં દર્શનથી પ્રભાવિત થયા અને તેમણે સૂરિજી મહારાજની સાથે રહેવાનો નિશ્ચય કરી લીધો. વિહારમાં પણ એમની સાથે જ રહેવા લાગ્યા. એમના સંસ્કારી હૃદય પર વિહારકમળમાં શ્રીમદ્ના ક્રિયાકાંડનો અને દિનચર્યાનો અદ્ભુત અને અમિટ પ્રભાવ પડ્યો. તેઓ વૈરાગ્યરસમાં રંગાઈ ગયા. એમના હૃદયમાં દીક્ષા લેવાની ભાવના પ્રબળ થઈ ઊઠી અને એક દિવસ એમણે ગુરુમહારાજને પોતાના શિષ્ય રૂપે સ્વીકારવાની પ્રાર્થના કરી. રામરત્નની ઉંમર ત્યારે ચૌદ વર્ષની હતી. એમની ત્યાગભાવના જોઈને ગુરુમહારાજે ખાચરોદ નગરમાં સં. ૧૯૫૪ના અષાઢ વદ બીજે એમને દીક્ષા પ્રદાન કરી મુનિશ્રી યતીન્દ્રવિજયજી નામે ઘોષિત કર્યા. મુનિશ્રી યતીન્દ્રવિજયજી સુસંસ્કારી અને સુસંસ્કૃત તો હતા જ. એમાં ભાગ્યજોગે પ્રખર વિદ્વાન, સાધ્વાચારના ચુસ્ત પાલક, મહાતપસ્વી, વિલક્ષણ બુદ્ધિવાન ગુરુની નિશ્રામાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પછી શું કમીના રહે! બસ, પોતે સાધ્વાચારનું પાલન કરવા લાગ્યા અને સ્વાધ્યાયમાં રાત-દિવસ તલ્લીન રહીને પોતાની ઉન્નતિ કરવા લાગ્યા. દસ વર્ષ સુધી પોતે ગુરુ મહારાજની સાથે રહ્યા. આ દસ વર્ષોમાં એમણે ગુરુમહારાજ સાથે મેવાડ, મારવાડ, માળવા, નેમાડ અને ગુજરાત આદિ પ્રદેશોમાં ભ્રમણ કર્યું. શ્રી મક્ષીજી, આબુજી, કોરટાજી વગેરે તીર્થોની અને ગોડવાડ પંચતીર્થીની યાત્રા કરી. ગુરુમહારાજનાં કરકમળ દ્વારા કરવામાં આવેલી મોટી મોટી પ્રતિષ્ઠાઓમાં ભાગ લીધો તથા પ્રતિષ્ઠા કરાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી. અનેક ગામોના અને શહેરોના શ્રીસંઘોમાં પડેલા વિવાદને ગુરુમહારાજના તેજ–પ્રતાપથી શાંત થતા જોયા. ગુરુમહારાજે અનેક જ્ઞાનભંડારોની સ્થાપના કરી, પ્રાચીન તથા પ્રસિદ્ધ જિનાલયોનાં જીર્ણોદ્ધાર કરાવ્યા. ગુરુદેવનાં આ કાર્યોથી એમણે સર્વતોમુખી' અનુભવ અને જ્ઞાન પ્રાપ્ત કર્યાં. તેઓશ્રી જિજ્ઞાસુ, Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ચતુર્વિધ સંઘ વિનયી, સુસંસ્કૃત, પ્રતિભાસંપન્ન, પરિશ્રમી અને ગુરુ- પ્રદેશની ધર્મભાવનાને જાગૃત કરીને, ત્યાંના જૈનસંઘમાં ધર્મમય આજ્ઞાપાલક હતા. તેથી ગુરુમહારાજના અંતિમ કાળ સુધી જીવનમાં સંસ્કારોની વાવણી કરીને એને પ્રફુલ્લિત કરવાનો જે એમની સાથે જ રહ્યા. ગુરુદેવનું દેહાવસાન સં. ૧૯૫૩ના પોષ પરમ ઉપકારી પુરુષાર્થ કર્યો, તેની સાચવણી અને અભિવૃદ્ધિ સુદ ૬ને દિવસે રાજગઢમાં થયું, તે પહેલાં મુનિશ્રી કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખનાર સંત-પરંપરા અત્યાર સુધી ટકી દીપવિજયજીએ અને મુનિશ્રી યતીન્દ્રવિજયજીએ “અભિધાન રહી છે, તે એ ભૂમિનું મોટું સભ્યગ્ય છે. પૂજ્ય શ્રી રાજેન્દ્ર કોષ'ના પ્રકાશનનો ભાર પ્રતિજ્ઞાપૂર્વક ઉઠાવી લીધો હતો. જીતવિજયજી દાદા પછી એ જવાબદારીને સવાઈ રીતે શોભાવી અભિધાન રાજેન્દ્ર કોષ’ સાત ભાગોમાં વિભાજિત છે અને તેનાં જાણનાર આચાર્ય પ્રવર થયા તે તેમના વિનીત પ્રશિષ્ય અને દસ હજારથી પણ વધારે પૃષ્ઠો છે! આ કોષમાં પ્રથમ પ્રાકૃત સમર્થ શાસનપ્રભાવક આચાર્યશ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ શબ્દ તેનાં સુસંસ્કૃતરૂપ સાથે આપવામાં આવ્યા છે અને તે પછી છે. ધર્મસંસ્કારથી વાગડ પરગણાની કાયાપલટ કરનારા આચાર્ય તેનાં લિંગ અને વ્યુત્પત્તિ આપવામાં આવ્યાં છે. તેમ જ તેનાં મહારાજનો જન્મ વાગડ પરગણાના પલાંસવા ગામમાં વિ. સં. તમામ અર્થ સપ્રયોગ, આધાર, અધ્યયન તથા ઉદ્દેશોના નિર્દેશ ૧૯૩૯ના ભાદરવા સુદ પાંચમે થયો હતો. તેમનું સંસારી નામ સાથે, આગમોના ગ્રંથાગારોનાં ઉદાહરણો સહિત આપ્યાં છે તથા કાનજીભાઈ, પિતાનું નામ નાનજીભાઈ ચંદુરા, માતાનું નામ તેની વ્યાખ્યા પણ ખૂબ જ કુશળતાથી અને યોગ્યતાથી કરવામાં નવલબાઈ હતું. કાનજીભાઈના કાકા હરદાસભાઈએ આવી છે. આ ગ્રંથ એક પ્રકારે જૈન વિશ્વકોષ જ છે. આવા વૈરાગ્યભાવનાથી પ્રેરાઈને પૂ. જીતવિજયજી દાદા પાસે દીક્ષા મહાકોષનું લેખન જેટલું મુશ્કેલ હતું. એટલું જ મુશ્કેલ એનું ગ્રહણ કરી હતી અને મુનિ શ્રી હીરવિજયજીના નામથી સંપાદન અને પ્રકાશન હતું. આ ગ્રંથને સંપાદિત અને પ્રકાશિત તેઓશ્રીના શિષ્ય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. કાનજીભાઈને કરીને મુનિશ્રી દીપવિજયજીએ અને મુનિશ્રી યતીન્દ્રવિજયજીએ નાનપણથી આ ધર્મસંસ્કારનો વારસો મળ્યો હતો. સરળતા, પોતાની અપ્રમત્ત કુશળતા અને સુયોગ્ય સંપાદનત્વનો પણ સુશીલતા, વિનમ્રતા, વિવેકશીલતા, ન્યાયપ્રીતિ, કાર્યકુશળતા, પરિચય આપ્યો છે. સં. ૨૦૧૪માં શ્રીમદ્ રાજેન્દ્રસૂરિ સંતોષ જેવા સદ્ગુણો એમના જીવન સાથે નાનપણથી જ વણાઈ અર્ધશતાબ્દીઉત્સવ આપશ્રીની પ્રેરણાથી જ શ્રી મોહનખેડા તીર્થ ગયા હતા. કાનજીભાઈનાં વાણી-વર્તનમાં આવા ગુણિયલપણાનો. ઉપર ઊજવાયો. ત્યાર પછી અનેક ભાવિકો ગુરુમહિમાથી ખૂબ પરિણાથી ખબ સૌને સહજપણે અનુભવ થતો. સ ખૂબ લાભાવિત થયાં. પૂજ્યશ્રીની નિશ્રામાં જુદાં જુદાં એમણે પવિત્ર સિદ્ધગિરિ મહાતીર્થમાં ચોથા વ્રતનીતીર્થસ્થાનોના આઠ યાત્રાસંઘો નીકળ્યા. સ્વતંત્રપણે મુનિમંડળ - બ્રહ્મચર્યની ભીષ્મપ્રતિજ્ઞા લઈ લીધી. આ પ્રતિજ્ઞા લઈને તેઓ સાથે ૧૫ વખત તીર્થયાત્રાઓ કરી. છ વખત ઉપધાનતપ કરાવ્યાં સંસારમાં પડવાના ભયથી હંમેશને માટે મુક્ત થઈ ગયા હતા. અને ૪૫ પ્રતિષ્ઠા-અંજનશલાકાઓ સંપન્ન કરાવી. સં. એમનું આ પગલું મુક્તિમાર્ગના પ્રવાસીને શોભે એવું હતું. સં. ૨૦૧૭ના પોષ સુદ ૩ને દિવસે મોહનખેડામાં સ્વર્ગવાસી થયા. ૧૯૫૮ની એ સાલ હતી. કાનજીભાઈ ૧૯ વર્ષની વયે, યૌવનને ત્યાં જ અંતિમવિધિ કરવામાં આવી અને છત્રી બનાવીને ઊંબરે પગ મૂકી ચૂક્યા હતા. ઊગતી જુવાનીએ આજીવન તેઓશ્રીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી. એવા પૂ. આચાર્યશ્રી બ્રહ્મચર્યવ્રતના સ્વીકારનું કાનજીભાઈનું આ પુણ્ય-પગલું યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજને કોટિશઃ વંદના! ઘરસંસારનાં બંધનમાંથી વહેલામાં વહેલા મુક્ત થવા માટે “પાણી પ.પૂ. આ. શ્રી જયંતસેનસૂરિજી મ.સા.ની પ્રેરણાથી ઘેવરચંદજી પહેલાં પાળ બાંધવા’ જેવું દૂરંદેશીભર્યું હતું. એથી કુટુંબીજનોની મોદી રાયચૂર (કર્ણાટક)ના સૌજન્યથી ઇચ્છાઓ પર એક પ્રકારનું પાકું નિયંત્રણ આવી ગયું હતું. સર્વ સગાંવહાલાંને એ સમજાઈ ગયું હતું કે કાનજીભાઈ હવે જિનશાસનના બાગને હર્યોભર્યો કરી જાણનાર, સંસારમાં વધુ સમય રહે એ બનવાજોગ નથી. બ્રહ્મચર્યનું વ્રત સમતા, વત્સલતા, લોકપ્રિયતાનો ત્રિવેણી સંગમ, સ્વીકાર્યા બાદ ચાર જ વર્ષે, ૨૩ વર્ષની ભરયુવાન વયે, સં. કલ્યાણકારી મંગલમૂર્તિ કચ્છ – વાગડ દેશોદ્ધારક ૧૯૬૨ના માગશર માસની પૂનમને દિવસે, ભીમાસર નગરમાં મહાન પ્રતાપી પૂ. જીતવિજયજી દાદાના વરદ હસ્તે કાનજીભાઈ પૂ.આ. શ્રી વિજયકનકસૂરિજી મ. દીક્ષિત થયા. ત્યાગ–વૈરાગ્ય-સંયમનાં આજીવન ભેખધારી પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી જીતવિજયજી દાદાએ વાગડ વસ્ત્રોથી શોભી ઊઠ્યા. એમનું નામ મુનિ કીર્તિવિજયજી Jain Education Intemational Page #465 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૮ અને ૨૦૧૯નાં ત્રણ ચોમાસાં કચ્છના ભચાઉ શહેરમાં જ કર્યા. ત્રીજા ચોમાસામાં પૂજ્યશ્રીનું સ્વાથ્ય વધારે કથળ્યું અને ચતુર્વિધ સંઘનાં ધર્મસૂત્રોને સાંભળતાં સાંભળતાં અને સમતાભાવે પોતાના ઇષ્ટસૂત્રનું (પંચસૂત્રનું) શ્રવણ કરતાં કરતાં શ્રાવણ વદ૪ (પંદરના ધરના) પુણ્ય દિને, ૮૦ વર્ષની વયોવૃદ્ધ અવસ્થાએ પૂ. આચાર્ય ભગવંત પૂર્ણ સમાધિભાવમાં કાળધર્મ પામ્યા. એ મહાસમર્થ શાસનપ્રભાવક સૂરીશ્વરજીને ભાવભીનાં વંદન ! સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી સમવસરણમંદિર તીર્થ તપ-ત્યાગની અને જ્ઞાન-ધ્યાનની સમૃદ્ધિથી જેમણે સમૃદ્ધ સમુદાયની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, અપ્રતિમ પ્રતિભાશાળી : બાલબ્રહ્મચારી પૂજ્ય આ.શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મ. ગુજરાતના ઉત્તર વિભાગમાં નાનકડું ગામ કુવાલા. ગામમાં ધર્મસમ્મુખ રહેતા સવજીભાઈ અને દલીબાઈને સં. ૧૯૫૦ના કારતક સુદ બીજને દિવસે એક યશસ્વી પુત્ર તવારીખની તેજછાયા રાખવામાં આવ્યું અને એમના સંસારીપણે કાકા-પૂ. મુનિવર શ્રી હીરવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. મનિશ્રી કીતિવિજયજીનું ચિત્ત જેમ ભૂખ્યા માનવીને ભોજન મળે અને આહલાદ અને આનંદ થાય તેવો આનંદ વીતરાગનો માર્ગ પ્રાપ્ત થતાં અનુભવી રહ્યું અને તેઓશ્રી ગુરુસેવામાં અને દર્શન–જ્ઞાન–ચારિત્રની રત્નત્રયી આરાધનામાં એવા એકાગ્ર બની ગયા કે જેથી એક પળ જેટલો સમય પણ એળે જવા ન પામે એની ખેવના કરવા લાગ્યા. દીક્ષા લીધા પછી સં. ૧૯૬૨થી ૧૯૭૬ સુધીનાં ૧૫ ચોમાસા મુનિશ્રી કનકવિજયજીએ ગુજરાત, કચ્છ અને માળવામાં જુદાં જુદાં ગ્રામ-નગરોમાં કર્યાં. તેમાં ક્યારેક પૂ. આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજ સાથે, ક્યારેક પોતાના પૂજ્યપાદ દાદાગુરુ શ્રી જીતવિજયજી મહારાજ સાથે અને ક્યારેક અન્ય મુનિવરો સાથે કર્યાં. સં. ૧૯૮૫ના મહા સુદ-૧૦ને દિવસે ભોયણી તીર્થની વર્ષગાંઠ પ્રસંગે એકત્ર થયેલ સંઘમેળામાં પૂ.આ.શ્રી સિદ્ધિગિરિજી મ. તથા પૂ.આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. તથા અન્ય મુનિવરો અને ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે પૂ. પં. શ્રી કનકવિજયજી મ.ને ઉપાધ્યાય પદથી અલંકૃત કરવામાં આવ્યા ત્યારબાદ ચાર વર્ષ પછી સં. ૧૯૮૯ના પોષ વદ-૭ ને દિવસે જૈનપુરી અમદાવાદમાં પૂ. સંઘસ્થવર આચાર્ય શ્રી સિદ્ધિસૂરિજી મ.ના વરદહસ્તે' ઉપા. શ્રી કનકવિજયજી મહારાજને આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. આ રીતે સંઘનાયકની સાથે સાથે હવે આચાર્યશ્રી પણ બન્યા. - ત્રણ ત્રણ દાયકા સુધી પોતાની એ સમગ્ર જવાબદારીને સફળતાથી નિભાવતા રહ્યા. તે દરમ્યાન સંખ્યાબંધ પુણ્યાત્માઓને વૈરાગ્યવાસિત કરીને, દીક્ષા આપીને, મોક્ષમાર્ગના યાત્રિક બનાવ્યા. પૂજ્યશ્રીના પંદર શિષ્યોમાં પૂ. પં. શ્રી મુક્તિવિજયજી ગણિ, પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજી મ., પૂ. મુનિશ્રી કંચનવિજયજી મ. વગેરે મુખ્ય હતા. ત્રણ દાયકા દરમ્યાન ૨૭ વર્ષ સુધી તો પૂજ્યશ્રીએ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં વિવિધ સ્થાનોએ વિચરીને જે તે સ્થાનના શ્રી સંઘોને ધર્મભાવના, વિવિધ પ્રકારનાં સત્કાર્યો કરવાની પ્રેરણા આપીને પોતાના સંઘનાયકપદને વિશેષ ચરિતાર્થ અને શોભાયમાન બનાવ્યું. ત્રણ પચ્ચીશી વટાવીને આગળ વધેલી વૃદ્ધ અવસ્થાને લીધે સતત વિહાર અને કર્તવ્યપરાયણતાને કારણે કાયા અસ્વસ્થ થાય એ સ્વાભાવિક છે. આ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને આ સંતપુરુષે સં. ૨૦૧૭, (૧) પ.પૂ.આ.શ્રી સૂરેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ.શ્રી રામસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ. સા. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ચતુર્વિધ સંઘ યુગલની પ્રાપ્તિ થઈ. મોટા પુત્રનું નામ સીરચંદ અને નાના પુત્રનું પંન્યાસપ્રવર શ્રી સત્યવિજયજી ગણિવરની પાટ-પરંપરામાં પ્રથમ નામ રૂપચંદ રાખવામાં આવ્યું. બંને બાળકો તેજસ્વી હતાં અને આચાર્ય પદ પ્રાપ્ત કરવાનું આદર્શ ગૌરવ પ્રાપ્ત કર્યું. તેમનામાં સુયોગ્ય સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું. કાળક્રમે - અનેક સ્થાનોમાં મંદિરોનું નવનિર્માણ, જીર્ણોદ્ધાર, માતાપિતાના સ્વર્ગવાસે ભાઈ સીરચંદને યુવાનીના ઉંબરે આવતાં ઉપાશ્રય, ધર્મશાળાના નિર્માણમાં અને ઉજમણાં, પ્રતિષ્ઠારંગરાગના વાતાવરણથી દૂર રહી, ત્યાગ અને વૈરાગ્યના પંથે મહોત્સવો, ઉપધાન તપની આરાધના આદિ શાસનપ્રભાવનાનાં વિચરવાનાં અરમાનો જાગવાં લાગ્યાં. એવામાં મહાન ધુરંધર, વિવિધ કાર્યોમાં પૂજ્યશ્રીની પ્રભાવપૂર્ણ ધર્મદેશનાનું અમૃતપાન જ્યોતિષશાસ્ત્રના પ્રકાંડ પંડિત પૂજ્ય પંન્યાસજી શ્રી ધર્મવિજયજી કરવાપૂર્વક ભાવિકોએ લાખો રૂપિયાનું દાન કરી જિનશાસનની મહારાજનો સંપર્ક થયો અને અંતરમાં પ્રગટેલી વૈરાગ્યજ્યોત વધુ સેવા કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. પાછલી અવસ્થામાં પૂ. પ્રજ્વલિત થઈ. સં. ૧૯૬૯ના પોષ વદ ૧૦ના શુભ દિવસે આચાર્ય ભગવંતશ્રીને એકાએક દમનો વ્યાધિ થયો. તનની પાટણ શહેરમાં ભવ્ય મહોત્સવપૂર્વક, પરિવારની અનુમતિ પ્રાપ્ત અસમાધિ વધવા છતાં મનની સ્થિર સમાધિએ આત્મસાધનાના કરી, સૌ કોઈના લાડીલા સીરચંદે સાપ કાંચળી ઉતારે તેમ ઉજ્વળ પંથે અપ્રમત્તભાવે આગળ વધતા રહ્યા. વિશાળ સંસારનાં સ્નેહસંબંધોનો ત્યાગ કરી સંયમજીવનનો સ્વીકાર કર્યો. શિષ્ય પરિવાર, અનેક શ્રીસંઘો અને અન્ય આત્મીયવર્ગને ભાઈ સીરચંદ મુનિશ્રી સુરેન્દ્રવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા. થોડા હિતશિક્ષાનો આદર્શ બોધ દેતા પૂજ્યશ્રી સં. ૨૦૦૬ના કાર્તિક સમય બાદ નાનાભાઈ રૂપચંદને પણ સંયમપંથે વાળી દીક્ષા વદ ૪ની મધ્યરાત્રિએ ડહેલાના ઉપાશ્રયમાં પંચપરમેષ્ઠી આપી, તેમને મુનિશ્રી રવિવિજયજી નામે ઘોષિત કર્યા. મહામંત્રના સ્મરણ સાથે સ્વર્ગે સિધાવ્યા. કાર્તિક વદ પાંચમના પૂર્વની પ્રબળ આરાધના, ગુરુજનોની સેવા અને જ્ઞાન- દિવસે પૂજ્યશ્રીને શોકસંતપ્ત હૃદયે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ ધ્યાનની અપૂર્વ લગનથી ઘણા ટૂંકા સમયમાં વ્યાકરણ, ન્યાય, રૂપે, શહેરના ઇતિહાસમાં એક ભવ્ય પ્રકરણ રૂપ સ્મશાનયાત્રા કાવ્ય અને જુદાંજુદાં શાસ્ત્રોના અધ્યયન સાથે, ધાર્મિક તત્ત્વજ્ઞાનનું નીકળી. પૂજ્યશ્રીનો પંચભૂતનો દેહ પંચભૂતોમાં વિલીન થઈ તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી, જૈન સમાજમાં એક તપસ્વી મુનિ રૂપે ગયો. દિવ્ય સાધનાનો અવિનાશી આત્મા જગતમાં તપ-ત્યાગ શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજની ઉત્કૃષ્ટ પ્રતિભા જોતાં, પૂ. અને જ્ઞાન-ધ્યાનની છાયા ફેલાવી અમર બની ગયો. પૂજ્યશ્રીની ગુરુદેવશ્રીએ અનેક શહેરોના સંઘોની આગ્રહભરી વિનંતીથી સ્મૃતિમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદિ પ્રદેશોમાં ડહેલાના ઉપાશ્રય મધ્યે ખૂબ જ ધામધૂમથી, શહેરના ઇતિહાસમાં તેઓશ્રીના વિદ્વાન શિષ્ય-સમુદાયની પ્રેરણાથી અનેક સુવર્ણાક્ષરે અંકિત કરવા યોગ્ય મહોત્સવપૂર્વક પંન્યાસ પદથી સમાધિમંદિરો, ગુરુમંદિરો, સરસ્વતીમંદિરો, ધર્મસ્થાનો, વિભૂષિત કર્યા. પંન્યાસજી શ્રી સુરેન્દ્રવિજયજીએ પોતાની પાઠશાળાઓ આદિનું નિર્માણ થવાથી પૂજ્યશ્રીની યશોગાથા અનોખી પ્રતિભાના પ્રભાવે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, વિશ્વના ખૂણે ખૂણે ગુંજી રહી છે. પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવક પરમારાધ્ય સૌરાષ્ટ્ર આદિ પ્રદેશોમાં વિચરીને અને ધાર્મિક કાર્યોના પ્રસારથી સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રીના નામસ્મરણનો અપૂર્વ પ્રભાવ છે કે તનઅનેક મુમુક્ષુઓને સંયમી બનાવીને જૈન સમાજમાં નામાંકિત અને મનનાં સેંકડો કષ્ટ ક્ષણભંગુરમાં વિલીન થાય છે. તપ-ત્યાગ તથા જ્ઞાન-ધ્યાનની સમૃદ્ધિથી સમૃદ્ધ સમુદાયની પૂ. પં. શ્રી રવિરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી શીતલનાથ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. પૂ. પંન્યાસજી મહારાજે સંયમી જીવનની જૈન સંસ્થાન ધુલીયાના સૌજન્યથી સાધનાને કેન્દ્રબિંદુ બનાવવા સાથે પોતાના દેષ્ટિબિંદુથી તપ– યોગ, જ્ઞાન-ધ્યાન અને સાધના– આરાધનાથી સમાજસુધારણાનાં કાર્યો તરફ પણ ઘણું લક્ષ આપ્યું હતું. પરિણામે પોતાની જન્મભૂમિ કુવાળામાં અજ્ઞાનતાને લીધે વર્ષોથી - યશોક્વલ શાસનપ્રભાવક કન્યાવિક્રય આદિ સામાજિક દૂષણો હતાં તે નાબૂદ થયાં. આ પૂ. આ.શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મ. કાર્યો માટે, ભગીરથ પ્રયત્નો કરી બનાસકાંઠા જિલ્લામાં તપાગચ્છ, અચલગચ્છ અને પાયચંદગચ્છના ત્રિવેણીજૈનસમાજને સંગઠિત કરવાનો મહાન પુરુષાર્થ કર્યો. વિ.સં. સંગમ સમા વઢિયાર પ્રદેશની ધન્ય ધરા માંડલ નગરે પૂજ્યપાદ ૧૯૯૯ના વર્ષમાં શ્રી ગિરનાર મહાતીર્થમાં ડહેલાના ઉપાશ્રયના આચાર્ય શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. શ્રીસંઘની આગેવાની નીચે, અનેક શ્રીસંઘોએ યોજેલા અપૂર્વ ૧૯૫૨ના જેઠ સુદ બીજને દિવસે દેસાઈ કુટુંબમાં થયો હતો. આનંદ-ઉલ્લાસના વાતાવરણમાં ભવ્ય સમારોહપૂર્વક પિતાનું નામ પોપટલાલ, માતાનું નામ નાથીબહેન અને પોતાનું Jain Education Intemational Page #467 -------------------------------------------------------------------------- ________________ જા તવારીખની તેજછાયા ૪૫૧ શ્રી બુદ્ધિવિજયજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી શાંતિવિજયજી નામે જાહેર થયા. પૂ. ગુરુદેવશ્રી બુદ્ધિવિજયજી મહારાજ વાત્સલ્યમૂર્તિ હતા અને અધ્યાપનમાં ઘણા કુશાગ્ર હતા. આથી મુનિશ્રી શાંતિવિજયજી મહારાજ પણ તપ-ત્યાગપૂર્વકની સંયમની અપ્રમત્ત સાધના સાથે અધ્યયનમાં લીન બની ગયા. થોડા જ સમયમાં ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી સંયમજીવનને તપ-ત્યાગ અને ધર્મજ્ઞાનથી ઉન્નત બનાવી દીધું. ગુજરાત અને રાજસ્થાનમાં–ખાસ કરીને દાંતરાઈ, જાંબલ, માલગાંવ, બાપલા, આરખી, જેતાવાડા, આલવાડા આદિ ગ્રામપ્રદેશોમાં વિચરી ત્યાંના સંઘોને ધર્મમાર્ગે સ્થિર અને ઉન્નત કરી અસીમ ઉપકાર કર્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યો સંપન્ન થતાં જ રહ્યાં. પૂજ્યશ્રીની આ યોગ્યતા અને પ્રભાવકતા જાણી ઊંઝામાં પંન્યાસ પદથી અને પ્રાંતે પૂરણ (રાજસ્થાન)માં આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. આ. શ્રી વિજયશાંતિચંદ્ર-સૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને નિશ્રામાં બનાસકાંઠા પ્રદેશમાં અનેક જિનમંદિરોનાં જીર્ણોદ્ધાર, નવનિર્માણ, અંજનશલાકા-પ્રતિષ્ઠા, (૧) પ.પૂ. આ. શ્રી શાંતિચંદ્રસૂરિજી મ.સા. (૨) પ.પૂ. બુદ્ધિ- ઉપધાન, ઉદ્યાપન, દીક્ષા પ્રદાન આદિ અનેકાનેક ધર્મકાર્યો વિજયજી મ.સા. (૩) પ.પૂ. શ્રી તિલકવિજયજી મ.સા. સુસંપન થયાં છે. ભાભર અને તેની આજુબાજુના પ્રદેશોમાં તો (૪) પ. પૂ. આ. શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ.આ. શ્રી પૂજ્યશ્રીનો ઉપકાર અભુત વરસ્યો છે. પૂજ્યશ્રી સં. ૨૦૧૮ના સોમસુંદરસુરીશ્વરજી મ.સા. જેઠ વદ ૪ના દિવસે, ૭૬ વર્ષની વયે, ભાભરમાં જ, કાળધર્મ સંસારી નામ બુદ્ધિલાલ હતું. બુદ્ધિલાલે માત્ર ચાર વર્ષની વયે પામ્યા. આવા પરમોપકારી અને મહાન ત્યાગી–જ્ઞાની આચાર્યશ્રી પિતાનું શિરછત્ર ગુમાવ્યું. કુટુંબની જવાબદારી માતા નાથીબહેન વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજને કોટિ કોટિ વંદના! પર આવી પડી. ધર્મપરાયણા નાથીબહેન દુઃખના આ કપરા શેઠ જમનાલાલ જીવતલાલ-જૂના ગંજ બજાર, ભાભર (જિ. દિવસો સમતાબળે પસાર કરતાં કરતાં પરિવારમાં ધર્મભાવનાનું બનાસકાંઠા)ના સૌજન્યથી સિંચન કરતાં રહ્યાં. સોળ વર્ષની પરિપક્વ ઉંમર થતાં બુદ્ધિલાલે કુટુંબની જવાબદારી ઉપાડી લીધી. માતાની ઇચ્છા-આજ્ઞાથી નીડર અને પ્રભાવક વ્યાખ્યાનકાર, ધર્મોદ્યોતમાં લગ્ન પણ કર્યા, પરંતુ બીજી બાજુ પૂર્વભવના તેમ જ આ સદા તદાકાર, ઋષિવર અને સૂરિવરના બાહ્યજન્મમાં રહેલા ધાર્મિક સંસ્કારો અને સંસારની અસારતાના આંતરુ દર્શનથી પ્રજ્વલિત અનુભવોથી તેમનું મન સંસારથી ઉદાસીન રહ્યા કરતું હતું. ઊંડે ઊડે ત્યાગમાર્ગને ઝંખી રહ્યું હતું અને એટલે જ વિવિધ પૂ. આચાર્યપ્રવર તપસ્યાઓ અને ઉપધાનતપ આદિ કરતા રહી જીવનને ધર્મ શ્રી વિજયમે પ્રભસૂરીશ્વરજી મહારાજ ભાવનાથી દઢ અને ઉન્નત બનાવતા રહ્યા. એવામાં, સં. - પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય મેરુપ્રભ૧૯૮૧માં ધર્મપત્ની મીરાંબહેન ટૂંકી બિમારીમાં સ્વર્ગવાસી સૂરીશ્વરજી મહારાજ એક દર્શનદુર્લભ શ્રમણભગવંત હતા. બન્યાં. તે સાથે જ સંસારની જવાબદારી અને જંજાળ ઢીલી તેજસ્વી અને ઊંચી કાયા, ઊજળો ગૌર વાન, ચમકતું રેખાંકિત પડતાં, ત્યાગમાર્ગને ઝંખી રહેલું મન તીવ્રતર બન્યું અને વિશાળ લલાટ, કરુણાર્દ અને વેધક આંખો, સુડોળ ગરવી સં. ૧૯૮૨ના ફાગણ વદ ૭ને દિવસે ટાકરવાડા ગામે નાસિકા, પ્રભાવશાળી ચહેરાને વધુ પ્રભાવશાળી બનાવતી ધવલ બુદ્ધિલાલભાઈએ પૂજ્યશ્રી પદવિજયજી મહારાજના શિષ્ય પૂ. દાઢી અને યમ-નિયમથી સંયમિત બનેલ દેહ પર શોભતાં ધવલ Jain Education Intemational Page #468 -------------------------------------------------------------------------- ________________ as , R Tી ની & ૪૫૨ ચતુર્વિધ સંઘ तस्मै श्री गुरवे नमः લઈને ધર્મસાધનાની છોળો ઊછાળતી હોય એવી ધર્મપરાયણ નગરી ખંભાતમાં આવ્યા. ત્યાં એક જૈનેતર વિદ્યા દ્વારા એક ધર્મનિષ્ઠ, દેવ-ગુરુ-ધર્મ-ઉપાસક શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરચંદ અમરચંદને ત્યાં આવ્યા. જૈનકુળને છાજે અને શોભાવે તેવા ધર્મના સુસંસ્કારોથી દિન-પ્રતિદિન મોહનભાઈમાં પરિવર્તન થવા લાગ્યું. નિરંતર પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતના ગમનઆગમનથી અને તેઓની ભાવભરી ભક્તિથી હૈયું આનંદિત અને વિકસ્વર થવા લાગ્યું. તેમની પ્રામાણિકતાથી શેઠ પણ ખુશ હતા, તેથી પગાર પણ વધારી આપ્યો. શેઠને ત્યાં અચૂક પ્રભુનાં દર્શન કરતાં અને સૂર્યાસ્ત બાદ વાપરતા નહીં. જ્યારે દેશાંતર જાય ત્યારે ફોટાનાં દર્શન કરતાં. પર્વના દિવસે પૌષધ કરતા. ખંભાતમાં શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર મહારાજના પુણ્યપ્રભાવક દર્શન તથા સમાગમના કારણે જૈનધર્મ પ્રત્યે સારી અભિરુચિ પ્રગટી; ત્યાગ, સર્વત્યાગના પુનીત પંથે પ્રયાણ કરવા તૈયું ઉત્કંઠિત બન્યું, જેના ફળસ્વરૂપે સં. ૧૯૮૫ના કારતક વદ ૧૦ના શુભ દિને ખંભાત પાસે વત્રા મુકામે ૨૩ વર્ષની ભરયુવાન વયે પરમેશ્વરી પ્રવ્રજ્યા અંગીકાર કરી પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના શિષ્ય (૧) પ.પૂ.આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. ગીતાર્થશિરોમણિ પૂ. આ. શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજના (૨) પ.પૂ.આ. શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મ.સા. શિષ્ય “મુનિશ્રી મેરુવિજયજી'ના નામકરણથી જાહેર થયા. (૩) આચાર્ય ભગવંત વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ.સા. અજોડ ગુરુભક્તિ, અભુત અને સચોટ જ્ઞાનશક્તિ, વસ્ત્રો, જાણે પુરાણકાળના કોઈ ઋષિવરનું સ્મરણ કરાવે એવું નીડર અને પ્રભાવક પ્રવચનકળાના ત્રિવેણી સંગમ રૂ૫ પૂજયશ્રીને ભવ્ય અને દિવ્ય બાહ્ય વ્યક્તિત્વ પ્રથમ દર્શને જ પ્રભાવ પાથરે સં. ૨૦૧૫માં ઘાટકોપર (મુંબઈ)માં ઉપાધ્યાય પદ છે! પૂજ્યશ્રીનું બાહ્ય વ્યક્તિત્વ ઋષિવરનું છે, તેમ આંતરૂ (ઉપધાનતપના પુણ્ય-પ્રસંગે) તથા સં. ૨૦૧૯ના વૈશાખ સુદ વ્યક્તિત્વ સૂરિવરનું છે. આ વ્યક્તિત્વનો સુયોગ આજન્મ છે. ૬ને દિવસે પાલિતાણા (જ્યાં કાંકરે કાંકરે અનંતા આત્માઓ જન્મે વિપ્ર, પણ કમેં જૈન એવા આ મહાત્મા અનોખા શ્રમણ સિદ્ધિપદને પામ્યા છે એવા પ્રાયઃ શાશ્વત તીર્થ)માં પંચપરમેષ્ઠી ભગવંત હતા. ભગવંતો પૈકીના તૃતીયપદે-આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞા અને કરાવેલ પ્રતિજ્ઞાના કારણે વડવાતેઓશ્રીનો જન્મ ગુજરાતમાં ઈડર પાસેના નાનકડા ભાવનગરમાં “એકીસાથે સળંગ પંચ-પ્રસ્થાન'ની ભવ્ય અને દેશોત્તર ગામમાં સં. ૧૯૬૨ના આસો વદ ૧૩ (ધનતેરસ)ને મંગલમય આરાધના થઈ. પૂજ્યશ્રી જેવા ધીરગંભીર, તેજસ્વી, શુભ દિવસે થયો. પિતાનું નામ મોતીરામ ઉપાધ્યાય. માતાનું પ્રભાવી, દીર્ઘ દૃષ્ટા, નીડર, સ્પષ્ટવક્તા, પરોપકારી, શાસનનામ સૂરજબહેન, નાનાભાઈ સુખદેવ અને નાની બહેન પ્રભાવક આચાર્યશ્રીની નિશ્રામાં, તેમના વરદ હસ્તે સુવર્ણાક્ષરે જડીબહેનના પરિવારમાં પોતાનું સંસારી નામ મોહનભાઈ ધારણ અંકિત થાય તેવાં સુંદર શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં છે. જેની કરીને વત્સલતાથી પોષાતા હતા. ભારતીય વર્ણવ્યવસ્થામાં મોખરે - યત્કિંચિત રૂપરેખા નીચે મુજબ છે : ગણાય એવા બ્રાહ્મણકુળમાં જન્મ્યા હોવાથી હંમેશાં વેદઉપનિષદ અને ગીતાના શ્લોકોના ગુંજારવ વચ્ચે દિવસો પસાર અંજનશલાકા-પ્રતિષ્ઠા : (૧) શ્રી આદીશ્વરજીથતા હતા. આવા ઘરમાં જન્મ લેનાર મોહનભાઈનું ભાવિ કંઈક ” પાયધૂની-મુંબઈ, જે વિક્રમરૂપ શાસનપ્રભાવના થયેલ અને અલગ જ નિર્માણ થયું હોય તેમ, વ્યાવહારિક શિક્ષણ ખપ પૂરતું દીક્ષા કલ્યાણક વરઘોડો, બૃહદ્ મુંબઈની નવકારશી, પ્રતિષ્ઠા Jain Education Intemational Page #469 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૫૩ સમયની હાજરી ઇત્યાદિ પ્રશંસનીય થયેલ. (૨) દોલતનગર- રતનવિજયજી, (૪) પૂ. આ. ભ. શ્રી વિજયમાનતુંગસૂરીશ્વરજી બોરીવલી–મુંબઈ જિનાલયના ઉપર વર્તમાન ચોવીશી તથા મ.સા., (૫) મુનિશ્રી હીરવિજયજી, (૬) પૂ. આ. ભ.શ્રી શાશ્વતજિન. (૩) શાસ્ત્રીનગર–ભાવનગર. (૪) ઓઢવ- વિજયઇન્દ્રસેનસૂરીશ્વરજી મ.સા., (૭) આ. ભ. શ્રી વિજયઅમદાવાદ, (૫) શ્રી સોસાયટી-વડોદરા, (૬) વિદ્યાનગર- સિંહસેનસૂરીશ્વરજી મ.સા., (૮) મુનિશ્રી શાંતિસેનવિજયજી, ભાવનગર. (૭) શિહોર-શ્રી મારુદેવા પ્રાસાદ ગગનોરંગ (૯) મુનિશ્રી કીર્તિસેનવિજયજી, (૧૦) પં. શ્રી હર્ષસેનવિજયજી ચૌમુખ ભવ્ય અને વિશાળ જિનાલય. (૮) તળાજા-શ્રી ગણિ, (૧૧) મુનિશ્રી મુક્તિસેનવિજયજી, (૧૨) પં. શ્રી હિતસુમતિનાથ જિનાલયની ૧૯ દેરીઓ. વર્ધનવિજયજી ગણિ, (૧૩) ગણિશ્રી વિશ્વસનવિજયજી, પ્રતિષ્ઠા : કળાપરા (રાજસ્થાન), સ્વરૂપગંજ (૧૪) મુનિશ્રી સૂર્યસેનવિજયજી, (૧૫) મુનિશ્રી અભયસેન(રાજસ્થાન), ભાનપરા (મેવાડ), કોલાબા (મુંબઈ), શિહોર, વિજયજી, (૧૬) ગણિશ્રી સુવ્રતસેનવિજયજી, (૧૭) મુનિશ્રી ભાવનગર, સાબરમતી (ચૌમુખજી), વરતેજ, અગિયાળી, વરલ, સુધર્મસેનવિજયજી, (૧૮) મુનિશ્રી સૌમ્યસેનવિજયજી, (૧૯) વલ્લભીપુર (ચૌમુખજી) શ્રીનગર (ગોરેગામ-મુંબઈ), ગણિશ્રી મલયસેનવિજયજી, (૨૦) ગણિશ્રી મતિસેનવિજયજી, દોલતનગર (બોરીવલી), જૈન મરચન્ટ (વડોદરા) આદિ. (૨૧) મુનિશ્રી નિર્મળસેનવિજયજી, (૨૨) મુનિશ્રી ઉદ્યાપન : દોલતનગર, સાબરમતી, શિહોર, ભાવનગર, હિરણ્યસેનવિજયજી, (૨૩) મુનિશ્રી લલિતસેનવિજયજી, (૨૪) મુનિશ્રી પાર્શ્વસેનવિજયજી, (૨૫) મુનિશ્રી ભવ્યસેનવિજયજી, મહુવા, અમદાવાદ. (૨૬) મુનિશ્રી ભાગ્યસેનવિજયજી, (૨૭) મુનિશ્રી અગમસેનઉપધાન તપ : સાબરમતી, વાંકલી, ઘાટકોપર, પાલેજ, વિજયજી, (૨૮) મુનિશ્રી જિનેન્દ્રસેનવિજયજી, (૨૯) મુનિશ્રી પાલિતાણા (ત્રણવાર), દોલતનગર (ચાર વાર), શિહોર, ચારિત્રસેનવિજયજી, (૩) મુનિશ્રી અક્ષયસેનવિજયજી આદિ..... છ'રીપાલિત સંઘ : થાણા તીર્થ, અગાશી તીર્થ, શેરીસા એવા એ પુણ્યપ્રભાવક-શાસનપ્રભાવક આચાર્યભગવંતને તીર્થ, ઘોઘા તીર્થ, પાલિતાણા તીર્થ, (લીંબડી તથા પાંજરાપોળ- અંતઃકરણપૂર્વક કોટિશઃ વંદના! અમદાવાદથી), ઝઘડિયા તીર્થ, રાણકપુર આદિ પંચતીર્થ, પરમ શાસનપ્રભાવક, અવિરામ વિહારી સાધુર્ય : કાપરડાજી તીર્થ આદિ. પૂ. આ.શ્રી વિજયભાનુચંદ્રસૂરીશ્વરજી મ. શાશ્વતી નવપદ ઓળીની આરાધનાઓ : પૂજ્યશ્રીની નિશ્રામાં છેલ્લાં દશેક વર્ષથી ચૈત્રી ઓળીની સામુદાયિક આરાધના સૌરાષ્ટ્રની સાધુસંતોની ભૂમિ પર ભાવવાહી ભાવનગર શહેર છે. અહીં જૈન-જૈનેતરોની પચરંગી વસ્તી છે. ત્યાં એક જુદાં જુદાં શહેરો અને તીર્થસ્થાનોમાં થઈ છે. તેમાં વિ. સં. ૨૦૪૮માં પણ ભાવનગર શહેરમાં ઓળીની સામુદાયિક ધર્મનિષ્ઠ દંપતી રહેતું હતું. નામ ઉમિયાશંકર અને ગિરિજાબહેન. ઉમિયાશંકર બંદર પર ધંધો કરે, પણ નસીબજોગે તેમને આરાધના અદ્દભુત શાસનપ્રભાવનાપૂર્વક સુસમ્પન્ન થયેલ. ભાવનગર છોડી પરદેશ જવું પડ્યું. ગિરિજાબહેન પિયર ઉપાશ્રય-વ્યાખ્યાનખંડ : ભાવનગર, પાલેજ, પાલિતાણા આવ્યાં. ત્યાં તેમણે સં. ૧૯૭૦ના કારતક સુદ ૧૧આદીશ્વરજી-પાયધુની, મોરચૂપણા, શિહોર, સાબરમતી દેવઊઠી એકાદશીને દિવસે પુત્રરત્નનો જન્મ આપ્યો. પુત્રનું નામ પાલિતાણા-કેશરિયાજી નગર, બોટાદ, દોલતનગર (મુંબઈ). દુર્ગાશંકર પાડ્યું. દુર્ગાશંકરે ગુજરાતી સાત ધોરણનો અભ્યાસ પૂજ્યપાદશ્રીના વરદ હસ્તે અનેક પુણ્યાત્માઓની દીક્ષા, કર્યો, પરંતુ પિતાની સ્થિતિ નબળી હોવાથી તે અમદાવાદ આવ્યા. વડી દીક્ષા તથા સ્વ-પર સમુદાયના પૂજ્યોને ગણિ પદ, પંન્યાસ ત્યાં શામળાની પોળના વડીલ ગુમાસ્તા ડાહ્યાભાઈની સાથે રહ્યા. પદ, ઉપાધ્યાય પદ, આચાર્ય પદ-પ્રદાન. ડાહ્યાભાઈ ધાર્મિક કાર્યો માટે અવારનવાર લવારની પોળના - શ્રીસંઘોને દેવદ્રવ્યમાંથી મુક્તિ, આયંબિલ ખાતાઓનું ઉપાશ્રયે જતા. તેમની સાથે દુર્ગાશંકર પણ જતા. ત્યાં તે વખતે નવનિર્માણ. પુનરુદ્ધાર, નિભાવફંડ આદિ શાસનપ્રભાવના. પૂ. શાંતમૂર્તિ આચાર્યદેવ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ બિરાજમાન હતા. તેઓશ્રી દુર્ગાશંકરના લલાટના લેખ પામી - પૂજ્યપાદશ્રીનો શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર : (૧) મુનિશ્રી ગયા. ધીમે ધીમે પં. શ્રી દાનવિજયજી મહારાજ અને અન્ય ગજેન્દ્રવિજયજી, (૨) મુનિશ્રી સત્યવિજયજી, (૩) મુનિશ્રી મુનિવરો આ યુવાનને ધાર્મિક શિક્ષણ આપવા લાગ્યા. એમ Jain Education Intemational Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ચતુર્વિધ સંઘ કરતાં, દુર્ગાશંકર પૂ. પં. શ્રી તિલકવિજયજી મહારાજ સાથે હસ્તે આચાર્યપદથી અલંકૃત થયા અને આચાર્યશ્રી વિજયભાનુવિહાર કરતાં લુણાવાડા આવ્યા. તે દરમિયાન દુર્ગાશંકરની દીક્ષા ચંદ્રસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. પૂજ્યશ્રી અર્ધી સદી લેવાની ભાવના દેઢ થઈ ચૂકી હતી. લુણાવાડા શ્રીસંઘની વિનંતી ઉપરાંતના દીર્ધ દીક્ષાપર્યાય દરમિયાન અનેકાનેક ધર્મકાર્યો કરતા થઈ અને સં. ૧૯૮૭ના પ્રથમ અષાઢ વદ બીજના શુભ દિને રહ્યા. સં. ૨૦૩૦માં અમદાવાદમાં શ્રી ભાનુપ્રભા સેનેટોરિયમનું પૂ. શ્રી શાંતિવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા થઈ. પં. શ્રી મકાન બનાવરાવી સાધુ-સાધ્વી મહારાજોને સ્વાથ્ય માટે તિલકવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી ભાનુવિજયજી સગવડ કરી અપાવી. એવી જ રીતે, પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક નામે ઘોષિત થયા. આસો માસમાં વડી દીક્ષાના જોગ કરાવી, સં. સ્થળોએ જિનાલયો, ઉપાશ્રયો, પાઠશાળાઓ, ભોજનશાળાઓ ૧૯૮૮માં કારતક વદ બીજને દિવસે વડી દીક્ષા આપી. દીક્ષા આદિનાં ઉદ્ધાર અથવા નિર્માણકાર્યો થયાં છે. પૂજ્ય પં. શ્રી ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ વિનય-વિવેક સહ વિદ્યાભ્યાસ વધાર્યો. સુબોધવિજયજી, શ્રી વિનયવિજયજી સમા શિષ્ય-પ્રશિષ્યોથી ગુરુદેવો સાથે કપડવંજ, અમદાવાદ, મુંબઈ આદિ સ્થળોએ વટવૃક્ષ જેવા શોભી રહ્યા હતા. પૂજ્યશ્રીએ સેનેટોરિયમની પાસે ચાતુર્માસ કર્યા અને શાસ્ત્રો, કાવ્યો, ન્યાય, વ્યાકરણ આદિ ગ્રંથોનો નાનું પણ સુંદર નૂતન જિનાલય બંધાવી, સં. ૨૦૪૨ના વૈશાખ અભ્યાસ આગળ વધાર્યો. મુંબઈથી ખંભાત, પાલિતાણા, વાંકાનેર, વદ પને બુધવારે તેની પ્રતિષ્ઠા કરી હતી. દર વર્ષે સારી એવી રાધનપુર, અમદાવાદ, વઢવાણ, લુણાવાડા આદિ સ્થળોએ રકમ દેવદ્રવ્યમાં, ભોજનશાળામાં, વૈયાવચ્ચ ખાતે, જીવદયા ચાતુર્માસ કર્યા. સં. ૧૯૯૫નું લુણાવાડાનું ચોમાસું પૂ. પં. શ્રી ખાતે, તેમ જ સાધારણ ધર્મકાર્યો ખાતે વાપરવા માટે પ્રેરણાદાતા શાંતિવિજયજી મહારાજ અને પૂ. પં. શ્રી તિલકવિજયજી બનતા. છેલ્લે, સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ વદ ૧૪ ને તા. મહારાજની નિશ્રામાં કર્યું. આ ચોમાસા દરમિયાન “કલ્પસૂત્ર'ના, ૧૧-૬-૯૧ને દિવસે સવારે ૧૧-૧૫ કલાકે, સ્વનિર્મિત નંદીસૂત્ર'ના, “અનુયોગદ્વારસૂત્ર'ના, “દશષયનાસૂત્ર'ના જોગ જિનાલયની પાંચમી વર્ષગાંઠ ઊજવીને, નવમા દિવસે, અરિહંત કર્યા. સં. ૧૯૯૬ના અમદાવાદના ચોમાસા દરમિયાન પૂ. પં. શ્રી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. શાંતિવિજયજી મહારાજે તેઓશ્રીને “મહાનિશીથસૂત્ર'ના જોગ તેઓશ્રીના સુદીર્ધ ચારિત્રપર્યાયની અનુમોદનાર્થે અનેક કરાવ્યા.. સં. ૧૯૯૭ના સિપોર ગામના ચાતુર્માસ વખતે સાધુભગવંતોની પાવન નિશ્રામાં વિવિધ પૂજનોસહિત શ્રી દાદાગુરુશ્રી દાનવિજયજી મહારાજની નિશ્રામાં “સુયગડાંગસૂત્ર', દશાલિકા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઊજવાયો હતો એવા એ ઠાણાંગસૂત્ર” તથા “સમવાયાંગસૂત્ર'ના જોગ કર્યા. પૂજ્યશ્રીને સમર્થ શાસનપ્રભાવક સૂરિવરને શતશઃ વંદના! સં. ૧૯૯૯ના કારતક વદ બીજે કપડવંજ મુકામે ગણિ પદ સૌજન્ય : ડૉ. મહેશભાઈ સુંદરલાલ કાપડીઆ તરફથી આપવામાં આવ્યું અને વૈશાખ સુદ ૧૧ને દિવસે અમદાવાદ હ: સોનલ, અભિનવ, પંકિની અને નિશાંતકુમાર ડહેલાના ઉપાશ્રયે પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. શુદ્ધમાગપ્રેમી, નિઃસ્પૃહી, સરળ, સૌમ્ય ને શાંતમૂર્તિ ત્યાર બાદ પૂ. પંન્યાસજી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધર્મપ્રભાવના કરતાં કરતાં સુરત, સુરતથી મારવાડ, મારવાડથી પૂ. આ.શ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મ. સૌરાષ્ટ્રનાં સ્થળોએ વિહાર કરતા રહ્યા. સૌરાષ્ટ્રમાં જામનગર, નામ : જોઈતાલાલ, જન્મ : સં. ૧૯૭૨ના માગશર જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, પાલિતાણા આદિ સ્થળોએ વિહાર સુદ-૫, ભાભર, પિતાનું નામ : ચૂનીલાલ, માતાનું નામ : કર્યો. અનેક સ્થળોએ ઉપધાન તપાદિ આરાધના અને ઊદ્યાપન કકલબહેન-કલાવતીબહેન, દીક્ષા : સં. ૧૯૮૭, વૈશાખ સુદમહોત્સવ ઊજવાયા. પૂજ્યશ્રીના હસ્તે અનેક ભવ્યાત્માઓએ ( ૩ (અક્ષયતૃતીયા), અમદાવાદ (હઠીભાઈની વાડી), દીક્ષા પ્રવ્રયા અંગીકાર કરી. અનેક ભાવિકો સાથે ગિરનાર, વખતનું નામ : પૂ. કંચનવિજયજી, ગુરુજીનું નામ : પૂ. આ. પાલિતાણા, તારંગા આદિ તીર્થરાજોના છ'રીપાલિત સંઘો કાઢયા. ભગવંત શાન્તિચંદ્ર સૂરીશ્વરજી મ.સા., પંન્યાસ પદ : સં. ગુજરાતમાં પણ અમદાવાદ, ખેડા, સુરત આદિ નગરોમાં વિહાર ૨૦૧૫, મહા સુદિ-૧૫, ભાભર, આચાર્ય પદ : સં. ૨૦૨૯, કરીને પૂજ્યશ્રીએ ધર્મપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા. સં. મહા સુદ-૧૧, ભાભર, સ્વર્ગવાસ : સં. ૨૦૪૬, ચૈત્ર વદિ૨૦૨૮માં અમદાવાદ-શ્રી વીરવિજયજી મહારાજના ઉપાશ્રયે ૭ હાડેચાનગર, અગ્નિસંસ્કાર : સં. ૨૦૪૬, ચૈત્ર વદિ ૮, પધાર્યા ત્યારે શ્રીસંઘની વારંવારની વિનંતીને માન આપી, દ્વિતીય કનક કીર્તિધામ હાડેચા. વૈશાખ સુદ ૬ને દિવસે પૂ. પં. શ્રી કીર્તિમુનિ મહારાજશ્રીના વરદ પૂ. શ્રી હીરવિજયજી મહારાજના શિષ્યોમાં પૂ. શ્રી Jain Education Intemational Page #471 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૫૫ બુદ્ધિવિજયજી અને પૂ. પં. શ્રી તિલકવિજયજી જેમ ગુરુભાઈ લગની હતી. તેમનામાં પરોપકારવૃત્તિ પણ ખૂબ હતી. હતા, તેમ સંસારીપણે પણ ભાઈઓ હતા. આથી જ આ સમુદાય “સંવિમા મદુ તરસ મોવો’ અને ‘તેના વર્તન નથા:” જેવાં પૂ. બુદ્ધિ-તિલક-શાંતિચંદ્રસૂરિજી' તરીકે ઓળખાય છે. આ સૂક્તો પૂજ્યશ્રીના જીવનમાં પહેલેથી જ ચરિતાર્થ થયાં હતાં. બંનેની જન્મભૂમિ ભાભર, એવી જ રીતે, પૂ. આ. શ્રી બાળપણથી જ પહેલાં ભાઈઓ-બહેનો-મિત્રોને આપીને પછી વિજયશાંતિચંદ્રસૂરિજી મહારાજના શિષ્યરત્ન-પટ્ટધર પૂ. આ. પોતાને લેવાની ટેવ હતી. વળી મિત્રોને ભણાવવાનો પણ શોખ શ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિ પણ ખૂબ રાખતા. નાનપણમાંથી જ અંદરોઅંદરના કજિયા મિટાવી ભાભર. આ સમુદાયના અનેક શ્રમણભગવંતોની અનેકવિધ એકસંપ કરાવવાની આવડત ધરાવતા હતા. ધર્મપ્રવૃત્તિઓ અને ઘટનાઓના કારણે ભાભર શહેર આજે ધર્મક્ષેત્રે ખૂબ જ પ્રસિદ્ધ ધાર્મિક અધ્યયનમાં ઊંડો રસ દાખવતા હતા. સં. ૧૯૮૭માં બની ગયું છે. પૂ. આ. શ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજના નાનાભાઈ પન્નાલાલની દીક્ષા થઈ. ત્યાર બાદ મહેસાણામાં જીવન સંબંધી ખાસ કોઈ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી. સં. ઉપધાન શરૂ થયાં. પૂજ્યશ્રી ઉપધાનમાં જોડાયા. પૂ. ગુરુદેવ શ્રી ૨૦૪૬ના ચૈત્ર માસમાં તેઓશ્રી કાળધર્મ પામ્યા. તેઓશ્રી દ્વારા ભક્તિસૂરીશ્વરજી મહારાજની સૂયગડાંગ સૂત્રની અમૃતદેશના ગુજરાતમાં બનાસકાંઠા અને રાજસ્થાનમાં જાલોર જિલ્લામાં જે સાંભળીને સંસાર પ્રત્યે તીવ્ર અરુચિ જન્મી અને તુરત દીક્ષા શાસનપ્રભાવના થઈ છે, જે પ્રાચીન જિનાલયોના જીર્ણોદ્ધાર થયા લેવાની ભાવના થઈ. રાતદિવસ દીક્ષા લેવાનું જ રટણ કરવા છે અને જે નૂતન જિનમંદિરોનાં ભવ્ય નિર્માણ થયાં છે લાગ્યા. માતાએ પણ ભાઈ શેષમલના ઉત્કટ વૈરાગ્યને જોઈને તેઓશ્રીની પ્રભાવકતા, ઓજસ્વિતા અને પરમ ઉપકારિતાનાં અનુમતિ આપી. સં. ૧૯૮૮ના પોષ વદ ૧૦ ને શુભ દિવસે દર્શન કરાવે છે. આવા મહાન સૂરિવરને શતશઃ વંદના! વિરમગામ મુકામે પૂ. ગુરુદેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા થઈ અને નામ આપ્યું મુનિશ્રી સુબોધવિજયજી. દીક્ષાબોધદાતા, સુસંયમ સાધનૈકચિત્ત, ક્રિયાક્ષ, ખરેખર, મુનિશ્રી યથાવામગુણ બોધ આપવામાં અત્યંત કુશળ યોગોહનનિપુણ, સારણાદિ પ્રેરણાપ્રવીણ અને હોવાથી અનેક પુણ્યશાળી જીવોને પ્રતિબોધવામાં સફળ રહ્યા. પરમ શાસનપ્રભાવક પોતાની આ સાહજિક પ્રતિભાથી તેઓશ્રીએ અનેક જીવોને પૂ. આ.શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મ. ચારિત્રપંથે ચડાવ્યા. પૂજ્યશ્રી જ્યારે બુલંદ કંઠે કથાગીતો લલકારતા, ત્યારે ભલભલાં પાષાણહૈયાં પણ પીગળી જતાં. ' પૂ. તપોનિધિ આચાર્ય શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી પૂજ્યશ્રીને કથાકથનશેલી વરેલી હતી, તેથી હંમેશાં સેંકડો મહારાજનાં શિષ્યરત્નો પણ પોતપોતાની આગવી વિશિષ્ટતાઓથી આબાલવૃદ્ધ ભાવિકો તેઓશ્રીના કથામૃતથી ધન્ય ધન્ય બનતાં. શાસનને પોતાનું વિશિષ્ટ પ્રદાન કરનારા રહ્યા છે. આ સહુમાં પૂ. આ. શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજ ભલભલા આગળ તરી આવતું નામ એટલે બાંધવબેલડી પૂ. આ. શ્રી નાસ્તિકને ધર્મ પમાડી ચુસ્ત આરાધક બનાવી દેતા. સં. વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને ૫. આ. શ્રી વિજયસુબોધ ૨૦૧૦ના મહા સુદ પાંચમે પૂજ્ય ગુરુદેવશ્રીએ તેમને પંન્યાસ સૂરીશ્વજી મહારાજ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ પદથી અલંકૃત કર્યા તથા સં. ૨૦૨૯માં મુંબઈ-ગોરેગાંવ શ્રીસંઘ પૂજ્યશ્રીના સંસારીપણે નાનાભાઈ છે, તેઓશ્રી સમુદાયના તથા અન્ય શ્રીસંઘ તથા અન્ય શ્રીસંઘોની આગ્રહભરી વિનંતીથી ગચ્છાધિપતિ છે, પરંતુ રાજ્યનો સર્વ કાર્યભાર પ્રધાન ચલાવે માગશર સુદ બીજે જવાહરનગરમાં તેઓશ્રીને આચાર્ય પદે તેમ, સમુદાયનું સઘળું કામકાજ પૂ. આ. શ્રી વિજયસુબોધ આરૂઢ કરવામાં આવ્યા. સૂરીશ્વરજી મહારાજ જ ચલાવતા. બંને બાંધવો રામ-લક્ષ્મણની આ બાંધવ-બેલડીનાં જ્ઞાનધ્યાન અને તપત્યાગને પ્રભાવે જોડી ગણાય. એકબીજાના પરિપૂરક બનીને ગમે તેવાં વિશાળ જૈનધર્મનો સૂર્ય પૂર્ણ કળાએ ખીલી ઊઠ્યો. તેઓશ્રી જ્યાં જ્યાં અને વિરાટ કાર્યો પણ સરળતાથી પાર પડે. પધારે ત્યાં ત્યાં જોતજોતામાં સૌનાં દિલ જીતી લે. તેઓશ્રીની પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૭૨ના વૈશાખ સુદ ૭ના દિવસે વિદ્વત્તાથી વિદ્વાનો અંજાઈ જતા. અનેક સંઘોમાં જાહોજલાલીભર્યા થયો હતો. તેમનું જન્મનામ શેષમલ હતું. માતાપિતા ચોમાસાં કરી આરાધનાઓની રેલમછેલ વરસાવી છે, હજારોનાં રાજસ્થાનમાંથી મહેસાણા આવીને રહ્યાં અને ત્યાં શેષમલને જીવનમાં વ્રત-પચ્ચકખાણ–તપત્યાગની રંગોળી પૂરી છે. અભ્યાસ માટે શાળાએ બેસાડ્યા. તેમને ધર્મ પ્રત્યે પણ ખૂબ હિંગનઘાટ, પૂના સિટિ, પૂના–આદિનાથ સોસાયટી, દૌડ Jain Education Intemational Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ચતુર્વિધ સંઘ (બારામતી), વાઈ (મહાબલેશ્વર), મુંબઈ–મરીન ડ્રાઇવ વગેરે એવા શ્રી ભક્તિનગરમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. સ્વ-પર અનેક સ્થળોએ અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવી છે. આ ઉપરાંત, કલ્યાણમાં જીવનને ઉજ્વળ અને પરમ ઉપકારી બનાવનારા પરમ પૂજ્ય ગુરુદેવશ્રી ભક્તિ-સૂરીશ્વરજી મ.ની અંતિમ ભાવનાને એવા આ મહાસમર્થ આચાર્ય ભગવંતને કોટિ કોટિ વંદના! સાકાર બનવા માટે આ બાંધવબેલડીએ મુંબઈમાં ૧૦૮ શ્રી | (સંકલન : પૂ. પ રત્નશેખરવિ. મ.) પાર્શ્વનાથ ભગવંતોનાં પ્રતીક રૂપે ૧૦૮ શ્રી પાર્શ્વનાથ સામૂહિક શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ ભક્તિનગર, મહામંદિરનો ઉપદેશ આપ્યો. પ્રભુભક્તોએ તેઓશ્રીનો આદેશ શંખેશ્વરના સૌજન્યથી ઝીલી લીધો અને શ્રી શંખેશ્વર મહાતીર્થમાં ૮૪000 ચો. ફૂટના બાલજીવોના ધર્મદાતા, બાલબ્રહ્મચારી વિસ્તારમાં વિશ્વભરનું અજોડ એવું વિશાળ જિનાલય નિર્માણ માલવદેશે સદ્ધર્મ સંરક્ષક” પાયું. તેઓશ્રીના વિશાળ શિષ્ય–પ્રશિષ્ય સમુદાયથી જૈનશાસનની અનેકવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે. પૂજ્યશ્રીના પૂ. આ.શ્રી વિજયસુદર્શનસૂરીશ્વરજી મ. શિષ્યોમાં ૧. પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ, ૨. પૂ. પં. સકલાગમ રહસ્યવેદી પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી શ્રી અરુણવિજયજી ગણિ, ૩. પૂ. પં. શ્રી શાંતિચંદ્રવિજયજી ગણિ, મહારાજના પ્રથમ પટ્ટરત્ન સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્યશ્રી ૪. મુનિશ્રી વિદ્યાચંદ્રવિજયજી મહારાજ મુખ્ય છે અને પ્રશિષ્યોમાં વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પ્રથમ પટ્ટધરે વ્યાખ્યાનમુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ, મુનિશ્રી ચંદ્રશેખર-વિજયજી વાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના મહારાજ, મુનિશ્રી ભદ્રસેનવિજયજી, મુનિશ્રી જયચંદ્રવિજયજી પ્રથમ શિષ્યરત્ન પ્રશાંતમૂર્તિ આચાર્યશ્રી વિજયભુવનસૂરીશ્વરજી મહારાજ, મુનિશ્રી હરિફેણવિજયજી મહારાજ, મુનિશ્રી મહારાજના પટ્ટાલંકાર માલવદેશે સદ્ધર્મ સંરક્ષક, નીડર વક્તા, ધનપાલવિજયજી મહારાજ, મુનિશ્રી વિમલભદ્રવિજયજી સરળ સ્વભાવી પૂ. આ. શ્રી વિજયસુદર્શનસૂરીશ્વરજી મહારાજ મહારાજ, મુનિશ્રી હેમંતવિજયજી મહારાજ, મુનિશ્રી શીલભદ્ર એક વીરપ્રભુના શાસનના મંત્રીશ્વર સમાન હતા. મેવાડ દેશમાં વિજયજી મહારાજ, મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી મહારાજ આદિ છે. ૪૦ જિનમંદિરોથી શોભતા ઉદયપુર શહેરથી એક માઇલે પૂજ્યશ્રીના શિષ્યો-પ્રશિષ્યો વિદ્વાન, વ્યાખ્યાનકાર અને ત્રેવીસમા તીર્થપતિ પુરુષાદાનીય પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ શાસનપ્રભાવક બન્યા છે. ૫.પૂ. આ. શ્રી ભાનુચંદ્ર-સૂરીશ્વરજી સ્વામીનું સો વર્ષ પ્રાચીન દેવાલી તીર્થ છે. તેમાં વીસા ઓસવાલમ.સા. તથા પ. પ્ર. હેમચંદ્ર વિ. મ.સા. તથા પ.પ્ર. રત્નશેખર વંશીય મેહતા ચીલગોત્રીય ધર્મશ્રદ્ધેય માનનીય શ્રેષ્ઠીવર્ય દેવવિજયજી મ. તથા મુનિ શ્રી કુલચંદ્ર વિ. K. C. મ.સા. આદિ ગુરુ-ધર્મભક્તિકારક શ્રી લક્ષમીલાલજી ખરેખર લક્ષ્મીના લાલ શિષ્યરત્નો પૂ. ગુરુદેવશ્રીનાં દરેકે દરેક કાર્યોમાં સાથે રહીને સુંદર હતા. તેમને અનેક ગુણોથી યુક્ત પતિવ્રતા શીલવ્રતધારિણી સુવ્યવસ્થા કરી રહેલ છે. કંકુબહેન નામે ધર્મપત્ની હતાં. પુત્ર ભગવતીલાલ અને પુત્રી | વિજયલબ્ધિસૂરિજી મહારાજ આચાર્ય પદે આરૂઢ થયા સોવનબહેનના જન્મ પછી સં. ૧૯૭૦ના માગશર સુદ ૭ની છે. પૂ. પંન્યાસ શ્રી અરુણવિજયજી દુર્ધર્ષ વિદ્વાન અને અજોડ મધ્યરાત્રિએ પુણ્યશાળી કંકુબહેનની રત્નકુક્ષિએ પૂર્વજન્મના વક્તા છે. પૂ. પંન્યાસશ્રી શાંતિચંદ્રવિજયજી ગણિ મહાન તપસ્વી મહાન યોગીરત્ન પુત્રનો જન્મ થયો. કુટુંબમાં આનંદ આનંદ છે, મુનિશ્રી વિદ્યાચંદ્રવિજયજી ગુરુસેવા-વૈયાવચ્ચ વિનયમાં છવાઈ ગયો. પુત્રના તેજસ્વી ગુણો જોઈને ફઈબાએ નામ પાડ્યું તત્પર છે. આમ, પ્રત્યેક મુનિવર્યને કોઈ ને કોઈ વિશેષતા વરેલી સંગ્રામસિહ. છે અને એ બધા સગુણ-સિંચનનું મૂળસ્ત્રોત પૂ. આ. શ્રી વહાલસોયાં માતાપિતાના મમતાભર્યા લાલનપાલનમાં વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજ છે. સં. ૨૦૪૭ના માગશર ઊછરતા સંગ્રામસિંહ પાંચ વર્ષના થયા ત્યારે તેમના માતાપિતા સુદ ૧૧ના પૂજ્યશ્રીનું અમદાવાદ-ગિરધરનગરમાં આવેલ સ્વર્ગે સિધાવ્યાં. બંને ભાઈ અને એક બહેન કાકા પન્નાલાલજીને ચત્રભુજ હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું. ત્યાં રહીને મોટાં થવાં લાગ્યાં. સંગ્રામસિંહ બાલ્યકાળથી ભારે ઓપરેશન બાદ નબળાઈ વધતી ચાલી, સ્વાથ્ય બગડતું જ ચતુર, વિદ્યાભિલાષી અને સુસંસ્કારી હતા. હિંદી સાત ધોરણનો ચાલ્યું. માગશર સુદ ૧૩ના રાત્રે ૯-૨૫ના કાળધર્મ પામ્યા. અભ્યાસ કરી લીધો. સાથોસાથ નિત્ય દેવવંદન, ગુરુવંદન, અંતિમ સમયે પૂજ્યશ્રીની આત્મપરિણતિ અને સમતા અનોખી પર્વતિથિએ તપ આદિ અનેક સગુણોનો વિકાસ થવા લાગ્યો. હતી. પૂજ્યશ્રીના નશ્વરદેહને શંખેશ્વર લાવી, તેમના ચિરંજીવ રિજીવે એવામાં મોટાભાઈ ભગવતીલાલે સમૃદ્ધિ છોડીને ભરયૌવનમાં Jain Education Intemational Page #473 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૫o, સં. ૧૯૮૦માં રાજોદ (માલવા)માં દીક્ષા લીધી. આથી ભાઈ માલેગાંવ, અહમદનગર આદિ નગરોમાં ધર્મની યાદગાર સંગ્રામસિંહનું મન પણ વિચારે ચડ્યું. મુમુક્ષુ સંગ્રામસિંહ પ્રભાવનાઓ થઈ. સં. ૨૦૩૨માં મહારાષ્ટ્રમાં ધર્મનાં દ્વાર સમું પૂર્વકલ્યાણક ભૂમિ સમેતશિખરજી, પાવાપુરીજી આદિ મહાન કરાડ શહેર છે, તેમાં ચાતુર્માસ રહી સંધમાં એકતા કરી અને તીર્થોની યાત્રા કરી કુટુંબીઓની રજા લઈને પૂ. આ. શ્રી જિનાલયો, ઉપાશ્રયો, ધર્મશાળાઓનાં નિર્માણ તથા જીર્ણોદ્ધાર વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. ઉપાધ્યાયશ્રી પ્રેમવિજયજી માટે સફળ અભિયાનો ચલાવ્યાં. તપશ્ચર્યાઓ પણ ઘણા ઘણા ગણિવર્ય તથા પૂ. પંન્યાસપ્રવર શ્રી રામવિજયજી ગણિવર્ય આદિ પ્રકારની થઈ. તેમાં આયંબિલ તપની ઓળીના પાયામાં ૬૦, શ્રી પંચાસરા પાર્શ્વનાથ આદિ પાંચ હજાર જિન પ્રતિમાજીથી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતના અઠ્ઠમ તપમાં ૩૫0; યુક્ત ૧૨૫ ભવ્ય જિનમંદિરોથી વિભૂષિત પાટણ તીર્થે ચાતુર્માસ ચંદનબાળાના અઠ્ઠમમાં ૫૧, ગૌતમ સ્વામીના છઠ્ઠ ૨00, બિરાજમાન હતા, ત્યાં પહોંચી પૂજ્ય ગુરુભગવંતોનાં ચરણે માથું અરિહંત ભગવંતના પદની આરાધના ખીરનાં એકાસણાં સાથે મૂકી ચારિત્ર લેવાની ભાવના વ્યક્ત કરી. પૂજયોએ ૪00, માસક્ષમણ ૯, ૪૫ ઉપવાસ ૧, સિદ્ધિતપ ૩, ઉપવાસ સંગ્રામસિંહમાં તીવ્ર વૈરાગ્ય જોઈ પ્રવ્રજ્યાનો દિવસ નક્કી કર્યો. ૧૯, ૧૧ ઉપવાસ ૨૧, ૧૦ ઉપવાસ ૩૫, અઠ્ઠાઈઓ ૨૨૫ સંગ્રામસિંહનાં સગૃહસ્થો દ્વારા જાહેર સમ્માન થયાં. વગેરે તપશ્ચર્યાઓ છેલ્લાં સો વર્ષમાં ન થઈ હોય એવી થઈ. સંગ્રામસિંહે સંયમજીવનના ગુણગાનથી જૈન-જૈનેતરોને મંત્રમુગ્ધ - પૂજ્યશ્રીની નિશ્રામાં અને પ્રેરણાથી મધ્યપ્રદેશ, માળવા આદિ કર્યા અને ચતુર્વિધ શ્રીસંઘના શુભ આશીર્વાદ મેળવી સંસારી પ્રદેશોમાં પણ જિનાલયો, ઘર દેરાસરો, પાઠશાળાઓ, અવસ્થાની છેલ્લી રાત્રિ સંયમ પાળવાના આનંદની ઊર્મિઓ તપશ્ચર્યાઓ, મહાન અંજનશલાકા પ્રતિષ્ઠાઓ, ઉપધાન, છરી વચ્ચે પસાર કરી. સં. ૧૯૮૮ના પોષ વદ પાંચમના સુવર્ણ પાલિત યાત્રાસંઘો, સાધર્મિક ભક્તિ, જીવદયા આદિ અનેક દિવસે શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિભાવપૂર્વક સ્નાત્રપૂજા શાસનપ્રભાવનાનાં કાર્યો સુસંપન થયાં. પૂ. મુનિશ્રી સહિત છેલ્લી દ્રવ્યપૂજા કરી, મહાભાગ્યશાળી સંગ્રામસિંહ ૧૮ પ્રમોદવિજયજી મહારાજે પૂ. આ.શ્રી સુદર્શનસૂરિજી મ.ની વર્ષની ભરયુવાનીમાં મંગલમય ચારિત્રરત્નની ભવ્ય સાધના અદ્દભુત સેવા કરી છે. તેમાં માલવા દેશમાં અનેક સંકટો વેઠીને કરવા ઉજમાળ બન્યા અને પોતાના સંસારીબંધુ મુનિવર્ય શ્રી શાસનપ્રભાવના કરી, તેથી ત્યાંના જૈનસમાજે, ખાસ કરીને ભુવનવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી સ્થાનકવાસી આગેવાનોએ તેઓશ્રીને “માલવદેશે સદ્ધર્મ સુદર્શનવિજયજી બન્યા. સં. ૧૯૮૮ના મહા સુદ ૬ને દિવસે સંરક્ષક'નું સમ્માનપૂર્ણ બિરુદ આપ્યું. રાધનપુર મુકામે વડી દીક્ષા થઈ. ગુરુનિશ્રામાં રહીને જ્ઞાન સૌજન્ય : શ્રી ઓસવાલ જૈન સંઘ પેઢી ધાણેરાવ . ફાલન. ધ્યાન, તપની સાધના-આરાધના કરીને વિશેષ યોગ્યતાઓ પ્રાપ્ત (જિ. પાલી) (રાજસ્થાન) કરતા રહ્યા. પૂજ્યશ્રીની પ્રભાવક શાસનપ્રભાવનાને લક્ષમાં લઈને મહાન શિલ્યવેત્તા, મધર કેસરી, પૂ. ગુરુભગવંતોએ તેઓશ્રીને સં. ૨૦૧૩ના કારતક વદ પાંચમે પોરબંદર મુકામે ગણિ પદ, સં. ૨૦૧૫ના વૈશાખ સુદ ને શ્રી હર્ષસૂરિજીના પટ્ટપ્રભાવક : દિવસે કચ્છના વાંકી ગામે પંન્યાસ પદ અને સં. ૨૦૧૯ના પૂ. આચાર્યશ્રી માગશર સુદ બીજને દિવસે શ્રીપાલનપુર-મુંબઈમાં આચાર્ય વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પદથી અલંકૃત કર્યા. શ્રી જૈનશાસનના જ્યોતિર્ધર સૂરિદેવો રત્નોની ખાણ સમા પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી છે. જ્ઞાન, તપ છે. વાત્સલ્યનાં ઝરણાં સમા છે, નિર્મળ ચારિત્રના સ્વામી છે. અને સંયમનો ત્રિવેણીસંગમ તેઓશ્રીના પ્રત્યેક કાર્યમાં દીપી ઊઠે વિદ્યાનુરાગી આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી છે. પૂજ્યશ્રીના આચાર્ય પદ-પ્રદાન પ્રસંગે પંન્યાસ શ્રી મહારાજની મેધાવી મુખમુદ્રા અને દિવ્યદૃષ્ટિથી અનેક આત્માઓ સુદર્શનવિજયજી મહારાજની પ્રેરણાથી સ્વામીવાત્સલ્ય થયું. તેમાં ધર્મી બન્યા હતા. મારવાડની ભૂમિ પર કેટલાયે પરમ પ્રભાવક ૧૫ હજારથી વધુ આત્માઓએ જમવાનો લાભ લીધો હતો, પુણ્યાત્માઓનાં પુનીત પગલાં પડ્યાં છે. તેઓએ સ્થાપેલા ત્યારે બીજા સંઘો પણ વિચારમાં પડી ગયા હતા. ગુરુ આદર્શોનાં ઓજ અને તેજ ચીરસ્મરણીય બન્યાં છે, જેમાં પૂ. મહારાજની આજ્ઞા અનુસાર પૂજ્યશ્રી ગુજરાત, મહારાષ્ટ્ર, આચાર્ય શ્રી વિજયજિનેન્દ્રસૂરિજીનું નામ પણ એવું જ રાજસ્થાન, માળવા આદિ પ્રદેશોમાં વિચર્યા. મહારાષ્ટ્રના નાસિક, પ્રભાવશાળી છે. મારવાડ જંકશન પાસે પાલી જિલ્લામાં Jain Education Intemational Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ तस्मै श्री गुरवे नमः (૧) પ.પૂ.આ.શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (૨) ૫.પૂ.આ.શ્રી પદ્મસૂરીશ્વરજી મ.સા. જોજાવર ગામ તેઓશ્રીની જન્મભૂમિ. વીસા ઓસવાલ જ્ઞાતિમાં સંચેતી ગોત્રમાં શેઠ શ્રી ખીમરાજજીને ગૃહે માતા પાબુબાઈની રત્નકુક્ષિએ સં. ૧૯૭૦ના જેઠ વદ પાંચમે તેઓશ્રીનો જન્મ થયો. માતાપિતા તેરાપંથી સંપ્રદાયનાં અનુયાયી હતાં. જોજાવર ગામમાં ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, પરંતુ કુટુંબમાં ધાર્મિક શિક્ષણનું વાતાવરણ હતું, તેથી સંયમ સ્વીકારવાની સુષુપ્ત શક્તિ જાગૃત થઈ હતી; એમાં તેમને કંઠમાળ નીકળી. તેમણે સંકલ્પ કર્યો કે કંઠમાળ મટી જશે તો દીક્ષા લઈશ. કંઠમાળ મટી ગઈ અને પોતાના સંકલ્પને સાકાર કરવાનો સોનાનો સૂરજ ઊગ્યો. કર્ણાટકમાં રાણીબાગ-ધારવાડ મુકામે સં. ૧૯૮૯ના ફાગણ સુદ ૩ને મંગળ દિને કાશીવાળા પૂ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પંડિતવર્ય શ્રી ભાવવિજયજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે જ વર્ષે કર્ણાટકમાં બીજાપુર મુકામે અષાઢ સુદ ૧૦ ને દિવસે વડી દીક્ષા થઈ, અને મુનિશ્રી જિનવિજયજી નામે ઘોષિત થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી કાશીવાળાના શિષ્યરત્ન શ્રી વિદ્યાવિજયજી મહારાજ પાસે સંસ્કૃત ચતુર્વિધ સંઘ અને પ્રાકૃત ભાષાના શાસ્ત્રગ્રંથોનો તેમ જ જ્યોતિષ તથા શિલ્પકળાનો ગહન અભ્યાસ કર્યો. આ તેજસ્વી જ્ઞાનરાશિને પ્રભાવે પૂજ્યશ્રીનો પ્રભાવ જૈનસમાજ પર વ્યાપકપણે પથરાવા લાગ્યો. લબ્ધિના ભંડાર સમા સૂરિજી અમર બની ગયા. મારવાડના સિંહ તરીકે પ્રતિષ્ઠા પામ્યા. પૂજ્યશ્રીએ અસંખ્ય જિનાલયોના જીર્ણોદ્ધારમાં સમય વ્યતીત કર્યો. ૨૪૫ જેટલી પ્રતિષ્ઠાઓ કરાવી, ૩૫ જેટલી અંજનશલાકાઓ થઈ, ૯ ઉદ્યાપન, ૩૦ દીક્ષાઓ (ભાઈઓ-બહેનોની) સેંકડોની સંખ્યામાં નાનામોટા સંઘો, શાંતિસ્નાત્ર મહાપૂજનો આદિ થયાં. પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય-પરિવારમાં લગભગ પંદરેક સાધુઓ ઉલ્લેખનીય છે, જેમાં શ્રી દેવેન્દ્રવિજયજી, શ્રી કેશરવિજયજી, શ્રી ગુણવિજયજી, શ્રી પદ્મવિજયજી (હાલ આચાર્ય), શ્રી આનંદવિજયજી, શ્રી મિત્રાનંદવિજયજી, શ્રી વિનયવિજયજી, શ્રી પ્રતાપવિજયજી, શ્રી લલિતવિજયજી, શ્રી પુણ્યોદયવિજયજી, શ્રી પ્રમોદવિજયજી આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીએ રાજસ્થાનમાં ગોડવાડ, જોધપુર અને આબુ વિસ્તારમાં વિચરીને ઘણા અજૈનોને પ્રતિબોધ પમાડી, દારૂમાંસનો ત્યાગ કરાવ્યો. સૌમ્ય પ્રકૃતિ ધરાવતા આ જ્યોતિર્ધર ઉગ્ર વિહારી હતા. તેઓશ્રીએ ઘણાં વર્ષો ફળફળાદિ પર જ ગુજાર્યાં હતાં. બામણવાડજી, દિયાણાજી, ધનારી, સુમેર આદિ તીર્થોમાં ઘણો સમય ધ્યાનસાધનાની ધૂણી ધખાવી હતી. જ્યોતિષ અને શિલ્પમાં ખૂબ પારંગત હતા. પૂજ્યપાદ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ પછી, ૪૦૦ વર્ષના ઇતિહાસમાં સફળતાથી, સૂઝપૂર્વક, શાસ્ત્રવિધિથી પ્રતિષ્ઠાઓ કરાવવામાં તેઓશ્રીનું સ્થાન મોખરે છે. પ્રકૃતિના પ્રેમી હોવાથી જંગલમાં મંગલ કરતા અને તેથી ‘મીઠા મહારાજ’ તરીકે પ્રખ્યાત થયા હતા. પૂજ્યશ્રી તપાગચ્છની ત્રણ પ્રખ્યાત ગાદીઓમાં ધનારીની ગાદીએ સં. ૧૯૯૭ના જેઠ સુદ ૧૧ને દિવસે શ્રી જિનવિજયજીમાંથી પૂ. આચાર્યશ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ રૂપે આચાર્યપદે આરૂઢ થયા. સં. ૨૦૦૩માં વૈશાખ સુદ ૩ને દિવસે શિવગંજમાં પૂ. આ.શ્રી હર્ષસૂરિજી મહારાજ પાસે ક્રિયોદ્ધાર કરીને પટ્ટપ્રભાવક બન્યા, અનેક તીર્થોના ઉદ્ધારક તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. અનેક શાસનપ્રભાવક કાર્યો દ્વારા જૈન શાસનનો ધર્મધ્વજ લહેરાવ્યો. સં. ૨૦૨૯ના જેઠ વદ (ગુજરાતી : વૈશાખ) પાંચમે શિવગંજ · મુકામે કાળધર્મ પામ્યા. ત્યાં આજે શિખરબંધી ગુરુમંદિર ઊભું છે. પૂજ્યશ્રી લગાતાર નવમા વર્ષીતપમાં સ્વર્ગવાસી થયા, એવા એ ઉગ્ર તપસ્વી હતા. આજ સુધીમાં તેઓશ્રીનાં ૧૦ ગુરુમંદિરો નિર્માણ થયાં છે. ૨૬૭ જિનમંદિરોની પ્રતિષ્ઠા અંજનશલાકા Page #475 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા કરાવેલી પૂજ્યશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયપદ્મ-સૂરીશ્વરજી મહારાજ મંગલ કાર્યો માટે નિશ્રા પ્રદાન કરી રહ્યા છે, એવા એ મહાતપસ્વી ગુરુવર્યને કોટિ કોટિ વંદન! સૌજન્ય : શ્રી ઓસવાલ જૈન સંઘ પેઢી ધાણેરાવ સ્ટે. ફાલના. (જિ. પાલી) રાજસ્થાન શાસનને દીપાવનાર : પ.પૂ. આ.શ્રી વિજયસોમચંદ્રસૂરિજી મ. જ્યોતિષ-શિલ્પશાસ્ત્રવિશારદ : વિક્રમ સંવત ૧૯૭૧નું વર્ષ, તહેવારોની હારમાળા સર્જતો શ્રેષ્ઠ શ્રાવણમાસ અને તેમાં પણ લૌકિકપર્વ બળેવ (રક્ષાબંધન)નો દિવસ એટલે શ્રાવણ સુદ ૧૫ ધન્યઘડી, ધન્યપળે ઉત્તર ગુજરાતની ધન્યધરાએ અનેક તીર્થોથી સુશોભિત બનાસકાંઠા જિલ્લાના થીરપુર (થરાદ) નગરની બાજુમાં રહેલા મોટીપારવાડ ગામમાં શ્રેષ્ઠીવર્ય સુશ્રાવક સગથાચંદભાઈના ધર્મપત્ની સુશ્રાવિકા પારુબહેનની રત્નકુક્ષિએ આ બાળકનો (મપુરુષનો) જન્મ થયો. ચોમેર આનંદનું વાતાવરણ છવાઈ ગયું સૌએ સાથે મળી આ બાળકનું હુલામણું નામ જાહેર કર્યું ‘હાલચંદકુમાર'. બાળ હાલચંદ તેમને સમજાવેલ સુંદરવાતોમાં વિચારમાં અને માતા-પિતા તેમ જ પરિવારની સેવામાં પોતાનો સમય પસાર કરે છે. એમ કરતાંકરતાં સમય જતાં બાળ હાલચંદને પિતાજીની આજ્ઞાથી અમદાવાદ ધંધાર્થે આવવાનું થયું. અમદાવાદમાં કાપડની ફેરીનો વ્યવસાય (સર્વિસ) શરૂ કર્યો. જન્મસ્થળ મોટી પાવડ કરતાં અહીં અમદાવાદમાં તો ધર્મક્રિયાઓ કરવાના ચાન્સ વધારે મળે, એટલે આ હાલચંદભાઈને તો કેમ મજા ન આવે? દરરોજ ભગવાનની પૂજા, બે ટાઇમ પ્રતિક્રમણ (જૈનોની નિત્યક્રિયા વ્યાખ્યાનશ્રવણ) વગેરેમાં સમય ફાળવતાં જે સમય વધે તેમાં કાપડની ફેરી કરવાનું નક્કી કરી સારી રીતે દિવસો પસાર થાય છે, પણ નાનપણમાં સાચા સુખની શોધમાં લાગેલું મન દીક્ષા લેવા માટે (જૈન મુનિ બનવા માટે) તડપી રહ્યું છે. જૈન મુનિઓ પૂ. શ્રી બુદ્ધિવિજયજી મ., પૂ. શ્રી તિલકવિજયજી મ.ના વરદ હસ્તે આ બાળકની પાલિતાણામાં દીક્ષા થઈ અને હાલચંદભાઈમાંથી આ વિરલ વિભૂતિ જૈન મુનિ સુજ્ઞાનવિજયજી બન્યા અને તેમને પૂ. શ્રી શાન્તિચંદ્રસૂરિજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. એ સમય હતો વિક્રમ સંવત ૧૯૯૧ ચૈત્ર સુદ વદ ૭ નો (હવે બાળરત્ન હાલચંદભાઈને આપણે મુનિ સુજ્ઞાનવિજયજી તરીકે સંબોધીશું). For Private ૪૫૯ હવે મુનિ સુજ્ઞાનવિજયજીનું એક જ લક્ષ્ય મિશન) વડીલોની–ગુરુજીની આજ્ઞામાં રહેવું, તેમની બધાની ખૂબ ખૂબ ભક્તિ કરવી, જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરવો વગેરે વગેરે લક્ષ્યને સિદ્ધ કરવા તનતોડ મહેનત ચાલુ કરી કવિ ‘બેફામ’ની કાવ્યપંક્તિ ખરેખર સત્ય છે જ ને? કે “-કદમ અસ્થિર છે તેને, કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને, હિમાલય પણ નથી નડતો”. જૈન જગતના તમામ ગચ્છ સંપ્રદાયો જ્યોતિષ શિલ્પશાસ્ત્ર વિષયે પૂજ્યશ્રીની સલાહ મેળવતા એટલું જ નહીં પણ મુનિ સુજ્ઞાનવિજયજીએ આપેલ મુહૂર્ત દિવસ ઘડી પળ એટલા ચોક્કસ રહેતા કે ગમે તેવા મહા જ્યોતિષીને પણ તેમાં લેશમાત્ર વિચારવાનું નહોતુ રહેતું. અર્થાત્ મહા વિદ્વાન જ્યોતિષીઓ પણ પૂજ્યશ્રીના આ વિષયે માનભેર વખાણ કરતા. શિલ્પના વિષયોમાં પણ આ મહામુનિએ જોરદાર સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. જૈન જિનાલયોના ખજાના સ્વરૂપ અદ્ભુત કલા-કારીગીરી અને કોતરણીઓ વગેરે તમામ નાનામાં નાની બાબતે પણ તેઓશ્રીનું માર્ગદર્શન, અનુભવ અને જ્ઞાન અદ્ભુત હતું. જૈનજગતના નાના મોટા ઘણા શિલ્પગ્રંથોનું પૂજ્યશ્રીએ વારંવાર ચિંતનપૂર્વક મંથન કર્યું હતું. તેથી જ તેઓશ્રી જ્યોતિષ-શિલ્પશાસ્ત્રવિશારદ કહેવાયા હતા એટલું જ નહીં પણ પ્રસિદ્ધ બન્યા હતા. કૂદકે અને ભૂસકે સુધારકવાદી વલણ ધરાવતા અને તે તરફ આગળ વધી રહેલા વિજ્ઞાનના ભૌતિકયુગમાં જે સિદ્ધિઓ અને સફળતાઓ જગતના વૈજ્ઞાનિકો મેળવી શક્યા નથી. તેનાથી પણ ચડિયાતી જાજરમાન સિદ્ધિઓ અને સફળતા આ પૂજ્યશ્રીએ જૈનશાસનના સિદ્ધાંતો આગમો દ્વારા મેળવી. ભગવાન મહાવીરે સ્વશરીરે નિઃસ્પૃહી રહી, અતિ ભયાનક કાતિલ કર્મોનો ખાત્મો કરી જ્યારે વિશ્વવંદનીય સ્તુત્ય કેવલજ્ઞાન (સર્વજ્ઞપણું) (જેમનાથી જગતનો કોઈ પદાર્થ અજાણ ન હોય તેવી સિદ્ધિ) મેળવ્યું અને જૈન આગમોનો પ્રકાશ પાથરી જગતના જીવોનું અજ્ઞાન (અણસમજ)નું અંધારું દૂર કરવા સમર્થ પુરુષાર્થ કર્યો. તે હકીકતોને જૈનશાસનના (ધુરંધર મહાપુરુષોએ) ગણધર ભગવંતોએ શબ્દ દેહે સ્વીકારી તે તે પછીના થયેલા મહાપુરુષોએ (જૈનાચાર્યોએ) આગમો (પુસ્તકો) દ્વારા આજ સુધી અકબંધ રાખ્યો અને તે ટકાવ્યો તે તે અદ્ભુત જ્ઞાનખજાનાને આ મહા મુનિવરે પોતાની આગવી સૂઝ-બૂઝ અને હોંશિયારી દ્વારા પ્રાપ્ત કર્યો. આ મુનિવરની ખાસ વિશેષતા એ હતી કે એ જે પણ પુસ્તકોનું–ગ્રંથોનું વાચન કરે એટલે તેમાં પેન્સિલથી નિશાનીઓ કરે અગત્યના મુદ્દાઓની નોંધ કરે. ન સમજાય તેવા વિષયો Personal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ચતુર્વિધ સંઘ પ્રશ્નોની તેમનાથી નાના હોય કે મોટાની પાસે જરાપણ સંકોચ જિનાલયોથી શોભતા જોવા માત્રથી હૈયું ઠરે, આંખો ઠરે, મનને રાખ્યા વગર બાળભાવે પ્રશ્નોત્તરી કરે, સાચી સમજણ ખુલાસો શાન્તિ મળે એવા દાદાના દરબારને જોઈ શકીએ છીએ. આ પણ ન થાય ત્યાં સુધી એ પ્રશ્નને–વાતને છોડે નહીં અને સંતોષકારક પૂજ્યશ્રીનો નાનો-સૂનો ઉપકાર ન કહેવાય. ખુલાસો થઈ જાય તો ભાવવિભોર બની જાય. ખુશ ખુશ થઈ બનાસકાંઠા, પાટણ, વઢિયાર, રાજસ્થાન પૂજ્યશ્રીની જાય. કેવી મહાપુરુષની જ્ઞાન પ્રત્યેની, સત્યસમજણ પ્રત્યેની પદાર્થ ખાસ વિહારભૂમિ (ધર્મપ્રચારનું કેન્દ્ર) હતી. આજે પણ આ ચોક્કસ કરવાની કટિબદ્ધતા, તલ્લીનતા. આ રીતે ગહન શાસ્ત્રોનાં પ્રદેશના જીવો પૂજ્યશ્રીની નીડરતા, જ્ઞાનરુચિ, ક્રિયા-ચુસ્તતાના દોહન અને મંથનથી તેઓશ્રી ખરેખર સુજ્ઞાની બન્યા. શાસનમાં ઊમંગભેર વખાણ કરતા થાકતા નથી. પોતાનો લેશમાત્ર વિચાર આવતા આંધી અને આફતોનાં તોફાનોમાં પણ અડીખમ ઊભા કર્યા વગર બીજા જીવોનું કલ્યાણ કેમ થાય? તે હેતુથી જ આ રહેનારા, ઝઝૂમનારા વફાદાર મહાપુરુષ બન્યા. પ્રાણના ભોગે પ્રદેશોનાં શહેરો અને ગામડાઓમાં રહી જીવોને ધર્મનું પાન પણ ભગવાન મહાવીરના સિદ્ધાંતોની રક્ષા કરવાની ખેવનાથી કરાવ્યું. સુસંસ્કાર અને સદાચારોનું સિંચન કર્યું. તેમના સમાગમે પૂજ્યશ્રી સિદ્ધાંતનિષ્ઠ તરીકે પંકાયા શાસનની પ્રભાવના અને રક્ષા આવેલા કેટલાય જીવોએ સંયમજીવન (જેનદીક્ષા) સ્વીકાર્યું. ઘણી એ જ તેમનું જીવન હતું. “પ્રભાવના ઓછી થશે તો ચાલશે પણ વિષમ પરિસ્થિતિઓનો સામનો કરીને પણ આ ગુરુદેવે જૈનદીક્ષા શાસનરક્ષામાં જરાપણ કચાશ નહીં જ ચાલે'—આ તેમની બાળદીક્ષાનો જયનાદ ગજાવ્યો અને ધામધૂમપૂર્વક દીક્ષાઓ મજબૂત માન્યતા હતી, જેના કારણે જૈનજગતના જવાહિર આપી. શાસનની શાન વધારી એ દ્વારા વિરોધીઓ પણ તપાગચ્છાધિરાજ આ. ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી પૂજ્યશ્રીના પરમ ગુરભક્ત બની ગયા. મહારાજા માટે પણ ‘સલાહનું કેન્દ્ર બન્યા હતા. નિરંતર જ્ઞાન સાધના સાથે આશ્રિતજનોનું સુયોગ્ય ઘડતર, શાસનના મૂંઝવતા અનેક જિનાલયોની પ્રતિષ્ઠાદિ પ્રસંગો, નવાં જિનમંદિરપ્રશ્નો પ્રત્યે અદ્ભુત જાગૃતિ સાથે સાથે અદ્ભુત પરમાત્મ નિર્માણ, ઉપધાનતપ, ઉજમણાં, દીક્ષા મહોત્સવો, પ્રભુભક્તિના ભક્તિ-ધ્યાનશક્તિ-જાપશક્તિ પણ પૂજ્યશ્રીનું મજબૂત પાસું વિવિધ મહોત્સવો દ્વારા જૈનશાસનની વિજયપતાકાને જગતના હતું. વઢિયારદેશમાં બિરાજતાં પ્રગટપ્રભાવી પુરુષાદાનીય શ્રી ચોગાનમાં સદાયે ફરકતી રાખી. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું અને જૈનોનું મુખ્ય યાત્રા ધામ પૂજ્ય ગુરુદેવને સંયમી જીવનમાં અનેક શારીરિક શાશ્વત (કાયમ રહેનારું) પાલિતાણાધામ અને ત્યાં બિરાજતા શ્રી નાનીમોટી બિમારીઓ આવી અને પૂજ્યશ્રીની પ્રગતિના પંથે આદિનાથ દાદાનું તેઓશ્રી ખાસ ધ્યાન કરતા. નવકારમંત્રના જાપ પૂરપાટવેગે ચાલતી સંયમયાત્રાને ધીમી કરવા–અટકાવવા પ્રયત્ન સાથે અનેક બીજા મંત્ર જાપો વડે તેઓશ્રીએ પોતાના કર્યો પણ પૂજ્યશ્રી સ્વયં બધું સમજેલા અને જાગૃત હતા, જેથી સંયમજીવનને મઘમઘાયમાન બનાવ્યું હતું. તમામ પ્રકારની ત્રાસદાયક ભયંકર વ્યાધિના સમયમાં પણ જોરદાર સમાધિભાવ યોગ્યતાઓને જોઈને વડીલોએ તેઓશ્રીની ક્રમે ક્રમે ગણિ, પન્યાસ (શાન્તચિત્તે આવેલ રોગોને, વ્યાધિને સહન કરવા)થી તેનો અને અંતે આચાર્યપદવી (જૈન ધર્મના પ્રગતિમય બઢતીનાં સ્થાનો સામનો કર્યો. અંતે વ્યાધિઓ નાશ પામી (ભાગી ગઈ). (પ્રમોશન) એ આરૂઢ કરી આ મહામુનિશ્રીને મુનિમાંથી જૈનાચાર્ય પૂજ્યશ્રીનો જ્વલંત વિજય થયો. ત્રાસદાયક વ્યાધિમાં એકવાર વિજય સોમચંદ્રસૂરીશ્વરજી તરીકે પ્રસિદ્ધ કર્યા એ સમય હતો. પૂજ્યશ્રીને સંયમજીવનના પ્રારંભકાળમાં પેટમાં ગાંઠની બિમારી વિક્રમ સંવત ૨૦૨૯ના મહા સુદ ૫, વસંત પંચમીનો અને ધન્ય થતાં તે સમયે એક કીડની કાઢી નાખેલ ત્યારપછીનું પૂજ્યશ્રીનું ધરા હતી ભાભર તીર્થની મહા મહિમાવંત જગપ્રસિદ્ધ શ્રી જીવન માત્ર એક જ કિડનીથી ચાલતું હતું. જૈન સંઘનું પરિવારનું શંખેશ્વર પાર્શ્વનાથ. જિનાલયના જિર્ણોદ્ધારનું કામ (સાદા ગુરુભક્તોનું પુણ્ય ઝાંખું પડ્યું, જેના કારણે પૂજ્યશ્રીને અંતિમ પત્થરોમાંથી સંગેમરમરના આરસોથી અને દેદીપ્યમાન ઉંમરે કિડનીની બિમારી થઈ. કીડની નબળી પડતી હતી. ડૉ.ની કલાકારીગરીવાળી કોતરણીથી યુક્ત સુંદર કામ) આ જૈનાચાર્યની સલાહ માત્ર ધર્મ-ઉપચારની હતી. સૌને લાગ્યું કે પૂજ્યશ્રી હવે પ્રેરણા-સદુપદેશ અને શાસ્ત્રોક્ત શિલ્પસિદ્ધાંતો મુજબ આપણા વચ્ચે વધુ સમય નથી સૌ ગંભીર થયા. માર્ગદર્શનથી થયું, જેના પ્રભાવે આજે આપણે સૌ આ દેવવિમાન કર્મસત્તા આગળ કોનું ચાલે? દિવસ હતો વિક્રમ સંવત તુલ્ય દેદીપ્યમાન સંગેમરમરના સફેદ હંસ જેવા, કલા-કારીગરી અને નકશી કોતરણીવાળા સુવર્ણ મટ્યા કળશોવાળા (બાવન ૨૦૪૮ જેઠ સુદ ૧૧નો, સમય હતો સંધ્યાના છ કલાકનો, આખરી ક્ષણનાં એંધાણ પૂજ્યશ્રીને જાણે કે અગાઉથી થયાં હોય Jain Education Intemational Page #477 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. ૪૬૧ તેમ છેલ્લા પાંચ દિવસથી સ્વસ્થતાપૂર્વક અન્ન-પાણીનો ત્યાગ શુભ દિવસે ધારિણીદેવીની પવિત્ર કુક્ષિએ થયો હતો. પિતાનું હતો. કારમાં ગોઝારા દિને યમરાજાની સવારી આવી પહોંચી નામ શોભાચંદ બાગચા મહેતા. પોતાનું સંસારી નામ સુખરાજ. અને પૂજ્યશ્રીને આપણા સૌ વચ્ચેથી ઝૂંટવી લીધા. સૌ નિરાધાર બાળપણમાં જ માતાપિતાનું અવસાન થયું. એ સમયમાં થયાં. સુખરાજજીની સંસાર પ્રત્યેની આસક્તિ છૂટી ગઈ. બાળપણમાં પરમ ગુરુકૃપાપાત્ર, પ્રવચન પ્રભાવક, ૫.પૂ.આ. શ્રીમદ્ જ ગંભીર, એકાંતપ્રિય અને વિરક્ત બની ગયા. પાલીમાં વિજય સોમચંદ્ર સૂ. મહારાજા આદિ વિશાળ પરિવારની પધારતા સાધુ-સંતોની સેવા કરતા. પંજાબકેસરી આચાર્યશ્રી ઉપસ્થિતિમાં ઉપકારી પૂજ્ય ગુરુદેવની ૧૨ મી સ્વર્ગારોહણતિથિ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સંપર્કમાં આવતાં પ્રેરણાના મુંબઈ મહાનગરીમાં લાલબાગને આંગણે દબદબાભેર ઊજવાઈ એક જ અમીબિંદુએ સુખરાજનું જીવન ધન્ય બની ગયું. ૧૯ ગઈ. વર્ષની ભરયુવાન વયે સં. ૧૯૯૭ના ફાગણ વદ ૬ ને રવિવારે પ.પૂ. આ.શ્રી સોમસુંદરસૂરિજી મ.સા. તથા પૂ. સા. શ્રી સુરત મુકામે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના વરદ સુવર્ણપ્રભાશ્રીજી મ. આદિના ૨૦૬૦ના ચાતુમાસ નિમિત્તે શ્રી હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને ઉપાધ્યાયશ્રી સોહનવિજયજી મુનિસુવ્રતસ્વામી છે. મુ. જૈન સંઘ મલાડ (ઇસ્ટ) મુંબઈના સૌજન્યથી મહારાજના શિષ્ય મુનિશ્રી સમુદ્રવિજયજી તરીકે જાહેર થયા. સં. ૨૦૦૩ના કારતક સુદ ૧૩ને દિવસે ગણિ પદ અને માગશર શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રના નવોત્થાનના પ્રેરક, વદ પાંચમે પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. અહિંસા અને એકતાના સંદેશવાહક, ખાદીના ૨00૮ના ફાગણ સુદ ૧૦ ને દિવસે ઉપાધ્યાય પદે સ્થાપવામાં હિમાયતી, રાષ્ટ્રીય સંત આવ્યા અને સં. ૨૦૦૯ના મહા સુદ ૩ના દિવસે મુંબઈ-થાણા પૂ. આ.શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મ. મુકામે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. યુગવીર આચાર્યદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી ઈ.સ. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ વખતે પૂ. મહારાજે જૈનશાસનમાં એક નવો જ યુગ પ્રવર્તાવ્યો હતો. પૂ. આચાર્યશ્રીએ પ્રતિજ્ઞા લીધી કે યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી ભાત ગુરુદેવે સાધર્મિક ક્ષેત્રે પ્રવર્તતી ઉદાસીનતા દૂર કરી, સાતેસાત અને મીઠાઈનો ત્યાગ કરવો. પૂજ્યશ્રીએ યુદ્ધ દરમિયાન લોહીની ક્ષેત્રોને નવપલ્લિત કર્યા હતાં. શિલ્પી ટાંકણાથી મૂર્તિ ઘડે તેમ બોટલો અને ધાબળા સૈનિકોને પહોંચાડવાની પ્રેરણા કરી હતી. તેઓશ્રીએ પોતાના શિષ્ય-પ્રશિષ્યોને ઘડ્યા હતા. પૂજ્યપાદ તેઓશ્રીની રાષ્ટ્રભક્તિ એટલી ઉત્તમ હતી કે હંમેશાં ખાદીનાં આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ પણ એ જ વસ્ત્રો જ ધારણ કરતા. ઉત્તમ રાષ્ટ્રપ્રેમ ઉત્તમ માનવપ્રેમમાં ગુરુદેવશ્રીની શિક્ષા, સંસ્કાર અને પ્રેરણા ઝીલીને શાસનસેવામાં પરિણમ્યા વિના રહે નહીં. સાતેય સુપાત્ર ક્ષેત્રો ઉપરાંત દુષ્કાળ, પ્રવૃત્ત રહેનાર આચાર્યશ્રી છે. ભૂકંપ, રેલસંકટ જેવી વિષમ પરિસ્થિતિમાં પૂજ્યશ્રીની પ્રેરણા નીચે અનેક રાહતકાર્યો ઊભાં થયાં હતાં. કચ્છ-અંજારના ભૂકંપ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ સમયે જામનગર સ્થિત હતા, ત્યાંથી ભૂકંપગ્રસ્તો માટે કપડાંએટલે જેમણે અનુપમેય ગુરુભગવંત શ્રી વિજયવલ્લભ ભોજનની વ્યવસ્થા કરાવી હતી. રાજસ્થાનમાં ઉપરાઉપરી ત્રણ સૂરીશ્વરજી મહારાજનાં પાવન ચરણોની અનન્યભાવે સેવા કરી વર્ષ દુષ્કાળ પડ્યો ત્યારે પૂ. આચાર્યશ્રી બીકાનેરમાં હતા, ત્યાંથી હતી, જેમણે પૂ. ગુરુવર્યના અતલ જીવનસાગરને અવગાહવા વિજયવલ્લભ રિલીફ સોસાયટીની સ્થાપના કરી અને અનાજપ્રયત્ન કર્યો હતો, જેમણે પૂ. ગુરુદેવની ગંભીર જીવનગંગામાંથી કપડાં–ઘાસચારો આદિ રાહત પૂરી પાડવા પ્રેરિત કર્યા. ઉદાત્ત ભાવનાઓ અને ઉત્તમ વિચારોનાં નિર્મળ નીર લુધિયાણામાં આત્મ-વલ્લભ ફ્રી જૈન હોમિયો ઔષધાલય, ખોબલેખોબલે પીધાં હતાં, જેમણે હંસ બનીને એ આરાધ્ય હોશિયારપુરમાં આત્મવલ્લભ ઔષધાલય, જામનગરમાં ગુરુના માનસરોવરમાંથી કિનારે આવતાં ધીરતા, સમતા, ઉદ્યોગગૃહ, રાજસ્થાનમાં વકરાણા વિસ્તારમાં નિરક્ષરતા દૂર કાર્યદક્ષતા, દીર્ધદર્શિતા અને સેવાભાવનારૂપી સાચાં મોતીનો કરવા અનેક શાળાઓની સ્થાપના દ્વારા પૂજ્યશ્રીએ પોતાના ચારો ચર્યો હતો, એવા એ ઝળહળતી જ્યોત સમા આચાર્યદેવ ગહન માનવપ્રેમનો પરિચય આપ્યો છે. શાસનના શણગાર હતા. પૂજ્યશ્રીનો જન્મ રાજસ્થાનના પાલી ગામમાં સં. ૧૯૪૮ના માગશર સુદ ૧૧ (મૌન એકાદશી)ના પૂજ્યશ્રીના માર્ગદર્શન અને નિશ્રામાં મુંબઈ મુકામે સં. Jain Education Intemational Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ચતુર્વિધ સંઘ ૨૦૨૭માં પૂ. ગુરુદેવશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની મોહનલાલ પાડ્યું. પિતાનો ધંધો ખેતીનો હતો. મોહનલાલનું મન જન્મશતાબ્દી ઉજવણી વખતે પૂજ્યશ્રીની સમાજોત્કર્ષની ભાવના ધંધામાં કે સંસારમાં લાગતું ન હતું. અઢાર વર્ષની ઉંમરે દીક્ષા અને જૈનશાસનની એકતાની ભાવનાનાં દર્શન થયાં હતાં. એવી અંગીકાર કરવાની માતાપિતા પાસે આજ્ઞા માગી અને આજ્ઞા જ રીતે ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણમહોત્સવ મળતાં સં. ૧૯૯૮ના ફાગણ સુદ પાંચમે નરસડા (આણંદ) ઊજવવાની સમિતિમાં ઈ.સ. ૧૯૭૬માં ભારત સરકારે પૂ. આ. ગામે પૂ. આ. શ્રી વિજયવિકાસચંદ્રસૂરિજી મહારાજના શિષ્યરત્ન શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજને લીધા હતા. ખૂબ જ લાંબો | મુનિરાજ શ્રી વિનયવિજયજી મહારાજ પાસે પ્રવજ્યા અંગીકાર વિહાર કરીને આચાર્યશ્રી દિલ્હી પહોંચ્યા ત્યારે અનેક સંઘોએ, કરી મોહનભાઈ મુનિશ્રી ઇન્દ્રવિજયજી બન્યા. ત્યાર બાદ દરેક સંપ્રદાયે એકત્રિત થઈને પૂજ્યશ્રીનું ભવ્ય સામૈયું કર્યું હતું, બીજોવામાં વડી દીક્ષા થઈ. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી એ જૈનશાસનના ઇતિહાસની એક યાદગાર ઘટના છે. શાસ્ત્રાભ્યાસ, તપશ્ચર્યા અને ગુરુસેવામાં એકાકાર બની ગયા. સં પૂજ્યશ્રીના વરદ હસ્તે જમ્મુ અને હથુંડી રાતા મહાવીર ૨૦૧૧ના ફાગણ વદ ૩ ને દિવસે સુરતમાં પૂ. આ. શ્રી તીર્થે જિનાલય, પાલિતાણામાં વલ્લભવિહાર આદિ નિર્માણકાર્યો વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મુનિ શ્રી ઇન્દ્રવિજયજી મહારાજને ગણિ પદવી પ્રદાન કરવામાં આવી. થયાં છે. મુરાદાબાદ, પૂના, રાજસ્થાનનાં અનેક ગામોમાં પ્રતિષ્ઠા અંજનશલાકાઓના મહોત્સવ ઊજવાયા છે. પંજાબ અને ત્યાર બાદ તેઓશ્રી સતત ૧૨ વર્ષ સુધી બોડેલી ક્ષેત્રનાં ગામોમાં રાજસ્થાનમાં અનેક સ્થળોએ ઉપધાનો કરાવ્યાં છે. ગુજરાત, વયોવૃદ્ધ મુનિશ્રી જિનભદ્રવિજયજી મહારાજ સાથે વિચરતા રહ્યા. ત્યાં પહેલાં જેઓ જૈન હતા, પણ વર્ષોથી કબીરપંથી બની રાજસ્થાન, પંજાબ આદિ પ્રદેશોમાં શિક્ષણ અને સમાજના સુધારા ગયા હતા તેવા ૫૦,૦૦૦થી વધુ પરમાર ક્ષત્રિયોને જૈનધર્મી માટે અનેક સંસ્થાઓ સ્થાપવાની પ્રેરણા આપી છે. સંયમ, તપ બનાવ્યા. દેરાસર, ઉપાશ્રય, પાઠશાળા બનાવવાની પ્રેરણા અને પુરુષાર્થની સમર્થ મૂર્તિનો દેહ ૮૭ વર્ષની ઉંમરે લથડે છે આપી. ઉપરાંત, આ પરમાર ક્ષત્રિયોમાંથી ૮૦ જેટલા અને પૂજ્યશ્રી તા. ૧૦-૫-૭૭ને મંગળવારે સવારે ૬-૦૦ વાગે ભાઈઓએ દીક્ષા અંગીકાર કરી જૈનશાસનનો જયજયકાર મુરાદાબાદ મુકામે નવકારમંત્રનું સ્મરર્ણ કરતાં સ્વર્ગારોહણ સાધે વર્તાવ્યો. પૂજ્યશ્રીનું આ ભગીરથ કાર્ય જૈનશાસનના ઇતિહાસમાં છે. હજારો ભક્તજનોની અશ્રુભીની આખો સમક્ષ અગ્નિસંસ્કાર અદ્વિતીય ઘટના તરીકે લેખાશે. થયા અને ત્યાં ભવ્ય સમાધિમંદિર બાંધવામાં આવ્યું. ધન્ય છે એવા સંઘ-સમાજપ્રેમી, ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી સાધુવરને! વંદન - પૂજ્યશ્રીની આવી ઉત્કટ શાસનપ્રભાવનાના પ્રભાવે હજો એ મહાન શાસનપ્રભાવક સૂરિવરને! તેઓશ્રીને પંજાબકેસરી આચાર્યદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી પ.પૂ. આ.શ્રી ધુરંધરસૂરિજી મ. સા.ની પ્રેરણાથી આત્મવલ્લભ મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી પછી, વરલી દેરાસરજીની સમુદ્ર પબ્લિક ચેરી. ટ્રસ્ટ અમદાવાદના સૌજન્યથી હ: મનુભાઈ ઝવેરી પ્રતિષ્ઠા પ્રસંગે સં. ૨૦૧૭ના મહા સુદ પાંચમ, તા. ૧-૨ ૧૯૭૧ના શુભ દિવસે પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી ૫0,000 થી વધુ પરમાર ક્ષત્રિયોને જૈન મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવી આપવામાં આવી. ત્યાર બનાવનાર પરમાર ક્ષત્રિયોદ્ધારક પરમ બાદ સં. ૨૦૨૮માં પ્રશાંતમૂર્તિ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી શાસનપ્રભાવક વર્તમાન ગચ્છાધિપતિ મહારાજનું સ્વાથ્ય બગડતાં પૂ. આચાર્યશ્રીએ ગચ્છાધિપતિ તરીકેનો ભાર પૂ. આ. શ્રી વિજયઇન્દ્રદિનસૂરીશ્વરને સોંપ્યો. પૂ. આ.શ્રી વિજયઇંદ્રદિનસૂરિજી મ. પૂજ્યશ્રી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની ૨૫૦૦મી નિર્વાણપંજાબકેસરી, યુગદેષ્ટા આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભ- શતાબ્દી પ્રસંગે પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્યભગવંત સાથે દિલ્હી સૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં ગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી પધાર્યા હતા અને ત્યાર બાદ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, વિજયઈન્દ્રદિનસૂરીશ્વરજી મહારાજનું નામ ઘણું જ આદરવંત રાજસ્થાન, મધ્યપ્રદેશ આદિ પ્રદેશોમાં વિહાર કરીને છે. તેઓશ્રીનો જન્મ વડોદરા પાસે આવેલા સાતપુરા નામક સંઘશાસનનાં સાતે ય ક્ષેત્રોનાં શાસનકાર્યો કર્યા હતાં. પૂ. ગુરુદેવ ગામમાં થયો હતો. પિતાનું નામ રણછોડભાઈ અને માતાનું નામ સં. ૨૦૩૪માં કાળધર્મ પામતાં પૂજ્યશ્રીએ સમુદાયની સર્વ બાલુદેવી હતું. સં. ૧૯૮૦ના . આસો વદ ૯ને શુભ દિવસે જવાબદારીઓ કુશળતાથી ઉપાડી લીધી. પૂજ્યશ્રીનાં ચરણકમળ બાલદેવીએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. બાળકનું નામ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, Jain Education Intemational Page #479 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા મધ્યપ્રદેશ, કાશ્મીર આદિ વિવિધ પ્રદેશોમાં વિહર્યા છે. પૂજ્યશ્રી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દીક્ષા મહોત્સવો, અંજનશલાકાપ્રતિષ્ઠાઓ, ઉપધાન તપ, યાત્રાસંઘો—એમ વિવિધ ધાર્મિક ઉત્સવોની ધૂમ મચી રહે છે. પૂજ્યશ્રીની દિનચર્યા, પ્રવચનશૈલી અને સૌમ્ય-મધુર વ્યક્તિત્વ અનેકોને પ્રેરણાદાયી બની રહ્યું છે. એવા એ સમર્થ શાસનપ્રભાવક આચાર્યદેવને અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વંદના! પૂ. સાધ્વીશ્રી જગતશ્રીજી મ.સા.ની પ્રેરણાથી હ : પૂ. શ્રી જ્યોતિપ્રજ્ઞાશ્રીજી મ.સા. શ્રી પાર્શ્વ વલ્લભ ઈન્દ્રધામ ટ્રસ્ટ યક્ષ બૌતેરા (તા. નખત્રાણા) જિ. કચ્છના સૌજન્યથી તેજસ્વી શાસ્ત્રવેત્તા, કુશળ અધ્યાપક, મહાન તપસ્વી, યશસ્વી સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયજગચંદ્રસૂરીશ્વરજી મહારાજ કલિકાલકલ્પતરુ સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે સુવિહિત શ્રમણોનું સર્જન કરવાનો ભેખ લીધો હતો. કુશળ ઝવેરી સમા એ મહાપુરુષ રત્નતુલ્ય વ્યક્તિઓની ઉત્તમતાને એક જ દૃષ્ટિમાં પારખીને તેમને સંયમમાર્ગે સંચરવા પ્રેરતા. પૂ. આચાર્યશ્રી વિજયજગચંદ્રસૂરીશ્વરજી મહારાજ પણ એમાંનું એક બહુમૂલ્યસ્ત છે. પૂજ્યશ્રીનો જન્મ ઉત્તર ગુજરાતના કરટિયા (વડનગર) ગામે શ્રાદ્ધવર્ય શ્રી કેશવલાલ માનચંદનાં ધર્મપત્ની ચંદનબહેનની કુક્ષિએ સં. ૧૯૮૫ના પોષ વદ અમાસને દિવસે થયો હતો માતાપિતાએ પુત્રનું નામ જયંતીલાલ પાડ્યું. બાલ્યકાળથી જ જયંતીલાલને ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક અનુષ્ઠાનોમાં અત્યંત રસ હતો. શૈશવ દરમિયાન પાંચ પ્રતિક્રમણનાં સૂત્રો, અતિચાર, જીવવિચાર નવતત્ત્વ આદિ અનેરાં સૂત્રો કંઠસ્થ કરી લીધાં. જિનપૂજા, રાત્રિભોજન ત્યાગ, અભક્ષ્ય ત્યાગ આદિ કુટુંબદત્ત સંસ્કારો તેમના જીવનમાં સહજ વણાઈ ગયા હતા. સામાયિક, પૌષધ આદિ અનુષ્ઠાનો કરવા બાળ જયંતીલાલ અનેક વાર ઉલ્લસિત બનતો. જયંતીલાલ સં. ૨૦૦૮ના અષાઢ સુદ ૧૪ના દિવસે વાત્સલ્યવારિધિ પૂ. આ. શ્રી વિજયંપ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પૂ. મુનિરાજ શ્રી ભાનુવિજયજી મહારાજના શિષ્યરત્ન સમતામગ્ન પૂ. મુનિશ્રી પદ્મવિજયજી મહારાજના શિષ્ય બન્યા અને મુનિશ્રી જગચંદ્રવિજયજી તરીકે ઘોષિત થયા. દીક્ષા ૪૬૩ અંગીકાર કરીને પૂજ્યશ્રી સ્વાધ્યાયમગ્ન બની ગયા. ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૫ કર્મગ્રંથ, ‘શ્રી તત્ત્વાર્થસૂત્ર', ‘વીતરાગસ્તોત્ર', ‘યોગશાસ્ત્ર', ‘શ્રી દશવૈકાલિક સૂત્ર’, ‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર’, ‘ઇન્દ્રિયપરાજય શતક’, ધર્મરત્ન પ્રકરણ’, ‘તર્કસંગ્રહ', ‘બૃહદ્ સંગ્રહણી’, ‘સમકિતના ૬૭ બોલની સજ્ઝાય', સિદ્ધહેમ વ્યાકરણનાં ચૂંટેલાં સૂત્રો, યતિજિતકલ્પ આદિ અનેક શાસ્ત્રો અને પ્રકરણો કંઠસ્થ કરી લીધાં. સંસ્કૃત, પ્રાકૃત, ભાષા, કાવ્યો, વ્યાકરણ આદિનો અભ્યાસ કર્યો. પૂ. પ્રદાદા ગુરુદેવશ્રીના કર્મસાહિત્ય સંશોધન-લેખન-અધ્યયનનમાં ઊંડો રસ લીધો. પૂ. ન્યાયવિશારદ શ્રી ભાનુવિજયજી મહારાજ આદિ ગુરુદેવો પાસે શ્રી હરિભદ્રસૂરિના ગ્રંથો, મહોપાધ્યાયજીના ગ્રંથો, અધ્યાત્મના ગ્રંથો, ચરિત્રના ગ્રંથો, વૈરાગ્યના ગ્રંથો, દાર્શનિક ગ્રંથો આદિનું વાચન-મનન કર્યું. પૂ. પ્રદાદા ગુરુદેવશ્રીના નૂતન કર્યસાહિત્યસર્જનમાં પૂજ્યશ્રીની સ્થિતિબંધ વિષય પરની ૬૦ હજાર શ્લોકપ્રમાણ, ત્રણ દળદાર ગ્રંથોમાં પ્રગટ થયેલી વિસ્તૃત ટીકા તેઓશ્રીની ગૌરવગાથા બની રહી. તદુપરાંત, પૂજ્યશ્રીએ બીજા પણ સ્વોપજ્ઞ ટીકાયુક્ત પ્રકરણગ્રંથો, ક્ષેત્રસ્પર્શનાં પ્રકરણ આદિ ગ્રંથોનું સર્જન તથા પ્રાચીન ગ્રંથો ટિપ્પણ સહિત કર્મપ્રકૃતિ તથા ચૂર્ણિનું પુનઃ સંપાદન આદિ કર્યું. જેમ અધ્યયનમાં રસ અને બુદ્ધિની તીક્ષ્ણતા તેમ અધ્યાપનકાળમાં કુશળતાનો અપૂર્વ ગુણ પૂજ્યશ્રીની પ્રતિભાનો આગવો ઉન્મેષ છે. તેઓશ્રીએ તેજસ્વી શ્રમણોને સંસ્કૃત-પ્રાકૃત કાવ્યો, વ્યાકરણ, પ્રકરણો, કર્મગ્રંથ-કમ્મપયડ્ડી, આગમગ્રંથો, ઓધનિયુક્તિ, પિંડવિશુદ્ધિ, વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યકનિર્યુક્તિ, છેદસૂત્રો, અધ્યાત્મમતપરીક્ષા, ધર્મપરીક્ષા, ‘ઉપદેશરહસ્ય ’, ‘ભાષારહસ્ય’, ‘બત્રીસ-બત્રીસી', ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’, ‘યોગબિંદુ’, ‘યોગવિંશિકા’, ‘યોગશતક' આદિ અનેક જટિલ ગ્રંથો ભણાવ્યા છે. ‘મુક્તાવલી’, ‘વ્યાપિપંચક’, ‘સામાન્ય નિરુક્તિ’, ‘દિનકરી’, ‘સિદ્ધાંતલક્ષણ’, ‘સ્યાદ્વાદમંજરી' આદિ ન્યાયના કઠિન ગ્રંથો પણ સાધુઓને કુશળતાથી ભણાવ્યા છે. પૂજ્યશ્રી ખાસ કરીને નવ્ય ન્યાય'ના અધ્યયન-અધ્યાપનમાં અગ્રેસર રહ્યા છે. પૂજ્યશ્રીએ દીક્ષાદિનથી માંડીને અવિરામઅવિરત તપશ્ચર્યા ચાલુ રાખી છે. વૃત્તિસંક્ષેપ અને ઊણોદરીપૂર્વકનાં એકાસણાં પ્રત્યે ગજબની નિષ્ઠા ધરાવે છે. તેથી પૂજ્યશ્રીના પરિચયમાં આવનારા અનેક ભાવિકો એકાસણાંનાં વ્રતધારી બન્યા છે. પૂજ્યશ્રીએ વર્ધમાનતપની ૪૦ ઓળીઓ તથા અટ્ઠાઈ આદિ તપશ્ચર્યા કરી છે. દીક્ષાદિન સાથે તેઓશ્રીએ અનેક અભિગ્રહો પણ કર્યા છે. પ્રભુદર્શન વિના જળ–અન્ન નહીં Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ લેવાનું વ્રત, પાંચ વર્ષ પાંચથી વધુ દ્રવ્યો નહીં વાપરવાનો અભિગ્રહ, ૧૦ વર્ષ સુધી મેવા-મીઠાઈ-ફૂટ-ફરસાણનો ત્યાગ, ૧૦ વર્ષ સુધી મહિનામાં ૨૫ દિવસ દૂધનો ત્યાગ, નિર્દોષ ગોચરી–પાણી વાપરવાનો આગ્રહ, અનેક ચોમાસાંમાં માત્ર બે જ દ્રવ્યથી એકાસણાં આદિ અનેક અભિગ્રહોથી સંયમજીવનની સમૃદ્ધિ અને નિષ્ઠા વધાર્યાં છે. સુસંયમી શ્રી જગચંદ્રવિજયજી મહારાજની વિશિષ્ટ યોગ્યતા પ્રેક્ષીને સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૩૮ના મહા સુદ ૬ને દિવસે નડિયાદ મુકામે ગણિ પદ પ્રદાન કર્યું. પૂજ્યપાદશ્રીની આજ્ઞાથી સં. ૨૦૪૧ના જેઠ સુદ ૧૦ના દિવસે પાટણ મુકામે સુવિશુદ્ધ સંયમમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સર્વ સૂત્રોની અનુજ્ઞા સ્વરૂપ પંન્યાસ પદ પ્રદાન કરવામાં આવ્યું. સં. ૨૦૪૪ના દ્વિતીય જેઠ સુદ ૧૦ને શુભ દિને બેંગલોર મુકામે પૂ. ગચ્છાધિપતિ ગુરુભગવંત સિદ્ધસ્યાદ્વાદ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ આચાર્ય પદે આરૂઢ કર્યા. આચાર્ય પદવીની પ્રાપ્તિ પછી સૂરિમંત્ર પંચ પ્રસ્થાનની વિધિપૂર્વક આરાધના કરી અને સાથે પાંચવી પીઠિકાની આરાધના ૩ વાર કરી. આજે ૭૭ વર્ષની વયે પણ પાદવિહાર સાથે સવારથી સાંજ સુધી મુમુક્ષુ-મહાત્માઓને સતત વાચના આપી રહ્યા છે. અનેક પદસ્થો-મુનિઓ અભ્યાસાર્થે પૂજ્યશ્રી પાસે પધારે છે. આવા સુસંયમી અને સુયોગ્ય મહાત્મા બાવન વર્ષનો સંયમપર્યાય પાળીને એક સ્વતંત્ર આચારગ્રંથ રચવાનું સ્વપ્ન સેવી રહ્યા છે, પ્રેરણા કરી રહ્યા છે ત્યારે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષો અને પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેકવિધ શાસન પ્રભાવનાનાં કાર્યો સફળતાપૂર્વક સંપન્ન બનો એવી મંગલકામના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભીની વંદના. પૂ. આ.ભ. શ્રીના શિષ્ય-પ્રશિષ્યો :—૧. પૂ. પંન્યાસશ્રી કનકસુંદરવિજયજી મહારાજ, ૨. પૂ. પંન્યાસ શ્રી અભયચંદ્રવિજયજી મહારાજ, ૩. પૂ. ગણિવર્યશ્રી હીરચંદ્રવિજયજી મહારાજ, ૪. પૂ. મુનિરાજ શ્રી નિર્મોહચંદ્રવિજયજી મહારાજ, પ. પૂ. મુનિરાજ શ્રી પદ્માનંદવિજયજી મહારાજ, ૬. પૂ. મુનિરાજ શ્રી હિતસુંદરવિજયજી મહારાજ, ૭. પૂ. મુનિરાજ શ્રી માનજિતવિજયજી મહારાજ, ૮. પૂ. મુનિરાજ શ્રી સિદ્ધિ વિજયજી મહારાજ, ૯. પૂ. મુનિરાજ શ્રી રિદ્ધિવિજયજી મહારાજ, ૧૦. પૂ. મુનિરાજ શ્રી વિરાગસિન્ધુ For Private ચતુર્વિધ સંઘ વિજયજી મહારાજ, ૧૧. પૂ. મુનિરાજ શ્રી યોગક્ષેમવિજયજી મહારાજ, ૧૨. પૂ. મુનિરાજ શ્રી વિમલપુણ્યવિજયજી મહારાજ, ૧૩. પૂ. બાળ મુનિરાજ શ્રી હીરવિજયજીમહારાજ. સૌજન્ય : શ્રી આદિશ્વર વીશા પોરવાલ જૈન સંઘ પાયધુની મુંબઈ-૩ દક્ષિણકેશરી, મહાનશાસનપ્રભાવક પરમપૂજ્ય આ.દે.શ્રી વિ.સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. * રાધનપુરના સંયમરત્ન જય ગુરુદેવ. મહાન વ્યક્તિત્વ ને કૃતિત્વના સ્વામી શાસનપ્રભાવક ૫. પૂ. ગુરુદેવશ્રીનો જન્મ ગુજરાતની ધર્મનગરી રાધનપુર નગરીમાં ધર્મનિષ્ઠ શ્રીમંત કાંતિલાલ વરધીલાલ દોશી પિરવારમાં શ્રીમતી તારાબહેનની કુક્ષિએ વિક્રમ સંવત ૧૯૯૦, ફા.સુ. ૧૫ (પૂર્ણિમા)ના પાવન દિવસે પુણ્યપુરુષનો જન્મ થયો. જન્મથી તેજસ્વી બાલકુમારનું નામ વસંત પાડ્યું. રાધનપુરના વસંતકુમાર જૈનશાસનના મહાસંત અને પુણ્યભૂમિના પ્રભાવક પુરુષ બન્યા. ન્યાયસંપન્નાદિ ગુણોથી અલંકૃત શ્રી પિતાજી કાંતિલાલ તેમ જ ધર્મમાતા તારાપ્રભાબહેનના સુસંસ્કારોનાં સિંચનથી આત્માનાં ગુણપુષ્પો વિકસિત બનતાં રહ્યાં. અપાર સંસ્કારો અને સંતોની વાણીથી બાળક વસંતકુમારનું મન વૈરાગ્યવાસિત બન્યું. લાલબાગમાં બિરાજિત વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકુલિકેરીટ પૂ.આ. શ્રી વિ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની અમૃતમયી વાણીનું પીયૂષપાન કરી પૂજ્યશ્રીનાં જ કરકમલોથી વિક્રમ સંવત ૨૦૦૭, વૈશાખ સુદિ-૬ ના દિવસે રાધનપુરમાં સંયમજીવનનો સ્વીકાર કરી તર્કનિપુણ પૂજ્ય ગુરુદેવ શ્રી વિક્રમવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજ શ્રી સ્થૂલભદ્રવિજયજી મ.સા. તરીકે પ્રખ્યાત થયા. વિનય વૈયાવચ્ચ ગુણના સહજ સ્વામી. દીક્ષા દિવસથી જ દાદાગુરુદેવશ્રીની અખંડસેવા ભક્તિમાં સદા અપ્રમત્તભાવે આગળ વધતા રહ્યા. અહર્નિશ બાલ-વૃદ્ધગ્લાન–તપસ્વીની સેવા સહ અખંડ જ્ઞાનોપાસનાના સ્વામી બન્યા. ગુરુકૃપાથી વ્યાકરણ, કાવ્યકોષ, આગમગ્રંથોમાં નિપુણતા પ્રાપ્ત કરી. જ્ઞાન સાથે સહજ નમ્રતા ગુણથી સર્વનાં દિલના સ્વામી પૂજ્યશ્રી બન્યા. Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૬૫ પૂજ્યશ્રી વિનય વૈયાવચ્ચ, નમ્રતા, જ્ઞાનોપાસનાની સાથે શ્વેતાંબરીય તીર્થ ન હોવાના કારણે પૂજ્યશ્રીએ એક પાર્શ્વનાથ તપધર્મનો પ્રારંભ કરતાં વર્ધમાનતપની ૮૦ ઓળીની આરાધના ભગવાનનું તીર્થ બનાવવાનો મહાન સંકલ્પ કર્યો. કરી ઇન્દ્રિયવિજેતા બન્યા. દાનવીર શ્રી કપૂરચંદજીની ઉદારતા અને ભારતવર્ષના છાણી નગરમાં બધા જ સાધુમહાત્માઓની વચ્ચે પૂ. સંઘોની તથા ગુરુભક્તોની ઉદારતાથી ૧૧૭ જિનાલયયુક્ત ૪૪ દાદા ગુરુદેવશ્રીએ જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણેના ત્રિવેણી- કલ્યાણમંદિર ગોખના નિર્માણની સાથે ભવ્ય ઇતિહાસના સંગમની સાધના નિહાળી પૂજ્યશ્રીને “જ્ઞાન-દર્શન–ચારિત્રના સર્જનતારૂપ અવંતિ પાર્શ્વનાથની ૮૧''ની શ્વેતવર્ણીય પ્રતિમા, મહાન આરાધક' તરીકે બિરદાવ્યા. મૂળનાયક ૭૧”ની નાકોડા પાર્શ્વનાથની શ્યામવર્ણીય પ્રતિમાથી પૂ.આ.દે.શ્રી વિ. વિક્રમસૂરીશ્વરજી મ.સા.એ શિષ્યમાં સુશોભિત દેવવિમાનતુલ્ય શ્રી નાકોડા-અવંતિ ૧૦૮ પાર્શ્વનાથ સંપૂર્ણ યોગ્યતા નિહાળી સમેતશિખર તીર્થમાં વિ.સં. ૨૦૧૮ના જૈન તીર્થધામ વિકમ-સ્થૂલભદ્રવિહારનું વિશાળકાય પ્રથમ વિ.સુદ ૬ના શુભદિને ગણિ પદ અને વિ.સં. ૨૦૩૧ના મહાતીર્થનું નિર્માણ થયું અને પૂજય આચાર્ય ભગવંતના પાવન મહાસુદ-૧૨ના દિવસે રાધનપુરમાં પંન્યાસ પદવી અર્પણ કરી સાન્નિધ્યમાં અને શિલ્પકલામનીષી પૂજ્ય મુનિરાજશ્રીની પિતાશ્રી કાન્તિલાલભાઈને ૭૦ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે પ્રેરણાથી વિ.સં. ૨૦૫૫ વૈશાખ સુદિ-૭, ૨૨-૪-૯૯ના દિવસે સંયમજીવન આપી ગુરુભાઈ શ્રી કમલયશ વિજયજી મ.સા. પૂજ્ય ગુરુદેવશ્રીના સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય દશાહ્નિકા બનાવી ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરી જીવન સફળ બનાવ્યું. દાવણગિરિ, મહોત્સવપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠા સંપન્ન થઈ. મહાન વિસનગર આદિ સંઘોમાં પારસ્પરિક મતભેદોને અમૃતવાણી, તીર્થધામ લાખો જૈનોનું પરમ શ્રદ્ધાસ્થલ બન્યું છે. તીર્થધામમાં દીર્ધદર્શિતા, ચાતુર્યતથી મિટાવી મૈત્રીભાવનું સર્જન કર્યું. ધર્મશાળા, ભોજનશાળા અને શ્રી લબ્ધિ-વિક્રમ સ્થૂલભદ્રસૂરીશ્વરજી આરાધનાભવનનું સુંદર નિર્માણ થયું છે. આચાર્ય પદપ્રદાન : પૂજ્યશ્રીમાં સંપૂર્ણ યોગ્યતા નિહાળી અમદાવાદમાં વિ.સં. ૨૦૪૩, પો.વ. ૧ના પ્રશાંતમૂર્તિ પૂ.આ. પૂજ્ય આચાર્ય ભગવંતની પ્રેરણાથી ટુમકુર હાઇવે રોડ શ્રી વિ. નવીનસૂરીશ્વરજી મ.સા.એ આચાર્ય પદ પ્રદાન કરી પર વિ.સં. ૧૯૯૫ના કમલાકાર ભવ્ય જિનાલયમાં શ્રી લબ્ધિ પૂ.આ. શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. તરીકે જાહેર કર્યા. પાર્શ્વનાથ ભગવાન, શ્રી ગૌતમસ્વામી, દાદાગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની ગુરુમૂર્તિ, અધિષ્ઠાયક ભૈરુજી અને પૂજ્ય આચાર્ય ભગવંતનાં કરકમલો દ્વારા અનેક અંબિકાદેવી-પદ્માવતીદેવીની પ્રતિષ્ઠા સહ “શ્રી પાર્શ્વ લબ્ધિધામ' અંજનશલાકાઓ, જિનમંદિરોની પ્રતિષ્ઠાઓ, સાધર્મિકોનો ઉદ્ધાર, મહાનતીર્થની સુંદર સ્થાપના કરાવી. પ્રતિપૂર્ણિમાનો મેળો, શ્રી છ'રીપાલિતસંઘ, ઉપધાન, ઉદ્યાપન આદિ અનેકાનેક લબ્ધિ-વિક્રમ-સ્થૂલિભદ્રકૃપા ભવન સહ ધર્મધામના સંકલનથી શાસનપ્રભાવક કાર્યોની શૃંખલાબદ્ધ શ્રેણી રચાઈ છે, તે એક આહૂલાદકારી તીર્થનું નવનિર્માણ થયેલ છે. અવિસ્મરણીય અને અનુમોદનીય છે. પૂજ્ય આચાર્ય ભગવંતના જીવનની મહત્ત્વની વિશેષતા હતી કે આબાલ-ગરીબ-અમીર શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રધામ બધાંને જ સદા માટે સમષ્ટિથી નિહાળી ધર્મલાભના આશિષની આલાદકારી વાતાવરણ, ભવ્ય ગિરિમાલા, વિશાલ જલ અમીવર્ષા વરસાવતા. સરોવરથી નયનરમ્ય નૈસર્ગિક વાતાવરણમાં શ્રી લબ્ધિપૂજ્યશ્રીનાં કરકમલો દ્વારા પ્રથમ અંજનશલાકા પ્રતિષ્ઠા : વિક્રમકૃપાવતાર દક્ષિણકેશરી પૂજ્ય આચાર્ય ભગવંતની અખંડ ઈડર નગરમાં ગોડી પાર્શ્વનાથના જિનાલયમાં શ્રી નમિનાથ સૂરિમંત્ર સાધના અને આપ પૂજ્યશ્રીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી ભગવાનની અંજનશલાકા કરાવી શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રભુની ચન્દ્રયશ વિજય મ.સા.ની ૨૧ દિવસીય માણિભદ્રવીરની સાધના પ્રતિષ્ઠા હેત ચિત્રદુર્ગા પધાર્યા. ચિત્રદુર્ગા નગરની અંજનશલાકા સહ છાયાદર્શને સંકલ્પબળથી શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રધામ પ્રતિષ્ઠામહોત્સવની અનુમોદના કર્ણાટક પ્રાંતમાં જ નહીં સમગ્ર મહાન તીર્થની પૂજ્યોએ સ્થાપના કરી. ભારતવર્ષમાં થઈ. ૪ ચિકપેટ-બેંગલોરનું પરમશ્રદ્ધા કેન્દ્ર ૮૦ વર્ષ પ્રાચીન દક્ષિણ બૃહદુતીર્થસ્થાપક પૂ. ગુરુદેવશ્રી શ્રી આદિનાથ જિનપ્રાસાદ (ચિકપેટ)નો જીર્ણોદ્ધાર સહ નવનિર્માણ દક્ષિણકેશરી પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા અને કર્ણાટક પ્રાંતમાં લાખો જૈનોની વસ્તી હોવા છતાં પણ Jain Education Intemational Page #482 -------------------------------------------------------------------------- ________________ xEE શિલાકલામનીષી પૂજ્ય આચાર્યભગવંતના માર્ગદર્શનથી ગજાવલી, હંસાવલી, સર્પાવલીથી આકર્ષિત થંભાવલી નક્કારશીયુક્ત મંડોવરમાં ભવ્ય કોરણી દ્વારા આરસપાષાણમાં ભવ્ય જિનાલય બની રહ્યું છે. × ૪૫ જિનાલયના પ્રતિષ્ઠાચાર્ય. બેંગલોર અને દક્ષિણભારતમાં પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા અને પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવથી ૪૫ જિનાલયોની અંજનશલાકાપ્રતિષ્ઠા સહ મહામહોત્સવ મહાન શાસનપ્રભાવના પૂર્વક પૂજ્યશ્રીનાં કરકમલો દ્વારા થઈ. * શ્રી ચંદ્રપ્રભુલબ્ધિધામ. અમદાવાદથી ૨૮ કિ.મી. અને અંબાજી-હિંમતનગર હાઇવે પર ચિલોડા ચોકડીથી પ કિ.મી. ધણપ ગામમાં ૮૪ જિનાલયયુક્ત નવનિધિમંદિર,નવગ્રહમંદિર સહ શ્રી ચંદ્રપ્રભુલબ્ધિધામની સ્થાપના પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણાથી થઈ. તીર્થધામમાં શ્રી મહેન્દ્રભાઈ પોપટલાલ મહેતા (ઇડરવાળા)ની પ્રમુખ ઉદારતા અને અનેક દાનવીરો, સંઘો તેમ જ ગુરુભક્તોની ઉદારતાથી વિશાલ તીર્થધામનું નિર્માણ થઈ રહ્યું છે. ધર્મશાળાભોજનશાળાની સુંદર સુવિધા છે. * જીર્ણોદ્વાર ગુજરાતમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી ઇડર બાવન જિનાલય અને નાના પોશીનાં તીર્થોના જિર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે. * શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રધામમાં મુખ્યમંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા મહાનતીર્થસ્થાપક, સૂરિમંત્ર સમારાધક, દક્ષિણકેશરી પૂજ્ય ગુરુદેવશ્રીના શરીરમાં અંતિમ સમયમાં ભયંકર વ્યાધિ હોવા છતાં દાદાની મુખ્ય ટૂંક નિર્માણ કરવાની ભવ્યતમ ભાવનાની અભિવ્યક્તિ આજીવન અંતેવાસી પૂ.આ.શ્રી ચન્દ્રયશસૂરીશ્વરજી મ.સા. સન્મુખ રાખતાં પૂ. ગુરુદેવશ્રીની ભવ્યતમ ભાવના પૂરી કરવા શિષ્ય મુખ્યમંદિરનાં નિર્માણનાં કાર્યનો દૃઢ સંકલ્પ કરી દાદા શ્રી શંખેશ્વર તીર્થ પેઢીના અપૂર્વ સહયોગથી ટ્રસ્ટમંડળના સહયોગથી અને ગુરુભક્ત શ્રી મહેન્દ્રભાઈ પી. મહેતાની સખત મહેનતથી વિજ્ઞાનયુગને આશ્ચર્ય થાય તેવી મહાનચમત્કાર સ્વરૂપ શ્લોક બોલીને પૂજ્ય ગુરુદેવશ્રીએ અંજનશલાકા કરાવી. વિ.સં. ૨૦૫૯, જેઠ સુદ-૩ના વ્યાધિગ્રસ્ત શરીરે પણ ચતુર્વિધ સંઘ અતિપ્રસન્નતાપૂર્વક દાદા આદિનાથની મુખ્યમંદિરમાં પ્રતિષ્ઠા સ્વહસ્તે કરાવી. દક્ષિણભારતને પાલિતાણાની યાદ અપાવે એવું મહાન તીર્થ અર્પણ કર્યું. * અંતિમ વિદાય : વિ.સં. ૨૦૫૯, જેઠ સુદ-૧૩, ગુરુવાર, તા. ૧૨-૬-૨૦૦૩ના પ્રાતઃ ૧૧-૦૫ મિનિટે શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રધામમાં જ સર્વને નિરાધાર છોડી વિદાય થયા. પૂજ્યશ્રીના પાર્થિવદેહનાં અંતિમદર્શન હેતુ બેંગલોર, કર્ણાટક, તમિલનાડુ, આન્ધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત આદિ અનેક શ્રી સંઘોના હજારો ગુરુભક્તોએ પધારી અશ્રુપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પૂજ્ય ગુરુદેવશ્રીની અંતિમ ક્રિયા સમયે હજારો ગુરુભક્તોનાં નયનોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. સમાધિસ્થલ પર ભવ્ય સ્મૃતિ મંદિરના નિર્માણ સહ તીર્થનું નિર્માણ કાર્ય પૂજ્ય ગુરુદેવશ્રીની દિવ્યકૃપાથી આજીવન અંતેવાસી શિષ્ય દક્ષિણભારતતીર્થપ્રભાવક પૂ.આ.શ્રી વિ. ચન્દ્રયશસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પૂજ્યશ્રીની નિર્દેશનાનુસાર ભવ્યતાથી થઈ રહ્યું છે, જે ભારતવર્ષનું બેનમૂન તીર્થ બનશે. દિવ્ય શક્તિના ધની સૂરિદેવ સદા આશિષ વરસાવો. સૌજન્ય : શ્રી ચંદ્રપ્રભ લબ્ધિ દાદાવાડી સ્થૂલભદ્રસૂરિ પુણ્યપ્રભાવક કેન્દ્ર ગાંધીનગર બેંગલોર પ.પૂ. આ.શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મ. ॥ નમામિ નિત્યં ગુરુહેમચંદ્રમ્ ॥ —પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિ. ગણિવર્ય ૭૨-૭૨ જિનાલયોથી શોભતી ખંભાતની તીર્થભૂમિમાં શ્રાદ્રરત્ન અંબાલાલ રતનચંદ શાહ અને શ્રાદ્ધવર્ય મૂળીબહેનના ઘરે એક પુણ્યવંતા આત્માનાં પાવન પગલાં થયાં–નામે હીરાલાલ. હીરો જ જોઈ લો. સંતતિને સંયમપંથે સંચારવાનાં શમણાં સેવતી શ્રાવિકામાતાના સંસ્કાર શું બાકી રહે? હીરાલાલના વ્યક્તિત્વના હીરાનું પ્રત્યેક પાસું ખૂબ જ ભવ્ય હતું. પ્રભુભક્તિમાં બેજોડ, ગુરુભક્તિમાં અવ્વલ, વૈરાગ્યથી ઝળહળતા હીરાભાઈએ યૌવનના પ્રાંગણામાં પગ મૂક્યો, મોહરાજાએ પોતાના પાશમાં લેવા કમર કસી, સગપણ થયું. કોને ખબર હતી કે આ હીરાલાલ ભવિષ્યમાં જિનશાસનના અજોડ જ્યોતિર્ધર, મોહરાજાને સજ્જડ હાર આપનાર, અરિહંતના પરમોપાસક, લાખોનાં હૃદયના તાર ઝણઝણાવનાર, સીમંધરસ્વામીની સાથે અનુસંધાન સર્જનાર, Page #483 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૬o तस्मै श्री गुरवे नमः । આવી બેડીમાં જકડી રાખવો એ શક્ય ન હતું. ૧૮ વર્ષની યુવાનવયમાં સં. ૨00૮, જેઠ સુ. ૫-ના પરમ પાવન દિવસે ભાયખલા મુકામે અન્ય પાંચ મુમુક્ષુઓ સાથે સાધનામય નવજીવનનો સ્વીકાર કર્યો અને ન્યાયવિશારદ પૂ. ભાનવિજયજીના સમતાસાગરસમાં શિષ્યરત્ન પદવિજયજી મ.નાં ચરણોમાં પોતાનું તન-મન-જીવન સમર્પિત કર્યું. સાધનાના મહાયજ્ઞનો મંગલ પ્રારંભ થયો. વિશિષ્ટ ક્ષયોપશમ (समर्थ शारखवेता તીવ્ર મેધા, ગુરુવરોનું સતત સાંનિધ્ય, અપરંપાર કૃપા પ્રાપ્તિ, પ્રેમાળ પ્રેરણાઓ, ઉત્કૃષ્ટ આલંબનો, તપ-ત્યાગ–તિતિક્ષાનું વાતાવરણ, સતત સ્વાધ્યાયમગ્ન પરિસર, સિદ્ધિના શિખરે જતા સાધનાના માર્ગે તેમની ગતિ! આ......હા...હા........શું એરાજધાની એક્સપ્રેસ હતી! ના. શું એ વિમાન હતું? ના. આ તો Photon-પ્રકાશની ગતિ, ક્ષણમાં કરોડો કિ.મી. કાપી નાખવાની અજોડ ક્ષમતા ! વાત્સલ્યના મહાસાગર સમાપ્રેમસૂરીશ્વરજીનીહૂંફાળી છાયા હોય, ૫૦-૫૦ મહાત્માઓનો સમુદાય હોય, સગા ભાઈઓમાં 1 મો, ધિરાગ્ય દેશનાક્ષી ન હોય તેવો પરસ્પરનો પ્રેમ હોય, સાધનાના માર્ગે સ્નેહાળ સંગાથ (૧) પ.પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. હોય, શું દશ્ય હશે એ! આવું મીઠું હતું એ પ્રારંભિક જીવન, (૨) પ.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. જેમાં ક્ષણોની જેમ દિવસોના દિવસો પસાર થઈ જતા. દેવેન્દ્રોને (૩) પ.પૂ.આ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. પણ શરમાવે તેવો આનંદ સહજ બની જતો. (૪) પૂ.પં. શ્રી પદ્મવિજયજી મ. સા. - (૫) પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ૩૦,૦૦૦ શ્લોક પ્રમાણ કર્મપ્રકૃતિ નામના ગહન ગ્રંથની ટીકા માત્ર ૧૦ દિવસમાં વાંચીને મુનિ ધર્મજિત વિ. અને મુનિ મહાન આચાર્ય બનવાના છે! હેમચંદ્ર વિ.એ નિત્ય એકાસન કરતા એવા ગુરુદેવ પ્રેમસૂરિજીને લગ્ન થવાની તૈયારી હતી, એવામાં હીરાલાલના જીવનમાં ૧૦ દિવસ નવકારશી કરાવવાનો અનેરો લાભ લીધો. આ કોઈ તારક ગુરુદેવોએ પ્રવેશ કર્યો અને એક અકલણ Turning નાની સિદ્ધિ ન હતી. Point આવ્યો. સુવિશુદ્ધ બ્રહ્મમૂર્તિ પ્રેમસૂરિ મહારાજાની “તું હેમચંદ્રવિજય જેવો સ્વાધ્યાય ક્યારે કરીશ?”—આ વાત્સલ્ય નીતરતી દૃષ્ટિ, વિષયકષાયના દાવાનળ પર સુધાવૃષ્ટિ શબ્દો છે મહાત્માને હિતશિક્ષા ફરમાવતા ૪૦૦થી અધિકમુનિઓના સમાન એ. પદ્મવિજયજીની ધન્નાની સજઝાયોની સૂરાવલી અને નાયક વિજય પ્રેમસૂરિ મહારાજાના. ગુરુદેવની અનરાધાર ને હૃદયવેધી વક્તા પં. ભાનવિજયજીનાં વ્યાખ્યાનો, આ પાવન અપરંપાર કૃપા તેમના પર પુષ્કરાવર્ત મેઘ બનીને વરસી હતી ત્રિવેણી સંગમમાં હીરાલાલના આત્માએ ડૂબકી લગાવી. ને વરસે છે. કારણ કે તેમના જીવનનું એક જ લક્ષ્ય હતું તે મારે મોહજાળ ધોવાઈ ગયો સંસારની અસારતા હવે સમજાઈ ગઈ. ગરદેવને પ્રસન્ન કરવા છે. ગુરુદેવને અત્યંત પ્રિય હતો સ્વાધ્યાય. સમ્યગુબોધની પ્રાપ્તિ થઈ. સંસારને સાક્ષાતુ કારાગાર સમો જોવા બસ, સતત સ્વાધ્યાયમાં નિમગ્ન, ના, સ્વાધ્યાયમાં એકતાન બની લાગ્યાના, બબ્બે અનુભવવા લાગ્યા. ગયા. કલાકોના કલાકો સુધી કડકડાટનેસડસડાટચાલતા કર્મશાસ્ત્રોના સ્વેચ્છાથી બાંધેલ સગપણની બેડીમાંથી મુક્ત થવું એ પદાર્થો બોલતા મુનિ હેમચંદ્રવિજયજી ગુરુદેવના અંતરમાં અત્યંત સહેલી વાત ન હતી, પણ વિરતિ સાથેના સગપણ માટે ઉત્સુક, વસી ગયા અને ધન્યાતિધન્ય બની ગયા. કર્મસાહિત્યના વિરાટજ્ઞાનગર્ભિતવૈરાગ્યધારક, નવયુવાન, ભવોભવથી ચાલતી નિર્માણકાર્યના પૂજ્યશ્રી મુખ્ય આધારસ્તંભ હતા. કેટલીય રાતોની ભૂવભ્રમણાને ભાંગવા કટિબદ્ધ બનેલો આત્મા, આધ્યાત્મિક - રાતો આ સ્વાધ્યાયની સરગમમાં પસાર થઈ ગઈ. આજે પ૨દરિયામાં ડૂબકી લગાવવા તલપાપડ બનેલો આત્મા, તેને હવે ૫૨ વર્ષો થયાં પણ હજી તે પદાર્થો સ્મૃતિપટલથી ખસતા નથી. Jain Education Intemational Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ચતુર્વિધ સંઘ એક બાજુ રોગોનો અત્યંત સમતાપૂર્વક સ્વીકાર અને બીજી ગણતરી જ શક્ય નથી. બાજુ તે જ સમયે સ્વાધ્યાયાદિની જ્વલંત જ્યોત. લગભગ એ પૂજ્ય ગુરુદેવ વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ વિજયમાંદગીના કાળમાં જ પિસ્તાલીશે પિસ્તાલીશ આગમોનું તલસ્પર્શી ભુવનભાનુસૂરીશ્વરજીની ૧૦૮મી ઓળીનાં પારણાંના અધ્યયન કર્યું. ઉત્સર્ગ અને અપવાદોના અતિ રહસ્યભર્યા છેદસૂત્રોના મહોત્સવમાં આખું મુંબઈ હિલોળે ચઢ્યું હતું. તેનાં અદ્વિતીય મર્મજ્ઞ બન્યા અને સંઘમાન્ય સંવિજ્ઞ ગીતાર્થ મહાપુરુષ થયા. મધરાતે આયોજનોમાં પૂજ્યશ્રી મુખ્ય પ્રેરણાસ્ત્રોત હતા. સીમન્વરસ્વામીના સાલંબન-ધ્યાન, ક્ષપકશ્રેણિનો સાક્ષાત્કાર, પૂજ્યશ્રીની પાછળ પાછળ તેમનું જેમની સાથે સગપણ વીતરાગતાનો અનુભવ, પરમસામ્યનું અનુસંધાન, લગભગ સમગ્ર થયું તે સરસ્વતીબહેન અને બહેન વિજયાની દીક્ષા થઈ, જેઓ ભારતનાં તીર્થો-જિનાલયોની ભાવયાત્રા ચતુઃ શરણ સ્વીકારાદિ આજે સા. સ્વયંપ્રભાશ્રીજી અને સા. વસંતપ્રભાશ્રીજી બની સાધના, સ્વર્ગસ્થ ગુરુદેવો સાથેનું જોડાણ, અજોડ દાક્ષિણ્યતા, વિશાળ શિષ્યસમુદાય સાથે આરાધના કરી-કરાવી રહ્યાં છે. બેનમૂનપ્રભુભક્તિ, તીર્થકરોની સ્મૃતિ કરાવતું પરાર્થકરણ, અપરંપાર પાછળથી ભત્રીજી દિવ્યાએ પણ તેમના માર્ગે પ્રયાણ કર્યું અને સંઘવાત્સલ્ય, વિષયો પ્રત્યે ઝળહળતો વૈરાગ્ય, કષાયોની અત્યંત તેઓ સા. દિવ્યયશાશ્રીજી બની સંયમમાં લીન થયાં. એક દીવો ઉપશાંતતા, સંયમની ઉત્કૃષ્ટ પરિણતિ, પ્રકૃષ્ટ પુણ્ય છતાં નિરુપમનિસ્પૃહતા, સર્વત્ર ઔચિત્યની પરિપૂર્ણતા, હૃદયની અત્યંત બીજા સેંકડો દીવાનાં નિર્માણ કરી શકે છે. ઉક્ત સંયમીઓનો કુલ શિષ્ય-પરિવાર આજે ૧૦૦ના આંકડાને પણ વટાવી ગયો વિશાળતા, પ્રેમ- નીતરતી આંખો, શાસન પ્રત્યેનો અવિહડ રાગ, જીવ માત્ર પ્રત્યે વહેતી કરુણા, ક્ષણે-ક્ષણે અરિહંતની રટણા, ઓહ! છે. પૂજ્યશ્રીનાં પુનીત ચરણોમાં અનંતશઃ વંદનાવલિ. શબ્દોની સીમા છે, પણ પૂજ્યશ્રીના ગુણો તો નિસ્સીમ છે. અમ ગુરુજી જુગ જુગ જીવો “સબ ધરતી કાગજ કરું, કલમ કરું વનરાઈ, છો શાસનનો આપ દીવો. સમુદાયમાં અગ્રેસર સાત સમુંદર શાહી કરું, ગુરુગુણ લિખા ન જાઈ.” શ્રીમદ્ વિજય જિનશાસનપ્રત્યેનો અવિહડ રાગ ધરાવતા પૂજ્યશ્રી સતત - પ.પૂ. આ.શ્રી રત્નાકરસૂરિજી મ.સા. શાસનના હિત માટે ઉદ્યત રહે છે. શાસન પરનાં આક્રમણો જૈનશાસનના ઇતિહાસ પર દૃષ્ટિ નાખીએ તો વિશાળ તેમને સોયાની જેમ મનમાં ભોંકાય છે. રાતોની રાતો તેમણે આ રત્નાકર પર દૃષ્ટિ નાખતાં હોઈએ તેવો અનુભવ થાય! તેમાંયે વ્યથામાં અને તેના રક્ષણના ઉપાયોના ચિંતનમાં વિતાવી છે અને એક જ વિભૂતિનાં શાસનપ્રભાવનાનાં કાર્યો પર દૃષ્ટિ કરીએ તો વિતાવે છે. પણ રત્નાકર પર દૃષ્ટિ કરતા હોઈએ તેમ લાગે! સંધવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ’ જિનશાસન આરાધના ટ્રસ્ટ અને શ્રી પદ્મ આરાધન ટ્રસ્ટ વગેરે પ.પૂ. આ. શ્રી રત્નાકરસૂરિજી મ.સા. પણ યથાનામ સંસ્થાઓના માધ્યમથી શાસનનાં સાતે ક્ષેત્રોની અદ્ભુત ભક્તિ, શાસનના રત્નાકર જ છે. લાખો-કરોડોના ખર્ચે જિનાલય-ઉપાશ્રય નિર્માણ-જિર્ણોદ્ધાર, પૂજયશ્રીનું વતન વડોદરા જિલ્લામાં સાલપુરા ગામ. જીવદયા, વિહારવ્યવસ્થાઓ, સાધુ-સાધ્વી મુમુક્ષુઓ માટેની બાળપણથી જ ધર્મ પરત્વે વિશેષ રુચિ હોવાને લીધે આગળ જતાં પાઠશાળાઓ, જ્ઞાનમંદિરોનાં નિર્માણ, શ્રુતરક્ષા માટે આગમ- એ ધર્મભાવના વૈરાગ્યભાવનામાં પરિણમી. ગ્રંથોનાં સંશોધન-સંપાદન-પ્રકાશન, હસ્તલિખિત પ્રતિઓનું સં. ૨૦૧૧ના માગશર સુદ-૬ ને દિવસે બોડેલી મુકામે નિર્માણ, પુનર્મુદ્રણ વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા પૂજ્યશ્રી ક્ષણે - પ.પૂ. આ. શ્રી ઇન્દ્રદીમ્નસૂરિજી મ.સા.ના વરદ હસ્તે દીક્ષા ક્ષણ અવિશ્રામ અવિરત કાર્યરત રહે છે. આજ સુધીમાં 300 ગ્રહણ કરી. સંયમજીવનમાં તપ જપ અને જ્ઞાનધ્યાનમાં ગ્રંથોની ૪૦૦-૪૦૦ નકલોનાં પ્રકાશન થયાં છે. ભારતભરના અનુમોદનીય વિક્રમ સાધીને પૂ. ગુરુદેવની કૃપાદૃષ્ટિ પામીને જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવાના લક્ષથી ભેટ અપાયાં છે. હજારો પાલિતાણા સિદ્ધગિરિ તીર્થની છત્રછાયામાં સં. ૨૦૩૯ના ફાગણ હસ્તલિખિત ગ્રંથો લખાયા છે. આ બધાં કાર્યો હજી પણ ચાલુ શુદ-૧ને દિવસે ગણિ પદ અને સં. ૨૦૪૩ના મહા સુદ-૩ જ છે. અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાઓ, ઉપધાનો, સંઘો, ભારત- ને દિવસે પૂનામાં પંન્યાસ પદથી વિભૂષિત થયાં તે પછી આચાર્ય ભરના શતાધિક દીક્ષાર્થીઓના વરઘોડાઓ આ બધાની તો પદે પાલિતાણામાં વિભૂષિત થયાં. Jain Education Intemational Page #485 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૬૯ પૂજ્યશ્રીનો વિહારપ્રદેશ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, વ્રતનો સ્વીકાર કરી સંયમમાર્ગે જવાના પોતાના દઢ નિર્ધારને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, પરિવાર સમક્ષ વ્યક્ત કર્યો. ચાર વર્ષના પોતાના પુત્ર પ્રવીણને હરિયાણાથી માંડીને હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સુધી પૂજ્યપાદશ્રીની શીતળ છાયામાં, પોતાના ગુરુદેવશ્રી વિસ્તરેલ છે. પૂજ્યશ્રી હસ્તક પ્રતિષ્ઠાઓ, છ'રીપાલિત સંઘો, મિત્રાનંદવિજયજી મહારાજ પાસે ભણવા માટે મૂકીને સંયમમાર્ગ ઉપધાન, ઉજમણાં આદિ ભવ્ય શાસનપ્રભાવક કાર્યો થતાં રહ્યાં તરફ મક્કમ કદમ ઉઠાવ્યું. પોતાના આ પુત્રને કુળ નહીં, પણ છે. પૂજ્યશ્રી સ્વસ્થતાપૂર્વક દીર્ધાયુ પામી એવાં કાર્યોમાં સિદ્ધિવંતા શાસનને અજવાળે” એવી ઉદાત્ત ભાવનાથી જન્મતાં જ નમસ્કાર વર્તો એ જ મનોકામના. મહામંત્રનું શ્રવણ કરાવનારા આ પિતાની ધર્મભાવનાનું ફળ આજે સૌજન્ય : બેન મહારાજશ્રી પૂ. જ્યોતિપ્રજ્ઞાશ્રીજી મ.ની પ્રેરણાથી આપણે પૂ. આચાર્યશ્રી વિજયપુણ્યપાલસૂરિજીની પ્રતિભામાં જોઈ શ્રી ઝવેરી ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ હ : પદ્માવતીબેન મનુભાઈ ઝવેરી શકીએ છીએ. પોતાના આઠ વર્ષના પુત્ર પ્રવીણને દીક્ષા આપવા અંગે કુટુંબીઓનો મોટા પાયે વિરોધ હોવાથી સં. ૨૦૧૧ના સંયમમૂર્તિ, વાત્સલ્યવારિધિ અને અનુપમ વૈશાખ સુદ ૭ના દિવસે ખાનગી રીતે વણી (જિ. નાસિક) મુકામે વ્યક્તિત્વને ધારણ કરનારા પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ પૂ. આચાર્ય શ્રીમદ્ અપાવ્યું. ત્યારબાદ મનસુખભાઈએ પોતે પણ થોડા જ દિવસમાં વિજયમહાબલસૂરીશ્વરજી મહારાજ સં. ૨૦૧૧ના જેઠ સુદ-૫ ના દિવસે મુંબઈ–ભાયખલામાં અધ્યાત્મયોગી પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના સૌરાષ્ટ્રના સાવરકુંડલા પાસે ગાધકડા ગામમાં જન્મેલા શુભ હસ્તે ભવ્ય સમારોહપૂર્વક પોતાનાં ધર્મપત્ની સાથે દીક્ષા મનસુખભાઈ તે જ પૂ. આચાર્યશ્રી વિજયમહાબલસૂરીશ્વરજી અંગીકાર કરી અને મનસુખભાઈ મુનિ શ્રી મહાબલવિજય નામે મહારાજ. ‘દૂધવાળા' તરીકે ઓળખાતા મનસુખભાઈ જેમ પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બન્યા. જ્ઞાતિમાં, વેપારીવર્ગમાં જાણીતા હતા, તેમ ધાર્મિક ક્ષેત્રમાં પણ આ માટે પૂજ્યશ્રીના મોટાભાઈ ગોડીજી જૈન દેરાસર-મુંબઈના ધર્મ-આરાધના, દેવભક્તિ, ગુરુભક્તિ, સાધર્મિક સેવા વગેરે ટ્રસ્ટી શ્રીયુત બાવચન્દભાઈ દૂધવાળાની વિનંતી અને સહ્યોગ સત્કાર્યોથી અને વિનય, વિવેક, સરળતા, ઔચિત્ય આદિ અપૂર્વ રહ્યો તથા વિમલાબહેન સાધ્વીશ્રી વિમલકીર્તિશ્રીજી તરીકે સદ્ગુણોથી સુખ્યાત હતા. જીવનભર યાદ રહે એવી ધન્ય પળ પ્રવર્તિની સાધ્વીશ્રી જયાશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વીશ્રી ક્યારેક મળી આવે છે. મનસુખભાઈના જીવનમાં પણ એક એવી નિરંજનાશ્રીજી મહારાજનાં શિષ્યા બન્યાં. આજે તેઓશ્રી ભલે પુણ્ય પળ આવી. પવિત્રતાની પ્રતિમૂર્તિ જેવા પૂજ્યપાદ હયાત નથી પણ પોતાનાં શિષ્યા-પ્રશિષ્યા આદિનું સુંદર યોગક્ષેમ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજનો કરવા સાથે સંયમની સુંદર આરાધના કરીને બે વર્ષ પૂર્વે સુરતના પુણ્યપરિચય થયો અને મનસુખભાઈએ આત્માને ‘મહાત્મા’ ચાતુર્માસ દરમિયાન સમાધિપૂર્વક સ્વર્ગગમન સાધી સંયમનો બનાવવાનું લક્ષ્ય નિશ્ચિત કર્યું. આ ભાવના ધર્મતીર્થપ્રભાવક પૂ. સુન્દર આદર્શ મૂકતા ગયા છે. પૂ. મુનિશ્રી મહાબલવિજયજી આચાર્ય શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના સતત મહારાજે દીક્ષા અંગીકાર કરી અપ્રમત્તપણે જ્ઞાન-ધ્યાન, વિનયસમાગમથી, ભવ્ય પ્રેરણાથી તેમ જ માર્ગદર્શનથી દઢતર બની. વૈયાવચ્ચ, સંયમ–તપ વગેરે જીવનનાં અંગ બનાવ્યાં. વળી ધેર્ય, સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના ગંભીર, ઔદાર્યઆદિ ગુણો સાથે સંયમજીવનમાં નાનામાં નાનો સદુપદેશથી અનેક મુમુક્ષુઓને આરાધના કરવા માટે અનુકૂળતા દોષ પણ ન લાગે એની તકેદારી રાખીને, ગુરુકૃપાના પાત્ર કરી આપનારા અને સંયમની સંગીનતાલીમ આપનારા બનીને, આજે પોતાના શિષ્ય-પ્રશિષ્યોમાં એક આદર્શ ખડો થાય મુમુક્ષુમંડળમાં મુખ્ય સંચાલક સ્થાને રહીને બે વરસ સુધી સફળ એવું યોગક્ષેમ કરી રહ્યા છે. તેઓશ્રીની તારક નિશ્રામાં નાસિક સંચાલન કરનાર મનસુખભાઈએ અનેક દીક્ષાર્થીઓને તૈયાર કરી અને માલેગાંવમાં ઐતિહાસિક ચિરસ્મરણીય ઉપધાન તપની એ દ્વારા પૂજ્યપાદશ્રીના અનહદ આશીર્વાદ મેળવ્યા. આરાધના તથા ૭૭-૩૬-૧૭ આદિ છોડના ઉદ્યાપનમહોત્સવ, સં. ૨૦૦૭માં ૨૬ વર્ષની ભરયુવાનીમાં મનસુખભાઈએ અનેક સ્થળે જિનભક્તિમહોત્સવો ઊજવાયા છે. અનેરી પોતાનાં ધર્મપત્ની વિમલાબહેન સાથે અંધેરી-મુંબઈ મુકામે શાસનપ્રભાવના થઈ હતી. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ઉપધાન તપની આરાધના કરી અને ત્યારે જ સજોડે બ્રહ્મચર્ય છ'રીપાલક યાત્રાસંઘો નીકળ્યા છે. એમાં પણ અનેરી શાસન Jain Education Intemational Page #486 -------------------------------------------------------------------------- ________________ ४७० પ્રભાવના થઈ હતી. મુંબઈ-બોરીવલી ચંદાવરકર લેનમાં નવનિર્મિત ભવ્ય જિનાલયની અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્યશ્રીએ અદ્ભુત યોગદાન અને શાસ્ત્રીય માર્ગદર્શન આપ્યું છે. શ્રીસંઘ આ બાબત તેઓશ્રીને મહાન ઉપકારી માને છે. નાસિકના ચાતુર્માસમાં ૨૫૦ ઘરમાં ૧૮૩ સામુદાયિક સિદ્ધિતપનું ભવ્ય અનુષ્ઠાન પૂજ્યશ્રીના ઉપદેશથી અને તેઓશ્રીની વાત્સલ્યમયી અમીવૃષ્ટિ રૂપ નિશ્રામાં જ થયું હતું. પારણાં પ્રસંગે ભવ્યાતિભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. પૂજ્યશ્રીનાં પ્રત્યેક ચાતુર્માસ ઐતિહાસિક અને અનેરી શાસનપ્રભાવનાયુક્ત થયાં છે. પ્રત્યેક સ્થળે સુંદર ધર્મદર્શન કરાવી ભવ્યાત્માઓને ધર્મકાર્યોમાં ઉત્સાહિત અને ઉલ્લસિત બનાવ્યા છે. તેમ જ તપાગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સ્વર્ગગમન અવસરે તેઓશ્રીના સંયમ–જીવનની અનુમોદનાર્થે અમદાવાદ-નવરંગપુરાના આંગણે આયોજિત પંચાહ્નિકાશ્રી જિનભક્તિમહોત્સવ અને ૧૧૧ છોડનું ભવ્યઉઘાપન આજે પણ અમદાવાદવાસીઓ માટે યાદગાર સંભારણું બની રહ્યું છે. પૂજ્યશ્રીના ઉપદેશથી નાસિકનગરમાં પૂ. આ.શ્રી વિજયપ્રેમસૂરિજી જૈન પૌષધશાળા', પૂ. આ.શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી પ્રવચન હોલ’ તથા ‘મહારાષ્ટ્ર-કેસરી પૂ.આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી જૈન ગુરુમંદિર'નું નવનિર્માણ થયું છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં વણા (સુરેન્દ્રનગર), ગાધકડા (સૌરાષ્ટ્ર), માલેગાંવ (મહારાષ્ટ્ર) વગેરે સ્થળોએ શાનદાર– યાદગાર પ્રતિષ્ઠા મહોત્સવો ઊજવાયા છે અને શ્રીસંઘોમાં પૂજ્યશ્રીએ એકતા કરાવી છે. પૂજ્યશ્રીના શિષ્યો પૂ.આ. શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રી ભવ્યભૂષણવિજયજી આદિ ૧૨ શિષ્ય-પ્રશિષ્યો જૈનશાસનની આરાધના-રક્ષા કરવા સાથે અનેરી ધર્મપ્રભાવના વિસ્તારી રહ્યા છે, જ્યારે પૂ. મુનિરાજ શ્રી ચંદ્રદર્શનવિજયજી મહારાજ પણ વૃદ્ધવયે પોતાના ગુરુદેવની અજોડ વૈયાવચ્ચ, સંયમ અને તપધર્મની ઉત્કૃષ્ટ સાધના કરતાં કરતાં સમતા અને સમાધિપૂર્વક મૃત્યુને મહોત્સવ બનાવી ગયા છે. તેમ જ પોતાના વિશાળ સંસારી કુટુંબને સંયમધર્મની અનુમોદનાનું ભારોભાર આલંબન આપી ગયા છે. પૂ. મુનિરાજ શ્રી મહાબલવિજજી મહારાજની યોગ્યતા જાણી પૂ.આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના દિવસે શ્રી હસ્તગિરિ મહાતીર્થની છત્રછાયામાં ગણિ પદે અને મુંબઈ-લાલબાગભૂલેશ્વરમાં સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ના દિવસે પોતાના સંસારી ચતુર્વિધ સંઘ પુત્ર શિષ્ય-મુનિ સાથે પંન્યાસ પદે બિરાજમાન અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૬ના દિવસે તેઓશ્રીના જ વરદહસ્તે આચાર્ય પદે અભિષિક્ત કર્યા. શાસનદેવને એક જ પ્રાર્થના કે, પૂ. આચાર્યશ્રી વિજયમહાબલસૂરીશ્વરજી મહારાજ જૈનશાસનની સુંદર આરાધના, રક્ષા અને પ્રભાવના દ્વારા સૂરિષદને શોભાવે અને સહુનું યોગક્ષેમ કરે! પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિશઃ વંદના. સૌજન્ય : વાત્સલ્યનિધિ પૂ. આ. ભ. વિ. મહાબલસૂરીશ્વરજી મ.સા. તથા પ્રવચન પ્રદીપ પૂ. આ. ભ. વિ. પુણ્યપાલસૂરીશ્વરજી મ.સા.ના સંયમજીવનની અર્ધ શતાબ્દી પૂર્ણાહુતિ પ્રસંગે શેઠ મહેન્દ્રકુમાર મનસુખલાલ દૂધવાળા (ગાધકડા નિવાસી, હાલ મુંબઈ), આગવી પ્રજ્ઞા-પ્રતિભા અને પ્રભાવકતાના ધાર હૃદયસ્પર્શી મધુર જિનવાણીના ઉદ્દગાતા-મધુરકંઠી–શાસનસંનિષ્ઠ વ્યક્તિત્વના સ્વામી સિદ્ધાંતપ્રભાવક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ જિનશાસનમાં આગવી પ્રજ્ઞા, પ્રતિભા ને પ્રભાવકતાના ધારક, કર્મસાહિત્યનિપુણ, અનુપમેય સંયમધારક પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની છત્રછાયામાં બાળપણ વિતાવનારા બાળદીક્ષિત પૂ. આ. શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજના નામથી જૈનજગતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના શુભ દિને વણી (નાસિક) મુકામે પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદહસ્તે દીક્ષિત બનેલા અને પ્રવીણ મટીને ‘મુનિ પુણ્યપાલવિજયજી' તરીકે નવાજાયેલા પૂજ્યશ્રી સ્વપિતા-મુનિની ભાવનાને અનુરૂપ આધ્યાત્મિક જીવનવિકાસ સાધવા સાથે ત્યાગ-વૈરાગ્યના માર્ગે ખૂબ જ આગળ વધી રહ્યા છે. માત્ર ૮ વર્ષની વયે પંચપ્રતિક્રમણ, નવસ્મરણાદિ પૂર્ણ કરનાર પૂજ્યશ્રી આજે તો સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, આગમશાસ્ર વગેરેનો સંગીન અભ્યાસ પૂર્ણ કરવા સાથે, અગાધ અભ્યાસનું પ્રભાવક પુણ્યદર્શન કરાવી રહ્યાં છે. પરિણામે, તેઓશ્રીની પ્રવચનશક્તિ આકર્ષક બની રહી છે. જૈનધર્મનાં તત્ત્વો, વિવિધ અને રસપોષક દૃષ્ટાંતોનો તેઓશ્રી પાસે વિપુલ ભંડાર છે. સ્વરમાધુર્યથી પ્રવચનમાં તેઓશ્રીએ આગવી શૈલી સ્થાપિત કરી છે. પૂજ્યશ્રીની વાણીમાં મધુરતા અને ગંભીરતાનો સમન્વય છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૦૧ જ્યારે કોઈ સ્તવન કે સક્ઝાય પૂજ્યશ્રીના મધુર કંઠે સાંભળવા ભલભલા પણ જમાનાવાદની નાગચૂડમાં ભીંસાતાં જોવા મળે મળે ત્યારે વહેતાં ઝરણાંના મનોરમ સંગીતનો અનુભવ થાય છે. છે, ત્યારે જેની અતિ આવશ્યકતા છે એવા શાસ્ત્રસંમત માર્ગને પૂજ્યશ્રીની વ્યાખ્યાનવાણીમાં વૈરાગ્યની છોળો ઊછળે છે, શાસ્ત્રીય નીતિથી સમજાવનારા દુર્લભ થતા જાય છે, ત્યારે ભક્તિરસનું પાન થાય છે. પ્રવચનશક્તિ જેવી જ પૂજ્યશ્રીની પૂજ્યશ્રી એ શાસ્ત્રસંમત માર્ગને બાળભોગ્ય રીતે સુંદર શૈલીમાં સર્જન શક્તિ છે. આજે તેઓશ્રીએ ‘દિવ્યદીપ'ના ઉપનામે રચેલાં સમજાવી શકે છે. તેઓશ્રીને આ કળા સાહજિક વરી છે. આવી અંજનશલાકા-ગીતો લોકકંઠે ગુંજી રહ્યાં છે, તો જિનભક્તિ- આગવી કળાના સ્વામીને જ્યારે સાંભળીએ ત્યારે ભાવિકોને સ્વ. ગુરુભક્તિનાં તેમ જ અન્ય પ્રાસંગિક ગીતો અને કુલકો પણ ઠેર પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ઠેર ગવાય છે. પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજનું સ્મૃતિમાં આવ્યા વિના રહેતા નથી. જિનશાસનની આરાધના, વિશેષ વાત્સલ્ય પ્રાપ્ત કરનાર પૂજ્યશ્રીને શાસ્ત્રાનુસારિતા તો રક્ષા અને પ્રભાવનામાં તત્પર પૂજ્યશ્રીની વાણી સાંભળવી એ જાણે વારસામાં મળી છે! કુદરતે બક્ષેલી પ્રવચનશક્તિને ચાર જીવનનો એક લહાવો છે. ‘વાત્સલ્યભર્યા વચન' અને ચાંદ લગાડી દે એવી તેઓશ્રીની શાસ્ત્રાનુસારિતા અનુકરણીય “પ્રભાવકતાસભર પ્રવચન’ આ બંનેના સુભગ મિલને પિતા-પુત્ર, અને અભિનંદનીય છે. તેઓશ્રીના આવા સુંદર ઘડતરમાં પૂ. ગુરુ-શિષ્યની આ બેલડીનાં પાવન પગલાં જ્યાં જ્યાં મંડાય છે આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય- ત્યાં ત્યાં ઐતિહાસિક શાસનપ્રભાવના સર્જાય છે, અશાસ્ત્રીયતા રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી દૂર થાય છે, ક્લેશોનો શાસ્ત્રીય ઉકેલ આવે છે, શ્રીસંઘ લોકોત્તર મ., પૂ. પં. શ્રી પદ્મવિજયજી ગણિવર્ય, દાદા ગુરુદેવ પૂ. આ. મધુરતાનો અનુભવ કરે છે. આવા પૂજ્ય આચાર્યશ્રીનાં શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ તથા પિતા-ગુરુદેવ પૂ. પાદારવિંદમાં શતશઃ વંદના! આ. શ્રી વિજયમહાબલ-સૂરીશ્વરજી મહારાજનો ફાળો છે. સાડા સૌજન્ય : પૂ. મુનિરાજશ્રી વજભૂષણ વિ. મ.સા.ની ગણી પદવી ચાર વર્ષની બાળવયથી ઉપકારી પૂજ્યોએ અધ્યયન, સુસંસ્કારોનું તથા (ચિ. નિશિતકુમાર) મુનિશ્રી નંદિભૂષણ વિજયજી મ. ની દીક્ષા નિમિત્તે વાવેતર, સંયમની રક્ષા, શાસ્ત્રાનુસારિતાનો વારસો વગેરે જે જે શાહ ઇન્દ્રવદનભાઈ અમૃતલાલ પરિવાર (હાલ બોરીવલી-મુંબઈ). ઉપકારોની હેલી વર્ષાવી છે તેને પ્રસંગે પ્રસંગે તેઓશ્રીના અગણિત જિનાલયોનાં નિર્માણમાં પ્રેરક અને પ્રવચનાદિમાં યાદ કર્યા વગર રહેતા નથી. આ તેઓશ્રીની જન્મસિદ્ધ કૃતજ્ઞતાનું પ્રતિબિંબ છે. પૂજ્યશ્રીના પૂ. મુનિરાજ શ્રી માર્ગદર્શક, ગોડવાડ કેસરી' ભુવનભૂષણવિજયજી ગણિવર તથા પૂ. મુનિરાજ શ્રી પૂ. આચાર્યશ્રી વિજયપદ્મસૂરીશ્વરજી મ. વજભૂષણવિજયજી ગણિવર આદિ પાંચ વિનીત શિષ્યો પ્રગુરુદેવ જ્ઞાનધ્યાન અને વિનયવિવેકનો સંગમ એટલે પૂ. આ. શ્રી તથા ગુરુદેવની સુંદર સેવાભક્તિ સાથે જ્ઞાનાભ્યાસાદિપૂર્વક વિજયપધસૂરીશ્વરજી મહારાજ. વીતરાગ પ્રભુના શાસનના સંયમજીવનમાં આગળ વધી રહ્યા છે. પૂજ્યશ્રીની યોગ્યતા અનાદિ-અનંત સિદ્ધાંતોની શુદ્ધ પ્રરૂપણામાં તેજસ્વી અને જોઈને સં. ૨૦૪૨ના મહા સુદ ૨-ના દિવસે પૂજ્યપાદ સગુણોના ધારક પૂ. આચાર્યશ્રી શાસનના સાચા શણગાર આચાર્યશ્રી વિજયરામચન્દ્ર-સૂરીશ્વરજી મહારાજે અમદાવાદ-શ્રી બનીને જૈનધર્મની વિજયપતાકા લહેરાવી રહ્યા છે. રાજસ્થાનના શાંતિનાથની પોળમાં ગણિ પદે આરૂઢ કર્યા. ત્યારબાદ સં. સિરોહી જિલ્લાના શ્રી બામણવાડજી તીર્થ પાસે વીરવાડા ગામે ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ ના દિવસે પિતા ગુરુદેવ સાથે જ સં. ૧૯૮૮ના શ્રાવણ વદ ૧૩ના શુભ દિને સોલંકી ગોત્રમાં, તેઓશ્રીને પણ પંન્યાસ પદે પ્રસ્થાપિત કર્યા અને એ જ પૂજ્યપાદ વીસા પોરવાડ જ્ઞાતિમાં, શેઠ હંસરાજજીનાં ધર્મશીલ ધર્મપત્ની ગચ્છાધિપતિશ્રીના વરદ હસ્તે સંયમજીવનના ૩૬મા વર્ષના લક્ષ્મીબાઈની રત્નકુક્ષિએ તેમનો જન્મ થયો. વ્યાવહારિક શિક્ષણ અંતિમ દિવસે ૩૬ ગુણોથી વિભૂષિત એવા આચાર્ય પદથી બામણવાડજી મહાવીર જૈન ગુરુકુળમાં અને મુંબઈમાં વ્યાપારી અલંકૃત કરવામાં આવ્યા. વળી એ જ પુણ્યદિને પદપ્રદાતા પૂ. હાઇસ્કૂલમાં લીધું. આઠ ઘોરણ સુધીનો અભ્યાસ કર્યો. સાથોસાથ ગચ્છાધિપતિ પણ આચાર્ય પદના પદમા વર્ષમાં પદાર્પણ કરી ધાર્મિક અભ્યાસ અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું, રહ્યા હતા એ કેવો ભવ્યતમ યોગાનુયોગ! જ્યોતિષ અને શિલ્પકળા તેમ જ પ્રતિષ્ઠા-અંજનશલાકાદિનાં આજે જ્યારે લોકહેરીનો પ્રચંડ પવન ચારે બાજુ ફૂંકાઈ મુહૂર્તો જોવામાં વિશેષ સૂઝ મેળવી. સૂરિમંત્રની પાંચે પીઠની રહ્યો છે, જ્યાં ત્યાં જમાનાવાદનું તાંડવનૃત્ય આંખે ચડે છે, આરાધના શ્રી બામણવાડા તીર્થના ચાતુર્માસ દરમિયાન ૨૩ Jain Education Intemational Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ચતુર્વિધ સંઘ વર્ષની ભરયુવાન વયે સંસારની અસારતા સમજાઈ. જીવનમાં રામવિજયજી મ., મુનિશ્રી જયંતવિજયજી મ., પ્રવર્તક આરાધનાનું અમૃત મળ્યું. પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરિજી રામવિજયજી મ.ના શિષ્ય મુનિ વિરાગપાવિજયજી મ. મુખ્ય મહારાજશ્રીના વરદ હસ્તે, તેઓશ્રીના શિષ્ય તરીકે, વીરવાડા છે. તેઓશ્રીએ પ્રતિષ્ઠાઓ તથા મહાપૂજનોમાં પ્રવીણતા મેળવી ગામે સં. ૨૦૧૨ના ચૈત્ર સુદ ૪ ને દિવસે પ્રવજ્યા અંગીકાર છે. શ્રી ઋષિમંડળ મહાપૂજનની પ્રત, ઉમેદમાળા, સ્વાધ્યાય, કરી. રાણકપુર–સાદડીમાં પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી ઉપધાનવિધિ આદિ પુસ્તકો પ્રગટ કર્યા છે. હાલ સંસ્કૃત વ્યાકરણ મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજની હેમલધુકૌમુદી, અહમ્ અભિષેક મહાપૂજન, શાંતિજિનપૂજન આજ્ઞાથી પૂ. ઉપાધ્યાય શ્રી કલાસાગરજી મહારાજના વરદ હસ્તે, આદિનું કાર્ય ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીને ખંડાલા સંઘે “ગોડવાડા સં. ૨૦૧૨ના વૈશાખ સુદ બીજને શનિવારે વડી દીક્ષા થઈ. જે કેસરી'ની પદવી આપી છે. પૂજ્યશ્રીને સેવાડીમાં સં. ૨૦૩૩ના જગ્યાએ પૂજ્યશ્રીની દીક્ષા થઈ તે જગ્યાએ સંન્યાસી મોહન માગશર સુદ ૭ને દિવસે પ.પૂ. આચાર્યશ્રી પૂર્ણાનંદસૂરિજી બાવાએ ધૂણી ધખાવી યોગસાધના કરી હતી અને ત્યાં જ સમાધિ મહારાજના વરદહસ્તે ગણિ–પંન્યાસ પદવી, વરતાણા તીર્થમાં લીધી હતી. સં. ૨૦૩૭ના ચૈત્ર સુદ પાંચમે ઉપાધ્યાય પદ અને વૈશાખ વદ પૂજ્યશ્રીએ મારવાડ જંક્શનમાં “જિનેન્દ્રવિહાર', જેમાં ત્રીજે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. આજે પૂજ્યશ્રીના જિનમંદિર, ઉપાશ્રય, ભોજનશાળા, ધર્મશાળા આદિ વડે સુસજ્જ માર્ગદર્શન નીચે આશરે પચાસેક જિનમંદિરોનાં નિર્માણકાર્યો અને સમૃદ્ધ સંસ્થાના સંસ્થાપક બનીને પોતાની યશકલગી સર્વોચ્ચ ચાલે છે. પૂજ્યશ્રી નીચે મુજબની સંસ્થાઓના સંસ્થાપક છે : બનાવી. ઉપરાંત, આબુ તળેટી તીર્થ તથા સુધર્માસ્વામીની (૧) શ્રી આબુ તળેટી તીર્થ-શ્રી સુધર્માસ્વામી વિદ્યાપીઠ, વિદ્યાપીઠના ઉત્કર્ષનું અને શ્રી જિનેન્દ્રપદ્યસૂરિ-વિહાર, શ્રી પદ્માવતીનગરી, માનપુર, આબુ રોડ, નેશનલ હાઇવે, ૩૦૭ પદ્માવતી–પાર્શ્વનાથ-જિનમંદિર, માનપુર, આબુ રોડ ૦૨૬ (રાજસ્થાન). (૨) શ્રી પદ્માવતી–પાર્શ્વનાથ જૈન તીર્થ(પદ્માવતીનગરી)નાં કાર્યો ચાલી રહ્યાં છે, જેમાં ૨૭ દેરીનું પદ્માવતીનગરી, સૂરિજિનેન્દ્ર-પદ્મવિહાર, માનપુર, આબુ રોડ, સમવસરણ જિનમંદિર, ઉપાશ્રય, ભોજનશાળા, વ્યાખ્યાનહૉલ નેશનલ હાઇવે ૩૦૭ ૦૨૬. (૩) શ્રી રાજેન્દ્ર-શ્રી આદિનું કાર્ય ચાલે છે. સમવસરણ આકારનું આ મંદિર શંખેશ્વર પાર્શ્વનાથ જૈનતીર્થ, મુ. પો. સ્ટેશન : મારવાડ જંકશન ભારતવર્ષમાં પ્રથમ જ છે. ઉપરાંત, શ્રી જિનેન્દ્રસુરિ–પધસૂરિ (જિ. પાલી) (રાજ.) (૪) શ્રી જિનેન્દ્ર-પદ્રસૂરિ જ્ઞાનમંદિર, શ્રી જ્ઞાનમંદિર ફાલનામાં બનાવેલ છે. આજ સુધીમાં ૧૫૩ સર્વોદય પાર્શ્વનાથ જૈનમંદિર, જૈન ભોજનશાળા પાસે, મુ. પો. જિનમંદિરોની પ્રતિષ્ઠાઓ, આશરે ૩૫૦ જિનમંદિરોનો સ્ટ : ફાલના. (જિ. પાલી) (રાજસ્થાન). (૫) શ્રી ગોડી જીર્ણોદ્ધાર મુખ્ય છે, જેમાં હાલના, ખુડાલા, શિવગંજ, પોરબંદર, પાર્શ્વનાથ જૈન લાજતીર્થ, મુ. શિવગઢ. પો. કોચરા, જિ. સિરોહી, કોટ, સુમેર, નિતોડા. ખેરાળ, બામણવાડજી, છાપી, મોટા સ્ટેશન : સિરોહી રોડ (રાજસ્થાન) (૬) શ્રી પૂજ્ય ધાર્મિક ટ્રસ્ટ, પોશીના, ભરૂડી, શૂર, મરડી, લાજતીર્થ આદિનો સમાવેશ થાય મુ. પો. ધનારી, સ્ટેશન : સર્પગંજ (જિ. સિરોહી) (રાજસ્થાન) છે. પૂજ્યશ્રીની નિશ્રામાં નાનામોટા સંઘો, ઉપધાનો, ઉદ્યાપનો, પૂજ્યશ્રી દ્વારા સંપાદિત ગ્રન્થો : (૧) શ્રી ઋષિમંડલ દીક્ષા-મહોત્સવો થયાં છે. મારવાડની ભૂમિના ૪00 વર્ષના મહાપૂજન, (૨) શ્રી અર્હદ્ જિન અભિષેક પૂજન, (૩) શ્રી ઇતિહાસમાં ગત સં. ૨૦૪પમાં, ગચ્છાધિપતિ પૂ. આચાર્ય પદ્માવતી–પાર્શ્વનાથ મહાપૂજન, (૪) શ્રી હેમલઘુકૌમુદી ભગવંત શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય શ્રી તપકીર્તિ- | (વ્યાકરણ), (૫) શ્રી શાંતિ જિનસ્નાત્ર પૂજન, (૬) શ્રી ૦૮ ઉપવાસની ઉગ્ર તપસ્યા તેઓશ્રીની શિલ્પરહસ્ય (શિલ્પશાસ્ત્ર વિષયક), (૭) શ્રી ઉપધાનતપ નિશ્રામાં આબુ રોડ, માનપુર, શ્રી પદ્માવતીનગરીમાં કરી છે. સ્મારિકા, (૮) શ્રી સુલોચના–અશોકા જિનગુણમાલા, (૯) સૌમ્ય સ્વભાવ અને સરળ વ્યક્તિત્વને લીધે પૂજ્યશ્રીના ઉમેદમાળા સ્વાધ્યાય, (૧૦) ધર્મબિન્દુ પ્રકરણ આદિ. વરદ હસ્તે અનેક ભવ્યાત્માઓ સંયમજીવનના પંથે સંચર્યા છે, આમ, પૂજ્યશ્રી વિજયપધસૂરીશ્વરજી મહારાજના વરદ જેમાં પં.શ્રી ઇન્દ્રરક્ષિતવિજયજી મ., શ્રી હરિભદ્રવિજયજી, શ્રી હસ્તે અનેકવિધ મહાન, અદ્વિતીય અને અમર શાસનપ્રભાવના પ્રકાશચંદ્રવિજયજી, શ્રી પ્રીતિવિજયજી, શ્રી મહિમાવિજયજી, શ્રી થઈ છે. એવા એ પ્રભાવક સૂરિવરને કોટિ કોટિ વંદન! વિમલવિજયજી, શ્રી પ્રવીણવિજયજી, શ્રી રત્નદીપવિજયજી, શ્રી સૌજન્ય : શ્રી ઓસવાલ જૈન સંઘ પેઢી મુ. ધાણેરાવ રાજયશવિજયજી, શ્રી જયપ્રભવિજયજી આદિ પ્રવર્તક સ્ટે. ફાલના (જિ. પાલી) રાજસ્થાન. Jain Education Intemational Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ તવારીખની તેજછાયા એકવીસમી સદીના સરળ, નિસ્પૃહ, સંગઠ્ઠન, શાસનપ્રભાવકતા અને હૃદયની નિખાલસતા આદિ અનેક ગુણોના સ્વામી પ.પૂ. આચાર્યશ્રી નરદેવસાગરસૂરિજી મહારાજ સાહેબ પૂ. આગમોદ્ધારકશ્રીના શિષ્યરત્ન માલવદેશોદ્ધારક આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય વાત્સલ્યસિંધુ, પ્રશાંત ચારિત્રમૂર્તિ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન અને સરળહૃદયી શિષ્યરત્ન પૂ. આચાર્ય શ્રી નરદેવસાગરસૂરીશ્વરજી મહારાજનો જન્મ બનાસકાંઠાના વાવ ગામે સં. ૧૯૯૮માં થયો હતો. પિતાનું નામ ભૂધરભાઈ, માતાનું નામ મણિબહેન અને તેમનું જન્મનામ સેવંતીલાલ હતું. સં. ૨૦૧૦માં પૂ. સાધ્વીશ્રી મહોદયશ્રીજીના સૌહાર્દપૂર્ણ સૂચનથી સેવંતીલાલ પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજના પરિચયમાં આવ્યા અને પૂર્વભવના પુણ્યોદયે સં. ૨૦૧૨ના વૈશાખ સુદ ૩ના દિવસે શ્રી શત્રુંજય તીર્થની છત્રછાયામાં સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. દીક્ષા પછી થોડા જ સમયમાં ક્ષયોપશમની તીવ્રતાથી વ્યાકરણ, ન્યાય, કર્મગ્રંથ આદિનો પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં સુંદરતમ અને તલસ્પર્શી અભ્યાસ કર્યો. ત્યારથી સ્વ-પર સમુદાયના સાધુ-સાધ્વીઓને વાચનાની વિશિષ્ટ શૈલી દ્વારા આગમનાં અનુપાન કરાવવા નિમિત્તભૂત બન્યા છે. અત્યાર સુધીની ૩૬ વર્ષની સંયમયાત્રામાં, અનેકવિધ શાસનપ્રભાવનાનાં પ્રસંગોમાં લગભગ ૧૮ ઉપરાંત સ્થળોએ પ્રતિષ્ઠા કરાવી છે. ખાપર તથા પાંટુરના-હૈદ્રાબાદનાં આ ત્રણ સ્થળો પર અંજનશલાકા–પ્રતિષ્ઠા ૧૦૮ છોડનાં ઉજમણાં સહ થયેલ છે. ૨૧થી વધુ ઉદ્યાપનમહોત્સવ સહ ઉપધાન તપ ઊજવાયાં છે. સુરત, કતારગામ, વિસનગર, ઉવસગ્ગહર તીર્થ, કલકત્તા, બારડોલી, નાગપુરા, યેવલા, શિરપુર ટીંડોઈ, સિકંદરાબાદ, કોલ્હાપુર આદિ સ્થળોમાં ઉપધાનતપની આરાધનાઓ થયેલ છે. પૂજ્યશ્રીની પ્રેરણા પામી અનેક પુણ્યાત્માઓએ દીક્ષા પ્રાપ્ત કરી છે. પૂનાના ૧૭૫ વર્ષ પ્રાચીન શ્રી ગોડીજી પાર્શ્વનાથ જિનાલયના જીર્ણોદ્ધાર માટે પૂજ્યશ્રીની એક માત્ર પ્રેરણા પામી શિલ્પકળાસમૃદ્ધ જિનાલય થયેલ છે, જેની પ્રતિષ્ઠા સં. ૨૦૪૭માં થઈ. આવું જિનાલય આખા મહારાષ્ટ્રમાં બીજું નથી તથા શ્રી કુલપાકજીમાં ચૌમુખજી જિનાલયનો ઐતિહાસિક જીર્ણોદ્ધાર થયો. છેલ્લાં છ વર્ષથી તાત્ત્વિક રીતે પ્રશ્નોત્તરી શૈલીથી “શ્રી ભગવતીજી સૂત્ર” તથા “શ્રી મલયસુંદરી ચરિત્ર' ઉપર આગવો પ્રકાશ પાથરી રહ્યા છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ઘણા છ'રીપાલિત સંઘો નીકળ્યા છે. નાનીમોટી અનેક શાસનપ્રભાવના કરતાં-કરાવતાં ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, ઓરિસ્સા આદિ પ્રદેશોમાં વિચર્યા છે. પૂજ્યશ્રીની ઉત્તમ પ્રભાવનાનું મુખ્ય અંગ કોઈ પણ હોય તો તે એ છે કે, દરેક શ્રીસંઘમાં પૂર્ણ ઐક્ય અને પૂર્ણ સહકાર તથા પ્રેમસંપાદન કરીને જ કાર્ય કરે છે. નિ:સ્પૃહતાથી થયેલાં આવાં ભવ્ય કાર્યો સ્વ-પરની સાધનાનાં સુંદર દૃષ્ટાંતો બની રહે છે. પૂ. આચાર્ય પદવી સં. ૨૦૪૯માં વૈશાખ માસે પાલિતાણા મુકામે ભવ્ય રીતે થઈ હતી. પૂજ્યશ્રીના ત્રણ શિષ્યો પૈકી મુખ્ય વયોવૃદ્ધ શિષ્ય મુનિશ્રી નરરત્નસાગરજી ખેડા ચાતુર્માસમાં સં. ૨૦૪૧ના આસો સુદ ૧૩ને દિવસે સુંદરતમ આરાધના કરી કાળધર્મ પામ્યા. બીજા શિષ્યો-મુનિશ્રી ચંદ્રકીર્તિસાગરજી અને પૂજ્યવયોવૃદ્ધ મુનિશ્રી પુણ્યકીર્તિ સાગરજી મ., પ્રશિષ્ય મુનિરાજશ્રી પાકીર્તિસાગરજી મ. સુંદર પ્રભાવના કરતાં જયવંતા વર્તી રહે છે. એવા એ વિદ્વધર્મ સાધુવરને શતશઃ વંદના! ૨૦૫૯ ચાલુ વર્ષનું કોલ્હાપુરનું ચોમાસું ઐતિહાસિક બન્યું છે. “શ્રી ભગવતી સૂત્ર' વાચનના માધ્યમે આરાધનાનું વાતાવરણ અતિ અદ્ભુત બન્યું છે. દરરોજ સુવર્ણ–રજતથી સૂત્રપૂજા, સંઘપૂજા વ. ઉલ્લેસભેર થયેલ છે. ઉપધાન તપની આરાધના ઉલ્લાસભેર શરૂ થયેલ છે આમ પૂજ્યશ્રીને પગલે અનેક ધર્મઆરાધનાઓ પુણ્યક્ષેત્રોમાં થઈ રહેલ છે. પૂજ્યશ્રીના વરદહસ્તે ૨૧થી અધિક ઉપધાન તપ, ઉજમણાં સહિત દરેક ઉપધાન તપના માધ્યમે અનેક આત્માઓની દીક્ષાઓ થઈ છે. સતત ૧૯વર્ષથી “ભગવતી સૂત્ર'નું ચોમાસામાં સૂત્રવાચન, હૈદ્રાબાદમાં છ પ્રતિષ્ઠાઓ, એક અંજનશલાકા થયાં છે. . સં. ૨૦૫૯ કોલહાપુર (મહારાષ્ટ્રમાં ચાતુર્માસ દરમ્યાન અનેકવિધ આરાધના કરી કરાવી શ્રી સંઘમાં અપૂર્વ જાગૃતિ લાવનાર શાસનપ્રભાવક પૂ. સ્વ. ગચ્છાધિપતિ આ.શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ.ના પટ્ટપ્રભાવક સરળ સ્વભાવી આ.શ્રી નરદેવસાગરસૂરિજીના શિષ્ય પ્રશિષ્યરત્ન પૂ. ગણિવર્યશ્રી ચન્દ્રકીર્તિસાગરજી મ. તથા પૂ. મુનિશ્રી ઘઘકીર્તિસાગજી મ.ની પ્રેરણાથી શ્રીમતી કંકુબેન સાંકળચંદ્રજી પરિવાર હઃ સુરેશભાઈ, નરેન્દ્રભાઈ, ધનરાજભાઈ કોલ્હાપુર Jain Education Intemational Page #490 -------------------------------------------------------------------------- ________________ xx ૫. પૂ. આચાર્ય શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજ પૂ.આ. શ્રી રત્નભૂષણસૂરિજી મ.નો જન્મ સં. ૧૯૯૩ના શ્રાવણ વદ ૬ને દિવસે મોસાળ જેતપુર (કાઠી) ગામે સોરઠ વીસા શ્રીમાળી જ્ઞાતિમાં થયો હતો. તેમનું નામ રમેશચંદ્ર હતું. પિતા જીવણલાલ દોશી અને માતા છબલબહેનનાં બે સંતાનોમાં રમેશચંદ્ર મોટા હતા. તેમનાથી ચાર વર્ષ નાના છબીલદાસ હતા. રમેશચંદ્રની માત્ર છ વર્ષની ઉંમરે માતા સ્વર્ગવાસી બન્યાં. દાદીમા કપૂરબહેને બંનેને ઊછેરીને મોટા કર્યા. કુટુંબ ખૂબ ધર્મપરાયણ હતું, તેથી રમેશચંદ્રે બાળવયમાં સારા એવા સંસ્કાર પામી, માત્ર ૧૦ વર્ષની વયે પાંચ પ્રતિક્રમણનો ધાર્મિક અભ્યાસ સંપન્ન કર્યો. બાલવયમાં જ અતિચાર પણ મોઢે કર્યાં અને સંવત્સરી પ્રતિક્રમણમાં બોલીને સૌને મંત્રમુગ્ધ બનાવ્યાં. ધોરાજી પાસેના પોતાના વતનના મોટીમારડમાં વ્યાવહારિક પ્રાથમિક અભ્યાસ, માધ્યમિક અભ્યાસ અમરેલીમાં અને પિતાશ્રી ધંધાર્થે કલકત્તા વસવાટ કરતાં ત્યાં હાઇસ્કૂલમાં અંગ્રેજી માધ્યમથી અભ્યાસ કરી મેટ્રિક પાસ થયા. સં. ૨૦૦૯માં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ કલકત્તા પધારતાં, તેઓશ્રીના સમાગમથી આ ધર્મપરાયણ કુટુંબમાં વૈરાગ્યની ભાવના પ્રગટી. તેમાં સં. ૨૦૧૩માં અષાઢ સુ. ૩ના શુભ દિવસે પિતા જીવણલાલભાઈએ દીક્ષા અંગીકાર કરી. પૂ.આ. શ્રી વિજય માનતુંગસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી જયભૂષણવિજયજી નામે જાહેર થયા. ત્યારબાદ સં. ૨૦૧૪માં, અમદાવાદમાં બીજા શ્રમણસંમેલનના ઐતિહાસિક પ્રસંગ પછી તુરત જેઠ સુદ ૬ના દિવસે રમેશચંદ્રે પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી, પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજય જિતમૃગાંકસૂરીશ્વરજી મ.ના શિષ્ય મુનિ રત્નભૂષણ-વિજયજી નામે ઘોષિત થયા. એ જ રીતે કુટુંબના છેલ્લા સભ્ય છબીલદાસે પણ સં. ૨૦૧૮માં ચૈત્ર વદ પાંચમને દિવસે અમદાવાદમાં દીક્ષા અંગીકાર કરી. તેઓશ્રી સંસારી પક્ષે મોટાભાઈ પૂ. રત્નભૂષણવિજયજી મ.ના શિષ્ય મુનિશ્રી કુલભૂષણવિજયજી બન્યા. પૂજ્યશ્રીએ ૩૫ ઉપવાસ, બે માસખમણ, વરસીતપ, સિદ્ધિતપ સંસ્કૃત બે બુક ન થાય ત્યાં સુધી છ વિગઈનો મૂળથી ત્યાગ, વન્દ્વોની વૈચાવચ્ચમાં અગ્રેસર આમ કુટુંબના સર્વસભ્યો, ત્યાગ માર્ગનો સ્વીકાર કરી, જિનશાસનને ચરણે જીવન સમર્પિત કરી, શાસનશોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે. तस्मै श्री गुरवे नमः ચતુર્વિધ સંઘ (૧) પ.પૂ.આ.શ્રી જિતમૃગાંકસૂરીશ્વરજી મ.સા. (૨) ૫.પૂ.આ.શ્રી માનતુંગસૂરીશ્વરજી મ.સા. (૩) પૂ. મુનિશ્રી જયભૂષણવિજયજી મ.સા. (૪) પ.પૂ.આ.શ્રી રત્નભૂષણસૂરીશ્વરજી મ.સા. (૫) પૂ. મુનિશ્રી કુલભૂષણવિજયજી મ.સા. પૂ. મુનિશ્રી રત્નભૂષણિવજયજી મહારાજે દીક્ષા લીધા પછી પણ ધર્માભ્યાસમાં ખૂબ આગળ વધી વિશદ અને ઊંડુ જ્ઞાન પ્રાપ્ત કર્યું. શરૂઆતમાં ‘સિદ્ધહેમ વ્યાકરણ’, ‘ન્યાયશાસ્ત્ર’ વગેરેનો તેમ જ ૪૫ આગમોનો ટીકા સહિત ગુરુમુખે અભ્યાસ કર્યો. તેઓશ્રીએ દીક્ષા લીધી ત્યારથી તે સં. ૨૦૩૨માં પૂ. ગુરુ મહારાજ સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી એક પણ દિવસના વિયોગ વિના સતત ગુરુસેવા કરી આજીવન અંતેવાસી બની ગુરુદેવની અનન્યકૃપા અને આશીર્વાદ મેળવ્યાં છે અને એ ગુરુકૃપા બળે આજે પણ પૂજ્યશ્રી સંયમની આરાધના, આધ્યાત્મિક સાધના અને જ્ઞાનની ઉપાસનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરી રહ્યા છે. પૂજ્યશ્રીની આવી ઉત્કૃષ્ટ યોગ્યતા જાણીને તેમને સં. ૨૦૪૫ના પોષ વદિ ૧–ને દિવસે ગણિ–પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. તેમ જ સં. ૨૦૫૦ના મહા સુદ ૮ના દિવસે આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. આચાર્યશ્રી રત્નભૂષણસૂરિજી મ. સ્વ-પર કલ્યાણ માર્ગે આગળ વધી વિવિધ ધર્મકાર્યો દ્વારા આગળ વધી સારી એવી શાસનપ્રભાવના પ્રવર્તાવી રહ્યા છે. તેઓશ્રીએ વરસી તપ, અઠ્ઠાઈ, જ્ઞાનપંચમી, નવપદની ઓળીઓ વગેરે તપસ્યા કરી છે. સિદ્ધગિરિજીની ૯૯ યાત્રા અને Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ ITતએગ્રીગુરવેલમા ) ધમક, પં? પ લધ કરી દીધી ૨ ૨ ૪ ૨૭ , કાર કા તવારીખની તેજછાયા તેમાં છઠ્ઠપૂર્વક સાત યાત્રા કરી હતી. પૂજ્યશ્રીએ પ્રાચીન હસ્તપ્રતોનું સંશોધન તેમ જ પ્રાચીન પદ્ધતિ મુજબ અત્યારે પણ લહિયાઓ પાસે આગમાદિ શાસ્ત્રગ્રંથો લખાવવાનું કાર્ય કરાવી રહ્યાં છે. તેઓશ્રીએ દરેક ધર્મગ્રંથોનું સંપાદન કરેલ છે અને તે પ્રકાશિત થયેલ છે. તેમાં ‘અધ્યાત્મ રત્નમંજૂષા” અને ‘આરાધનાનું મંગલમય ભાથું” એ બે નોંધપાત્ર છે. પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સુસંપન્ન થયાં છેજેવાં કે, પ્રભુપ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ, છ'રીપાલિત યાત્રા સંઘો, નાની મોટી સામુદાયિક આરાધનાઓ, ઓચ્છવ-મહોત્સવો વગેરે. સં. ૨૦૪૭નું ચાતુર્માસ સમેતશિખરજી તીર્થે કર્યું. તેઓશ્રી તથા વયોવૃદ્ધ પૂ. મુનિ શ્રી જયભૂષણ વિજયજી મ. તથા નિઃસ્પૃહી–વૈયાવચ્ચકારી પૂ. મુનિશ્રી કુલભૂષણ વિજયજી મ. (સંસારીપક્ષે પિતાશ્રી અને લઘુબંધુ) આદિની નિશ્રામાં આ ચાતુર્માસ દરમિયાન સુંદર આરાધના થવા સાથે ભારતભરમાં અજોડ એવું ભક્તામર મંદિર તથા ભોમિયાજીનું મંદિર નિર્માણ પામ્યાં તેની અંજનશલાકા પ્રતિષ્ઠા આદિ શાસનપ્રભાવનાપૂર્વક સંપન્ન થયેલ. પૂજ્યશ્રી દ્વારા આ રીતે જ્ઞાનપ્રસારનાં, ધર્મપ્રભાવનાનાં અને તીર્થભક્તિ-જાગૃતિનાં કાર્યો ઉત્તરોત્તર આગળ વધતાં રહો એ જ અભ્યર્થના સાથે એ કાર્યો માટે પૂજયશ્રી સ્વસ્થ નિરામય દીર્ધાયુ પામો એવી શાસનદેવને પ્રાર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણે શતશઃ વંદના! શ્રી દીપક આર. મહેતા ગૂંજન રોડ, વાપીના સૌજન્યથી જિનશાસનના તેજસ્વી તારક તીર્થોદ્ધારક પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય નીતિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂ. આચાર્ય શ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ અનાદિકાળથી અનંત ભવસાગરમાં પરિભ્રમણ કરતા જીવને મહાન પુણ્યોદયે જૈનકુળમાં જન્મ મળે છે. એવા કોઈ પ્રબળ પુણ્યને લીધે ગૌરવવંતા ગુજરાત પ્રદેશના અમદાવાદ પાસેના કરોલી (તા. દહેગામ)માં સં. ૧૯૮૯ના જેઠ સુદ પાંચમે શાહ મનસુખલાલ પાનાચંદનાં ધર્મપત્ની શણગારીબહેન (પાર્વતીબહેન)ની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. બાળકનું નામ પાડ્યું બુલાખીદાસ. કરોલીની નિશાળમાં બુલાખીદાસે ગુજરાતી સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. પછી ધંધાર્થે માબાપ (૧) પ.પૂ.આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. આ. શ્રી હર્ષસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ. આ. શ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ. આ. શ્રી મંગલપ્રભસુરીશ્વરજી મ. સા. (૫) પ.પૂ.આ. શ્રી અરિહંતસિદ્ધસૂરિજી મ. સા. (૬) પ.પૂ.આ. શ્રી વિજયહેમપ્રભસૂરિજી મ.સા. સાથે અમદાવાદ આવી વસ્યા. અમદાવાદમાં કાપડની દુકાનમાં નોકરીએ રહ્યા. દરમિયાન તેમનાં બહેન શાંતાબહેન લગ્ન પછી ટૂંક સમયમાં જ વિધવા થતાં, દીક્ષા લઈને સાધ્વીશ્રી સ્નેહલતાશ્રીજી બન્યાં. આ ઘટનાથી બુલાખીદાસનું મન પણ સંસાર પરથી ઊતરી ગયું. તેમણે ધાર્મિક અભ્યાસમાં વધુ રસ લેવા માંડ્યો. સંયમજીવન માટે વહાલસોયાં માતાપિતા સંમતિ આપતાં ન હતાં. તેથી ભીલડિયાજી તીર્થની યાત્રાનું બહાનું કાઢીને ઘેરથી નીકળી પડ્યા. રાજસ્થાનમાં સાદડી મુકામે ૫.પૂ. આ. શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પાસે પહોંચ્યા અને દીક્ષા માટે વિનંતી કરી. પૂ. આચાર્યશ્રીના આદેશ પ્રમાણે પૂ. પં. શ્રી કસ્તુરવિજયજી મહારાજના વરદ હસ્તે શેષલી તીર્થ (લુણાવા)માં સં. ૨૦૧૭ના અષાઢ સુદ ૭ને દિવસે દીક્ષા ગ્રહણ કરી બુલાખીદાસ પૂ. આ. શ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી હેમપ્રભવિજયજી નામે જાહેર થયા. Jain Education Intemational Page #492 -------------------------------------------------------------------------- ________________ ४७५ દીક્ષા ગ્રહણ કરી ત્યારથી જ પોતાના જીવનમાં ગુરુભક્તિ માટે પ્રથમ સ્થાન આપતા રહ્યા. સં. ૨૦૨૨માં પૂ. ગુરુદેવની છત્રછાયા ગુમાવી. તે પછીથી પૂ. પં. શ્રી મંગળવિજયજી (પછીથી પૂ. આચાર્યશ્રી)ની નિશ્રામાં આજ્ઞાનુસાર સંયમજીવન વિતાવતા રહ્યા અને સાધના–આરાધના દ્વારા ગુરુદેવના કૃપાપાત્ર બની રહ્યા. પૂજ્યશ્રી સં. ૨૦૩૧માં પાલિતાણામાં ચાતુર્માસ હતા ત્યારે પૂ. આ. શ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ‘ભગવતીસૂત્ર’નાં યોગોદ્વહન કર્યાં. સં. ૨૦૩૨ના માગશર સુદ પાંચમે ગણિ પદ અને માગશર સુદ છઠ્ઠને દિવસે પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીનાં વિહારક્ષેત્ર ગુજરાત અને રાજસ્થાન રહ્યાં છે. રાજસ્થાનના ખિવાન્દી પર પૂજ્યશ્રીની અસીમ કૃપા છે. સં. ૨૦૪૨માં તેઓશ્રી ખિવાન્દી ચાતુર્માસ સ્થિત હતા ત્યારે અનેક શ્રીસંઘોની આગ્રહભરી વિનંતીથી પૂજ્યશ્રીને આચાર્ય પદે આરૂઢ કરવા પૂ. આ. શ્રી વિજયઅરિહંતસિદ્ધસૂરીશ્વરજી મહારાજને અમદાવાદથી ખિવાન્દી પધારવા નિમંત્રણ આપ્યું. આચાર્યદેવ ઉગ્ર વિહાર કરી ખિવાન્દી પહોંચ્યા. સં. ૨૦૪૩ના માગશર સુદ ૬ને શુભ દિવસે અગણિત માનવમહેરામણ વચ્ચે મહામહોત્સવપૂર્વક આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસ આચાર્યશ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. પૂજ્યશ્રી હંમેશાં નમસ્કાર મહામંત્રનો અને સંતિકરનો શ્રદ્ધાપૂર્વક જાપ કરે છે. તેઓશ્રીની પાવન નિશ્રામાં અનેક દીક્ષા, પ્રતિષ્ઠા, ઉપધાન, સંઘ, ઉઘાપનો આદિ મહોત્સવ થયા છે અને થઈ રહ્યા છે. મુનિશ્રી લલિતપ્રભવિજયજી, મુનિશ્રી જયપ્રભવિજયજી, બાલમુનિ શ્રી મુક્તિનિલયવિજયજી, મુનિશ્રી આત્મપ્રભવિજયજી, મુનિશ્રી અર્હપ્રભવિજયજી, મુનિશ્રી હિરણ્યપ્રભવિજયજી, મુનિશ્રી પ્રશમેશપ્રભવિજયજી, મુનિશ્રી હ્રીંકારપ્રભવિજયજી આદિ શિષ્યરત્નોથી વીંટળાયેલા પૂજ્યશ્રી અનેકવિધ શાસનપ્રભાવક કાર્યોમાં વ્યસ્ત હોય છે. એવા તપસ્વી-યશસ્વી-તેજસ્વી આચાર્યદેવ નિરામય દીર્ઘાયુ પામી શાસનપ્રભાવના વડે જયવંતા વર્તો એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! લબ્ધિનિધાન શ્રી શાંતિનાથ જૈન સંઘ મલાડ,(ઇસ્ટ) મુંબઈના સૌજન્યથી ધીર–ગંભીર– સૌમ્યમૂર્તિ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયજિનચંદ્રસૂરીશ્વરજી મહારાજ મનુષ્યાવતાર શ્રેષ્ઠ છે, પણ તેમાં સુખદુ:ખ નથી એવું નથી, પણ જે માનવ એ સુખદુઃખમાં વિચલિત ન થાય, સ્થિર ચતુર્વિધ સંઘ રહે તેનો જ મનુષ્યાવતાર સફળ અને શ્રેષ્ઠ ગણાય છે. પૂ. આ. શ્રી વિજયજિનચંદ્રસૂરીશ્વરજી મહારાજના સંસારી જીવનમાં આ જ વાત ચરિતાર્થ થાય છે. વતન ગુજરાતમાં બનાસકાંઠાનું બાપલા ગામ અને જન્મસ્થાન રાજસ્થાનનું વાંકડિયા-વડગામ. નાની વયમાં માતાપિતાનો વિયોગ થયો. આવી વિકટ અને વિષમ પરિસ્થિતિમાં પણ સ્થિર અને સ્વકર્તવ્યપરાયણતા દાખવી માનવભવને શ્રેષ્ઠ અને સાર્થક કરી બતાવ્યો. પૂજ્યશ્રીનું સંસારી નામ હંજારીમલ, પિતાનું નામ ગુલાબચંદ અને માતાનું નામ મેકીબહેન. માતાપિતાના અવસાન પછી હંજારીમલને ધાર્મિક જ્ઞાનમાં વધુ રસ પડતો હતો. વ્યાવહારિક અભ્યાસ કરતાં કરતાં જૈન બોર્ડિંગમાં રહેતા હોવાથી ધાર્મિક સંસ્કારોની વૃદ્ધિ થતી ચાલી. યુવાવસ્થામાં સંસારની નીતિ મુજબ ગવરીબહેન સાથે સંસારનાં બંધનથી બંધાયા છતાં પૂર્વનાં સંચિત પુણ્યકર્મના યોગે સંસારના રંગરાગમાં ન ડૂબતાં જીવનને યથાશક્ય ધર્મઆરાધનામાં જોડાતા રહ્યા. તેમાં સં. ૨૦૦૪માં પરમ ઉપકારી ગુરુદેવ શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજના ચાતુર્માસથી સાન્નિધ્ય પ્રાપ્ત થતાં, તેઓ ધર્મસિંચન દ્વારા ધર્મમાર્ગે વધુ દૃઢ બન્યા. આગળ જતાં, ધંધાકીય કારણે અમદાવાદમાં વસવાટ થયો. વ્યવસાયની વૃદ્ધિ સાથે સુખસમૃદ્ધિ પણ પ્રાપ્ત થયાં, પણ એવામાં એક પુણ્યપ્રસંગે અંદરની ચેતના ઝળકી ઊઠી. પ્રસંગ હતો પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં કલકત્તાવાળા લક્ષ્મીસંપન્ન એવા શ્રી ધનજીભાઈના કુટુંબના બધા જ—પાંચેય મુમુક્ષુઓના દીક્ષામહોત્સવનો. શહેર અમદાવાદ અને ૨૦૧૯ની એ સાલ હતી. વૈરાગ્યના જાગેલા એ ભાવને પોતે તેમ જ ધર્મપત્ની ગવરીબહેન સંસાર છોડવાનો સંકલ્પ કરી ભારતભરનાં તીર્થોની યાત્રાએ નીકળી ગયાં. બે વર્ષ ગુરુમહારાજ સાથે રહી સંયમની તાલીમ લીધી અને છેલ્લે વતન બાપલામાં આવેલું પોતાનું ઘર શ્રીસંઘને આયંબિલ–ઉપાશ્રય માટે અર્પણ કરી અને ત્યાં જ પાંચ છોડના ઉદ્યાપન સહ ભવ્ય મહોત્સવ યોજી પૂ. આ. શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં બંનેએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી જિનચંદ્રવિજયજી મહારાજ જ્ઞાન–ધ્યાનમાં લાગી ગયા. ગુર્વાજ્ઞા જીવનમંત્ર બની ગયો. સં. ૨૦૨૯ના જેઠ મહિનામાં પૂ. ગુરુદેવનો સ્વર્ગવાસ થયો ત્યારે અંત સમયે ગુરુદેવને સમાધિ આપનાર આ જ શિષ્ય હાજર હતા. પૂજ્યશ્રીને સં. ૨૦૩૫ના જેઠ સુદ ૪ના દિવસે બાપલા મુકામે પંન્યાસ પદથી અને સં. ૨૦૪૬ના વૈશાખ વદ ૬ ના ભાભર મુકામે, પૂ. આ. શ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી Page #493 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૦૦ મહારાજની આજ્ઞાનુસાર તથા પૂ. આ. શ્રી વિજયસોમચંદ્ર પૂ. ગુરુદેવશ્રીનો સાહિત્યપ્રેમ ખૂબ જ પ્રશંસનીય છે. પ્રેમ સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં આચાર્ય પદથી અલંકૃત વગર લોકભોગ્ય સાહિત્ય બહાર પાડી શકાય નહીં. સાહિત્ય કરવામાં આવ્યા. પરમેષ્ઠીપદના તૃતીયપદે બિરાજેલા આચાર્યશ્રી પ્રતિ અત્યંત લગાવને કારણે ગુજરાતીમાં અને હિન્દીમાં પુસ્તકો વિજયજિનચંદ્રસૂરીશ્વર મહારાજ પરમ ઉપકારી ઉપદેશ દ્વારા બહાર પાડ્યાં. “મુક્તિના મંગલ પ્રભાતે', “મુક્તિ કા મહલ', શાસનપ્રભાવનાનાં કાર્યો વિશાળતાએ વૃદ્ધિવંત બની રહો એવી ‘ગુરુ કેલાસનાં ચરણે', આરાધકોને આ પુસ્તકો ખૂબ ઉપયોગમાં અંતરની પ્રાર્થના સાથે, પૂજ્યશ્રીનાં પાવન ચરણોમાં ભાવભીની આવ્યાં. કોટિશઃ વંદના! પ. પૂ. શાંતમૂર્તિ ગુરુભગવંત આ. શ્રી વર્ધમાન સૌજન્ય: શેઠ જમનાલાલ જીવતલાલ જૂના ગંજબજાર, ભાભર સાગરસૂરિજી મહારાજ સાહેબની ઘણાં વર્ષોની એવી ભાવના (જિ.બનાસકાંઠા) હતી કે શ્રીમાળી વંશનો ઇતિહાસ બહાર પડે અને લોકો જાણે ૫.પૂ. આ.શ્રી વર્ધમાનસાગરસૂરિજી મ. કે અમારા પૂર્વજો કોણ હતા, એમણે કેવાં કેવાં શાસનનાં મહાન કાર્યો કર્યા હતાં. શ્રીમાળી વંશના ઇતિહાસના કાર્ય માટે પૂ. માનવમાત્રનો એવો સ્વભાવ છે કે કંઈક નવું કરવું, કંઈક ગુરુદેવશ્રી આઠ વર્ષથી આ કાર્યની પાછળ પ્રયત્નશીલ હતા. નવું જોવું. કંઈક નવું જાણવું. એના એવા સ્વભાવને કારણે જ ભગીરથ પ્રયાસથી આઠ આઠ વર્ષની મહેનત હવે ફળીભૂત થતી એ કંઈક નવું કરી શકે છે, જોઈ શકે છે અને જાણી શકે છે. દેખાઈ રહી છે. પુસ્તકકાર્યમાં ઘણાં વિદનો પણ આવ્યાં, પરંતુ અંતરની આવી જિજ્ઞાસામાંથી માનવે ઘણી નવી શોધો શાસનદેવની કૃપાથી નિર્વિદને કાર્ય પૂર્ણતાને આરે પહોંચ્યું છે. કરી છે. ઘણાં આશ્ચર્યજનક કાર્યો પણ માનવે કર્યા છે. જૂના સંવત ૨૦૫૭ના મહા સુદ-૫ વસંતપંચમીના દિવસેઅવનવા ઇતિહાસ પણ માનવે જ લખ્યા છે. મુંબઈ-ગોડીજી-પાયધુનીમાં આચાર્ય પદવીથી વિભૂષિત થયા. દુનિયાનો ઇતિહાસ માનવને મુખપાઠ છે. માનવમાત્ર પૂજ્યશ્રી દ્વારા શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો થતાં રહ્યાં છે. બીજાનો ઇતિહાસ જાણે છે, પરંતુ તેને કોઈ પોતાના પૂર્વજોનો ઇતિહાસ પૂછે તો મૌન રહી નીચે જોઈ જાય છે, કારણ પોતાના ૫. પૂ. આચાર્ય શ્રીમદ્ પૂર્વજોનો ઇતિહાસ પોતે જાણતો નથી. વિજય મહાયશસૂરીશ્વરજી મ.સા. પૂ. ગુરુદેવશ્રીનો જન્મ : કુવાલા (જિ. બનાસકાંઠા, જન્મભૂમિ : ગુજરાત-હાલાર પ્રદેશ-જામનગર ગુજરાત)માં શ્રી અમૂલખદાસભાઈનાં ધર્મપત્ની શ્રીમતી (નવાનગર)-અર્ધ શત્રુંજય. શાંતાબહેનની કૂખે કુળદીપકરૂપે જન્મેલા વસંતભાઈ જૂઈના જન્મતિથિ : વિ.સં. ૧૯૯૮, શ્રાવણ વદ અમાસ, પુષ્પની જેમ ઊઘડતી જવાનીમાં ૧૭ વર્ષની વયે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા (મહેસાણા)માં અધ્યયન દીક્ષાભૂમિ અને દીક્ષાતિથિ : જામનગર, દેવબાગ કરીને પાદરલી (રાજસ્થાન)માં અધ્યાપકરૂપે ગયા હતા, ત્યાં ઉપાશ્રય, વિ.સં. ૨૦૨૫ના જેઠ સુદ-પાંચમ. પૂજ્યપાદ આચાર્ય ગુરુ ભગવંતશ્રીનો સંગ થતાં ગુરુવચન જ્ઞાતિ : જામનગર દિસા ઓસવાલ. શિરોમાન્ય કરી વિ.સં. ૨૦૨૧, જેઠ સુદ-૧૨ના મેડતારોડ સંસારી માતાપિતા : માતુશ્રી : ધનકોરબહેન, પિતાશ્રી (રાજસ્થાન)માં પરમ શ્રદ્ધેય ગુરુભગવંતશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી વસંતમાંથી મુનિ સંસારી મોટાભાઈ-ભાભી વગેરે : ભૂપેન્દ્રભાઈ વર્ધમાનસાગરજી મહારાજ સાહેબ બની દીક્ષાના પ્રારંભથી જ ભારતીબહેન, રાજુ, પ્રેમળ, પીના. ફરી અધ્યયનની યાત્રા આરંભી દીધી. સાથે સાથે નૂતન - સંસારી નાનાભાઈ : વજુભાઈ. મુનિઓને અધ્યાપન કરાવતા હતા. ગુરુની આજ્ઞા જ સર્વસ્વ માની સંયમઆરાધનામાં ઉત્તરોત્તર આગળ વધી ગુરુદેવશ્રીના સંસારી નામ : મહેન્દ્રકુમાર. કૃપાપાત્ર બન્યા. વિ.સં. ૨૦૩૪ મહા સુદ-૧૩ના સિહોર ભગવતી પ્રવ્રજ્યા નામકરણ : પ.પૂ. મુનિ શ્રી (સૌરાષ્ટ્ર) મુકામે ગણિ પદ પ્રદાન કરવામાં આવ્યું. મહાયશવિજયજી મ. સાહેબ. Jain Education Intemational Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ચતુર્વિધ સંઘ ડહેલાવાળા સમુદાયના પ.પૂ. આ.શ્રી વિજયરત્નચંદ્રસૂરિજી મ. સંસારતારક દીક્ષાગુરુ : વિજયવૃદ્ધિ નેમિ-દર્શનસૂરિ પટ્ટધર પ.પૂ. આચાર્યશ્રી વિજયજયાનંદસૂરીશ્વરજી મહારાજ રાજ સાહેબ. ગણિ પદ, પંન્યાસ પદ, ઉપાધ્યાય પદ, આચાર્ય પદ પ્રદાનકર્તા. આચાર્ય ભગવંતશ્રી :–વિજયવૃદ્ધિ-નેમિ-વિજ્ઞાનસૂરિ : પટ્ટધર, પ.પૂ. આચાર્ય શ્રી વિજય કીર્તિચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ. ગણિ પદ : વિ.સં. ૨૦૫૨, કારતક વદ-૩, શત્રુંજય મહાતીર્થ, પાલિતાણા. પંન્યાસ પદ : વિ.સં. ૨૦૫૨, કારતક વદ-૬, શત્રુંજય મહાતીર્થ, પાલિતાણા. ઉપાધ્યાય પદ : વિ.સં. ૨૦૫૨, જેઠ સુદ૩, શત્રુંજય મહાતીર્થ, પાલિતાણા. આચાર્ય પદ : વિ.સં. ૨૦૫ર, જેઠ સુદ-૬, શત્રુંજય મહાતીર્થ, પાલિતાણા. શિષ્યરત્નો : પ.પૂ. પંન્યાસ શ્રી જયભદ્રવિજયજી ગણિ, પ.પૂ. મુનિશ્રી સોમસુંદર વિજયજી મ.સા., સંસારી નાનાભાઈ પ.પૂ. મુનિશ્રી વિજયશવિજયજી મ.સા. પ્રશિષ્ય : મુનિ શ્રી સોમચંદ્રવિજયજીના શિષ્ય પ.પૂ. મુનિશ્રી કલાસુંદરવિજયજી મ.સા. - પ.પૂ. શાસનસમ્રાટ શ્રી વિજય નેમિ-દર્શનજયાનંદસૂરિપટ્ટધર શાસનપ્રભાવક, સૂરિમંત્ર સમારાધક, ૨૪ તીર્થકરોનાં ૧૨૦ કલ્યાણકની દ્રવ્યયાત્રા કરનાર (અષ્ટાપદજી ભાવયાત્રા) સમેતશિખરજી મહાતીર્થની સર્વ ટૂંકોની (૨૭. કિ.મી.) ૧૨૧ કરનાર પ.પૂ. આ. શ્રી વિજય મહાયશસૂરીશ્વરજી મ.સા. તથા પટ્ટધર પ્રવચનપ્રભાવક, દ્વિતીય વરસીતપના તપસ્વી, શિલ્પવાસ્તુ-જ્યોતિષ વિશેષજ્ઞ પ.પૂ. મુનિશ્રી સોમસુંદરવિજયજી મ.સા. તથા પ્રથમ વર્ષીતપના તપસ્વી મુનિશ્રી કલાસુંદરવિજયજી મ.સા. તથા પંન્યાસ શ્રી જયભદ્રવિજયજી ગણિ મ.સા. તથા મુનિશ્રી વજયશવિજયજી મ.સા. સૌજન્ય : શ્રી વર્ધમાન જૈન સંઘ ૧૦ હંસપુકુર ફસ્ટલેન, કોલકાતા-૩૮૦૦૦૭ T.N. ૦૩૩- ૨૨૭૧૦૫ર૬ ગુજરાતની પવિત્ર ભૂમિમાં બનાસની ભૂમિ જગવિખ્યાત છે. બધાં જ ક્ષેત્રમાં આ ભૂમિનું યોગદાન પ્રેરક રહ્યું છે. બનાસકાંઠાનું થરાદ ગામ પૂજ્યશ્રીનું જન્મસ્થાન, સંવત ૨૦૨૧ના પોષ વદિ ૮-ના પવિત્ર દિવસે પૂજ્યશ્રીનો જન્મ થયો. ગ્રામીણ સંસ્કૃતિમાં પૂજ્યશ્રીનો ઉછેર થયો. માતાપિતા તરફથી ધર્મસંસ્કારો ગળથૂથીમાંથી જ મળેલા. ૨૦૩૪માં બહેનની દીક્ષા થઈ ત્યારથી મન વૈરાગી બન્યું. સંયમજીવનની સુદઢ તાલીમ, ગચ્છનાયક આ. ભ. વિજયરામચંદ્રસૂરિજી મ.સા.ની છાયા અને નિજી ધગશના પરિણામે સં. ૨૦૩૬ના દ્વિ જેઠ વદ-૧ના સ્વર્ણિમ દિવસે મુંબઈના વરલી ઉપનગરમાં પ્રવ્રજ્યા સ્વીકારી અને બસ પછી તો રજની બન્યાં તરુણચન્દ્રવિજય ગુણી અભયચન્દ્ર વિજયજીનું શિષ્યત્વ સ્વીકારી વડી દીક્ષામાં બન્યા રતનચન્દ્ર વિજય. Jain Education Intemational Page #495 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૦૯ પછી અવિરતપણે આરાધના-સાધના અને જ્ઞાનયજ્ઞ ચાલ્યો. ન્યાય, સાહિત્ય, વ્યાકરણ, કર્મગ્રન્થ, સંસ્કૃત, પ્રાકૃત, આદિ અભ્યાસ ગુરુસેવા અને સંયમસાધનામાં મસ્ત બન્યા. અચ્છા લેખક અને પ્રવચનકાર પણ બન્યા. ગુરુકૃપાના બળે, યોગોહન કરી પૂજ્ય અભય ગુરુદેવના હસ્તે વિ.સ. ૨૦૫ર મહા સુદ-પના શુભ દિને કુવાળા નગરમાં ગણિ પદથી વિભૂષિત થયા. વિ.સં. ૨૦૫૪ના વૈશાખ સુદમાં પંન્યાસ પદ અને વિ.સં. ૨૦૫૫ના માગશર સુદ ૧૦ના રોજ ૩૩ વર્ષની યુવા વયે સૂરિ પદ પામ્યા. ત્યારથી વિજયરત્નચંદ્રસૂરિ તરીકે ઓળખાય છે. પૂજ્યશ્રીએ નાની વયમાં ઘણી શાસનપ્રભાવના કરી છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આદિ પ્રાંતોમાં વિહાર કરી જનજાગૃતિ લાવ્યા છે. પોપટભાઈ ધર્મપત્ની જીવીબહેન મણિલાલ ડાહ્યાલાલ હાલચંદ શાન્તિભાઈ કીર્તિભાઈ પુત્રી રિકલ સા.રવિરત્નાશ્રીજી પુત્રી ધૂડીબહેન જીનલ (પ્રમિતગુણાશ્રીજી) સા. શુદ્ધિરત્નાશ્રીજી પ્રવીણભાઈ કિરણભાઈ નવીનભાઈ રજની રાજુભાઈ પુત્રી ઝેણીબહેન ગુણીબહેન વર્ષાબહેન આ. રત્નચંદ્રસૂરિ સા. દર્શનરત્નાશ્રીજી સા. ગુણદશાશ્રીજી | વિનીતરત્નાશ્રીજી રિધેશ દર્શી મુનિશ્રી રાજદર્શનવિજય સા. ચૈત્યરત્નાશ્રીજી રમીલાબહેન અમિત સા. રાજરત્નાશ્રીજી મુ. ઉદયરત્નવિ. સૌજન્ય : શ્રી બોરીવલી જૈન સંઘ (ઇસ્ટ) બોરીવલી મુંબઈ મનીષા સા. માર્શવગુણાશ્રીજી Jain Education Intemational Jain Education Intermational Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ચતુર્વિધ સંઘ પ.પૂ. આ. શ્રી ગુણશીલસૂરિજી મ.સા. . તો શ્રી ગુરવે નમ: (૧) પ.પૂ આ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૨) પૂ.પં. પ્રવર શ્રી ભદ્રશીલવિજયજી મ.સા. (૩) પ.પૂ.આ.દેવ શ્રીમદ્ ગુણશીલસૂરીશ્વરજી મ.સા. શાન્તિભાઈને ૫ સુપુત્રો અને ૪ સુપુત્રી જન્મ નામ : રજનીકાંત, જન્મ : વિ.સં. ૨૦૨૧, પોષ વદ-૮, તા. ૨૪-૧-૧૯૬૫, રવિવાર, જન્મસ્થળ : પાલડી (જિ. બનાસકાંઠા) ઉ. ગુજરાત, માતા : નથુબહેન, પિતા : શાન્તિલાલ પોપટલાલ વોહરા, વ્યાવહારિક અભ્યાસ : ૭ ધોરણ. દીક્ષા : સં. ૨૦૩૬ દ્વિ. જેઠ વદ-૧, તા. ૨૯-૬૧૯૮૦, રવિવાર. દીક્ષાસ્થળ : વરલી જૈન ઉપાશ્રય-પંકજ મેન્શન, મુંબઈ. વડી દીક્ષા : સં. ૨૦૩૬, અષાઢ સુદ-૧૧, વડી દીક્ષા સ્થળ : આદીશ્વર જૈન ધર્મશાળા-પાયધૂનીમુંબઈ. દીક્ષાનામ : મુનિશ્રી તરુણચન્દ્રવિજયજી મ.સા. વડી દીક્ષા નામ : મુનિ શ્રી રત્નચન્દ્રવિજયજી મ.સા. દીક્ષાવિડી દીક્ષાદાતા : પ.પૂ. પરમોપકારી ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયરામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) ગુરુદેવ : પ.પૂ. સરળસ્વભાવી આ.ભ. શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા. વિદ્યાદાતા ગુરુદેવ : પૂ. દાદાગુરુદેવ ગચ્છાધિપતિશ્રી. ગણિ પદ : સં. ૨૦૫ર મહા સુદ-૫ તા : ૨૪ પંન્યાસ પદ : સં. ૨૦૫૪ વૈશાખ સુદ-૭ તા : ગણિ-પન્યાસ પદ સ્થળ : શ્રી સુરેન્દ્રગુરુવર જન્મભૂમિ કુવાળા (બનાસકાંઠા) ઉ. ગુજરાત. ઉપાધ્યાય પદાઆચાર્ય પદ સ્થળ : ધાનેરાભવન જૈન ધર્મશાળા પાલિતાણા. શિષ્યો : મુનિશ્રી ઉદયરત્ન વિજયજી મ.સા., મુનિશ્રી હિતરત્નવિજયજી મ.સા., મુનિશ્રી રાજદર્શનવિજયજી મ.સા., બાલમુનિ શ્રી જિનાંગદર્શનવિજયજી મ.સા. પ્રશિષ્યો : મુનિશ્રી રશિમરત્નવિજયજી મ.સા., લઘુબાલમુનિ શ્રી ચન્દ્રદર્શનવિજયજી મ.સા. કુટુંબમાં દીક્ષિત : સંસારી ભાણેજ (૧) મુનિ ઉદયરત્ન વિજયજી મ. સંસારી ભત્રીજો : (૨) મુનિ રાજદર્શન વિજયજી મ.સા. સંસારી બહેનો : (૩) સાધ્વીજી શ્રી ગુણદક્ષાશ્રીજી મ. (૪) સાધ્વીજી શ્રી રાજરત્નાશ્રીજી મ. (૫) સાધ્વીજી શ્રી વિનીતરત્નાશ્રીજી મ. (૬) સાધ્વીજી શ્રી દર્શનરત્નાશ્રીજી મ. ભાણેજીઓ ; (૭) સાધ્વીજી શ્રી માર્શવગુણાશ્રીજી (૮) સાધ્વીજી શ્રી પ્રમિતગુણાશ્રીજી (૯) સાધવીજી શ્રી શુદ્ધિરત્નાશ્રીજી ભત્રીજીઓ : (૧૦) સાધ્વીજી શ્રી રવિરત્નાશ્રીજી (૧૧) સાધ્વીજી શ્રી ચૈત્યરત્નાશ્રીજી. સૌજન્ય : પુરૂષોત્તમ પાક સંભવનાથ જૈન સંઘ કાર્ટર રોડ નં. ૪ બોરીવલી (ઇસ્ટ) મુંબઈ-૬૬ મોસાળ બરગડા (કેરાલા)માં સં. ૨૦૦૧માં જન્મેલા ગુલાબકુમાર બાલ્યાવસ્થાથી જ શાંત સૌમ્ય સ્વભાવના હતા. સહુની સાથે હળીમળીને રહેતા. સં. ૨૦૦૯માં પિતાજી ધનજીભાઈ સાથે પૂજ્યપાદશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનો પરિચય થતાં જ ધર્મસંસ્કારો ખીલી ઊઠ્યા. સં. ૨૦૧૧માં અગિયાર વર્ષની વયે પિતાશ્રી સાતે ઉપધાન વહન કરી સંયમજીવનની તાલીમ મેળવી. સં. ૨૦૧૪થી સં. ૨૦૧૯ સુધી, પાંચ વર્ષ, પૂજ્યપાદશ્રીજીની સાથે રહી સંયમજીવનની તાલીમ મેળવી. સં. ૨૦૧૯માં પિતાશ્રી ધનજીભાઈ સપરિવાર દીક્ષિત થઈ પૂ. મુનિરાજ શ્રી ભદ્રશીલવિજયજી બન્યા, ત્યારે ગુલાબકુમાર તેમના શિષ્ય તરીકે મુનિરાજશ્રી ગુણશીલવિજયજી નામે જાહેર થયા. પૂ. મુનિશ્રી ગુણશીલવિજયજી દીક્ષા ગ્રહણથી જ અધ્યયન, વિનય, વૈયાવચ્ચ, તપ આદિમાં લીન બન્યા. કાવ્ય-વ્યાકરણન્યાય આદિનો સુંદર અભ્યાસ કરી પૂજ્યપાદશ્રીના તથા સ્વગુરુદેવના વિશેષ કૃપાપાત્ર બન્યા. સં. ૨૦૨૭થી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં ચાતુર્માસ કરી મધુર વષ્નવ, સૌમ્ય સ્વભાવ આદિ ગુણો વડે અનેકોનાં દિલ જીતી લીધાં. પ્રવચન માટે ૪-૫ માઇલ નિત્ય આવાગમન અને એક દિવસમાં ત્રણ ત્રણ પ્રવચન એ તો તેઓશ્રીના જીવનનો નિત્યક્રમ બની ગયો! સં. ૨૦૩૭માં જામનગરમાં બાળમુમુક્ષુ હિતેશકુમારે પૂજ્યશ્રી Jain Education Intemational Page #497 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૮૧ પાસે દીક્ષા ગ્રહણ કરી, પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારી મુનિરાજ શ્રી વાંકાનેરમાં, વિ.સં. ૨૦૫૯માં મહેસાણામાં. ભવ્ય ઉપધાન તપ હર્ષશીલવિજયજી નામ ધારણ કરી આજે સુંદર જ્ઞાન-ધ્યાન- પૂજ્યશ્રીની નિશ્રામાં યોજાયેલ. વિ.સં. ૨૦૧પમાં બોરસદ પ્રવચનમાં આગળ વધી રહ્યા છે. સં. ૨૦૩૯માં જામનગર- નગરમાં ઊજવાયેલ ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠાઓસવાલ કોલોનીમાં શા પેથરાજભાઈ રાયશીભાઈએ પૂજ્યશ્રીની મહોત્સવમાં શ્રી સંઘને પૂજ્યશ્રીનું પ્રબળ માર્ગદર્શન મળેલ. પ્રેરણાથી અજોડ ઉપધાનતપ કરાવેલ. કલકત્તાથી પૂજ્યશ્રીની વિ.સં. ૨૦૫૭માં બોરસદથી માતર તીર્થનો અને વિ.સં. પ્રેરણા પામીને ૬૮ દિવસનો બિહારની કલ્યાણક ભૂમિઓનો ૧૦૬૦માં બોરસદથી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનો ભવ્ય ઐતિહાસિક સંઘ શ્રીમતી નીલમબહેન કાંકરિયા તથા શ્રીમતી છ'રીપાલક સંઘ સંઘવી ભરતભાઈ કેશવલાલ વાસણવાળા તારાબહેન કાંકરિયા તરફથી નીકળેલ. તેમ જ ભવાનીપુરમાં પરિવાર તરફથી ખૂબ જ ઉલ્લાસપૂર્વક નીકળેલ. ઉપધાનતપની આરાધના પણ યાદગાર થયેલ. વિ.સં. ૨૦૪૬ની પૂજ્યશ્રીના લઘુગુરુબંધુ પૂ. મુનિપ્રવર શ્રી તુલશીલ વિ.મ. સાલમાં ઘાટકોપર શ્રી સંઘમાં ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી અને પૂજ્યશ્રીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી હર્ષશીલવિ. મ., દ્વારા પ્રતિદિન ૬૦ ફૂટ-શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ભવનમાં સંપાદિત.-લેખિત-“એક મજેની વાર્તા', “એક સરસ વાર્તા', પ્રેરણાત્મક પ્રવચનો દ્વારા સુંદર ધર્મજાગૃતિ લાવેલ, જેના શ્રમણ ભગવાન મહાવીર', “ચોવીસ તીર્થકરચરિત્ર' આદિ અનેક પરિણામે ચાતુર્માસમાં અનેક શાસનપ્રભાવક કાર્યો થવા પામેલ. સચિત્ર પુસ્તકો જૈન સમાજમાં ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. સૌમ્ય સ્વભાવ, પરોપકારવૃત્તિ, પ્રવચનપતા-આ સર્વ ગુણોની પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયગુણશીલસૂરીશ્વરજી સુવાસથી મઘમઘતા પૂજ્યશ્રીને ગચ્છાધિપતિ પરમ ગુરુદેવે મહારાજ પ્રખર પ્રભાવી વ્યક્તિમત્તા દ્વારા અનેક શાસનપ્રભાવક એમના ગુરુદેવની સાથે ગણિ પદથી વિભૂષિત કર્યા હતા અને કાર્યોમાં જયવંતા વર્તો એ જ મંગળકામના સાથે પૂજ્યશ્રીનાં સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૩ના દિવસે મુંબઈ ચરણોમાં ભાવભીની વંદના....... ઘાટકોપરના આંગણે પૂજ્યશ્રીને પંન્યાસ પદે આરૂઢ કરવામાં પૂ. મુનિશ્રી હર્ષશીલવિજયજી મ.સા.ની પ્રેરણાથી ઉમેશચંદ્ર આવ્યા. વિ.સં. ૨૦૪૮ની સાલમાં અમદાવાદ-દશા પોરવાડ ભોગીલાલ શાહ મુંબઈના સૌજન્યથી ચાતુર્માસ દરમ્યાન પણ પ્રતિદિન-રંગસાગર શ્રી સંઘમાં પૂજ્યશ્રીનાં પ્રભાવક પ્રવચનો યોજાતાં બંને સ્થાનોમાં સુંદર દક્ષિણકેશરી મહાન શાસનપ્રભાવક આરાધનાઓ સંપન્ન થવા પામી. દક્ષિણબૃહત તીર્થસ્થાપક પૂજ્યપાદ આચાર્યદેવ પૂજ્યશ્રીના ગુરુદેવશ્રીના કાળધર્મ બાદ વિ.સં. ૨૦૪૯- શ્રીમદ્ વિજય સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ના માં જામનગર-શાંતિભુવન ચાતુર્માસમાં અનેકવિધ પ્રભાવક શિષ્યરત્ન શિલ્પકલામનીષી પૂજ્યપાદ શાસનપ્રભાવક મહોત્સવો ઊજવાયા. ચાતુર્માસ બાદ વિ.સં. આચાર્યદેવ ૨૦૫)માં સંઘવી શ્રી દિલીપભાઈ ભાઈચંદભાઈ મેઘજી મારૂ શ્રીમદ્ વિજય ચંદ્રયશસૂરીશ્વરજી મ.સા. પરિવાર તરફથી જામનગર–પાલિતાણાનો ૨૪ દિવસીય ભવ્ય છ'રીપાલક સંઘ નીકળેલ. અનેકવિધ ગુણોથી શોભતા ઈડર નગરનો ધન્ય અવતાર, પિતા છોટાલાલ, માતા પૂજ્યશ્રીજીને તપસ્વીસમ્રાટ પુ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કાંતાબહેનના પ્યારા-દુલારાનો જન્મ ઈ.સ. ૧૯૬૬, ચૈત્ર સુદરાજાતલકસૂરીશ્વરજી મહારાજા તથા સુવિશાલ ગચ્છાધિપતિ ૧, યુગાદિના દિવસે થયો. ઈડર ગામમાં શ્રી લબ્ધિસમુદાયના પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી અને પ્રશાંતમૂર્તિ પૂજય પંન્યાસ શ્રી પદ્મવિજયજી મ.સા.ના મહારાજાએ સ્વહસ્તે ભોરોલ તીર્થમાં વિ.સં. ૨૦૫૨ વૈ.સ. ૭- ધર્મસંસ્કાર અને માતાપિતાના સુસંસ્કારોથી બચપણથી જ ના પુણ્યદિને આચાર્ય પદે અભિષિક્ત કર્યા. પૂજ્યશ્રીએ આચાર્ય સુનીલકુમારનું જીવન નિર્દોષ, સહજ અને ધર્મમય હતું. ૧૦ પદપ્રદાન બાદ સૂરિમંત્રનાં પાંચે પ્રસ્થાનોની આરાધના વર્ષની બાળવયમાં અક્ષયનિધિ તપારાધના કરતાં કંઠની મધુરતા, અપ્રમત્તપણે કરી. અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો પૂજ્યશ્રીની બુદ્ધિ-ચાતુર્ય, વાણીમાં નિખાલસતા, પઠનપાઠનમાં ગહનતા નિશ્રામાં ઊજવાતાં જ રહે છે. વિ.સં. ૨૦૧૩માં અમદાવાદ જોઈને મહાન શાસનપ્રભાવક શ્રી લબ્ધિ વિક્રમપટ્ટાલંકાર શાહીબાગમાં, વિ.સં. ૨૦૧૬માં બોરસદમાં, વિ.સં. ૨૦૧૭માં પ.પૂ.આ. દેવશ્રી વિજય સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ની પાસે ૩ વર્ષની સંયમજીવનની તાલીમ લઈને દર્શનજ્ઞાનચારિત્ર્યનો Jain Education Interational Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ સમર્પણભાવ લાવી ૧૪ વર્ષની બાળવયમાં વિ.સં. ૨૦૩૮, ફાગણ સુદ ત્રીજના દિવસે ઈડરનગરમાં હર્ષોલ્લાસપૂર્વક સંયમજીવનનો સ્વીકાર કર્યો. સંયમજીવન સાથે જ પૂજ્ય ગુરુદેવશ્રીના સાંનિધ્ય અને કૃપાબળથી વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોશ, તર્કશાસ્ત્ર, શિલ્પવાસ્તુ અને આધ્યાત્મિક ગ્રંથોના અધ્યયન સાથે ગુરુસમર્પણ દ્વારા બાળવયમાં તેજસ્વી પ્રભાવક બન્યા. દક્ષિણકેશરી પૂજ્ય ગુરુદેવશ્રીના પુણ્યપ્રભાવથી પૂજ્ય મુનિરાજશ્રીએ અનેક તીર્થો, જિનમંદિરો, ધર્મસંસ્કાર સ્થળોનું માર્ગદર્શન કરીને શિલ્પવાસ્તુકલા, જૈન સંસ્કૃતિકલા, ધર્મકલા દ્વારા એકવીસમી સદીનાં મહાન તીર્થો શ્રી નાકોડા અવંતિ ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થધામ, શ્રી પાર્શ્વલબ્ધિધામ ભેટ આપ્યાં છે. જિનભક્તિમાં તન્મયતા, તીર્થનિર્માણ-કાર્યોના સંકલ્પ સાથે નિર્માણ કરાવવાની શક્તિ, શાસનભક્તિમાં મગ્નતા જેવા અનેક ગુણો દ્વારા જીવનને શાસનપ્રભાવક, મહાન બનાવ્યું છે. શ્રી નાકોડા અતિ ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થધામ વિક્રમ સ્થૂલભદ્ર-વિહારની ઐતિહાસિક પ્રતિષ્ઠાવેળા દક્ષિણ ભારતના જૈનસંઘો તથા શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના અધ્યક્ષશ્રી શ્રેણિકભાઈએ ગુરુદેવશ્રીના સાંનિધ્યમાં પૂજ્ય મુનિરાજશ્રીને ‘વાસ્તુશિલ્પકલા મનીષી’ અને ‘દક્ષિણ ભારત તીર્થપ્રભાવક' પદવીથી અલંકૃત કરાયા. પૂજ્ય ગુરુદેવશ્રીના પુણ્યપ્રભાવ અને શિષ્યમાં ગુરુશક્તિ દ્વારા ભારતવર્ષનાં અજોડ, અદ્વિતીય, શિલ્પસ્થાપત્યના બેનમૂન દેવનહલ્લી ૧૦૮ પાર્શ્વતીર્થમાં પૂજ્ય ગુરુદેવશ્રીની ૫૧ દિવસીય સૂરિમંત્રની સાધનાથી અને પૂજ્ય મુનિરાજશ્રીને શ્રી વીરમાણિભદ્રની દિવ્ય છાયા, દિવ્ય સંકેતનાં દર્શનથી પહાડ પર દક્ષિણ ભારતના બેનમૂન શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામમાં મુખ્યમંદિર, બાવન જિનાલય, ઘેટીપાગ મંદિર, વર્ષીતપ મંદિર, લબ્ધિ દાદાવાડીનું નિર્માણ પૂજ્યશ્રીની અખંડ સાધનાનું પરિણામ છે. ચિકપેટ (બેંગલોર) શ્રી આદિનાથ પ્રભુના મંદિરજીના જીર્ણોદ્ધારનો પ્રારંભ પૂજ્ય આચાર્ય ભગવંતની પ્રેરણાથી જ થયો. નવનિર્મિત જિનાલયમાં ૨૧મી સદીની ઐતિહાસિક શિલ્પકલા પૂજ્ય મુનિરાજશ્રીના માર્ગદર્શનનું સુફળ છે. દક્ષિણ ભારતની દેવનગરી (દેવનહલ્લી)માં ગુરુશિષ્યની સાધનાનું અપૂર્વ યોગદાન રહ્યું છે. ગુરુહૃદયમાં એમણે પોતાનું એક અપૂર્વ સ્થાન બનાવ્યું છે. ગુરુકૃપાએ અનેક શાસનસેવા–શક્તિઓનો પ્રાદુર્ભાવ થયો છે. પૂજ્ય ગુરુદેવશ્રીનાં આધ્યાત્મિક પ્રવચનોના પ્રભાવે, ગુરુ For Private ચતુર્વિધ સંઘ પ્રેરણાના બળે તેઓ પણ પ્રવચન-પ્રભાવક બન્યા છે. ગુરુદેવશ્રીની પ્રેરણાથી નવનિર્મિત શ્રી ચંદ્રપ્રભ લબ્ધિધામ (અમદાવાદ), શ્રી શત્રુંજય તીર્થ (પોરુર-ચેન્નઈ) સહ ઈડર પોશીના તીર્થોના તીર્થોદ્વારમાં એમનું અપૂર્વ યોગદાન છે. દક્ષિણ ભારતમાં એમને બધાં ‘કમ્પ્યૂટર માઇન્ડ’ તરીકે જ ઓળખે છે. ચારિત્રમાં ઉચ્ચતા, કાર્યમાં કુશળતા, જિનશાસનનાં શાસનપ્રભાવક કાર્યોમાં તેમની રાતદિવસની સાધના સુવર્ણાક્ષરે અંકિત થઈ શકે એવી મહાન છે. સંઘર્ષો વચ્ચે પણ શાસનનો જયજયકાર કરાવી શાસનનાં કાર્યો પ્રભાવક રીતે આયોજિત કરે છે. એમની અવિહડ સાધનાના પ્રતાપે દક્ષિણ ભારતના ઘરઘરમાં જૈનમ્ જયિત શાસનમ્' નો દિવ્યનાદ ગુંજતો થયો છે. પ્રભુકૃપા અને ગુરુકૃપાથી એમને વિ.સં. ૨૦૫૯, જેઠ સુદ એકમ, તા. ૦૧-૦૬-૨૦૦૩ના રોજ પૂજ્ય ગુરુદેવશ્રીએ ‘આચાર્ય પદ’થી અલંકૃત કર્યા છે. લબ્ધિ સમુદાયની મહાશક્તિ, ગુરુ સ્થૂલભદ્રની કૃપાશક્તિ એટલે શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રી ચંદ્રયશસૂરીશ્વરજી મ.સા. સૌજન્ય : સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, શાસનપ્રભાવક ટ્રસ્ટ, પારીવાલગુડા દેવનહલ્લી પૂ. આ. મહાયશસાગરસૂરીશ્વરજી મ. : : * ગામ : મૂળી, * નામ : મનહરભાઈ, * પિતાશ્રી : અમૃતલાલ કોઠારી, * માતુશ્રી ચંપાબહેન, * જન્મ : સં. ૧૯૯૭, પોષ વદ ૩, બુધવાર, તા. ૧૫-૧-૧૯૪૧, ૪ દીક્ષા સં. ૨૦૧૯, મહાવદ ૫, કુમારડી (શિખરજી પાસે), * વડી દીક્ષા : સં. ૨૦૧૯, વૈ. વ. ૬, કેનિંગ સ્ટ્રીટ/કલકત્તા, * ગુરુદેવ પૂ.આ. દર્શનસાગરસૂરિજી મ.સા., * ગણિ પદ : સં. ૨૦૩૬, માગ. સુ. ૬ (પાર્લા/પૂર્વ), * પંન્યાસ પદ : સં. ૨૦૪૪, માગ. સુ. ૧૫, કૈલાશનગર, સુરત, * આચાર્ય પદવી : સં. ૨૦૫૩, કા. વ. ૬, ગોદાવરી/વાસણા, અમદાવાદ, * શિષ્યો : ચાર, * શિખરજીયાત્રા : બે વાર, * સિદ્ધગિરીની યાત્રા : ૧૯૩૦, * વર્ષી તપ : નવમું (સં. ૨૦૫૯), * કુલ વિહાર : સવા લાખ કિ.મી.થી વધારે, * જાપ : નવકાર મંત્રનો લગભગ ૩ કરોડ તથા ગૌતમસ્વામી આદિનો જાપ, ક્રૂ દીક્ષાદાન : ૮૦, * કુટુંબ*સગામાંથી દીક્ષાઓ : બે મામા, ત્રણ મામાના પુત્રો, ભત્રીજા ૭ (હાલમાં ૪), બેન ૨, બનેવી ૧ અને ભાણી ૧, બારનવ્વાણું, * સુકૃતો : પદવી, પ્રતિષ્ઠા, અંજનશલાકા, ૧૧ છ'રિપાલિત સંઘ, ૧૧ ઉદ્યાપન તપ, અનેક સ્થળે પાઠશાળા આદિ કાર્યો. Personal Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સૂરિમંત્ર સહિતના વિશિષ્ટ સાધકો અષ્ટવિધ પ્રભાવકોમાં મંત્રપ્રભાવક અને વિદ્યાપ્રભાવકનું પણ આગવું સ્થાન છે. આજે પણ જૈન શ્રમણસંસ્થા પાસે સૂરિમંત્ર કે વર્ધમાનવિદ્યા જેવા પવિત્ર મંત્રો અને વિદ્યાઓનો અણમોલ વારસો જીવંત સ્વરૂપે સચવાયેલો છે. અનેક પૂજ્ય આચાર્ય ભગવંતો સૂરિમંત્રના પંચ–પ્રસ્થાનની આરાધના કરે છે. આજે એવા પણ આચાર્ય ભગવંતો વિધમાન છે, જેમણે સૂરિમંત્ર પ્રસ્થાનની આરાધના અનેક વાર કરી હોય. આ મંત્રના દિવ્ય પ્રભાવથી અવસરે–અવસરે ઉપદ્રવોનું નિવારણ અને શાસનના-અભ્યુદયની ચમત્કૃતિઓ પણ સર્જી શકાય છે. આ સૌ પૂજ્યો દ્વારા જિનશાસનની અપૂર્વ આરાધના, રક્ષા અને પ્રભાવના કરવાપૂર્વક સાહિત્ય-ઉપકાર પણ શ્રી ચતુર્વિધ સંઘ માટે ખૂબ જ અવર્ણનીય છે. ‘દક્ષિણ–દીપક’– ‘દક્ષિણ દેશોદ્ધારક' સમર્થ પ્રવચનકાર પૂ. આ.શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ. જૈનસમાજમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજના નામથી પરિચિત ન હોય. ગૌર વર્ણ, ભવ્ય મુખાકૃતિ, ચમકતાં નયનો, પ્રતિભાશાળી વ્યક્તિત્વને લીધે પૂજ્યશ્રી કોઈપણનું આકર્ષણકેન્દ્ર બની જતા. પૂજ્યશ્રીની સાધુજનોચિત સરળતા, ઉદારતા અને પ્રસન્નતાના ગુણોને કારણે થોડા સહવાસે જ સહુ કોઈ તેમના ભક્ત બની જતા. તેઓશ્રીનું વક્તૃત્વ અત્યંત પ્રભાવશાળી હતું. તેઓશ્રીની વાણી કઠોરતાને કોમળતામાં, કૃપણતાને ઉદારતામાં, કુટિલતાને સરળતામાં પરિવર્તિત કરી શકે તેવી હૃદયસ્પર્શી હતી. ભારતવર્ષમાં લાખો લોકોએ પૂજ્યશ્રીને સાંભળ્યા હતા અને અનેક સ્થાનોને પૂજ્યશ્રીએ અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો દ્વારા શોભાવ્યાં હતાં. મનોહર માલવાદેશની જાવરા નગરી પૂજ્યશ્રીની જન્મભૂમિ હતી. પિતાનું નામ મૂળચંદભાઈ અને માતાનું નામ ધાબાઈ હતું. ઓસવાલ જ્ઞાતિનાં આ દંપતીને ત્યાં સં. ૧૯૫૩માં તેઓશ્રીનો જન્મ થયો હતો. તેમનું સંસારી નામ દોલતરામ હતું. તેમનાથી છ-સાત વર્ષે મોટાં રાજકુંવર નામે એક બહેન હતાં. દોલતરામની બાલ્યાવસ્થામાં જ પિતાએ ધંધાર્થે બીકાનેરમાં કાયમી વસવાટ કર્યો, પરંતુ માતા-પિતા લાંબું જીવ્યાં નહીં. આથી દોલતરામનો ઉછેર મામાને ત્યાં થયો. તેઓશ્રી સ્થાનકવાસી કુટુંબમાં જન્મ્યા હતા અને ચુસ્ત સ્થાનકવાસીને ત્યાં ઊછર્યા હતા, એટલે તેમના મન પર મૂર્તિપૂજા વિરુદ્ધ સંસ્કારો હતા, પરંતુ સોળ વર્ષની ઉંમરે પૂ. આત્મારામજી મહારાજ કૃત ૪૮૩ ‘સમ્યક્ત્વ શલ્યોદ્ધાર' નામનો ગ્રંથ વાંચવામાં આવ્યો અને તેમનાં આંતર્ચક્ષુ ખૂલી ગયાં. મૂર્તિપૂજા શાસ્રસિદ્ધ વાત છે એ સમજાયું. ત્યાર પછી તેઓ હંમેશાં મંદિરે જઈ પ્રભુદર્શન કરવા લાગ્યા અને નમસ્કાર મહામંત્રની ત્રિકાલગણના કરવા માંડી. એવામાં એક વાર કામસર દિલ્હી જવાનું થયું. ત્યાં જાણવા મળ્યું કે આજે રામા થિયેટરમાં મુનિ શ્રી લબ્ધિવિજયજી મહારાજનું જાહેર પ્રવચન છે. તેઓ વ્યાખ્યાન સાંભળવા પહોંચી ગયા. મુનિશ્રીના વ્યાખ્યાને તેમના પર અદ્ભુત અસર કરી અને તેઓ વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. મુનિશ્રી લબ્ધિવિજયજી (પછીથી આચાર્ય ભગવંત) મનુષ્યની પરીક્ષા કરવામાં અત્યંત વિખ્યાત હતા. તેઓશ્રીએ આ રત્નને પારખી લીધું. દોલતરામે પણ ભયાનક ભવાટવીને પાર કરવા માટે પૂજ્યશ્રીના પગ પકડી લીધા. ઘણો સમય પૂ. ગુરુદેવ પાસે રહી વિદ્યાભ્યાસ કર્યો. આખરે સં. ૧૯૭૧માં સિકંદરાબાદ (આગ્રા)માં ભવતારિણી ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી લક્ષ્મણવિજયજી બન્યા. તેઓશ્રીની સ્મરણશક્તિ સતેજ હતી. અંતરમાં વિદ્યાર્જનનો અનેરો ઉત્સાહ હતો. તેથી શાસ્ત્રાભ્યાસ સારી રીતે ચાલ્યો. ન્યાય, તર્ક, જ્યોતિષ, મંત્ર, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષયોમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. મુંબઈમાં ‘આત્મા, કર્મ અને ધર્મ’ વિષય પર આપેલાં વ્યાખ્યાનો આજે પણ ‘આત્મતત્ત્વવિચાર'ના બે ભાગમાં ઉપલબ્ધ છે અને વાંચતાં મંત્રમુગ્ધ કરે છે. તદુપરાંત, દાદર–જૈન જ્ઞાનમંદિરમાં આપેલાં પ્રવચનોનો સંગ્રહ ધર્મતત્ત્વપ્રકાશ”, જેનું સંપાદન પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજે કર્યું છે તે પણ તેઓશ્રીની વિદ્વત્તાનો પરિચાયક છે. સં. ૨૦૧૪માં રાજનગર-વિદ્યાશાળામાં નવકાર મહામંત્ર ઉપર આપેલાં પ્રવચનો ‘નમસ્કાર મહિમા' નામે પ્રસિદ્ધ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ચતુર્વિધ સંઘ થયાં છે. પૂજ્યશ્રીને પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી ઉપાશ્રયો, પાઠશાળાઓ, જ્ઞાનમંદિરો અને આયંબિલ ખાતાઓ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૯૧માં ગણિ પદ, સં. સ્થપાયાં હતાં, અનેક સ્થળે ઉપધાન તપ, ઉજમણાં અને ૧૯૯૨માં પંન્યાસ પદ અને સં. ૧૯૯૩માં આચાર્ય પદ અર્પણ જિનેન્દ્રભક્તિ–મહોત્સવો ઉલ્લાસભેર ઊજવાયા હતાં. એવી જ કર્યા. ચૈત્ર વદ પાંચમે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા તે રીતે, ધાર્મિક સાહિત્યનું પ્રકાશન પણ વિપુલ પ્રમાણમાં થયું હતું. સમયે પૂ. ઉપાધ્યાયશ્રી ગંભીરવિજયજી મહારાજને પણ આચાર્ય - પૂજ્યશ્રીનાં પ્રવચનોનો પ્રભાવ અસાધારણ હતો. અસંખ્ય પદે સ્થાપવામાં આવ્યા હતા અને આ પ્રસંગે સૌરાષ્ટ્રની પાવન ભાવિકોએ અને અગણિત મહાનુભાવોએ તેમના પ્રવચનોનો ભૂમિ શિહોરમાં આઠ દિવસ સુધી ભવ્ય મહોત્સવ ઉજવાયો લાભ લીધો હતો, જેમાં મૈસૂરનરેશ, ભાવનગરનરેશ, જામનગરહતો અને ત્યારથી જૈનાચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી નરેશ, ઓખાનરેશ, સાંગલીનરેશ, મિરજનરેશ, દેલવાડાનરેશ, મહારાજનું નામ લાખો લોકોનાં હૈયે અને હોઠે રમવા લાગ્યું હતું. ચક્રવર્તી રાજગોપાલાચારી, મદ્રાસના પ્રધાન શ્રી વેંકટસ્વામી પૂ. આચાર્યશ્રીએ સૂરિમંત્રની પાંચે પીઠો (પંચપ્રસ્થાન) નાયડુ, ઉદ્યોગમંત્રી શ્રી યુ. કૃષ્ણરાવ, મૈસૂર રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધ કરેલી હતી. પહેલી અને બીજી પીઠ રોહીડા શ્રી હનુમંથચ્યા, ભારતના ઉદ્યોગમંત્રી શ્રી કે. સી. રેડી, મેજર (રાજસ્થાન)માં સિદ્ધ કરેલી; ત્રીજી અને ચોથી પીઠ અંધેરી જનરલ શ્રી કરીઅપ્પા, મહારાષ્ટ્રના ગવર્નર શ્રી શ્રી પ્રકાશ આદિ મુંબઈમાં અને પાંચમી પીઠ નિપાણીના ચાતુર્માસ વખતે સોળ મુખ્ય હતા. આ ઉપરાંત, સમાજનો બૌદ્ધિક વર્ગ તેઓશ્રીનાં આયંબિલપર્વક, મૌન પાળી. સ્ત્રીનું મુખ જોયા વિના સિદ્ધ કરી પ્રવચનોથી અત્યંત પ્રભાવિત થતો. પરિણામે, અનેક નગરોમાં હતી. પરિણામે, પૂજ્યશ્રીનો પ્રભાવ એટલો પ્રબળ બનેલો કે પૂજ્યશ્રીનાં બહુમાનના જાહેર સન્માન સમારંભો પણ યોજાતા સંકલ્પ કરેલાં સર્વે કાર્યો સત્વરે સિદ્ધ થતાં. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ રહ્યા હતા. વિરલ હતું. તેઓશ્રીમાં પાંડિત્યનો પ્રકાશ હતો, સાધુતાની સુવાસ દક્ષિણ ભારતમાં નોંધપાત્ર શાસનપ્રભાવક કાર્યોને લીધે હતી, મુત્સદીની કુનેહ હતી, ધર્મપ્રચારની ધગશ હતી અને તેઓશ્રીને ‘દક્ષિણદીપક' અને “દક્ષિણદેશોદ્ધારક' જેવી અંતરની આત્મીયતાનું જબ્બર આકર્ષણ હતું. પરિણામે, તેઓશ્રી પદવીઓથી અલંકૃત કરવામાં આવ્યા હતા. વક્તા વિદ્વાન હોય, જ્યાં જ્યાં પધારતા અને પ્રવચન કરતા, ત્યાં ત્યાં આબાલવૃદ્ધ વિમલ ચારિત્રથી વિભૂષિત હોય અને વક્નત્વકલાવિશારદ હોય, સૌ તેમનાં પ્રવચનોમાં અસ્મલિત વહ્યા કરતા. પૂજ્યશ્રીનાં પછી ચમત્કારો ન સર્જાય તો જ આશ્ચર્ય લેખાય! પૂજ્યશ્રીની પ્રવચનોમાં સિદ્ધાંતોનું છટાદાર નિરૂપણ, હેતુઓ અને યુક્તિઓનું દેશનાએ અનેક જીવો હિંસામાંથી અહિંસામાં, વ્યસનોમાંથી પ્રૌઢ પ્રતિપાદન, વીર, હાસ્ય, કરુણ આદિથી ભરેલાં દૃષ્ટાંતોની સદાચારમાં, અસત્યમાંથી સત્યમાં, કસુંપમાંથી સંપમાં અને સુંદર રજૂઆત રહેતી. તેથી મદારી જેમ મોરલીથી સર્પને ડોલાવે, અધર્મમાંથી ધર્મમાં પાછા ફર્યા હતા. પૂજ્યશ્રીની નિશ્રામાં તેમ પૂજ્યશ્રી વિશાળ શ્રોતાવર્ગને ડોલાવી દેતા! ભારતભરમાં ચાણસ્માથી ભોયણી તીર્થનો, રતલામથીમાંડવગઢનો, હૈદ્રાબાદથી વિચરતાં રહેવું અને લોકોને ધર્મનું ઘેલું લગાડવું એ નિર્ચન્ધધર્મનું મુલ્યાકજી તીર્થનો–એવા અનેક છ'રીપાલિત સંઘો નીકળ્યા હતા. - પૂજ્ય આચાર્યશ્રી ચીવટથી પાલન કરતા. તેઓશ્રીએ ગુજરાત, સિરોહીમાં ૪૫૦ ભાવિકોએ ઉપધાનતપની આરાધના કરી હતી. સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, માલવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર દસ હજારની મેદની વચ્ચે માલારોપણવિધિ થઈ હતી અને પૂ. અને તમિલનાડુ જેવા વીશ હજારથી વધુ માઇલનો વિહાર કર્યો પં. કીર્તિવિજયજી ગણિને આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યું હતો. તેઓશ્રી જ્યાં જ્યાં વિચર્યા તે ભૂમિ પાવન અને ધન્ય બની હતું. સં. ૨૦૧૪માં રાજનગર (અમદાવાદ)ના મુનિસંમેલનમાં ગઈ. ત્યાંનાં હજારો સ્ત્રી-પુરુષો પૂજ્યશ્રીનાં દર્શન, સહવાસ અને સમાધાન અને સંગઠન માટે ખૂબ કાર્યરત રહ્યા હતા. સં. વ્યાખ્યાનશ્રવણથી કૃતાર્થ બનતાં. પૂજ્યશ્રીના ઉપદેશથી હજારો ૨૦૧૬માં પૂ. ગુરુદેવશ્રી મુંબઈ-લાલબાગ જૈન ઉપાશ્રય માણસોએ જીવહિંસા ત્યજી હતી. મૈસૂર રાજયમાં અનેક ગામોમાં કાળધર્મ પામ્યા ત્યારે સ્વર્ગારોહણનો ઉત્સવ તેઓશ્રીની નિશ્રામાં અમુક અમુક દિવસોમાં કતલખાનાં બંધ રાખવાના નિયમો થયા - ભવ્ય રીતે ઊજવાયો હતો. પૂજ્યશ્રીના વરદ હસ્તે ગાંધીનગર, હતા. વળી, તેઓશ્રીના ઉપદેશથી લાખો માણસો વ્યસનમુક્ત (બેંગલોર), સીમોગા, બાગલકોટ, ટુમકુર, કોલ્હાપુર, ભીવંડી, પણ બન્યા હતા. પૂજ્યશ્રી જ્ઞાન અને ક્રિયાના સમન્વયી ઉપાસક દાંતરાઈ, બાવળા, રોબર્સનપેઠ, નોખામંડી, રાધનપુર-માટુંગા હતા. તેથી તેઓશ્રીના ઉપદેશથી અનેક સ્થળે જિનાલયોની (મુંબઈ), સાંકરા આદિ સ્થળોએ પ્રતિષ્ઠા-મહોત્સવ ઊજવાયા પ્રતિષ્ઠા થઈ હતી, અનેક સંઘો નીકળ્યા હતા, અનેક સ્થળે હતા. મહારાષ્ટ્રમાં નિપાણીનો ભવ્ય ઉપાશ્રય અને જ્ઞાનમંદિર Jain Education Intemational Page #501 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૮૫ પણ પૂજ્યશ્રીની પ્રેરણાનું પરિણામ છે. મહેસાણા, બેંગલોર, મદ્રાસ, બીજાપુર (કર્ણાટક), નિપાણી, બારસી, અંધેરી, ભાયખલા, પાલ, જૂહુ (મુંબઈ)ના આંગણે ઉપધાનતપની આરાધનાઓ થઈ હતી અને કેટલાંક સ્થાનોમાં ઉદ્યાપન રૂપે વિવિધ છોડનાં ઉજમણાં પણ થયાં હતાં. આ સર્વ શાસનપ્રભાવનાનાં કાર્યો પૂજયશ્રીના પુણ્યપ્રભાવી વ્યક્તિત્વને લીધે થયાં હતાં. એવા એ પ્રભાવશાળી સૂરીશ્વરજી મુંબઈ-દાદર જૈન મંદિરમાં સં. ૨૦૧૮ના ફાગણ વદ ૯ ની રાત્રિએ ૩-૩૦ કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, તે પૂર્વે રાત્રિના ૨-૩૦ સુધી તો ઊભાં ઊભાં હંમેશના નિયમ પ્રમાણે જાપ કરતા હતા. તેઓશ્રીની અંતિમ યાત્રામાં મુંબઈ અને પરાંઓમાંથી હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ૨૫ હજારની ઉછામણી બોલી એક ભાવિક ભક્ત પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર કર્યા હતા. દિવંગત પૂજ્યશ્રીના શિષ્યરત્ન શતાવધાન પૂ.આ. શ્રી કીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ત્રણ મહાપૂજનો અને ૧૬ દિવસનો પૂજ્યશ્રીને અંજલિ અર્પતી મહોત્સવ ભવ્ય રીતે ઊજવાયો હતો. એવા ધર્મધુરંધર મહાત્માને અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વંદના! દાદર શ્રી આત્મકમલ લબ્ધિસૂરિજી જૈન જ્ઞાનમંદિર આજથી ૬0 વર્ષ પૂર્વે પૂજ્યશ્રીએ દીર્ઘદ્રષ્ટિથી કરાવેલું. આજે એ જ્ઞાનમંદિર ઉત્તમ રીતે ધર્મની પ્રભાવના અને આરાધકોને આરાધનામાં ઘણી પ્રેરણા આપે છે! સૌજન્ય : શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ, દાદર મુંબઈ-૨૮ ૩00 થી વધારે ભવ્યાત્માઓના ચારિત્ર-પથદર્શન અને શાસનના શણગારરૂપ એવા પૂ.આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. ગરવી ગુજરાતની તીર્થભૂમિ તરીકે વિખ્યાત બનેલ મહેસાણા જિલ્લાની પુણ્ય ધરા પર અને ગગનચુંબી જિનાલયોથી શોભતી નગરી વીસનગરમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવંતના નિત્ય ઉપાસક શ્રાદ્ધવર્ય શ્રીયુત ગગલભાઈનાં પરોપકારપરાયણ ધર્મપત્ની મોતીબહેનની કુક્ષિએ સં. ૧૯૬૦ના ભાદરવા સુદ ૮ના શુભ દિવસે શાસનના ભાવિ હીરલાએ જન્મ લીધો. ‘પુત્રનાં લક્ષણ પારણાંમાંથી' એ ન્યાયે માતાપિતાએ નામ પાડ્યું ડાહ્યાભાઈ ડાહ્યાભાઈએ બાલ્યકાળમાં જ માતાપિતાના સંસ્કારો અને પૂર્વભવની આરાધનાના બળે, પોતાના વડીલ ભાઈ-બહેન સાથે ધાર્મિક અભ્યાસમાં ખૂબ સારી પ્રગતિ કરી. વ્યાવહારિક શિક્ષણ પૂરું કરી ધંધાર્થે મુંબઈ ગયા. મોહમયી મુંબઈનગરીના મોહમાં તણાયા નહીં. ત્યાં પણ મિત્રો સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાયા. શ્રાવકાચાર, વિધિપૂર્વક નવપદની ઓળી તથા ઉચ્ચ ધાર્મિક અભ્યાસ તેમ જ રાત્રે વૈરાગ્યપોષક રાસોનું શ્રવણ કરીને વૈરાગ્યના રંગે રંગાવા લાગ્યા. સ્વભાવદશાને પામવા, સંયમ મેળવવા, ચાતક પક્ષીની જેમ આતુર બન્યા. પૂ. આગમોદ્વારકશ્રીએ જેઠ સુદ પાંચમનું મુહૂર્ત ફરમાવ્યું. એ ધન્ય દિવસની ધન્ય પળે સં. ૧૯૮૪ના પૂ. આગમોદ્ધારકશ્રીના વરદ્ હસ્તે ચારિત્ર ગ્રહણ કરી મુનિરાજ શ્રી ચંદ્રસાગરજી મહારાજના પ્રથમ શિષ્ય બની મુનિ શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજ નામે ઘોષિત થયા. સંયમજીવનની પ્રાથમિક શરૂઆતથી જ, જ્ઞાન-ધ્યાન અને વિનય-વૈયાવચ્ચ દ્વારા અને રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના દ્વારા કર્મઈધણ ભસ્મીભૂત બનાવવા સજ્જ બન્યા. પૂ. આગમોદ્ધાર કશ્રી પાસે વ્યાકરણનો અભ્યાસ કર્યો. સં. ૧૯૮૭માં સર્વપ્રથમવાર, ત્રણ વર્ષના ટૂંકા સંયમપર્યાયમાં પણ, વિજયદેવસૂરિ સંઘ (પાયધૂનીમુંબઈ) ની પાટ પરથી અવિરતપણે આગવી શૈલીથી પ્રવચનમાં લોકોને પરિપ્લાવિત કરી દઈ ધર્માભિમુખ બનાવ્યાં અને અભુત પ્રવચનકાર તરીકે પરચો આપ્યો. ત્યાર પછી ગુજરાત, મહારાષ્ટ્ર, માળવા, મેવાડ આદિ પ્રદેશોમાં અવિરામ વિચરીને ખૂબ ખૂબ શાસનપ્રભાવના કરી રહ્યા. સં. ૧૯૯૯માં પૂજ્યશ્રીની ગણી પદવી થઈ. સં. ૨૦૧૨માં પૂજ્યશ્રીએ વયોવૃદ્ધ શ્રમણોપાસક માટે પાલિતાણામાં મુમુક્ષુ શાંતિનિકેતન' નામની સંસ્થા સ્થાપી. ૨૦૧૮માં દિલ્હીમાં પ્રવેશ કર્યો અને પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ તરફથી સમાચાર આવ્યા કે વહેલી તકે ઉર્જન આવો. તુર્ત જ ઉજ્જૈન તરફ વિહાર કરીને પૂજ્યશ્રીની સેવામાં હાજર થયા. વૈશાખ સુદ ૧૦ના રોજ ગુરુદેવશ્રીના વરદ હસ્તે અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂ. ઉપાધ્યાયજી આચાર્ય પદે આરૂઢ થયા. પ્રભુશાસન વહન કરવાની જવાબદારી વધતાં પોતાની સઘળી શક્તિ કામે લગાડી પ્રસંગોપાત શાસનરક્ષા કરી અને અનેકવિધ અણમોલ શાસનપ્રભાવના કરી, જેની ઝાંખીરૂપ વિગતો નીચે મુજબ છે : ૧. પરમાત્મા વીરપ્રભુની ૨૫૦૦મી નિર્વાણકલ્યાણકની ઉજવણી પૂ.આ. શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ સાથે રહીને શાનદાર રીતે સંપન કરી. (૨) સં. ૨૦૩૨ના બાયડ મુકામે Jain Education Intemational Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ચતુર્વિધ સંઘ શ્રેષ્ઠીવર્ય શ્રીયુતુ કસ્તૂરભાઈ લાલભાઈની અતિ આગ્રહ ભરી ચારિત્રમાર્ગે પ્રયાણ કર્યું. (૧૨) ૧૮ વર્ષની ઉંમરથી જીવનપર્યત વિનંતીને સ્વીકારી. પોતાનાં અન્ય કાર્યોને ગૌણ બનાવીને શાશ્વતી નવપદજીની ઓળીની આરાધના દઢતાપૂર્વક કરી. સિદ્ધગિરિની નવી ટૂંકની પ્રતિષ્ઠા માટે પૂ. આ. શ્રી વિજય- પૂજ્યશ્રીના ઉપદેશથી પ્રતિવર્ષ સામુદાયિક વિધિપૂર્વક ચેત્રી કસ્તૂરસૂરિજી મહારાજ સાથે પધારી ૫૦૦ ઉપરાંત જિનબિંબોની ઓળીની આરાધના કરાવવા સાગર-સંસ્કરણ નામના ટ્રસ્ટની પ્રતિષ્ઠા કરી. (૩) સં. ૨૦૩૩માં જાગેલા નેમ-રાજુલ નાટકના સ્થાપના પણ કરવામાં આવી. (૧૩) સમ્યકજ્ઞાનની પર્યાપાસના વિવાદ પ્રસંગે પોતાની બુદ્ધિપ્રતિભાથી તે ઝંઝાવાત શમાવીને પૂજ્યશ્રીના જીવનનો અવિનાભાવિ અંશ છે. તેઓશ્રી ૮૨ વર્ષની વાતાવરણ શાંત પાડ્યું. (૪) સં. ૨૦૩૬માં ખેડા તીર્થથી શ્રી જૈફ વયે પણ અજોડ વ્યાખ્યાનશૈલીથી ભાવિકોને ધર્મમાર્ગે સિદ્ધગિરિમાં ઐતિહાસિક પ૫૦ ભાવિકો સાથેનો છ'રીપાલિત પ્રેરતા, શ્રમણ-શ્રમણીઓને વાચના આપી સંયમમાર્ગે સ્થિર સંઘ કાઢ્યો. (૫) સં. ૨૦૩૯માં પુનઃ આગમમંદિરની કરતા. રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના કરતા શાસનશણગાર અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે નિશ્રા પ્રદાન કરી અને સાગર- સૂરિવર સ્વ–પર કલ્યાણ સાધી, સં. ૨૦૪૩માં અમદાવાદમાં સમુદાયમાં સર્વ પ્રથમ શ્રમણ તરીકે પૂ. શ્રી હિમાંશુસાગરજી અષાઢ સુદ ૬ને દિવસે અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. મહારાજને વર્ધમાન તપની ૧00 ઓળીની પૂર્ણતામાં પૂજ્યશ્રીનું ગુરુમંદિર આજે વીતરાગ સોસાયટીમાં સુંદર શોભી પંન્યાસપદ-પ્રદાનનો ભવ્યોત્સવ વિધિસર સંપન્ન કર્યો. (૯) સં. રહ્યું છે! કોટિ કોટિ વંદન હજો એ સમર્થ સૂરિવરને! ૨૦૩૫માં શ્રી શંખેશ્વરજી તીર્થે નૂતન જૈન આગમ મંદિરની (સંકલન : પૂ. પંન્યાસ શ્રી હર્ષસાગરજી મહારાજ). અંજનશલાકા પ્રસંગે નિશ્રાદાતા બની ઐતિહાસિક ઉત્સવ સૌજન્ય : પ. પૂ. આ. શ્રી નંદીવર્ધનસાગરસૂરિજી મ.સા. તથા ઊજવ્યો. (૭) સં. ૨૦૪૦માં રાજસ્થાન-ડુંગરપુરમાં ભવ્ય પૂ. પં શ્રી હર્ષસાગરજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ સોસાયટી જૈન અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી. ટેમ્પલ ટ્રસ્ટ પૂના (૮) સં. ૨૦૪૧માં પાલિતાણા જંબુદ્વીપ નિર્માણની અંજન ત્રિકાળ સૂરિમંત્રના જાપથી અને લબ્ધિગુરુકૃપાથી શલાકા પ્રતિષ્ઠા પ્રસંગે સાગરસમુદાયના આ વિશિષ્ટ અવસરે, સમુદાયના પાંચ આચાર્ય ભગવંતો આદિ ૮૩ શ્રમણ ભગવંતો પ્રગટેલી અનોખી પ્રતિભા : સમર્થ તકનિપુણ, અપ્રમત્ત તથા ૩૦૦ થી અધિક શ્રમણીગણની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય જ્ઞાનના મહાન સાધક : તપ અને ત્યાગના યુગપ્રવર્તક પ્રતિષ્ઠાવિધિ થઈ. સાગર સમુદાયના આ ઐતિહાસિક સંમેલનમાં : વિનય-માધુર્યના ભંડાર : તીર્થોદ્ધારક : શાસનપ્રભાવક સૂરિવરને સમુદાયના દરેક આચાર્ય ભગવંતો પૂ. આચાર્યશ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મ. આદિ શ્રમણ ભગવંતોએ ગચ્છાધિપતિ તરીકે સ્થાપિત કર્યા. (૯) સં. ૨૦૪૨માં અમદાવાદથી શંખેશ્વરજી મહાતીર્થના જીવનની મહત્તા જન્મસ્થાનની પ્રભાવક ભૂમિને લીધે, પંચતીર્થીયુક્ત ભવ્ય છ'રીપાલિત સંઘમાં નિશ્રા અર્પી. શંખેશ્વરજી માતા-પિતાના સંસ્કાર-સિંચનને પરિણામે અને ગુરુદેવની તીર્થમાં ઐતિહાસિક વર્ધમાન તપની 100મી ઓળીની પૂર્ણાહૂતિ, અપ્રતિમ વત્સલતાને કારણે પ્રગટે છે, પનપે છે અને સંસિદ્ધ થાય પોષ દશમીની પ્રભાવક આરાધના, વાચના આદિ વિવિધ છે, તેનું ગરવું દૃષ્ટાંત પૂ. આ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી પ્રસંગોની ઉજવણી, મહારાષ્ટ્રમાં સૌપ્રથમ વાર પૂનામાં આકાર મહારાજ છે. તેમનો જન્મ નિસર્ગશ્રીથી શોભતી, ગગનચુંબી લઈ રહેલ શ્રી આગમોદ્ધારક દેવદ્ધિ જૈન આગમમંદિર ટ્રસ્ટ દ્વારા જિનાલયોની ગૌરવાન્વિત છાણી નામની ધર્મનગરીમાં પિતા નિર્મિત આગમમંદિરના શિલાન્યાસ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી અને છોટાલાલ અને માતા પ્રસન્નબહેનને ત્યાં સં. ૧૯૭૨ના જેઠ સુદ શ્રી વિજયદેવસૂરિ સંઘ-ગોડીજી જૈન ઉપાશ્રય, પાયધુની પાંચમે થયો હતો. જન્મનામ બાલુભાઈ હતું. શૈશવકાળથી જ મુંબઈમાં ઐતિહાસિક ચાતુર્માસ કર્યું. (૧૦) ચરિત્રનાયક પ્રેમપ્રપૂર્ણ વ્યક્તિત્વથી તેઓ અનેકોના વહાલા બાલુડા બની ગયા સૂરિવરની પૂણ્ય નિશ્રામાં ૩૧ ભવ્ય ઉપધાન તપ, અનેક હતા. તેમની તેજનીતરતી આંખો, તેજસ્વી લલાટ, સુડોળ પ્રતિષ્ઠા-અંજનશલાકા મહોત્સવો, નાના મોટા ૧૩ છ'રીપાલિત દેહસૌંદર્ય પ્રથમથી જ મહાનતાનો પરિચય કરાવતા હતા. સંઘો અને અનેક ધાર્મિક સંસ્થાઓની સ્થાપનાઓ દ્વારા ધર્મભાવનાના બીજાંકુરો તો પૂર્વ ભવથી પ્રગટી ચૂક્યા હતા, તેમાં શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યો થયાં. (૧૧) સંયમના અવિહડ શીલવતી માતાએ અને સૌજન્યશીલ પિતાએ સંસ્કારસિંચન કર્યું. રાગી સૂરિવરની પ્રેરણાથી ૩00થી વધારે ભવ્યાત્માઓએ બાળપણથી જ પ્રભુભક્તિ અને ગુરુભક્તિ પ્રિય હતાં. એમાંથી Jain Education Intemational Page #503 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૮૦ બાલુકુમારના વૈરાગ્યના ભાવ સાકાર થવા માંડ્યા. સંસારની અખંડ ત્રિકાલ સૂરિમંત્રના જાપથી વચનસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. અસારતા સમજાઈ. સંયમજીવનની સાર્થકતા આકર્ષી રહી, પરંતુ તેઓશ્રી જે બોલે તે થઈને રહે. પ્રદેશ–પ્રાન્ત વિચરી મહાન માતા પ્રસન્નબહેનનો પ્રેમ અત્યંત સંવેદનશીલ હતો. દીક્ષાની વાત શાસનપ્રભાવનાઓ કરી. સં. ૨૦૧૮માં સિકંદરાબાદથી થતાં તેઓ બેભાન બની જતાં, પરંતુ વિલક્ષણ બુદ્ધિશક્તિવાળા શિખરજીના અને સં. ૨૦૩૦માં કલકત્તાથી પાલિતાણાના મહાન બાલુભાઈ પોતાના નિર્ણયમાંથી ચલિત થાય તેમ ન હતા. તેમણે છ'રીપાલિત સંઘો કાઢ્યા હતા. ખંભાતમાં ૧૦૮ માસક્ષમણ પોતાના પિતાને દીક્ષા માટે તૈયાર કર્યા. પિતા-પુત્ર રાતોરાત તપશ્ચર્યા કરાવી. ભરૂચ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. પૂજ્યશ્રીનું અંતિમ ચાણસ્મા પહોંચ્યા, ત્યાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય- ચાતુર્માસ સં. ૨૦૪૦માં અમદાવાદમાં થયું. ઓચિંતા રોગનો લબ્ધિસૂરીશ્વરજી મહારાજ બિરાજતા હતા. પિતા-પુત્રે સંયમ- હુમલો થયો. ડોકટરો-વૈદ્યોના ઉપચાર સફળ થયા નહીં. અસંખ્ય જીવન સ્વીકારવાની ભાવના દર્શાવી. પૂ. ગુરુદેવશ્રીએ સં. શિષ્યો-પ્રશિષ્યો-શિષ્યાઓ–શ્રાવક-શ્રાવિકાઓના મંત્રોચ્ચારો ૧૯૮૫ના જેઠ સુદ ૩ને શુભ દિવસે ભટેવા પાર્શ્વનાથની પવિત્ર વચ્ચે ગુરુદેવનો હંસલો સ્વર્ગગામી થયો. અગણિત ભક્તજનોનાં છાયામાં દીક્ષા આપી, છોટાલાલને મુનિશ્રી મુક્તિવિજયજી અને નયનોને ભીંજવી જનારો એ દિવસ હતો. સં. ૨૦૪૨ની બાળક બાઉકુમારને બાલમુનિ શ્રી વિક્રમવિજયજી તરીકે ઘોષિત દીપાવલીનો. ચારિત્રધર્મની સમર્થ સાધનાના આ સાધકે ભૌતિક કર્યા. તેઓશ્રીના વડીલ બંધુ નગીનભાઈ પણ પૂર્વે પૂ. દાદા સંપત્તિનો ત્યાગ કરી, આંતરિક નમ્રતા-ક્ષમા-સરળતાગુરુદેવશ્રીના શિષ્ય બની મુનિશ્રી નવીનવિજયજી બન્યા હતા. ઉદારતાની જ્ઞાનલક્ષ્મી પ્રાપ્ત કરી હતી. તેઓશ્રીમાં વષ્નવશક્તિ, ચૌદ વર્ષની વયે ભોગેશ્વર્યને ઠુકરાવી, ભોગેશ્વરની સાધના કવિત્વશક્તિ, વાદશક્તિ, ધ્યાનશક્તિ અનુપમ અને અદ્ભુત કરવા કૃતસંકલ્પ બનેલા બાલમુનિને મહાયોગી બનતાં કોણ હોવા છતાં સમગ્ર જીવનમાં તેઓશ્રી ગુરુસેવા અને ગુર્વાજ્ઞાને અટકાવી શકે? પૂજ્યશ્રી વિનમ્રભાવે ગુરુચરણે સમર્પિત થઈ પ્રાધાન્ય આપતા રહ્યા. પૂજ્યશ્રીનો અતુલ્ય પ્રભાવ શિષ્યઅધ્યયન-તપશ્ચર્યામાં દિનપ્રતિદિન આગળ વધતા ગયા. શાસ્ત્ર, શિષ્યાઓમાં જ નહીં, પણ સામાન્યજન પર પણ અમીટ પડ્યો. જ્યોતિષ, વ્યાકરણ, સાહિત્ય આદિનાં વિવિધ ક્ષેત્રોનું અતુલ જ્ઞાન પરિણામે તેઓશ્રી શાસનસેવા સાથે યશનું સામ્રાજ્ય ફેલાવી ગયા. પ્રાપ્ત કર્યું. અનેક યોગોમાં વૃદ્ધિ પામતાં વિદ્વાન, ગંભીર, ધન્ય એ વત્સલમૂર્તિ! વંદન હજો એ મહાત્માને! શાસનપ્રભાવક મહાપુરુષ બન્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ સર્વ સૌજન્ય : શ્રી સિકન્દ્રાબાદ ગુજરાતી જૈન છે. મૂ.પૂ. સંધ, પ્રકારની યોગ્યતા નિહાળીને સં. ૨૦૧૧ના માગશર સુદ ૯ને ૬૨, એમ. જી. રોડ, સિકન્દ્રાબાદ. દિવસે સિદ્ધાચલજીમાં પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. પદસ્થ સિદ્ધિતપના અદ્વિતીય પ્રેરક–પ્રભાવક અને બન્યા પછી તેઓશ્રીએ ગુરુભગવંત સાથે અનેક શાસ્ત્રગ્રંથોનું - વચનસિદ્ધ મહાત્મા સંપાદનકાર્ય અપ્રમત્તભાવે કર્યું. તેઓશ્રીએ નંદી, અવચૂરી, વાસુપૂજ્યચરિત્ર, આચારાંગચૂર્ણિ, શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર, પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. હેમમધ્યમવૃત્તિ વ્યાકરણ, ચૈત્યવંદન, હેમધાતુપારાયણ, સંઘ, સમાજ અને શાસનનું કેવળ હિત જ લક્ષમાં રાખીને પાઈઅલચ્છિનામમાલા આદિ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું. આ અનેક શાસનોપયોગી માંગલિક કાર્યોમાં જેમના યશસ્વી હાથે સંપાદનોનાં પ્રકાશનને લીધે પૂજ્યશ્રી ભારતભરમાં એક સમર્થ હંમેશાં વિક્રમ જ સર્જાયા છે, પછી તે અંજનશલાકા હોય કે શાસ્ત્રવેત્તા તરીકે સુખ્યાત બન્યા. લાલબાગમાં અંતિમ ચાતુર્માસ વિવિધ તપશ્ચર્યા હોય, પણ આત્મસૂઝ, વિશિષ્ટ નિર્ણાયકશક્તિ, દરમિયાન પૂ. દાદાગુરુની તબિયત બગડતાં તુરત જ મુંબઈ અનુપમ પ્રતિભા ધરાવનાર સૌમ્યમૂર્તિ તે આપણા શાસનપ્રભાવક પહોંચ્યા. પૂજ્યપાદ કવિકુલકિરીટ દાદા ગુરુદેવશ્રીની સં. અને વચનસિદ્ધ પ. પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી ૨૦૧૭ના શ્રાવણ સુદ પાંચમે ચિરવિદાય પછી તેઓશ્રી ઉપર મહારાજ. જ્યાં જ્યાં તેઓશ્રીએ ચાતુર્માસ કર્યા છે ત્યાં ત્યાં સમુદાયની સર્વ જવાબદારી આવી પડી. પૂ. ગુરુદેવનો સર્વ તપધર્મની હંમેશાં વસંત ખીલી ઊઠી છે. જેઓશ્રીના મંગલ પ્રભાવ, ભવ્ય વારસો પૂજ્યશ્રીમાં પ્રત્યક્ષ દેખાતો હતો અને સાન્નિધ્યમાં નમસ્કાર મહામંત્રના કરોડોની સંખ્યામાં જાપ થયા પૂજ્યશ્રીએ એ સિદ્ધ પણ કરી બતાવ્યો. છે. જૈનશાસનની એકતાના સ્તંભ સમા પ. પૂ. આ. શ્રી પૂજ્યશ્રી સૂરિમંત્રના જાપના અઠંગ ઉપાસક હતા. તેમણે વિજયચંદ્રોદયસૂરિજી મહારાજનું સં. ૨૦૪૪નું ભાવનગરનું Jain Education Intemational Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ઈતિહાસની એક વિરલ ઘટના तस्मै श्री गुरव नमः એક જ પરિવાર ત્રણ વાર embark ગે મુનિવર (૧) ૫.પૂ.આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ.શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૪) પૂ. મુનિશ્રી નિર્વેદચંદ્રવિજયજી મ.સા. (૫) પૂ. મુનિશ્રી સંવેગચંદ્રવિજયજી મ.સા. ચોમાસું યાદગાર બની રહેશે. તેમાં વિશ્વરેકોર્ડ રૂપ સિદ્ધિતપની મહાન તપશ્ચર્યા થઈ−૮૦૦ આરાધકોનો ભક્તિરંગ સોળે કળાએ ખીલી ઊઠ્યો. આ સમય દરમિયાન પાંજરાપોળ માટે હજારો રૂપિયાનું ફંડ થયું. અનુકંપા, અભયદાન અને સાધર્મિકતા ક્ષેત્રોને પણ યાદ કર્યાં. સંઘજમણો અને મોટી સંખ્યામાં સંધપૂજનો થયાં. ધર્મધ્વજા લહેરાવીને વિનાવિઘ્ને અખંડ તપશ્ચર્યા પૂર્ણ કરાવી. પુણ્યવંતા પુરુષોનાં પાવન પગલાંથી પવિત્ર બનેલી સૂર્યપુર (સુરત)ની ધરતીમાં સુપ્રતિષ્ઠિત ખીમચંદ સ્વરૂપચંદ સંઘવીનું ધર્મિષ્ઠ કુટુંબ રહે. ખીમચંદભાઈના બે પુત્રો : ચિમનભાઈ તથા ચૂનીભાઈ. સમજી લ્યો કે, રામલક્ષ્મણની અતૂટ જોડી. શ્રી ચિમનભાઈનાં ધર્મપત્ની કમળબહેન ધર્મલક્ષ્મીનાં સાક્ષાત્ અવતાર. એમની કુક્ષિએ ચાર પુત્રના જન્મ બાદ સં. ૧૯૮૪ના મહા સુદ ૬ ના પુણ્યદિને એક પુત્રરત્નનો જન્મ થયો. પુત્રનાં લક્ષણ પારણામાં' એ લોકોક્તિ અનુસાર બાળપણથી જ તેમનું નામ પાડવામાં આવ્યું ‘સુરવિંદચંદ.’ જાણે ભવિષ્યમાં સિદ્ધ થનાર ધર્મશૂરવીરતાનો સંકેત ન આપતું હોય! નામ તો માત્ર સ્થાપન રૂપે જ રહ્યું, પૂર્ણ દેહલાલિત્ય અને શ્વેત વાનને કારણે તેઓ ‘લાલા' તરીકે સમગ્ર સુરતમાં ખ્યાતિ પામ્યા. સમય જતાં વ્યાવહારિક અભ્યાસ સાથે માતા-પિતાના ધાર્મિક સંસ્કારોથી પણ વાસિત થવા લાગ્યા. યોગાનુયોગે સં. ૧૯૯૩માં પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ તથા ઉપા. શ્રી કસ્તૂરવિજયજી ગણિવરનું સુરત For Private ચતુર્વિધ સંઘ વાડીના ઉપાશ્રયે ચાતુર્માસ થતાં તેઓશ્રીની વૈરાગ્યસભર વાણી અને સતત પ્રેરણાથી ‘લાલા'નો આત્મા સંસારની ઉપરછલ્લી લાલાશને જાણી જાગી ઊઠ્યો. પરિણામે, નિશાળમાં કે સંસારમાં ક્યાંય ચેન પડતું નહીં. ઘરેથી નીકળે નિશાળે જવા, પણ પહોંચી જાય ઉપાશ્રયે--અને જ્યાં રજાનો ડંકો સંભળાય એટલે ઉપાશ્રયથી બાળકો સાથે બાળસહજ તોફાનમસ્તી કરતાં કરતાં ઘર ભેગા થાય, જેથી કોઈને ખ્યાલ ન આવે કે લાલો નિશાળે જાય છે કે ઉપાશ્રયે! કેવી સંયમ લેવાની તીવ્રતા! ત્યાર પછી પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ આદિના સમાગમમાં આવતાં તેમને સતત સંસારની અસારતા અને સંયમની મહત્તાનો ખ્યાલ આવતો ગયો. પછી તો મરણાંતકષ્ટ જેવી ટાઇફોઇડની ભયંકર બિમારી પ્રબળ અશાતાવેદનીય કર્મના ઉદયે આવતાં, જીવનની પણ આશા રહી નહીં. આવા કાળમાં તેમણે મનોમન નિશ્ચય કર્યો કે, તબિયત પૂર્વવત્ સારી થઈ જતાં કોઈપણ સંજોગોમાં સંયમ સ્વીકારીશ. આમ, ભયંકર બિમારી જીવનની અનુપમ તાજગીમાં નિમિત્ત બની! ‘લાલા' બને છે ‘લાલા મહારાજ' : માતા કમળાબહેનની તબિયત લક્ષમાં રાખીને નજીકનાં જ મુહૂર્ત જોવરાવવામાં આવ્યાં. સં. ૨૦૦૦ના માગશર વદ ૧નું શુભ મુહૂર્ત નક્કી થવા છતાં ય કેટલાંક સગાં-સ્નેહીજનો સ્વકીય સામાન્ય સ્વાર્થને સિદ્ધ કરવા સુરવિંદને સમજાવવા લાગ્યા, પણ શાશ્વત સુખનો અભિલાષી આ શૂરવીર આત્મા સંસારનાં ક્ષણિક સુખોમાં અટવાય કાંઈ! સૂર્યપુરના આંગણે છેલ્લાં કેટલાંય વર્ષોથી આવી યુવાનવયે દીક્ષા થયાનો પ્રસંગ આવ્યો ન હતો. તેથી લોકોમાં અનેરા ઉત્સાહનું વાતાવરણ સર્જાયું. દીક્ષાનો વરઘોડો માગશર વદ ૧ના દિવસે છેક બપોરે ૧ વાગ્યા બાદ શ્રી રત્નસાગરજી હાઇસ્કૂલના વિશાળ પટાંગણમાં ઊતર્યો. લોકોના અદમ્ય ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં દીક્ષાપ્રસંગ સંપન્ન થયો. શ્રી સુરવિંદ મુનિશ્રી ચંદ્રોદયવિજયજી નામે પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જાહેર થયા, છતાં ય લોકો તો તેઓશ્રીને લાલા મહારાજ' તરીકે જ ઓળખતા. આજે પણ સુરતનાં લોકો તેમને એ જ નામે ઓળખે છે. સંયમ સ્વીકાર્યા બાદ તે જ વર્ષે ફાગણ સુદ પાંચમે વડી દીક્ષા થઈ. પૂ. ગુરુદેવની વ્યવહારકુશળતા તેમ જ પૂ. ગુરુદેવના ધર્મરાજાના ગુણોનો સંક્રમ તેઓશ્રીમાં થયો. તેથી આજે પણ કટોકટીભર્યા પ્રસંગે વ્યવહારુ નિર્ણયો લેવાની કુનેહ તેમ જ શાસનપ્રભાવનાની અનેક પ્રવૃત્તિમાં પઠન-પાઠન-વાચનાદિ વિદ્યાવ્યાસંગ જળવાઈ રહ્યો છે. આજે પૂજ્યશ્રી ઉન્નતિની ટોચે બિરાજે છે તે ગુરુસમર્પણથી Personal Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૮૯ પ્રાપ્ત પૂજ્ય ધર્મરાજા ગુરુદેવશ્રીની પૂર્ણ કૃપાનું જ અનુપમ ફળ સં. ૨૦૧૪માં, સંસારી વડીલબંધુ શ્રી શાંતિભાઈના સુપુત્ર છે એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. હેમંતકુમાર તે હાલ મુનિશ્રી સોમચંદ્રવિજયજી, સં. ૨૦૨૫માં વ્યાખ્યાનવાચસ્પતિ મુનિ પૂજ્ય દાદાગુરુ આચાર્યશ્રી સંસારી વડીલબંધુ શ્રી શાંતિભાઈની સુપુત્રી કુ. નયનાબહેન તે વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજની નિઃસ્પૃહતા અને પૂજ્ય હાલ સાધ્વીશ્રી યશસ્વિનીશ્રીજી તરીકે ચારિત્રધારી બન્યાં. ગુરુદેવશ્રીની અનુપમ જ્ઞાનોપાસનાની પ્રવૃત્તિના કારણે પૂ. આચાર્યશ્રીહસ્તે મહત્ત્વનાં શાસનકાર્યો : પૂ. દીક્ષાપર્યાયનાં અલ્પ વર્ષોમાં જ સમુદાયની તેમ જ વ્યાવહારિક આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પ્રવૃત્તિઓનો સર્વ બોજ તેઓશ્રીના શિરે આવી ગયો. તેથી પૂ. અનેક સ્થાનોએ અંજનશલાકા-પ્રતિષ્ઠાના મહોત્સવો પ્રભાવનાવડીલોની આજ્ઞાથી સં. ૨૦૦૯માં જાવાલથી ઉગ્ર વિહાર કરી પૂર્વક ઊજવાયા છે, જેમાં મુંબઈ–માટુંગા, મુલુન્ડ, ચોપાટી, અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયે સૌ પ્રથમ ચાતુર્માસ કર્યું. જોગેશ્વરી, વાલકેશ્વર (આદીશ્વર), બાબુલનાથ, ભાયખલા; કહેવાય છે કે ત્યારે પૂજ્યશ્રીની વૈરાગ્યસભર વાણી સાંભળવા અમદાવાદ–સાબરમતી, પાંજરાપોળ, ગિરધરનગર, સોમેશ્વરા ભાવિકોની અપૂર્વ ભીડ જામતી, કારણ કે વર્ણનીય પ્રસંગનું કોપ્લેકસ (સેટેલાઇટ રોડ); સુરત-શાહપુર, રાંદેર રોડ, તાદેશ ચિત્ર ખડું કરી શ્રોતાઓને રસતરબોળ કરી દેવાની, સૂરજમંડન પાર્શ્વનાથ, ભાવનગર-દાદાસાહેબ તેમ જ નાગેશ્વર હકીકતોને સચોટ અને સરળ રીતે રજૂ કરવાની, કથાપ્રસંગ તીર્થ, ગઢ (બનાસકાંઠા), સુરેન્દ્રનગર શ્રી વાસુપૂજ્યસ્વામી પ્રોત્સાહિત કરવાની તેઓશ્રીમાં અજોડ શક્તિ છે. તેથી જ શતાબ્દી મહોત્સવ, અમરેલી, પાલિતાણા-જિનહરિવિહાર, તેઓશ્રીની અમૃતવાણી સાંભળવી એ જીવનનો લહાવો ગણાય આરીસાભવન, ધર્મશાંતિ આરાધના ભવન, ૧૦૮ સમોવસરણ છે. ધર્મપ્રેરક વ્યાખ્યાનશૈલીથી તેઓશ્રી ‘વ્યાખ્યાન–વાચસ્પતિ' મહાવીરસ્વામી જિનપ્રાસાદ અને પીપરલા–કીર્તિધામ વગેરે કુલ તરીકે જબ્બર લોકચાહના મેળવી શક્યા છે. ૨૫ અંજનશલાકા અને ૧૨૫ ઉપરાંત નાની મોટી પ્રતિષ્ઠાઓ શાસનદીપક આચાર્યશ્રી : પૂજ્યશ્રીમાં અનેકવિધ કરાવેલ કરાવેલ છે. એવા મહાન શાસનપ્રભાવક સાધુવરને કોટિશ: આત્મશક્તિ નિહાળી સં. ૨૦૧૧માં પૂનામાં ગણિ પદ, વંદન! ઘાટકોપર-મુંબઈમાં પૂ. પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં સૌજન્ય : શ્રીમતી નિરંજનાબેન પ્રફુલ્લભાઈ ઝવેરી સુરત-હાલ આવ્યા. તે દરમિયાન ઉપધાન, દીક્ષા, પ્રતિષ્ઠા, સામૂહિક મુંબઈ મોતીબાગ તપશ્ચર્યાઓ આદિ ધર્મકાર્યો વિપુલ સંખ્યામાં થયાં. વિવિધ | સર્વત્ર જિનશાસનની યશ જ્યોત જલાવનાર શાસનપ્રભાવનાથી વિવિધ પ્રવૃત્તિઓ કરવાની વિશિષ્ટ શક્તિથી પ. પૂ. આચાર્યશ્રી જુદાં જુદાં ગામ-શહેરોમાં ચાતુર્માસ તથા શેષ કાળમાં શાસનપ્રભાવના કરતા જ રહ્યા છે. તેઓશ્રી જ્યાં વિરાજમાન કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ હોય ત્યાં ચોથો આરો વર્તે એવી લોકવાયકા પ્રસિદ્ધ થઈ! સં. વલસાડ જિલ્લાના અણગામ ગામની ભોમકા એ દિવસે ૨૦૨૪ના પોષ વદ ૬ ને દિવસે જન્મભૂમિ સુરતમાં તેઓશ્રીને ધન્ય બની ગઈ, કારણ કે એ દિવસે આ ગામે સમસ્ત જૈન ઉપાધ્યાયપદથી અલંકૃત કરવામાં આવ્યા. ત્યાર બાદ શાસનનાં આલમને આત્મપ્રભા થકી અજવાળનાર એક તેજસ્વી તારકનો અનેકવિધ કાર્યો કરવાની તેઓશ્રીની અમોઘ શક્તિને જાણીને, જન્મ થયો હતો. પિતા ગણેશમલજી અને માતા ચંદનાબાઈનું એ સૂરિપદ માટેની પ્રૌઢતા અને યોગ્યતા જાણીને સં. ૨૦૨૯ના ત્રીજું સંતાન કસ્તૂરીની સુગંધ જેવું જ નામ કસ્તૂરચંદ. સંવત માગશર સુદ બીજને શુભ દિને સુરેન્દ્રનગર મુકામે આચાર્યપદે ૧૯૮૧ની એ તારીખ એટલે તા. ૯-૧૦-૧૯૨૫નો એ વિરાજિત કરવામાં આવ્યા. મહિમાવંત દિવસ અને તેજસ્વી બાળક એ જ જિન શાસનને સંયમીનાં પગલે પગલે : તેઓશ્રીએ સંયમ સ્વીકારતાં જ જયવંતુ બનાવનાર આપણા સહુના આદરણીય આચાર્ય ભગવંત તેઓશ્રીના સંસારી-સંબંધીઓમાં સંયમ સ્વીકારવાનો સ્ત્રોત શરૂ પૂ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ. શૈશવકાળથી જ થયો. તેઓશ્રીનાં પગલે પગલે તેમના સંસારી વડીલબંધુ શ્રી સંસારમાં રહ્યું છતે એમનું મનપંખી વીતરાગની વાટે ઉડ્ડયન અમરચંદભાઈ તે મુનિશ્રી અશોકચંદ્રવિજયજી, સં. ૨૦૦૭માં કરવા માટે ઉત્સુક હતું. સંસારમાં તો હોય મોહ અને માયા, રાગ સંસારી પિતા શ્રી ચિમનભાઈ તે સ્વ. મુનિશ્રી પ્રસન્નચંદ્રવિજયજી, અને ભોગ, પણ એમનું હૃદય તો વૈરાગ્ય ભાવ તરફ અભિમુખ Jain Education Intemational Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ Nીનોwધરસ્વામિ જિના મંદિર C ઉપરોક્ત જિનબિંબોની અંજન કાલકા Het E હસ્ત માં ચતુર્વિધ સંઘ જીવનની દિશા અને આત્માની ભાવદશા બદલાઈ ગઈ, મોહશત્રુ ડરી ગયા! તપ, ત્યાગ અને વૈરાગ્યના માર્ગે જવા માટે તેઓશ્રી તત્પર બન્યા. ભાવના ભરપૂર હતી. ઇચ્છા ગજવેલ જેવી હતી. સંકલ્પ લોહ સમો દૃઢ હતો ને સંયમ ગ્રહણની ચિરમનીષા સાકાર થવાની ઘડી પણ આવી પહોંચી. સંવત ૨00૫ની વૈશાખ સુદ છઠ્ઠ, તા. ૪-૫-૧૯૪૯નો એ ધન્ય દિવસ હતો અને પૂ. આચાર્ય ભગવંતના વરદ હસ્તે તેઓશ્રીને ભાગવતી દીક્ષા આપવામાં આવી. શિક્ષિત હતા. હવે દીક્ષિત થયા. છૂટી ગયાં સંસારનાં સંબંધો, છૂટી ગયું સંસારી નામ ને હવે બન્યા મુનિ શ્રી કલ્યાણસાગરજી. સર્વેનું કલ્યાણ થાય તેવી ભાવના અને સાગર જેવી જ્ઞાનની ગહનતા એટલે જ “કલ્યાણસાગર’. સાધુ જીવનમાં જૈન આગમો અને અન્ય શાસ્ત્રોનું એમણે ગહન અધ્યયન કર્યું. સમય, સતત, તપ, આરાધના, ગુરુભક્તિ અને શાસ્ત્રાભ્યાસમાં જ વ્યક્ત થતો. સતત સ્વાધ્યાય અને સતત ચિંતન, શિલ્પશાસ્ત્ર વ્યાકરણ અને જ્યોતિષના વિષયોમાં તેમણે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. દિવસે જિન આગમનું અધ્યયન અને રાત્રે સીમલ્વર સ્વામીનો જન્મ. ગુરુ ભગવંત પાસે રહીને તેઓશ્રીની શાસન સેવામાં મુનિ શ્રી કલ્યાણસાગરજી સહભાગી બન્યા. પ્રભુભક્તિ અને ગુરુભક્તિ એ બે હતા એમના જીવનમંત્રો. સં. ૨૦૧૮ની સાલમાં તા. ૧૮૧-૧૯૭૨ના રોજ અમદાવાદ મુકામે તેમને ગણિ પદ અર્પણ કરાયું. એ પછી સં. ૨૦૩૧ના વર્ષમાં તા. ૨૮-૨-૧૯૭૫ના પાવન દિવસે તેઓશ્રીને પન્યાસ પદથી અલંકૃત કરવામાં આવ્યા. સં. ૨૦૩૨ના ફાગણ સુદ સાતમના દિવસે તા. ૮-૩-૧૯૭૬ના રોજ જામનગર મુકામે તેઓશ્રીને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. ઉત્તર ગુજરાતનું ગરવું જૈન તીર્થ એટલે મહેસાણાનું શ્રી સીમંધર સ્વામી જિનાલય. મહેસાણાના આ મહાતીર્થના નિર્માણ અને વિકાસમાં પૂજય આચાર્યદેવ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અગ્ર સ્થાને અને નોંધપાત્ર છે. પૂ. ગુરુદેવ શ્રી કૈલાસ સાગરસૂરીશ્વરજી મહારાજના હાર્દિક આશીર્વાદથી દક્ષિણ ગુજરાતની ધરતીને પાવન કરતું પ્રસિદ્ધ મહાતીર્થ ભીલાડ સ્ટેશન નજીક નંદિગામે સાકાર થવા પામ્યું છે. આ ઓસિયાજી મહાતીર્થનું નિર્માણ પૂ. આ. ભ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનને કારણે શક્ય બન્યું છે. આ ભવ્યાતિભવ્ય મહાતીર્થ જિનશાસનને જગતમાં જયવંતું કરનાર બની રહ્યું છે. શ્રી સીમંધર સ્વામીનું આ તીર્થ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર હોઈ ને સતત દર્શનાર્થીઓથી ધમધમે છે. એક તીર્થ રાજ-પથ પર, બીજ તીર્થ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર. (૧) પ.પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. આ.શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.સા. બન્યું હતું. સંસારના ભાવોમાં ચિત્ત ચોંટતું ન હોતું. દૂર દૂરથી જાણે કોઈ અગમ-અગોચર તત્ત્વનો સાદ આવી રહ્યો હતો. આવ, બાળક, આવ સંસારનાં ભોગસુખો એ તારી મંઝિલ નથી. તારો માર્ગ તો નિશ્ચિત થઈ ચૂક્યો છે. તારે તો વીતરાગતાના પંથે પગલાં માંડવાનાં છે. તારી મંઝિલ અહીં છે. સતત વિચારોમાં ડૂબી જવું. સતત આત્માભિમુખ બની જવું. ક્યારેક જાતમાં ખોવાઈ જવું ને આત્મજળના ઊંડાણમાં ડૂબકી લગાડવી.....આ બધાં લક્ષણો વૈરાગ્ય ભાવને વ્યક્ત કરનારાં હતાં. મન માયા મમતાથી અળગું બની ગયું હતું. દિલમાં આત્મદીપક પ્રગટી ચૂક્યો હતો અને બન્યું પણ એમ જ. સંસારી અવસ્થામાં જ તેમને પૂ. શ્રી કૈલાસસાગર- સૂરીશ્વરજી મહારાજનો સમાગમ મુંબઈ, કોટમાં થયો અને એમનું મન અલૌકિક આનંદનો અનુભવ કરી રહ્યું. (વિ.સં.-૨૦૦૪) તરસ્યા ને જાણે જળ મળ્યું! ભૂખ્યાને જાણે ભોજન મળ્યું. મન તો હતું જ, પણ માર્ગ મળતો ન હતો, પણ પૂજ્યશ્રીનો સમાગમ થતાં જ જાણે પંખીને ઊડવા માટે આકાશ મળી ગયું અને Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ શ્રી સૂરિમંત્ર તમારાધક સ્તવના પૂ. આ. શ્રી શ્રેયાંસપ્રભસૂરિજી મ.સા. સૃષ્ટિમ હૈમાટે દાકીય uધૂ આચાર્ય ભગવંત - શ્રી વિજય ઐકાણાપ્રભ સુરીજીમહીનો, તવારીખની તેજછાયા જાણે બંને તીર્થ પ્રભુ ભક્તોને સંયમ માર્ગે-મોક્ષ માર્ગે, મુક્તિ માર્ગે ચાલવાની પ્રેરણા આપી રહ્યા હોય તેમ જણાય છે! પૂજ્યશ્રીના શુભ હાથો વડે જે શાસનપ્રભાવનાનાં કાર્યો સુસંપના બન્યાં તે પર સહેજ નજર કરીએ. ૧૨૬ અટ્ટમના આરાધક શ્રી વરધીલાલ ગાંધી પરિવાર ૪૬૨ વર્ષના પ્રાચીન બબોલથી આવેલ પ્રભુજી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા અમદાનંદ પ્રગતિનગર ખાતે ૨૦૪૬માં મહા સુદ-૧૪ના શુભ દિને કરાવી. ૨૦૪૯, પોષ વદિ-૯ રાધનપુરથી પાલિતાણા ૨૭ દિવસનો છ'રીપાલિત સંઘ કુટુંબના વડીલ કાનજીભાઈ જેચંદભાઈ ગાંધી પરિવારના નામે નીકળ્યો, જેમાં ૫૦૦ યાત્રિકો, ૧૫00 અન્ય ગામોના મહેમાનો અને છેલ્લે સંઘમાળ વખતે ૧૫૩ બસોનું આવાગમન, જેમાં દેવદ્રવ્યની સોળ લાખની ઊપજ થઈ (અનુકંપાદાન-કૂતરાઓને રોટલા વગેરે) ઘણી પ્રેરણા કરી. ૨૦૫૭માં મહા સુદી–૧૪, સુરતમાં અડાજન રોડ, દીપા કોપ્લેકસમાં મૂળનાયક વિમલનાથ પરમાત્માની શુભ પ્રતિષ્ઠા કરાવી. તેમ જ વંશવારસોને ધજા, દંડ-ધજારોપણવિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ સિવાય નારણપુરા, ગોદાવરી, વિજય-નગર આદિ રાજનગરનાં મહત્ત્વનાં જિનાલયોમાં શાસનરક્ષક દેવદેવીઓની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીનાં કરકમલો દ્વારા થઈ. શ્રી મીરામ્બિકા જૈન સંઘમાં તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી માણિભદ્ર-દેવ તથા સૂરિમંત્રની અધિષ્ઠાત્રી શ્રી મહાલક્ષ્મીજીની દેવકુલિકા નિર્માણ કરાવી પ્રતિષ્ઠા દ્વારા શ્રી સંઘને મોટી આવક કરાવવામાં પૂજ્યશ્રી નિમિત્ત બન્યા, જેના પ્રભાવે શ્રી સંઘની આરાધનાભવન બનાવવાની ભાવના પરિપૂર્ણ થઈ. સમગ્ર જિનશાસનની યશોગાથારૂપ મહાતીર્થ સ્વરૂપ જિનમંદિર, પ્રભુભક્તિ કરીને પૂજ્યશ્રીએ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હતું કે જે કદાચ તીર્થકર નામ-કર્મ બંધાવે.....મોટી શાંતિ સાંભળીને પાટણના એક ઝવેરી એટલા બધા સુપ્રસન્ન થઈ ગયા હતા કે બીજે દિવસે નવગ્રહની માળા-મણિઓનો ડબો લઈને આવ્યા અને પૂજ્યશ્રીને કહ્યું કે “આમાંથી જે કાંઈ ખપ હોય તે લઈ લ્યો!' પૂજ્યશ્રીએ તે શ્રાવકને એટલી જ પ્રસન્નતાથી “ના' પાડી. શાસ્ત્રસિદ્ધાંતના નીતિનિયમોમાં સતત જાગ્રત અને ગુપ્રેરિત કાર્યોમાં સતત કાર્યરત પૂજ્ય આચાર્યદેવ દીર્ઘકાળ સુધી શાસનપ્રભાવનાનાં કાર્યો કરતા રહો એ જ પ્રાર્થના..! પૂ. પં.શ્રી શિવસાગરજી મ.સા. તથા બાલમુનિ શ્રી ઋષભસાગજી મ.સા.ની પ્રેરણાથી પંકજભાઈ ભોગીલાલ સોનીવાળા તરફથી આરાધનાનું સમુત્થાન અને પૂજ્યશ્રી રાધનપુરના વતની દોશી ભૂદરભાઈ સૂરજમલ પરિવારના ચંદ્રકાંતભાઈ અને સુશીલાબહેનના પ્રથમ સંતાનરૂપે જન્મેલા શ્રીકાંત નામને ધરનારા પૂજ્યશ્રી બાલ્યવયથી જ વૈરાગી બની ૧૬ વર્ષની કુમળી વયે સંયમ પામ્યા અને પોતાનાં બા મહારાજ સા. શ્રી સગુણાશ્રીજી મ.સા.ના પગલે પગલું મૂકી પૂ. મુ. શ્રી મુક્તિપ્રવિજયજી મ.સા. (હાલ આ.ભ.)ના શિષ્ય પૂ. મુ. શ્રી શ્રેયાંસપ્રભવિજયજી મ.સા. તરીકે જાહેર થયા. ગુરુ નિશ્રાએ જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગમાં આગળ વધી, ગુરુદેવો અને “સૂરિરામ' આદિ વડીલોના અનન્ય કૃપાપાત્ર બન્યા અને તેથી જ લઘુવયમાં ગણિ–પંચાસ-ઉપાધ્યાય પદ પામી સૂરિ પદને પણ પામ્યા. લઘુવયમાં જ વિશિષ્ટ પ્રવચન શક્તિને ધારણ કરતા આ મહાપુરુષ પ્રસિદ્ધ પ્રવચનસાર' અને “છોટેરામ' તરીકેની પ્રસિદ્ધિ પામી અનેક આત્માઓના ઉદ્ધારક બન્યા અને વિશાળ શિષ્ય સંપદાના સ્વામી બન્યા. વળી પોતાનાં આલંબન અને માર્ગદર્શન દ્વારા સંસારી ૬-૬ બહેનોને સંયમ પંથે વાળી ઉપકારનું ઋણ જાણે અદા ન કરતા હોય તેમ પોતાના પિતાશ્રી ચંદ્રકાંતભાઈને પણ આજથી ૧૮ વર્ષ પૂર્વે સંસારસાગરથી ઉદ્ધર્યા અને પૂ. મુ. શ્રી ચારિત્રસુન્દરવિજયજી મ.સા. તરીકેની સંયમની આરાધનામાં લયલીન કર્યા! તેઓશ્રીની નિશ્રામાં આજ સુધી Jain Education Intemational Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ અનેક દીક્ષા-પ્રતિષ્ઠા-અંજનશલાકા સ્વરૂપ પ્રભાવક પ્રસંગો ઊજવાયા છે અને ઊજવાય છે. તેથી તેઓશ્રીના જીવનમાં પ્રભાવકતા તો છે જ પરંતુ પ્રભાવકતા સાથે જ આરાધકતા પહેલેથી જ જોવા મળે છે. તે એક અનોખી વાત છે, કેમ કે માત્ર ૩૨ વર્ષની લઘુ વયમાં ૧૦૦ ઓળી પૂર્ણ કરવાની ભાવનામાં રમતા પૂજ્યશ્રી વર્ષમાં સાડાદસ મહિના આયંબિલ તપની આરાધના કરતા હતા, પરંતુ તે ભાવના સ્વાસ્થ્યની પ્રતિકૂળતાને કારણે પૂર્ણ ન થવા છતાં આજ સુધી એકાસણાંના તપને વળગી રહેવા દ્વારા શ્રમણસંઘને મોટો આદર્શ આપી રહ્યા છે. ચારિત્રનિષ્ઠા પણ આ પુણ્ય પુરુષની અજબ-ગજબની છે. એનું એક જ દૃષ્ટાંત લઈએ તો વલ્લભીપુર જેવા નાનકડા ગામમાં એકાએક હાર્ટએટેક જેવા જોખમી મહારોગનો પ્રવેશ થયો, ત્યારે પણ વાહનનો ઉપયોગ નહીં કરવાનો દૃઢ સંકલ્પ કરીને આ મહાપુરુષે જોખમ ખેડીને પણ ત્યાં જ ઉપચારો કરાવ્યા. ડોળી કે વ્હીલચેર કે વાહનોને જરાય મહત્ત્વ ન આપ્યું. આ રીતે એક સુંદર આદર્શ ઊભો કર્યો. સમર્પિતતા–નિસ્પૃહતા નિખાલસતા–સરળતા-વડીલો પ્રત્યે અહોભાવ-નમ્રતા આદિ ગુણોની ખીલવણી પણ પ્રશંસનીય છે. આજથી ૪૦૦ વર્ષ પૂર્વે જૂના ડીસા મુકામે પૂજ્ય હીરસૂરીશ્વરજી મહારાજાએ ત્રણ-ત્રણ મહિના સૂરિમન્ત્રની સાધના કરેલી અને શાસનદેવી પ્રત્યક્ષ થયાં હતાં. વિ.સં. ૨૦૫૩માં સૂરિપદ પામ્યા પછીના બીજા વર્ષે વિ.સં. ૨૦૫૫માં તેજ જૂના ડીસા મુકામે ૮૪ દિવસના મૌન અને એકાંતવાસપૂર્વક સૂરિમંત્રની પાંચે પ્રસ્થાનોની સળંગ આરાધના કરવા દ્વારા તે ઇતિહાસનું પુનરાવર્તન કર્યું હતું. આ રીતે પ્રથમ વાર વિશિષ્ટ આરાધના કર્યા પછી વિ.સં. ૨૦૫૬માં પ્રસંગવિશેષ રાધનપુર જવાનું થતાં પૂજ્યશ્રીનાં સંસારી માતુશ્રી સુશીલાબહેનનું સ્વાસ્થ્ય અસ્વસ્થ થવાથી પૂજ્યશ્રીએ તક ઝડપી લઈને પોતાના સંસારી પક્ષે પિતા મુનિશ્રી ચારિત્રસુંદરવિજયજી મ.સા. સાથે ૧૦ દિવસ સુધી નિર્યામણા કરાવતાં– કરાવતાં પૂજ્યશ્રીએ આ સૂરિમંત્ર પંચપ્રસ્થાનની આરાધના ફરી એકવાર સળંગ અથવા છૂટી-છૂટી કરવા સંભળાવ્યું હતું અને તે સાંભળીને અનુમોદના કરી પૂજ્યશ્રીના શ્રીમુખેથી જ અરિહંતનું શ્રવણ અને રટણ કરતાં-કરતાં પરલોકની વાટે સંચર્યાં. પૂજ્યશ્રીએ સમાધિપ્રદાન સ્વરૂપ શાંતિનો શ્વાસ લીધો. હવે તે સંભળાવેલી આરાધના અવસરને જોતાં આજે પાંચ વર્ષ પછી તે ઋણ અદા કરવા પૂજ્યશ્રી સફળ અને કટિબદ્ધ રહ્યા છે, જેથી ચાલુ વર્ષમાં અમદાવાદ ગિરધરનગર શ્રી સંઘની આગ્રહભરી વિનંતી સ્વીકારી વિ.સં. ૨૦૬૦ના મહા સુદ ૧૪, For Private ચતુર્વિધ સંઘ તા. ૫-૨-૨૦૦૪ દિને પ્રારંભેલી પૂર્વવત્ ભીષ્મ સાધના વિ.સં. ૨૦૬૦ના વૈશાખ સુદ ૯, તા. ૨૯-૪-૨૦૦૪ દિને સમાપન પામી રહી છે. તન્નિમિત્રક ગિરધરનગર શ્રીસંઘ આયોજિત ભવ્ય દશાલિક મહામહોત્સવનાં મંડાણ થઈ ચૂક્યાં છે. પ્રાંતે પૂજ્યશ્રી પાસે આપણે સૌ એજ ઝંખીએ કે આપ આપની આ આરાધનાસાધના દ્વારા ખૂબ-ખૂબ આત્મબળ કેળવી પ્રભુશાસનની વિશિષ્ટ આરાધના-રક્ષા-પ્રભાવના કરી ભવ્યાત્માઓને સંસારસાગરથી તારવા માટે મેઢી રૂપ બની રહો. પૂજ્યશ્રીની તેજસ્વી તવારીખો જન્મ : વિ.સં. ૨૦૦૯, કારતક સુદ ૧૪, મુંબઈ, તા. ૩૧-૧૦-૧૯૫૨. દીક્ષા : વિ.સં. ૨૦૨૫, માગસર સુદ ૧૦, રાધનપુર, તા. ૧૯-૧૧-૧૯૬૮. વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૫, મહા સુદ ૧૩, પાલી, તા. ૩૧-૧-૧૯૬૯. ગણિ પદ : વિ.સં. ૨૦૪૯, માગસર સુદ ૬, કોલ્હાપુર. પંન્યાસ-ઉપાધ્યાય પદ : વિ.સં. ૨૦૫૨, વૈશાખ સુદ ૬, ભોરોલ. આચાર્ય પદ : વિ.સં. ૨૦૫૨, વૈશાખ સુદ ૭, ભોરોલ. પ્રથમ વાર સૂરિમંત્ર સાધના : વિ.સં. ૨૦૫૫, વૈશાખ સુદ ૮ થી, જુના ડીસા (ગુજ.) દ્વિતીયવાર સૂરિમંત્ર સાધના : વિ.સં. ૨૦૬૦, મહા સુદ ૧૪ થી, ગિરધરનગર (અમદાવાદ) પૂજ્યશ્રીની બેવાર થયેલ શ્રી સૂરિમંત્ર પંચપ્રસ્થાન સમારાધનાની વિશિષ્ટતાઓ : * સૂરિમંત્રની પાંચે પીઠોની સળંગ આરાધના * સળંગ થતી હોવાથી વચ્ચે ત્રણ છઠ્ઠ * ૮૪ દિવસ સુધી સંપૂર્ણ મૌન * સંપૂર્ણ એકાંતવાસનું સેવન * શક્ય પ્રયત્ને ઇશારાઓનો પણ અભાવ * સંપૂર્ણપણે બાહ્ય વ્યવહારોથી અલિપ્ત * જાપ સિવાયના સમયમાં ગ્રંથોના વાચન સિવાય પત્રોનું વાચન–શ્રવણ પણ નહીં * આ દિવસો દરમિયાન લગભગ ૮૪,૦૦૦- થી અધિક સંસ્કૃત શ્લોકોનું વાચન * માત્ર એક સાધુ અને ઉત્તરસાધક સિવાય એક પણ સાધુ કે શ્રાવકના પરિચયનો અભાવ * માત્ર પાંચ વર્ષમાં જ આ આરાધના બે વાર કરવી * છેલ્લાં ૪૦૦ વર્ષ પછી આ આરાધનાનું પુનરાવર્તન કરવું. સૌજન્ય : ભોમરાજજી ઓટરમલજી સેમલાની પૂના-(મહારાષ્ટ્ર) Personal Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા અગણિત ગુણોના માનસરોવરમાં કલહંસ સમા જ્યોતિર્વિદ જૈનાચાર્ય ૫.પૂ. આ.ભ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. gu બનાસના પાણીની આજુબાજુ ઘૂમતી ઘૂમરી લેતી લીલીછમ અને ધર્મઆરાધનાના જીવંત ધબકારથી ધબકતી બનાસકાંઠાના લોવાણા ગામની ધન્યધરાએ વિ.સં. ૧૯૯૮ના આસો સુદ-૬ના સોનેરી સુપ્રભાતે પ્રતિષ્ઠા સંપન્ન રાયચંદભાઈ અને ધર્મનિષ્ઠ સુસંસ્કારી કંકુબહેનની રત્નકુક્ષિએ એક પુણ્યક્ષણે મહાતેજસ્વી લલાટ અને ભવ્ય મુખમુદ્રા ધરાવતા પુત્રરત્નનું પુનીત અવતરણ થયું, જેથી કુટુંબ-પરિવારમાં આનંદની લહેરો લહેરાવવા લાગી અને માતાપિતાએ યથા નામ તથા ગુણાઃ એવું લહેરચંદ નામ પાડ્યું. વિચક્ષણ, કર્તવ્યનિષ્ઠ અને મમતામયી માએ ધર્મકર્મના મર્મનું સમજણપૂર્વક શિક્ષણ આપી ગુણદીપકમાં અધ્યાત્મતેજનું સિંચન કર્યું. આમ માતા-પિતાએ લહેરચંદને શૈશવકાળથી જ શિષ્ટ સંસ્કારોથી સંસ્કારિત કર્યા. કિશોરવયમાં જ દૈવસંકેતથી આત્મસંશોધનના વિજ્ઞાનની ઝંખના જાગી અને એ ઉત્કટ ભાવના પ.પૂ.આ. ભ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા. અને બાંધવબેલડી પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી મ. અને પૂ.મુ. શ્રી સુબોધવજયજી મ.ના ગુરુગમથી વિકાસ પામી અને આત્મવિકાસના અભિયાનમાં પ્રચંડ પુરુષાર્થનો યજ્ઞ માંડ્યો. વિ.સં. ૨૦૦૬ મહા સુદ-૩ના દિવસે આત્મમાંગલ્યની કેડીએ પ્રયાણ કરી પંચમ પદને ગ્રહણ કરવા દ્વારા પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી બની પૂ. મુનિ શ્રી સુબોધવિજયજી મ.નાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. અસાધારણ વિદ્વત્તા અને પ્રચંડ પુરુષાર્થથી મુનિશ્રીએ For Private ૪૯૩ ન્યાયકરણ, કાવ્ય, તર્ક, સાહિત્ય, જ્યોતિષ વગેરેનો વિસ્તૃત અભ્યાસ કર્યો. પૂ. મુનિશ્રીની સમ્યક્ પ્રેરણાથી થયેલ જિનશાસન પ્રભાવના વિવિધ સત્કાર્યોને અને અપૂર્વ યોગ્યતાને નિહાળીને જામનગરના શ્રી દેવબાગ જૈન સંઘની વિનંતીથી સંવત ૨૦૩૦, માગસર સુદ-૫ના શુભ દિવસે ગણિ પદવી પ્રદાન કરાઈ. આ પદવી બાદ ગણિ લબ્ધિવિજયજીને પૂ. ગુરુદેવશ્રીની હૃદયમનની અંતરંગ ભાવનાથી પૂનામાં શ્રી આદિનાથ સોસાયટીમાં સંવત ૨૦૩૨, મહા વદી ૧૪ના રોજ પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા, સાથે સાથે વિ.સં. ૨૦૩૨, ફાગણ સુદ-૨ ના દિવસે પૂના મુકામે સૂરિપદ તેમ જ સંઘનું સુકાન સોંપવામાં આવ્યું. પૂજ્યશ્રીએ સંયમજીવનના પાંચ-પાંચ દાયકાના સુવર્ણ યુગ (ગોલ્ડન પિરિયડ)માં તનતોડ પુરુષાર્થથી શાસનઉન્નતિનાં અનેક કાર્યો કરેલ છે. * પૂજ્યશ્રી દ્વારા ઐતિહાસિક કાર્ય : જિનશાસનના ઉત્કર્ષમાં પાયાની ઈંટ રૂપે બનેલી શ્રી જૈન ધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ'ની સ્થાપના કરી. ભારતવર્ષનાં પંડિતવર્યો, શિક્ષક, શિક્ષિકાઓને સંગઠનના એક સૂત્રે બાંધેલ છે. આમ, જ્ઞાનની જ્યોત જ્વલંત રાખવા શાસનરૂપી કોડિયામાં ‘તેલ’ પૂરવાનું વીસમી સદીનું ઐતિહાસિક, અદ્વિતીય કામ કર્યું છે. * શાસનપ્રભાવક પૂ. ગુરુદેવશ્રી : જિનાલય, ઉપાશ્રય, આયંબિલશાળા, પાઠશાળા આદિ નિર્માણ, અનેક શ્રી સંઘમાં ભક્તિયુવક મંડળની સ્થાપના તેમ જ છ'રીપાલિત સંઘ, ઉપધાન તપ આદિ અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો કરેલ છે. * અહિંસામૂર્તિ પૂ. ગુરુદેવશ્રી : બનાસકાંઠાની ધર્મનગરી થરા ચાતુર્માસમાં પાંજરાપોળ ઉત્કર્ષ માટેના વિરલ કોટિના આયોજનમાં ઉદારદિલ શ્રાવક-શ્રાવિકાઓએ ભારે ઉલ્લાસ સહ પોતાની સંપત્તિનું દાન કર્યું. આમ થરા, સમી, ગઢડા, વિરમગામ, રાધનપુર આદિ અનેક પાંજરાપોળમાં અબોલ પ્રાણીઓને અભયદાન તેમ જ જીવદયાનાં અનેકવિધ કાર્યોનાં દિગંતવ્યાપી તોરણો બંધાયાં છે. * વાત્સલ્યમૂર્તિ પૂ. ગુરુદેવશ્રી : સાધર્મિકોના સહોદર પૂજ્યશ્રી ગુપ્તસહાય દ્વારા સાધર્મિકોને આર્થિક ક્ષેત્રે પગભર અને માનસિક ક્ષેત્રે સમાધિસભર બનાવવાનું અનુપમ કાર્ય કર્યું. * દીક્ષા દાનવીર પૂ. ગુરુદેવશ્રી : તેઓશ્રીએ Personal Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ અનેકાનેક મુમુક્ષુઓનાં જીવનમાં ત્યાગની તમન્ના અને વૈરાગ્યની વેલડી વિકસાવી સંયમની સુરભિ પ્રસરાવી. * જન્મ : વિ.સં. ૧૯૮૯, આસો સુદ ૬, પાટણ. * દીક્ષા : વિ.સં. ૨૦૦૬, મહા સુદ ૩, અમદાવાદ. * વડી દીક્ષા : ૨૦૦૬, વૈશાખ સુદ ૧૦, આંતરસુબા. * ગણિ પદ : વિ.સં. ૨૦૩૦, માગસર સુદ ૫, જામનગર. * પંન્યાસ પદ : વિ.સં. ૨૦૩૨, મહાવદી ૧૪, પૂના. * આચાર્ય પદ : વિ.સં. ૨૦૩૨, ફાગણ સુદ ૨, પૂના. * કાળધર્મ : વિ.સં. ૨૦૬૦, મહાસુદ-૯, ધાકડી લબ્ધિધામ તીર્થની આસપાસ. * અગ્નિસંસ્કાર : વિ.સં. ૨૦૬૦, મહાસુદ-૧૦ લબ્ધિધામમાં, સાધર્મિકોના સહોદર અને ગરીબોના બેલી પૂ. ગુરુદેવશ્રી : પૂજ્યશ્રી પાસે આવેલ સાધર્મિક પ્રાયઃ ખાલી હાથે પાછો ન જ જાય. ગુપ્ત સહાય દ્વારા સાધર્મિકોને આર્થિક ક્ષેત્રે સમાધિસભર બનાવવાનું અનુપમ કાર્ય કર્યું છે. લબ્ધિનિધાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સારામાં સારી રકમનું અનાજ, રેશનીંગ, વ. પણ સાધર્મિકોને, ગરીબોને અપાવતા. માનવકલ્યાણ અને શાસનસેવાની જ્વલંત જ્યોતિરૂપ પૂજ્યશ્રી : જીવનમાં સરલતા, હૃદયમાં પ્રમોદભાવ, મનમાં સર્વજીવપ્રતિ મૈત્રીભાવનાથી અનેકોના જીવનમાં શાંતિ, તુષ્ટિ અને પ્રસન્નતાનો પરિમલ પ્રગટાવ્યો છે. હજારો, લાખો જીવનનૈયાઓને પૂજ્યશ્રીએ સરળશૈલીમાં હૃદયસ્પર્શી સચોટ અમૃતવર્ષા સમી પાવનવાણી દ્વારા ઈપ્સિત સ્થાને પહોંચાડેલ છે. ધ્યાનરમણતામાં મગ્ન પૂજ્યશ્રી : આત્મદર્શનાર્થે કલાકો સુધી પૂજ્યશ્રી ધ્યાનમાં–જાપમાં લયલીન બની જતા અને અધ્યાત્મવિદ્યાના તેજપુંજ પ્રસારી લાખો શ્રદ્ધાળુ શ્રાવકશ્રાવિકાઓને પ્રેરક માર્ગદર્શન આપતા. નિખાલસતાના નિધિ પૂજ્યશ્રી : પ્રભુભક્તિગુરુભક્તિથી પ્રગટેલ લઘુતા, કૃતજ્ઞતા, વિનય, વૈયાવચ્ચ વગેરેથી સાધનાનાક્ષેત્રની સંખ્યાતીત ઝળહળતી સિદ્ધિઓ પૂજ્યશ્રીએ પ્રાપ્ત કરેલ. જ્યોતિર્વિદ્ પૂજ્યશ્રી : જ્યોતિષશાસ્ત્રમાં નિષ્ણાત હતા. અન્ય સમુદાયવર્તી મહાન આચાર્ય ભગવંતો પણ પૂજ્યશ્રી પાસે For Private ચતુર્વિધ સંઘ અંજનશલાકા-પ્રતિષ્ઠાદિનાં મુહૂર્તો મંગાવતા. પૂજ્યશ્રી દ્વારા પ્રકાશિત આરંભસિદ્ધિ મહાગ્રંથ ખૂબ પ્રસિદ્ધિ પામેલ. જ્ઞાનપિપાસુ પૂ. ગુરુદેવશ્રી : જૈનશાસનની પ્રભાવના થાય અને જૈનશાસનની પ્રાચીન પરંપરાનો ઇતિહાસ જળવાઈ રહે તે માટે ભાવિ પેઢી ગૌરવ લે તેવા દળદાર સચિત્ર ગ્રંથો પ્રકાશન કરેલ છે. ષડ્દર્શન સુબોધિકા વ. તત્ત્વચિંતન- પુસ્તિકાઓ પણ ઘણા પુરુષાર્થથી તૈયાર કરી પ્રકાશિત કરાવેલ છે. શ્રી લબ્ધિધામ તીર્થના સંસ્થાપક પૂ. ગુરુદેવશ્રી : પ્રભુમંદિરો બનાવી ધર્મભાવના ટકાવવા અને વિરમગામ અને માંડલ વચ્ચે ૨૪ કિ.મી. સુધી જ્યાં કોઈ પણ વિરામસ્થાન નહીં હોવાથી શેષકાળમાં ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા કોઈપણ સમુદાયના સાધુસાધ્વીજી મ. આદિને વિહારમાં અનુકૂળતા રહે તે અર્થે લબ્ધિધામ તીર્થનું નિર્માણ કાર્ય આરંભ્યું. પૂ. ગુરુદેવની શુભ ભાવનામાં પૂ. ગણિશ્રી શિલરત્નવિ. મ.નો તીર્થનિર્માણનો સુદૃઢ સંકલ્પ ભળ્યો અને ગુરુભક્તોનો સહયોગ મળ્યો, જેની ફલશ્રુતિએ અકલ્પિત શ્રી લબ્ધિધામ તીર્થનું સર્જન થયું. સૂરિમંત્રના વિશિષ્ટ આરાધક અને યશસ્વી માંગલિક મુહૂર્તદાતા પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ જે આચાર્યભગવંતના અનંત ઉપકારોને અનુભવતા અનેક ભક્તો કૃતાર્થતાનો અનેરો આનંદ પામી રહ્યા છે, જેઓશ્રીની પ્રેરક નિશ્રામાં અનેક સ્થળે જિનેન્દ્રભક્તિમહોત્સવો ભવ્ય સમારોહપૂર્વક યોજાય છે, જેઓશ્રીના પુણ્ય પ્રતાપે જિનશાસનની ધર્મસભાઓ હંમેશાં ગાજતી રહી છે તે પૂજ્યપાદ આચાર્યદેવશ્રી સમવસરણ મહામંદિરના મુખ્ય મુહૂર્તદાતા શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ વર્તમાન શાસનસમ્રાટ-સમુદાયને વિશિષ્ટ ભક્તિભાવથી પ્રેરી રહ્યા છે. પૂજ્યશ્રીનો જન્મ સુરત મુકામે સં. ૧૯૮૦ના શ્રાવણ વદ પાંચમે થયો હતો. પિતા શેઠશ્રી ચિમનલાલ ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી અને માતા કમળાબહેન ધર્મપરાયણ અને ધર્મસહિષ્ણુ દંપતી હતાં. આ સંસ્કારવારસો પુત્રોમાં પણ ઊતર્યો. સંસારી બંધુઓ—શાંતિભાઈ, બાબુભાઈ, કુસુમભાઈ, જયંતીભાઈ-સૌના તેઓ પ્રિય બંધુ હતા. જૈન ધર્મના સંસ્કારો વચ્ચે ઉછેર થવાથી દેવદર્શન તથા પૂજા-વ્યાખ્યાનશ્રવણ વગેરે સહજ ભાવે થતાં રહ્યાં. આગળ જતાં, જપ-તપ, શાસ્ત્રાભ્યાસ, ચિંતન-મનન અને Personal Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૪૯૫ સ્વાધ્યાય જાણે કે તેમનાં આભૂષણો બની રહ્યાં ! પરિણામે શ્રી સૂરિમંત્રના અનુપમ સાધક દક્ષિણમહારાષ્ટ્રપ્રભાવક ત્યાગવૈરાગ્યની ભાવના બળવત્તર બનતી ચાલી. સં. ૨૦૦૭ના ૫. પૂ. આ. શ્રીમદ્વિજય વૈશાખ સુદ પાંચમના શુભ દિને દીક્ષા લીધી અને સ્વ-પર કલ્યાણક તેમ જ સ્વાધ્યાયરત સાધનામય જીવનનો આરંભ કર્યો. જયશેખરસૂરીશ્વરજી મ.સા. પૂજ્યશ્રીની નિશ્રામાં સુરત શહેરમાં સં. ૨૦૪૧ના ચાતુર્માસમાં સુરતના ધર્મનિષ્ઠ સુશ્રાવક ચિમનભાઈ ઝવેરીનાં જિનશાસનના ઇતિહાસમાં યાદગાર બની રહે એ રીતે ધર્મપત્ની મોતીકોરબહેનની કુક્ષિથી વિ.સં. ૧૯૮૬, જેઠ વ. પસામુદાયિક ૪00 સિદ્ધિતપની ભવ્ય આરાધના થઈ હતી. ના જયંતીલાલ નામે પુત્રરત્નનો જન્મ થયો. સ્તનપાન કરાવતી પૂજ્યશ્રીએ સૂરિમંત્રના પાંચમા પ્રસ્થાનની દસ વાર આરાધના વખતે માતાએ કાનમાં ફૂંકેલો “બેટા! સંયમ એ જ સાર છે”નો કરી છે. છેલ્લા કેટલાય સમયથી જિનશાસનમાં થતાં કેટલાંયે મંત્ર, ધર્મસંસ્કારી વાતાવરણ, સચ્ચારિત્રચૂડામણિ સ્વ. પૂ. આ. વિશિષ્ટ કાર્યોનાં માંગલિક મુહૂર્તો પૂજ્યશ્રીના હસ્તે જ નીકળે છે. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.નું વાત્સલ્ય, સકલસંઘહિતૈષી સ્વ. પૂ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.નાં વૈરાગ્યરસઝરતાં તેઓશ્રી સંસારી પક્ષે વડીલબંધ થાય છે. બાલ્યકાળથી જ પ્રવચનો, સ્વકીય વડીલબંધુ પૂ. મુનિરાજશ્રી ધર્માનંદવિજયજી ધર્મસંસ્કારો દ્રઢ થવાથી તેઓછી કલાકો સુધી જપ જાપમાં મ.ની કે જેઓ પાછળથી સહજાનંદી, અધ્યાત્મરસિક, નિમગ્ન રહી શકે છે. પરિણામે સમુદાયમાં પણ જપ-તપના ભવ્ય કર્મસાહિત્યમર્મજ્ઞ, વ્યવહારદક્ષ, નિષ્કપટ, સદા સુપ્રસન્ન સ્વ. સમારંભો થાય છે. સં. ૨૦૪૨માં સુરતમાં જ સામુદાયિક 300 પૂ. આ. શ્રી ધર્મજિતસૂ. મ.સા. બન્યા, તેઓની મસ્તીભરી વર્ષીતપની અનુપમ આરાધના થઈ હતી. સામુદાયિક વીશસ્થાનક સંયમસાધનાનાં દર્શન તથા જીવલેણ અકસ્માતમાંથી આબાદ તપની આરાધનામાં પણ ૨૦૦-૨૫૦ આરાધકો જોડાયા હતા. બચાવ થવા પર સૌથી યેષ્ઠબંધુ મોહનભાઈની મળેલી આ સર્વ તપનાં ભવ્ય ઉજમણાંઓએ તો વળી સોનામાં સુગંધ પ્રેરણા........આ બધાંનો સરવાળો એટલે જયંતીલાલનું વિ.સં. જેમ, શાસનપ્રભાવનામાં ઓર ઉમેરો કર્યો હતો. આ આરાધક ૨00૮ જેઠ સુદ પાંચમે મુનિ જયશેખરવિજયમાં રૂપાંતરણ. મહાપુરુષને સં. ૨૦૨૪ના વૈશાખ સુદ ૧૦ના શુભ દિવસે જોતજોતાંમાં વર્ધમાનતપની ૬૨ ઓળી, નૂતન કર્મ સાહિત્ય સુરતમાં ગણિ પદવી, સં. ૨૦૨૯ના મહા સુદ ૧૧ના શુભ બંધવિધાન અંતર્ગત મૂળ પ્રકૃતિ રસબંધોની સંસ્કૃતમાં ૧૬૦૦૦ દિવસે અમદાવાદમાં પંન્યાસ પદવી, સં. ૨૦૩૩ના ફાગણ સુદ શ્લોકપ્રમાણ વૃત્તિ, ગુજરાતીમાં ‘કર્મસિદ્ધાંતનું વિજ્ઞાન', મધુર ૩ના શુભ દિવસે સોજિત્રામાં ઉપાધ્યાય પદ અને સં. ૨૦૩૪ના પ્રવચનો દ્વારા ચોમાસાંઓમાં અનેકવિધ શાસનપ્રભાવના......આ ફાગણ સુદ ૩ના શુભ દિવસે મુલુન્ડ-મુંબઈમાં આચાર્યપદ પ્રદાન બધાં બાહ્ય સોપાનો સાથે શ્રી અરિહંતતત્ત્વ પ્રત્યે અનેરી પ્રીતિકરવામાં આવ્યાં. પૂજ્યશ્રીના શિષ્ય પરિવારમાં પૂ. ગણિ શ્રી ભક્તિ, ગુરુઓ પ્રત્યે સમર્પણ, ગુણીઓ પ્રત્યે અનુરાગ, કોઈની પુષ્પચંદ્રવિજયજી, પૂ. ગણિ શ્રી સોમચંદ્રવિજયજી, મુનિ શ્રી પણ આરાધના પ્રત્યે અનુમોદના-પ્રમોદભાવ, નાના-મોટા સહુ કૈલાસચંદ્રવિજયજી, મુનિશ્રી પ્રશમચંદ્રવિજયજી આદિ વિરાજે છે. સાધુઓ પ્રત્યે ઊછળતો બહુમાનભાવ, પરાર્થવૃત્તિ, સંધો પ્રત્યે પૂ. ગણિ શ્રી પુષ્પચંદ્રવિજયજીના શિષ્ય તપસ્વી મુનિ શ્રી વાત્સલ્ય, બધા સાથે નમ્રતા, નિખાલસતા ને નિષ્કપટતા, દિલની પુણ્યચંદ્રવિજયજી છે. પૂ. ગણિ શ્રી સોમચંદ્રવિજયજી સંસારી પક્ષે વિશાળતા–ઉદારતાના કારણે અનેકને સંયમમાં સ્થિર કરવાની તેઓશ્રીના ભત્રીજા થાય છે. પૂજ્ય સાગરજી મહારાજના કલા, પોતાના–પરાયાની સંકુચિત વૃત્તિનો અભાવ, શાસન અને સમુદાયમાં પૂ. સાધ્વીજી યશસ્વિનીશ્રીજી સંસારીપક્ષે તેઓશ્રીનાં ચતુર્વિધ શ્રીસંઘની ઉન્નતિ જોવાની ભારે ખેવના. આવાં બધાં બહેન થાય છે. એટલું જ નહીં પૂજ્યશ્રીના પ્રશિષ્યોની પણ આંતરિક સોપાનો સર થતાં જોઈ પૂજ્ય ગુરુદેવોએ ક્રમશઃ ગણિ ઉજ્વલ પરંપરા છે. જાપાનના કોબે જિનાલયની તથા લેસ્ટરના વગેરે પદથી અલંકૃત કર્યા. વિ.સં. ૨૦૪૪ના દ્વિતીય જેઠ સુદજિનાલયની પ્રતિષ્ઠાનાં મંગલ મુહૂર્તો પૂજ્યશ્રીએ કાઢી આપ્યાં છે. મંગલ મત પૂજ્યશ્રીએ કાઢી આપ્યાં છે. ૧૦ના કોલ્હાપુર, લક્ષ્મીપુરી મુકામે આચાર્ય પદથી અલંકૃત એવા એ પ્રખર શાસનપ્રભાવક આચાર્યદેવને કોટિશઃ વંદન! કરાયા. એ પછી તો તેઓ શ્રી સૂરિમંત્રની સાધનામાં જ જબરા સૌજન્ય : શ્રી પ્રેમચંદભાઈ લાલચંદભાઈ કોરડિયા પરિવાર ઓતપ્રોત થઈ ગયેલા. શ્રી સૂરિમંત્રની પાંચે પીઠિકાઓની પાંચથી મુલુન્ડ મુંબઈ તરફથી વધારે વાર તેઓશ્રીએ તપ-જપ દ્વારા સાધના કરી અને શ્રી સૂરિમંત્રની પાંચ પીઠિકાઓની પંચ પ્રસ્થાનની આરાધનાના Jain Education Interational Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ચતુર્વિધ સંઘ વિધિની સરળ સંકલના કરી. સ્વ-પર સમુદાયના વર્તમાનકાલીન સુરિમંત્ર પંચ પ્રસ્થાન સમારોધક, વર્ધમાન તપ સંખ્યાબંધ આચાર્ય ભગવંતોએ આ સંકલનાને અનુસરીને પાંચ 100 + ૭૮ ઓળીના આરાધક પીઠિકાની આરાધના કરી છે, કરે છે. અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી અને શ્રી સૂરિમંત્ર પ્રત્યે તેઓશ્રીની આંતરિક પૂજ્ય આચાર્યશ્રી બહુમાન સાથે ભક્તિ અપાર હતી. એના પ્રભાવે આંતરિક શુદ્ધિ વિજયલલિતશેખરસૂરીશ્વરજી મ. સાથે બાહ્યપુણ્યપ્રકર્ષ પણ તેઓશ્રીનો ખૂબ વધેલો જેના પ્રભાવે પૂજ્યશ્રીનો જન્મ સૌરાષ્ટ્રના હાલાર દેશના રાસંગપર તેઓશ્રીએ શાસનપ્રભાવક ૧૬ અંજનશલાકા-૪૦ પ્રતિષ્ઠા વગેરે ગામે વિ.સં. ૧૯૯૦ના ભાદરવા વદ-૧૨ના દિવસે થયો હતો. અનેક કાર્યો નિર્વિધનરૂપે કરાવેલાં. એમાં પણ કોલ્હાપુર-શિરોલી પિતા મેઘજીભાઈ અને માતા વેજીબહેનના સુપુત્ર લાલજીભાઈ શ્રી સીમંધરધામની અંજનશલાકા-પ્રતિષ્ઠાએ તો વિક્રમસર્જક અને લધુ બંધુ રાયશીભાઈ સિદ્ધાંત મહોદધિ પૂ. આ. શ્રી વિજય રેકર્ડ કરેલા. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સત્સંગથી વૈરાગ્યવાસિત બની વણી-વાંસદાના જંગલમાં સાધુ-સાધ્વીજી ભગવંતોની વિ.સં. ૨૦૧૦ના માગસર સુદ-૩ને મંગલદિને હાલારી વિહારમાં વૈયાવચ્ચ થઈ શકે એ માટે સ્વ. પૂ. આ. શ્રી મહાજનવાડી-દાદર જ્ઞાનમંદિર મધ્યે દીક્ષિત બની પૂ. મુનિરાજ યશોદેવસૂરિ મહારાજે તથા સ્વ. પૂ. આ. શ્રી ભુવનભાનુ- શ્રી હેમંતવિજયજીના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી લલિતશેખર સૂરીશ્વરજી મહારાજે જે મનોરથો સેવેલા તેની પૂર્તિરૂપે સાપુતારા વિ. અને લઘુબંધુ રાયશીભાઈ પૂ. મુ. શ્રી લલિતશેખર વિ.મ.ના મુકામે, પૂજ્યશ્રીની પાવન પ્રેરણાથી અને અનેરી પુણ્યાઈથી કોઈ શિષ્ય પૂ. મુ. શ્રી રાજશેખર વિ.મ.ના નમનીય નામને ધારણ જ વિશેષ પ્રકારના પ્રયાસ વિના ગજાભિષેક જૈન તીર્થ સાકાર કરી ગુરુકુલવાસમાં રહી અનુપમ જ્ઞાન, તપ સ્વાધ્યાય રત રહી થઈ રહ્યું છે. વર્તમાનમાં સંયમજીવનના ૫૧મા વર્ષમાં પ્રવેશ્યા છે. વિ.સં. કોઈને પોતાનાં કરવાની ખેવના નહીં, સહને શાસનનાં જ ૨૦૪૩ની સાલથી સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી વિ. કરવાની તત્પરતા. ચતુર્વિધ સંઘ તો રત્નોની ખાણ છે. એનો રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની તારક નિશ્રા સ્વીકારી અદાવધિ ઉત્કર્ષ જ થવો જોઈએ આવી સતત ભાવના, શ્રી ગૌતમસ્વામી તેઓ શ્રીમન્ની આજ્ઞાને શિરોધાર્ય કરી રહ્યા છે. ‘સૂરિરામ' આ શ્રીમના આશાને શિર પ્રત્યે અનન્ય ભક્તિ, આ વાતો જીવનની અંતિમ ક્ષણ સુધી સામ્રાજ્યવર્તી આચાર્યાદિ પદસ્થામાં પ્રથમ અને દ્વિતીય સ્થાને જાળવી રાખી. કેવો યોગાનુયોગ! એમના વડીલબંધુ-ગુરુદેવ બિરાજમાન આ બંધુજનો જિનશાસનની અપૂર્વ આરાધના-રક્ષા સ્વ. પૂ. આ. શ્રી ધર્મજિતસૂ. મ.સા. વિ.સં. ૨૦૪૪, ચૈત્ર વદ અને પ્રભાવના કરી રહ્યા છે. પૂ. આ. શ્રી રાજશેખરસૂરીશ્વરજી ૧૪ના પમુખી પ્રતિક્રમણમાં પકુખી સૂત્ર સાંભળતાં સાંભળતાં મહારાજાનો સાહિત્ય ઉપકાર ચતુર્વિધ શ્રી સંઘ માટે અવર્ણનીય સમાધિમૃત્યુને વર્યા, તો તેઓ પોતે વિ.સં. ૨૦૫૭, ભાદરવા છે. સિદ્ધહસ્ત ભાવાનુવાદકાર પૂજ્યશ્રીએ અનેક ગ્રંથોનું લેખન, વદ-૧૨, પુષ્યનક્ષત્રમાં મલાડ શ્રી હીરસૂરિ ઉપાશ્રયે શ્રી સંપાદન કરીને જિનશાસનની અપૂર્વ શ્રુતસેવા કરી છે. વંદન હો ગૌતમસ્વામીનું પૂજન કરતાં કરતાં અને ચતુર્વિધ શ્રીસંઘને વાસક્ષેપ એવી વિરલ વિભૂતિઓનાં ચરણે. કરવા દ્વારા શ્રીસંઘના ઉત્કર્ષની ભાવનામાં રમતાં રમતાં સમાધિ ધર્મચક્ર પ્રભાવક : સૂરિમંત્રના વિશિષ્ટ સાધક મૃત્યુને વર્યા. પ. પૂ. આ. શ્રી જગવલ્લભસૂરિજી મ.સા. જેમના સંસારી પરિવારમાંથી માતા વગેરે ૧૪ નાસિકની નિકટમાં આવેલા નયનમનોહર શ્રી ધર્મપ્રભાવ પુણ્યાત્માઓ સંયમમાર્ગે સંચર્યા અને જેમના ૨૦ શિષ્ય તીર્થના સોહામણાં સંકુલમાં પગ મૂકતાંની સાથે જે સ્વપ્નદૃષ્ટાનું પ્રશિષ્યાદિ સંયમ સાધી રહ્યા છે એવા પૂ. ગુરુદેવશ્રી સહજ સ્મરણ થઈ આવે, વર્તમાનમાં ઠેર ઠેર દષ્ટિગોચર થતા જયશેખરસૂરીશ્વરજી મ.સા.નાં ચરણોમાં અગણિત વંદન. શાસ્ત્રોક્ત શ્રી ધર્મચક્ર તપના વૃદ્ધિગત પ્રચાર અને પ્રભાવને ૫. પૂ. આ.શ્રી અભયશેખરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી ગુરુ નીરખીને જે તપપ્રેરક પુણ્યપુરુષ સહજતાથી સ્મૃતિપટ ઉપર ભકા પંકજ (પ્રબોધકુમાર) મોતીલાલ શાહ પાલડી અમદાવાદ-૭નાં ઊપસી આવે, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે વર્તમાન જૈન સૌજન્યથી સંઘમાં પ્રગટેલી અને પ્રવૃદ્ધિ પામેલી પ્રીતિ અને ભક્તિમાં જે પૂજ્યશ્રીનું વિશિષ્ટ યોગદાન છે, જેમણે રચેલી સંવેદનાસભર Jain Education Intemational Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ તવારીખની તેજછાયા. સ્તુતિઓ અને સ્તવનાઓ ભાવવિભોર બનીને જિનભક્તો દ્વારા જિનાલયોમાં ગવાતી કર્ણગોચર બને છે, નિપાણી, વાલવોડ જેવાં પ્રાચીન તીર્થો કે વટામણ જેવાં અભિનવ તીર્થોના ઉદ્ધાર કે ઉત્થાનમાં જેમની પ્રેરણા અને પ્રભાવનો બહુમૂલ્ય ફાળો છે તે પૂ. આ. કે. શ્રી વિજયજગવલ્લભસૂરીશ્વરજી મહારાજના નામથી સકલ સંઘ સુજ્ઞાત છે. સૌરાષ્ટ્રના ઝાલાવાડ પ્રદેશમાં ‘ભગતના ગામ'ના નામથી સુપ્રસિદ્ધ સાયલા ગામ એ તેઓશ્રીની જન્મભૂમિ, પિતાજી જગજીવનભાઈ અને માતુશ્રી હીરાબહેન એ તેમના ધર્મસંસ્કૃત પિતાજી અને માતાજી હતાં. વિ.સં. ૧૯૯૯ના ફાગણ વદ ૧૦ના દિને હીરાબહેને જોડિયાં સંતાનોને જન્મ આપ્યો. એકનું નામ જયંતી અને બીજાનું નામ જશવંત રાખ્યું. જશવંતનું આંતરપોત કાંઈક જુદું જ હતું. તેમાં સંસ્કારી માતાપિતાની ઓથ મળી. જિનપૂજા જેવા પ્રાથમિક આચારો તો શૈશવથી જ તેમના જીવનમાં શોભી ઊઠ્યા. ધર્મક્ષેત્ર પ્રત્યેનો સહજ ઝોક હતો જ, તેમાં એક સુંદર નિમિત્ત મળ્યું. પૂ. આ. દે, શ્રી વિજયચિદાનંદસૂરીશ્વરજી મ.સા.નું સાયલામાં ચાતુર્માસ હતું. તેમની સાથેના બાલમુનિરાજ શ્રી નંદીઘોષવિજય મ.સા.ને બાલ્યવયમાં સંયમના સોહામણા સ્વાંગમાં શોભતા નીરખીને સંયમધર્મ પ્રત્યે વિશેષ અનુરાગ જાગ્યો. નિયતિ પણ જાણે તેમને શુભ ભણી ખેંચી રહી હતી! સુરેન્દ્રનગરમાં પાવિત્રમૂર્તિ સિદ્ધાન્ત મહોદદિ પૂ. આ. કે. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજીનાં પાવન પદાર્પણ થયાં, આસપાસના વિસ્તારમાંથી દર્શનાર્થીઓનાં વૃંદો સુરેન્દ્રનગર ઊમટતાં હતાં. પૂજ્યપાદશ્રીની કરુણાનજર જશવંત ઉપર પડી. જશવંતને પણ પૂજ્યપાદશ્રીના પાવન સાનિધ્યમાં રહેવાનો ભાવ થયો અને તે ભાવને અમલમાં મૂકી સંયમની અભિલાષાને પરિપક્વ કરી. વિ.સં. ૨૦૧૮ના ફાગણ સુદ ૧૦ના દિને ભીષ્મ તપસ્વી પૂ. આ. કે. શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે સાયલા ગામમાં જ પ્રવ્રજિત બન્યા. વૈશાખ સુદ ૬ના દિને વાત્સલ્યમૂર્તિ પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા થઈ. પૂ. મુનિરાજશ્રી ધર્માનંદવિજયજી (પછીથી પૂ. આ. કે. શ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી) મ.સા.ના શિષ્ય બન્યા અને મુનિરાજશ્રી જગવલ્લભવિજય મ.સા.ના નામે સંયમજીવનના વિવિધ યોગોની આરાધનામાં લીન બન્યા. ઝળહળતો વૈરાગ્ય વિશિષ્ટ ત્યાગમાં પરિણમ્યો. પ્રવ્રજ્યાજીવનના પ્રારંભમાં જ અનેક વિશિષ્ટ આજીવન અભિગ્રહો ૬૩. ધારણ કર્યા. પ્રાયઃ તમામ મેવા-મીઠાઈ અને મોટા ભાગનાં ફરસાણનો ત્યાગ કર્યો. લગભગ તમામ ફૂટ સહિત લીલોતરીનો પણ જીવનભર માટે ત્યાગ કર્યો. સ્વાધ્યાયયોગની ગહનતામાં ડૂબકી મારીને વિવિધ વિષયનાં અનેકાનેક શાસ્ત્રોનું અધ્યયન કર્યું. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, પ્રકરણો, આગમ ગ્રન્થો વગેરે વિવિધ વિષયનાં જ્ઞાતા બન્યા. અનેક શ્રમણોને શાસ્ત્ર ગ્રન્થોનું અધ્યાપન પણ કરાવ્યું. પ્રાપ્ત કરેલું જ્ઞાન વિશેષ રૂપે સંયમ અને ભક્તિમાં પરિણત થતું રહ્યું. ગુરુજનોની સેવા અને શ્રમણોની વૈયાવચ્ચમાં સદા ખૂબ ઉત્સાહી રહ્યા. ગુરુસેવાના મંત્રને જીવનમાં કેન્દ્રમાં રાખ્યો. પ્રારંભિક ૧૨ વર્ષ તો સતત ગુરુસેવામાં રત રહ્યા. પ્રદાદાગુરુદેવ આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા, દાદા ગુરુદેવ પૂ. આ. ભ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ અને ગુરુદેવ પૂ. આ. ભ. શ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી મહારાજા–એ ત્રણેય ગુરુવર્યોની અંતરંગ કપા સંપાદિત કરી. પૂજ્ય ગુરુવર્યોનાં આશીર્વાદ અને આજ્ઞા પામીને વિ.સં. ૨૦૩૦ની સાલમાં છાણીમાં પ્રથમ ચાતુર્માસ કર્યું. ત્યારથી એક વિશિષ્ટ પ્રવચનકાર અને શાસન-પ્રભાવક તરીકેનું તેઓશ્રીનું વ્યક્તિત્વ પ્રકાશિત થયું. વિવિધ અને વિશિષ્ટ અનુષ્ઠાનો દ્વારા પ્રારંભિક જીવોને ધર્મમાં જોડી તેમને જ્ઞાન અને ક્રિયાના રસિક બનાવવાની એક અભુત હથોટી તેઓશ્રી ધરાવે છે. ચતુર્શરણ, દુષ્કૃત્યગહ, સુકૃત્ય અનુમોદના, પુગલ વોસિરાવવાની ક્રિયા, શ્રી નમસ્કાર મહામંત્રની નવ એકાસણાં સહિતની આરાધના. શ્રી ૧૦૮ પાર્શ્વનાથના અટ્ટમ, શ્રી ધર્મચક્રતપ, ઉપધાનતપ, છ'રીપાલક સંઘ વગેરે તેમનાં પ્રિય અનુષ્ઠાનો છે. આ તારક અનુષ્ઠાનો દ્વારા તેમણે હજારો આત્માઓને દઢધર્મી બનાવ્યા છે. વિવિધ પૂજનો વગેરે ભક્તિ-અનુષ્ઠાનોમાં શુદ્ધિ અને વિધિની ચુસ્તતાનો સદાય તેમનો આગ્રહ રહ્યો છે. તેઓશ્રીની નિશ્રામાં થતાં મહાપૂજનો આદિ અનુષ્ઠાનોની ભવ્યતા અને દિવ્યતાનું હંમેશાં ભક્તજનોમાં આકર્ષણ રહ્યું છે. પ્રભુભક્તિ એ તેમનો પ્રિય યોગ છે અને તેથી ભક્તિ-સાહિત્યના વિષયમાં તેમણે સારું પ્રદાન કર્યું છે. ગુરુકૃપાથી તેમને અસાધારણ કવિત્વશક્તિ પ્રાપ્ત થયેલી છે. તેથી અઢળક સ્તવનાઓ અને સ્તુતિઓનું ભવ્ય ભેટશું તેઓશ્રીએ પ્રભુચરણે ધર્યું છે. પ્રભુમિલનનો સેતુ, ભક્તિની શક્તિ, ભાવભરી સ્તવનાવલી, નવનિધાન વગેરે પુસ્તકોમાં તેમની ભક્તિરચનાઓ સંગ્રહિત થઈ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થદર્શન ગ્રન્થ (બે ભાગ) એ તેઓશ્રી દ્વારા જૈન સંઘને મળેલી એક અણમોલ ભેટ છે. Jain Education Intemational Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ચતુર્વિધ સંઘ | શ્રી નમસ્કાર મહામંત્રના ૬૮ અક્ષરો પરથી ઉભેક્ષિત વિશિષ્ટ સાધક છે પૂ. આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ. ૬૮ તીર્થોની ભક્તિ પણ તેઓશ્રીએ શ્રી સંઘમાં વિશેષરૂપે તેઓશ્રીનો જન્મ નડિયાદ શહેરમાં સં. ૨૦૦૧ના ચૈત્ર વદ પ્રવાહિત કરી છે. શ્રી ધર્મચક્ર અતિશયના તેઓશ્રી અવ્વલ ૧૦ના મંગલદિને થયો હતો. પિતા જિનદાસ અને માતા ઉપાસક છે. વિ.સં. ૨૦૪૮ના વૈશાખ સુદ પાંચમે ધર્મચક્રતીર્થની સુભદ્રાના લાડકવાયા સંતાન રમેશભાઈ નાનપણથી જ પાવન ભૂમિમાં પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજયભુવનભાનુ- વૈરાગ્યવૃત્તિ ધરાવતા હતા. ઘરમાં ભૌતિક સુખસાહ્યબીની તમામ સૂરીશ્વરજી મ.સા.ના શુભ હસ્તે પંન્યાસ પદે પ્રતિષ્ઠિત કરવામાં અનુકૂળતા હોવા છતાં રમેશભાઈને સંસારની અસારતા હૃદયમાં આવ્યા અને ગચ્છાધિપતિ પૂ. આ. કે. શ્રી વિજય જયઘોષ- વસી ગઈ હતી. પગપાળા દેવદર્શને જવું, ખુલ્લા પગે કોલેજ સૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ અને અનુજ્ઞાથી શ્રી સૂરિમંત્ર જવું, પોતાનાં કપડાં પોતે જ ધોવાં-એવી નાની નાની બાબતોમાં પંચપ્રસ્થાન આરાધક પૂ. આ. કે. શ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી તેમના સંસ્કારો વ્યક્ત થતા હતા. આગળ જતાં મુંબઈમાં ઉચ્ચ મ.સા.ની નિશ્રામાં વિ.સં.ના કારતક વદ ૯ના શુભ દિને નાસિક અભ્યાસ કરવા સાથે પૂ. ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી નગરે ગૌરવવંતા આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. સૂરિ મહારાજની સેવા કરવાનો લાભ મળ્યો અને રમેશભાઈને પદથી વિભૂષિત બનીને સૂરિમંત્રના વિશિષ્ટ સાધક બન્યા. શ્રી સંયમજીવન સ્વીકારવાની લગની લાગી. સં. ૨૦૨૦ના મહા વદ સૂરિમંત્રના પંચ પ્રસ્થાનની આરાધના કરી. પાંચમને શુભ દિવસે લાલબાગમાં પૂ. આ. શ્રી વિજયવિક્રમતેઓશ્રીની પાવન નિશ્રામાં શાસનપ્રભાવક પ્રસંગોની સૂરીશ્વરજી મહારાજના સાંનિધ્યમાં ભવતારિણી ભાગવતી દીક્ષા શ્રેણી સતત રચાતી રહે છે. અનેક અંજનશલાકા–પ્રતિષ્ઠા, પ્રાપ્ત કરી મુનિ શ્રી રાજયશવિજયજી બન્યા. દીક્ષા ગ્રહણ કરીને છ'રીપાલક સંઘ, ઉપધાનતપ, મહોત્સવો વગેરે પ્રભાવક પ્રસંગો પૂજ્યશ્રી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં રહીને સ્વાધ્યાય–તપમાં દિનપ્રતિદિન વિકાસ સાધવા માંડ્યા. દીક્ષાના ચોથા વર્ષથી તો તેઓશ્રીની નિશ્રામાં ઊજવાયા છે, ઊજવાતા રહ્યા છે. ૨૫ પ્રવચનપીઠ સંભાળી અને સમગ્ર ભારતવર્ષમાં એક અચ્છા જેટલા શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવારથી તેઓશ્રી પરિવૃત છે. પ્રવચનકાર તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેઓશ્રીની આ અનન્ય તેઓશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી પૂ. ગચ્છાધિપતિ આ. ભ. કુશળતા જોઈને પૂ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજ શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ઊજવાયેલ શ્રી આનંદિત થઈ બોલી ઊઠતા કે, “રાજા મારું રાજ્ય સંભાળશે.” ધર્મચક્ર પ્રભાવતીર્થનો ભવ્યાતિભવ્ય અંજનશલાકા–પ્રતિષ્ઠા પોતાનું આટલું માન હોવા છતાં મુનિશ્રી રાજયશવિજયજી મહોત્સવ એક ઐતિહાસિક તવારીખ સમો બની રહ્યો. હવે ટૂંક પૂરેપૂરા વિનમ્ર, વિવેકી, નિખાલસ અને નિઃસ્પૃહી રહેતા. સમયમાં પૂજ્યશ્રીની નિશ્રામાં ધર્મચક્ર તીર્થથી સમેતશિખરજી શાસ્ત્રોના અધ્યયનમાં નિમગ્ન રહેતા. જ્યોતિષશાસ્ત્ર અને તીર્થનો દીર્ઘ અને ઐતિહાસિક યાત્રા સંઘ આયોજિત થનાર છે. શિલ્પશાસ્ત્રમાં પૂજ્યશ્રીનું વિશિષ્ટ અને વ્યાપક જ્ઞાન જોઈ સહુ એક અવલ આરાધક અને વિશિષ્ટ પ્રભાવક તરીકે કોઈ આશ્ચર્ય પામતાં, તદુપરાંત, તેઓશ્રીએ અનેક ભાષાઓ પર વિસ્તરેલું વ્યક્તિત્વ જૈન સંઘના ગગનમાં દીપી રહ્યું છે. આ તેજસ્વી પ્રભુત્વ પ્રાપ્ત કરીને પોતાની એક પ્રકાંડ પંડિત તરીકેની પ્રતિભા તારકની તેજપ્રતિભા સતત વિસ્તરતી રહો એ જ અભ્યર્થના. ઉપસાવી હતી. પૂ. ગુરુદેવશ્રી સાથેના બે ભવ્ય છ'રીપાલિત સૌજન્ય : પૂ. મુનિશ્રી ચારિત્રદર્શનવલ્લભવિજયજી મ.સા.ની સંઘોમાં વિહાર કરીને પૂજ્યશ્રીએ પોતાનો એક સમર્થ ભાષાવિદ્ પ્રેરણાથી શ્રી ધર્મચક્રપ્રભાવ પરિવાર, પેટલાદ. તરીકેનો પરિચય આપ્યો હતો. ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, સૂરિમંત્ર પીઠિકાસાધક ભરૂચ તીર્થોદ્ધારક અંગ્રેજી, મરાઠી, રાજસ્થાની આદિ સર્વ ભાષાઓ પર એકસરખું પ્રભુત્વ ધરાવનાર પૂજ્યશ્રી કોઈ વિદ્વાન પ્રોફેસરની અદાથી મહાન ભાષાવિદ્દ, પ્રકાંડ પંડિત ઇગ્લિશમાં લેકચર આપી શકે છે, તો સંસ્કૃત વાગ્ધારા સાંભળીને પૂ. આ.શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મ. લાગે કે કોઈ કાશીના પંડિત વ્યાખ્યાન આપી રહ્યા છે, તો | ગગનમંડળમાં વિધવિધ ગ્રહો, નક્ષત્રો, તારલાઓ ગુજરાતી કે રાજસ્થાની બોલતા હોય ત્યારે તે તે પ્રદેશના વતની પોતપોતાની શ્રીશોભાથી વિશ્વસૌદર્ય ધારણ કરી રહ્યાં છે, તેમ જ લાગે! આમ, પૂજ્યશ્રી ભાષના પ્રકાંડ પંડિત છે. જિનશાસનમાં જુદા જુદા સૂરિવારોએ પોતપોતાની રીતે તપ- વળી, એક મહાન તપસ્વી અને સમર્થ આરાધક તરીકે જપ-આરાધના દ્વારા શાસનસેવા ધારણ કરી છે. એવા એક પણ તેઓશ્રીની અનન્ય છાપ છે. સં. ૨૦૪૩માં રાજનગરમાં Jain Education Intemational Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯ તવારીખની તેજછાયા પૂ. આ. શ્રી વિજયનવીનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂજ્યશ્રીને આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્યશ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ વિવિધ શાસનપ્રભાવના દ્વારા લાખો ભાવિકોનાં હૃદયે સ્થાન પામી ચૂક્યા છે. તેઓશ્રી પર ગુરુકૃપાની અમીધારા અહોનિશ વરસતી રહે છે, જેને લીધે પૂજયશ્રી ભરૂચ તીર્થોદ્ધારનું કાર્ય સફળતાથી પૂર્ણ કરી શક્યા છે. સં. ૨૦૪૩ના આસો માસથી સં. ૨૦૪૫ના આસો સુદ ૧ સુધીમાં પાંચ પાંચ પીઠિકા તપ પૂર્ણ કરેલ છે. આટલી નાની વયે પંચ સૂરિમંત્ર પીઠિકાના સાધક તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરનાર કદાચ તેઓશ્રી પહેલા સૂરિવર હશે! એવા એ મહાન તપસ્વીને કોટિ કોટિ વંદના! સૌજન્ય : શ્રી સીકદ્રાબાદ ગુજરાતી જૈન છે. મૂ. પૂ. સંઘ એમ. જી. રોડ, સીન્દ્રાબાદ-૫00008 મધુર વક્તા, શાસનપ્રભાવક, જાપ-ધ્યાનનિષ્ઠ આચાર્ય શ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મ.સા. મધુર વક્તા, શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મહારાજ ખરેખર જિનશાસનના એક તપસ્વી સાધુપુરુષ છે, જેઓ વિ.સં. ૨૦૧૩ના મહાસુદ-૧૩ ગુરુવાર, તા. ૨૦-૨-૧૯૯૭ના શુભ દિવસે જૈનશાસનના સર્વોચ્ચ ગણાતા સૂરિ પદથી સમલંકૃત” બન્યા છે, અને જિનશાસનને વધુ એક ધર્મપ્રભાવક આચાર્યદેવની અણમોલ ભેટ પ્રાપ્ત થઈ છે. તે સમયના સાગરગચ્છાધિપતિ અને સુવિશુદ્ધ સંયમમૂર્તિ દાદા ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજની વરદ કૃપાને વરેલા અને તેઓશ્રીના જ શિષ્યરત્ન સંગઠ્ઠનપ્રેમી પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ. સાગર સમુદાયના શણગારરૂપ છે અને પ્રસિદ્ધ એવા પ્રવચનકાર છે. ધર્મભૂમિ ગુજરાતની પ્રસિદ્ધ તીર્થભૂમિ શંખેશ્વરની પાસે આવેલું આદરિયાણા ગામ પૂજ્યશ્રીનું જન્મસ્થળ. પૂનમચંદ તલકશીભાઈ એ પિતાનું નામ અને પુષ્પાબહેન એ ધર્મિષ્ઠ માતાનું નામ. વિ.સં. ૨૦૧૭ ભાદરવા સુદિ ૧ના રોજ આ તેજસ્વી બાળકનો જન્મ. ચંદ્રકાન્ત નામ પાડ્યું. શ્રી પૂનમચંદભાઈ અને પુષ્પાબહેનનું આ પ્રથમ સંતાન. પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા. ચંદ્રકાન્તના સંસારી સગા કાકા થાય, તો પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરિજી મ.સા. પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.ના પણ સંસારીપણે કાકા થતા. આ બધા સાંસારિક સુભગ સંગમે ચંદ્રકાન્તને ઉત્તમ સંયોગ ઊભો કરી આપ્યો. અગિયાર વર્ષની ખેલકૂદની ઉંમરમાં જ ચંદ્રકાન્તને પ્રબળ પુણ્યોદયે સંયમધર્મની પ્રાપ્તિ થઈ. વિ.સં. ૨૦૧૭ની જેઠ વદિ ૧૧ને શુભ દિવસે પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરિજી મ.સા.ના વરદ હસ્તે રાજસ્થાનના ફાલના શહેરમાં ચંદ્રકાન્ત સંયમધર્મનો સ્વીકાર કર્યો. મુનિ ચંદ્રાનનસાગરજી બનીને પૂ. મુનિરાજશ્રી નિત્યોદયસાગરજી મ.ના શિષ્યપદે આરૂઢ થયા. બાળ મુનિનો પ્રારંભિક શાસ્ત્રાભ્યાસ થવા લાગ્યો. ગુરુદેવોની મંગળ આશિષ ભાવપૂર્વક વરસવા લાગી. ૨૦૩૭માં મુંબઈના દાદર (વેસ્ટ)માં મુનિવર'માંથી ગણિવર' બન્યા. પછી સળંગ પાંચ વર્ષ સુધી વર્ષીતપની આરાધના કરી તથા વર્ધમાન તપની ૨૫ ઓળીઓ પૂર્ણ કરી. ધ્યાન–જાપની આરાધનામાં મગ્ન ગણિવરશ્રીએ જ્યોતિષ અને મંત્રશાસ્ત્રોના વિષયોમાં પણ નોંધપાત્ર જ્ઞાન હાંસલ કર્યું. વિ.સં. ૨૦૩૭માં નમસ્કાર મહામંત્રની આરાધના, ૨૦૩૮માં શ્રી ઉવસગ્ગહર મહામંત્રના સવા લાખ જાપ, વિ.સં. ૨૦૩૯માં ગોરેગામ મધ્યે ચિંતામણિ મહામંત્રની વિધિપૂર્વક આરાધના તેમ જ ગૌતમસ્વામીની આરાધના પણ વિધિસહિત કરેલ. ૨૦૪૦માં પદ્માવતી માતાજીઆરાધના, ૨૦૪૩માં શ્રી માણિભદ્રદાદાની ૨૧ દિવસની અખંડ આરાધના એક ધાનના આયંબિલ પૂર્વક વિધિપૂર્વક સંપન્ન કરી. ૨૦૪૭માં શ્રી પાર્શ્વનાથ પ્રભુના અટ્ટ મટ્ટે મહામંત્રની વિધિયુક્ત આરાધના પૂર્ણ કરી. ૨૦૫૦માં ૩૧ દિવસ સુધી અખંડ મૌન સહિત વિશિષ્ટ જાપસાધના કરી. ૨૦૫૧માં ૩૧ દિવસની જાપપૂર્વક વિધિસહિત આરાધના કરી, ૨૦૫૨માં ૩૧ દિવસ પર્યત અખંડ મૌનપૂર્વક વિશિષ્ટ જાપસાધના કરી. આમ આ સાધુપુરુષનું જીવન સતત જાપ, સાધના, ધ્યાનમાં જ પસાર થયું. આ બધાંની પાછળ પોતાના આત્મકલ્યાણ સાથે જિનશાસનની પ્રભાવના અને ભાવિકોના કલ્યાણની કામના પણ કારણભૂત હતી. તપ જપ અને સાધનાના ક્ષેત્રે આગળ વધેલા પોતાના પ્રશિષ્યરત્નને દાદાગુરુશ્રી દર્શનસાગરસૂરિજી મ.સા. દ્વારા સં. ૨૦૪૭માં પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા અને સંયમજીવનની આરાધનાને ઉત્તરોત્તર વૃદ્ધિવંત બનાવતા વિ.સં. ૨૦૫૩ના મહા સુદિ-૧૩ને દિવસે પોતાના પરમોપકારી ગુરૂદેવ પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.ના વરદ હસ્તે આચાર્ય પદથી આભૂષિત થયા અને દર્શન’ ‘નિત્ય' ગુરુવરની પાટ ઉપર બિરાજમાન થયા. Jain Education Intemational Page #516 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ માત્ર ૧૨ વર્ષની ઉંમરે સંયમી બનેલા અને ૩૭ વર્ષની યુવા વયે સૂરિવર બનેલા આ નૂતન આચાર્યશ્રીએ પોતાના ૩૦ વર્ષના સંયમપર્યાયમાં જિનશાસનનાં અનેક ઉજ્વળ કાર્યો પૂરાં કર્યા છે. આ આચાર્યશ્રીની પુણ્યાઈ અને પ્રેરણાના પ્રતાપે જે ઉત્તમ કાર્યો થયાં તે આ પ્રમાણે :-પાલિતાણામાં ‘નિત્યચંદ્રદર્શન' ધર્મશાળા અને તેમાં ભોજનશાળા, ઉપાશ્રય અને જિનાલયનું નિર્માણ થયું. સુમેરપુરમાં શ્રી દર્શનવિહાર ધામનું નિર્માણ થયું. મુંબઈ હરકિશન હૉસ્પિટલમાં સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટે ડિલક્ષ વ્યવસ્થા થઈ. ઠાકુરદ્વાર, મુંબઈમાં ભોજનશાળા-ર્મશાળા થઈ. નાકોડાજી તીર્થમાં આલિશાન ધર્મશાળા-ભોજનશાળા થઈ. શંખેશ્વરથી નાકોડાજી છ'રીપાલિત સંઘ આયોજિત થયો. મુંબઈ કાંદિવલીમાં દિવ્યાનંદ જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટનું વિશાળ ભવનનિર્માણ, વતન આદરિયાણામાં જૈન જ્ઞાનશાળાનું નિર્માણ, અમદાવાદમાં જૈન જ્ઞાનમંદિરનું નિર્માણ, મુંબઈ, ભાયખલા ચતુર્વિધ સંઘ પોલીસચોકી સામેના ચાર રસ્તાને ‘દર્શનસાગરસૂરિજી ચોક' નામ સ્થાપન કરાવ્યું. આમ શાસન, ધર્મ અને સમાજને ઉપયોગી કાર્યો કરાવીને એક ઉત્તમ સત્કાર્યશૃંખલાનું સર્જન કરી દીધું છે. વર્તમાનમાં મગરવાડા-ગુજરાતમાં અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રવીરના તીર્થની રક્ષા અને વિકાસ માટે પૂ. આચાર્યશ્રી સતત પ્રયત્નશીલ છે. દાદા ગુરુદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ.સા.ની અંતિમ સમય સુધી સતત સેવા અને વૈયાવચ્ચમાં રહીને તેમણે ગુરુસમર્પણનાં સુમનોથી પોતાના જીવનને સુગંધિત કર્યું છે. પોતાના ગુરુદેવ આચાર્યશ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.ની આજ્ઞામાં રહીને પૂ. આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ. દર્શનગુરુવરના નામને ચાર ચાંદ લગાવી રહ્યા છે અને જિનશાસનનો જયજયકાર કરાવી રહ્યા છે. સૌજન્ય : નિત્યચંદ્રદર્શન જૈન ધર્મશાળા પાલીતાણા આ જ છે તો આ છે આ Jain Education Intemational Page #517 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. ૫૦૧ રાષ્ટ્રીય કક્ષાએ ગોસ્વાંઠિત ગુરુવર્યા પૂર્વકાળથી જૈનાચાર્યોનો રાજ્યસત્તા ઉપર ખૂબ પ્રભાવ રહ્યો છે. સિદ્ધસેન દિવાકરસૂરિ, આચાર્યશ્રી બપ્પભદ્રસૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે અનેકાનેક પૂજ્ય સૂરિવર્યોએ રાજ્યશાસન ઉપર પોતાની પ્રભાવછાયા પ્રસારીને જૈનશાસનની જ્યોતિને વધુ ને વધુ દીપ્તિમંત બનાવી હતી. આજે રાજાશાહી શાસનપ્રથા અસ્તિત્વમાં નથી. રાજાશાહીનું સ્થાન લોકશાહીએ લીધું છે. લોકશાહી શાસનવ્યવસ્થામાં સત્તા એક જગ્યાએ કેન્દ્રિત નથી હોતી તેમ કાયમી કે વંશપરંપરાગત પણ નથી હોતી. તે સંયોગોમાં રાજકારણ ઉપર વર્ચસ્વ કે પ્રભાવ એ ઘણી મુશ્કેલ બાબત બની છે. પૂર્વના રાજાઓ જેવી સાત્વિકતા પણ આજના રાજ્યકર્તાઓમાં જડવી મુશ્કેલ બની હોવાથી ક્યારેક રાજકારણીઓ સાથેના સંબંધો બહુ હિતાવહ પણ રહેતા નથી. તે છતાં, આવા વિકટ સંયોગોમાં પણ અનેક પૂ. આચાર્ય ભગવંતો રાષ્ટ્રીય માન અને ગૌરવને ધારણ કરી રહ્યા છે અને પ્રભુશાસનના અહિંસા આદિ દિવ્ય સંદેશને દિગંતમાં પ્રસરાવી રહ્યા છે. જૈનશાસનના ઐતિહાસિક મહાન શાસનપ્રભાવક પ.પૂ. સાહિત્યકલારત્ન આચાર્યશ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા. જન્મેલા સંઘસ્થવિર, ગચ્છાધિપતિ પ.પૂ. સાહિત્ય આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા. સંસારમાં શ્રી જીવણભાઈના નામે ઓળખાતા હતા. તેઓશ્રીનાં ધન્ય માતાપિતાશ્રીનાં નામ અનુક્રમે શ્રી રાધિકાબહેન અને શ્રી નાથાલાલ હતું. જન્મતાં પહેલાં પિતા અને પાંચ વરસની કુમળી વયે માતા ગુમાવતા શ્રી જીવણભાઈને તેઓના સંસારી વડીલ ભાઈ–બહેનોએ ખૂબ જ લાલનપાલનથી ઉછેરી માતાપિતાની ગેરહાજરીને સાલવા દીધી ન હતી. સવિશેષ તેમના મોટાભાઈ શ્રી નગીનભાઈ અને તેમનાં ધર્મપત્નીને તેઓ પ્રત્યે ખૂબ લાગણી હતી અને તેથી જ પોતાના લાડકવાયા નાનાભાઈ જીવણભાઈને આંખથી દૂર કરતાં ન હતાં. ગયા ભવના પ્રબળ પુણ્યોદયે પ.પૂ. શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ.સા.નો વિ.સં. ૧૯૮૪નાં ચાતુર્માસ દરમ્યાન પરિચય થયો અને ભવોભવના પરિચિત હોય તેમ શ્રી જીવણભાઈ પૂજ્ય આચાર્યશ્રીની આંખનું રતન બની ગયા. પરિચય દરમ્યાન વૈરાગ્યવાસિત વાણી સાંભળતાં સંયમજીવન લેવાની ભાવના થઈ અને તે માટે તેઓશ્રીએ સત્તરસત્તર વખત નાસભાગ કરી વિ.સં. ૧૯૮૫ અષાઢ સુદ-૧૧ના રોજ છાણી મુકામે ૫.પૂ. પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ.સા. હસ્તક ખાનગીમાં દીક્ષા લીધી અને પૂ. મુનિશ્રી જિનેન્દ્રવિજયજી બન્યા. સંબંધીઓએ કોર્ટમાં કેસ કર્યો અને સગીર વયનું બાળક પોતાની જાતે નિર્ણય ન લઈ શકે તે મુદ્દે તેઓને ઘેર પાછા જવું પડ્યું. ત્યારબાદ પરોક્ષ રીતે પોતાના વડીલબંધુ શ્રી વિ.સં. ૧૯૭૨, પોષ સુદ-૨, તા. ૭-૧-૧૯૧૬ના રોજ Jain Education Intemational Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ નગીનભાઈની સંમતિ મેળવી. વિ.સં. ૧૯૮૭માં વૈશાખ સુદ૩ અક્ષયતૃતીયાના દિવસે કદંબગિરિ તીર્થમાં વાવ પાસેના ઝાડ નીચે નૈસર્ગિક વાતાવરણમાં (ઉપાશ્રયમાં કે મંડપમાં નહીં) પ.પૂ. શાસનસંરક્ષક આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મ.સા.ના શુભહસ્તે દીક્ષિત થઈ ૫.પૂ. યુગદિવાકર આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા. (તે વખતે પ્રવર્તક)ના શિષ્ય પૂ. મુનિ શ્રી યશોવિજય તરીકે જાહેર થયા. તે વખતે તેઓશ્રીના તારક ગુરુદેવે તેઓ જ્યાં ઊભા રહી દીક્ષાની ક્રિયા કરી હતી તે જગ્યાની કાંકરાવાળી ધૂળ લઈ શીશીમાં સંગ્રહિત કરી તેના ઉપર યશઃ પાદરાજ (યશોવિજયજીનાં ચરણની રજ) તે પ્રમાણેનું લેબલ લગાવ્યું. સમય જતાં એજ મુનિરાજ શ્રી આપણા જૈન સમાજનાં એક મહાન આચાર્ય થયા. સૌ પ્રથમ ચાતુર્માસ મહુવામાં, બીજું વેરાવળમાં થયું. તે સમયે પૂજ્ય મુનિરાજશ્રીએ જાહેર પ્રવચન આપેલ અને તેની નોંધ તે વખતે નીકળતાં જૈનપ્રવચનમાં સબહુમાન લેવામાં આવી હતી. ત્યારબાદ ૧૮ વરસની નાની ઉંમરે વેરાવળ મુકામે વિ.સં. ૧૯૮૯માં ‘બૃહત્સંગ્રહણી' જેવો મહાન ગ્રન્થ લખ્યો. લખતાં ત્રણ વર્ષ અને છાપતાં બે વર્ષ એમ ગ્રન્થ પ્રગટ થતાં પાંચ વરસ લાગ્યાં એટલે વિ.સં. ૧૯૯૫ની સાલમાં બૃહત્સંગ્રહણીની ચિત્રો સાથે સૌ પ્રથમ આવૃત્તિ બહાર પડી અને ગ્રન્થ તેમ જ મુનિરાજ બન્ને જૈનસમાજમાં પ્રસંશાને પામ્યા. ત્યારબાદ પૂજ્યશ્રીએ ૮૦ જેટલા ગ્રંથો લખ્યા છે અને તેમાં લખેલી પ્રસ્તાવનાઓનું એક સ્વતંત્ર પુસ્તક પ્રસ્તાવના સંગ્રહ પ્રગટ થશે. ‘બૃહત્સંગ્રહણી’ ગ્રન્થનો ચતુર્વિધ સંઘ અભ્યાસ કરે છે. તેઓશ્રીએ વિશ્વશાંતિ, ૨૫૦૦ નિર્વાણમહોત્સવ ઉજવણી, ચિત્રસંપુટની રચના અને તેનું ઉદ્ઘાટન, ભારત સરકારને ૧૭ લાખનું સોનું અર્પણ કરવું. વગેરે વગેરે અનેક ઐતિહાસિક કાર્યો કરવાં દ્વારા જૈનશાસનની મહાન પ્રભાવના કરી. મુંબઈઃ વાલકેશ્વર શ્રી બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વરજી જૈન દેરાસરને દેવવિમાન તુલ્ય બનાવવાનું શ્રેય પૂજ્યશ્રીને ફાળે જાય છે. ત્યાં બિરાજમાન ભગવતી શ્રી પદ્માવતી માતાજી અને અન્ય મૂર્તિઓનું શિલ્પકામ જોઈને સૌ આશ્ચર્યમુગ્ધ થઈ જાય છે. પાલિતાણા મુકામે વિ.સં, ૨૦૩૫, માગસર સુદ-૫, તા. ૪-૧૨-૧૯૭૮ની રોજ તેઓશ્રીના આચાર્ય પદવી પ્રસંગે તત્કાલીન ભારત દેશના વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈએ શાલ તથા ખાદીની પછેડી ઓઢાડી જાહેર સત્કાર-સમ્માન કરી ચતુર્વિધ સંઘ બહુમાન કર્યું હતું. રાષ્ટ્રપતિ, વડાપ્રધાનો, રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, સ્વતંત્રતા પહેલાં રાજા મહારાજાઓ, સરકારી પદાધિકારીઓ વગેરે વગેરે પૂજ્યશ્રીનાં દર્શન વંદનનો લાભ લઈ આશીર્વાદ પ્રાપ્ત કરતા હતા અને આજે પણ કરે છે. જૈન સમાજના ચારેય સંપ્રદાયોના અનેક આચાર્ય ભગવંતોએ તેઓશ્રીને આદરણીય માન આપ્યું છે. સમયાંતરે પૂજ્યશ્રીના હસ્તે અનેક નાનાંમોટાં શાસનપ્રભાવક કાર્યો થયાં. વર્તમાન સમયમાં વિ. સં. ૨૦૬૦ના માગસર માસમાં વાલકેશ્વર શ્રી બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વરજી જૈન દેરાસરનો શાનદાર શતાબ્દી મહોત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં ઊજવાયો. એક સુખદ આનંદિત વાત એ કે શ્રી બદરીનાથમાં શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ પૂજ્યશ્રીના આશીર્વાદ વાસક્ષેપ લઈને પૂજ્યશ્રીએ આપેલા મુહૂર્ત જેઠ સુદ-૫ સોમવારના રોજ નિર્વિઘ્ન રીતે બદરીનાથમાં બિરાજમાન થઈ ગઈ. બિરાજમાન કરનાર સૌ આશ્ચર્ય સહ આનંદવિભોર બની ગયા. વિ.સં. ૨૦૬૦ જેઠ સુદ-૫ના દિને જેમને ૫૦ વર્ષ પૂરાં થયાં અને વિ.સં. ૨૦૬૧ના માગસર માસમાં જેમનો ભવ્યાતિભવ્ય અર્ધશતાબ્દી મહોત્સવ ઊજવાવાનો છે તે પાટણ મંડન શ્રી પંચાસરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા, પૂજ્ય આચાર્ય શ્રી સમુદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મ.સા.ની આજ્ઞાથી શિરોધાર્ય કરી પૂજ્યશ્રીએ વાસક્ષેપ દ્વારા કરેલ છે અને ખડાખોટડીના પાડા તથા અદુવસીના પાડાના મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીના વરદ્ હસ્તે થયેલ છે. આવા આપણા જૈનસમાજમાં સંયમપર્યાયમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાનમાં પૂજ્ય ગુરુદેવ એક છે. સંયમમાં જયેષ્ઠ અને જ્ઞાનમાં શ્રેષ્ઠ એવા સુદીર્ઘ સંયમપર્યાયી આચાર્ય ભગવંત વિ.સં. ૨૦૬૧માં પોષ સુદ-૨ના દિવસે જીવનના ૯૦મા વરસમાં અને વૈશાખ સુદ-૩ના દિવસે દીક્ષાનાં ૭૫મા વરસમાં પ્રવેશ કર્યો. તેઓશ્રી આજે ૮૯ વરસની ઉંમરે જૈનસમાજનાં અનેકવિધ કાર્યો કરવાં દ્વારા જૈનશાસનની મહાન પ્રભાવના કરી રહ્યા છે. જુગ જુગ જીવો ગુરુજી અમારા. —પૂ. મુનિશ્રી જયભદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી જૈન સાહિત્ય કલાકેન્દ્ર વાલકેશ્વર, મુંબઈના સૌજન્યથી Page #519 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ‘રાષ્ટ્રસંત’નું બિરુદ પ્રાપ્ત કરનાર કવિકુલતિલક, યુગપ્રભાવક, શતાવધાની : પૂ. આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરીશ્વરજી મ. तस्मै श्री गुरवे नमः (૧) પ.પૂ. આ.શ્રી વિજયલબ્ધિસૂરિજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી લક્ષ્મણસૂરિજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી કીર્તિચંદ્રસૂરિજી મ.સા. (૪) પૂ. મૂનિશ્રી જિતેન્દ્રવિજયજી મ.સા. (૫) પૂ. પ્રવર્તક મુનિશ્રી હરીશભદ્રવિજયજી મ.સા. સાધુપુરુષનું ચરિત્ર ચિત્તને પાવન કરનારું તથા આત્માને અસાધારણ બળ આપનારું હોય છે, તેથી જીવનસાફલ્ય વાંછનારે તેનું પુનઃ પુનઃ શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ, પરંતુ સાધુપુરુષ ધારવામાં આવે એવી સરળતાથી પ્રાપ્ત થતા નથી. જેમ દરેક પર્વતમાંથી માણેક મળતાં નથી, જેમ દરેક હાથીના કુંભસ્થળમાંથી મોતી જડતાં નથી, જેમ દરેક વનમાં ચંદનવૃક્ષો હોતાં નથી, તેમ દરેક સ્થળે સાધુપુરુષો હોતા નથી. કવિકુલતિલક શતાવધાની આચાર્યશ્રી, વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ આવી એક વિરલ વિભૂતિ છે. ગરવી ગુજરાતમાં આવેલ ખંભાત શહેરમાં સંઘવી પોળમાં વીસા શ્રીમાળી જ્ઞાતિના ૫૦૩ ધર્માત્મા મૂળચંદભાઈ વજેચંદભાઈને ત્યાં પુણ્યવંતાં ખીમકોરબાઈની કુક્ષિએ સં. ૧૯૭૨ના ચૈત્ર વદ અમાસને દિવસે તેમનો જન્મ થયો. સોહામણી મુખમુદ્રા અને કમનીય દેહકાંતિ જોઈને બાળકનું નામ કાંતિલાલ પાડ્યું. કાંતિલાલ નાનપણથી સુસંસ્કારી હતા. આઠ વર્ષની નાની વયમાં પણ ચોવિહાર કરતા. રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કર્યો. રમતગમતમાં વ્યાખ્યાન કરવાની અને હાથમાં ઝોળી ભરાવી શ્રાવકોને ત્યાં વહોરવા જવાની રમતો રમતા. તેમને શકરચંદ નામે મોટાભાઈ, રસિકલાલ નામે નાનાભાઈ અને સુભદ્રા નામે નાનાં બહેન હતાં. તેજસ્વી બુદ્ધિપ્રતિભા અને વિનયાદિ ગુણોને લીધે તેઓ સહુમાં અતિ પ્રિય હતા. ગુજરાતી સાત ધોરણ અને અંગ્રેજી ત્રણ ધોરણનો અભ્યાસ પૂરો કરી વ્યાપારમાં જોડાયા પરંતુ તેમનું મન સંસારી કાર્યોમાં ઓતપ્રોત થતું ન હતું. એવામાં સં. ૧૯૮૮માં પૂ. વ્યાખ્યાનવાચસ્પતિ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ ખંભાતમાં થતાં, તેઓશ્રીની વૈરાગ્યવાહી દેશના શ્રવણ કરી તેઓ વૈરાગ્યવાસિત બન્યા અને ચારિત્ર ગ્રહણ કરવાની દૃઢ ભાવનાવાળા થયા. માતાપિતાએ અનુમતિ ન આપી, તેથી તેઓ ચાણસ્મા ગયા. ત્યાં બિરાજતા પૂ. મુનિરાજ શ્રી લક્ષ્મણવિજયજી મહારાજ પાસે સં. ૧૯૮૯ના પોષ સુદ ૬ને દિવસે દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી કીર્તિવિજયજી તરીકે જાહેર થયા. આ વાતની જાણ થતાં પૂજ્યશ્રીના કુટુંબીજનોએ તેમને પાછા લાવવા ઘણી ધમાલ કરી પરંતુ પૂજ્યશ્રી અડગ રહ્યા. ત્યાર બાદ વૈશાખ સુદ ૬ને દિવસે પૂ. ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વડીદીક્ષા આપવામાં આવી, અને મુનિરાજશ્રી લક્ષ્મણવિજયજી (હાલ આચાર્ય)ના શિષ્ય તરીકે જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી અભ્યાસમાં લીન બની ગયા. ફક્ત છ મહિનાના ટૂંકા ગાળામાં પંચ પ્રતિક્રમણ, સાધુક્રિયા, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, મોટી સંઘયણી' આદિનો અર્થ સહિત અભ્યાસ કરી લીધો. તે પછી તેઓશ્રીએ ‘સારસ્વત વ્યાકરણ’, ‘ઉત્તરાર્ધ ચંદ્રિકા', ‘અમરકોષ’, ‘પંચકાવ્ય', ‘તર્કસંગ્રહ’, ‘મુક્તાવલી’, ‘પંચલક્ષણી’, ‘સિદ્ધાંતલક્ષણનો ભાગ’, ‘સ્યાદ્વાદમંજરી’, ‘રત્નકરાવતારિકા સ્યાદ્વાદ રત્નાકરનો ભાગ', સંમતિતર્કના ૧ થી ૩ ભાગ વગેરેનું વિશદ અધ્યયન કર્યું. સૂત્રસિદ્ધાંતમાં ‘અનુયોગદ્વાર’, ‘દશવૈકાલિક’, ‘આવશ્યકસૂત્ર', ‘આચારાંગ’, ‘સૂયગડાંગ’, ‘ઠાણાંગ’, ‘વિશેષાવશ્યકનો ભાગ’, ‘જીવાભિગમ’ અને ‘લોકપ્રકાશ' આદિનું અધ્યયન કર્યું. જ્યોતિષશાસ્ત્રમાં ‘આરંભસિદ્ધિ’, ‘નીલકંઠી’, ‘ષપંચાશિકા’, Page #520 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ચતુર્વિધ સંઘ ‘લધુ પારાશરી’ આદિ ગ્રંથો કંઠસ્થ કર્યા. તેમ જ જૈનશાસ્ત્ર કોટિશઃ વંદના! અનુસાર ‘ઉત્તરાધ્યયન', “આચારાંગ', “કલ્પસૂત્ર', “મહાનિશીથ', સૌજન્ય : શ્રી આત્મકમલ લબ્ધિસૂરિશ્વરજી જૈન જ્ઞાનમંદિર નંદીસૂત્ર', “ઠાણાંગ’ અને ‘ભગવતીજી' આદિ સૂત્રોનાં દાદર મુંબઇ-૨૮ ‘યોગોહન' કર્યા. પૂજ્યશ્રી કાકચેષ્ટા, બકધ્યાન, થાનનિદ્રા, શાસનના મહાન જ્યોતિર્ધર, તીર્થપ્રભાવક, અલ્પાહાર અને સ્ત્રીત્યાગ વિદ્યાર્થીનાં પાંચ લક્ષણોથી યુક્ત હતા. તેઓશ્રીની ગ્રહણશક્તિ અને ઉદ્બોધનશક્તિ અભુત હતી, વિદ્વર્ય, રાષ્ટ્રસંત એટલે જ આટલું વિપુલ વિઘાર્જન કરી શક્યા અને બહુશ્રુત પૂ. આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી– વિદ્વાનની કોટિમાં બિરાજી શક્યા. સં. ૨૦૦૬ના દાદરના “મધુકર'–મહારાજ ચાતુર્માસમાં તેઓશ્રીએ પ્રવચન સારોદ્ધાર” જેવા મહાન ગ્રંથ પર વાચના આપી, પોતાના પ્રકાંડ પાંડિત્યનો પરિચય આપ્યો હતો. ગરવા ગુર્જર દેશની ધન્ય ધરા એવી બનાસકાંઠાની તેમ છતાં, પૂજ્યશ્રી વિદ્વાનોને છાજે તેવી વિનમ્રતાના ભંડાર છે. ' ધર્મભૂમિમાં આવેલા થરાદના પોપરાલ ગામમાં પુણ્યશાળી ૩૮ વર્ષથી એકધારી ગુરુસેવા કરીને તેઓશ્રીએ એ સિદ્ધ કરી | સ્વરૂપચંદ ધરુ અને ધર્મપ્રેમી પાર્વતીબાઈનું પ્રસન્ન દામ્પત્ય સ્વબતાવ્યું છે. ટૂંકમાં, પૂજ્યશ્રીએ વિદ્વત્તા, સાહિત્યસર્જન, પરના જીવનમાં આનંદવર્ધક હતું. સં. ૧૯૯૩ના કારતક વદ શતાવધાન વિદ્યામાં તેમ જ શાસનપ્રભાવનામાં ઉજજ્વળ કીર્તિ ૧૩ને દિવસે પાર્વતીબાઈએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. સંપાદન કરી છે, પરંતુ તેઓશ્રીનું સાચું વ્યક્તિત્વ તો સાધુતામાં યથાગુણપ્રકાશ નામ રાખ્યું પૂનમચંદ. બાળકે સાતમી શ્રેણી જ ઝળકે છે. તેઓશ્રીની સોહામણી શાંત અને પ્રસન્ન મુખમુદ્રા સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો, પછી પ્રભુભક્તિ તરફ મન વળી પ્રથમ દર્શને જ સાધતાનો પરિચય આપી રહે છે. તેઓશ્રી પરમ ગયું. પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયયતીન્દ્રસૂરીશ્વરજીનાં વિનયી, સરળ સ્વભાવના અને નિખાલસ વર્તન કરનારા સાધુવર્ય સં. ૨૦૦૪માં અને સં. ૨૦૦૫માં થરાદમાં ચાતુર્માસ થયાં અને છે ઉપરાંત પોતાના મહાવતોમાં અવિચળ રહે છે. ક્રિયાકાંડમાં તેઓશ્રીના સંસર્ગથી ધર્મભાવની વૃદ્ધિ થઈ. સ. ૨૦૧૦ના મહા ચુસ્ત છે, વ્યવહારમાં દક્ષ છે. નાની અમસ્તી સ્કૂલના પ્રત્યે પણ સુદ ૪-ને દિવસે આચાર્યશ્રી વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મિથ્યા દુષ્કૃત લઈને ચારિત્રને નિર્મળ બનાવે છે. મહારાજના વરદ હસ્તે મિયાણા (રાજસ્થાન)માં દીક્ષા ગ્રહણ અર્ધશતી જેટલા સુદીર્ઘ દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ પૂ. કરી અને મુનિ શ્રી જયંતવિજયજી નામ ધારણ કર્યું. લેખનગુરુદેવ સાથે વિવિધ પ્રાન્તોમાં હજારો માઇલોનો પગપાળા સંશોધન-સંપાદનની અનોખી, પ્રતિભા દેખી પંડિત વિહાર કર્યો છે. આબાલવૃદ્ધ સૌને આકર્ષિત કરીને સન્માર્ગે સ્થિર કરકમલકરશાસ્ત્રીએ “મધુકર” નામ આપ્યું. અનેક પ્રકારની કરવા પુરુષાર્થ સેવ્યો છે. ખાસ કરીને, દક્ષિણ ભારતના શાસનસેવા પછી સં. ૨૦૪૦ની મહા સુદ ૧૩ને દિવસે વિહારમાં અહિંસાધર્મનો અત્યંત યશસ્વી પ્રચાર કરીને સમર્થ માંડવપુર તીર્થમાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા અને ધર્મપ્રચારકની કોટિમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. આનંદી નામ પાડ્યું આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબ, સ્વભાવ અને મધુર શૈલીને લીધે પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનો દૃષ્ટાંતો આચાર્યપદ પશ્ચાતુ ચૌરાઉનગરમાં 300 જિનબિંબોની અને તર્કયુક્તિઓથી સભર શોભી રહે છે. એ રીતે અનેક અંજનશલાકા, માંડવપુર તીર્થ, સિયાણા, પાલી, સુરા, થલવાડ, વિદ્વાનો, અધ્યાપકો, કૉલેજિયનો તેઓશ્રી પાસેથી સમાધાન થરાદ, દાંડા, થાંદલા, રતલામ, નેનાવા, લક્ષ્મણીજી, જાલોર, પામ્યા છે. સમુદાયનાં નાનાંમોટાં કાર્યોમાં સતત વ્યસ્ત રહેવા રાણી-સ્ટેશન, ધનાસુતા, ખાચરોદ, સાંડેરાવ, દૂધવા, હરજી, છતાં તેઓશ્રી કવિતા, લેખો વગેરે લખતા રહે છે. ઉપરાંત, મહિદપુર રોડ, ઇન્દોર આદિ અનેક સ્થાનોમાં અંજનશલાકાબહોળા પત્રવ્યવહારના વ્યવસ્થિત અને નિયમિત ઉત્તરો આપવા પ્રતિષ્ઠાદિ કરાવી. ૧૧0 થી વધુ ભાઈ-બહેનોને દીક્ષા આપી. એ તેઓશ્રીનો ગુણવિશેષ છે. આમ, અનેક પ્રકારે વિશાળ ભાંડવપુર, કોરટાજી, જાલોર, તાલનપુર, લક્ષ્મણી આદિ તીર્થોના શાસનપ્રભાવનામાં રત રહેતા પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્ર ઉદ્ધારમાં પોત સમાજને ઉપદેશ આપ્યો. ભરતપુરમાં પૂ. ગુરુદેવ સૂરીશ્વરજી મહારાજને થોડા સમય પહેલાં જ, વિશાળ પ્રાતઃસ્મરણીય શ્રીમદ્ રાજેન્દ્રસરીશ્વરજીનું સ્મૃતિમંદિર, શંખેશ્વર, જનસમુદાયના જયજયકાર વચ્ચે “રાષ્ટ્રસંત'નું બિરુદ અર્પણ છત્રાલ વગેરે સ્થાનોમાં અજોડ નવકારમંદિરનું નિર્માણ કરાયું. કરવામાં આવ્યું છે. એવા એ બહુમૂલ્ય રત્ન સમાં આચાર્યદેવને તેઓ શ્રી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, મેવાડી, Jain Education Intemational Page #521 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પ૦૫ મારવાડી, માળવી આદિ ભાષાઓમાં પારંગત અને અંગ્રેજી, શ્રાવકો પ્રત્યે એવી જ સ્નેહશક્તિ આદરપૂર્ણ કોમળ વાણી, તમિળ, કન્નડ અને તેલુગનું પ્રાથમિક જ્ઞાન ધરાવે છે. તેઓશ્રીએ વિદ્વાનો પ્રત્યે આદરભાવ, બુદ્ધિમાં અનાગ્રહની સાથે આસ્થા અર્ધમાગધી, પ્રાકૃત અને સંસ્કૃતના ઉત્તમોત્તમ ગ્રંથોનું અનુશીલન અવશ્યમેવ જોવા મળે. તેઓશ્રી એક મનસ્વી સાધક છે અને કર્યું છે. ધર્મ, દર્શન, ન્યાય, કાવ્ય આદિ વિષયોમાં સતત ભક્તિભાવનામાં આપ્રાણ નિમગ્ન છે. તેઓશ્રી જીવન અને અભિરુચિ રાખતા આવ્યા છે. પરિણામસ્વરૂપ ૧૩૫ જેટલા જગતના કુશળ પારખુ અને જૈન તત્ત્વદર્શનની ગવેષણામાં ગ્રંથોનું લેખનસંપાદન-પ્રકાશન કર્યું છે અને આજે આ પ્રવૃત્તિ અવિરામ કાર્યરત રહેવા પ્રયોગધર્મી મનીષી પણ છે. એમના અવિરત ચાલુ છે. વિશાળ સાહિત્યનું અધ્યયન કર્યા પછી જ એમની એક કુશળ અધ્યયનક્ષેત્રે આવી ઉજ્વળ કારકિર્દી ધરાવતા પ્રવચનકાર, ચિંતક, કથાકાર, ભાષ્યકાર, જ્યોતિષાચાર્ય, કવિ, મધુકરજી' શાસનોન્નતિ માટે પણ સતત વિહરતા રહ્યા છે. ગીતકાર, સંપાદક, સંશોધક, ઇતિહાસવિદ્દ તરીકેની ભિન્ન ભિન્ન રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્ર, મહારાષ્ટ્ર, તામિલનાડુ, છબીઓનાં દર્શન થઈ શકે. કર્ણાટક, પોંડિચેરી, ઓરિસ્સા, બિહાર, બંગાળ, દિલ્હી, ઉત્તર સુકવિ-ગીતકાર : જેમણે આચાર્યશ્રી જયંતસેનપ્રદેશ આદિ એમનાં વિહારક્ષેત્ર છે. વિહાર સાથે શાસનપ્રભાવના સૂરીશ્વરજી-“મધુકર”ના મુખે સસ્વર ગીત-કવિતા સાંભળી છે વડે પોતાના શિષ્યસમુદાયને પણ વિસ્તારતા રહ્યા છે. આજે તેઓ જાણે છે કે એમના સ્વરમાં કેટલા આલાપ અને મીઠાશ મુનિશ્રી નિત્યાનંદજી આદિ ૨૬ મુનિ તેમજ-૧૧૩ સાધ્વીજી છે. એમ એમનાં કાવ્યોમાં છંદોબદ્ધ અને લયતાપૂર્ણ સૂચનાઓ આપશ્રીની આજ્ઞામાં વિચરીને શાસનપ્રભાવના કરી રહ્યા છે. પણ છે. છંદોબદ્ધ રચનાઓ કરવામાં તેઓશ્રી સિદ્ધહસ્ત છે. પૂ. આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ “મધુકર” કાવ્યરચનામાં એક બાજુ નવા નવા શબ્દો પ્રયોજાયેલા જોવા દ્વારા કરવામાં આવેલાં શાસનકાર્યોની સૂચિ ખૂબ લાંબી છે. મળે છે. નૂતન શબ્દપ્રયોગો તો ત્યાં સુધી જોવા મળે છે, શબ્દ એમના દ્વારા અનેક સ્થાનો પરના કલહ દૂર થયા છે. ઘણી માટે કાવ્યને પરિવર્તિત કરવાને બદલે શબ્દને જ કાવ્યને પ્રતિષ્ઠા–અંજનશલાકા કરવામાં આવી. અનેક મુમુક્ષુઓને ઉપકારક રૂપ આપી દેવામાં એમની ચમત્કારિક પ્રતિભાનાં દર્શન દીક્ષા આપવામાં આવી. અનેક સ્થળોએ ઉપાશ્રયોનું નિર્માણ થયું. થાય છે. અનેક તીર્થયાત્રા કાઢવામાં આવી. સમેતશિખરજી, જિરાવલા, કથાકાર : સંતો દ્વારા જ્યારે પ્રવચન–પીયૂષની વર્ષા થાય શંખેશ્વર, નાગેશ્વર, મોહનખેડા, સિદ્ધાચલ વગેરે તીર્થોના છે ત્યારે તેઓશ્રી પોતાનાં કથનોને કથાઓના માધ્યમથી સરળ છ'રીપાલિત સંઘો સાથે ૧૬ સ્થાનો ઉપર ઉપધાનતપની અને સ્પષ્ટ બનાવતા રહે છે. એ સાચું છે કે આ નિરંતર આરાધના કરાવી અને સિદ્ધાચલ તીર્થની ઐતિહાસિક ૬૦૦ સંવેદનશીલ ધરતી અને ગગનના શ્વાસોચ્છવાસ વ્યાપક યાત્રીઓને નવાણું યાત્રા કરાવી એક અજોડ કાર્ય કર્યું. ધાર્મિક- કથાઓના પરિચાયક છે, એટલે કથાની સંતૃપ્તિ લોકોની શાશ્વત સાહિત્યિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. એ સર્વ આજે અને બહુમુખી અનુભૂતિઓ સાથે અનાદિકાળથી અભિવ્યંજિત સફળતાપૂર્વક કાર્યો કરી રહી છે. આચાર્યશ્રીમાં આ વિશેષતાઓ થતી આવી છે. કથાસાહિત્ય અને જૈન કથાસાહિત્યની પરંપરા જોતાં જ મન શ્રદ્ધા અને આશ્ચર્યથી આનંદિત થઈ ઊઠે છે! અતિ પ્રાચીન છે. કેટકેટલા વેશપલટાઓ કરતી આ કથાઓ તેઓશ્રીના જીવનમાં ક્યાંય કટુતા, વિષમતા, છલછિદ્ર, અહંકાર વૈદિક સાહિત્યથી માંડીને આજ સુધી પ્રવાહિત થતી આવી છે, આદિ કાંટાનાં દર્શન તો ન જ થાય ને! પૂજ્યશ્રી ખૂબ સરળ થતી રહી છે. જૈન કથાસાહિત્ય પણ એવો જ વિશાળ અને (છતાં ચતુર), ખૂબ જ વિનમ્ર (છતાં નિચ્છલ) અનુશાસનપ્રિય બહુમુખી વિષય છે. આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી-“મધુકરે” (છતાં કોમલહૃદય) સંત છે, જેમને જોઈને એમ જ ઉગાર પણ કથાના ત્રણ ગ્રંથો દ્વારા પોતાની સર્જકપ્રતિભાનો અદ્ભુત નીકળી જાય કે, ખરેખર, આ કાંટા વગરનું ગુલાબ છે! પરિચય આપ્યો છે. પૂજ્યશ્રીના જીવનમાં આધ્યાત્મિક તેજ પથરાયેલું છે, પ્રવચનકાર : આચાર્યશ્રી અવિરામ પ્રવચન-પીયુષની પરંતુ એ તેજ સૂર્ય સમું પ્રચંડ નથી, ચન્દ્ર સમું શીતળ લાગે છે. વર્ષા કરતાં કરતાં સમાજને માર્ગદર્શન આપતા રહ્યા છે. એમ લાગે કે, એમના આંતરવિશ્વમાં શીતળ તેજલેશ્યાનો પ્રભાવ પૂજ્યપાદ આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજીનાં પ્રવચનોમાં આ પ્રસર્યો છે! તેઓશ્રીનાં વચનોમાં ગુરુજનો પ્રત્યેની પ્રગાઢ શ્રદ્ધા, લક્ષણો જોવા મળે છે. તેઓશ્રી અનેક ભાષાઓના પંડિત અને કાક. Jain Education Intemational Page #522 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ ચતુર્વિધ સંઘ જાહેરક્ષેત્રે, રાષ્ટ્રીય કક્ષાએ, યશસ્વી નામનાને વરેલા- અજોડ પ્રવચનકાર, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધારણ કરનાર ૫.પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. પીય ભાસ પરાસ્વા, નામોના * જાપાસ મર્મજ્ઞ છે, છતાં પોતાનાં પ્રવચનોને માત્ર પાંડિત્યપ્રદર્શનનું સાધન બનાવતા નથી પણ તેજ અને માધુર્યભર્યા શબ્દો દ્વારા શાસ્ત્રોમાં નિહિત નિગૂઢ તથ્યને સરળમાં સરળ શબ્દોમાં વ્યક્ત કરીને જનમાનસ સુધી પહોંચાડે છે. આ ભાવનાને લક્ષમાં રાખીને એમણે પોતાનાં પ્રવચનોની પાવન ગંગા વહાવી છે. એમનું પ્રવચનસાહિત્ય ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગરિમાથી શોભાયમાન છે. પર્યુષણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, સાંસ્કૃતિક ગરિમા, ધાર્મિક અનુષ્ઠાનો સંબંધી એમણે સમયે સમયે પ્રવચનો આપ્યાં છે. શ્રી નવકાર મહામંત્ર પરનું સરસ વિશ્લેષણ આજ સુધી ક્યાંય જોવા મળ્યું નથી. જો એમના આ પુસ્તક‘નવકારઆરાધના' ને કાળજથી કહેવામાં આવે તો અતિશયોક્તિ નહીં થાય. આ પુસ્તકમાં કુલ ૧૧ પ્રવચનો છે અને ૧૧ પ્રવચનોમાં એમણે ગાગરમાં સાગર ભરી દીધો. એમનો પ્રવચન આપવાનો તરીકો જ નિરાળો છે. પોતાના કથનને શાસ્ત્રીય પ્રમાણોથી પુષ્ટ કરવું અને દૃષ્ટાંતો દ્વારા સ્પષ્ટ કરવું એ એમની ખાસિયત છે. એનાથી સામાન્ય શ્રોતાને તાત્ત્વિક ચર્ચા સહજગમ્ય બની રહે છે. કલાક-દોઢ કલાક—બે કલાક સુધી ચાલતા એમના પ્રવચનમાં શ્રોતા કંટાળતો નથી. વાણીની મીઠાશથી શ્રોતાનું મન મોહાય છે. આવાં પ્રવચનોનાં પુસ્તકો જિજ્ઞાસુઓનાં પથપ્રદર્શક બની રહ્યાં છે. નિયમિત પ્રતિવર્ષ ધાર્મિક શિક્ષણશિબિરોનું આયોજન અને શ્રી ‘યતીજયંત જ્ઞાનપીઠ'નું સંસ્થાપના આપશ્રીની જ્ઞાનભક્તિનાં પ્રતીક છે. સમાજસુધારક : કુરૂઢિઓમાંથી અને વ્યસનોમાંથી સમાજને છોડાવવો એ સંતોનું કર્તવ્ય છે. આચાર્યશ્રીએ પણ અનેક સ્થાનના કલહને હટાવ્યા. એમનાં પ્રવચનોમાંથી પ્રેરણા લઈને અનેકોએ વ્યસનત્યાગ કર્યા. રેવતડા ચાતુર્માસ સમયે ૨00 જેટલા હરિજનોએ મધ અને માંસનો ત્યાગ કર્યો. પૂજય આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ “મધુકર' ઉગ્રવિહારી પણ છે. એક દિવસમાં ૩૦-૩૦, ૪૦-૪૦ કિ.મી. ની પદયાત્રા કરી લેવી એ એમને સહજ છે. આજ સુધીમાં ૯૦ હજાર કિ.મી.નો વિહાર કરીને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ભારતમાં સર્વત્ર ધર્મપ્રચારનું કાર્ય કર્યું છે. - પૂ. મુનિશ્રી ચારિત્રરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી ગુમાનમલજી ભેરાજી (વાણીગહેતા--સરતવાલા)ના સૌજન્યથી . 'तस्मै श्री गुरवे नमः પ.પૂ. આ.શ્રી પદ્મસાગરસૂરિજી મ. સા. કાદવમાં રહીને જે કાદવથી અલિપ્ત રહે છે તેને “પા” કહેવાય છે, પાણીથી ભરપૂર હોય છતાં જે છલકાય નહીં તેને “સાગર' કહે છે અને જે ‘પા' પણ છે અને “સાગર” પણ છે તેમને “પાસાગર' કહેવાય છે. આ સંસારમાં કેટલાક એવા જીવો જન્મ લે છે, જેમની આત્મિક આભા અને સદ્દગુણોની સુવાસ સૌને સુગંધિત અને આનંદિત કરી મૂકે છે! આવા વિરલ મહાત્માઓનું વ્યક્તિત્વ જનસામાન્યથી નિરાળું અને અદ્ભુત હોય છે. તેઓની વિશિષ્ટતાઓ વંદનીય હોય છે. આવી વિભૂતિઓ સ્વજીવનના ઉચ્ચ આદર્શો દ્વારા પ્રાણી માત્રના કલ્યાણની ભાવનાપૂર્વક સર્વ આત્માઓનું હિતમંગલ માર્ગદર્શન કરે છે. પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી Jain Education Intemational Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ તવારીખની તેજછાયા પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ એવા જ એક દેદીપ્યમાન ગચ્છસંપ્રદાયની સીમાઓમાં સીમિત રહેતા નથી. સ્થાન, સમય સિતારા છે. પૂજ્યશ્રીનો જન્મ તા. ૧૦-૯-૧૯૩૫ના શુભ દિને અને સંપ્રદાયનાં બંધનો પૂજ્યવરને બાંધી શકતાં નથી. પૂજ્યશ્રી અજીમગંજ (બંગાળ) ની પાવન વસુંધરા પર થયો. પિતાનું નામ પોતાનાં પ્રવચનોમાં ઘણીવાર કહે છે, “હું બધાંનો છું, બધાં મારાં જગન્નાથસિંહ અને માતાનું નામ ભવાનીદેવી હતું. પૂજ્યશ્રીનું છે, હું મુસ્લિમનો પીર છું. હિંદુઓનો સંન્યાસી, ઈસાઈઓનો સંસારી નામ પ્રેમચંદ રાખવામાં આવ્યું હતું. જન્મથી તેમને પાદરી, શીખોનો ગુરુ અને જૈનોનો આચાર્ય છું.” આવી વિશાળ, નમ્રતા, વિવેક, વિનય, સરળતા, નિજાનંદની મસ્તી, ઉદાર અને વિશ્વવ્યાપી ભાવનાને લીધે પૂજ્યશ્રી કર્ણાટક, ભાવનાશીલતા, મધુભાષીપણું, ગુણજ્ઞષ્ટિ એવા સગુણો તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ વારસામાં મળ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ અજીમગંજમાં જ પ્રદેશોમાં જ્યાં જ્યાં વિચર્યા છે તે દરેક પ્રદેશનાં ગ્રામ- નગરોમાં થયું. ત્યાર પછી ધાર્મિક અને વ્યાવહારિક ઉચ્ચ શિક્ષણ તેઓશ્રીને ઘણાં યશ-કીતિ પ્રાપ્ત થયાં છે. પૂજ્યશ્રીના મુખની કાશીવાળા આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની પ્રેરણાથી એક ઝલકને પામવા લાલાયિત થતી હજારો આંખો, પૂજ્યશ્રીની મધ્યપ્રદેશના શિવપુરી શહેરમાં સ્થપાયેલા શ્રી વીરતત્ત્વ પ્રકાશન સુમધુર વાણીની અમૃતધારા પામવા આતુર કાન, પૂજયશ્રીનાં મંડળમાં રહીને પ્રાપ્ત કર્યું. ત્યાં તેમને વિભિન્ન ચિંતકો અને ચરણો પાછળ ચાલવા માટે તત્પર હજારો કદમ તેઓશ્રીની સાધુસંન્યાસીઓના સાહિત્યનું વાચન-મનન કરવાનો અવસર સર્વાધિક અને અદ્વિતીય લોકપ્રિયતાનાં પરિચાયક છે. પ્રકાંડ પ્રાપ્ત થયો. પાંડિત્યથી ભરપૂર અને લલિત મધુર પ્રવચનોથી પ્રભાવિત થનારો વિશાળ વર્ગ પૂજ્યશ્રીની લોકપ્રિયતાનાં પ્રમાણ છે, ટૂંકા વિદ્યાકાળ દરમ્યાન તેમનું મન જીવનમાં કંઈક કરવા માટે વારંવાર ઉત્સુક રહ્યા કરતું હતું. ઘણાં આંતરિક ચિંતન પછી સમયમાં શાસનપ્રભાવનાનો અજોડ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તેઓ એવા નિર્ણય પર પહોંચ્યા કે અતિ દુર્લભ માનવજીવન તે વસ્તુતઃ સુવર્ણાક્ષરે લખવા યોગ્ય છે. પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નોથી તીર્થસ્થાન જેવું ભવ્ય અને ગ્રંથભંડારોમાં વિરલ એવું પામીને માત્ર ભૌતિકતાના રંગોમાં જ લપેટાઈ રહેવું, ભોગ અને સ્થળ ગાંધીનગર કોબા ગામે નિર્માણ થયું છે. આસક્તિમાં રચ્યાપચ્યા રહેવું એ તો પશુતુલ્ય જીવનની નિશાની છે. માનવીનો અણમોલ અવતાર સાધના–સુકત માટે છે. એ સંયમ– સદાચાર–શ્રદ્ધાના ત્રિવેણીસંગમ રીતે તેમણે પોતાના જીવનની દિશા સુનિશ્ચિત કરી દીધી. શ્રી સમા વાત્સલ્યમૂર્તિ : ગચ્છાધિપતિ વીતરાગ પ્રભુપ્રેરિત સંયમમાર્ગ અપનાવીને રત્નત્રયીની આરાધના - પ. પૂ. આચાર્ય શ્રી દ્વારા સ્વપરના કલ્યાણનો માર્ગ ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો અને વિજયઅભયદેવસૂરીશ્વરજી મહારાજ એ સંકલ્પની સિદ્ધિ રૂપે તેમને સં. ૨૦૧૧-ના કારતક વદ ૩ના શુભ દિને, ગુજરાતની પુણ્યભૂમિ સાણંદ મુકામે પૂ. પ્રશાંતમૂર્તિ ગરવી ગુજરાતના પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાની આચાર્યદેવ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ એ ગૌરવગાથા છે કે રાધનપુર જેવી નગરીના પ્રત્યેક ઘરમાંથી હસ્તે દીક્ષા આપવામાં આવી અને શ્રી કલ્યાણસાગરસૂરિજીના એક એક આત્મા તો દીક્ષિત બનેલ છે જ. પચ્ચીસ પચ્ચીશ શિષ્ય તરીકે મુનિ શ્રી પદ્મસાગરજી નામે ઘોષિત કરવામાં શિખરબંધ જિનાલયોથી શોભતા રાધનપુરમાં મોદી કુટુંબના આવ્યા. વિરાટ વ્યક્તિત્વ, પ્રભાવશાળી વાણી અને વિશાળ આધારસ્તંભરૂપ શ્રી રમણિકભાઈનાં ધર્મપત્ની કાંતાબહેનની શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીનો સંયમપર્યાય સોળે કળાએ શોભી રત્નકુક્ષિએ સં. ૨૦૦૬ના ચૈત્ર વદ ૧૩ ને દિવસે એક બાળકનો રહ્યો. તીવ્ર સ્મરણશક્તિ, અપૂર્વ અભ્યાસ પ્રીતિ અને પૂજ્યપાદ જન્મ થયો. બાળકનું તેજસ્વી મુખ જોઈને લોકો કહેવા લાગ્યાં ગુરુદેવશ્રીના અંત:કરણના આશીર્વાદથી બહુ થોડા સમયમાં માત્ર કે, આ બાળક અપ્રતિમ વૈભવશાળી અને મહત્તમ વ્યક્તિ ધર્મગ્રંથોનો જ નહીં પરંતુ દર્શનશાસ્ત્ર આદિ વિષયોનો અભ્યાસ બનશે. આવી અતુલ પ્રતિભા જોઈને માતાપિતાએ નામ પાડી કરી લીધો. આગમગ્રંથોનું પરિશીલન કર્યું. દીધું “અતુલ'. અતુલને બાળપણમાં જ સાંસારિક કાર્યોમાં ઓછો અને ધાર્મિક કાર્યોમાં વધુ રસ પડવા માંડ્યો. બાળપણથી તેને મનોહર મુખમુદ્રા, ચમકભરી આંખો, આકર્ષક અને દર્શન, પૂજા, સામાયિક આદિ ધર્મક્રિયાઓમાં વિશેષ રુચિ થવા પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા સુમધુર વાણીથી લાખો જિજ્ઞાસુઓ માંડી. ધીમે ધીમે મોટા થતા અતુલનું મન વૈરાગ્ય તરફ વળવા પૂજ્યશ્રી પ્રત્યે આકર્ષિત રહે છે. મહાપુરુષ કયારેય કોઈ પણ માંડ્યું. સાધ્વીશ્રી કંચનશ્રીજી મહારાજની પ્રેરણાથી થોડો સમય માતાપિતાએ નામ જુલને બાળપણમાં અને ધાર્ષેિ Jain Education Interational Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ચતુર્વિધ સંઘ પૂ. ગુરુદેવ પાસે રાખવાની ભલામણ થઈ. પૂ. ગુરુદેવે બાળક ભીલડિયાજી તીર્થમાં શ્રી જૈન શ્રમણ શ્રાદ્ધ સેવા ટ્રસ્ટ દ્વારા અતુલને યોગ્ય જાણી, માત્ર ૧૨ વર્ષની કોમળ વયે પાટણ સાધુ-સાધ્વીજી માટે શ્રમણ-શ્રમણી વિહાર સંઘને આરાધના નજીકના સંખારી ગામમાં સં. ૨૦૧૯ના માગશર સુદ પાંચમના માટે પાઠશાળા જિનાલય-ઉપાશ્રય-ભક્તિભવન આદિ શુભ દિને ભાગવતી દીક્ષા આપી અને મુનિશ્રી અભયચંદ્ર નિર્માણ અને તે જ ટ્રસ્ટના નેજા હેઠળ સુરત અર્પણ વિજયજી નામે ઘોષિત કર્યા. એપાર્ટમેન્ટમાં જિનાલય-ઉપાશ્રય—પાઠશાળાનું નિર્માણ કાર્ય લોકોની આંખોને આનંદ આપતા બાલમુનિ દિનપ્રતિદિન કરાવ્યું છે. ડાસા ચાર રસ્તા પાસ “વધમાન જન વિહારધામનું જ્ઞાન-ધ્યાનમાં સતત આગળ વધવા લાગ્યા. નાની વયે અભ્યાસ રમણીય સંકુલ જિનાલય–ઉપાશ્રયો, ધર્મશાળા-ભોજનશાળાઅને વિહારમાં પણ સતત પ્રવૃત્ત રહીને તેમણે સૌનાં હૃદય જીતી વિશાળ હોલ સાથે નિર્માણ થયું–ગાંધીનગર સરખેજ હાઇવે પર લીધાં. પૂ. ગુરુદેવની નિશ્રામાં બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર, ગોતા હાઉસિંગ બોર્ડમાં શુભમંગલ થે. મૂ. પૂ. સંઘ સ્થાપીરાજસ્થાન આદિ પ્રદેશોમાં વિચર્યા. અનેક પ્રકારની જિનાલય, ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ શાળા નિર્માણ થયું. શાસનપ્રભાવના કરી. એનાથી પ્રભાવિત થઈને અનેક સંઘો દ્વારા અભય ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ જયપ્રેમ સોસાયટીમાં બિમાર તેમને પદવી પ્રદાન કરવાની વિનંતીઓ થઈ. પ્રાંત-મુંબઈના સાધુ-સાધ્વીની સેવાર્થે ને પાલડી–તીર્થભૂમિ એપાર્ટમેન્ટમાં સાધુપ્રાચીનતમ દેવસુર સંઘના ઉપક્રમે ગોડીજી ઉપાશ્રયમાં સં. સાધવી પાઠશાળાનું નિર્માણ ને હવે કોબા-ગાંધીનગર હાઇવે પર ૨૦૩૬ના કારતક વદ ૪ને શુભ દિને ગુરુમહારાજે તેમને રાયસણ પેટ્રોલપંપની સામે વિશાળ જગ્યામાં તીર્થ નિર્માણની ગણિપદ' થી અને ડહેલાના ઉપાશ્રય (અમદાવાદ) ની વિનંતીથી ભાવના આ રીતે પૂજ્યશ્રી આચાર્યપદ પામ્યા પછી ગુરુકૃપાએ‘પંન્યાસપદ' થી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૩૭ના ચૈત્ર અને કવિધ શાસનપ્રભાવનાનાં ઉપરોક્ત કાર્યો સિવાય-બીજાં પણ વદ ૩ના દિવસે ઊજવાયેલા આ ઉત્સવમાં અસંખ્ય ભાવિકોએ શાસનપ્રભાવનાનાં કાર્યોમાં 100 જેટલાં અંદાજિત ગામોમાં લાભ લીધો. ગુરુદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે જિનાલય, ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલશાળા કંઈકને કંઈક પોતાના કરકમલથી પ્રિય શિષ્ય શ્રી અભયચંદ્રવિજયજી પોતાની કુનેહ બુદ્ધિથી ઉદારતા ને સરળ સ્વભાવથી પ્રેરણા આપી ગણિવરને વાસક્ષેપ નાખી પંન્યાસજી બનાવ્યા. પૂ. પંન્યાસજી શ્રી કરાવ્યાં છે ને હજુ પણ અવિરત ચાલુ છે. ઘણાં ગામોમાં અર્જનો અભયચંદ્રવિજયજીની વ્યાખ્યાનશક્તિ અદભૂત છે અને પણ પૂજ્યશ્રીની પ્રેરણા પામી ધર્મમાર્ગે જોડાયા. વ્યવહારદક્ષ આયોજનશક્તિ અપૂર્વ છે. એ કારણે તેમના દ્વારા ગુર્વાજ્ઞાને અવિરત ધારણ કરતાં પૂ. આચાર્યશ્રી અનેક ભાવિક આત્માઓએ સાધુજીવન સ્વીકાર્યું. પૂજ્યશ્રીની વર્તમાનમાં ઘણા શિષ્ય પરિવાર સાથે વિચારીને અનેક અનેકવિધ પ્રભાવનાથી પ્રભાવિત થઈ અનેક શ્રીસંઘોએ તેમને પુણ્યાત્માઓને સન્માર્ગે વાળી રહ્યા છે. પૂ. આચાર્યદેવના મુખ પર આચાર્યપદથી અલંકૃત કરવાની વિનંતી કરી. સકળ સંઘોની આ સદાય સ્મિતે વિલસી રહ્યું હોય છે. ક્યારેય ઉદાસીનતા કે ભાવનાને માન આપી, જે દિવસે ભગવાન શ્રી મહાવીર ઉદ્વેગનાં દર્શન થતાં નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ સ્વામીએ ગૌતમસ્વામી આદિને ગણધર પદવીઓ આપી સંઘની સૂઝબૂઝ સાથે, કોઈને મનદુઃખ કર્યા વિના માર્ગ કાઢવાની સ્થાપના કરી હતી તે વૈશાખ સુદ ૧૧ના શુભ દિને સં. પૂજ્યશ્રીમાં અનોખી સાલસતા છે. વાત્સલ્યમૂર્તિ આચાર્યભગવંત ૨૦૪૧માં પૂ. પંન્યાસજી શ્રી અભયચંદ્રવિજયજીને આચાર્યપદથી પોતાના અપ્રતિમ ગુણોને લીધે અનેકવિધ શાસનપ્રભાવના કરવા નવ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં અલંકૃત કરવામાં આવ્યા. સમર્થ છે. નમન હો એવા મહાપુરુષોનાં મહાન ચરિત્રને! વંદન હવે પંન્યાસજી “આચાર્યશ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી' બની હો પૂજ્યપાદ ગુરુદેવશ્રીને! રહ્યા. પૂ. આ. શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા.ની પાવન (સંકલન : ગુરુપાદ ઘરેલુ મુનિશ્રી મોક્ષરત્નવિજયજી) પ્રેરણા દ્વારા—બનાસકાંઠા જિલ્લાના અતિ પ્રાચીન શ્રીરામસણ સૌજન્ય : + આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી જૈન તીર્થના જીર્ણોદ્ધાર કાર્ય તેમ જ ભાયંદર (વેસ્ટ)માં આચાર્યશ્રી જ્ઞાનમંદિર ટ્રસ્ટ ભાયંદર (વેસ્ટ), * શ્રી જૈન શ્રમણ શ્રાદ્ધ સેવા ટ્રસ્ટવિજય રામસૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર ટ્રસ્ટ સ્થાપી-ત્રણ ભીલડી, * વર્ધમાન જૈન વિહારધામ-ડીસા ચાર રસ્તા. * અભય જિનાલયો-ત્રણ ઉપાશ્રયો, સાધારણ- ભવન તેમ જ મુંબઈમાં ફાઉન્ડેશન--અમદાવાદ હ : વસંતલાલ દાણી સુરત-૧ પ્રથમ ક્રમે જેમાં ૮૦૦ વિદ્યાર્થીઓ ધાર્મિક અભ્યાસ કરી સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે તેનું નવનિર્માણ કર્યું. Jain Education Intemational Page #525 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૦૯ સમકાલીન શાસનદીપક સૂવિશે શાસનપતિ પ્રભુ મહાવીરદેવે સ્થાપેલા અનંતકલ્યાણકર જૈનશાસનની ધવલોજ્વલ પરંપરા આજે પણ ઝળહળી રહી છે અને જૈન શાસનની આ જ્વલંત જ્યોત હજુ ૧૦૫૦૦ વર્ષ ઝળહળતી રહેશે. આ પરમ પાવન પ્રભુશાસનને વહેતું રાખનાર સરિતાપટ એટલે ચતુર્વિધ સંઘ. તેમાં પણ શાસનદીપક સૂરિવરોનું યોગદાન અણમોલ છે. વિશિષ્ટ પ્રતિભાસંપન્ન સૂરિવરોએ અષ્ટવિધ પ્રભાવકતાનો નાદ ગજવી ઘટ-ઘટમાં શાસનનો અનુરાગ જગાડ્યો. જિનવચનના ઊંડા મર્મોને સ્પર્શેલા એ પૂજ્યવર્યોએ જગતને સાચી દિશા ચીધી. તીર્થકર દેવની જિનજિનકર્મના અચિન્ય પુણ્યપ્રભાવે પ્રભુશાસનની ધુરાને વહન કરનારા સમર્થ પ્રતિભાસંપન્ન સૂરિવરોની સંપ્રાપ્તિ પ્રત્યેક કાલખંડમાં શ્રી સંઘને થતી રહી. આરાધક, પ્રભાવક અને રક્ષક બની પ્રભુશાસનની દિવ્ય દીપ્તિને એમણે દિગંતમાં પ્રસારી. વર્તમાન જૈન સંઘ પણ આવા પ્રભાવક શાસનદીપક સૂરિવરોથી ઊજળો છે. આજના વિષમ કાળમાં પ્રભુશાસનની જ્યોતને ઝળહળતી રાખવામાં અને શ્રી સંઘનું સાચું યોગક્ષેમ કરવામાં આ સૂરિવરોનો સિંહફાળો છે. પ્રકાંડ પંડિત, વ્યાખ્યાન વાચસ્પતિ, પરમ શાસનપ્રભાવક સૂરિદેવ પૂ. આચાર્યદેવ શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મહારાજ શ્રી મૂળચંદભાઈનાં સુશીલ ધર્મપત્ની જડાવબહેનની કૂખે વિ.સં. ૧૯૩૨ના વૈશાખ સુદ ૧૩ના શુભ દિને એક પુત્રરત્નનો જન્મ થયો. એ પ્રભાવશાળી પુત્રનું નામ પાડવામાં આવ્યું મોતીચંદ. બાલ્યકાળથી જ મોતીચંદભાઈને ધર્મ પ્રત્યે અપાર પ્રીતિ હતી. એમાં તીર્થાધિરાજની યાત્રાએ પધારતા આચાર્યદેવો, શ્રમણભગવંતોનાં દર્શન-શ્રવણે દિન-પ્રતિદિન ધર્મભાવનામાં વૃદ્ધિ થતી રહી. એકવાર શાસનસમ્રાટ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં એક જ દિવસમાં ભક્તામર સ્તોત્ર કંઠસ્થ કરી આપવાની અદ્દભુત શક્તિ દાખવીને મોતીચંદે ધર્મજ્ઞાનની તીવ્ર રૂચિની પ્રતીતિ કરાવી દીધી. ધર્માભ્યાસમાં રત રહેતો આ તેજસ્વી યુવાન જીવવિચાર, નવતત્ત્વાદિ પ્રકરણો, કર્મગ્રંથ, બૃહતુસંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્ત્વાર્થસૂત્ર, લોકપ્રકાશ આદિ ધર્મગ્રંથોમાં પારંગત બન્યો. તેમ જ ન્યાય, વ્યાકરણ અને સાહિત્યના વિષયોમાં પણ વિકાસ સાધ્યો. પરિણામે, તેમના આત્મમંદિરમાં પ્રભુશાસનની શ્રદ્ધા સાથે ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારો સવિશેષ દીપ્તિમાન થતા ગયા. મોતીચંદને રંઘોળાના શેઠ શ્રી બહેચરદાસનાં સુપુત્રી અચરતબેન સાથે લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યા, પરંતુ મોતીચંદભાઈએ બરોબર મક્કમતા કેળવી હતી. ટૂંક સમયમાં મહેસાણા મુકામે બિરાજમાન પૂ. શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ પાસે પહોંચ્યા અને સંયમની તીવ્ર ભાવના વ્યક્ત કરી અને તેનો સ્વીકાર થતાં મોતીચંદભાઈ શાળાના શિક્ષક મટીને આત્માના શિક્ષક તરીકે મુનિવર્યશ્રી મોહનવિજયજી બન્યા. એમનાં સંસારી ધર્મપત્ની પણ આગળ જતાં, તપાગચ્છાધિપતિ શ્રી મુક્તિવિજયજી ગણિનાં આજ્ઞાવર્તી સાધ્વી શ્રી ગુલાબશ્રીજીનાં શિષ્યા તરીકે ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરીને શ્રી શણગારશ્રીજી બન્યાં. મુનિવર્યશ્રી મોહનવિજયજી મહારાજના બે ગુણો સૌના આકર્ષણનું કેન્દ્ર હતા. અધ્યયનપ્રિય પ્રકૃતિ તો બાલ્યકાળથી હતી જ, તેમાં આ સંયમજીવન સ્વીકાર્યું. પૂજયશ્રી અહોનિશ જ્ઞાનોપાસનાના ઊંડા અધ્યયનમાં મગ્ન રહેવા લાગ્યા. ગીતાર્થશિરોમણિ શ્રી હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી તેમ જ વાચકશેખર પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે રચેલા ગ્રંથો પ્રત્યે એમને સવિશેષ રુચિ હતી. પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનોમાં આ ગ્રંથોનાં અવતરણો સુવર્ણરજની જેમ વેરાતાં રહેતાં હતાં, અને શ્રોતાઓ ઉપર તેનો અભુત પ્રભાવ પાથરતાં હતાં. એનાથી પૂજ્યશ્રીની વ્યાખ્યાનપદ્ધતિનાં ખૂબ વખાણ થવાં લાગ્યાં. ઓછામાં પૂરું, તેઓશ્રીને ઈશ્વરદત્ત મધુર કંઠ મળ્યો હતો. પરિણામે તેઓશ્રીનાં વ્યાખ્યાનો જૈન-જૈનેતર સમાજને ખૂબ Jain Education Intemational Jain Education Interational Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ આકર્ષી રહ્યાં. પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનોમાં જૈનસમાજ તો ઊમટતો જ, પરંતુ તેઓશ્રીની વાક્પટુતાનાં વખાણ સાંભળીને ધ્રાંગધ્રા, પાલિતાણા, ગોંડલ, સાયલા, વીરપુર, રાજકોટ, ભીલોડિયા આદિ રાજ્યોના મહારાજાઓ પણ વ્યાખ્યાનો સાંભળવા આવતા. પૂ. ગુરુદેવશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ તો લાડથી તેઓશ્રીને પંડિતજી' કહીને જ સંબોધતા. અદ્ભુત વ્યાખ્યાનશક્તિને લીધે પૂજ્યશ્રી સાધુસમુદાયમાં ‘સમર્થ વ્યાખ્યાનકાર' તરીકે વિખ્યાત થયા. પ્રખર વિદ્વત્તા અને સમર્થ વક્તૃત્વશક્તિને લીધે અન્ય ગુરુદેવો પોતાના શિષ્યોને પૂજ્યશ્રી પાસે મોકલતા. પૂજ્યશ્રી તેમને કશા જ ભેદભાવ વગર જ્ઞાન-ધ્યાન અને અધ્યયનમાં આગળ વધારતા. વિહાર દરમિયાન ચાલતાં ચાલતાં પણ શિષ્યોને ગોષ્ઠિમાં નિમગ્ન રાખતા. અભ્યાસમગ્ન શિષ્યોને પ્રમાદ ન આવે તે માટે સારણા, વારણા, ચોયણા, પડિચોયણા કરાવવામાં સાવધ રહેતા. આ સ્વાધ્યાયનિષ્ઠાના બે મહાન સુફળ પ્રાપ્ત થયાં : (૧) શ્રી મુક્તિકમણ જૈન મોહનમાળા નામની ગ્રંથપ્રકાશન સંસ્થા અને (૨) પાલિતાણામાં સ્થપાયેલું ભવ્ય જૈન સાહિત્ય મંદિર. વદ ૧૦ના પૂજ્યશ્રીએ સુદીર્ધ દીક્ષાપર્યાયમાં ઘણી સાધના-આરાધના અને શાસનપ્રભાવના કરી. પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૩૨માં પાલિતાણામાં; દીક્ષા સં. ૧૯૫૭ના મહા મહેસાણામાં, વડી દીક્ષા વીજાપુરમાં; ગણિ પદ અને પંન્યાસ પદ સં. ૧૯૭૩ના મહા સુદ ૬ને દિવસે અમદાવાદમાં; આચાર્યપદ સં. ૧૯૮૦ના મહા વદ ૧૦ને દિવસે અમદાવાદમાં અને સ્વર્ગવાસ સં. ૨૦૦૧ના પોષ સુદ ૯ (અગ્નિસંસ્કાર ૧૦)ને દિવસે દર્ભાવતી-ડભોઈમાં થયો. ૬૮ વર્ષના આયુષ્યમાં બે તૃતીયાંશ ભાગ શાસનપ્રભાવનાનાં વિતાવનાર પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં આશરે પચાસેક કલ્યાણાભિલાષી ભાઈઓ અને એનાથી પણ વધુ પુણ્યવંતી બહેનો સંયમમાર્ગ સ્વીકારવા ભાગ્યશાળી બન્યાં હતાં. પૂ. આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ આદિ ૩૫-૩૭ સાધુઓ અને પ્રવર્તિની સાધ્વીશ્રી કલ્યાણશ્રીજી આદિ ૨૦૦ સાધ્વીજીઓ પૂજ્યશ્રીના આજ્ઞાવર્તી સમુદાય તરીકે ત્યારે વિધમાન હતાં. તેઓશ્રીની પવિત્ર દેશનાને શ્રવણ કરીને સમ્યક્ત્વમૂલ બાર વ્રતને ગ્રહણ કરનાર, ચતુર્થ બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનાર અને મહામંગલકારી શ્રી ઉપધાન તપને આચરનાર શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યા ગણવામાં આવે તો હજારોની થવા જાય. પૂજ્યશ્રીએ સમાજમાં નિરક્ષરતા, કુરૂઢિ For Private ચતુર્વિધ સંઘ આદિ નિવારવામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. પંડિતાઈનો પ્રભાવ અને વ્યક્તિત્વમાંથી વહેતી વત્સલતા વડે પૂજ્યશ્રી જ્યાં જ્યાં વિહરતા ત્યાં ત્યાં તેમનો વિશાળ ચાહકવર્ગ ઊભો થઈ જતો. પરિણામે તેઓ ધાર્યાં કામો કરાવી શકતા અને એવા જ આનંદ-ઉલ્લાસમય વાતાવરણમાં પૂજ્યશ્રીના અધ્યક્ષતામાં ઊજવવાની પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન, ઉજમણાં, દીક્ષા, વડી દીક્ષા અને ધ્વજદંડારોપણનાં ધર્મકાર્યો ચિરસ્મરણીય બની રહેતાં. પૂજ્યશ્રીની દેશનાથી મોટે ભાગે દર વર્ષે ઉપધાન તપ થતાં. સં. ૧૯૭૨-૭૩માં અમદાવાદ, સં. ૧૯૭૭માં મુંબઈ, સં. ૧૯૭૮-૭૯માં સુરત-અમદાવાદ, સં. ૧૯૮૧-૮૨માં ખંભાત-તળાજા, સં. ૧૯૮૬માં પાલિતાણા આદિનાં ચોમાસાં એ દૃષ્ટિએ ભવ્ય ઉત્સવોથી ભરપૂર અને યાદગાર બન્યાં હતાં. પૂજ્યશ્રીની વિહારભૂમિ મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ ઇલાકાનો પ્રદેશ રહી છે. પોતાના વિરલ વ્યક્તિત્વને પ્રભાવે પૂજ્યશ્રીને અનન્ય પ્રતિષ્ઠા અને પ્રીતિ પ્રાપ્ત થયાં હતાં. મુંબઈના ચાતુર્માસ વખતે ભાયખલાના જમીનના પ્રશ્ને તેઓશ્રીના એક જ વ્યાખ્યાનથી એક ભાગ્યશાળી આત્મા ૩૦ થી ૪૦ લાખ રૂપિયા ખર્ચવા તૈયાર થઈ ગયા હતા. એવો જ બીજો પ્રસંગ ખંભાતમાં બન્યો હતો. તેઓશ્રીના ઉપદેશથી શ્રી સ્થંભન પાર્શ્વનાથજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે લાખો રૂપિયાનો ફાળો જોતજોતાંમાં એકઠો થઈ ગયો હતો. આમ, ૫.પૂ. આચાર્યદેવ શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મહારાજ પોતાની મહાન વિભૂતિમત્તાને કારણે ચિરસ્મરણીય શાસનપ્રભાવના કરીને સકળ સંઘના પ્રેરણાદાતા બની રહ્યા હતા. એવા એ પૂજ્યપાદ મહાન ગુરુભગવંતને કોટિ કોટિ વંદન! સૌજન્ય : જૈન સાહિત્ય કલા કેન્દ્ર, મુંબઈ અષ્ટ– ગણિસંપદાઓથી અલંકૃત ગણનાયક : વર્તમાન શ્રમણસંઘ સુવિહિત શિરોમણિ : તપાગચ્છગગને દિનમણિ : ગીતાર્થ મહાપુરુષોમાં શિરોમણિ : હજારો પુણ્યાત્માઓના પરમ તારક : પૂ. આ.શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ. સૌના દાદા, ઉપશમરસસિન્ધુ, ગીતાર્થસાર્થશિરોમણિ, પ્રાતઃસ્મરણીય નામધેય આચાર્યભગવંત શ્રીમદ્ વિજયોદયસૂરીશ્વરજી મહારાજ એટલે આજીવન જ્ઞાન અને તપની સાક્ષાત્ Personal Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા મૂર્તિ. લોકોત્તર જિનશાસનમાં આત્માના અનંત ગુણો દર્શાવ્યા છે. તેમાં બે ગુણ મુખ્ય છે : જ્ઞાન અને દર્શન. એમાંયે જ્ઞાન જ પ્રધાન છે. જ્ઞાન જ સમ્યક્ દર્શનનું કારણ છે. આવી વિશિષ્ટ જ્ઞાનદૃષ્ટિને જ જન્મજાત આત્મસાત્ કરીને ધર્મપ્રીતિ દાખવતા ઉજમશીભાઈ અન્ય મિત્રો સાથે ધાર્મિક અધ્યયનમાં મગ્ન રહેતા જ હતા. એવામાં એમના શહેર ખંભાતમાં વિ.સં. ૧૯૫૪માં શાસનસમ્રાટ ગુરુભગવંતનું આગમન થયું; અને જાણે સોનામાં સુગંધ મળી! પૂ. ગુરુદેવ તો જંગમ (હાલતી-ચાલતી) પાઠશાળા હતા. શ્રી ઉજમશીભાઈ અને તેમના અન્ય મિત્રો-હીરાલાલ, વાડીલાલ, દલસુખભાઈ, આશાલાલ, ઉમેદચંદ, નારાયણદાસ વગેરે સર્વ કોઈ પૂ. ગુરુદેવની જંગમ પાઠશાળાના નિયમિત વિદ્યાર્થીઓ બની રહ્યા. શ્રી ઉજમશીભાઈએ. જોતજોતામાં પંચપ્રતિક્રમણાદિ ધાર્મિક અભ્યાસ કરવા સાથે પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ આદિ શાસ્ત્રીય ગ્રંથોનો સમજણપૂર્વક અભ્યાસ કર્યો. પૂ. ગુરુદેવના વિહાર સાથે અન્યત્ર જઈને પણ તેઓ પોતાની જ્ઞાનપિપાસા મિટાવતા. તેઓ સોળ વર્ષની નાની વયે ‘ચંદ્રપ્રભા’ નામક (૮ હજાર શ્લોકપ્રમાણ) વ્યાકરણ ભણીને પારંગત થયા. એટલું જ નહિ, પૂ. સાધુ-સાધ્વીજીઓને પણ પ્રકરણાદિ સ્વપઠિત ગ્રંથોનું સાંગોપાંગ અધ્યાપન કરાવતા થયા. ગુરુભક્તિ અને ગુર્વાજ્ઞાપાલન : તેઓશ્રીની ગુરુભક્તિ અનન્ય હતી. શ્રી કદમ્બગિરિ મહાતીર્થનું ઉદ્ધારકાર્ય ચાલી રહ્યું હતું ત્યારે પૂ. ગુરુદેવની સાથે વૈશાખના ધોમધખતા તડકામાં પણ સતત ફરતા રહેતા. જેમ સ્થાયી તીર્થકાર્યોમાં અવિરત ઉત્સાહથી વર્તતા, તેમ અવિશ્રાંત અધ્યયનપ્રીતિથી અને પ્રભાવશાળી વ્યક્તિત્વથી સર્વને પૂજ્ય બની રહેતા. એક જ દિવસમાં પક્ષીસૂત્ર કંઠસ્થ કરવું, અને ફક્ત ત્રણ જ વર્ષના સંયમપર્યાયમાં જ આવશ્યક-સૂત્ર હિરભદ્રીયવૃત્તિ સાથે સ્વયં વાંચવું એ એમની અભ્યાસનિષ્ઠાનાં જ્વલંત ઉદાહરણ છે. પાઠ-વાચના : સાધુ-સમુદાયના અભ્યાસ પર સતત લક્ષ રાખવું એ પૂજ્યશ્રીનો મુખ્ય ગુણ હતો. કોઈ સ્વ-પર કાર્યને લીધે ક્યારેક કોઈ સાધુજનને વાચના ન અપાઈ હોય તો તેનું અત્યંત દુ:ખ ધારતા. સ્વાધ્યાય-તપ : અન્યને જેમ અભ્યાસમગ્ન રાખતા, તેમ પોતે પણ સતત અભ્યાસમાં લીન રહેતા. અન્ય કાર્યો કરતાં કરતાં પણ તેઓશ્રીની આંતગુહામાં જપ-તપ ચાલ્યાં જ કરતાં. પાંચતિથિ તપ કરવાનો જ આગ્રહ રાખતા. શ્રી જ્ઞાનપંચમી તપ, વીશ સ્થાનક તપ, આદિ તપોનું વિધિપૂર્વક આરાધન કરેલું. અરે, For Private ૫૧૧ દીક્ષા ગ્રહણ કરતી વખતે પણ તેમણે અઠ્ઠમ કર્યો હતો! વિશ્રામણા : એવા તપસ્વી પૂજ્યશ્રીને સં. ૨૦૨૦માં ભાવનગર મુકામે પક્ષઘાતનો અસાધ્ય હુમલો થયો. અને કેટલાંક ધર્મકાર્યો અને તપ-જપમાં ઊભી થયેલી આ દૈહિક મર્યાદાથી તેઓશ્રી વારંવાર દુઃખ વ્યક્ત કરતા. તેમ છતાં, શાસનપ્રભાવનાથી એક ક્ષણ પણ અલિપ્ત રહેતા નહીં. એટલે જ, વિશ્રામણા તો એમની જ એમ કહેવાતું. માર્ગ-પતિતને માર્ગ પર લાવીને સ્થિર કરવો એનું નામ વિશ્રામણા. વિશુદ્ધ વિધિવિધાન : પૂજ્યશ્રીની નિશ્રામાં જ્યાં જ્યાં વિધિવિધાનો થતાં ત્યાં ત્યાં અપૂર્વ, આહ્લાદક અને મંગલમય વાતાવરણ ખડું થઈ જતું. તેઓશ્રીના વરદ્ હસ્તે અનેક દીક્ષાઓ, વડી દીક્ષાઓ, યોગ–અનુયોગાદિ વિધિઓ તેમ જ શાંતિસ્નાત્રપ્રતિષ્ઠા-અંજનશલાકાના તથા અર્જુન્-મહાપૂજન, નંદ્યાવર્તપૂજન, સિદ્ધચક્રપૂજન આદિ પૂજનોનાં સમગ્ર વિધાનો સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયાના અસંખ્ય ઉદાહરણો સાંપડે છે. મંગળ-મુહૂર્તદાતા : પૂ. આચાર્યશ્રી જ્યોતિષશાસ્ત્રના અને શિલ્પશાસ્ત્રના પ્રખર જ્ઞાતા હતા. પૂજ્યશ્રી પાસેથી પ્રતિષ્ઠાઅંજન-શલાકા આદિ મહોત્સવોનાં મુહૂર્ત લેવા દેશભરમાંથી અસંખ્ય લોકો સતત આવ્યા જ કરતા. તેઓશ્રીનું આપેલું મુહૂર્ત અપૂર્વ ઉત્સાહ અને અનેરા આનંદથી નિર્વિઘ્ને સંપન્ન થતું. [આ વિરલ વિભૂતિની કેટલીક સ્થૂળ વિગતો : સં. ૧૯૪૪ના પોષ સુદ ૧૩ના તીર્થ ભૂમિ સ્થંભન (ખંભાત)માં જન્મ. પિતા છોટાલાલભાઈ અને માતા પરસનબહેન. ખેડા જિલ્લાના માતર તીર્થ પાસેના દેવા ગામમાં સં. ૧૯૬૨ના વૈશાખ સુદ પાંચમે ભાગવતી દીક્ષા. કપડવંજ મુકામે સં. ૧૯૬૯માં અષાઢ સુદ પાંચમે ગણિપદ અને અષાઢ વદ ૯ના પંન્યાસપદ. સાદડી (મારવાડ)માં સં. ૧૯૭૨ના માગશર વદ ૩ના ઉપાધ્યાયપદ. ખંભાતનગરે સં. ૧૯૭૯ના વૈશાખ વદ બીજને શુભ દિને આચાર્યપદ.] (સંકલન : પૂ. પંન્યાસશ્રી હાલ આચાર્યશ્રી શીલચંદ્રસૂરિજી મહારાજ) મહાન શાસ્ત્રવેત્તા, પ્રકાંડ પંડિત, સમર્થ વિધિવિધાનકાર તથા અલ્પભાષી, અંતર્મુખ અને અપ્રમત્ત સૂરિવર પૂ. આ.શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. આચાર્યદેવશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી પૂજ્યપાદ Personal Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ચતુર્વિધ સંઘ મહારાજનું નામ વર્તમાન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન શ્રમણસંઘ ગંભીરતાથી પૂ. ગુરુદેવશ્રી પાસે અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીની અને તેમાં પણ ગચ્છાધિપતિ શ્રી મૂલચંદજી (મુક્તિવિજયજી) જિજ્ઞાસાવૃત્તિ તીવ્ર હતી, દૃષ્ટિ વિશાળ અને ઉદાર હતી તથા ગણિવરના પટ્ટાલંકાર બાલબ્રહ્મચારી, ભદ્રપરિણામી, પ્રશાંતમૂર્તિ સ્મરણશક્તિ ગજબની હતી. પરિણામે, તેઓશ્રી શાસ્ત્રચર્ચામાં કે આચાર્યશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજના સાધુપરિવારમાં વ્યાખ્યાનોમાં જૈનેતર ગ્રંથોમાંથી પણ પુષ્કળ પ્રમાણો આપતા, દીક્ષાપર્યાયવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આચાર્ય તરીકે પ્રથમ હરોળમાં કારણ કે જૈનેતર ગ્રંથોનું પણ તેઓશ્રીને અગાધ જ્ઞાન હતું. આવે છે. પૂજ્યશ્રીનો જન્મ સૌરાષ્ટ્રમાં વેરાવળથી ત્રણ ગાઉ દૂર પૂજ્યશ્રીએ ભગવદ્ગીતા, ઉપનિષદો, ભાગવત, વેદો, બાઇબલ, આવેલા આદરી નામના ગામમાં સં. ૧૯૪૭ના કારતક વદ ૭ને કુરાન, બૌદ્ધગ્રંથો, પિટકો, અવસ્થા આદિ ધર્મગ્રંથો અને ગુરુ શુભ દિવસે થયો હતો. પિતાનું નામ ઓધવજી અને માતાનું નામ નાનક, કબીર આદિ કવિઓની ભક્તિકવિતાનું ઊંડું અધ્યયન કર્યું દૂધીબહેન હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ મદનજીભાઈ હતું. હતું. વિવિધ સામયિકો તો નિયમિત વાંચતા જ હોય. છેલ્લે આદરી ગામે નાનું પણ સુંદર શિખરબંધી જિનમંદિર અને વૃદ્ધાવસ્થાને લીધે આંખની તકલીફ હતી ત્યારે આઇ-ગ્લાસ ઉપાશ્રય છે. કુટુંબમાં ધાર્મિક સંસ્કારો હતા જ, એથી રાખીને પણ નિયમિત વાંચતા. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મદનજીભાઈમાં પણ ધર્મ અને વૈરાગ્યના સંસ્કારો પ્રબળ બનતા મહારાજનો ગ્રંથ “જ્ઞાનસાર' તેઓશ્રીને અત્યંત પ્રિય હતો. આ રહ્યા. પરિણામે, સં. ૧૯૬૩ના જેઠ સુદ ૧૦ના શુભ દિને ગ્રંથનું પ્રમાણ સાડાત્રણસો શ્લોકો છે, જે પૂજ્યશ્રીને કંઠસ્થ હતા. મહેસાણા પાસેના લીંચ ગામે, ૧૭ વર્ષની ભરયુવાન વયે, જૈનગીતા જેવી મનાતી આ કૃતિને તેઓશ્રી આદર્શ જીવનદર્શક શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી વિજય મોહનસૂરીશ્વરજી માનતા. એવી જ રીતે, શ્વેતામ્બર મૂર્તિપૂજક માન્ય ૪૫ આગમો મહારાજના શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધા પછી પૈકી શ્રી નંદીસૂત્ર વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ આગમ પણ પોતાના પૂ. ગુરુદેવશ્રી પાસે સાધુધર્મને લગતાં આવશ્યકાદિ સૂત્રો, તેઓશ્રીએ કંઠસ્થ કર્યો હતો. સવારે તેનો પાઠ કરીને પછી પાણી પ્રકરણ ગ્રંથો અને ઠેઠ કમ્મપયડી સુધીનો અભ્યાસ કરી લીધો વાપરતા. આ ટેક આજીવન પાળી હતી. ઉત્તરાધ્યયન સૂત્રનું પણ અને જૈન સાધુ માટે પાયાના ગણાતા તત્ત્વજ્ઞાનના પંડિત બની સતત અધ્યયન કરતા. દિવાળીમાં અચૂક પાઠ કરી જતા. ગયા. પ્રકરણગ્રંથોના અભ્યાસકાળમાં જ સર્વ શાસ્ત્રોના વાચન ધર્મગ્રંથોના અધ્યયન પર વિશેષ પ્રીતિ હોવાથી વડોદરા, ધ્રાંગધ્રા, માટે ચાવી રૂપ ગણાતા વ્યાકરણ, ભાષા, શબ્દકોશનો અને પાલિતાણા આદિના જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરવામાં પૂજ્યશ્રીએ સંસ્કૃત કાવ્યો, જેનસિદ્ધાંતોના વાંચન માટે અનિવાર્ય એવા તર્ક, ખૂબ જ રસ લીધો હતો. ન્યાય આદિ વિદ્યાઓનો પણ ગહન અભ્યાસ કરી લીધો. વળી, , સૌજન્ય : જે સાહિત્ય કલાકેન્દ્ર વાલકેશ્વર-મુંબઈના સૌજન્યથી પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ શીખી લીધું. શાસ્ત્રાધ્યયનની યોગ્યતા પ્રાપ્ત કરવા પૂજ્યશ્રીએ યોગોદ્વહનની એક રહસ્યપૂર્ણ પૂ. આગમોદ્ધારકશ્રીનાં વિશાળ કાર્યો અને અને આશીર્વાદ રૂપ ગણાતી તપશ્ચર્યા સાથેની કઠોર ક્રિયા સ્વસમુદાયને સફળતાપૂર્વક સંભાળનાર સાધના કરી આગમગ્રંથો ભણવાનો અધિકાર પ્રાપ્ત કરી લીધો. પૂ. આ.શ્રી માણિકચસાગરસૂરિજી મ. જૈનધર્મના મહાન ગીતાર્થ પૂ. હરિભદ્રસૂરિજી મહારાજ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજ અને “જ્ઞાનસાર' પરમ પૂજ્ય આગમોદ્ધારક, આગમમંદિર સંસ્થાપક આદિના રચયિતા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર મહારાજના ગ્રંથો પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા. આ ઉપરાંત, સૌમ્ય અને પ્રશાંતમૂર્તિ આચાર્યદેવશ્રી માણિક્યસાગરસૂરીજીનો અંજનશલાકા, પ્રતિષ્ઠાદિ વિધિવિધાનો-અનુષ્ઠાનોને લગતા ગ્રંથો, જન્મ વિ.સં. ૧૯૪૮માં ભરૂચ જિલ્લાના જંબુસર ગામે થયો યોગોદ્ધહનને લગતા ગ્રંથો, જૈનધર્મની વિવિધ શાખા હતો. તેમનું જન્મનામ મોહનભાઈ હતું. પિતા પાનાચંદભાઈ પ્રશાખાઓની માહિતી ધરાવતા ગ્રંથોનું પણ ચીવટથી અધ્યયન અને ગંગા સમાન માતા ગંગામાએ બાલ્યવયમાં જ સંસ્કારોનું કર્યું. પ્રતિષ્ઠાવિધિ માટે તો અનેક પ્રાચીન પ્રતો ભેગી કરીને શુદ્ધ સિંચન કર્યું. વ્યવસાય અર્થે સુરત આવેલા મોહનભાઈને પૂજ્યશ્રી વિધિ માટે માહિતી એકત્રિત કરી. ત્યાર પછી, પૂજ્યશ્રીએ આનંદસાગરસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થયો, અને દીક્ષા દશવૈકાલિક આગમના અધ્યયનનો આરંભ કરી, આગમના અંગ લેવાની ભાવના જાગી. કુટુંબીજનોએ આ વાત જાણી પણ રૂપ ૧૧ અંગો અને ઉપાંગો, તેનાં ટીકાદિ અંગો સાથે ક અનુમતિ ન આપી. આથી એક દિવસ ઘરેથી ભાગી, ભરૂચ અનુમતિ ન * Jain Education Intemational Page #529 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૧૩ આવી અને ૧૯ વર્ષની ઉંમરે, યુવાનીમાં પગ મૂકતાં જ, પૂ. પૂજ્યશ્રીનું સ્વાથ્ય વધુ નરમ બન્યું. ચૈત્ર વદ ૭ની રાત્રિ ખૂબ આગમોદ્ધારકશ્રીની નિશ્રામાં સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. પૂ. અશાતામાં પણ સમતાપૂર્વક નવકારમંત્રના શ્રવણ-સ્મરણ સાથે ગુરુદેવશ્રીના સાનિધ્યમાં રહીને જ્ઞાન-ધ્યાનની સાધનામાં વિતાવી. ચૈત્ર વદ ૮ની ઉષાએ અનેક સ્થળોએથી ભાવિકો શાતા નિમગ્ન બન્યા. ગુરુનિશ્રાએ અલ્પસમયમાં વ્યાકરણ, તર્ક, પૂછવા આવવા લાગ્યા. નમસ્કાર મંત્રના જાપ ચાલુ જ હતા. ન્યાયાદિ શાસ્ત્રના તેમ જ યોગોદહન કરવાપૂર્વક આગમોના ઊંડા પૂજ્યશ્રી સંઘની વિદાય માગતા હોય તેમ ક્ષમાયાચના માગી અને અભ્યાસી બન્યા. પૂજ્યશ્રીમાં ગુરુભક્તિ–વૈયાવચ્ચનો ગુણ અપૂર્વ સવારના ૧૦ ને ૧ મિનિટે પૂજ્યશ્રીએ નશ્વર દેહનો ત્યાગ કરી હતો. લઘુવયમાં ગુરુદેવ સાથે શ્રી સમેતશિખરજી આદિ સ્વર્ગગમન કર્યું. પૂજ્યપાદ આગમોદ્ધારકશ્રીના સ્વર્ગગમન પછી મહાતીર્થોની યાત્રા કરવાપૂર્વક કલકત્તામાં ચાતુર્માસ કર્યું. કારતક ૨૫ વર્ષ સુધી સાગરગચ્છનું નાયકપદ જવાબદારીપૂર્વક અને વદ ૧૦ દિવસે ગણિ પદ, પન્યાસ પદ અને ભોયણી તીર્થમાં કુશળતાપૂર્વક સંભળી અને સ્વસમુદાયના ૧૫૦ ઉપરાંત મહા સુદ ૧૦ને દિવસે ઉપાધ્યાય પદ અર્પણ કરવામાં આવ્યાં. સાધુમહારાજો તથા ૪૦૦ ઉપરાંત સાધ્વીજીમહારાજોને જ્ઞાનધ્યાનની પ્રવૃત્તિઓ સતત ચાલતી જ હતી. સં. ૧૯૯૨માં સંયમજીવનની સાધનામાં રૂડી રીતે આવૃત્ત અને પ્રવૃત્ત રાખી, પૂ. ગુરુભગવંતે સર્વ પ્રકારે યોગ્યતા જાણી તેઓશ્રીને નવકાર પૂજ્યશ્રી સ્વસમુદાયનું સફળ નેતૃત્વ કરવા સાથે ભવ્ય મંત્રના તૃતીયાપદ–આચાર્ય પદ પર આરૂઢ કરી પોતાના પટ્ટધર શાસનપ્રભાવના કરી ગયા. એવા એ મહાન ગચ્છાધિપતિ બનાવ્યા. સં. ૨૦૦૬માં પૂજ્ય ગુરુદેવનો સ્વર્ગવાસ થતાં પૂજ્યવરને કોટિ કોટિ વંદન! પૂજ્યશ્રી સમુદાયના ગચ્છનાયક બન્યા. સં. ૨૦૦૭માં (સંકલન : “જૈન” પત્રના તા. ૧૭-૫-૭૫ના અંકમાંથી સાભાર.) તેઓશ્રીએ પં. શ્રી ચંદ્રસાગરજી મહારાજ તથા પં. શ્રી જ્ઞાન-ધ્યાન, તપ-૪૫ ને સમતાના સાધક હેમસાગરજી મહારાજને આચાર્ય પદ તેમ જ પં. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજને ઉપાધ્યાય પદ સમર્પણ કર્યા. . અને શાસનપ્રભાવક પૂ. આગમોદ્ધારકશ્રીએ પોતાના જીવન દરમિયાન ૮૦ પૂ. આચાર્યશ્રી કીર્તિસાગરસૂરિજી મ. હજાર શ્લોકપ્રમાણ પ્રસારિત કર્યું, તેને સંસ્કૃત-પ્રાકૃત-હિન્દી- અમદાવાદ–રાજનગરની નજીક સુંદર અને સંસ્કારી ગુજરાતી ભાષામાં સંકલનાબદ્ધ રીતિએ પ્રતાકારે–પુસ્તકાકારે કોચરબ-ગામ-પાલડી છે. પાલડી ગામે વણિક જાતિમાં અગ્રેસર શતાધિક ગ્રન્થો મુદ્રિત કરવાનું ભગીરથ કાર્ય પૂજ્યશ્રીએ પાર પરોપકારી, સેવાપરાયણ નરોત્તમદાસ નામે શેઠને ત્યાં શીલપાડ્યું. આથી તેઓશ્રી મોટા ભાગે ચિંતનમગ્ન મુદ્રામાં જોવા સંસ્કારસંપન્ન સહધર્મચારિણી પૂરીબહેન હતાં. તેમની મળતા. પૂ. આચાર્યશ્રી મણિયસાગરસૂરીશ્વરજી મહારાજની રત્નકુક્ષિએ સં. ૧૯૪૬ના ફાગણ સુદ ૧૦ના શુભ દિને શુભનિશ્રામાં સેંકડો દીક્ષાઓ થઈ. પૂજ્યશ્રીના સ્વશિષ્યોની સંખ્યા સ્વપ્નસૂચિત પુત્રરત્નનો જન્મ થયો. માતાપિતાએ લાડકવાયા ૧૪ છે. અનેક સ્થળે તેઓશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવો, પુત્રનું નામ કેશવ રાખ્યું. પુણ્યવ્રતના પ્રભાવ પ્રમાણે સાત વર્ષની ઉદ્યાપનમહોત્સવો આદિ ઊજવાયા. ઉપધાનતપની આરાધનાઓ ઉંમરે અભ્યાસ શરૂ કર્યો. તે પહેલાં માતાપિતાના સુસંસ્કારોની પણ અનેક સ્થળોએ થઈ. અનેકવિધ અનુષ્ઠાનો ભવ્ય રીતે રેખાઓ કેશવના જીવનમાં અંકિત થવા માંડી હતી. નિત્ય ઊજવાયાં. પૂ. સાધ્વીશ્રી રંજનશ્રીજીના ઉપદેશથી જેનો જિનદર્શન, નિત્ય જિનભક્તિ, નિત્ય નવકારશીના પચ્ચકખાણ ઐતિહાસિક જીર્ણોદ્ધાર થયેલ તે શ્રી સમેતશિખર મહાતીર્થનો તેમ જ વિનયવિવેકથી સંપન્ન બાળક ઉંમરમાં નાનો લાગતો પણ ભવ્યાતિભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ સં. ૨૦૧૭માં સંસ્કારમાં મહાન લાગતો હતો. સાધુસંતોની વૈયાવચ્ચમાં પ્રથમ, પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં ઊજવાયો. સં. ૨૦૨૯માં સુરતમાં શ્રી વડીલોના વિનયમાં પ્રથમ, ગરીબગુરબાઓની સેવામાં અગ્રેસર તામ્રપત્ર આગમ મંદિરમાં પાદશતાબ્દી મહોત્સવ પ્રસંગે રહેતા. આ બાળકમાં પ્રથમથી જ પ્રમાદનું નામનિશાન ન હતું. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ૧૦ મુનિરાજોને ગણિ પદ-પંન્યાસ દિન-પ્રતિદિન સાધુસંતોની સેવા કરતાં કરતાં જ્ઞાનવૃદ્ધિ પણ થતી પદની પદવી અર્પણ કરવામાં આવી. સં. ૨૦૩૦માં લુણાવાડા રહેતી. પરિણામે વૈરાગ્યનો રંગ ઘેરો થતો ચાલ્યો. પૂ. યોગનિષ્ઠ શ્રીસંઘની ભાવપૂર્ણ વિનંતી સ્વીકારીને પૂજ્યશ્રી ચાતુર્માસાર્થે મુનિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના સતત સમાગમે લુણાવાડા પધાર્યા. ચાતુર્માસ વિવિધ આરાધનામય અને કેશવલાલનો વૈરાગ્યવાસિત આત્મા સંસારત્યાગ અને સંયમશાસનપ્રભાવનાપૂર્વક વીત્યું. સં. ૨૦૩૧ના ચૈત્ર માસમાં સ્વીકારના નિર્ણય પર આવ્યો. સં. ૧૯૬૯ના કારતક વદ પાંચમે Jain Education Intemational Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ સંયમ સ્વીકારી. કેશવલાલ મુનિશ્રી કીર્તિસાગરજી બન્યા અને સંયમશ્રીને વર્યા. દીક્ષા ગ્રહણ કરીને ગુરુનિશ્રામાં આગમોનું અધ્યયન કર્યું, સિદ્ધાંતોનું પરિશીલન કર્યું; વ્યાકરણ, કાવ્ય, ન્યાયશાસ્ત્રનું શિક્ષણ લીધું. ગુરુનિશ્રા અને ગુરુનિષ્ઠા, ગુરુસેવા અને ગુરુભક્તિના પ્રભાવે સં. ૧૯૮૪ના માગશર સુદ પાંચમે વિજાપુર, સાણંદ, આંબલીપોળ–અમદાવાદ, સાબરમતી, જૈન સોસાયટીઅમદાવાદ, પ્રાંતિજ, મહેસાણા, ઊંઝા, પાલનપુર, ગઢ, પાટણ, ડિસા, મુંબઈ, પૂના, પાદરા, નવસારી, બોટાદ વગેરે અનેક સ્થળોએ ચાતુર્માસ કર્યા. સં. ૨૦૦૨ અને સં. ૨૦૦૪ના મુંબઈના ચાતુર્માસ દરમિયાન અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળને iારે પુનર્જીવિત કર્યું અને પૂ. યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ વિરચિત ૧૨૫ ગ્રંથોના પુનઃપ્રકાશન કાર્યને વેગવાન કર્યું. આંતરજ્યોતિ ભાગ ૧ થી ૪, ભજનપદ ભાવાર્થ ભાગ ૧-૨ આદિ સરળ ભાવવાહી ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કર્યું. પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવનાનાં ઘણાં કાર્યો થયાં. કોલવાડ ગામે ઘણાં વર્ષો જૂનાં કલેશ કંકાસ, ઝગડા-મનદુઃખને મિટાવીને સંપશાંતિનું વાતાવરણ સર્યું અને શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. સં. ૨૦૨૨ના વૈશાખ સુદ ૩ના શુભ દિને કુંભાસણ મધ્યે આમૂલચલ નવનિર્મિત શિખરબંધી શ્રી શીતલનાથજી જિનાલયમાં શ્રી શીતલનાથજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. પૂજ્યશ્રી સ્વભાવે ઘણા જ ભદ્રિક, સરળ અને સૌમ્ય હતા, શાંત અને ગંભીર હતા, ધીર અને વીર હતા, ક્ષમા અને નિરભિમાનના અવતાર હતા. તેઓશ્રીએ ૨૫ વર્ષ સુધી સતત એકાસણાં કર્યા હતાં. જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમ, સ્વાધ્યાય અને સમતા દ્વારા આત્માની ઉત્ક્રાંતિ કરી પરમ પદની પ્રાપ્તિનું ધ્યેય સિદ્ધ કરવા સતત જાગૃત રહેતા. તેઓશ્રીએ સં. ૨૦૧૬માં જૂના ડીસા મુકામે પોતાના શિષ્ય આચાર્યશ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ અને વિશાળ શિષ્ય-પ્રશિષ્ય-પરિવાર, સહિત ચાતુર્માસ પ્રવેશ કર્યો ત્યારે વૃદ્ધાવસ્થાનાં લક્ષણો જણાવો માંડ્યાં હતાં. શરીર ક્ષીણ બનતું ચાલ્યું હતું. ભાદરવા સુદ ૪ સંવત્સરી મહાપર્વની સુંદર આરાધના કરી, ભાદરવા સુદ પાંચમે તપસ્વીઓનાં પારણાં થયાં. પ્રભુજીની રથયાત્રાનો વરઘોડો બપોરે ૩=O0 કલાકે ચડ્યો. સાંજે ૫=00 વાગે સ્વામિ વાત્સલ્ય થયું. રાત્રે ૧૧=૦૦ કલાકે પૂજ્યશ્રીનું સ્વાથ્ય કથળ્યું. ચતુર્વિધ સંઘ ચતુર્વિધ સંઘ જૈન પૌષધશાળામાં એકત્રિત થઈ ગયો. પૂજ્યશ્રીને ભાવિ સ્પષ્ટ થઈ ગયું હોય તેમ ચોરાશી લાખ જીવયોનિને તેઓશ્રીએ ત્રિવિધે-ત્રિવિધ ખમાવ્યા. નમસ્કારમંત્રનું સ્મરણ સતત ચાલુ રહ્યું. મહાપ્રયાણની તૈયારી કરી લીધી. ‘નમો અરિહંતાણં'નો જાપ કરી, નશ્વર દેહનો ત્યાગ કરી, શાશ્વત સિદ્ધ આરાધક આત્મા ૮૧ વર્ષની ઉંમરે ૪૭ વર્ષનો સંયમપર્યાય પાળી અનંતની યાત્રાએ ચાલ્યો! લાખો ભાવિકો શોકમગ્ન બની ગયા. ભવ્ય અંતિમયાત્રા સાથે અગ્નિસંસ્કાર થયા. ડીસા જૈન સંઘે સદ્ગત આત્માના ચારિત્રપર્યાયની અનુમોદનાર્થે સં. ૨૦૧૭ના કારતક સુદ ૫ થી ૧૩ સુધી, નવ દિવસનો શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, શ્રી અહંત મહાપૂજન, શ્રી અષ્ટોત્તરી સ્નાત્રપૂજા આદિ સહ ભવ્ય જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઊજવીને સ્વર્ગસ્થ ગુરુદેવ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી. પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર થયા તે સ્થળે તેઓશ્રીના વિદ્વાન પટ્ટધર, શાસનપ્રભાવક પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી ૫૧ ફૂટ ઊંચું ભવ્ય કીર્તિમંદિર રચવામાં આવ્યું. પૂજ્યશ્રી ચિરસ્મરણીય શાસનપ્રભાવના કરીને સ્વ-પર કલ્યાણના કીર્તિકળશો સ્થાપિત કરી ગયા. એવા એ મહાન શાસનપ્રભાવક ગુરુભગવંતને કોટિ કોટિ વંદના! સૌજન્ય : મહાવીરધામ-સિરસાડ જિ. થાણા (મહારાષ્ટ્ર) મહાજ્ઞાની : મહાતપસ્વી : વાત્સલ્યવારિધિ પૂજ્ય આચાર્યશ્રી વિજયનંદનસૂરિજી મ. દીક્ષા અંગીકાર કર્યા પછી માત્ર ૧૩ વર્ષ બાદ, કેવળ ૨૮ વર્ષની કોમળ વયે આચાર્યપદવીથી વિભૂષિત કરવામાં આવે, એ એક અસાધારણ ઘટના કહેવાય. અને સાથોસાથ ન્યાય-વાચસ્પતિ, શાસ્ત્રવિશારદ, સિદ્ધાંતમાર્તડ અને કવિરત્ન જેવી પ્રત્યેક ક્ષેત્રની મહાન પદવીઓથી નવાજવામાં આવે એવી લબ્ધપ્રતિષ્ઠા મહામના વિભૂતિ માનવદેહ રૂપે ચમત્કાર જ ગણાય! એ મહામના તે વાત્સલ્યવારિધિ સંઘનાયક ૫.પૂ. આચાર્યશ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ. સૌરાષ્ટ્રના બોટાદ ગામે દશા શ્રીમાળી જૈન નરરત્ન શાહ હેમચંદભાઈનાં ધર્મપત્ની શ્રીમતી જમનાબાઈની કુક્ષીએ સં. ૧૯૫૫ના કારતક સુદ ૧૧ના દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. બાળકની વર્તમાન તેજસ્વિતા અને ભાવિના પુણ્યવંતા સંકેતો જોઈને નામ રાખવામાં આવ્યું નરોત્તમ. ઘરનું વાતાવરણ ધર્મમય હતું. પરિણામે નરોત્તમે બાલ્યકાળમાં જ પંચપ્રતિક્રમણ, જીવવિચાર આદિ કંઠસ્થ કરી લીધા. એમાં આ ધર્મવૃત્તિને Jain Education Intemational Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ તવારીખની તેજછાયા પ્રોત્સાહિત કરે એવા બીજા મિત્રો પણ મળતા રહ્યા. આ મિત્રોમાં ત્રણ તો સંયમજીવનની ઝંખનાવાળા મળ્યા. ગુલાબચંદ, અમૃતલાલ અને લવજીભાઈ નામના એ ત્રણ મિત્રોએ સંયમ સ્વીકારી ત્યાગમાર્ગે આ. શ્રી વિજયઅમૃતસૂરિજી, આ. શ્રી વિજયલાવણ્યસૂરિજી અને મુનિશ્રી ગુણવિજયજી નામે પ્રસિદ્ધ બન્યા. આ ચારે મિત્રોના હૃદયપરિવર્તન પાછળ પણ એક જ ગુરુદેવની-શાસનસમ્રાટની પ્રેરણા કામ કરી રહી હતી. સં. ૧૯૬૬માં શાસનસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજનું બોટાદમાં આગમન થયું. તેઓશ્રીનાં વ્યાખ્યાનોથી લોકોમાં અદ્ભુત ચેતનાનો સંચાર થયો. ગુરુદેવની રોચક વાણીથી અગણિત હૃદયોમાં વૈરાગ્યની ભાવનાનો ઉદય થયો; એમાં ઉપરોક્ત ચારે મિત્રો મુખ્ય હતા. સંયમ સ્વીકારવામાં કુટુંબની સંમતિ મળતી ન હતી. પરિણામે, સંસારથી-કુટુંબથી દૂર ભાગીને પણ દીક્ષા લેવાની દઢ મનોવૃત્તિ રાખી, પહેલાં નરોત્તમદાસ ભાગ્યા અને અમદાવાદ આવીને પૂજ્યશ્રીને સંયમ આપવા વિનંતી કરી. પરંતુ નરોત્તમભાઈને એ શકય નહીં લાગતા એમના વિદ્વાન શિષ્ય પંન્યાસશ્રી પ્રતાપવિજયજી પાસે જઈને સં. ૧૯૭૦ના મહા સુદ બીજના વળાદ (અમદાવાદ)માં ચારિત્ર લઈને પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ.આ. શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લીધી, અને નરોત્તમભાઈમાંથી મુનિશ્રી નંદનવિજયજી બન્યા. માતા-પિતા અને ભાઈઓના ધમપછાડા વચ્ચે તેઓશ્રી મેરુ સમાન અડગ રહ્યા. બે ચાતુર્માસ પંન્યાસ શ્રી પ્રતાપવિજયજી મહારાજ સાથે કરી, પછી પોતાના તારક ગુરુદેવનાં ચરણકમળમાં ઉપસ્થિત થયા અને તેઓશ્રીની અવિરત સેવામાં તન્મય રહેવા લાગ્યા. વિદ્યાભ્યાસ : ગુરુસેવા સાથે સાથે અધ્યયન-તપમાં પણ સતત મગ્ન રહેવા લાગ્યા. કાશીના પ્રકાંડ પંડિત શ્રી શશીનાથ ઝા પાસે ન્યાય, વેદાંત, દર્શનનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. પંડિત શ્રી મુકુંદ ઝા પાસે વ્યાકરણ અને સાહિત્યનો અભ્યાસ કર્યો. પૂ. ગુરુભગવંત પાસે આગમનું ઊંડું જ્ઞાન સંપાદન કર્યું. ઉપરાંત, જ્યોતિષશાસ્ત્રનો અને શિલ્પશાસ્ત્રનો પણ સર્વાગી અભ્યાસ કર્યો. અધ્યયન સાથે ગુરુસેવાનો આદર્શ આત્મસાત્ કર્યો હતો, તેથી ઉદયનંદનની જોડી ગુરુસેવાના દૃષ્ટાંતરૂપ બની રહી. તેઓશ્રીની વિદ્વત્તા પારખીને સં. ૧૯૮૦માં પૂ. શાસનસમ્રાટશ્રીએ પંન્યાસપદવીથી અલંકૃત કર્યા. આ પ્રસંગે સાક્ષર શ્રી આનંદશંકર ધ્રુવ અને મહાકવિશ્રી ન્હાનાલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવિધાનથી પ્રભાવિત થયા હતા. અજોડ વિદ્વત્તા : તેઓશ્રીની વિદ્વત્તાથી સર્વ પ્રભાવિત થતા. પૂજ્યશ્રી છએ દર્શનનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. જૈન સમાજના અગ્રગણ્ય પંડિતો–પંડિત શ્રી બહેચરદાસ દોશી, પં. ભગવાનદાસ, પં. હીરાભાઈ તથા પં. સુખલાલજી જેવા પણ એમની પાસે ચર્ચા માટે આવતા. આચાર્યપદાલંકૃત : અપૂર્વ વિદ્વત્તાથી આકર્ષાઈને દસમે વર્ષે પંન્યાસપદથી વિભૂષિત કર્યા અને શાસનસેવાના અદમ્ય ઉત્સાહનાં દર્શન થતાં, તેમનાથી પ્રભાવિત થઈને દીક્ષાના તેરમે વર્ષે તો આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. સં. ૧૯૮૩માં રાજનગરના અગ્રણી શેઠશ્રી જમનાદાસ ભગુભાઈના આત્મશ્રેયાર્થે એમનાં ધર્મપત્ની માણેકબહેને પોતાના બંગલે મોટો ખર્ચ કરીને ૫૧ છોડનું ભવ્ય ઉજમણું કર્યું હતું. તે પ્રસંગે પૂ. શાસનસમ્રાટશ્રીએ રાજનગરના સંઘને વિનંતી સ્વીકારીને પૂજ્યશ્રીને આચાર્યપદથી વિભૂષિત કર્યા, અને ચાર બિરુદોથી નવાજ્યા. આ પ્રસંગે ધ્રાંગધ્રાના મહાઅમાત્મ શ્રી માનસિંહજીએ હાજર રહીને આચાર્યશ્રીને કામળી ઓઢાડી સન્માન્યા હતા. મહાન જીવનકાર્યો : પૂજ્યશ્રીએ સતત અભ્યાસ મગ્ન રહીને અનેક ગ્રંથોની રચના કરી. ૬૫ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાય દરમિયાન પૂજ્યવરને હાથે સફળતાથી પાર પાડેલા શાસનપ્રભાવનાના કાર્યોની યાદી તો અત્યંત લાંબી બને તેમ છે. તેમાં, મહુવામાં શ્રી નેમિવિહાર પ્રાસાદ, શ્રી વાસુપૂજયસ્વામી દેરાસર, મારવાડમાં રાણકપુરજી મહાતીર્થ, અમદાવાદમાં હઠીસિંહની વાડીનાં ઐતિહાસિક દેરાસર, મહુવામાં શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ, પાલિતાણામાં ગિરિરાજ શત્રુંજયની છાયામાં અસંખ્ય જિનબિંબોની પ્રતિષ્ઠા અને અંજનશલાકાના અનેકાનેક મહોત્સવો તેઓશ્રી હસ્તે ઊજવાયા હતા. આ ઉપરાંત અનેક મુનિવરોને ગણિ–પંન્યાસપદ અને ઉપાધ્યાય તેમ જ આચાર્યપદ અર્પણ કરવાના ઉત્સવો પણ હર્ષોલ્લાસપૂર્વક ઊજવાયા હતા. અનેક તીર્થસ્થાનોથી સંઘયાત્રા કાઢવામાં પૂજ્યશ્રી પ્રેરણાસ્થાને રહ્યા. એમાં સં. ૨૦૧૯ના કપડવંજથી શેઠ શ્રી રમણલાલ દિલહીવાળા તરફથી શ્રી કેશરિયાજી તીર્થયાત્રાસંઘપ્રયાણ યાદગાર બનાવ હતો. આ સંઘમાં સેંકડોની સંખ્યામાં છ'રી પાળતો જનસમુદાય હતો! સં. ૨૦૩૨ના માગશર વદ ૧૪ની સાંજે પૂજ્યશ્રી શત્રુંજય પ્રતિ અભિક્રમણ કરતા હતા ત્યારે ધંધુકા પાસે તગડી ગામે મહાપ્રયાણ કર્યું. ત્યાં સુધી સતત શાસનપ્રભાવનામં મગ્ન રહ્યા! આ વૃત્તિ-પ્રવૃત્તિના સુપરિણામરૂપ પૂજયશ્રી વિશાળ Jain Education Intemational Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ મૂકતા ગયા. (મુનિશ્રી વાચસ્પતિવિજયજી મહારાજના એક લેખમાંથી ટૂંકાવીને) દર્શતશાસ્ત્રી, સાહિત્યરસિક, જ્ઞાતવૈરાગ્યતી સૌમ્યમૂર્તિ પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મ. શાસનપ્રભાવનાના અનેકવિધ ક્ષેત્રોમાં જપ-તપનાં મહાન અનુષ્ઠાનો થાય, તો કોઈ તપસ્વીના હસ્તે તીર્થસ્થાનોના જીર્ણોદ્વાર થાય, કોઈ ગુરુવર્ય આગમોનાં અર્થઘટનોમાં ઊંડા ઊતરે, તો કોઈ મનીષી અન્ય શાસ્ત્રોમાં પારંગત બને—એવા એક ભવ્ય શાસનજ્યોત સમા પ્રકાશિત સાધુપુરુષ હતા પ. પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ. સં. ૧૯૫૩ના ભાદરવા વદ પાંચમના દિને સૌરાષ્ટ્રના બોટાદ શહેરમાં જન્મેલા આ મહામાનવે, ૧૯ વર્ષની ભરયુવાન વયે, સં. ૧૯૭૨ના અષાઢ સુદ પાંચમને શુભ દિને રાજસ્થાનના સાદડી મુકામે દીક્ષા અંગીકાર કરી. પ્રથમ પ્રવર્તક પદ-પ્રદાન સં. ૧૯૮૭માં અમદાવાદમાં થયું. સં. ૧૯૯૦માં માગશર સુદ આઠમને દિવસે ભાવનગરમાં ગણિપદ અને બે દિવસ બાદ પંન્યાસપદ. ત્યારબાદ સં. ૧૯૯૧માં મહુવામાં વાચક (ઉપાધ્યાય)પદ અને સં. ૧૯૯૨માં આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યા. તેઓશ્રી અર્ધી સદી જેટલા લાંબા અને યશસ્વી દીર્ઘપર્યાય પછી ૬૭ વર્ષની ઉંમરે તા. ૯-૩-૧૯૬૪ના દિવસે રાજસ્થાનના ખીમાડા ગામે કાળધર્મ પામ્યા. વ્યાકરણવિદ્ સંયમ સ્વીકાર્યા પૂર્વે જ તેઓશ્રીની જ્ઞાનપીપાસા તીવ્ર હતી. તેમાં અધ્યયન અને સ્વાધ્યાયતપની અનુકૂળતાનો ઉમેરો થતાં આ પિપાસા વધુ ઉત્તેજિત અને તત્પર બની. સતત વાચન-લેખન અને ચિંતન-મનનમાં નિમગ્ન રહેવા લાગ્યા. આ મુનિવરને જોનાર પ્રથમ દૃષ્ટિએ તો તેમને એકાકી જીવ માની લેતા. કારણ કે અહોરાત અભ્યાસમાં રત રહેવું એ જ તેઓશ્રીની વૃત્તિ અને પ્રવૃત્તિ હતી. પરિણામ સ્વરૂપ, તેઓશ્રીના હસ્તે અનેક તત્ત્વદર્શી અને શાસ્ત્રીય ગ્રંથોની વિદ્વતાપૂર્ણ ચર્ચાવિચારણા થઈ છે. તેઓશ્રીએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ટરચિત ‘શબ્દાનુશાસન’ ઉપર જે સ્વોપજ્ઞ શબ્દ મહાર્ણવન્યાસ છે તેનું સંપાદન અને ત્રુટિત ભાગનું અનુસંધાન કરવાનું દુષ્કર કાર્ય હાથ ધરીને ૭ ભાગ બહાર પાડ્યા છે. ધાતુરત્નાકર’ના ૮ ભાગ તેઓશ્રીની ખ્યાતનામ રચના છે. ‘કૃતપ્રત્યયાનામ્ મહાયંત્રમ્’ દ્વારા આચાર્યશ્રીએ કૃદંતની કઠિનતાને સરળ બનાવી છે. ‘વિભક્ત્યર્થ નિર્ણય ગ્રંથ'માંની વિભિક્તિની ચર્ચા તેઓશ્રીની બુદ્ધિપ્રતિભાનું પ્રતીક છે. આ ઉપરાંત, ‘હેમચંદ્રિકા'નામની લઘુ પુસ્તિકા તો For Private ચતુર્વિધ સંઘ બાળકોને સરળતાથી વ્યાકરણના મહત્ત્વના સિદ્ધાંતો સમજાવનારી અદ્ભુત પુસ્તિકા છે. આમ, મહત્ત્વના વ્યાકરણગ્રંથોમાં તેઓશ્રીની અપ્રતિમ પ્રતિભાનાં દર્શન થાય છે. દર્શનશાસ્ત્રી : તેઓશ્રીએ શ્રી સિદ્ધસેન મહારાજ કૃત ગહન દાર્શનિક ‘દ્વાત્રિંશિકા'ઓ પર કિરણાવલી નામક અર્થગંભીર ટીકા રચી છે. પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય' ઉપર સ્યાદવાદ્વાટિકા નામની પ્રૌઢ ટીકા રચી છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરના કેટલાક ગ્રંથોની ટીકાઓમાં ‘સપ્તભંગી નયપ્રદીપ’ ઉપર બાલબોધિની વૃત્તિ, ‘નયરહસ્ય’ ઉપર પ્રમોદાવિવૃત્તિ, ‘નયોપદેશ’ ઉપર તરંગિણી-તરણીવૃત્તિ, ‘અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણમ્’ ઉપર તત્ત્વબોધિની વૃત્તિ વગેરે વૃત્તિઓ રચી છે. ‘નયગોચર ભ્રમનિવારણમ્' દ્વારા નયસંબંધે બહુશ્રુત પૂર્વાચાર્ય ભગવંતોની વ્યાખ્યાનું સમુદ્ઘાટન અને એમાં થતાં ભ્રમનું નિવારણ સુંદર રીતે કર્યું છે. ધર્મશાસ્ત્રમાં ‘તત્ત્વાર્થત્રિસૂત્રિ પ્રકાશિકા’ રચીને તત્ત્વજ્ઞાનની સૌરભને વ્યાપકરૂપે વિસ્તારી છે. સાહિત્યરસિક : કવિ ધનપાલરચિત ‘તિલકમંજરી’ ઉપરની પરાગ ટીકા તો આચાર્યશ્રીની લબ્ધપ્રતિષ્ઠ રચના છે. હેમચંદ્રાચાર્યના સ્વોપજ્ઞ ‘કાવ્યાનુશાસન'ની અને ‘છંદાનુશાસન’ ઉપર પ્રદ્યોત નામક ટીકા તેઓશ્રીની ઊંડી સાહિત્યસૂઝની પરિચાયિક છે. સ્વોપજ્ઞ દેવગુર્વાષ્ટકમાં તેમણે શ્રી નેમિનાથ ભગવાન અને શ્રી નેમિસૂરિજી આચાર્યશ્રીનું જીવન-કવન સુંદર રીતે ગૂંચ્યું છે. ધૈયર્થક આ રચનામાં તેઓશ્રીએ શબ્દલાલિત્ય અને અર્થગાંભીર્ય ઠાંસી ઠાંસીને ભર્યા છે. જ્ઞાન-વૈરાગ્યની સૌમ્યમૂર્તિ : પૂજ્ય આચાર્ય શ્રી જ્ઞાનગંભીર સાગરની પ્રતિભા ધરાવતા હતા, તે સાથે પ્રભાવશાળી વક્તા પણ હતા. તત્ત્વદર્શન જેવા શુષ્ક વિષયને દૃષ્ટાંતો-દલીલોથી રસાળ અને હૃદયંગમ બનાવવાની તેમની માવજત અનન્ય હતી. અનેકવિધ શાસ્ત્રોનું વિપુલ જ્ઞાન ધરાવતા હોવા છતાં તેઓશ્રી આબાલવૃદ્ધ સહુ સાથે સૌહાર્દપૂર્વક સૌમ્ય વ્યવહાર કરતા. વિશાળ શિષ્યપ્રશિષ્ય પરિવાર ધરાવતા અને પ્રલંબ દીક્ષાપર્યાયથી શાસનસેવાનાં અનેક કાર્યો કરી જનારા ગીતાર્થ આચાર્યશ્રીને કોટિ કોટિ વંદના. સર્વસંપદાના ઋણને અદા કરવા પોતાના પરમોપકારી ગુરુદેવ પ્રત્યેનો જેમનો સમર્પણભાવ ઉચ્ચ કોટિનો હતો એવા પ્રાકૃતવિશારદ ધર્મરાજા પૂ. આચાર્યશ્રી વિજયકસ્તૂરસૂરિજી મ. બહુરત્ના વસુંધરા : જગતના જીવોને અભયમાર્ગ તેમ જ મુક્તિમાર્ગદાતાશ્રી જિનેશ્વર ભગવંતના શાસનરસિક ધર્માત્માઓથી મઘમઘતું અને તે ધર્માત્માઓની જિનશાસન Personal Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૧૦ પ્રભાવક અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું નગર અમદાવાદ તે પ્રાકૃતવિશારદ, સાહિત્યના મર્મજ્ઞ અને આગમજ્ઞાતા બન્યા. ગુરુદેવ ધર્મરાજાનું જન્મસ્થાન. અમદાવાદના માણેકચોક પાસેની “ભગવાન મહાવીર' વગેરે ૩૯ પુસ્તકોનું સંપાદન, સર્જન ખેતરપાળની પોળમાં રહેતા ફતેહચંદ મનસુખલાલ અને ભાષાન્તર કર્યું. આમ, તેઓશ્રીએ જીવનમાં પ્રાપ્ત કરેલી કિનખાબવાળાના નમથી સુપ્રસિદ્ધ કુટુંબમાં વસતા પિતા - જ્ઞાનગંગાનો ખજાનો સંઘ-શાસનને કાયમ માટે સમર્પિત કર્યો. અમીચંદભાઈ અને માતા અંબાબહેનના પુત્ર રૂપે સં. ૧૯૫૭માં શાસનોદ્યોતક પાવન પ્રસંગો : સૂરિમંત્ર-સાધક પૂજ્યપાદ પોષ વદ ૧ના પવિત્ર દિને પૂ. ગુરુદેવનો જન્મ થયો હતો. ધર્મરાજાએ વહેલી સવારે ધ્યાનના વિષયમાં સાક્ષાત્ તેઓશ્રીનું જન્મનામ કાંતિલાલ હતું. વિક્રમની વીસમી સદીના સમવસરણસ્થ ભાવ જિનેશ્વરનાં દર્શન કર્યા અને આવું કોઈ વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ સંઘસ્થવિર આચાર્યદેવ શ્રી પવિત્ર સ્થાન સમોવસરણ એવું બને તેવી ઝંખના થઈ અને વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી મ.સા.) પણ આ જ તેઓશ્રીના વિનયી શિષ્ય શ્રી ચંદ્રોદયવિજયજી (હાલ પૂ. આ. કુટુંબના સુપુત્ર હતા. જે કુટુંબમાં ધર્મસંસ્કારની પરંપરાની શ્રી વિજયચંદ્રોદયસૂરિજી) મહારાજ છેલ્લાં ઘણાં વર્ષથી ભારે જાળવણી વડીલો સજાગ થઈ કરતા હોય ત્યાં તેમનાં બાળકોમાં જહેમત ઉઠાવી તથા પોતાના ગુરુબંધુ (સંસારી મોટાભાઈ) પૂ. એ સંસ્કારો પ્રતિબિંબિત થતાં વાર નથી લાગતી. ધર્મસંસ્કારોને આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરિજી મહારાજ મુહૂર્તાદિમાં સંપૂર્ણ બળે તથા જન્મજન્માન્તરની કોઈ અનોખી સાધનાને જોરે સહકાર આપી, સમોવસરણની એ ઝંખનાને સાકાર બનાવી છે. કાંતિલાલનો ધર્મરાગ, વૈરાગ્યસંગ બાલ્યાવસ્થામાં જ દિન તેમ જ બન્ને ગુરુબંધુઓએ ઉપકારી ગુરુદેવનાં છેલ્લાં ૩૨ પ્રતિદિન વૃદ્ધિ પામતો જતો હતો. રતિભાઈ, હિંમતભાઈ તથા નાનાભાઈ વગેરે કુટુંબીજનો સાથે તે સંસ્કારો વિશેષ રીતે વર્ષથી સતત સાન્નિધ્યમાં રહી, ગુરુભક્તિ-અનુભવજ્ઞાન આદિ ગુણો સંપાદન કર્યા છે, અને અત્યારે ગુરુભક્તિનાં મીઠાં ફળ પાંગરવા માંડ્યા અને આ જીવન એ સાધનાની સિદ્ધિનું અનુભવી રહ્યા છે. અણમોલ ક્ષેત્ર છે એમ દઢપણે સમજતા થયા. પૂ. ધર્મરાજાની પુણ્ય નિશ્રામાં મુંબઈ-માટુંગા, સુરત, પ્રવ્રજ્યાના પુનીત પંથે પ્રયાણ : પારસમણિનો સ્પર્શ તો ભાવનગર, સાબરમતી આદિ સ્થળોએ અંજનશલાકા ઉત્સવો લોહને સુવર્ણ બનાવે પણ સત્સંગનો રંગ જીવનમાં શું પરિણામ ઊજવાયા છે અને મુંબઈ–માટુંગા, ચોપાટી, પ્રાર્થનાસમાજ, કુર્લા, ન લાવે? એક સુભાગી દિને પૂ શાસનસમ્રાટશ્રી આચાર્યદેવશ્રી નેમિનાથજી (પાયધુની), કોટ તેમ જ સુરત–શાહપોર, વડાચૌટા, વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ-પાંજરાપોળના ગોપીપુરા, છાપરિયા શેરી, દેસાઈ પોળ, કીમ, ભાવનગરઉપાશ્રયે વિરાજિત હતા. પૂજ્યશ્રીના શિષ્ય પંન્યાસશ્રી વિજ્ઞાન સરદારનગર, મહાવીર વિદ્યાલય તથા અમદાવાદ–સાબરમતી, વિજયજી મહારાજ સાથે કાંતિલાલનો સત્સંગ ચાલ્યો. એ પવિત્ર સરખેજ, લીંબડી અને છેલ્લે તેઓશ્રીએ કરેલ જિનશાસનપુરુષના સમાગમથી એમની વૈરાગ્યભાવના ઉત્કટ બનતી ચાલી. પ્રભાવક પ્રસંગો ઉપર સુવર્ણકળશની જેમ પાલિતાણા-સિદ્ધગિરિ આખરે એ ભાવનાથી પ્રેરાઈને, કુટુંબીજનોની અનુમતિની ચિંતા ઉપર નવનિર્મિત બાવન દેવકુલિકાઓથી અત્યંત શોભાયમાન કર્યા વગર એક ધન્ય દિને, સં. ૧૯૭૬ના ફાગણ વદ ૩ના દિને, જિનપ્રાસાદોમાં ૫૦૪ પ્રભુજીની પ્રતિષ્ઠા કરી. વૃદ્ધાવસ્થા હોવા ભવિષ્યના શાસનોદ્યોતકર બનનાર આ ચરિત્રનાયકે મારવાડના છતાં દરેકે દરેક પ્રભુજીને વાસક્ષેપ કરી જીવનને ધન્યતમ માવલી સ્ટેશન પાસે ગોધૂમ ક્ષેત્રમાં શાંતિમૂર્તિ વાત્સલ્યવારિધિ બનાવ્યું, એટલે પોતે જ્યાં બિરાજમાન હોય ત્યાં સર્વત્ર ચોથો પૂ. પંન્યાસશ્રી વિજ્ઞાનવિજયજી મહારાજ પાસે, સર્પ જેમ કાંચળી આરો પ્રવર્તતો હોય તેમ સર્વને લાગતું. ઉતારે તેમ, સંસારની માયા છોડી, મહાભિનિષ્ક્રમણના પંથે પ્રયાણ કર્યું. સંયમદાતા ગુરુદેવશ્રીએ પોતાના આ નૂતન શિષ્યને જીવનની સર્વોત્કૃષ્ટ સાધનાને સિદ્ધ કરી ચૂકેલા આ દિવ્ય મુનિશ્રી કસ્તૂરવિજયજી નામે ઘોષિત કર્યા. વિભૂતિની સોજિત્રા મુકામે સં. ૨૦૩૨ના વૈશાખ વદ ૧૩ની તેઓશ્રીના જીવનમાં ગુરુભક્તિ, શ્રુતભક્તિ અને સાંજે તબિયત નરમ થવા સાથે હૃદયરોગનો હુમલો થયો. મરણાસન્ન સ્થિતિની તીવ્ર અસર હોવા છતાં તેઓશ્રી પ્રસન્ન ચારિત્રભક્તિનો અલૌકિક ત્રિવેણી સંગમ બહુ અલ્પ સમયમાં જ ચિત્તે વધુ ને વધુ સ્વાધ્યાયની મસ્તીમાં મહાલતા જણાતા હતા. સાકાર થયો. છેલ્લા કેટલાય દાયકાથી સુષુપ્તાવસ્થામાં રહેલી આ સમયે સર્વ શ્રમણભગવંતો, સંઘના આગેવાનો તથા પ્રાકૃત ભાષાને ચેતનવંતી કરી પુનર્જીવન આપ્યું અને તેઓશ્રી ભાવિકગણ સેવામાં ખડે પગે હાજર હતા, જ્યારે બીજી બાજુ Jain Education Intemational Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ ચતુર્વિધ સંઘ જીવનદીપ બુઝાવાની તૈયારીમાં વધુ ને વધુ આત્મતેજ પાથરતો - સ્તવનો–સક્ઝાયો એવી સુમધુર વાણીમાં અને સંગીતની જતો હતો. પૂજ્યશ્રીનો ‘ૐ હ્રીં અહં નમઃ'નો જાપ ચાલુ જ શાસ્ત્રીયતાથી ગાતા કે ભલભલા સંગીતકારો મંત્રમુગ્ધ બની હતો. જાણે જીવનપર્યત કરેલી ગુરુસેવા, હૃતોપાસના અને જતા! એવામાં વ્યાખ્યાનવાચસ્પતિ જૈનાચાર્ય શ્રીમદ્ શાસનોપાસના જ ન હોય શું! વહેલી સવારે ૪ કલાક અને ૦૨ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ છાણી પધાર્યા. તેઓશ્રીની મિનિટે, જાણે ભૂમિતલ ઉપરનું તેમનું કાર્ય પૂર્ણ થયું હોય તેમ, મનોહર વાણીએ છાણી સંઘનાં મન હરી લીધાં. એ વાણીના સ્વર્ગે પધાર્યા. તે પહેલાં ત્રણ-સાડાત્રણ વાગે તો તેમની પ્રવાહમાં પરિપ્લાવિત થઈને અનેક જીવો વીરશાસનના પરમ નિત્યક્રમાનુસાર નવકારવાળી, જાપ-ધ્યાન, જીવનમાં કરેલી આરાધક બન્યા હતા. તેમ એ વાણીએ છબીલભાઈના અંતરમાં યાત્રાઓનું સંસ્મરણ વગેરે આત્મરમણતાની પ્રક્રિયા ચાલુ જ વૈરાગ્યની હેલી ચડાવી. તેમણે ગુરુદેવનાં ચરણોમાં પોતાનું જીવન હતી. જીવનની અંતિમ ક્ષણોમાં પણ સંયમ-સાધનાનો તેજ- સમર્પિત કર્યું અને સં. ૧૯૭૮માં ઉમેટા મુકામે દીક્ષા ગ્રહણ કરી, ચળકાટ ચોમેર પ્રસરીને સૌને આંસુભીનાં કરી ગયો! જીવનના કષાય સંસારનો કામળો ફગાવી ક્ષીરસાગર-શાં શ્વેત વસ્ત્રો અંતિમ શ્વાસ સુધી આત્માના રોમે રોમ જિનશાસન અને ગુરુદેવ પરિધાન કર્યા અને મુનિશ્રી ભુવનવિજયજી તરીકે જાહેર થયા. પ્રત્યે અતૂટ સ્નેહ; સર્વોત્કૃષ્ટ ગુણોથી સભર આરાધના એ સર્વનું “ “બન્યા ભુવનવિજયજી ત્યાગી, ગુરુભક્તિના ખૂબ પ્રેરણા પરબ બની રહે, કાયમનો જાજરમાન ઇતિહાસ બની રહે રાગી.” તે માટે ધર્મરાજાની ગુરુમૂર્તિ ગુરુમંદિરમાં સોજિત્રા મુકામે સકલ | મુનિરાજ ભુવનવિજયજીએ પૂ. ગુરુદેવની નિશ્રામાં સંઘના દર્શનાર્થે પ્રતિષ્ઠિત કરવામાં આવી. એવા એ ગુરુભક્તિ સાથે નિતનવા સ્વાધ્યાયનો યજ્ઞ આરંભ્યો. ગુજરાતી, સિદ્ધાંતમહોદધિ, ગુણગાંભીર્યનિધિ, શ્રુતસ્થવિર કૃપાળુએ પોતાનું સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું. ગુજરાર્તી જીવન કૃતકૃત્ય, ધન્યાતિધન્ય બનાવી, જિનશાસનનાં અનેક અને સંસ્કૃતમાં કાવ્યરચના કરવાની કુશળતા પ્રાપ્ત કરી. સં. પ્રભાવપૂર્ણ કાર્યોથી પોતાનું નામ જૈન શ્રમણોની પરંપરામાં તેમ જ જૈન શ્રુતસાહિત્યના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત કર્યું છે! ૨૦૦૧ના ચૈત્ર સુદ ૪ના શુભ દિવસે પાલિતાણામાં મહા મહોત્સવપૂર્વક પૂજ્યપાદ ગુરુદેવશ્રીના વરદ્ હસ્તે આચાર્ય પદે સૌજન્ય : અ.સૌ. હંસાબહેન મંગલચંદ બાપુભાઈ ઝવેરી આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી મુનિશ્રી ભુવનભાનુવિજયજી સુરત, હાલ મુંબઈ– મલાડ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ તરીકે ‘વિદર્ભના વિજયવંત વિહારી, વિદનહર પાર્શ્વનાથ જગપ્રસિદ્ધ થયા. એક દીપથી હજારો દીપક પ્રગટે, તેમ તીર્થસ્થાપક : ઘર્મદિવાકર પૂજ્યશ્રીની દીક્ષા થયા બાદ છાણી ગામમાં ઘર-ઘરમાંથી કોઈને કોઈ ભાઈ કે બહેન દીક્ષા ગ્રહણ કરવા તત્પર બનતાં અને પૂજ્ય આચાર્યશ્રી જોતજોતાંમાં છાણી ગામમાંથી ૧૫૦ જેટલી દીક્ષાઓ થઈ. વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ આચાર્યશ્રી વિજયભદ્રકરસૂરિજી મહારાજ આદિ શિષ્યભુવનમાં તિલક સમા શોભતા પૂ. આ. શ્રી ભુવનતિલક- પ્રશિષ્યોને વિદ્વાન લેખક, કુશળ, કવિ, પ્રખર વક્તા, પરમ સૂરીશ્વરજી મહારાજ કવિકુલકિરીટ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ તપસ્વી, સમર્થ અવધાનકાર બનાવવા સાથે શાસન અને વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની પાટ પર નંદનવનમાંના સમુદાયની અવિચ્છિન્ન પરંપરાના રક્ષક અને સંવર્ધક બનાવ્યા, કલ્પતરુ સમાન શોભી રહ્યા હતા. વડોદરા પાસેની તીર્થનગરી તેમ જ ૧૫૦ જેટલાં સાધુ-સાધ્વીઓના શિરછત્ર રૂપે છાણી ગામ તેઓશ્રીની જન્મભૂમિ હતી. ત્યાં સં. ૧૯૬૨માં પિતા ગચ્છાધિપતિના બિરુદને શોભાવી રહ્યા. શાસનસેવાની ભાવના ખીમચંદભાઈ અને માતા સૂરજબેનને ઘેર એક પુણ્યાત્માએ જન્મ હૈયે ધરીને કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, લીધો. બાળકનું નામ છબીલદાસ (અપર નામ ભગુભાઈ) કર્ણાટક, આંધ્ર આદિ પ્રાન્તોમાં વિચર્યા. મધુર વાણી, સરળ હૃદય રાખવામાં આવ્યું. પૂર્વ ભવના સંસ્કારો, માતાપિતાના ધર્મસંસ્કારો અને પ્રવચનકૌશલના ગુણોને લીધે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં અને ગુરુભગવંતોના સમાગમથી નાનપણમાં જ છબીલભાઈમાં સંઘોની એકતા કરી, જિનાલયોનાં જીર્ણોદ્ધાર અને નવનિર્માણ વૈરાગ્યના અંકુરો ફૂટવા લાગ્યા હતા. જેમ વૈરાગ્યભાવના તેમ કર્યા; આયંબિલ શાળાઓ, પાઠશાળાઓ, ઉપાશ્રયો આદિની સંગીતપ્રીતિ પણ છબીલભાઈને કુદરતી દેણગી હતી. નાનપણથી સ્થાપના કરી; પ્રતિષ્ઠા-અંજનશલાકા, ઉદ્યાપન, ઉપધાન તપ, Jain Education Intemational Page #535 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૧૯ છ'રીપાલિત સંઘો કાઢીને વિવિધ અનુષ્ઠાનો દ્વારા જિનશાસનનો શાસનપ્રભાવના કરતા જ રહ્યા છે. દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્ર, જયજયકાર પ્રવર્તાવ્યો. તે સમયે જેસલમેરની યાત્રા કપરી મદ્રાસ, મૈસૂર, આંધ્ર આદિ સ્થળોમાં પૂજ્યશ્રીનાં ૨૫ થી વધુ ગણાતી, જ્યારે પૂજ્યશ્રીએ જેસલમેરનો છ'રિપાલિત સંઘ કાઢ્યો ચાતુર્માસ થયાં હશે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં ધર્મપ્રભાવનાની હતો. અંતરીક્ષજી જેવા ચમત્કારિક તીર્થ પર દિગંબરોનો પ્રભાવ લ્હાણી કરતા રહ્યા. ધર્મવિમુખ લોકોમાં સતત વ્યાખ્યાનો, વ્રતો, વધ્યો હતો. ત્યાં પૂજ્યશ્રીની નિશ્રામાં શાંતિસ્નાત્ર, અઢાર આરાધનાઓ દ્વારા તેઓને ધર્માભિમુખ બનાવવામાં પ્રયત્નો અભિષેક આદિ ઉત્સવો યોજાયા હતા. ખાનદેશમાં અંતરીક્ષ કરતા રહ્યા. ખાસ કરીને, બીજાપુર ક્ષેત્રમાં જૈન ધર્મનો પાર્શ્વનાથ સંકુલમાં વિનહર પાર્શ્વનાથનું ભન્ન જિનાલય જયજયકાર પ્રવર્તાવ્યો. ૬૬ વર્ષની પરિપકવ વયે પણ અનેરા પૂજ્યશ્રીના આદેશ અને માર્ગદર્શનથી તૈયાર થયું. આથી પૂજ્યશ્રી ઉત્સાહથી અનેક કાર્યો કરતા રહ્યા છે. તેમ છતાં, વિનયવિદર્ભના વિજયવંત વિહારીનું બિરુદ પામ્યા. તેઓશ્રી અચ્છા વિનમ્રતા પૂજ્યશ્રીનો વિશિષ્ટ ગુણ રહ્યો છે. મુંબઈ, બેંગ્લોર જેવાં કવિ અને સંગીતજ્ઞ હતા, તેની તો પ્રતીતિ “ભુવનેશ મહાનગરોમાં ચાતુર્માસ કરવાની શક્તિ હોવા છતાં તેઓશ્રી ભક્તિવહેણ'નાં ૨૬-૨૬ પ્રકાશનો કરાવે છે! એવી જ રીતે, પાંચ-પંદર ઘર હોય તેવાં નાનકડા ગામડામાં જ ચાતુર્માસ ‘જિનેન્દ્ર-સ્તવન-ચોવીશી', “કવિકલકિરીટ' ભાગ ૧-૨. કરવાની તમન્ના રાખતા રહ્યા છે. ‘ભુવનબોધ' ભાગ ૧-૨, “જિનપૂજાપ્રભાવ' આદિ ગ્રંથો તેઓશ્રી પૂજ્યશ્રીની વિનમ્રતાનો એક પ્રસંગ અત્યંત પ્રભાવક છે સિદ્ધહસ્ત સર્જક હોવાની ચિરંજીવ યશકલગીઓ છે. પૂજ્યશ્રી સં. : ૫. આ. શ્રી વિક્રમસૂરિજી મહારાજ પૂજ્યશ્રીના સંસારી ૨૦૨૮ના જેઠ સુદ બીજને દિને દાવણગિરિ (કટેક)માં | નાનાભાઈ. પૂજ્યશ્રી તેમનાથી દીક્ષાપર્યાયમાં પણ મોટા હતા. સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ત્યારે તેઓશ્રી વિશાળ વટવૃક્ષ સમા છતાં આચાર્યપદવીનો પ્રસંગ આવ્યો ત્યારે મુનિરાજશ્રી અસંખ્ય શિષ્યો-પ્રશિષ્યો અને લાખો ભાવિકજનોના હૈયામાં નવીનવિજયજીએ વિનમ્રતાથી કહ્યું કે, “ભાઈ! તમે આચાર્યપદ ધર્મનો વાસ કરી ગયા હતા! એવા એ પાવનકારી પરમ પુરુષને ગ્રહણ કરો. મારે એ પદની જરૂરત જ નથી.” આ પૂજ્યશ્રીની શતશ: વંદના! મહાનતા હતી એવા અનેક સગુણોથી શોભતા મુનિરાજને નિરાડંબરી અને નિઃસ્પૃહી ગુણોપેત સંત અનેક સંઘોના અતિ આગ્રહથી આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. તેઓશ્રીના હસ્તે અનેક પુણ્યાત્માઓ દીક્ષા ગ્રહણ કરીને પૂ. આચાર્યશ્રી વિજયનવીનસૂરિજી મ. શાસનસેવામાં જયવંતા વર્તી રહ્યા છે. પૂજ્યશ્રી હસ્તક ઉપાશ્રયો, શાંત, સરળ, પ્રેમાળ મુખમુદ્રા પૂ.આ. શ્રી પાઠશાળાઓ આદિની સ્થાપના થઈ છે. તપ-આરાધનાઓ થઈ નવીનસૂરીશ્વરજી મહારાજનો પ્રથમ પરિચય છે. શારીરિક, છે, પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયા છે, અનેક શાસ્ત્રગ્રંથોનું માનસિક, સામાજિક સંઘર્ષો કે કુલેશોથી મુક્ત રહીને સંપાદનકાર્ય થયું છે. એવા એ ગુણસંપન્ન આચાર્ય દેવશ્રી પ્રભુભક્તિમાં જ મસ્ત રહેવું છે એ પૂ. આચાર્યદેવની વિશિષ્ટતા. વિધવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો દ્વારા સંયમજીવનને ગમે તેવી આપત્તિમાં પ્રસન્ન વદને સંઘર્ષોનો સામનો કરવાની સમોજ્વળ બનાવી રહ્યા છે. શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય સહજવૃત્તિ પૂજ્યશ્રીનું લક્ષણ. જેને લીધે ધર્મધ્યાન-ભક્તિ દીર્ધાય બક્ષે એવી અભ્યર્થના! તેમ જ પજ્યશ્રીનાં ચરણોમાં આરાધનામાં સતત આગળ વધી શક્યા. જન્મભૂમિ છાણીથી કોટિશઃ વંદના! ઉપધાન કરવાના આશયથી સુરત આવેલા; પણ પૂજ્યપાદ સૌજન્ય : શ્રી સિકન્દ્રાબાદ ગુજરાતી જૈન છે. મૂ.પૂ. સંઘ, સિકન્દ્રાબાદ. આચાર્યભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રવચનમાં પરિપ્લાવિત થઈ સોળ વર્ષની કુમળી વયે જ દીક્ષા જ્ઞાન અને ક્રિયામાં અવિરત જાગરૂક અંગીકાર કરી, યુવાન નવીનચંદ્ર મુનિશ્રી નવીનવિજયજી પૂ. આચાર્યશ્રી વિધાચંદ્રસૂરિજી મહારાજ મહારાજ બન્યા ત્યારે કુટુંબીજનોને કલ્પના પણ નહોતી કે મારવાડની મનમોહક ભૂમિ! જ્યાં શૂરવીરો, દાનવીરો, તેમનામાં આમ વૈરાગ્યભાવનાનાં અંકુરો ફૂટી નીકળશે! જેમ - ધર્મવીરો ઉજ્વલ પરંપરા સર્જી ગયા. એ પરંપરાથી પ્લાવિત દીક્ષાગ્રહણના પ્રસંગમાં પૂજ્યશ્રીનો નિરાડંબર અને એકાંતિક જોધપર નગરમાં ધર્મ-કર્મથી પ્રતિષ્ઠિત અને વીરતા, ધીરતા, વૃત્તિનાં દર્શન થાય છે તેમ તે ગુણ સમગ્ર જીવનચર્યામાં જોવા કુલીનતા અને સુશીલતાથી પ્રકાશિત રાષ્ટ્રકૂટ વંશમાં મળે છે તેઓશ્રી સુદીર્ધ દીક્ષાપર્યાયમાં મૂંગાં મૂંગા વિશાળ ગિરધારીસિંહ રહેતા હતા. એમને ઘરે મુંદરા નામની ધર્મપ્રેમી Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ ચતુર્વિધ સંઘ સુશીલ નાર હતી. આ પ્રસન્નચિત્ત ધર્મધારી દંપતીને ત્યાં સંપ આવ્યા ત્યારે ગુરુજીએ આશીર્વાદ આપ્યા કે, “તમારા હાથે ૧૯૬૫ના પોષ માસના શુકલ પક્ષની એકમને દિવસે એક આવાં જ શાસનકાર્યો થતાં રહો!” તેજસ્વી બાળકનો જન્મ થયો. માતાપિતાએ એમનું નામ એક વાર રાજગઢના ભાવિકોની પ્રાર્થનાને માન આપીને બહાદુરસિંહ રાખ્યું. બાળક દિન-પ્રતિદિન વિકાસ સાધતો જતો ગુરુશિષ્ય મુનિમંડળ સહિત ચાતુર્માસ ગાળવા માળવા પધાર્યા. હતો, પરંતુ લલાટે લખાયેલું કોઈ મિથ્યા કરી શકે ભલા! એક સમગ્ર પ્રદેશમાં આનંદ આનંદ છવાઈ ગયો! પૂ. ગુરુદેવશ્રી સાથે બાજુ, બહાદુરસિંહે ખૂબ જ નાની વયે માતાપિતા ગુમાવ્યા તો હતા તેથી દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી બીજી બાજુ બાળકની ચિત્તવૃત્તિ સ્વાભાવિક જ ધર્મધ્યાન પ્રત્યે મહારાજનો અર્ધશતાબ્દી ઉત્સવ ઊજવીને ઋણ અદા કર્યું. વધુ ને વધુ વળતી ગઈ. એમાં એક સુયોગ આવી પડ્યો : ભાઈ ગુરુદેવની આજ્ઞા પ્રમાણે અનેક ધર્મકાર્યો કરતા રહ્યા. કાર્તિકી સાથે નીમચ નગરમાં આવેલા બહાદુરસિંહને પૂજ્ય ઉપાધ્યાય શ્રી પૂર્ણિમાને દિવસે ઉપધાનતપ ચાલી રહ્યું હતું ત્યારે ગુરુદેવશ્રી મોહનવિજયજી મહારાજનો ભેટો થઈ ગયો. પૂજ્ય ઉપાધ્યાયજી યતીન્દ્રસૂરીશ્વરજીએ કહ્યું કે “આજ સકળ સંધ સમ્મુખ શ્રી ત્યારે સંઘ વચ્ચે બિરાજીને વચનામૃતનું પાન કરાવતા હતા. ભાઈ વિદ્યાને આચાર્યપદથી વિભૂષિત કરો !” શ્રીસંઘે ગુરુદેવની કાળુસિંહ સાથે બહાદુરસિંહ પણ હતા. મુનિવરની દૃષ્ટિ બાળક આજ્ઞાને હૃદય પર અંકિત કરી શિરોધાર્ય કરી. શ્રી મોહનખેડા પર પડી. ગુરુએ રત્નને પારખ્યું. કાળુસિંહે ઉદારભાવે ગુરુજીને તીર્થમાં ગુરુદેવ શ્રી યતીન્દ્રસૂરિજીનું દેહાવસાન થતાં ત્યાં એમનું કહ્યું કે, “હે ગુરુ! આજની ધન્ય ઘડીએ આપ કૃપા કરો. સમાધિમંદિર નિર્માણ થયું અને પૂ. ગણાધીશ મુનિવર શ્રી શીલવંત સદગુરુ વિના જીવનને સૌભાગ્યપૂર્ણ કોણ બનાવી વિદ્યાવિજયજી મહારાજ શાસનના કાર્યમાં નિમગ્ન થઈ ગયા. શકે?” ગુરુજીએ બાળકને પારખી લીધો અને મુનિશ્રી ઇન્દોરમાં ચાતુર્માસ સમયે ગચ્છહિતની અનેક યોજનાઓ યતીન્દ્રવિજયજી મહારાજના સાનિધ્યમાં રાખ્યો. આગળ જતાં, બનાવી. આકોલીના શ્રીસંઘની વિનંતીને માન આપી, ત્યાંના સં. ૧૯૮૦ના જેઠ સુદ ૩ના સકળ સંઘના જયઘોષ વચ્ચે જિનાલયની પ્રતિષ્ઠા કરી. ત્યાં ભીનમાલ નિવાસીઓએ પ્રાર્થના બહાદુરસિંહને દીક્ષા આપવામાં આવી. પૂ. આચાર્યશ્રી કરી કે, “અમારે ત્યાં વર્ષોથી મંદિર બનાવવામાં આવ્યું છે, પરંતુ વિજયભૂપેન્દ્રસૂરિજીના સાનિધ્યમાં મુનિશ્રી યતીન્દ્રવિજયજીના પ્રતિષ્ઠાની ઘડી આવતી નથી.” પૂજ્યશ્રી ત્યાં ગયા અને શિષ્ય રૂપે મુનિશ્રી વિદ્યાવિજયજી નામ આપવામાં આવ્યું. ધૂમધામથી પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થઈ. ગુડાના ચાતુર્માસ સમયે યથાનામ મુનિશ્રી વિદ્યાવિજયજી વિદ્યાક્ષેત્રે વિકાસ ઉપધાનતપ, સિયાણામાં ઉપધાનતપ, ભીનમાલમાં ચાતુર્માસ અને સાધવા માંડ્યા, તેમ જ સદ્ગુરુની કૃપાથી ઉપાસના- શ્રી મોહનખેડા તીર્થમાં ગુરુ-સપ્તમીનો ઉત્સવ ઊજવ્યો. એ આરાધનામાં, ત૫-જપમાં આગળ વધતા રહ્યા. એમણે એક ૨૦૨૦ના ફાગણ સુદ ૬ના ગુરુદેવશ્રી યતીન્દ્રસૂરીશ્વરજીની બાજુ સંસ્કૃતાદિ અનેક ગ્રંથોનું અધ્યયન કર્યું, તો બીજી બાજુ, મૂર્તિના પ્રતિષ્ઠા-મહોત્સવ સાથે ઘણા જ આનંદોલ્લાસપૂર્વક જિનેન્દ્રભક્તિમાં સમગ્ર જીવનને તલ્લીન કરી દીધું. પૂજ્યપાદ શ્રી તેઓશ્રીને આચાર્યપદે બિરાજમાન કરી પૂજ્ય આચાર્યશ્રી યતીન્દ્રસૂરિજી સાથે મારવાડ, માળવા, નિમાડ, ગોલવાડ, વિજયવિદ્યાચંદ્રસૂરિ નામે ઘોષિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ આદિ અનેક પ્રદેશોમાં વિહાર કર્યો અને પૂજ્યશ્રીએ સકળ સંઘને ગચ્છની પ્રગતિ અને પ્રતિષ્ઠા માટે અનેક ધર્મકાર્યો શાસનપ્રભાવનાપૂર્વક પ્રવર્તાવી, એ પ્રદેશોનાં દેશના આપી. શ્રી મોહનખેડામાં મળેલા અધિવેશન સમયે તીર્થોની યાત્રાઓ પણ કરી. તેઓશ્રીના માર્ગદર્શન નીચે અનેક ધર્મનીતિ-શિક્ષણ-પ્રસારણ વિશે મનનીય મંતવ્યો રજૂ કર્યા. સંઘો કાઢવામાં આવ્યા. એકવાર બિશનગઢના સંઘે ગુરુદેવને વિહાર, વ્યાખ્યાન, તપ, જપ અને વિવિધ ધર્મકાર્યો સાથે પ્રાર્થના કરી કે. “અમારે ત્યાં મંદિર-પ્રતિષ્ઠાનો શુભ દિવસ તેઓશ્રીની લેખિની પણ સતત ચાલતી જ રહી. ‘વિધાવિનોદના ક્યારે આવશે?” ગુરુજીએ કહ્યું કે, “આ કાર્ય શ્રી બે ભાગ, ‘જનદેવ સ્તુતિ', “ભૂપેન્દ્રસૂરિ ગીતપુષ્પાંજલિ', વિદ્યાવિજયજીને વરદ હસ્તે થશે.” ગુજ્ઞા થતાં જ મુનિમંડળને શાસ્ત્રાર્થ દિગ્દર્શન', “શ્રી યતીન્દ્રવાણી’ આદિ ભિન્ન ભિન્ન લઈને શ્રી વિદ્યાવિજયજી બિશનગઢ પહોંચ્યા. ચતુર્વિધ સંઘે ત્યાં વિષયના ગ્રંથોમાં એમનું સમૃદ્ધ જ્ઞાન અને અપ્રતિમ સર્જકતા દેવલોક જેવો સમિયાણો રચ્યો હતો. સર્વત્ર આનંદોત્સવ મનાઈ જોવા મળે છે. એવી જ રીતે, તેઓશ્રી કાવ્યરચના કરવામાં પણ રહ્યો હતો. મુનિવરના વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ, મરૂભૂમિમાં અગ્રેસર હતા. “શ્રી શિવાદેવીનંદન', ‘આદીશ્વર', ‘દશાવતારી', ધર્મને ડંકો વાગી ગયો. એ કાર્ય સફળતાપૂર્વક સંપન્ન કરીને “શ્રી ચરમ તીર્થંકર મહાવીર’, ‘શ્રીમદ્ યતીન્દ્રસૂરિ’ આદિ Page #537 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૨૧ કાવ્યોમાં એમની પ્રતિભાશક્તિ અને પ્રભુ-ગુરુ-ભક્તિનાં દર્શન આત્મસાધનામાં ઉત્તરોત્તર પ્રગતિ કરતાં, અનેક પદોને થાય છે. સાહિત્યસર્જન સાથે એમના હસ્તે ઘણાં દીક્ષા પ્રદાનનાં શોભાવતાં, સંગમનેર મુકામે (લઘુબંધુ શ્રી વિક્રમસૂરિજી કાર્યો પણ સમ્પન થયાં. મહારાજ સાથે જ) પૂ.આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મારવાડથી અમદાવાદ પધાર્યા, ત્યાં સંઘને પ્રેરણા આપી મહારાજના હસ્તે આચાર્ય પદ પામ્યા. પૂજ્યશ્રીએ દક્ષિણ તીર્થયાત્રા આરંભી. ગુરુમંદિરના ઉદ્ધાર માટે માર્ગદર્શક બની ભારતમાં, બેંગલોર, મદ્રાસ, સિકંદરાબાદ વગેરે સ્થળોએ રહ્યા. પછી મોહનખેડા પધાર્યા. તીર્થપતિના મુખ્ય જિનાલયના ધર્મપ્રભાવના કરી. સિકંદરાબાદ પ્રતિષ્ઠા કરાવી. સિકંદરાબાદથી જીર્ણોદ્ધારનું કાર્ય વેગથી આરંભાયું હતું. જીર્ણોદ્ધાર થતાં ભવ્યતમ શિખરજીનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. કલકત્તાથી શિખરજી થઈ અંજનશલાકા-પ્રતિષ્ઠા થઈ. ઇતિહાસમાં સદાને માટે અમરતાનું પાલિતાણા શ્રી સિદ્ધગિરિનો સંઘ કાઢ્યો. મિતભાષી અને સદાયે પાનું ઉમેરી દીધું. ત્યાર પછી અસ્વસ્થતાને લીધે ત્યાં જ સ્થિરતા ધર્મરત, પ્રશાંતમૂર્તિ અને વાત્સલ્યમૂર્તિ આચાર્યદેવ શ્રી કરી. સં. ૨૦૩૭ના અષાઢ સુદ ૬ના રોજ પરમ ઇષ્ટના જયંતસૂરીશ્વરજી મહારાજ હસ્તક અનેકવિધ શાસનપ્રભાવના થઈ ધ્યાનમાં લીન રહીને પાર્થિવ દેહનો ત્યાગ કરી એમનો આત્મા છે. પ્રભુભક્તિ અને શાસનસેવામાં સદાયે નિમગ્ન રહેતા પરલોકના પંથે પ્રયાણ કરી ગયો. સકળ સંઘમાં શોકની લાગણી પૂજ્યપાદ મહાત્માનાં ચરણોમાં કોટિશઃ વંદન હજો! છવાઈ ગઈ. ભવ્ય પાલખીમાં પધરાવી, શ્રી મોહનખેડા તીર્થ પર ધીરતા અને સમતાના સાગર, સદ્ગુણોના ભંડાર તેઓશ્રીનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. એવા મહાન પૂ. આ.શ્રી વિજયભદ્રકરસૂરિજી મહારાજ શાસનપ્રભાવક ગુરુદેવને કોટિ કોટિ વંદના! સૌજન્ય : વાગાજી ઉકચંદજી મંગલવાવાળા બીજાપુર (કર્ણાટક) વિ.સં. ૧૯૫૮ના પોષ સુદ ૧૨ના દિવસે સિંહ લગ્ન અને ધન રાશિમાં, પૂર્વાષાઢા નક્ષત્રમાં, મહેસાણા નજીક ધીણોજ ઐતિહાસિક સંઘયાત્રાઓના પ્રેરણાદાતા, મુકામે શેઠ શ્રી જગજીવનદાસનાં ધર્મપત્ની ગંગાબહેનની પુણ્યનામધેય, અધ્યાત્મરત્ન રત્નકુક્ષિએ પૂજ્યશ્રીનો જન્મ થયો. તેમનું સંસારી નામ પૂ. આચાર્યશ્રી વિજયજયંતસૂરિજી મ. ભાઈલાલભાઈ રાખવામાં આવ્યું હતું. તેમનામાં બાળપણથી જ ભારતભરની ઐતિહાસિક સંઘયાત્રાઓ જેમના નેતૃત્વ ધારેલું અને આદરેલું કામ નિષ્ઠાથી પૂર્ણ કરવાની કુશળતા અને નીચે સફળ થઈ તે પુણ્યપ્રભાવી, અધ્યાત્મરત્ન, જાપમગ્ન પૂ. મક્કમતા હતી. ભાઈલાલભાઈને ત્રણ ભાઈઓ અને બે બહેનો આચાર્યશ્રી વિજયજયંતસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ હતાં. બાળપણથી જ ગામમાં રહેલાં શોભાયમાન અને આચાર્યદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના દેદીપ્યમાન જિનમંદિરો અને ઉપાશ્રયોના સાનિધ્યે તેમને ધર્મના નાયક હતા. તેઓશ્રીની રાહબરી નીચે લગભગ ૧૫૦ સાધુ સંસ્કારો મળ્યા હતા, છતાં સંસારી આસક્તિ ધરાવતાં સાધ્વીજીઓ પુણ્યદાત્રી અધ્યાત્મસાધના કરતાં હતાં. ગુજરાતના કુટુંબીજનોની મમતાને વશ થઈ તેમનાં લગ્ન ચંપાબહેન સાથે કલાક્ષેત્ર તરીકે ખ્યાતિ પામેલા ડભોઈ ગામે સં. ૧૯૫૭ના થયાં અને તેઓને તારા નામની પુત્રી થઈ, પરંતુ માગશર સુદ ૧૪ના શુભ દિવસે શ્રેષ્ઠીવર્ય શ્રી ફૂલચંદભાઈને ભાઈલાલભાઈનો અંતરાત્મા તો પહેલેથી જ મોતીવિજયજી ત્યાં શ્રીમતી દિવાળીબહેનની કુક્ષિએ અવતાર લીધો. સંસારી મહારાજના સંપર્કમાં મુકાવાથી ધર્મભાવના વૃદ્ધિ પામી. એ નામ હતું જીવણલાલ. ગામ અને કુટુંબ હતાં ધર્મપ્રેમી. ચોમાસામાં પૂજ્યશ્રી પાસે તેમણે ઉપધાન કર્યા. ચાતુર્માસ જીવણલાલ પણ ધર્મ અને સેવામાં ખૂબ રસ લેતા. એવામાં દરમિયાન પૂજ્યશ્રી પાસેથી સંયમની સારી એવી તાલીમ મેળવી. સેવાભક્તિથી અનન્ય ભાવના જાગૃત થતાં પૂ. આ. શ્રી વૈરાગ્યભાવ વધુ ને વધુ દઢ થતો ગયો અને સંયમ લેવાની કમલસૂરીશ્વરજી મહારાજની સેવામાં મગ્ન રહેવા લાગ્યા અને ભાવના જાગી. એક બાજુ પુત્રી નાની હતી અને બીજી બાજુ એમાંથી જીવનપર્યત ધર્મભક્તિ કરવાની ભાવના થતાં સાંસારિક માતાપિતાનો વિરોધ હતો. તેથી કાલક્ષેત્ર સિવાય બીજો ઉપાય વૈભવવિલાસનો ક્ષણવારમાં ત્યાગ કરીને પૂ. આ. શ્રી ન હતો. દીક્ષા લેવાનો નિર્ધાર અફર હોવાને લીધે તેમણે આખી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે સં. ૧૯૭૮ના જીવનપદ્ધતિ બદલી નાખી. તે સમયમાં વેપારાર્થે છેક પંજાબ માગશર સુદ ૧૧ના શુભ દિવસે બોરસદમાં દીક્ષા ગ્રહણ કરી સુધી જઈ આવનાર ભાઈલાલભાઈએ વેપાર છોડી દીધો અને મુનિશ્રી જયંતવિજયજી બન્યા. તે અમદાવાદ નાગજી ભૂધરની પોળે આવીને વસ્યા. ત્યાં નોકરી Jain Education Interational Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ સ્વીકારી, પણ એ શરતે કે મારું સવારનું આરાધના વગેરે કાર્ય કરીને આવીશ અને સાંજના પ્રતિક્રમણ–ચોવિહાર આદિ માટે વહેલા નીકળી જઈશ. અમુક ધાર્મિક દિવસોએ રજા રાખીશ. એમ અમદાવાદમાં અનેક મુનિવરોના પરિચયમાં આવતા રહ્યા અને સંયમ લેવાની ભાવના તીવ્ર થતી રહી. સંસારમાં રહેવું અકારું લાગવા માંડ્યું. સં. ૧૯૮૬માં દીક્ષા ન લેવાય ત્યાં સુધી ૬ વિગઈના ત્યાગનો અભિગ્રહ કર્યો, અને સં. ૧૯૮૭ના વૈશાખ સુદ ૧૧ને દિવસે ચંપાબહેનને દીક્ષા અપાવી, અને ૧૦ દિવસ પછી, વૈશાખ વદ પાંચમે, ૨૯ વર્ષની ભરયુવાન વયે, સંઘસ્થવિર દાદા પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ હસ્તે હઠીભાઈની વાડી-અમદાવાદમાં પૂ. શ્રી મનોહરવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ભદ્રંકરવિજયજી બન્યા. ચંપાબહેન સાધ્વીશ્રી મૃગાંકશ્રીજી બન્યાં અને તારાબહેન સાધ્વીશ્રી સુતારાશ્રીજી બન્યાં તે વખતે માતાપિતાદિ સ્વજનોનો વિરોધ છતાં દીક્ષા પછી પાંચ વર્ષે સં. ૧૯૯૨માં ધીણોજમાં જ ચોમાસું કર્યું, માતાપિતાને ધર્માભિમુખ બનાવ્યાં. પિતાજીને તે જ વર્ષે ઉપધાન પણ કરાવ્યાં અને માતુશ્રી ગંગાબહેનને સાધ્વીશ્રી ગંભીરાશ્રીજી પણ બનાવી દીધાં. આ રીતે તેઓશ્રી માતાપિતાના ઋણમાંથી મુક્ત બન્યા. સંયમજીવનના સ્વીકાર સાથે પૂજ્યશ્રી સંયમની ઉત્કૃષ્ટ સાધના કરવાપૂર્વક જ્ઞાનાભ્યાસ અને તપ-ત્યાગમાં વિકાસ સાધવા લાગ્યા અને વિનય વૈયાવચ્ચ દ્વારા ગુરુભક્તિનો પણ ઉત્તમ લાભ પ્રાપ્ત કર્યો. પૂજ્યપાદ બાપજી મહારાજ અને પૂ. ગુરુદેવશ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજની સેવા–વૈયાવચ્ચ માટે તેઓશ્રી અમદાવાદ–વિદ્યાશાળામાં ઠીક ઠીક સમય રહ્યા. અને જ્ઞાન અને તપમાં વિકાસ સાધતા રહ્યા. તેઓશ્રીની યોગ્યતા જાણી પૂ. ગુરુદેવે સં. ૨૦૧૯ના માગશર સુદ ૬ને દિવસે અમદાવાદમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ સ્વ-પર કલ્યાણના માર્ગે તેઓશ્રી વધુ ને વધુ પ્રભાવક અને પ્રેરક બનતાં. સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને દિવસે સાણંદ મુકામે આચાર્યપદે આરૂઢ કરી શ્રી વિજયવિબુધપ્રભસૂરિજી નામે ઉદ્ઘોષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક દીક્ષાઓ, વિવિધ અનુષ્ઠાનો, પ્રતિષ્ઠાઓ અને ધર્મકાર્યો સંપન્ન થયાં છે. અનુપમ આરાધક, સમર્થ શાસનપ્રભાવક, પ્રશાંતમૂર્તિ વિશેષ કરીને ગુજરાતમાં અને રાજસ્થાનમાં અનુપમ શાસનપ્રભાવના થઈ છે. પૂજ્યશ્રીને કોટિશ વંદના! જીવનનો મોટો ભાગ અને વૃદ્ધાવસ્થા પછીનાં છેલ્લાં કેટલાંય વર્ષોમાં અમદાવાદ શહેર અને પરા વિસ્તારોમાં જૈન સંઘો પર ઘણો જ ઉપકાર કર્યો છે. લગભગ ૩૦૦ જેટલા શ્રમણ-શ્રમણીવર્ગના યોગક્ષેમંકર પૂ. બાપજી મહારાજના સમુદાયના ગણનાયક અનેક પુણ્યાત્માઓને સંયમમાર્ગે દોરનાર એવા મહાપુરુષને ચરણે કોટિશઃ વંદના! પૂ. આચાર્યશ્રીના શિષ્ય-પ્રશિષ્યોની યાદી : મુનિશ્રી હેમેન્દ્રવિજયજી, પં. શ્રી રવિપ્રભવિજયજી ગણિ, મુનિશ્રી નરરત્નવિજયજી, મુનિશ્રી રાજરત્નવિજયજી, પ્રવર્તક શ્રી જંબૂવિજયજી, મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી, મુનિશ્રી પુંડરીકરત્નવિજયજી આદિ. પૂજ્ય આચાર્યશ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ સંઘસ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના સમુદાયના અને પૂ. આ. શ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રશાંતમૂર્તિ પૂ. ચતુર્વિધ સંઘ આ. શ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ અનુપમ આરાધના અને શાસનપ્રભાવના કરવાપૂર્વક તથા સ્વ-સમુદાયના વિશાળ સાધ્વીગણનું નેતૃત્વ સંભાળવાપૂર્વક અનોખું માનસ્થાન ધરાવે છે. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૭૩ના આસો વદ પૂનમશરદ પૂર્ણિમાએ મહેસાણામાં થયો હતો. પૂર્વના પુણ્યયોગે સંસ્કારવાસિત ગૃહમાં જન્મ પામતાં તેમને બાલ્યકાળમાં જ સહજપણે ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત થયા અને તેથી એ સંસ્કારોનો વિકાસ થતાં તેમની રુચિ અને પ્રવૃત્તિ ધર્મમય થવા લાગી. વયની સાથે પ્રભુભક્તિ, ધર્મજ્ઞાન, સત્ સમાગમ અને તપ-આરાધનામાં પણ વૃદ્ધિ થવા લાગી. આ વૃત્તિ-પ્રવૃત્તિ દિવસે દિવસે ગાઢ બનતાં તેમનું મન સંસારનો ત્યાગ કરવા અને વૈરાગ્યનો માર્ગ સ્વીકારવા ઝંખી રહ્યું અને એક દિવસ, માત્ર ૧૫ વર્ષની કુમાર વયે તેમની ઝંખના સાકાર બની. સં. ૧૯૮૮ના પોષ વદ પાંચમના દિવસે જૈનપુરી-અમદાવાદમાં, પૂજ્ય બાપજી મહારાજના સાંનિધ્યે ભાગવતી દીક્ષા અંગીકાર કરીને પૂ.આ. શ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી વિબુધપ્રભવિજયજી નામે ઘોષિત થયા. For Private સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી સમવસરણ મંદિર તીર્થ Personal Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૨૩ ક્રાંતિકારી અનુયોગાચાર્ય પરમ પ્રભાવી પૂજ્યશ્રીના ગુરુદેવ પણ એક પ્રકાંડ શ્રતધર હતા. તેમનું પ્રજ્ઞાપુરુષ મહાશિલ્પી જીવન પણ વાત્સલ્યમય હતું અને એટલું જ અનુશાસનપ્રિય હતું. તેમણે સંઘ અને સમાજના વિકાસ માટે અનેક નિયમોનું વિધાન પૂ.આ. શ્રી જિનકાંતિસાગરસૂરિજી મ. કરેલ. પૂજ્યશ્રીએ પોતાના સમગ્ર દીક્ષા પર્યાય દરમ્યાન જૈન તપ, ત્યાગ અને જ્ઞાનયોગના પરમ પ્રભાવક મહાન ધર્મના, જૈન સાહિત્યના અને ચતુર્વિધ સંઘના ઉત્કર્ષ માટે પોતાનું ઉપકારી દાદા ગુરુદેવશ્રી દેદીપ્યમાન ખરતરગચ્છમાં સમયજ્ઞ સમગ્ર જીવન તન-મનથી સમર્પિત કરવાપૂર્વક પોતાના આચાર્યોની પરંપરા રહી છે. આ ગચ્છની પાટપરંપરાએ આવતા આત્મકલ્યાણનું પણ એટલું જ જતન કર્યું હતું. એક પછી એક આચાર્યો દ્વારા શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો આજે પણ પૂજ્યશ્રીના શિષ્યરત્નો પૂ. ઉપા. શ્રી સુસંપન્ન બનતાં રહ્યાં. છેલ્લા બે-અઢી દાયકામાં આ મણિપ્રભસાગરજી મહારાજ, પૂ. મનોજ્ઞસાગરજી મ., પૂ. પાટપરંપરામાં પૂ. આચાર્યશ્રી જિનકાંતિસાગરસૂરિજી મ. થઈ મુક્તિપ્રભસાગરજી મ., પૂ. સુયશપ્રસાગરજી મ., પૂ. ગયા. પૂજ્યશ્રીની આચાર્ય પદવી વિ.સં. ૨૦૩૯માં જયપુર મહિમાપ્રભ સાગરજી મ., પૂ. લલિતપ્રભસાગરજી મ., પૂ. મુકામે થઈ. પૂ.આ. શ્રી જિનકાંતિસાગરસૂરિજીનો જન્મ વિ.સં. ચંદ્રપ્રભસાગરજી મ. આદિ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પૂજ્યશ્રીએ ૧૯૬૮માં રતનગઢ ગામે થયો. પૂજ્યશ્રીની દીક્ષા અનૂપ શહેરમાં દર્શાવેલ જૈનશાસનના ઉત્કર્ષમાર્ગને શાસનપ્રભાવનાપૂર્વક વિ.સં. ૧૯૮૮માં પૂ. આ. શ્રી જિનહરિસાગરસૂરિજી મ.ના શોભાવી રહેલ છે. આવા નીડર વક્તા, અનુયોગાચાર્ય, વરદ હસ્તે થઈ, વિ.સં. ૨૦૪૨માં રાજસ્થાનના માંડવલા ગામે ક્રાંતિકારી સૂરિવર્ય પૂ. આ. શ્રી જિનકાંતિસૂરીશ્વરજી નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં કાળધર્મ પામ્યા. મહારાજશ્રીને કોટિ કોટિ વંદના. પૂજ્યશ્રીની પ્રત્યેક નિશ્રામાં ગુજરાત, રાજસ્થાન, અગણિત મુહૂર્તોના માર્ગદર્શક, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ, આંધ્ર, કર્ણાટક, કેરલ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને છેક જમ્મુ કાશ્મિરમાં અપૂર્વ, ગુરુસેવા-ગુણતા આદર્શરૂપ અનુપમ અને અવિસ્મરણીય એવાં અનેકવિધ ધર્મકાર્યો સુસંપન્ન પૂ. આ. શ્રી વિજયમહોદયસૂરિજી મ... થયાં હતાં. સાક્ષરતાને વરેલા આ પૂજ્યશ્રી પ્રખર વક્તા હતા, સં. ૧૯૭૦ના શ્રાવણ માસની અમાવાસ્યાને દિવસે ઓજસ્વી અને તેજસ્વી સૂરિવર હતા. ધર્મસંસ્કારથી સંપન્ન એવા વઢવાણમાં પિતા મનસુખલાલને ત્યાં જન્મેલા મણિલાલે પૂ. પિતાશ્રી મુક્તિમલજી તથા માતુશ્રી સોહનદેવીની કુક્ષિએ જન્મેલા આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની ધર્મદેશના શ્રવણે આ મહાન જ્યોતિર્ધરે બચપણથી જ જૈનધર્મના સંસ્કારો પોતાના વૈરાગ્યવાસિત બનીને સં. ૧૯૯૦ના અષાઢ સુદ ૧૪ ના રોજ જીવન સાથે વણી લીધા હતા. અમદાવાદમાં સકલાગમ રહસ્યવેદી પૂ. આચાર્યદેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સંયમ સ્વીકાર્યું અને પૂ. પૂજ્યશ્રી માનસિક દૃઢતાના પર્યાય હતા. અંતિમ સમયમાં આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિ શ્રી પણ તેમનું મનોબળ એટલું જ દઢ હતું. તેમની યુવાવસ્થા મહોદયવિજયજી મહારાજ બન્યા. દીક્ષા-દિવસથી પૂજ્ય સમયનું મનોબળ પણ મક્કમ હતું. તેઓ એટલા તેજોમય હતા ગુરુદેવશ્રીની નિશ્રામાં વિદ્યમાનતા સુધી પડછાયાની જેમ સાથે કે કમજોરી કદી તેમની પાસે ફરકી ન શકતી. ન વર્તનમાં કે રહીને આજીવન ગુરુકુલવાસી તરીકેનો અભુત આદર્શ ખડો કર્યો વાણીમાં. પૂજ્યશ્રીના મુંબઈના ચાતુર્માસ વખતે શ્રી નેમિનાથજી, છે. દીક્ષા, પ્રતિષ્ઠા, અંજનશલાકા આદિ વિવિધ મુહૂર્તોના માર્ગદર્શક ભાયખલા, લાલબાગ, શાંતિનાથજી, ગોડીજી આદિ એક પણ બન્યા છે. પૂજ્યશ્રીના સંયમજીવનમાં સેવા-સમર્પણ અને દેરાસર કે ઉપાશ્રય એવા ન હતા કે જ્યા પૂ. ગુરુદેવશ્રીનું સમુદાયની સાર-સંભાળના ગુણો વ્યાપેલા છે. આ ગુણોને પ્રભાવે સાર્વજનિક પ્રવચન ન થયું હોય. તેમનાં પ્રવચનો ક્રાંતિકારી હતાં, તેઓશ્રીને પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે સં. ૨૦૨૯ના માગશર સુદ અસરકારક હતાં. યુવાસમાજ પૂરી રીતે તેમના અનુયાયી હતો. બીજને શુભ દિવસે મુંબઈમાં મહોત્સવપૂર્વક આચાર્યપદે યુવા સમાજે ફરી ફરીને તેમના સમન્વયવાદી તથા સામાજિક અભિવ્યકત કરાયા અને પૂ. આચાર્યશ્રી વિજય-મહોદયસૂરીશ્વરજી પ્રવચનોનો પ્રચાર કર્યો, જેના પરિણામે પૂજ્યશ્રીનાં પ્રવચન માટે મહારાજ તરીકે ઘોષિત થયા. નિમંત્રણો આવવાં લાગ્યાં. વર્ષોથી અવિરત ગુરુસેવા, સમુદાયની સારસંભાળ, અનેક Jain Education Intemational Page #540 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ મુહૂર્તોનું માર્ગદર્શન, પૂ. ગુરુદેવના પત્રવ્યવહારની જવાબદારી બાળપણથી આત્મસાત્ કર્યા અને એ પ્રમાણે જીવનમાં જીવી પણ ઇત્યાદિમાં પોતાનાં અસ્તિત્વને ઓગાળી દઈને સંયમજીવનને બતાવ્યા. આવા તપોધર્મપ્રભાવક આચાર્યો માટે શ્રીસંઘો ગૌરવ ગૌરવાન્વિત બનાવેલ છે. પરમ શાસન પ્રભાવક પૂ. આચાર્યદેવ અનુભવે છે. પ્રમોદભાવ, અપ્રમત્તતા અને સમદર્શિતાથી શોભતા શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમાધિપૂર્ણ સ્વર્ગ આચાર્યો જિનશાસનનો શણગાર છે. પૂજ્યશ્રીમાં આ સર્વ ગમન બાદ જેઓશ્રીનાં નામ, કામ સમુદાય અને સંઘ સમક્ષ વધુ લક્ષણોનો સમારોહ સાંપડે છે. તેઓશ્રી વૈયાવચ્ચ, સ્વાધ્યાયપ્રમાણમાં જાણીતા અને માનીતા થઈ રહ્યા છે. એ પ્રશાંતમૂર્તિ પૂ. શીલતા અને શુદ્ધ ઉપયોગની ગુણત્રિવેણીથી પતિતપાવન આ. શ્રી વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજના નિશ્રા-સાન્નિધ્ય વ્યક્તિત્વ ધરાવે છે. પૂજ્યશ્રીએ પ્રસંગોપાત પ્રતિષ્ઠાઓ, ઉદ્યાપન, પામવાપૂર્વક હાલ સમુદાયનું સુકાન સંભાળી રહ્યા છે. બહોળો ઉજમણાં આદિ ઉત્સવોમાં પ્રેરણા–માર્ગદર્શન આપ્યાં છે. છેલ્લે અનુભવ, પ્રશાંત પ્રકૃતિ, પૂજ્ય ગચ્છાધિપતિ સ્વર્ગસ્થ ગુરુદેવની શંખેશ્વર-ભદ્રેશ્વર છ'રીપાલિત સંઘમાં તેઓશ્રીનું પ્રદાન પરમકૃપા, જ્યોતિષશાસ્ત્રનો ઊંડો અભ્યાસ આદિ અનેકાનેક વિશેષતા ધરાવતા પૂજ્યશ્રી અને પૂ. આ. શ્રી વિજયરાજ સુવર્ણકળશ સમું ઝળકી રહ્યું છે! ધન્ય એ શાસનપ્રભાવના! તિલકસૂરીશ્વરજી મહારાજ એક સાલ અને એક જ દિવસના દીક્ષિત વંદન હજો એ સ્વાધ્યાયરત સૂરિવરને! છે. બંનેની દીક્ષા વચ્ચે માત્ર કલાકોનું જ અંતર છે. દીક્ષાની એ ઘડી સૌજન્ય : શ્રી લબ્લિવિક્રમ શાસનસેવા ટ્રસ્ટ તરફથી. પળે કોઈને કલ્પનાય નહીં આવી હોય કે, આ બે સહદીક્ષિતોના શિરે બહુમુખી પ્રતિભાવાન, વિશિષ્ટ ગુણોપેત, સંઘભવિષ્યમાં એક મહાન જવાબદારી તરીકે સમુદાયનું સંચાલન સ્થાપિત થશે. અને એ કર્તવ્ય અદા કરવામાં બંને અરસપરસ પૂરક એકતાના સંયોજક, ક્ષમતા-મમતા અને સમતાના બની રહેશે ! હાલ પૂજ્યશ્રીનો દીક્ષાપર્યાય ૫૭ વર્ષનો છે. સંગમ, ગુણનિધિ સૂરિદેવ સૌજન્ય : ત્રિભુવન તારક તીર્થાધિરાજ ચાતુર્માસ આરાધના પૂ. આચાર્યશ્રી વિજયઓમકારસૂરિજી મ. સમિતિ સાંચોરી જૈનભવન - પાલીતાણા તરફથી - ગુજરાતના પશ્ચિમ ભાગમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વાધ્યાયપ્રેમી, શુદ્ધ ઉપયોગ’ના પરમ પુરસ્કતો આવેલા નાનકડા ગોકુળિયા ગામ ઝીંઝુવાડામાં પિતા પૂ. આ.શ્રી વિજયજિનભદ્રસૂરિજી મ. ઈશ્વરભાઈના કુળમાં, માતા કંકુબહેનની કુક્ષિએ સં. ૧૯૭૯ના તીર્થપ્રભાવક, નિત્ય ભક્તામર સ્તોત્રપાઠી પૂ.આ. શ્રી આસો સુદ ૧૩ના દિવસે પૂજ્યશ્રીનો જન્મ થયો હતો. સંસારી નામ ચિનુભાઈ હતું. ૧૧ વર્ષની કોમળ વયે જન્માન્તરીય વિક્રમસૂરિજી મહારાજના પ્રથમ શિષ્યરત્ન મુનિશ્રી જિનભદ્ર વૈરાગ્યના સંસ્કારો ઊભરાઈ આવ્યા અને ચિનુકુમારે બાળમુનિ વિજયજી હતા. તેઓશ્રીએ સમુદાયની ભક્તિનો ગુણ એટલો ૐકારવિજયજીના રૂપે દાદાગુરુ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી સુંદર અને વિલક્ષણ રીતે વિકસાવ્યો હતો કે પૂજ્યપાદ મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું! પિતા ઈશ્વરભાઈ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ તેમના પણ સાથે જ સંયમ સ્વીકારીને શ્રી વિલાસવિજયજી તરીકે જાહેર વૈયાવચ્ચ ગુણની મુક્તકંઠે પ્રશંસા કરતા. આવા મહાપુરુષના થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી જ્ઞાન-ધ્યાન અને વૈયાવચ્ચમાં જીવનકવનની સુમધુર સુવાસ સમગ્ર વાતાવરણને મઘમઘાટમય રંગાઈ ગયા. તેઓશ્રીની ગુરુભક્તિ અપ્રતિમ હતી. બનાવે છે. જગત આજે ભયંકર સંક્રાતિકાળમાંથી પસાર થઈ રહ્યું ૐકારવિજય”ના મધુરા સંબોધનથી શરૂ થતું ગુરુદેવનું એક એક છે ત્યારે આવાં ચરિત્રો સંસારના તાપને ઠારવામાં મહા મેઘ સમાં વાક્ય પૂજ્યશ્રી માટે મંત્ર સમાન હતું. આ અપ્રતિમ ભક્તિને બની રહે છે. પૂજ્ય આચાર્યશ્રી જિનભદ્રસૂરિજીમાં સ્વાધ્યાયપ્રીતિ લીધે પૂજ્યશ્રી પર ગુરુકૃપા પણ અદ્ભુત રીતે વરસવા લાગી. અભુતપણે પ્રગટી છે અને વિકસી છે. ગમે ત્યારે કોઈ પણ તેઓશ્રીને પૂછ માં આવતું તો તેઓશ્રી કહેતા કે, મારી પાસે વ્યક્તિ તેઓશ્રીનાં દર્શન-વંદને જાય તો પૂજ્યશ્રીને કોઈ ને કોઈ જે કાંઈ છે તે ગુરુકૃપાની દેણ છે. મારું પોતીકું આમાં કશું જ શાસ્ત્ર વાંચતા જ જુએ! “શુદ્ધ ઉપયોગ'નો ગુણ તેઓશ્રીના નથી. ભક્તિધારા અને કૃપાધારાને આ રીતે સમાન્તરે વહેતી બિલોરી કાચ જેવા નિર્મળ જીવનમાં સ્પષ્ટ તરી આવે છે. આશરે જોવી એ એક ધન્ય દેશ્ય હતું! ડીસાના ચાતુર્માસ દરમિ પચાસેક વર્ષના સંયમજીવનમાં કોઈ પણ ઉપકરણ ખોવાયાનો હજી તો બીજું કે ત્રીજું જ ચોમાસું હતું, પણ નાનકડા બાલમુનિને દાખલો બન્યો નથી. પૂ. ગુરુદેવ કહે છે : “આજે તારે પ્રવચન આપવાનું છે.” પૂજ્યશ્રી પૂજ્યશ્રીએ જિનધર્મના વિશિષ્ટ વિચારપ્રવાહોને મુંઝાયા. પરંતુ ગુરુદેવનાં વચનોને “તહત્તિ’ કહીને સ્વીકારવાની Jain Education Intemational Page #541 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા વાત જ શીખ્યા હતા. વ્યાખ્યાનનો જરા પણ અનુભવ ન હતો. આથી ગુરુદેવને કહ્યું, સાહેબજી! મને કાંઈ આવડતું નથી.' ગુરુદેવે કહ્યું, ‘તું વર્ધમાનદેશના અને ગૌતમપૃચ્છા કેવી કડકડાટ વાંચે છે! બસ. એક ચરિત્રની પ્રત લઈને બેસી જવાનું. પહેલાં મારી પાસે વાંચવાનું અને પછી વ્યાખ્યાનસભામાં.’ પૂજ્યશ્રીએ વિનયથી આટલો જ ઉત્તર આપ્યો, ‘જી.’ તે દિવસથી સંસ્કૃત ચરિત્રના ગુર્જર અનુવાદથી જે પ્રવચનધારા ચાલુ થઈ તે ગુરુદેવના આશીર્વાદપૂર્વક દીક્ષિતજીવનનાં ૫૪ વર્ષ સુધી અખંડ વહેતી રહી! તેઓશ્રી સરળ, રોચક અને અસરકારક વ્યાખ્યાન આપતાં. કલાકો સુધી તેઓશ્રી સામે બેસી, જાહ્નવીનાં ખળખળ વહેતાં નીર સમી પ્રાસાદિક વાણી સાંભળવી એ જીવનનો લહાવો હતો! પોતાના ભિન્ન ભિન્ન અનુભવો વાર્તાલાપોમાં સરળ ઢબે ગૂંથી લેતા. નિત્યનું સંગાથી સ્મિત તેમાં વધુ રસાળતા ઊભી કરતું. પૂજ્યશ્રીની બહુશ્રુતતા શ્રોતામાં ચમત્કાર જગવતી અને શ્રોતા અહોભાવથી વ્યાખ્યાનમાં તરબતર બની જતો. તેઓશ્રીનું શિલ્પશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિષેનું જ્ઞાન વારી જવાય એવું હતું અને આયોજનશક્તિ પણ અદ્ભુત હતી. પ્રચંડ પ્રતિભા અને અસાધારણ મેધાના સ્વામી પૂજ્યશ્રીને સં. ૨૦૦૬માં પૂજ્યપાદ ગુરુદેવે પંન્યાસપદે આરૂઢ કર્યા અને સં. ૨૦૧૦ના મહા સુદ ૧ને શુભ દિવસે મહેસાણામાં આચાર્યપદથી અલંકૃત કર્યા. ત્યારથી પૂજ્યશ્રી આચાર્યપ્રવર શ્રી વિજયકારસૂરીશ્વરજી મહારાજ નામે સુખ્યાત બન્યા. પૂ. ગુરુદેવની વૃદ્ધાસ્થાને લીધે તેઓશ્રીની વિહારયાત્રા સીમિત ક્ષેત્રમાં ચાલી. શાસ્ત્રીય પરિભાષા વાપરીએ તો, પૂજ્યશ્રીએ એક મજાનો પ્રદેશ ક્ષેત્રાવગાહના રૂપમાં સ્વીકાર્યો હતો. ડીસા-વાવના એ વિસ્તારમાં પૂજ્યશ્રીની વિહારયાત્રાએ ત્યાંનાં લોકોમાં અપૂર્વ ધર્મજાગૃતિ આણી. ઠેકઠેકાણે નૂતન જિનાલયો અને ઉપાશ્રયો થયાં. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનુષ્ઠાન કરાવવા માટે ભક્તોની હોડ મચી રહેતી. ગુરુકૃપા અને સ્વકીય સામર્થ્યને લીધે તેઓશ્રીની પ્રભાવકતા ખૂબ જ ખીલી ઊઠેલી. છ’રિપાલિત સંઘો, ઉપધાનો, પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ, દીક્ષાઓ ઇત્યાદિ સતત પૂજ્યશ્રીની નિશ્રામાં ચાલ્યા જ કરતાં. જૈનેતરો પણ પૂજ્યશ્રીનાં પ્રેરક પ્રવચનો સાંભળી પ્રસન્ન થતા, અને નિયમો ગ્રહણ કરતા. પૂજ્યશ્રીને બાળકો ખૂબ જ પ્રિય હતાં. તેમને બાળકોથી ઘેરાયેલા જોવા એ લહાવો હતો. આમ, અનેક વિરલ સદ્ગુણોના સંગમ સમા પૂજ્યશ્રી એક લબ્ધપ્રતિષ્ઠ આચાર્ય હતા. પરસ્પર વિરોધી ગણાતા ભાવો પણ પૂજ્યશ્રીના વ્યક્તિત્વમાં ઓતપ્રોત થઈ રહેતા. પુષ્પની કોમળતાની સાથે સાથે વજની કઠોરતા પણ For Private ૫૨૫ પૂજ્યશ્રીમાં હતી. અગ્નિની ઉષ્ણતા સાથે હિમ સમાન શીતળતા પણ હતી. તેઓશ્રીના જીવનમાં તપ અને ત્યાગ, સંયમ અને સિદ્ધાંતનાં રહસ્યો તાણાવાણાની જેમ વણાઈ ગયાં હતાં. પૂજ્યશ્રીનાં ૫૪ વર્ષના સંયમજીવનના સુવર્ણકાળમાં, તેમની નિશ્રામાં, અનેક યશોદાયી સ્વપર કલ્યાણકાર્યો થયાં, તેની યાદી ભલભલાને સાનંદાશ્ચર્ય જન્માવે તેવી છે! તેમાં સં. ૨૦૪૪ના ચૈત્ર-વૈશાખ માસમાં અમદાવાદમાં ભરાયેલું શ્રમણસંમેલન જેના માધ્યમ દ્વારા કરેલ સંઘ-એકતાનું કાર્ય તેઓશ્રીના યશસ્વી જીવનનું સોનેરી શિખર બની રહ્યું! સં. ૨૦૪૪ના વૈશાખ સુદ પાંચમના દિવસે બ્લડપ્રેશરને લીધે, લાંબા સમયની અસ્વસ્થતાને કારણે મંદતાનો અનુભવ કરતા હતા. કાઉસગ્ગ ધ્યાનમાં જ પૂજ્યશ્રી રાત્રિના ૯=૦૦ કલાકે કાળધર્મ પામ્યા. અનેક સંઘો અને અનેક મહાન પુરુષોએ પૂજ્યશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું છે કે, તેઓશ્રી સંઘશ્રમણના અજોડ નેતા હતા, વાત્સલ્યનો ધોધ વહાવનારા માયાળુ ગુરુદેવ હતા. એવા સમર્થ સૂરિવરને કોટિ કોટિ વંદન! (‘જૈન” પત્રના શ્રદ્ધાંજલિ વિશેષાંકમાંથી સાભાર.) સૌજન્ય : ઓમકારસૂરિ આરાધનાભવન, સુરત શાસનની શાન વધારનાર પૂ. આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરિજી મ. પુણ્યભૂમિ ગુજરાતની એક ધર્મપુરી રાધનપુર છે. ચારિત્રનાયકશ્રીની એ જન્મભૂમિ. માતા જીવીબાઈની કુક્ષીએ સં. ૧૯૭૦ના ફાગણ વદ ૧૧ને શુભ દિને એક પુત્રરત્નનો જન્મ થયો. પિતા હરગોવનદાસને આથી ઘણો હરખ થયો. બાળકને નામ આપ્યું રતિલાલ. માતાપિતાએ બાળકને શિક્ષણ અને સંસ્કારથી સુશોભિત કર્યો. રતિલાલ યુવાન વયે (ડહેલાવાળા) પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યશ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના સમાગમમાં આવતાં વૈરાગ્યના રંગે રંગાયા. સંસારમાં મોહમગ્ન કુટુંબની અનુમતિ સહેલાઈથી મળે તેમ નહોતી. રતિલાલની ઉંમર તે સમયે ૨૨ વર્ષની હતી. તે પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. છેવટે સં. ૧૯૯૨માં માગશર સુદ ૬ને દિવસે મહોત્સવપૂર્વક શ્રી સિદ્ધગિરિની પવિત્ર ભૂમિમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ગુરુજીએ તેમનું નામ પાડ્યું મુનિશ્રી રાજેન્દ્રવિજયજી. Personal Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ ચતુર્વિધ સંઘ ત્યારબાદ મુનિશ્રી રાજેન્દ્રવિજયજી પૂજ્ય ગુરુદેવ ૩૩ કળશ અને ચૌમુખા જિનબિંબોની પ્રતિષ્ઠા મહોત્સવપૂર્વક આચાર્યશ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ગ્રામાનુગ્રામ થઈ. સં. ૨૦૩૩માં અમદાવાદમાં “ધર્મનાથ જૈન પાઠશાળા” વિચરતાં જ્ઞાન-ધ્યાન અને તપ-સાધનામાં આગળ વધતા રહ્યા. સ્થાપી. સં. ૨૦૩૪ માં આગ્રહભરી વિનંતિથી પાટણ પધારતાં ગુરુદેવ સાથે વિચરતા અનુભવજ્ઞાન પ્રાપ્ત થવા સાથે સિદ્ધહેમ, શેઠશ્રી જીવાભાઈ છગનલાલના શ્રેયાર્થે પાંચ મહાપૂજનો સહિત લઘુવૃત્તિ, વ્યાકરણ, ન્યાય, કાવ્ય, પ્રકરણ આદિનો ઊંડો અભ્યાસ અદ્ભુત જિનભક્તિમહોત્સવ ઉજવાયો. અમદાવાદથી કર્યો. સં. ૨૦૦૬માં પૂ. ગુરુદેવનો સ્વર્ગવાસ થયો. ત્યાર બાદ ચાંદરાઈવાળા શાહ હકમાજી હીરાજીએ પૂ. આચાર્યશ્રીને વિનંતિ પૂજ્યશ્રીએ જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યો ત્યાં ત્યાં તેઓશ્રીના શાંત કરીને તેડાવ્યા. તેઓશ્રીની નિશ્રામાં પોષ વદ પાંચમ ને રવિવારે સ્વભાવ, સદાચારી જીવન, સરળ વ્યાખ્યાન-પદ્ધતિ, હદયંગમ શ્રી સિદ્ધગિરિનો છ'રી પાળતો ભવ્ય સંઘ નીકળ્યો. આ રીતે વાણી અને નિરાડંબર વ્યક્તિત્વને પ્રભાવે ખૂબ યશ પ્રાપ્ત કરી શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો પ્રવર્તાવતાં વિ.સં. ૨૦૩૭ના જેઠ શક્યા અને શ્રીસંઘને સારી રીતે ધર્મલાભ આપી શક્યા. સુદ ૬ને દિવસે ભીનમાલ મુકામે તેઓશ્રી કાળધર્મ પામ્યા. તેઓશ્રીની આ વિશાળ શાસનપ્રભાવનાથી પ્રેરાઈને, અનેક આમ, જૈનશાસનના આ મહાન જ્યોતિર્ધર પ્રત્યેક પળે શાસનની શ્રીસંઘોની આગ્રહભરી વિનંતિને લીધે, સિરોહીમાં યોગોદ્રહનપૂર્વક અભુત સેવા કરવા માટે અહોરાત તત્પર રહેતા. પૂજ્યશ્રીની વિ.સં. ૨૦૧૦ના કારતક વદ ૩ ને ૬ ને દિવસે, અનુક્રમે ગણિ - છત્રછાયામાં અનેક મહાન કાર્યો થતાં રહેલ. એવા એ સમર્થ અને પંન્યાસપદે પૂ. આચાર્યશ્રી વિજયરામસૂરિજી મહારાજના આચાર્યભગવંતને અંતઃકરણપૂર્વક વંદના હજો! વરદ્ હસ્તે વિભૂષિત કરવામાં આવ્યા. આ મહામહોત્સવ પ્રસંગે સૌજન્ય : નાકોડા ભૈરવ ટ્રસ્ટ, પાલીતાણા સ્થાનિક અને આસપાસના સંઘોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ૯000 ઉપરાંત જિનબિંબોની અંજનશલાકા જેમના રહી સારો લાભ લીધો હતો. ત્યાર બાદ, વિ.સં. ૨૦૨૩માં જોટાણામાં, પૂજ્યશ્રીને પૂ. ઉપાધ્યાયશ્રી ભુવનવિજયજી વરદ હસ્તે થઈ છે એવા પરમ શાંત સૌમૂર્તિ મહારાજના શુભ હસ્તે આચાર્યપદવીથી અલંકૃત કરવામાં આવ્યા. અને અદ્ભુત શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શિષ્ય- પૂ. આ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. પ્રશિષ્યાદિ સાથે સં. ૨૦૩૦માં માલવાડા ચાતુર્માસ પધારતાં કાગળનાં ફૂલોમાં સૌંદર્ય હોઈ શકે, પણ એમાં સુગંધ તેઓશ્રીનું ૬૧ બેડાંથી ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. ઠેર હોતી નથી. એનું સૌંદર્ય આપણા મનને બહેલાવી શકે છે, પરંતુ ઠેર માંગલિક દેશના આપતાં ધર્મજાગૃતિ થવા લાગી. ત્યાર પછી સુવાસથી આનંદવિભોર કરી શકતું નથી. નેત્રાદિ પાંચ ઇન્દ્રિયોના વિવિધ તપોની ઉજવણી નિમિત્તે અઠ્ઠાઈ મહોત્સવ, અજોડ સંયમી પરમ શ્રદ્ધેય પૂજ્ય આચાર્યદેવ શ્રી સ્વામીવાત્સલ્ય આદિ થયાં. વીરનિર્વાણની પચ્ચીસમી શતાબ્દીમાં કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ પણ સંસાર રૂપી ઉપવનમાં આ પરગણામાં કદી ન જોયા હોય એટલી વિશાળ સંખ્યામાં એવા ફૂલ હતા કે જેમનું આત્મિક સૌંદર્યથી અદ્ભુત સૌરભથી સાધુ-સાધ્વીજી મહારાજોએ પધારી આરાધના તપશ્ચર્યાપૂર્વક મહેકતું હતું. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૬૦ના માગશર વદ ૬, નિર્વિદને ચાતુર્માસ પરિપૂર્ણ કરતાં જોયાં. આ પ્રસંગે ૨૦ છોડનું તા. ૧૯-૧૨-૧૯૧૩ને શુક્રવારે પંજાબ પ્રાન્તના લુધિયાણા ભવ્ય ઉદ્યાપન-નવકારશી વગેરે થયેલ. શેઠ શ્રી રાયચંદ ગેમાજી જિલ્લાના જગરામા ગામે થયો હતો. તેમના પિતાનું નામ પરિવારે પૂજ્યવર્યોના ચાતુર્માસનો તથા સાધર્મિક ભક્તિનો અપૂર્વ રામકૃષ્ણદાસજી અને માતાનું નામ સમરમ્મીદેવી હતું. લાભ લીધો. સં. ૨૦૩૧માં પુરણ (રાજસ્થાન) મુકામે પૂજ્યશ્રીનું પોતાનું નામ કાશીરામ હતું. તેઓ સ્થાનકવાસી જૈન જિનબિંબોની પ્રાણપ્રતિષ્ઠા તથા ૧૭ છોડનું ઉજમણું ધામધૂમથી હતા. બાળક કાશીરામનો ઉછેર જૈનધર્મના આદર્શ સંસ્કારોને થયેલ. જેઠ વદ ૧૩ના માલવાડામાં ૫ છોડનું ઉજમણું તથા અનુરૂપ થયો હતો. બે ભાઈઓ અને ચાર બહેનોના વિશાળ ભવ્ય પ્રતિષ્ઠા થયેલ. ધાનેરા સંઘની આગ્રહભરી વિનંતિથી કુટુંબમાં જન્મથી જ કાશીરામનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી ચાતુર્માસ ત્યાં થતાં શેઠશ્રી નેમચંદ પ્રેમચંદે બધો લાભ લીધો હતું. પ્રાથમિક શિક્ષણ વતનની પાઠશાળામાં લઈને આગળ હતો. દશેરાથી ઉપધાન તપનો શુભારંભ થતાં ૪૨૫ આરાધકો અભ્યાસ માટે લાહોર ગયા. ત્યાં બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં જોડાયા. માલારોપણ પ્રસંગે ૪૨ છોડનું ઉજમણું થયું. સં. ઓનર્સ સાથે પાસ કરી, પરંતુ કિશોરાવસ્થાથી જ કાશીરામનું ૨૦૩૨માં પલ્લવિયા પાર્શ્વનાથજીના મુખ્ય મંદિરે ૩૩ ધજાદંડ, મન એકદમ વૈરાગ્યવાસિત બની ગયું હતું. પરંતુ માતાપિતાના Jain Education Intemational Page #543 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પરછ આગ્રહથી લગ્ન કરવાં પડ્યાં. મૂળ ધર્મથી સ્થાનકવાસી હોવાને સાથે સાથે પૂજ્યશ્રી એવું માનતા કે બદામ, ચોખા વગેરે કારણે મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી હતા. આત્મકલ્યાણના પંથે પરમાત્માને ચઢાવવામાં આવે છે તેથી તે વસ્તુનું મારે આગળ વધવાની તીવ્રતમ ઇચ્છા હતી. સં. ૧૯૯૪ના પોષ વદ પચ્ચકખાણ રાખવું, કારણ કે બદામ, ચોખા વગેરે ૧૦ના શુભ દિવસે તેમની આ ઇચ્છા પૂર્ણ થઈ, કારણ કે દેરાસરજીમાંથી બહાર વેચાતાં હોવાથી તે આવી જાય તો યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજનાં પુસ્તકોએ દેવદ્રવ્યનો દોષ લાગે, એટલા માટે જ પૂજ્યશ્રી કદી પણ પંજાબ, તેમના મન ઉપર ઘેરી અસર કરી હતી. પરિણામે, અમદાવાદમાં કે જે પોતાની જન્મભૂમિ હતી, છતાં ત્યાં ગયા નહીં. પૂજ્યશ્રીએ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજના જીવનભર કદી પણ આધાકર્મી આહારનો ઉપયોગ કર્યો નહીં. સાનિધ્યમાં દીક્ષિત થઈને તપસ્વીરત્ન મુનિરાજ શ્રી જિતેન્દ્ર- અરે, વિહારમાં શીંગ, ચણા, રોટલા, છાશ, ગોળ વગેરેથી સાગરજી મહારાજના શિષ્ય બન્યા, અને મુનિ શ્રી કૈલાસ- ચલાવી લેતા. પોતાને માટે કંઈ પણ બનાવરાવતાં નહીં. સાગરજી નામે ઘોષિત થયા. પૂજ્યશ્રીએ બેસવા માટે કદી પણ પાટનો ઉપયોગ કર્યો નહીં. દીક્ષા પછી પૂજ્યશ્રીની આત્મવિકાસની પ્રક્રિયા ઉત્તરોત્તર હંમેશાં આસન નીચે જ હોય. તેઓશ્રી નીચી દૃષ્ટિ રાખીને જ વિકાસ પામતી ગઈ. પોતાની અદ્દભુત બુદ્ધિપ્રતિભાને લીધે અલ્પ બેસતા. પ્રાયઃ પેન્સિલ કે બોલપેનથી જ લખતા. પૂજ્યશ્રીનો સમયાવધિમાં જ તેઓશ્રીએ સિદ્ધહેમ વ્યાકરણ, આગમિક, વિનયવિવેકપણ અદ્ભુત હતો હંમેશાં કહેતા કે “તારોSહં દાર્શનિક અને સાહિત્યિક ગ્રંથોનું નિષ્ઠાપૂર્વક ઊંડું અધ્યયન કર્યું. સર્વસાધૂનામ્ ' હું બધા સાધુઓનો ચરણકિંકર છું. પૂજયશ્રીને અગાધ અધ્યયનપ્રીતિ અને અવિરામ અધ્યયનમગ્નતાને કારણે કોઈ પણ પાસેથી કંઈ કે નવું જાણવા મળે તો તરત કહેતાં કે પૂજ્યશ્રીની ગણના વિદ્વાન સાધુઓમાં થવા લાગી. ગમે ત્યાં નૂતન તેઓ મારા વિદ્યાગુરુ છે. જીવનભર ક્રોધને પોતાની પાસે આવવા જ્ઞાનની ક્ષિતિજ દેખાય ત્યાં વિહાર કરવામાં કોઈ દિવસ આળસ દીધો ન હતો, છતાં કોઈ વખત ક્રોધ આવી જાય તો પ્રાયશ્ચિત્ત કે સંકોચ રાખતા ન હતા. તેઓશ્રીની યોગ્યતાને લક્ષમાં લઈને રૂપે ત્રણ આયંબિલ કરતા. પૂજ્યશ્રીએ જીવનમાં ફોટો પડાવ્યો સં. ૨00૪ના મહા સુદ ૧૩ના શુભ દિવસે પૂ. આચાર્યદેવ શ્રી નહીં. એક પ્રસંગે ફોટા પડાવવાનું ફરજિયાત થતાં ૨૧ આયંબિલ કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને ગણિ પદ પ્રદાન કર્યું શરૂ કરી દીધાં. પૂજ્યશ્રી આટઆટલા ઉચ્ચસ્થાને પ્રતિષ્ઠિત હોવા અને ૨૦૦૫ના માગશર સુદ ૧૦ના દિવસે મુંબઈમાં પંન્યાસ છતાં કોઈ દિવસ અભિમાન અંશ રૂપે દેખાતું નહીં. આવા પદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૧૧ના મહા સુદ નિરભિમાની વ્યક્તિત્વથી પૂજ્યશ્રી અત્યંત લોકપ્રિય બન્યા હતા. પાંચમે સાણંદમાં ઉપાધ્યાય પદે આરૂઢ કરવામાં આવ્યા. સં. પૂજ્યશ્રીનું સીધું અને સરળ વ્યક્તિત્વ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું ૨૦૨૨ના મહા વદ ૧૧ને શુભ દિવસે પૂજ્યશ્રીને નવપદના કેન્દ્ર હતું. પૂજ્યશ્રી કોઈ પણ મહત્ત્વાકાંક્ષા કે અપેક્ષાથી હંમેશા ત્રિીજા પદે–આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા અને પૂ. પર રહેતા. પરિણામે પૂજ્યશ્રીના વરદ હસ્તે વિવિધ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. શાસનપ્રભાવના હોંશે હોંશે થતી. પૂજ્યશ્રી શિલ્પવિદ્યામાં પણ પારંગત હતા. મહેસાણામાં શ્રી સીમંધર સ્વામીનું તીર્થ આજે આચાર્યપદની પ્રાપ્તિ પછી સાતમે વર્ષે જ પૂજ્યશ્રી પર ભારતભરમાં અજોડ સ્મારક સમું ઊભું છે તે તેઓશ્રીની દૃષ્ટિનું પૂરા સમુદાયનો ભાર આવી પડ્યો. સં. ૨૦૨૯માં પૂજ્યશ્રી પરિણામ છે. ગચ્છનાયક બન્યા અને સં. ૨૦૩૯ના જેઠ સુદ ૧૧ને દિવસે મધુપુરી (મહુડી) તીર્થની પુણ્યભૂમિ પર વિશાળ જનસમુદાયની પૂજ્યશ્રીએ ૪૭ વર્ષના સુદીર્ધ સંયમપર્યાયમાં ગુજરાત, ઉપસ્થિતિમાં સાગરસમુદાયની પ્રણાલિકા પ્રમાણે વિધિવતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર આદિ પ્રાંતોમાં ‘ગચ્છાધિપતિ’પદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીના શુભ વિહાર કરીને ધર્મપ્રવૃત્તિઓ ધમધમતી રાખવા અને હસ્તે લગભગ ૨૪ અંજનશલાકાઓ, ૮૦ જિનમંદિરોના માનવજીવનની ધર્મજ્યોત ઉજ્વળ રાખવા માટે સતત પ્રયત્નો જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાઓ, ૨૦ ઉપરાંત ઉપધાનતપની કર્યા. સં. ૨૦૪૧માં અંકુર સોસાયટી, અમદાવાદમાં જેઠ સુદ આરાધનાઓ, અનેક ઉપાશ્રયોનું નિર્માણકાર્ય, ૯000 ઉપરાંત બીજને દિવસે કાયોત્સર્ગ ધ્યાનમાં પૂજ્યશ્રીની જીવનયાત્રા જિનબિંબોની અંજનશલાકા-પ્રતિષ્ઠાઓ થઈ. પૂજશ્રી સમાપ્ત થઈ. ૧૫ કિલોમીટરની લાંબી સ્મશાનયાત્રા પછી ગચ્છાધિપતિ બન્યા હોવા છતાં તેમનામાં સ્વાદલંપટપણું જોવા પૂજ્યશ્રીના પાર્થિવ દેહનો “શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર'મળ્યું નથી. તેઓશ્રીએ પ્રાયઃ એકાસણાથી ઓછું તપ કર્યું નથી. કોબા (ગાંધીનગર)ના પ્રાંગણમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. Jain Education Intemational Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ ચતુર્વિધ સંઘ તે સમયે ઊમટેલો માનવમહેરામણ પૂજ્યશ્રીની લોકપ્રિયતાનો ગુરુદેવશ્રીની પાવન નિશ્રામાં જ્ઞાનધ્યાનની સાધના સાથે સાક્ષી બની રહ્યો. મૃત્યુની પૂર્વરાત્રિએ પૂજ્યશ્રીએ કહ્યું હતું કે, અનેક તીર્થસ્થાનોની યાત્રા કરવાપૂર્વક સંયમજીવનનો આસ્વાદ હું મૃત્યુ પ્રાપ્ત કરીને શ્રી સીમંધરસ્વામી ભગવાન પાસે લેતા વડીલ બંધુને જોઈ, ધર્મસંસ્કારોથી વાસિત પરિવારમાંથી મહાવિદેહમાં જઈને, પરમાત્માનાં ચરણોમાં, સંયમ અંગીકાર બીજા ભાઈ નટવરને પણ સંયમ ગ્રહણ કરવાની ભાવના થઈ. કરવા માગું છું. મને જીવવાનો મોહ નથી, મરવાનો ડર નથી. તેમણે બે વર્ષ સુધી ધાર્મિક અભ્યાસ કરી, વડીલ બંધુ મુનિશ્રી પૂજ્યશ્રીના શબ્દોમાં સત્ય હોય તેમ કાયોત્સર્ગ ધ્યાનમાં જયંતવિજયજીની પ્રેરણાથી સંયમ ગ્રહણ કર્યા બાદ પૂજ્ય સ્વર્ગગમન કર્ય! આમ, પૂજ્યશ્રી સાચા અર્થમાં નિ:સ્પૃહી આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય રૂપે આચાર્યભગવંત હતા. જ્ઞાન અને તપમાં અદ્વિતીય હોવા છતાં મુનિશ્રી યશોભદ્રવિજયજી બન્યા. “દીપથી દીપ જલે' એ ન્યાયે વિનમ્ર હતા. “આતમજ્ઞાની શ્રમણ કહાવે' નામથી પૂજ્યશ્રીનું બબ્બે વડીલ બંધુઓને સંયમલક્ષ્મીનો આનંદ લૂંટતા જોઈ, જીવનકવન જાણીતા સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈની યથાનામાં નાનાલાલને પણ દીક્ષાની ભાવના જાગી. પરિણામે સં. કસાયેલી કલમે લખાયું છે. એવા મહાન જ્યોતિર્ધર સૂરિપુંગવ ૨૦૦૩ના વર્ષમાં ખંભાત મુકામે મુનિરાજ શ્રી જયંતવિજયજીની પુજ્યપાદ શ્રી કૈલાસસાગરસુરીશ્વરજી મહારાજનાં ચરણકમળોમાં નિશ્રામાં ચાતુર્માસમાં ધાર્મિક શિક્ષણ મેળવી સં. ૨00૪ના કોટિશઃ વંદના! કારતક વદ ૭ને શુભ દિને માત્ર નવ વર્ષની કોમળ વયે સૌજન્ય : પૂ. પં. શ્રી શિવસાગરજી મ.ની પ્રેરણાથી સીમન્વર નાનાલાલે પોતાના વડીલ બંધુને વરદ્ હસ્તે સંયમ સ્વીકારી સ્વામી ઉપાસકગણ મહેસાણા તથા ઓસિયાજી મહાતીર્થ તરફથી બાલમુનિ શ્રી યતીન્દ્રવિજયજી નામે દીક્ષા અંગીકાર કરી. (સંકલન : પૂ. પંન્યાસ શ્રી ધરણેન્દ્રસાગરજી મહારાજ) બાલમુનનો તીવ્ર ક્ષયોપશમ હોવાને લીધે ચરિત્રનાયકશ્રીએ ઘણી ધગશથી તેમના અધ્યયનને મુખ્ય કાર્ય બનાવી થોડા જ સમયમાં પરમ શાસનપ્રભાવક માલવકેસરી બાલમુનિને વિદ્વાનોની પંક્તિમાં મૂકી દીધા. પૂ. આચાર્યશ્રી વિજયજયદેવસૂરિજી મ. | મુનિશ્રી જયંતવિજયજી મહારાજ પોતાની અપૂર્વ પ્રતિભા - ગૌરવવંતા ગુજરાતના સીમાડે દ્વારા અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો દ્વારા સકલ સંઘના અત્યંત શિખરબદ્ધ પ્રાચીન જિનમંદિરો, પૌષધ- પ્રીતિપાત્ર બન્યા. આથી અનેક શ્રીસંઘો દ્વારા તેઓશ્રી ગણિપદ શાળાઓ આદિ ધર્મસ્થાનોથી અલંકૃત અને પંન્યાસપદ અર્પવાની વિનંતિઓ થઈ. પરિણામે, સં. કુવાલા ગામમાં ધર્મનિષ્ઠ સુશ્રાવક શ્રી ૨૦૧૫માં રાજસ્થાનના સાદડી મુકામે પૂજ્ય આચાર્ય શ્રી ટીલચંદભાઈને ઘેર આદર્શ શીલમૂર્તિ વિજયરામસૂરીશ્વરજી મહારાજ દ્વારા પંચમાંગ શ્રી ભગવતીજી પૂતળીબાઈની રત્નકુક્ષીએ ચરિત્ર- સૂત્રના યોગ કરાવી. બરબૂટ (રાજસ્થાન)માં ભવ્ય મહોત્સવપૂર્વક નાયકશ્રીનો જન્મ થયો. માતાપિતાના ગણિપદ અને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ, સુરત, લાડકોડમાં બાળપણ વિતાવી કુમારાવસ્થાએ પહોંચેલા ભાઈશ્રી મુંબઈ જેવાં શહેરોમાં થતા ચાતુર્માસમાં પૂજ્યશ્રીના પ્રભાવે જીવતલાલના મનમાં પોતાની જન્મભૂમિમાંથી જ સંયમ ગ્રહણ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો થતાં રહ્યાં. પૂજ્યશ્રીના વધતા કરીને ડહેલાના ઉપાશ્રયની પાટ–પરંપરાના તેજસ્વી તારલા રૂપે પ્રભાવ વડે પોતાની જન્મભૂમિ કુવાલામાં સ્વ. પૂ. ગુરુભગવંતોની પ્રસિદ્ધિ પામેલા પૂજ્ય પંન્યાસજી શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજની મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે પૂ. આચાર્યશ્રીના પ્રેમભર્યા આગ્રહથી અને પાવન નિશ્રામાં ધાર્મિક અધ્યયન દ્વારા સંસ્કારો ગ્રહણ કરવાની અનેક શ્રીસંઘોની વિનંતિથી મહામહોત્સવપૂર્વક પૂજ્યશ્રીને તમના જાગી. માતાપિતાની અનુમતિ લઈને ભાઈ જીવતલાલે ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. ત્યાર બાદ, પૂજ્યશ્રીએ પોતાના કેટલોક સમય અભ્યાસ કરીને, ઘેર આવ્યા બાદ પૂર્વકૃત અનુજ મુનિશ્રી યશોભદ્રવિજયજી તથા મુનિરાજ શ્રી યતીન્દ્રઆરાધનાના પ્રભાવે તીવ્ર વૈરાગ્ય ભાવના જાગ્રત બનતાં સં. વિજયજી અને મધુરભાષી મુનિરાજ શ્રી વિમલભદ્ર-વિજયજી ૧૯૯૪ના માગશર સુદ ૧૦ના શુભ દિને પૂ. પંન્યાસજી શ્રી સાથે લગભગ ૧૪ વર્ષ સુધી રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં સુરેન્દ્રવિજયજી મહારાજના પાવન કરકમળથી રાજસ્થાનના નાનાંમોટાં ગ્રામનગરો-ઈન્દોર, ઉજ્જૈન, રતલામ, મંદસૌર, સિરોહી જિલ્લાના પાડીવ ગામે ભાગવતી દીક્ષા અંગીકાર કરી, ઉદયપુર, મોટી સાદડી, ચિત્તોડ આદિ સ્થાનોમાં વિચરી મુનિશ્રી જયંતવિજયજી નામે ઉદ્ઘોષિત થયા. જિનમંદિરોનાં જીર્ણોદ્ધાર-નવનિર્માણ, ઉપાશ્રયો, પૌષધશાળાઓ, Jain Education Intemational Page #545 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પર૯ પાઠશાળાઓ આદિનાં નિર્માણ માટે આદેશ આપ્યો. આ વિહાર કાર્યો કરવાની, પુસ્તક-પ્રકાશનની અને જ્ઞાન તેમ જ ધર્મની દરમિયાન અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવો, ઉદ્યાપનો, ઉપધાન વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવાની વિશાળ યોજના બનાવી. તપ, પગપાળા છ'રિ પાલિત યાત્રા સંઘો આદિ અનેક ધાર્મિક તનુસાર, મંદસૌર મુકામે નઈ આબાદીમાં ભવ્ય જ્ઞાનમંદિરકાર્યક્રમો થયા. પૂજ્યશ્રીએ આ કાર્યો દ્વારા અનેક શ્રીસંઘો પર આરાધના મંદિર તૈયાર થઈ ગયું છે. આજે ચતુર્વિધ સંઘ તેનો ઉપકારની અમીવર્ષા કરી. પરિણામે ત્યાંના શ્રીસંઘોએ પૂજયશ્રીના અનુભવ લાભ ઉઠાવે છે. પૂજ્યશ્રીએ અનેક સ્થાનોમાં પૂજ્ય પ્રભાવથી આકર્ષાઈને તેઓશ્રીને ભવ્ય સમારોહપૂર્વક ચિત્તાખેડા ગુરુદેવની ચિરસ્થાયી સ્મૃતિ માટે ગુરુમંદિરો બનાવરાવી (મંદસૌર જિલ્લા)માં વીરનિર્વાણ સં. ૨૫૦૧માં મહા સુદ ૩ના ગુરુપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે. પૂજ્યશ્રીની પ્રેરણા પામી તેમના પાવન દિવસે આચાર્યપદથી અલંકૃત કર્યા. તે પછી, ઇન્દોર- બે સંસારી ભાઈઓ, વયોવૃદ્ધ પિતાશ્રી, બે ભાણેજ આદિ અનેક વલ્લભનગરના જિનમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે માલવાના અનેક સગાંસંબંધી સંયમમાર્ગના યાત્રી બન્યાં છે. ધન્ય હો એવા સંઘોએ પૂ. આ.શ્રીને “માલવકેશરી'ની પદવીથી વિભૂષિત કર્યા. ગુરુદેવશ્રીને અને તેઓશ્રીની સંયમસાધનાને! રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અનેકવિધ શાસન સૌજન્ય : સુયશ પિયુષપાણિ ટ્રસ્ટ, મુંબઈ પ્રભાવનાનાં કાર્યો કરી, પૂજ્યશ્રી પાલિતાણા તથા શંખેશ્વરજીની વ્યાખ્યાનવિશારદ, પરમ શાસનપ્રભાવક તીર્થયાત્રા નિમિત્તે ગુજરાત પધાર્યા. અત્યંત આનંદપૂર્વક અનેક તીર્થોની યાત્રાઓ કરી. સુરત-નવાપુરામાં શ્રીસંઘના આગ્રહથી પૂ. આચાર્યશ્રી વિજયકનકરનસૂરિજી મ. ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ દરમિયાન શહેરના ઇતિહાસમાં અંકિત પતિતપાવની ગુણવંતી ગુજરાતની ભૂમિ પર વસેલા ધંધુકા કરવા યોગ્ય અનેક ધાર્મિક કાર્યો થયાં. સ્વ પૂજ્ય ગુરુદેવ પાસેના ધોલેરા ગામે શેઠશ્રી રતિભાઈનાં સગુણી ધર્મપત્ની સૌ. આચાર્યશ્રી વિજયસુરેન્દ્રવિજયજી મહારાજની પુણ્યતિથિ પ્રસંગે મણિબહેનની રત્નકુક્ષિએ સં. ૧૯૮૨ના મહા સુદ ૧૩ના શુભ ૩૬ છોડનું ઉદ્યાપન, અહંતુ પૂજન આદિ ભવ્ય કાર્યક્રમોથી દિને એક પુત્રનો જન્મ થયો. ધર્મપ્રેમી માતાપિતાની શીળી છાયામાં શહેરની પ્રજા ઘણી જ પ્રભાવિત થઈ. એ સાથે ગુજરાત ઊછરેલા બાળકે વતનમાં જ ચાર ગુજરાતી ધોરણનો અભ્યાસ પ્રદેશમાંથી પ્રથમ વાર સુરતથી નાગેશ્વરજી મહાતીર્થના પગપાળા કર્યો. ત્યાર બાદ પાલિતાણા શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળમાં તથા છ'રિ પાલિત સંઘના ૫૦ દિવસનો અભૂતપૂર્વ કાર્યક્રમ ઘડ્યો. સોનગઢ શ્રી જૈન ચારિત્રરત્નાશ્રમમાં પાંચમી ઈગ્લિશ સુધી સેંકડો ભાવિકો અને ૭૭ ઠાણા સાધુ-સાધ્વીજી સાથેનો આ અભ્યાસ કર્યો. સાથે સાથે પંચપ્રતિક્રમણ, નવસ્મરણ વગેરેનો ઐતિહાસિક સંઘ ઠેર ઠેર પ્રભાવના કરતો નાગેશ્વરજી મહાતીર્થ ધાર્મિક અભ્યાસ પણ ત્યાં જ કર્યો. પાલિતાણા ગુરુકુળમાં ભણતી પહોંચ્યો અને પ000 ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં વખતે દર રવિવારે સર્વ વિદ્યાર્થીઓ સાથે ગિરિરાજની યાત્રા સંઘપતિઓની તીર્થમાળનો ઉત્સવ ઊજવાયો. પુનઃ રાજસ્થાન- કરવાનો ક્રમ હતો. યાત્રા કરીને નીચે આવતાં, શ્રી જૈન સાહિત્ય મધ્યપ્રદેશ ગયા હોવા છતાં સુરતના કતારગામમાં શ્રી કાંતિભાઈ મંદિરમાં બિરાજતા પૂ. ગુરુદેવોને વંદન કરવા જતા. ત્યાં પૂ.આ. ચોકસીના માર્ગદર્શન તળે શ્રી કાંતિભાઈ જેકિશનદાસ વખારિયા શ્રી વિજય મોહનસૂરીશ્વરજીના પ્રશિષ્ય પૂ.પં. શ્રી ધર્મવિજયજી પરિવાર તરફથી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથજી અને શ્રી શાંતિનાથજી મહારાજના સમાગમમાં અવારનવાર આવવાનું થયું. નાનપણથી આદિ જિનબિંબોની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ જ તત્ત્વજ્ઞાન તરફની રૂચિના કારણે જે જે જિજ્ઞાસાને કારણે તેમની ઊજવવાનો હોવાથી પુનઃ પૂજયશ્રી કતારગામ ચાતુર્માસ પધાર્યા. વૈરાગ્યવૃત્તિ ઉત્તરોત્તર મજબૂત બની ગઈ હતી. અંતે તે સમયના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ચાતુર્માસ પરિપૂર્ણ થતાં પૂજ્યશ્રીની પંન્યાસજી મહારાજ (હાલના યુગદિવાકર’ આચાર્યશ્રી)ના વર પ્રેરણાથી ભવ્ય સમારોહપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ હસ્તે બોટાદ પાસે અલાઉ તીર્થે સં. ૧૯૯૮ના મહા સુદ ૩ના ઊજવાયો. આવા અનેક મહોત્સવોથી તેમણે જૈનશાસનની મંગલ દિને પ્રવ્રજ્યા અંગીકાર કરી, મુનિશ્રી કનકવિજયજી નામે અનુપમ સેવા કરી. આદર્શ સંયમજીવનની સાધના કરી. ઘોષિત થયા. ત્યાર પછી તરત જ પૂ. ગુરુદેવ સાથે વિહાર કરી, સ્વજીવનને ધન્ય બનાવ્યું. આવાં અનેકવિધ ભવ્ય પ્રસંગોની વઢવાણ શહેર, પૂ. ગુરુદેવની જન્મભૂમિમાં શ્રી શાંતિનાથ પ્રભુનું ઉજવણી સાથે પૂ. ગુરુદેવ પ્રત્યે ઋણ અદા કરવાના હેતુપૂર્વક નૂતન જિનાલય ગુરુદેવની પ્રેરણાથી બંધાયું હતું તેની પૂજ્યશ્રીએ મધ્યપ્રદેશમાં “આચાર્યશ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી અંજનશલાકા કરી, પાલિતાણાના સુપ્રસિદ્ધ આગમમંદિરની સ્મારક જ્ઞાનમંદિર ટ્રસ્ટની સ્થાપના કરી, અનેકવિધ સામાજિક અંજનશલાકા–પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા. Jain Education Intemational Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦. ચતુર્વિધ સંઘ દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પાલિત પદયાત્રાસંઘ, મુંબઈથી સમેતશિખરજીની કઠિનયાત્રા, પાંચ કર્મગ્રંથ, તત્ત્વાર્થસૂત્ર, બૃહત્ સંગ્રહણી, યોગશાસ્ત્ર, ગુણ- કચ્છપ્રદેશની સંપૂર્ણ યાત્રા, ગુજરાત-સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં સ્થાનકક્રમારોહ, ષદર્શનસમુચ્ચય, સ્યાદ્વાદમંજરી, તર્કસંગ્રહ, તીર્થોની યાત્રા, સં. ૨૦૩૪માં પૂ. ગુરુદેવે કાઢેલ મુંબઈથી મુક્તાવલી, સ્યાદ્વાદકલ્પલતા, શ્રી સિદ્ધહેમવ્યાકરણ, પંચકાવ્ય શત્રુંજય-ગિરનારજીના યાત્રાસંઘો સાથે યાત્રા, ગિરિરાજ વગેરેનો ગહન અભ્યાસ કર્યો. અને બંગાળની કલકત્તા શત્રુંજયની નવ્વાણું યાત્રા, સં. ૨૦૩૦માં મુલુંડ શહેરમાં મહાવીર યુનિવર્સિટીની વ્યાકરણતીર્થ, ન્યાય, સાહિત્યવિશારદ પદવીઓ ભગવાનના ૨૫00માં નિર્વાણદિનની અતિ ભવ્ય ઉજવણી; સંસ્કૃતની સાત પરીક્ષાઓ આપી મેળવી. ત્યારબાદ શ્રી પુસ્તકપ્રકાશન, સાધર્મિક ભક્તિ, ગુરુભક્તિ, આયંબિલખાતું, આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, શ્રી ભગવતીજી વગેરે ૪૫ અનુકંપાદિ મહાપુણ્યક્ષેત્રોનું હજારો રૂપિયાનો સદ્વ્યય કરાવી આગમસૂત્રોના યોગોદ્ધહન તપશ્ચર્યાપૂર્વક કરવા સાથે પૂ. ગુરુદેવોની પોષણ કર્યું. અનેક ભવ્યાત્માઓને પ્રવ્રજ્યા પ્રદાન કરી. આ સર્વ યથાશક્તિ ભક્તિ-વિનય–વૈયાવચ્ચમાં પણ રત રહ્યા. તેઓશ્રીનાં યાદગાર કાર્યો છે. પૂ. ગુરુદેવશ્રીના વરદ્ હસ્તે સં. સાધુજીવનમાં અતિ આવશ્યક સંયમ–અનુરાગ-ભવભીરુતા-શ્રી ૨૦૩૫માં પાલિતાણામાં ગણિ-પંન્યાસ પદ અને ઉપાધ્યાય પદથી જિનશાસનશરણ-વિનયવિવેક–ગુણાનુરાગ આદિ સગુણો અલંકૃત કરવામાં આવ્યા. ત્યાર બાદ સં. ૨૦૩૭માં મુંબઈપૂજ્યશ્રીમાં ખૂબ ખીલ્યા છે. પોતાની તેમ જ કોઈ પણની ક્ષતિ- બોરીવલીમાં ઉપધાન તપની ભવ્ય માળ પ્રસંગે મહા વદ બીજને અલનાને, અતિચારને સુધારવા તત્પર રહ્યા છે. સતત અધ્યયન- પાવન દિને ૨૫-૩૦ હજાર માનવમેદની વચ્ચે પૂ. ગુરુદેવે ચિંતનશીલ ચારિત્રથી અનેકોને અધ્યયન પ્રત્યે વાળી શક્યા છે. પરમેષ્ઠીના તૃતીય પદે–આચાર્ય પદે આરૂઢ કર્યા. ત્યારબાદ, આમ, પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ અનેકોને પ્રેરણાદાયી બની રહ્યું છે. પૂજ્યશ્રી દ્વારા અનેક શાસનપ્રભાવક કાર્યો થતાં રહ્યાં છે. સં. પૂજ્યપાદ પરમકૃપાળુ ગુરુદેવની પરમકૃપાથી અનેક ૨૦૪૦ થી ૨૦૪૩ દરમિયાન બિહાર–બંગાળ–મધ્યપ્રદેશમાં અંજનશલાકા, પ્રતિષ્ઠાઓ, અનેક યોગ્ય મહાત્માઓને પચાસ જિનશાસનનો જયધ્વજ લહેરાવ્યો. અનેક કલ્યાણક ભૂમિઓની આચાર્યાદિ પદપ્રદાન, ઉપધાન, ઉજમણાંઓ, વિક્રમચરિત્રકલ્પ, સ્પર્શના કરી છે. આમ, પૂ. આચાર્યશ્રી વિજયકનકરત્નસૂરીશ્વરજી સુબોધિકા ટીકા, શ્રી બારસા–સૂત્ર, દિવાળી કલ્પ, શ્રીપાળચરિત્ર, મહારાજના વરદ્ હસ્તે ગુજરાત-મહારાષ્ટ્ર-બિહાર-બંગાળગૌતમ પૂર્વભવો વગેરેનો ભાવાનુવાહ શ્રી ગૌતમસ્વામી પૂજન, શ્રી મધ્યપ્રદેશ જેવા વિશાળ પ્રદેશોમાં અનેકાનેક ધર્મકાર્યો થયાં છે. સરસ્વતીપૂજન, નવપદ વિવેચન વ્યાખ્યાન, શ્રી વંદિતાસૂત્ર દિવ્ય દૃષ્ટિ અને ભવ્ય વ્યક્તિત્વ ધરાવતા પૂ. આચાર્યદેવ વિવેચન, પ્રકાશન સમાર્જનષત્રિશિકા ચતુષ્ટય, કલ્પસૂત્રસટીક અનેકવિધ શાસનકાર્યો સંપન્ન કરવા સુદીર્ધ અને સ્વાસ્થપૂર્ણ નવતત્ત્વસુમંગલા ટીકા, વિક્રમચરિત્ર, યુગદિવાકર મુહૂર્તસંગ્રહ, જીવન પ્રાપ્ત કરો એવી સાસનદેવને અંતઃકરણપૂર્વક અભ્યર્થના ગુણસ્થાનક વાચના પ્રકાશન ઇત્યાદિ ગ્રંથોનાં સંપાદન, પુનઃ અને પૂજ્યશ્રીના ચરણોમાં કોટિશઃ વંદના! પ્રકાશન પર્યુષણ અષ્ટાલિકા વિવેચન વગેરે સાહિત્ય કૃતભક્તિ - પ. પૂ. આ.શ્રી હેમેન્દ્રસૂરિજી મ.સા. કરવાનું સૌભાગ્ય ગુરુદેવ પ્રભાવે સાંપડ્યું છે. હાલ ચોરાશી વર્ષની ભારત દેશની મહાન ઉંમરે પણ જુસ્સાદાર માર્મિક શાસ્ત્રીય બાબતોથી ભરપૂર પ્રવચન પુણ્યભૂમિમાં વીરોની વીરભૂમિ ઇત્યાદિ શાસનપ્રભાવનાઓ ચાલુ જ છે. અણસ્તુ–પરોલી-ઠાણા રાજસ્થાન શોભાયમાન રહી છે. શિહોર-પાલિતાણા–વલ્લભીપુરથી પાલિતાણા આદિના પદયાત્રા રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં સંઘો પણ કઢાવી યાત્રાઓ કરાવી છે. પ્રાયઃ આવતા વર્ષે ધોળકાથી બાગરા ગામ સુપ્રસિદ્ધ છે. પાલિતાણા પદયાત્રા સંઘ અને ફોરેનર્સ ૫૦૦ જૈન-જૈનેતરોને શ્રી | ગુજરાતના મહામંત્રી પદ પર શત્રુંજયગિરિરાજની નવ્વાણું યાત્રા અમારી નિશ્રામાં થનાર છે. આસન થયેલ મંત્રી પણ બાગરાનિવાસી હતાં. આવી એજ હાલમાં પણ અમારી પ્રેરણાથી સાંચોરી ભવન ધર્મશાળામાં પુણ્યભૂમિમાં પોખાલ જાતિના અગ્રણી શ્રી જ્ઞાનચંદજી અને ચાતુર્માસ ઉપધાન નવ્વાણું ચાલી રહ્યાં છે. તેમનાં ધર્મપત્ની કજ્જનદેવીના ઘરમાં વિ.સં. ૧૯૭૫ના માઘ પૂજ્યશ્રીની નિશ્રામાં અવિસ્મરણીય શાસનકાર્યો થયાં છે. વદની છઠ્ઠી તિથિએ પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, જેથી સંપૂર્ણ પરિવાર સં. ૨૦૧૯માં પૂ. દાદાગુરુ સાથે કપડવંજથી કેશરિયાજી છ'રીને પ્રસન્ન થઈ ગયો. જ્યોતિષી દ્વારા આ બાળકનું ભવિષ્ય ડો . રાજસ્થાન માત્ર જિલ્લામાં Jain Education Intemational Page #547 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા જાણવામાં આવ્યું. જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક પોતાના જ્ઞાનરૂપી પ્રકાશથી સમસ્ત વિશ્વના અજ્ઞાનરૂપી અંધકારને હટાવશે. ચંદ્ર જેવી શીતળતા અને પુષ્પ જેવી સુગંધ ફેલાવનાર સમસ્ત સંસા૨ને સુવાસિત કરી જશે. પૂર્ણિમાના ચંદ્રની જેમ તેજસ્વી આ બાળકનું નામ તેના પરિવારજનોએ પૂનમચંદ રાખ્યું. બાળપણથી જ પૂનમચંદ મેઘાવી અને ખંતિલા હતા. માતા-પિતા દ્વારા પ્રાપ્ત ધાર્મિક સંસ્કારોથી જીવનમાં વૈરાગ્યના રંગે રંગાયા. કર્ણાટકના બીજાપુર શહેરમાં વિશાળ વેપાર હોવા છતાં પણ આપનું મન વિતરાગી બની ગુરુ−દેવની સાધનામાં રત રહ્યું. પૂ. આચાર્યદેવશ્રી ભૂપેન્દ્રસૂરિજી મ.સા.ની દિવ્યવાણીનું શ્રવણ કરી સંસારમાંથી મુક્ત થઈ ચારિત્રગ્રહણ કરવાની ભાવના પ્રબળ બનાવી અને ધીરે ધીરે સંસારની અસારતાથી વૈરાગ્યવૃત્તિ વધતી ગઈ. પોતાની વૃત્તિ-ઇચ્છાથી માતા-પિતાને અવગત કરી તેમની આજ્ઞા પ્રાપ્ત કરી. વિ.સં. ૧૯૯૮ના અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે પૂજ્ય તપસ્વી મુનિ પ્રવર શ્રી હર્ષાવિજયશ્રી મ.સા.નાં કરકમળો દ્વારા ભીનમાલ નગરમાં ભવ્ય સમારોહ વચ્ચે દીક્ષા પ્રાપ્ત કરી. દિક્ષિત થતાં આપે નામ પૂ. મુનિશ્રી હેમેન્દ્રવિજયજી ધારણ કર્યું. ૧૫ વર્ષની અવિરત સેવા આપના ગુરુ શ્રી હર્ષવિજયજીની કરી, આપે ગુરુશ્રી હર્ષવિજયશ્રીના દેવલોક ગમન બાદ ક્રમશઃ પૂ. આચાર્ય શ્રી યતીન્દ્ર સૂરીશ્વરજી મ. તથા પૂ. કવિરત્ન આચાર્યશ્રી વિદ્યાચન્દ્રસૂરિજીના સાન્નિધ્યમાં અધ્યયન કરી વિદ્વત્તા પ્રાપ્ત કરી. ગ્રંથો, આગમો તથા જ્યોતિષ જેવા અનેક વિષયોમાં આપ પારંગત થયા. પૂ. આચાર્યશ્રી વિદ્યાચંદ્ર સૂરિજી મ.સા.ની ૨૫ વર્ષ સુધી સન્નિષ્ઠ સેવા કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. પૂ. આચાર્યશ્રી વિદ્યાચન્દ્રસૂરિજીએ પોતાના અંતિમ સમયમાં આપને પાસે બોલાવી સમસ્ત મુનિમંડળ સમક્ષ આ ગચ્છ સંભાળવાની આપને વાત કરી હતી અને એ ફળીભૂત થઈ. વિ.સં. ૨૦૪૭ માઘ સુદ નવમને પવિત્ર દિવસે મુનિમંડળ અને ત્રિસ્તુતિક સંઘે મળી પારગાદી નગર આહોરમાં ભવ્યાતિભવ્ય આયોજનપૂર્વક પંચપરમેષ્ઠીમાં તૃતીય આચાર્ય પદ પર આપને પદાસીન કર્યા અને સમસ્ત ત્રિસ્તુતિક ગચ્છના ગૌરવરૂપે આપ ગચ્છાધિપતિ પદ પર પણ અલંકૃત થયા. આચાર્યશ્રી હેમેન્દ્રસૂરિજી મ.સા. બની આપે અહર્નિશ ગામો-શહેરોમાં પરિભ્રમણ કરી જિનશાસનની પતાકા લહેરાવતાં પ્રાણીમાત્રના કલ્યાણની ભાવના સાથે સમાજ અને રાષ્ટ્રને આપની દિવ્યવાણીના ઓજ દ્વારા લાભાન્વિત કરવાનું યશસ્વી કાર્ય કર્યું. જિનશાસનના આવા ઉચ્ચાસન પર બિરાજમાન હોવા છતાં પણ આપ નિરભિમાની, સૌમ્ય, ચંદ્રસમાન શીતળ ૫૩૧ બની રહ્યા. દરેકનું મન જીતી લેનાર આપ દિવ્ય વિભૂતિ બની રહ્યા. આચાર્ય પદ ધારણ કર્યા બાદ સંપૂર્ણ જૈન સમાજના આત્મિક ઉત્થાન હેતુ સજાગ રહી આપે ગામેગામ ભ્રમણ કરી અનેક પ્રભાવી કાર્યો આપના વરહસ્તે કર્યા. આપના જીવનમાં આપે અનેક અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉદ્યાપન, છ'રીપાલક સંઘ, ઐતિહાસિક ચાતુર્માસ તથા ૫૦થી પણ વધુ આત્માઓને દીક્ષા આપી તેઓને મોક્ષમાર્ગના પથિક બનવામાં રાહબર બની રહ્યા. આપે અનેક ચાતુર્માસમાં ભીનમાલ નિવાસી શા. સુમેરમલજી હંજારીમલજી લૂક્કડ દ્વારા ૧૦૦૦ આરાધકોની સાથે પાલિતાણામાં ભવ્ય ચાતુર્માસ અને શ્રી સાંકળચંદ્રજી ચુન્નીલાલજી તાંતેડ દ્વારા શંખેશ્વર તીર્થમાં ચાતુર્માસ ગણમાન્ય બની રહ્યા છે. આજ આપ આપની ઉંમરના ૮૭મા વર્ષના પગથિયા પર પણ ઉભા રહી સામાજિક ચિંતન, શાસનની પ્રભાવોત્પાદકતા તથા સમાજની એકતા પ્રત્યે પ્રત્યેક પળે સજાગ રહો છો. આવા મહાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ, રાષ્ટ્રસંત શિરોમણિ, ચમત્કારી,કલ્યાણકારી, વચનસિદ્ધ મહાપુરુષ આચાર્યદેવ શ્રી મહામહિમ હેમેન્દ્ર સૂરીશ્વરજી મ.સા.ના પદ પર ૨૧ વર્ષ પૂર્ણાહુતિ અને ૨૨માં પાટોત્સવ પર પરમાત્મા પાસે તેમજ ગુરુદેવશ્રી મહામહિમ રાજેન્દ્ર સૂરીશ્વરજી મ.સા. પાસે સમસ્ત સંઘની ભાવભરી આ પ્રાર્થના છે કે પૂજ્ય આચાર્યશ્રીને શાસનપ્રભાવનાનાં કાર્યો કરવાની દિવ્યશક્તિ પ્રદાન કરે. પૂજ્ય આચાર્યશ્રી દીર્ધાયુ હજો......ચિરાયુષ્ય હજો.....શતાયુ હજો.....અને જીવનપર્યંત સમસ્ત શ્રી સંઘ પર આપની અમૃત દૃષ્ટિ અને આશિષ પળે પળે વરસતા રહો.... સૌજન્ય : શ્રી આદિનાથ-રાજેન્દ્ર જૈન શ્વે. પેઢી મોહનખેડા તીર્થ કલ્યાણમિત્ર બનીને અનેકને આનંદની લખલૂટ લહાણી કરી જાણનારા પ.પૂ. આ.શ્રીમદ્ વિજયમિત્રાનંદસૂરિજી મ. – લે. પૂ.આ. શ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરિજી મ. તનમાં ઉગ્ર વ્યાધિ હોય છતાં મન સંપૂર્ણ સમાધિમગ્ન જોવા મળ્યું હોય, જીવનમાં જાણે વ્યાધિ અને સમાધિ વચ્ચે સ્પર્ધાત્મક હોડ-દોડ મચી હોય અને આમાં વ્યાધિને પાછળ મૂકીને વિજેતા તરીકે સમાધિ આગળ વધી જતી જોવા મળતી હોય, તો ચોક્કસ અનુમાન કરી લેવું જ રહ્યું કે, આવા જીવનના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજા જ હોવા જોઈએ! કલ્યાણ-મિત્ર બનીને અનેકને Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ આનંદની લખલૂટ લહાણી કરાવી જનારા તેઓશ્રીના જીવનની વિરલ વિશેષતા એ હતી કે, તેઓનું તન જેમ વધુ ને વધુ વ્યાધિ ગ્રસ્ત બનતું ગયું એમ મન વધુ ને વધુ પ્રમાણમાં સમાધિ-મસ્ત રહેવામાં સફળતા હાંસલ કરતું રહ્યું! વ્યાધિની ફૂંકાતી આંધીમાં પૂજ્યશ્રી જે રીતે સમાધિની જ્યોતને જ્વલંત રાખી શક્યા અને એના દ્વારા ભાવિકોને જે રીતે અભુત આલંબન પૂરું પાડનારા બની ગયા; એના દ્વારા જાણે સાધનાના મંદિર પર કળશની પ્રતિષ્ઠાપૂર્વક એઓશ્રી ધર્મધ્વજ લહેરાવતા ગયા. પૂ. આચાર્યદેવશ્રી જીવનના પ્રારંભનાં વર્ષોનાં કાર્યો દ્વારા તો જૈનસંઘ ઉપરાંત સમુદાયમાં અવિસ્મરણીય રહેવા પામશે જ, તદુપરાંત જીવનના છેલ્લાં વર્ષોમાં અનેક રીતની પરવશતા વચ્ચે પણ પ્રવચન, વાચના, જિજ્ઞાસુઓને પત્ર દ્વારા માર્ગદર્શન આદિ પ્રવૃત્તિઓ સદા અપ્રમત્ત રહીને જે રીતે કરતા ગયા, એથી એ અવિસ્મરણીયતામાં કંઈક ગણો વધારો થતો જ રહ્યો. એ અવિસ્મરણીયતાનો સાક્ષાત્કાર એટલે જ પ્રસ્તુત જીવન-કવન વિશેષાંક'. પૂજ્યશ્રીના જીવન-કવનની વિશેષતા એ છે કે, તેઓ જીવનના પ્રારંભિક કાળથી જ અનોખા તરી આવતા હતા. તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ કરવા પધારતા ત્યાં ચાર માસ ઉપરાંત આજીવન સંધના હૈયામાં એ રીતે વસી જતા કે, જેમ જેમ ક્ષણ પસાર થતી, એમ એ વસવાટ વધુ ને વધુ નક્કર બનતો જતો. સમુદાય પ્રત્યે અનુરાગી-ક્ષેત્રોમાં જ નહીં, અન્ય ક્ષેત્રોમાં પણ તેઓશ્રી સ્વભાવ-પ્રભાવની વિશેષતાથી સંઘના હૈયે ચિરસ્થાયી બની જતા. એમની બોલ–ચાલની એ વિશેષતા હતી કે, એ બોલમાંથી જાણે ફૂલડા વેરાતાં અને એ ચાલમાંથી જાણે પાયેલ જેવું માધુર્ય રેલાતું. છેલ્લે છેલ્લે સાબરમતી સ્મૃતિમંદિરની અંજનશલાકા– પ્રતિષ્ઠાના પ્રસંગે તેઓશ્રીની સાથે અવારનવાર દીર્ધ સમય સુધી રહેવાનો લાભ મળ્યો, પછી પાલિતાણા ખાતે ચાતુર્માસ માટે વિહાર કર્યો, ત્યારે એવી તો કલ્પનાય ન હતી કે, આ મિલન અંતિમ બની રહેશે. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ અસ્વસ્થ તબિયતના સમાચાર અવારનવાર મળતા હતા, એમાં શંખેશ્વર તીર્થની સ્થિરતા દરમિયાન વધુ અસ્વસ્થ બનેલી તબિયતના સમાચાર મળ્યા, એના આઘાતની હજી તો કળ વળે, એ પૂર્વે એ જ સમાધિપૂર્વક સ્વર્ગવાસી બનીને જીવનની જેમ મૃત્યુમહોત્સવને માણી જનારા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમિત્રાનંદ સૂરીશ્વરજી મહારાજાની અંતિમ-સાધનાના સમાચાર મળતા જ ચતુર્વિધ સંઘ સ્મૃતિના સરોવરમાં સ્વર્ગસ્થ પૂજ્યશ્રીના જીવનની કેટલીક અનન્ય-વિશેષતાઓ કમળની જેમ ખીલી ઊઠી, જેની સુવાસ આજેય તરબતર અને તરોતાજા ગણી શકાય એવી છે. ચાલો, થોડાં ઘણાં એ કમળોની સુવાસ માણીએ : * હિતકારી એવી કડવી વાતો પણ મીઠી-ભાષામાં કહેવાનો તેઓશ્રીનો ગુણ જીવનમાં ઉતારવા જેવો છે. ગમેતેવાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ મળવા પામ્યા હોય, પણ એનો સામનો કર્યા વિના એને યોગ્ય રીતે સત્કારીને, એને પોતાને અનુકૂળ બનાવી દેવાની તેઓશ્રીની જીવન-કળા આપણી નજર સામે હરહંમેશ જીવંત રાખવા જેવી છે. + જ્ઞાન-ધ્યાન કે સાહિત્યના સર્જન–સંપાદન કાજે જીવનની પળેપળનો સદુપયોગ કરવાનો એઓશ્રીનો જીવનસંદેશ તો સતત કાનમાં ગુંજતો રાખવા જેવો છે. * સાધુ-જીવનની નાનીમોટી હરકોઈ બાબત કે પ્રવૃત્તિમાં તેઓશ્રીએ પ્રાપ્ત કરેલી સિદ્ધહસ્તતા આપણે આદર્શ તરીકે નજર સમક્ષ રાખીએ, તોય થોડી-ઘણી બાબતોમાં તો સિદ્ધહસ્તતા હાંસલ થયા વિના જ ન રહે. * સ્વ કે પર, સમુદાય કે પર સમુદાય, સાધુ કે શ્રાવક, જિજ્ઞાસુ કે તર્કબાજ આવા ભેદ વિના પઠન-પાઠન કરાવવાની, ઉપાધ્યાય જેવી જ્ઞાનોપાસના જીવનના અંતિમ વર્ષ લગી તેઓશ્રીએ જે રીતે જાળવી જાણી. * સતત સ્વાધ્યાય અને નિરંતર ચિંતન-અનુપ્રેક્ષાના બળે સંસ્કૃત-ભાષાત્મક ટીકા જેવાં સર્જનપૂર્વક, સંપાદન-સંકલન ઉપરાંત ધર્મદૂત' સમી સાહિત્ય-સૃષ્ટિની તેઓશ્રી જે ભેટ ધરી ગયા, એને આંખથી અદશ્ય ન બનાવીએ, તો કમ સે કમ સતત સ્વાધ્યાય અને વાચનનો ગુણ તો આપણે આત્મસાત્ કરી જ શકીએ. * કલ્યાણ-મિત્ર બન્યા બાદ આનંદની લખલૂટ લહાણી કરતાં રહેવું, એ તો વધુ દોહ્યલી સાધના છે, છતાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાનું જીવન-કવન સતત સ્મરણમાં રહે, તો આવી સાધના આપણા માટે જરૂર થોડીક સહેલી તો બન્યા વિના જ ન રહે! આ જાતની સહેલાઈને સિદ્ધ કરવામાં પૂજ્યશ્રીનું જીવનકવન આપણને ઉપયોગી અને ઉપકારી બને, એ જ કલ્યાણકામના! Jain Education Intemational Page #549 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા શ્રી સિદ્ધાચલ ગિરિરાજનાં અનન્ય ઉપાસક, ધર્મધુરંધર, મહાતપસ્વી શ્રી સિદ્ધાચલ શણગાર ટૂંકના પ્રેરક પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજયઅરિહંતસિદ્ધ સૂરીશ્વરજી મ.સા. જગતને જિવાડનાર જગડુશાહ અને વિજયશેઠ-વિજયા શેઠાણી જેવાં નરરત્નો ને ઉત્પન્ન કરનારી કચ્છની રત્નગર્ભા ધરતી......તેમાં આધોઈ નામે ગામ છે.......ઓસવાળોનાં ઘણાં ઘર છે. ધર્મ શું છે? કોઈને ગતાગમ નથી. એ જ ભૂમિ ગીંદરા કુટુંબના મૂળજીભાઈ ઉકાભાઈ રહે. એક ધન્ય દિવસે તેમનાં ધર્મપત્ની શ્રીમતી મીણાબહેનની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. એ ધન્ય ઘડી હતી વિ.સં. ૧૯૮૨, શ્રાવણ સુદ પાંચમની. ગુણોમાં સિંહ સમાન એવા વિનય ગુણને જાણે આત્મસાત્ કરવાનો હોય તેમ તેના ગુણોને અનુરૂપ ‘ગુણશી’ (ગુણસિંહનું અપભ્રંશ) નામ રાખવામાં આવ્યું. આ આધોઈની અજ્ઞાન ધરતી પર પૂ. મુનિશ્રી દીવિજયજીની પધરામણી થઈ. હૈયાં હેલે ચઢ્યાં. ગ્રામ્યજનોના......ગુરુજીએ આ ગ્રામ્યજનોની અજ્ઞાનતા– ભોળપણ જોયું. પૂજ્યશ્રીએ એક કુશળ માળીનું કાર્ય કર્યું. સૌનાં હૈયાંમાં ધર્મનાં બીજ વાવ્યાં. અંકુરિત....પુષ્પિત....ફલિત...... નવપલ્લિત કર્યાં. એમાં આપણા ગુણસીને પૂજ્યશ્રીનો સંપર્ક થયો. તે ગુરુદેવની કૃપાપ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ રહેવા લાગ્યા. સાવ નાનીવયમાં ગુણો ખીલવા લાગ્યા. થોડાં વર્ષ પછી આ ગુણશીએ ત્રણ ઉપધાન પણ કર્યાં. સં. ૧૯૯૩માં અગિયાર વર્ષની નાની વયે ધર્મશ્રદ્ધા અતિ શીવ્રતાથી દૃઢ થવા લાગી. તેઓશ્રીની વિચારસરણી વધુ ને વધુ વૈરાગ્યથી વાસિત થઈ રહી. અને વૈરાગ્યની ગંગોત્રીને મહાકાય ગંગાનું સ્વરૂપ આપવા વિ.સં. ૧૯૯૬માં ગુણસી મહેસાણાસ્થિત શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં જ્ઞાનામૃતનું પાન કરવા લાગ્યા. એ અરસામાં એકાએક અશાતા વેદનીયનો ઉદય થયો. એમના શરીરને એક મહાવ્યાધિઓએ ઘેરી લીધી. એ વ્યાધિનું નામ ક્ષયરોગ (ટી.બી.) તે વખતનો ટી.બી. એટલે રાજરોગ! આજનું કેન્સર. તેનો કોઈ ઇલાજ નહીં. તેની કોઈ ટ્રીટમેન્ટ નહીં. બચવાની કોઈ શક્યતા નહીં. બધા ડૉક્ટરોએ હાથ ખંખેર્યા. ગુણશીના મનમાં દૃઢ નિશ્ચય હતો મરવું તો સંયમમાં જ. For Private ૫૩૩ આ હોસ્પિટલમાં તો મરાય નહીં. હૉસ્પિટલમાં મૃત્યુ થયું તો દુર્ગતિ નિશ્ચિત છે. પ્રભુના શાસનને પામ્યા છતાં મારે દુર્ગતિમાં જવું પડે? ના......ના.....એ મારે મંજૂર નથી અને હજુ પેલી મારી ભાવનાનું શું? જે દિવસે શત્રુંજય મહાત્મ્ય સાંભળ્યું હતું તે દિવસે નિશ્ચય કર્યો હતો. જીવનમાં એકવાર તો છટ્ટ કરીને સાતયાત્રા કરવી....એ મારી ભાવનાનું શું થશે ?.......ના......ના કોઈ પણ હાલતમાં પાલિતાણા પહોંચવું. ગિરિરાજની સ્પર્શના કરવી અને જીવન સમર્પિત કરી દેવું દાદાના ચરણે, પણ.....અહીં તો પથારીમાંથી ઊઠવાની સખત મનાઈ છે. બે— ચાર ઘડીના મહેમાન છીએ. તેમાં પાલિતાણા કેમ પહોંચાય. ક્યાં આધોઈ અને ક્યાં પાલિતાણા. તેમાં એક તક મળી ગઈ. તે તો ભાગી છૂટ્યો ઘેરથી. અથડાતાં-કુટાતાં.....પરેશાન થતાં આવી પહોંચ્યો ગુણશી પાલિતાણા. મનમાં એક દૃઢ નિશ્ચય હતો મરવું તો સંયમમાં જ, પણ દીક્ષા કોણ આપે આ હાલતમાં? છેવટે સંયમના સેમ્પલ સમાન પોષહ સ્વીકાર્યો. કોઈ મહાત્મા પોષહ ન ઉચ્ચરાવે. મરવાની તો ઘડીઓ ગણાઈ રહી હતી ને. જાતે પોષહ ઉચ્ચરીને ગુરુની આજ્ઞા લઈને...આગળ વધ્યા ગિરિરાજ તરફ, મનમાં સતત શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ ચાલુ છે અને દિલડું દાદાનાં દર્શન માટે તલસી રહ્યું છે. કદમ આગે બઢી રહ્યાં છે. તળેટી પહોંચતાં અનેક સ્થાને વિશ્રામ કરવો પડ્યો. છેવટે પહોંચ્યા તળેટી. સ્પર્શના થઈ ગિરિરાજની. એક આનંદની આછી લહેર વ્યાપી ગઈ આખા શરીરમાં. કદમ આગે બઢ્યાં.....ઔર આગે બઢ્યાં. શરીરની અંદર કોઈક અગમ્ય અગોચર શિક્તનો સંચાર થવા લાગ્યો. કોઈક શિક્ત દાદા તરફ ખેંચવા લાગી. છેવટે એક મહાઆશ્ચર્યનું નિર્માણ થયું! ૧૯ વર્ષની વયના આ ત્રણ મહારોગી ગુણશીનાં હર્ષાશ્રુપૂર્ણ નેત્રો સામે પરમતારક પરમ કરૂણાસાગર પ્રભુ સાક્ષાત્ દેશ્યમાન થયાં. આદિનાથ દાદા નજરોની સામે હતા. તે પછી તો હૈયામાં આનંદનો ઉદધિ ઊછળવા લાગ્યો. અંતરના અતલ ઊંડાણમાંથી એક અવાજ આવ્યો. દાદા.......! આ જીવન તારા શરણે છે. સ્વીકાર કરી લે. ત્યાં જ એક ઔર ચમત્કાર, એજ ક્ષણે મહારોગે વિદાય લીધી. યમરાજના ગાલે ચમચમાટ કરતો તમાચો લાગ્યો. એજ ક્ષણે ગુણશીએ ચોવિહારના ઉપવાસનાં પચ્ચક્ખાણ કર્યાં અને તે દિવસે કુલ ૩ યાત્રા ગિરિરાજની થઈ. બીજા દિવસે ચોવિહાર Personal Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ ઉપવાસમાં ૪ યાત્રા થઈ. આ રીતે ચોવિહાર છટ્ટ કરીને સાત યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થઈ. દાદાની કૃપાથી શરીર નિરામય થયું. ‘ખાખી બાવા'ના હુલામણા નામથી પ્રસિદ્ધ મહાતપસ્વી પ.પૂ. આચાર્ય શ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મ.સા.એ ગુણશીનો હાથ પકડ્યો. અને...... વિ.સં. ૧૯૯૯નાં ફાગણ સુદ ૧૧નાં ધન્ય દિવસે જય તળેટીનાં સિદ્ધસ્થાને પૂજ્યશ્રીએ સંયમજીવનનો સ્વીકાર કર્યો. નામ રાખ્યું મુનિ શ્રી ગુણજ્ઞવિજયજી. તે પછી દેવ અને ગુરુ.....બન્નેની કૃપારૂપી પાંખોથી જયતપ-સંયમસાધનામાં લાંબી ઉડાન ભરી. પોતાના જીવનમાં પૂજ્યશ્રીએ ચોવિહાર છટ્ટ કરીને સાત-સાત યાત્રા કુલ ૩૦૦ વાર કરી. હા, એક નિશ્ચય હતો મનમાં જેણે જીવન આપ્યું એને જીવન આપું.' સં. ૨૦૨૬ કારતક વદ ૫ અમદાવાદ ગણિ પદવી નામ અરિહંતવિજયજીગણિ. સં. ૨૦૨૬ માગસર સુદ ૬ અમદાવાદ પંન્યાસ પદવી. સં. ૨૦૩૧ વૈશાખ સુદ ૧૧ પાલિતાણા, આચાર્ય પદવી. નામ આ. અરિહંતસિદ્ધસૂરીશ્વરજી. આજે પૂજ્યશ્રી ૪૫૦ સાધુ-સાધ્વીજીના વિશાલ સમુદાયના ગચ્છાધિપતિ તરીકે બિરાજમાન છે. પૂજ્યશ્રીના જીવનને જાણવું.......માણવું.......અનુભવવું એક અનુપમ લહાવો છે. પૂજ્યશ્રીના જીવનની વિરલ ઘટનાઓને આલેખતું મહારોગી બન્યા મહાયોગી' પુસ્તક અવશ્ય વાંચવું. આ મહાપુણ્યરાશિ મહાપુરુષ દીર્ઘાયુષી થાય અને પૂજ્યશ્રી અનેકોના પ્રેરણા સ્ત્રોત-આદર્શ બની રહે એજ આદિનાથ દાદાને પ્રાર્થના...... આ મહાપુરુષના ચરણકમળમાં ભાવભરી હાર્દિક વંદના..... —મુનિ હાર્દિકરત્ન વિજય. સંગીતપ્રેમી, સરળમૂર્તિ પૂ. આચાર્ય શ્રી વિજયઅરુણપ્રભસૂરીશ્વરજી મહારાજ 4 ગરવા ગુજરાતનું છાણી ગામ તો સંયમ સ્વીકારવામાં વિશ્વવિખ્યાત બનેલું છે. પૂજ્યશ્રી પણ એ જ લતાના પુષ્પ છે. For Private ચતુર્વિધ સંઘ દાદા જમનાદાસભાઈ, કાકા દલસુખભાઈ, માતા અને ત્રણ બહેનો—એક જ કુટુંબમાંથી એક કરતાં વધુ ભવ્યાત્માઓ અસાર સંસારને છોડીને વીરપ્રભુના શાસનમાં વિહરવા તત્પર બન્યા હોય ત્યાં જપ-તપ-સંયમનું સામ્રાજ્ય હોય એમાં શી નવાઈ! પૂજ્યશ્રીએ પણ આ જ વાતાવરણમાં વૈરાગ્યનો અંચળો ઓઢવાનો નિશ્ચય કર્યો. સં. ૧૯૭૮ના ભાદરવા સુદ ૮ને દિવસે જન્મેલા આ પુણ્યાત્માએ સં. ૨૦૦૧ના માગશર સુદ ૭ને શુભ દિવસે ખંભાત શહેરમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ હસ્તક પ્રવ્રજ્યા અંગીકાર કરી અને શ્રી અરુણપ્રભવિજયજી મહારાજ બન્યા. દીક્ષા ગ્રહણ કરીને તેઓશ્રી પૂ. ગુરુદેવની નિશ્રામાં સ્વાધ્યાય-તપનું અહોરાત આરાધના કરતા રહ્યા છે. પૂજ્યશ્રીની સૂરિવર તરીકેની બે વિશિષ્ટતાઓ સહુ કોઈને પ્રભાવનું કારણ બની રહે છે. અરુણની પ્રભા જેવી સરળતા અને પ્રસન્નતા મુખ પર પ્રકાશતી હોય એવા એ પૂજ્યશ્રી બાળકોમાં અતિ પ્રિય છે. બાળકોને શિક્ષણ આપવામાં સૌથી વધુ કાળજી રાખવી જોઈએ એવું માનનારા છે. તેઓશ્રી કહે છે કે, k મહાત્મા ઇસુ ખ્રિસ્તે કહ્યું છે તે સાચું છે કે, દેવલોક ભવ્ય છે, સુંદર છે, મહાન છે; પણ અફસોસ! તેનું દ્વાર એટલું નાનું છે કે તેમાં પ્રવેશ કરવા માટે બાળક બનવું પડે છે!” બાળકને દેવસમાન માનતા સૂરિવર બાળકો માટેના શિક્ષણની સતત ચિંતા સેવતા હોય છે. એવી જ બીજી લાક્ષણિકતા પૂજ્યશ્રીનો સંગીતપ્રેમ છે. પ્રતિક્રમણમાં સ્તવનસજ્ઝાયો ગાતાં ગાતાં તલ્લીન બની જતા હોય છે. તેઓશ્રીનાં આવાં ગીત-સંગીતથી આરાધકોમાં ભક્તિભાવનું મોજું ફરી વળે છે! પૂજ્યશ્રીને સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ને શુભ દિને શ્રાવસ્તિ તીર્થમાં પૂ. ગુરુદેવ શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવી આપવામાં આવી. આજે પણ પૂ. આચાર્યશ્રી વિજયઅરુણપ્રભસૂરીશ્વરજી મહારાજ અપ્રમત્તભાવે શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં આદિ પંચતીર્થોની યાત્રા કરી ગુંદી ગામે મહુવા સમાધિપૂર્વક સં. ૨૦૪૯, ફા.સુ. ૧૨ના કાલધર્મ પામ્યા. આજે ૐકારતીર્થમાં ગુરુમંદિર નિર્માણ થયેલ છે. પૂજ્યશ્રીનાં ચરણે શતશ: વંદના! Personal Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૩૫ લોલાડિયા પરિવારના સંસ્કારસંપન્ન શોભાસ્વરૂપ કુલદીપક : સુપ્રસિદ્ધ પ્રવચનકાર : સુરિપુરંદર : ર . સરિઅર , પૂ. આચાર્યશ્રી વિજયયશોભદ્રસૂરિજી મ. ધન્ય હો પુણ્યપ્રદેશ ગુજરાત, કે જેણે અનેક મહાપુરુષોને જન્મ આપ્યો. એવી પુણ્યવંતી ગુર્જરભૂમિમાં ધર્મસંસ્કારોથી સુવાસિત રળિયામણું નાનકડું કુવાળા નામે ગામ છે. આ કુવાળા ગામમાં ધર્મસંસ્કાર અને પરમાત્મશાસનની શ્રદ્ધાના દીપ સમાન ઝળહળતા લોલાડિયા પરિવારના શ્રી ટીલચંદભાઈને ઘેર ભદ્રપરિણામી માતા મેનાદેવીની કુક્ષિએ એક મંગળ પ્રભાતે સ્મિતમખી બાળકનો જન્મ થયો. વાત્સલ્યસાગર સમા માતાપિતા અને ચાર વડીલ બંધુઓ તથા બે બહેનોના લાડપ્યારમાં ઊછરતા આ બાળરાજાને પરિવારજનોએ ‘નટવર'ના લાડલા નામે સંબોધ્યો. બાળક નટવરને પણ બાળપણથી ધર્મ પ્રત્યે અપાર રસ હતો. માતાપિતા સાથે દેવવંદન, ગુરુવંદન આદિ માટે જતાં નટવરને એક સુવર્ણ પ્રભાતે તેજપુંજ સરખા ગુરુદેવ શ્રી આચાર્ય શ્રીમદ્ વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજનું પુણ્યદર્શન થયું અને ગુરુદેવના પ્રથમ દર્શને જ તેમને વૈરાગ્યની ભાવના જાગી. ગામડાની ધૂળમાં રમ્યા કરતા નટવરને ભવતારિણી દીક્ષા લેવાની ઝંખના થઈ. ધર્મની સુવાસથી મહેકતા પરિવારમાં તેમની ભાવના વધુ દઢ બનતી ચાલી. એ ભાવનાને સાકાર બનાવવા માટે સમ્યક જ્ઞાનની શિક્ષાદાત્રી માતૃસંસ્થા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં બાળક નટવરે ઉત્સાહ અને ખંતપૂર્વક અધ્યયન આરંવ્યું. આ સમય દરમિયાન પૂ. ગુરુદેવ સાથે વારંવાર સંસર્ગમાં આવવાનું બનતાં તેમની ધર્મજ્યોત વધુ પ્રજવલિત બની અને સંયમ સ્વીકારવાની તાલાવેલી જાગી અને નટવરે ૧૧ વર્ષની લઘુવયે, પરિવારની અનુમતિ લઈને, વડીલબંધુ બબલદાસ (કાંતિભાઈ) સાથે અમદાવાદ આવી, ડહેલાના ઉપાશ્રયે પૂ. ગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે સં. ૨૦૦૨ના જેઠ સુદ ૩ના શુભ દિને સંયમનો સ્વીકાર કર્યો અને જૈનશાસનના બાલસૂર્ય રૂપે ઉદિત થયા. યશનો પ્રકાશ પ્રસરાવતા તેઓશ્રી મુનિવર્યશ્રી યશોભદ્રવિજયજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. શાસ્ત્રોના અધ્યયનની તીવ્ર રૂચિ, ગુરુદેવની કૃપાદૃષ્ટિ અને સ્વયંની તેજસ્વી બુદ્ધિ-આ ત્રિવેણી સંગમથી મુનિશ્રીએ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિ અનેક ધર્મશાસ્ત્રોનું તલસ્પર્શી અધ્યયન કર્યું. જ્ઞાનપિપાસા સાથે વડીલો પ્રત્યેની વિનયભક્તિમાં પણ અગ્રેસર રહેનારા આ મુનિવર્ય જોતજોતાંમાં સૌના પ્યારા બની ગયા, પરંતુ એ બાળ મુનિવરના જીવનબાગમાં અનેક પ્રકારે સગુણોનાં પુષ્પો ખીલવનાર ગુરુદેવ રૂપી માળી સદાને માટે સ્વર્ગે સિધાવી ગયા. સ્વર્ગીય ગુરુદેવની તેઓશ્રી પર અપૂર્વ અમદષ્ટિ હતી. પૂ. ગુરુદેવના સ્વર્ગવાસ બાદ મુનિવર્ય શ્રી યશોભદ્રવિજયજી મહારાજ પોતાના સંસારી વડીલ ભ્રાતા આચાર્યશ્રી વિજયજયદેવસૂરીશ્વરજી મહારાજ તેમ જ લઘુભ્રાતા મુનિરાજ શ્રી યતીન્દ્રવિજયજી મહારાજ તથા સુવિનયી સ્વશિષ્ય મુનિશ્રી વિમલભદ્રવિજયજી મહારાજ સાથે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આદિ પ્રદેશોનાં નાનાં-મોટાં ગામશહેરોમાં જૈનશાસનની પ્રભાવના કરતાં વિચરી રહ્યા. સવિશેષ મધ્યપ્રદેશનાં શહેરો અને ગામોમાં જીર્ણોદ્ધારો, પ્રતિષ્ઠાઓ, પદયાત્રાસંઘ, પાઠશાળા-ધર્મશાળા આદિનાં નિર્માણકાર્યોમાં ૧૪ વર્ષ વ્યસ્ત રહી પૂજય મુનિશ્રી ભાવિ પેઢીમાં ધર્મસંસ્કારોનું અમીસિંચન કરવામાં અવિરત પ્રયત્નશીલ રહેવાપૂર્વક સં. ૨૦૩૮માં મુંબઈ મહાનગરમાં પધાર્યા. તેમણે સાતેક વર્ષ મુંબઈમાં શાસનપ્રભાવના કરી અને અનેક મંગલ કાર્યો કર્યા. સં. ૨૦૩૯ના ફાગણ સુદ ૩ને દિવસે શ્રીસંઘના ઉપક્રમે ભાઈશ્રી રાજેન્દ્રકુમારને દીક્ષા આપી મુનિશ્રી અનંતભદ્રવિજયજી નામ આપ્યું. સં. ૨૦૪૦ના મહા સુદ ૩ને દિવસે બોરીવલી કાર્ટર રોડ શ્રી સંભવનાથ પ્રભુની શીતળ છાયામાં ભાઈશ્રી રાજેશ અને દિનેશને દીક્ષા આપીને મુનિશ્રી પરાગભદ્રવિજયજી અને મુનિશ્રી પીયૂષભદ્રવિજયજી તરીકે જાહેર કર્યા. સં. ૨૦૪૧માં શ્રી કોટ શાંતિનાથ જૈન દેરાસરઉપાશ્રયથી છ'રીપાલિત યાત્રાસંઘ અગાસી તીર્થનો આરંભ થયો અને વસંતપંચમીએ સંઘપતિને તીર્થમાળા અર્પણ કરી. તદુપરાંત મહાનગર અને ઉપનગરોમાં સ્થળે સ્થળે ઉગ્ર તપસ્યા અને આરાધનાના મહોત્સવો થયા. જિનાલયો અને ઉપાશ્રયોના જીર્ણોદ્ધારો થયા. અનેક ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ ભક્તિથી પરિપ્લાવિત થયાં અને સ્વ-પરની અવિરત ધર્મનિષ્ઠા સેવતા પૂજ્યશ્રીએ આશ્ચર્યકારક આરાધનાઓનો ઇતિહાસ સર્જ્યો. સ્વ. પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની અસીમ કૃપાથી પૂજ્યશ્રીએ જ્ઞાનસાધનાની Jain Education Intemational Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ ચતુર્વિધ સંઘ સાથે તપની પણ સવિશેષ આરાધના કરવાપૂર્વક શ્રી વર્ધમાન આરાધના કરી અને એ સાથે સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકા આયંબિલ તપ એવં ૨૫ ઉપવાસ બે વાર, ૧૬ ઉપવાસ, ૧૧ રૂપે ચતુર્વિધ સંઘ સાથે કુલ ૫૪ સિદ્ધિ તપની સામુદાયિક અને અનેકવાર ૮ ઉપવાસની કઠિન આરાધના બૃહદ્ મુંબઈમાં અભૂતપૂર્વ થઈ. આવી મહાન તપશ્ચર્યા દ્વારા સંયમજીવનને સફળ બનાવેલ છે. એવા એ ઉત્તમ સામુદાયિક આરાધનાના ફળસ્વરૂપે કોટ શ્રીસંઘના જિનમંદિરમાં સાધનાના અનુરાગી પૂજ્યશ્રીને અનેક ભક્તજનો અને શ્રીસંઘોએ ગૌતમસ્વામીજી અને સુધર્માસ્વામીજીની ભવ્ય મૂર્તિઓની પ્રતિષ્ઠા અત્યંત આગ્રહ સાથે પંન્યાસ પદ તથા આચાર્ય પદ ગ્રહણ કરવા સં. ૨૦૪૨ના શ્રાવણ વદ ૩ ને તા. ૨૨-૮-૮૬ના શુભ દિવસે ખૂબ વિનંતી કરી, પણ પદગ્રહણની ઇચ્છાથી નિઃસ્પૃહ એવા ભવ્ય રીતે કરવામાં આવી. મુનિરાજે ઇન્કાર જ કર્યો, છતાં સમુદાયના વડીલોનો પ્રેમભર્યો ત્યારબાદ, સં. ૨૦૪૩ અને સં. ૨૦૪૪માં આગ્રહ ચાલુ રહ્યો. એમાં અનેક ગામ-નગરોના શ્રીસંઘોની પ્રાર્થનાસમાજ અને અંધેરી (ઇસ્ટ)ના ચાતુર્માસ દરમિયાન ૧૨૪ ભાવભીની વિનંતીઓ થઈ. અંતે પૂજ્ય આચાર્ય શ્રી અને ૮૧ સિદ્ધિતપની સામુદાયિક આરાધનાદિ તેમ જ અન્ય વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં વિલેપાર્લે સ્થળે પ્રભુપ્રતિષ્ઠા, દીક્ષાપ્રદાન, ઉપધાન તપ અને અન્ય વિવિધ (પૂર્વ)ના શ્રીસંઘના આંગણે પંચમાંગ શ્રી ભગવતી સૂત્રના ધર્માનુષ્ઠાનો યાદગાર રીતે પ્રવર્તાવ્યાં. બૃહદ્ મુંબઈમાં સતત સાત યોગોદ્ધહનની મંગલ ક્રિયાનો પ્રારંભ થયો અને સં. ૨૦૪૨ના વર્ષ વિચરી અને શાસનપ્રભાવનાપૂર્વક અનેકવિધ કાર્યો યશસ્વી પોષ વદ ૬ના શુભ દિને પંન્યાસ પદ-પ્રદાનનો મહોત્સવ ઘણા રીતે સુસંપન્ન બનાવ્યાં. ઉમંગપૂર્વક કરવામાં આવ્યો. આ પ્રસંગે બહારગામથી અને મુંબઈનાં અન્ય ઉપનગરોમાંથી જનસમુદાયે વિશાળ સંખ્યામાં પૂજ્યશ્રીની આ વ્યક્તિગત તપશ્ચર્યાઓ અને જૈનઉપસ્થિત રહી આ મહોત્સવમાં ઉપસ્થિત રહી શોભામાં સમાજગત વિશાળ પ્રભાવનાઓ સાથે, પરિવાર પરનું લક્ષ પણ અભિવૃદ્ધિ કરી અને ઘણો લાભ લીધો. નૂતન પંન્યાસ શ્રી ધ્યાનપાત્ર છે. પૂ. આચાર્યશ્રીના સંસારી પરિવારમાંથી સંયમી યશોભદ્રવિજયજી મહારાજને શ્રી વર્ધમાન વિદ્યાનો પટ્ટ તથા બનેલા મહાનુભાવોની યાદી જોતાં એ સિદ્ધ થશે : પ્રથમ કામની વહોરવાની માતબર બોલીઓ થઈ હતી. પૂ. (૧) આચાર્યશ્રી વિજયજયદેવસૂરિજી મહારાજ (વડીલ પંચાસજી શ્રી યશોભદ્રવિજયજી મહારાજને પંચપરમેષ્ઠીના બ્રાતા), (૨) મુનિરાજશ્રી યતીન્દ્રવિજયજી મહારાજ (લઘુ તૃતીય પદ આચાર્ય પદે બિરાજમાન કરવાના મહામહોત્સવમાં ભ્રાતા), (૩) સ્વ. મુનિશ્રી મનકવિજયજી મહારાજ (પિતાશ્રી), કોટ શ્રીસંઘના ઉપક્રમે અનેક ભાવુક ભક્તજનો દ્વારા વિવિધ (૪) મુનિરાજશ્રી શીલગુણવિજયજી મહારાજ (ભાણેજ), (૫) મહાપૂજનો ૬૮ છોડનું ઉદ્યાપન, બે સાધર્મિક વાત્સલ્ય, ભવ્ય | મુનિરાજશ્રી પીયૂષભદ્રવિજયજી મહારાજ (ભાણેજના પુત્ર), રથયાત્રા, આકર્ષક કલાત્મક રંગોળીની રચનાઓ સાથે અભૂતપૂર્વ . (૬) સાધ્વીશ્રી ગીતયશાશ્રીજી (ભાણેજ) અને (૭) સાધ્વીશ્રી કાર્યક્રમો યોજીને ધામધૂમથી આચાર્ય પદ–સમારોહ ઊજવાયો. ચાર્યશાશ્રીજી (ભાણેજ). સં. ૨૦૪૨ના ફાગણ સુદ બીજ ને બુધવાર કોટ શ્રીસંઘના પૂજ્ય આચાર્યશ્રી વિજયયશોભદ્રવિજયજી મહારાજના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત કરવા યોગ્ય બની રહ્યો. અને શિષ્ય-પ્રશિષ્ય-પરિવારમાં (૧) સુમધુર વક્તા વિદ્વાન પંન્યાસજી કોટ શ્રીસંઘના પરમ સૌભાગ્યે, તેમની આગ્રહભરી વિનંતીનો શ્રી વિમલભદ્રવિજયજી, (૨) મુનિરાજ શ્રી અનંતભદ્રવિજયજી, સ્વીકાર કરી. પૂજ્યશ્રી નમસ્કાર મંત્રના તૃતીયપદે બિરાજિત (૩) મુનિરાજ શ્રી પીયુષભદ્રવિજયજી આદિ મુખ્ય છે. થઈને પ્રથમ ચાતુર્માસ માટે કોટ પધાર્યા. એ સાથે આ સૌજન્ય : સુયશપિયુષપાણિ ટ્રસ્ટ-મુંબઈ તથા સુરેન્દ્રસૂરિ ચોમાસામાં સોનામાં સુગંધની જેમ બીજો પણ એક ભવ્ય પ્રસંગ ભક્તામરમંદિર શંખેશ્વર કોટ શ્રીસંઘના આંગણે ઊજવાયો, જેમાં પૂજ્યશ્રીએ સિદ્ધિ તપની Jain Education Intemational Page #553 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૩છે. ' શ્રી ચતુર્વિધ સંઘ ઃ ગ્રંથ યોજનાના પ્રેરક :) મુંબઈમાં બોરીવલીમાં રહેવા લાગ્યો. પ્રતિદિન પૂજા, પાઠશાળા, ભદ્રપરિણામી વ્યાખ્યાન જેવી ક્રિયાઓનો લાભ લેવા માટે તેઓ ત્યાંની જામલીગલીમાં આવેલા શ્રી સંભવનાથ જિનાલયમાં જતા હતા. પરમ પૂજ્ય આચાર્યશ્રી કાન્તિલાલ ત્યાંની ધાર્મિક પ્રવૃત્તિમાં રસ લેવા માંડ્યા અને કુન્દકુન્દસૂરીશ્વરજી મહારાજ સ્વયંસેવકમંડળમાં જોડાયા આ રીતે શ્રી જૈનશાસનનાં કાર્યોમાં - સંત અને પ્રવૃત્ત રહેવાથી તેમને સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા પણ શૂરવીરોની ભૂમિ એટલે સાંપડી. ભક્તિ અને વૈરાગ્યના ગુણોથી રંગાયેલો આત્મા સંયમ સૌરાષ્ટ્રની પાવન ધરતી. સાધનાની તૈયારી કરવા લાગ્યો. પરમ પૂ. આ. શ્રી લાવણ્યસૂરિ, આ જ ધરતી પર પ્રાચીન શ્રી દક્ષસૂરિ, શ્રી સુશીલસૂરિ આદિના સંપર્કમાં આવતા, આ તીર્થો અલંકારરૂપે શોભે ભાવના વધતી ગઈ. વૈરાગ્ય તરફ મન વળવા લાગ્યું. સંયમ છે. તેમાં પણ ૧૪ લેવાની ઉત્કૃષ્ટ ભાવના એટલે પ્રાચીન શાસ્ત્ર અનુસાર “આત્માર્થે રાજલોકમાં સર્વોત્તમ પૃથવીત્ય'નો માર્ગ નક્કી કર્યો. માતાપિતાની સંમતિ મળવાનું અને જેની રજેરજ સિદ્ધ સ્વાભાવિક જ અઘરું હતું. લાગણી અને પુત્રપ્રેમ! આ માર્ગ પરમાત્માઓથી પાવન માટેની સંમતિ ક્યાંથી આપે? પરંતુ આત્માની ઉન્નત ભાવનાઓ થયેલી છે, એવો સામે માતા-પિતાનું ચાલ્યું નહીં. તેઓશ્રીનાં ભાઈઓ-બહેન સિદ્ધાચલ-શરણુંજય સંસારી–રમણિકભાઈ, જયાબહેન, બાવચંદભાઈએ રસ લઇને ગિરિરાજ શિરતાજ માતાપિતાની રજા માંગી. બનીને વિભૂષિત થયેલો આમ વિક્રમ સં. ૨૦૧૪, વૈશાખ સુદ ૭ના શુભ દિવસે છે એવી આ ધરતી. ભવ્ય મહોત્સવ સાથે, શ્રી અમૃતસૂરીશ્વરજી મ.સા.ના શુભહસ્તે અહીં પ્રાચીન મધુપુરી તરીકે જાણીતું આજે મહુવા તરીકે પરમ ભાગવતી દીક્ષા આપવામાં આવી. બોરીવલીની ઓળખાતું સૌરાષ્ટ્રનું કાશ્મીર આવેલું છે. મહુવા બંદર શ્રી જામલીગલીનો શ્રી સંઘ ભાવવિભોર બની ગયો, કારણ કે તેમના જીવિતસ્વામીનું જિનાલય અનેક ભાગ્યવાન પુરુષના નામથી ગુરુ ભગવંત એટલે પરમ પૂજ્ય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ. અલંકૃત છે. આ મહાપુરુષ એટલે શાસનસમ્રાટ શ્રી કાન્તિભાઈ બન્યા શ્રી કુન્દકુન્દવિજય મહારાજ. નેમિસૂરીશ્વરજી મહારાજ. ઉપરાંત અહીં જાવડશાહ, | દર્શન–જ્ઞાન અને ચારિત્રના આરાધક મુનિરાજ દિવસે ભાવડશાહ, આ. શ્રી ધર્મસૂરીશ્વરજી અને પૂ.આ. શ્રી દિવસે જ્ઞાનસાધનામાં પ્રવૃત્ત બન્યા. સંસ્કૃત, પ્રાકૃત અને દર્શનસૂરીશ્વરજીનાં નામથી ચમકતા નભમંડળમાં એક નામ છે સાહિત્યન્યાય, આગમગ્રંથો તથા તત્ત્વાર્થના અભ્યાસુ મુનિરાજને આચાર્ય શ્રી કુન્દકુન્દસૂરિજી. આચાર્યશ્રીનું માર્ગદર્શન મળ્યું. ગુરુ ભગવંતના આશીર્વચન અને | વિ.સં. ૧૯૯૬, ભાદરવા વદ-૮ના પાવન દિવસે પુરુષાર્થનો યોગ થતાં અભ્યાસ આગળ વધ્યો. પરમ પૂ. શ્રેષ્ઠીવર્ય જગજીવનદાસ ગુલાબચંદ સંઘવીનાં ધર્મપત્ની લાવણ્યસૂરિ અને પૂ. નંદનસૂરિ મહારાજ પણ તેમનામાં રસ પરસનબહેનની કુક્ષિએ મુંબઈ મુકામે જન્મનાર આ બાળકને લેવા માંડ્યા. તક મળતાં જ શ્રી કુન્દકુન્દમુનિરાજ પ્રખર જ્ઞાન કાન્તિ નામ અપાયું. પ્રમાણિકતા અને ધર્મમય આચારશૈલીવાળા ઉપાસના કરતા રહ્યા. આથી પૂ. ગુરુ ભગવંતે તેમને નવી નવી આ માતા-પિતાને મુંબઈની દોડધામ અશાંત લાગી તેથી ધર્મના જવાબદારીઓ સોંપી. વિધિવિધાનમાં પારંગતતા તો હતી પણ સંસ્કાર ટકાવી રાખવા તેમણે મહુવા સ્થાયી થવાનું નક્કી કર્યું. સાથે સંગીતની પ્રત્યે લગાવના કારણે ભક્તિરસ છલકાતો રહ્યો. મહુવામાં આવીને માતા-પિતાએ કાન્તીના જીવનને આચાર્ય પદવીધારી શ્રી કુન્દકુન્દસૂરીશ્વરજી આમ શાસનની જૈનત્વના રંગે રંગવા માટે પાઠશાળા, સ્નાત્રપૂજા વગેરેમાં પ્રભાવના કરતા રહ્યા. જોડાવા માટેના સંસ્કારોનું સિંચન કર્યું. ધર્મ તરફની રુચિ વધતી ગઈ, પણ મુંબઈમાં અશાંતિ ઓછી થવાથી ફરીથી આ પરિવાર Jain Education Intemational Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ પૂ. આ.શ્રી પુન્યોદયસાગરસૂરીશ્વરજીનું ગુણસભર વિરલ વ્યક્તિત્વ —મુનિ દીપરત્નસાગર બાલ્યવયમાં વૈરાગ્યવાસિત બનીને પરમગીતાર્થ, મૌનયોગી, રામનાસાગર એવા પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ માણિયસાગર સૂરીશ્વરજીના ચરણે જીવન સમર્પિત કરી, દીક્ષિત થઈને ‘પુન્યોદય સાગરજી’ નામ ધારણ કરી, આ મુનિવરે પૂજ્યશ્રી પાસે ગ્રહણ-આસેવન શિક્ષા પ્રાપ્ત કરી, અનેક ગુણોથી અલંકૃત બન્યા અને હાલ તેઓ આચાર્ય પદને શોભાવતા પોતાના શ્રમણજીવનનો અલગારી આનંદ માણી રહ્યા છે. પૂજ્યશ્રીના જીવનના અનેકવિધ ગુણોમાં ઊડીને આંખે વળગતા એવા કેટલાંક વિશિષ્ઠ પાસાંનો અહીં ચિતાર રજૂ કરવાના મારા પ્રયાસરૂપે મેં સાત મુદ્દાઓને પસંદ કરી અહીં રજૂ કર્યા છે. (૧) ત્રણ-ત્રણ પૂજ્યપાદ ગચ્છાધિપતિની નિશ્રા અને આસેવનની પ્રાપ્તિ, (૨) વૈયાવચ્ચનાં અદ્ભુત મિસાલ, (૩) જિનાલય શિલ્પી, (૪) સ્વીકાર્ય પરત્વે નિસ્પૃહતા, (૫) તાર્કિક શિરોમણિ જ્ઞાનદાતા, (૬) સાહિત્યસાધના, (૭) જ્યોતિષ-વિશારદ. પૂજ્યપાદ્ ગચ્છાધિપતિશ્રીની નિશ્રાપ્રાપ્તિ— મુનિશ્રી પુન્યોદયસાગરજી (હાલ પુષોદયસાગર સૂરીશ્વરજી) ચારિત્ર ગ્રહણ કર્યાના .દિવસથી જ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી માણિક્યસાગર સૂરીશ્વરજી મ.સા.ના આજીવન અંતેવાસી રહ્યા. તેમની પાસે જ સમ્યક્ શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું, વિધિ અને બહુમાન સહ ક્રિયાનું શિક્ષણ ઉત્સર્ગ અને અપવાદ સહિત પ્રાપ્ત કર્યું. પ્રતિક્રમણ બાદ રાત્રે ચાલતી નિત્યવાચના અવસરે પાટ ઉપર આંગળીઓ વડે તબલા માફક ધૂન વગાડતા અને બાલ્યચેષ્ટાથી સભર એવા મુનિપર્યાયને વ્યતીત કરી રહેલા પુન્યોદયસાગરજીએ પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની વાણીને ક્યારે અને કેવી રીતે ચિત્તસ્થ કરી લીધી તે સૌને માટે આજેય આશ્ચર્ય જન્માવે છે. આગમોની અર્થવાચના હોય કે તત્ત્વાર્થ સૂત્ર આદિ ગહન ગ્રંથોનાં વિસ્તૃત રહસ્યો હોય, તેમને આ મુનિવરે આત્મસાત્ કરી લીધાં. જ્ઞાન અને જ્ઞાનમાર્ગની ઓળખની સાથે સાથે ઉત્સર્ગ અને અપવાદો સહિતની ક્રિયાવિધિથી પણ જ્ઞાત બનેલા આ મુનિવરે પૂજ્યપાદ ગચ્છાધિપતિ પાસેથી વૈયાવચ્ચ કર્તવ્યને પણ જીવનમંત્ર બનાવવાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. ગુરુવર્ય એવા ગચ્છાધિપતિશ્રીના For Private ચતુર્વિધ સંઘ આયુષ્યની અંતિમ ક્ષણ પર્યન્ત અકલ્પ્ય વૈયાવચ્ચ કરી. મુનિશ્રીના સંયમ જીવનનો બીજો તબક્કો આરંભાયો. પૂજ્ય આગમોદ્ધારક દેવશ્રીની પાટપરંપરાના બીજા ગચ્છાધિપતિશ્રી હેમસાગર સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રા પ્રાપ્ત થઈ. તેમની પણ સેવા– ભક્તિની અમૂલ્ય તક ઝડપી લીધી. તેમના ઋણને ચૂકવવા માટે જ જાણે એક સુંદર તક મળી હોય તેમ રાજકોટ નગરે માંડવી ચોક જૈન સંઘ મધ્યે પૂ. ગચ્છાધિપતિશ્રી હેમસાગર સૂરીશ્વરજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી સમુદાયના શ્રુતસમુદ્ધારક એવા બીજા ગચ્છાધિપતિશ્રીને અંજલિ આપી. ગીતાર્થ અને વૈયાવચ્ચપરાયણ એવા આ મુનિના જીવનનો ત્રીજો તબક્કો આવ્યો સમુદાયના નિસ્પૃહ એવા ગચ્છાધિપતિ આચાર્યશ્રી ચિદાનંદસાગર સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં રહેવાનો. તેઓશ્રીની નિશ્રામાં યોગોહન કરવાની અને પદવી પ્રાપ્ત કરવાની અમૂલ્ય તક આ મુનિશ્રીને સાંપડી, ત્યારે પણ પૂજ્ય પુન્યોદયસાગરજીના ગાંભીર્યગુણ અને વૈયાવચ્ચ ભાવનાનું દર્શન જામનગરની ધરા પર લોકોએ સાક્ષાત્ અનુભવ્યું. પૂજ્ય ગચ્છાધિપતિના અંતિમ શ્વાસ પર્યન્ત ખડે પગે સાથે રહી પૂજ્યશ્રીને છેવટે છટ્ટનું પચ્ચક્ખાણ કરાવી તેઓશ્રીને સમાધિમરણની સાધનામાં સક્રિય નિમિત્તરૂપ બન્યા. (આ ત્રણ પૂજ્ય ગચ્છાધિપતિશ્રી ઉપરાંત વર્તમાન ગચ્છાધિપતિશ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી સાથે પણ પૂજ્ય પુન્યોદયસાગર સૂરીશ્વરે વર્ષાવાસ વ્યતીત કરેલ અને તેઓશ્રીની ‘બાયપાસ સર્જરી' વખતે પણ સતત સાથે રહી તેમની સેવા કરેલી) (૨) વૈયાવચ્ચની અદ્ભુત મિસાલ ઃ ઉક્ત ચાર ગચ્છાધિપતિશ્રી સાથે વ્યતીત થયેલ સમયગાળામાં તો પ્રસ્તુત આચાર્યશ્રીના વૈયાવચ્ચ ગુણનું અદ્ભુત દર્શન થાય જ છે પણ વૈયાવચ્ચની અપૂર્વ મિસાલ તો ત્યારે જોવા મળી જ્યારે પૂજ્ય પુન્યોદયસાગરજીનું જીવનદર્શન કરતા કરતા અમે તેઓની સાથે શશીપ્રભસાગરજી, સૌભાગ્યસાગરજી, દીપસાગરજી, લલિતાંગસાગરજી આદિ આરાધક મુનિવરોને અંતિમ આરાધના અને સમાધિમરણની સાધનામાં રત જોયા. એક સાથે બે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયેલ બે અલગ અલગ મુનિને ગૌચરી પૂરી પાડવાની, બંનેની પ્રતિક્રમણ-પડિલેહણાદિ ક્રિયા પાર પાડવાની અને એ સાથે સ્થાનિક સંઘમાં પણ જવાબદારીનું વહન કરવાનું કાર્ય સરળ તો ન જ હતું, છતાં પૂજ્ય પુન્યોદયસાગરજી આ ત્રણે જવાબદારીને સફળતાપૂર્વક વહન કરતા હતા. વારંવાર Personal Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા વૃદ્ધ સાધુ માટે હોસ્પિટલોની આવ-જા તે કાર્યાર્થે ગમે તેટલો લાંબો કે કઠિન વિહાર કરવો કે ઉષ્ણ અથવા શીત પરિષહને સહન કરવો એ જાણે આ આચાર્યશ્રી માટે એક સહજ ક્રિયા બની ગયેલ. આ સર્વે મુનિવરોના શરીરને–સ્વભાવને સંયમ સાધનાને સાચવવાપૂર્વક તેઓના જીવનના અંત પર્યન્ત સાથ નિભાવવો, એટલું જ નહી પણ સમુદાયમાં અન્ય કોઈપણ વયસ્થવીરને પોતાને ત્યાં પધારવાનું ખુલ્લું આહ્વાન આપનાર એક માત્ર આચાર્ય એટલે આ પુન્યોદયસાગર સૂરીશ્વરજી મહારાજશ્રી. (૩) જિનાલય શિલ્પી : પૂજ્ય આચાર્યદેવશ્રી પુન્યોદયસાગર સૂરીશ્વરજી હોય પછી કોઈ શિલ્પી માટે કે સોમપુરા માટે નજર દોડાવવાની જરૂર ન રહે. આ વાતની સાક્ષી માટે પૂછો સૌરાષ્ટ્રમાં ગોંડલ જઈને કે વાંકાનેર જઈને. નજરે જોઈ ખાત્રી કરવા માટે જઈ આવો એક વખત મહાવીર પુરમતીર્થ’ ચોટીલા પાસે. ગોંડલ દેરાસર, ઉપાશ્રયનો કરાયેલ કાયાકલ્પ હોય કે ત્રણ-ત્રણ વર્ષ સુધી ખડે પગે સાથે રહીને વાંકાનેરના જિનાલયનું નવનિર્માણ કાર્ય હોય, પાયા નાખવાને બદલે સીધા જ લાંબા-લાંબા પથ્થરો પર ગોઠવાયેલ ‘મહાવીર પરમતીર્થ’ને જુઓ કે પિરામિડ પદ્ધતિએ તૈયાર થયેલા ઉપાશ્રયને જુઓ, તેમને ઠેર-ઠેર આ આચાર્યશ્રીની શિલ્પકલા અને અંતરસૂઝનું દર્શન થશે. માત્ર એટલું જ નહીં પણ આ શિલ્પવિજ્ઞાન સાથે પૂજ્યશ્રીની નિસ્પૃહતા પણ અનુભવી શકશો. વાંકાનેરના જિનાલયના નવનિર્માણ અવસરે સ્વ-પ્રેરણાથી તૈયાર થતા મહાવીરપુરમ્ તીર્થનું કાર્ય અટકેલું રહ્યું ત્યારે પણ ત્રણ-ત્રણ વર્ષ સુધી “મારા તીર્થનું શું? મારા તીર્થ માટેની ધનરાશિનું શું? '' આવા કોઈ જ વિચારો કર્યા વિના સંબંધિત સંઘનાં કાર્યો તનતોડ મહેનત અને લગનથી પૂર્ણ કરાવ્યાં. મોરબી અને રાજકોટના જિનાલયમાં પણ જરૂર પડ્યે માર્ગદર્શન માટે આચાર્યશ્રી હાજર જ હોય. આવા સંઘસમર્પિત શિલ્પીને ભાવભરી વંદના. (૪) સ્વકાર્ય પરત્વે નિસ્પૃહતા : પૂજ્યશ્રી કોઈપણ હોય, પરંતુ જ્યારે હાઈ વે ટચ જિનાલય નિર્માણ કરાવવા પ્રેરક બને ત્યારે મુખ્ય ધ્યેય જિનાલયનિર્માણનું જ રહે છે. જ્યારે પૂજ્ય પુન્યોદયસાગરસૂરીશ્વરજીએ ‘મહાવીર પુરમતીર્થ’ માં સ્થાવર તીર્થ કરતાં જંગમતીર્થને મહત્તા આપી. પહેલું કાર્ય કર્યું ‘ગૌચરી વ્યવસ્થા' ચોટીલા, વાંકાનેર, સાયલા, રાજકોટ આદિ સ્થાનો તરફથી આવાગમન કરી રહેલા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને ઊતરવા માટે સ્થાનની વ્યવસ્થા અને તેમને માટે ‘ગોચરી’ આહારદાન માટેનો પ્રબંધ પહેલાં કર્યો. તેનું For Private 43с સાતત્ય જાળવ્યું, પછી જે કંઈ પ્રાપ્ત થાય તેને જિનાલય નિર્માણકાર્ય માટે કામે લગાડ્યું. સાધુ-સાધ્વીજીને ભગવદ્ સ્વરૂપ સમજી તેમની સંયમયાત્રામાં બાધા ન પહોંચે તે પહેલું લક્ષ્ય રાખી નામઠામની ખેવના કર્યા વિના જિનાલયનિર્માણને દ્વિતીય મહત્ત્વ આપ્યું. વળી પોતાની પ્રેરણાથી થતા તીર્થ કરતાંયે આસપાસના સંઘોના જિનાલયની સમસ્યા, નવનિર્માણકાર્ય અવસરે તે સંઘોને પ્રાથમિકતા આપી, પોતાની પ્રેરણાથી થતા કાર્યને ગૌણ કર્યું અને આ કાર્યો મધ્યે પણ કોઈ શ્રમણની વૈયાવચ્ચનો પ્રસંગ આવે તો સ્વકાર્ય, સ્વ-પ્રતિષ્ઠા અને સ્વ શરીરને ગૌણ કરીને પણ પહેલા પરના હિતાર્થે જીવન વિતાવ્યું છે. તેમની આ નિસ્પૃહતાને લાખ-લાખ વંદન. (૫) તાર્કિક શિરોમણિ જ્ઞાનદાતા : ‘મહાવીરપુરમતીર્થ' મધ્યે બિરાજતા અર્થાત્ જંગલ કે અટવીમાં રહેતા હોય ત્યારે ગોંડલ–જેતપુર-વાંકાનેર જેવા નાનાં-નાનાં શહેરો જેવાં ગામોમાં રહેતા હોય ત્યાં તેમની પાસે કેવળ તત્ત્વદર્શનાર્થે આવતા જિજ્ઞાસુ હોય કે શ્રમણ-શ્રમણી દ્વારા થતા પ્રશ્નોત્તર હોય, વ્યાખ્યા હોય કે વાચના હોય, તમને આ પૂજ્યશ્રીની તર્કશક્તિ અને વિદ્વતાનું અવશ્ય દર્શન થાય. જ્ઞાનનું દાન કરતી વખતે આ વિરલ વ્યક્તિત્વના કૌશલ્યનો, વિદ્વતાનો, અનુભવજ્ઞાનનો અને તર્કસિદ્ધ હકીકતોને રજૂ કરવાની શક્તિનો અચૂક અનુભવ થાય. (૬) સાહિત્યસાધના પૂજ્ય ગચ્છાધિપતિ અને પરમગીતાર્થ શ્રી માણિકયસાગરસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં રહીને તેમની સાહિત્યસાધનાની જ્યોત પણ ઝળહળી હતી. કેટલાંક પુસ્તક આદિનાં સંપાદનકાર્ય, પૂજ્ય આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદ સૂરીશ્વરજીની મનોકલ્પના અનુસાર આગમમાં રહેલા બાવન વિષયો પરત્વે પ્રકાશ ફેંક્યો છે. (૭) જ્યોતિષવિશારદ : પૂજ્ય આચાર્યશ્રીએ સાહિત્યસાધના, તાર્કિક ચિંતન, વૈયાવચ્ચભાવ અને નિસ્પૃહતાના ગુણની સાથે સાથે જ્યોતિષ વિષયે પણ ઘણી પ્રગતિ સાધી છે, પણ તે આગમમાં રહેલ જ્યોતિષ વિષય હોય કે મુહૂર્ત જ્યોતિષ હોય, સચોટ ફ્લાદેશ હોય, મંત્ર દ્વારા કોઇ ગ્રહપીડાની ઉપશાંતિનો પુરુષાર્થ કરવાનો હોય, તેઓની નિપુણતા આપણને અવશ્ય જોવા મળે. અંતે-તુલ્યભાવથી, પ્રશાંત ચિત્તે, અલગારી જીવન જીવતા તેમની ગતિવિધિમાં ક્યારેય કોઈ જ ચલિતતા આવી નહીં. આવા મહાપુરુષને ભાવભરી વંદના સહ અંજલિ. સૌજન્ય : મીનાક્ષીબહેન મહેન્દ્રભાઈ ઝવેરી પરિવાર Personal Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ સરળતા, સહજતાની પ્રતિમૂર્તિ, શાસનપ્રભાવક આ.શ્રી વિજય વીરેન્દ્રસૂરીશ્વરજી મ.સા. આચાર્ય શ્રી વિજયવીરેન્દ્ર સૂરિજી મહારાજ જૈનશાસન અને વિજયવલ્લભ સમુદાયના આદર્શ અને ઉજ્જ્વળ નક્ષત્ર છે. તેઓ સ્વભાવે અત્યંત સરળ, ઉદારહૃદયી, મધુર, મિલનસાર, શાંત સ્વભાવી, ચિંતનશીલ સાધક છે. ઊંચા ગજાના વિચારક વક્તા, કવિ અને સારા લેખક છે, જગતના કોલાહલથી દૂર, એકાંતસાધનામાં લીન, સમતા યોગ્યના ઉપાસક વ્યક્તિત્વના સ્વામી છે. એમનો જન્મ ગુજરાતના અત્યંત પ્રાકૃત્તિક વનાંચલમાં આવેલા પાણીબાદ નામના ગામમાં થયો. એમના પિતા અતિ ધાર્મિક પ્રકૃતિના વ્યક્તિ છે. આચાર્ય વિજયવીરેન્દ્રસૂરિજીનું બચપણનું નામ વિષ્ણુકુમાર હતું. જન્મથી જ એમનામાં મૌલિક પ્રતિભા હતી. કુશાગ્ર બુદ્ધિ વિષ્ણુકુમારે સરળતા, સહજતાપૂર્વક નવા નવા વિષયો’ગ્રહણ કરી લીધા. અગિયાર વર્ષની નાની ઉંમરમાં છોટા ઉદયપુર શહેરમાં એમની દીક્ષા થઈ. એમની સાથે જ એમના પિતા મુનિરાજ શ્રી ગૌતમવિજયજી અને બે નાના ભાઈઓ મુનિરાજ શ્રી હરિસેનવિજય અને મુનિ શ્રી ઇન્દ્રવિજયે પણ દીક્ષા અંગીકાર કરી અને પરમાર ક્ષત્રિયોદ્ધારક આચાર્ય શ્રીમદ્ વિજય ઇન્દ્રદિન સૂરીશ્વરજી મહારાજના શિષ્ય બન્યા અને નામ ધારણ કર્યું મુનિ શ્રી વીરેન્દ્રવિજયશ્રી મહારાજ. દીક્ષા ગ્રહણ કર્યા પછી એમણે વ્યાકરણ, કોષ, કાવ્ય, આગમ, જ્યોતિષ વગેરે વિષયના અભ્યાસનો આરંભ કર્યો અને થોડા જ સમયમાં વિદ્વાન મુનિરાજ બની ગયા. જૈન દિવાકર આચાર્ય શ્રીમદ્ વિજયઇન્દ્રદિન સૂરીશ્વરજી મહારાજના સુયોગ્ય નેતૃત્વમાં બીજા અનેક ધાર્મિક વિષયોનું જ્ઞાનસંપાદન કર્યું અને પ્રસિદ્ધ વક્તા, લેખક અને કવિ તરીકે પ્રખ્યાત થયા. એમણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે પ્રાંતોમાં વિહાર કર્યો સાથે સાથે અનેક તીર્થોની યાત્રા કરી. વડોદરા (ગુજરાત), વિલેપાર્લે (મુંબઈ), નાગપુર (મહારાષ્ટ્ર), લુધિયાણા (પંજાબ), નવરંગપુરા (અમદાવાદ) વગેરે સ્થળોએ સ્વતંત્ર ચાતુર્માસ કરી જિનશાસનની પ્રભાવનાના મહિમાની અભિવૃદ્ધિ કરી છે. વડોદરા અને પંચમહાલ જિલ્લામાં નૂતન જૈનમંદિર બને. ભાઈઓમાં સુસંસ્કારોનું સિંચન, વૃદ્ધિ અને જૈન શ્રદ્ધાને સુદૃઢ For Private ચતુર્વિધ સંઘ બનાવવા જૈન ધર્મનો પ્રસાર-પ્રચાર કરીને માનવતાની મોટી સેવા કરી છે. નવનિર્મિત પાવાગઢ તીર્થ અને બીજાં અનેક ગામો-શહેરોમાં નિર્માણાધીન મંદિરો, ઉપાશ્રયો અને પાઠશાળાઓ માટે દાનવીર મહાનુભાવોને પ્રેરણા આપી અધૂરાં કાર્યો પૂર્ણ કરાવ્યાં. અનેક પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ અને છ'રિપાલિત સંઘોના આયોજનોમાં એમનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. એમની મહેકતી શાસનપ્રભાવનાઓને નજરમાં રાખીને જૈનદિવાકર આચાર્ય શ્રીમદ્ વિજયઇન્દ્રદિન સૂરીશ્વરજી મહારાજે હસ્તિનાપુરમાં ગણિ પદ અને ભારતની રાજધાની દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્મિત વિજયવલ્લભ સ્મારક અંજનશલાકાના પ્રતિષ્ઠામહોત્સવના શુભ અવસરે ‘પંન્યાસ પદ'થી અલંકૃત કર્યા. તેઓ ભારત હૃદયના કવિ છે. એમણે રચેલાં ભજનો અને સ્વતનો ગાતાં લોકો ભક્તિમાં લીન થઈ જાય છે. જેવા તેઓ ઉત્તમ કવિ છે, એવી જ એમના કંઠમાં મધુરતા છે. તેઓ જિનશસનની અભૂતપૂર્વ સેવા કરી રહ્યા છે. સને ૧૯૯૦માં ચાતુર્માસ એમણે ઉત્તર ભારતના સૌથી મોટા લુધિયાણામાં કર્યાં. આરાધના અને સાધનાની દૃષ્ટિએ એમનાં આ ચાતુર્માસ અપૂર્વ રહ્યાં. આ ચાતુર્માસમાં એમણે નવી પેઢીમાં ધર્મસંસ્કાર માટે બાલઇન્દ્ર ધાર્મિક શિબિરનું આયોજન કર્યું અને ચાતુર્માસમાં એમણે અનેક સ્તવનો અને ભજનોનાં બે સંકલનો ઇન્દ્રસૌરભ’ નામે પ્રકાશિત કરાવ્યાં. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષમાં ચાતુર્માસમાં એમના સાન્નિધ્યમાં અનેક રચનાત્મક કાર્યક્રમોના આયોજનમાં સમગ્ર સમાજમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો. સૌજન્ય : શુભનીશ જૈન, દીપક જૈન, દિલ્હી તરફથી. જિનશાસનની સૌરભ....લબ્ધિસમુદાયનું ગૌરવ....... વિક્રમગુરુના વૈભવ.....શ્રદ્ધેય સમતાનિધિ પ.પૂ. આ.દે.શ્રી યશોવર્મસૂરિજી મ.સા. જન્મ-ફા.સુ. ૧૩, ૨૬-૨-૧૯૫૩, ઉમરગામ. દીક્ષા-પોષ વદ-૧૦, તા. ૨૭-૧, વિ.સં. ૨૦૨૧, ભાયખલા, મુંબઈ દીક્ષાદાતા તથા ગુરુમાતા—તીર્થપ્રભાવક, નિત્ય ભક્તામરસ્તોત્રપાઠી પ.પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. Personal Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ તવારીખની તેજછાયા ગણિ પદવી-જેઠ વદ– ગુંજિત કરવાની આગવી કલા. ૧૧, રવિવાર તા. ૨૧-૬-૮૭, | -૬૧થી વધુ પ્રતિષ્ઠા ને ૩૦ અંજનશલાકા દ્વારા વિ.સં. ૨૦૪૪, બોરડી. સમ્યગદર્શનની નિર્મળતા કરાવનાર. પંન્યાસ પદવી-વે.સુ. -સુરતમાં સમેતશિખર તીર્થ કાજેની ઐતિહાસિક રેલીના ૨, વિ.સં. ૨૦૦૫, ઉમરગામ સફળ નિશ્રાદાતા. 'ટાઉન. -મુંબઈમાં જીવદયાના ઘોષને ગુંજતો કરતી ઐતિહાસિક આચાર્ય પદવી-વૈ.સં. વિશાળ અહિંસારેલી દ્વારા શાસનપ્રભાવના કરનારા. ૬, ૧૯-૫-૯૧, દાદર, -દાદરમાં જેમના પ્રવચનશ્રવણથી અનેક પ્રધાનોએ, લબ્ધિસૂરિ જ્ઞાનમંદિર. અધિકારીઓએ કરેલી ૭ વ્યસનની પ્રતિજ્ઞાઓ. ભાષાપ્રભુત્વ-ગુજરાતી, હિંદી, મરાઠી, સંસ્કૃત, પ્રાકૃત. -અનેક છ'રીપાલિત સંઘો, દીક્ષા, શ્રાવકજીવનની જ્ઞાનાભ્યાસ-ન્યાય, વ્યાકરણ, કાવ્યકોષ, આગમશાસ્ત્રો, દીક્ષા સ્વરૂપ અનેક ઉપધાન દ્વારા શાસનપ્રભાવના કરનારા. આકરગ્રંથો. -૮૫થી વધુ શ્રમણશ્રમણીઓનાં યોગક્ષેમ કરનારા. સાહિત્ય-અનેક છંદોબદ્ધ-આકારબદ્ધ શ્લોકો, પ્રબંધો. -શંખેશ્વર પાર્શ્વનાથદાદાના પરમ ઉપાસક પદ્માવતી પ્રાયઃ વિશ્વમાં અજાયબી સ્વરૂપ સમેતશિખર, માતા તથા માણિભદ્રજીના પરમ કૃપાપાત્ર. પર્વતાકારબદ્ધ કાવ્યરચના, અનેક લેખો વિક્રમકૃપા, સદાની -પરમાત્માની ઉત્કૃષ્ટભક્તિ અને જાપમાં લીન એવાં પૂ. સાથી–પ્રસાદી, સંયમની સાથી-પ્રસાદી, પાનખર પોકારે વસંતને, વિનીતમાલાશ્રીજી–બા.મ.સા. તથા વિદુષી, વિશાળ સાધ્વી– સાથ મળો તો આવો, ‘મા’ કેલેન્ડર, ‘સુપ્રભાતમ્' કેલેન્ડર આદિ સમુદાયના સફળ સુકાની સાધ્વીશ્રી વિપુલમાલાશ્રીજી-બહેન અનેક પુસ્તકો. મ.સા. સાથે દીક્ષિત બનનારા એવા પ.પૂ. આ. ભ. શ્રી વિશેષતા-૯ વર્ષની બાલ્યવયમાં દીક્ષિત બની ૬ ' યશોવર્મસૂ. મ.સા.ને ભાવભીની વંદના. દિવસમાં દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કરવાની અદ્દભુત શક્તિ. સંકલનપં. અજિતયશવિજય. -કવિત્વ, લેખન ને વિરલ પ્રવચનશક્તિનો ત્રિવેણી સૌજન્ય-લબ્લિવિક્રમ શાસનસેવા ટ્રસ્ટ સંગમ. પરમ પૂજ્ય આચાર્યશ્રી -પ્રભુભક્તિ, ગુરુભક્તિ ને સમુદાયભક્તિનો સુભગ સમન્વય. કલ્યાણસાગરસૂરિજી મહારાજસાહેબ અભુત કુનેહ ને ઊંડી કોઠાસૂઝ દ્વારા અનેક સંઘોના ધર્મનગરી રાધનપુરમાં શેઠ શ્રી કાન્તિલાલ વિકટ પ્રશ્નોને ઉકેલનારા. અમૂલખદાસનાં સુશ્રાવિકા ધર્મપત્ની કંચનબહેનની કુક્ષિએ સં. -૪૦-૪૦ કિ.મી.ના દીર્ધવિહાર બાદ પણ ઉભા-ઉભાં ૨૦૦૧ના મહા સુદ ૧૨ને દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. પ્રતિક્રમણાદિ કરવારૂપ સુંદર ક્રિયારુચિ. પુત્રનું નામ કિરીટકુમાર રાખવામાં આવ્યું. તેની વયે ૯ વર્ષની -૪-૪ તાવમાં પણ અસૂઝતી ગોચરી ન વાપરવાનો થતાં પ.પૂ. શ્રી અભયસાગરજી મહારાજના પરિચયમાં સમસ્ત આગ્રહ ને આહારશુદ્ધિની ચુસ્તતા. કુટુંબ આવ્યું અને ધર્મના રંગે રંગાયું. તેમાં ભાઈ કિરીટકુમારે -સંથારો ઉત્તરપટ્ટો સિવાય અધિક ઉપકરણ ન વાપરવાં નવપદજીની ઓળી કરવા સાથે સંયમ લેવાની ભાવના દઢમૂળ દ્વારા ચારિત્રાચારની કટ્ટરતા. કરી. સં. ૨૦૧૨માં પૂ. આ. શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં મહામંગલકારી ઉપધાનતપની -અનેક યુવાનોના જીવનમાં પરિવર્તનનો શંખનાદ ફૂંકતી ભાવપૂર્વક આરાધના કરીને મોક્ષમાળા પહેરી દીક્ષા લેવા માટે શિબિરોના સફળ સુકાની. તૈયાર થઈ ગયા, પરંતુ ધર્મનો વધુ અભ્યાસ કરવા માટે માતા-પ્રવચનશક્તિ દ્વારા પ્રત્યેક સંઘોમાં ધર્મનાં, સપનાં, પિતાએ મહેસાણા શ્રી યશોવિજયજી પાઠશાળામાં મોકલ્યા. ૧૬ શુભસંસ્કારોનાં બીજ વાવી જૈન જયતિ શાસનમુના નાદને વર્ષની ઉંમર સુધીમાં પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ૪ પ્રકરણ, ૩ Jain Education Intemational Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ ભાષ્ય, ૨ કર્મગ્રંથ સુધીનો અભ્યાસ કર્યો. સાડાત્રણ વર્ષ પાઠશાળામાં રહ્યા. ૧૬ વર્ષની ઉંમરે વર્ધમાનતપનો પાયો નાખ્યો. ૧૮ વર્ષની ઉંમરે તેમની દીક્ષાની ભાવના સાકાર થઈ અને મેત્રાણ તીર્થે પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજના વરદ હસ્તે દીક્ષિત થઈ, પૂ. પં.શ્રી અભયસાગરજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી કલ્યાણસાગરજી નામે જાહેર થયા. પૂજ્યપાદ ગુરુભગવંતોની પાવન નિશ્રામાં આગમન્યાય-વ્યાકરણ આદિનો ગહન અભ્યાસ કર્યો. કેટલાંક ચાતુર્માસ પૂજ્યોની નિશ્રામાં કરીને પછીથી સ્વતંત્રપણે શાસનસેવાનાં કાર્યો ઉપાડ્યાં. સં. ૨૦૩૬ના માગશર સુદ ૬ને દિવસે મુંબઈ– વિલેપાર્લેમાં પ.પૂ. ઉપાધ્યાય શ્રી દર્શનસાગરજી મ.સા.ના વરદ્ હસ્તે ગણિ પદ પ્રદાન થયું. સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ને દિવસે પાલિતાણામાં પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરજી મહારાજના વરદ્ હસ્તે પંન્યાસપદ પ્રદાન થયું. પૂજ્યશ્રીનાં પગલેપગલે તેઓશ્રીના વયોવૃદ્ધ પિતાએ, નાનાભાઈએ, નાનીબહેને પણ સંયમ સ્વીકાર્યું. સુદીર્ધ દીક્ષાપર્યાય દરમિયાન પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનેક ભવ્યાત્માઓની દીક્ષા થઈ છે. અનેક છ’રિપાલિત સંઘો નીકળ્યા છે, અનેક ઉપધાન-ઉદ્યાપન આદિ તપશ્ચર્યાઓ થઈ છે. શાસનપ્રભાવનાનાં અન્ય કાર્યો ચિરસ્મરણીય રીતે સુસંપન્ન થયાં છે અને થઈ રહ્યાં છે. તેમાં સવિશેષ નોંધપાત્ર છે : પૂજ્યશ્રીની પ્રેરણાથી ઈડર પાસે રાણી તળાવમાં શ્રી અષ્ટાપદ જલમંદિર નિર્માણ યોજના ટ્રસ્ટની સ્થાપના થવા સાથે તેની અંતર્ગત શ્રી પાવાપુરી જલમંદિરનું ભવ્ય નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સં. ૨૦૫૨માં પૂ. શાસનપ્રભાવક ગચ્છાધિપતિ શ્રી આચાર્યદેવશ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે ખાનપુર માકુભાઈ શેઠના બંગલે વૈ.સુ.-૭ના આચાર્ય પદ પ્રદાન થયું હતું. સં. ૨૦૫૪માં કાંદિવલી જૈન સંઘ, શંકરગલી ચાતુર્માસમાં ૧૩૪ની વિશાળ સંખ્યામાં ૯૧ માળ તથા ૨૭ બાળક–બાલિકાઓએ ઉપધાન તપ કરેલ. માળારોપણ ભવ્યાતિભવ્ય થયેલ. સં. ૨૦૫૬માં કાંદિવલી તથા શાન્તાક્રુઝ જૈન સંઘના સહકારથી પાવાપુરી જલમંદિર તીર્થનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થયું. વૈ.સુ.-૧૦ના દિવસે ૧૩ દિવસના મહોત્સવ સાથે ઐતિહાસિક અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. ૬-આચાર્ય ૩૬ સાધુ ૮૦ સાધ્વીજી મ.સા. અને વિશાળ જનસમુદાયની હાજરી હતી. સં. ૨૦૫૮ના પાવાપુરી જલમંદિર તીર્થમાં પૂજ્યશ્રીને ૧૦૦મી ઓળીનું પારણું ખૂબ જ ભવ્ય મહોત્સવ કરવાપૂર્વક થયું. આ તીર્થના વિકાસ અને પ્રગતિમાં For Private ચતુર્વિધ સંઘ મુખ્ય ફાળો—મૌન, તપ-જપ, સ્વાધ્યાય રત્નવિનયી શિષ્યમુનિશ્રી રાજતિલકસાગરજી મ.સા.નો રહેલ છે. પૂ. પ્રકાશચંદ્ર વિ. તથા મુનિ શ્રી ધર્મકીતિ સા.નો પણ સહકાર મળેલ છે. ડહેલાવાળા સમુદાયના સાધનાનિષ્ઠ પ.પૂ. આ. શ્રી વિમલરત્નસૂરિજી મ.સા. સમુદાય અને સંઘ સમાજમાં સાધના અને સમતાભર્યા સ્વભાવપ્રભાવની સુવાસ ફેલાવનાર પ્રશાંતમૂર્તિ પૂજ્યશ્રીનો જન્મ માલવાડામાં ધર્મશ્રદ્ધાળુ જૈન પરિવારમાં થયો. નામ રાખ્યું કાન્તિભાઈ. રાજસ્થાનના ધર્મનિષ્ઠ પિતા પૂનમચંદજી અને માતા વસ્તુબહેન આ શ્રાવકદંપતી ધર્મરંગે રંગાયેલા હતા. સંતાનોનું લાલનપાલન પણ ધર્મસંસ્કારોથી જ કર્યું. પરિવારમાં બે ભાઈઓ વીરચંદભાઈ તથા લહેરચંદભાઈ અને ત્રણ બહેનો રંગુબહેન, લક્ષ્મીબહેન અને હસુમતીબહેન (સા.શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.સા.). શ્રાવકજીવનની દરેક આરાધનાનું આચરણ આ પરિવારમાં હતું જ. કુટુંબજીવનના ધાર્મિક સંસ્કારો અને પૂર્વજન્મના પુણ્યસંચયે તેઓને બચપણથી જ વૈરાગ્યભાવના સુષુપ્ત અવસ્થામાં હતી જ. સંસ્કારસંપન્ન જીવનમાં ક્રમેક્રમે દાન, દયા, દક્ષતા પ્રાપ્ત કરવાની સાથે જ આ શ્રાવક-શ્રાવિકાને સંસારની અસારતાનો ખ્યાલ આવી ગયો અને વિતરાગ પરમાત્માને શરણે જવાનો સંયમમાર્ગનો રંગ લાગ્યો. કાન્તિભાઈએ સાંસારિક જીવનનો ત્યાગ કરી પૂ. બહેન મહારાજશ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.ની પ્રેરણાથી સંયમનો કઠિન માર્ગ સ્વીકાર્યો. શ્રાવક કાન્તિભાઈનું વેવિશાળ ઝાંખડી મુકામે શા. ઉકાજીની સુપુત્રી કુસુમબહેન સાથે થયેલ. કુસુમબહેને પણ પૂજ્યશ્રીની વૈરાગ્યભાવના જોઈ દીક્ષા ગ્રહણ કરી, જે કીર્તિપૂર્ણાશ્રીજી નામ રાખી સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.ના શિષ્યા બન્યાં. બહેન મહારાજ પૂ. હર્ષપૂર્ણાશ્રીજી મ.નાં ત્રણ શિષ્યારત્નો આ મુજબ ઃ— ચારિત્રપૂર્ણાશ્રીજી મ., સંયમપૂર્ણાશ્રીજી H.. કીર્તિપૂર્ણાશ્રીજી મ. હાલ કુલ પિસ્તાલીસનો પરિવાર છે. પૂર્વના કોઈ પુણ્ય જાગતા હોય ત્યારેજ ભવ્યાત્માઓ ભાગવતી દીક્ષા લઈ શકતા હોય છે. Personal Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ તવારીખની તેજછાયા કાન્તિભાઈએ સાધુતામાં પગલાં માંડ્યાં. કુસુમબહેને આ સાપુતામાં પગલા માંડ્યા. કુસુમબહને દીક્ષા માલવાડામાં લીધી. વડી દીક્ષા બરકુટમાં, ગણી પદવી પૂ.આ. શ્રી અશોકચંદ્રસૂરિજીએ માલવાડામાં આપી. પંન્યાસ પદવી, ઉપાધ્યાય પદવી, આચાર્ય પદવી , અમદાવાદ દોશીવાડાની પોળમાં સુસંપન્ન થઈ. આચાર્ય પદવીદાતા પ.પૂ. આ. શ્રી યશોભદ્રસૂરિજી મ.સા. - જિનશાસન ખરે જ રત્નપ્રસૂતા ખાણ છે. શ્રી કાન્તિભાઈ સંયમમાર્ગ સ્વીકાર્યા પછી વિવિધ આરાધનામાં વૃદ્ધિ થવાની સાથે વિયાવચ્ચમાં સદાતત્પર અને વિનયગુણથી વિભૂષિત થયા, અભ્યાસ, તપ વધતાં ચાલ્યાં. ગુરુદેવશ્રી રાજેન્દ્રસૂરિજી મ.સા.ની નિશ્રામાં સાધનાપંથે વિશેષ પ્રગતિ કરી. રાજસ્થાનના નાકોડા તીર્થમાં ઉગ્ર સાધનામાં એમનું કેન્દ્રસ્થાન બન્યું. પ્રતિષ્ઠાઓ, ઉપધાન પ્રસંગો, યાત્રાસંઘો અને જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા ત્યાં ત્યાં તેઓશ્રીની ધર્મસુવાસ આજે પણ અનેકોને સ્મરણીય લાગે છે. વાત્સલ્યના ભંડાર સમા પ.પૂ.આ. શ્રી વિમલરત્નસૂરિજી મ.નાં દર્શન પામનાર લાગણીથી ભીંજાયા વગર રહેતાં જ નથી. | ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી એમનાં વિહારક્ષેત્રો રહ્યાં છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી અમદાવાદમાં વિમલવિજયજી જૈન પાઠશાળા સ્થાપી, આબુરોડમાં વિમલવિજયજી આરાધના ભવનમાં વર્ધમાન આયંબિલ ખાતું ચાલે છે. પાલિતાણામાં કચ્છીભુવન સામે હર્ષવિહાર તથા નાકોડા ભૈરવ ટ્રસ્ટ સ્થાપી શિખરબંધી નાકોડા પાર્શ્વનાથ મંદિરની પૂજ્યશ્રીના હાથે પ્રતિષ્ઠા થઈ. પૂજ્યશ્રીના શિષ્ય પરિવારમાં વર્ધમાનતપના આરાધક મુનિશ્રી પૂર્ણાનંદ વિજયજી આદિ પરિવાર છે. સૌજન્ય : શ્રી વીરચંદભાઈ તથા શ્રી લહેરચંદભાઈ પરિવાર તરફથી પરંપરા સંવર્ધન, સાધર્મિક ઉત્થાન તથા સાંસ્કૃતિક સુરક્ષાના હિતેષી શ્રી સુયશસૂરિજી મ.સા.ની જીવન ઝરમર * યશસ્વી ગુરુ પરંપરા અને આચાર્ય પદવી : પુરાણી પ્રગતિરોધક જૈન પરંપરાની ઘર ઘાલી ગયેલી માન્યતા–“જો મૂકી તાપી તો થયા પાપી’–ની ઉપેક્ષા કરી દૂરંદેશિતા વાપરી, વિ.સં. ૧૯૪૭માં, ૧૯મી સદીના ક્રાંતિકારી, વિદ્વાન, વિચારક, પ્રાતઃસ્મરણીય, પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજ સાહેબે સંવેગી સાધુ સમુદાયને ધર્મપ્રભાવનાનો નવીન રાહ ચીંધ્યો જિનશાસનમાં નવીન ચેતનાનો પ્રાણસંચાર કર્યો. એ મહાપુરુષના આ સ્તુત્ય, હિમ્મતભયો પ્રયાસથી જૈન ધર્મ તથા સમાજમાં સર્વાગી વિકાસ તથા પ્રચાર પ્રસારને સુંદર પ્રવેગ સાંપડ્યો છે. આવા મહાન મહાપુરુષ પૂજ્ય શ્રી મોહનલાલજી મ.સા.ની સુધારવાદી પરંપરામાં સમતાભાવ, સમભાવ અને સમક્તિભાવના પવિત્ર ત્રિવેણી સંગમ સમા વ્યક્તિત્વના સ્વામી પૂજ્યાચાર્ય શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય અનુયોગાચાર્ય શ્રી સુયશમુનિજી મ.સા.ની દક્ષતા, યોગ્યતા તથા કર્તૃત્વ નેતૃત્વ શક્તિની મૂલવણી કરી તેના ઉપહારરૂપે રાજસ્થાનના પાલી જિલ્લાના દેસૂરી મુકામે તા. ૧૯-૭૨૦૦૫ના મંગળવાર અષાઢ શુકલ તેરસના મંગળ દિવસે વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી કીર્તિસેન સૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં પૂજ્યશ્રીજીના જ વરદ હસ્તે તેમને આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવી રહ્યા છે. એ અત્યંત આનંદ ને હર્ષોલ્લાસની વાત છે. ચાલો, આપણે સૌ આવા શુભ માંગલિક ટાણે અનુયોગાચાર્ય શ્રી સુયશમુનિજી મ.સા.ની જીવન ઝરમર પર એક આછો દૃષ્ટિપાત કરી તેમના વ્યક્તિત્વનો પરિચય પ્રાપ્ત કરી સ્વયંને ધન્ય બનાવીએ ! * જન્મ તથા પરિવાર : ૨૪મા તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના વિહારકાળ દરમ્યાન તેમનાં પુનીત પગલાંથી પાવન થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી ચૂકેલી પુણ્યધરા, પર્વતપુર ગામમાં માગશર શુકલ અગિયારસના તા. ૧૦-૧૨૧૯૫૯ના ગુરુવારના દિવસે ઉષ્માપૂર્ણ સૂર્યદેવતાએ પશ્ચિમાકાશમાં સંધ્યાના પાલવમાં વિશ્રામ કર્યો, ત્યારે શીતળ વાતાવરણમાં નિશાના પ્રથમ પગરણ થતાં જ જિનશાસનના નીલગગનમાં ભાવિ સિતારા સ્વરૂપે એક નવજાત શિશુએ એ ગામના મધ્યસ્થિતિના પરિવારના સગૃહસ્થ સરળ, ધાર્મિક વૃત્તિનાં ધર્મપત્ની સારિકાદેવીની કુક્ષિથી જન્મ ધારણ કર્યો. બાળકનું નામ સુભાષચંદ્ર રાખવામાં આવ્યું. કુલ ચાર બહેનો તથા ત્રણ ભાઈઓ ધરાવતા પરિવારમાં સુભાષચંદ્ર સૌથી નાના ભાઈ હતા. * વૈરાગ્યબીજ રોપાયું : શુકલ પક્ષની અગિયારસના દિવસે જન્મેલી વ્યક્તિ પુણ્યશાળીને ધાર્મિક વૃત્તિની હોય છેઆવાં જ્યોતિષશાસ્ત્રનાં સ્પષ્ટ વિધાનને આજે શ્રી સુયશમુનિજીનું સાધુ જીવન સત્ય સાબિત કરે છે. સિદ્ધાંતવાદી, સત્યવાદી, Jain Education Intemational Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ ચતુર્વિધ સંઘ સ્પષ્ટવક્તા, શિસ્તપ્રિય, કર્તવ્યપરાયણ, બુદ્ધિશાળી, વિચારશીલ, મ.સા.ના આદર્શ મહાપુરુષ ભારતીય સંસ્કૃતિના સંવર્ધક સ્વામી ભાવનાશાળી અને ધર્મપરાયણતાના ગુણો તેમના પૂર્વભવના શ્રી વિવેકાનંદજી છે. તેમના ગુરુદેવ પ.પૂ. શ્રી મુનિસુંદર કર્મોની પુણ્યકમાઈ હતી. ભૌતિક સુખો તેમના લલાટમાં લખાયાં સૂરીશ્વરજી મ.સા. પણ તેમના આદર્શ પ્રેરણાસ્ત્રોત છે. નહોતાં. વૈરાગ્ય, સેવા, સાધુતા અને આધ્યાત્મિક ઉન્નતિ જ * દીક્ષા તથા પદપ્રાપ્તિ : દીક્ષા આચાર્યદેવ મુનિસુંદર તેમની નિયતિમાં આલેખાયાં હતાં, પરંતુ એ વાતથી પરિવારજનો સૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે શિરોહી મુકામે તા. ૨-૨ત્યારે અજાણ હતા! ૧૯૭૮ના શુભ દિવસે સંપન્ન થઈ. વિરક્તિના બીજને અંકુરિત કરતી એ ઘટના ચૌદ વર્ષની * ગણિ પદવી : વિ.સં. ૨૦૪૪, વૈશાખ વદ વયે વિદ્યાભ્યાસમાં તેજસ્વી કારકિર્દી ધરાવતા કિશોર અગિયારશ, સુરત મુકામે આચાર્ય શ્રી ચિદાનંદ સૂરિજીના વરદ્દ સુભાષચંદ્રના જીવનમાં સાકાર થઈ. સાતમા ધોરણની પરીક્ષાની હસ્તે. ફીના પૈસા તેમણે મિત્રો સાથે મોજમજામાં વાપરી નાખવાની પંન્યાસ પદવી (અનુયોગાચાર્ય) વિ.સં. ૨૦૪૮ વૈશાખ ભૂલ કરી. ઘરમાં ઠપકો મળ્યો, શિક્ષા થઈ. શાળામાં પણ એવો સુદ ત્રીજ, ચેમ્બુર, મુંબઈ મુકામે આચાર્ય શ્રી ચિદાનંદ સૂરિજીના જ વ્યવહાર થયો. વરદ્ હસ્તે. પરીક્ષા આપી શક્યા નહીં. લાગણીશીલ સુભાષચંદ્રનું સંવેદનાતંત્ર આ ઘટનાના પ્રત્યાઘાત જીરવી શક્યું નહીં અને સાહિત્ય સર્જન : પોતાના ૨૮ વર્ષના દીક્ષાપર્યાય તેમના અંતરમાં વૈરાગ્ય ભાવનું અંકુરણ થયું. તેઓ સાધુ ભગવંત દરમ્યાન પૂજ્યશ્રીએ લગભગ સાતથી આઠ પુસ્તકોનું હિન્દી, ગુજરાતી તથા બંગાળી ભાષામાં સર્જન કર્યું છે જેમાં (૧) સરાક પ.પૂ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મ.સા.ના પરિચયમાં આવ્યા. તેમના સાન્નિધ્યમાં તેમને સુખશાંતિ અને આનંદની અનુભૂતિ જાતિનો ઇતિહાસ, (૨) જૈન ધર્મ કા પ્રાથમિક જ્ઞાન, (૩) થઈ. વૈરાગ્યભાવનાનો છોડ ગુનિશ્રામાં નવપલ્લવિત થઈ કલ્પસૂત્ર, (૪) અદ્વિકા વ્યાખ્યાન, (૫) જૈનધર્મ ઇત્યાદિ વિકાસ પામતાં છેવટે વટવૃક્ષમાં પરિવર્તિત થઈ ગયો અને એક પુસ્તકોનો સમાવેશ થાય છે. વર્તમાનમાં અંતિમ બે વર્ષથી દિવસ સુભાષચંદ્ર સંસાર ત્યાગી સુયશમુનિ સ્વરૂપે નવજીવન હિન્દીમાં ‘સરાક શિખર’ નામની માસિક પત્રિકા પૂર્વ ભારતમાંથી પ્રાપ્ત કર્યું. નિયમિત પ્રકાશિત થાય છે. * અભ્યાસ તથા વક્નત્વ કલા : પૂજ્ય ગુરુદેવ * દીક્ષા પ્રદાન : મુનિરાજ શ્રી સુયશમુનિજી મ.સા.ના શ્રીમુનિસુંદરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા, સ્નેહ તથા કૃપાદૃષ્ટિ વરદ્ હસ્તે આજ સુધી અગિયાર યુવકો તથા તેર યુવતીઓને પામી તેમણે વ્યવહારિક અભ્યાસ પરિપૂર્ણ કર્યો. ગુરુદેવના દીક્ષા પ્રદાન કરવામાં આવી છે. સાંનિધ્યમાં રહીને તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, * ધર્મભાવના : પૂજ્યશ્રીજીની પાવન નિશ્રામાં લગભગ દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો. ત્યાર પછી તેમણે એમ.એ. સુધી વીસથી અધિક શિખરબંધ જિનાલયોનાં નિર્માણ પ્રાણપ્રતિષ્ઠા તથા અભ્યાસ કર્યો અને જૈનસાહિત્ય વિષય પર પી.એચ.ડી.ની જીર્ણોદ્ધારનાં કાર્યો સુસંપન્ન થયાં છે. ઉપરાંત ૮૬ ઘરદેરાસરોની ઉપાધિ (ડિગ્રી) પ્રાપ્ત કરી. સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, અંગ્રેજી, સ્થાપનામાં પણ તેમણે યોગદાન આપ્યું છે. બંગાળી, ગુજરાતી ભાષાઓ પર શ્રીસુયશમુનિજી મહારાજ સારું * શેક્ષણિક તથા સામાજિક યોગદાન : સાંસ્કૃતિક પ્રભુત્વ ધરાવે છે. સંશોધનાત્મક વૃત્તિ, અધ્યયન ચિંતન અને સુરક્ષા, પરંપરા સંવર્ધન અને સાધર્મિક ઉત્થાન એ તેમની લગનના કારણે તેમનાં વ્યાખ્યાનોમાં પ્રાચીન તથા અર્વાચીન અભિરૂચિના વિષયો રહ્યા છે. પૂર્વ ભારતના બિહાર, ઝારખંડ, સંસ્કૃતિની વિચારધારાઓનો સુંદર સુભગ અનુકરણીય સમન્વય બંગાળ તથા ઓરિસ્સા રાજ્યના લગભગ ૧૯ જિલ્લાનાં થયેવો દૃષ્ટિગોચર થાય છે. “કૃષિ અને ઋષિ” એ ભારતીય અંતરિયાળ ગામોમાં વસતા પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના સંસ્કૃતિના અચળ આધાર સ્થંભ છે. સમયના શ્રાવકો (સરાક જાતિ)ના શૈક્ષણિક તથા સામાજિક પૂજ્યશ્રીજીના આ વિધાનમાં તેમનો સંસ્કૃતિ પ્રેમ ઝળકે વિકાસ અને આરોગ્ય સુધારણાના હેતુ અંતર્ગત તેમની પ્રેરણા છે. માતા શારદાની અસીમ કૃપાથી પૂજ્યશ્રીજી અદ્ભુત તથા પુરુષાર્થથી સ્થપાયેલી વિવિધ સંસ્થાઓ આ દિશામાં સુંદર વસ્તૃત્વકલાના સમર્થ સ્વામી છે. કામગીરી બજાવી રહી છે. તેમની નિશ્રામાં ધોરણ ૬ થી ૧૦ * આદર્શ મહાપુરુષ : પૂજ્ય શ્રી સુયશમુનિજી સુધીનો અભ્યાસક્રમ ધરાવતી લગભગ ૬૫ શાળાઓ કાર્યાન્વિત Jain Education Intemational Page #561 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૪૫ છે, જ્યાં બાળકોને વ્યાવહારિક તથા ધાર્મિક શિક્ષણ આપવામાં પરમાત્મા તથા શાસન દેવી દેવતાના આશીર્વાદની વર્ષા આવે છે. ગરીબ જરૂરતમંદ વિદ્યાર્થીઓને પુસ્તક, ફી તથા શ્રી સુયશસૂરિજી મ. પર થાય એવી હાર્દિક મનોકામના! તબીબી સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે. અહીંયાં ઘણી સૌજન્ય : પ. પૂ. શ્રી રવિરત્ન વિજયજી મ. સા. (ડહેલાવાળા)ની જગ્યાએ વિદ્યાર્થી આવાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં પ્રેરણાથી શ્રી અખિલ ભારતીય સરાક જૈન સંગઠન-શિખરજી. આવી છે. અહીંની ધાર્મિક શિક્ષણ સંસ્થાઓમાં સાધુસાધ્વીઓને સુમધુર પ્રવચનકાર સંશોધનાત્મક શિક્ષણ અંતર્ગત ન્યાય, વ્યાકરણ, પર્શન તથા દર્શનશાસ્ત્ર ઇત્યાદિ વિષયોનો વ્યવસ્થિત અભ્યાસ કરાવવામાં પ.પૂ. આ. શ્રીમદ્ આવે છે અને આજ સુધીમાં તેર જેટલા સાધ્વી મહારાજ વિજયજિનોત્તમસૂરીશ્વજી મ.સા. લાભાન્વિત થઈ ચૂક્યાં છે. આ સાયન્સ તથા કોમર્સની સાથે [ મિતાક્ષરી પરિચય]. કપ્યુટર શિક્ષણની તાલીમ સાથે પાઠશાળાનો ધાર્મિક અભ્યાસ કરી ચૂકેલી ૧૮ વર્ષથી ઉપરની લગભગ ૩૫૦ વ્યક્તિઓને છ * માતા : શ્રી દાડમીબાઈ (વર્તમાનમાં સાધ્વીશ્રી માસથી પાંચ વર્ષના ટ્રેનિંગ કોર્સ દ્વારા પૂજારી, ધાર્મિક શિક્ષક દિવ્યપ્રજ્ઞાશ્રીજી મ.સા.) તથા મેનેજરની તાલીમ આપી તેમની લાયકાત પ્રમાણે નાનાં * પિતા : શ્રી ઉત્તમચંદજી અમીચંદજી મરડિયા. ગામડાઓમાં જિનાલયના પૂજારી, પાઠશાળાના શિક્ષક તથા જૈન * જન્મ : જાવાલ, સં. ૨૦૧૮, ચૈત્ર વદ ૯ શનિવાર, ૨૭ પેઢીના મેનેજર તરીકેની નોકરી અપાવી ૨૫00 થી માર્ચ ૧૯૬૨. ૧૫૦૦૦ રૂપિયાનું વેતન આપવામાં આવે છે. * સાંસારિક નામ : જયંતીલાલ. * વિશેષ : નિરભિમાની વ્યક્તિત્વ ધરાવતા આ. શ્રી * શ્રમણનામ : પૂ. મુનિરાજશ્રી જિનોત્તમવિજયજી મ.સા. સુયશસૂરિજી મ.સા. પોતાના શૈક્ષણિક કોલેજકાળ દરમ્યાન ઇ.સ. ૧૯૭૬-૧૯૭૭ના સમયગાળા દરમિયાન વીસમી * ગુરુદેવ : પ.પૂ.આ. શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી સદીના મહાન વિચારક, ફિલસૂફ આત્મજ્ઞાની ભગવાન રજનીશ મ.સા. ઓશોના સાન્નિધ્યમાં આવ્યા હતા અને તેમનાં થોડાંક પ્રવચનોનો કે દીક્ષા : જાવાલ, સં. ૨૦૨૮, જયેષ્ઠ વદ ૫, રવિવાર. અમૃતપ્રસાદ પામી પ્રભાવિત થયા હતા. “કલ્પસૂત્ર'માં પરમાત્મા કે વડી દીક્ષા : ઉદયપુર, સં. ૨૦૨૮, અષાઢ શુકુલ ૧૦. શ્રી મહાવીર સ્વામીજી નિર્દિષ્ટ વિહાર ક્ષેત્રો પૈકી યોગીપહાડ, ક ગણિ પદ : સોજતસીટી સં. ૨૦૪૬, માગશર સુલ ૧૦ ચંડકૌશિક નાગનું સ્થાન વગેરે સ્થાનોએ શ્રી સુયશમુનિજી સોમવાર, ૪ ડિસેમ્બર, ૧૯૮૬. મહારાજે પરિભ્રમણ કરી ત્યાંના અવશેષો, ઇતિહાસ વગેરેનો * પંન્યાસ પદ : જાવાલ, સં. ૨૦૪૬, જયેષ્ઠ શુકુલ ૧૦, સંશોધનાત્મક અભ્યાસ કરી એમાં ૫૦ ટકા થી વધુ સચ્ચાઈ શનિવાર, ૨ જૂન, ૧૯૯૦. હોવાનું પ્રતિપાદન કર્યું છે. * ઉપાધ્યાય પદ : કોસતાવ, વિ.સં. ૨૦૫૩, મૃગશીર્ષ * શાસનપ્રભાવનાનો અકથ્ય પ્રયાસ : વર્તમાનમાં શ્રી વદ-૨, બુધવાર, ૨૭ નવેમ્બર, ૧૯૯૬. સુયશસૂરિજી મ.સા. પરમાત્મા શ્રી આદિનાથ દાદાના યુગલિયા + આચાર્ય પદ લાટાડા વિ.સં. ૨૦૫૩, વૈશાખ શુકુલ . કાળમાં પરમાત્માની પ00 ધનુષ્યની ઊંચાઈ ધરાવતી કાયા, દસ કલ્પવૃક્ષ તથા ભવિષ્યમાં માનવીની ઊંચાઈ કોણી જેટલી થવાની ઘરનું વાતાવરણ જિનેન્દ્રભક્તિમય હતું, શાસન પ્રત્યે જૈનપરંપરાની માન્યતાઓ તથા છ આરા દરમ્યાન પૃથ્વી, પ્રકૃતિ અનુરાગ અને સંસાર પ્રત્યે ઉદાસીન ભાવવાળું હતું. તથા મનુષ્યોમાં થયેલાં પરિવર્તનોને વૈજ્ઞાનિક તથ્યોથી સમજાવતી વાતાવરણની અસર બાળ જયંતીલાલ પર પણ થવા લાગી. પૂર્વ ‘કાલચક્ર' જેવા પડકારરૂપ વિષય પર સુંદર માહિતીસભર ભવના સંસ્કાર અને કુટુંબના વાતાવરણનો સુમેળ જામ્યો. પ્રમાણભૂત દસ્તાવેજી ફિલ્મ બનાવડાવવાની યોજનાના શ્રીગણેશ વિરાગતાને પ્રોત્સાહિત કરનારાં એક પછી એક નિમિત્તો મળતાં કરી ચૂક્યા છે. તેમનું આ ભગીરથ કાર્ય સફળતાને વરશે તો ગયાં. એમાં મોટાં ફઈબાની દીક્ષા થઈ (પૂ. સાધ્વીશ્રી વિશ્વકક્ષાએ જૈનધર્મનો અકધ્ય પ્રભાવ અવશ્યમેવ થઈને રહેશે સ્નેહલતાશ્રીજી). ત્યાર બાદ દાદીમાં અને નાનાં ફઈબાની દીક્ષા એ નિઃશંક હકીકત છે. થઈ (પૂ.સા. શ્રી ભાગ્યલતાશ્રીજી અને પૂ.સા. શ્રી Jain Education Intemational Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ ભવ્યગુણાશ્રીજી). આ સર્વ નિમિત્તોએ જયંતીલાલનો વૈરાગ્ય દૃઢ બનતો ચાલ્યો. સંયમનાં ઉપકરણો જોઈ નાચી ઊઠતાં અને સંસારનાં અધિકરણો જોઈ ઉદાસીન બની જતાં જયંતીલાલને સં. ૨૦૨૮ની એક મધ્યરાત્રિએ સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નાનુસાર સં. ૨૦૨૮ના વૈશાખ વદ પાંચમના શુભ દિને બીકાનેરમાં, દાદા અમીચંદજીની અનુમતિથી, જૈનધર્મદિવાકર, મરુધર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજનાં ચરણે જીવન સમર્પિત કર્યું, પરમ તારક ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી, જાવાલના બાળ જયંતીલાલ બાળનિ શ્રી જિનોત્તમવિજયજી બન્યા. માતા દાડમીબાઈની દીક્ષા પણ સાથે જ થઈ. તેઓ પૂ. સાધ્વીશ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી બન્યાં. ત્યાર બાદ, યોગોદ્દહન કરાવી પૂજ્યશ્રીની વડી દીક્ષા સં. ૨૦૨૮ના અષાઢ સુદ ૧૦ને દિવસે મેવાડની રાજધાની ઉદયપુરમાં થઈ. સં. ૨૦૩૦માં દાદા અમીચંદજીની પણ દીક્ષા થઈ. તેઓશ્રી મુનિ અરિહંતવિજયજી બન્યા. જાવાલ સ્થિત મકાનનું ‘અરિહંત-જિનોત્તમ જ્ઞાનમંદિર'માં રૂપાંતર કર્યું. કુશાગ્ર બુદ્ધિ અને ગુરુદેવની કૃપાથી વિવિધ ગ્રંથો અને શાસ્ત્રોનો અભ્યાસ કરી, સાહિત્યના અધ્યયન–ચિંતનથી સુમધુર પ્રવચનકારની ખ્યાતિ પામ્યા. પૂ. ગુરુદેવની કૃપાથી વિભૂષિત અને ગુરુદેવના કાર્યકલાપ માર્ગદર્શન અને સાન્નિધ્યમાં અનેક ધર્માનુષ્ઠાનો, પ્રતિષ્ઠા ઉપધાનતપ, મહોત્સવાદિ તેમ જ સમાજના નૈતિક–આધ્યાત્મિક ઉત્થાનનાં શુભ કાર્યોનું પણ સંચાલન કરી રહ્યા છે. તેઓશ્રીના શુભ માર્ગદર્શને ‘સુશીલસંદેશ’માસિક પત્રિકા પાંચ વર્ષથી પ્રકાશિત થઈ રહી છે, જે જનતામાં ખૂબ પ્રિય બની ચૂકી છે. સહજ કાર્યદક્ષતાથી શાસનપ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. પૂજ્યશ્રીના શિષ્યરત્ન મુનિશ્રી રવિચંદ્રવિજયજી પણ અનુપમ ભક્તિ અને અભ્યાસમાં આગળ વધી રહ્યા છે અને ગુરુનિશ્રાએ વિહરતાં શાસનપ્રભાવનાનાં કાર્યોમાં સહયોગ આપી રહ્યા છે. (પરિવારમાં દીક્ષિત :) —દાદા પૂ.મુનિશ્રી અરિહંતવિજયજી મહ દાદી પૂ. સાધ્વીશ્રી ભાગ્યલતાશ્રીજી —માતા પૂ. સાધ્વીશ્રી મ ચતુર્વિધ સંઘ દીવ્યપ્રશાશ્રીજી મ૦ —ભુઆ : પૂ. સાધ્વીશ્રી સ્નેહલતાશ્રીજી મ —ભુઆ : પૂ. સાધ્વીશ્રી ભવ્યગુણાશ્રીજી મ૦ સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ, પાલી-રાજસ્થાન તરફથી For Private नवकारमंत्र માતા अरिहंताणं HERETT માયા માવાયા CHEWENEY ૧૦ મસ પાપબાના લો સૌજન્ય : મંજુબા રીલીજીયસ ટ્રસ્ટ ફાઉન્ડેશન, મુંબઈ Personal Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા દર્શનશુદ્ધિ અને ચારિત્રશુદ્ધિનો સિંહનાદ મલ્લનારા પરિવારોનું વિરતિધર્મ પંથે અદ્ભુત પ્રદાન શ્રી શત્રુંજય તીર્થાધિરાજની યાત્રાએ સપરિવાર જવું હોય તો કેટલી બધી સંયોગોની સાનુકૂળતા અપેક્ષિત છે. ક્યારેક પિતાજીને વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે આવી જાય તો ક્યારેક છોકરાઓની પરીક્ષાઓ આવતી હોય, ક્યારેક મોકાના સમયે કોઈક એવી ઘટના ઘટે અથવા કંઈક બને ને ગાડી કેન્સલ થાય, ત્યારે લાગે કે આખા પરિવાર સાથે પાલિતાણાની યાત્રાએ જવાનો મેળ ખાવો બહુ સહેલો નથી. હવે કલ્પના કરો કે સમગ્ર પરિવાર સાથે સંયમયાત્રાએ નીકળેલા શૂરવીર સાધકોની નામશ્રેણી આપણી સમક્ષ રજૂ કરવામાં આવે તો કેવી આશ્ચર્ય અને અહોભાવની લાગણી જન્મે? જિજ્ઞાસાભાવે ક્રમિક પ્રશ્નો સહજ રીતે ઉદ્ભવે : બધાંને એકસાથે વૈરાગ્યભાવ જાગ્રત કઈ રીતે થયો હશે? એવા ક્યા નિમિત્તને પામીને આખા ઘરમાં અનાસક્તિનાં અજવાળાં પથરાયાં હશે? ક્યા ગુરુભગવંતની પાવન પ્રેરણા અને મંગળ આશિષ થકી આવી અનોખી આધ્યાત્મિક ઘટનાએ આકાર લીધો હશે? તેમની પરિવારગત ધાર્મિક જાહોજલાલી અને સંસ્કારસુવાસ કેવાં ગજબનાં હશે? છેલ્લા ત્રણેક વર્ષમાં ઘણી દીક્ષાઓ થઈ છે તેમાં પણ આવા સમગ્ર પરિવારો હોઈ શકે છે. બલિહારી છે જૈન શાસનની કે--અનંતજ્ઞાની સર્વજ્ઞ એવા તીર્થંકર પરમાત્માએ સ્થાપેલ આ શાસનમાં અનેક જીવો સુગુરુનો સંયોગ પામી વૈરાગ્યવાસિત બનીને અસાર એવા આ સંસારનો ત્યાગ કરીને સંયમનો સ્વીકાર કરે છે; એટલે કે દીક્ષિત બને છે. એમાં પણ સમગ્ર પરિવાર દીક્ષિત બને એ તો એક વિરલ પ્રસંગ ગણાય. પૂર્વ ભવની તથા પ્રકારની આરાધનાના યોગે આ ભવમાં એક કુટુંબ પરિવાર તરીકે તેઓ બધાં ભેગા થાય અને સાનુકૂળ સંયોગો તથા નિમિત્ત પામીને તેઓ બધા દીક્ષિત બને એ એક અદ્ભુત અને આશ્ચર્યકારી ઘટના ગણાય. ૫૪૦ આ અવસર્પિણીના પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર દાદાનું જીવન--એ આપણને એક આદર્શસ્વરૂપે સમગ્ર પરિવાર દીક્ષિત થયાનો પ્રસંગ મળે છે. એ જ રીતે ??? તીર્થપતિ ભગવાન મહાવીર પરમાત્માના શાસનમાં આર્ય શ્રી જંબુસ્વામી અને એમનો સમગ્ર પરિવાર દીક્ષિત થયો છે. આવાં તો બીજા અનેક દૃષ્ટાંતો હશે. આ દૃષ્ટિએ જોવા જઈએ તો આપણને અનેક દૃષ્ટાંતો મળી શકે. એ જ રીતે એ પરંપરાને આગળ વધારતાં વર્તમાનમાં પણ આપણને સમગ્ર પરિવારે દીક્ષા લીધી હોય. એક કુટુંબની મુખ્ય વ્યક્તિ અને તેનો પરિવાર એ બધાં દીક્ષિત બને તેઓ આ ગણતરીમાં આવી શકે. આવા ભાગ્યશાળી પરિવારોના જીવનનો અજાયબ એવો ખજાનો આ વિભાગ દ્વારા રજૂ કરી રહ્યાં છીએ. માહીતીના અભાવે સંભવ છે કે-હજી આમાં કદાચ ઘણાં રહી પણ ગયાં હોય તો ક્ષમા કરશો. જૈન શાસનમાં જાણીતા કવિવર શ્રી દીપવિજયજી મહારાજે સ્વરચિત અષ્ટાપદની પૂજાની એક ઢાળમાં દાદા ઋષભદેવના વંશની પ્રશસ્તિ માટે ભાવસભર અદ્ભુત ઉદ્ગારો કાઢ્યા છે : (ધન તે કુળને ધન તે કુળને ધન તે કુળને રે......, જેમાં ઉપન્યા જિન બાવીશ, ધન તે કુળને રે....... જેના કુટુંબમાંથી સંખ્યાબંધ દીક્ષાઓ થઈ હોય તે ધન્ય પરિવારોને ઉદ્દેશીને આવી ધન્યોક્તિ હૈયામાંથી ઊઠે તેવું કંઈક અત્રે પ્રસ્તુત છે. છાણી અને રાધનપુરના આવા પરિવારોને તો મનોમન ભાવપૂર્વક વંદના કરીએ છીએ. સમગ્ર પરિવારે સર્વવિરતિને પંથે પગરણ માંડ્યાં હોય તેવાં પરિવારોનો પરિચાયક અધ્યાય હવે શરૂ થાય છે. —સંપાદક Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ ચતુર્વિધ સંઘ દિ મુંબઈ-સાયનમાં રહેતા મહેન્દ્રભાઈ સપરિવાર સંયમયાત્રાએ સંચરી મુનિરાજ શ્રી મેઘવલ્લભવિજયજી મ.સા. બન્યા. એક જ ચાંપ દબાતાં કોઈ મહાનગરના મેઇન રોડ ઉપરની શ્રેણીબદ્ધ સ્ટ્રીટ લાઇટ્સ એકસાથે જ ચાલુ થઈ જાય છે. ફ્લેટમાં નવી સ્ટાઇલનું જોઇન્ટ કનેક્શનવાળું ઇલેક્ટ્રિક ફિટિંગ થતું હોય છે. એક ચાંપ દબાય કે રૂમના ચારે ખૂણે રહેલા બલ્બ એકસાથે ઝબકી ઊઠે. ઋણાનુબંધ અને શુભાનુબંધના જોઇન્ટ કનેકશન ધરાવતી કેટલીક વ્યક્તિઓ કુટુંબ આકારે રહી હોય છે. ઉપદેશ વચનની એક ચાંપ દબાતાંની સાથે જ તે તમામનાં જીવનમાં આધ્યાત્મિક અજવાળાં પથરાઈ જાય છે. આવા જ એક ધન્ય પરિવારની વાત પ્રસ્તુત છે : મૂળ ભાવનગર નિવાસી શેઠશ્રી કાંતિલાલ લલ્લુભાઈ શાહ (ડેરીવાળા) પરિવારના જયેષ્ઠ પુત્ર મહેન્દ્રભાઈ મુંબઈ સાયન મધ્યે સ્થાયી થયા હતા. ભૌતિક સમૃદ્ધિ અને ભોગવિલાસના ઘોડાપુરમાં તણાતા આ પરિવારને આધ્યાત્મિક બચાવ કાર્યના એક સમર્થ કાર્યકરનો ભેટો થયો અને આખી બાજી પલટાઈ ગઈ. વિ. સં. ૨૦૩૬ની સાલમાં વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીવિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના સમુદાયના કર્મશાસ્ત્ર નિષ્ણાંત પૂ. આ. શ્રી વિજયધર્મજિતસૂરિ મ.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી જગવલ્લભવિજયજી મ.સા. (હાલ આચાર્ય ભગવંત)નું ચાતુર્માસ થયું. સત્સંગની સુવર્ણપળોએ આ પરિવારની દશા અને દિશા જ બદલી નાખી. ઊછળતા વૈરાગ્ય સાથે અને સખત તાલીમ લીધા પછી વિ. સં. ૨૦૪ ના ચૈત્ર વદ ૫ ના રોજ આ પરિવારનાં ચારેય સભ્યોએ (પતિ, પત્ની, બે દીકરા) પૂજ્યપાદ આ. ભગ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ આદિ ૧૫૦ જેટલાં શ્રમણશ્રમણી સમુદાયની નિશ્રામાં ચારિત્રગ્રહણ કર્યું. સંગમનેર (મહારાષ્ટ્ર) મુકામે થયેલ દીક્ષા મહોત્સવ અને તે પૂર્વે મુંબઈ (સાયન) અને ભાવનગર ખાતે થયેલા દીક્ષાનિમિત્તક મહોત્સવ એવા તો શાસનપ્રભાવક બન્યા હતા કે વર્ષો બાદ પણ સ્મૃતિમાં તે ઝિલાયેલા અને જળવાયેલા છે. મુમુક્ષુ મહેન્દ્રભાઈ પૂ. મુનિરાજ શ્રી જગવલ્લભવિજયજી મ.સા. (હાલ આચાર્ય)ના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી મેઘવલ્લભજી મ.સા. બન્યા હતા. બન્ને સુપુત્રો પૂ. મુનિરાજશ્રી મુક્તિવલ્લભ વિજયજી અને મુનિરાજ શ્રી ઉદયવલ્લભવિજયજી મ.સા. બન્યા. બન્ને પુત્રોની મોહ છોડનારી માતાએ સાધ્વીજી નિર્વાણપ્રભાશ્રીજીના નામ સાથે પૂ. બાપુજી મ. ના સમુદાયનાં સાધ્વીજી ઇન્દ્રપ્રભાશ્રીજીનું શિષ્યત્વ સ્વીકાર્યું હતું. આજે પણ તપ–સંયમ સાથે નિર્મળ સંયમયોગોની આરાધના તેઓ કરી રહ્યાં છે. મહેન્દ્રભાઈમાંથી મુનિ મેઘવલ્લભવિજયજી મ. બનીને સંયમ અને સેવાની સાથે વર્ધમાન તપને વિશેષ કરીને આરાધવાનો નિર્ધાર કર્યો. દીક્ષા બાદ ૧૦મી ઓળીથી શરૂ થયેલી રો વર્ધમાન તપોયાત્રા આજે ૯૫ ઓળી પૂર્ણ કરીને પણ અલિત ગતિએ ચાલું જ છે. કમ્મ શૂરામાંથી ધમ્મ શૂરા બનેલા તપસ્વી મુનિવરને વંદના...બન્ને પુત્ર મુનિઓ આમ પણ નાનપણથી જ અત્યંત પ્રતિભાસંપન્ન હતા. દીક્ષા પૂર્વે જ વિશિષ્ટ શ્રુતપ્રતિભા જોઈને સાયન જૈન સંઘે તેમને નાની ઉંમરમાં જ “સાયનરત્ન' કહીને વિશિષ્ટ બહુમાન કરેલું. દીક્ષા બાદ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, કાવ્યો, ન્યાયદર્શનાદિ તર્કશાસ્ત્રો, આગમશાસ્ત્રો અને સાથે જ વર્તમાન પ્રવાહોની ઊંડી જાણકારી મેળવીને વિશિષ્ટ કોટિની જ્ઞાનસમૃદ્ધિ પ્રાપ્ત કરી. આજે પણ અધ્યયન, અધ્યાપન, લેખનકાર્ય દ્વારા જ્ઞાનયાત્રા અવિરત ચાલુ છે. પ્રવચનકૌશલ્ય પણ એવું અસરકારક કે ક્યારેક સાંભળનારો લગભગ રોજનો શ્રોતા બની જાય. મુંબઈના કેટલાયે સંધોને પાયામાંથી ઊભા કરવામાં તેમની પ્રેરણાએ પ્રાણ પૂર્યા છે. પોતાના વડીલ ગુરુબંધુ પૂ. ગણિવર્ય શ્રી મુક્તિવલ્લભવિજયજી મ.ની સાથે અનેક સંઘોનાં કાર્યોમાં તેઓ પ્રાણતત્ત્વ બન્યા છે. ઠેર ઠેર ચાલતી શ્રી વજસ્વામી પાઠશાળાનો સફળ પ્રયોગ તેમની જૈન સંઘને અણમોલ ભેટ સમાન છે. દર્શનપ્રભાવક, જ્ઞાનપ્રભાવક, ચારિત્રપ્રભાવક પૂજ્યોને વંદના! આ છે રિયલ Jain Education Intemational Page #565 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા મોક્ષરુચિ સુરત નિવાસી ચિમનલાલ હીરાચંદ ઝવેરી પરિવાર ચિમનલાલ હીરાચંદ ઝવેરી I મોતીકોરબહેન (ધર્મપત્ની) આ. શ્રી મહાનંદાશ્રીજી મ. ધર્મપત્ની સુશીલાબહેન આ. શ્રી ચન્દ્રપ્રભાશ્રીજી મ. (૧) મોહનભાઈ મયણા ફતેહચંદ : (સ્વ. પૂ. આ. શ્રી ધર્મજિતસૂ. મ.સા. ઇલા : સા. શ્રી નયરત્નાશ્રીજી મ. જયંતીલાલ : સ્વ. પૂ. આ. શ્રી જયશેખર સૂ.મ.સા. અક્ષય : પૂ. આ.શ્રી અભયશેખરસૂરિ મ. ૫૪૯ એક પ્રસિદ્ધ ઉક્તિ છે કે દીવાથી દીવો પ્રગટે સ્વયં બુઝાયા વિના......આધુનિક સંદર્ભે દૃષ્ટાંત આપી શકાય. ગામડામાં કમાણીમાં કસ ન રહેવાથી એક ભાઈ શહેરમાં જાય, ત્યાં કોઈ સારી લાઇન મળી જાય, કસવાળી કમાણી દેખાય પછી ક્રમશઃ એક પછી એક નાના ભાઈ વગેરેને ગામડું છોડાવી શહેરમાં બોલાવી લે. એમ કરતાં ગામડામાં કોઈ રહે નહીં અથવા એક બે રહે, બાકીના બધા શહેરમાં સેટલ થઈ જાય. અંજન : પૂ. પં.શ્રી અજિતશેખર વિ.મ. આવી જ પ્રક્રિયા યોગીકુળમાં બનતી હોય છે. એક આત્મા જાગી જાય અને સંસારથી ભાગી જઈ સાધુ થઈ સાધનાની મસ્તી માણવા માંડે. પછી એમની પ્રેરણાથી મનની શાંતિ માટે હૃદયની પવિત્રતા માટે અને આત્માની ઉન્નતિ માટે ક્રમશઃ બીજા ભાઈ વગેરે પરિવારજનો પણ સાધનાના માર્ગે આવવા માંડે. આવી પ્રક્રિયા જૈનશાસનમાં પરાપૂર્વથી દેખાય છે. પ્રભુ વીરની દેશનાથી શાલ રાજાને દીક્ષાની ભાવના થઈ. એમની ભાવના જાણી નાનાભાઈ મહાશાલને પણ દીક્ષાની ભાવના થઈ. દીક્ષિત થયેલા બંનેએ થોડા વખત પછી બહેન–બનેવી અને ભાણેજને પ્રેરણા કરી તો એ બધાં પણ દીક્ષિત થયાં. વળી જે કુળ-ઘરમાંથી એક ભવ્યાત્મા સાધુ થાય, એ ઘર યોગીકુળ ગણાય. પૂર્વભવમાં અધૂરી રહેતી સાધના પૂરી કરવા આ ભવમાં આવનારી વ્યક્તિ આવા કુળમાં-ઘરમાં જન્મ પામે. એને જન્મ પામતાં જ ધર્મના વિશિષ્ટ સંસ્કારો માટે તૈયાર વાતાવરણ મળે આ જીવ કુળયોગી ગણાય. પછી એ જ સ્વજન સાધુથી પ્રેરિત થઈ સ્વયં દીક્ષામાર્ગે આવે એટલે પ્રવૃત્તચક્રયોગી બને. સુરતનિવાસી ચિમનલાલ હીરાચંદ ઝવેરીના પિરવારમાં આવી જ ઘટના ઘટી. ચિમનભાઈનાં ધર્મપત્ની મોતીકોરબહેન સાચા અર્થમાં શ્રાવિકા હતાં ને એમનું મન અને જીવન ઉજ્જવળ મોતીના કોર જેવું શુભ હતું. પોતાના દરેક સંતાનને ગળથૂથી ‘દીક્ષા લઈ મારી કુક્ષિ અજવાળજે' આ સૂત્ર રટાવ્યું હતું. મોટો પુત્ર મોહનભાઈ દીક્ષાની પૂરી ભાવના છતાં પરિસ્થિતિવશ પરણ્યા એનો કોઈ આનંદ નહીં. બીજો દીકરો ફતેહચંદ શેરબજારમાં કમાવા મુંબઈ આવ્યો, પણ સંવત ૨૦૦૫ માં પૂજ્ય સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના અખંડ આજ્ઞાધારી અને અનન્ય કૃપાપાત્ર પૂજ્ય પંન્યાસપ્રવર ભાનુવિજયજી મહારાજનાં પ્રવચનો સાંભળી વૈરાગી થયા. દીક્ષાની ભાવનાથી સુરત તાર કર્યો. તે માતા મોતીકોરબહેને હરખનાં આંસુ વહેવડાવ્યાં ને શુભ સમાચારના શુકનરૂપે લાપસી રાંધી. ફતેહભાઈની દીક્ષાની તૈયારી ચાલી. ત્યારે ભાઈનો દીક્ષાનો ઉમંગ જોઈ તથા પ્રેરણાઓ પામી ચાર બહેનોમાંથી સૌથી મોટી અને સૌથી નાની બહેન પણ દીક્ષા માટે તૈયાર થઈ ગઈ. સંવત ૨૦૦૭ના મહાસુદ છઠ્ઠ ફતેહભાઈ દીક્ષિત થઈ બન્યા મુનિ ધર્માનંદ વિજયશિષ્ય થયા પૂજ્ય ન્યાયવિશારદ પંન્યાસ શ્રી ભાનુવિજયના. બીજા જ વર્ષે ગુરુભગવંતોની સંસારી અને દીક્ષિત મોટાભાઈઓ વગેરેની પ્રેરણા પામી ત્રીજાભાઈ જયંતીભાઈએ પણ જેઠ Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ ચતુર્વિધ સંઘ સુદ પાંચમના દીક્ષા લીધી. મોટાભાઈના શિષ્ય બન્યા અને મુનિ જયશેખર વિજય તરીકે પ્રસિદ્ધ થયા. પછીના વર્ષે જ સંસારના પાપમય અને દોષમય જીવનથી ત્રાસેલાં માતા મોતીકોરબહેન અને બાકી રહેલી બંને બહેનોએ પણ દીક્ષા લીધી. દીક્ષાજીવનમાં ક્રમશઃ મુનિ ધર્માનંદ વિજય મ. મુનિ જયશેખર વિજય મ. મોતીકોરબહેન સાધ્વી મહાનંદાશ્રીજી મ. અને ચાર બહેનો ક્રમશઃ સાધ્વી નયાનંદશ્રીજી મહારાજ, સા. શ્રી જયાનંદાશ્રીજી મ.સા. શ્રી કીર્તિસેનાશ્રીજી મ. અને સા. શ્રી જયસેનાશ્રીજી મ. તરીકે પ્રસિદ્ધ થયાં. આમ નવ જણના પરિવારમાંથી પિતા ચિમનભાઈ દેવલોક થયા. મોટા પુત્ર મોહનભાઈએ સંસાર માંડ્યો. બાકીનાં સાત જૈનશાસનના શણગારભૂત અણગાર થયાં. એ પછી મોહનભાઈના પરિવારમાં પુત્ર, બે પુત્રી અને પાછા બે પુત્ર એમ પાંચ સંતાનમાંથી મોટા પુત્ર-પુત્રીએ સંસારની વિચિત્રતા અનુભવી દીક્ષાની ભાવના રાખવા છતાં મોહનીયની પ્રબળતાથી સંસાર માંડ્યો. નાનાં દીકરી બી.એ. જેટલું ભણ્યા પછી ઘરમાં તેના પૂરા શ્રાવક જીવનના જીવદયામય સંસ્કારના પ્રભાવે અને દીક્ષિત કાકા-ફોઈ વગેરેની પ્રેરણાથી પ્રેરિત થઈ સાધ્વી થયાં. સંવત ૨૦૩૦–માં સાધ્વી નયરત્નાશ્રીજી મ. તરીકે પ્રસિદ્ધ થયાં. મોટા ફોઈ મહારાજ શ્રી નયાનંદાશ્રીજી મહારાજના શિષ્ય બન્યાં. પછી માત્ર દસ મહિનામાં એન્જિનિયરિંગનો અત્યંત યશસ્વી અને ભવિષ્યમાં જબરદસ્ત સફળતા અપાવી શકે તેવો અભ્યાસ પડતો મૂકી બીજા પુત્ર અક્ષયે દીક્ષા લીધી. મુનિ અભયશેખર વિજય બન્યા. નાના કાકા મહારાજ મુનિ જયશેખર વિજયજીના શિષ્ય બન્યા. એ પછી બી.કોમ. થઈ સી.એ. નો ચાલુ કરેલો અભ્યાસ પડતો મૂકી ગુરુભગવંતોની પ્રેરણાથી સૌથી નાના પુત્ર અંજને પણ દીક્ષા લીધી. મુનિ અજિતશેખરવિજય મ. તરીકે ભાઈ મહારાજના શિષ્ય થયા. સંસારભાવોથી વિરક્ત થયેલાં મોહનભાઈનાં ધર્મપત્ની સુશીલાબેને પણ એકસઠ વર્ષની ઉંમરે દીક્ષા અંગીકાર કરી. બન્યાં સાધ્વીશ્રી ચંદ્રરત્નાશ્રીજી મહારાજ. આમ એક જ પરિવાર પરંપરામાં પૂરી અગ્યાર દીક્ષા થઈ. દીવામાંથી દીવો પ્રગટે એવી આ વાત થઈ. પોતાના સમગ્ર કુટુંબને સંયમમાર્ગે વાળનાર પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ સમગ્ર ભારતવર્ષ આઝાદી માટેના નારાઓથી ગુંજતું હતું ત્યારે જિનશાસનનાં કેટલાંક તીર્થસ્થાનોને આઝાદી અને આબાદીના પંથે લઈ જવામાં અગ્રણી એવા ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજનો જન્મ થયો હતો. ઉત્તર ગુજરાતનું ગામ ઉનાળા, ઊંઝા પાસેનું મીરાદાતાર. ત્યાં પિતા નહાલચંદ અને માતા ખુશીબહેનને ઘરે સં. ૧૯૫૭ના ભાદરવા સુદ ૭ને દિવસે એક પુત્રનો જન્મ થયો. કુટુંબીજનોએ નામ રાખ્યું મૂલચંદભાઈ. મૂલચંદભાઈ બાળપણથી હોંશિયાર હતા. અભ્યાસમાં અને અભ્યાસ પૂરો કરીને ધંધામાં સારી કુશળતા દર્શાવી. પરિણામે, ધંધાના વિકાસ અર્થે મુંબઈ ગયા, પણ મુંબઈ પહોંચતાં જ જીવનની દિશા ફરી ગઈ. અમદાવાદના શેઠ ભગવાનદાસ (પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી) તથા શેઠ ચીમનલાલ (પૂજ્યશ્રીના દીક્ષાગુરુ) પૂ.આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી આદિની મિત્રમંડળી રચાઈ. પૂ. શ્રી આનંદસાગર મહારાજ, પૂ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ, પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજનાં વ્યાખ્યાનો નિયમિત સાંભળવા જવા લાગ્યા. આ મંડળીની સંખ્યા ૪૫ ઉપર પહોંચી. સાથે પ્રતિક્રમણ, સાથે પૂજા, સાથે સ્નાત્રપૂજા, સાથે પૌષધ આદિ જોઈને સૌના અચંબાનો પાર રહેતો નહીં. આ વાતાવરણમાં મૂલચંદભાઈને દીક્ષાની ભાવના જન્મી, પરંતુ એમાંયે માત્ર પોતાને એકલાને જ આ સન્માર્ગે લઈ જવાને બદલે આખા કુટુંબને આ માર્ગે લઈ જવાનો મનોરથ જાગ્યો. સૌ પ્રથમ પોતાના મોટા પુત્રને દીક્ષા અપાવી; તેઓ મુનિ શ્રી મહોદયસાગરજી મહારાજના નામે ઘોષિત થયા. ત્યાર પછી પોતે જામનગરમાં પૂ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે ૫. આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરજી મહારાજના શિષ્ય તરીકે ધર્મસાગરજી નામે શાસનના અણગાર બન્યા. બે વર્ષ ચારિત્રપાલન, તપશ્ચર્યા, શાસ્ત્રાભ્યાસ આદિમાં ખૂબ પ્રગતિ સાધી અને પોતાના બીજા પુત્ર અમૃતકુમારને શંખેશ્વરમાં બાળવયે, દીક્ષાવિરોધની જંગી જેહાદ વચ્ચે દીક્ષા અપાવીને, સ્વશિષ્ય બનાવી બાલમુનિ શ્રી અભયસાગરજી નામ આપ્યું. અહીંથી ન અટકતાં, સં. ૧૯૯૧માં રતલામમાં સંસારી પત્ની અને સુપુત્રીને દીક્ષા અપાવી સાધ્વી શ્રી સદ્ગુણાશ્રીજી અને બાલસાધ્વી શ્રીસુલસાશ્રીજી નામથી વિભૂષિત કર્યાં. આમ આખું કુટુંબ જિનશાસનને ચરણે ધરી દીધું. પૂજ્યશ્રીએ પોતાના વિહારમાં એક સિંહની માફક ગર્જના કરીને ધર્મસ્થાનો પર આવેલા ભયને હટાવેલા છે. સરકાર સામે વણથંભી લડત આપીને વિજય હાંસલ કર્યો છે. For Private Personal Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પપ૧ પૂજ્યશ્રીએ સં. ૧૯૮૬થી સં. ૨૦૩૪ સુધીમાં ૪૮ ચાતુર્માસ કર્યા; તેમાં ખંભાત, ચાણસ્મા, ડભોઈ, વેજલપુર, ઊંઝા, અમદાવાદ, પાલિતાણા, કપડવંજ, રાજકોટ આદિ ગુજરાતનાં નગરો મુખ્ય છે. જ્યારે રતલામ, ઇન્દોર, સીતામહુ, મંદસૌર, આગ્રા, ઉજ્જૈન, ઉદયપુર, નાગપુર, કાનપુર, મુંબઈ સિરોહી આદિ ગુજરાત બહારનાં નગરો છે. આ બતાવે છે કે તેઓશ્રીએ શાસનનાં કાર્યો માટે અવિરામ વિહાર કર્યો છે. એટલું જ નહિ, ૪૮ વર્ષના દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ ૨૧ થી ૩૨ ઓળી ચાલુ વર્ષીતપમાં, ૩૩ થી ૩૭ ઓળી છટ્ટ-અટ્ટમના વર્ષીતપમાં, ૩૮ થી પ૫ ઓળી ચાલુ વર્ષીતપમાં કરીને ૧૯ વર્ષીતપ કરેલ. આવા તપસ્વી મુનિરાજનો વિશેષ પ્રભાવ પડતો અને અનેક પુણ્યાત્મા તેમના વરદ્ હસ્તે સંયમમાર્ગે સંચરવા સજ્જ થતા. પૂજ્યશ્રીના હસ્તે ૬૦ ઉપરાંત મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. ૪૦ ઉપરાંત ઉપધાન તપ થયાં હતાં. જેમાં પાલિતાણામાં ૧૮00 આરાધકોને એક સાથે કરાવેલ ઉપધાન તપ આજે પણ એક વિક્રમ છે. ૨૫ ઉપરાંત તીર્થસ્થળો પર શાશ્વતી ચૈત્રી ઓળીની સામુદાયિક આરાધના થઈ. સમસ્ત માળવા અને મેવાડને ગામડે ગામડે વિચરીને ધર્મજાગૃતિ લાવ્યા. ૩૦ ઉપરાંત પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયા. ૧૭૫ ઉપરાંત ગામોમાં પાઠશાળાઓ સ્થાપી. શ્રી માંડવગઢ, શ્રી નાગેશ્વર, શ્રી મહાવીરજી (જયપુર) આદિ તીર્થોનો ઉદ્ધાર કરાવ્યો. શાસનરક્ષાર્થે “અખિલ ભારતવર્ષીય જૈન સંસ્કૃતિરક્ષક સભા', “રાજસ્થાન જૈન સંઘ', “માળવા-મેવાડ નવપદ સમાજ' ઇન્દોર પેઢી, માંડવગઢ પેઢી, કેશરિયાજી પેઢી આદિની સ્થાપના કરી. આટઆટલી શાસનપ્રભાવના છતાં સાચા સાધુને છાજે તેવી નિઃસ્પૃહતા તો ગજબની હતી. માન-કષાય પર અદ્દભુત કાબૂ ધરાવતા હતા. ક્યાંય પોતાનો ફોટોગ્રાફ મૂકવાની પણ મનાઈ ફરમાવતા. ઉપાધ્યાયપદવી તો કેટલાય પ્રયત્નો પછી સ્વીકારેલી એ પૂજ્યશ્રીની કાર્યસિદ્ધિ પરનો સુવર્ણકળશ છે. અર્ધી સદીના દીક્ષાપર્યાયમાં, ૭૮ વર્ષની જૈફ વયે પણ પૂજ્યશ્રી અવિરત ઉત્સાહપૂર્વક શાસનકાર્યો કરી રહ્યા હતા. સં. ૨૦૩૪માં ઊંઝામાં સ્થિત હતા. અવસ્થાને લીધે તબિયત વારંવાર નાદુરસ્ત થતી જતી હતી. ચોમાસું બેસવાના આગલા દિવસે, અષાઢ સુદ ૧૩ ના રોજ પૂજ્યશ્રીનું સ્વાથ્ય કથળ્યું. પોતે આ સમય ઓળખી ગયા હોય તેમ સભાન બની ગયા. ગોચરીની અનિચ્છા દર્શાવી. રાત વીતી. ચોમાસી ચૌદશની વહેલી સવારે ૪-૨૫ કલાકે પૂજ્યશ્રીએ પૂર્ણ શુદ્ધિ અને ક્રિયારુચિપૂર્વક પ્રતિક્રમણ, પડિલેહણ, દેરાસરનું ચૈત્ય, પચ્ચકખાણ પારવાની ક્રિયા આદિ કર્યા. મુહપત્તિનું પડિલેહણ એક જ હાથે પોતે બોલપૂર્વક કર્યું. બપોરે ૪-૦૨ કલાકે નમસ્કાર મહામંત્ર, ચત્તારિ મંગલમુની ધૂન વચ્ચે પૂજ્યશ્રીનો પવિત્ર આત્મા સમાધિની આખરી સલામ ભરીને અગમઅગોચરમાં સરકી ગયો! ઊંઝા સંઘે કરેલા તાર-ટેલિફોનથી સમગ્ર દેશમાંથી માનવમહેરામણ ઊમટ્યો. બીજે દિવસે ૧૧-૩૦ કલાકે દેવવિમાન શી પાલખીમાં મહાયાત્રા નીકળી. બપોરે ૨-૦૦ કલાકે પૂજ્યશ્રીના પાર્થિવ દેહને અગ્નિદાહ દેવાયો. એ પવિત્ર ભૂમિ પર પૂજ્યશ્રીનું સ્મારક રચવાના નિર્ણય સાથે સૌ પાછા ફર્યા. અનેક સ્થળોએ થયેલી ગુણાનુવાદસભાઓ પૂજ્યશ્રીનાં કાર્યોની ગુણગાથા બની રહી! સૌજન્ય : જૈન આર્યતીર્થ શ્રી અયોધ્યાપુરમ (વલ્લભીપુર પાસે) नमो. संजमस्स આચાર્ય મહારાજ શ્રીમદ્ આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય સ્વ. મુનિ શ્રુતસાગરજી [સંસારી નામ સોમાભાઈ, “શીતલ નહિ છાયા રે સંસારની” આ વાક્યનું મનન જેમના જીવનમાં નિરંતર પ્રસરેલું છે, એટલું જ નહિ પરંતુ જેમના સમગ્ર કુટુંબમાં આ વાક્યનું બાલ્યાવસ્થાથી જ પાન થઈ રહેલ છે એવા સોમાભાઈ કે જેમનું દીક્ષિત નામ મુનિ શ્રુતસાગરજી મહારાજ છે, તેમનું વૃતાંત આગમોદ્ધારકના વ્યાખ્યાનો ષોડશકનાં જે પો. વ્યા. સં. ભા. ૧ તરીકે પુસ્તકરૂપે પ્રસિદ્ધ થાય છે તેમાં આપવાનો સુઅવસર પ્રાપ્ત થયો છે. ઉપરોક્ત શ્રુતસાગરજી મહારાજ જેમનું સંસારિકપણામાં સોમાભાઈ નામ હતું, પિતાશ્રીનું નામ ઝવેરભાઈ તથા માતાજીનું નામ મહાકોરબહેન હતું. સોમાભાઈના વડવાઓ મુખ્ય વડોદરા શહેરથી વીસ માઇલ દૂર આવેલા પાવાગઢના ચાંપાનેર શહેરમાં રહેતા હતા. કાળક્રમે Jain Education Intemational Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ ચતુર્વિધ સંઘ ચાંપાનેર શહેરની સ્થિતિમાં પલટો થયો. વેપાર-વાણિજ્ય ઘટવાં લાગ્યાં જેથી લોકો બહારગામ વસવાં લાગ્યાં. આથી ચાંપાનેર ઉજ્જડ ગામ જેવું થતું ગયું. આથી ત્યાં વસતા મનસુખભાઈના કુટુંબીઓ બધા વડોદરા તરફ ગયા અને ચાંપાનેરના મંદિરનાં પ્રતિમાજી મહારાજ વડોદરે લઈ ગયા. (હાલમાં પણ દાદા પાર્શ્વનાથના મંદિરમાં તે પ્રભુજી બિરાજમાન છે.) આ જ તેમના કુટુંબના ધાર્મિક સંસ્કાર, ત્યાર બાદ મનસુખભાઈના કુટુંબ સાથે કપડવંજના શેઠિયાઓને પૂરેપૂરો સંબંધ હતો. તેથી મનસુખભાઈને સહકુટુંબ કપડવંજ બોલાવ્યા. આથી ત્યાં જ વસવાટ થયો. સોમાભાઈ મનસુખભાઈના પુત્ર શિવાભાઈના પુત્ર ઝવેરભાઈના પુત્ર હતા. કપડવંજ શહેર ખેડા જિલ્લામાં આવેલું છે. વેપાર વાણિજ્યમાં મધ્યમ કોટીમાં તો છે જ, પણ જૈનોના અનુપમ ધામ તરીકે આ શહેર વિખ્યાત છે. નવાંગી ટીકાકાર અભયદેવસૂરીશ્વરજીનાં પુનિત પગલાંથી, આ ભૂમિ પવિત્રિત સાધું છે. તેમજ જૈન શાસનના વર્તમાન અજોડ જવાહિર, શાસનનું અનુપમ રક્ષણ કરનારા, પાલિતાણા (શ્રી સિદ્ધક્ષેત્ર) માં શ્રીવર્ધમાનર્જનઆગમ મંદિર અને સુરતમાં શ્રી વર્ધમાન જૈનતામ્રપત્રઆગમમંદિર બંધાવી, આગમવાચના આપી, જૈનશાસનને વર્તમાન કાળમાં અનુપમ જ્ઞાનનો વારસો આપનાર પરમતારક ગુરુદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિ અને ચારિત્રની ખાણરૂપ આ કપડવણજ શહેર છે. કપડવણજમાં શેઠ મીઠાભાઈ ગુલાબચંદનું એક ધાર્મિક ટ્રસ્ટ છે કે જેમાંથી દેરાસરો, પૌષધશાળા, પાંજરાપોળ, પરવડી, સ્વામીવાત્સલ્ય વગેરે ચાલી રહેલાં છે. તેમાં પણ સોમાભાઈના વડીલ વારસો ટ્રસ્ટી હતા. તેમજ સોમાભાઈ પણ ટ્રસ્ટી હતા. અત્યારે સોમાભાઈના કુટુંબીઓ પણ ટ્રસ્ટી છે. સોમાભાઈ શ્રાદ્ધગુણને અનુકૂલ સેવાપૂજા, વ્યાખ્યાનશ્રવણ, દાન વગેરે હરહંમેશ કરતા હતા. સોમાભાઈનાં લગ્ન સા. ભોગીલાલ દોલતચંદની દીકરી માણેકબેન સાથે થયાં હતાં. સોમાભાઈના પરિવારમાં બીજા પણ ત્રણ બંધુઓ અને બે બહેનો નામથી–શામલદાસ, કેશવલાલ, વાડીલાલ, પ્રધાનબહેન અને સમરતબહેન હતાં. તથા તેમને બે પુત્રો, બે પુત્રીઓ નામથી–ચંદુલાલ, કાન્તિલાલ, ચંપાબહેન અને ધીરજબહેન હતાં. તેમનું કુટુંબ એટલું બધું ધર્મના સંસ્કારથી વાસિત થયેલું હતું કે દીક્ષાના જ વિચાર થાય, અર્થાત્ તેમના કુટુંબમાંથી નીચે જણાવ્યા અનુસાર ઓગણીશ દીક્ષાઓ થઈ હતી. અનુમોદનીય દીક્ષાના પ્રસંગો ૧૯૬૮–માતાપિતાના સંસ્કારથી ધર્મમાં ઘેરાયેલા પુત્રો પૈકી સોમાભાઈના લઘુ બધુ કેશવલાલ બાલ્યવયમાં વિજય નેમિસૂરીશ્વરજી મહારાજશ્રી પાસે કુટુંબમાં પ્રથમ દીક્ષાર્થી તરીકે દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ મુનિ કીર્તિવિજયજી રાખવામાં આવ્યું. તેઓ ઉદ્યમશીલ અને અભ્યાસના વ્યસની હતા. પરંતુ ક્ષયનો વ્યાધિ લાગુ પડવાથી સં. ૧૯૭૯ ના ભાદરવા વદ ૩ના દિવસે ખંભાત મુકામે આરાધનાપૂર્વક કાળધર્મ પામ્યા. તેમના સ્મરણાર્થે ત્યાં કીર્તિ જૈન પાઠશાળા સ્થપાયેલ છે. ૧૯૮૭–સોમાભાઈના લઘુપુત્ર કાન્તિલાલે ૨૦ વર્ષની વયે અને તેમનાં બહેન પ્રધાનબહેને ૪૨ વર્ષની વયે વેશાખ શુ. ૧૦ ના રોજ કપડવણજ મુકામે ઠાઠમાઠથી દીક્ષા લીધી અને મુનિ કંચનવિજય તથા સાધ્વી પુષ્પાશ્રી એમ નામ રાખવામાં આવ્યાં. આ પ્રસંગ સોમાભાઈએ ઉત્સાહપૂર્વક ઊજવ્યો હતો. ૧૯૮૭–સોમાભાઈના મોટા પુત્ર ચંદુલાલ કે જેમણે આ જ વર્ષમાં ચતુર્થવ્રત લીધું હતું, તેમણે પોતાનાં પત્ની ચંદનબહેન જેમની ઉંમર ૨૮ વર્ષની છે તથા આઠ વર્ષના બાળક પુત્ર હસમુખલાલ સાથે આગમોદ્ધારક આચાર્યદેવશ્રીના વરદ્ હસ્તે અમદાવાદમાં અસાડ સુદ પના દિવસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. તેમનાં નામ લબ્ધિસાગરજી સુમલયાશ્રી અને સૂર્યોદયસાગરજી રાખવામાં તે પરમતારક ગુરુદેવશ્રીનાં પ્રથમ શિષ્ય પંન્યાસજી વિજયસાગરજી મહારાજશ્રીનાં તથા સાધ્વીશ્રી પુષ્માશ્રી તથા આગમોદ્ધારક આચાર્યદેવશ્રીનાં શિષ્ય તરીકે જાહેર થયાં. આજે તેઓશ્રી ૯૦૦થી અધિક શ્રમણ-શ્રમણીના અધિનાયક સ્વરૂપે સાગર સમુદાયના ગચ્છાધિપતિ પદે બિરાજમાન છે. - ૧૯૮૭–ચરિત્ર નાયકના ભાણેજ પોપટલાલે આ જ વર્ષમાં ચતુર્થવ્રત લીધું હતું. તેઓએ પણ સંકેત મુજબ પ્રથમના મિત્ર બાલુભાઈની સાથે અમદાવાદ આવી ૨૫ વર્ષની વયે બન્ને જણે આચાર્યદેવશ્રીના વરદ્ હસ્તે અસાડ સુદ ૬ ના દિવસે દીક્ષા અંગીકાર કરી. તેમનાં નામ બુદ્ધિસાગર તથા પ્રબોધસાગર રાખવામાં આવ્યાં અને તેઓને પંન્યાસ વિજયસાગરજી ગણિવરના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. Jain Education Intemational Page #569 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૫૩ મનસુખભાઈ શિવાભાઈ ઝવેરભાઈ ચૂનીભાઈ મગનભાઈ સમરતબહેન સોમાભાઈ : પત્ની માણેકબહેન : શામળદાસ કેશવલાલ : વાડીલાલ પ્રધાનબહેન : શ્રતસાગરજી મ.સા. સા. મનહરશ્રીજી કીર્તિવિજયજી મ.સા. સા. પુષ્માશ્રીજી કસ્તુરલાલ : (પત્ની મણિબહેન) : ભદ્રાબહેન સા. આ.શ્રી યશોભદ્રસાગરજી મ. સ્નેહપ્રભાશ્રીજી શાંતાબહેન સા. નિરંજનાશ્રીજી મુકુંદભાઈ સા. મનકશ્રીજી પોપટલાલ : પત્ની : પ્રભાવતી જેસંગલાલ પં. પ્રબોધસાગરજી મ.સા. સા. પ્રભંજનાશ્રીજી (પત્ની : ચંપાબહેન) સા. ચન્દ્રગુપ્તાશ્રીજી કંચનબહેન : સા. કનકપ્રભાશ્રીજી પનુભાઈ ; આ. પ્રમોદસાગરસૂરીશ્વરજી મ.સા. કાન્તાબહેન સા. નિત્યોદયાશ્રીજી ચંપાબહેન ચંદુલાલ ગણિ લબ્ધિસાગરજી મ. પત્ની ચંદનબહેન સા. સુમલયાશ્રીજી કાંતિલાલ આ. કંચનસાગરસૂરિજી ધીરજબહેન સા. ધર્મોદયાશ્રીજી મ. હસમુખ વિમલાબહેન : સંદરબહેન : પ્રભાવતી : નિર્મળા: નિર્મળા : શશિકલા આ. ગચ્છાધિપતિ શ્રી સા. વિચક્ષણાશ્રીજી સા. સુર્યકાન્તાશ્રીજી સા. પાલતાશ્રીજી સા. નિરૂપમા શ્રીજી મ. સા. શુભોદયાશ્રીજી મ. સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા. ૧૯૯૦–સોમાભાઈની દૌહિત્રી સુંદરબહેને અમદાવાદમાં ૧૩ વર્ષની વયે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ સુમલયાશ્રીનાં શિષ્યા, સાધ્વી સૂર્યકાન્તાશ્રી તરીકે રાખવામાં આવ્યું. ૧૯૯૦–આ ચારિત્રનાયકના લઘુ બન્યુના પુત્રવધુ મણિબહેને ૨૧ વર્ષની વયે ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને પુષ્પાશ્રીનાં શિષ્યા મનકશ્રી તરીકે જાહેર થયાં. ૧૯૯૧–આ ચરિત્રનાયક સોમાભાઈ પોતાના કુટુંબીઓની દીક્ષાથી દિનપ્રતિદિન તેજ પ્રવાહમાં આગળ વધવા લાગ્યા અને તેમના પરિણામને તેમના પત્ની પણ વધારવાં લાગ્યાં. આથી તેઓ દીક્ષાના મનોરથવાળા થયા. તે મનોરથને સફળ કરવા માટે આચાર્યદેવશ્રીના શિષ્ય ઉપાધ્યાય (વર્તમાનમાં આચાર્ય) શ્રી માણિક્યસાગરજી મહારાજને સપરિવાર કપડવણજ પધારવા તેઓએ વિનંતી કરી. ઉપાધ્યાયજી મહારાજ સપરિવાર પધાર્યા અને સોમાભાઈએ ૬૧ વર્ષની વયે, તેમનાં પત્ની રત્નકુક્ષિ માણેકબેને ૬૦ વર્ષની વયે અને પૌત્રી વિમલાબહેને ૧૪ વર્ષની વયે ઠાઠમાઠથી શાન્તિસ્નાત્રાદિ-મહોત્સવપૂર્વક દીક્ષા અંગીકાર કરી અને તેમનાં નામ શ્રતસાગરજી, મનહરશ્રી તથા વિચક્ષણાશ્રી રાખી પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્યદેવશ્રીનાં તથા સાધ્વીશ્રી હીરશ્રીનાં અને સાધ્વી Jain Education Intemational Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ચતુર્વિધ સંઘ સુમલયાશ્રીના શિષ્ય, શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યાં. ૧૯૯૩–સોમાભાઈનાં લઘુબહેનનાં પુત્રી શાંતાબહેને ૧૩ વર્ષની ઉંમરે કપડવણજ મુકામે દીક્ષા અંગીકાર કરી અને તેઓ સાધ્વી પુષ્માશ્રીનાં શિષ્યા સાધ્વી નિરંજનાશ્રી તરીકે જાહેર થયાં. ૧૯૯૫–સોમાભાઈના લઘુબંધુનાં પુત્રી બહેન ભદ્રાએ ૧૫ વર્ષની વયે તથા તેમની દૌહિત્રી પ્રભાવતીએ ૧૩ વર્ષની વયે તથા તેમના ભાણેજ વધુ પ્રભાવતી કે જેમણે ૧૯૮૭માં ચતુર્થવ્રત લીધેલ છે, તેમણે, પોતાની ૧૨ વર્ષની પુત્રી કંચન સાથે કપડવણજ મુકામે ગુરુદેવશ્રીના શિષ્ય અનુયોગાચાર્ય શ્રી ક્ષમાસાગરજી ગણિવરના વરદ હસ્તે ધામધૂમથી દીક્ષા અંગીકાર કરી. તેઓનાં ક્રમે નામ સ્નેહપ્રભાશ્રી, પાલતાશ્રી, પ્રભંજનાશ્રી અને કનકપ્રભાશ્રી રાખવામાં આવ્યાં અને તેઓ અનુક્રમે સાધ્વી પુષ્પાશ્રી સૂર્યકાન્તાશ્રી, પુષ્માશ્રી અને પ્રભંજનાશ્રીનાં શિષ્યા તરીકે જાહેર થયાં. ૧૯૯૬-આ ચરિત્રનાયકના લઘુબધુના પુત્ર મફતલાલે ૧૯ વર્ષની ઉંમરે માતાપિતાની જાળમાંથી છટકીને પાલિતાણામાં દીક્ષા અંગીકાર કરી અને મુનિ લબ્ધિસાગરજીના શિષ્ય યશોભદ્રસાગર તરીકે પ્રસિદ્ધ થયા. ૨૦૦૨–સોમાભાઈના ભાણેજ જેસંગલાલના પુત્ર પનુભાઈએ ૧૮ વર્ષની ઉંમરે માતાના મોહને ફગાવીને સુરત મુકામે આવી ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને મુનિ પ્રબોધસાગરના શિષ્ય મુનિ પ્રમોદસાગરજી તરીકે પ્રસિદ્ધ થયા. સં. ૧૯૯૭નું ચાતુર્માસ ઉપાધ્યાય શ્રીક્ષમાસાગરજી મહારાજની સાથે ચરિત્રનાયક જામનગર ગયા હતા. તેઓએ વૃદ્ધાવસ્થાએ સંયમ અંગીકાર કરેલું છતાં કુદરતી રીતે ગૃહસ્થપણા કરતાં સંયમમાં તેમની શારીરિક સ્થિતિ સારી રહેતી હતી અર્થાત્ તેઓ પોતાના સંયમનો નિર્વાહ પોતાના હાથે નિભાવી શકતા હતા, પરંતુ ‘વય વયનું કામ કરે તે ન્યાયે તેમના પૌત્ર સૂર્યોદયસાગરજીની તબિયતના અંગે જામનગરમાં વિદ્યાર્થીભુવનમાં પોતાના સહાધ્યાયી તપસ્વી વિબુધસાગરજી સાથે રહેતા હતા. ત્યાં તેમની તબિયત એકાએક નરમ થવા લાગી ત્યારે પોતે પોતાના સહાધ્યાયી પાસે ધ્યાનારાધના યાચીને આરાધના કરી, ક્રમે વ્યાધિ વૃદ્ધિ પામ્યો, સર્વે જીવોને ખમાવ્યા અને આરાધના કરતા સં. ૧૯૯૮ના કારતક વદ ૧ ના દિવસે ત્યાં જ કાળધર્મ પામ્યા. તે પ્રસંગ સુશ્રાવક ધર્મિષ્ઠ સંઘવી શેઠ પોપટલાલ ધારશીભાઈએ શાસનશોભામાં વૃદ્ધિ કરે તેમ શાંતિસ્નાત્રપૂર્વક ઊજવ્યો. આચાર્યભગવંત પ્રભાકરસૂરિ મહારાજનાં સંસારી સગાં બહેન સાધ્વીજી નલિનીયશાજી તથા કાકાફોઈની દીકરીઓની દીક્ષાની નામાવલિ : પૂ. આ. ભ. શ્રી પ્રભાકરસૂરિ મહારાજ : [શ્રી રામચંદ્ર સૂરિ સમુદાય] સંસારી નામ : બાબુભાઈ પિતા : રતિલાલ ભૂરાલાલ માતા : હિરાબહેન રતિલાલ મોટા કાકાની દીકરી : પૂ. સુરેન્દ્રશ્રીજી મહારાજ [શ્રી સાગરાનંદસૂરિ સમુદાય] સંસારી નામ : શારદાબહેન પિતા : કાંતિલાલ અમૃતલાલ દોશી માતા : જાસુદબહેન કાકાની દીકરીની દીકરી : પૂ. નયગુણાશ્રીજી મહારાજ [શ્રી સાગરાનંદસૂરિ સમુદાય સંસારી નામ : નીરૂબહેન પિતા : નાનાલાલ અમૃતલાલ દોશી માતા : પ્રભાબહેન ફોઈની દીકરી : પૂ. જિતસેનાશ્રીજી મહારાજ [સો ઓળી પૂરી કરેલ છે.] સંસારી નામ : વસુમતી પિતા : ગંભીરદાસ વમળજી માતા : મથુરીબહેન પૂ. ચારુશીલાશ્રીજી [બાપજી મ.નો સમુદાય Jain Education Intemational Page #571 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સંસારી નામ : મધુબહેન..........કાળધર્મ પામ્યાં છે.) પિતા : માણેકલાલ ભૂરાલાલ માતા : જાસુદબહેન પૂ. મધુરગિરાશ્રીજી મહારાજ સંસારી નામ : વર્ષાબહેન પિતા : માણેકલાલ ભૂરાલાલ માતા ઃ લક્ષ્મીબહેન પૂ. અપૂર્વનિધિશ્રીજી મહારાજ સંસારી નામ : રેખાબહેન પિતા : માણેકલાલ ભૂરાલાલ માતા : લક્ષ્મીબેન પૂ. વજસેનાશ્રીજી મહારાજ સંસારી નામ : કોકિલાબહેન પિતા : કાન્તિલાલ પ્રભુલાલ મણિયાર માતા : હીરાબહેન પૂ. પ્રશમગુણાશ્રીજી મહારાજ સંસારી નામ : પ્રવીણાબહેન. પિતા : કાન્તિલાલ પ્રભુલાલ. માતા : હીરાબહેન પૂ. તત્ત્વશીલાશ્રીજી મહારાજ સંસારી નામ : રમીલાબહેન પિતા : કાન્તિલાલ પ્રભુલાલ માતા : હીરાબહેન પૂ. પ્રીતિપૂર્ણાશ્રીજી સંસારી નામ : ઉષાબહેન પિતા : રસિકલાલ છોટાલાલ માતા : સુશીલાબહેન પૂ. નલિનયશાશ્રીજી મહારાજ સંસારી નામ : કોકિલાબહેન પિતાનું નામ : રતિલાલ ભૂરાલાલ માતાનું નામ : હિરાબહેન આ. પ્રભાકરસૂરિ મ.ના સગીબેનની દીકરી : પૂ. નિરાગયશાશ્રીજી મહારાજ સંસારી નામ : મંદાબહેન પિતા : સેવંતીલાલ માધાણી માતા : પુષ્પાબહેન GAG Li ૫૫૫ For Private Personal Use Only [શ્રી રામચંદ્રસૂરિ સમુદાય] [શ્રી કેસરસૂરિ સમુદાય] પૂ. વિશ્વકર્માશ્રીજી મહારાજ સંસારી નામ : અર્ચનાબહેન પિતાનું નામ : ભૂપેન્દ્રભાઈ માતા : સુલસાબહેન માણેકલાલ ભૂરાલાલની દીકરીની દીકરીએ દીક્ષા લીધી છે. આચાર્ય ધર્મસૂરિના સમુદાયમાં સગાકાકાના દીકરા થાય છે. [શ્રી કેસરસૂરિ સમુદાય] [શ્રી સાગરાનંદસૂરિ સમુદાય] [શ્રી ધર્મસૂરિ સમુદાય] Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ શ્રી છોટાલાલભાઈ ઘીવાળા (ઘીણોજ પાસે) પાળજ વાળા પરિવાર છોટાલાલભાઈ ઘીવાળા કુમારપાળભાઈ (પુત્ર) [પૂ. મુનિશ્રી વિશ્વધન વિ.મ.સા.] મુનિવિશ્વરત્ન વિ. મ.સા. બાબુભાઈ ઘીવાળાના આખા પરિવારે [૨ પુત્ર + ૨ પુત્રી પોતે બે) દીક્ષા લીધી. પૂ. મુનિશ્રી મતિધનવિજયજી મ.સા. પિંડવાડાવાળા પ્રેમસૂરિજી મ.સા.ના શિષ્ય બન્યા. બાબુભાઈ ઘીવાળા (પુત્ર) [પૂ. મુનિશ્રી બોધિરત્નવિજયજી મ.સા. હાલ પંન્યાસ મનિષાબહેન બાબુભાઈનાં પુત્રી પ્રીતિબહેન (પુત્રી) [પૂ. સા. શ્રી માનહંસાશ્રીજી મ.સા.] [પૂ. સા. શ્રી પ્રિયહંસાશ્રીજી મ.સા.] ધર્મપત્ની પદ્માબહેન [પૂ.સા.શ્રી પરમહંસાશ્રીજી મ.સા. તુષારભાઈ (પુત્ર) [પૂ. મુનિશ્રી તપોરત્ન વિ. મ.સા. હાલ પંચાસ) (૧૭ શિષ્ય--પ્રશિષ્યો પૈકી) મુનિ ભાગ્યરત્ન વિ. મ.સા. ચતુર્વિધ સંઘ મંજુલાબેન (છોટાલાલાભાઈની પુત્રી) [પૂ. સા. શ્રી મૃગાવતીશ્રીજી મ.સા. મુનિ દિવ્યરત્ન વિ.મ.સા. મુનિ રશ્મિરત્ન વિ.મ.સા. સિદ્ધાંત મહોદધિ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ના દસમા શિષ્ય હતા મુનિશ્રી મતિધનવિજયજી મ.સા. પૂજયશ્રીનો ૧૯૪૪માં જન્મ થયો. બાવીશ વર્ષની ઉંમરે ઉત્તર ગુજરાતના પાળજ ગામથી નોકરી માટે મુંબઈ ગયેલા. વિ. સં. ૧૯૬૬થી મહિને પંદર રૂપિયાથી નોકરીની શરૂઆત કરી. ૫૭ વર્ષની ઉંમરે દીક્ષા લીધી ત્યારે એ સમયે મુંબઈ ઘી બજાર એસો૦-ના પ્રમુખપદે હતા. ૪૦ વર્ષ સુધી સુવિશુદ્ધ સંયમનું પાલન કરી છેલ્લાં સાત વર્ષથી લકવાની માંદગીમાં અપૂર્વ સમાધિ જાળવી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, સમગ્ર પરિવારના આલંબન બન્યા. કલ્પેશભાઈ (પુત્ર) [મુનિ કુલરત્ન વિ.મ.સા.] હાલ પંન્યાસ વિક્રમ સં. ૨૦૪૦માં કાળધર્મ પામ્યા ત્યાં સુધી તેમની દીક્ષા તિથિએ દર સાલે મુંબઈનું ઘી બજાર પૂજ્યશ્રીની પુણ્યસ્મૃતિમાં પાખી પાળતુ. પોતાના વ્યાપારીકાળ દરમ્યાન એક બે કિસ્સા અન્ય વેપારીએ ઊઠી જવાની ફરજ પડે તેવા બનેલા. ધ્યાનમાં આવતાંની સાથે જ એ વેપારીને ત્યાં પોતે પહોંચી જાય, બેઠેલા લેણદારોમાં કોઈકને ધરપત આપે, કોઈકને રોકડા ચૂકવે, કોઈકને બાંહેધરી અને વિશ્વાસ આપે. એ કાળના પરગજુ વેપારીઓએ પોતાના પ્રમુખ તરીકે આવી જ કોઈક ખૂબીઓ જોઈને સ્વીકાર્યા હશે ને? For Private Personal Use Only કોઈ પણ જીવ પ્રત્યે, કોઈ પણ સમુદાય પ્રત્યે, કોઈ પણ સાધુ પ્રત્યે આત્મીયતા અજોડ અને અનન્ય હતી અને તેથી જ અજાતશત્રુ વિશેષણને વરેલા હતા. એમણે દીક્ષા લીધી ત્યારે બીજી વખતના તેમનાં ધર્મપત્નીની ઉંમર ૩૩ વર્ષની હતી. નામ હતું તેમનું સમરથબા. એક પુત્ર નવ વર્ષનો, એક પુત્રી ચાર વર્ષની, એક પુત્ર દોઢ વર્ષનો એમ ચારેયની અને ધંધાની સઘળી જવાબદારી પોતાના નાનાભાઈ અમથાભાઈને સોંપીને નીકળેલા–એ ત્રણ સંતાનોમાંથી છેલ્લાં બે એ વિક્રમ સં. ૨૦૧૮માં પ.પૂ.આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. હસ્તે વિસનગર મુકામે દીક્ષા લીધી અને ક્રમશઃ સા. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજશ્રીએ યુવાન વયે દીક્ષિત થઈ ૪૨ વર્ષના દીર્ધસંયમ પર્યાય પાળતાં હજુ પણ સાધ્વી ભગવંતોની સંસ્થાના શણગાર બની સુંદર સંયમ જીવન જીવી રહ્યાં છે. (પ.પૂ.આ. વિજયભુવનભાનુસૂરિજી મ.નાં બહેન મહારાજ સા. શ્રી હંસકીર્તિશ્રીજી મ.નાં શિષ્યા બન્યાં). Page #573 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પપ૦ પ્રથમ સંતાન પણ ૧૪ વર્ષની ઉંમરે દીક્ષા લેવાનું જ હતું પરંતુ કુદરતના કોઈ અકળ સંકેતથી એ દીકરાને લગ્નજીવન તરફ વળવું પડ્યું તો પણ તેમણે ૪૦ વર્ષની ઉંમરે પત્ની, બે પુત્રો, બે પુત્રીઓની સાથે વિ. સં. ૨૦૩૧ની સાલે પિંડવાડા મુકામે ૫.પૂ. આ.શ્રી હીરસૂરિજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં પ.પૂ. આ.શ્રી ભુવનભાનુસૂરિજી મ.ના વરદ હસ્તે દીક્ષા સ્વીકારી અને મુનિરાજશ્રી બોધિરત્નવિજયજી મ.સા. બન્યા. પૂજ્યશ્રી સમગ્ર પરિવારના આધારરૂપ અને સમગ્ર પરિવારનું કલ્યાણ કરનારા બાબુભાઈએ ભર યૌવનવયે સમગ્ર પરિવારને સાથે લઈ દીક્ષિત થઈ પિતાજી મહારાજ સાહેબનો સંયમ વારસો જાળવ્યો. આજે ૩૦ આશ્રિતોના યોગક્ષેમકારક બની સુંદર સંયમજીવન જીવી રહ્યા છે. દૈવી સંપત્તિનું જ્વલંત ઉદાહરણ વિક્રમ સં. ૨૦૪૯ ની સાલમાં સુવિશાલ ગચ્છાધિપતિ શ્રી મહોદયસૂરિજી મ.સા. ની આજ્ઞાથી પૂ. મુનિશ્રી બોધિરત્નવિ. મ.સા. એમના બને પુત્ર મુનિરાજો તેમજ મુનિશ્રી ચૈતન્યદર્શનવિજયજી મ. તથા મુનિશ્રી પ્રશમાનંદ વિ.મ.સા. એમ પાંચ ઠાણાએ રાજકોટ વર્ધમાનનગર, ચાતુર્માસ નિમિત્તે જવાનું થયેલ, એ ચોમાસામાં આવનારા મહેમાનો તેમજ મુમુક્ષુઓની ભક્તિનો લાભ સુશ્રી સૂરજબહેન મગનલાલ મોતીચંદ મહેતા પરિવાર, સુશ્રી કાન્તિલાલ ડાહ્યાલાલ પરિવાર એમ બે સંયુક્ત પરિવારે લીધો, ખબર નહિ કે એ પરિવારોની સુદ્રવ્યની લક્ષ્મીકમાણી કેવી કામણગારી હશે? ભક્તિ કરતાં કરતાં હૈયાના ભાવો શું હશે? ચાતુર્માસ દરમ્યાન જે જે મુમુક્ષુઓની ભક્તિની તક થોડા દિવસ માટે પણ તેમને મળી એમાંના લગભગ બધા દીક્ષિત થઈ ચૂક્યા એ પૈકી છ તો દીક્ષીત થતાં-નીચે મુજબ પ.પૂ. યશોજિવિજય મ.સા. (પ.પૂ.આ. શ્રી ચંદ્રગુપ્તસૂરિજી મ.સા.ના પછી પ.આ.ભ. શ્રી જિનેન્દ્રસૂરિજી મ.ના શિષ્ય) એમના બે પુત્ર-પુત્રીઓ એક સાધ્વીજી મ., એક બહેન સાધ્વીજી મ. એ જ બહેન મહારાજની બે દીકરી સાધ્વીજી મ. પૂ. પુણ્યરત્ન વિ.મ.સા. એમની બે દીકરીઓ સાધ્વીજી મ., પૂ. બા સાધ્વીજી મ., ધર્મપત્ની સાધ્વીજી મ. પૂ. રાજરત્ન વિ.મ.સા. : એમના બે પુત્ર મુનિઓ, એક પુત્રી સાધ્વીજી મ., ધર્મપત્ની સાધ્વીજી મ. પૂ. મુ. દેવનંદી વિ.મ.સા. એમની ત્રણ દીકરી સાધ્વીજી મ. અને ધર્મપત્નિ સાધ્વીજી મ. પૂ. ચરણસુંદર વિ.મ.સા. : એમના એક પુત્ર મુનિરાજ. આજ ઉપરોક્ત રાજકોટ નિવાસી અને પરિવારોએ સુવિશાલ ગચ્છાધિપતિ હમભૂષણસૂરિજી મ.સા.ની આશા અને આશિષ પામી ગણિવર્યશ્રી બોધિરત્નવિજયજી મ. આદિ ઠાણા ૨૫ ની નિશ્રામાં ૩૫૦ થી વધુ આરાધકોનું ચાતુર્માસ શ્રી શત્રુંજયના પવિત્ર પરિસરમાં શ્રી સૌધર્મનિવાસ ધર્મશાળામાં કરાવ્યું. જોગાનુજોગ પ્રથમ પરિવારના મોભી શ્રી મગનદાદા ભાદરવા વદ-૧૧ને દિવસે નિર્મળ જીવનના અવતાર સમા પ.પૂ.આ. શ્રી મહાબલસૂરિજી મ. તથા પ.પૂ. પ્રવચન પ્રદીપ આ. શ્રી પુણ્યપાલસૂરિજી મ.ના શ્રીમુખે નવકાર સાંભળતાં વિશાળ ચતુર્વિધ શ્રીસંઘની નજર હેઠળ સૌધર્મનિવાસમાં જ સ્વર્ગવાસને વર્યા. આ જ રીતે પ.પૂ. મુનિશ્રી મતિધનવિજયજી મ.સા. તેમજ “ધન્ય જીવન-ધન્ય મરણ”ના ઉદાત્ત ઉદાહરણ સમા મગનબાપાને યાદ કરી જિનશાસનનો લહાવો એમની જેમ આપણે પણ લેતા થઈએ એ જ શુભ ભાવના. પૂ. મુનિરાજશ્રી વિશ્વધનવિજયજી મ.સા. : ૧૭ વર્ષની નાની વયમાં દીક્ષા લઈ માત્ર સાત વર્ષના સંયમપર્યાયમાં કર્મોનું નિકંદન કાઢી દીધું નાનો ફોડલો થયો અને તેનું ઓપરેશન કરાવવા જતાં અચાનક કાળધર્મ પામ્યા. - પૂ. સા. શ્રી પરમહંસાશ્રીજી મ.સા. : ધર્મનિષ્ઠ પતિનો પડછાયો બની “પતિની જે ઇચ્છા એ જ મારી ઇચ્છા” એમ વિચારી ૩૭ વર્ષના ભરયૌવને સમગ્ર પરિવારનાં તારક બન્યાં. આજે ૩૦ વર્ષના પર્યાય સાથે સુંદર સંયમ જીવી રહ્યાં છે. ધન્ય છે આવાં નારીરત્નોને! સૌજન્ય : મહેતા મગનલાલ મોતીચંદ હ : રમણીકભાઈ, જયંતીભાઈ વસંતભાઈ કાન્તિભાઈ પ્રદીપભાઈ -વર્ધમાનનગર, રાજકોટ તરફથી Jain Education Intemational Jain Education Intermational Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ ચતુર્વિધ સંઘ પૂ. પંન્યાસપ્રવરશ્રી તપોરત્નવિજયજી મ.સા. : અગિયાર વર્ષની બાળ ઉંમરે પિતાજી મ.સા.ની સાથે દીક્ષિત બની દાદાગુરુ મ.સા.ની અનેરા ભાવથી અપૂર્વ વૈયાવચ્ચ કરી અને સાથે સાથે ન્યાય, વ્યાકરણ, કાવ્ય, આગમો, શાસ્ત્રોનું અધ્યયન કરી એનાં રહસ્યો જાણ્યાં. આજે પણ સત્તર શિષ્ય-પ્રશિષ્યોના તારક બની વિશુદ્ધ કોટિનું સંયમજીવન જીવી રહ્યા છે, નિસ્પૃહ શિરોમણિ છે. પૂ. પંન્યાસપ્રવરશ્રી ફુલરત્નવિજયજી મ.સા. : નવ વર્ષની વયે દીક્ષિત થયા. દાદાગુરુની અપૂર્વ સેવા કરી અને પરમવૈયાવચ્ચી તરીકે આજે બધાની આંખના તારા બની શુદ્ધ કોટિનું ચારિત્રપાલન કરી રહ્યા છે. પૂ. સા. શ્રી માનહંસાશ્રીજી મ.સા. ૧૫ વર્ષની ઉંમરે પિતાજી મ.સા. સાથે દીક્ષિત થયાં અને વ્યાકરણાદિનો અભ્યાસ કરી સુંદર સંયમજીવન જીવી રહ્યાં છે. સૌમ્યસ્વભાવી છે. પૂ.સા. શ્રી પ્રિયહંસાશ્રીજી મ.સા. : ૧૩ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને માતાજી મ.સા.ની ચિંતા ઓછી કરી. શ્રી કુન્દનમલ બદાજી ચાંદરાઈ (રાજસ્થાન)વાળા પરિવાર બદાજી કુન્દનમલભાઈ [ધર્મપત્ની સૂકીબાઈ] મુનિશ્રી ભાગ્યરત્નવિજય મ.સા. ભૂપેન્દ્ર નારંગીબહેન રમીલાબહેન દિલીપ લતા [સા. શ્રી ક્ષીણમોહાશ્રીજી મ.સા.] | [મુનિ દિવ્યરત્નવિ. મ.સા.] [મુનિ વિશ્વરત્ન વિ.મ.સા.] [સા. અપૂર્વરત્નાશ્રીજી મ.સા.] સમ્પતિબહેન [સા. શ્રી સમ્યગુદર્શિતાશ્રીજી મ.સા.] [મુ. રશ્મિરત્ન વિ.મ.સા.] પરિવારના આઠ સભ્યોએ (૩ પુત્ર + ૩ પુત્રી અને પોતે ૨) દીક્ષા લીધી. એક પુત્રી (નારંગીબહેન)નાં લગ્ન થયાં પણ તેમને બે પુત્રો છે અને એ ચારેય જણા દીક્ષા લેવાની ભાવના રાખે છે. પ.પૂ. શ્રી ભાગ્યરત્નવિજયજી મ.સા. ૫૫ વર્ષની ઉંમરે દીક્ષિત થઈ સમગ્ર પરિવારને તારનારા બન્યા. આજે સાતેક વર્ષના પર્યાય સાથે સુંદર સંયમજીવન જીવી રહ્યા છે. વૈશાખ વદ-૧ના અમદાવાદમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. વૈશાખ વદ૧ના અમદાવાદમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમના ત્રણ પુત્રો મુનિઓ, ત્રણ પુત્રીઓ સાધ્વીઓ, ધર્મપત્ની પૂ. સાધ્વીજી, એક સાળાની પુત્રી સાધ્વીજી. - પૂ. મુનિશ્રી વિશ્વરનવિજયજી મ.સા. : ૧૭ વર્ષની ઉંમરે દીક્ષિત થઈ, સંયમ પર્યાયના દશ વર્ષમાં વ્યાકરણાદિનો અભ્યાસ કરી-કરાવી રહ્યા છે, પૂ. શ્રી તપોરત્નવિજયજી મ.સા.ના પ્રથમ શિષ્ય બનવાનું સૌભાગ્ય સાંપડ્યું. પૂ. મુનિશ્રી દિવ્યરત્નવિજયજી મ.સા. : ૨૮ વર્ષની ઉંમરે દીક્ષિત થયા. આજે સાત વર્ષના સંયમ પર્યાય સાથે સુંદરસંયમજીવન જીવી રહ્યા છે. પૂ. મુનિશ્રી રશ્મિરત્નવિજયજી મ.સા. : ૨૫ વર્ષની ઉંમરે દીક્ષિત થયાં. આજે સાત વર્ષના સંયમપર્યાય સાથે પિતાજી મ.સા.નો પડછાયો બની તેમની અપૂર્વ વૈયાવચ્ચ કરી રહ્યાં છે. પૂ.સા. શ્રી સંવેગરનાશ્રીજી મ.સા. : ૫૩ વર્ષની ઉંમરે દીક્ષિત થયાં અને પરિવારના તારક બન્યાં. સાચા માતુશ્રી બનીને જેમણે પોતાના ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓને સંયમમાર્ગે વાળી પોતે પણ સંયમમાર્ગ સ્વીકાર્યો. ધન્ય એ આર્યારત્નાને. સૌજન્ય : શાહ કાન્તિલાલ ડાહ્યાભાઈ હઃ યશવંતભાઈ હર્ષદભાઈ વર્ધમાનનગર-રાજકોટ Page #575 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પપ૯ પૂ.સા. શ્રી ક્ષીણમોહાશ્રીજી મ.સા. આજથી દશ વર્ષ પહેલા દીક્ષિત થઈ નામ યથાર્થ કરી રહ્યાં છે. ખરેખર સ્થિતપ્રજ્ઞ છે. પૂ. સા. શ્રી સમ્યગદર્શિતાશ્રીજી મ.સા. : ૩૦ વર્ષની યૌવનવયે દીક્ષિત થઈને સ્વાધ્યાયના અપૂર્વ રસ સાથે સુંદર સંયમજીવન જીવી રહ્યાં છે. પૂ.સા. શ્રી અપૂરત્નાશ્રીજી મ.સા. : ૨૦ વર્ષની નાની વયમાં દીક્ષિત થઈને સાત વર્ષના સંયમપર્યાય સાથે વ્યાકરણાદિનો અભ્યાસ કરી રહ્યાં છે. શ્રી ચિમનલાલ ભીખાલાલ લાધાણી પરિવાર મિળ એટાવાસણ] (હાલ ધાનેરા) પરિવાર, પિતા શ્રી ચિમનભાઈ–માતુશ્રી ધાપુબહેન પુત્ર (સેવંતીભાઈ) ઉં. ૪૩ મુનિ રાજરત્નવિજયજી મ.સા. સ્નેહલભાઈ (પુત્ર) ઉં. ૨૦ મુનિ રાજદર્શનવિજયજી મ.સા. (વ્યાકરણ) ઉત્કર્ષ (પુત્ર) ઉં. ૧૨ મુનિ રત્નબોધિ વિ. મ.સા. વ્યાકરણ-ન્યાય. કરીઆબેન (પુત્રી) ઉ. ૧૮ રક્ષાબહેન (ધર્મપત્ની) ઉ. ૪૧ સા.શ્રી દર્શનરૂચિતાશ્રીજી મ.સા. સા. દિવ્યરુચિતાશ્રીજી મ.સા. (વ્યાકરણ-ન્યાય) શેઠ ચિમનલાલ ભીખાલાલ લાધાણીના સૌથી નાના સુપુત્ર સેવંતીભાઈના આખા પરિવારના પાંચ સભ્યોએ સંયમમાર્ગ | સ્વીકાર્યો. બે પુત્રો + એક પુત્રી અને પોતે બે દીક્ષા વિ. સં. ૨૦૫૫ મહા સુદ-૧૪ ધાનેરા મુકામે વડી દીક્ષા વિ. સં. ૨૦૫૫ ફાગણ વદ-૫ ડીસા (નેમનાથનગર મધ્યે) મુનિ રાજરત્નવિજયજી મ.સા. : સંસારીપણામાં હીરાના વેપારી હતા ૫. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.નાં વ્યાખ્યાનોથી ધર્મ તરફની રૂચિ થઈ અને જીવનમાં ટર્નીંગ પોઈન્ટ આવ્યો. દીક્ષા જ લેવી છે એવી પ્રબળ ભાવના મુંબઈના લાલબાગનાં વ્યાખ્યાનો સાંભળતાં તથા પ.પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરિજી મ.સા.નાં પુસ્તકો વાંચતાં થઈ. ત્યારબાદ પૂરા પરિવારને આ માર્ગે ચાલવા પ્રેરણા કરી. ધર્મપત્ની અને પુત્રો, પુત્રીએ પણ એમનો બોલ ઝીલ્યો. પછી પાંચેક વર્ષ સુધી સંયમ માટેની ટ્રેઇનિંગ માટે પોતે તથા બે પુત્રો પ.પૂ. આશ્રિતાધાર મુનિ બોધિરત્ન મ. તથા આગમપ્રજ્ઞ મુનિ તપોરત્નવિજયજી મ.સા. પાસે રાજકોટ મુકામે ચાતુર્માસ માટે રહેવા ગયા તથા ધર્મપત્ની તથા પુત્રી વાગડ સમુદાયનાં પણ હાલ પૂ.આ.ભ. શ્રી રામચન્દ્રસૂરિજી મ.સા.ના સમુદાયનાં પૂ.સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.સા.ની પાસે અમદાવાદ રહેવા ગયાં. દીક્ષા પહેલાં છેલ્લાં બે વર્ષ અભ્યાસ માટે સમગ્ર પરિવાર સાથે અમદાવાદ જહાંપનાહની પોળમાં રહીને પંડિતવર્ય રતિભાઈ પાસે સંસ્કૃત બુકો, વ્યાકરણ, કર્મગ્રંથ, સંસ્કૃત-પ્રાકૃત વાચન માટે ૨૦૧પમાં શાસનની ખૂબ જ પ્રભાવના કરવાપૂર્વક ધાનેરા મુકામે દીક્ષા લીધી. અત્યારે સંયમ યાત્રાનાં પાંચ વર્ષ પૂરાં થાય છે. છઠ્ઠા વર્ષમાં પ્રવેશ થાય છે. આજ પૂ. ગુરુનિશ્રાએ સુંદર આરાધના કરી રહ્યાં છે. શાહ કેશવલાલ પૂનમચંદ પરિવાર (ઊંબરીવાળા) શૈલેષભાઈ (રક્ષિતરત્ન વિજયજી મ.સા.) પ્રજ્ઞાબહેન (પત્ની) હરિન (પુત્ર) જિમી (પુત્ર) મોક્ષતાશ્રીજી મ.સા. કલ્પરક્ષિત વિ.મ.સા. જ્ઞાનરક્ષિત વિજયજી મ.સા. સૌજન્ય : મહેતા મગનલાલ મોતીચંદ હ : રમણીકભાઈ, જયંતિભાઈ વસંતભાઈ કાન્તિભાઈ પ્રદીપભાઈ વર્ધમાનનગર, રાજકોટ Jain Education Intemational Page #576 -------------------------------------------------------------------------- ________________ પ૬૦. ચતુર્વિધ સંઘ | મનિ રક્ષિતરનવિજયજી મ.સા. : ઊંબરીવાળા (બનાસકાંઠા) ગામના ધંધાર્થે સુરત-મુંબઈ ગયા. આયોજનમાં એક્કા, કોઈ પણ કાર્યને સંપૂર્ણતા સુધી લઈ જવામાં સમર્થ. મોટાભાઈ, ભાભી અને બે દીકરાની દીક્ષા પછી ધર્મમાં ખૂબ જ આગળ વધ્યા. માતુશ્રીની જવાબદારી પૂરી થતાં જ સંયમમાર્ગ સ્વીકાર્યો. સા. મોક્ષજ્ઞાશ્રીજી મ.સા. : આખા કુટુંબને સંયમમાર્ગે વાળ્યું. પતિનો પડછાયો બનીને જીવ્યાં. કલ્યરક્ષિત વિજયજી મ.સા. : ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. વ્યાકરણ આદિનાં અભ્યાસ. જ્ઞાનરક્ષિત વિજયજી મ.સા. : ૧૪ વર્ષની ઉંમરે દીક્ષા : વ્યાકરણ, ન્યાય આદિનો અભ્યાસ. શાહ કેશવલાલ પૂનમચંદ પરિવાર ઊંબરીવાળા (બનાસકાંઠા) અશોકભાઈ (મુનિ વિનયરક્ષિત વિજય મ.સા.) હિતેશ (પુત્ર) મુનિ હિતરક્ષિત વિજયજી મ.સા. સુરેખાબહેન (પત્ની) અલ્પા (પુત્રી) સારિકા (પુત્રી) જ્ઞાનપ્રજ્ઞાશ્રીજી મ.સા. આત્મજ્ઞાશ્રીજી મ.સા. સિદ્ધપ્રજ્ઞાશ્રીજી મ.સા. સોનાલી (પુત્રી) બૈર્યજ્ઞાશ્રીજી મ.સા. મુનિશ્રી વિનયરક્ષિત વિજયજી મ.સા. ૪ ૩૨ વર્ષની ઉંમરે ધર્મ સમજ્યા. મૂળ બનાસકાંઠા જિલ્લાના ઊંબરી ગામનાં ધંધાર્થે હીરાના વ્યાપાર અર્થે સુરત સ્થિર થયા. ૩૭ વર્ષની ઉંમરે એકના એક દીકરાને તથા બે દીકરીઓને પૂ. ગચ્છાધિપતિ આ. વિ. રામચન્દ્રસૂરિજી મ.સા.ના હસ્તક દીક્ષા અપાવી. ૩૮ વર્ષની વયે નિવૃત્ત થયા. ૪૮ વર્ષની ઉંમરે પત્ની અને એક દીકરી સાથે દીક્ષા ગ્રહણ કરી, નાનાભાઈના બે દીકરાઓને પણ સાથે લીધા. મુનિશ્રી હિતરક્ષિત વિજયજી મ.સા. : ૧૧ વર્ષની ઉંમરે શાળા છોડી વિહાર, ટ્રેઇનિંગ. ૧૪ વર્ષની ઉંમરે સંયમી બન્યા. વ્યાકરણ-ન્યાય આદિ અભ્યાસ. ૧૬ વર્ષનો સંયમપર્યાય. સા. જ્ઞાનપ્રજ્ઞાશ્રીજી મ.સા. : આખા કુટુંબને સંયમમાર્ગે વાળવામાં મુખ્ય સહાયક રહ્યાં. સા. આત્માશ્રીજી મ.સા. : ૧૨ વર્ષની વયે સંયમી બન્યાં. ગુરુ નિશ્રા જ જીવનમંત્ર રહ્યો. વૈયાવચ્ચમાં અગ્રેસર. ૧૬ વર્ષનો સંયમપર્યાય. સા. શૈર્યજ્ઞાશ્રીજી મ.સા. : ૧૦ વર્ષની ઉંમરે સંયમી બન્યાં. નામ પ્રમાણે નાની ઉંમરમાં ધૈર્યગુણને આત્મસાત કર્યો. વ્યાકરણ આદિ અભ્યાસ. ૧૬ વર્ષનો સંયમપર્યાય. સા. સિદ્ધિપ્રજ્ઞાશ્રીજી મ.સા. : ૨૦ વર્ષની ઉંમરે સંયમી બન્યાં. માતાપિતાની સાથે જ દીક્ષા લીધી. શાહ બાબુલાલ મંગળજીભાઈ પરિવાર (બરવાળા) (બનાસકાંઠા) પ્રકાશભાઈ (મુનિ પુણ્યરત્નવિજયજી મ.) કમળાબહેન કૃપાદર્શિતાશ્રીજી મ.સા. (બા મહારાજ) જ્યોતિબહેન જ્ઞાનદર્શિતાશ્રીજી મ.સા. (બહેન મહારાજ) જ્યોતિબહેન જ્ઞાનદર્શિતાશ્રીજી મ.સા. (બહેન મહારાજ) મેઘના (પુત્રી) મધુદર્શિતાશ્રીજી મ.સા. Jain Education Intemational Page #577 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. ૫૧ ભીકમચંદજી સાકળચંદજી કાશ્યપગોત્ર તુર સુપુત્ર ફૂલચંદજી મુનિ શ્રી ધન્યસેનવિજયજી મ. પત્ની--બદામીબહેન સાધ્વીજી શ્રી વિનીતદર્શિતાશ્રીજી પુત્રી--આશા સાધ્વીજી શ્રી અનુપમદર્શિતાશ્રીજી રાજસ્થાનના સિરોહી જિલ્લાના કૈલાસનગરમાં ભીકમચંદજીના સુપુત્રોમાંથી સૌથી વડીલબંધુ ફૂલચંદજી..... તેમના લઘુબંધુ મગનભાઈએ પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રી પાસે સંયમગ્રહણ કર્યું અને તેઓ વર્ધમાન તપોનિધિ પંન્યાસ શ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્ય બન્યા. મુનિ શ્રી મલ્લિસેનવિજયજી કે જેઓ મહાત્માઓની સેવાભક્તિ વૈયાવચ્ચ દ્વારા આગળ વધ્યા. પૂજ્યોની કૃપાથી સં. ૨૦૫૪ માગસર વદી ૩ પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા અને આશીર્વાદથી પરમ પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી મહારાજના હસ્તે ગણિ-પંન્યાસઉપાધ્યાય અને આચાર્યપદને પામ્યા. સંસારી વડીલબંધુ, વૈરાગી ફૂલચંદજીને સંયમ ગ્રહણ કરવાની ખૂબ જ તાલાવેલી હતી પણ શ્રાવિકા બદામીબહેનને દીક્ષાનું નામ આવે ને ચક્કર આવવા માંડે. પ્રેશર વધી જાય. તે કહે અહીં જેટલી ધર્મારાધના કરવી હોય તેટલી કરો પણ સંયમ નહીં, એટલે હવે તો શું થાય? એકની એક સુપુત્રી આશા પણ પૂજ્ય સંસારી સંબંધી સાધ્વીજી શ્રી મુક્તિદર્શિતાશ્રીજીના સંપર્કથી વૈરાગ્ય વાસિત બનતી ગઈ. પણ હજુ બદામીબહેનને ચારિત્ર મોહનીય કર્મ સતાવે છે. એમાં એક દિવસ અચાનક કોઈ એવી પળ આવી ગઈ. પોતાની કરેલી આરાધનાથી કર્મે વિવર આપ્યો અને તેમણે સંયમની ભાવના વ્યક્ત કરી, ત્યારે વૈરાગ્યવાન ફૂલચંદજીભાઈ આનંદિત થઈ ગયા. ફૂલચંદજીએ તેમના પિતાશ્રી–માતુશ્રી અને ભાઈઓની ભાવનાથી ઉપધાનતપ કરાવ્યું. રાણકપુર નવપદ આરાધક સમાજની ઓળી, પંચતીર્થી યાત્રા ઓળીવાળાઓને બસમાં કરાવી. ઉજામણથી બસમાં હાલારતીર્થ સુધી અને હાલારતીર્થથી જૂનાગઢ થઈ પાલિતાણાનો છ'રીપાલિત સંઘ નીકળ્યો, તેમાં મુખ્યદાતા તરીકેનો તેમણે લાભ લીધો. નવપદ આરાધક સમાજના મુખ્ય કાર્યકર તરીકે રહ્યા. સં. ૨૦૫૦ મહાસુદ ૮ વાર શુક્ર તા. ૧૯-૨-૯૪ના કૈલાસનગરમાં જ ત્રણે પુણ્યાત્માઓએ પૂજ્ય મુનિરાજ શ્રી મલ્લિસનવિજયજી મહારાજના હસ્તે પરમ પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ધન્યસેનવિજયજી મહારાજ બન્યા. | મુનિરાજ શ્રી ધન્યસેનવિજયજી મહારાજે જીવનમાં કરેલી તપશ્ચયીઓ : * પોષદશમીનાં એકાસણાં ૮ વર્ષની ઉંમરથી નિરંતર.... * નવપદજીની અલુણી ઓળી નવ ૧૧ વર્ષની ઉંમરથી.... ૪ વર્ધમાનતપની ૪૭ ઓળી, શ્રેણીતપ. વર્ષીતપ.... * ઉપવાસ ૮, ૯, ૧૦, ૧૧, ૧૫, ૧૬, ૩૦, ૩૫, ૪૪, ૫૧, ૬૮.... * શત્રુંજય તીર્થમાં ત્રણ ચાતુર્માસ, નવ્વાણુંયાત્રા, ચઉવિહાર છઠ્ઠ કરીને સાત જાત્રા....* વીશસ્થાનકતપ ચાલુ ૧૬ ઓળી થઈ...* ૫00 આયંબિલ એક વખત સળંગ અને એક વખત એકાંતર... સાધ્વીજી શ્રી મુક્તિદર્શિતાશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી શ્રી વિનીતદશિતાશ્રીજી મ. કરેલી તપશ્ચર્યા : કે પોષદશમી, વર્ષીતપ, સિદ્ધિતપ, શ્રેણીતપ, મોક્ષદંડક તપ.... * નવપદજીની ઓળીઓ, વર્ધમાનતપની ઓળી......૨૫મી * ૫૦૦ આયંબિલ એકાંતર, સળંગ ૨૭પ આયંબિલ..... * શત્રુંજય તીર્થમાં ચાતુર્માસ, નવાણુંયાત્રા.....* ઉપવાસ-૨-૫૮-૧૧-૧૪....... સાધ્વીજી શ્રી વિનીતદર્શિતાશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી શ્રી અનુપમ રિતાશ્રીજીએ કરેલી તપશ્ચય : ક પોષદશમી, વર્ષીતપ, સિદ્ધિતપ, શ્રેણિતપ...... * નવપદજીની ઓળીઓ, વર્ધમાનતપની ઓળી......૧૮મી આ રીતે સુંદર આરાધનામાં મગ્ન એવો આ સંયમી પરિવાર અનેકોને સંયમ-તપ-આરાધનામાં આદર્શ પૂરા પાડી રહ્યો છે. . સૌજન્ય : પૂ.પં. શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વડાલિયા સિંહણના ભક્તજનો તરફથી. Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ચતુર્વિધ સંઘ શ્રી દેવશીભાઈ સુપુત્ર હરિભાઈ : મુનિ શ્રી હર્ષસેનવિજયજી પત્ની : દયાબહેન સુપુત્રી : રૂપલ સાધ્વીજી શ્રી દિવ્યકૃપાશ્રીજી સાધ્વીજી શ્રી ચારુકૃપાશ્રીજી કચ્છ માંડવીમાં શ્રી તપગચ્છ જૈન સંઘના સક્રિય કાર્યકર-ટ્રસ્ટી શ્રી હરિભાઈના જીવનમાં ધર્મનો વિશેષ પ્રવેશ તેમજ સંયમમાં પ્રવેશ કરાવવામાં નિમિત્ત બન્યા તેમના સુપુત્ર રમિનકુમાર. એકદમ બ્રિલિયન્ટ સુપુત્ર રશ્મિનને અચાનક રોગ લાગુ પડ્યો જેથી હાથ-પગનાં અંગો વિકૃત થઈ ગયાં, પણ..આ બાળકની પૂર્વની મહાન પુજાઈ કે માતા-પિતા, બહેનને તો પુત્ર–ભાઈ પ્રત્યે પ્રેમ હોય, પણ...રશ્મિનનાં મિત્રો–આડોશી-પાડોશીઓને પણ એટલો બધો પ્રેમ હતો કે ટ્રાયસિકલમાં બેઠેલા રશ્મિનને એના મિત્રો કોલેજમાં તેડી જતી. પાઠશાળાનાં બાળકો પાઠશાળા તેડી જતાં અને ત્યાં રમિનભાઈ ધાર્મિક ભણાવતાં. માતા-પિતા અને બહેન ૨૫ વર્ષથી આ રશ્મિનભાઈને ઉપાડીને દેરાસર-ઉપાશ્રયમાં તેડી જતાં. પૂજા-સામાયિક કરાવતાં અને જબ્બર સેવા કરતાં. એમાં પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી મહારાજનું ચાતુર્માસ માંડવીમાં થયું ત્યારે આ કુટુમ્બે ચારે–ચાર મહિના સાધર્મિક–મહેમાનોની ભક્તિનો સુંદર લાભ લીધો હતો. રશ્મિનભાઈ માટે એક દિવસ વ્યાખ્યાનમાં મુનિ હેમપ્રભવિજયજી કર્મ ઉપર વાત કરી રહ્યા હતા, તેમાં પ્રસંગોપાત બોલ્યા કે “જુઓ બિચારા રચિમનભાઈને કર્મો કેવું કર્યું છે” વગેરે...... વ્યાખ્યાન પૂરું થતાં રશ્મિનભાઈએ મુનિશ્રીને કહ્યું કે “સાહેબ..........! મારે એક મિનિટ કામ છે.” મહારાજ રચિમનભાઈ પાસે ગયા. રચિમનભાઈ બોલ્યા કે “સાહેબ...! આપે મને બિચારો કહ્યો. હું ક્યાં બિચારો છું. મને આવાં ઉત્તમ માતા-પિતા મળ્યાં, બહેન મળી, આવા દેવ-ગુરુ-ધર્મ મળ્યા અને હું આટલી આરાધના કરી શકું છું. હું બિચારો કેમ?' મહાત્માએ કહ્યું : “તમારી વાત સાચી છે......” આવા રચિમનભાઈના સત્ત્વને વંદન કરવાં રહ્યાં. એ રશ્મિનભાઈ આવી તબિયતમાં પણ તપ-આરાધનામાં મગ્ન હતા. એમણે કહેલું કે “હું તો સંયમ ન પામી શક્યો પણ મમ્મી-પપ્પા અને બહેન તમો ત્રણે જરૂર સંયમ લેજો તો મારો અંતરાત્મા આનંદિત થશે.” એક દિવસ પૂરી જાગૃતિમાં રશ્મિનભાઈએ પોતાના આત્માનું કલ્યાણ કર્યું, અને સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા. સુપુત્રના વચનને ધ્યાનમાં રાખીને આ કુટુમ્બનાં ત્રણ સભ્યો સંયમ માટે હવે તૈયારી કરવાં લાગ્યાં. પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી મહારાજને વિનંતી કરી કે અમને હવે સંયમ આપવા અનુગ્રહ કરો. દયાબહેન-રૂપલબહેને વાગડ સમુદાયના આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરિજી મહારાજાની આજ્ઞાથી તેમનાં આશાવર્તિની સાધ્વીજી શ્રી ચેલ્લભાશ્રીજી પાસે સંયમ માટે ભાવના જણાવી. સંવત ૨૦ વૈશાખ સુદ-૬ના માંડવી મુકામે મહામહોત્સવપૂર્વક ત્રણે પુણ્યાત્માઓએ સંમમ ગ્રહણ કર્યું. હરિભાઈના સંયમજીવનની શરૂઆત જ સમર્પણભાવથી થઈ કે તેમની દીક્ષાની ક્રિયા ચાલુ થઈ. જ્યારે એમનું નામ તેમજ ગુરુ ભગવંતનું નામ બોલાયું ત્યારે સમર્પણભાવથી ભાવિત બનેલા હરિભાઈએ સહર્ષ સ્વીકાર કરીને ગુરુભક્તિ પ્રદર્શિત કરી. તેમનું નામ પડ્યું મુનિ શ્રી હર્ષસેનવિજયજી, ગુરુ ભગવંત-પંન્યાસ શ્રી જિનસેનવિજયજી મહારાજ. જ્યારે એમનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે તેમના ગુરુ ભગવંત તો મુંબઈ બિરાજમાન હતા. તેમને પણ ખબર નહોતી કે મારા નામના શિષ્ય બનાવવામાં આવ્યા છે. મુનિ શ્રી હર્ષસેનવિજયજીએ દીક્ષા લેતાં પહેલાં કહેલું કે “સાહેબ...! હું તપમાં બિયાસણાથી વધુ નહીં કરી શકું” ત્યારે પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી મહારાજે કહેલું કે “ભલે તમે સુખેથી આરાધના કરજો.” Jain Education Intemational Page #579 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૬૩ દીક્ષા થઈ, પણ ગજબ એ થયો કે ગુરુ ભગવંતના ગુણોનું વિનય દ્વારા તેમનામાં અવતરણ થઈ ગયું. એમના ગુરુ મહારાજ પૂજ્ય પંન્યાસ શ્રી જિનસેનવિજયજી મહારાજે વર્ધમાન તપની ૧૦૦+૧૦૦+૨૬ ઓળી કરી છે. એ આયંબિલતપની લગની તેમને પણ લાગી અને મુનિરાજ શ્રી હર્ષસેનવિજયજી ગુરુ ભગવંતની આજ્ઞા-આશીર્વાદથી ગ્રુપના વડીલ પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતની સેવા-ભક્તિ-વૈયાવચ્ચ સાથે ઓળીની આરાધનામાં લાગી ગયા અને આજે ૫૫-૫૫ ઓળી સુધી પહોંચી ગયા છે. એમના શ્રાવિકા મ. સાધ્વીજી શ્રી દિવ્યકપાશ્રીજી મહારાજ અને પુત્રી મહારાજ સાધ્વી શ્રી ચારકપાશ્રીજી ઓળી કરી રહ્યાં છે અને સંયમની આરાધનામાં આગળ વધી રહ્યાં છે. નાથાલાલ પદમશી ચંદરિયા (હાલાર-જિલ્લો-જામનગર-રાવલસર) સુપુત્ર શાંતિલાલ (મુનિ શ્રી હેમવર્ધનવિજયજી) પત્ની કંચનબહેન પુત્ર--મિતુલ પુત્રી-ફાલ્ગની પુત્રી-રિપ્પલ સા. ક્ષમાવર્ધનાશ્રીજી મુનિ શ્રી હેમતિલકવિજયજી સા. ભવ્યવર્ધનાશ્રીજી સા. તત્તવર્ધનાશ્રીજી હાલારના જામનગર જિલ્લાના રાવલસર ગામના ચંદરીયા કુટુમ્બના નાથાલાલભાઈ. તેમના પાંચ પુત્રો હતા. તેમાંથી વચલા સુપુત્ર શાંતિલાલભાઈ. ધર્મના એવા કોઈ સંસ્કાર નહીં કે વિશેષ કંઈ આરાધના કરી શકે! એમાં બાજુના નાઘેડી ગામના હેમરાજભાઈ નાગડાની સુપુત્રી કંચનબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. બે સુપુત્રીઓ, એક પુત્ર એ રીતે આ પાંચે પુન્યાત્માઓનો સંસાર ચાલે છે. જામનગર-કામદાર કોલોનીમાં જ્યારે સંઘનાં દેરાસર-ઉપાશ્રય ન હતાં ત્યારે એક મકાનમાં સાધ્વીજી શ્રી જયભદ્રાશ્રીજીનું ચાતુર્માસ થયું. ત્યારબાદ સાધ્વીજી શ્રી ભાવવધનાશ્રીજીનું ચાતુર્માસ થયું. તેમની પાસે બન્ને સુપુત્રીઓ ભણવા-શીખવા જતી હતી. પછી હાલારતીર્થ-આરાધનાધામમાં પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી મહારાજાની નિશ્રામાં સંસ્કારસત્ર હતું, તેમાં ત્રણે ભાઈબહેન જોડાયાં. સુપુત્ર મિતુલના પૂર્વના કોઈ ઋણાનુબંધ કે આ સત્રમાં ભણવા આવ્યા પછી પૂજ્ય ગુરુભગવંત પાસે આવતો રહેતો. તેમાં એના જન્મદિવસે જામનગરથી પાંચે પુણ્યાત્માઓ આવ્યા. મિતુલ.....! થોડા દિવસ ગુરુભગવંત પાસે રોકાયો. તે હળુકર્મી આત્મા હોવાથી સંસારની તેને કોઈ વસ્તુ ન ગમે. ધર્મ જ ગમતો હતો. ચાતુર્માસ પછી હાલારતીર્થમાં ઉપધાનતપ હતાં. પૂજ્ય ગુરુભગવંતો જામનગરથી વિહાર કરી રહ્યા હતા. ત્યારે તેમના ઘર પાસેથી નીકળતાં તેઓ વંદન કરવા રોડ ઉપર આવ્યા. ત્યારે ગુરુમહારાજે તેમને કહ્યું કે “આ બંને બહેનોને ઉપધાન તપ કરાવી લ્યો સરસ થઈ જશે.” ગુરુવચન તહત્તિ કરનાર આ બંને પુન્યાત્માઓએ હા પાડી. ઉપધાન શરૂ થવાના આગલે દિવસે બન્ને બહેનોને મૂકવા મમ્મી-પપ્પા સાથે મિતુલ પણ આવ્યો. તેણે બન્ને બહેનો સાથે મારે પણ ઉપધાન કરવું છે તેવો આગ્રહ કર્યો. આટલો નાનો આ બાળક, ફૂલની કોમળ કડી જેવું અમારું આ સંતાન ઉપધાન તપ કેવી રીતે કરી શકશે એવો વિચાર તેના મમ્મી-પપ્પાને આવ્યો, પણ ગુરુમહારાજે કહ્યું કે “ચિંતા ન કરો. થઈ જશે.” પછી બધી વસ્તુઓ-સંથારો–ઉત્તરપટ્ટો વગેરે તૈયાર કરી તેને ઉપધાનમાં બેસાડ્યો. કપડાં વગેરે બીજા દિવસે મોકલી આપ્યા. ત્રણે ભાઈબહેનોએ ખૂબ જ સારી રીતે, ચડતા ભાવે ઉપધાનતપની આરાધના કરી. ત્યારથી સંયમના બીજ વવાવાં લાગ્યાં. પછી તો ત્રણે ભાઈ-બહેનો પૂજ્ય ગુરુભગવંતો પાસે ભણે છે. આવે છે ને જાય છે. ત્યારે સંતાનોનાં હિતેચ્છ, સંતાનોના આત્માનાં હિતચિંતક, ઉત્તમ એવાં માતા-પિતાએ પોતાનાં કાળજાંની કોર જેવા એકના એક લાડકવાયા નાનકડા સુપુત્ર મિતુલને ગુરુભગવંતને સોંપ્યો અને બહેનોને સાધ્વીજી ભગવંત પાસે ભણવા મૂકી. સંવત ૨૦૫૪ મહાસુદ-૧૩ના દિવસે હાલારતીર્થ આરાધનાધામમાં પરમ પૂજ્ય તપસ્વી સમ્રાટ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજાના હસ્તે આઠ-આઠ મુમુક્ષુ Jain Education Intemational Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ ચતુર્વિધ સંઘ પુન્યાત્માઓ સાથે સંયમ ગ્રહણ કર્યું અને ગુરુકૃપા મેળવી સુંદર આરાધના કરી રહ્યાં હતાં. હવે શાંતિભાઈ પણ ગુરુભગવંતની પ્રેરણાથી ધંધામાંથી નિવૃત્ત બનીને ધર્મારાધનામાં લાગી ગયા. વૈરાગ્યભાવ દઢ બનતો ગયો. ત્રણે સંતાનોના ભાવથી તેમ જ ગુરુભગવંતની પ્રેરણાથી સંયમ માટે તૈયાર થયા. પોતાના ઉપકારી માતુશ્રી અમૃતબહેનના સ્વર્ગવાસ પછી ભાઈઓ-વડીલોની રજા લઈ સંયમ માટેની તૈયારીઓ કરી. શંખેશ્વર મુકામે સંવત ૨૦૫૮ વૈશાખ સુદ-૬ના દિવસે પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી મહાયશવિજયજી મહારાજના હસ્તે સંયમ ગ્રહણ કર્યું. પિતા મુનિ હેમવર્ધનવિજયજી, મુનિ શ્રી હેમતિલકવિજયજી બને અભ્યાસ સાથે વૈયાવચ્ચ આદિમાં મગ્ન બની ગુરુકૃપા પ્રાપ્ત કરી રહ્યા છે. બન્ને બહેન મહારાજો તથા માતા મહારાજ ત્રણે સાધ્વીજી ભગવંતની નિશ્રામાં રહી ભણવા સાથે સુંદર સેવા-ભક્તિ–વૈયાવચ્ચ-તપ-આરાધનામાં મગ્ન છે. પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી, મહારાજાના સમુદાયમાં પરમ પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના ગ્રુપમાં, પરમ પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિવર્યશ્રીની પાવની નિશ્રામાં સુંદર આરાધના કરતા એવા મુનિ શ્રી હેમવર્ધનવિજયજી મહારાજ, ગુરુ પૂ. ગણિવર્ય શ્રી હેમપ્રભવિજયજી મહારાજ, મુનિ શ્રી હેમતિલકવિજયજી મહારાજ, ગુરુ પૂજ્ય ગણિવર્ય શ્રી હેમપ્રભવિજયજી મહારાજ. પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજા (બાપજી મહારાજના સમુદાયના)નાં આજ્ઞાવર્તિની પરમ પૂજય સાધ્વીજી શ્રી પાલતાશ્રીજી મહારાજનાં શિષ્યા, સાધ્વીજી શ્રી ભાવવધનાશ્રીજી મહારાજ પાસે સુંદર આરાધના કરી રહ્યાં છે. સાધ્વીજી શ્રી ક્ષમાવર્ધનાશ્રીજી મહારાજ, ગુરુ-સાધ્વીજી શ્રી ભાવવધનાશ્રીજી મહારાજ સાધ્વીજી શ્રી ભવ્યવર્ધનાશ્રીજી મહારાજ, ગુરુસાધ્વીજી શ્રી ભાવવધનાશ્રીજી મહારાજ, સાધ્વીજી શ્રી તત્ત્વવર્ધનાશ્રીજી મહારાજ, ગુરુ-સાધ્વીજી શ્રી ભવ્યવર્ધનાશ્રીજી મહારાજ. સૌજન્ય : પૂ.પં. શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વડાલિયાસિંહણના ભક્તજનો તરફથી આસુભાઈ વેલજી ગડા પ્રેમજીભાઈ (મુનિશ્રી પુન્યભદ્રવિજયજી) પત્ની-દયાબહેન પુત્ર--જિનેશ પુત્રી --જાગૃતિ પુત્રી--અમિતા સા. દિવ્યવર્ધનાશ્રીજી મુનિ જિનભદ્રવિજયજી સા. જિનવર્ધનાશ્રીજી સા. આત્મવર્ધનાશ્રીજી કચ્છની ધીંગી ધરાના મુન્દ્રા તાલુકાના પત્રી ગામના મુંબઈ દાદર રહેતાં પિતાશ્રી આસુભાઈ અને માતા રતનબેનના સુપુત્ર પ્રેમજીભાઈ સ્થાનકવાસી ધર્મ કરનાર હતા. કચ્છ વાંકીના ઉત્તરપ્રદેશમાં કાનપુરની નજીક સુમેરપુરમાં રહેતાં પિતા પ્રેમજીભાઈ અને માતા તેજબાઈનાં પુત્રી દયાબહેન સાથે લગ્ન થયાં. પ્રેમજીભાઈના જીવનમાં ધર્મના વિશેષ કોઈ ભાવ નહોતા પણ....સ્વભાવની સરળતા અને નિખાલસતાની સાથે ધર્મપત્નીના ધર્મસંસ્કારો તેમને ઉપકારક બની ગયા. તેમનાં સાળા-સસરા-બે સાળીઓ અને સાળીની દીકરીએ સંયમ ગ્રહણ કરેલું. તેથી અવાર-નવાર તેમના સંપર્કમાં આવતા રહેતા. તેમાં સુપુત્રી જાગૃતિએ ઉપધાનતપ કર્યું અને તેનામાં ધર્મના ઊંડા સંસ્કારો પડ્યા. તે સંયમની ભાવનાવાળી થઈ. નાની બહેન અમિતા નાનપણથી પૂજ્ય સાધ્વીજી ભગવંતો પાસે જ રહેતીતેથી તેની સંયમની ભાવના તો હતી જ. સંવત ૨૦૫૦ ચૈત્ર વદ-૬ રવિવાર ૧-૫-૯૪ના હાલારતીર્થ-આરાધનામાં પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજસેનવિજયજી મહારાજાની નિશ્રામાં તેમના હસ્તે દીક્ષા થઈ. પરમ પૂજ્ય બાપજી મહારાજના શિષ્યરત્ન, પરમ પૂજ્ય વર્ધમાન તપોનિધિ ૧00 ઓળીના તપસ્વી શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજનાં આજ્ઞાવર્તિની, પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી પાલતાશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વીજી શ્રી ભાવવધનાશ્રીજી (જાગૃતિબહેન તથા અમિતાબહેનના સંસારી માસી મહારાજ) પાસે સંયમ ગ્રહણ કરી, તેઓ ક્રમશઃ સાધ્વીજી શ્રી જિનવર્ધનાશ્રીજી તથા સાધ્વીજી શ્રી આત્મવર્ધનાશ્રીજી તરીકે સંયમ-આરાધનામાં મગ્ન બન્યાં. નાનકો એકનો એક ભાઈ જિનેશ નાની ઉંમરનો હતો. માતા દયાબહેનની આંતરિક પ્રેરણાથી અને નાના મહારાજ-મામાં મહારાજ-માસી મહારાજ તથા બહેન મહારાજની સંયમની આરાધનાને જોતાં તેને પણ ભાવ થયા. અને ૧રા વર્ષની નાની ઉંમરે હાલારતીર્થ-આરાધનાધામમાં સંવત ૨૦૫૫ વૈશાખ સુદ-૭ ના દિવસે સંયમ ગ્રહણ કરીને આગળ વધવા લાગ્યો. સાચી માતા Jain Education Intemational Page #581 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૫ દયાબહેને સંકલ્પ કર્યો કે જો મારા દિકરા મહારાજ એક વર્ષમાં 8000 ગાથા ન કરે તો મારે ઘી વિગઈ બંધ. તેઓએ માતા પ્રત્યેની ભાવના અને માતાના સંકલ્પથી એક વર્ષમાં ૩000 ગાથાઓ કંઠસ્થ કરી. એક દિવસમાં પકિખુસૂત્ર કંઠસ્થ કર્યું. સ્તવનોસઝાયો પણ ઘણાં કર્યા. સંસારમાં દિવસો પસાર થતાં પ્રેમજીભાઈને હાર્ટની ટ્રબલ થઈ. તેથી બાયપાસનું ઓપરેશન કરાવવું પડ્યું પણ, ત્યારે તેઓ અંતરથી સાવધાન બની ગયા. ધર્મપત્ની દયાબહેન એ સાચી શ્રાવિકા હતી તેથી દરરોજ પ્રેરણા કરતી રહી કે આવા વિચિત્ર સંસારમાં રહેવાય નહીં અને એક દિવસ મહુવા મુકામે પૂજ્ય પંન્યાસજી શ્રી વજસેનવિજયજી મહારાજાને પોતાના અંતરની વાત કરી કે “સાહેબ.....! અમારો ઉદ્ધાર કરો.” ચાતુર્માસ પછી તરત જ સંયમગ્રહણ માટે માંગણી કરી. પરમ પૂજ્ય, તપસ્વી સમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીમાંશુસૂરીશ્વરજી મહારાજાના હસ્તે ગિરનાર તીર્થમાં સંવત ૨૦૫૮ કારતક વદ-૧૪ ના ૧૩-૧૨-૦૧ ગુરુવારના બન્ને પતિ-પત્નીએ સંયમ ગ્રહણ કર્યું અને સુંદર આરાધના કરી રહ્યાં છે...... શ્રી નટવરલાલ વાડીલાલ વાલાણી પરિવાર દિનેશકુમાર વસંતકુમાર રાજેશકુમાર -પત્ની જયશ્રીબહેન (૫. રવિરત્નવિ.) (સા. જિનરુચિશ્રીજી) પુત્રી : કુ. નેહાબહેન (સા. યોગરુચિશ્રીજી) પ્રીતેશકુમાર બાળમુનિ પ્રિયરત વિ.મ. અર્પિતકુમાર લઘુબાલમુનિ આગમરત્ન વિ.મ. વાલાણી પરિવારનો વહાલો, રાજેશ છે સૌથી ન્યારો, જૈનધર્મનો બન્યો સિતારો, રવિ થાય જગનો પ્યારો.... પાપભીરુ પં. શ્રી રવિરત્ન વિ. મ.સા. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જૈનધર્મ સ્થાનો વિનાનું નાનકડું ગામ રવેલ.....તેમાં વસે જૈનધર્મના રંગથી રંગાયેલું કુટુંબ વાલાણી–પરિવાર. કુટુંબના મોભી શ્રી નટવરલાલભાઈ વ્યાવહારિક શિક્ષણના જ્ઞાતા. તેમના સ્વભાવ અને કાર્યકુશળતાથી ગામમાં પ્રિય થઈ પડ્યા. બુદ્ધિ અને સ્વભાવથી ધંધામાં પણ આગવી વિશેષતા મેળવી ગામના આદરણીય પાત્ર બન્યાં તેમનાં દરેક કાર્યમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી તારાબહેનનો વિશેષ ફાળો હતો અને એટલે જ ગામની ફઈ તરીકે પંકાયાં હતાં. બે પુત્રી અને એક પુત્ર ઉપર સંવત ૨૦૧૮ માં મહા સુદિ તેરસના દિને વિજય મુહૂર્ત પસાર થઈ રહ્યું છે. પુષ્ય નક્ષત્રનો યોગ છે. તે સમયે તારાબહેને પોતાની કુક્ષિએથી ચરિત્રનાયકને જન્મ આપ્યો. તે દિવસ અને તે ઘડી તે પરિવાર અને ગામને આનંદની હતી તેમનાં કાન્તા. ફોઈએ “રાજા મારા રાજા' એમ કહી રાજેશ એવું નામ જાહેર કર્યું. ઉંમર વધતી ગઈ તેમ પૂર્વભવની આરાધનાવાળો આત્મા આધ્યાત્મિકતાને પ્રગટ કરતો મોટો થવા લાગ્યો.. પાંચ વર્ષની ઉંમર થતાં પિતાશ્રીએ શાળામાં દાખલ કર્યો, સાથે સાથે પિતાશ્રીએ પણ સંસ્કાર અને જ્ઞાન ઘડવાનો પ્રારંભ કર્યો, પરંતુ બાલ્યાવસ્થાથી જ એકલપણામાં રાચવાને ઇચ્છતો ગમે ત્યાં જઈ એકાંતમાં બેસી રહેતો. Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ ચતુર્વિધ સંઘ ધો. ૫ પૂર્ણ કરી બાજુના શહેરની જૈન બોર્ડિંગ (ભાભર)માં આગળ ભણવાને માટે પિતાશ્રીએ દાખલ કર્યો. ત્યાં પણ આપણા ચારિત્રનાયકને આ બંધારણીય જ્ઞાનમાં રસ નહીં અન્ય પ્રવૃત્તિમાં આગળ વધે... રનીંગ પોઇન્ટ : આપણા ચરિત્રનાયકને વ્યાવહારિક પુસ્તકો કરતાં ધાર્મિક પુસ્તકો અને કથાયોગમાં ખૂબ જ રસ હતો.....ગમે તે ઘડીએ જે પુસ્તક હાથમાં આવે તે પુસ્તક પૂર્ણ કરીને જ મૂકે. વાચન તેમનો પ્રિય શોખ હતો. “એક વખતની વાત છે તે તેમના જીવની ભાત છે. સોનેરી પળની વાત ગુરુદેવની મુલાકાત.” બપોરનો સમય બધા જ વિદ્યાર્થીમિત્રો રમવા ને ખેલવામાં છે ત્યારે આપણા ચરિત્રનાયક હાથમાં પુસ્તક લઈ રૂમના ખૂણામાં જઈ બેસી ગયા વાંચવા.... પુસ્તક વાંચતાં ગયા અને અંતરાત્મા જાગતો ગયો. જેમ પુસ્તકનાં પાનાં ફર ચરિત્રનાયકનું હૃદય હિલોળે ચડ્યું અને હૃદય વલોવાવા લાગ્યું ને આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. આજુબાજુમાં શું થઈ રહ્યું છે તેનું તેમને ભાન નથી. તેમનાં અંતરચક્ષુ ખૂલી રહ્યાં છે અને તેમનો આત્મા પશ્ચાત્તાપના તાપમાં તપીને ઓગળી રહ્યો છે અને ત્યાં બન્યો એક ચમત્કાર. વિરલ ઘટના : સં. ૨૦૧૮નું વર્ષ. ભાભર ગામમાં પૂ. ગુરુદેવની પધરામણી માટે જૈન બોર્ડિંગમાં સ્થિરતા. બપોરનો સમય. ગુરુદેવ ગોચરી વાપરી ચક્કર મારી રહ્યા હતા. ત્યાં જ હોલમાં ડોકિયું કર્યું. ખૂણામાં બેસીને ચોપડીમાં મુખ રાખી, રડી રહેલા ચરિત્રનાયકને ગુરુદેવે નીહાળ્યા. બુદ્ધિસંપન ગુરુદેવે તે પણ જરા નીચે નમી જોઈ લીધું કે કયું પુસ્તક વાંચે છે. એટલું જ નહીં, દૂર જઈ એક વિદ્યાર્થીને બોલાવી આપણા ચરિત્રનાયકની થોડી માહિતી મેળવી આસન પર બેસી ગયા અને અન્ય વિદ્યાર્થી દ્વારા આપણા ચરિત્રનાયકને બોલાવ્યા. ગુરુદેવે આપણા ચરિત્રનાયકને તેમના નામથી સંબોધ્યા તેમ જ તેનાં ઘર-માતાપિતા ધોરણ આદિનો ઉલ્લેખ કરતાં ચરિત્રનાયકની ઉપર ગુરુદેવનો ખૂબ જ પ્રભાવ પડ્યો. ચરિત્ર નાયકને પ્રથમ વાર ગુરુદેવનો ભેટો થયેલ છે. રડવાનું કારણ પૂછ્યું. ચરિત્રનાયક મૂંઝાયા, કહેવું કે ન કહેવું? મન-આત્માનું યુદ્ધ થયું. અંતે છેવટે આત્માનો વિજય થયો અને ગુરુદેવના ખોળામાં માથું ઝુકાવી પશ્ચાત્તાપની સાથે ઘટના વર્ણવી. “ગુરુદેવ, આ પુસ્તકે મને જગાડ્યો. હું પાપી છું, પુસ્તકમાં લખ્યું છે રાત્રિભોજન કરનાર નરકમાં જાય ત્યારે મેં તો રાત્રે બીજાનાં તાળાં તોડી, ડબ્બામાંથી ચોરી રાત્રે ખાધું છે મારું શું થશે?” તેમ કહી ચરિત્રનાયક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ગુરુદેવે આશ્વાસન આપ્યું. જીવન સુધારવા, પાપના પ્રાયશ્ચિત્ત માટે યોગ્ય આત્મા જાણી વૈરાગ્યનું બીજ રોપ્યું અને કહ્યું “આ પુસ્તક કોણે લખ્યું છે ? પુસ્તકનું નીમ “ધાર તલવારની’ અને લેખક પૂ. પં. રાજેન્દ્રવિજયજી મ.સા. અને સામે આશ્વાસન આપનાર ગુરુદેવ પણ પૂ. પં. રાજેન્દ્ર વિ. મ.સા. કેવી બની વિરલ ઘટના. છોડી સ્કૂલ પકડ્યો ઉપાશ્રય. બસ ચરિત્રનાયકને ગુરુદેવનું ઘેલું લાગ્યું. પાપ ધોવાની તમન્ના જાગી એટલે સ્કુલના બે પિરિયડ ભરી સીધી ઉપાશ્રય ભણી દોટ અને ગુરુદેવના સતત સમાગમ દ્વારા આત્મ-કલ્યાણની ઝંખના. મહેસાણા પાઠશાળામાં પ્રવેશ: પૂજ્ય પિતાશ્રી પાસે સંયમની અનુમતિ માંગતાં પિતાશ્રી અને ગુરુદેવની ઇચ્છા ને આજ્ઞા સ્વીકારી ચરિત્રનાયક મહેસાણા પાઠશાળામાં દાખલ થયા અને જ્ઞાનાભ્યાસમાં આગળ વધવા લાગ્યા. વિદ્યાગુરુઓનો પ્રેમ સંપાદન કરવા સેવા ભક્તિના રસિયા બન્યા. હૃદયની સરળતા, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ સંવત ૨૦૩૨ના જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ પ.પૂ.પં. અભયસાગરજી મ.ની કૃપાથી મેળવી. પૂર્વભવના માતાપિતાને મળ્યા. અને સં. ૨૦૩૨થી પર્યુષણ મહાપર્વના વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો, પરંતુ જેમ જેમ ઉંમર વધતાં અને અભ્યાસમાં આગળ વધ્યા તેમ તેમ અત્યંતર વૈરાગ્ય મજબૂત બનતો ગયો અને બાહ્ય વૈરાગ્ય પડી ગયો ને દીક્ષા લેવાના વિચારથી ડગ્યા, ભણીને ભણાવવાના કોડ જાગ્યા. સં. ૨૦૩૪ માં વર્ધમાન તપનો પ્રારંભ કર્યો. સં. ૨૦૩૫માં ચરિત્રનાયકની મોટીબહેનનું ચૈત્ર સુદ ૧૩ ના અવસાન થતાં ચૈત્ર સુદ ૧૪ના મહેસાણા પાઠશાળા છોડીને ભાગ્યા. અધ્યાપન કાર્યમાં જોડાયા (અધ્યાપન કાર્યના અનેક અનુભવો છે). સં. ૨૦૩પમાં પ.પૂ.આ. કૈલાસસાગર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય-પ્રશિષ્યને ભણાવવા. ભણાવ્યા બાદ સં. ૨૦૩૬માં પાલનપુર પાઠશાળામાં જોડાયા. સં. ૨૦૩૭માં ઝીઝુવાડા પાઠશાળામાં જોડાયા. અટ્ટાઈતપની આરાધના સં. ૨૦૩૮થી મુંબઈમાં આગમન જ્ઞાન-પ્રસાર–ધર્મપ્રસાર–મંત્ર તંત્રમાં પ્રગતિ. શ્રેણીતપની આરાધના. અલભ્ય ગુરુકૃપા-દેવકૃપા મેળવી સં. ૨૦૪૨ માં રાજસ્થાન, ઉમેદપુર જૈન બાલાશ્રમમાં જોડાયા. ત્યાં ફરી પૂ. મુનિશ્રી પ્રિયરત્નવિજયજી મ. સા.ની પ્રેરણાથી સામાયિક સાધર્મિક ભક્િત બેન્ક, કષ્ણનગર– અમદાવાદના સૌજન્યથી. Jain Education Intemational Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૬o તવારીખની તેજછાયા અલૌકિક શક્તિદાયક સિદ્ધિના સાગર પૂ. ભગતજીનો ભેટો થયો ને તેમની પાસેથી તેમના માર્ગદર્શન હેઠળ અનેક સિદ્ધિ મેળવી તેમની પ્રેરણાથી સંસારનાં બંધનથી સં. ૨૦૪૩માં અમદાવાદ મુકામે શ્રી ચિનુલાલ નગીનદાસ શાહની પુત્રી જયશ્રીબહેન સાથે સંસારનાં સુખો માણવા પાણિગ્રહણ કર્યું...સંસારના સુખોને ભોગવતાં ભૌતિક ફલ તરીકે સં. ૨૦૪૪માં પુત્રીરત્નને જન્મ આપ્યો અને આધ્યાત્મિકતાની દુનિયામાં વિહરવા “સુન્દરમ્’ નામના માસિકને જન્મ આપ્યો. સં. ૨૦૪પમાં ઉમેદપુર છોડી ગુજરાતમાં થરાદ પાઠશાળામાં જોઇન્ટ થયા. અનેક મુમુક્ષુઓને તેમજ સાધ્વીજી ભગવંતોને ભણાવતાં વૈરાગ્ય મજબૂત બનતો ગયો. ચીકણાં કર્મને તોડવા સં. ૨૦૪૭માં પુત્રરત્ન પ્રિતેશનો જન્મ થયો અને વર્ષીતપનો પ્રારંભ કર્યો ને તે જ વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં પર્યુષણ મહાપર્વની આરાધના ને હિન્દીમાં “કલ્પસૂત્ર'નાં પ્રવચનો કરી સારી નામના મેળવી. દેરાસરમાં ભગવાનની ચલ પ્રતિષ્ઠા દિલ્હી મુકામે કરી. સં. ૨૦૪૮માં સતલાસણા પાઠશાળા જોઈન્ટ કરી ચરિત્રનાયકના અત્યંતર વૈરાગ્યે નાની બેબીમાં સંસ્કાર આરોપણ કરી. ૪ વર્ષની બાળકીને સાધ્વીજી ભગવંત સાથે મોકલી વિહાર કરાવ્યો. આ જ આપણા ચરિત્રનાયકની ભવ્યતા બતાવે છે. કહ્યું છે જૈનશાસન ટકાવવા જેટલી સંપત્તિના દાનની જરૂર નથી તેથી અધિક સંતતિના દાનની જરૂર છે. આપણા ચરિત્રનાયકે ખરેખર જૈનશાસનને સાચા અર્થમાં સ્વીકારેલું તેમના જીવનચરિત્રથી જણાય છે. સં. ૨૦૪૯માં ફરી પાલનપુર પાઠશાળામાં જોડાયા અને દ્વિતીય પુત્રરત્નને જન્મ આપ્યો ને તેનું નામ અર્પિત પાડ્યું. તે નામ પાછળ પણ કંઈક ભાવિસંકેત હશે, કારણ કે આપણા ચરિત્રનાયક જ્યોતિષ તેમ જ આધ્યાત્મિક શક્તિના સ્ત્રોત હતા અને મંત્ર-તંત્ર નિપુણતા મેળવવા તેમના જીવનની લઘુતા પણ જોવા જેવી છે. સં. ૨૦૫૦ માં અમદાવાદને તેમના જીવનનું કર્મ–ધર્મક્ષેત્ર બનાવી પાઠશાળામાં અધ્યાપન, સાધુ-સાધ્વીને અધ્યાપન, વિધિવિધાન ક્ષેત્ર, આગવું નામ, માસિક પ્રકાશનથી પ્રખ્યાતિના ગગનમાં વિહરવું, સોના-ચાંદીના, ધીરધારના, ટ્રાવેલ્સના અને લોટરી-વ્યવસાય ક્ષેત્રે ઝંપલાવ્યું. એક સાથે ૭-૭ ધંધા કરતા હોવા છતાં જ્યારે જુઓ ત્યારે નિવૃત્ત જોવા મળે અનેક ધાર્મિક-સામાજિક સંસ્થાઓમાં સેવા આપે તેમજ આધિ-વ્યાધિને ઉપાધિથી પીડાતા અનેક વ્યક્તિના શાન્તિદૂત બનીને આપણા ચરિત્રનાયક તેમના જીવનમાં આગળ વધતા હતા. ત્યાં તેમનાં ધર્મપત્નીએ સાચા અર્થમાં સાથ નિભાવ્યો ને ચરિત્રનાયકની ઇચ્છાને માન આપી બાળકોના વૈરાગ્ય ઘડતરમાં અને તે તપધર્મમાં જોડાયાં. ૫૦૦ આયંબિલ તપ-૨ વર્ષીતપ-અટ્ટાઈતપની આરાધના કરી. ચરિત્રનાયકનાં ધર્મપત્ની જયશ્રીબહેન પણ વૈરાગ્યપંથવાસી બનવા થનગની રહ્યાં. વૈરાગ્ય મજબૂત ઘટના : સં. ૨૦૫૬ પોષ વદ ૧૩ના ચરિત્રનાયકના પિતાશ્રી ટૂંકી માંદગી બાદ મૃત્યુ પામતાં પૂર્વે પિતાશ્રીએ ચરિત્રનાયકને કહ્યું “તારી માતુશ્રીને સંભાળજે......” ચરિત્રનાયક પર આ જવાબદારી આવી પરંતુ આ જવાબદારી વહન કરવાની ન આવી અને ચરિત્રનાયકનાં માતુશ્રી મોટાભાઈ-ભાભીની પાસે જ રહ્યાં અને બરાબર પિતાશ્રીની દ્વિતીય પુણ્યતિથીએપિતાશ્રીના હાથે નિર્માણ થયેલા દેરાસરની વર્ષગાંઠનો દિવસ-પિતાશ્રીની પુણ્યતિથિ ને માતુશ્રીને એક પણ દિવસની બિમારી ન હોવા છતાં સં. ૨૦૫૮ પો. વ. ૧૩ સવારે ૬=૪૫ મિનિટે ચરિત્રનાયકનાં માતુશ્રી તેમનાં ચાર સંતાનોનો વિચાર કર્યા વિના જાણે પતિદેવને ભેટવા જતાં હોય તેમ ચાલી નીકળ્યાં. બસ તે જ દિવસ આપણા ચરિત્રનાયકને ફરી જગાડનારો બન્યો અને માતુશ્રીને અગ્નિદાહ આપતાં જ નિર્ણય કર્યો.....પિતાશ્રીએ સોપેલી જવાબદારી પૂર્ણ થઈ હવે સંસારમાં રહેવું નથી......મૂળવતન છોડી કર્મક્ષેત્ર (અમદાવાદ) આવી ધર્મપત્ની જયશ્રીબહેનને વાત કરી સમજાવ્યાં. મારે હવે સંસારમાં રહેવાની ભાવના નથી મને સંમતિ અને એક પુત્રનું દાન કરો. જેથી હું મારા આત્માના કલ્યાણ માટે પરમાત્માએ ચીંધેલા માર્ગે જવા ઇચ્છું છું. જ્યારે આ ધર્મપત્ની કંઈ ચરિત્રનાયક સાથે સંસારનાં સુખો માટે જ નહોતી જોડાઈ. પતિના સુખે સુખી ને પતિના દુઃખે દુઃખી તેવા નિર્ણયવાળી હતી અને પતિની સાચી અર્ધાગના બનવા માંગતી હતી તેથી ધર્મપત્નીએ કહ્યું એક વર્ષ સંસારમાં રહી જાઓ તો હું પણ તમારી સાથે પ્રવજ્યા ગ્રહણ કરવા તૈયાર છું. બાના ગયા પછી મારું મન પણ સંસારમાં રહેવા ઇચ્છતું નથી. બસ પછી તો ઘર બની ગયું મુમુક્ષધામ અને ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ કરવા ચરિત્રનાયકે અમદાવાદ પોતાના નિવાસસ્થાને સં. ૨૦૫૮ ફાગણ વદ આઠમના પ્રારંભ કર્યો “શ્રી સામાયિક સાધર્મિક ભક્તિ બેંક” નો અને સવારના ૭ થી સાંજના ૭ સુધી ખુલ્લી મૂકી આ સંસ્થામાં એક પછી એક આરાધકો આવી પૂરા દિવસ સામાયિકો થવા લાગી અને ચારિત્ર મોહનીય કર્મનો ભુક્કો થવા લાગ્યો. ગુરુદેવની પ્રાપ્તિ = સં. ૨૦૫૯ વર્ષના પ્રારંભે ડીસા મુકામે ઉપધાન થાય છે, તેના સમાચાર ચરિત્રનાયકને મળતાં ઘરનાં સભ્યોને કહ્યું ચારિત્રની તાલીમ એટલે ઉપધાન તપ જો તમારો દીક્ષાની તૈયારી હોય તો ઉપધાન કરી લો તમને ખ્યાલ આવે દીક્ષા શું ચીજ છે? ત્યાં શું કરવાનું છે? કેવો ત્યાગ? કેવી તપશ્ચર્યા ને કેવી દિનચર્યા? આ બધા પ્રશ્નના જવાબરૂપ ઉપધાનતપ આવશ્યક Jain Education Intemational Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ ચતુર્વિધ સંઘ છે. ચરિત્રનાયકનો પરિવાર ચરિત્રનાયકની ઇચ્છાને આધીન હતો, એટલું જ નહી તેમના વચનના એકસોએક બોલને પાળનારો હતો. તેથી તરત જ તૈયારી કરી. ડીસા મુકામે પ.પૂ. આ. અભયદેવ સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કર્યો ઉપધાન તપનો પ્રારંભ. ગુરુદેવે તેમના વૈરાગ્યને મજબૂત બનાવ્યો. ચરિત્ર નાયકને પ્રશ્ન હતો અનેક પૂ. મહાત્માના સંપર્કમાં હતા. કોને જીવન સમર્પિત કરી સંયમ જીવન જીવવું તેવી દ્વિધા અનુભવતા હતા, ત્યાં પરિવારનાં સભ્યોએ કહ્યું “દોઢ માસથી અમો આ ગુરુદેવના સાનિધ્યમાં છીએ' અમને તો અનુકૂળ આવે છે, સ્વભાવ ગમે છે છતાં આપની જેવી ઇચ્છા.” ચરિત્ર નાયકે કહ્યું, “આપનાં પિતાશ્રી–માતુશ્રીના ગુરુદેવ છે તેમ જ આપણા બને ભાઈઓના ગુરુદેવ છે તેથી આપણને કંઈ તકલીફ ન હોય પરંતુ આટલા પૂ. મહાત્માઓ જે મારા પરિચિત ને ઉપકારી છે તેમાં પૂજ્યશ્રી પરિચિત જરૂર છે, પરંતુ ઉપકારની દૃષ્ટિથી હું ગુરુદેવની નિકટતમ આવેલ નથી, તેમજ ઉદારતાની દૃષ્ટિમાં ક્યારે કંઈ જોયું નથી છતાં તમારી બધાની ઈચ્છા હોય તો મારી ના નથી કારણ કે મારા પિતાશ્રીના ગુરુદેવ તે મારા ગુરુદેવ જ હોય.” બસ નિર્ણય લેવાઈ ચૂક્યો ને ગુરુદેવને જીવન સમર્પિત કરવું તે પાકું થઈ ચૂક્યું......ત્યાં તો વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં હતું. કલ્યાણક ભૂમિની સ્પર્શના ચરિત્રનાયક ધર્મપત્નીના વચનથી બંધાયેલ હતા. આપણા ચરિત્રનાયકમાં તે ગુણ જોવા મળ્યો છે. ‘વચનના ખૂબ પાક્કા' વચન આપે નહીં આપ્યા પછી ફરે નહીં...ધર્મ- પત્નીએ એક વર્ષ સાથે સમેતશિખરની યાત્રા કરવાની માંગણી કરેલ....આપણા ચરિત્રનાયકનો પરિવાર એકલો જ સમેતશિખર-રાજગૃહિ, ચંપાપુરી—પાવાપુરી તીર્થયાત્રાએ પહોંચ્યો ને દર્શનશુદ્ધિ કરી. સંયમમાર્ગે પ્રયાણ : સંવત ૨૦૫૯ ફાગણ સુદી 2 ના વાલાણી પરિવાર પહોંચ્યો ખીમન મુકામે અને ગુરુદેવની પાસે માંગણી કરી-અમારા ભાઈને આપનાં શરણોમાં આવવું છે ને સંયમનો વેશ ધારણ કરવો છે ને પરમાત્માના પંથે ચાલવું છે તો આપ મુહૂર્ત પ્રદાન કરો.” ગુરુદેવે ચૈત્ર વદ-૫ નવસારી મુકામે દીક્ષા પ્રદાનનું મુહૂર્ત અર્પણ કર્યું. સમગ્ર પરિવારના આશીર્વાદ મેળવી પોતાનો પથરાયેલો કારોભાર આટોપી આપણા ચરિત્રનાયક પોતાના સર્વ પરિવાર સાથે નવસારી મુકામે સં. ૨૦૫૯, ચૈત્ર વદ ૫ ના શુભ દિવસે ને શુભ મુહૂર્ત પૂજ્યશ્રીના સ્વહસ્તે પરિવારનાં પાંચ સભ્યો સંસારી મટી સંયમી બન્યા. અભ્યાસક્ષેત્ર : રવેલ-ભાભર-મહેસાણા-મુંબઈ–બીકાનેર કર્મક્ષત્ર : રવેલ-અમદાવાદ-પાલનપુર-ઝીંઝુવાડા-મુંબઈ-ઉમેદપુર-થરાદ -સતલાસણા ધર્મપ્રચાર ક્ષેત્ર : ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક સાહિત્યક્ષેત્ર = ચરિત્રનાયકને સં. ૨૦૩૮ માં પ્રથમ પ્રકાશન કરેલ વાવણી કરી લો કે ‘પૂન્યની ચાવી’ કે ‘શિક્ષણની સાચી દિશા'. ઉપરોક્ત ત્રણ પ્રકાશનો બાદ સં. ૨૦૪૪ માં ઉમેદપુરથી સુન્દરમ્ નામના માસિકનો પ્રારંભ કર્યો પરંતુ રજિ. સં. ૨૦૪૬ માં થરાદ કરાવતાં સુન્દરમાંથી અર્હમ્ સુન્દરમ્ માસિક નામ રાખી ચાલુ રાખ્યું. આજે ભારતભરનાં ૧૧ રાજ્યો અને આફ્રિકા-અમેરિકા પણ તે માસિક જાય છે. તે માસિકમાં અનેક વિશેષાંક પણ સુંદર મહેનત કરી પ્રકાશન કરેલ છે. (૪) “સ્વાધ્યાયસંહિતા–ભા. ૧” (૫) ‘પદ્માવતી–માણીભદ્રવીર મહાપૂજન-હવન' (૬) મંગલાચરણ (૭) સુણો મેરે પરમાત્મા. કાવ્યશક્તિ : અનેક ગેહુલિ-પદ્ય-સજઝાયની સાથે પરમાત્માની ચોવીશીની રચના પણ ચરિત્રનાયકે કરેલ છે. વિધિવિધાન ક્ષેત્ર : અનેક ગામ-નગરમાં પ્રતિષ્ઠા-દરેક પ્રકારનાં પૂજનો ભણાવી પોતે પરમાત્મા ભક્તિમાં લીન બની અનેકને પરમાત્મરસિક બનાવેલ છે. શાસનકાર્ય : અનેક આત્માને સમ્યગુજ્ઞાન આપી વૈરાગ્ય મજબૂત કરી પરમાત્માના માર્ગે પ્રયાણ કરવામાં પ્રેરક બનેલ છે. ગૃહાંગણે જિનમંદિર નિર્માણ કરી પરમાત્માને હૃદયમાં બિરાજમાન કરેલ છે. સામાયિક બેંકની સ્થાપના કરી ચારિત્ર ને સાધર્મિક પ્રત્યે તેમના હૃદયનો ભાવ દર્શાવ્યો છે. માસિકપત્ર શરૂ કરી જ્ઞાનપ્રચારની રસિકતા દર્શાવી છે. ચરિત્રનાયકનું જીવન જોતાં અનેક ગુણો પ્રદર્શિત થાય છે. સૌજન્ય : એક સગૃહસ્થ તરફથી હ : ચંદ્રકાન્ત જી. શાહ Jain Education Intemational Page #585 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૬૯ સપરિવાર તથા સામૂહિક સંચમસ્વીકાર : પ્રાચીન કાળમાં સેંકડો આત્માઓએ એકી સાથે સંયમ સ્વીકારેલ હોય તેવા જંબૂસ્વામી વગેરેનાં અનેકાનેક દૃષ્ટાંતો શાસ્ત્રોમાં જોવાં મળે છે. એક જ પરિવારનાં તમામ સભ્યોએ સંયમ સ્વીકારેલ હોય તેવાં પણ અનેક દૃષ્ટાંતો જોવા મળે છે. પરંતુ એ દષ્ટાંતોમાં કદાચ કોઈને અતિશયોક્તિનાં દર્શન થતાં હોય તેમણે વર્તમાનકાળનાં નીચેનાં દૃષ્ટાંતો ખાસ વિચારવા યોગ્ય છે. (૧) એક જ પરિવારનાં ૨૩ સભ્યોની દીક્ષા . મૂ. પૂ. તપાગચ્છીય સાગર સમુદાયમાં એક જ પરિવારના ૨૪ આત્માઓએ સંયમ સ્વીકારેલ છે. તેમનાં સંયમી નામ તેમ જ પરસ્પર સાંસારિક સંબંધ નીચે મુજબ છે. (૧) ગણિવર્ય શ્રી જિનરત્નસાગરજી મ. (નં. ૩ના સગાભાઈ) (૨) મુનિરાજ શ્રી અપૂર્વરત્નસાગરજી મ. (નં. ૧ના સગા કાકાના દીકરા) (૩) મુનિરાજ શ્રી જયરત્નસાગરજી મ. (નં. ૧ના સગાભાઈ) (૪) મુનિરાજ શ્રી જિતરત્નસાગરજી મ. (નં. ૧ના પુત્ર) (૫) મુનિરાજ શ્રી ચંદ્રરત્નસાગરજી મ. (. ૧ના પુત્ર) (૬) મુનિરાજ શ્રી ધર્મરત્નસાગરજી મ. (નં.૨ ના પિતા (૭) સાધ્વી શ્રી ચતુરશ્રીજી (નં. ૧નાં દાદીમા) (૮) સાધ્વી શ્રી ઇન્દુશ્રીજી (નં. ૭નાં પુત્રી) (૯) સાધ્વી શ્રી હેમેન્દ્રશ્રીજી (નં. ૧નાં સગાકાકાની પુત્રી) (૧૦) સાધ્વી શ્રી સૌમ્યયશાશ્રીજી (નં. ૧૦ની સગી બહેન) (૧૧) સાધ્વી શ્રી સૌમ્યવદનાશ્રીજી (નં. ૧૦ની સગી બહેન) (૧૨) સાધ્વી શ્રી અર્પિતાશ્રીજી (નં. ૧૦ની સગી બહેન) (૧૩) સાધ્વી શ્રી ગુણજ્ઞાશ્રીજી (નં. ૬ના સગાભાઈની પુત્રી) (૧૪) સાધ્વી શ્રી સુરેખાશ્રીજી (નં. ૧૩ની સગી બહેન) (૧૫) સાધ્વી શ્રી મુક્તિરસાશ્રીજી (નં. ૧૩ની સગી બહેન) (૧૬) સાધ્વી શ્રી સુવર્ષાશ્રીજી (નં. ૧ના સગા કાકાની પૌત્રી) (૧૭) સાધ્વી શ્રી પૂર્વિતાશ્રીજી (નં. ૬ના સગા નાનાભાઈની પુત્રી) (૧૮) સાધ્વી શ્રી તીર્થરનાશ્રીજી (નં. ૧નાં ધર્મપત્ની) (૧૯) સાધ્વી શ્રી ચારિત્રરત્નાશ્રીજી (નં. ૩નાં ધર્મપત્ની) (૨૦) સાધ્વી શ્રી ગુણરત્નાશ્રીજી (નં. ૧નાં પુત્રી) (૨૧) સાધ્વી શ્રી અપૂર્વરસાશ્રીજી (નં. ૧નાં સગા કાકાઈ બહેનની પુત્રી) (૨૨) સાધ્વી શ્રી પ્રિયદર્શનાશ્રીજી (નં. ૧નાં સગા ભાભીના સગાં બહેન) (૨૩) સાધ્વી શ્રી કમલપ્રભાશ્રીજી (નં. ૧ના માસીનાં દીકરી) સંસારી અવસ્થામાં મધ્યપ્રદેશમાં ઈદોર જિલ્લાના ગૌતમપુરા વગેરે ગામોમાં રહેતા ઉપરોક્ત મુનિવરો સાથે સં. ૨૦૫૦ના અક્ષય તૃતીયાના દિવસે પાલિતાણામાં પૂ. ગણિશ્રી મહોદયસાગરજી મહારાજે મુલાકાત લીધી ત્યારે તેમાંથી મુનિરાજશ્રી ચંદ્રરત્નસાગરજી (ત્યારે ઉં. વ. ૨૯ તથા દીક્ષા પર્યાય ૧૭ વર્ષ)નાં સળંગ ૮૦૦ આયંબિલ (૭૧ થી ૮૨ સુધી સળંગ) થયાં હતાં અને આગળ ચાલુ રાખવાના ભાવ હતા! (હાલ ૨૦૦૦થી અધિક સળંગ આયંબિલ થયેલ છે!) પ્રાયઃ બે દ્રવ્યથી ઓળી કરતા અને ૪ ઘડી પહેલાં પાણહારનું પચ્ચકખાણ લઈ લેતા! તેમણે પાંચ વર્ષથી લીલોતરી બંધ કરેલ છે તથા તેઓ ચાતુર્માસમાં આખું કઠોળ પણ વાપરતા નથી! બીજા મુનિવરોએ પણ યથાયોગ્ય તપ-ત્યાગ તથા જ્ઞાનાભ્યાસમાં સારી પ્રગતિ સાધી છે. (ર) એક જ ઘરનાં આઠેય સભ્યોની એક સાથે દીક્ષા પ્રથમ સંતાનોએ દીક્ષા લીધી હોય અને પાછળથી માતા-પિતાએ પણ સંયમ સ્વીકારેલ હોય એવાં તો સંખ્યાબંધ દૃષ્ટાંતો વર્તમાનકાળમાં જોવા મળશે. એક કે બે સંતાન સહિત માતા-પિતાએ સાથે દીક્ષા લીધી હોય તેવાં દૃષ્ટાંતો પણ ઘણાં જોવા મળશે. એકલા કચ્છ જિલ્લાનો વિચાર કરીએ તો પણ ભુજ, કોડાય, સાંધવ વગેરે ગામોના તેવા પરિવારો છે. જ્યારે સમગ્ર ભારતની અપેક્ષાએ ગણતરી કરવા જઈએ તો એ યાદી ઘણી લાંબી થઈ જાય. તેમાંથી એક વિશિષ્ટ ઉદાહરણનો વિચાર કરીએ તો પોતાનાં છયે સંતાનો ને ૪ સુપુત્રીઓ) સહિત માતા-પિતાએ (કુલ આઠ જણાએ) એકી સાથે સંયમનો સ્વીકાર કર્યો હોય તેવું પણ દષ્ટાંત વિદ્યમાન છે. શંખેશ્વર તીર્થની પાસે આવેલ ઝીંઝુવાડામાં આજથી ૨૦ વર્ષ પહેલાં ઉપર મુજબના એક પરિવારે શાસનપ્રભાવક પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી ૐકાર સૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે દીક્ષા ગ્રહણ કરેલ છે અને સુંદર ચારિત્ર અને જ્ઞાનાભ્યાસ દ્વારા આત્મકલ્યાણ સાથે સુંદર શાસન પ્રભાવના કરી રહેલ છે. Jain Education Intemational Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ચતુર્વિધ સંઘ (૩) એકી સાથે ૨૬-૨૪-૨૫ તથા ૩૧ દીક્ષાઓ : આજે સમૂહ લગ્નનો જમાનો ચાલી રહ્યો છે. એકી સાથે ૨૫–૫) યુગલોનાં લગ્નો યોજાતાં હોય છે. જ્યારે શ્રી જિનશાસનમાં આજે પણ જુદાં જુદાં ગામોના અનેક દીક્ષાર્થીઓ એક જ ગામમાં એકી સાથે દીક્ષા અંગીકાર કરે એવી વિરલ ઘટનાઓ બનતી હોય છે. વિ. સં. ૨૦૩૩માં મહારાષ્ટ્રમાં અલમનેર શહેરમાં વ્યાખ્યાનવાચસ્પતિ પ.પૂ. આ.ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા વર્ધમાન તપોનિધિ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે જુદાં જુદાં અનેક ગામોના કુલ ૨૬ મુમુક્ષુઓએ એકી સાથે રજોહરણનો સ્વીકાર કર્યો ત્યારે કેવું અદ્ભુત વાતાવરણ સર્જાયું હશે તેની તો કલ્પના જ કરવી રહી!! ઉપરોક્ત વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યશ્રીની નિશ્રામાં ખંભાતમાં એકી સાથે ર૪ દીક્ષાઓ થઈ હતી. તેવી જ રીતે કચ્છમાં કટારિયા તીર્થમાં અધ્યાત્મયોગી પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. ના વરદ્ હસ્તે વિવિધ ગામોના કુલ ૨૪ મુમુક્ષુઓએ સંયમનો સ્વીકાર કરી સંસારને અલવિદા કરી ત્યારે પણ અભુત શાસનપ્રભાવના થઈ હતી! દિગંબર સંપ્રદાયમાં એકી સાથે ૨૫ મુમુક્ષુઓએ આચાર્યશ્રી વિદ્યાસાગરજી મ.ના હસ્તે દીક્ષા અંગીકાર કરી હતી! તેરાપંથી આચાર્ય શ્રી તુલસીની નિશ્રામાં એકી સાથે ૩૧ જણાએ દીક્ષા અંગીકાર કરી હતી! તેમણે કુલ ૮00 જણાને તેરાપંથમાં દીક્ષા આપી છે! (૪) ૮ સગી બહેનોએ કરેલો સંયમનો સ્વીકાર :– કચ્છ વાગડના મૂળ રામાવાવ ગામની ગ્રેજ્યુએટ થયેલી આઠ સગી બહેનોએ કુમારિકા અવસ્થામાં જ સ્થાનકવાસી સમુદાયમાં સંયમનો સ્વીકાર કરેલ છે. સગી બહેનોએ આટલી મોટી સંખ્યામાં સંયમનો સ્વીકાર કર્યો હોય તેવી વિરલ ઘટના ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસનમાં પ્રાય: આ પ્રથમ છે. (અગાઉ શ્રી સ્થૂલિભદ્ર સ્વામીની સાત બહેનોએ દીક્ષા લીધી હતી.) સુરતનાં સુપ્રસિદ્ધ સંઘવી કુટુંબનાં કમલાબાની જાજરમાન જીવનગાથા (પતિદેવ, ચાર સુપુત્રો, પુત્રવધૂ, પૌત્ર-પૌત્રી સંયમધર બન્યાં) દુનિયામાં દાનથી કે તપથી તો કુટુંબ પ્રસિદ્ધિ પામી શકે છે, પણ સંયમથી પ્રસિદ્ધિ પામતું કુટુંબ તો કવચિત જ જોવા મળે છે. ગાથા તો ઘણાની ગવાય છે. વર્ણન થાય છે, પણ ગૌરવગાથા તો કો’ક કુટુંબની જ. ધન્ય ભૂમિ સુરતનાં અનેક કુટુંબોમાંથી શ્રી સેનસૂરીશ્વરજી મહારાજથી લઈ આજદિન સુધી અનેક પુણ્યવંત જીવો સંયમના માર્ગે ચાલી નીકળ્યા છે. તેમાં ધર્મભૂમિ ગોપીપુરામાં સુપ્રસિદ્ધ સંઘવી કુટુંબ સંયમ, સાધના, સાહિત્ય, સંગીત, શિક્ષણ અને સામાજિક કામોમાં મોખરે રહેલ છે. | મા કમળાબહેનની જાજરમાન જીવનગાથા. : અલબેલી આ નગરી સુરતમાં લગભગ સો વર્ષ પહેલાં ભૂરિયાભાઈના કુળમાં એક બાળકીનો જન્મ થયો. અઢી-ત્રણ વર્ષની ઉંમરે માતાનો વિયોગ થયો. દીકરી એકલી પડી. સહુને ગમી જાય એવી આ બાળકીને માનાં માસીઓ પોતાના ઘેર લઈ ગયાં. માને બદલે બે-બે માસીઓ (૧) મણિબહેન અને (૨) પાલીબહેનના ખોળામાં ઊછરતી આ બાળકીમાં ગત જન્મના અને માસીઓના સુસંસ્કારના પ્રભાવે નાની ઉંમરથી જ ધર્મરુચિ વધવા લાગી. સુરતના જ સંઘવી કુટુંબના સંસ્કારીઓનાં મિલન થયાં પછી શું બાકી રહે! પોતાનાં છ સંતાનો (૧) શાંતિભાઈ (૨) બાબુભાઈ (૩) કુસુમભાઈ (૪) અમરચંદભાઈ (૫) સુરવિંદચંદ (૬) જયંતમાં સુસંસ્કારોનાં સિંચન કર્યા. સેંકડો વરસોથી ચાલી આવેલા ગૃહત્યમાં રોજ જિનપૂજા, પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ, સામાયિક, સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ, સુસંસ્કારો સંતાનોમાં ગળથુથીથી જ પાયા. Jain Education Intemational Page #587 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૦૧ ઘરની સામે શ્રાવિકાનો ઉપાશ્રય હતો. કમળાબહેનને સામાયિક કર્યા વગર ચેન પડે નહીં. ઉપાશ્રયમાં જ ઘોડિયું રાખેલું. કમળાબાનું સામાયિક ચાલતું હોય અને ઘોડિયામાં છોકરું રડે તે વખતે ઉપાશ્રયમાં જતી-આવતી બહેનો બાળકને હીંચકો નાખે અને આમ કમળાબાનું સામાયિક થતું. ઉપાશ્રયના શુદ્ધ પરમાણુથી પોષાયેલા આ દીકરાઓ ભવિષ્યકાળના શાસનધોરી બન્યા. સમય વીતતો જાય છે. અમદાવાદમાં પ.પૂ. બાપજી મહારાજની નિશ્રામાં ઉપધાન તપમાં જોડાયાં. ઉપધાનમાં તબિયત ઘણી લથડી ગઈ. ડબલ ન્યુમોનિયામાં સપડાયાં. બે-ચાર નીવી તો ફક્ત મગનું પાણી વાપરીને કરી. શરીર વઘારે અશક્ત થતું ગયું. ડૉકટરોએ અને પૂજ્ય મહારાજશ્રીએ પૌષધ પરાવવાની વાત કરી, પણ મક્કમ મનનાં કમળાબા એકના બે થયાં નહીં. છઠ્ઠની સાતમ કોઈ કરનાર નથી, પૌષધ પારીને ઘેર જઈશ પણ જો આયુષ્ય પૂરું થયું હશે તો ત્યાં પણ મરવું તો પડશે જ. એના કરતાં વિરતિમાં રહીને મૃત્યુને આવકારવું શું ખોટું? વિરતિમાં જઈશ તો મારા નામે “જય જય નંદા, જય જય ભદ્રા'નો નાદ ગવાશે, મૃત્યુ મહોત્સવ બનશે. એની મક્કમતાને સહુ વંદી રહ્યાં અને ઉપધાન તપ ચડતા પરિણામે પૂર્ણ કર્યા. સંસારી જીવનમાં પણ વયોવૃદ્ધ સાસુ-સસરાની સેવા-ચાકરી સંપૂર્ણ આદરભાવથી કરતાં અને રોજ નિર્ધામણા કરાવી સમાધિ આપતાં. સાસુ-સસરાની સેવા કરી અંતરના આશીર્વાદ મેળવ્યા. એમના ભલાભોળા સ્વભાવ અને સદાચારની સુવાસ એવી ફેલાઈ હતી કે આજુબાજુમાં રહેતી બહેનો પોતાની બચતની રકમ કમળાબાને સાચવવા આપી જતી. ઘરના અને બહારના વ્યવહારમાં કમળાબાની વાતનું વજન પડતું. એના બોલનો તોલ થતો. હૉસ્પિટલના બિછાનેથી પણ કમળાબા પોતાના દીકરાઓને સ્તવન અને સઝાય શીખવતાં. અત્યારે સંઘવી કુળમાં જે સ્તવનો અને સઝાયોનો વારસો ઊતરી આવ્યો છે તે કમળાબાની દેણ છે. બધી જ વાતનું સુખ છે, પણ એક વાતે ચેન નથી. એનું મન બેચેન છે. પોતે સંયમ લઈ શક્યાં નહીં એનું એમના હૈયે ભારે દુઃખ છે. “હું તો હવે સંયમ લઈ શકવાની નથી, પરંતુ મારા છ સંતાનોમાંથી એકાદને પણ હું સાધુવેશમાં જોઉં તો જીવતર ધન્ય બની જશે; મારું જીવવું લેખે લાગશે.” જોગાનુજોગ, પોતાના પાંચમા દીકરા શ્રી સુરવિદચંદ (હાલના પૂ. આ. શ્રી વિ. ચંદ્રોદયસૂરીવશ્વરજી)ને સોળ વરસની ભરયુવાનવયે સંયમ પંથે જવાના કોડ જાગ્યા. મા તો રાજી રાજી થઈ ગયાં, પણ રાજકુંવર જેવા દીકરાને ઘરનાં સૌ દીક્ષાની રજા કેમ આપે? પરંતુ પૂર્વભવમાં જબરદસ્ત આરાધના કરીને આવેલો એ દીકરો એકનો બે થતો નથી. જ્યોતિષીઓનું માર્ગદર્શન લેવાનું નક્કી થયું. મોટા જ્યોતિષીઓને તેડાવ્યા. કુટુંબ આખું ભેગું થયું છે. એક બાજુ મા અને એનો દીક્ષાર્થી દીકરો છે. બીજી બાજુ આખું કુટુંબ છે. જ્યોતિષીઓનું એકએક વચન લાખેણું ગણાવાનું હતું. જ્યોતિષીઓનાં કથનથી દીક્ષાની ગતવિધિ નક્કી થવાની હતી. જ્યોતિષીઓએ ભવિષ્ય ભાખ્યું કે આ છોકરાના નસીબમાં દીક્ષા નથી, તેમ છતાં પણ જો એ દીક્ષા લેશે તો દસ વરસમાં સંસારમાં પાછો આવી જશે. વળી, આ વર્ષ તો વિ. સં. ૨૦૦૦ની સાલનું છે એટલે કે ત્રણ મીંડાનું વરસ છે. દીક્ષા લેશે તો મીડું વાળી દેશે. ઘરવાળાને તો આવો જ જવાબ જોઈતો હતો. હવે તો કમળાબા સમજી જશે અને દીક્ષાની વાત પર પૂર્ણવિરામ મૂકાઈ જશે, પણ શાસન અને ધર્મ જેની રગેરગમાં વ્યાપેલાં હતાં તેવાં કમળાબા આટલી વાતથી ઢીલા શું કામ પડે? એણે તો જવાબ આપ્યો, “મારો દીકરો દસ વરસે પાછો આવશે ત્યાં સુધી તો દીક્ષા પાળશે ને? એક દિવસનું પણ ચારિત્ર અને સાધુવેશ ક્યાં છે? મારા સંસ્કાર પામેલો દીકરો પાછો આવશે જ નહીં અને છતાં કર્મવશ કદાચ આવશે તો મારો ખોળો મોટો છે. મારા પાછા ફરેલા દીકરાને મારા ખોળામાં સમાવી લઈશ.” કમળાબાની મક્કમતા પર સહુ ઓવારી ગયાં અને મનોમન એમની ભાવનાને વંદી રહ્યાં અને સોળ વરસના સુરવિંદચંદને કુટુંબીજનોએ ભારે હૈયે દીક્ષાની રજા આપી. વરસીદાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો. કમળાબાને ૧૦૨ ડિગ્રી તાવ હતો. શરીરમાં તાપ ધખે છે, મનમાં હોંશની ધૂણી ધખે Jain Education Intemational Page #588 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ ચતુર્વિધ સંઘ છે. આવા તાવવાળા શરીરે પણ દીકરાના સંયમવેશની છાબ હોશે હોશે લઈ વરઘોડામાં ફરી બધાને કહેતાં ફરે છે કે “લગ્નટાણે દીકરાના રામણદીવા તો ઘણા લીધા, પરંતુ છાબ લેવાનું સદ્ભાગ્ય ક્યારે મળવાનું હતું? હું તો છાબ લઈને ધન્ય બની ગઈ! મારું જીવન પાવન થઈ ગયું!!” 1 સુરતના રાજમાર્ગ પરથી દીક્ષાનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો. રૂપરૂપના અંબાર જેવો દેવાંશી દીકરો દીક્ષા લેવા જઈ રહ્યો છે. માતા અને દીકરાને હરખનો પાર નથી. જોનારાં જોઈ શકતાં નથી. અરે રે! આવા દીકરાને કેમ છોડાતો હશે? હજારો આંખો અશ્રુભીની છે. ભોળા-ભદ્રિક પૂ. આ. શ્રી વિજ્ઞાનસૂરિજી મ. અને ધર્મરાજા શ્રી કસ્તૂરવિજયજી મ.નાં ચરણે દીકરાને સોંપી માતા-પિતા ધન્ય બને છે. દીકરાના રૂપને અનુરૂપ એવું શ્રી ચંદ્રોદયવિજયજી નામ પાડ્યું. એ ધન્ય દિવસ હતો સં. ૨૦૦૦ માગસર વદ એકમનો. કમળાબાને ટી.બી.નો રોગ ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યો હતો. મોત ઉંબરે આવીને બેઠું હતું. દીકરાની વડી દીક્ષા થઈ ગઈ હતી. માતાએ ગુરુદેવને વિનંતી કરી, “ગુરુદેવ! મારા આ દીક્ષિત દીકરાએ કોઈ દી મોત જોયું નથી. શેરીનો કૂતરો મરી જાય તો દિવસો સુધી સૂનમૂન રહેતો. આ પોચા દિલના દીકરાથી માનું મોત કેમ જીરવાશે? માટે ગુરુદેવશ્રી, એને લઈને આપશ્રી દૂર નીકળી જશો.” વિહાર નક્કી થયો. મા-દીકરાનું છેલ્લું મિલન થયું. વિહાર કરીને જતા દીકરાને મા અપલક આંખથી જોતી જ રહી. જોતી જ રહી. અંતરના અનરાધાર આશીર્વાદ દીકરા ઉપર વરસાવતી રહી : “જા-દીકરા જા. મારું સંઘવી કુળનું, શ્રીમાળી જ્ઞાતિનું, સુરત શહેરનું અને જિનશાસનનું નામ ઉજાળજે. દીકરા! દુનિયાનો સામાન્ય નિયમ છે કે મરણ વેળાએ માતા પોતાના બધા દીકરાઓને પાસે બોલાવે. પરંતુ હું મારી જાતે જ તને મારાથી દૂર મોકલું છું. મારા મરણનું દુઃખ દીકરા, તું ન જીરવી શકે એટલે જ તને દૂર કરું છું. કોઈ જનમમાં કદાચ પાછો ભેગો થાય ત્યારે તારી આ માને સંયમ આપી તારી લેજે.” “હે મા ચકેશ્વરી, મારા આ લાડલાનાં રખોપાં કરજે.” આમ મા અને દીકરો છૂટાં પડ્યાં. માંદગીની ગંભીરતા વધતી ચાલી. મોત પણ સરકતું સરકતું ખૂબ નજીક આવતું ગયું. દીકરાઓની ચાકરી પણ બેનમૂન હતી. માં ન હતી વ્હીલચેર, ન હતું સ્ટ્રેચર. દીકરાઓ પોતાના ખભાને વ્હીલચેર બનાવી કે ચાદરની સ્ટ્રેચર બનાવી એક રૂમમાંથી બીજી રૂમમાં લઈ જઈ શાતા પમાડતા. ઘોર અશાતા વચ્ચે પણ મા મરણ ઇચ્છતી નથી. “દુ:ખ આવે મરણ વાંછ્યું” એ વાત માને સ્વીકાર્ય નથી. અપાર અશાતા વચ્ચે પણ મા કહેતી હતી કે “આ ભવમાં છું તો ચોવિહાર, નવકારશી, નવકાર મહામંત્રનો લાભ મળશે. અહીંથી ગયા પછી કોણ જાણે કયાં જન્મ મળશે?” મૃત્યુના બે દિવસ અગાઉ બેભાન અવસ્થામાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલા દાદા શ્રી સીમંધરસ્વામી અને સમવસરણનું આબેહૂબ વર્ણન કર્યું. આ સમવસરણ દેખાય છે. ત્રણ ગઢ, પગથિયાં બધું જ દેખાય છે. સંવત ૨૦૦૦ના વૈશાખ સુદ બારસની સવારે પચ્ચખાણ પાર્યા વગર વિરતિમાં જ જીવ છોડ્યો. ગુરુ વિહારમાં હતા. મા અને દીકરાને પાંચ મહિનાનું છેટું પડ્યું! ઘરનો દીવો બુઝાયો. ઘરમાં રોકકળ ચાલુ છે. કોણ કોનાં આસું લૂછે? બધા જ સમદુઃખિયાં હતાં, કોણ કોને આશ્વાસન આપે? સામે જ બહેનોના ઉપાશ્રયમાં રહેતાં સંઘવી કુટુંબના પરમ ઉપકારી સાધ્વીજી શ્રી તારાશ્રીજી મ. જાતે આશ્વાસન આપવા આવ્યાં. અલ્યા ગાંડાઓ! આવી માની પાછળ રડવાનું હોય? એના મૃત્યુનો મહોત્સવ માનવાનો હોય! તો આવાં હતાં કમળાબા અને આવી હતી એની જાજરમાન જીવનગાથા. ' આ વાતને સાત વરસનો સમય વીતી ગયો. શાસનપ્રભાવના કરી રહેલા પોતાના ભાઈ મહારાજ શ્રી ચંદ્રોદયવિજયજી મ.ને જોઈ કમળાબાના ચોથા નંબરના દીકરા શ્રી અમરચંદભાઈ (હાલ શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી) નું મન સંસારમાંથી ઊઠી ગયું. પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયની ૧૬ પંન્યાસપદવી પ્રસંગના બહાને છાનામાના અમદાવાદ ભાગી જઈ પૂજય આ. શ્રી વિ. કસ્તૂરસૂરીશ્વરજી મ.નાં ચરણે જીવન સોંપી મુનિ શ્રી અશોકચંદ્રવિજયજી બન્યા. ગામ હતું બારેજા. ધન્ય દિવસ હતો સં. ૨૦૦૭ના Jain Education Intemational Page #589 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા 463 વૈશાખ સુદ પાંચમનો. જ્ઞાન-ધ્યાનમાં રંગાયેલા તે મુનિરાજ મુંબઈ-મુલુંડમાં સંવત ૨૦૩૪-માં સૂરિપદવી પામ્યા. તે જ વરસથી સૂરિમંત્રની આરાધના શરૂ કરી. સળંગ પચ્ચીસ વરસોથી તે આરાધના કરી રહ્યા છે. એમનાં આપેલાં મુહૂર્તો અજોડ અને સર્વમાન્ય ગણાય છે. દેશ-વિદેશમાં હવે એમનાં મુહૂર્તો જાય છે. એમનાં આપેલ મુહૂર્વે થયેલાં શાસનકાર્યો અજોડ અને અદ્વિતીય બન્યાં છે. ભોળા–ભદ્રિક, સમતાના સાગર આ મહાત્માને ચોથા આરાના સાધુનું બિરુદ મળ્યું છે. બધા એમને ‘દાદા’ના હુલામણા નામે બોલાવે છે. સદાયે હસતા આ મહાત્મા બધાના પ્રીતીપાત્ર બન્યા છે. બધા જ એના પૂજક છે. સંયમી બનેલા બે પુત્રોની સંયમ સાધના દેખી પિતાશ્રી ચિમનભાઈનું હૈયું આનંદ પામે છે. અને એમનું મન સંસારમાંથી વિરક્ત બને છે. દીકરાઓએ સંયમ લીધું હોય તેમાં મારા આત્માનું શું? મારે મારા આત્માનો ઉત્કર્ષ કરવો હોય તો મારે જાતે જ સંયમી બનવું જોઈએ. વિરાગી બનેલા ચિમનભાઈ ચોસઠ વરસની જૈફ વયે મુંબઈ મુકામે પૂજ્ય આ. શ્રી વિ. વિજ્ઞાનસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી પ્રસન્નચંદ્રવિજયજી બન્યા. ધન્ય દિવસ હતો સંવત ૨૦૧૪ અષાડ સુદ ત્રીજનો. નામ જેવા જ ગુણો ધરાવતા સદાયે પ્રસન્નચિત્ત રહેતા તે મુનિરાજ સમગ્ર સમુદાયના પ્રીતિપાત્ર બન્યા. જીવનની ઢળતી સંધ્યાએ મળેલા મહામૂલા સંયમને ખૂબ વફાદાર રહ્યા. સંયમસાધના તો સાત જ વરસ ચાલી પરંતુ જાણે સિત્તેર વરસના સંયમધર હોય એ રીતે જીવ્યા. મૃત્યુની છેલ્લી મિનિટ સુધી પૂરેપૂરી સમતા અને સાધનામાં લીન રહ્યા. અપાર અશાતાની વચ્ચે ભરપૂર સમતામાં રમતા રહ્યા. જોનારા ‘અહો!’ થઈ જતા. મૃત્યુશય્યા પર પોઢેલા મહાત્માની સહુ અનુમોદના કરતા અને બોલતા, “ધન્ય મુનિ! ધન્ય તમારું જીવન! હે પ્રભુ! અમને પણ આ મહાત્મા જેવું સમાધિમૃત્યુ આપજે.” અપાર સમતા અને સમાધિ વચ્ચે પિતામુનિએ જીવનલીલા સંકેલી લીધી. આ મુનિરાજ જગતને જીવવાની અને મરવાની રીત શીખવી ગયા. દિવસ હતો સંવત ૨૦૨૧ મહાવદ ૧૧નો ગામ હતું ખંભાત. ત્યારબાદ સંવત ૨૦૨૫માં ૫. પૂ. આચાર્યદેવશ્રી કસ્તૂરસૂરીશ્વરજી મ.સા. તથા સંયમી બંધુબેલડી શ્રી ચંદ્રોદયવિજયજી તથા શ્રી અશોકચંદ્રવિજયજી સુરત પધાર્યા. કુટુંબના વડીલ શ્રી શાંતિભાઈના દીકરા હેમંતકુમાર ઉ. વ. ૧૨ તથા દીકરી નયના ઉ.વ. ૧૪ને કાકા મહારાજનાં પગલેપગલે ચાલવાના કોડ જાગ્યા. હજી તો માનું દૂધ હોઠ પરથી સૂકાયું નથી એવાં નાનાં નાનાં બાલુડાંઓને દીક્ષાની રજા કેમ અપાય? પરંતુ જન્માંતરના આરાધક અને ભાઈ-બહેનની મક્રકમતા જોઈ કુટુંબીજનોએ પ્રેમથી રજા આપી. ખૂબ જ ધામધૂમપૂર્વક દીક્ષા થઈ. ભાઈ બન્યા મુનિરાજ શ્રી અશોકચંદ્રવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી સોમચંદ્રવિજયજી અને બહેન પં. પૂ. સાગરાનંદસૂરીશ્વરજી મ.નાં આજ્ઞાવર્તિની સાધ્વીજી શ્રી તિલકશ્રીજી મ.સા. ના શિષ્યા, સાધ્વીશ્રી મૃગેન્દ્રશ્રીજીનાં પ્રથમ શિષ્યા, પૂ. સંવેગશ્રીજીનાં શિષ્યા, પૂ. પ્રશમશ્રીજીનાં શિષ્યા પૂ. નિર્વેદશ્રીજીનાં શિષ્યા, પૂ. પ્રશાંતશ્રીજીનાં ગુરુબહેન પૂ. યશસ્વિનીશ્રીજી બન્યાં. સંવત ૨૦૨૫ ના માગશર વદ ત્રીજનો એ દિવસ ધન્ય બન્યો. મુનિરાજશ્રી સોમચંદ્રવિજયજી અગિયાર વરસથી સંયમ સાધનાના અંતે વ્યાકરણાચાર્ય બન્યા. સંવત ૨૦૫૨માં પોતાની જન્મભૂમિ સુરતમાં આચાર્ય પદવી પામ્યા. બહુમુખી પ્રતિભા ધરાવતા તે સૂરિરાજે જિનશાસનમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ બે દીક્ષા થયા પછી એમ લાગતું હતું કે સંઘવી પરિવારમાં હવે સંયમનાં દ્વાર બંધ થઈ ગયાં છે. અઠ્ઠાવીસ વરસોનાં વહાણાં વાયાં, પણ સંઘવી કુટુંબમાંથી કોઈ દીક્ષાર્થી નીકળ્યો નહીં. ત્યાં જ અચાનક કમળાબાના સહુથી નાના દીકરા જયંતીભાઈને (ઉ.વ. ૬૮) સંયમના કોડ જાગ્યા. કુટુંબીઓને વાત જણાવી ધર્મપત્ની શ્રીમતી મંજુલાબહેન રડતી આંખે પણ મક્કમ મનથી રજા આપતાં બોલ્યાં કે પતિનાં પગલે ચાલવું એ આર્યનારીનો ધર્મ છે.' પરંતુ તમને સંયમ માર્ગે જતાં મારાથી અંતરાય કેમ થાય? “ભલે પધારો! સ્વામીનાથ.” “સુખી છું હું કે દુઃખી છું હું કે મારા સ્વામી જગતવંધ બનશે આવી શકું ના તમ સાથે. “ભલે પધારો સ્વામીનાથ! કોઈ જનમમાં ભેગા થાવ તો મને તારી લેજો.” એકનો એક લાડકો દીકરો નીકેશ–પ્રેમાળ પુત્રવધૂ રાગિણી અને ખૂબ જ સમજુ અને શાંત દીકરી મીનાએ પિતાના માર્ગમાં અંતરાય ન કરતાં રડતી આંખે પણ મક્કમ મને રજા For Private Personal Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ચતુર્વિધ સંઘ આપી. જયંતીભાઈની દીક્ષાની વાતને વા લઈ ગયો. આખા સુરતનું વાતાવરણ દીક્ષામય બની ગયું. એમના સસરાપક્ષના પરિવાર તરફથી વરસીદાનનો વરઘોડો નીકળ્યો. ફરતો ફરતો મોટાભાઈ શાંતિભાઈના આંગણે આવ્યો. મોટાભાઈ નાનાભાઈને ભેટી પડ્યા અને ખૂબ રડ્યા : “વીરા, તું ફાવી ગયો અને હું રહી ગયો.” પરંતુ દીક્ષાને હજી પંદર દિવસની વાર હતી. તેમનાં દીક્ષિત સંતાનો શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી તથા સાધ્વીજી શ્રી યશસ્વિની શ્રીજી સુરતમાં બિરાજમાન હતાં. તેઓ બંનેને વર્ષોથી “બા” મહારાજ અને “પિતા” મહારાજ કહેવાની હોંશ હતી, તેથી તેમણે જોર લગાવ્યું. શાંતિભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી વીરમતીબહેન સંયમમાર્ગે જવા તો તૈયાર જ હતાં, પરંતુ ઉંમરને હિસાબે થોડી અકળામણ થતી હતી. એવામાં આ નિમિત્ત મળી ગયું અને તૈયાર થઈ ગયાં. પુત્ર અશ્વિનભાઈ, પુત્રવધૂ અ.સૌ. ગીતા, દીકરીઓ જયણા-વર્ષો તથા કુટુંબીજનોએ રજા આપતાં એક જ કુટુંબની ત્રણ દીક્ષા એકી સાથે નક્કી થઈ. ચોર્યાસી વરસના શ્રી શાંતિભાઈની દીક્ષા જિનશાસનના સેંકડો વરસના ઇતિહાસમાં વિક્રમ સ્વરૂપ ગણાઈ. બીજાં પણ બે બહેનોની દીક્ષા નક્કી થઈ. આમ એકજ દિવસે એક જ મંડપમાં પાંચ-પાંચ દીક્ષાનો મહોત્સવ ઊજવાયો. માનવ મહેરામણ ઊમટ્યો અને બાકી હતું તેમ ટી.વી.ની સૂરત ચેનલ પરથી દીક્ષાવિધિનું જીવંત પ્રસારણ પણ થયું. જૈન-જૈનેતરોએ કલાકો સુધી દીક્ષાવિધિ જોઈ. જિનશાસનની ખૂબ ખૂબ પ્રભાવના થઈ. ટી.વી. પર દીક્ષાવિધિ જોતા મુસ્લિમ બિરાદરોની પણ આંખો ભીની થઈ અને બોલ્યા, “વાહ રે! વાણિયા વાહ! તમને સંસાર ભોગવતાં અને છોડતાં પણ આવડે.” જૈન–અર્જન ભાઈઓએ દીક્ષાવિધિ જોઈ, નાના-મોટા નિયમો લીધા. દીક્ષાનો આખો પ્રસંગ ચિરંજીવ બની ગયો. શ્રી શાંતિભાઈ બન્યા મુનિરાજશ્રી સંવેગચંદ્રવિજયજી (પૂ. આ.શ્રી વિજયદેવસૂરિજીના શિષ્ય). શ્રીમતી વીરમતીબહેન બન્યાં સાધ્વી શ્રી ઉપશાંતશ્રીજી (પુ. પ્રશાંતશ્રીજીનાં શિધ્યા). શ્રી જયંતીભાઈ બન્યા મુનિરાજ શ્રી નિર્વેદચંદ્ર અશોકચંદ્રસૂરિના શિષ્ય). આમ કમળાબાએ પ્રકટાવેલી સંયમધરની એક જ્યોતિમાંથી બીજી સાત સાત દીપશિખા પ્રગટ થઈ. તેમાં પણ પરમ પૂજ્ય આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી અને આ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની બંધુબેલડીએ તો કમાલ જ કરી છે! ગુરુ આશીર્વાદ અને વિશુદ્ધ સંયમના બળે એમની શુભ નિશ્રામાં સેકડો અંજનશલાકા-પ્રતિષ્ઠા-દીક્ષા-છ'રીપાલિત સંઘ વગેરે શાસનપ્રભાવનાનાં અનેકવિધ કામો થયાં અને થઈ રહ્યાં છે. કેટલાયે સંઘોની એકતાના શિલ્પી તેઓ બન્યા છે. જ્યાં જ્યાં પૂજ્યોના હસ્તે પ્રતિષ્ઠા થઈ તે તે બધા સંઘોમાં લીલાલહેર વરતાઈ રહ્યાં છે. આ ઉપરાંત પાલિતાણામાં સમગ્ર વિશ્વનું એક અને અજોડ ૧૦૮ શ્રી સમવસરણ મહામંદિર, સુરત અને ભાવનગરમાં વિક્રમ સ્વરૂપ ચારસો અને આઠસો સિદ્ધિતપ, ગિરિરાજના મહાઅભિષેક વગેરે તેઓશ્રીની નિશ્રામાં થયાં છે અને એવી જ નોખી-અનોખી વાત પૂ.આ.શ્રી સોમચંદ્રસૂરિજી મ.સા.ની અખંડ સેવા કરી ગુરુજીના પડછાયા જેવા બની ગયા છે. ગુરુજીના અંતરના આશિષ મેળવી રહ્યા છે. સંયમના અગિયારમાં વરસે મુંબઈ ભારતીય વિદ્યાપીઠની સંસ્કૃત અને બીજા વિષયોની પરીક્ષામાં બધા જ વિષયોમાં સહુથી વધારે માર્ક્સ લાવી વિદ્યાપીઠનો વિક્રમ તોડ્યો. જૈન અને અર્જુન પંડિતોની સભામાં તેઓશ્રીને ‘વ્યાકરણાચાર્યની પદવીથી વિભૂષિત કર્યા. સદાયે હસતા ગુરુદેવને ક્રોધથી બાર ગાઉનું છેટું છે. તા. ક. :-કમળાબાના ત્રીજા નંબરના દીકરા શ્રી કુસુમભાઈ પણ નાની ઉંમરમાં દીક્ષા લેવા માટે છાનામાના પૂ. આ. શ્રી વિ. દર્શનસૂરિજી મ.સા. પાસે ભાગીને ગયા હતા, પરંતુ મોહવશ કુટુંબીજનો સમજાવી તેમને પાછા લાવ્યા હતા અને બીજા નંબરના દીકરા શ્રી બાબુભાઈ પણ સંયમના ખૂબ જ પ્રેમી હતા, પરંતુ નસીબ અને આયુષ્ય ઓછાં પડ્યાં અને સંયમ માર્ગે જઈ ન શક્યા. જો બધા જ સંયમી બન્યા હોત તો એક નવો વિક્રમ સર્જાત! આમ પણ, એક માતાના ચાર-ચાર દીકરા સંયમી બન્યા હોય અને એમાંના બે શાસનપ્રભાવક આચાર્ય બન્યા હોય એવા દાખલા શાસનમાં બહુ ઓછા જોવા મળે છે. કમળાબાનું જીવન નંદનવન હતું. —- શ્રી ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી પરિવારના સૌજન્યથી Jain Education Intemational Jain Education Intermational Page #591 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા નટવરભાઈ કાંતિલાલ હીરાભાઈ : વિમળાબહેન મુ. હિતપ્રિય વિ. સા. વિનયપ્રજ્ઞાશ્રીજી વાસરડા નિવાસી રીખવચંદભાઈ સંઘવી અજયકુમાર (મુ. શ્રી આત્મરક્ષિતવિજયજી મ.) પુનિતાબહેન પુત્રી : સોનલબહેન મિલનભાઈ : પુનિતભાઈ વૈરાગભાઈ : ચેતનાબહેન પુત્રી પ્રિયદર્શનાબહેન પુત્રી (સા. ચારુપ્રજ્ઞાશ્રીજી) (સા. પૂર્ણપ્રજ્ઞાશ્રીજી) સા. પાવનપ્રશાશ્રીજી સા. નિર્મળપ્રશાશ્રીજી મુ. મુક્તિશ્રમણ વિ. મુ. મોક્ષપ્રિય વિ. પુ. વિનયપ્રિય વિ. નોંધ : હીરાભાઈનું સંપૂર્ણ કુટુંબ હાલમાં દીક્ષિત છે. માતા--પિતા, (૩) પુત્રો (૨) પુત્રી ટોટલ--૭ પરિવારની વ્યક્તિ છે. (૧) પૂ. ગણિવર્ય શ્રી યુગચન્દ્ર વિજયજી મહારાજ (૨) પૂ. મુનિરાજ શ્રી મુક્તિશ્રમણ વિજયજી મહારાજ (૩) પૂ. મુનિરાજ શ્રી મોક્ષપ્રિય વિજયજી મહારાજ (૪) પૂ. મુનિરાજ હિતપ્રિય વિજયજી મહારાજ (૫) પૂ. મુનિરાજ શ્રી વિનયપ્રિય વિજયજી મહારાજ (૬) પૂ. સા. શ્રી ચારુપ્રજ્ઞાશ્રીજી મ. (૭) પૂ. સા. શ્રી પાવનપ્રજ્ઞાશ્રીજી મ. (૮) પૂ. સા. શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી મ. (૯) પૂ. સા. શ્રી નિર્મળપ્રજ્ઞાશ્રીજી મ. (૧૦) પૂ. સા. શ્રી વિનયપ્રજ્ઞાશ્રીજી મ. શા. ધનરાજી હીરાચંદજી ધનરેશા પરિવાર-(ગામ-નરોલી) દાદરાનગર હવેલી સંઘપ્રદેશના ૧૪ દીક્ષિત પુણ્યાત્માઓ ધનરાજભાઈ (ધર્મપત્ની--ધાપુબેન) (૧) પંકજકુમાર (મુ. શ્રી પુણ્યરક્ષિતવિજયજી મ.) રસિકભાઈ સેવંતીભાઈ રમેશભાઈ ખીમચંદભાઈ પત્ની : હીરાબહેન મુ. શ્રી ધર્મરક્ષિતવિજયજી મ.) (સા.શ્રી હંસપ્રજ્ઞાશ્રીજી મ.) (૨) પ્રદીપકુમાર (મુ. શ્રી પુણ્યપ્રભવિજયજી મ.) ધન્ય નરોલી ગામ-ધન્ય ધનરેશા પરિવાર : નવીનચન્દ્ર ચંદનબહેન (સુપુત્રી) ચંપકલાલ અલ્પાબહેન (સા. શ્રી આગમરસાશ્રીજી મ.) ૪ સુપુત્રીઓ દીક્ષિત (૧) બીનાબહેન (સા. શ્રી બોધિરત્નાશ્રીજી મ.) (૨) બિંદીબહેન (સા. શ્રી વિરાગરસાશ્રીજી મ.) (૩) અલકાબહેન (સા. શ્રી આગમરસાશ્રીજી મ.) (૪) શિલ્પાબહેન (સા. શ્રી સિદ્ધિરસાશ્રીજી મ.) પપ્ નવીનભાઈ : ગણિ. યુગચંદ્રવિજયજી ૪ સુપુત્રીઓ દીક્ષિત (૧) મંજુલાબહેન (સા. શ્રી મુક્તિપ્રજ્ઞાશ્રીજી મ.) (૨) જ્યોત્સનાબહેન (સા. શ્રી જયણાશ્રીજી મ.) (૩) પદ્માબહેન (સા. શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી મ.) (૪) દક્ષાબહેન (સા.શ્રી તત્ત્વદર્શનાશ્રીજી મ.) ગુજરાત રાજ્યનાં એવાં કેટલાંક ગામો છે કે જે દીક્ષાની ખાણ’ તરીકે ઓળખાય છે, જેમાં વડોદરા નજીક આવેલું છાણી! ઉત્તર ગુજરાતમાં આવેલું રાધનપુર! દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાનું વાપી! તે પ્રમાણે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે નામાંકિત એવા દાદરા ‘નગરહવેલી’નામના સંઘપ્રદેશમાં આવેલું નાનકડું એવું નરોલી ગામ પણ દીક્ષાની ખાણસમું બનવા પામ્યું છે. જે નરોલી ગામમાં જૈનોનાં માત્ર ૮-૧૦ ઘરો છે તેમાંથી ૧૩-૧૩ પુણ્યાત્માઓએ દીક્ષા-અંગીકાર કરી શ્રી નરોલી જૈન સંઘનું ગૌરવ વધાર્યું છે. આખે આખા એક કુટુંબે દીક્ષા અંગીકાર કરી નરોલીનું નામ જૈન જગતમાં રોશન કર્યું છે. શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના નવનિર્માણ પામી રહેલ શિખરબંધી જિનાલયથી શોભતા એવા નાનકડા નરોલી ગામમાં જૈનોના ૩ પરિવારનાં ૮ ઘરો છે. તેમાં શા. ધનરાજજી હીરાચંદજી ધનરેશા નામના એક જ પરિવારમાંથી ૧૩-૧૩ પુણ્યાત્માઓએ Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ચતુર્વિધ સંઘ સંયમજીવન અંગીકાર કરેલ છે. ધર્મમાતા શ્રી ધાપુબહેન ધનરાજજીના ધર્મસંસ્કારોનું પરિણામ એટલે જ નરોલીની ૧૩ દીક્ષા! જો કે સમગ્ર સંઘ પ્રદેશમાંથી આજ સુધીમાં ૨૦-૨૦ જેટલી દીક્ષાઓ થઈ છે. કોઈને થશે કે અત્યંત જંગલ વિસ્તારમાં કે જ્યાં ૮૦ થી ૯૦ ટકા વસ્તી આદિવાસીની છે ત્યાં આટલી એટલે ૨૦-૨૦ દીક્ષા? હા, નરોલીમાં ૧૩ દીક્ષા, દાદરાની ૪ દીક્ષા! અને સેલવાસની ૩ દીક્ષા! આમ ૨૦ દીક્ષા થઈ છે. આ બધી દીક્ષાના મૂળમાં છે આજથી ૩૨ વર્ષ પહેલાં નરોલીમાં સૌ પ્રથમ દીક્ષા ગ્રહણ કરનાર કુ. મંજુલાબહેન. આ મંજુલાબહેન એટલે જ સાધ્વીજી શ્રી મુક્તિપ્રશાશ્રીજી મહારાજ! બસ તેમની દીક્ષાથી શરૂ થયેલો દીક્ષાનો સિલસિલો આજે પણ ચાલુ જ છે. આ વિસ્તારમાં ખાસ કરી દીક્ષા યુગપ્રવર્તક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિજી મહારાજાનો તથા તેઓનાં પ્રશિષ્યરત્નો શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજા તથા પ્રવચનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાનો વિશેષ ઉપકાર છે. તેઓના સદુપદેશે દીક્ષાઓ વિશેષ થઈ છે. એજ પ્રમાણે વર્ધમાનતપોનિધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા તેમ જ વર્ધમાન તપોનિધિ તીર્થ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા તેમ જ તીર્થપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજાના સમુદાયનો પણ ઉપકાર રહ્યો છે. ૨૦૨૩ની સાલથી ચાલી આવતી આ દીક્ષા આજે પણ અવિરત ચાલુ છે. સંઘપ્રદેશનાં મુખ્ય ૩ ગામો–સેલવાસ–દાદરા અને નરોલી છે. આ ત્રણે જગ્યાએ નયનરમ્ય ભવ્ય શિખરબંધી જિનમંદિરો, જૈન ઉપાશ્રયો શોભી રહ્યાં છે. સંઘ પ્રદેશના વિસ્તારમાં ૨૦–૨૦ જૈનદીક્ષાઓ થઈ તે પણ એક ઇતિહાસ કહી શકાય. દાદરાનગર હવેલીમાંથી દીક્ષિત થયેલ પુણ્યાત્માઓ નરોલી પૂ. મુ. શ્રી પુણ્યપ્રભવિજયજી મ.સા. પૂ. મુ. શ્રી ધર્મરક્ષિતવિજયજી મ.સા. પૂ. મુ. શ્રી પુન્યરક્ષિતવિજયજી મ.સા. પૂ. મુ. શ્રી આત્મરક્ષિત વિજયજી મ.સા. પૂ. સા. શ્રી મુક્તિપ્રશાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી જયણાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી પૂર્ણપ્રશાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી બોધિરત્નાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી તત્ત્વદર્શનાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી વિરાગરસાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી અક્ષયરસાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી હંસપ્રશાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી સિદ્ધિરસાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી પદ્મકીર્તિશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી વિગતમોહાશ્રીજી મ.સા. (પ્રદીપભાઈ) (ખીમચંદભાઈ) (પંકજભાઈ) (અજયભાઈ) (મંજુલાબહેન) (જ્યોત્સનાબહેન) For Private (પદ્માબહેન) (બીનાબહેન) (દક્ષાબહેન) (બિન્દીબહેન) (અલકાબહેન) (હીરાબહેન) (શિલ્પાબહેન) દાદરા (પરસનબહેન) (ઉમાબહેન) Personal Use Only તિથિ ફા. સુ. ૪ ફા. સુ. ૭ ફા. સુ. ૭ વૈ. સુ. ૭ વૈ. સુ. ૧૦ ચૈ. વ. ૫ મહા સુ. ૪ ફા. સુ. ૪ શ. સુ. ૪ જે. સુ. ૨ જે. સુ. ૨ ફા. સુ. ૭ મહા વ. ૭ વૈ. સુ. પ સંવત ૨૦૩૮ ૨૦૪૫ ૨૦૪૫ ૨૦૪૯ ૨૦૨૩ ૨૦૨૬ ૨૦૩૦ ૨૦૩૭ ૨૦૩૮ ૨૦૪૪ ૨૦૪૪ ૨૦૪૫ ૨૦૫૦ ૨૦૨૮ Page #593 -------------------------------------------------------------------------- ________________ 63 તવારીખની તેજછાયા પૂ. સા. શ્રી ચંદનબાળાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી જિનરત્નાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી વાત્સલ્યમાળાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી વિરતિતમાળાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી આગમરસાશ્રીજી મ.સા. (ચંદ્રિકાબહેન) (જ્યોત્સનાબહેન) સેલવાસ (પૂર્ણિમાબહેન) (લીલાબહેન) (અલ્પાબહેન) મા. સુ. ૧૨ વૈ. વ. ૫ મ. સુ. ૧૦ મ. સુ. ૧૦ વૈ. સુ. ૬ ૨૦૩૮ ૨૦૩૯ ૨૦૪૦ ૨૦૪૦ ૨૦૫૨ ધન્ય છે આવાં મા-બાપને જેમણે પોતાના એકના એક દીકરાને સંયમ આપ્યું. ધન્ય છે આવા પરિવારને! જેના હૈયામાં ધર્મ પ્રત્યેની આવી અવિહડ શ્રદ્ધા છે, ધર્મ પ્રત્યેનો પ્રેમ છે. આજે એ પરિવારના પાંચેય આત્માઓ પૂ. પં. શ્રી સંયમરતિવિજયજીગણિ, પૂ.પં.શ્રી યોગતિલકવિજયજીગણિ, પૂ. મુ.શ્રી આર્યતિલકવિજયજી મ.સા., સા.શ્રી હિતરક્ષાશ્રીજી મ., સા. શ્રી પ્રશમરક્ષાશ્રીજી મ.ના નામે સંયમજીવનની સુંદર આરાધના કરી રહ્યા છે. શાસ વ આ પરિવારને સહાય કરે એવી પ્રાર્થના.” દાઠાવાળા પરિવારે સાતમાંથી છ સભ્યો શાસનને રામર્પિત કર્યાં. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની પંચતીર્થીમાં આવેલું, ચાંદીની કટારીઓ અને કાચની સુંદર કલાકૃતિથી સુશોભિત શ્રી શાંતિનાથ ભગવાનનું જ્યાં ભવ્ય જિનાલય છે એવા દાઠાતીર્થ ગામમાં જન્મ લઈને વ્યવસાય અર્થે ભોગીભાઈ શાસનસમ્રાટ શ્રી નેમિસૂરિદાદાની દીક્ષા વડે તથા વૃદ્ધિચંદજી મ.સા.ના વિચરણ વડે પાવન થયેલી ભૂમિ ભાવનગર આવ્યા. ત્યારબાદ મનુષ્યજન્મની સફળતા ચારિત્રમાં જ છે એવું બી.કોમ. ભણેલા મોટા પુત્રને તથા નાના પુત્રને રાજેશને તથા પુત્રી પ્રતિભાકુમારીને સમજાવીને સંયમના માર્ગે વાળ્યા પછી સ્વયં ધંધામાંથી નિવૃત્તિ લઈ દીક્ષાની ટ્રેઇનિંગ લઈને નાની દીકરી હર્ષાકુમારી તથા પત્ની ગુણવંતીબહેન સાથે ત્રણેએ દીક્ષા અંગીકાર કરી જ્યારે પુત્ર વિક્રમભાઈએ શ્રાવકધર્મ અપનાવ્યો, છએ પુણ્યાત્માઓ ક્રમશઃ ૫.પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ના શિષ્ય (૧) પૂ. મુનિશ્રી રત્નવિજયજી મ.સા. (૨) પૂ. જિવેશરત્નવિજયજી મ.સા. (૩) પૂ. ભાગ્યેશરત્નવિજયજી મ.સા. (૪) પ્રવર્તિની સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજી મ.નાં શિષ્યા સા. પ્રમોદરેખાશ્રીજી (૫) પૂ.સા. ગીર્વાણરેખાશ્રીજી (૬) પૂ.સા. હિતશરેખાશ્રીજી મ. ભાવનગરમાં વિ.સં. ૨૦૫૫ના ચાતુર્માસમાં પધારી ધાર્મિક શિબિરો, અનુષ્ઠાનો કરાવવાપૂર્વક સુંદર આરાધનાઓ કરાવી છે. શાસનદેવ તેમને દીર્ઘ આયુ બક્ષે એ જ અભ્યર્થના. ઝીંઝુવાડામાં શ્રી ભાયચંદ ઝવેરચંદ શાહ પરિવારનો ત્યાગ વૈભવ દીક્ષાની ખાણ-ઝીંઝુવાડા ૫ શ્રી શંખેશ્વર મહાતીર્થથી પશ્ચિમે ૨૫ કિ.મી.ના અંતરે આવેલ ઝીંઝુવાડા પ્રાચીન ઐતિહાસિક ગામ છે. આ ગામમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયેલો એવી લોકવાયકા છે. આ ગામમાં આજે પણ વિશાળ કિલ્લો ઊંચા ભવ્ય દરવાજા, ઘાટની બાંધણીવાળું તળાવ અને વાવ વગેરે પ્રાચીન સ્મારકો છે. આ ઝીંઝુવાડામાં પોપટલાલ ભાયચંદ નામના સદ્ગૃહસ્થ હતા. એમનાં ધર્મપત્ની બેની બહેનની કુક્ષીથી ૬ સંતાનનો જન્મ થયો. એમાંથી જ દીક્ષિત બન્યાં. લખમીબહેન, કેવળીબહેન, ઈશ્વરભાઈ, મણિબહેન. સહુપ્રથમ લખમીબહેન (જન્મ સં. ૧૯૪૩, દીક્ષા ૧૯૬૫, સ્વર્ગે ૨૦૨૬)ની દીક્ષા થઈ. તેઓ સાધ્વી લાભશ્રીજી બન્યાં. બીજી પુત્રી કેવળીબહેનની પોતાની બે પુત્રીઓ અને પતિ રૂગનાથભાઈ સાથે પૂરા પરિવારની દીક્ષા વિ.સં. ૧૯૮૬ આસપાસમાં થઈ. મુનિરંજનવિજય, કંચનશ્રી, સા. લાવણ્યશ્રી, સા. વસંતશ્રી નામે બન્યાં. Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઈશ્વરલાલ : મુનિ વિલાસવિજય વિ.સં. ૯૦ ચિનુભાઈ : આ. કારસૂરિ મ. જસુભાઈ : આ. યશોવિજયસૂરિ સાંકળચંદ લક્ષ્મીબેન સા. લાભશ્રી સં. ૧૯૬૭ શ્રી ભાયચંદ ઝવેરચંદ શાહનો પરિવાર ખેતસીભાઈ જયન્તીભાઈ ધર્મપત્ની કંચનબહેન મુનિ જિનચન્દ્ર વિ.મ. (સાધ્વીશ્રી કલ્પલતાશ્રી) મહેન્દ્ર : આ. મુનિચન્દ્રસૂરિ પોપટલાલ શિવકોર શાન્તિભાઈ રાજુભાઈ પં. રાજેશ વિજયગણિ ગુલાબચંદ મણિબહેન સા. શ્રી મનોહરશ્રી પુત્ર ઃ મુનિ જંબૂવિજયજી વિમળાબહેન પુત્રી (સા. જ્યોતિપ્રભાશ્રી) ચતુર્વિધ સંઘ કેવળીબહેન સા. કંચનશ્રી ઈશ્વરભાઈ પોતાના પાંચમા નંબરના સૌથી નાના પુત્ર ચિનુ (ઉ. ૧૧ વર્ષ) સાથે મહા સુ. ૧૦ વિ.સં. ૧૯૯૦માં પૂ.આ.ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા. હાથે દીક્ષા લઈ મુનિ વિલાસવિજયજી તથા મુનિ ૐકાર વિજયજી બન્યા. પુત્રી : સા. લાવણ્યશ્રી આ. વસંતશ્રી (આ પૂર્વે ઈશ્વરભાઈના સસરાજી અને સાળા છે એ પૂ. આ.ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા. પાસે દીક્ષા લઈ મુનિશ્રી લાભ વિ.મ. અને મુનિશ્રી સંજય વિજયજી બન્યા હતા. બીજા એક સાળીના દીકરાની વિ.સં. ૨૦૧૬માં દીક્ષા થઈ તેમનું નામ મુનિ ચન્દ્રાનન વિ.મ.) મુનિ વિલાસવિજયજીએ ૬ વર્ષના દીક્ષા પર્યાયમાં ૮, ૩૧, ૪૫, ૬૦ અને ૭૦ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. (૧૯૯૬માં આ.સુ. ૭ સ્વર્ગે) બાલ મુનિ ૐકારવિજય ગુરુકૃપાથી સુંદર અભ્યાસ કરી ૩૨ વર્ષની નાની વયમાં આ કારસૂરી બન્યા. એમને શાસનપ્રભાવનાનાં અને સંઘએકતાનાં ઘણાં કાર્યો કર્યા છે. (૨૦૪૪ માં સ્વર્ગે.) મણિબહેનની પણ પૂરા પરિવાર સાથે દીક્ષા થઈ. મુનિશ્રી જંબૂવિજયજી વિ.સં. ૧૯૯૨ એમના પિતા મુનિશ્રી ભુવનવિજયજી મ.ની વિ.સં. ૧૯૮૮માં અને માતુશ્રી મણિબહેનની વિ.સં. ૧૯૯૫માં દીક્ષા થઈ. તેઓ સાધ્વી મનહરશ્રીજી બન્યાં. તેઓ શતાયુ બની સં. ૨૦૫૧માં સ્વર્ગે સંચર્યાં. મુનિશ્રી જંબૂવિજયજી મ.સા.નું નામ ટોચના વિદ્વાનોમાં આવે. દર્શનશાસ્ત્ર અને આગમગ્રંથના એમનાં સંપાદનોમાં એમની આગવી સૂઝ-બુઝનાં દર્શન થાય છે. (આ. કારસૂરિજી મ. અને મુનિશ્રી જંબૂવિજયજી સંસારી સંબંધે (મામા-ફઈના) ભાઈ થાય છે.) આ. કારસૂરિ મ.ના સંસારી ભાણેજ સા. જ્યોતિપ્રભાશ્રી બન્યાં. આ. ૐૐકારસૂરિ મ. પાસે એમના સંસારી ભત્રીજા જસવંતે વિ.સં. ૨૦૧૩ મહા સુ.-૧૦ના ૧૧ વર્ષની વયે દીક્ષા લીધી. Page #595 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૦૯ મુનિ યશોવિજય બન્યા. વિ.સં. ૨૦૪પમાં તેઓની આચાર્ય પદવી થઈ. આ. યશોવિજયસૂરિજી મ. આજે સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. ભક્તિમાર્ગના ગૂઢ રહસ્યોને સરળતમ ભાષામાં રજૂ કરવાની આગવી કળા તેઓ ધરાવે છે. એમની વાચના શ્રોતાઓને ભક્તિભીના કરી દે છે. એમની વાચનાના દસ-પંદર પુસ્તકો બહાર પડ્યાં છે. આ. યશોવિજયસૂરિ મ.ના સંસારી પિતાશ્રી જયંતીભાઈ એન. લઘુબંધુ મહેન્દ્ર, માતુશ્રી કંચનબહેન, કાકાની દીકરી બહેનો મૃદુલા, તક્ષશિલા, પાંચેયની દીક્ષા વિ.સં. ૨૦૨૩ મહા સુ.-૧૦ ના થઈ. અનુક્રમે મુનિ જિનચન્દ્ર વિ., મુનિ મુનિચન્દ્ર વિ., સા. કલ્પલતાશ્રી, સા. મોક્ષરસાશ્રી, સા. તત્ત્વરસાશ્રી. મુનિ જિનચન્દ્રવિજયજી ૮૯ વર્ષની વયે પણ સુંદર આરાધના કરી રહ્યા છે. આ. મુનિચન્દ્રસૂરિજી શાસ્ત્રોનાં સંપાદન-સંશોધન કાર્યમાં વિશેષ રત રહે છે. ઘણા ગ્રંથો એમના દ્વારા સંપાદિત થયા છે. વિ. સં. ૨૦૩૩ વૈ. સુ. ૧૦ના આ. ૐકારસૂરિ મ.સા.ના સંસારી ભાઈ શાંતિભાઈના દીકરા રાજુની દીક્ષા થઈ ને મુનિ રાજેશ વિજય બન્યા. અત્યારે તેઓ ભગવતીસૂત્રના યોગ કરી રહ્યા છે. સં. ૨૦૬૧માં ગણિપદવીથી વિભૂષિત થશે. તપસ્વી મુનિવર જિનયશવિજયજી મહારાજના જીવનની અનુમોદના !! જન્મ-જીવન-મૃત્યુ એ સંસારચક્રનો એક ક્રમ છે. એમાં કોઈક પૂર્વના જબ્બર પુચોદયે આર્યદેશ તેમાં ગુજરાત પ્રદેશ અને તેમાં તીર્થો-સંતોની ધન્યધરા સૌરાષ્ટ્ર, તેમાં પણ દાદા નેમનાથ પ્રભુના ધામ ગિરનારની બાજુની તળેટીના ગામ ગળથમાં પિતા વિઠ્ઠલદાસ આણંદજીભાઈના ગૃહે, માતા લીલાવંતીબહેનની કુક્ષિએ, મહારાષ્ટ્રના આર્વી મુકામે જન્મ થયો અને નામ પડ્યું જયંતી. પ્રથમ શેગાંવ (મહારાષ્ટ્ર)માં અને પછી કુમાર વયે કુટુંબની જવાબદારીને કારણે જયંતીભાઈને વેપાર માટે કલકત્તા જવાનું થયું. હા, ધન માટે ગયા પણ જાણે ક્ષેત્ર સ્પર્શના મહાન હશે? કે જેથી કલકત્તામાં કલ્પતરુ જેવા હજારોના તરણતારણહાર, દીક્ષાના દાનવીર, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પધાર્યા અને જયંતીભાઈ દર્શને અને દેશના સાંભળવા ગયા. પૂજ્યશ્રી તો હતાં. મોહનું ઝેર ઉતારનાર ગારૂડિક, દેશનાલબ્ધિ ગજબ કોટિની, જયંતીભાઈનું સંસારના મોહનું ઝેર ઊતરવા લાગ્યું. પણ, જવાબદારી કુટુંબનો આગ્રહ, જેથી સંસારના બંધને બંધાયા અને તરુલતાબહેન સાથે લગ્ન થયાં. અંતરમાં પડેલ વૈરાગ્યનું બીજ-ધીમે ધીમે વૃદ્ધિવંત બની રહ્યું હતું. પત્ની ધર્મપત્ની બન્યાં. પતિનાં પગલે ચાલવું તે જ તેમનું જીવન. કલકત્તામાં પૂજ્યપાદશીનાં વૈરાગ્યવર્ધક, મોહ ભંજક–૩-૩ વર્ષ સુધી સાંભળેલા વ્યાખ્યાનો તેમને સંસારમાંથી છૂટવા માટે ઉપકારક બનાવી રહ્યાં. કલકત્તા છોડી મુંબઈ આવ્યા. ભાવના થઈ. હું એકલો નહીં, બધાને આ સંસારમાંથી કાઢે અને તે માટે પૂજ્યપાદશ્રીની અંતરની લાગણી સતત સાનિધ્ય સાથે પરમ પૂજ્ય, ઉપાધ્યાયશ્રી ચારિત્ર વિજયજી મહારાજ તથા પરમ પૂજ્ય પંન્યાસ શ્રી મૃગાંકવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી એમને ઉત્તેજન મળ્યું અને અસાર એવા આ સંસારમાંથી વિ.સં. ૨૦૧૮ના મહાવદ દ્વિ-૯ના શુભ દિવસે ખંભાત મુકામે અલૌકિક તે વખતના સેંકડો વર્ષોનાં ઇતિહાસમાં રેકર્ડરૂપ એક સાથે ૨૪-૨૪ મુમુક્ષુઓમાં પોતાનાં ધર્મપત્ની તરુલતાબહેન, સુપુત્રો-મુકેશ-કીર્તિ અને સુપુત્રી રમિ સાથે સંયમ ગ્રહણ કરી પૂજ્યપાદશ્રીના ૫૦માં શિષ્યત્વને પામવા સભાગી બન્યા. નામ પડ્યું મુનિરાજ શ્રી જિનયશ વિજયજી સુપુત્રો-મુનિરાજશ્રી મુક્તિયશ વિજયજી, મુનિરાજશ્રી કુલયશવિજયજી, સાધ્વીજી મ. શ્રી તખ્તપ્રજ્ઞાશ્રીજી અને સુપુત્રી સાધ્વીજી શ્રી રમ્યગુણાશ્રીજી. સંયમની આરાધનાના પ્રાણ “આણા એ ધમ્મો’ ને જાણે જીવંત સ્વરૂપ આપી દીધું. પૂજ્યપાદ ગુરુદેવની આજ્ઞા એ જ જીવન બનાવ્યું અને પોતે તથા બાલમુનિઓએ સ્વાધ્યાય-તપ સાથે માંડલીનાં કાર્યમાં અગ્રેસર થઈને સહાયક બનતા રહ્યા, અને તે દ્વારા વર્તમાન કાળમાં અત્યંત મહત્ત્વનો ગુણ-વૈયાવચ્ચ ગુણ તેને આત્મસાત્ કર્યો. વયોવૃદ્ધ-ગ્લાન મહાત્માઓની ભક્તિમાં જરા પણ કચાશ નહીં એટલું જ નહીં પણ અંડિલ-માત્રુથી બગડેલા શરીર કે Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ ચતુર્વિધ સંઘ કપડાં ને સાફ કરવામાં અંશ માત્ર પણ દુર્ગચ્છા નહીં અને કાર્ય કરવાની આવડત ! નાનાનું કામ કરવામાં–ભક્તિ કરવામાં જરા પણ નાનપ નહીં, સ્વભાવ પણ સરળ, નિખાલસ. એવા પુન્યાત્મા પૂજ્યશ્રીએ ૧૭-૧૭ મહાત્માઓની સેવા સુશ્રુષા કરવાપૂર્વક સમાધિ આપીને અંતિમ નિર્ધામણા કરાવી છે. સાથોસાથ તપથી તો જાણે એમની કાયાને તપાવી જ નાખી છે આપણને અનુમોદના થાય તેવી તેમની જબ્બર તપશ્ચર્યા છે. જેમકે, ગૃહસ્થપણામાં ૫૧ ઉપવાસ, ૩૬ ઉપવાસ, ૩૨ ઉપવાસ, ૩૧ ઉપવાસ અને ૫ માસક્ષમણ, ૨૪ ઉપવાસ, ૨૧ ઉપવાસ, ૨૦ ઉપવાસ ૪ વખત, વર્ધમાન તપની ૪૬ ઓળીઓ......તીર્થાધિરાજ શત્રુંજયની નવ્વાણું યાત્રા–આ નવ્વાણું યાત્રા દરમ્યાન પાંચમાંથી ત્રીજા માસક્ષમણની શરૂઆત અને ગિરારાજ ઉપરનાં તમામ જિનબિંબો, પગલા આદિની સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા ૨૮ દિવસમાં, ૨૮ ઉપવાસ અને ૩૩ જાત્રાપૂર્વક આ ગિરિરાજની ભવપૂજા તમામ પ્રતિમાની પૂજા પૂરા કુટુંબ સાથે કરેલ છે. સાધુપણામાં :-૩૧ ઉપવાસ અને ૫ માસક્ષમણ (તેમાંનું એક માસક્ષમણ ખંભાતથી સિદ્ધાચલ છ'રી પાલિત સંઘમાં સતત વિહાર અને ગિરિરાજની યાત્રા કરવાપૂર્વક તથા એક માસક્ષમણ-મહાનિશીથ સૂત્રના આગાઢ જોગમાં ગિરિરાજની તળેટીની ૯૯ યાત્રા કરવા પૂર્વક) ૨૧ ઉપવાસ-૧ વખત, ૨૦ ઉપવાસ-૨ વખત, વર્ષીતપ-૨, વર્ધમાન તપની ૪૭થી ૧૦૦ ઓળી અને બીજી વખત પાયો નાખી ૧ થી ૭૬ ઓળી, સળંગ ૨૦૦-૨૫૦-૩૦૦-૪૦૦-૪૫૦ આયંબિલ અનેક વખત તથા ૫૪૭-૫૨૨ આયંબિલ, હમણાં ચાલુ ૧૦૦૮ આયંબિલ (સળંગ) ૬૫ વર્ષની વય દરમ્યાન ૧૧-૧૦-૮ ઉપવાસ ૨૫થી અધિક વખત. ગિરિરાજની ૬ વખત ૯૯ યાત્રા, ૧૦ વખત ચોવિહાર છઠ્ઠ પૂર્વક ૭-૭ યાત્રા નવપદજી વીશસ્થાનક આદિ અન્ય અનેક તપશ્ચર્યા–આરાધનાઓ કરી છે. આમ, લગભગ કુલ ઉપવાસ ૧૭પ૧, કુલ આયંબિલ-૭૯૭૬ વિ. સં. ૨૦૫૫ સુધી. જેવી જબ્બર તપશ્ચર્યા સાથે ક્રિયામાં ગજબની અપ્રમત્તતા.......! ! આમાંનો મોટા ભાગના તમામ તપ પોતાના પરમગુરુદેવશ્રીની પાવનકારી નિશ્રામાં કરેલ છે. | સરળતા, નિખાલસતા, તપશ્ચર્યા આદિ ગુણોથી સજ્જ મુનિવરનાં સંસારી ધર્મપત્ની સાધ્વીજીશ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી મહારાજ ૯૩ મી વર્ધમાનતપની ઓળી કરીને જાણે સતીત્વના માર્ગને પવિત્ર કરી રહ્યાં છે વળી સુપુત્રરત્ન મુનિરાજ શ્રી મુક્તિયશવિજયજી મહારાજ, પૂજ્ય પિતા મુનિશ્રી સાથે પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીની આજ્ઞાથી ૨૦૪૧થી ચાતુર્માસાર્થે જાય છે અને તેમાં રાધનપુર, પાદરા, અમદાવાદમાં અન્ય અન્ય ક્ષેત્રોમાં ૬, સાવરકુંડલા, વડનગર, તખતગઢ, લીંબડી આદિ સંઘોમાં ચાતુર્માસ કરીને સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. સુપુત્રી સાધ્વીજી રમ્યગુણાશ્રીજી મહારાજ પણ ઓળીઓ, માસક્ષમણ, ૧૦૮ અઠ્ઠમ પૈકી ૭૫ અટ્ટમ, ૧૫ ઉપવાસ કરવાપૂર્વક દરરોજ ગિરિરાજની યાત્રા આદિ તથા સ્વાધ્યાય આદિમાં મગ્ન છે. તપસ્વી મુનિનો મુખ્ય વિષય-પાઠશાળાનાં બાળકોને પ્રોત્સાહિત કરવાં અને અક્ષયનિધિ તપમાં આબાલવૃદ્ધોને જોડવા તે છે. એમની પ્રેમાળ લાગણીથી ભાવિકો સારી સંખ્યામાં જોડાય છે. કૃષ્ણનગરઅમદાવાદમાં ગત ચાતુર્માસ દરમ્યાન પાઠશાળામાં પ૨૫-૫૫૦ જેટલી વિશાળ સંખ્યામાં બાળકોને નવકારથી માંડીને પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, જીવવિચાર, નવતત્ત્વ આદિ સૂત્રો કરાવવા સાથે સંસ્કારોનું સિંચન કર્યું હતું. પૂજ્યશ્રીને હાર્ટ આદિની તકલીફો હોવા છતાં મનોબળ એટલું મજબૂત છે કે જેથી સંયમ–તપ અને ક્રિયામાં અપ્રમતતા કેળવી શક્યા છે. આવા વિશિષ્ટ મહાત્મા પરમ પૂજ્ય, પરમોપકારી, ગચ્છાધિપતિશ્રીનાં પરમ કૃપા, આશા, આશીર્વાદથી અહીં-આપણા તીર્થમાં ગણિપદને ધારણ કરશે. તેમનું જીવન શાસનપ્રભાવનાપૂર્વક આત્મકલ્યાણના પંથે આગળ વધતું રહે અને આપણા જેવા પામર જીવોનું પણ ઉત્થાન કરે તેવી પ્રભુ પાસે પાર્થના! આવા સરળ સ્વભાવી, તપસ્વીરત્વ, વૈયાવચ્ચગુણધારી, મુનિવરશ્રીનાં ચરણોમાં ભાવભરી વંદના!! ખાનપુર જૈન છે. મૂ. પૂ. સંઘના અમદાવાદના સૌજન્યથી Jain Education Intemational Page #597 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા શ્રી જયંતીભાઈ વિઠ્ઠલદાસ આણંદજી પરિવાર જયંતીભાઈ ધર્મપત્ની : તરુલતાબેન જિનયશવિજયજી મ. સા.શ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી મ. મોટા પુત્ર મુકેશ : મુ. શ્રી મુક્તિયશ વિ. જયંતીભાઈના નાના : પૂ. પ્રેમસાગરજી મ.સા. નાનાપુત્ર કીર્તિ : મુ. કુલયશ વિ. પુત્રી રશ્મિ સા. શ્રી રમ્યગુણાશ્રીજી જયંતીભાઈના મામા ; પૂ. કનકસાગરજી મ.સા. (હાલ આચાર્ય ભગવંત) જયંતીભાઈના નાના (માતુશ્રીના પિતાજી) અને મામા પણ વર્ષો પૂર્વે પૂ. સાગરજી મ.સાના સમુદાયમાં દીક્ષિત બનેલા પૂ. પ્રેમસાગરજી મ.સા. (નાના) અને પૂ. કનકસાગરજી મ.સા. (મામા) હાલ જેઓ આચાર્ય ભગવંત તરીકે ઇન્દોરમાં સ્થિરવાસ છે. ૫૮૧ જયંતીભાઈને વૈરાગ્ય કલકત્તામાં જ પૂ. આ.શ્રી રામચન્દ્ર સૂ.મ.સા.નાં પ્રવચનોથી થયેલ પરંતુ કુટુંબના દબાણને વશ સંસારનાં બંધને બંધાવું પડ્યું છતાં અંદર તે વૈરાગ્યનું પડેલ હોવાથી સમગ્ર કુટુંબને સાથે જ લઈને નીકળવું આ સંકલ્પના બળને મજબૂત કરવા મોટા પુત્ર મુકેશને માત્ર ૬।। વરસની ઉંમરથી પૂ. ગુરુદેવશ્રીને સોંપી દીધેલ અને તેની પાછળ કારણ એક જ કે આ એક તૈયાર થાય એટલે પાછળ બધા જ તૈયાર, ધાર્મિકજ્ઞાનની સાથે વ્યાવહારિકોન પણ મોટા પુત્રને પૂ. ગુરુદેવ પાસે જ અપાવ્યું, જેથી કરીને સંસારમાં ક્યાંય ફસાય નહીં. અને તે મોટા પુત્રની થોડી ઘણી સ્થિરતા-મક્કમતા દેખાતા વિ.સં. ૨૦૨૫માં ખંભાતથી પાલિતાણાનો છ'રી– પાલિત સંઘ સુશ્રાવક ગોવિંદજી જેવતખોનાએ પૂ.આ. શ્રી રામચન્દ્ર સૂ.મ.સા.ની તારક નિશ્રામાં કાઢતાં મુંબઈને– ઘરને તિલાંજલિ આપી પૂરા પરિવાર સાથે પોતાના પરમગુરુ દેવશ્રીની તારક નિશ્રામાં સમર્પિત બન્યા અને વારંવાર દિક્ષાની માગણી કરતાં પરમગુરુદેવ પૂ.આ. શ્રી વિજયરામચન્દ્ર સૂ. મ.સા. વિ.સં. ૨૦૨૮ ના મહાવદ દ્વિ ૯ ને દિવસે ખંભાત મુકામે ઐતિહાસિકઅજોડ એવી ૨૪–૨૪ દિક્ષારૂપ સમૂહ દીક્ષા સમયે દિક્ષિત બનાવ્યા. સુંદર સંયમજીવનની સાધના કરતા કરતા અનુક્રમે વર્ધમાનતપની ૧૦૦ ઓળી ઉપર ૯૯મી ઓળીની આરાધના કરી રહ્યાં છે. વિ.સં. ૨૦૬૨ના પોષમાસ આસપાસ ૨૦૦મી ઓળી પૂર્ણ થવા આવી રહી છે. સમુદાયમાં ઉત્તમ વૈયાવચ્ચી તરીકે સ્થાન માન પામેલા પૂજ્યશ્રીને ગુર્વાદિકે તેઓશ્રીની યોગ્યતા જોઈને તેઓશ્રીને વિ.સં. ૨૦૫૫માં પંન્યાસપદે આરૂઢ કર્યા. અત્યારે નાના બાળકોને ભણાવવા ઉત્તમ શ્રાવકોને તૈયાર કરવા આદિ દ્વારા શાસનની અપૂર્વ સેવા બજાવી રહ્યાં છે. સં. ૨૦૬૦માં ચાતુર્માસ પધારનાર પ્રેમભૂવનભાનુસૂરિસમુદાયના ૫.પૂ. આ.ભ. વરબોધિસૂરિજી મ.સા., પૂ.પં. શ્રી કુલબોધિવિજયજી મ.સા., પૂ.મુનિશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી પદ્મબોધિવિજયજી મ.સા. આદિ ઠાણા તથા સાધ્વીભગવંતો ઠાણા પાંચની નિશ્રામાં થયેલ યુવક શિબિરો, સમુહ સામયિકો, ૪૫ આગમ તપ તથા પૂ. મુનિશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા.ની ૯૭ તથા ૯૮મી ઓળીની આરાધનાની અનુમોદના નિમિત્તે શ્રી બોરીવલી જૈન શ્વે. મૂ.પૂ. સંઘ તરફથી Page #598 -------------------------------------------------------------------------- ________________ |શ્રી શાંતિનાથાય નમ: ||. આંખોમાં ભક્તિનાં અંજન... સ્વભાવમાં સંસ્કારનાં ચંદન.. ઉરમાં વીરપ્રભુને વંદન... અનેરાં ગુણરત્નોનો ત્રિવેણીસંગમ... પરિવારજનોના મનમંદિરમાં ધર્મ-અક્ષતના સાથિયા પૂરનાર ધર્માનુરાગી શ્રેષ્ઠીવર્ય શ્રી ચંદુલાલ મગનલાલ સંઘવી (નડિયાદ નિવાસી) આદિ પરિવાર | નડિયાદની ધર્મભૂમિ પર સમયાંતરે નરરત્નો અને સંઘરતનો નીપજ્યાં છે. આ પૂણ્યભૂમિ પરથી સંઘવી પરિવારની ત્રણ ત્રણ પેઢીએ અનંત કલ્યાણકારિણી ભાગવતી પ્રવજયના મંગલમય માર્ગે મહાભિનિષ્ક્રમણ કરીને અનેરો ઇતિહાસ સજર્યો છે. પરિવારમાં બંધુબેલડી ચિમનલાલ અને ચંદુલાલને ઋણાનુબંધ પૂર્ણ થતાં બાલ્યવયમાં માતુશ્રીનો વિયોગ થયો. પિતાશ્રી મગનભાઈની માનસિક અસ્થિરતાના કારણવશ બંનેનો ઉછેર મોસાળમાં (નાયાડ ગામ, જિલ્લો આણંદ) થયો. ત્યાં ધાર્મિક I વ્યાવહારિક શિક્ષણ પ્રાપ્ત કરીને ૧૫ વર્ષની વયે વડીલબંધુ ચિમનભાઈએ કાપી તીર્થમાં અને લઘુબંધુ ચંદુભાઈએ મુંબઈમાં કારકિર્દી શરૂ કરી. સ, ૧૯૯૦ પર્યત મૂળજી જેઠા કાપડ માર્કેટમાં સર્વિસ કરીને ચંદુભાઈ ન્યાયનીતિથી વેપારીઓની ચાહના પ્રાપ્ત કરીને સ્થાયી થયા. આ વર્ષોમાં વડીલ બંધુએ નડિયાદને કર્મભૂમિ બનાવીને કરિયાણાની દુકાન કરી અને પગભર થયાં સં. ૧૯૯૫માં લધુબંધુને પોતાની પાસે તેડાવીને દુકાનની જવાબદારી સોંપી અને તેનાં લગ્નની જવાબદારી પૂર્ણ કરી, પણ તેઓ પોતે વૈરાગ્યવાસી હોવાથી લગ્નબંધનમાં ન પડતાં સાધુપણાના તીવ્ર અનુરાગી બન્યા. | ચંદુભાઈને ૩ પુત્રરત્નોની પ્રાપ્તિ થઈ અને વેપાર તથા વ્યવહારમાં સ્થિર થયા ત્યારે પોતાની કુટુંબ પ્રત્યેની ફરજ યથાર્થ રીતે પૂર્ણ થયેલી જાણીને સં. ૨૦૦૭માં પ.પૂ.આ ભશ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયમાં દીક્ષા અંગીકાર કરીને ચિમનભાઈ પ.પૂ. મુનિરાજશ્રી મણિપ્રભવિજયજી મ. તરીકે દીક્ષિત થયા અને તપસ્વી – નિર્દોષ સંયમજીવન વ્યતીત કરવા લાગ્યા. આ બાજુ ચંદુલાલના કુટુંબમાં રાત્રિભોજન ત્યાગ, ઉકાળેલાં પાણી, હોટલ કે બજારુ ખાણી-પીણી ત્યાગ, ફ્રીજ, ટી.વી.નાં દુષણોથી દૂર ઇત્યાદિ ધર્મ સંસ્કારોથી વાસિત એવાં પરિવારજનો પૂજય દાદા મહારાજાને અવાર-નવાર વંદન કરવા જતાં. પૂજય પિતાશ્રી તેમજ પૂજય માતુશ્રી વયોવૃધ્ધ ઉંમરમાં જિનેશ્વર પરમાત્માના પૂજન, દર્શન તેમજ ચૈત્યવંદનથી વંચિત ન રહે તે હેતુથી નવસારી તપોવનના પ્રતિષ્ઠામહોત્સવમાં પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે અંજન કરલ, ૧૬મા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનનું ગૃહમંદિર સુપુત્રોએ તૈયાર કરાવ્યું. ઘર દેરાસરમાં પ્રતિમાજી પધરાવ્યાં અને તીવ્ર ધર્માનુરાગપૂર્વક નિત્ય સેવા-પૂજા, સમૂહ આરતી જયણાનું પાલન, જિનાજ્ઞાનું પાલન, પૂજય સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ આવો દરેકનો નિત્યક્રમ બની ગયો. પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. તેમજ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજયભુવનભાનૂસૂરીશ્વરજી મ.સા.ના પરિચય અને સદુપદેશથી-પૂજયશ્રીઓની પ્રેરણામયી વૈરાગ્ય વાણીના બળે પ.પૂ. મુનિરાજ શ્રી મણિપ્રવિજય મ.સા. (દાદા મહારાજ)ના શિષ્યરત્ન તરીકે ચંદુલાલના ત્રીજા નંબરના સુપુત્ર બિપિનભાઈ (બી. કોમ.) સંસારી સગાઈ (એગેજમેન્ટ) તોડીને સં. ૨૦૧૯માં દીક્ષિત થઈ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વરબોધિસૂરીશ્વરજી મ.સાહેબ તરીકે વર્તમાને પ.પૂ. આ.ભ. શ્રીમદ વિજયપ્રેમસૂરીશ્વજી મ.સા.ના સમુદાયમાં વિચરીને શાસનની પ્રભાવના કરી રહ્યા છે. સં. ૨૦૧૩માં અમલનેર મુકામે છવ્વીસ સામુહીક દીક્ષાના પ્રસંગે ચંદુલાલના જયેષ્ઠ પુત્ર કિરીટભાઈના પ્રથમ પુત્રરત્ન કુમારપાળ તથા સુપુત્રી દિવ્યાબહેન (ફોઈ-ભત્રીજા) બંને મુક્તિમાબ પ્રદાન કરનારી દીક્ષા ગ્રહણ કરીને અનુક્રમે પ.પૂ.પંન્યાસ Jain Education Intemational Page #599 -------------------------------------------------------------------------- ________________ કુલબોધિવિજયજી મ.સા. તરીકે અને સાધ્વીજી શ્રી દિવ્યજયોતિશ્રીજી મ. તરીકે હાલ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ પ્રેમભુવનભાનુસૂરીશ્વરજીના સમુદાયમાં વિચરી રહ્યાં છે. તપશ્ચાત, પ.પુ.પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.નાં જિનશાસન પરનાં ખુમારીભર્યા પ્રવચનો સાંભળીને વૈરાગ્યભાવથી અભિભૂત થઈને કિરીટભાઈ પરિવાર સાથે દીક્ષિત બનીને વર્તમાન પ.પૂ. આ.ભ. ગચ્છાધિપતિ શ્રીમદ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં આરાધનામય જીવન વ્યતીત કરી રહ્યા છે. સંયમી નામ સંસારી નામ કિરીટભાઈ ચંદુલાલ શાહ સંક્ષિપ્ત પરિચય : જયેષ્ઠ પુત્ર અભયકુમાર કિરીટભાઈ શાહ સંક્ષિપ્ત પરિચય : પૌત્ર મુનિશ્રી કેવલ્યબોધિ વિજયજી મ. દીક્ષા વર્ષ : સં. ૨૦૩૮ તપસ્યા : વર્ધમાન તપની ૯૮ ઓળી દીક્ષાસ્થળ : નડીઆદ મુનિશ્રી પદ્મબોધિવિજ્યજી મ. દીક્ષાવર્ષ : સં. ૨૦૩૮ (ઉં.વ.૧૦) દીક્ષાસ્થળ : નડિયાદ સાધ્વીશ્રી નિરાગરસાશ્રીજી મ. દીક્ષાવર્ષ : સં. ૨૦૩૮ (ઉં.વ.૩૫) દીક્ષાસ્થળ : નડિયાદ સાધ્વીશ્રી પરાગરસાશ્રીજી મ. દીક્ષાવર્ષ : સં. ૨૦૩૮ (ઉં.વ.૧૨) તપસ્યાઆરાધના : વર્ધમાન તપની ૭૮ ઓળી દીક્ષાસ્થળ : નડિયાદ સાધ્વીશ્રી શાસનરસાશ્રીજી મ. દીક્ષાવર્ષ : સં. ૨૦૩૮ (ઉં.વ.૮) દીક્ષાસ્થળ : નડિયાદ નયનાબહેન કિરીટભાઈ શાહ સંક્ષિપ્ત પરિચય : પુત્રવધૂ પારુલબહેન કિરીટભાઈ શાહ સંક્ષિપ્ત પરિચય : પૌત્રી સેજલબહેન કિરીટભાઈ શાહ સંક્ષિપ્ત પરીચય : પૌત્રી પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)ના સમુદાયમાં દીક્ષિત થઈને જીવનપંથ ઉજાળીને ચારિત્રપંર્થે વિચરતાં પરિવારજન સાધ્વી શ્રી વિનીતપૂર્ણાશ્રીજી મ. વિલાસબહેન બિપિનભાઈ શાહ દીક્ષાવર્ષ : સં. ૨૦૩૫ (ઉં.વ. ૨૨) સંક્ષિપ્ત પરિચય : એક સમયના પૂ. વરબોધિસૂરીશ્વરજી દીક્ષાસ્થળ : અમદાવાદ મ.સા. સાથે વેવિશાળ થનાર વાગ્દત્તા (પુત્રવધૂ) એક જ પરિવારનાં મહાપરાક્રમી એવાં દસ ધર્મરત્નો વૈરાગ્યના રંગે રંગાઈને દીક્ષિત થયાં તેમાં ત્રણ પેઢીના ગુરુવર્યો પ.પૂ.આ.ભ. સિધ્ધાંત મહોદધિ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા તેમજ પ.પૂ. મુનિશ્રી મણીપ્રભવિજયજી મ.ની શુભ પ્રેરણા અને શુભઆશીર્વાદ નિમિત્તરૂપ બન્યાં છે. સંઘવી કુટુંબ નડિયાદના સંઘમાં પ્રભુ મહાવીરના શાસનમાં અનુમોદના યોગ્ય બન્યું છે. ચંદુલાલ સે, ૨૦૧૨માં ચારિત્રપદની મહેચ્છા સાથે અરિહંતશરણ પામ્યા છે. વર્તમાને ધર્મપરાયણ બંધુત્રિપુટી હસમુખભાઈ, દીપકભાઈ તેમજ અનિલભાઈનો પરિવાર પૂજય માતુશ્રી શાંતાબહેનની ૮૦ વર્ષની જૈફ વયે સેવા-સુશુપાથી ચરણ પખાળી રહ્યો છે ને પુણ્યનો પડી બાંધી રહ્યો છે. Jain Education Intemational Page #600 -------------------------------------------------------------------------- ________________ :: ' ' :: નડીઆદનો સમગ્ર પરિવાર સંયમયાત્રાએ... રિક ' . . એક જ ઘરનાં....એક નહિ...બે નહિ..પરંતુ પાંચ જણા એકી સાથે દીક્ષા અંગિકાર કરી લે ત્યારે ખરેખર એમ લાગે છે કે પિતા...માતા...મોટી દીકરી... નાની દીકરી....અને દીકરો આ બધા જ સંસાર અને રાજપાટ છોડીને જાણે રાજા ભરથરી જેમ જોગી થઈને નર્યા કષ્ટ અને ત્યાગના જંગમાં નીકળી ચૂક્યા છે...! ધર્મના પણ પરંપરાગત યા વ્યક્તિગત સંસ્કાર હોય છે...સંસારનો ત્યાગ કરવો સહેલો નથી. ઈશ્વરની જો દયા હોય તો જ આવી આકરી કસોટી સંભવી શકે...નડીઆદ શહેર આખું એક સમયે ધન્ય ધન્ય હતું. જૈન ધર્મની ધજાઓ ઉન્નત મસ્તકે હવામાં લહેરાઈ રહી હતી. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે કુશળ ઝવેરી બનીને એક તપસ્વી કુટુંબભૂમિમાં દટાયેલા પાંચ રત્નો પારખી પાડયા. એક જ પરિવારની પાંચ વ્યક્તિઓ ડાબી બાજુથી શ્રી કિરીટભાઈ, એમના ધર્મપત્ની શ્રીમતી નયનાબેન ‘ડાબી જમણી આંખ' જેવી પુત્રીઓ પારૂલ અને સેજલ તથા દુશ્મનને પણ વ્હાલો લાગે એવો દિકરો અભયકુમાર... નડીઆદના સંતરામ મંદિરના પ્રાંગણમાં ખીચોખીચ મુમુક્ષુઓથી ભરાયેલા ભવ્ય સમારંભમાં આ પરિવારે દીક્ષા અંગીકાર કરી ત્યારે હજારો પ્રેક્ષકોની આંખોમાં આંસુઓ ચમકી રહ્યાં હતાં...! , , Page #601 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. ૫૮૫ સુવિહિત વિરાટ ગચ્છાધિપતિ સિદ્ધાંતદિવાકર પૂજ્યપાદ આચાર્યદિવ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા ગૃહસ્થીનામ : જવાહર, માતા-પિતા : કાંતાબેન મફતલાલ શાહ, વતન : પાટણ (ગુજરાત), નિવાસસ્થાન : ગુલાલવાડી, મુંબઈ, શિષ્યાદિ સંપદા : ૩૦૦ સાધુ 300 સાધ્વી, શિક્ષણ : ૬ ધોરણ, ગુરુ : સ્વ. મુનિરાજ શ્રી ધર્મઘોષવિજયજી મહારાજ, દાદા ગુરુ : પૂ. આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ, દિક્ષીત પરિવાર : પિતા : સ્વ. મુનિશ્રી ધર્મઘોષ વિ.મ., દાદી : સ્વ. સાધ્વીશ્રી રંજનશ્રીજી, ફોઈ : સ્વ. સાધ્વી શ્રી ચારૂલતાશ્રીજી, ફોઈની પુત્રી : (૧) સ્વ. સા. શ્રી વિદ્યાશ્રીજી, (૨) પ્રવર્તિની સાધ્વીશ્રી જયાશ્રીજી, (બાપજી સમુદાય), વિશેષતા : પ્રવચનપ્રભાવક-નૈષ્ઠિકબાલબ્રહ્મચારી-શાસ્ત્રશુદ્ધલ્લભીપુરથીફ઼૬ પ્રાયશ્ચિતપ્રદાતાવાત્સલ્યમહોદધિ-લીવીંગલાયબ્રેરી-સંવિગ્નગીતાર્થમહાપુરૂષ-નિકટમોક્ષ ગામી, ૪૫ આગમ રહસ્યવેત્તા, અજાતશત્રુ. સાથ્થીગણનાયક પ્રશાંતમૂર્તિ પૂજ્ય આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજ ગૃહસ્થી નામ : રમણીકલાલ, માત-પિતા : શકરીબેન મગનલાલ શાહ, વતન : સુરેન્દ્રનગર (ગુજરાત), નિવાસસ્થાન : મુંબઈ, શિષ્યાદિ સંપદા : (૪), શિક્ષણ : એસ.એસ.સી., ગુરુ : પૂ. આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરિશ્વરજી મ.સા., દિક્ષીત પરિવાર : મોટાભાઈ : મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મ., દ્રવ્યાનુયોગના વિવિધ સચિત્ર પટ્ટ, આદિ સાહિત્ય સર્જન, મધુર વક્તા, શાસ્ત્રજ્ઞ, સ્વર્ગસ્થ પૂજ્ય આ. શ્રી યશોદેવસૂરિજી મ.ના ૧૬૦ થી અધિક સાધ્વી સમુદાયના યોગક્ષેમ કારી. વૈરાગ્ય દેશનાદક્ષ પૂજ્ય આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ ગૃહસ્થી નામ : હીરાલાલ, માત-પિતા : મૂળીબેન અંબાલાલ સંઘવી, વતન : ખંભાત (ગુજરાત), નિવાસસ્થાન : મુંબઈ, શિષ્યાદિ સંપદા : ૨૮, શિક્ષણ : ઇન્ટરસાયંસ, ગુરુ : પૂ. પંન્યાસ શ્રી પદ્મવિજયજી મ.સા., દિક્ષીત પરિવાર : બહેન : સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી, પત્ની : સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી, ભત્રીજી : સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ., ભત્રીજીની દીકરી : સાધ્વી શ્રી દર્શનયશાશ્રીજી, વિશેષતા : સગપણ તોડી યુવાનવયે દિક્ષીત, પાછળ ભાવિ પત્ની પણ દિક્ષીત, સીમંધરસ્વામિના પરમભક્ત, વૈરાગ્યદેશના દ્વારા અનેક જીવોને દીક્ષાદાતા, જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા સાતે ક્ષેત્રોના વિશેષે કરીને જિનાલય તેમજ જિનાગમના સંવર્ધક, શાસ્ત્રજ્ઞ. સાધ્વીગણનાયક મેવાડ દેશોદ્ધારક : પૂજ્ય આચાર્યશ્રી જિતેન્દ્રસૂરિજી મહારાજ ગૃહસ્થી નામ : જેઠમલજી, માત-પિતા : મનુભાઈ હીરાચંદજી સાકરિયા, વતન : પાદરોલી-રાજસ્થાન, નિવાસસ્થાન : મુંબઈ, શિષ્યાદિ સંપદા : ૪૫, શિક્ષણ : સાત ધોરણ, ગુરૂ : પૂ. આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., દિક્ષીત પરિવાર : નાનાભાઈ : આ.શ્રી ગુણરત્નસૂરિજી મ., પત્ની : સાધ્વીશ્રી પુષ્પલત્તાશ્રીજી, ભાણેજ : પં. શ્રી રસિમરત્નવિજયજી મ., ભત્રીજી : પ્રવર્તિની સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજી, સા. શ્રી મનીષરેખાશ્રીજી, વિશેષતા : ઉગ્રવિહારી, કઠોર સંયમી, મારવાડ તથા મેવાડ પ્રદેશ ઉદ્ધારક, ૪00 અટ્ટમના તપસ્વી, ૧૨૫થી અધિક સાધ્વી સમુદાયના યોગક્ષેમકારી અનેક નૂતન મંદિરો તથા જિર્ણોદ્ધારના પ્રેરક તથા પ્રતિષ્ઠાકારક શાસ્ત્રજ્ઞ. દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી જયશેખરસૂરિજી મહારાજ ગૃહસ્થી નામ : જયંતીલાલ, માત-પિતા : મોતીકોરબેન ચીમનલાલ ઝવેરી, વતન : સુરત (ગુજરાત), નિવાસસ્થાન : મુંબઈ, શિષ્યાદિ સંપદા : ૧૦, શિક્ષણ : મેટ્રિક પાસ, ગુરુ : પૂ. આચાર્યદેવ શ્રી ધર્મજીતસૂરીશ્વરજી મ.સા., દિક્ષીત પરિવાર : મોટાભાઈ : આ. શ્રી ધર્મજીત સુ.મ., ભત્રીજા : ૫. અભયશેખર વિ.મ., એ. અજિતશેખર વિ.મ., માતા સ્વ. : સાધ્વીશ્રી મહાનંદાશ્રીજી, બહેન : સા. શ્રી નયાનંદાશ્રીજી, સા. શ્રી જયાનંદાશ્રીજી, સા. શ્રી કીર્તિસેનાશ્રીજી, સા. શ્રી જયસેનાશ્રીજી, (બાપજી સમુદાય) કાકાની પુત્રી : સ્વ. સા. શ્રી સગુણાશ્રજી, સા. શ્રી મયુરકલાશ્રીજી, (નીતીસૂ. મ. સમુદાય), મામાની પુત્રી : સા. શ્રી હર્ષપ્રભાશ્રીજી (બાપજી સમુદાય), વિશેષતા : પાંચવાર સૂરિમંત્રપંચપીઠિકાના સાધક, દક્ષિણમારાષ્ટ્ર સંઘ ઉપકારી, કર્મગ્રંથવિષયક રસબંધો-મૂળ પ્રકૃતિ ગ્રંથના સંસ્કૃતનૂતનટીકાકાર, શાસ્ત્રજ્ઞ. Jain Education Intemational Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ ચતુર્વિધ સંઘ બલસાણા તીર્થોદ્ધારક પૂજ્ય આચાર્યશ્રી વિધાનંદસૂરિજી મહારાજ ગૃહસ્થી નામ : વિનયકાંત, માત-પિતા : ચંપાબેન જેઠાલાલ દોશી, વતન : આટકોટ (ગુજરાત), નિવાસસ્થાન : રાજકોટ, શિષ્યાદિ સંપદા : ૪ શિષ્ય + ૧ પ્રશિષ્ય = ૫, શિક્ષણ : એસ.એસ.સી., ગુરુ : સ્વ. પૂ. મુનિરાજશ્રી જયવર્ધનવિજયજી મ.સા., દિક્ષીત પરિવાર : પિતા : સ્વ. મુનિ જયવર્ધન વિ., માતા : સાધ્વીશ્રી પદ્મપ્રભાશ્રીજી, બહેન : સા. રત્નલતાશ્રીજી સા., શ્રી પઘલતાશ્રીજી, (આ. રામચંદ્રસૂરિ સમુદાય), વિશેષતા : ૧૦૦ ઓળીના તપસ્વી, સૂરિમંત્ર પંચપ્રસ્થાન આરાધક. પ્રસિદ્ધ પ્રવચનકાર પૂજ્ય આચાર્યશ્રી રત્નસુંદરસૂરિજી મહારાજ ગૃહસ્થી નામ : રજનીકાંતકુમાર, માત-પિતા : ચંપાબેન દલિચંદ દોશી, વતન : દેપલા (ગુજરાત), નિવાસસ્થાન : મુંબઈમલાડ, શિષ્યાદિ સંપદા : ૧૨ શિષ્ય, શિક્ષણ : મેટિક પાસ, ગુરુ : સ્વ. મુનિવરશ્રી દેવચંદરવિજયર : પિતાશ્રી : મુનિવરશ્રી દેવસુંદર વિ.મ., કાકા : મુનિવરશ્રી તત્ત્વસુંદર વિ.મ., કાકા-દીકરા ભાઈ : પં. શ્રી પદ્મસુંદર વિ.મ, ભત્રીજા : મુનિ ધર્મસુંદર વિ.મ.સ, મુનિ ભવ્યસુંદર વિ.મ., મુનિનિર્મોહકસુંદર વિ.મ., વિશેષતા : પ્રભાવક પ્રવચનકાર, ૧૨૫ થી વધુ લોકભોગ્ય ગુજરાતી પુસ્તકોના લેખક, શાસ્ત્રજ્ઞ, સાધર્મિક ઉત્કર્ષકારી. યુવાહદય સમ્રાટ પૂજ્ય આચાર્યશ્રી હેમરત્નસૂરિજી મહારાજ ગૃહસ્થીનામ : મનુભાઈ, માત-પિતા : કંચનબેન તારાચંદ પટવા, વતન : ભાલક (ગુજરાત), નિવાસસ્થાન : ભાલક (ગુજરાત), શિષ્યાદિ સંપદા : ૭, શિક્ષણ : ૮ ધોરણે ગુરૂ : પૂ.આ. શ્રી મિત્રાનંદસૂરિજી મ.સા., દિક્ષીત પરિવાર : નાનાભાઈ : મુનિ પ્રશમરત્નવિ. મ., ભાણીયા : (૧) મુનિ મોક્ષેશરનવિ.મ., (૨) મુનિ આગમરત્ન વિ.મ., વિશેષતા : પ્રભાવક પ્રવચનકાર, લોકોપયોગી અનેક પુસ્તક તેમજ અહંદુ પ્રેરણા પત્ર માસિકના લેખક, કુશલ આયોજનકાર, ભુવનભાનું માનસ મંદિર (શાહપુર) તીર્થના પ્રેરક, શાસ્ત્રજ્ઞ. પૂજ્ય પંન્યાસ જયતિલકવિજયજી મહારાજ ગૃહસ્થી નામ : જયસુખલાલ, માત-પિતા : હીરાકોર પ્રેમચંદ શાહ, વતન : અમરેલી (ગુજરાત), નિવાસસ્થાન : મુંબઈબોરીવલી શિષ્યાદિ સંપદા : ૧, શિક્ષણ : મેટ્રીક, ગુરૂ : પૂજ્ય આચાર્યશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા, દિક્ષીત પરિવાર : માતા : સાધ્વી વિમલપ્રભાશ્રીજી, પત્ની : સાધ્વી જ્યોતિરેખાશ્રીજી, બહેનો : (૧) સાધ્વી પારેખાશ્રીજી, (૨) સાધ્વી પદ્મયશાશ્રીજી, (૩) સાધ્વી પદ્મપ્રભાશ્રીજી, (રામચંદ્રસૂરિજી સમુદાય), ભત્રીજી : સાધ્વી તીર્થેશપદ્માશ્રીજી સહિત ૧૮ સ્વજનો દીક્ષિત બન્યા છે., વિશેષતા : ૧૨ વ્રત સમજાવવામાં કુશલ, ગ્લાન જીવોને નિર્ધામણા કરાવવામાં દક્ષ. પૂજ્ય પંન્યાસ ઇન્દ્રવિજયજી મહારાજ ગૃહસ્થી નામ : ઈશ્વરલાલ, માત-પિતા : સુમનબેન ગોસાઈભાઈ, વતન : બોડેલી-પાણીબાર (ગુજરાત), શિષ્યસંપદા : ૧, શિક્ષણ : ૭ ધોરણ, ગુરૂ : પ્રવર્તક ધર્મગુપ્તવિજયજી મ.સા., દીક્ષિત પરિવાર : પિતા : મુનિશ્રી ગૌતમવિજયજી મ.સા., ભાઈ : આચાર્યશ્રી વિરેન્દ્રસૂરિ મ., મુનિશ્રી હરિફેણ વિ.મ. (વલ્લભસૂરિજી સમુદાય), વિશેષતા : જૈનેત્તર જ્ઞાતિમાંથી બાલવયે દિક્ષીત કવિત્વ શક્તિ સંપન્ન–મધુરકંઠી. પૂજ્ય પંન્યાસ પુયરત્નવિજયજી મહારાજ ગૃહસ્થીનામ : પ્રેમચંદકુમાર, માતા-પિતા : ટીપુબાઈ ભુરમલજી ભંડારી, વતન : તખતગઢ (રાજસ્થાન), નિવાસસ્થાન : પંચગીની, શિષ્યસંપદા : ૪, શિક્ષણ : ૧૧ ધોરણ, દીક્ષિત પરિવાર : નાનાભાઈ : પંન્યાસ યશોરત્નવિજયજી મ.સા., ભત્રીજા : સાધ્વી દ્વીંકારરેખાશ્રીજી, ગુરુ : આચાર્ય ગુણરત્નસૂરિજી મહારાજ, વિશેષતા : નિઃસ્પૃહતા-સંયમ શુદ્ધિની અત્યંત કાળજી, સ્વાધ્યાયમગ્નતા, વર્ધમાનતપ ૯૭ ઓળીના તપસ્વી, અપ્રમત્તસાધક શાસ્ત્રજ્ઞ. Jain Education Interational Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૮. તવારીખની તેજછાયા પૂજ્ય મુનિરાજ કલ્યરત્નવિજયજી મહારાજ ગૃહસ્થી નામ : કિરીટકુમાર, માત-પિતા : રંભાબેન માણેકલાલ શાહ, વતન : રાધનપુર (ગુજરાત), નિવાસસ્થાન : મુંબઈ, ગુરુ : આચાર્ય મિત્રાનંદસૂરિજી મહારાજ, શિક્ષણ : ૨ઉંઉં કૈ દીક્ષીત પરિવાર : બહેનો : (૧) સાધ્વી વિચક્ષણાશ્રીજી, (૨) સાધ્વી વિશ્વનંદાશ્રીજી, (૩) સાધ્વી વિશ્વયશાશ્રીજી, (૪) સાધ્વી વિશ્વવિભાશ્રીજી, (૫) સાધ્વી વારિષેણાશ્રી મ. (વાગડસમુદાય), વિશેષતા : સરલ સ્વભાવ, સેવાભાવી પ્રવચનકાર, સ્વર્ગસ્થ ગુરૂદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના સાહિત્યના સંપાદક. પૂજ્ય મુનિરાજ કુલબોધિવિજયજી મહારાજ ગૃહસ્થી નામ : કુમારપાળ, માત-પિતા : નયનાબેન કિરીટભાઈ સંઘવી, વતન : નડિયાદ (ગુજરાત), ગુરુ : પન્યાસ વરબોધિવિજયજી મ.સા., શિષ્ય સંપદા : ૧, શિક્ષણ : ૫ ધોરણ, દિલીત પરિવાર : પિતા : મુનિ કૈવલ્યબોધિવિજયજી મ., ભાઈ : મુનિ પધ્રબોધિ વિ.મ., માસીયાઈ ભાઈ : મુનિ વિમલબોધિ વિ.મ., માતા : સાધ્વી નિરાગરસાશ્રીજી, બહેનો : સાધ્વી પરાગરસાશ્રીજી, સાધ્વી શાસનરસાશ્રીજી, મામાની બહેન : સાધ્વી આગમરસાશ્રીજી, વિશેષતા : બાલવયે દીક્ષિત, બાદ સમગ્ર કુટુંબ દીક્ષિત, સારા પ્રવચનકાર, શાસ્ત્રજ્ઞ, ગુરુસેવાકારી. પૂજ્ય પંન્યાસ ચશોરત્નવિજયજી મહારાજ ગૃહસ્થી નામ : જયંતિલાલ, માત-પિતા : ટીપુબાઈ ભૂરમલજી ભંડારી, વતન : તખતગઢ (રાજસ્થાન), નિવાસસ્થાન : પંચગીની, શિષ્ય : ૨, શિક્ષણ : ૧૦ ધોરણ, ગુરુ : પંન્યાસ પુણ્યરત્નવિજયજી મ.સા., દિક્ષીત પરિવાર : મોટાભાઈ તથા ભત્રીજી દિક્ષીત, વિશેષતા : ન્યાયશાસ્ત્ર-તર્કશાસ્ત્ર-કર્મશાસ્ત્ર નિષ્ણાત-સ્વાધ્યાય રસિકતા-પ્રવચનકાર. - પૂજ્ય પંન્યાસ હરિકાંતવિજયજી મહારાજ ગૃહસ્થી નામ : હેમંતકુમાર, માત-પિતા : સરલાબેન સુરેશચંદ્ર શાહ, વતન : મણુંદ-પાટણ પાસે, (ગુજરાત), નિવાસસ્થાન : અમદાવાદ, શિષ્યાદિ સંપદા : ૧, શિક્ષણ : ૭ ધોરણ, દીક્ષિત પરિવાર : પિતા : મુનિ શ્રી સૂર્યકાંત વિ. મ.સા., ભાઈ મુનિ રવિકાંત વિ.મ., માસીયાઈ ભાઈ : મુનિ સત્યકાંત વિ. મ.સા., માતા : સ્વ. સાધ્વીશ્રી શીલવર્ધનાશ્રીજી, બહેન : સાધ્વી (સ્વ. સમુદાય), વિશેષતા : બાલવયેદીક્ષા, ૧ વર્ષ બાદ સમગ્ર કુટુંબ દિક્ષીત, ગચ્છાધિપતિ ગુરુદેવશ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજના સેક્રેટરી, આજીવન ગુરુ ચરણોપાસક, જ્યોતિષશાસ્ત્રવિદ્, શાસ્ત્રજ્ઞ. સમગ્ર પરિવાર-સંયમયાત્રાની શેષ વિશેષ માહિતી શ્રી સાગરાનંદસૂરિ સમુદાય : સીઝનની પ્રથમ કેરી દેરાસરે જ જાય, રસોઈનો પ્રથમ થાળ ભગવાનને ચઢે, મીઠાઈનો પ્રથમ ટુકડો પ્રભુને જ અર્પણ થાય એમ પરિવારનો પ્રથમ પુત્ર જૈનશાસનને જ અર્પિત થાય એવા સંસ્કારવાળા બિપિનચંદ્ર શાંતિલાલ શાહના પરિવારમાં પ્રથમ પુત્ર તરીકે લીનેશ નામના લાડલા કુંવરનું શુભાગમન થયું. જેનાં માતા ચંદ્રિકાબહેન અને પિતા બિપિનભાઈ જ્યારે લગ્નગ્રંથિથી જોડાણા અને તુરત જ ઈદોર મુકામે બાંધવ ત્રિપુટી પૂ.આ. શ્રી અશોકસાગરસૂરિજી મ., પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ. અને પૂ.આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરિ મ. (બિપિનભાઈના ત્રણેય ભાઈમહારાજ થાય.) ને વંદનાર્થે ગયા કે “સાહેબજી તમે તરી ગયા અને અમે રહી ગયા.” ત્યારે ઉપરોક્ત ત્રણેય પૂ. આચાર્યોની પ્રેરણાથી તે નવદંપતી પ્રતિજ્ઞાબદ્ધ બન્યા કે અમારે ત્યાં અવતરનાર પ્રથમ પુત્રને શાસનને સમર્પિત બનાવવા સંયમમાર્ગે વાળીશું. આવી સંકલ્પશુબ્રતા બાદ જેમનું ગર્ભાધાન થયું, એવી જ ઉજ્વલતા સાથે ગર્ભમાં ઉછેર થયો, સ્કૂલમાં માત્ર પાંચ ધોરણના પ્રાથમિક અભ્યાસ બાદ શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાના મહેસાણામાં ધાર્મિક અભ્યાસ થયો. ૧૪ વર્ષની ઉંમરે છાણી મુકામે સંયમજીવનનો સ્વીકાર કર્યો. આગમવિશારદ પૂ. શ્રી અભયસાગરજી મહારાજના શુભ હસ્તે મુનિ લબ્ધિસાગર મહારાજ નામ પ્રાપ્ત બન્યું. ચારૂપ તીર્થે પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજના સહવાસમાં શ્રી નમસ્કાર મહામંત્રના જાપની સવિશેષ પ્રેરણા મળવાથી Page #604 -------------------------------------------------------------------------- ________________ પ૮૮ ચતુર્વિધ સંઘ શ્રી નવકાર જાપ-યોગમાં ઘણી ગતિ મળી. જિનભક્તિ, નવકારજાપ, આયંબિલ તપ (વર્ધમાન તપની ૬૩ ઓળી) સાથે પૂ.આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરિજી મ.ના સાનિધ્યમાં ચારિત્રજીવન યોગ ગ્રહણશિક્ષા આસેવન શિક્ષાની કેળવણી પ્રાપ્ત કરી. ચાર પુણ્યાત્માઓએ સંસારત્યાગ કરી તેઓશ્રીનું શિષ્યત્વ મેળવ્યું. આજ તેઓ ઘર-ઘરને ઘટ-ઘટમાં શ્રી નમસ્કાર મહામંત્રના અનેકવિધ આયામો દ્વારા સ્થાપિત કરવા પ્રયત્નશીલ છે. હાલ તેઓશ્રી ૧૦ વર્ષમાં ૧૦૦ અબજ નવકારજાપ કરાવવાના સંકલ્પ સાથે સતત પ્રયત્નશીલ રહ્યાં છે. * આ. શ્રી અશોકસાગરસૂરિજી મ.સા. બે ભાઈઓ, બે ભત્રીજા, એક ભાણેજ બહેન ઇત્યાદિની દીક્ષા. * પૂ. મેઘચંદ્રસાગરજી મ. સપરિવારે દીક્ષા લીધી છે. પૂ.આ. શ્રી નિરંજનસાગરસૂરિજી મ. પિતા, પોતે, ભાઈ, બહેન, બા વગેરેની દીક્ષા. પૂ.આ. શ્રી નરેન્દ્રસાગરસૂરિજી મ., પૂ.આ. શ્રી હંસસાગરસૂરિજી મ., પૂ. મુનિચન્દ્રસાગરજી મ. સા., શ્રી વિદ્યાશ્રીજી મ. સા., શ્રી અંજનાશ્રીજી મ. આદિ પરિવાર આખો. પૂ. આ.શ્રી દર્શનસાગરસૂરિજી મ. ભાઈભત્રીજાદિ પરિવાર. પૂ. નિત્યોદયસાગરસૂરિજી મ., પૂ. આ.શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ., પૂ.આ. શ્રી જિતેન્દ્રસાગરસૂરિજી મ.સા., પૂ. પૂજ્યપાલસાગરજી મ. ઇત્યાદિ અનેક આ પરિવારમાં દીક્ષિત છે. પૂ. આ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા. તેમના પિતાશ્રી, તેમના ભાઈ, તેમની બહેન ઇત્યાદિની દીક્ષા. પૂ. આ.શ્રી રત્નશેખરસાગરસૂરિજી મ.સા., ત્રણ ભાઈઓ, પિતા વગેરે પરિવાર. * પૂ. સા.શ્રી નિરંજનાશ્રીજી, નિત્યાનંદશ્રીજી, જિતેન્દ્રશ્રીજી આદિ સાત બહેનોની દીક્ષા. પૂ. આ.શ્રી રામચંદ્રસૂરિ સમુદાયમાં પૂ. પં.શ્રી વજસેનવિજયજી મ., પિતા પૂ. મહાસેનવિજયજી મ., કાકા પૂ.આ. શ્રી કુન્દકુન્દસૂરિજી આદિ. પૂ. આ.શ્રી ચંદ્રગુપ્તસૂરિજી મ. (પરિવારોની સંયમયાત્રા. * પૂ. આ. લલિતશેખરસૂરિજી મ–પૂ. આ.શ્રી વીરશેખરસૂરિજી મ. પૂ.આ. શ્રી રાજશેખરસૂરિજી મ. (પરિવાર)ની સંયમયાત્રા પૂ. આ.શ્રી રત્નભૂષણસૂરિજી મ. તેમના પિતા મહારાજ સા. તેમના ભાઈ મહારાજ સા. વગેરે. (૧) મુનિરાજ શ્રી હેમહર્ષવિજયજી મ. મહારાજા શ્રેણિકના સુપુત્ર બુદ્ધિનિધાન શ્રી અભયકુમારના મોસાળ તરીકે પ્રસિદ્ધિ પામેલ બેનાતર (બેણપ) નગરના નિવાસી ગાંધી ભીખાલાલ સગાળચંદના સૌથી નાના ત્રીજા નંબરના સુપુત્ર શ્રી રમણિકલાલનો જન્મ વિ.સં. ૨૦૦૮ના થયેલ. વારસામાં મળેલા ધર્મના સંસ્કારો મુજબ ધર્મારાધના કરતાં કરતાં સુશ્રાવિકા પ્રભાવતીબહેન સાથે સંસારના મંડાણ થયા. લગ્નજીવનના ફળસ્વરૂપે ચારચાર સંતાનોની પ્રાપ્તિ થઈ. (૧) પીયૂષકુમાર, (૨) ભાવિનકુમાર, (૩) શિલ્પાકુમારી, (૪) હેતલકુમારી બેણપ છોડી ધંધાર્થે રાધનપુર પરિસરમાં સરકારપુરા ગામમાં આવ્યા. ત્યાંથી ધર્મારાધના આદિ નિમિત્તે રાધનપુરમાં વસવાટ કર્યો. પૂ. ગુરુભગવંતોનાં દર્શન-વંદન-પ્રવચનશ્રવણે ધર્મના સંસ્કારો વધુ જાગૃત બન્યા. તેમાં પૂજ્યપાદ સુવિશાલગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અધ્યાત્મયોગી પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવરના પ્રશિષ્યરત્ન સમતાસાગર પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી વજસેન વિજયજી મ.સા. આદિ ઠાણાનું વિ.સં. ૨૦૪૨માં રાધનપુર ચાતુર્માસ થયું. તેવા વખતે પીયુષને ઉપાશ્રયે ભણવા મોકલે, માંડ માંડ ભણે. રમે એમ કરતાં કરતાં વિહારમાં સાથે મોકલ્યો પરંત બેમકામ બાદ તો છોકરાને પરત (પાછો) લઈ આવ્યો તેમાં માતાએ માંગણી કરી પાછો લાવ્યો. સ્કૂલમાં ભણાવ્યો. દુકાને બેસાડ્યો, પરંતુ Jain Education Intemational Page #605 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૮૯ પૂર્વના સંસ્કારે પાછો મ.સા. પાસે ભણવા મોકલ્યો તેમાં સાથે સાથે મોટી સુપુત્રી શિલ્પાને પણ વાગડ સમુદાયના સુવિશુદ્ધ સંયમી પૂજ્ય સા. શ્રી કુમુદશ્રીજી મ.સા.ના સાનિધ્યમાં ભણવા મોકલી. અન્ને બન્ને સુસંયમીઓના સાંનિધ્યમાં ભણતાં ભણતાં બન્ને ભાઈબહેનને વૈરાગ્યનો ભાવ પેદા થયો અને માત-પિતાએ ઉદારતા દાખવી વિ.સં. ૨૦૫૪ મહા સુદ ૬ના હાલાર તીર્થધામની અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે સૂરિપ્રેમના નંદન તપસ્વીસમ્રાટ પૂજ્યપાદ મહારાજશ્રી રાજતિલક સૂરીશ્વરજી મહારાજાના વરદ્ હસ્તે દીક્ષા અપાવી. પીયૂષભાઈ–પૂ. મુનિશ્રી હેમપ્રભ વિજયજી મ.સા.ના શિષ્ય પૂ. મુ. શ્રી હર્ષકીર્તિવિજયજી મ. શિલ્પાબહેન—પૂ. સા. શ્રી પુણ્યરત્નાશ્રીજી મ. બન્યાં. આ પ્રસંગને લઈને નાનાભાઈ-નાનીબહેન “અમારે પણ બસ દીક્ષા જ લેવી છે. અમારે લગ્ન કરવાં જ નથી તેવી વાત કરવા લાગ્યાં. કોઈ લગ્નની વાત કરે તો ઝઘડો કરે, “મારે તો દીક્ષા જ લેવાની છે. લગ્ન કરવાનાં નથી” ત્યારે માત-પિતાએ પણ વિચાર કર્યો કે જો સંતાનો દીક્ષા લે તો આપણે શા માટે સંસારમાં રહેવું. તેથી તેઓ પણ ગુરુમાના સંસર્ગમાં દીક્ષાની ભાવનાથી રહેવા લાગ્યાં. ધંધો સમેટી લઈ વહેલામાં વહેલી દીક્ષા લેવાય તેવા ભાવમાં રમતા રહ્યા. પૂ. ગુરુ ભ.ની પરીક્ષામાં પાસ થતાં પુત્રપુત્રી સાથે બન્ને જણને ગુરુ મહારાજે દીક્ષાગ્રહણની સંમતિ આપી અને પૂજ્યપાદ સુવિશાલ ગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિજયહેમભૂષણ સૂરીશ્વરજી મહારાજાએ આપેલા વિ.સં. ૨૦૬૧, મહા વદ-૭ના મુહૂર્તો તથા પૂજ્યપાદ મધુરભાષી આ.ભ. શ્રી વિજયકલાપ્રભ સૂરીશ્વરજી મ.સા. પણ તે જ મુહૂર્ત પ્રદાન કરી દીક્ષાની સંમતિ આપી. “છોકરાઓને તો દીક્ષા બહારગામ અપાવી પરંતુ અમારે તો આ પ્રસંગ શાસનપ્રભાવક બને તેવી ઘર આંગણે જ દીક્ષા લેવાની ભાવના છે તેથી રાધનપુર નગરમાં જ દીક્ષા નક્કી નથી” તેમાં પૂજ્યપાદ વર્ધમાન તપોનિધિ આ.ભ. શ્રી નરચંદ્ર સૂરીશ્વરજી મ.સા., પૂજ્યપાદ સમતાસાગર પંન્યાસપ્રવર વજસેન વિ.મ.સા., વિદ્વર્ય પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી ધુરંધર વિ. મ.સા. પરમ પ્રભુભક્ત પૂજ્યપાદ ગણિવરશ્રી તીર્થભદ્ર વિજયજી મ.સા. આદિની શુભનિશ્રામાં પંચાહ્નિકા મહામહોત્સવ પૂર્વક શાસનપ્રભાવના દીક્ષા ગ્રહણ કરેલ. રમણિકભાઈ-પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી વજ્રસેન વિજયજી મ.સા.ના શિષ્ય પૂજ્ય મુનિવરશ્રી હેમહર્ષ વિજયજી મ. ભાવિનકુમાર (ચિન્ટુ) પોતાના મોટાભાઈ મ.સા., પૂજ્ય મુનિરાજશ્રી હર્ષકીર્તિ વિજયજી મ.ના શિષ્યમુનિરાજ શ્રી હેમકીર્તિ વિજયજી મ. પ્રભાવતીબહેન-વાગડ સમુદાયમાં પૂ. સાધ્વીજી શ્રી પદ્મરેખાશ્રીજી મ., હેતલકુમારી-વાગડ સમુદાયમાં બા મ.સા., પૂ. સાધ્વીજી શ્રી પદ્મરેખાશ્રીજી મ.ના શિષ્યા સા. શ્રી પુણ્યરેખાશ્રીજી તરીકે જાહેર થયાં. પૂ. આ. નેમિસૂરિ સમુદાયમાં * પૂ.પં. શ્રી જયભદ્રવિજયજી મ. આદિ ત્રણ ભાઈઓ, બા મહારાજ * પૂ.સા. શ્રી રાજીમતીશ્રીજી મ., સન્મતિશ્રીજી મ. આદિ બહેનો. આ. ભક્તિસૂરિ સમુદાયમાં * પૂ.સા.શ્રી ભાનુચંદ્રસૂરિ મ. આદિ ભાઈ, બહેનો, પિતા વગેરે. પૂ. આ. લબ્ધિસૂરિ સમુદાયમાં * પૂ.આ.શ્રી વારિષણસૂરિ મ.સા. અને તેમના ભાઈઓ પૂ.આ. કલાપૂર્ણસૂરિ સમુદાયમાં * સા. શ્રી જયદર્શિતાશ્રીજી, જયરેખાશ્રીજી, જ-જ-જ વાળા છ કે સાત બહેનો. For Private શ્રી બાપજી મળ્યા સમુદાયમાં પૂ. પં.શ્રી ભાગ્યેશવિજયજી મ., ચંદ્રયવિજયજી મ., મહાયશવિજયજી મ., ચાર બહેનો, બા ઇત્યાદિની દીક્ષા. પિતાશ્રી ગુલાબચંદભાઈ, જન્મભૂમિ-સુરત, ગુરુદેવપૂ.આ. શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ., નામ : પૂ. મુનિરાજ શ્રી સદ્ગુણાનંદવિ.મ., પુત્રીઓ : શ્રી ચંદ્રકળાબેન-કાન્તાબેન, જન્મભૂમિ : સુરત, ગુરુદેવ : પૂ.સા. શ્રી દમયન્તીશ્રીજી મ., નામ : પૂ.સા. ચંદ્રપ્રભાશ્રીજી મ. પૂ.સા. કનકપ્રભાશ્રી મ. આરાધનામાં ઊદ્યમથી રહેજો. Personal Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ પુત્ર ધર્મચંદજી પુત્ર પ્રકાશભાઈ પિંડવાડા નિવાસી શા. કિસ્તુરચંદજી હંસરાજજી પરિવારમાંથી દીક્ષિત બનેલ મુમુક્ષુઓ T કિસ્તુરચંદજી પુત્ર વિકાસ પૂ. મુનિ દીપકરત્ન વિ. મ.સા. પુત્રી સંગીતા સા. સુવિનીતદર્શિતાશ્રીજી મ.સા. પુત્રી સંતિબેન પુત્રી સુશીલાબેન પુત્ર શાંતિલાલજી પુત્ર કાલીદાસજી પૂ. મુનિરાજ કમલરત્નવિજયજી મ. (હાલ આચાર્ય મ.) પુત્રી આશા સા.શ્રી અભયપુત્રી મીના રક્ષિતાશ્રીજી મ.સા. સા.શ્રી મતિ રક્ષિતાશ્રીજી મ.સા. પુત્ર દિનેશ મુનિ દર્શનરત્ન વિજયજી મ. (હાલ આચાર્ય મ.) પ્રવચન ના વિ પુત્રી વસંતીબેન ધર્મપત્ની કમલાબેન પુત્રી લલિતા પૂ.સા. શ્રી સા.શ્રી પૂ. સા.શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી કિરણપ્રજ્ઞાશ્રીજી મ. લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. મ.સા. શ્રી વર્ધમાન આ ભાર પુત્રી પંકુબેન પુત્ર બાબુલાલ કમલરના For Private Personal Use Only પુત્ર પારસભાઈ તાનિય પુત્રી પાનીબેન inve રેમમાં ભાથે. અતરત્નસૂરિ મ ચતુર્વિધ સંઘ પુત્ર પુખરાજજી પુત્ર વીરેન્દ્ર પૂ. મુ. વિમલરત્નવિજયજી મ. (હાલ આ. અજિતરત્નસૂરિ મ.) પુત્રી સુન્દરબેન સા.શ્રીસૂર્યપ્રજ્ઞાશ્રીજી મ.સા. પુત્રી સોનમ સા.શ્રી વિનીતપ્રશાશ્રીજી મ. Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૯૧ તવારીખની તેજછાયા ધન્ય પિંડવાડાા. ધન્ય કિસ્તુરચંદજી પરિવાર ! રત્નોની ખાણ પિંડવાડામાં. એક જ પરિવારમાં છ દીક્ષાઓ : પિંડવાડા (રાજસ્થાન) જિલ્લા સિરોહીની પવિત્ર ધરતી પર કિસ્તુરચંદ્રજી હંસરાજજી જેનને ત્યાં વિ.સં. ૧૯૮૭, ભાદરવા વદ-૭ના દિવસે પુત્રરત્નનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યું કાલિદાસ. કાલિદાસ યુવાન થતાં મગનલાલજી પનેચંદજી મરડિયાની સુપુત્રી કમળાબહેન સાથે લગ્ન થયાં. તેમને બે પુત્રો દિનેશકુમાર કાલિદાસ, વીરેન્દ્રકુમાર કાલિદાસ તથા બે પુત્રી વસંતકુમારી કાલિદાસ અને લલિતાકુમારી કાલિદાસ એમ ચાર સંતાન થયા. તેઓએ ૩૨ વર્ષની વયે સજોડે બ્રહ્મચર્ય લીધું અને કાલિદાસભાઈ પોતાના પરિવારના છ સભ્યો સાથે વિ.સં. ૨૦૨૫, વૈશાખ સુદ-૭ના દિવસે જન્મભૂમિ પિંડવાડામાં જ પરમ પૂજ્ય આગમપ્રજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજંબૂસૂરીશ્વરજી મહારાજાના વરદ્હસ્તે વિશાળ સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિમાં ચારિત્ર અંગીકાર કરી પૂ. મેવાડદેશોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજશ્રી કમલરત્નવિજયજી મ. બન્યા. બંને પુત્રો પિતાના શિષ્યો બન્યા. માતા કમળાબહેન પ.પૂ. કર્મસાહિત્યનિષ્ણાંત આ.દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજનાં સંસારી બહેન પૂ. સાધ્વી શ્રી ખાંતિશ્રીજી મ.સા.નાં શિષ્યા બન્યાં. બંને પુત્રી માતાની શિષ્યા બની અને નીચે મુજબ નામે જાહેર થયાં. ૧. પૂ. મુનિરાજ શ્રી કમલરત્નવિજયજી મ.સા., ૨. પૂ. મુનિરાજ શ્રી દર્શનરત્નવિજયજી મ.સા. (જન્મ : વિ.સં. ૨૦૧૧), ૩. પૂ. મુનિરાજ શ્રી વિમલરત્નવિજયજી મ.સા. (જન્મ : વિ.સં. ૨૦૧૪), ૪. પૂ. સાધ્વીજી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા., પ. પ.પૂ. સાધ્વી શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. (જન્મ : વિ.સં. ૨૦૦૭ અને ૬. પ.પૂ. સાધ્વીજી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. (જન્મ : વિ.સં. ૨૦૧૬) ઉપરોક્ત ત્રણે મુનિઓનાં ગણિ પદ શત્રુંજય તીર્થ પર વિ.સં. ૨૦૫૧માં થયાં. ગણિ પદના યોગ ૫.૫. પરમકૃપાળુ આ. દેવ શ્રીમદ્ વિજય મહાબલસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં થયા. ગણિવર્યશ્રી કમલરત્નવિજયજીનાં પંન્યાસઉપાધ્યાય પદ ભોરોલ તીર્થમાં વિ.સં. ૨૦૫૨માં થયાં અને આચાર્ય પદ વિ.સં. ૨૦૧૩માં શિવગંજમાં પ્રદાન થયું. મુનિરાજ શ્રી દર્શનરત્નવિજયજી મ.સા. તથા મુનિરાજ શ્રી વિમલરત્નવિજયજી મ.સા.નાં પંન્યાસ પદ શિવગંજમાં વિ.સં. ૨૦૫૩માં થયાં અને આચાર્ય પદ વિ. સં. ૨૦૫૪મા આનંદધામમાં થયું. આ. શ્રી દર્શનરત્નસૂરીશ્વરજી મહારાજ અને આ. શ્રી અજિતરત્નસૂરીશ્વરજી મ.ના નામે જાહેર થયા. હાલમાં સમગ્ર પરિવાર સુવિશાળ ગચ્છાધિપતિ આ.દેવ શ્રીમ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયમાં મહાન શાસનપ્રભાવના કરી રહ્યો છે. સાધ્વીજી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી પ્રવર્તિની બની લગભગ ૭૨ સાધ્વીજીનું યોગક્ષેમ કરી રહ્યા છે. પ.પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય કમલરત્નસૂરીશ્વરજી મહારાજા વર્ધમાનતપની ૧૦૦ ઓળી કરી વર્ધમાન તપોનિધિ બન્યા. તેમના ભાઈના પૌત્ર વિકાસકુમાર પણ વિ.સં. ૨૦૧૬માં દીક્ષિત બની મુનિરાજ શ્રી દીપકરત્નવિજયજી બન્યા અને આ. અજિતરત્નસૂરિજીના શિષ્ય બન્યા. રાજસ્થાનરત્ન ૧૦૦ + ૪ વર્ધમાન ઓલીના તપસ્વી પ.પૂ. ગુરુદેવ આ.શ્રી કમલરત્નસૂરિજી મ.સા. A ) BK ( 1 ) RT 1 મહાપુરુષો ધરતીનાં આભૂષણો હોય છે, એમનું સમગ્ર જીવન આત્મકલ્યાણ સાથે લોકકલ્યાણ માટે જ સમર્પિત હોય છે. એમણે પોતાનું જીવન માનવસમાજમાં માનવીય મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવા માટે અર્પણ કર્યું હોય છે. પૂજય ગુરુદેવનાં કરકમળો દ્વારા અનેક પ્રતિષ્ઠા, ૬૦ દીક્ષા થઈ. જન્મ અને સંયમ સ્વીકાર : એમનો જન્મ પિંડવાડા (રાજસ્થાન)માં વિ.સં. ૧૯૮૭ના Page #608 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ભાદરવા વદ સાતમે થયો હતો. પિતાનું નામ કસ્તુરચંદજી અને માતાનું નામ નંદિનીબહેન હતું. માતાપિતાના સુસંસ્કાર અને પૂ. સિદ્ધાંતમહોદધિ આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સુપરિચયથી એમની વૈરાગ્યભાવના પ્રજ્વલિત થઈ. તેઓ રોજ બહુ ઠાઠમાઠથી પિરવાર સાથે સ્નાત્રપૂજા ભણાવતા હતા. એમણે પોતાના ઘરનું વાતાવરણ જિનેન્દ્ર ભક્તિમય બનાવ્યું. એ જ કારણે એમનો શાસન તરફનો અનુરાગ અને સંસાર તરફ ઉદાસીનભાવ દિનપ્રતિદિન વધતો ગયો. એમણે એકત્રીસ વર્ષની ભરયુવાન વયે બ્રહ્મચર્યવ્રત લીધું અને વિ.સં. ૨૦૨૫ના વૈશાખ સુદ ૭ના રોજ પિંડવાડામાં સહકુટુંબ દીક્ષા ગ્રહણ કરી. સમગ્ર પરિવારની દીક્ષા, વડી દીક્ષા એક જ દિવસે થઈ. પિતા અને બે પુત્રોની ગણિ પદવી એકજ દિવસે થઈ. રાજસ્થાનમાં એક કુટુંબના ૬ સભ્યોની દીક્ષા એક જ દિવસે સર્વપ્રથમવાર થઈ. એમણે રાજસ્થાનની કીર્તિમાં ચાર ચાંદ લગાવી એક આશ્ચર્ય સર્જી દીધું. તેઓ મેવાડ દેશોદ્ધારક આ.ભ. શ્રી જિતેન્દ્ર સૂ.મ.ના સુશિષ્ય બન્યા. દીક્ષા સમયે પૂ. આગમપ્રજ્ઞ આ.દેવ શ્રી વિજયજંબૂ સૂ.મ., (પૂ.આ.ભ. શ્રી હીર સૂ.મ., પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુ સૂ.મ.,) પ.પૂ. આ.શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી મ., પૂ. આ.ભ.શ્રી ગુણરત્ન સૂ.મ. તે વખતે મુનિ હતા (એ વખતે પંન્યાસ, મુનિરાજ) વગેરે વિશાળ પરિવાર સાથે ઉપસ્થિત હતા. ગૌરવમય પરિવાર : પિંડવાડાના શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરચંદજી હંસરાજજી પ્રાગ્ધાટ પરિવાર બહુ ગૌરવશાળીછે. આ પરિવારના ૬ સભ્યો દીક્ષિત થયા. કિસ્તુરચંદજી હંસાજીના પુત્ર, પુત્રવધૂ, બે પૌત્ર તેમજ બે પૌત્રી. કિસ્તુરચંદજી હંસરાજજીનો પરિવાર નીચે મુજબ છેઃ ૧. ધર્મચંદજી કિસ્તુરચંદજી, ૨. કાલિદાસજી કિસ્તુરચંદજી, ૩. પુખરાજજી કિસ્તુરચંદજી, પુત્રી−૧. સંતીબહેન, ૨. પંકુબહેન. પૂ. ગુરુદેવના ચાતુર્માસ સ્થળો નાગૌર, માંડવલા, ચાં મોકલસર, ગઢસિવાના પિંડવાડા, તખતગઢ, મંડાર, માંડવલા, પાલીમારવાડ, પાડીવ, પાડીવ, ખમનોર, કોશીથલ, સનવાડ, ઇંદોર, રતલામ, મુંબઈ, મુંડારા, સોલાપુર, રતલામ, દાંતરાઈ, વાપી, તખતગઢ, સુરેન્દ્રનગર, ઉદયપુર, અમદાવાદ, પાલનપુર, આષ્ટા, ખેડબ્રહ્મા, સિરોહી, જોધપુર શ્રીપાલનગર-મુંબઈ, ભાયંદર, પાલીતાણા વગેરે સ્થળોએ ચાતુર્માસ કરેલ છે. For Private ચતુર્વિધ સંઘ સંત શિરોમણિ એમના વાત્સલ્યભાવના કારણે મૈત્રી અને કરુણાની એમના દ્વારા એવી અજસ્ર ધારા વહી રહી છે, જે રાષ્ટ્ર અને સમાજનું કલ્યાણ કરતી નિરંતર પ્રવાહમાન છે. અદ્ભુત વ્યક્તિત્વ સંયમની શુદ્ધ સાધનામાં વિપુલ જ્ઞાનનો અપૂર્વ સંગમ એમના જીવનમાં મળે છે. એમનું જીવન સાદું પરંતુ સજ્ઞાન અને ક્રિયાની પાંખો દ્વારા ઊડતું મોક્ષમાર્ગ તરફ ઉડ્ડયન કરી રહ્યું છે. આપણે એમની અનુમોદના કરતાં અપાર ગૌરવની અનુભૂતિ કરીએ. પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કમલરત્નસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં સાબરમતી યાત્રિકભુવન પાલિતાણામાં વિક્રમ સંવત ૨૦૬૧માં ૨૫૦ ભાઈબહેનો ચોમાસે રહેલ છે. તેનું આયોજન મુંબઈના ભાઈઓ તરફથી છે. વર્ધમાન સિદ્ધગિરિ ઉપધાન તપ મુંબઈ તરફથી આસો સુદ ૧૨ દિ. ૧૪-૧૦-૦૫થી ઉપધાન શરૂ થશે અને વિક્રમ સંવત કાર્તિક સુદ ૧૪ + ૧૫ દિ. ૧૫-૧૧-૨૦૦૫થી સંઘવી ધરમચંદજી પુખરાજ કિસ્તુરચંદજી હંસરાજજી પરિવાર, પિંડવાડા તરફથી નવ્વાણું યાત્રા થશે. ઉપધાન અને નવાણું માટે બધાને નિમંત્રણ આપી રહ્યાં છે. ડીસા પાસે દાંતીવાડા કોલોની ગામે છોકરીઓની દીક્ષાઓ ૨૦૬૨માં પૂ. ગુરુદેવોની નિશ્રામાં થશે. ચૈત્રી ઓળી જીરાવલાજી મહાતીર્થ પાસેના દાંતરાઈનગરમાં પૂજ્યોની નિશ્રામાં ૧૧ દિવસીય મહોત્સવ સાથે થશે. પ.પૂ. આ.શ્રી દર્શનરત્નસૂરિજી મ.સા. પ.પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી મ.નો જન્મ વિ.સં. ૨૦૧૧ના શ્રાવણ સુદ-૭, તા. ૧૨-૭-'૫૫ના બપોરે બે વાગ્યે પિંડવાડામાં કાલિદાસજીના ઘેર કમળાબેનની કુક્ષિએ થયો. હિન્દીપ્રદેશ અને મરુ દેશની સુક્કી અને દુર્ગમ ભૂમિમાં વિચરણ કરવું અને અજ્ઞાનાંધકાર તળે દબાયેલા જીવોના જીવનપથને જ્ઞાનપ્રકાશથી પ્રકાશિત કરવો એ કેટલું કિઠન અને દુષ્કર કાર્ય છે. આવા પ્રદેશમાં સતત વિચરવું, ધર્મ પ્રભાવના કરવી અને ધર્મપ્રકાશથી આ પ્રદેશને પ્રકાશિત કરવો. આકરી કસોટી અને આકરી સાધના છે, જેણે એમની યશપતાકાને ગગનની ઊંચાઈએ લહેરાતી કરી છે. એમના વિશાળ લલાટ અને ચમકતું કપાળ ભાવિના કોઈ અકલ્પ્ય સંકેત આપે છે. તેઓ Personal Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા વ્યાવરિક નવમા ધોરણ સુધી ભણ્યા. તેઓ શાળામાં પણ પ્રથમ નંબરે આવતા હતા. એમની અવિરત સાધનાનું જ આ પરિણામ છે કે એમની નિશ્રામાં મોટાં શાસનપ્રભાવક કાર્યો, ઉપધાન વગેરે થયાં છે. એમની નિશ્રામાં મહોત્સવો જે શાંતિ, એકતા, સંતોષ અને ઉલ્લાસના વાતાવરણમાં સંપન્ન થાય છે, એમના પ્રેરણાસ્રોત પોતે જ છે. સરળતા, સ્મિત લહેરાવતી સૌમ્યતાનો જ આ પ્રભાવ છે કે સદ્ભાવનાની પુનીત ધારા પ્રવાહિત થઈ સૌને આનંદથી પલ્લવિત કરી દે છે અને ભવ્યાત્માઓનાં મન મોહી લે છે. આવા અનન્ય સંઘ અને શાસનના ઉત્કર્ષના ઉચ્ચા વિચારધારી સાધક અને સિદ્ધ પુરુષ તરફ કૃતજ્ઞતા અભિવ્યક્ત કરવામાં શબ્દોની શક્તિ અપર્યાપ્ત સાબિત થઈ રહી છે. ધર્મનિષ્ઠ તપોધન આપને ધર્મની સાથે જ ધર્મની વસિયત કૌટુંબિક પરંપરા રૂપે મળી હતી. એમનાં માતા-પિતા, ભાઈ-બહેન સમગ્ર પરિવાર પ્રવ્રજ્યાના પાવન પથ પર અગ્રેસર થઈ ધર્મશાસનને અલંકૃત કરવામાં સફળ રહ્યો છે. સમગ્ર પરિવાર સાથે રાજસ્થાનની સુપ્રસિદ્ધ પાવન પિંડવાડાની ધન્યધરા પર જન્મી વિ.સં. ૨૦૨૫માં વૈશાખ સુદ સાતમે પિતા ગુરુદેવની સાથે દીક્ષા ગ્રહણ કરી અને મુનિ શ્રી કમલરત્નવિજયજી મ.ના સુશિષ્ય બન્યા. એમણે પૂ.આ. ભ. શ્રી ગુણરત્ન સૂ.મ.ની પાવન નિશ્રામાં ૧૫ વર્ષ રહીને એમના જમણા હાથ તરીકે સેવા કરી તેઓ ગુણબાહુ નામે પ્રખ્યાત થયા અને પૂજ્યશ્રીની પૂર્ણ સેવાની સાથે સાથે કુશાગ્ર બુદ્ધિ તથા ગુરુદેવોની કૃપાથી જૈન તેમજ જૈનેત્તર ગ્રંથોનું નિષ્ઠાપૂર્વક અધ્યયન કર્યું અને ન્યાય-વ્યાકરણ, આગમગ્રંથોના વિદ્વાન બન્યા. વિ.સં. ૨૦૫૧માં પૂજ્યશ્રીને પૂ.આ.ભ. શ્રી રવિપ્રભસૂ.મ., પૂ.આ.ભ. મહાબલ સૂ.મ. વગેરેએ શ્રી શત્રુંજય ગિરિરાજ પર ગણિ પદથી વિભૂષિત કર્યા. રાજસ્થાન પ્રદેશનું એ પરમ સૌભાગ્ય છે કે પૂજ્યશ્રીની દીક્ષા-વડી દીક્ષા આજ પ્રદેશમાં થઈ અને પંન્યાસ પદનું અલંકરણ પણ આજ પ્રદેશમાં થયું. પૂજ્યશ્રીનાં શાસનપ્રભાવક સત્કાર્યો આપણને આકર્ષિત કરે છે. આ પ્રદેશમાં વિચરણ કરીને પૂજ્યશ્રીએ સદ્ધર્મની જ્યોત પ્રજ્વલિત કરી છે. એ ભૌતિકતાથી સંત્રસ્ત અર્થાત્ સાંસારિક ધૂંધળા પદને આલોકિત કરી તેને દિશા નિર્દેશમાં સહાયક બની રહી છે. આપની કાચી દીક્ષા વખતે મુનિશ્રી દિવાકરવિજયજી નામે ઘોષિત થયા હતા. હકીકતમાં તેઓ દિવાકરની માફક આલોકિત થઈને આપણા પથને પ્રકાશિત કરવાની કૃપા કરતા રહેશે. For Private ૫૯૩ જ્ઞાન અને વૈરાગ્યનો સુયોગ બંધુબેલડીએ આજ અપ્રાપ્ય શ્રીસિદ્ધ હેમલઘુવૃત્તિની સંપૂર્ણ વૃત્તિ ગુણરત્નાવૃત્તિ જેવી નવી ટીકા રચી અભ્યાસુઓને સુવિધા કરી આપી છે. એમના ઉપદેશથી આજ સુધીમાં ૩૧ હજારથી પણ વધારે પુસ્તકો છપાઈ ચૂક્યાં છે. સન્માર્ગ પ્રકાશનથી પ્રકાશિત સંસ્કૃત જૈન પ્રવચન પ્રથમ પ્રતને સંશોધિત કરવાનું શ્રેય પણ એમને મળે છે. આપનાં પ્રસન્ન મુદ્રા અને શાંત સ્વભાવ સર્વને આકર્ષે છે. તેમનો જન્મ, દીક્ષા, પંન્યાસ પદવી રાજસ્થાનમાં થવાના કારણે તેઓ પણ રાજસ્થાનનું રત્ન છે. એમણે ૧૩ વર્ષની બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી. એમના નાનાભાઈએ ૧૧ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને નાની બહેન તેમ જ મોટી બહેને ૯ વર્ષ તેમ જ ૧૮ વર્ષની બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી. એમની અનુકરણીય અને અનોખી એવી ગુરુભક્તિ હતી કે તેઓ તેમના પરોપકારી દીક્ષા-શિક્ષાદાતા ગુરુદેવ વગેરેની નિશ્રામાં ચોવીસ વર્ષ સુધી રહ્યા. દીક્ષા પછી પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરિ મ.ની સેવામાં ૧૫ વર્ષ સુધી રહ્યા. સેવાને જીવનમંત્ર બનાવ્યો અને સેવા માટે જ એમનાં રોમરોમમાં એવી દિવ્યતા ભરી હતી કે એમણે અનેક આકર્ષણોનો પણ ત્યાગ કર્યો અને ક્યારેય દૂર ન ગયા. ધન્ય છે એમની ભક્તિ! ધન્ય છે એમનો સમર્પણભાવ! આદરણીય મહાપુરુષ યુવાનોને ગમે એવી રોચક શૈલીમાં વ્યાખ્યાન આપવાની અદ્ભુત કુશળતાને કારણે પૂજ્યશ્રી અત્યંત લોકપ્રિય થયા છે. કાર્યદક્ષતાથી શાસનપ્રભાવક કાર્યો કરી રહ્યા છે. રુક્ષ-સૂકો રણપ્રદેશ એમના વિચરણ અને ઉપકારથી ધર્મપ્લાવિત બન્યો છે. મંડવારિયા–દીક્ષા, પિંડવાડા–દીક્ષાથી એમની કીર્તિને ચાર ચાંદ લાગ્યા છે. આમ શ્રી જિનેશ્વર દેવના શાસનને તથા સદ્ધર્મને એમણે અક્ષુણ્ણ બનાવી દીધો છે. એમનાં અનેક ગુણોનું અને પછાત હિન્દીભાષી દેશની અંધકારમય ભૂમિને પ્રકાશ તરફ લઈ જનારી પ્રવૃત્તિનું અમે સમ્માન કરીએ. ગુલાબનાં ફૂલોની સેજ પર ચાલવું સરળ છે. પરંતુ કાંટાઓની તીવ્ર વેદના સહી એના પર ચાલનારા તો ગણ્યીગાંઠી વ્યક્તિ જ મળે છે. અણધારી અને કષ્ટપ્રદ પરિસ્થિતિઓને પાર કરવાનો બનાવ લોકોને આશ્ચર્યચકિત કરે છે. આજ આપણી સામે પણ એવો જ આશ્ચર્યકારક બનાવ બન્યો છે. છેલ્લાં ત્રીશ વર્ષોથી અપૂર્વ કષ્ટ સહન કરી હિન્દીભાષી પ્રદેશો કે જ્યાં જિનવાણી–વર્ષાના અભાવે દેવદ્રવ્ય, શાસ્ત્રીય સત્ય અને ધર્મનાં Personal Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ પ૯૪ બીજ નષ્ટ થવા માંડ્યાં હતાં. એ તરફ એમનું ધ્યાન ગયું. તેઓ આ પ્રદેશને ધર્મના છોડથી ફરી નવપલ્લવિત કરવાની દૃઢ ભાવના બનાવી કષ્ટો તરફ ધ્યાન આપ્યા વિના તેઓ લક્ષ્ય તરફ આગળ વધવા લાગ્યા. એમણે અપૂર્વ કષ્ટ સહન કરી આપેલા ઉપદેશોનું પરિણામ એ આવ્યું કે કેટલાંય સ્થળે સુધારો થઈ ગયો. આખા ચોમાસામાં અને શિવગંજ ચોમાસામાં અપૂર્વ શાસનપ્રભાવના થઈ છે. આખા ચોમાસામાં સાડાપાંચ કલાક ચાતુર્માસ પ્રવેશની શોભાયાત્રા ચાલી. બસ્સો તો સ્વાગત બેનર લાગ્યાં. ચોમાસામાં ૧૫ સ્વામીવાત્સલ્ય, સિદ્ધિતપ, માસખમણ વગેરેની તપશ્ચર્યાઓએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો. ૩૪ શોભાયાત્રા નીકળી વગેરે. શિવગંજ ચાતુર્માસમાં પારણાંની અપૂર્વ બોલી, ઉપધાન વગેરે થયાં. એમના શિષ્યો-પ્રશિષ્યો પૂ. મુનિ ભાવેશ રત્ન વિ.મ., પૂ. પ્રશમરત્નવિ.મ., પૂ. દાનરત્ન વિ.મ., પૂ. રત્નશરત્નવિ. મ., પૂ. લાભ રત્નવિ. મ., પૂ. કિરણરત્નવિ. મ. છે. તેઓ અજોડ શાસનપ્રભાવક છે. જેમ ખેડૂત પોતાની હરિયાળી ખેતી જોઈ પ્રસન્ન થાય છે એમ જ પોતાના આત્માના ખેતરને હરિયાળા છોડોથી પલ્લવિત જોઈ અમારાં રોમ-રોમ પ્રફુલ્લિત થઈ રહ્યાં છે. આ બધું એમની કપાનું જ ફળ છે. વિશ્વવિખ્યાત સ્થળે યાદગાર પ્રતિષ્ઠા (આબુ- નખી તળાવ પર) એમનાં કરકમળો દ્વારા સંપન થઈ છે. દૈવી સંકેત એમનાં માતા દેવ થયાં છે જેઓ એમને ક્યારેક ક્યારેક સ્વપ્નમાં સંકેત કરે છે. આષ્ટા (મ.પ્ર.) ચાતુર્માસ આપની જરાય ઇચ્છા ન્હોતી, પરંતુ રાત્રે માતાના રૂપમાં આવી દેવ થયેલી માતાએ કહ્યું કે “આષ્ટા ચાતુર્માસ માટે જા, બહુ લાભ થશે.” અને ખરેખર એવું જ થયું. ગણિપદ પછીનું સર્વપ્રથમ આખાનું વિ.સં. ૨૦૫૧નું ચાતુર્માસ યશસ્વી અને ઐતિહાસિક થયું. અપૂર્વ પુણ્યપ્રકૃતિ એમની પુણ્યપ્રકૃતિ પણ અપૂર્વ છે. તેઓ જ્યાં જાય છે ત્યાં અનેક શાસન પ્રભાવનાનાં કાર્યો થાય છે. પૂ.આ.ભ., મહાબલસૂરિ મ. તથા પૂણ્યોદય વિ.મ. એ પત્રમાં એમની ખૂબ પ્રશંસા કરી છે. એમણે પૂ.આ.ભ. સુદર્શન સૂ.મ., પૂ.આ.ભ. વિબુધપ્રભ સૂ.મ., પૂ.આ.ભ. રાજતિલક સૂ.મ., પૂ.આ.ભ. મહોદય સુ.મ., પૂ.આ.ભ. રવિપ્રભ સુ.મ., પૂ.આ.ભ. ગુણરત્ન સૂ.મ., પૂ.આ.ભ. મહાબલ સૂ.મ., પૂ.આ.ભ. પુણ્યપાલ સૂ.મ. વગેરેએ પોતાની નિશ્રામાં વ્યાખ્યાન કરાવી એમના પર પ્રશંસાના પુષ્પો વરસાવ્યાં છે. ચતુર્વિધ સંઘ ન્યાયવિશારદ પ.પૂ. આ.શ્રી અજિતરત્નસૂરિજી મ. હિન્દીભાષી પ્રદેશને ધર્મઆભાથી આલોકિત કરનાર રત્નદીપ! પિંડવાડાના શ્રી મહાવીર સ્વામી જિનપ્રાસાદ યુક્ત પિંડવાડાનગરીમાં કાલિદાસભાઈ અને કમળાબહેનના પાવન પ્રાંગણમાં વીરેન્દ્રકુમાર નામે એક કમળબીજ વિ.સં. ૨૦૧૪ના માગશર સુદ તેરશે ઊગ્યું, જે વિકસીને જિનશાસનને પોતાની સુવાસથી સમગ્ર રાષ્ટ્રને સુરભિત કરવા લાગ્યું. સમ્યક ચારિત્રના પર્યાય વિમલ, પૃથ્વી સમા ક્ષમાશીલ, ચંદ્ર જેવા સૌમ્ય, આકાશ જેવા દિવ્ય નક્ષત્રોથી અલંકૃત થઈને સંયમ પાલનમાં વજસમાન દેઢ જિનશાસન-સ્તંભ બની સરસ્વતીપુત્ર અને પ્રાણીમિત્ર રૂપે શોભાયમાન થયા. માત્ર અગિયારવર્ષના અલ્પાયુમાં વૈરાગ્યદીપક વડે આલોકિત મહાત્માને અમે સાદર વંદન કરીએ છીએ. પુત્રનાં લક્ષણ પારણામાં'–આ ન્યાયે બાળકમાં સુસંસ્કારનાં દેશેન થવાં લાગ્યાં. સરસ્વતીના અનન્ય ઉપાસક ગુરૂદેવ પ્રાકૃત, સંસ્કૃત, ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ, આગમછેદ-ગ્રંથ-કમ્મપડિ, હિન્દી-ગુજરાતી ભાષા પર અધિકાર ધરાવનાર એમની કલમ “શ્રી સિદ્ધ હેમુલઘુવૃત્તિ પર ૫-૬-૭ અધ્યાયની ગુણરત્નાવૃત્તિ રૂપે અવતરિત થઈ. તેઓ મોટા મોટા ગ્રંથો સરળ ભાષામાં ભણાવે છે. એમણે “કમ્મપડિ'ની ગુજરાતી ટીકા પણ લખી છે. શ્રી મહાવીર પરંપરાના મહાન તપોમૂર્તિ જૈનદર્શનમાં તપને કર્મોની નિર્જરાનું સર્વોત્તમ સાધન માનવામાં આવે છે. એમનું સમગ્ર જીવન સ્વાધ્યાય રૂપી તપસાધનામાં લીન રહ્યું છે. શ્રી ભગવતીજી સુધીનાં યોગોદ્રહન, વર્ષીતપ, ૬૯ વર્ધમાન તપની ઓળી, શ્રી સિદ્ધગિરિજીની ચૌવિહાર છઠ્ઠપૂર્વક સાત યાત્રા, વર્ધમાન વિદ્યા સૂરિમંત્રની પાંચે પીઠની આરાધનાની સાધના સાથે દૈનિક પ્રત્યાખ્યાન તથા પર્વતિથિની વિશેષ તપસ્યાઓની એમની નિયમિત આરાધના ચાલે છે. એમના તપ-પ્રભાવ, વિશુદ્ધ ચારિત્ર અને મંગળ પ્રવચનોથી જિનશાસન આલોકિત થઈ રહ્યું છે. નાના દેહમાં વિપુલ જ્ઞાનનો સાગર ધરાવનાર એમની સંઘયાત્રા સ્વોપકાર અને પરોપકાર રૂપી “તિનાણે નારયાણં' ભાવને અભિવ્યક્ત કરતી જીવનસરિતાના કિનારાઓને રેલમછેલ કરતી કલ્યાણપથ પર આગળ વધી રહી છે. Jain Education Intemational Page #611 -------------------------------------------------------------------------- ________________ મi hir hill i તવારીખની તેજછાયા મુનિપુંગવ એમનું જીવન શ્વેત વસ્ત્ર જેવું છે. એમની સંયમ રૂપી ચાદર સર્વત્ર સફેદ જ સફેદ જોવા મળે છે. એમના શિષ્યો મુ. શ્રી પ્રાશરતિવિજયજી મ., મુ.શ્રી દીપકરત્નવિજયજી મ., મુ.શ્રી તરુણરત્નવિજયજી મ., મુ.શ્રી આનંદરત્નવિજયજી મ., મુ.શ્રી અભયરત્નવિજયજી મ. - રત્નોની ખાણમાંથી જ રત્નો નીકળે એ ઉક્તિ અનુસાર એ કાળીદાસભાઈના મોટા બહેન પંકુબેનના દીકરીનાં દીકરી સુન્દરબેન પણ સંયમનો સ્વીકાર કરી પ.પૂ.સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના શિષ્યા પ.પૂ.સા. શ્રી સૂર્યપ્રજ્ઞાશ્રીજી મ.સા. થયા એટલું જ નહી પણ પંકુબેનના દીકરી પાનીબેનના દીકરા પારસભાઈની દીકરી સોનમ એ પણ ફઈ મ.સા.ની પાસે સંયમજીવનની આવશ્યકતા જાણી વૈરાગ્ય પામી સંયમ લઈ પ.પૂ.સા. શ્રી વિનીતપ્રજ્ઞાશ્રીજી રૂપે, પ.પૂ.સા. શ્રી સૂર્યપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના શિષ્ય બન્યા. એટલું જ નહિ પણ કાળીદાસભાઈના બીજા બહેન સંતિબેનના દીકરા શાંતિલાલભાઈના કુટુમ્બમાંથી પણ એમની ત્રણ દીકરી કુ. સંગીતા, કુ. આશા, કુ. મીના એ ત્રણે બહેનો એ પણ કાળીદાસભાઈ (પ.પૂ.આ. કમલરત્નસૂરિ મ.સા.ના નાના દીકરી મ.સા., પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ની પાસે વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને તેમના નામ અનુક્રમે સા. સુવિનીતદર્શિતાશ્રીજી મ.સા., પ.પૂ. અભયરક્ષિતાશ્રીજી મ.સા., પ.પૂ.સા, શ્રી મતિરક્ષિતાશ્રીજી મ.સા. રૂપે થયા. ૫૯૫ પૂજ્યશ્રીજીની પાસે જુદા પરિવારમાંથી એકથી વધુ સંખ્યામાં પ્રવજિત થનાર પુણ્યાત્માઓનો સંક્ષિપ્ત પરિચય ૧. બધુ બેલડી પ.પૂ. મુનિરાજ ભાવેશરનવિ. મ. તથા પૂ. પ્રશમરન વિ.મ. બનાસકાંઠા જિલ્લાના જેગોલ ગામનાં વતની શા. ચિમનલાલના સુપુત્ર રમેશકુમાર અને પ્રકાશકુમાર. નાની વયમાં જ વૈરાગી બનેલા રમેશકુમારને પ.પૂ.આ. શ્રી દર્શનરત્નસૂરિ મ.નો ભેટો થતાં જ તેમનાં ચરણે જીવન સમર્પિત કરવાની ભાવના થઈ અને જીવન સમર્પણ કર્યું. ત્યારબાદ તેમના નાનાભાઈ પ્રકાશને પણ આ માર્ગ સમજાવ્યો. તે પણ ભાઈ મ.સા.નાં વચનને ઝીલીને સંયમ સ્વીકારી પ.પૂ. મુનિ શ્રી પ્રશમરત્ન વિ. મ.સા.ના નામે પ.પૂ. ભાવેશ—વિ. મ.ના શિષ્ય બન્યા. ૨. પુત્ર-પિતા પ.પૂ. મુ. દાનરત્નવિ. મ.સા. તથા પૂ. મુ. ખાંતિરત્ન વિ.મ. રાજસ્થાન પ્રાન્તના સિરોડીનિવાસી શા. કપૂરચંદજીનાં સુપુત્ર ખૂમચંદજી, જેઓ સંસાર સંબંધથી જોડાયા છતાં પૂજ્યોનાં પરિચયથી વૈરાગ્ય પામ્યા અને પોતાના સમગ્ર કુટુંબને પ્રભુ પંથના મુસાફિર બનાવવાની ભાવનાથી જ પોતાના પ્રથમ પુત્ર અલકેશકુમારને નાની ઉંમરમાં જ પૂ. ગુરુભગવંત પાસે મોકલ્યો. પૂજ્ય ગુરુ ભગવંતના સમાગમથી તેને સંયમ જીવનની લગની લાગી. તેનો સંયમનો દૃઢ નિર્ણય જાણી અત્યંત ઉલ્લાસ પૂર્વક દીક્ષા અપાવી. તેઓ પ.પૂ. મુનિરાજ દર્શનરત્ન વિ.મ. (હાલ આચાર્ય દર્શનરત્નસૂરિ મ.)ના શિષ્ય પ.પૂ. મુનિરાજ દાનરત્નવિ. મ.રૂપે સંયમ જીવનની સુંદર સાધના કરી રહ્યા છે. ત્યારબાદ ખૂમચંદભાઈનો પણ વૈરાગ્ય ભાવ પ્રબલ થતાં કુટુમ્બને તારવાની ભાવના સાથે સંયમ લઈ ૫.પૂ. આ. ભગ. શ્રી કમલરત્નસૂરિ Jain Education Intemational Page #612 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ ચતુર્વિધ સંઘ મ.ના શિષ્ય, ૫.પૂ. મુનિરાજ શ્રી ખાંતિરત વિ.મ. બન્યા અને હજુ પણ કુટુમ્બને સદુપદેશ આપી સાચો રાહ ચીંધી રહ્યા છે. તેમને સંયમપાલનની સાથે સળંગ ૨૦૦૦ આયંબિલ જેવી ઉગ્ર તપસ્યા તેમજ ૯૦ વર્ધમાનતપની ઓળી કરેલ. (૩) પ.પૂ. મુ.શ્રી આનંદરત્ન વિ. મ.સા., પ.પૂ. સા. શ્રી દિવ્યસુધાશ્રીજી મ.સા., ૫.પૂ. સા. શ્રી ચારિત્રરમાશ્રીજી મ.સા. રાજસ્થાનમાં આવેલ ભદ્રંકરનગરતીર્થની નજીક આવેલ લુણાવા ગામના વતની, પણ મુંબઈ નગરીમાં જ ઊછરેલા. શા. જયંતીલાલજીના સુપુત્ર જયેશકુમારને ભરયુવાનીમાં પૂ. ગુરુદેવ આ. શ્રી કમલરત્નસૂરિ મ.સા.ની નિશ્રામાં ઉપધાન કરતાં–૧ સંયમજીવનનો રસાસ્વાદ માણતાં સંયમ માર્ગે પ્રયાણ કરવાની ભાવના થઈ અને પ.પૂ. આ. શ્રી અજિતરત્નસૂરિ મ.નાં ચરણે જીવન સમર્પિત કરી. ૫.પૂ. મુનિરાજ શ્રી આનંદરત્ન વિ. બન્યા. તેમના સંસારી માતુશ્રીનાં માસી મુંડારા નિવાસી દિવાળીબહેન રૂપચંદજી પણ પ્રૌઢ વયે લાખોની મિલકતનો ત્યાગ કરી પ્રભુ વીરનાં પંથે સંચર્યા અને પ.પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા ૫.પૂ. સા. શ્રી દિવ્યસુધાશ્રીજી મ.સા. થયાં તેમ જ તેમનાં સંસારી માસી દેસૂરી નિવાસી કુમારી ચંદનબાળા નમલજીએ પણ પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ની પાસે સંયમ સ્વીકારી. પ.પૂ. સા. શ્રી ચારિત્રરમાશ્રીજી રૂપે થયાં. 'સદાચારના આદશો ચરિતાર્થ 'કરનાર કર્મયોગિનીઓ : '. સમતામૂર્તિ સાધ્વીઓ પૂ. સ્વ. પ્રવર્તિની સા.શ્રી ખાંતિશ્રીજી .પૂ. આ.શ્રી પ્રેમસૂરિજી મ.ના સંસારીબેન મ.સા. સિરોહી જિલ્લાના બ્રાહ્મણવાડા પાસે આવેલ પિન્ડવાડા નગરમાં જૈનાચારથી સંસ્કારિત સરેમલભાઈનું કુટુંબ વસતું હતું, તેમનાં ધર્મપત્ની કેશરબહેનની કક્ષિએ સં. ૧૯૫૯માં જન્મ પામીને કસુબહેન નામે પ્રસિદ્ધ થયા. કાલક્રમે યૌવનવય પ્રાપ્ત થતાં બ્રાહ્મણવાડા તીર્થની ગોદમાં વસતા વીરવાડા ગામે શાહ છગનભાઈ સાથે સંસારી સંબંધે જોડાયા. સંસારી અવસ્થા પસાર કરતાં કરતાં તેમને ચાર પુત્રો થયાં, પરમ ગરદેવ શ્રી કર્મસાહિત્ય નિષ્ણાંત પૂ.આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સત્સંગે જીવનમાં ધર્મતત્ત્વના પ્રવેશરૂપી પ્રભુભક્તિનો પ્રેમ વધતો ગયો. તેથી વીરવાડા ગામના સમીપવર્તી ૧૫ કિ.મી. પર આવેલ બ્રાહ્મણવાડા તીર્થની યાત્રા પગપાળા હમેશાં કરતાં કરતાં કર્મમલને દૂર કરવા લાગ્યાં. કર્મસંયોગે ૪૦ વર્ષની વયે શ્રાવક છગનભાઈનું અવસાન થયું. પૂર્વે રાજસ્થાનમાં જેના પતિ મરી જાય તે બહેન ૯ મહિના સુધી ઘરના ખૂણામાંથી બહાર ન નીકળે, આવી અજ્ઞાનતા ચોમેર છવાઈ ગયેલી હોવાના કારણે જીવો પરમાત્માનાં દર્શન વગેરે બધું જ ધર્મકાર્ય શોકને વશ થઈ છોડી દે, પણ આ તો જગજીવવત્સલ પૂજ્યશ્રીના સત્સમાગમે પરમાત્મા પ્રત્યે અનેરી પ્રીતિમાં મહાલવાના કારણે લોકોની શેહશરમમાં ન આવતાં શ્રાવક ગયા તે જ દિવસથી મંદિર જવાનું શરુ કર્યું અને રિવાજ પ્રમાણે ઘરના ખૂણે બેસવા છતાં પણ સામાયિક, પ્રતિક્રમણાદિ ધર્મક્રિયામાં રત રહેવા લાગ્યા. પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા કસુબહેનના સંસારી પક્ષે ભાઈ મ.સા. હતા. પ-૬ વર્ષ આમ વ્યતીત થતાં, પ્રભુભક્તિના પ્રબલ પુણ્યોદયે પરમગુરુદેવશ્રીની કસુબહેન પર અમીવૃષ્ટિ પડતાં પૂજ્યશ્રીએ એમને કહ્યું કે મારે તને દીક્ષા આપવી છે, તૈયાર છે ને? આવા કરુણાસિંધુ પૂજયશ્રીની વાણીરૂપી પાણીએ કસુબહેનનો સંસારરસનો કચરો Page #613 -------------------------------------------------------------------------- ________________ પco એવી નાની નાની બે છોકરીઓ સાથે ૨૦૨૫માં વૈશાખ સુદ ૭મના તેઓશ્રીનાં શિષ્યા બન્યાં. પ.પૂ. ગુરુદેવશ્રીને ત્રણ શિષ્યાઓ હતી. પૂ.સા. શ્રી રત્નરેખાશ્રીજી મ.સા., પૂ.સા. શ્રી પ્રસન્ન રેખાશ્રીજી મ.સા., પૂ.સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા., પ્રશિષ્યા પૂ.સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા., પૂ.સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. આદિ પરિવાર સાથે સંયમની સાધનામાં વિહરતાં છેલ્લા ૩૧ વર્ષથી પોતે પ્રજ્ઞાચક્ષુ હતાં. પોતાનાં છેલ્લાં શિષ્યા પૂ.સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા.નો પણ ગુરુ સમર્પણભાવ અને વિનય, વૈયાવચ્ચગુણ અવર્ણનીય અને અજોડ હોઈ પોતાના ગુરુદેવશ્રીની દરેક સેવાભક્તિમાં પોતાના શરીરની અસ્વસ્થાને ધ્યાનમાં લીધા વગર ખડે પગે, રાત-દિવસ આજીવન લગભગ રહ્યાં. પોતાના ૧૮ વર્ષનો સંયમ પર્યાય થતાં કાલધર્મ પામ્યાં. પૂર્વે ૧૦ વર્ષ સુધી ગુરુદેવશ્રીને હાથ પકડી પકડી ગામો-ગામ વિહાર કરાવ્યો. રાધનપુર આદિ ગામોમાં ચાતુર્માસમાં પર્વતિથિએ ૨૫ લગભગ દેરાસરનાં દર્શન કરાવતાં, આમ ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, કચ્છ, મેવાડ, રાજસ્થાનના પ્રદેશોમાં તીર્થોની યાત્રા કરી દર્શન શુદ્ધિ કરી. તવારીખની તેજછાયા સાફ કરી દીધો. એથી પૂજ્યશ્રીને પોતે જણાવ્યું કે આ ૭ વર્ષની નાનો છોકરો, અને હું કાંઈ સ્કૂલમાં ભણી નથી જેથી મને લખતાં-વાંચતાં આવડતું નથી, જેથી હું સંયમમાં કેવી રીતે રહી શકું? છતાંયે સંયમ લેવાની મારી ભાવના પ્રબલ છે. ત્યારે વાત્સલ્યદાયી એવા પરમગુરદેવરૂપી માતુશ્રીયે તેમને જણાવ્યું કે તમે દીક્ષા માટે તૈયાર છો ને? તો બધું થઈ જશે. આવા મધુરવચનામૃતને શ્રદ્ધાન્વિત બનેલાં કુસુબહેને હા તો વચનામતને ઢાવિત બનેલાં કસબહેને હા તો પાડી, પણ આજથી ૨૫ વર્ષ પૂર્વે મારવાડમાં દીક્ષા લેવી ઘણી મુશ્કેલ. કારણ? અજ્ઞાનતા. આચાર્ય ભગવંતે અંદરોઅંદર બધી તૈયારી કરાવી અને પરમગુરુદેવશ્રીએ ભવજલતારિણી, ભાગવતી પ્રવજ્યા લેવા માટે શુભ મુહૂર્તનું પ્રદાન કર્યું. તે પ્રમાણે સગાસાંઈ બધા છોકરાઓને લઈ પાલિતાણા ગયા, સગાસાંઈને ખબર પડી કે જવાની તૈયારી કરે છે. ત્યારે પાલિતાણા ધર્મશાળાની જે રૂમમાં ઊતરેલાં હતા એ રૂમને છોકરાઓએ તાળુ વાસી દીધું. દીક્ષાનું મુહૂર્ત વહી ગયું... ફરી બીજીવારના છાના ઘરથી ભાગી પાલિતાણા પૂજ્યશ્રીની નિશ્રામાં જઈ ૪૭ વર્ષની ઉંમરે ૨૦૦૬માં સાહેબજીના વરદહસ્તે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ૫.પૂ. રોહિતાશ્રીજી મ.સા.નાં પ્રથમ શિષ્યા બન્યાં. નામ પૂ.સા. શ્રી ખાંતિશ્રીજી મ.સા. રાખવામાં આવ્યું. અષાઢ સુ. ૨-ના વડી દીક્ષા ગરવા ગિરિરાજની છત્ર છાયામાં થઈ. દીક્ષા લીધી તેજ દિવસથી, વિનય, વૈયાવચ્ચ, જ્ઞાન, તપ, ત્યાગ, સંયમમાં આગળ વધવા માંડ્યાં. રોજ લગભગ એકાસણાં કરે. અહમદાવાદમાં દરરોજ ૩૦-૪૦ દેરાસરનાં દર્શન કરી સમકિત નિર્મલ બનાવતાં. ગુરુચરણોમાં કરેલ સમર્પણના પ્રભાવે શ્રુતપાસના દ્વારા જ્ઞાનાર્જન માટે ગોખવા બેસતાં ત્યારે દર્શનાવરણીય કર્મના જોરે નિદ્રા આવી જતી, ત્યારે ગુરુદેવ શ્રી પૂ. રોહિતાશ્રીજી મ.સા.ની તેમજ માસી ગુરુ પૂ. સા. રોહિણાશ્રીજી મ.સા.ની આજ્ઞાથી ઊભા ઊભા ખીંટી પકડીને પણ ભણવામાં અપ્રમત્તભાવે પ્રયત્ન કરતાં તેના પ્રભાવે ૪૭ વર્ષની ઉંમરે સંયમ લેવા છતાં સારી રીતે સંયમચર્યાનાં જ્ઞાતા બની શક્યાં. ૧૮ વર્ષનો સંયમપર્યાય થતાં પરમગુરુદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ના આદેશથી ગુર્વાજ્ઞા લઈ ૨૦૨૪માં પિંડવાડા પધાર્યા. ત્યાં કાલીદાસભાઈનું આખું કુટુંબ દીક્ષા લેવા માટે તૈયાર હતું. તેમનાં ધર્મપત્ની કમલાબહેન પોતાની સુકુમાર તા. ત્યાગ : દીક્ષા પછી તરત જ મીઠાઈનો, બદામ સિવાય મેવાનો આજીવન ત્યાગ કરેલ હતો. તપશ્ચર્યા : દીક્ષા પછી ૩ માસક્ષમણ, ૧ માસક્ષમણ ૮૬ વર્ષની ઉંમરે કરેલ. ૨ વાર સોલભg. દર પર્યુષણે લગભગ બીજું તપ ન ચાલતું હોય તો અટ્ટાઈ. તેર કાઠિયાના અટ્ટમ, સિદ્ધિતપ, ચારિ, અદશ દોય, દિવાળીના અને ચોમાસીના છઠ, વર્ધમાનતપની ૬૮ ઓળી, ૧૦૦ ઓળીની ભાવના હોવા છતાં ક્ષયરોગે ઘેરો ઘાલ્યો અને ન કરી શક્યાં. નવપદની ઓળી ૯૨ વર્ષની ઉમ્ર સુધી, પોષદશમી પ્રાયઃ આજીવન, પાંચમ, બીજ, એકાદશી, ચતુર્દશીની આરાધના કરી. ૭૭ વર્ષની ઉંમરે ૫00 આયંબિલ લાગટ ૯૫ વર્ષની ઉંમર સુધી પ્રાયઃ પર્વતિથિએ ઉપવાસ, આયંબિલ, બિયાસણા, લગભગ આજીવન કર્યો. સિદ્ધગિરિની નવ્વાણું યાત્રા બે વાર એકાસણાંથી કરી. આજીવન નવકારમંત્ર તથા ઉવસગ્ગહરંની માળા દ્વારા રોજ ૨૫૦૦નો સ્વાધ્યાય. જંઘાબળ ક્ષીણ થતાં પિંડવાડા સંઘની આગ્રહભરી વિનંતીથી સ્થિરવાસ ૨૧ વર્ષ રહ્યાં છતાં ઉત્તમસંયમની સાધનાના પ્રભાવે ચતુર્વિધ સંઘનો સભાવ દિનપ્રતિદિન વધતો રહ્યોકારણ કોઈની પણ અપેક્ષા રાખવાનું તેમના સ્વભાવમાં ન Jain Education Intemational Page #614 -------------------------------------------------------------------------- ________________ ૫૯. હતું. એમની મુખમુદ્રા જોઈને લગભગ ઘણાને આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની સ્મૃતિ થઈ આવતી, જાણે સાક્ષાત્ એ જ ન હોય! છેલ્લાં પ્રાયઃ ૧૮ વર્ષમાં ક્ષયરોગ, બી.પી., ૨ વર્ષથી મરીની બિમારી લાગુ પડી, જેથી બેભાન થઈ જવું, પૂરું શરીર ખેંચાવવું જેવી તકલીફ હોવા છતાં સમાધિપૂર્વક વેદનાને સહન કરતાં તરત જ ડૉક્ટર આદિ દ્વારા દ્રવ્ય તથા ભાવોપચાર લાગુ પડતાં બીજે જ દિવસે પૂર્વવત્ પોતાની સાધનામાં મસ્તાન બની જતાં. આ રીતે લગભગ ૧૦-૧૫ વખત સિરિયસ અવસ્થાને પામ્યાં હશે. પુણ્યની પ્રબલતાને કારણે તુરત જ ૨-૪ દિવસમાં સ્વસ્થ થઈ. આરાધના સાધનામાં જોડાઈ જતાં. છેલ્લાં બે વર્ષથી જાતે ડગલું ખસી પણ ન શકતાં હતાં. છતાં ટેકા વિના ૩-૪ કલાક બેસીને માળા આદિ આરાધના કરતાં. છેલ્લે ૧ મહિનો સંથારાવશ છતાં આવશ્યક ક્રિયા માટે પૂછીએ તો હા કહેતાં અને ગોચરી, પાણી વાપરવા માટે પૂછતાં ઘસીને ના પાડતાં. ૧૭ વર્ષ પહેલાં પોતાના શિષ્યા પૂ.સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા. કાલધર્મ પામ્યાં ત્યારથી પોતાનાં પ્રશિષ્યા પૂ.સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ને અનેકવાર કહેતા કે છેલ્લે નવકાર તું મને સંભળાવજે. આ નવકાર સાંભળતાં ઇચ્છારૂપ આજ્ઞાને હૃદયસ્થ બનાવી ને તેથી ગુરુદેવશ્રીના ઇંગિત આકારો થતાં. અનુકૂળતા, પ્રતિકૂળતાનો વિચાર કર્યા વિના પૂ.સા. શ્રી હર્ષિતપ્રશાશ્રીજી મ.સા. પૂજ્યોની આજ્ઞા શિરસાવંદ્ય કરી લેતાં. પૂજ્યોની આજ્ઞાને શિરસાવંધ કરવાનો જ પ્રતાપ સમજો કે તેઓશ્રીનાં શિષ્યા-પ્રશિષ્યા કાયમ માટે પડ્યો બોલ વધાવી લેતાં. એવાં પૂજ્યશ્રીનાં પ્રશિષ્યા પૂ.સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. એવં પૂ.સા. શ્રી લક્ષિતપ્રશાશ્રીજી મ.સા. એ ખડે પગે રાત દિવસ ૧૭ વર્ષ સુધીના ગાળામાં પૂજ્યશ્રીની ઇચ્છા વિના અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા આદિના અનેક પ્રસંગોમાં તથા પૂ. પિતામુનિશ્રી તેમજ ભાઈમુનિશ્રીની થતી એક પણ પદવીમાં અથવા વંદનાર્થે પણ જવાની ઇચ્છા કર્યા વગર પૂ. પરમ ગુરુદેવશ્રીની ઇચ્છાપૂર્વક સેવામાં રહીને વધતા હર્ષોલ્લાસે વૈયાવચ્ચરૂપ અપ્રતિપાતિ ગુણને સાધી ગુરુભક્તિ કરી છે અને સંયમજીવન સફળ બનાવ્યું. જ્યારે જ્યારે તબિયત બગડે ત્યારે બધાને સામેથી બોલાવીને ક્ષમાપના કરતાં. તેઓશ્રીના જીવનની પવિત્રતા અને ઉદારતાના કારણે દીક્ષાર્થીઓને તથા સાધ્વીગણને અનુભવ વાણીરૂપ હિતશિક્ષા સદાકાલ માટે અવિસ્મરણીય બની રહી છે. For Private ચતુર્વિધ સંઘ પૂજ્યશ્રી લગભગ ૧૦૦ વર્ષની વયના અંતે ૧ મહિનાની સંથારાવશની પરિસ્થિતિમાં છેલ્લે વિક્રમ સં. ૨૦૫૯ના ચૈત્ર વદ ૧૦મના દિવસે સવારના લગભગ ૧૦ વાગતાં જ આહારના પચ્ચક્ખાણ સાથે ચતુર્વિધસંઘની નવકારમંત્રની ધૂન વચ્ચે ૧૧ ૫ કલાકે સજાગ અવસ્થામાં પોતાના વિનશ્વર દેહને છોડી સ્વર્ગના વાટે એ મહાન પુણ્યશાળીનો આત્મા ચાલ્યો ગયો. પૂજ્યશ્રીનો આત્મા સ્વર્ગે રહ્યે પણ અમારાં સંયમસાધનામાં હંમેશ માટે અમીવર્ષા કરતો રહે. એજ એક અવિસ્મરણીય ભાવના ભાવતો પોતાનો વિશાલ એવો પ્રશિષ્યા તથા નિશ્રાવર્તી સાધ્વીગણ-લગભગ ૭૦ ઠાણા આપના દિવ્ય આશીર્વાદને ઝંખતો રહેશે. આપે બતાવેલા આદર્શો જીવનમાં વણી આપની ભક્તિ કર્યાનો સંતોષ અનુભવશે. પૂજ્ય સાધ્વીશ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા. સિરોહી જિલ્લાના બ્રાહ્મણવાડા તીર્થ પાસે આવેલ પિંડવાડા નામના નગરમાં સુસંસ્કારિત મગનભાઈનું કુટુંબ વસતું હતું. તેમને મોતીબાઈ નામનાં સંસ્કારી ધર્મપત્ની હતાં. તેમની સાથે ગામડાનું મુક્તજીવન આનંદપૂર્વક વીતાવી રહ્યા હતા. ન કોઈ ચિંતા કે ન કોઈ ઉપાધિ. દાંપત્યજીવનમાં તેમને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ થઈ. તેમાંના ભવિષ્યમાં અમારા પૂજ્ય ગુરુદેવશ્રી બનવાનાં હતાં. તેમનું કમલાબહેન નામ પાડવામાં આવ્યું. મગનભાઈનું કુટુંબ મૂળથી ધર્મના સંસ્કારવાળું નહોતું, એટલે મોહાધીન માતાપિતાએ પિંડવાડામાં જ વસતા એવા Personal Use Only Page #615 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૯૯ કિસ્તુરચંદભાઈના ધર્મસંસ્કારિત આવા સુપુત્ર કાલિદાસભાઈની “સંયમ લેવુંજ' એવો સુદઢ સંકલ્પ અને બાપુજી રાજીખુશીથી સાથે ધામધૂમથી લગ્ન કરાવ્યાં ત્યાર પછી શ્વસુર ધાર્મિકગૃહના રજા આપે તે માટે આરાધનાનું જોર વધાર્યું. ચારિત્રમોહનીય સંપર્કે પૂર્વ જન્મની લાયકાતોના લીધે તથા પતિવ્રતા ગુણને લીધે કર્મોનો ક્ષયોપશમ થતાં જ બાપુજીનો મોહ ઢીલો પડ્યો. અનુજ્ઞા મળતા એવા ધર્મસંસ્કારોને દિવસેદિવસે જીવનમાં ઝીલવા મળતાં જ મુમુક્ષુઓનાં હૈયાં હર્ષથી હિલોળે ચઢ્યા. જેમ સમુદ્રની લાગ્યા. કાલિદાસભાઈ દરરોજ રાત્રે વૈરાગ્યથી વાસિત અંદર તરંગો ઊઠવાથી આખો સમુદ્ર જાણે ઊછળતો દેખાય તેમ જિનવાણીરૂપ અમૃતવાણી સંભળાવીને સંસારની અસારતા નગરવાસીઓ પણ આનંદવિભોર બની નાચી ઉઠ્યા. બતાવતા. સાધર્મિકભક્તિ કરવાનો એટલો રસ કે એક દિવસ પણ જિનેન્દ્રભક્તિમહોત્સવ મંડાવ્યા. આખુંયે ગામ શણગારવામાં સ્વાંગણે સાધર્મિકનાં પગલાં વિનાનો ન જ જવો જોઈએ, એવા આવ્યું. ગામમાં જાણે ઘેરઘેર દીક્ષા ન આવી હોય એ રીતે બધાં પ્રકારની ઉત્કૃષ્ટ ભાવનાના બળે સાધર્મિકની ભક્તિના અવસરો હર્ષાવિત બન્યાં હતાં. મુમુક્ષુઓને દરેક ઘેર બેન્ડની સાથે પણ અવનવા મળતા રહેતા. વાયણા જમવા વગેરે લઈ જતાં હતાં. ગુરુવર્ય શ્રી ગૃહસ્થપણામાં સાસુસસરાની ભક્તિ પણ ૩૫ વર્ષ પહેલાં મારવાડમાં આખા કુટુંબ સાથે દીક્ષા તનતોડીને કરતાં હતાં. ખરેખર વિનય, વિવેક જેવા મૌલિક લેવી ઘણી જ કઠિન ગણાતી, પણ હંમેશાં જીત તો ધર્મરાજાની ગુણોના પ્રભાવે સાસુસસરાનાં મન જીતી લીધાં હતાં. વિનય જ થાય. તેથી નાના કોમલ ૯, ૧૧, ૧૩ અને ૧૭ વર્ષના ભક્તિનો ગુણ ગુરુદેવશ્રીના જીવનમાં પહેલેથી જ તાણાવાણાની બાળકબાલિકાઓ સાથે એકજ દિવસે જૈનશાસનના શણગારસમાં જેમ વણાયેલો હતો. અણગાર બનવા સજ્જ થયાં. કમલાબહેન સંસારનાં સુખો ભોગવતાં સંસારનાં વિ.સં. ૨૦૨૫ના વૈશાખ સુદ ૭ના દિવસે શુભ મૂહુર્ત ફલસ્વરૂપે પ્રાપ્ત થયેલ ચાર પુત્રો અને બે પુત્રીઓની સાથે સુખી આવ્યું. ફક્ત ૧૩ દિવસમાં જ અંતર્મુખ બનવા માટે આહાન જીવન જીવતાં હતાં. તેમાંથી બે પુત્રો અલ્પકાળમાં પરલોકે આપતો, આત્માને સગુણોના ઉઘાડ કરી લેવા માટે પ્રોત્સાહિત સિધાવ્યા. બે પુત્રો અને બે પુત્રીઓને વૈરાગ્યરૂપી અમૃત સિંચવાં કરતો, પરમગતિ તરફ દોટ મૂકવા માટે લાલાયિત કરતો લાગ્યાં, જેના પ્રતાપે એવું આશ્ચર્ય સર્જાયું કે લગભગ એવું બનતું સોહામણો આત્મ-કમાણી કરવાનો દિવસ આવી પહોંચ્યો. નથી કે કોઈના ઘરના આંગણે પાપની પરંપરા ચલાવનારું દીક્ષાર્થીઓનાં હૈયે આનંદની ઊર્મિઓ ઊછળવા લાગી અને લગ્નના મંડપરૂપ અંકુર ન વવાયા હોય, પણ એ ભાગ્યશાળીના અમેરિકા, મદ્રાસ, કલકત્તા, મુંબઈ, દિલડી વગેરે અનેક દેશઆંગણે લગ્નમંડપ બંધાયો જ નહીં. વડીલો પ્રત્યેના બહુમાનને વિદેશોથી માનવમેદની પુણ્યાનુબંધી પુણ્યની કમાણી કરવા ઊમટી ગુરુદેવથી ઊંચા સ્થાનની બક્ષિસ મળી. પ્રભુભક્તિ, ગુરુભક્તિ પડી. વરસીદાનનો શાનદાર વરઘોડો નીકળ્યો. દીક્ષાર્થીઓએ છૂટે અને સાધર્મિક ભક્તિના ત્રિવેણી સંગમે એક મહાન આશ્ચર્ય હાથે લખલૂટ સંપત્તિને ઉછાળી. વૈશાખ સુદ ૭ના સવારે સજર્યું. જે સાંભળી સંસાર-રસિયા વ્યક્તિઓને અકળામણ થાય દીક્ષાર્થીઓનો વરઘોડો વિશાળ દીક્ષા મંડપમાં આવી ઊતર્યો. જેમ અને વૈરાગી માણસોને સાંભળી આનંદ સાથે અનુમોદના થાય. કેદી માણસનાં બંધન તૂટે અને ભાગવા માંડે તેમ સંસારનાં બંધનો માત્ર ૨૮ વર્ષની ભરયુવાનીમાં એ દંપતીએ બ્રહ્મચર્ય તોડવા દીક્ષાર્થીઓ ઘણા ઉમંગ સાથે નીકળી ગુરુદેવના ચરણોમાં વ્રતનો સ્વીકાર કર્યો. નાની વયમાં વ્રત લેવાથી લોકોએ કર્મોની સાથે ઝઝૂમવા, મોક્ષનું સામ્રાજ્ય મેળવવા, પારઐશ્વરી ભવિષ્યવાણી ઉચ્ચારી કે તેઓ તો કુટુંબ સાથે દીક્ષા જ લેશે અને પ્રવ્રજ્યા અંગીકાર કરવા, નાનાં બાળક-બાલિકાઓની સાથે આવા વ્રતધારીના કરકમલે જ બ્રાહ્મણવાડજીમાં બનેલ આખું કુટુંબ સંયમ પંથે જતાં પિંડવાડા રાજસ્થાનની અંદર પ્રથમ સમેતશિખરજી તીર્થનું ખનન મુહૂર્ત શ્રી સંઘે કરાવ્યું હતું. રેકોર્ડ થયો. સિંહની જેમ સંયમ લઈને સિંહની જેમ સંયમને પાળશું. ગુરુદેવને સમર્પિત થઈ સમતારસ ઝીલશું. વિનય ત્યારપછી ફક્ત ૩૫ વર્ષની યૌવનવયે સુદઢ સંકલ્પ કરી. વૈયાવચ્ચમાં લયલીન બનશું. બેંતાલીશ દોષરહિત આહાર ગ્રહણ કુટુંબ સાથે સંયમો લેવા માટે કટિબદ્ધ બન્યા. કિસ્તુરચંદભાઈને કરીશું. સંયમયોગમાં સ્થિર થઈ કર્મોનો ભુક્કો બોલાવીશું. આવી ત્રણ પુત્રો હોવા છતાં, અતિ-વિનીત ધર્મનિષ્ઠ એવા શુદ્ધ ભાવનાના ઉમંગમાં પરમપૂજ્ય આગમપ્રજ્ઞ આ.ભ. શ્રીમદ્ કાલિદાસભાઈ અને પુત્રવધૂ કમલાબહેન પર અઢળક પ્રેમ વિજય જંબૂસૂરીશ્વરજી મહારાજાના વરદ્ હસ્તે રજોહરણ ગ્રહણ હોવાથી સંયમ લેવાની ઘસીને ના પાડી દીધી. આ બાજુ પોતાનો કરવામાં આવ્યો. વેષ-પરિવર્તન કરી વીરપ્રભુના સાચા અણગાર Jain Education Intemational Page #616 -------------------------------------------------------------------------- ________________ soo બની જનમેદની વચ્ચે શોભવાં લાગ્યાં. લોંચ નામકરણ વિધિ અનુક્રમે થઈ કાલિદાસભાઈનું નામ પ.પૂ. મુનિરાજશ્રી જિતેન્દ્ર વિજયજી મ.સા. (સ્વ. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.)ના શિષ્ય મુનિ શ્રી કમલરત્ન વિ.મ.સા., તેઓશ્રીના પુત્રરત્ન દિનેશકુમારનું નામ મુનિશ્રી દિવાકર વિ.મ. (અને વડી દીક્ષામાં મુનિ શ્રી દર્શનરત્ન વિ.મ.સા.), વીરેન્દ્રકુમારનું નામ મુનિ શ્રી વિમલાનંદ વિ.મ. (અને વડીદીક્ષા મા. મુનિશ્રી વિમલરત્ન વિ. મ.સા.), કમલાબહેનનું શુભનામ સા.શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા., તેઓશ્રીની પુત્રીરત્ના વસંતીકુમારીનું નામ સા.શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા., લલિતાકુમારીનું નામ સા.શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. રાખવામાં આવ્યું. ગુરુદેવના ચરણોમાં જીવન સમર્પણ કરતાં એવાં નૂતન સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા. દીક્ષાના દિવસથી જ પોતાનાં શિષ્યરત્નોની સાથે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી સા. શ્રી ખાન્તિશ્રીજી મ.સા.ને વિશેષ સમર્પિત બની ગયાં. ગુરુદેવના દરેક કાર્યને કર્મનિર્જરાનું કારણ માની અપ્રમત્તભાવે કરી લાભ લેવાં લાગ્યાં. વડીલોના આશીર્વાદ મેળવવાથી પ્રૌઢવયે સંયમ લેવી છતાં જ્ઞાન, તપ, ત્યાગ, ધ્યાન, સંયમચર્યા વગેરેમાં દિવસે દિવસે ખૂબ જ આગળ વધ્યા. પોતાના ગુરુદેવને ૩-૪ વર્ષમાં જ આંખે દેખાવાનું બંધ થયું, જેથી પ્રજ્ઞાચક્ષુ બનેલા ગુરુદેવને ૧૦ વર્ષ સુધી હાથ પકડીને વિહાર વગેરે કરાવતા. ગુરુદેવના ઠપકાને તો અમૃતના ઘૂંટડાની જેમ હસતે મુખે પી જતાં. એક વખત ગુરુદેવશ્રીની જોડે બેઠેલાં હતાં. આમાં કોઈની સાથે વાતમાં પોતે એક શબ્દ બોલી ગયાં. એ સાંભળી ગુરુદેવશ્રીએ સીધી આજ્ઞા કરી “૫૧ ખમાસમણાં દો.” “કેમ? ખમાસમણાં શા માટે?” વગેરે પ્રશ્ન પૂછ્યા વિના તરત જ ખમાસમણાં દેવા માંડ્યાં. ખાસ જોવાની ખૂબી એ છે કે કેટલાં પોતે ગુરુદેવને સમર્પિત થઈને રહેતાં હતાં. સંયમ લીધું તો ભગવાનની આજ્ઞાનુસાર જીવન કેમ ન જીવવું? એવા એમના દિલના ઉદ્ગારો હતા. ઘરમાં વડીલ તરીકે રહીને આવેલાને ગુરુ-સમર્પિત થવું ઘણું મુશ્કેલ છે. છતાં પોતે સહેલાઈથી સમર્પિત થઈને રહ્યાં. વૈયાવચ્ચ એ અપ્રતિપાતિ ગુણ છે, અર્થાતુ અવશ્ય વિપાકોદયથી ફળે છે. વૈયાવચ્ચ કરતાં અનંતાઆત્માઓ મુક્તિસુખને પામ્યા છે. એ વૈયાવચ્ચનો ગુણ ગુરુદેવશ્રીના જીવનમાં અજબ કોટીનો જોવા મળતો હતો. મોટા હોય કે નાના હોય, નિશ્રાવર્તિ હોય કે પરસમુદાયના હોય તો પણ ગુરુદેવશ્રી ચતુર્વિધ સંઘ નિઃસ્વાર્થભાવે વાત્સલ્ય રાખતાં હતાં. લાડવો ખાય એનું પેટ ભરાય એ એમનું વચન હતું. એક પ્રસંગ જોઈએ : સુરેન્દ્રનગરમાં દીક્ષા લઈ બીજા જ ચોમાસે જોડે ઊતરેલા પરસમુદાયના એક સાધ્વીજી મ.ની તબિયત રાતના અચાનક બગડી. વમન અને અંડિલ ખૂબ જ થયાં. તે અવસરે ગુરુદેવશ્રી એ પોતે જ સેવા કરી. અમને કોઈને ઉઠાડ્યાં પણ નહીં. ત્યાગ, તપ અને સમાધિ ત્યાગ તો જીવનમાં ઘણો અપનાવી દીધો હતો. દીક્ષાના દિવસથી મિષ્ટાન, મેવો, ફરસાણ વગેરે ત્યાગ કરેલ. ફુટને તો સંયમના શત્રુ માનીને દૂરથી જ તિલાંજલિ આપેલી. દીક્ષા લઈને લગભગ આયંબિલની ઓળીઓ જ કરી છે. ૧૦૦ ઓળીની ભાવના છતાં શરીરે સાથ ન આપવાથી ૬૮ ઓળી, મૃત્યુંજય ત૫, ૧૭ ઉપવાસ, ૧૧-૯-૮ ઉપવાસ, પારણાં સાત, લાગટ ૫00 આયંબિલ, વીશસ્થાનકતપ, નવપદની ૯ અલુણી ઓલી, ૨૪ ભગવાનનાં એકાસણાં, ચૌદશ, અગ્યારશ, આઠમ, પાંચમ, બીજતિથિ, પોષદશમી, તેરકાઠિયાનાં અટ્ટમ, દર ચોમાસી છઠ્ઠ, દિવાળી પર્વનું અટ્ટમ (૧000 માળાના જાપ સાથે), છઠ્ઠ આદિ ઘણો તપ આદરી જીવનને નિર્મલ બનાવ્યું. આખું જીવન તપ ત્યાગમાં અને વિનય વૈયાવચ્ચમાં વિતાવ્યું. સારી વસ્તુ વસ્ત્રાદિથી વડીલની ભક્તિ કરે, પણ પોતે કોઈ દિવસ વસ્તુ વસ્ત્રાદિકનો મોહ રાખ્યો ન હતો. ભયંકર વ્યાધિ વચ્ચે અપૂર્વ સમાધિ:ગુરુદેવશ્રીના જીવનની અંદર ડાયાબીટીસ, કીડની, હૃદયનું પહોળું થવું, શ્વાસ વગેરે અનેક વ્યાધિઓ ચારે બાજુથી ત્રાટકી. આટલી જીવલેણ માંદગીમાં પણ ગુરુદેવશ્રી શ્રાવિકાઓને ઉપદેશ આપે, જ્ઞાન ભણાવે અને સાધ્વીઓને હિતશિક્ષાના બે બોલ આપવાનું ચૂકતાં નહોતાં. સાધ્વીઓએ સંયમજીવનમાં શું કરવા જેવું છે, તેનું રહસ્ય વાચના રૂપે આપતાં. ગુરુદેવશ્રી અંગ્રેજી ભણેલાં ન હતાં પણ જ્યારે જ્યારે તેમના સ્વાથ્ય અંગે પૂછવામાં આવતું એટલે બધાને નિશ્ચિત કરવા સ્મિતવદને કહેતા કે “ભગવાનનું શાસન મળ્યું છે. સુંદર આત્મ-કમાણીની તક મળી છે અને સહન કરવાની તાકાત સાંપડી છે, એટલે રોગાદિને ઊલટું એમ કહેવું જોઈએ કે વેલકમ? વેલકમ? ભલે પધારો. ભલે પધારો આપણે જ ઋણ ચઢાવીને આવ્યાં છીએ. ઋણ ચૂકતું થાય એટલે આ તો આનંદનો વિષય છે. તેઓશ્રીની પાસે ૫ મિનિટ પણ આવેલ વ્યક્તિ કાંઈને કાંઈ કમાણી કરીને જ જતી. Jain Education Intemational Page #617 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સમાધિ રાખવાની ઝલક આપી ગયાં : છેલ્લાં બે વર્ષથી ભયંકર માંદગીમાં પણ કેવલ મુક્તિનું ધ્યાન અને રટણ કરવા દ્વારા જેમણે અંતરના ઓરડે ઝગમગતી સમાધિની જ્યોતને જીવંત રાખવા જ્વલંત બનાવી. પૂજ્ય ગુરુદેવશ્રી પોતાના શિષ્યાવર્ગને દુ:ખમાં પણ સમાધિ કેમ સાચવવી? તેનું જીવતું જાગતું દૃષ્ટાંત રજૂ કરી ગયા. ગુરુદેવશ્રીને છેલ્લે ટાઇમ પૂછવામાં આવ્યું કે “ગુરુદેવશ્રી શું કરો છો?” “નવકાર ગણું છું.” બીજું શું વિચારો છો? કર્મશત્રુની સાથે લડાઈ કરું છું. છેલ્લે ટાઇમે પણ ગુરુદેવશ્રી કેટલા જાગૃત હતાં. સઘળું જીવન એવું આરાધનામય જીવ્યું હતું, જેથી છેલ્લે ટાઇમે પણ અપૂર્વ સમાધિ આવી ઊભી રહી. ગુરુદેવ છેલ્લા શ્વાસોચ્છ્વાસમાં પણ આંગળીના વેઢે નવકાર મહામંત્ર ગણતાં. છેલ્લે સંવત ૨૦૪૨ના કા.સુદ ૧૫ના સાંજે લગભગ ૭ વાગતાં પોતાની સંપૂર્ણ જાગૃત અવસ્થામાં જ શ્રી અરિહંત પરમાત્માને પ્રણામ કરી, સર્વજીવોને ખમાવીને ૧૮ વર્ષનું સંયમજીવન જીવીને ભયંકર વ્યાધિ વચ્ચે પણ સમાધિપૂર્વક વિનશ્વર દેહનો ત્યાગ કરી, તેમનો આત્મા સ્વર્ગનાં સોપાને ખડખડાટ પ્રયાણ કરી ગયો. વિશાળ સંખ્યામાં શિષ્યા-પ્રશિષ્યાઓને નિરાધાર અવસ્થામાં શોકમગ્ન સ્થિતિમાં રડતાં કકળતાં મુકી ગુરુદેવ ચાલ્યાં ગયાં. અશ્રુભીનાં નયને અમે સહુ જોતાં જ રહ્યાં. પૂજ્ય ગુરુદેવશ્રીનો કારમો વિરહ અમારા માટે અસહ્ય બની ગયો. પ્રિય ગુરુમૈયાના વિયોગને વીસરી જવા માટે અમે ભલેને લાખો પ્રયત્ન કરીએ છતાં એ દુર્ઘટના વારંવાર અમારાં મનને કોતર્યા જ કરે છે. ગુરુદેવશ્રીનો સ્વર્ગે રહેલો આત્મા અમને સંયમ સાધનામાં વેગ અર્પે. છેલ્લાં બે વર્ષ જીવલેણ વ્યાધિ વચ્ચે પણ સમાધિસ્થ એવાં શ્રી ગુરુદેવશ્રીની સેવામાં પોતાનાં જ સંસારી પુત્રીરત્ના શિષ્યા પૂ.સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ. તથા પૂ. સા.શ્રી લક્ષિતપ્રશાશ્રીજી મ.સા. રાતદિવસ ખડે પગે સેવા ભક્તિ કરી ગુરુ પ્રત્યે વિનયવૈયાવચ્ચનો સહુના માટે અજોડ આદર્શ ઊભો કરી ગુરુ સમર્પણભાવને આત્મસાત્ કર્યો છે. પ્રવર્તિની રત્ના પ.પૂ. સાધ્વીજી શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. તથા પરમ વિદુષી ૫.પૂ. સા.શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. સમુદાય—પ.પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા., હાલ ગચ્છાધિપતિ આ.દેવ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરિશ્વરજી મ.સા. For Private જન્મ—વિક્રમ સં. ૨૦૦૭, વિ.સં. ૨૦૧૬ જન્મસ્થળ–પિંડવાડા માતુશ્રી—કમલાબેન કિસ્તુરચંદભાઈ જોગાતર ૦૧ પિતાશ્રી–કાળીદાસભાઈ દીક્ષા—વિક્રમ સંવત ૨૦૨૫, વૈશાખ સુદ ૭ દીક્ષાસ્થળ—પિંડવાડા, રાજસ્થાન વડી દીક્ષા—વિ.સં. ૨૦૨૫, જેઠ સુદ ૬, પિંડવાડા દીક્ષા ગુરુ—પ.પૂ. પ્રેમસૂરિ દાદાના સંસારી બહેન મ.સા. પ.પૂ. સા. શ્રી ખાંતિશ્રીજી મ.સા.ના સુશિષ્યા પ.પૂ. સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા. કે જેઓ પોતાના માતુશ્રી છે. એમ પૂરાં પરિવારની સાથે દીક્ષિત બન્યા. દીક્ષા પર્યાય-૩૭ વર્ષ પ્રવર્તિની પદ—વિ.સં. ૨૦૫૯, વૈ. વ. ૧૦ Personal Use Only “પુત્રનાં લક્ષણ પારણામાં’—એ ઉક્તિ અનુસાર જન્મ્યા ત્યારથી આપના જીવનમાં અનેક ગુણો હતા જ. એમાં સંસ્કારી માતા પિતા દ્વારા સંસ્કારોનું સિંચન મળતા આપના એ ગુણો ખીલી ઉઠ્યા. આપ નાની ઉંમરમાં વૈરાગ્ય ભાવ પામી જીવનમાં વાવેલા ગુણોના ફળસ્વરૂપ પરિવાર સાથે દીક્ષિત બન્યા. આજે આપના જીવનમાં સરળતા, સૌમ્યતા, નિર્દોષતા, ઉદારતા, ગંભીરતા, સહનશીલતા, પરોપકાર રસિકતા, વાત્સલ્ય, નિર્દોષ સંયમચર્યા, જ્ઞાનરુચિ, ક્રિયારુચિ આદિ અનેક ગુણોના દર્શન થાય છે અને એના પ્રભાવથી જ જેમ પુષ્પની સુવાસથી ભમરાઓ સ્વયમેવ દોડીને આવે છે. તેમ અનેક લઘુ કર્મી Page #618 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ ચતુર્વિધ સંઘ આત્માઓએ આજ આપના ચરણે જીવન સમર્પિત કરી. સુંદર જીવન સોંપી સંયમજીવનનું સુંદર પાલન કરી રહ્યા છે ! એવા સંયમ જીવનની સાધના કરી રહ્યા છે. આપે પણ જીવનમાં પૂ. પ્રવર્તિનીરના હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના સંસ્કૃત-પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કમ્મપયડી આદિ અનેક ત, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કમ્મપયડા આદિ અનેક નિશ્રાવર્તી સાધ્વીજી ભગવંતોગ્રંથોનો અભ્યાસ કર્યો અને આપના ચરણે સમર્પિત થનાર એવા ૧. પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. સાધ્વી ભગવંતને પણ સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કમ્મપયડી આદિ અનેક ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. આપની ૨. પૂ. સા. શ્રી ચંદનબાલાશ્રીજી મ.સા. શિષ્યાઓમાંથી કોઈ એ સળંગ ૧૮૦૦ આયંબિલ, ૧૧૦૦ ૩. પૂ.સા. શ્રી સૂર્યપ્રજ્ઞાશ્રીજી મ.સા. આયંબિલ, ૧૦૬૦ આયંબિલ, ૧૦૩૦ આયંબિલ, ૫૦૦ પૂ.સા. શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી મ.સા. આયંબિલ તેમ જ વર્ધમાન તપની ઓળીઓ, વીશસ્થાનક, પ.પૂ.સા. શ્રી સંયમરત્નાશ્રીજી મ.સા. માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીતપ આદિ અનેક તપ કરી આહાર ૬. પ.પૂ.સા. શ્રી શીલરત્નાશ્રીજી મ.સા. સંજ્ઞા પર કાબુ મેળવવા પુરુષાર્થ આદરી રહ્યા છે. આપ આપની ૭. પૂ.સા. શ્રી દિવ્યરત્નાશ્રીજી મ.સા. નિશ્રામાં રહેલા. સર્વ સાધ્વીજી ભગવંતોનાં સંયમજીવનના સાચા પૂ.સા. શ્રી દિપ્તિરત્નાશ્રીજી મ.સા. સુકાની બનીને, તેમના યોગ-ક્ષેમ કરવાપૂર્વક સુંદર સંયમ પૂ.સા. શ્રી કેવલ્યરત્નાશ્રીજી મ.સા. જીવનની સાધના કરી. કરાવી રહ્યા છો ! ૧૦. પૂ.સા. શ્રી નિર્વેદરત્નાશ્રીજી મ.સા. પ.પૂ. સાધ્વીજી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. ૧૧. પૂ.સા. શ્રી મોક્ષરત્નાશ્રીજી મ.સા. ૧૨. પૂ.સા. શ્રી નંદીરત્નાશ્રીજી મ.સા. ૧૩. પૂ.સા. શ્રી ગુપ્તિરત્નાશ્રીજી મ.સા. ૧૪. પૂ.સા. શ્રી માર્ગદર્શિતાશ્રીજી મ.સા. ૧૫. પૂ.સા. શ્રી સુવિનીતદર્શિતાશ્રીજી મ.સા. ૧૬. પૂ.સા. શ્રી સુરક્ષિતદર્શિતાશ્રીજી મ.સા. ૧૭. પૂ.સા. શ્રી ચેતોદર્શિતાશ્રીજી મ.સા. ૧૮. પૂ.સા. શ્રી વિવેકદર્શિતાશ્રીજી મ.સા. પૂ.સા. શ્રી ઉધોતદર્શનાશ્રીજી મ.સા. પૂ.સા. શ્રી ચન્દ્રદર્શનાશ્રીજી મ.સા. ૨૧, પૂ.સા. શ્રી રાજદર્શિતાશ્રીજી મ.સા. ૨૨. પૂ.સા. શ્રી નિર્મોહદર્શનાશ્રીજી મ.સા. પૂ.સા. શ્રી દર્શનસુધાશ્રીજી મ.સા. આપની સાથે જ આપના સંસારી બહેન લલિતાકુમારી ૨૪. પૂ.સા. શ્રી અપૂર્વરનાશ્રીજી મ.સા. પણ ૯ વર્ષની નાની ઉંમરે દીક્ષિત બની. પોતાના માતુશ્રી ગુરુદેવ ૨૫. પૂ.સા. શ્રી ગીર્વાણસુધાશ્રીજી મ.સા. પ.પૂ. સા.શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના શિષ્યા પ.પૂ. સા.શ્રી પૂ.સા. શ્રી કારૂણ્યસુધાશ્રીજી મ.સા. લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. થયા આપે પણ નાની ઉંમરમાં જ ૨૭. પૂ.સા. શ્રી તત્ત્વશીલાશ્રીજી મ.સા. સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, ન્યાયવ્યાકરણ, કમ્મપયડી આદિ અનેક ૨૮. પૂ.સા. શ્રી સમ્યફશીલાશ્રીજી મ.સા. ગહન ગ્રન્થોનો અભ્યાસ કર્યો ! ગળથુથીમાં જ માતા-પિતા દ્વારા ૨૯. પૂ.સા. શ્રી દર્શનશીલાશ્રીજી મ.સા. મળેલા સંસ્કારોનાં કારણે આપ અનેક ગુણોનાં સ્વામી બન્યા. ૩૦. પૂ.સા. શ્રી દિવ્યસુધાશ્રીજી મ.સા. આજે લગભગ ૧૫ થી ૧૬ શિષ્યા પ્રશિષ્યાઓ આપના ચરણે છે # # # # 1 Jain Education Intemational Page #619 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૬૦૩ ૩૧. પૂ.સા. શ્રી મૈત્રીસુધાશ્રીજી મ.સા. ૩૨. પૂ.સા. શ્રી વિનયદર્શનાશ્રીજી મ.સા. ૩૩. પૂ.સા. શ્રી સંવેગદર્શનાશ્રીજી મ.સા. ૩૪. પૂ.સા. શ્રી કારૂણ્યરત્નાશ્રીજી મ.સા. ૩પ. પૂ.સા. શ્રી ભક્તિદર્શિતાશ્રીજી મ.સા. ૩૬. પૂ.સા. શ્રી વિરતિરક્ષિતાશ્રીજી મ.સા. ૩૭. પૂ.સા. શ્રી અભયરક્ષિતાશ્રીજી મ.સા. ૩૮. પૂ.સા. શ્રી મતિરક્ષિતાશ્રીજી મ.સા. ૩૯. પૂ.સા. શ્રી નિવૃત્તિરક્ષિતાશ્રીજી મ.સા. ૪૦. પૂ.સા. શ્રી હિતરત્નાશ્રીજી મ.સા. ૪૧. પૂ.સા. શ્રી તત્ત્વરક્ષિતાશ્રીજી મ.સા. ૪૨. પૂ.સા. શ્રી તપોરક્ષિતાશ્રીજી મ.સા. ૪૩. પૂ. સા. શ્રી કલ્પરક્ષિતાશ્રીજી મ.સા. ૪૪. પૂ.સા. શ્રી જિનરક્ષિતાશ્રીજી મ.સા. ૪૫. પૂ.સા. શ્રી હિતરક્ષિતાશ્રીજી મ.સા. ૪૬. પૂ.સા. શ્રી કલ્યાણરમાશ્રીજી મ.સા. ૪૭. પૂ.સા. શ્રી જિનરત્નાશ્રીજી મ.સા. ૪૮. પૂ.સા. શ્રી વિશુદ્ધિરત્નાશ્રીજી મ.સા. ૪૯. પૂ.સા. શ્રી ચારિત્રરમાશ્રીજી મ.સા. ૫૦. પૂ.સા. શ્રી વિશુદ્ધિરમાશ્રીજી મ.સા. ૫૧. પૂ.સા. શ્રી જ્ઞાનરમાશ્રીજી મ.સા. ૫૨. પૂ.સા. શ્રી ધૈર્યરત્નાશ્રીજી મ.સા. ૫૩. પૂ.સા. શ્રી ધૃતિરમાશ્રીજી મ.સા. ૫૪. પૂ.સા. શ્રી અક્ષયરુચિતાશ્રીજી મ.સા. પપ. પૂ.સા. શ્રી મુક્તિસુધાશ્રીજી મ.સા. ૫૬. પૂ.સા. શ્રી મૈત્રીરત્નાશ્રીજી મ.સા. ૫૭. પૂ.સા. શ્રી પ્રમોદરત્નાશ્રીજી મ.સા. પૂ.સા. શ્રી દેશનાનિધિશ્રીજી મ.સા. ૫૯. પૂ.સા. શ્રી આત્મનિધિશ્રીજી મ.સા. ૬૦. પૂ.સા. શ્રી શ્રેયોરત્નાશ્રીજી મ.સા. ૬૧. પૂ.સા. શ્રી હેમંતરત્નાશ્રીજી મ.સા. ૬૨. પૂ.સા. શ્રી વીતરાગદર્શિતાશ્રીજી મ.સા. ૬૩. પૂ.સા. શ્રી ગિરીશપ્રજ્ઞાશ્રીજી મ.સા. ૬૪. પૂ.સા. શ્રી વિનીતપ્રજ્ઞાશ્રીજી મ.સા. ૬૫. પૂ.સા. શ્રી લબ્ધિપ્રજ્ઞાશ્રીજી મ.સા. ૬૬. પૂ.સા. શ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી મ.સા. ૬૭. પૂ.સા. શ્રી અમીદર્શિતાશ્રીજી મ.સા. ૬૮. પૂ.સા. શ્રી કાંતપ્રજ્ઞાશ્રીજી મ.સા. ૬૯. પૂ.સા. શ્રી કર્તવ્યપ્રજ્ઞાશ્રીજી મ.સા. ૭૦. પૂ.સા. શ્રી અધ્યાત્મપ્રજ્ઞાશ્રીજી મ.સા. પ્રવર્તિનીરના ૫.પૂ.સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ની નિશ્રાવર્તી એક જ પરિવારમાંથી પ્રવ્રજિત થયેલા મુમુક્ષુઓ– ૧. પ.પૂ.સા.શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી મ.સા., પ.પૂ.સા.શ્રી સુરક્ષિતદર્શિતાશ્રીજી મ.સા., પ.પૂ. સા.શ્રી લબ્ધિપ્રજ્ઞાશ્રીજી મ.સા. પિંડવાડાના વતની શા. છોગાલાલજી મરડિયાના સુપુત્ર ઉત્તમ જે નાની ઉંમરમાં જ પ.પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સત્સંગમાં આવતાં વૈરાગ્ય ભાવથી વાસિત બન્યા અને સંયમ લઈ પ.પૂ. ગુણરત્નસૂરિ મ.ના ૫.પૂ. પં. વીરરત્ન વિ.મ. રૂપે શિષ્ય બન્યા. ત્યારબાદ તેમનાં બહેન વિમળાબહેન પણ પૂ.સા. ભગવંતોની પાસે જ્ઞાનાદિ અભ્યાસ માટે જતાં, તેમના સંયમજીવનથી પ્રભાવિત બન્યાં અને સત્સંગથી વૈરાગ્ય પામીને, પ.પૂ.સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા, પ.પૂ.સા. શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી મ.સા. રૂપે થયાં ત્યારબાદ એમના સંસારી કાકાના દીકરાની દીકરીને પણ વૈરાગ્યભાવ પ્રગટ થતાં, તે પણ સંયમ લઈ, ૫.પૂ.સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યો પ.પૂ.સા. શ્રી સુરક્ષિતદર્શિતાશ્રીજી મ.સા. થયાં. એમને પોતાના ઉપકારોના ઋણ અદા કરવા, પોતાના માતુશ્રી લક્ષ્મીબહેન સંતોકચંદજીને પણ પ્રભુપંથની પ્રેરણા કરી, સંયમ અપાવ્યું. અને તેઓ પ.પૂ.સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા પ.પૂ. સા. શ્રી લબ્ધિપ્રજ્ઞાશ્રીજી રૂપે થયાં. ૨. પ.પૂ.સા.શ્રી સંયમરત્નાશ્રીજી મ.સા, પ.પૂ.સા. શ્રી શીલરત્નાશ્રીજી મ.સા., પ.પૂ. સા.શ્રી વિવેકદશિતાશ્રીજી મ.સા., પ.પૂ. સા. શ્રી દેશનાવિધિ મ.સા., પ.પૂ. સા. શ્રી આત્મનિધિ મ.સા. ગુજરાત બનાસકાંઠા જિલ્લાનાં ડીસા નગરના વતની શા. અમૃતલાલ ભેમાણીની દીકરી સ્નેહલતા, શ્રીમતી અને વર્ષો. આ Page #620 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ ત્રણે બહેનો પૂજ્યશ્રીજીનાં પ્રવચનથી વૈરાગી બની. સ્નેહલતા પ.પૂ. પ્રવર્તિનીરના સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા, પ.પૂ.સા. શ્રી સંયમરત્નાશ્રીજી મ.સા. બન્યાં અને શ્રીમતી અને વર્ષાબહેન પોતાની બહેન મ.સા. ૫.પૂ. સા. શ્રી સંયમરત્નાશ્રીજી મ.સા.નાં શિયા, પ.પૂ. સા. શ્રી શીલરત્નાશ્રીજી મ.સા., પ.પૂ. સા. શ્રી વિવેકદર્શિતાશ્રીજી મ.સા. બન્યાં. ત્યાર બાદ એમના સંસારીભાઈ પ્રકાશભાઈ ભેમાણીના પુત્ર શ્રેયાંસ અને કુ. પિંકી પણ વૈરાગ્યથી વાસિત બન્યાં અને સંયમ લઈ શ્રેયાંસકુમારે પ.પૂ. યુગચંદ્ર વિ. મ.સા.ના ચરણે જીવન સમર્પિત કર્યું અને પિંકી કુમારી પોતાનાં ફઈ મ.સા. ૫.પૂ. સા. શ્રી વિવેકદર્શિતાશ્રીજી મ.સા.નાં શિષ્યા, ૫.પૂ. સા. શ્રી દેશનાનિધિ મ.સા. બન્યાં અને એમના સંસારીબહેનની દીકરી કુ. અલ્પા પણ વેરાગી બનીને પોતાનાં માસી મ.સા. ૫.પૂ. સા. શ્રી વિવેકદર્શિતાશ્રીજી મ.સા.નાં શિષ્યા પ.પૂ. સા. શ્રી આત્મનિધિ મ.સા. બન્યાં અને એ અમૃતલાલ ભેમાણીના સાઢુભાઈ જેશીંગલાલ ચૌથાલાલ મેપાણીનાં દીકરી મધુમતી પણ વૈરાગ્ય પામી. ૫.પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના શિષ્યો ૫.પૂ. સા. શ્રી મોક્ષરત્નાશ્રીજી મ. થયાં. (૩) પ.પૂ.સા.શ્રી મંદિરનાશ્રીજી મ.સા, પ.પૂ. સા. શ્રી ગુપ્તિરનાશ્રીજી મ.સા. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલ મંડવારિયા ગામના રહેવાસી શા. છગનલાલજી પ્રતાપચંદજીનાં સુપુત્રી ઇન્દ્રાબહેન અને રસીલાબહેનને નાની ઉંમરમાં પૂ. ગુરુ ભગવંતોના મુખેથી જિનવાણીનું પાન કરતાં વૈરાગ્ય ભાવ પ્રગટ્યો. એમાં પૂ.સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નો સત્સંગ થતાં, તેમના ચરણે જીવન સમર્પિત કર્યું. ઇન્દ્રાબહેન ૫.પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા ૫.પૂ. સા. શ્રી નંદિરત્નાશ્રીજી મ.સા. બન્યાં અને રસીલાબહેન પોતાના બહેન મ. પ.પૂ. સા.શ્રી મંદિરનાશ્રીજી મ.સા.નાં શિષ્યા પ.પૂ. સા. શ્રી ગુપ્તિરત્નાશ્રીજી મ.સા. બન્યાં. (૪) પ.પૂ. સા. શ્રી ચેતોદશિતાશ્રીજી મ.સા. તથા પ.પૂ. સા.શ્રી કલ્યરક્ષિતાશ્રીજી મ.સા. રાજસ્થાનમાં આવેલ તીર્થોમાં જગપ્રસિદ્ધ જીરાવલા તીર્થની બાજુમાં આવેલ દાંતરાઈ ગામના વતની શા. પુખરાજજી કાનાજીના એકની એક સુપુત્રી શ્રી શાંતિબહેનને નાનપણથી જ ધર્મભાવના હતી. એમાં પૂ. ગુરુદેવનો ભેટો થતાં વૈરાગ્યભાવથી ચતુર્વિધ સંઘ વાસિત બની. પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા ૫.પૂ.સા. શ્રી ચેતોદર્શિતાશ્રીજી મ.સા. થયાં. ત્યારબાદ તેમનાં સંસારી માસી હસુબહેન સમરથમલજીનાં દીકરી કંચનબહેનને પણ વૈરાગ્યભાવ જાગ્રત થતાં કરેલા સગપણને છોડીને પ.પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા પ.પૂ. સા. શ્રી કલ્પરણિતાશ્રીજી મ.સા. બન્યાં. (૫) પ.પૂ. સા.શ્રી ઉધોતદર્શનાશ્રીજી મ.સા. તથા પ.પૂ. સા.શ્રી શ્રેયોરત્નાશ્રીજી મ.સા. રાજસ્થાન પ્રાન્તમાં સિરોહી જિલ્લામાં આવેલ દાંતરાઈ નગરમાં વસતા શા. ધૂપચંદજી વાલાજીનાં સુપુત્રી ઉષાબહેનની નાનપણમાં જ સગાઈ કરેલ પણ ત્યાર બાદ ગુરુ ભગવંતના પરિચયમાં આવતાં વૈરાગ્યભાવ પ્રગટ્યો તેથી સંયમની ભાવના થઈ અને માતા-પિતાની આજ્ઞા મેળવી પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના ચરણે જીવન સોંપી પ.પૂ. સા. શ્રી ઉદ્યોતદર્શનાશ્રીજી મ.સા. રૂપે સંયમ સાધના કરવાં લાગ્યાં. ત્યાર બાદ તેમના સંસારી કાકા શા. સમરથમલજીનાં સુપુત્રી રેખાકુમારીને પણ પૂ. ગુરુવર્યોના સત્સંગથી વૈરાગ્ય ભાવ પ્રગટતાં. તેઓ પણ સંયમ સ્વીકારી પ.પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા પ.પૂ. સા. શ્રી શ્રેયોરત્નાશ્રીજી મ.સા. બન્યાં. (૬) પ.પૂ. સા.શ્રી ચન્દ્રદર્શનાશ્રીજી મ.સા, પ.પૂ, સા.શ્રી કલ્યાણરમાશ્રીજી મ.સા. આબુની પાસે સ્વરૂપગંજ સ્ટેશનની નજીકમાં આવેલ રોહિડા ગામના વતની શા. મિસરીમલજી અચલદાસજીની એકની એક સુપુત્રી સાધનાકુમારી જેઓને શ્રાવક જીવનના કર્તવ્ય સમા ઉપધાન તપ કરતાં સંયમની ભાવના થઈ. એમાં પૂ.સા. ભગવંતના પરિચય દ્વારા એ ભાવના પ્રબળ થઈ અને માતાપિતા વગેરે પરિવારની અનુમતિ મેળવી પૂ.સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના ચરણે પ.પૂ. સા. શ્રી ચન્દ્રદર્શનાશ્રીજી મ.સા. રૂપે જીવન સમર્પિત કર્યું. એમની દીક્ષાના દિવસે જ એમના સંસારી બનેવી શા. મીઠાલાલજીએ પણ ખંભાત મુકામે સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. આ. ભગ. શ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે સંયમ સ્વીકારી તેમના જ શિષ્ય પ.પૂ. પ્રીતિવર્ધન વિ.મ.સા. બન્યા, જેઓ મોટી ઉંમરમાં સંયમ લેવા છતાં સંયમની સુંદર સાધના કરી રહ્યા છે. ત્યાર બાદ પૂ.સા. ચન્દ્રદર્શનાશ્રીજી મ.સા.ના મોટા પિતાશ્રી શા. છગનલાલજી અચલદાસજીનાં સુપુત્રી એવં શા. પ્રવીણકુમારજી Page #621 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ન જવાનમલજીનાં ધર્મપત્ની કમળાબહેનને નાનપણથી જ સંયમ ભાવના હતી પણ તે વખતે ન લઈ શક્યાં. લગ્ન થયાં પછી પણ “સંયમ કબ હી મિલે' એ ભાવમાં જ રમતા હતા. એમાં શ્રાવકનું અવસાન થતાં, પુત્રો પર ઘરની જવાબદારી સોંપીને પોતે પ.પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ની પાસે સંયમ લઈ ૫.પૂ. સા. શ્રી કલ્યાણરમાશ્રીજીરૂપે તેમનાં શિષ્યા થયાં . પ.પૂ. સા.શ્રી દિવ્યસુધાશ્રીજી મ.સા., પ.પૂ. સા.શ્રી ચારિત્રરમાશ્રીજી મ.સા. રાણકપુર તીર્થની નજીક આવેલા મુંડારા ગામના વતની શા. રૂપચંદજી જસરાજજીનાં ધર્મપત્ની દિવાળીબહેનને સંસારમાં રહેતાં જ ધર્મનું સાચું સ્વરૂપ સમજાયું. એમાં શ્રાવકનું અવસાન થતાં વૈરાગ્યભાવ જાગ્યો એટલે લાખોની મિલકતનો ત્યાગ કરી અને સંયમ લઈ પ.પૂ. સા. શ્રી હર્ષિતપ્રશાશ્રીજી મ.સા.ના ચરણે જીવન સમર્પિત કરી તેમનાં શિષ્યા પ.પૂ. સા. શ્રી દિવ્યસુધાશ્રીજી રૂપે થયા. ત્યારબાદ તેમના સંસારી બહેન સૂકીબહેન નેનમલજી દેસૂરીવાળાનાં સુપુત્રી ચંદનબાળાને પણ સંસારની અસારતા સમજાતાં તે પણ વૈરાગ્ય પામ્યાં અને પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના ચરણે પ.પૂ.સા. શ્રી ચારિત્રરમાશ્રીજી મ.સા. રૂપે જીવન સમર્પિત કર્યું. ત્યાર બાદ સા. ચારિત્રરમાશ્રીજી મ.સા.નાં સંસારી મોટાબહેન સૂર્યાબહેન જયંતીલાલના સુપુત્ર જયેશકુમારને પણ પ.પૂ. આ. ભગ. શ્રી કમલરત્નસૂરિ મ.સા.ની નિશ્રામાં ઉપધાન તપ કરતાં સંયમ જીવનની લગની લાગી અને માતા-પિતાની આજ્ઞા મેળવી પ.પૂ. સા. શ્રી અજિતરત્નસૂરિ મ.સા.નાં શિષ્યા પ.પૂ. મુનિરાજ શ્રી આનંદરત્ન વિ. મ. બન્યા. (૭) ૫.પૂ.સા.શ્રી ગીર્વાણસુધાશ્રીજી મ.સા., પ.પૂ. સા.શ્રી કારુણ્યસુધાશ્રીજી મ.સા., પ.પૂ. સા.શ્રી મુકિતસુધાશ્રીજી મ.સા. જીરાવલા તીર્થની નજીક આવેલા દાંતરાઈ ગામના વતની શા. હીરાચંદજી પૂનમચંદજીનાં સુપુત્રી બબીબહેન, પુષ્પાબહેન અને લતાબહેન. એ ત્રણે બહેનોને પૂ. ગુરુદેવના મુખે જિનવાણીનું પાન કરતાં વૈરાગ્યનાં અંકુર પ્રગટ્યા અને એમાં ૫.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. દ્વારા ધર્મદેશનાનું સિંચન થતાં, એના ફળસ્વરૂપ એ ત્રણે બહેનો પ્રભુપંથના પથિક બન્યાં. બબીબેન, પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા, પ.પૂ. સા. શ્રી ગીર્વાણસુધાશ્રીજી મ.સા. બન્યાં. પુષ્પાબહેન તેમનાં બહેન મ.સા. ૬૦૫ પ.પૂ. સા. શ્રી ગીર્વાણસુધાશ્રીજી મ.સા.નાં શિષ્યા પ.પૂ. સા. શ્રી કારુણ્યસુધાશ્રીજી મ.સા. થયાં અને લતાબહેન, પ.પૂ. સા. શ્રી કારુણ્યસુધાશ્રીજી મ.સા.નાં શિષ્યા, પ.પૂ. સા શ્રી મુક્તિસુધાશ્રીજી મ.સા. બન્યાં. ત્યારબાદ તેમના સંસારીભાઈ જીતુભાઈએ પણ સંયમ લીધું અને પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી હેમભૂષણસૂરિ મ.ના શિષ્ય, પ.પૂ.મુનિ શ્રી જ્ઞાનભૂષણ વિ.મ. બન્યા. (૯) પ.પૂ. સા. શ્રી તપોરક્ષિતાશ્રીજી મ.સા., પ.પૂ. સા. શ્રી જિનરક્ષિતાશ્રીજી મ. રાજસ્થાન પ્રાંતના દાંતરાઈ નગરના વતની શા. નથમલજી નોપાજીનાં સુપુત્રી રંજનબહેન અને જ્યોત્સનાબહેન. જેઓ ભરયૌવન વયમાં પૂ. ગુરુવર્યોના પરિચયમાં આવી, સંયમરંગથી રંગાયાં અને રંજનબહેનની સગાઈ થયેલી હોવા છતાં, પ્રબલ વૈરાગ્યભાવથી, એ સગપણને છોડી, ગુરુની સાથે સાચું સગપણ જોડ્યું અને પ.પૂ. સા. શ્રી હર્ષિતપ્રશાશ્રીજી મ.સા.નાં શિષ્યા પ.પૂ.સા. શ્રી તપોરક્ષિતાશ્રીજી મ.સા. બન્યાં અને જ્યોત્સનાબહેન પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના ચરણે જીવન સોંપી પ.પૂ. સા. શ્રી જિનરક્ષિતાશ્રીજી મ.સા. રૂપે સંયમની સુંદર સાધના કરી રહ્યાં છે. (૧૦) પ.પૂ. સા.શ્રી તત્ત્વરક્ષિતાશ્રીજી મ.સા. તેમજ પ.પૂ. સા.શ્રી ચરણપ્રજ્ઞાશ્રીજી મ.સા. જીરાવલા તીર્થની ગોદમાં આવેલા દાંતરાઈ નગરના વતની શા. હંજારીમલજીનાં સુપુત્રી રેખાબહેનને, પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના પરિચયથી સંયમની ભાવના થઈ અને તેમના ચરણે પ.પૂ. સા.શ્રી તત્ત્વરક્ષિતાશ્રીજી મ. રૂપે જીવન સમર્પિત કર્યું. ત્યારબાદ તેમના ભાઈ ઇન્દ્રકુમારને પણ વૈરાગ્યભાવ પ્રગટતાં તેઓએ પણ પ.પૂ. ગચ્છાધિપતિ આ.દેવ શ્રી હેમભૂષણસૂરિ મ.ના ચરણે પ.પૂ. મુનિવિનયભૂષણ વિ.મ.સા. રૂપે જીવન સમર્પિત કર્યું. ત્યારબાદ તેમના સંસારી મામા શા. વક્તાવરમલજીનાં સુપુત્રી સોનાબહેન પણ નાની ઉંમરમાં જ ગુરુ ભગવંતના સત્સંગથી વૈરાગ્ય પામી, પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રશાશ્રીજી મ.સા.નાં શિષ્યા, પ.પૂ. સા. શ્રી ચરણપ્રજ્ઞાશ્રીજી મ.સા. બન્યાં. સેધવા (મધ્યપ્રદેશ)ના એક જ પરિવારમાં ચાર દીક્ષાઓ રતલામ (મધ્યપ્રદેશ) સેન્ધવા (મધ્યપ્રદેશ)માં સં. For Private Personal Use Only Page #622 -------------------------------------------------------------------------- ________________ GOG ૨૦૪૨માં એક પરિવારની માતાએ પોતાની બે પુત્રીઓ અને એક પુત્ર સાથે દીક્ષા અંગીકાર કરી. આ સૌભાગ્યશાળી માતા હતાં મૂળ કચ્છના રતલામ (મધ્યપ્રદેશ) સેન્ધવા (મધ્યપ્રદેશ)ના વતની વિ.સં. ૨૦૦૨ના કારતક વદ-૧૦ના રોજ જન્મેલાં શ્રી રતનબહેન. આ રતનબહેનની કુક્ષિએ વિ.સં. ૨૦૨૮માં પ્રથમ પુત્રી સાધનાબહેન અને વિ.સં. ૨૦૩૦માં દ્વિતીય પુત્રી હિનાબહેન તથા ૨૦૨૬માં પુત્ર રાજેશકુમારે જન્મ લીધો. આ પુણ્યશાળી માતા અને બે પુત્રીઓ તથા એક પુત્રએ પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના એક હસ્તલિખિત પત્રમાં ઉચ્ચકોટિના હાર્દિક અભિપ્રાયની સાથે શુભકામના પ્રગટ કરી છે. ચતુર્વિધ સંઘ વિ.સં. ૨૦૪૨માં ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કમલરત્નસૂરીશ્વરજી મ.નાં કરકમળો દ્વારા એક સાથે દીક્ષા અંગીકાર કરી. માતા રતનબહેન-સાધ્વી શ્રી તત્ત્વશિલાશ્રીજી, સાધનાબહેનસાધ્વી શ્રી સંયમશીલાશ્રીજી, હિનાબહેન-સાધ્વીશ્રી દર્શનશીલાશ્રીજી તથા પુત્ર રાજેશકુમાર મુનિરાજ શ્રી તરુણરત્નવિજયજી બન્યાં. ચારેય પુણ્યશાળી આત્માઓને વંદના. ૨૧ ના ભાદરા બંદર માટે નિદિબ્રુગ મલરત્નવિજયજી પો નિ અનુવનમાં સુખ શાસા સમથે લખવતુંને તમને પ્રલયન પત્ર મળ્યો. આલના ૨.--ધવ ---તમે ભાગ્યશાલ ધક્કે તો પાચક પા અને તમારા પુત્ર રબને પણતમે પ્રમાડ્યું; તમાર शे सुपुत्र संयम रखने स्वाध्यायको प्रेमी छौ. તેમની સમયાત્રા સારીરીતે પાપ અને તે સુંદર સ્થાપક શાસનની સારી ખાશયના કાનની રક અને પ્રમ વાબની ખેલ તેની સમૃદ્ધી પ્રવૃત્તિમાં સત આ હા બની પોતાના આત્મીયુક્ત નજીક બનાવી અનેક ભવ્ય જીવોની પણ યુક્સિ ખૂબખૂબ નજીક બનાવો એ એકના અંકસદ માટે શુભભિલાષા સહવત એ અનુવન્દના સુખશાતાજ ળ આરાધના અને ગધ્યાયમાં 9મતે બનવાનું જ શો For Private Personal Use Only Page #623 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા Solo ૨૯ળીશ્રયીના સાધકો સકલ વિશ્વનાં દુર્લભ અને મહામૂલાં ત્રણ રત્નો એટલાં સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આ પાવન રત્નત્રયીને પામવા સકલ સંસારનો ઘાસના તણખલાની જેમ ત્યાગ કરીને સર્વસંગત્યાગનું ભીષ્મ પરાક્રમ આદરનારાં શ્રમણ અને શ્રમણી ભગવંતો જૈન સંઘની શોભા છે. રત્નત્રયીની સાધનાનો મહાયજ્ઞ માંડી અનેક ભવોમાં સંચિત કર્મરાશિનું દહન કરી રહેલાં આ સંયમીઓ શ્રાવકસંઘ માટે પણ એક ઊચ્ચ આદર્શ છે. નાસ્તિકતાનો પ્રસાર કરનારા પરિબળોનો રાફડો ફાટ્યો છે ત્યારે આ સાધકવર્યો સમ્યગ્દર્શનનાં દિવ્ય અજવાળાં સર્વત્ર પાથરી રહ્યાં છે. મિથ્યાજ્ઞાનનો મહિમા ચોમેર પ્રસરેલો છે તે કાળમાં આ શ્રતોપાસકો સમ્યક જ્ઞાનના તારક તેજદ્વારા મોહ અને અજ્ઞાનનાં અંધારાં જનગણમાંથી ઉલેચી રહ્યા છે, અને સમ્યક ચારિત્રની પ્રખર સાધના દ્વારા આ ચારિત્રધરો સ્વ–પરના કલ્યાણના સુપેરે સાધી રહ્યા છે. વંદન હો એ રત્નત્રયીનો આરાધકોને! શ્રી પાર્જચંદ્રગચ્છના પ્રભાવક શ્રમણભગવંત સારા વિચારક અને અભ્યાસી હતા. શિથિલાચારના વિરોધી અને સત્યના શોધક એવા હેમરાજભાઈએ ધર્મક્ષેત્રમાં ક્રાંતિ આણવાનો મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર પણ સંકલ્પ કર્યો. સંવેગી દીક્ષા લઈ શુદ્ધ માર્ગને દઢ કરવાની વિક્રમની વીસમી શતાબ્દીમાં જૈન ધર્મે વિશાલ પાયા પર તેમની વાતોને કોરશીભાઈ વગેરે અન્ય મિત્રોએ ઝીલી લીધી. કાયાપલટ કરી. સુષુપ્તિ, શિથિલતાના અંધકારમાંથી જૈનસંઘ હેમરાજભાઈએ એવું પણ નક્કી કરેલું કે પાંચમની સંવત્સરી બહાર આવ્યો. એ સમયને “સંધિકાળ' કહી શકાય. જૈનસંઘના કરતા હોય તથા સફેદ વસ્ત્ર ધારણ કરતા હોય એવા ગુરુ પાસે દરેક ગચ્છમાં આ સમયે સંવેગમાર્ગને પ્રબળ વેગ આપનાર જ દીક્ષા લેવી. પાંચ મિત્રોની આ મંડળી ભાગીને પાલિતાણા મુનિવરો પાક્યા, જેમણે જુદા જુદા વિસ્તારોમાં નવજાગૃતિ ઊભી પહોંચી. ત્યાં બિરાજમાન પાર્જચંદ્રગચ્છના શ્રીપૂજ્ય શ્રી કરી. કચ્છ અને કાઠિયાવાડના પ્રદેશમાં આ જાગૃતિ લાવવાનું હર્ષચંદ્રસૂરિજી પાસે તેઓને દીક્ષા લેવી હતી, પણ ત્યાં પહોંચ્યા કાર્ય જાણે કે પૂ. શ્રી કુશલચંદ્રજી મહારાજને સોંપાયું હતું. પછી ખબર પડી કે તેઓશ્રી વડીલોની રજા વિના દીક્ષા નહીં કચ્છમાં ધર્મવિષયક નવજાગરણનું શ્રેય આ મહાત્માને ફાળે જ આપે. શ્રી કલ્યાણવિમલ નામે મુનિરાજની સલાહ મુજબ અંતે જાય છે. શ્રી પાર્થચંદ્રના ઇતિહાસમાં તેઓશ્રીનું સ્થાન વિશિષ્ટ સ્વયં સાધુવેશ ધારણ કરી તળેટીએ બેસી ગયા. સંઘના છે કારણ કે તે લુપ્ત થયેલી સુવિહિત મુનિપરંપરાને તેઓશ્રીએ અગ્રણીઓને ખબર પડી. તેઓની દઢતા જોઈને તેઓને સ્વીકારી સજીવન કરી, કચ્છ-કાઠિયાવાડ-હાલારના પ્રદેશમાં, ગચ્છના લેવાની શ્રીસંઘે શ્રી હર્ષચંદ્રસૂરિજી મહારાજને વિનંતી કરી. ભેદ વગર, તેઓશ્રીની નિર્મળ સાધુતાનો એવો પ્રભાવ વિસ્તર્યો આમ, સં. ૧૯૦૭માં આ મુમુક્ષુઓની દીક્ષા થઈ, અલબત્ત, કે જુદા જુદા ગચ્છના યતિઓ પણ તેમનો આદર કરતા. તેઓશ્રી | સંવેગી દીક્ષા જ. પાછળથી ખબર પડતાં જ વડીલો આવ્યા. પદવીધારક ન હોવા છતાં પાર્થચંદ્રગચ્છ અને કચ્છની જૈન પાલિતાણાના દરબાર પાસે ફરિયાદ થઈ. નવદીક્ષિતોને ચલિત જનતાએ તેમને “મંડલાચાર્ય', ‘ગણિવર' જેવી માનવાચક કરવા માટે જેલની કોટડીમાં પૂરવામાં આવ્યા, ભૂખ્યા રખાયા, પદવીથી નવાજ્યા. છતાં કોઈનો નિશ્ચય ડગ્યો નહીં. છેવટે દરબારે વડીલોને તેમની જન્મભૂમિ : કોડાય (તા. માંડવી, કચ્છ). પિતા : શ્રી ઇચ્છા મુજબ છોકરાઓને પાછા લઈ જવાની રજા આપી. અંતે જેતશીભાઈ. માતા : શ્રી ભમઈબાઈ. જન્મ સં. ૧૮૮૩. બે જણને સંમતિ મળી. ત્રણને તેમના વડીલો પાછા લઈ ગયા. સંસારીનામ-કોરશીભાઈ. કોડાયના જ તેમના એક સમવયસ્ક હેમરાજમાઈને પાછા ફરવું પડ્યું. કોરશીભાઈ અને બીજા એક મિત્ર હેમરાજભાઈના સમાગમથી કોરશીભાઈને વૈરાગ્યનો રંગ મિત્ર દીક્ષામાં રહ્યા અને કોરશીભાઈનું નામ પડ્યું કુશલચંદ્રજી. લાગ્યો. બીજા થોડાક મિત્રો પણ એમાં ભળ્યા. હેમરાજભાઈ શ્રી હર્ષચંદ્રસૂરિ એક સમર્થ વિદ્વાન હતા. યતિ આચાર્ય Jain Education Intemational Page #624 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ ચતુર્વિધ સંઘ હોવા છતાં શુદ્ધ સંવેગમાર્ગના પક્ષપાતી હતા. તેમની નિશ્રામાં તેઓશ્રીના વડીલ ભાઈ હીરાચંદે કુટુંબની આર્થિક જવાબદારી શ્રી કુશલચંદ્રજી સંવેગી દીક્ષા લઈને જ્ઞાન-ધ્યાનમાં આગળ અદા કરીને પૂ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પાસે સં. વધતા ગયા. સં. ૧૯૧૩માં શ્રી હર્ષચંદ્રસૂરિજીએ કાળ કર્યો ત્યાં ૧૯૮૪માં અમદાવાદમાં સંયમ ગ્રહણ કર્યું હતું અને તેઓશ્રી સુધીમાં શ્રી કુશલચંદ્રજી એક સમર્થ મુનિ બની ચૂક્યા હતા. હવે આગળ જતાં પોતાની જ્ઞાનપ્રાપ્તિની તમન્ના અને તત્પરતાને તેઓશ્રી કાઠિયાવાડ–હાલારમાં વિચારવા લાગ્યા હતા. આડંબરી, લઈને વિકાસ સાધીને સાગરસમુદાયના ગચ્છાધિપતિપદ સુધી શિથિલાચારી, પરિગ્રહધારી યતિઓ–ગોરજીઓથી ધરાઈ ગયેલી પહોંચ્યા હતા. એ વડીલ ભ્રાતા પાસે સં. ૧૯૯૦માં શ્રી જનતા શ્રી કુશલચંદ્રજી મહારાજના સરળ, શુદ્ધ સંયમથી સિદ્ધાચલ તીર્થભૂમિમાં પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી આકર્ષાઈ અને સંવેગમાર્ગ તરફ વળી. સમાજમાં પ્રવર્તી રહેલા મહારાજના શુભ હસ્તે શ્રી બાબુ પન્નાલાલની ધર્મશાળામાં દીક્ષા કુરિવાજો, ધર્મવિરુદ્ધ આચાર-વિચારો તરફ શ્રી કુશલચંદ્રજી ગ્રહણ કરીને, સંસારીપણે વડીલ ભાઈ પૂ. શ્રી હેમસાગરજી મહારાજે શ્રાવકોનું ધ્યાન દોર્યું. તેમની ઉપદેશશેલી સરળ અને મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી અમરેન્દ્રસાગરજી નામથી કરુણાસભર હતી. કાઠિયાવાડ, હાલાર અને કચ્છમાં ધાર્મિક સંયમમાર્ગે પ્રયાણ આદર્યું. જાગૃતિ લાવવા માટે તેઓશ્રી સતત પ્રયાસ કરતા રહ્યા. પહેલેથી જ તેઓશ્રીના જીવનમાં શ્રુતભક્તિ અને જામનગરમાં તેમનાં કુલ ૧૭ ચાતુર્માસ થયાં હતાં. એ હકીકત વ્યવસ્થાશક્તિ અદ્દભુત હતાં. તેથી જ તેઓશ્રી પોતાના જીવનમાં એ પ્રદેશોમાં તેઓશ્રી કેવા લોકપ્રિય હતા તેની નિશાની છે. મુંબઈ–સાન્તાક્રુઝ, ઘાટકોપર-સંઘાણી એસ્ટેટ અને ગોધરાપાછલાં વર્ષોમાં તેઓશ્રી કચ્છમાં જ વિચરેલા. તેઓશ્રીનું જીવન પંચમહાલ–આ ત્રણ સ્થળોમાં મોટા જ્ઞાનભંડારો બનાવીને ઋજુતા-સરળતાના આદર્શ નમૂનારૂપ હતું. તપાગચ્છના તે શ્રીસંઘને સમર્પણ કરી શક્યા. આ સિવાય પણ પૂજ્યશ્રીમાં રહેલ સમયના સંવેગી પક્ષના ધુરંધર મુનિરાજો–શ્રી મૂળચંદજી જ્ઞાનોપયોગી વિવિધ પુસ્તકો પ્રકાશન કરવાની આગવી કળાને મહારાજ, શ્રી રવિસાગરજી મહારાજ, શ્રી રાજેન્દ્રસૂરિજી લીધે સરળ પંચપ્રતિક્રમણ વિધિ અને જેની પાંચ આવૃત્તિ થઈ મહારાજ વગેરે સાથે શ્રી કુશલચંદ્રજી મહારાજનો પૂર્ણ મૈત્રીભાવ એવું ‘વિધિસંગ્રહ' પુસ્તક પ્રગટ કરેલ છે. આ સિવાય બીજાં હતો. શ્રી દીપચંદજી વગેરે કુલ ૧૧ તેમના શિષ્યો હતા. સેંકડો ઘણાં પુસ્તકો પ્રકાશિત કર્યા છે. સંયમી આત્માઓ સંયમપાલન સાધ્વદીક્ષાઓ તેમના હાથે થઈ. સં. ૧૯૬૯માં કોડાયમાં તેમનો કરતાં કરતાં વૃદ્ધ થાય ત્યારે શું? તેઓ વિહાર કરી શકે નહીં, સ્વર્ગવાસ થયો. ૬૩ વર્ષ જેટલો દીર્ધ દીક્ષા પર્યાય અને ૮૭ વર્ષ અને કોઈ સંધ કાયમ માટે તેઓને રાખે નહીં ત્યારે તેઓના જેટલી ઉંમરમાં સઘન આરાધના, પ્રચુર લોકોપકાર અને સંયમજીવનની આરાધનાનું શું? એ માટે ખૂબ મનોમંથનને અંતે શાસનની સંનિષ્ઠ સેવા દ્વારા તેમણે સાધુતાનો ઉચ્ચ આદર્શ સિદ્ધ “શ્રી શ્રમણ સ્થવિરાલય આરાધના ટ્રસ્ટ’ નામનું એક સુંદર કરી દેખાડ્યો. એક ધર્મક્રાંતિના પુરસ્કર્તા તરીકે જૈનશાસનના નાનકડું ટ્રસ્ટ સ્થાપન કર્યું અને એના ઉપક્રમે પાલિતાણાની ઇતિહાસમાં તેમ જ પાર્થચંદ્રગચ્છ અને કચ્છના ઇતિહાસમાં શ્રી તીર્થભૂમિમાં “શ્રી શ્રમણ સ્થવિરાલય આરાધના ભવન' નામનો કુશલચંદ્રજી ગણિવરે ધ્રુવતારક સમું ચિરંજીવ સ્થાન મેળવી લીધું એક નાનકડો ઉપાશ્રય બનાવરાવ્યો, જેમાં હાલ તેઓશ્રી તથા છે. કોટિ કોટિ વંદના હજો એ સમર્થ સાધુવરને! અન્ય મુનિભગવંતો બિરાજે છે અને જ્ઞાન-ધ્યાન કરી રહ્યા છે. પૂ. મુનિશ્રી ભવનચંદ્રજી મ.સા.ની પ્રેરણાથી નાની ખાખર વિ. ઓ. પૂજ્યશ્રીની મંગલ નિશ્રામાં તેમના નાના ગુરુભાઈ મુનિશ્રી જૈનમહાજન-નાની ખાખર (તા. માંડવી) કચ્છના સૌજન્યથી. મહાભદ્રસાગરજી સં. ૧૫૧૮માં શ્રી શુભશીલગણિએ રચેલ શ્રી શત્રુંજય તીર્થ સંબંધી “શ્રી શત્રુંજય કલ્પવૃત્તિ’ ૧૪૨૨૪ પૂ. મુનિરાજશ્રી અમરેન્દ્રસાગરજી મ. શ્લોકપ્રમાણ ગ્રંથનું સંપૂર્ણ ભાષાંતર કરીને બે ભાગમાં પ્રકાશન સં. ૧૯૭૨માં, જેસર-રાજપરામાં, મામાના ઘરે માતુશ્રી કર્યું. આ શત્રુંજય સંબંધી ગ્રંથ અદ્ભુત છે. ઝબકબહેનની રત્નકુક્ષિએ જન્મ લીધો. એમનું નામ અમરચંદ આવી રીતે સંયમપાલન કરતાં, જ્ઞાન-ધ્યાન કરતાં અને પાડવામાં આવ્યું. પિતા દેવચંદભાઈ આજીવિકા માટે અન્ય જીવોને સહાયક બનતાં તેઓશ્રીના દીક્ષાપર્યાયમાં પંચાવન કાઠિયાવાડમાંથી સુરત આવીને વસ્યા હતા. તેથી અમરચંદનું વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે, એટલે શાસ્ત્રની દૃષ્ટિએ બાળપણ ત્યાં વીત્યું. વ્યાવહારિક તેમ જ ધાર્મિક શિક્ષણ અને તેઓશ્રી વયસ્થવિર કહી શકાય, છતાં પણ તેમના જીવનમાં સંસ્કારોનું બીજારોપણ સુરત જેવી પુણ્યમયી નગરીમાં થયું. મોટાઈનો ઠઠારો નથી. પ્રચાર-જાહેરાત-જાહેરખબરોની ઝંઝટ Jain Education Intemational Page #625 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા નથી. શિષ્યો કે પરિવારવૃદ્ધિની તમન્ના નથી. શાંતિથી સંયમજીવન વિતાવ્યે જાય છે. આવા, પાયામાં ઈંટ બનીને પુરાઈ જનારા મુનિઓ વડે જ શાસનની ઇમારત અડીખમ ઊભી છે! ત્યાગમાર્ગે વળેલા તેમના સંસારી કુટુંબની ગૌરવમય વિગત આ પ્રમાણે છે : પોતાના દીક્ષિત પિતા-મુનિશ્રી દેવસાગરજી મ. પોતાના ગુરુ અને વડીલ ભાઈ-પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજ. પોતાનાં વડીલ ગિની-સાધ્વીશ્રી દિનેન્દ્રશ્રીજી. પોતાનાં લઘુભગની-સાધ્વીશ્રી હર્ષલતાશ્રીજી. પૂજ્યશ્રી ૯૨ વર્ષની વયે સ્વાસ્થ્યપૂર્ણ જીવન દ્વારા શાસનપ્રભાવક કાર્યો માટે પ્રેરણા આપતા રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કોટિશઃ વંદના! મુનિશ્રી મહાભદ્રસાગરજી મહારાજની પ્રેરણાથી આશિષભાઈ ડી. મહેતા મહાવીર બિલ્ડીંગ, માટુંગા મુંબઈ-૧૯ના સૌજન્યથી. જૈન ધાર્મિક શિક્ષણના ભેખધારી, સાહિત્યભૂષણ પ.પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મ. મુનિશ્રીનો જન્મ મહા વદ-૧૩ સં. ૧૯૬૪માં તાપીના પવિત્ર નીરથી જે ભૂમિ પરમ પવિત્ર થઈ છે, એ ભૂમિ સુરત શહેરમાં શ્રી વીસા ઓસવાળ શ્વેતામ્બર મૂર્તિપૂજક જ્ઞાતિના માનીતા શેઠ શ્રી જીવનચંદ નવલચંદ સંઘવીના ઘરે માતા શ્રી પાર્વતીબાઈની પવિત્ર કુક્ષિએ થયો હતો. તેઓશ્રીનું લાડીલું નામ-જેચંદભાઈ પાડવામાં આવ્યું હતું. “જન્મવું એ નવું નથી પણ જન્મ સફળ સાર્થક કરવો એ જ મહત્ત્વનું છે.” એ દૃષ્ટિએ શેઠ શ્રી જીવનચંદ ભાઈએ પોતાની સુકૃત લક્ષ્મીને સં. ૧૯૭૬માં સુરતથી શાશ્વતગિરિ સિદ્ધાચળજીનો છ’રીપાલિત સંઘ પ.પૂ. આ. મ. શ્રીમદ્ આનંદ-સાગરસૂરીશ્વરજી મ.સા.ની પવિત્ર નિશ્રામાં કાઢી પવિત્ર કરી હતી. તે વખતે મુનિશ્રી ખૂબ નાની વયના હતા, તો પણ તેઓમાં છુપાયેલી ધર્મભાવના સંસ્કાર અને સદ્વિચારનો પરિચય અનેક સંઘોને ઉત્તમ રીતે અને અનુકરણીય થયો હતો. શાળાકીય શિક્ષણ ન્યુ ભરડા હાઇસ્કૂલ'માં S.S.C. સુધીનું લીધા બાદ મુનિશ્રીએ નહીંવત વ્યાપાર-વ્યવસાયમાં સં. ૧૯૮૫ પછી પ્રવેશ કર્યો અને સં. ૧૯૮૭માં સુરતના રહીશ શેઠશ્રી મગનભાઈ દયાચંદમલજીની સુપુત્રી શ્રી જશવંતીબહેન સાથે જાણે ભોગાવલી કર્મ બાકી રહ્યાં ન હોય એ રીતે નિર્લેપ નિર્મળભાવે જળકમળવત્, જીવન જીવવાની ભાવનાથી લગ્ન-ગ્રંથિથી જોડાયા! પ્રાચીન કાળમાં જેમ અનેક મહાપુરુષોને લગ્નમંડપમાં ચોરીના ફેરા ફરતાં હસ્તમેળાપ કરતાં સંસારની અસારતાનાં For Private 900 દર્શન થયાં, વૈરાગ્યના ઝરણામાં નિર્મળ સ્નાન કરવાના કોડ જાગ્યા તેમ મુનિશ્રીના જીવનમાં પણ આવી જ અદ્ભુત ઘટના થઈ ગઈ. ખબર નહીં કે મુનિશ્રીએ ધર્મપત્નીને પણ વૈરાગ્યના માર્ગે વાળવાના કોડ સેવ્યા હશે! અને તેથી લગ્ન પછી અલ્પ સમયમાં જ મનના વિચારને સંસારીઓની સામે વહેતા મૂક્યા અને સં. ૧૯૯૦ માગશર વદ ૮ના પવિત્ર દિવસે પાટણની પવિત્ર ભૂમિમાં ભરયૌવન વયે સંસારના સંબંધોનો ત્યાગ કરી પરમપૂજ્ય આ. મ. શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.પં. મ. શ્રી પ્રવીણવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પ્રભાવક પૂ.પં. મ. શ્રી મહિમાવિજયજી મ.ના શિષ્યરત્ન-મુનિશ્રી જિતેન્દ્રવિજયજી મ. તરીકે સુપ્રસિદ્ધ થયા. જ્યારે સુકોમળ એવાં ધર્મપત્ની પણ પતિના પવિત્ર માર્ગે પ્રયાણ કરી સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી મ.નાં પ્રથમ શિષ્યા સાધ્વીજી શ્રી જયપ્રભાશ્રીજી મ. તરીકે સંયમી થઈ ધન્ય બન્યાં. “સંયોગ ત્યાં વિયોગ છે.” “સર્જન ત્યાં વિસર્જન છે.' એવી વ્યાવહારિક વાતો મુજબ ચરિત્રનાયક શ્રાવકમાંથી શ્રમણ અને રાગીમાંથી ત્યાગી થયા. અજ્ઞાનતામાંથી મુક્ત બની જ્ઞાનસાધના-આત્મસાધનામાં આગળ વધ્યા. આ સાધના યજ્ઞમાં તેઓશ્રીના ગુરુદેવનો અને દાદા ગુરુદેવ પૂ.આ. મ. શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.ની કૃપા ઘણી જ ઉપયોગી થઈ. સં. ૧૯૯૬/૯૭ની વાત છે. સ્વ. મુનિશ્રીના આત્મમંદિરમાં જૈન ધર્મના શિક્ષણપ્રચારની ઉત્કંઠા જાગી અને નાનકડો જ્ઞાનનો દીપ ગારિયાધારમાં ભ૦ શ્રી શાંતિનાથ પ્રભુની નિશ્રામાં ‘પુણ્યનો સિતારો' નામે પુસ્તક દ્વારા પ્રગટ કર્યો. કોડિયું ભલે નાનું હોય પણ તેનો પ્રકાશ ચોમેર પ્રસરે છે. પુષ્પ ભલે કોમળ હોય, નાનકડું હોય પણ તેની સુવાસ સૌને આકર્ષે છે, તેમ જ્ઞાનદીપને અખંડિત રાખવા તેના દ્વારા અનેક આત્મમંદિરોમાં શ્રદ્ધાનો પ્રકાશ પાથરવા સ્વ. મુનિશ્રીએ તા. ૧૪-૫-૧૯૪૮ના મંગળ દિવસે પૂનામાં ‘શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની વિશાળ દૃષ્ટિથી સ્થાપના કરી. “ક્રિયાની સાથે જ્ઞાન ભળે તો તે ઇચ્છિત ફળ આપે છે.” એવી પ્રસિદ્ધિને મગજમાં બરાબર બેસાડવા તેઓશ્રીએ આવશ્યક સૂત્રોની સાથે અર્થ પ્રચારનું બીડું ઉક્ત સંસ્થા દ્વારા ઝડપ્યું, જે છેલ્લા શ્વાસ સુધી અવિરત, અનેક ભાષા દ્વારા અખંડિત ચાલુ રાખ્યું. આ સાધનામાં તેઓશ્રીના અંતરને સમજનારા અને ભાવનાને મૂર્તિસ્વરૂપ આપનારા એક નરવીર ઈ.સ. ૧૯૫૦/ ૫૧માં મળ્યા. તેઓનું નામ હતું, કલકત્તા નિવાસી શેઠ શ્રી Personal Use Only Page #626 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ હિમચંદભાઈ કે. શાહ, જેઓએ પણ પોતાના છેલ્લા શ્વાસ સુધી પૂજ્યશ્રીની પડખે જ દૃઢતાપૂર્વક ઊભા રહી સંસ્થાની જરૂરિયાતો પૂરી પાડી. ‘પ્રેસ અને પ્લેટફોર્મ' એ સમાજને જાગ્રત કરવાનાં સાધન છે. એવા વિચારે સ્વ. મુનિશ્રીએ સં. ૨૦૦૫થી મુરબાડ ગામે ‘ગુલાબ’ નામના માસિકનો પ્રારંભ કર્યો. આ બાળમાસિકે શિક્ષા અને શિક્ષણ માટે, વિદ્યાપીઠ અને પાઠશાળા માટે વિદ્યાર્થી અને ભાવિ નાગરિક માટે ઉમદા વિચારો સમાજને આપ્યા. સાહિત્યકાર મુનિશ્રીના વિચારોને પાને પાને વહેતા કરી એક નવું જ વાતાવરણ ‘માધ્યસ્થ ભાવના'નું ઊભું કર્યું. ટૂંકમાં હજારો જ્ઞાનપિપાસુઓમાં જ્ઞાનની ભૂખ જગાડી. અર્થની સૂઝ ઊભી કરી. અને ઊગતા લેખકોને ચાન્સ આપ્યો. સમ્યજ્ઞાનનો પ્રચાર કર્યો. મુનિજીવન અનેક સંકટોની ઉપસર્ગોની હારમાળાનું જીવન કહેવાય છે. તેથી શાસ્ત્રમાં મુનિ જીવનને લોઢાના ચણા ચાવવા” જેવું વર્ણવ્યું છે. તેનો અનુભવ કરવા માટે જ સ્વ. મુનિશ્રી પૂર્વ પ્રદેશના (કલકત્તા-દિલ્હી) અને દક્ષિણ પ્રદેશના (કન્યાકુમારી સુધી) જિનમંદિરોની સ્પર્શના કરવા પધાર્યા હતા. એટલું જ નહીં, પણ એ પ્રદેશમાં વસતાં જૈન-જૈનેતર સમાજની સાથે હળીમળી તેઓને ઉપયોગી થાય તેવાં જૈન ધર્મનાં અનેક પુસ્તકો તે તે ‘ભાષામાં પ્રકાશિત કરી જૈનધર્મની અપૂર્વ સેવા કરી હતી. “આજનો વિદ્યાર્થી કાલનો નાગરિક છે”, “કુમળા છોડને વાળો તેમ વળે.’” આવા વિચારો અનુસાર શિક્ષણ- ક્ષેત્રના પ્રખર હિમાયતી સ્વ. મુનિશ્રીએ એકલા હાથે પોતાના શિષ્યરત્ન મુનિશ્રી હરીશભદ્ર વિજયજી મ.ની સાથે જૈનસમાજને કુલ આઠ ભાષામાં અનોખી સાહિત્ય-સંસ્કારની ભેટ આપી છે. બીજા શબ્દમાં આવું કપરું કામ પૂર્વ કોઈએ ભેખ લઈ કર્યું નથી અને ભવિષ્યમાં કરશે કે કેમ તે શંકા છે. જીવનને ચાર અવસ્થામાં સાક્ષરોએ વહેંચ્યું છે, જ્યારે આધ્યાત્મિક પુરુષોએ વેદનીય કર્મની અપેક્ષાએ બે વિભાગમાં વર્ણવ્યું છે. ગમે તે હોય પણ આવા સમતાશીલ, સરળ સ્વભાવી, નવકાર મહામંત્રાદિ સૂત્રોના અર્થનો નિત્ય ફેલાવો કરવાનું ઝંખનારા મુનિવર્યશ્રીએ ધર્મઇતિહાસને નવું સ્વરૂપ આપ્યું છે એવું કહેવું પડશે અને તેથી જ બેંગલોર શ્રી સંઘે પૂજ્યશ્રીની સાહિત્યસેવા અને શ્રુતજ્ઞાનની ઉપાસનાને જાતે અનુભવી આકર્ષાઈ ‘સાહિત્યભૂષણ'ના સમ્માનનીય પદથી તા. ૫-૯૧૯૭૬ના રોજ ઉત્સવપૂર્વક વિભૂષિત કર્યા હતા. For Private ચતુર્વિધ સંઘ સ્વ. મુનિરાજશ્રી એક આદર્શ સ્વપ્નદ્વેષ્ટા હતા. તેઓશ્રીની સત્પ્રેરણાથી અનેક જિનમંદિરોનું નિર્માણ, ધાર્મિક પાઠશાળા, કન્યાછાત્રાલય, બાળમંદિર, જૈન લાયબ્રેરી, હોમિયોપેથિક દવાખાનું, શિવણ ક્લાસ જેવી ધાર્મિક તેમ જ સામાજિક અનેક શુભ પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો હતો. ભાવિમાં હજુ જૈન બેન્ક, અખંડ મંત્ર જાપ, અખંડદીપ જેવાં કાર્યો કરવાના મનોરથો પણ સેવ્યા હતા. વિદ્યાપીઠ ભવન મુલુન્ડ, તત્ત્વજ્ઞાન ભવન-પૂના એમનાં સ્વપ્નનાં પ્રતીક છે. એમનાં જીવતાં-જાગતાં સ્મારકો છે. ટૂંકમાં જ્યારે તેઓશ્રીનો અંત સમય નજીક આવ્યો ત્યારે તેઓએ દાખવેલાં ધૈર્ય, હળુકર્મીતા, પાપભીરુતા અને લોકપ્રિયતા ભૂલી ભુલાય તેમ નથી, અને તેથી જ ભાંડુપ જેવા નાના જૈન સંઘના અનેક ડૉક્ટરો, કાર્યકરો ઉપરાંત આબાળવૃદ્ધે (પ.પૂ. આ. દેવશ્રી કીર્તિચંદ્રસૂરી મ.સા.ની પવિત્ર હાજરીમાં) અદ્વિતીય તેમની સેવા કરી હતી. છેલ્લે છેલ્લે ૧૦ કલાક શાશ્વત નવકાર મહામંત્રની ધૂન ચલાવી નવકારમંત્રના ગુંજનમાં જ એ આત્માને પરમાત્મદશા પ્રાપ્ત કરવા માટે સદાની વિદાય આપી. અંતે આત્મા જાય ને શરીર રહી જાય તેમ એ પુરુષાર્થી પુણ્યશાળી આત્મા તો સંસારના ઋણાનુબંધ પૂરા કરી ચાલી ગયો પણ જતાં જતાં કાંઈક આપી ગયો, કાંઈક કહી ગયો, કર્તવ્યની કેડી બતાવી ગયો. અર્થાત્ એમના પરમ વિનયી શિષ્ય-મુનિશ્રી હરીશભદ્રવિજયજી મ.સા. સહિત સૌને “શ્રુતજ્ઞાનની ગંગા અખંડ વહેડાવજો...... 99 પૂ. પંન્યાસશ્રી વજ્રસેનવિજયજી મહારાજ હાલાર વિસ્તારના જૈનજગતમાં આંદોલન ઊભું કરી, પરમાત્માની–નવકારમંત્રની આલબેલ વગાડનાર પૂ. મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજના સંસારી સુપુત્ર પૂ. પંન્યાસશ્રી વજ્રસેનવિજયજી મહારાજનો જન્મ સં. ૧૯૯૮ના જેઠ સુદ બીજને દિવસે આંબલા (હાલાર) મુકામે માતા જીવીબહેનની કુક્ષિએ થયો હતો. ધર્મસંપન્ન માતાપિતાનું સંતાન પણ મહાન જ બને એમાં શી નવાઈ! પુત્રનું નામ પાડ્યું વર્ધમાનકુમાર. હુલામણું નામ ‘કેશુ' હતું. બે વર્ષની ઉંમરથી જેણે કદી રાત્રિભોજન કર્યું નથી, અભક્ષ્ય જેના પેટમાં ગયું નથી, અપશબ્દ જેની જિહ્વા પર આવ્યો નથી, તેવા આ કેશુ પર પૂજ્યપાદ પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની દૃષ્ટિ પડી ગઈ. Personal Use Only Page #627 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૬૧૧ આગળ જતાં, ૧૩ વર્ષની નાની ઉંમરે સં. ૨૦૧૧ના વૈશાખ પરોપકારી શ્રીમંત હતા, જેમને ત્યાં ૬ પુત્રરત્ન અને ૧ પુત્રીનો સુદ ૭ના શુભ દિને લોનાવાલા (મહારાષ્ટ્ર)માં સેંકડો હાલારીઓ જન્મ થયેલ, તેમાં ત્રીજા પુત્રરત્ન એ “માણેકભાઈ' થયા. તથા અન્ય જૈનોની હાજરીમાં દીક્ષા-પ્રસંગ ઊજવાયો અને માણેકભાઈની પૂર્વની પુણ્યાઈ કેવી, કે જે તેમના જન્મથી વર્ધમાનકુમારને પૂ. આ. શ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજના જ ખ્યાલ આવે છે. કારતક સુદ-૧-૧૯૭૧-બેસતા વર્ષે શિષ્ય બનાવી મુનિશ્રી વજસેનવિજયજી નામે ઘોષિત કરાયા. શુભદિને-શુભલગ્ન-શુભમુહૂર્ત માતા માંકાબહેનની કુક્ષિએ ક્ષયોપશમ તીવ્ર હોવાથી ગાથાઓ ગોખવી તેમને મન તેમનો જન્મ થયો. બચપમથી જ તેજસ્વી-ઓજસ્વી આ બાળક રમત વાત હતી. પંદર ગાથા એક કલાકમાં સહેલાઈથી બોલી હતું. થોડા જ મહિનાઓમાં દાંત આવ્યા અને વિશેષ પુણ્યાઈ જતા. સંયમજીવનના ઘડતર માટે એમને સફળ ઘડવૈયા એવા એવી કે ૩૨ અખંડ અને શોભતા દાંત આવ્યા. તપસ્વી વયોવૃદ્ધ મુનિરાજશ્રી મહાભદ્રવિજયજી મહારાજની પુણ્યશાળી એવા કે જ્યારથી-જ્યાં સુધી ધંધો કર્યો, ત્યાં સંભાળ નીચે રાખવામાં આવ્યા. તેઓશ્રી સાથે દસ વર્ષ સુધી સધી કોઈ દિવસ-એક પૈસાની પણ ખોટ પડી નથી. આ રીતે રહેવાથી સંયમની ઉત્કૃષ્ટ તાલીમ મળી. સાથોસાથ વ્યાકરણ છે જીવન પસાર કરતાં–એક દિવસ મહાન પુણ્યના યોગે હજારી, કાવ્યકોષ, તર્કસંગ્રહ, મુક્તાવલી, લોકપ્રકાશ ચાર ભાગ, લાલબાગમાં બિરાજમાન પ.પૂ. કરુણાનિધાન, પંન્યાસપ્રવર શ્રી વિશેષાવશ્યક ભાષ્ય બે ભાગ, ધર્મસંગ્રહ, ઉપમિતિ ભવ પ્રપંચ ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં દર્શનનો યોગ પ્રાપ્ત થયો અને કથા, ત્રિષષ્ઠિદશપર્વ, કુમારપાલચરિત્ર, સંવેદ રંગશાળા, એમના પરિચયમાં આવતાં આત્મદળ વિશેષ ખીલી ઊઠ્યું. સતત સમરાઈચ કહા, પાર્શ્વનાથચરિત્ર આદિનો અભ્યાસ કર્યો તથા તેમના સમાગમમાં રહેવા લાગ્યા. હંમેશ એમનાં દર્શન કરવા ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહદ્ સંગ્રહણી, જતા. એમાં પોતે તો સંસારનાં બંધનથી બંધાઈ ચૂક્યા હતા, પણ લઘુક્ષેત્રસમાસ, તત્ત્વાર્થ, વીતરાગસ્તોત્ર, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, પોતાના લઘુબંધુ કેશવજીભાઈને એ પુણ્યપુરુષનો પરિચય કરાવ્યો હારીભદ્રીય અષ્ટક, ષોડશક, સિંદુર પ્રકરણ, કુલકો, અભિધાન અને સતત પ્રેરણા કરતા રહ્યા, કે આ સંસારમાં પડવા જેવું નથી. ચિંતામણિ સંપૂર્ણ, અધ્યાત્મ કલ્પદ્રુમ, પ્રશમરતિ, શાંત સુધારસ, કેશુભાઈ પણ લઘુકર્માજીવ એટલે વડીલબંધુની પ્રેરણા ગમવા દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સમાવાયાંગ આદિનો લાગી અને પૂજ્ય પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મહારાજનાં વિશદ અભ્યાસ કર્યો. આવું વિશાળ વાચન અને ઊંડો અભ્યાસ દર્શનમાત્રથી જ નિર્ણય કર્યો કે આ જન્મમાં મારા માટે આજ ધરાવતા હોવા છતાં તેઓશ્રીમાં સરળતા અને નમ્રતા ઘણી જ મહાપુરુષ જીવનનું સર્વસ્વ છે. માણેકભાઈને કેશુભાઈને દીક્ષા જોવા મળે છે. તેઓશ્રીએ પંદર વર્ષ સુધી પૂ. અધ્યાત્મયોગી પં. અપાવવા માટે ઘરમાં ખૂબ મહેનત પડી, પણ ભાઈના સાથમાં શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ નાં આંતરબાહ્ય સેવાભક્તિ- ઊભા રહ્યા. ઉપકારી માતા-પિતા સાથે ભાઈને પણ બધી વૈયાવચ્ચ કરી હતી. તેમનું આ કાર્ય લોકોના જોવામાં આવતું જાત્રાઓ કરાવી અને ૧૯૯૮માં ભાઈ કેશવજીને દીક્ષા અપાવી અને તેથી તેઓશ્રી બહુ ભણ્યા નથી અને સેવા કરે છે એવી ધારણા લોકોમાં પ્રવર્તતી, પરંતુ પછીથી વિદ્વત્તાના ક્ષેત્રમાં તે વખતે મનમાં મક્કમ, સંસાર ઉપર વિરક્ત મનવાળા જવાબદારી સંભાળવાનો અવસર આવી પડતાં તેમના વિશાળ અને માણેકભાઈએ ભરયૌવનમાં ૨૮ વર્ષની ઉંમરે તથા એમનાં જ્ઞાનનો પરિચય થવા લાગ્યો ત્યારે સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ધર્મપત્ની, પરોપકાર પરાયણ, સરલ સ્વભાવી જીવીબહેને જતા. પૂજ્યશ્રી દરેક સૂત્ર સ્પષ્ટ બોલે છે અને અનેરી છટાથી ઊગતી ઉંમરે, ૧૮ વર્ષની નાની વયે વ્રતમાં દીપક સમાન બોલે છે. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ તથા પૂ. આ. બ્રહ્મચર્યવ્રતનો સજોડે નિયમ કર્યો. શ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજનાં વ્યાખ્યાનો, ચિંતનો, માણેકભાઈએ પૂજ્ય પંન્યાસજી ભગવંતની નાદુરસ્ત લેખોનું સંપાદન કરી પ્રકાશન કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. તબિયતમાં ૨૦૦૭માં સાથે રહીને સુંદર સેવા, વૈયાવચ્ચ સાથે પૂ. મુનિરાજ શ્રી મહાસેન વિજયજી મ. ભક્તિ કરી અનેરા ભાવોલ્લાસથી અખૂટ પુણ્યોપાર્જન સાથે | ગુજરાત રાજ્યમાં જામનગર જિલ્લામાં, જામખંભાલિયા ગુરુભગવંતની કૃપા પ્રાપ્ત કરેલ. પાસે સિંહણ નદીના કાંઠે નાનકડું ‘મોટામાંઢા ગામ. ત્યાં પૂંજાભાઈ લઘુબંધુ મુનિશ્રી કુંદકુંદવિજયજી મ.ની દીક્ષા પછી પોતે નોંધા ખીમસીયા-ઉદાર દિલના, પૂર્વના સંસ્કારોથી દાનપ્રેમી, દર રવિવારે અનેક ભાઈબહેનોને દર્શનાર્થે તેડી જતા અને તેઓ Page #628 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચતુર્વિધ સંઘ ધર્મ પામે, તે ઉદ્દેશથી ખૂબ ભક્તિ કરતા. સં. ૨૦૦૦માં ઉપકારી ગુરુદેવની પ્રેરણા તથા કૃપાથીમાલેગામથી માંડવગઢનો સંઘ ગુરુભગવંતની નિશ્રામાં નીકળેલ. * પોતાના લઘુબાંધવ સાથે હાલારનાં ગામોમાં તેમાં પોતે સંઘમાં જોડાનાર ભાવિકોને સોનામહોરની પહેરામણી નવકારનો નાદ જગાવીને ઘેર ઘેર નવકારને વહેતો કર્યો. * ૩૪ કરેલ. તેથી સંઘ કઢાવનાર કરતાં પણ પોતે પ્રભાવના દ્વારા વધુ ગામોમાં આદિનાથ ભગવાનના ફોટાઓ શાસનપ્રભાવનાપૂર્વક લાભ લીધેલ. ગામજમણ, પ્રભાવનાઓ વ. સાથે પધરાવ્યા. * હાલારની સં. ૨૦૧૧માં પોતાના એકના એક લાડકા વળી બુદ્ધિના પ્રજાને પાલિતાણાની યાત્રા કરાવવા માટે ભાવિકોને ઉપદેશ તેજસ્વી ઓજસ્વી એવા પુત્રરત્નને ૧૩ વર્ષની નાની ઉંમરમાં પૂ. આપી, તૈયાર કરી, અનેકોને ગિરિરાજની યાત્રા કરાવી. * સાત પંન્યાસજી ભગવંતનાં ચરણોમાં સોંપી દઈને, ગુરુદેવ કુંદકુંદ વિ. વ્યસનનો ત્યાગ, રાત્રિભોજન ત્યાગ, નવકારશી, અટ્ટમ, મ.ના શિષ્ય તરીકે લોણાવાલામાં ભવ્ય મહોત્સવપૂર્વક, લોકોને આયંબિલો, એકાસણાં વ. અનુષ્ઠાનોનું જ્ઞાન આપી, સમજણ આશ્ચર્ય અને આનંદ પમાડે તેવી રીતે દીક્ષા આપી. તે મુનિશ્રી આપીને તૈયાર કર્યા. અનેકોને દીક્ષા માટે પ્રેરણા કરીને દીક્ષા વજસેન વિજયજી મ. આજે ૫૦ વર્ષનો દીક્ષા પર્યાય પૂર્ણ કરી અપાવી. જ્ઞાન-ધ્યાનમાં મગ્ન, અનેક મહાત્માઓને સંયમયોગમાં સહાયક આરાધનાધામમાં જેઠ વદ-૬ના બુધવારની સવારે ૭થઈ રહ્યા છે. ૧૩ મિનિટે સળંગ ૧૧ દિવસથી રાત-દિવસ ચાલતા નવકારસં. ૨૦૧૩માં શંખેશ્વરમાં પંન્યાસજી શ્રી ભદ્રંકર- મંત્રનું સ્મરણ કરતાકરતા કાળ -" ધમેન પામ્યા. વિજયજી મહારાજની નિશ્રામાં એમનાં ધર્મપત્ની જીવીબહેને તેઓનું આંતરિકે યોગદાન-આજે હજારો હાલારી વિસા ઉપધાન કર્યા. પછી માંઢા આવ્યાં. ત્યાં જીવીબહેનને આઠ દિવસ ઓસવાળોને ધર્માભિમુખ બનાવી ગયું. તાવ આવ્યો. નવકારમંત્રની ધૂન ચાલતી હતી ત્યારે સમાધિપૂર્વક આજે હાલાર તીર્થની વિજયપતાકા ગગનમાં લહેરાય છે. જીવીબહેન કાળધર્મ પામ્યાં. તેમના ધર્મમય જીવનની તેમાં પૂ. મુનિરાજ શ્રી મહાસેન વિજયજીનું નામ અવ્યક્ત રીતે અનુમોદનાર્થે મહોત્સવ કરવાનું નક્કી કર્યું. પ્રસરી રહ્યું છે. પોતાના લઘુબંધુ મુ. શ્રી કુંદકુંદ વિ. મ. હાલાર પધાર્યા, સૌજન્ય : શ્રી મોહનલાલ દેવરાજ ખીમશીયાની સ્મૃતિમાં મહોત્સવનો પ્રારંભ થયો અને વૈશાખ સુદ ૧ના શુભદિને મોતીબેન મોહનલાલ ખીમશીયા નાઈરોબી (કેન્યા) લઘુબંધુશ્રીને વિચાર આવ્યો કે મોટાભાઈએ મને સંસાર પૂ. પંન્યાસશ્રી ભદ્રશીલવિજયજી મહારાજ કાદવમાંથી બહાર કાઢ્યો તો મારી ફરજ છે કે મારા વડીલ બંધુશ્રીને સંયમી બનાવવા. તે વાત કરવા માણેકભાઈને એક કચ્છની પાવન ભૂમિ પર અબડાસા તાલુકાના સાંધવ આંબાની વાડીમાં તેડી ગયા. સંસારની અસારતા તો તેમનાં ગામના વતની અને વ્યાપારાર્થે કલકત્તામાં વસતા એવા મનમાં હતી જ. તેથી ભાઈના સ્નેહપૂર્ણ વાત્સલ્ય તેમને ભીંજવી ધનજીભાઈને કોઈ ધન્ય પળે સં. ૨૦૦૯માં પરમ શાસનદીધા અને ધર્મરાજની જીત થઈ. બે જ દિવસમાં બધું હિસાબ- પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી કિતાબ વગેરે આટોપીને સં. ૨૦૧૩ના વૈશાખ સુદ-૩ના દિવસે મહારાજનાં પ્રવચન-શ્રમણનો સુયોગ સાંપડ્યો અને ધનજીહજારો માનવ મહેરામણ વચ્ચે ચાલી રહેલા મહોત્સવમાં જ ભાઈની જીવનનૈયા જે સંસારમાર્ગે ધમમસતી જઈ રહી હતી તે ભાગવતી પ્રવ્રજ્યાને અંગીકાર કરી, પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર ધર્મમાર્ગે વળી ગઈ! સં. ૨૦૧૧થી નિત્ય પાંચ દ્રવ્યથી વિ. ગણિવર્યશ્રીના શિષ્યરત્ન તરીકે માણેકચંદભાઈમાંથી એકાસણાં, ત્રિકાળ સ્વદ્રવ્યથી જિનપૂજા, પ્રતિદિન સાધર્મિક મુનિરાજ શ્રી મહાસેન વિજયજી અણગાર બન્યા. ગુરુદેવની ભક્તિ, ઉભયકાળ આવશ્યક, સંયમ સ્વીકારવાની તીવ્ર ભાવનાઆજ્ઞા પ્રમાણે ૩૦-૩૦ વર્ષ સુધી અનેક ગામ-નગરમાં વિચરી આ સેવે તેમના જીવનનો કેમ બની રહ્યા. સે. ૨૦૧૦માં સતત પરોપકારના ભાવ સાથે સ્વ-પર કલ્યાણમાં મગ્ન રહેતા. પાવાપુરી નૂતન સમવસરણ મંદિરની સ્થાપના થઈ ત્યારથી સં. દીક્ષા પછી ઉપકારી ગુરુદેવ આદિ મહાત્માઓનાં પવિત્ર પગલાં - ૨૦૧૯ સુધી એ જિનાલયના ટ્રસ્ટના સેક્રેટરી–ખજાનચી તરીકે આ હાલારની ધરા ઉપર કરાવી, હાલારી પ્રજાને અધ્યાત્મયોગી, રહી સુંદર વહીવટ ઉપધાન વહન કર્યા. ત્યાર પછી વયોવૃદ્ધ અજાતશત્રુ અણગારનાં દર્શનનો અનુપમ લાભ અપાવેલ. પિતાશ્રીના કારણે સંયમ સ્વીકારવામાં વિલંબ છતાં આઠ Jain Education Intemational Page #629 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૩ ચાતુર્માસ પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં પૂ. પિતાશ્રી તથા પરિવાર ભદ્રશીલવિજયજી ગણિવરના સાંનિધ્યમાં વિ.સં. ૨૦૪૭, સાથે રહી પ્રવચનોનું નિયમિત પ્રવણ કરી વૈરાગ્ય દઢ બનાવ્યો. બોરીવલી-ચંદાવરકરલેન અને વિ.સં. ૨૦૪૮, અમદાવાદ સં. ૨૦૧૯ના જેઠ સુદ ૧૦#ા દિવસે સપરિવાર–ધર્મપત્ની દશાપોરવાડના ચાતુર્માસમાં અપૂર્વ આરાધનાઓ સંપન થવા નવલબહેન, પુત્રો ગુલાબકુમાર, કિશોરકુમાર, પુત્રી પામી. પૂજ્યશ્રીજીના વર્ધમાનતપની ૯૨મી ઓળીની પૂર્ણાહૂતિ ઇન્દિરાકુમારી સાથે સંયમ ગ્રહણ કરી પૂજ્યશ્રીના સુવિનીત પ્રસંગે આયોજિત ભવ્યાતિભવ્ય મહાપૂજા-દશાપોરવાડ સંઘના શિષ્ય તરીકે મુનિશ્રી ભદ્રશીલવિજયજી મહારાજ બન્યા. બંને સુપુત્રો તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી ગુણશીલવિજયજી વિ.સં. ૨૦૪૯ની સાલમાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની મહારાજ તથા મુનિશ્રી કુલશીલવિજયજી મહારાજ બન્યા. વર્ષો બાદ યાત્રાની ભાવનાની અને તપસ્વીસમ્રાટ પૂ. આચાર્યદેવ શ્રાવિકા નવલબહેન સાધ્વીશ્રી નિર્મલાશ્રીજી સાધ્વીશ્રી શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા અને ગચ્છાધિપતિ લક્ષ્મીશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે અને ઇન્દિરાકુમારી તેમનાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી શિષ્યા તરીકે સાધ્વશ્રી ઇન્દ્રરેખાશ્રીજીના નામે જાહેર થયાં, મહારાજાની નિશ્રામાં આયોજિત ભારોલતીર્થ શ્રી સિદ્ધાચલજી જેઓ આજે પૂ. પ્રવર્તિની સાધ્વીશ્રી જયાશ્રીજી મહારાજની મહાતીર્થ સંઘ પ્રસંગે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં પધાર્યા. નિશ્રામાં રહી આરાધના કરી રહ્યાં છે. વૃદ્ધવયે પણ અપ્રમત્તપણે તીર્થયાત્રાઓ કરી. પાલિતાણા ગામના ધનજીભાઈની આ સપરિવાર દીક્ષા અમદાવાદના બધાં જિનાલયોએ દેશન-દેવવંદન આદિ કરેલાં. પૂજયપાદ - ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાઈ ગઈ. અઠ્ઠાવીસ વર્ષ પછી પણ ગચ્છાધિપતિશ્રીજીની અનુજ્ઞાથી ચૈત્રી ઓળીની પૂર્ણાહૂતિ બાદ અમદાવાદની જનતા એ દીક્ષાને યાદ કરે છે. દીક્ષાગ્રહણ બાદ શ્રીમતી પુષ્પાબહેનના આત્મશ્રેયાર્થના ભવ્ય મહોત્સવમાં શ્રી ગુનિશ્રામાં રહી તપ, ત્યાગ, જ્ઞાનાર્જનમાં ઘણો સમય વિતાવ્યો. બબલદાસ પાનાચંદ પરિવાર પાંચોર (મહેસાણા)ની આગ્રહભરી સંસ્કૃત-પ્રાકૃત ભાષા, કાવ્ય, ન્યાય આદિમાં પારંગત બન્યા, વિનંતીથી અતિ ઉગ્રવિહાર કરી વે.સુ. ૨-ના પાંચોર પધાર્યા. વૈયાવચ્ચ આદિ ગુણોમાં ઓતપ્રોત બની ગુરુકપાના પ્રીતિપાત્ર ત્યાં ભવ્યાતિભવ્ય મહોત્સવ ઊજવાયા બાદ-ભીષણ ગરમીમાં બન્યા. સં. ૨૦૧૭નું પ્રથમ ચાતુર્માસ ગુરુદેવશ્રીની આજ્ઞાથી ૨૦ જ દિવસમાં ૪૦૦ કિ.મી.નો ઉગ્રવિહાર કરી ત્યાંથી વાંકાનેર કર્યું. ત્યાર બાદ, આજ સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ વેરાવળ (સૌ.) પધાર્યા. શ્રી સુમતિનાથ સ્વામી જિનાલયને ૫૦ મહારાષ્ટ્ર, કલકત્તા-બંગાળ આદિ પ્રદેશોમાં ૨૦ ચાતુર્માસ કર્યા વર્ષ પૂર્ણ થતાં હોઈ, પૂ. મુનિશ્રી કુલશીલવિજયજી મ.સા.ની પ્રતિષ્ઠા, યાત્રાસંઘ, ઉપધાન આદિ દ્વારા અનુપમ શાસનપ્રભાવના પ્રેરણાથી પદમશી કુંવરજી શાહ કલકત્તાના સૌજન્યથી કરી છે અને કરાવી રહ્યા છે. પ્રભાવક ચાતુર્માસો દ્વારા અનેક (પૂજ્યશ્રીના પરમગુરુદેવશ્રીજીના જ વરદહસ્તે ૫૦ વર્ષ પૂર્વે એ આત્માઓને શાસનના રાગી બનાવ્યા. પૂજ્યશ્રી વૃદ્ધવયે પણ જિનાલયની પ્રતિષ્ઠા થયેલ.) જિનાલયનો સુવર્ણજયંતી મહોત્સવ વર્ધમાનતપની ૯૨મી ઓળી સુધી પહોંચ્યા. નિત્ય એકાસણાં અતિ ભવ્યતાથી ઊજવાઈ. વર્ષોથી પૂજારીજીને પગાર ૪૦ વર્ષ થયાં. વીશસ્થાનકતપ, આદિમાં પણ એકાસણાંથી ઓછું દેવકલ્પમાંથી અપાતો હતો.....એ પૂજ્યશ્રીના ઉપદેશથી પચ્ચકખાણ કર્યું નથી. અનેકને માટે આલંબનભૂત જીવન સાધારણનું માતબર ફંડ થયું અને સંઘને સંપૂર્ણ દેવકલ્પના જીવનાર પૂજ્યશ્રીને ગચ્છાધિપતિ પરમ ગુરુદેવે વિ.સં. ૨૦૪૬, ઋણમાંથી મુક્તિ આપી. ત્યાંથી જામનગર તરફ વિહાર કરતાં ફાગણ વદ ૧૧ના ગણિપદથી વિભૂષિત કરેલા. પ્રશમરસ- - જેઠ સુદ ૧૪, તા. ૩-૬-૯૩ના કમભાગી દિને પ્રભાવના સમયે પયોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયકુંજર જ વિહાર કરતાં પૂજ્યશ્રીની ડોળીને કારનો જીવલેણ અકસ્માત સુરીશ્વરજી મહારાજના આચાર્યપદ-પ્રદાન સાથે પૂજ્યશ્રીનો થયો. આટલા દિવસો સુધી ચાલીને જ વિહાર કરતાં પૂજ્યશ્રીજી ગણિપદ-પ્રદાન મહોત્સવ મુંબઈ-લાલબાગ સં . માંગણે એ એ જ દિવસે તબિયતના કારણે ડોળીનો ઉપયોગ કર્યો, જાણે અતિ ભવ્યતાથી ઊજવાયેલો. મુંબઈ– ઘાટકોપરના આ ણે સં. એમના આત્માને ડોળીમાં બેસવું ગમતું જ નહીં હોય! પોતે તો ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૩ના દિવસે પૂજ્યપાદ પરમ સદા માટે જાગૃત હતા. અંતિમ સમયે પણ નમસ્કાર મહામંત્રનું ગુરુદેવશ્રીજીની અનુજ્ઞાથી ધર્મતીર્થપ્રભાવક પૂ. આચાર્યદેવ સ્મરણ કરતાં સમાધિપૂર્ણ કાળધર્મ પામ્યા. તેમની અંતિમયાત્રા શ્રીમદ્ વિજય મિત્રાનંદસુરીશ્વરજી મહારાજાના વરદહસ્તે- આદિ પ્રસંગો પણ વેરાવળ સંઘ માટે ચિરસ્મરણીય બની ગયા. પંન્યાસ પદવી પ્રાપ્ત કરનારા, તપસ્વીરન પૂ. પંન્યાસપ્રવર શ્રી પૂજયશ્રીજીના સંયમ જીવનની અનુમોદનાર્થે જામનગર Jain Education Intemational Page #630 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ શાંતિભુવન સંઘમાં ૧૭ દિવસનો ભવ્ય જિનભક્તિમહોત્સવ ઊજવાયેલ. બીજા પણ અનેક સ્થાનોમાં જિનભક્તિ મહોત્સવ ઊજવાયા. પૂજ્યશ્રીના કાળધર્મને ૧૦ વર્ષ થયાં પ્રત્યેક વાર્ષિકતિથિએ ભવ્ય જિનભક્તિ મહોત્સવ ઊજવાય છે. જેનસમાજના સુવિખ્યાત “કલ્યાણ” માસિકે પણ પૂજ્યશ્રીજીને શ્રદ્ધાંજલિ અર્પતો દળદાર વિશેષાંક બહાર પાડેલ. અનેક ભવ્ય આત્માઓ માટે આલંબનભૂત જીવન જીવનારા મહાપુરુષોનાં ચરણોમાં નતમસ્તકે વંદનાંજલિ! - પૂ. મુનિશ્રી કુલશીલવિજયજી મ.સા.ની પ્રેરણાથી પદમશી કુંવરજી શાહ કલકત્તાના સૌજન્યથી અનુપમ જ્ઞાનસાધનાનું શિખર : બત્રીસનબત્રીસીના વિદ્વાન ટીકાકાર મુનિરાજ ચશોવિજયજી મહારાજ મહાન રચયિતાના ગહન ગ્રંથોમાં અનુપમ, અભુત અને જીવનપ્રકાશક અર્થો નિહિત હોય છે. આવા અર્થો પર પોતાની જ્ઞાનોપાસનાથી પ્રકાશ પાડનાર વિરલા જ હોય છે. ગ્રંથો આપણી પાસે સેંકડો વર્ષોથી હોય છે, પરંતુ એનું ઊંડું અવગાહન કરીને એ ગ્રંથોનો જ્ઞાનપ્રકાશ વિશ્વમાં પ્રસરાવનાર વિરલ વિદ્વાન જ હોય છે. એ ગ્રંથોમાં પડેલાં સ્વ- પર કલ્યાણ વિચારોનાં અનુપ મૌક્તિકો અથાગ પ્રયત્નથી શોધીને જગતને આપનારા વિરલા હોય છે. કોઈ મરજીવા મહાસાગરના તળિયે ડૂબકી મારીને મોતી ખોળી લાવે છે. એના કરતાં ય ઊંડા જ્ઞાનસાગરના ગહન જળમાં સાધનાની ડૂબકી લગાવીને આવાં જ્ઞાનોતી પ્રાપ્ત કરવાનાં હોય છે. આજથી સાડા ત્રણસો વર્ષ પૂર્વે થયેલા સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં ન્યાય, વ્યાકરણ, યોગ અને અદ્યાત્મના ગ્રંથોની રચના કરનાર મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજને “લઘુહરિભદ્ર' અથવા “દ્વિતીય હેમચંદ્રાચાર્ય' જેવાં વિશેષણથી વર્ણવવામાં આવે છે. એમના સમદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યસર્જનને કારણે તેઓને જૈનસાહિત્યમાં અંતિમ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીની જેમ ઉપાધ્યાય યશોવિજયજીની “અંતિમ શ્રુતપારગામી’ તરીકે ઓળખ અપાય છે. એમના પછી આજ સુધીમાં એમના જેવા શ્રુતવેત્તા અને શાસ્ત્રવિશારદ, સમર્થ વિદ્વાન અન્ય કોઈ થયા નથી. એકસોથી વધુ ગ્રંથોના રચયિતા, મહાન દાશનિક, પદશનના જ્ઞાતા એવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ચતુર્વિધ સંઘ મહારાજને ‘તત્ત્વવિશારદ' અને “કુર્ચાલ શારદા' બિરુદ આપવામાં આવ્યાં હતાં. અન્ય સમાજના વિદ્વાનોએ એમને ‘ન્યાયાચાર્ય” અને “ન્યાયવિશારદ' એવાં બિરુદ આપ્યાં હતાં. કાશીની દુજેય વિદ્વાનોની સભામાં પાંચસો પંડિતોને એકલે હાથે જીતીને તેઓ “ન્યાયાચાર્ય'નું બિરુદ પામ્યા હતા. આવા શાસ્ત્રોમાં સર્વજ્ઞ તરીકે ઓળખાતા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે આજથી સાડાત્રણ સો વર્ષ પહેલાં “ધાત્રિશદ્ધાત્રિશિકા' નામના ગ્રંથની રચના કરી. આ અનુપમ ધર્મગ્રંથમાં બત્રીસ-બત્રીસ શ્લોકોમાં એક-એક વિષયનું આલેખન કર્યું. દાન, જ્ઞાન, પૂજા જેવા બત્રીસ વિષયોનું યથાર્થ–સ્વરૂપ સમજાવતા બત્રીસ વિભાગ પાડ્યા અને તે દરેક વિભાગને બત્રીસ શ્લોકમાં સંપૂર્ણ કર્યો હોવાથી એનું નામ “દ્વિત્રિશદ્ધાત્રિશિકા' છે, જેને ગુજરાતમાં ‘બત્રીસી–બત્રીસી' તરીકે ઓળખવામાં આવે છે. આ વિરલ ગ્રંથ પર પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ‘તત્ત્વાર્થદીપિકા' નામની મૂળ ગ્રંથ પર ટીકા પણ લખી છે જે ૫૦-૫૦ શ્લોક પ્રમાણ છે. આ બત્રીસ-બત્રીસી' ગ્રન્થ ઉપર આજના સમયના વિદ્ધદવિભૂષણ પૂ. મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજે “નયેલતા” નામક સંસ્કૃત ટીકા (૫૦ હજાર શ્લોક પ્રમાણ) અને તેના ઉપર ‘કાત્રિશિકાપ્રકાશ” નામક ગુજરાતી વિવેચના અથાગ પરિશ્રમ બાદ તૈયાર કરી છે. આને મૂળ ગ્રંથ ટીકાઓ, વિવેચનાસહિત મુનિરાજ શ્રી યશોવિજયજીએ અઠ્ઠાવીસ હજાર પૃષ્ઠોમાં આઠ ગ્રંથોરૂપે આલેખ્યો છે. વિશિષ્ટ પ્રજ્ઞા અને અનુપમ શ્રુતસાધનાની સાથોસાથ એમની બહુશ્રતતા અને જુદાં જુદાં દર્શનોનો ઊંડો અભ્યાસ આમાંથી પ્રગટ થાય છે. એના સંદર્ભોની તુલના માટે એમણે અનેક ગ્રંથોમાંથી દ્રષ્ટાંતો આપ્યા છે. આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી અનેક ગ્રંથરત્નોનો અર્થ સંગ્રહિત કરીને આલેખન કરતા હતા એ જ રીતે અને એ જ શૈલી ઉપાધ્યાય યશોવિજયજીએ અને અત્યારે મુનિરાજ યશોવિજયજીએ આ ગ્રંથમાં અપનાવી છે. આ રીતે યોગ, આગમ અને ન્યાય એ ત્રણેના શિરમોર સમો આ ગ્રંથ મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજની અખંડ જ્ઞાનસાધનાનું અમૃત અર્પે છે. માત્ર અઢાર વર્ષની વયે દીક્ષા લેનાર આ મુનિરાજશ્રી સતત જ્ઞાનસાધનામાં ડૂબેલા હોય છે અને એની સાથોસાથ એમની ત્યાગસાધના પણ એટલી જ ઉત્કૃષ્ટ અને વંદનીય છે. લગભગ વીસ વર્ષનો દીક્ષા પર્યાય ધરાવતા આ મુનિરાજે એક મહાન જ્ઞાનભંડારને પોતાની સાધના, ગહનતા, વિદ્વત્તા અને Jain Education Intemational Page #631 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા બહુશ્રુતતાથી ખોલી આપ્યો છે. એમણે મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત આ ગ્રંથ પર લગભગ ૫૦ હજાર સંસ્કૃત શ્લોક પ્રમાણ અન્ય દર્શનો સહિત અગિયારસો પચાસ જેટલા ગ્રંથોના આધાર સાથે આઠ ગ્રંથોની રચના કરી છે. આમ ૪૫ આગમો ઉપરાંત ૪ વેદ, ૧૮૦ ઉપનિષદો, ૪૫ આગમો, ૩૦ સ્મૃતિઓ, ૧૬ નિઘંટુ ગ્રંથો, ૧૪ સંહિતાઓનો સમાવેશ પણ છે. આ સંદર્ભો જ ભારતના વિરાટ દાર્શનિક સાહિત્યના તેમના ગહન અભ્યાસને સૂચવે છે. —કુમારપાળ દેસાઈ (‘ગુજરાત સમાચાર’માંથી સાભાર) પંન્યાસ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ પાટણના હાર્દસમા મધ્ય ભાગમાં રહેતા હતા એક સજ્જન વેપારી. નામ એમનું કાળીદાસભાઈ વીરચંદભાઈ શાહ. એમનાં ધર્મપત્નીનું નામ રસીલાબહેન. રસીલાબહેનની ધર્મપ્રીતિ અજોડ હતી. જિનશાસનમાં એમને અતૂટ શ્રદ્ધા. દરરોજ ચૈત્યવંદના માટે મંદિરે જવાનું, ઉપાશ્રયે જઈને ગુરુભગવંતોને ભાવપૂર્વક વંદન કરવાનાં, ઉપવાસ અને એકટાણાં, અઠ્ઠમ તપ અને આયંબિલ.......આ બધું તો એમના ધર્મમય જીવનના એક ભાગરૂપ હતું. સમય મળે ગુરુવાણીનું શ્રવણ કરવા જવાનું. ગુરુભગવંતો પર એમને અતૂટ આસ્થા. છેવટે તો ધર્મ એ તો શ્રદ્ધાનો વિષય છે. તર્કની ટીપ્પણીઓ ધર્મની બાબતમાં ન ચાલે. તા. ૧૯-૪-૧૯૬૧નો એ શુભ દિવસ અને શુભ દિવસની એથી પણ શુભ ક્ષણે રસીલાબહેનની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. આજે અનેક પુસ્તકોનું માંગલ્યધર્મી સર્જન કરનાર, ‘ટર્નિંગ પોઇન્ટ’ જેવી પુસ્તક શ્રેણી દ્વારા માન ગુણોનું ૠજુધર્મી પ્રસારણ કરનાર અને વ્યાખ્યાનની પાટ ઉપર પોતાની માર્મિક વેધક છતાં ધર્મચિંતનથી ભરી ભરી ઓજસભરી વાણી દ્વારા શ્રોતાઓને શ્રેયો માર્ગી બનાવનાર પ્રભાવક પ્રવચનકાર પંન્યાસ પ્રવર પૂ. આ. શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ સાહેબ. માની મમતા એમને મળી. લાગણીભર્યું માતૃત્વ એમને પ્રાપ્ત થયું. માણસ મોટો જરૂર થાય છે. એને મોટાઈ પણ મળે છે, પણ એ મોટાઈના મૂળમાં પડ્યું હોય છે એનું શૈશવ. મહાન ૬૧૫ પુરુષોના શૈશવની ચોક્કસ ક્ષણોમાં એમની મહાનતાના ચમકારા વર્તાતા જ હોય છે. સાધુ વાણીમાં રહેલાં ચિંતન અને તત્ત્વજ્ઞાનનું એને આકર્ષણ. પાટણની શાળામાં ચાર ધોરણ પૂરાં કરી પાંચમામાં હતો ઉમેશ ત્યાં અજબ ઘટના બની ગઈ. પ્રશાંતમૂર્તિ આચાર્યભગવંત પૂ. શ્રી મનોહરકીર્તિ સાગરસૂરિજી મહારાજના પરિચયમાં એ આવ્યો. એમની જોશભરી પ્રભાવક વાણીએ ઉમેશના મનમાં અજબ સ્પંદનો જગાડ્યાં. છેવટે એ દિવસ પણ આવી પહોંચ્યો. એ શુભ દિવસે, માતા રસીલાબહેન અને સગાંવહાલાંની સંમતિ સાથે, સકળ સંઘની ઉપસ્થિતિમાં, ધર્મના જયજયકાર વચ્ચે અમદાવાદના સાબરમતી મુકામે માત્ર સાડા દસ વર્ષની વયે ઉમેશને પ્રશાંતમૂર્તિ આ. ભ. પૂ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ.સા. ના વરદ્હસ્તે દીક્ષા આપવામાં આવી. એ દિવસ હતો તા. ૨૧-૧૧-૭૧નો. માગશર મહિનો હતો. અજવાળી ત્રીજનો શુભ દિવસ હતો. ઉમેશ કાળીદાસભાઈ શાહ બન્યા મુનિ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ. ઊજળું સાધુત્વ એમને હાથ લાગ્યું. બાલમુનિ ઉદયકીર્તિસાગર ગુરુની સાથે વિહારના માર્ગો પર ડગલાં માંડી રહ્યા. ગ્રંથોનું વાચન અને અવગાહન. ગ્રંથના એકેએક શબ્દને ઓળખવાનો. એના મર્મને જાણવાનો. દાદાગુરુના ગ્રંથો વંચાતા ગયા. ઊંડું ચિંતન થતું ગયું. ઉજાસ. પ્રગટતો ગયો. તપ વધતું ગયું. ધ્યાન અવિરત ચાલુ ને વિજાપુરના શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન મંદિર ખાતે સકળ સંઘની હાજરીમાં મુનિશ્રી ઉદયકીર્તિસાગરને ધામધૂમપૂર્વક પંન્યાસપદવીથી અલંકૃત કરવામાં આવ્યા. ઉમેશમાંથી ઉદયકીર્તિસાગરને મુનિ ઉદયકીર્તિ સાગરમાંથી પંન્યાસ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ સાહેબ. આજ દિન સુધીમાં પંદરેક પુસ્તકોનું અર્પણ એમણે ગુજરાતી સાહિત્યનાં ચરણે કર્યું છે. આજથી વીસેક વર્ષ પૂર્વે એમણે કલમ ઉપાડી ને શરૂ થઈ ગઈ એમની સર્જનયાત્રા. જૈન ધર્મની જીવનવાચક કથાઓ એમની કલમ દ્વારા કંડારાતી ગઈ અને યુવાનવર્ગમાં આંદોલનો જગાવી ગઈ. Page #632 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પંન્યાસપ્રવર શ્રી ઉદયકીર્તિસાગર મહારાજે વર્ણવેલા પ્રસંગો પ્રેરણાના ધોધ સમાન છે. જેને જેટલું જોઈએ એટલું પ્રેરણાજળ લઈ શકે છે, પી શકે છે, સંતૃપ્ત થઈ શકે છે. આવા તો અનેક વિષયો આ ગ્રંથ શ્રેણીમાં આલેખાયા છે, જે વાંચનારના જીવનમાં પરમ ઉદ્યોતુ કરી દે છે! એમની પ્રાસાદિક અને પ્રવાહી વાકધારા એમનાં વ્યાખ્યાનો સાંભળવાં એ પણ જીવનનો મહામૂલો લહાવો છે. પ્રેરણાત્મક ઘરેલુ ઉદાહરણોને કારણે એમની વાણી સૌનાં હૃદયને સ્પર્શી જાય છે. એમનો અખલિત વાકુપ્રવાહ જૈનો જ નહીં જૈનેતરોને પણ સ્પર્શી જાય છે. એમનાં શિષ્યરત્નો : મુનિ શ્રી વિશ્વોદયકીર્તિસાગર અને મુનિ વિદ્યોદય કીર્તિસાગર. પંન્યાસ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ પાસે જગત અને જિવાતા જીવનને જોવાની અને મૂલવવાની આગવી દૃષ્ટિ છે. સૌજન્ય : રસિલાબેન કાળીદાસ શાહ- પાટણ હ : રાજેશભાઈ પૂ. મુનિશ્રી નીતિસાગરજી મ.સા. કચ્છ પ્રદેશમાં વીસા ઓસવાલ જ્ઞાતિમાં માંડવી તાલુકાના મોટા લાયજા ગામમાં સંસ્કારસંપન્ન અને પ્રતિષ્ઠિત પરિવારના ધર્મપ્રેમી સુશ્રાવક-શ્રી ખેતસીભાઈ તથા માતા પદ્માબહેનને ત્યાં વિ.સં. ૨00૪ માગશર વદી ૧૧ ને બુધવારે, પાર્થપ્રભુના દીક્ષા કલ્યાણકના મંગળ દિવસે, શુભ યોગમાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. ખેતસીભાઈના આ પુત્ર માટે તે દિવસ ભાવિમાં દીક્ષા ગ્રહણ કરવા માટે જાણે કે સંકેતરૂપ બની ગયો ! આ બાળકને બચપણથી જ ધર્મચિ અને આધ્યાત્મિક વિચારધારાની ગળથૂથી મળવાને કારણે યુવાનવયે વૈરાગ્યભાવ દઢ અને મજબૂત બનતો રહ્યો. જૈનતીર્થસ્થાનોની સ્પર્શના, ધર્મજિજ્ઞાસાના તીવ્ર ભાવોને કારણે અને તપસ્વી સંતોના સંસર્ગથી સંયમભાવમાં વધારો થતો રહ્યો. યુવાન નાનજીભાઈના જીવનસાફલ્ય માટેના પ્રબળ મનોરથોને જાણી-સમજી એ અરસામાં જ યોગનિષ્ઠ પૂ. બુદ્ધિસાગરસૂરિ સમુદાયના અજોડ સંયમી, આત્મજ્ઞાની, વિરલ વિભૂતિ આચાર્ય ભગવંતશ્રી કૈલાસસાગર સૂરિજી મ.ની કૃપા અને આત્મષ્ટિએ શ્રી નાનજીભાઈનું મન સંયમજીવનમાં પ્રવેશવા હિલોળે ચઢ્યું. સં. ૨૦૧૮ના મહા સુદિ ૧૪ના રોજ પૂજ્યશ્રીના શિષ્ય તરીકે ચારિત્રધર્મનો સ્વીકાર કર્યો અને નીતિસાગરજી મ. તરીકે જાહેર થયા. - શ્રી નીતિસાગરજી મહારાજશ્રીએ દીક્ષા બાદ સંયમ- ચતુર્વિધ સંઘ સાધના, જ્ઞાનની ઉપાસના તથા ગુરુદેવની વૈયાવચ્ચ ભક્તિમાં એકાગ્ર બની થોડા સમયમાં જ ગુરુકૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરી લીધાં. પૂ. ગુરુદેવની પ્રેરક નિશ્રામાં જિનાલયો, ઉપાશ્રયો અને પ્રતિમા પ્રતિષ્ઠાઓના પાવન પ્રસંગો ઉપર ગુરુદેવની સાથે જોડાઈને અનેકોના સંપર્ક-સંસગથી શ્રી નીતિસાગરજી મ.ની જીવરક્ષા, શાસનરક્ષા અને વિશ્વમૈત્રીની ભાવનાને બળ મળ્યું. શ્રી શંખેશ્વર તીર્થમાં કરેલી અઠ્ઠમતપ સાથેની જાપની આરાધનાને પ્રતાપે અને પૂ. ગુરુદેવની નિમળભાવે કરેલી સેવાવૈયાવચ્ચના ગુણ પ્રભાવે સંયમજીવનમાં ખૂબ જ પ્રગતિ સાધી. પૂજ્યશ્રીની નિશ્રામાં પણ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો થયાં. જૈન-જૈનેતરોમાં અનેક જીવોને ધર્મમાર્ગમાં જોડ્યા, સ્વતંત્ર ચાતુર્માસ કરીને અનેકવિધ ધર્મકાર્યો પ્રવર્તાવી રહ્યા છે. અમદાવાદ, પાટણ, વડોદરા, શિવગંજ આદિ સ્થળોએ યશસ્વી ચાતુર્માસ કર્યા. સં. ૨૦૫૯નું ચોમાસું જન્મભૂમિ લાયજા (કચ્છ)માં આનંદ ઉલ્લાસપૂર્વક સંપન્ન થયું. સં. ૨૦૬૦નું ચોમાસું ભાવેણાના શાસ્ત્રીનગર વિભાગમાં સંપન્ન થયું. મહામંત્ર નવકારના જાપ સાથે આરાધનાના ઘોડાપૂર વહાવ્યાં. ૬૮ ઉપવાસની આરાધના અત્રેના શ્રી સંઘમાં શાતાપૂર્વક થઈ. પૂજ્યશ્રીની પ્રેરણાથી શાસનપ્રભાવના સાથે સાતેયક્ષેત્રોમાં પુણ્યશાળીઓ તરફથી સારો લાભ લેવાયો. પૂજ્યશ્રી ઘણા જ શાંત, સૌમ્ય અને જગતને ઉચ્ચ આદર્શો મળે તેવું જીવન જીવવાની તીવ્ર ભાવના દર્શાવે છે. પૂજ્યશ્રીની આ ઉચ્ચત્તમ ભાવનાઓ ચરિતાર્થ થાઓ તેવી શાસનદેવને પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને ભાવપૂર્વક વંદના! સૌજન્ય : દોશી વિજયાબેન ગોવિંદજી (દાઠાવાળા) પરિવાર હ : હર્ષદભાઈ તલકચંદ દોશી, કલ્પના, મિહીર, પરિતા, પ્રતીક, ધનવી ભાવનગર, હિન્દી સાહિત્યકાર પૂજ્ય પંન્યાસશ્રી રત્નસેનવિજયજી મ. તારક તીર્થંકર પરમાત્માઓ જગતના જીવોના કલ્યાણ માટે અર્થથી દેશના આપતા હોય છે. પ્રભુની તે વાણીને ગણધર ભગવંતો સૂત્ર રૂપે ગૂંથતા હોય છે. પ્રભુની તે વાણી આજે વર્તમાનમાં “આગમ' રૂપે વિદ્યમાન છે. જૈન આગમોની મૂલ ભાષા પ્રાકત છે. આગમોનાં રહસ્યોને જાણવા-માણવાં માટે Jain Education Intemational Page #633 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા અનેક મહાપુરુષોએ એ આગમગ્રંથો ઉપર સંસ્કૃત ભાષામાં ટીકા આદિની રચના કરી. એ આગમગ્રંથોના આધારે અનેક પ્રકરણ- ગ્રંથોની રચનાઓ કરી. કાલની વિષમતાએ જનસમાજમાંથી સંસ્કૃત-પ્રાકૃત ભાષા પણ લુપ્ત થવા આવી. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ ઓછા થવા લાગ્યા. પછી અનેક મહાપુરુષોએ લોકભોગ્ય ભાષામાં સાહિત્યસર્જન ચાલુ કર્યું. આજે અનેક સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના ગુજરાતી અનુવાદો-વિવેચનો વિદ્યમાન છે. ભારતના અધિકાંશ પ્રાંતોમાં જૈનોની વસ્તી હોવા છતાં વર્તમાનમાં વિદ્યમાન થે. મૂ. જૈન સાધુ-સાધ્વીજીમાં લગભગ ૫૦ સાધુ-સાધ્વીજી ગુજરાત પ્રાંત અને ગુજરાતી ભાષાથી જોડાયેલાં હશે. એના કારણે ભારતના વિવિધ પ્રાંતોમાં અનેક ભાષાઓ હોવા છતાં પણ છે. મૂ. જૈનોનું અધિકાંશ સાહિત્ય ગુજરાતી ભાષામાં છે. હિન્દી, મરાઠી, અંગ્રેજી, તામિલ, તેલુગુ, કન્નડ આદિ ભાષાઓમાં લગભગ બહુ જ અલ્પ પ્રમાણમાં સાહિત્ય છે. પ્રભાવક પ્રવચનકાર પૂ. ગણિવર્યશ્રી રત્નસેનવિજયજી મહારાજે ૧૮ વરસની ઊગતી જવાનીમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે. વીસમી સદીના મહાનયોગી પરમ નિઃસ્પૃહી પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનું અંતિમ શિષ્યત્વ સ્વીકારી એ પુણ્ય પુરુષના કૃપાપાત્ર બન્યા છે. વિ.સં. ૨૦૩૩માં દીક્ષા અંગીકાર કર્યો પછી પૂ. મનિશ્રીએ નિયમિત એકાસન તપની આરાધના સાથે ખૂબ સુંદર સ્વાધ્યાય કરેલ છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવી જૈનદર્શન, જૈનઆગમ, જૈનસાહિત્યના અભ્યાસની સાથે સાથે જૈનેતર દર્શનોનો પણ ગહન અભ્યાસ કરેલ. પોતાના ઉપકારી ગુરુદેવશ્રીની આજ્ઞાનુસાર ૨૩ વરસની ઊગતી જવાનીમાં એમની પ્રવચનયાત્રાનો મંગલ પ્રારંભ થયેલ. પ્રગતિના પંથે આગળ વધતાં તેઓ પ્રભાવક પ્રવચનકાર રૂપે પ્રસિદ્ધિ પામ્યા. છેલ્લાં ૨૩ વરસોથી રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મુંબઈ અને મહારાષ્ટ્રનાં વિવિધક્ષેત્રોમાં વિચરણ કરી નાનાં-મોટાં ૪ શહેરોમાં ચાતુર્માસ કરી સુંદર શાસનપ્રભાવના કરેલ છે. તેઓશ્રી હિન્દી અને ગુજરાતી ભાષામાં સુંદર અને રોચક શૈલીમાં પ્રવચન આપે છે. હિન્દીભાષા પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવતા પૂજ્ય મુનિશ્રીએ વિ.સં. ૨૦૩૭માં પોતાના પરમ ઉપકારી ગુરુદેવશ્રીને શ્રદ્ધાંજલિ ૬૧૦ આપતા વાત્સલ્ય કે મહાસાગર' પુસ્તકનું આલેખન કરેલ. ધીમે ધીમે એમની સાહિત્યયાત્રા આગળ વધવા માંડી. દિવ્યસંદેશ પ્રકાશન ટ્રસ્ટ મુંબઈના અન્વયે હિન્દી ભાષામાં આલેખિત તેમના સાહિત્યનું પ્રકાશન ચાલુ થયું. દર વરસે ૬-૭ પુસ્તકોનું પ્રકાશન થતાં આજે તેમનાં ૧00 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ જ વરસે અષાઢ સુદ-૯ના દિવસે એમના દ્વારા આલેખિત-સંપાદિત “બીસવી સદી કે મહાનયોગી' પુસ્તકનું વિમોચન થયેલ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ગુજરાતી સાહિત્ય બહોળા પ્રમાણમાં છે, જ્યારે હિન્દી ભાષામાં સાહિત્યની ખૂબ જ કમીના છે. પૂજ્યશ્રીએ એ કમીની પૂર્તિ કરવા માટે કમર કસેલ છે. છેલ્લાં ૧૫ વરસથી એમનાં પ્રવચનોને વાચા આપતું “અહંદ દિવ્યસંદેશ” માસિક પણ નિયમિતરૂપે પ્રકાશિત થાય છે. નૂતન સાહિત્ય સર્જનની સાથે સાથે પૂજ્યશ્રીએ સંસ્કૃતભાષામાં અનેક ગ્રંથોનું પણ સંપાદન કરેલ છે. “શ્રી હેમચંદ્ર શબ્દાનુશાસનમ્'-બૃહદ્વૃત્તિ’–‘લઘુન્યાસ’ સહિત ત્રણ ભાગમાં એમના સંપાદન તળે પ્રકાશિત થયેલ છે. એની સાથે પાડવચારિત્રમ્ નું પણ સંપાદન કરેલ છે. પોતાના પરમતારક ગુરુદેવશ્રીના ગુર્જર સાહિત્યને હિન્દીભાષામાં પ્રકાશિત કરવા માટે પણ એમણે ખૂબ જ જહેમત ઉપાડેલ છે. સ્વ. પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમવિજય મહોદયસુરીશ્વરજી મ.સા.ની આજ્ઞાનુસાર વિ.સં. ૨૦પપના વૈશાખ સુદિ ૫-ના દિવસે તેમને ‘ગણિ' પદથી વિભૂષિત કરવામાં આવેલ છે. બાલ અને તરુણ સંસ્કરણ વાચના શ્રેણીના માધ્યમે તેમણે હજારો બાળકોને પ્રભુશાસનના રસિક બનાવવા માટે યોગ્ય પ્રયત્ન કરેલ છે. એમની તારક નિશ્રામાં અનેકવિધ સામુદાયિક અનુષ્ઠાનો, આરાધના-તપશ્ચર્યાઓ સંપન્ન થયેલ છે. થાણા (મહા.)માં એઓશ્રીની પ્રેરણાથી સંઘમાં મહાન સિદ્ધિદાયક-સિદ્ધિતપની તપશ્ચર્યા થઈ હતી, જેમાં ૧૦૯ આરાધકો જોડાયા હતા. ધૂલિયા, યેરવડા આદિમાં ઉપધાનતપ તથા ઠેર ઠેર ભવ્ય ઉદ્યાપનમહોત્સવો પણ થયા છે. પૂજ્ય ગણિવર્યશ્રીના સદુપદેશથી દેહરોડ-પૂના નિવાસી શા કેસરીમલ એમચંદજી જેને પોતાના સમગ્ર પરિવારધર્મપત્ની, એક પુત્ર તથા એક પુત્રી સહિત વિ.સં. ૨૦૫૯, મહા સુદ-૬ના શુભદિવસે પૂજ્યશ્રીની શુભનિશ્રામાં ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ છે. જૈનશાસનની સુંદર આરાધના–પ્રભાવના Jain Education Intemational Page #634 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કરી રહેલા અને નૂતન હિન્દી સાહિત્યનું અવિરત સર્જન કરનારા પૂજ્ય ગણિવર્યશ્રી રત્નસેનવિજયજી મ.નાં ચરણોમાં ભાવભરી વંદના. દેહુરોડમાં સપરિવાર દીક્ષા-મહા સુદ ૬, સં. ૨૦૫૯. (૧) કેસરીમલ ખેમચંદજી મુ. કીર્તિરત્ન વિ. ગણિવર્યશ્રી રત્નસેનવિ. (૨) પ્રફુલ્લકુમાર કેસરીમલજી મુ. પ્રશાંતરન વિ. મુ. કીર્તિરત્ન વિ. (૩) ચંદાબહેન કેસરીમલ સા. સંયમલીનાશ્રીજી સા. નિર્મલરેખાશ્રી (૪) નિકિતાકુમારી સા. શ્રી મોક્ષલીનાશ્રીજી સા. ધૂપમલીનાશ્રીજી સૌજન્ય : સુરેન્દ્ર જે-૪૭ કોલભાટ લેન, મુંબઈ- ૨ પૂજ્ય પંન્યાસશ્રી રાજહંસવિજયજી મ.સા. મૂળ વતન તો ખેરાળુ પાસે લુણવા (મંડાલી), પણ રહેતા હતા મુંબઈ, બોરીવલીમાં ધાર્મિક સંસ્કારથી ધમધમતા દોલતનગરમાં. દેરાસુર અને ઉપાશ્રયની નજીકમાં જ પોતાનું ઘર. દેરાસર-ઉપાશ્રયમાં ગવાતા બોલાતા શબ્દો અનાયાસે પણ શ્રવણ ગોચર થયા કરે. પિતા ચંદુલાલભાઈ અને માતા મંજુલાબહેન શીલ, સંસ્કાર અને સગુણથી દીપતું કુટુંબ. તેમના ઘેર મંજુલાબહેનની કુક્ષિએ વિ.સં. ૨૦૧૮માં એમનો જન્મ. પોતાના ચાર ભાઈઓમાં તેમનો નંબર ત્રીજો. બાલ્યવયથી જ જીવનમાં પ્રબળ ધાર્મિક સંસ્કાર, સાધુ પાસે જવું, તેમની પાસે બેસવું. તેમની વાતો-ઉપદેશ સાંભળવો, તેમને ગોચરી વહોરવા લઈ જવું અને તેમની ભક્તિ કરવી આ બધું બહુ ગમે. દર્શન- પૂજા-સામાયિક-પ્રતિક્રમણ અને ધાર્મિક અભ્યાસ નિયમિત રીતે કરતાં તેમણે વ્યાવહારિક અભ્યાસ પણ મેટ્રિક સુધી કર્યો, પણ મન સંસારમાં માને નહીં. ઊંડે ઊંડે રહેલી સંયમની પ્રીતિ એમના આત્માને ઢંઢોળ્યા કરતી. દોલતનગરમાં પધારતા પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય, ઉપદેશ તો હતો જ પણ વિશેષ કરીને પૂજ્ય મુનિશ્રી પ્રદ્યુમ્ન વિજયજી મ. (હાલ આચાર્યશ્રી)ના સમાગમથી ભાવના વધુ દઢ બની. વિહારમાં પણ સાથે રહી ધાર્મિક અભ્યાસ સાથે સંયમની તાલીમ મેળવી. વિ.સં. ૨૦૩૪ના મહા સુદ-૨-ના પ્રબળ પુરુષાર્થ ફોરવી, સંયમ સ્વીકારી પૂ. મુનિશ્રી પ્રદ્યુમ્ન વિજયજી મ.ના શિષ્ય થયા. આ દીક્ષામાં સ્વ. પૂ. આચાર્યશ્રી વિજય ધર્મધુરંધરસૂરીશ્વરજી મ.શ્રીએ ખૂબ જ રસ લીધો હતો. સંયમની શુદ્ધ આરાધનાપૂર્વક ન્યાય-વ્યાકરણસાહિત્ય-આગમ નાદિનો અભ્યાસ કર્યો. પોતાના શિરચ્છત્ર ચતુર્વિધ સંઘ ત્રણ-ત્રણ વડીલ પૂજ્યોની છાયા-પ્રેરણા અને આશીર્વાદથી પોતાના જીવનનું સારું ઘડતર કર્યું. વયોવૃદ્ધ મુનિરાજશ્રી હીરવિજયજી મહારાજની નાદુરસ્ત તબિયતનાં વર્ષોમાં ખૂબ જ લાગણીપૂર્વક વર્ષો સુધી સેવા કરી હતી. વ્યાખ્યાનશક્તિ પણ અસરકારક છે અને બાળકોમાં ધાર્મિક સંસ્કારનાં સિંચન તથા અભ્યાસ કરાવવાની તીવ્ર ધગશ ધરાવે છે. તેમનાં માતુશ્રીએ પણ સંયમ સ્વીકારી સાધ્વીજી પઘલતાશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી મોક્ષલતાશ્રીજીના નામે ચાર વર્ષ સુંદર આરાધના કરી પોતાના આત્માનું કલ્યાણ કર્યું. જન્મ : સં. ૨૦૧૮ માગશર વદિ-૧૧, મુંબઈબોરીવલી-દોલતનગર. દીક્ષા : સં. ૨૦૩૪, મહા સુદિ-૨, અમદાવાદપાંજરાપોળ. કે ગણિ પદ : સં. ૨૦૫૫, માગસર સુદ-૧૦, આંબાવાડી–અમદાવાદ. * પંન્યાસ પદ : સં. ૨૦૫૯, વૈશાખ સુદિ-૬, કાંકરિયા-અમદાવાદ. * ગુરુ : પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ. સંયમપર્યાયનાં ૨૫ વર્ષ ગુરુનિશ્રામાં રહી પૂર્ણપણે ગુરુને સમર્પિત બની રહ્યા. ગુરુઆજ્ઞા તહત્તિને જીવનમંત્ર બનાવી ગુરુભગવંતના સાહિત્યોપાસના વગેરે દરેક કાર્યોમાં સંપૂર્ણ સહાયક બન્યા. તેમના શિષ્ય મુનિ શ્રી મલયગિરિવિજયજી પણ ગુરુનાં પગલે-પગલે ગુરુનિશ્રામાં રહીને જ્ઞાન-દર્શન-ચારિત્રની સુંદર આરાધના કરે છે. સૌજન્ય : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરની પેઢી દોલતનગર બોરીવલી-મુંબઈ ૪000૬૬ પૂ. મુનિ શ્રી સોમસુંદરવિજયજી મ.સા. ૫.પૂ. મુનિ શ્રી સોમસુંદરવિજયજી મ.સા.નો જન્મ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ ગામે પિતા શ્રી કુબડિયા જ્ઞાતિના લીલાધરભાઈ તથા માતુશ્રી જાસુબહેનની કુક્ષિએ પુત્રરત્ન રૂપે વિ.સં. ૨૦૧૪ના પોષ સુદ-૧૫, ઈ.સ. ૧૯૫૮ના રોજ થયો. માતાપિતાએ સુરેશકુમાર નામ પાડ્યું વિ.સં. ૨૦૩૭ના વૈશાખ સુદ-૭, ઈ.સ. ૧૯૮૧ના શુભ દિને (ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગ-૯-૩૫) સાબરકાંઠાના ટીંટોઈ તીર્થમુહરિ–પાર્શ્વનાથ (જગચિંતામણિ સૂત્રમાં) મુકામે સંસારતારક દીક્ષાગુરુ પ.પૂ. મુનિ શ્રી મહાયશવિજયજી મ.સા. (હાલ આચાર્ય)ની નિશ્રામાં દીક્ષાદાતા પ.પૂ.આ. શ્રી વિજયદેવસૂરિ Page #635 -------------------------------------------------------------------------- ________________ ૧૯ તવારીખની તેજછાયા (પછી ગચ્છાધિપતિ), પ.પૂ.આ. શ્રી પરમપ્રભસૂરિ, પ.પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિ, મુનિ શ્રી મહાયશવિજયજી મ.સા. વગેરે દ્વારા તેમણે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને તેમનું નામકરણ પ.પૂ. મુનિ શ્રી સોમસુંદર વિજયજી નામે થયું. વિ.સં. ૨૦૩૭ના જેઠ સુદ પાંચમે રાજડુંગરપુર (કેશરિયાજી તીર્થ પાસે) તેમની વડી દીક્ષા થઈ. પછી પ.પૂ. શ્રી વિજય વૃદ્ધિ-નેમિ-દર્શનજયાનંદ-મહાયશસૂરિ સમુદાય પરંપરામાં રહી તેમણે સંસ્કૃત- પ્રાકૃત, ન્યાય, તર્ક, શિલ્પ, વાસ્તુ, જ્યોતિષ, પ્રવચન-પ્રભાવકતા, વિધિવિધાન વગેરેનો ગહન અભ્યાસ કરી નિપુણતા પ્રાપ્ત કરી. તેમના વરહતે અનેક અંજનશલાકા, પ્રતિષ્ઠાદિ થયાં. તેમના સંસારી પરિવારમાં મોટાભાઈ મફતભાઈ (હાલ પ.પૂ. મુનિ શ્રી વજયશવિજયજી મ.સા.), વીણાબહેન, કિરણકુમારવીણાબહેન, વગેરે છે. પ.પૂ. મુનિ શ્રી કલાસુંદરવિજયજી મ.સા. તેમના શિષ્યરત્ન છે. આવા પ.પૂ. મુનિશ્રી સોમસુંદરવિજયજી મ.સા.નાં ચરણોમાં કોટિ કોટિ પ્રણામ. જૈનસાહિત્યના મર્મજ્ઞ : પ્રખર વ્યાખ્યાતા પૂ. મુનિરાજ શ્રી દેવરત્નસાગરજી મ. આદમકદની વિરાટ પ્રતિમા, યુવાનોના સફળ શિલ્પી અને પ્રભુભક્તિના અઠંગ પ્રેમી એટલે મુનિરાજશ્રી દેવરત્ન-સાગરજી મહારાજ. “કચ્છનું કાશી’ ગણાતા કોડાય ગામનાં માતા ઝવેરબહેન અને પિતા કલ્યાણજીભાઈના ઘરે જન્મ લઈ દાદીમાં પાનબાઈના સંસ્કારે ધર્મસિંચન પામ્યા. સી. એ. સેમિસ્ટર સુધી વ્યાવહારિક અભ્યાસ સાથે સંગીત, કયૂટર, પત્રકારિત્વ, ટેલિફોન ઓપરેટિંગ આદિના કોર્સ કર્યા. જયપ્રકાશજી અને વિનોબાજીના પ્રત્યક્ષ પરિચયે અનુભવ મેળવ્યો. કચ્છી સમાજના યુગદેષ્ટા, અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીના આગમાભ્યાસી પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મહારાજના હાથમાં જીવનનું સુકાન સોંપી સંસારી મટી અણગાર બન્યા. માત્ર દોઢ વર્ષની ઉંમરે આંખની રોશની ગુમાવનાર અને માતાના પ્રબળ પુરુષાર્થે જીવનના આઠમા વર્ષે આંખોની રોશની પાછી મેળવનાર કુળદીપક દીપકમાંથી શાસનરત્ન સમા દેવરત્ન બન્યા. પૂ. ગુરુવર્યોના સાન્નિધ્યે વિહારયાત્રા, જ્ઞાનયાત્રા અને સંયમયાત્રા વિકાસના પંથે આગળ વધતી ચાલી. વાણીના અભુત જાદુગર આ મુનિવર શ્રોતાઓની અદ્ભુત ચાહના પામ્યા છે. સંયમજીવનનાં માત્ર ૧૦ જ વર્ષમાં ભારતનાં ૧૨ રાજ્યોમાં પરિભ્રમણ કર્યું છે; ૩૧ જેટલાં પુસ્તકોનું પ્રકાશન કર્યું છે; ૮ જેટલા છ'રીપાલિત સંઘો કાયા છે; યુવક-શિબિરો, ભક્તિઅનુષ્ઠાનો વગેરેનાં આયોજનો કર્યા છે; ભારતના અનેકાનેક તીર્થોની યાત્રાઓ કરવા ઉપરાંત સમેતશિખરજી અને શત્રુંજય તીર્થની ૯૯ યાત્રા કરી છે; આ સર્વ પૂજ્યશ્રીનાં સોપાનો છે. સાહિત્યના મૂર્ધન્ય પંડિતો-લેખકો સાથેના સંપર્કો, ઘણા આચાર્યો, પદસ્થો અને મુનિવરો સાથેના આત્મીય સંબંધો તેઓશ્રીના પ્રતિભાવંત વ્યક્તિત્વની શાખ પૂરે છે. શાળા-કોલેજો, જેલો, વકીલ–ડોકટર–વેપારીનાં મંડળો વગેરેમાં ઘણાં સ્થળોએ પ્રવચનધારાઓ વહાવી અનેકોનાં જીવનમાં પરિવર્તન સર્યા છે. આ સરળતાના સ્વામીએ સફળતાના ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરી છે! એવા એ મહાન મુનિવર ઉત્તરોત્તર વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શાસનના તેજસ્વી તારક રૂપે ઝળહળી રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણારવિંદમાં ભાવભીની વંદના! વિરાટ વ્યક્તિત્વ, પ્રભાવશાળી કૃતિત્વના સ્વામી : પૂ. પં.પ્રવર શ્રી વીરરત્નવિજયજી મ. –પ્રસ્તુતિ : સુનીલ ધાકડ-ઇન્દોર જ છે - - + = + શ્રી માણિભદ્રવીર તિર્થ શિવપુર ચિત્ર પરિચય (૧) શ્રી માણિભદ્રવીરનું કલાત્મક મંદિર (૨) શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી જૈન સાહિત્ય મંદિર (૩) દર્શનાર્થીઓ માટેની ધર્મશાળા (૪) પૂ. પં. પ્રવરથી વીરરત્નવિજયજી મ.સા. Jain Education Intemational Page #636 -------------------------------------------------------------------------- ________________ ૨૦ માળવાની ધાન્યસભર હરિયાળી માટીમાં શ્રદ્ધા-ભક્તિના અંકુર પ્રસ્ફુટિત કરીને જન-જનનાં મન-મનમાં પરમ આસ્થાનું કેન્દ્ર બનેલા માલવરત્ન પૂજ્ય પંન્યાસપ્રવ૨ શ્રી વી૨૨ત્ન વિજયજી મ.સા.નાં નામ-કામથી માળવાનાં આબાલ-ગોપાલ સૌ સુપરિચિત છે. ફક્ત પંદર વર્ષોમાં પચાસથી વધુ મંદિર, ઉપાશ્રય વગેરેનું નિર્માણ કરાવી એમણે આ ભૂમિના કણ-કણમાં ધાર્મિક મહાકાવ્ય ગુંજતું કર્યું છે. જન્મભૂમિ પિંડવાડા, રાજસ્થાન, જન્મદિન વિ.સં. ૨૦૦૮, ફાગણ સુદ-૩, પિતાશ્રી છોગાલાલજી મડિયામાતુશ્રી લક્ષ્મીબાઈ. પાંચ ભાઈ તથા ત્રણ બહેનોના લાડકવાયા ઉત્તમચંદ ફક્ત ૧૧ વર્ષની વયે પૂજ્ય મુનિરાજ શ્રી વીરરત્નવિજયજી મ.સા. તરીકે સંયમી બને છે. પૂ. આ.ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા., પૂ. આ. ભ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., પૂ. આ. ભ. શ્રી વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.આ.ભ. શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મ.સા. જેવા ચાર-ચાર ગુરુદેવોની અસીમ કૃપા પ્રાપ્ત કરી જ્ઞાન, ધ્યાન, સાધનાની દિશામાં ચતુર્મુખી યાત્રા પ્રારંભ કરી દીધી. યોગ્યતા અને અનુભવની પરીક્ષામાં સફળ એમને ક્રમશઃ ગણિ તથા પંન્યાસ પદ પર આરૂઢ કરવામાં આવ્યા. ઊંડું, ચિંતન, તર્કપૂર્ણ હાજરજવાબીપણું, સમસ્યાઓના નિરાકરણની દૂરદર્શી દૃષ્ટિ, ‘સર્વ પોતાનાં, પારકાં ન કોઈ' જેવી ઉદાર ભાવના, ‘અપમાન કોઈનું નહીં, સમ્માન લાયકનું' ના ઉદાત્ત વિચાર જેવા દિવ્યગુણોથી સમાલંકૃત, મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં શિવપુર ગામે માણિભદ્રજી સાધના કેન્દ્રના સંસ્થાપક પ. પૂ. પં. શ્રી વીરરત્નવિજયજી મહારાજે માળવાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. શાંતમૂર્તિ પૂજ્ય મુનિવર શ્રી અશ્વસેન વિજયજી મ.સા.નો પૂર્ણ સહયોગ એમને પ્રત્યેક ક્ષેત્રમાં મળતો રહ્યો. “ભલે કાંટા વિખેરે કોઈ, હું તો બિછાવીશ સદા ફૂલ જ ફૂલ’ના સૂત્રને ધ્યાનમાં રાખીને તેઓ પોતાના રાહ પર ચાહ સાથે આગળ વધતા રહ્યા. ધ્યાન અને સાધના તરફ સ્વાભાવિક રીતે એમની અભિરુચિ રહી છે. યોગ-જ્યોતિષ, આગમ-મંત્ર-આયુર્વેદ વગેરે વિષયોના અનેક હસ્તલિખિત પ્રાચીનગ્રંથ એમની પાસે ઉપલબ્ધ છે. ‘શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર-૧૦૮ પાર્શ્વનાથ મંત્ર-મા સરસ્વતી દેવી', પ્રભાવી શ્રી મણિભદ્રવીરની આરાધના-સાધના એમણે સંપૂર્ણ વિધાન સાથે કરી છે. શ્રી ઋષિમંડળના પણ તેઓ સાધક રહ્યા છે. આ બધાંને કારણે એમને વચનસિદ્ધિ મળી છે. For Private ચતુર્વિધ સંઘ ભક્તજનો એમના પ્રત્યેક આદેશને શિરોમાન્ય ગણે છે. પ્રાતઃ કાલીન સાધનાસમયે એમનાં દર્શન મનને અપૂર્વ શાંતિ પ્રદાન કરે છે. શ્રેષ્ઠ સાધનાની સિદ્ધિ સ્વરૂપે એમને આખરે મળી જીવનની સુખદ અનુભૂતિ, શિવપુર મહાતીર્થના નિર્માણ સ્વરૂપે. સૌજન્ય : શ્રી માણિભદ્રવીર શ્વે. જૈન સાધનાકેન્દ્ર શિવપુર (M.P.) સાધુવેશમાં એક પ્રખર વૈજ્ઞાનિક પૂ. પંન્યાસશ્રી નંદીઘોષવિજયજી ગણિ પૂ. પંન્યાસ નંદીઘોષવિજયજી મહારાજ પંચમહાલ જિલ્લાના વેજલપુર ગામના પૂ. નગીનદાસ દલસુખભાઈના સંસારી પુત્ર નામ નિર્મળકુમા૨ સં. ૨૦૩૦માં સંયમપંથ સ્વીકારી પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરિજી મ.ના શિષ્ય બન્યા. જૈનદર્શનનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. પૂ. આ. શ્રી શીલચન્દ્રસૂરિજી મ. પાસેથી સંસ્કૃત અને વ્યાકરણ સંબંધી માર્ગદર્શન મેળવ્યું. સમય જતાં તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનના તુલનાત્મક અભ્યાસ દ્વારા સંશોધનક્ષેત્રે એક મુનિરાજ તરીકે ભવ્યોજ્વલ આંતરરાષ્ટ્રીય સમ્માન પ્રાપ્ત કરીને આત્મકલ્યાણની પ્રવૃત્તિ સાથે જિનશાસનના અર્વાચીન સંયમમાર્ગમાં અભૂતપૂર્વ પ્રભાવના કરી છે. ત્યાગ અને વૈરાગ્યને વરેલા સાધુ વૈજ્ઞાનિક સંશોધનના વિચારોને જૈનદર્શનના વિચારો સાથે તુલનાત્મક અભ્યાસ કરી નવા મૌલિક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરી તે ખરેખર ગૌરવ અને ઉન્નતિ જ સમજવી ને! મુનિશ્રીની ચિંતન-મનન કરવાની લાક્ષણિક સાધુજીવન શૈલી સાચે જ સાધુવેશમાં એક પ્રખર વૈજ્ઞાનિકનું દર્શન કરાવે છે. પૂ મુનિશ્રીની વિજ્ઞાનક્ષેત્રે મૂલ્યવાન કામગીરીની કદરરૂપે અમેરિકન બાયોગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટ ઇન કોરપોરેન્ડ તરફથી સમ્માનિત થયા. જૈન સાધુને નિયમ મુજબ ઘણો અભ્યાસ કરવાનો હોય છે. એ કરવાની સાથે સાથે મુનિ નંદીઘોષવિજયજી ખગોળવિજ્ઞાન વાંચતા રહ્યા. એમને આઇન્સ્ટાઇનની થિયરીઓમાં રસ પડ્યો. એમના ગુરુ આચાર્ય શ્રી સૂર્યોદયસૂરિજી અત્યંત પ્રતિભાવાન જૈન સાધુ છે. એમણે શિષ્યને જૈન સિદ્ધાંતોની દૃષ્ટિએ આધુનિક વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો અભ્યાસ કરવા ઉત્તેજન આપ્યું. મુનિશ્રી પોતે જ કહે છે : “ભારતીય સંસ્કૃતિના પ્રાચીનતમ પ્રવાહસ્વરૂપ જૈનદર્શનનાં ગ્રંથોમાં ઘણા વૈજ્ઞાનિક સિદ્ધાંતો છુપાયેલા છે. આજના જમાનામાં નવી પેઢી સમક્ષ Personal Use Only Page #637 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૬૨૧ આધુનિક ગણિત અને વૈજ્ઞાનિક સાધનો દ્વારા આ સિદ્ધાંતોનું કરવામાં આવ્યા. પ્રભાવક ગુરુદેવના ૧૩ વર્ષના સતત સાન્નિધ્યે નિરૂપણ કરવું અતિઆવશ્યક છે. સંપૂર્ણ બ્રહ્માંડમાં સજીવ યુવામુનિની તેજસ્વી પ્રતિભાને વધુ ને વધુ ઉદ્યોત કરી અને એ સૃષ્ટિમાં મનુષ્ય એ સર્વોપરી પ્રાણી છે એમ વિજ્ઞાન અને ધર્મ યોગ્યતાના કારણે તેઓશ્રી ગુરુદેવના વિશેષ પ્રીતિપાત્ર બન્યા. બંને સ્વીકારે છે. જોકે બંનેએ માનેલી મનુષ્યની સર્વોપરિતામાં તેઓશ્રીનું બાહ્ય અને અત્યંતર વ્યક્તિત્વ અત્યંત આકર્ષક આસમાનજમીનનો ફરક છે. આ રીતે જોવા જઈએ તો વિજ્ઞાન અને પ્રેરક છે. ઘઉંવર્ણો વાન, આદમકદ કાયા, ઉન્નત લલાટ, અને અધ્યાત્મ બંને એક સિક્કાની જ બે બાજુઓ છે. વિશાળ વક્ષસ્થળ, મધુર સ્મિત, તેજસ્વી પ્રદીપ્ત નેત્ર, કાળા ઘેઘૂર વિજ્ઞાનની દુનિયામાં કશું જ અંતિમ સત્ય નથી, જ્યારે વાળ, ભરાવદાર દાઢી આદિ પૂજ્યશ્રીના ધીર-ગંભીર પ્રતાપી અધ્યાત્મની દુનિયામાં અંતિમ સત્ય જ મુખ્ય વસ્તુ છે. વિજ્ઞાન વ્યક્તિત્વના પરિચાયક છે. કઠોર વાતાવરણમાં ઊછર્યા હોવાથી ક્યારેય સંપૂર્ણ અને અંતિમ સત્ય પામી શકતું નથી. એની નજીક પૂજ્યશ્રી સ્વાભાવિક જ પરિશ્રમી, સહિષ્ણુ અને સાહસિક છે. જઈ શકે છે. આ જ કારણે આઇન્સ્ટાઇન, ઓપેનહાઇમર જેવા જ્ઞાન, વૈરાગ્ય અને સંયમનું તેજ તેઓશ્રીના ચહેરા પર તરવરે પ્રખર વિજ્ઞાનીઓ પણ ઈશ્વરતત્ત્વમાં માનતા થયા હતા. એમની છે. પૂજ્ય મુનિરાજ યુવાન હોવા છતાં પ્રૌઢ વિદ્વત્તા અને ઉત્કૃષ્ટ શ્રદ્ધા અંધશ્રદ્ધા નહીં પણ વિશાળ અર્થમાં ધર્મ ઉપરની સંયમનિષ્ઠાથી શોભે છે. તેઓશ્રી સારા જ્યોતિષી છે. તેઓશ્રીમાં બુદ્ધિજનિત નિષ્પક્ષ શ્રદ્ધા હોય છે. ઘણા પ્રગતિશીલ વિજ્ઞાનીઓ વક્નત્વ, કવિત્વ અને લેખનનાં બીજ અંકુરિત થઈ રહ્યાં છે. એવી કહે છે કે આજના અણુવિજ્ઞાનનું મૂળ ભારતીય તત્ત્વજ્ઞાનમાં છે એ ઉત્કૃષ્ટ પ્રતિભા પૂજ્ય ગુરુદેવની જ્ઞાનજ્યોતિથી વિકસિત અને ત્યારે આપણા દેશના તજજ્ઞોએ આ દિશામાં સંશોધન કરવું - પ્રફુલ્લિત થઈને આજે સમગ્ર વાતાવરણને સુરભિત કરી રહી છે. જોઈએ આપણા પ્રાચીન ગ્રંથોના સિદ્ધાંતોને વૈજ્ઞાનિક પદ્ધતિએ જ્ઞાનના તેજથી યુક્ત “મણિપ્રભ’ યથાવામગુણ જૈનશાસનને જગત સમક્ષ મૂકવા જોઈએ.” ઉદ્યોત કરવા સમર્થ છે. દીક્ષાકાળથી પ્રારંભાયેલી તીવ્ર | મુનિના ગુજરાતી પુસ્તકનું અંગ્રેજી સંસ્કરણ પણ થયું છે. જિજ્ઞાસાવૃત્તિ વ્યાકરણ, કાવ્ય, ન્યાય, દર્શન અને આમિક ભારતના હાલના રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામને એમણે આ અધ્યયનની સુદીર્ધ યાત્રા પરિપૂર્ણ કરીને સાહિત્યસર્જનની દિશામાં અંગ્રેજી સંસ્કરણની પ્રસ્તાવના લખવા વિનંતી કરેલી. અબ્દુલ આગળ વધી રહી છે. પરિણામે તેઓશ્રીનાં પ્રવચનો આધુનિક કલામે તે વખતે નમ્રતાથી એમ કહેલું કે ખગોળવિજ્ઞાનનો એમને શૈલીમાં અધ્યાત્મિક ભાવોને ગૂંથીને વહે છે અને આકર્ષક અને બહુ અભ્યાસ નથી તેથી સુપ્રસિદ્ધ વિજ્ઞાની ડૉ. જયંત વિષ્ણુ રોચક રૂપ ધારણ કરે છે. પૂજ્યશ્રીની કવિત્વશક્તિ પણ ઈશ્વરી નારલીકર પાસે પ્રસ્તાવના લખાવવાની ભલામણ કરી હતી. દેણ લાગે છે. એ કવિત્વશક્તિથી તેઓશ્રીએ ભજનો, પદો અને મુક્તકો લખ્યાં છે. “ઋષિદત્તા રાસ’ અને ‘મલયસુન્દરી રાસ' એ સમર્થ સાહિત્યકાર અને પ્રખર પ્રવચનકાર કાવ્યકળાનો ઉત્તમ નમૂનો છે. પરિમાર્જિત અને ભાવપૂર્ણ પૂ. ઉપા. શ્રી મણિપ્રભસાગરજી મહારાજ ભાષાશૈલીમાં લખાયેલાં પૂજ્યશ્રીનાં લખાણો મૌલિક અને પૂજ્યશ્રીનો જન્મ રાજસ્થાનના બાડમેર જિલ્લાના નવચેતનયુક્ત છે. વાસ્તવમાં તેઓશ્રી સુયોગ્ય ગુરુના સુયોગ્ય મોકલસર ગામમાં લૂંકડગોત્રીય શ્રી પારસમલજીના ઘેર માતા શિષ્ય છે. પૂજ્યશ્રીની યોગ્યતા જાણીને તેમને સં. ૨૦૪૪ દ્વિતીય રોહિણીદેવીની કુક્ષિએ સં. ૨૦૧૬ના ફાગણ સુદ ૧૪ને શુભ જયેષ્ઠ સુદ ૧૦ના દિવસે પાદરુ (રાજસ્થાન)માં ગણિ પદથી દિને થયો. તેમનું જન્મનામ મીઠાલાલ હતું. પાલિતાણા અલંકૃત કરવામાં આવ્યા. વિ.સં. ૨૦૧૭માં માઘ સુદ ૨ના અલકૃત કરવામાં આવ્યા. મહાતીર્થમાં માતા રોહિણીદેવી તથા બહેન વિમલાકુમારી સાથે દિવસે ગઢસિવાનામાં ઉપાધ્યાય પદ અર્પણ કરવામાં આવ્યું. મીઠાલાલે પણ ૧૪ વર્ષની વયે પૂ. આ. શ્રી વિજયકાંતિસૂરિજી તેમના શિષ્યમંડલમાં મુનિ શ્રી મનીષપ્રભસાગરજી મ., મુનિશ્રી મહારાજ પાસે સંયમ ગ્રહણ કર્યું. તે ધન્ય દિવસ તા. ૨૩-૬- મયંકપ્રભ સાગરજી મ., મુનિ શ્રી મનિતપ્રભ સાગરજી મ., ૧૯૭૩, સં. ૨૦૩૦ના અષાઢ વદ ૭નો હતો. માતા રોહિણી મુનિશ્રી મિતેશપ્રભસાગરજી અધ્યયન કરી રહ્યા છે. દેવીનું નામ સાધ્વી શ્રી રતનમાલાશ્રીજી, બહેનનું નામ સાધ્વી શ્રી સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, મારવાડી આદિ અનેક વિધુત્રભાશ્રીજી (પી.એચ.ડી.) અને મીઠાલાલનું નામ મુનિ શ્રી ભાષાઓના જ્ઞાતા છે. આજસુધીમાં પંચોતેરથી વધુ અંજનશલાકા મણિપ્રભસાગરજી રાખી પૂ. આચાર્યશ્રીના પ્રથમ શિષ્ય ઘોષિત પ્રતિષ્ઠાઓ તેમના હાથે થઈ, પાંસઠથી વધુ દીક્ષાઓ તેમની Jain Education Intemational Page #638 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ ચતુર્વિધ સંઘ નિશ્રામાં સંપન્ન થઈ. અનેક ઉપધાન પ્રસંગો, પદયાત્રા સંઘો, ધાર્મિક પ્રવચનો અને તત્ત્વજ્ઞાનના ગ્રંથો એમણે સંપાદિત કર્યા છે. વડી દીક્ષાઓ, મહોત્સવો પૂજ્યશ્રીની નિશ્રામાં થયાં. પૂજ્યશ્રીની “કર્મયોગ અને ગુરુવાણી’ એમણે સંપાદન કરેલ લોકપ્રિય પ્રકાશન એક અનોખી કલ્પનાશક્તિ અનુસાર પૂજ્યશ્રીના ગુરુદેવ આ. શ્રી છે. પ્રતિભાશાળી વ્યક્તિત્વના કારણે તેઓ પૂજ્ય ગુરુદેવ આ.શ્રી જિનકાંતિસાગરસૂરિજી મ.સા.ની સમાધિભૂમિ પર વિશ્વનું એક પાસાગરસૂરીશ્વરજી મહારાજના વિશેષ કૃપાપાત્ર બન્યા. પ્રથમ અદ્ભુત સ્થાપત્યકલાના નમૂનારૂપ જહાજમંદિરના રૂપમાં સને ૧૯૯૩માં ભિન્નમાળ નગરમાં મહામહોત્સવપૂર્વક સર્જન કરાવ્યું છે. શ્રી કેસરિયાજી તીર્થના કેસરિયાવાસનું નિર્માણ ગણિ પદથી વિભૂષિત થયેલા પૂજ્યપાદ ગણિવર્યશ્રીએ આજ કરાવી તેમાં ગજમંદિરનું નિર્માણ એ તેમની અભુત સુધીમાં પૂજ્ય આચાર્યશ્રીનાં વિભિન્ન પ્રવચન-સાહિત્યનું સુચારુ કલ્પનાશક્તિ સૂચવે છે. સંકલન અને સંપાદન કર્યું છે. એમાં સૌથી વધારે લોકપ્રિય પૂજ્યશ્રી સંઘ-શાસનના યોગક્ષેમને સુચારુ રૂપે વહન સાહિત્ય આ મુજબ છે : (૧) પ્રવચનપરાગ, (૨) પાપરિમલ, કરી ઉત્તરોત્તર શાસનપ્રભાવના પ્રસરાવો એવી અભ્યર્થના સાથે (૩) પદ્મપરાગ, (૪) મોક્ષમાર્ગ મેં બીસ કદમ, (૫) પ્રતિબોધ, પૂજ્યશ્રીને શતશઃ વંદના! (૬) જીવનદૃષ્ટિ, (૭) સંશય સબ દૂર ભયે (ગણધરવાદ-હિન્દી સાહિત્ય શિરોમણિ મેં), (૮) સદ્ભાવના (ગુજરાતી), (૯) આતમ પામ્યો અજવાળું (ગણધર -ગુજરાતી), (૧૦) કર્મયોગ (હિન્દી મેં અનુવાદ એવું પંન્યાસશ્રી દેવેન્દ્રસાગરજી મ.સા. સંક્ષિપ્તિકરણ), (૧૧) મિત્તિ મે સવ્ય ભુવેસુ, (૧૨) બિખરે વિશ્વપ્રસિદ્ધ જૈન તીર્થ મહુડી પાસે આવેલા પામોલ મોતી, (૧૩) પંચ પ્રતિક્રમણ, (૧૪) નયા સંદેશ (યોગદીપક, ગામના રહેવાસી અને હાલમાં કોલ્હાપુર, મહારાષ્ટ્રમાં કુંભોજ સમાધિશતક અને આત્મપ્રકાશ ગ્રંથ પ્રકાશાધીન છે) તીર્થ પાસે સ્થિર થયેલા શ્રેષ્ઠીવર્ય શ્રી રતનચંદજીનાં ધર્મપત્ની પૂજ્યપાદ પન્યાસશ્રી દેવેન્દ્રસાગરજી મ.સા.ની નિશ્રામાં શ્રીમતી શશિકલાબહેનની પુણ્યકુક્ષિએ તા. ૧૨-૦૧-૧૯૬૧ના રોજ જન્મેલ સુપુત્ર શ્રી દિલીપકુમાર પૂજ્ય આચાર્યશ્રી શાનદાર રીતે સંપન્ન થયાં છે. જૈનશાસનની પ્રભાવનાના હેતુથી પદ્મસાગરજી મહારાજના સંપર્કમાં આવી વૈરાગ્યવાસિત થયા. એમનાં કાર્યો-જ્યાં જ્યાં પણ એમની નિશ્રામાં આરાધનાઓ પંદર વર્ષની નાની ઉંમરે એમનામાં પ્રવ્રજ્યાધર્મ અંગીકાર અને ચાતુર્માસ થયાં છે એ બધાં ચિરસ્મરણીય બની રહ્યાં છે. કરવાની ભાવના જાગી. મહાન જૈનશાસપ્રભાવક યુગદ્રષ્ટા કોઈ પણ મહાનુભાવ, પછી તે નાનામાં નાના હોય કે મોટા આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મ.સા.એ આ એમનાં સંપર્કમાં આવ્યા પછી તે ધાર્મિક આસ્થાવાન અને ગુરુદેવ બાળકમાં એક અદ્ભુત ધાર્મિક શ્રદ્ધા અને જિનશાસન પ્રતિ પ્રત્યે સમર્પિત ભાવે રહ્યા છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ સમર્પણ અને સ્વ–પર કલ્યાણક ઉદ્દેશ્ય અપૂર્વ ત્યાગની ભાવના શેખાવત પણ એમનાં દર્શન માટે આવેલા છે. ગત વર્ષે એમને જોઈ. પરિણામે મહાન ગચ્છાધિપતિ ચારિત્રમૂર્તિ આચાર્ય પંન્યાસ પદવીથી શોભાયમાન કરવામાં આવ્યા છે. ભગવંત શ્રીમદ્ કૈલાસસાગર સૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે પ્રારંભથી જ જિનશાસનની પ્રભાવના કરવા તત્પર રહ્યા જામનગરમાં વિ.સં. ૨૦૩૨માં ફાગણ સુદિ–૭ના શુભ દિને છે. સાહિત્ય અને જ્યોતિષ (આધ્યાત્મિક) વગેરે વિષયોમાં પૂજય પંન્યાસ શ્રી કલ્યાણસાગરજી મહારાજના આચાર્ય પદ અને હંમેશાં એમની અભિરુચિ રહી છે, એટલે વિભિન્ન પુસ્તકોનાં ગણિવર્ય શ્રી પદ્મસાગરજી મહારાજના પન્યાસ પદના અવસરે સંપાદન-પ્રકાશનમાં સક્રિય રહ્યા છે. પંન્યાસ-પ્રવરની દીક્ષિત થઈને પૂજ્ય મુનિરાજ શ્રી અરુણોદયસાગરજી મ.સા.ના સાહિત્યયાત્રા નિરંતર મંગલમય ચાલતી રહે એ જ હાર્દિક શિષ્યરૂપે મુનિશ્રી દેવેન્દ્રસાગરજી મ.સા. નામે પ્રસિદ્ધ થયા. મંગલકામના છે. દીક્ષા પછી ગુરુકુળવાસમાં રહીને મુનિ શ્રી દેવેન્દ્રસાગરજી ધાર્મિક અધ્યનનમાં મગ્ન બની ગયા અને ગુરુકૃપાએ થોડા સમયમાં જ અનેક વિષયોના મુખ્ય ગ્રંથોનું ઊંડું અધ્યયન કરી તત્ત્વચિંતક બન્યા. જૈનધર્મ દર્શન સિવાય સાહિત્યિક - "ધ્યયન પણ એમનો અધિકૃત વિષય છે. અનેક Page #639 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ક૨૩ પ. પૂ. જ્યોતિષસમ્રાટ, તીર્થપ્રેરક તીર્થોદ્ધારક, કવિરત્ન આ. પ્રગટ શ્રીમદ્ વિજયવિદ્યાચંદ્રશ્રી ઋષભચંદ્રવિજયજી મ.સા. સૂરીશ્વરજી મ.સા. એમના દીક્ષાગુરુ થયા. તેમનાં બહેનનું નામ જીવીબાઈ હતું. [સંક્ષિપ્ત જીવનદર્શન] દીક્ષાગ્રહણ કર્યા બાદ જપ-તપ અને અધ્યયન ઉપરાંત પૂ. ગુરુદેવશ્રીની શુભનિશ્રામાં રહીને સામાજિક ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્યો કરતા રહ્યા છે. નવયુવકોમાં ધર્મજાગૃતિ આવે, એકતા અને સંગઠનની ભાવના જાગે તે માટે પૂજ્યશ્રી સતત પ્રયત્નશીલ રહે છે. મધ્યમવર્ગના માણસોને શિક્ષણ, ચિકિત્સા આદિ માટે સુવિધાઓ પ્રાપ્ત થાય અને સાધર્મિક ભાવના વિકાસ પામે તે માટે નિરંતર કાર્યો કરતા રહે છે. પૂજ્યશ્રી વધુ ને વધુ શાસનપ્રભાવક કાર્યોમાં જયવંતા વર્તો એવી શુભકામના. પૂ. શ્રી ઋષભચંદ્રવિજયજી મ.સા.નાં શિષ્યરત્નો મુનિરાજ શ્રી પીયૂષચંદ્રજી વિજયજી મ.સા. તથા મુનિરાજશ્રી રજતચંદ્રવિજયજી મ.સા. છે. વ્યાકરણ, ન્યાય, આગમ, પ્રવચન, વાસ્તુ, જ્યોતિષ, મંત્ર-ઉપાસના, આયુર્વેદ, શિલ્પ, ધ્યાનયોગ સાધના, અધ્યાત્મચિંતન વગેરેનું એમણે ઊંડું અધ્યયન કરેલ છે. તેમજ ૩૦થી પણ વધારે પુસ્તકો એમણે આપેલાં છે, જેમાં મુખ્ય “અભિધાન રાજેન્દ્ર કોષ'(હિન્દી આવૃત્તિ) પ્રથમ ભાગ, “અધ્યાત્મ કા સમાધાન' (તત્ત્વજ્ઞાન), “ધર્મપુત્ર' (દાદા ગુરુદેવ જીવનદર્શન), પુણ્યપુરુષ', “સફલતા કે સૂત્ર” (પ્રવચન), સુનયના', “બોલતી શિલા', ‘કહાની નીતિવચન' (નિબંધ) વગેરે છે. ‘દાદા ગુરુદેવ શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુપદ મહાપૂજન' પણ એમની રચના છે. જિનભક્તિ, મંદિરવિધિ ક્રમનાં પુસ્તકો અને દર વર્ષે શ્રી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સિયાણા શહેરમાં જૈનોનાં ગુરુસપ્તમી પંચાંગ પણ પ્રકાશિત થાય છે. ૫00 ઘર છે. ત્યાં પ્રાગ્વટ જ્ઞાતીય કશ્યપ ગોત્રીય પોરવાલ જૈન માસખમણ અને છઠ અઠ્ઠમ વગેરે તપના આ તપસ્વીશ્રેષ્ઠીવર્ય શા. મગરાજજીના ઘરે સૌ. શ્રીમતી રત્નાવલીદેવી રત્નનાં વિહારક્ષેત્રો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને (સંયમમાં : તપસ્વીરત્ના પૂજ્ય સાધ્વીજી શ્રી પીયૂષલતાશ્રીજી સમગ્ર માલવપ્રાંત, મધ્યપ્રદેશ છે. માનવસેવા અને જીવદયાની મ.સા.)ની પાવન કુક્ષિએ સં. ૨૦૧૪ના જેઠ સુદ ૭ને ૪ જુન નિરંતર પ્રેરણા તથા વિશ્વશાંતિ માટે સિદ્ધિપ્રદાયક મહામાંગલિક ૧૯૫૭ના દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. નામ પાડ્યું એમનાં પ્રિય ક્ષેત્રો છે. મોહનકુમાર. તેમણે આઠ વર્ષની નાની વયે કવિરત પૂ. આ. ઉપલબ્ધિઓ : શ્રી મોહન ખેડા તીર્થમાં નૈત્રશિબિર, પ્રવર શ્રી વિજયવિદ્યાચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મુમુક્ષુ વિકલાંગશિબિર, નશામુક્તિ શિબિર, કપાયેલા હોઠોની શિબિર, હેતુ અધ્યયન શરૂ કર્યું. માતા અને વડીલબંધુ (.પૂ. કુષ્ઠ રોગી શિબિર, મંદબુદ્ધિની શિબિરોનાં આયોજનો એમના પંન્યાસપ્રવર શ્રી રવીન્દ્રવિજયજી મ.સા.)એ દીક્ષા ગ્રહણ કર્યા માર્ગદર્શન તળે સંપૂર્ણ સફળ થયાં છે. શ્રી મોહનખેડા તીર્થ માટે બાદ, સ્વયં પૂ. આ. શ્રી વિદ્યાચંદ્રસૂરિજી મહારાજના વરદ્ હસ્તે એમના પૂજ્ય ગુરુવર આ. પ્રવર શ્રીમદ્ વિજય વિદ્યાચંદ્ર સં. ૨૦૩૭ના દ્વિતીય જેઠ સુદ ૧૦, તા. ૨૩ જુન, ૧૯૮૦ સૂરીશ્વરજી મ.સા.નાં મુખ્ય સ્વપ્નો સમ હૉસ્પિટલ, ગૌશાળા, શ્રી મોહનખેડા તીર્થમાં દીક્ષિત થયા. આમ પ.પૂ. મોહનખેડા ગુરુકુળ વગેરે પૂર્ણ કરી આદર્શ ગુરુના આદર્શ શિષ્યનું ગૌરવ Page #640 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ ચતુર્વિધ સંઘ પ્રાપ્ત કર્યું. ગુરુકૃપા અને વર્તમાન ગચ્છાધિપતિ રાષ્ટ્રસંતશિરોમણિ (મ.પ્ર.), ઋષભચિંતન (હિન્દી માસિક) પત્રિકા તેમ જ યુવાનોનાં આ. દેવ શ્રીમદ્ વિજય હેમેન્દ્ર સૂરીશ્વરજી મ.સા.ના અનેક સંગઠનોને એમની પ્રેરણા, માર્ગદર્શન મળે છે અને આશીર્વાદથી શ્રી મોહનખેડા તીર્થનો આગળ વિકાસ કર્યો, જેમાં - સામાજિક-ધાર્મિક કાર્યોમાં તન-મન-ધનથી સહકાર આપે છે. રાજગઢ મોહનખેડાના વળાંક પર શ્રી શત્રુંજય તીર્થ અનુરૂપ જય પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં કોટિશઃ વંદના! તળેટીના નિર્માણની પ્રેરણા મુખ્ય છે. (કામ પ્રગતિ પર છે). શ્રી સૌજન્ય : શ્રી રાજેન્દ્ર વિદ્યાધામ (પાલીતાણા પાસે) મહાવીર પવિત્ર સરોવર, જેનો ખર્ચ પાંચ કરોડથી વધુ છે, તેનું નિર્માણકાર્ય પ્રગતિના પંથે છે. શ્રી દાદા ગુરુદેવ રાજેન્દ્ર સાવર શ્રી શિવસાગજી મસા. સૂરીશ્વરજી મ.સા.ના શતાબ્દી મહોત્સવને લક્ષમાં લઈને મુખ્ય (૧) જન્મતારીખ : ૧૪-૮-૧૯૬૫ (૨) સંસારી નામ મંદિર સુવર્ણમય બનાવવાની પરિકલ્પના અને પ્રેરણા (કાર્ય પૂર્ણ .: શૈલેશકુમાર (૩) પિતાનું નામ : મનુભાઈ પ્રેમચંદ વોરા (૪) થવા પર છે). શતાબ્દી મહોત્સવના વિશાળ ઇતિહાસની પુનઃ માતાનું નામ : મંજુલાબહેન (૫) દીક્ષા તારીખ : ૨૨-૧૧-૮૧ રચના કરનાર અલૌકિક અજોડ સૌંદર્યયુક્ત કલ્પકૃતિ આધારિત (૬) દીક્ષાતિથિ : કારતક વદ-૧૧ (૭) દીક્ષાસ્થળ : જૈન સંસ્કૃતિ પાર્કની રચનામાં પણ એમનું યોગદાન રહેલું છે. હિંમતનગર પાસે અડપોદરા (૮) વ્યાવહારિક અભ્યાસ : ધોરણ તીર્થવિકાસ અને તીર્થરક્ષાના મહત્ત્વપૂર્ણ સૂત્રધાર રૂપે તેઓ ૮ (૯) ધાર્મિક અભ્યાસ : ૨ વર્ષ–યશોવિજયજી જૈન સંસ્કૃત સહયોગ આપી રહ્યા છે. પાઠશાળા-મહેસાણા (૧૦) દીક્ષા બાદ : સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ સેવાકાર્યો : સન ૧૯૯૦ માં શ્રી શત્રુંજય તીર્થને (Holy. કરવા માટે પાઠશાળામાં બે વર્ષ નિયમિત ગયા. (૧૧) આ city) પવિત્ર શહેર જાહેર કરાવ્યું, સન ૧૯૯૪માં શ્રી સિવાય જ્યોતિષશાસ્ત્રની અધિષ્ઠાયિકા માતા પંચાંગુલીની પાલિતાણા તીર્થમાં શ્રી સમેતશિખરજી તીર્થ રક્ષા માટે ૧૫ આરાધના દ્વારા જ્યોતિષ–યંત્ર-મંત્ર તથા સાહિત્ય પ્રકાશનક્ષેત્રમાં આચાર્યોના સંમેલનના આયોજન દ્વારા યોગદાન, સન ૨૦૦૧માં આગળ વધ્યા. (૧૨) પ્રગટ પ્રભાવક શ્રી ઘંટાકર્ણ મહાવીરના ગર રાજેન્દ્ર વિદ્યાધામ તીર્થ સરોહ (પાલિતાણા)માં 8000 ૧ લાખ જાપ પરિપૂર્ણ કરીને ગણિ+પંન્યાસ પદવી પ્રાપ્ત કરી. પશુઓનો કેટલકેમ્પ (ચાર માસ સુધી પાલન), સન ૧૯૯૪- (૧૩) શિષ્યસંપદા : બાલમુનિ શ્રી ઋષભસાગરજી મ.સા. ૯૫માં શ્રી શત્રુંજય તીર્થમાં જય તળેટી પર કારસેવા કરી (૧૪) ૨૪ વર્ષ અખંડ ગુરુની નિશ્રામાં રહીને જ્ઞાનમાર્ગે તીર્થશુદ્ધિ અભિયાન કર્યું, મ.પ્ર.માં જેનોને લઘુમતિ દરજ્જો પૂજ્યશ્રી આગળ વધ્યા છે. અપાવવામાં યોગદાન, પાવા, નવસારી, રાજગઢ-શાંતિનાથ બહુમુખી પ્રતિભાના ધારક, મધુરભાષી પંન્યાસજીના મંદિરમાં ગુરુમંદિર પ્રતિષ્ઠા તથા રાજેન્દ્ર કોલોનીમાં ગુરુમંદિર ચરણોમાં અમારી કોટિ કોટિ વંદના.... પ્રતિષ્ઠાની પ્રેરણાથી પૂર્ણ થયાં. ઇન્દોર, પૂના વગેરે મુખ્ય શહેરોમાં ૩૬ માંગલિકનાં આયોજન, જેમાં ૧૦-૧૦ હજાર કૉપ્યુટરને પણ ભૂલાવે તેવી અદ્દભુત યાદશક્તિ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. બીજાં પણ અનેક સેવાકાર્યો ગૌશાળા, કલ્પસૂત્ર સહિત અઢાર આગમોને કંઠસ્થ કરનાર પાઠશાળા, ગુરુકુળ, જિનમંદિર, ગુરુમંદિર વગેરે એમની પૂ.શ્રી હરિપ્રભવિજયજી પ્રેરણાથી ચાલી રહ્યાં છે. સંસ્થાઓ : શ્રી ગુરુ રાજેન્દ્ર વિદ્યાધામ તીર્થ સરોહ શિષ્યને સારો ગુરુ નહીં, ક્યારેક ઉચ્ચ ગ્રહોના સંયોગથી પાલિતાણા (ગુજ.), શ્રી લક્ષ્મીવલ્લભ પાર્શ્વનાથ ૭૨ જિનાલય, ગુરુને સારો શિષ્ય પ્રાપ્ત વતો હોય છે. ભીનમાલ (રાજ.), ગુરુ રાજેન્દ્ર માનવસેવા મંદિર ચિકિત્સાલય પ્રવચન સિવાય સતત બાર વર્ષ માટે ધારણ કરેલ રાજગઢ ધાર (મ.પ્ર.), શ્રી મોહનખેડા ગુરધામ, ઢીંકા કે મૌનવ્રત. ગિરિતીર્થ, ઈન્દોર (મ.પ્ર.), શ્રી રાજેન્દ્રસૂરિ શોધસંસ્થાન, શ્રી માત્ર પ્રવચન કરવા સિવાય બાર વર્ષ માટે મૌન વ્રત મોહનખેડા તીર્થ (મ.પ્ર.), શ્રી રાજેન્દ્રસૂરિ દાદાવાડી-રાનીલેનૂર ધારણ કરનાર અને હાલ સેટેલાઇટ વિસ્તારમાં સોમેશ્વર જૈન (કર્ણાટક), શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, ઋષભનાથ તીર્થ-ઇન્દોર ઉપાશ્રય ખાતે ચાતુર્માસ વિરાજનાર આચાર્ય શ્રી કિર્તીપ્રભ (મ.પ્ર.), ગુરુરાજ વિદ્યા સાખ સહ. સંસ્થા મર્યા. રાજગઢધાર સૂરીશ્વરજી મ.સા.ના ૨૫ વર્ષીય શિષ્ય હરિપ્રભવિજયજી સમગ્ર (મ.પ્ર.), શ્રી આદિનાથ રાજેન્દ્ર મહાવિદ્યાલય-રાજગઢ, ધાર જૈનસમાજમાં એક વિભૂતિ સમાન છે. Jain Education Intemational Page #641 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૬૨૪/૧ જન્મ જૈન નહીં હોવા છતાં જૈન ધર્મના સત્ય-અહિંસાના અંદરનું તેજ સતત વધતું જતું હોય તેવું લાગે છે. મોક્ષની નજીક સિદ્ધાંતોથી પ્રેરાઈને આ ધર્મ માત્ર ૧૨ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ જવા માટે દીક્ષા આવશ્યક છે. જીવનની તમામ શાંતિ–પરમ કરીને અંગીકાર કરનારા હરિપ્રભ વિજયજી અદ્ભુત શાંતિ હું અત્યારે અનુભવી રહ્યો છું. છેલ્લા લગભગ ત્રણથી ચાર યાદશક્તિનો ભંડાર ધરાવે છે. હાલના કયૂટર યુગમાં સાદા મહિનાના ગાળામાં જ ડો. મોદીએ અનેક પ્રકારની તપ, ગુણાકાર-બાદબાકી માટે પણ લોકોને કેલક્યુલેટરનો ઉપયોગ આરાધના, ઉપવાસ કરીને પોતાનું વજન ૨૪ કિલો જેટલું ઉતારી કરવો પડે છે તેવા સંજોગોમાં નાની ઉંમરે જૈન દર્શનના શાસ્ત્રોનો દીધું છે. અન્ય શ્રાવકો તેમને ડૉ. મુનિ પણ કહે છે. તેઓ મૂળ ગહન અભ્યાસ કરી ચૂકેલા આ યુવા મુનિને ૧૨૧૫ ગાથાવાળું ખેડાના જ વતની ચિનુભાઈ મણિલાલ મોદીના પુત્ર છે અને આખેઆખું બારસાસૂત્ર કે જે કલ્પસૂત્ર કહેવાય છે તે કંઠસ્થ છે. એમ.ડી. ગોલ્ડમેડાલીસ્ટ કાર્ડિયોલોજિસ્ટ છે. તેમ જ અગાઉ કરતાં જીવન વધુ સમૃદ્ધ બન્યું છે એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કૉલેજમાં પણ લેક્ચરર હતા. છેલ્લાં લગભગ ત્રણેક વર્ષથી સંસારમાં હોવા છતાં તેઓ દીક્ષા પછી અંદરનું તેજ સતત વધતું જતું લાગે છે સંસારથી સાવ અળગા હતા. તેમના નજીકના મિત્ર વી.એસ. મુનિ હેમબૌધિ વિજયજી. હોસ્પિટલના જ ડૉ. દિલીપ મોદીના જણાવ્યા મુજબ ડો. છેલ્લાં ૨૭ વર્ષથી વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં હેમેન્દ્રભાઈએ દીક્ષા લીધી તેના આગળના દિવસ સુધી ખ્યાતનામ તબીબ તરીકે ફરજ બજાવતા ડો. હેમેન્દ્ર મોદીએ ગઈ હૉસ્પિટલમાં હાજરી આપી કૉલેજમાં લેક્યર પણ એટેન્ડ કર્યું તા. ૨જી ડિસેમ્બરે એકાએક જ દીક્ષા અંગીકાર કરતાં તેમનાં હતું. ત્રણેક મહિનાથી તેઓ રાજીનામાની વાત કરતા હતા, પરંતુ સગાં-સંબંધી-મિત્રો સહિત ખાસ કરીને તેમના દર્દીઓમાં ભારે આટલી ઝડપથી તેઓ આવો નિર્ણય લેશે તેવી અમને ખબર આશ્ચર્ય ફેલાયું છે. વલ્લભવિદ્યાનગરમાં રામસૂરી મહારાજ નહોતી. અત્યંત ધાર્મિક વૃત્તિનું જીવન જીવતા હેમેન્દ્રભાઈ સમય સાહેબ સંધાડાના આચાર્ય પ્રભાકરસૂરિ મહારાજ પાસે દીક્ષા અને એક તબીબને છાજે તે પ્રકારની તમામ શિસ્તના તે આગ્રહી અંગીકાર કરીને ડૉ. હેમેન્દ્ર મોદી મુનિ હેમબોધિ વિજયજી બની હતા. માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીતા, અષ્ટાપદ ભદ્રતપ વગેરે ચૂક્યા છે. આચાર્ય મહારાજના જણાવ્યા મુજબ આ હજુ કાચી ઉપરાંત ૨૦૦૧થી વીસ સ્થાનક તપ સહિતની એટલી બધી દીક્ષા છે. આગામી તા. ર૬મી ડિસેમ્બરથી અમદાવાદ નજીક ઉપવાસ-આરાધના તેઓ કરતા હતા કે, અમે ક્યારેક પૂછતાં હાથીજણ વિવેકાનંદનગર ખાતે યોજાનારા ભવ્ય મહોત્સવમાં ડૉ. તમે છેલ્લે જન્મ્યા હતા ક્યારે? ડૉ. દિલીપ મોદીની આંખો મુનિ હેમબોધિ વિજયજીની પાકી દીક્ષા તા. ૧૬મી જાન્યુઆરીએ વાત કરતાં કરતાં ભીની થઈ જાય છે. એક મિત્રની ખોટ મને થશે. વલ્લભવિદ્યાનગરમાં દીક્ષા લીધા બાદ મુનિ હેમબોધિ જિંદગીભર સાલશે. આચાર્ય પ્રભાકર સૂરીશ્વરજી મહારાજે વિજયજી સતત વિહાર કરતા રહ્યા છે. ગઈકાલે ખેડા મોટા જણાવ્યું હતું કે, “આગામી તા. ૨૬થી ૨૨મી જાન્યુઆરીદેરાસરમાં “સંદેશ' સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું ૨૦૦૫ દરમ્યાન વિવેકાનંદનગર હાથીજણ ખાતે રથ આકારના કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી દીક્ષા ગ્રહણ કરીને સાધુ જીવન ભવ્ય દેરાસરનો શિલાન્યાસ થશે અને અહીં ૫૧ ઈચની ભગવાન જીવવાની મારી ઇચ્છા હતી. હવે તે પરિપૂર્ણ થઈ છે. હું જે સીમંધર સ્વામીની પ્રતિમાજીની પ્રતિષ્ઠા થશે અને અહીં જ ડૉ. પ્રકારની ભક્તિ-આરાધના અને જૈન ધર્મના સિદ્ધાંતો મુજબની | મુનિની પાકી દીક્ષા થશે. મુન | ('સંદેશ'માંથી સાભાર) જીવહિંસાને અનુસરવા માંગતો હતો તે માટે દીક્ષા અનિવાર્ય 'સાધનાપથના યાત્રિકો હતી. સાંસારિક જીવનમાં હજારો મર્યાદાઓ નડે છે. જીનશાસનના નિયમોનું પાલન થઈ શકતું નથી. ક્યારેક જઠ વિમલશાખાના ગૌરવવંતા અને જિનશાસન જાવતા અને જિનશાસનના પ્રભાવક બોલવું પડે છે, તો ક્યારેક જીવહિંસા આચરવી પડે છે. સૂક્ષ્મમાં પૂ. પંન્યાસશ્રી દયાવિમલજી ગણિવર્ય સૂક્ષ્મ જીવની હિંસાનું જે માહાભ્ય જૈન ધર્મમાં છે, તેને અનુસરવા દીક્ષા સિવાય કોઈ આરો નથી. છેલ્લાં પંદર જ દિવસમાં હું ભારતવર્ષમાં મરૂભૂમિ પ્રાચીન તીર્થભૂમિ છે. તેમાં પાલીનગર પાસે ગોવિંદલા ગામમાં શ્રેષ્ઠીવર્ય શ્રી મેઘાજીનાં અવનવા અનુભવમાંથી પસાર થઈ રહ્યો છું. અગાઉ કરતાં પણ ધર્મપત્ની લાધીબહેનની રત્નકુક્ષિએ સં. ૧૮૮૬ના આસો સુદ જીવન વધુ સમૃદ્ધ, અતિ સમૃદ્ધ બન્યું હોવાનું અનુભવું છું. ૧૦ (દશેરા)ને દિવસે એક પુત્રનો જન્મ થયો. દેવ જેવા પુત્રનું Jain Education Intemational Page #642 -------------------------------------------------------------------------- ________________ 30) ક૨૪/૨ ચતુર્વિધ સંઘ નામ દેવાજી રાખ્યું. પ્રાથમિક શિક્ષણ વતનમાં લઈને દેવાજી જન્મ થયો. અપૂર્વ કાંતિવાન એ પુત્રનું નામ અમરચંદ રાખ્યું. ધંધાર્થે મોટાભાઈ સાથે મુંબઈ આવ્યા. મુંબઈથી ઘોઘાવાળા - કુમાર અવસ્થા પ્રાપ્ત થતાં અમરચંદને વ્યાવહારિક શિક્ષણ માટે અમરચંદ માલજીએ કાઢેલ સિદ્ધાચલજી તીર્થના યાત્રાસંઘમાં નિશાળે બેસાડ્યા. સાથોસાથ અગણિત જિનાલયો ઉપાશ્રયોથી તેઓ જોડાયા અને પૂ.પં. શ્રી કલ્યાણવિમલજી મહારાજના શોભતા આ શહેરમાં પ્રભુદર્શન, પ્રભુભક્તિ, સાધુભગવંતોનો પરિચયમાં આવ્યા. સં. ૧૯૦૬માં પૂ.પં. શ્રી દાનવિમલજી સમાગમ, વૈયાવચ્ચ, સામાયિક, પ્રતિક્રમણ આદિ દ્વારા ધાર્મિક મહારાજનું ચાતુર્માસ મુંબઈ થયું અને તેઓશ્રીના સંસર્ગે સંસ્કારોનું પણ સિંચન થતું. શિક્ષણ બાદ અમરચંદ ધંધામાં લાગી દેવાજીની વૈરાગ્યવૃત્તિ દઢ બની. સં. ૧૯૦૮ના વૈશાખ સુદ ૭ને ગયા. એવામાં, અમરચંદની યુવાનીમાં જ પિતાની છત્રછાયા દિવસે સુરતમાં ધામધૂમથી દીક્ષા લઈને શ્રી દયાવિમલજી નામે ચાલી ગઈ. અમરચંદને ખૂબ આઘાત લાગ્યો. સંસાર પરથી મન જાહેર થયા. સં. ૧૯૧૭માં ભાવનગરમાં પૂ. મણિવિજયજી દાદા ઊતરી ગયું, વૈરાગ્યભાવના દઢ બની. પિતાના આત્મશ્રેયાર્થે પાસે ભગવતી સૂત્રનાં યોગોદ્ધહન કર્યા અને ગણિ પદ પ્રાપ્ત કર્યું. ચૈત્યોના જીર્ણોદ્ધાર, જ્ઞાનવૃદ્ધિ માટે પાઠશાળા, ઉપાશ્રય આદિ ત્યારબાદ સં. ૧૯૨૦માં વૈશાખ સુદ પાંચમે શ્રી સૌભાગ્ય- ધર્મક્ષેત્રે ધનનો સદુપયોગ કરી પોતાની ધર્મભાવનાનો પરિચય વિજયજી (ડહેલાવાળા)ના વરદ હસ્તે પંન્યાસ પદ પ્રાપ્ત કર્યું. આપ્યો. સંસારની અસારતા વધી ગઈ હતી. શ્રમણધર્મનો પૂજ્યશ્રીનું વિહરક્ષેત્ર સમગ્ર સૌરાષ્ટ્રનાં નાનાંમોટાં સ્વીકાર કરવાની ઝંખના જાગી હતી, તેથી સ્વ-ગુરુની શોધમાં નગરોગ્રામાં રહ્યાં. તેઓશ્રીએ પાલિતાણામાં એક મંડળની આગ્રાથી ગુજરાતના રાજનગર–અમદાવાદ આવ્યા. સાથે સ્થાપના કરાવી, જે આજે પણ નાની ટોળી તરીકે ઓળખાય છે. લધુબંધુ શકુનરાજ પણ હતા. સં. ૧૯૩૨માં શ્રી મૂલચંદજી મહારાજ આદિ ૨૨ સાધુઓને રાજનગરમાં દેવશાના પાડાના ઉપાશ્રયમાં પૂ. શ્રી જગ કરાવ્યા. ત્યાંથી ગુજરાતનાં ગ્રામ-નગરોમાં વિચર્યા. અનેક દયાવિમલજી ગણિવર્ય બિરાજમાન હતા. બંને ભાઈઓ ભવ્યાત્માઓને દીક્ષા આપી. અનેક મુનિવરોને જોગ કરાવી પૂજ્યશ્રીના સમાગમમાં આવ્યા. તેમની દઢ ધર્મભાવના અને ગણિ–પંન્યાસ પદે આરૂઢ કર્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક વૈરાગ્યભાવના સાથે યોગ્યતા જાણી પૂ. ગુરુદેવે સં. ૧૯૧૮ના તપશ્ચર્યાઓ અને શાસનપ્રભાવક ધર્મકાર્યો સુસંપન્ન થયાં. સં. માગશર સુદ ૩ને દિવસે દીક્ષા પ્રદાન કરી. અમરચંદને મુનિશ્રી ૧૯૫૯માં શ્રાવણ માસમાં તેઓશ્રીને પક્ષઘાત થયો. સં. અમૃતવિમલજી અને શકુનરાજને મુનિશ્રી સુમતિવિમલજી નામે ૧૯૬૨ના જેઠ વદ ચોથના દિવસે અમદાવાદમાં પૂજ્યશ્રી ઘોષિત કર્યા. દીક્ષા ગ્રહણ કરીને નવદીક્ષિત મુનિવરોએ પોતાના શિષ્ય-પ્રશિષ્ય અને અગણિત ભાવિકો વચ્ચે, વ્યાકરણ, કાવ્ય, કોષ, ન્યાયાદિ ગ્રંથોનું ગહન અધ્યયન કર્યું. નવકારમંત્રનું શ્રવણ કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. અલ્પ સમયમાં પોતાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાથી માગધી ભાષામાં ગુજરાતભરમાંથી અગણિત ભક્તજનો અંતિમ દર્શનાર્થે ઊમટી ગણધરો વડે ગુંફિત ૪૫ આગમોનું જ્ઞાન ગ્રહણ કર્યું. મુનિશ્રી પડ્યાં, અને અંતિમ યાત્રામાં ભાગ લીધો. પૂજ્યશ્રી ૭૬ વર્ષનું અમૃતવિમલજી મહારાજે પ્રથમ ત્રણ ચાતુર્માસ અમદાવાદમાં જ આયુષ્ય ભોગવી, ૫૪ વર્ષના દીક્ષાપર્યાયમાં અનેકવિધ કર્યા. ત્રીજા ચાતુર્માસ વખતે પગથિયાંના ઉપાશ્રયે ૫૦૦ની શાસનપ્રભાવના પ્રવર્તાવી અમર થઈ ગયા. એવા એ ગૌરવવંતા સંખ્યામાં સિદ્ધિતપનો મહોત્સવ કરાવ્યો હતો. ત્યારબાદ તેઓશ્રી સાધુવરને કોટિ કોટિ વંદના! ગુજરાત અને રાજસ્થાનના નગર-ગ્રામોમાં વિહાર કરીને સૌજન્ય : માણિભદ્રવીર જૈન દેરાસર ધર્મશાળા ટ્રસ્ટ ઘાણેરાવ પધાર્યા. ત્યાં સુવિશુદ્ધ ચારિત્રધારી પૂ. શ્રી હેતવિજયજી (સંકલન : પૂ. મુનિશ્રી હાલ આચાર્યશ્રી પ્રદ્યુમ્નવિમલસૂરિજી મહારાજ) ગણિવર્યે શ્રીસંઘની વિનંતીથી પૂજ્યશ્રીને ગણિ પદ પ્રદાન કર્યું. | ધર્મધુરંધર–શાસ્ત્રવિશારદ ત્યાંથી વિહાર કરીને પૂજ્યશ્રી સૌરાષ્ટ્રનાં નગરોમાં પધાર્યા. શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી, ત્યાંથી કેસરિયાજીની યાત્રા કરી ફરી પૂ. ગણિવર્યશ્રી અમૃતવિમલજી મહારાજ રાજનગર પધાર્યા. ત્યાં માસક્ષમણ તપ કર્યું. તપની અનુમોદનાર્થે પૂજ્યશ્રીની જન્મભૂમિ રિદ્ધિસિદ્ધિયુક્ત આગ્રા શહેર. આ શ્રીસંઘે અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. રથયાત્રા વખતે વાદળઘેર્યા શહેરની વાણિયાવાડમાં રહેતા શ્રેષ્ઠી વીરસેનનાં શીલવંતા આકાશમાંથી પૂજ્યશ્રીના કહેવા પ્રમાણે એક ટીપું પણ ન પડ્યું ધર્મપત્ની રાજકુમારીની કુક્ષિએ સં. ૧૮૯૮ના વૈશાખ સુદ ૧૧ને ત્યારે શ્રીસંઘ આ ચમત્કારથી અત્યંત પ્રભાવિત થઈ ગયો હતો! શુભ દિવસે, પૂર્વનિર્ધારિત સુસ્વપ્નના ફળસ્વરૂપ એક પુત્રરત્નનો આ જ રીતે, ઊંઝાના ચાતુર્માસ વખતે વ્યાખ્યાનમાં મુહપત્તિને Jain Education Intemational Page #643 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા હાથમાં લઈ મસળતાં જોઈ શ્રાવકોએ પ્રશ્ન કર્યો ત્યારે કહ્યું કે, “સિદ્ધગિરિ પર શ્રી ઋષભદેવના પ્રાસાદમાં દીપશિખા વડે બળતા ચંદરવાને ઠારું છું.' શ્રાવકોએ તુરંત તપાસ કરાવી તો વાત સાચી નીકળી. સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા! ત્યાંથી રાજનગર પધાર્યા અને વેદનીય કર્મના ઉદયે પક્ષઘાતનો વ્યાધિ થયો. કર્મરચનાને વિદારતા, તપાચરણ કરતાં સાધુ-સાધ્વીજી અને સુશ્રાવકોની સેવામાં ૨૦ વર્ષ સુધી આ વ્યાધિને સમતાભાવે સહેતા રહ્યા. સ્વજીવનની સ્વાધ્યાયપ્રીતિ અને તપપ્રભાવને પરિણામે સકળ સમુદાયમાં અદ્ભુત સંયમશિસ્ત વ્યાપી હતી. તેઓશ્રી પોતાના સમયના સમર્થ આગમાભ્યાસી, સુચારિત્રવાન અને તેજસ્વી ગણિવર્ય હતા. પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન, ઉઘાપન, આગમવ્રતો, વરસીતપ, યાત્રાઓ આદિ અનેક ધર્મકાર્યો વિશિષ્ટ રીતે થયાં હતાં. પૂજ્યશ્રીએ સ્તવનો, પદો આદિ પણ રચ્યાં હતાં. સં. ૧૯૨૬ના ભાદરવા વદ ૩ને દિવસે પૂજ્યશ્રીને પક્ષઘાતની અસર વધી. નવકારમંત્રનું સ્મરણ કરતાસમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રી સૂર્યસમાન જ્ઞાનકિરણો દ્વારા જગતને પ્રકાશિત કરતા, જ્ઞાન-ધ્યાન-ત્યાગમય જીવન જીવીને સ્વનામધન્ય બની ગયા. પૂ. ગણિવર્ય શ્રી હિંમતલાલજી, શ્રી હંસવિમલજી, શ્રી શાન્તિવિમલજી, શ્રી પ્રેમવિમલજી, શ્રી ન્યાયવિમલજી, શ્રી રત્નવિમલજી, શ્રી દેવવિમલજી, શ્રી નરેન્દ્રવિમલજી, શ્રી ગૌતમવિમલજી, શ્રી પ્રદ્યુમ્નવિમલજી આદિ કિરણો દ્વારા વિમલગચ્છને સદાય દેદીપ્યમાન રાખી જનારા પૂજ્યપાદ ગુરુદેવશ્રીનાં ચરણોમાં કોટિશઃ વંદના! (સંકલન : પૂ. મુનિશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ, હાલ આચાર્ય). સધર્મોપદેષ્ટા, દીર્ધ તપસ્વી, સિદ્ધગિરિયાત્રાના પરમ ઉપાસક, અનુયોગાચાર્ય પૂ. પંન્યાસશ્રી હિંમતવિમલજી ગણિવર્ય ભારતવર્ષની મહાન ધર્મભૂમિ, તીર્થભૂમિ, કર્મભૂમિ અને વીરભૂમિ તે રાજસ્થાન, તેમાં સિરોહી નામની ભવ્ય જિનાલયોથી શોભતી નગરીમાં શ્રેષ્ઠી શ્રી ઝવેરચંદજીનું ધર્મપ્રેમી કુટુંબ વસતું હતું. તેમને હુકમચંદ નામે પુત્ર હતો અને દિવાળી નામે ગુણિયલ પુત્રવધૂ હતી. કુટુંબ ધર્મપરાયણ, સદ્ગુણાનુરાગી, સુખી અને પ્રતિષ્ઠિત હતું. સં. ૧૯૦૩ના વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ના શુભ દિને દિવાળીબહેનની રત્નકુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. હીરા સમાન દેદીપ્યમાન પુત્રનું નામ હીરાચંદ રાખ્યું. For Private ૬૨૪/૩ બાળક હીરાચંદ ચંદ્રની કળાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક અભ્યાસ અને પ્રભુભક્તિ, ધર્મક્રિયા અને તપસ્યાદિ ધર્મપ્રવૃત્તિમાં પણ એટલો જ રસ તેને પડવા લાગ્યો. પ્રસંગોપાત સાધુસત્સંગ અને ધર્મદેશનાથી તેનું મન ધર્મભાવનાથી વધુ ને વધુ રંગાતું ગયું અને ત્યાગ-વૈરાગ્યને એ ઝંખી રહ્યં, પણ માતાની મમતા એને રોકી રહી. એવામાં માતા દિવાળીબહેનની તબિયત બગડી. અનેક ઉપચારો છતાં સૌને વિલાપ કરતાં મૂકી એ સદાને માટે ચાલ્યાં ગયા. વહાલસોયી માતાના વિયોગથી હીરાચંદ દુ:ખી દુ:ખી થઈ ગયા. પિતા હુકમચંદ તો આ વસમો આઘાત સહન કરી ન શક્યા ને પુત્રને ધામધૂમથી દીક્ષા અપાવવાની ભાવના સેવતાં સેવતાં વર્ષના અંતરે એ પણ ચાલ્યા ગયા. હીરાચંદને માતાપિતાનો વિયોગ અસહ્ય થઈ પડ્યો, પણ ધર્મી જીવ આખરે ધર્મને શરણે થવા ગુરુની શોધમાં ચાલી નીકળ્યા. આબુ-દેલવાડા તીર્થની યાત્રા કરી પાલનપુર આવ્યા. ત્યાં અનુયોગાચાર્યશ્રી અમૃતવિમલજી મહારાજ બિરાજમાન હતા. તેઓશ્રીની વ્યાખ્યાનવાણી સાંભળી એ આનંદવિભોર બની ગયા. વ્યાખ્યાન પૂરું થયે પોતાની સઘળી કથની કહી અને દીક્ષાની ભાવના વ્યક્ત કરી. હીરાચંદની ઊંડી ધર્મશ્રદ્ધા તથા ત્યાગવૈરાગ્યની દૃઢ ભાવના અને યોગ્યતા જાણી પૂજ્યશ્રીએ સં. ૧૯૨૫ના માગશર સુદ ૩ને દિવસે, કુટુંબીજનો અને પાલનપુર શ્રીસંઘ દ્વારા આયોજિત મહોત્સવપૂર્વક, ઘણા જ ઠાઠમાઠથી ભાગવતી દીક્ષા પ્રદાન કરી. હીરાચંદ હવે મુનિશ્રી હિંમતવિમલજી બન્યા અને સંયમની અપ્રમત્ત સાધના-આરાધના કરવા સાથે ગુરુની વૈયાવચ્ચ અને જ્ઞાનાર્જનમાં નિમગ્ન બની ગયા. ગુરુકૃપાએ તેમની જ્ઞાનોપાસના અલ્પ સમયમાં જ ખીલવા લાગી અને પ્રથમ ચાતુર્માસે જ ગુરુદેવે વ્યાખ્યાન વાંચવાની તાલીમ પણ આપી. પૂ. મુનિશ્રી હિંમતવિમલજી મહારાજની વિશેષ યોગ્યતા જાણી, બીજા જ વર્ષથી સ્વતંત્ર ચાતુર્માસ કરવા ગુરુદેવે આજ્ઞા કરી. પૂજ્યશ્રી આમ એક પછી એક સ્વતંત્ર ચાતુર્માસ કરતા રહ્યા અને દર વર્ષે ચાતુર્માસ પૂર્ણ થયે તીર્થાધિરાજ શત્રુંજયની નવ્વાણું યાત્રા કરતા રહ્યા. આ ક્રમ પ્રાયઃ ૮ વર્ષ ઉપરાંત ચાલ્યો. નવ્વાણું યાત્રા કુલ ૧૪ વાર કરી. પૂ. દાદાગુરુ શ્રી દયાવિમલજી ગણિવર્યશ્રીની સાથે પણ બે ચાતુર્માસ કરી સેવા, અધ્યયન અને તીર્થભક્તિનો સુંદર લાભ લીધો. ગુજરાતમાં કેટલાંક વર્ષો વિચરી વિવિધ ધર્મારાધના અને શાસનપ્રભાવના પ્રવર્તાવી પૂજ્યશ્રી માળવા, રાજસ્થાન અને Personal Use Only Page #644 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪/૪ દક્ષિણ ભારતના પ્રાંતોમાં વિહરતા રહ્યા. ત્યાં પણ અભૂતપૂર્વ અને ચિરસ્મરણીય એવી શાસનપ્રભાવના પ્રગટાવી. તેમાં ૧૨ ચાતુર્માસ મહારાષ્ટ્રમાં કરી, ત્યાં જીર્ણ મંદિરોના ઉદ્ધાર, નૂતન જિનમંદિરોનાં નિર્માણ, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, પાઠશાળા આદિની સ્થાપના કરીને મહાન ઉપકારો કર્યા. પૂજ્યશ્રી પોતે પણ અનેક તપસ્યા કરતા રહી સંયમજીવનને તપથી તેજસ્વી બનાવતા રહ્યા. ત્યાર બાદ, ગુજરાત પધારતાં, સં. ૧૯૭૮ના અમદાવાદ-શામળાની પોળમાં મુમુક્ષુ ડાહ્યાભાઈને વાડાસિનોર મુકામે દીક્ષા આપી મુનિશ્રી હંસવિજયજી નામ આપી પોતાના પટ્ટશિષ્ય કર્યા. સં. ૧૯૭૯માં મહા વદ ૧૧ને દિવસે, પૂ. .શ્રી મોહનલાલજી મહારાજના પ્રશિષ્ટ આચાર્યશ્રી જયસૂરિજી મહારાજના વરદ હસ્તે મુંબઈ-ગોડીજી ઉપાશ્રયમાં, અનેક શ્રીસંઘો અને જૈન અગ્રણીઓની ઉપસ્થિતિમાં પૂજ્યશ્રીને પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યારબાદ, પૂ.પં. શ્રી હિંમતવિમલજી ગણિવર્યના વધતા જતા પ્રભાવથી અનેકભાવિકો ત્યાગ-વૈરાગ્યને પામી સંયમના માર્ગે વળ્યા, તો અનેક ધર્મ-આરાધના, તપસ્યાના માર્ગે વળ્યા. આમ, પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકાનેક કાર્યો સુસંપન્ન થતાં રહ્યાં. સં. ૨૦૧૦ના વૈશાખ સુદ ૧૦ના પૂજ્ય પંન્યાસશ્રી ૮૫ વર્ષનો સુદીર્ધ દીક્ષાપર્યાય પાળી, ૧૦૮ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે, અમદાવાદ-દેવશાના પાડામાં સ્થિત વિમલગચ્છના ઉપાશ્રયે, નવકાર મહામંત્રનું સ્મરણ અને શ્રવણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આવા ત્યાગી, તપસ્વી, ઉગ્ર વિહારી અને સુદીર્ધ સંયમજીવન દરમિયાન અનેક સ્થળે અનેકવિધ ધર્મકાર્યોથી શાસનનો જયજયકાર પ્રવર્તાવનારા પૂ. પંન્યાસશ્રી હિંમતવિમલજી ગણિવર્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! (સંકલન : પૂ. મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ) સૌજન્ય : સર્વસાધારણ માનવસેવા ટ્રસ્ટ, શ્રી શાંતિવિમલસૂરિ માનવસેવા ટ્રસ્ટ. પૂ. મુનિપ્રવરશ્રી દેવવિમલજી મહારાજ વિમલ સમુદાયમાં વયોવૃદ્ધ પૂ. પં. શ્રી હિંમતવિમલજી મહારાજશ્રીના શિષ્યરત્ન મહાન યોગવેત્તા પૂ. આ. શ્રી શાંતિવિમલસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી દેવવિમલજી મહારાજ એક આત્માર્થી સાધક હતા, સેવાપ્રિય સંત હતા. ગરીબ સાધર્મિકો પરત્વેની તેમની કરુણા અપાર હતી. સાદડી (રાજસ્થાન)માં સં. ૧૯૫૦માં જન્મેલા દીપચંદજીના પિતાનું નામ ભગાજી તથા માતાનું નામ ચૂનીબાઈ હતું. યોગ્ય ઉંમરે દીપચંદજીના લગ્ન ફૂલીબાઈ સાથે થયા અને તેઓને શાન્તા ચતુર્વિધ સંઘ નામની એક પુત્રી હતી, પરંતુ સંસારના એક દુઃખદ અને કરુણ પ્રસંગથી દીપચંદજીનો આત્મા જાગી ગયો અને સં. ૧૮૮૭માં જેઠ સુદ ૧૨ના દિવસે પૂજ્ય ગુરુદેવશ્રી શાંતિવિમલજી મહારાજના શિષ્ય બની સંયમ ધર્મનો સ્વીકાર કર્યો. તપ–ત્યાગ અને સાધનાની તીવ્ર રુચિ જાગી. દિવસ-રાત જોયા વગર એમાં જ મગ્ન બની ગયા. તેઓશ્રી સાધનામાં જેવા આકરા હતા, તેવા જ દીનદુઃખિયાંઓ માટે પુષ્પ જેવા મૃદુ અને કરુણાર્દ્ર હતા. તેઓશ્રીએ સચોટ ઉપદેશ આપી શ્રમણસંઘભક્તિ, સાધર્મિક ભક્તિ, જીવદયા અને અનુકંપાદાનનાં અનેક મહાન કાર્યો કરાવ્યાં. પાટણ, વીસનગર, વડનગર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, રખિયાલ તથા રાજસ્થાનનાં અનેક ક્ષેત્રોમાં વિચરી ધર્મોપદેશ દ્વારા શાસનપ્રભાવનાઓ કરી. મુંબઈ વસતા પાટણવાસીઓ તો એમને સાચે જ દેવતુલ્ય સમજતા. વૃદ્ધાવસ્થાને કારણે છેલ્લાં વીસ વર્ષ પાલિતાણા-હિંમતવિહારમાં જ બિરાજમાન હતા. તે સમયે પોતાના ગુરુમહારાજના સાન્નિધ્યમાં તેઓશ્રીનાં શિષ્ય પૂ. મુનિશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ તથા પૂ. મુનિશ્રી વિજયવિમલજી મહારાજે તેઓશ્રીની સુંદર સેવાભક્તિ કરી હતી. પૂ. ગુરુદેવ શત્રુંજય મહાતીર્થે સં. ૨૦૪૪ના અષાઢ વદ ૧૨ના દિને, ૯૪ વર્ષની વયે, ૫૭ વર્ષનો દીર્ધ ચારિત્રપર્યાય પાળી, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. વંદના હો એ પરમ ઉપકારી ગુરુદેવનાં પાવન ચરણોમાં! ધન્ય ગુરુદેવ! યુવા પ્રવચનકાર પૂ. ગણિશ્રી શીલરત્નવિજય મ.સા. Page #645 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા દ૨૪/૫ શ્રી શંખેશ્વર મહા તીર્થે.....શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ દીક્ષા બાદ વિહારભૂમિ તેમજ ચાતુર્માસ ક્ષેત્ર : વિહાર મહાપ્રાસાદ પ્રાંગણે શ્રી તપાગચ્છાધિરાજ પ.પૂ. આ. વિ. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, એમ.પી., બિહાર, વ.વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાની અનુજ્ઞા.....અનુગ્રહ તેમજ પુનીત શાસનપ્રભાવના : છ'રિપાલિત સંઘ, પૂ.સા.મ.ની ૧૦૦ નિશ્રામાં.... ઓળી, ૧૦૮ અઠ્ઠમ વ. દીર્ધ તપશ્ચર્યાનાં પારણાં, અઠ્ઠાઈ શ્રી લબ્ધિધામ તીર્થસંસ્થાપક, સ્વ. પ. પૂ. આ.દેવ મહોત્સવો, મેડિકલકેમ્પ, જિનમંદિર આયંબિલશાળા, શ્રીમદ્વિજયલબ્ધિ સૂરીશ્વરજી મહારાજાની દિવ્યાશિવૃષ્ટિ..... આરાધનાભવન, પાઠશાળા વ. માટે સુંદર રકમની પ્રેરણા ઊપજ તેમજ પૂ. પ્ર. માતૃહૃદયા સા. હેમલતાશ્રીજી મ.ની અંતરમનની તેમજ ઉદ્દઘાટન, ગુરુદેવના જન્મદિનની ઉજવણી, શ્રી લબ્ધિધામ ભાવનાથી ગુરૂકૃપાપાત્ર અંતેવાસી શિષ્યરત્ન પૂ. મુનિશ્રી | તીર્થે શિલાન્યાસ, ઉદ્ઘાટન વ. ઐતિહાસિક પ્રસંગ, વિવિધ શીલરત્નવિજય મ.સા.નો......શ્રી ગણિ પદઅર્પણ મહોત્સવ પુસ્તકપ્રકાશન, ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા, દીક્ષા પ્રદાન, ઐતિહાસિક ધામધૂમથી ભવ્ય-શાનદાર સંપન્ન થયો. ચાતુર્માસિક આરાધના વ.વ. જેમ પ્રાતઃ કાળે કમળ ખીલે અને પરાગરજનો વૈભવ વિશેષતા : પ્રવચનપ્રભાવકતા, સત્ય-સ્પષ્ટ-વક્તા, ભમરાઓ માટે પ્રગટ કરે......તેમ પૂ. ગચ્છાધિપતિશ્રીએ ગણિ આગવી સૂઝના કારણે જ્યાં જ્યાં બિરાજમાન હોય ત્યાં ત્યાં તે પદપ્રદાન કરી ભવ્યજીવોના કલ્યાણ અર્થે પૂ. મુનિરાજશ્રીના તે સંઘમાં સંગઠન, સુલેહ. અંતરવૈભવને પ્રગટ કર્યો. વર્ધમાન વિદ્યામંત્ર આપી શાસનની તીર્થનિર્માણ : સ્વ. ગુરુદેવશ્રીનું અંતિમસ્વપ્ન.....અધૂરું સેવા-ભકિત કરવા વિશિષ્ટ શકિતનો સંચાર કર્યો. સ્વપ્ન...શ્રી લબ્ધિધામ તીર્થ ધાકડી (વિરમગામથી ૧૦ કિ.મી.) આ શુભ પ્રસંગે શતાધિક સાધુ-સાધ્વીજી મ.ની તપ-સૌરભ : વરસી તપ, વર્ધમાન તપની ૪૦ ઓળી, અમીવર્ષા.......ઉપધાન તપઆરાધકો સહિત ૧૫૦૦થી અધિક ૧૦૮ આયંબિલ, શ્રી ગૌતમસ્વામીની આરાધના સ્વરૂપ ૨૭ જનમેદનીની શુભકામનાનો શ્રોત વહ્યો હતો. દેવ-ગુરુ શ્રદ્ધાશીલ છઠ્ઠના પારણે છઠ્ઠ. ગુરચરણે પરમસમર્પિત શ્રી લબ્ધિપરિવારના પરમગુરભકતો શ્રી પૂ. પંન્યાસ શ્રી વાચસ્પતિવિજયજી મ. યોગેશભાઈ જયસુખલાલ સંઘવી, મદ્રાસ વ.એ નૂતન ગણિવર્યશ્રીને આસન, વર્ધમાનવિદ્યાનો પટ્ટ, મંત્રપોથી, પૂ. પંન્યાસશ્રી વાચસ્પતિવિજયજી મહારાજ સાહેબ નવકારવાળી, કામળી વ. વહોરાવવાની સુંદર બોલી બોલીને રંગ પોતાના ખ્યાતનામ ગુરુ સાહિત્યકલારત્ન આચાર્યશ્રી વિજય રાખ્યો હતો. યશોદેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય અને સંસારપક્ષે તેમના ભત્રીજા થાય. દીક્ષાની ખાણ એવી પ્રખ્યાત દર્શાવતી નગરી પરિચય-પરિમલ (ડભોઈ)માં શ્રી નાથાલાલ વીરચંદ શાહના સુપુત્ર શ્રી સંસારી પરિચય નગીનભાઈ તથા શ્રી મણિબહેનની કુક્ષીથી વિ.સં. ૧૯૮૩-જેઠ માતા : શકરીબહેન બાબુલાલ શાહ વદ-૧૦ના રોજ ઓચ્છવભાઈ જન્મ થયો. પૂર્વજન્મના તથા પિતા : બાબુલાલ અમૃતલાલ શાહ કુટુંબના સંસ્કારોને કારણે શ્રી ઓચ્છવભાઈ સાધુ ભગવંતોના વતન : ભાભર સંપર્કમાં આવતાં દીક્ષા લેવાના ભાવ જાગ્યા. કોની પાસે સંયમજીવન સ્વીકારવું તેનો સવાલ જ ન હતો, કારણ કે તેમના નામ : શશીકાન્ત. કાકા મહારાજ પૂ. મુનિ શ્રી યશોવિજયજી મ.સા. હતા. તેથી સંયમ–સુરભિ તેઓ તેમની પાસે વિ.સં. ૧૯૯૮માં ગયા. કાકા મહારાજની દીક્ષાદાતા : પ.પૂ. આ. દેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સાથે તેઓશ્રી વડીલ પૂજ્ય દાદાપ્રદાદા, ગુરુઓ પ.પૂ. આચાર્યશ્રી મહારાજા. વિજય મોહનસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. વિજય પ્રતાપસૂરીશ્વરજી દીક્ષાગુરુ : પ.પૂ. આ. દેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. પ્રવર્તક શ્રી ધર્મવિજયજી મ.સા. આદિ હતા. તેથી મહારાજા. તેઓ પાસે રહીને સંયમ જીવનની કેળવણી લેવા સાથે ધાર્મિક ચારિત્રગ્રહણ : મહા સુદ-૫, વિ.સં. ૨૦૩૨, પૂના. અભ્યાસ કરવાપૂર્વક ચોમાસું રહ્યા ત્યારે વૈરાગ્યભાવના દેઢ થઈ. તે પછી પૂ. ગુરુદેવોની સાથે વિહાર કરી પાલિતાણા ગયા અને Jain Education Intemational Page #646 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪/૬ ત્યાં સાધ્વીજી શ્રી કમળાશ્રીજી પાસે રહીને અભ્યાસ કરતાં તેમનાં સંસારીબહેન શ્રી માણેકબહેનને દીક્ષાની ભાવના થઈ. બન્ને ભાઈ–બહેન દીક્ષાની ભાવનામાં મક્કમ જોઈને દીક્ષાનું મુહૂર્ત કાઢવામાં આવ્યું. દીક્ષાર્થી તરીકે બન્ને ભાઈ–બહેન ડભોઈ ગયા ત્યાં તેમનો ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવ્યો અને બહુમાન કર્યું અને પછી બંને મુમુક્ષુઓ પોતાનાં કુટુંબીઓ સાથે પાલિતાણા આવ્યા અને ત્યાં પણ દીક્ષાનો વરઘોડો નીકળ્યો અને વિ.સં. ૧૯૯૯ના વૈશાખ સુદ-૩ અક્ષય તૃતીયાને દિવસે તળેટી પાસેના ભાથાખાતાના હોલમાં પૂ. ગુરુદેવોની પૂ. ગુરુદેવોની ઉપસ્થિતિમાં બંનેને દીક્ષા આપવામાં આવી અને ઓચ્છવભાઈને પૂ. મુનિશ્રી યશોવિજયજીના શિષ્ય તરીકે સ્થાપિત કરી તેમનું પૂ. મુનિશ્રી વાચસ્પતિવિજયજી (કાશીના પંડિતના આગ્રહથી) નામ રાખવામાં આવ્યું, જ્યારે શ્રી માણેકબહેનને પૂ. સાધ્વીજી શ્રી કમળાશ્રીજી મ.સા.ના શિષ્યા તરીકે સ્થાપન કરી પૂ. સાધ્વીજી શ્રી મંજુલાશ્રીજી નામ રાખવામાં આવ્યું. તે પછી પૂ. મુનિ શ્રી વાચસ્પતિવિજયજી મ.સા.ની વડી દીક્ષા થઈ. ઊંડા ધાર્મિક અભ્યાસની ધર્મશાસ્ત્રો, ગ્રન્થો, વ્યાકરણની કલકત્તા યુનિવર્સિટીની પરીક્ષા આપી. પૂજ્ય ગુરુદેવોની સાથે રહેતાં અભ્યાસ કરવા સાથે સંસ્કૃત ભાષાનું ઉત્તમ જ્ઞાન હોવાથી પ્રસિદ્ધ અને રસિક મૃગાવતી ચરિત્ર ઘણું અશુદ્ધ છપાયેલું હતું તેને અન્ય પ્રતો સાથે મેળવીને શુદ્ધ કર્યું. તેમનો સરળ અને લાગણીશીલ સ્વભાવ જોઈ સમુદાયનાં સાધુઓમાં પ્રિય થઈ પડ્યા. કાળાંતરે ૫.પૂ. આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મ. સાહેબે બુકલેટ જૈનપંચાંગ તૈયાર કરવાનું કાર્ય સોંપ્યું. ઘણાં વરસોથી પંચાંગ બહાર પાડવાથી શાસનની સારી સેવા કરી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવ શ્રી યશોવિજયજી મ.સા.ની સાથે રહીને તેઓશ્રીની દરેક માંદગીમાં સુંદર વૈયાવચ્ચ કરી છે. પ.પૂ. આચાર્ય શ્રી મોહનસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ. શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. મુનિ શ્રી યશોવિજયજી મ.સા., પ.પૂ. મુનિશ્રી જયાનંદવિજયજી મ.સા. આદિ સૌ સમુદાયનાં સાધુ-સાધ્વીઓને તેઓશ્રી આદરપૂર્વક માન આપતા. પૂજ્યશ્રીના સાહિત્યનાં કાર્યોમાં તેમનો સુંદર સહકાર રહ્યો છે. વિ.સં. ૨૦૩૫માં કારતક વદ-પના ણિ પદથી તથા ચતુર્વિધ સંઘ વિ.સં. ૨૦૩૫ માગસર સુદ-૫ ના પંન્યાસપદથી અલંકૃત થયાં. તેમને પૂ. મુનિશ્રી વિનયવિજયજી નામનાં એક શિષ્ય હતા. આવા અનેકગુણોથી વિભૂષિત પૂજ્યશ્રીને કોટી કોટી વંદન કરીએ. સૌજન્ય : શ્રી મણિબહેન તથા નગીનભાઈના સ્મરણાર્થે તેમના કુટુંબીજનો. ૫.પૂ. મુનિરાજ શ્રી જયભદ્રવિજયજી મ. વિશ્વવિખ્યાત અને દીક્ષાની ખાણ એવી દર્શાવતી (ડભોઈ) નગરીમાં શ્રીમાળી જ્ઞાતીય શ્રી મફતલાલ ચંદુલાલ શાહનાં ધર્મપત્ની શ્રીમતી વસુમતીબહેનની કુક્ષિએ વિ.સં. ૨૦૧૭, મહા વદ-૧૩, સોમવાર, તા. ૧૨-૨-૧૯૬૧ના રોજ શ્રી જિતેન્દ્રકુમારનો જન્મ થયો. બાલ્યાવસ્થામાં શૈક્ષણિક અભ્યાસ કરી New S.S.C. પાસ થયા. તે સમયે તેમને દીક્ષાનો ભાવ જાગ્યો. ઘરની સામે આવેલ ઉપાશ્રયમાં સાધુ મહારાજ સાહેબ તથા ધાર્મિક શિક્ષક પાસે ધાર્મિક અભ્યાસ કરતાં કોની પાસે દીક્ષા લેવી એવો મનમાં વિચાર આવ્યો. આવાં જ વિચારો સાથે એક દિવસ રાતનાં સ્વપ્નું આવ્યું અને તેમાં પ.પૂ. યુગદિવાકર આચાર્યશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા. તથા (તે વખતે) પ.પૂ. મુનિપ્રવર શ્રી યશોવિજયજી મ.સા. દેખાયા અને અવાજ સંભળાયો કે મુંબઈથી પાલિતાણાનો પગે ચાલતો સંઘ આવશે તેમાં યશોવિજયજી કરીને સાધુ હશે તેની પાસે તું દીક્ષા લેજે. આ સ્વપ્નું અને તેનો અવાજ સાંભળીને જિતેન્દ્રકુમારે પ.પૂ. મુનિપ્રવર શ્રી યશોવિજયજી મ.સા. પાસે દીક્ષા લેવાનું નક્કી કર્યું. આ સ્વપ્ન તેમને અષાઢ મહિને આવ્યું હતું. તે વખતે સંઘ કે એવી કોઈ વાત ન હતી. પોતાના પાઠશાળાના શિક્ષકને સ્વપ્નની વાત કરી હતી, તેથી સૌને જિતેન્દ્રકુમાર પ.પૂ. મુનિપ્રવર શ્રી યશોવિજયજી મ.સા. પાસે દીક્ષા લેશે તેમ ખ્યાલ આવ્યો. તેમના વિચારો બદલવા માટે ત્રણ-ચાર વ્યક્તિઓએ પ્રયત્નો કર્યાં, પરંતુ તેઓ તેમના વિચારમાં મક્કમ રહ્યા. કાળક્રમે સમય જતાં શાસનદેવની ઇચ્છા અનુસાર મુંબઈથી પાલિતાણાનો પગે ચાલતો સંઘ નીકળ્યો અને વિ.સં. ૨૦૩૩ ફાગણ સુદ-૧ના દિવસે સૌ પ્રથમ જીતેન્દ્રકુમારે પ.પૂ. મુનિ શ્રી યશોવિજયજી મ.સા.ને જોયા. તેમના મનની વાત કરવા માટે તેઓશ્રીના રૂમની બહાર દોઢ-બે કલાક ઊભા રહ્યા. ગોચરીના સમયે ફક્ત અડધી મિનિટ મળી અને તેમાં જિતેન્દ્રકુમારે પોતાનાં મનની વાત કરી. ત્યારપછી જિતેન્દ્રકુમાર Page #647 -------------------------------------------------------------------------- ________________ ૨૪/o તવારીખની તેજછાયા ડભોઈ સંઘમાં જોડાઈ પાલિતાણા આવ્યા અને પ.પૂ. મુનિપ્રવર શ્રી યશોવિજયજી મ.સા. પાસે રહ્યા. તેઓશ્રીના સંસારી પિતાશ્રી તેમને પાછા ડભોઈ લઈ આવ્યા. પિતાશ્રીને સમજાવી ફરીથી પાલિતાણા ગયા. ચાતુર્માસ શરૂ થયું ત્યાર બાદ આસો સુદ-દસમે ઉપધાન શરૂ થયાં. ઉપધાનની માળ પ્રસંગે ચાર મુમુક્ષુઓની દીક્ષા નક્કી થઈ. જિતેન્દ્રકુમાર દીક્ષા માટે સંસારી પિતાશ્રીને અવારનવાર કાગળ લખતા અને છેલ્લે તેમને દીક્ષા નક્કી થઈ ગઈ તે મુજબનો કાગળ લખી નાખ્યો. કાગળ મળતાં જ શ્રી મફતભાઈએ સૌ સગાસબંધીને બોલાવ્યા અને દીક્ષા માટે કાગળ આવ્યાની વાત કહી અને શું કરવું તે અંગે સૌને પૂછ્યું. આ તરફ જિતેન્દ્રકુમાર આરિલાભુવનમાં બિરાજમાન સાધ્વીજી રમિલતાશ્રીજી પાસે કાર્યપ્રસંગે ગયેલા અને તે જ વખતે ડભોઈના જાણીતા જ્યોતિષી આવેલ તેમને સાધ્વીજીએ પૂછયું કે ઓચ્છવભાઈ જિતુની દીક્ષા થશે કે નહીં ? તરત ઓચ્છવભાઈએ પ્રશ્ન કુંડલી મૂકી તરત જવાબ આપ્યો દીક્ષા થઈ જશે. આ તરફ જેવો એમનાં મોઢામાંથી શબ્દ બહાર નીકળ્યો કે તરત આ.ક. પેઢીનાં મેનેજર ભટ્ટ બોલાવા આવ્યા અને કહ્યું ડભોઈથી ફોન છે. પૂજ્ય ગુરુદેવ (તે વખતે પૂ.મુનિ શ્રી યશોવિજયજી મ.સા.) પાસે આવ્યા કે તરત કહ્યું કે ડભોઈથી સંસારી પિતાશ્રીની રજા આવી ગઈ છે. દીક્ષાની તૈયારી કરવા માંડો અને જીતુભાઈની દીક્ષા વિ.સં. ૨૦૩૪ માગસર સુદ ૩ના દિવસે થઈ અને મુનિ જયભદ્રવિજય તરીકે ૫.પૂ. આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય થયા. દીક્ષા લીધી ત્યારે પૂ. મુનિ શ્રી જયભદ્ર વિજયજી મ.સા. તેઓશ્રીનાં ગુરુદેવની વૈયાવચ્ચમાં તથા શાસનનાં કાર્યોમાં ખડેપગે રહ્યા છે. પાલિતાણા તળેટી ઉપર આવેલ બાબુના દેરાસરના શતાબ્દી મહોત્સવની બધી જવાબદારી તેમણે ઉપાડી–શતાબ્દી મહોત્સવ શાનદાર બનાવ્યો. વિ.સં. ૨૦૫૦માં પૂજ્ય ગુરુદેવને ભયંકર માંદગી આવતાં પાલિતાણાથી પૂજ્ય ગુરુદેવ સાથે મુંબઈ જઈને હોસ્પિટલમાં તથા ઉપાશ્રયમાં પૂજ્ય ગુરુદેવની સુંદર વૈયાવચ્ચ કરી ગુરુદેવને શારીરિક-માનસિક રીતે સારા સ્વસ્થ કરી દીધા. પૂજ્ય ગુરુદેવની સાથે જ રહી શાસનનાં અનેકવિધ કાર્યોમાં સહભાગી બન્યા છે. વિ.સં. ૨૦૬૦ની સાલમાં વાલકેશ્વર બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વરજી જૈન દેરાસરનો શતાબ્દી મહોત્સવ પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં શાનદાર ઊજવાયો તેમાં સહભાગી બન્યા. અત્યારે પૂજ્ય ગુરુદેવની સાથે રહીને જ્ઞાન-દર્શનચારિત્રની સુંદર આરાધના કરી રહ્યા છે. સૌજન્ય : શ્રી વસુમતીબહેન તથા શ્રી મફતભાઈ સ્મરણાર્થે તેમના પરિવાર તરફથી. प.पू.मुनिराजश्री जयदर्शन विजयजी म.सा.की प्रेरणा से श्री चतुर्विध संघ : ग्रंथ योजनाकी हार्दिक अनुमोदना (ાલ મયં વર્ષ તુત્નિ . સ્વ. કંચનબેન શાંતિલાલ શાહ - બેંગલોર - गुणरागी गुणवंते बहु-मन्नई । /////////////// Jain Education Intemational Page #648 -------------------------------------------------------------------------- ________________ જિન શાસનની આધારશિલા וויר યુગ-યુગોથી વહેતી આવેલી શ્રી જૈનસંઘની પરંપરાગત ગૌરવગાથામાં વંદનીય સાધ્વીઓનું સ્થાન એ શ્રમણ સંસ્કૃતિએ સ્વીકારેલી નારી પ્રતિષ્ઠાનો વિરલ નમૂનો છે. Page #649 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૫ જળ સંઘનું આભૂષણ : સાધ્વી ગણ – ૫. પૂ. આ. શ્રી દુર્લભસાગરસૂરિજી મ. સા.ના શિષ્ય પૂ. મુનિશ્રી પ્રેમપ્રભસાગરજી મહારાજ ‘મુનિ વાત્સલ્યદીપ' ચતુર્વિધ જૈન સંઘની સ્થાપના કરતી વખતે શ્રી તીર્થંકર પરમાત્મા ‘નમો તિ–સ્સ’ કહી તેનું બહુમાન કરે છે અને અદકેરું મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે. ચતુર્વિધ જૈન સંઘને પચ્ચીસમા તીર્થકરતુલ્ય ગણાય છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સ્વરૂપ આ જૈન સંઘ ધર્મસાધક છે અને ધર્મવાહક પણ છે. પંચપરમેષ્ઠિમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ-પદ દ્વારા સાધુ-પદનું પ્રસ્થાપન અને મહત્ત્વ અને સિદ્ધ થયાં છે અને સાધ્વીસંઘ પણ એ સાધુ-પદમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. પંચ મહાવ્રતનું પાલન કરવા સાથે આત્મોન્નતિ માટે પળે પળે પુરુષાર્થ કરનાર શ્રમણી સંઘ એ તો જૈન સંઘની અનન્ય શોભા છે. મહાકવિ ન્હાનાલાલ “જૈન સાધ્વીને નિહાળીને માતા સરસ્વતીની પુત્રીઓનું સ્મરણ થાય છે” તેમ કહે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહના ઉત્કૃષ્ટ વ્રતપાલન સાથે પોતાની તમામ મર્યાદાઓ સાચવીને અભુત અને સાધનામય જીવન જીવનાર જૈન સાધ્વી, આ સમગ્ર વિશ્વમાં નિર્મળ જીવનના પ્રતીક રૂપે છે અને શ્રેષ્ઠ અજાયબી છે. રૂપરૂપના અંબાર સમી અને સંસારનાં તમામ સુખોને મેળવવા શક્તિમાન સ્ત્રી, ઘર-પરિવારનો ત્યાગ સ્વેચ્છાએ | Wife # liff Jain Education Intemational Page #650 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ચતુર્વિધ સંઘ કરે છે ત્યારે તે આત્મોત્થાનના ઉત્કૃષ્ટ સ્વરૂપને પામવાનો પ્રચંડ પુરુષાર્થ આદરે છે અને તે ક્ષણે તપ, ત્યાગ, અનાસક્તિ અને જ્ઞાનોપાર્જનનો જે યજ્ઞ માંડે છે તે કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે તેમ છે. કઠોર સાધનાથી ભરેલુ અને ભક્તિમય જીવન કોઈને પણ અભિભૂત કરે તેમ છે. સ્ત્રી એક અનોખી શક્તિ છે, પણ તેમાં સાધનાનો તંતુ જોડાય ત્યારે તે પ્રચંડ શક્તિ બની જાય છે અને આ તો આત્મકલ્યાણી સાધનાનો તંતુ છે પછી તેમાં પૂછવાનું જ શું રહે? જગતના ઇતિહાસ સ્ત્રીને જેમ અબળા રૂપે જોઈ શકાય છે તેમ, એ કલ્પનાને ખોટી ઠરાવનાર મહાન નારીઓ પણ જોઈ શકાય છે : શિયળના રક્ષણ માટે, ધર્મ અને કર્તવ્યના રક્ષણ માટે, પ્રતિષ્ઠા જાળવવા માટે સ્ત્રી ફૂલ જેવી મટીને વજ જેવી કઠોર બને ત્યારે પર્વતો કંપી ઊઠે છે, ધરતી ધ્રૂજી ઊઠે છે. સંસારનો હજારો વર્ષનો ઇતિહાસ આ વાતનો સાક્ષી છે. ઇતિહાસને આ મૂલવણી સુધી ન દોરીએ તો પણ આત્મકલ્યાણના હેતુથી શરૂ થતું પ્રયાણ, જેમાં નિતાંત નિર્મળતાનો વાસ છે તે, સર્વ મંગળકારી તો છે જ, પરંતુ સુખને માટે તલસતાં સંસારીઓ માટે આશ્ચર્યજનક છે તે ન ભૂલવું જોઈએ. સુકોમળ શરીર અને કરુણાભીનું હૃદય ધરાવતી સ્ત્રીનું મન કેટલું દઢ હોય છે તેનો અનુભવ જેને સાધ્વીનું વિરાગ્યવાસિત અને તપસુવાસિત જીવન જોયા પછી જ થઈ શકે. સતત તપ, વડીલોની સેવા, ભક્તિ અને જ્ઞાનનો નિત્ય સંગ અને તે દ્વારા આત્મોત્થાન માટેનો સતત પ્રયાસ એ જૈન સાધ્વીઓનાં આભૂષણ છે. અનુકૂળતાને છોડીને પ્રતિકૂળતાને સામેથી સ્વીકારવી એટલો જૈન ધર્મની દીક્ષા. સંસાર માટે નહીં, પણ આત્માને માટે મનુષ્યજીવન ખર્ચવાની આંતરિક સમજણ એટલે જૈનધર્મની દીક્ષા. પારાવાર પ્રતિકૂળતાની વચમાં પણ જ્યાં પ્રસન્નતા નિહાળવા મળે તેનું નામ સાધુત્વ. આ સંયમજીવન યુવક સ્વીકારે તે તો મહાન ઘટના છે જ પણ યુવતી સ્વીકારે તે પણ એટલી જ મહાન ઘટના છે કેમ કે એને સવિશેષ કષ્ટનો સામનો કરવાનો છે છતાંય તે પંથે જવાની એ સ્ત્રીની તત્પરતા છે અને તે ઇચ્છાપૂર્વક તેમ કરે છે. જૈન સાધ્વી એટલે જ સંસ્કારનો ભંડાર. જૈન સાધ્વી એટલે જ સંસ્કારની ખાણ. હજારો વર્ષોનો જૈન સાધ્વીગણનો અપૂર્વ ઇતિહાસ છે. શ્રી તીર્થંકરદેવો ચતુર્વિધ જૈનસંઘમાં ‘સાધ્વી' પદની સ્થાપના કરે છે અને તેને પણ “મુક્તિ-પદ પામવાનો સંપૂર્ણ હક છે તેમ કહે છે. અદ્યાપિ થયેલ અસંખ્ય નામાંકિત સાધ્વીજીઓ મોક્ષ પામનારાં તો નીકળ્યાં જ પરંતુ વિવિધ સ્વરૂપે શાસન સેવા કરનારાં પણ નીકળ્યાં છે. ભગવાન આદિનાથની સંસારી પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી દીક્ષિત થઈ તેમાં, સુંદરીએ, દીક્ષા માટે ૬૦,૦૦૦ વર્ષ પર્યત આયંબિલ તપ કર્યું હતું અને તે બન્ને સાધ્વીઓ ભાઈ હુબલીને ગર્વના ગજ પરથી ઉતારીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં નિમિત્ત પણ બની હતી! સાધ્વી રાજિમતીએ મુનિ રહનેમિને વૈરાગ્યના પંથે પાછા વાળ્યા તો સાધ્વી સરસ્વતીએ શીલધર્મની જયપતાકા લહેરાવી. આચાર્યશ્રી હરિભદ્રસૂરિની દીક્ષામાં એક સાધ્વીજીનો સ્વાધ્યાય નિમિત્ત બન્યો હતો અને તેથી જ તેઓ પોતાને ‘યાકિની મહત્તા સૂનુ' ગણાવે છે. એવી જ રીતે કામવિજેતા સ્થૂલિભદ્રજીનાં બહેન સાધ્વી સેણાએ પ્રેરણા કરીને બે મુમુક્ષઓ સંયમમાર્ગે મોકલ્યા અને તેમાંથી જૈનશાસનને આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ જેવા મહાન સૂરિવરોની ભેટ મળી! આ તો કેટલાંક સુવર્ણ જેવાં પુણ્યશાળી નામો સંભાર્યા પણ આજે પણ કેટલાંય પુણ્યવંતાં સાધ્વીરનો વિદ્યમાન છે કે જેઓ અનેક ભાષાઓમાં સાહિત્યસર્જન કરી રહ્યાં છે; કોલેજ-યુનિવર્સિટી દ્વારા શિક્ષણ મેળવીને પી.એચ.ડી.ની કક્ષા સુધી પહોંચ્યાં છે, એક જ દિનમાં ૫૦-૧૦૦ શ્લોક કંઠસ્થ કરતાં હોય છે, સેંકડો સ્તવન, સઝાય, રાસ આદિ મુખસ્થ હોય છે : સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓ તથા વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ અને કર્મગ્રંથોના ગહન અભ્યાસી હોય છે. પ્રાચીનકાળથી આજ સુધીમાં શ્રમણી સંઘનો યશોવલ ઇતિહાસ નિહાળીએ તો એ પુરવાર થઈ જાય છે કે Jain Education Intemational Page #651 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૬૨૦ જેનશાસનની પ્રભાવનામાં શ્રમણીઓનું યોગદાન બહુ મોટું છે અને તેણે ભારતીય નારીની સર્વોચ્ચ સંસ્કારિતાનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કર્યું છે. સફેદ વસ્ત્રોમાં શોભતાં સાધ્વીઓના આચારધર્મનો પ્રભાવ વિશાળ છે. શ્રમણી સંઘ છુપાયેલી પ્રતિભાઓના ભરેલા દાબડા જેવો છે. વેરાગ્ય, તપ અને સંયમથી ઊભરાતાં સાધ્વીઓનું જીવન પ્રેરક છે તેટલું જ ઉદાત્ત છે! પ્રસિદ્ધિમાં પડ્યા વિના, મૌન પાળીને અને મૌન જીવીને તથા અન્યને ઉપયોગી થઈને નિર્મળ આયુષ્ય પૂરું કરવાની તત્પરતા જ કેટલી પ્રેરક છે! વિભિન્ન કુળ, ગામ અને ક્ષેત્રમાંથી આવતી સ્ત્રીઓ સાધ્વી બનીને જીવનભર સંગાથે રહે, એકબીજાને ઉપયોગી બને, સહાયક બને અને વહેતાં જળની જેમ વિચરતાં રહીને સર્વત્ર પ્રેરણાનાં પુષ્પો વેર્યા કરે એવા પ્રભાવક જીવનમાંથી જે આચારધર્મનો મહિમા જન્મે છે તે સૌને સન્માર્ગે વાળે છે! એટલું જ નહીં, શ્રમણીસંઘ હંમેશાં સાધુ ભગવંતોને પણ તેમનાં કાર્યોમાં ઉપયોગી બને છે. “સહાય કરતાં સાધુજી'—એમ કહેવાયું છે. - સાધ્વીઓના તપપ્રધાન જીવનનો તો વિચાર કરીએ તો ગમે તેટલું લખાય તો પણ ઓછું પડે તેવું છે! કેટલાંય એવાં સાધ્વીજીઓ કે જે તમામ સ્વાદિષ્ટ ભોજનસામગ્રી ઉપલબ્ધ હોવા છતાં આજીવન મેવા, મીઠાઈ, ફળ ઇત્યાદિનો ત્યાગ કરીને માત્ર દાળ ને રોટલી જ વાપરે છે! એવાં કેટલાંય સાધ્વીઓ છે જેઓ ફક્ત કરિયાતું અને રોટલી વાપરીને વર્ધમાન તપની અનેક ઓળીઓ કરે છે! ઘણાં સાધ્વીજીઓ જીવનપર્યત એકાશન પણ મર્યાદિત દ્રવ્યો વાપરીને કરે છે, ઘણાં આજીવન લીલાં શાકભાજીનો જ ત્યાગ કરી દે છે! વૈશાખ-જેઠના આકરા તાપમાં ૨૦-૨૫ કિ.મી. ચાલીને આવ્યા પછી બીજા સાધ્વીજીઓને આહારપાણી વપરાવીને આયંબિલ કરનારાં પણ ઘણાં છે ! એવાં પુષ્કળ સાધ્વીજીઓ પણ નિહાળવા મળે છે કે જેઓ કેન્સર જેવી વિકટ-ભયાનક વેદના હસતાં મોંએ સહી લે છે, દેહની ક્ષણભંગુરતા વિચારતાં આત્મચિંતનમાં મગ્ન રહે છે. સંયમજીવનને દૂષણ ન લાગે તેની તત્પરતા, દઢ આચારચુસ્તતા, ચિત્તપ્રસન્નતા અને અપાર સમતા જોઈએ ત્યારે થાય કે આ જીવનની પછીતમાં નક્કી કોઈ દિવ્યશક્તિ પ્રેરક બળ બનીને ઊભી છે! ભારતભરમાં જૈનોની સંખ્યા વધુમાં વધુ એકાદ કરોડની માની શકાય. તેમાં, ૫૦ લાખ શ્રાવિકાઓ ગણીએ તો આ સાધ્વીસંઘ તેમનું નેતૃત્વ કરે છે. ૫૦ લાખ જૈન શ્રાવિકાઓ (મહિલાઓ) માટે આરાધના, ભક્તિ, સંસ્કાર અને ઉત્થાનનું કેન્દ્ર જૈન સાધ્વીઓ છે. શ્રાવિકાઓ તેમની પાસે જ ધર્મક્રિયા ધર્મસાધના માટે જાય છે અને તેમના સંપર્કમાં રહીને આત્મકલ્યાણ પામવા પુરુષાર્થ કરે છે અને આમ પણ, જૈનસંઘમાં વધુમાં વધુ ધર્મસાધના મહિલાઓ જ કરે છે અને તે તમામનું ભક્તિબિંદુ આ સાધ્વીસંઘ સાથે જોડાયેલું છે. અને તે નેતૃત્વ સફળ રીતે જૈન સાધ્વીગણ અદા પણ કરે જ છે. પચ્ચખાણ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ ઇત્યાદિ ક્રિયાઓ અને નાની-મોટી શિબિર, સંગોષ્ઠિ દ્વારા શ્રાવિકાસંઘનું ઘડતર અને વિકાસ શ્રમણીસંઘ સફળતમ રીતે સંભાળે છે અને તેથી જ ધર્માચરણની સુગંધ હજી જનતામાં પ્રત્યક્ષ નિહાળવા મળે છે : શાસનપ્રભાવના એને જ કહેવાય! આમ છતાં પણ, એમ પણ કહી શકાય કે પ્રતિભાસંપન્ન સાધ્વીગણ હજી પણ આ જ કાર્ય વિશેષરૂપે અદા કરી શકે. અને બીજું, આજની સ્ત્રી–પછી તે ગમે તે ઉંમરની હોઈ શકે—જે પહેરવેશ, અભ્યાસ, ખાન-પાન અને શોખ પાછળ દોડે છે તેણે પોતાના જીવનને તથા સંસ્કારને સુરક્ષિત રાખવા આ સંસ્કારના ધામ જેવા સાધ્વીગણના અધિકાધિક સંપર્કમાં રહેવા જેવું છે. ભૂંકપનો એક જ ઝાટકો જીવન કેટલું ક્ષણભંગુર છે તે પુરવાર કરે છે ત્યારે, એ નશ્વર દુનિયા તરફ દોટ મૂકવા જેવી નથી : જીવન સંસ્કારનાં અલંકારથી મઢવા જેવું છે અને તે આ સદાચારશીલ બનાવીઓ જ શીખવશે તે નક્કી. સંસારસાગરમાં નિર્મળ આચાર, વિચાર અને વાણીના સ્વામી, ઉત્તમ તપ, સંયમ અને જ્ઞાનના ધારક (પંચમહાવ્રતધારીઓનાં શરણમાં જે જાય છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે. Jain Education Intemational Page #652 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રમણી સંઘની રૂપરેખા [એક વિહંગાવલોકન] —ડૉ. કવિન શાહ–બીલીમોરા શાસનમાં શ્રમણીરત્નો સંબંધે આ ગ્રંથમાં ઐતિહાસિક વિગતો રજૂ કરતી પ્રા. શ્રી કવિનભાઈ શાહની આ લેખમાળા જિનશાસનની અનન્ય પ્રેરણાદાયી જ્ઞાન, ભક્તિ અને યોગના ત્રિવેણીના સંગમમાં અમૃતાસ્વાદ કરવાની જિનશાસનના રસિકો માટે આ એક અણમોલ ક્ષણ પ્રાપ્ત થઈ છે. ચતુર્વિધ સંઘ શ્રી ચતુર્વિધ સંઘમાં ‘શ્રમણ’નો પ્રથમ ક્રમ આવે છે અને ‘શ્રમણી’નો દ્વિતીય ક્રમ આવે છે. શ્રમણી સંસ્થા વિષેનું વિહંગાવલોકન આ ગ્રંથના માધ્યમે પૂર્તિ કરવાનો અમારા ટાંચાં સાધનો દ્વારા વિનમ્ર પ્રયાસ થયો છે. મોક્ષમાર્ગનાં સાધક-શ્રમણીઓનું પ્રદાન ઋષભદેવ ભગવાનથી મહાવીરસ્વામી અને ત્યાર પછી વર્તમાન ચોવીશીમાં અદ્યાપિપર્યંત આર્યા ચંદનબાળાની પરંપરાનુસાર સાધ્વીસમુદાયમાં રત્નત્રયીની આરાધનારૂપે જોવા મળે છે. પ્રસ્તુત લેખમાં સૌ પ્રથમ શ્રમણીસંસ્થાના ઉદ્ભવ વિષેની માહિતી ભૂમિકારૂપે આપવામાં આવી છે. આ પ્રકરણ તૈયાર કરવામાં જૈન ઔર બૌદ્ધ ભિક્ષુણી સંઘ' એ પુસ્તકમાંથી ઘણી માહિતી મળી છે અને તેનો મુખ્ય સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. તદુપરાંત જૈન સાધ્વીઓની માહિતી માટે જૈન ધર્મકી પ્રમુખ સાલ્વિયાં ઔર મહિલાએઁ’ તથા ‘મુનિ-જીવનની બાળપોથી' ભાગ-૧ થી ૭નો પણ સંદર્ભગ્રંથ તરીકે સહયોગ લેવામાં આવ્યો છે. દશ દૃષ્ટાંતે દુર્લભ એવો માનવજન્મ પ્રાપ્ત કર્યા પછી જીવન કઈ રીતે જીવવું એ માટે આગમશાસ્ત્રમાં વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. એક ભૌતિક માર્ગ છે, બીજો આધ્યાત્મિક માર્ગ છે. ભૌતિકવાદ ભોગપ્રધાન સંસ્કૃતિનો પ્રચાર કરે છે. અધ્યાત્મવાદ આત્માના પરમપદની પ્રાપ્તિનો શાશ્વત માર્ગ દર્શાવે છે. જૈન, હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં તેમ જ અન્ય ધર્મો અને સંપ્રદાયોમાં સાધુ-સંન્યાસી કે ભિક્ષુઓ માટેના આધ્યાત્મિક જીવન અને આચારના સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સાધુ એટલે કે પર્યાયવાચી શબ્દોમાં શ્રમણ, પરિવ્રાજક, યતિ, ઋષિ, મુનિ, ભિક્ષુ, જોગી વગેરે પ્રચલિત શબ્દો છે. ઉપરોક્ત પર્યાયવાચી શબ્દો એ પુરુષવાચક છે. તેમાં ગૌણરૂપે સ્રીનો સંદર્ભ મળે પણ મુખ્યરૂપે સ્ત્રીનો સંદર્ભ પ્રાપ્ત થતો નથી, તેમ છતાં નવા જૈન ગ્રંથો રામાયણમાં સાધ્વી નિગ્રંથી સંન્યાસિની, ભિક્ષુણી એવા શબ્દપ્રયોગ થયેલા છે. તે ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે સ્ત્રીઓ પણ સંન્યસ્તજીવન સ્વીકારીને સાધના કરતી હતી. એ જ રીતે મહાભારતના શાંતિપર્વમાં સુલભાનું વૃત્તાંત એ ભિક્ષુણીજીવનના સમર્થનમાં પ્રાપ્ત થાય છે. સુલભા પરિવ્રાજિકા બનીને અધ્યાત્મવાદનું પ્રતિપાદન કરતી ઉપદેશાત્મક વાણી લોકોને સંભળાવતી હતી. સુલભા માટે ‘ભિક્ષુકી’ શબ્દ પ્રયોગ થયેલો છે. સુલભા ક્ષત્રિય કન્યા હતી એટલે ન્યાતજાતના ભેદભાવરહિત ‘ભિક્ષુણી' ધર્મ સ્વીકારીને સૌ કોઈ આત્મસાધના કરી શકે છે, એવો સ્ત્રી-પુરુષસમાનતાનો ઉદાર વિચાર જોઈ શકાય છે. શ્રમણીસંસ્થા વિષેની આ લેખમાળા બીલીમોરાના ડૉ. વિન શાહે ભારે પુરુષાર્થ કરી તૈયાર કરી છે. આશા છે કે સૌને ઉપયોગી બની રહેશે. —સંપાદક Page #653 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૨૯ (સાધ્વીસંઘની ઉજ્વળ પરંપરા જૈન ધર્મમાં ચતુર્વિધ સંઘસ્થાપનામાં “સાધ્વી'નો સમાવેશ થયેલો છે. પ્રત્યેક તીર્થકરો તીર્થસ્થાપના કરે છે અને તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરવામાં આવે છે. વર્તમાન ચોવીશીમાં પણ પ્રત્યેક તીર્થકરો દ્વારા ચતુર્વિધ સંઘની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં મુખ્ય સાધ્વીજીનું નામ અને તે તે સમયની સાધ્વીસંખ્યાની વિગત જે આ પ્રમાણે રતિ ક્રમ તીર્થંકર પ્રથમ સાધ્વી સાધ્વી પરિવાર ૧ શ્રી ઋષભદેવ બ્રાહ્મી ૩00000 ૨ શ્રી અજિતનાથ ફાલ્ગના ૩૩0000 | શ્રી સંભવનાથ શ્યામા ૩૩૬000 શ્રી અભિનંદન સ્વામી અજિતા ૬૩0000 શ્રી સુમતિનાથ કાશ્યપી ૫૩OOOO ૬ શ્રી પદ્મપ્રભસ્વામી ૪૨0000 શ્રી સુપાર્શ્વનાથ સોમાં ૪૩OOOO ૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી સુમના ૩૮0000 ૯ શ્રી સુવિધિનાથ વાણી ૧૨0000 ૧૦ શ્રી શીતલનાથ સુયશા ૧૦૬000 ૧૧ શ્રી શ્રેયાંસનાથ ધારિણી ૧૦૩000 ૧૨ શ્રી વાસુપૂજ્ય સ્વામી ધરણી ૧00000 ૧૩ શ્રી વિમલનાથ ધરા ૧૦૮૦OO ૧૪ શ્રી અનંતનાથ ૬૨OOO ૧૫ શ્રી ધર્મનાથ શિવા ૬૨૪00 ૧૬ શ્રી શાંતિનાથ શ્રુતિ ૬૧૬૦૦ ૧૭ શ્રી કુંથુનાથ દામિની ૬૦૬00 ૧૮ શ્રી અરનાથ રક્ષિકા ૬0000 ૧૯ શ્રી મલ્લિનાથ બંધુમતિ પપ000 ૨૦ શ્રી મુનિસુવ્રતસ્વામી પુષ્પવતી ૫0000 ૨૧ શ્રી નમિનાથ અનિલા ૪૧000 ૨૨ શ્રી નેમિનાથ યક્ષદરા ૩૪000 ૨૩ શ્રી પાર્શ્વનાથ પુષ્પચૂલા ૩૮000 ૨૪ શ્રી મહાવીરસ્વામી ચંદનબાળા ૩૬૦૦૦ પ્રથમ આપણે વર્તમાન ચોવીશીના તીર્થકર ભગવંતો શ્રી ઋષભદેવથી લઈને શ્રી મહાવીરસ્વામી પરમાત્માના સમયમાં થયેલી સંધ સ્થાપનામાં આવતાં સાધ્વીઓના ઉલ્લેખોની પ્રાપ્ત માહિતી જોઈએ. વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તેમાં પુંડરીક એ પ્રથમ સાધુ, અને બ્રાહ્મી એ પ્રથમ સાધ્વી. ભરત એ પ્રથમ શ્રાવક અને સુંદરી એ પ્રથમ શ્રાવિકા. આમ ચતુર્વિધ સંઘનો પ્રથમ સંદર્ભ શ્રી આદિનાથ ભગવાનથી ૨૪ તીર્થકરોના સમયમાં પરંપરાગત રીતે જોવા મળે છે. સંઘસ્થાપના એ એક શાશ્વત પ્રણાલિકા છે. તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એમ ચારનો સમાવેશ થાય છે. વિશ્વભરના જૈન સમાજમાં “સંઘ' શબ્દપ્રયોગ વિશેષ થાય છે. સંધના મહિમા અને ગૌરવની વાત વિચારીએ તો દેવાધિદેવ તીર્થકર ભગવાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયે સમવસરણમાં પ્રવેશ કરે છે અને તે વખતે ત્રણ પ્રદક્ષિણા કરીને ‘નમો તિ–સ્સ’ એ શબ્દો અહોભાવપૂર્વક ઉચ્ચારે છે, જેનો મહિમા–ત્રિલોકમાં ખ્યાત છે અને દેવ-દેવેન્દ્રો અને મનુષ્યો પૂજા કરે છે એ ભગવાન પણ તીર્થને નમસ્કાર કરે છે. જિનશાસન જયવંતું છે ચતુર્વિધ સંઘથી. | જિનશાસનની સંઘરચનામાં સાધ્વીજીનો એક અંગ રૂપે સમાવેશ કરવામાં આવ્યો છે. ભગવાન ઋષભદેવની માતા મરુદેવાને કેવળજ્ઞાન થયું અને બ્રાહ્મી પ્રથમ સાધ્વીપદે સ્થાન ધરાવતી હતી એ સ્પષ્ટ હકીકત ગ્રંથોમાંથી ઉપલબ્ધ થાય છે. પુરુષની જેમ સ્ત્રી પણ સર્વ વિરતિ અંગીકાર કરીને મોક્ષમાર્ગે પ્રયાણ કરવાનો પુરુષાર્થ કરે છે. સ્ત્રીઓ સર્વ વિરતિ ધર્મનો અંગીકાર કરે ત્યારે ‘સાધ્વી’ એ નામથી ઓળખાય છે. સાધ્વીજી ઉપરાંત શ્રમણી, ગુરુણીજી, (લોકબોલીમાં) ગયણીજી વગેરે શબ્દો પણ પર્યાયવાચી બન્યા છે. ૨૨મા તીર્થંકર નેમિનાથ ભગવાનના હસ્તે રાજીમતીએ દીક્ષા અંગીકાર કરીને મોક્ષપ્રાપ્તિ કરી હતી. સાધુ માટે પર્યાયવાચી શબ્દ શ્રમણ છે, તે પરથી સાધ્વી માટે શ્રમણી શબ્દપ્રયોગ થાય છે. સાધુની માફક સાધ્વીને પણ પંચમહાવ્રતનું નિરતિચારપણે સતત સાવધાનીથી પાલન કરવાનું હોય છે. ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શનાએ પ્રભુની દેશના સાંભળીને અન્ય 1000 સ્ત્રીઓ સાથે પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. જૈન શાસનમાં સ્ત્રી-પુરુષને સમાન રીતે મોક્ષપ્રાપ્તિનો અધિકાર બક્ષવામાં આવ્યો છે. સાધ્વીઓ જૈન પદ્મા Jain Education Intemational Page #654 -------------------------------------------------------------------------- ________________ 930 દર્શન-તત્ત્વજ્ઞાનનો ગુરુ અને પંડિતોની નિશ્રામાં અભ્યાસ કરીને રત્નત્રયીની આરાધના કરે છે. તેમની મુખ્ય પ્રવૃત્તિઓમાં તેઓ સ્ત્રીવર્ગમાં ધર્માચરણનો-નીતિનો સદુપદેશ આપીને દેશ વિરતિ અને સર્વ વિરતિના માર્ગમાં જોડવાનું મહા મંગલકારી કાર્ય કરે છે. સાધ્વીસમુદાય પણ જિનશાસનની પ્રભાવના અને સ્ત્રીવર્ગની આત્મોન્નતિ માટે પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ કરે છે. ચારિત્ર એટલે અસત્ની નિવૃત્તિ અને સત્ની પ્રવૃત્તિ એ દૃષ્ટિએ સાધ્વીસમુદાય વ્રત ધારણ કરીને, સ્વયં પ્રવૃત્તિશીલ રહીને, શ્રાવિકાઓનો જીવનપંથ ઉજમાળ કરવા પથદર્શક બની રહે છે. ચતુર્વિધ સંઘમાં સાધ્વીજી સમુદાયનો શાસ્ત્રીય સંદર્ભ ‘સમવાયાંગસૂત્ર’માં ૨૪ તીર્થંકરોનો નામનિર્દેશ કરવામાં આવ્યો છે. ‘કલ્પસૂત્ર’માં ઋષભદેવ, નેમનાથ, પાર્શ્વનાથ, અને મહાવીર એમ ચાર તીર્થંકરોનાં ચરિત્રની વિગતોમાં પ્રભુના શાસનના પરિવારનો ઉલ્લેખ કરતાં સાધ્વીજીઓની સંખ્યા પણ દર્શાવેલી છે. શ્રી ઋષભદેવ ભગવાનના સમયથી જ ચતુર્વિધ સંઘમાં સાધ્વીનું સ્થાન હતું જ. નેમનાથ ભગવાનના પરિવારમાં ૪૦ હજાર સાધ્વીઓની સંખ્યા હતી. શ્રી ઋષભદેવ ભગવાનના પરિવારમાં સાધ્વીઓની સંખ્યા બ્રાહ્મી અને સુંદરી વગેરે ત્રણ લાખ સાધ્વીઓ હતી. શ્રી પાર્શ્વનાથ ભગવાનના પરિવારમાં પુષ્પચૂલા આદિ ૩૮ હજાર આર્યાઓ એટલે સાધ્વીઓ હતી જ્યારે ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના પરિવારમાં ચંદનબાળા વગેરે ૩૬ હજાર સાધ્વીઓની સંખ્યા હતી. ઉપરોક્ત વિગતોને આધારે સાધ્વીસમુદાયનું અસ્તિત્વ હોવાનું સમર્થન મળે છે અને ચતુર્વિધ સંઘમાં તેમનું શ્રમણ પછીનું બીજા ક્રમે સ્થાન હતું અને છે એમ સ્પષ્ટ થાય છે. પૂર્વકાલીન સાધ્વીજીઓની ચારિત્રસંપદાનો મઘમઘાટ શ્રમણી યાકિની મહત્તરાઃ રાજસ્થાનમાં મેવાડ રાજ્યની રાજધાની ચિતોડગઢ એક ઐતિહાસિક નગરી તરીકે પ્રસિદ્ધ છે. આ રાજ્યમાં હરિભદ્ર નામે એક બ્રાહ્મણ રાજપુરોહિત રહેતો હતો. પુરોહિત દર્શનશાસ્ત્ર, વેદ-ઉપનિષદ્ વગેરેમાં પ્રકાંડ પંડિત હતો. વળી તે કોઈ વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ દ્વારા વાદવિવાદ કરીને વિજય મેળવવાની આકાંક્ષા રાખતો હતો. તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે જે વ્યક્તિ શ્લોક અથવા ગાથા બોલે અને એનો અર્થ હું ન સમજી શકું તો હું તેનો શિષ્ય બનીશ. હરિભદ્રની આ પ્રતિજ્ઞાનું ખંડન કરનાર સાધ્વી યાકિની મહત્તરા હતા. આજે પણ જૈન ધર્મમાં તેમનું નામ સુવર્ણાક્ષરે કોતરાયેલું છે. For Private ચતુર્વિધ સંઘ એક વખત હરિભદ્ર સાધ્વીજીના ઉપાશ્રય પાસેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એમના કાને એક પ્રાકૃત શ્લોક સાધ્વીજી યાકિની મહત્તરાના મુખેથી સંભળાયો. સાધ્વીજીના મધુર કંઠે આ શ્લોક સાંભળીને હરિભદ્ર રસ્તા પર ઊભા રહ્યા અને અર્થનો વિચાર કરવા લાગ્યા, પણ ઘણો વિચાર કરવા છતાં અર્થ સમજાયો નહીં. પોતાની પ્રતિજ્ઞાનું સ્મરણ થયું. તુરત જ સાધ્વીજી પાસે પહોંચી ગયા. સાધ્વીજીને વિનયપૂર્વક વંદન કરીને શ્લોકનો અર્થ પૂછ્યો. સાધ્વીએ પ્રત્યુત્તર આપ્યો કે, “હે ભદ્ર! અમને—સાધ્વીઓને જિનાગમ ભણવાનો અધિકાર છે, એનો અર્થ કે વિવેચન કરવાની આજ્ઞા નથી. માટે તમે અમારા ગુરુદેવ શ્રી જિનદત્તસૂરિ પાસે જાઓ. તેઓ તમને એનો અર્થ સમજાવશે.’ પછી હરિભદ્રે આચાર્ય શ્રી જિનદત્તસૂરિ પાસે જઈને શ્લોકનો અર્થ પૂછ્યો. આચાર્યશ્રીએ એ શ્લોકનો અર્થ કહી સમજાવ્યો કે, “બે ચક્રવર્તી, પાંચ વાસુદેવ, પાંચ ચક્રવર્તી, એક વાસુદેવ, એક ચક્રવર્તી, એક વાસુદેવ, બે ચક્રવર્તી, એક વાસુદેવ અને એક ચક્રવર્તી થાય છે.” આ અર્થ જાણીને હરિભદ્રનું અભિમાન ઓગળી ગયું અને આચાર્ય મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરીને પોતાના ઉદ્ધારક તરીકે સાધ્વીજી યાકિની મહત્તરાને માનભર્યું સ્થાન આપ્યું. દીક્ષા લીધા પછી હરિભદ્રસૂરિએ જે ધર્મગ્રંથોની રચના કરી તેમાં થાકની મહત્તરાસૂનુ' એટલે કે પોતે યાકિની મહત્તરાના પુત્ર સમાન.છે. એમ દર્શાવ્યું. તપાગચ્છની જૈન સાધ્વીઓના ઇતિહાસમાં યાકિની મહત્તરાનો પ્રસંગ અનન્ય પ્રેરક ને ગૌરવવંતો લેખાય છે. આ પ્રસંગથી એક સાધ્વીજીના જ્ઞાનના પ્રભાવથી એક બ્રાહ્મણ પુરોહિત સુપ્રસિદ્ધ શાસનપ્રભાવક ૧૪૪૪ ગ્રંથોના રચયિતા આચાર્યશ્રી હરિભદ્રસૂરિ બન્યા. યાકિની મહત્તરાનો પ્રસંગ બીજી એક વાત એ જણાવે છે કે, સાધ્વીઓ નિરંતર જ્ઞાનોપાસના અને સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં કાર્યરત રહેતી હતી. સ્વાધ્યાન-પ્રવૃત્તિથી સ્મરણશક્તિ તેજસ્વી બને છે અને પ્રાપ્ત કરેલું જ્ઞાન સમા આવ્યે તુરત જ ઉપયોગી નીવડે છે. એક નાનકડા શ્લોકનો અર્થ કેટલો રહસ્યપૂર્ણ છે! ચક્રવર્તી વાસુદેવ વગેરે થવાના છે તે ક્યા ક્યા છે તેનું ઊંડું જ્ઞાન પણ યાકિની મહત્તરાને હતું. તેણીની જ્ઞાનોપાસના સૌ કોઈને વંદનીય બની રહી છે. હરિભદ્રસૂરિ એમ માનતા હતા કે યાકિની મહત્તરા એ મારા કુળદેવતાની જેમ ધર્મની માતા છે. તેણીએ મને પ્રતિબોધ પમાડીને ભવભ્રમણમાંથી મુક્તિ મેળવવાનો રાજમાર્ગ બતાવ્યો. Personal Use Only Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬૩૧ તવારીખની તેજછાયા શ્રમણી સાધ્વીજી ગુણા : ગુજરાત રાજ્યની એક વિદુષી સાધ્વી તરીકે તેઓશ્રી વિશેષ ખ્યાતિ ધરાવે છે. એમણે સંસ્કૃત ભાષાનું ઉચ્ચ કોટિનું જ્ઞાન સંપાદન કરીને પોતાની વિદ્વત્તાનો પરિચય આપ્યો છે. આ સમયમાં સિદ્ધર્ષિગણિએ ‘ઉપમિતિ ભવપ્રપંચ કથા’ની સંસ્કૃતમાં રચના કરી હતી. તેનો તેમણે સંસ્કૃત ભાષામાં વિદ્વત્તાપૂર્ણ, લોકભોગ્ય શૈલીમાં, ભાવવાહી અનુવાદ કર્યો હતો. સિદ્ધર્ષિગણિએ ગુજરાતના શ્રીમાલનગરમાં ઈ. સ. ૯૬૨માં આ કથા પૂર્ણ કરી હતી. આ કથામાં નાની મોટી ઇવાન્તર કથાઓ અસંખ્ય છે, જે રૂપકાત્મક શૈલીમાં ગૂંથાયેલી છે. આવા અદ્ભુત ગ્રંથની સંસ્કૃત રચના ગુણા સાધ્વીએ કરીને સમસ્ત સાધ્વીસમુદાયની જ્ઞાનોપાસના અને સાહિત્યસર્જનની પ્રવૃત્તિ પર કીર્તિકળશ ચડાવ્યો છે. અત્યંત કઠિન અને રૂપકાત્મક ગ્રંથનું એક સાધ્વી તરીકે સંસ્કૃતમાં અનુવાદ કરવાનું સાહસ ખૂબ જ સ્તુત્ય અને ગૌરવપ્રદ છે. આ ગ્રંથની હસ્તપ્રત ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂનામાં આજે સુરક્ષિત છે. સમેતશિખર તીર્થદર્શન વિભાગ-૧માં ગુણા સાધ્વી વિશે નીચે મુજબનો ઉલ્લેખ મળી આવે છે : "प्रथमादर्शलिखिता, साध्वी श्रुतदेवतानुकारिण्या । fસ્વામી r[, શિww fમઘા / 9 / / સિદ્ધર્ષિગણિની ગ્રંથરચનાની પ્રશસ્તિમાં પણ ગુણા સાધ્વીની પ્રશંસાયુક્ત વાણી પ્રગટ થયેલી છે. ગુજરાતની બહુશ્રુત વિદ્વાન સાધ્વીઓમાં અલ્પપરિચિત ગુણા સાધ્વી એ સાધ્વી સમુદાયનું રત્ન છે. આજે પણ તેણીની જ્ઞાનોપાસના નારીસમાજને પ્રેરક બને તેવી છે. શ્રમણી પાહિનીદેવી : અગિયારમી સદીના જૈન ધર્મના અને જ્ઞાનના પરમ પ્રભાવક, મહાતેજસ્વી, કલિકાલસર્વજ્ઞ, વિચક્ષણ બુદ્ધિવાળા, સૂર્યસમાન તેજસ્વી, ચંદ્ર સમાન સૌમ્ય અને સમુદ્ર સમાન ગંભીર એવા શ્રી હેમચંદ્રાચાર્યની માતા હતી પાહિની. માતા પાહિની અને પિતા ચાચિંગના પુત્ર હેમચંદ્રાચાર્ય જૈન ધર્મના સર્વતોમુખી પ્રતિભાશાળી આચાર્ય હતા. એમનો સમય ઈ. સ. ૧૦૮૮ છે. આ સમયે સમગ્ર ગુજરાત જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. ગુજરાતના રાજવીઓએ અને જૈન ધર્મના આચાર્યોએ જૈન ધર્મને રાજ્યધર્મનું સ્થાન આપીને, તેનો વિકાસ ચરમ સીમાએ પહોંચાડ્યો. એમનું જન્મસ્થળ ધંધુકા હતું. પાહિની માતાએ પુત્રને જન્મ આપ્યો તે પહેલાં રાત્રિએ સ્વપ્નમાં જોયું હતું કે, પોતે ચિંતામણિ રત્ન દેવચંદ્ર મુનિને ભેટ આપ્યું. પાહિનીએ ગુરુમહારાજને સ્વપ્નની વાત જણાવી ત્યારે ગુરુએ પ્રત્યુત્તર આપ્યો કે, આ સ્વપ્નના ફળ સ્વરૂપે એક રત્ન સમાન ઉત્તમ પુત્રની આપને પ્રાપ્તિ થશે. ઈ. સ. ૧૦૮૮માં પાહિનીએ કાર્તિકી પૂર્ણિમાને દિવસે પુત્રને જન્મ આપ્યો. પુત્રનું નામ ચાંગ રાખવામાં આવ્યું. માતા સાથે નાનકડો પુત્ર જિનમંદિર જતો અને ઉપાશ્રયમાં દોડી જતો. એક વાર આ પુત્ર દેવચંદ્ર ગુરુની પાટ પર બેસી ગયો. ગુરુએ બાળચેષ્ટાની સાથે સુંદર સૌભાગ્યદાયક લક્ષણો જોઈને તેને પોતાનો શિષ્ય બનાવવા માટે પાહિની પાસે માગણી કરી. પાહિની ગુરુની વાત સાંભળીને અવાક થઈ ગઈ. પોતાની ઇચ્છા નહીં હોવા છતાં દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધાને લીધે તથા સ્વપ્નના સંદર્ભથી પુત્રને ગુરુચરણે ભેટ ધર્યો. ગુરુ વિહાર કરીને ચાંગદેવને લઈને ખંભાત ગયા અને સ્તંભન પાર્શ્વનાથના મંદિર પાસે ચાંગદેવને દીક્ષા આપવામાં આવી. આ પ્રસંગે ગુજરાતના સુપ્રસિદ્ધ મંત્રીશ્વર ઉદયન ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષા ગ્રહણ કર્યા પછી ચાંગદેવ હવે મુનિ સોમચંદ્ર નામથી ઓળખાવા લાગ્યા. એક વાત સ્પષ્ટ છે કે દેવચંદ્ર મુનિએ ચાંગદેવને પોતાની ભિક્ષા રૂપે પ્રાપ્ત કર્યા હતા. એમની દીક્ષા અંગે જુદી જુદી કથા પ્રચલિત છે. તેમ છતાં, તેઓ દીક્ષિત થયા અને આ સમયમાં જિન શાસનની ન ભૂતો ન ભવિષ્યતિ એવી અપૂર્વ પ્રભાવના કરી. માતૃવાત્સલ્ય, ધર્મપરની શ્રદ્ધા અને બુદ્ધિમત્તા જેવા વિશિષ્ટ ગુણાલંકૃત પાહિની દ્વારા ગુરુની ઇચ્છા પૂર્ણ થઈ. આચાર્ય હેમચંદ્રસૂરિની જ્ઞાનોપાસના ગુજરાતી ભાષાના અને જૈનસાહિત્યના વિકાસની અમર ગાથા છે. તેઓ ૨૧ વર્ષની વયે આચાર્યપદથી વિભૂષિત થયા હતા. ત્યાર પછી તેઓ હેમચંદ્રાચાર્ય નામથી ઓળખાયા. પુત્રે આચાર્યપદવી પ્રાપ્ત કર્યા પછી પાહિની માતાએ દીક્ષા ગ્રહણ કરીને રત્નત્રયીની દીર્ધકાળ પર્યત આરાધના કરીને વીર સંવત ૧૨૧૧માં આયુષ્ય પૂર્ણ કર્યું. આચાર્ય હેમચંદ્રસૂરિ જેવા પ્રકાંડ પંડિત અને શાસનપ્રભાવક તેજસ્વી પુત્રરત્નને જન્મ આપનાર માતા પાહિનીને ધન્યવાદ છે. માતૃત્વ અને પુત્રેષણાની તીવ્ર ઇચ્છાનો ત્યાગ કરીને દેવ, ગુરુ અને ધર્મની અતટ શ્રદ્ધાથી પોતાના પત્રને જિનશાસનને અર્પણ કર્યો. પાહિનીનો માતા તરીકેનો આ ભવ્ય ત્યાગ અને ધર્મપ્રેમ અનુકરણીય છે. નારીરત્ન તરીકેનું ઉત્તમ ઉદાહરણ પાહિની માતા છે. આ રાજ્યકાળ દરમિયાન કુશળ મંત્રી ઓશવાળ જૈન Jain Education Intemational Page #656 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ ચતુર્વિધ સંઘ હતા. રાજમાતા મીનળદેવીએ ઈ. સ. ૧૧૦૦ના સમયગાળામાં છે. તદુપરાંત, જૈન ધર્મમાં શીલધર્મ પાલક અને રક્ષક વરૂમ ગામમાં માનસૂન ઝીલ બનાવડાવ્યું હતું. સિદ્ધરાજે શાસનપ્રભાવક સતીઓની ચરિત્રાત્મક નોંધ આપવામાં આવી છે. શત્રુંજયની યાત્રા કરીને બાર ગ્રામનું દાન કર્યું હતું. સિદ્ધપુરમાં સતીઓના જીવનના પ્રેરક, પવિત્ર ને સદાચારપોષક પ્રસંગો એ આદિનાથ ભગવાન અને ગિરનાર પર નેમિનાથ ભગવાનનાં માત્ર નારીસમાજનું ગૌરવ નથી, પણ બ્રહ્મચર્યવ્રતના મહિમાનું જિનમંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. સિદ્ધરાજની આ શુભ મૂલ્ય પ્રતિપાદન કરીને સંયમજીવનની આરાધનામાં સાત્ત્વિકતા પ્રવૃત્તિઓના પાયામાં માતા મીનળદેવીની જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા પ્રદાન કરે છે. એમનું પુણ્યસ્મરણ જીવનમાં મંગળ કરનાર બને હતી; જેના પ્રભાવથી ગુજરાતમાં જૈન ધર્મનો પ્રભાવ વધ્યો. ઈ. છે, એટલે તેઓનું સમગ્ર જીવન અને કાર્યનું મૂલ્ય કેટલું ઊંચું સ. ૧૦૯૪થી ૧૧૪૩ સુધી જૈન ધર્મ રાજધર્મ તરીકે ગૌરવવંતુ હશે તે સહજ રીતે સમજી શકાય તેમ છે.] સ્થાન પામ્યો હતો. ચતુર્વિધ સંઘમાં શ્રમણી સમુદાય બીજા ક્રમે છે. શ્રી સ્ત્રી પુરુષને માટે પ્રેરણાસ્ત્રોત બની હોય એવાં ઘણાં ઋષભદેવ ભગવાનથી શ્રી પાર્શ્વનાથ ભગવાન સુધીના સમયમાં ઉદાહરણો પ્રાપ્ત થાય છે. જૈનાચાર્યોના સાહિત્યસર્જનની થઈ ગયેલા મુખ્ય સાધ્વી-સમુદાયનો ઇતિહાસ શ્રમણી– પ્રેરણામાં જૈન સાધ્વીઓએ પણ મહત્ત્વનું કાર્ય કર્યું છે. સમુદાયના ભવ્ય ભૂતકાળના પરમોચ્ચ આદર્શને ચરિતાર્થ કરે છે. શ્રમણી આનંદ મહત્તરા : વીરમતી ગણિની : - સાધ્વી–સમુદાયનો પરિચય બે વિભાગમાં વહેંચાયેલો છે. સાતમી સદીમાં જિનભદ્ર ગણિએ “વિશેષાવશ્યક ભાષ્યની રચના પ્રથમ વિભાગમાં શ્રી ઋષભદેવથી શ્રી પાર્શ્વનાથ સુધીની મુખ્ય કરી હતી. આ રચનામાં સાત વ્યક્તિઓએ અમૂલ્ય સાથ- સાધ્વીઓનો મિતાક્ષરી પરિચય આપવામાં આવ્યો છે, જ્યારે સહકાર આપ્યો હતો. તેમાં બે વિદુષી સાધ્વી આનંદ મહત્તરા બીજા વિભાગમાં શ્રી મહાવીરસ્વામીના સમયની સાધ્વીઓ વિષે અને વીરમતી ગણિની હતાં. આ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે વિગતો આપી છે. કે તે સમયમાં સાધ્વીઓ જૈન ધર્મનું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત (૧) મરુદેવાનો પરિચય આ ગ્રંથના શ્રાવિકાઓ કરીને આચાર્ય મહારાજ અને પંડિતો સાથે પોતાના જ્ઞાનથી વિભાગમાં તીર્થકરોની માતાઓ લેખમાળામાં પ્રગટ કરેલ છે. ધર્મચર્ચા અને સર્જનમાં સહભાગી બની હતી. આ ટીકાના અંત મરુદેવા માતાનું સ્થાન વર્તમાન ચોવીશીમાં સર્વપ્રથમ ભાગમાં બંને સાધ્વીઓનો નામોલ્લેખ થયેલો છે. પોતાના ‘નિર્યુક્તિ', “કલ્પસૂત્ર', ‘ત્રિપદિશલાકાપુરુષ ચરિત્ર' આદિ શિષ્યોની સાથે સાધ્વીઓને પણ વધુ અભ્યાસ માટે ધારાનગરી ગ્રંથોમાં મરુદેવા માતા વિશેની માહિતી વિશેષ વિસ્તારથી પ્રાપ્ત મોકલ્યાં હતાં. થાય છે. મરુદેવા માતાનો જીવ નિગોદમાંથી નીકળીને નાભિશ્રમણી શાંતિમતિ ગણિની : ખરતરગચ્છના આચાર્ય રાજાની પત્ની તરીકે આવ્યો અને તે જ ભવમાં મોક્ષે સિધાવ્યાં, જિનદત્તસૂરિએ ઈ. સ. ૧૧૧પમાં ‘ગણિની’ પદથી સાધ્વીજીને કેટલું ઉત્કૃષ્ટ પુણ્ય કે માત્ર એક જ ભવમાં સિદ્ધિપદને પામ્યાં! વિભૂષિત કર્યા હતાં. આચાર્ય મહારાજ સાધ્વીજીઓની જ્ઞાનવૃદ્ધિ શ્રી કલ્પસૂત્રમાં મરુદેવા માતાની અહોભાવપૂર્વક સ્તુતિ માટે સતત પ્રયત્નશીલ રહેતા. શાંતિમતિ ગણિની સાથે કેટલીક કરતાં જણાવવામાં આવ્યું છે કે, શ્રાવિકાઓએ પ્રશ્નોત્તર કર્યા હતા. તે “સદેહ દોહાવલી’ નામથી પ્રગટ થયેલી છે. "मरुदेवा समा नाऽम्वा, याऽगात् पूर्वं किलेक्षितुम् । मुक्तिकन्यां तनुजार्थं, शिवभागमपि स्फुटम् ।।२॥" ' અક્ષયસ્રોતસમા ઓજસ્વી આર્યારત્નો –વળી જગતમાં મરુદેવા સમાન માતા નથી, કે જે [ભગવાન ઋષભદેવથી પાર્શ્વનાથકાલીન શ્રમણીઓ પોતાના પુત્રને માટે મુક્તિરૂપી કન્યાને અને ફુટપણે શિવમાર્ગને [આ પ્રકરણમાં ભગવાન ઋષભદેવથી ભગવાન જોવા પ્રથમથી જ મોક્ષે ગયાં. પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરસ્વામીના યુગની સાધ્વીઓ ૨, સુમંગલા : ઋષભદેવ ભગવાનનું પાણિગ્રહણ વિશેની ચરિત્રાત્મક વિગતો આપવામાં આવી છે. આ વિગતોમાં સુમંગલા સાથે થયું હતું. યુગલિયા પરંપરા પ્રમાણે ઋષભદેવ મુખ્યત્વે સંયમજીવનની અને તપની તેમ જ શ્રમણીઓએ અને સુમંગલા સાથે જન્મેલાં અને પતિ-પત્ની બન્યાં. સુમંગલાએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરેલી આરાધનાને દર્શાવવામાં આવી ૯૯ પુત્રો અને ૧ પુત્રીને જન્મ આપ્યો હતો. સુમંગલાએ Jain Education Intemational Page #657 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ભારતવર્ષના પ્રથમ ચક્રવર્તી રાજા ભરતની માતા તરીકે અનુપમ સમ્માન પ્રાપ્ત કર્યું હતું અને પુત્રી બ્રાહ્મીએ લેખનકળાનો વિકાસ કરીને માતાને ચિરંજીવ યશ પ્રદાન કરીને એક ઐતિહાસિક ઘટનામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. : ૩. સુનંદા ઋષભદેવ ભગવાનના કાળમાં યુગલિયાઓ અસ્તિત્વ ધરાવતા હતા. સુનંદાના સાથી યુગલિકનું અવસાન થયું એટલે ઋષભદેવ સાથે એમનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં. સુનંદાએ પુત્ર બાહુબલી અને પુત્રી સુંદરીનો યુગલિયા તરીકે જન્મ આપ્યો હતો. બાહુબલી જેવા મહાન ત્યાગી અને શક્તિસંપન્ન પુત્ર અને સૌ પ્રથમ તપધર્મની આરાધના કરનાર સુંદરીને જન્મ આપનાર તરીકે સુનંદાનું માતૃત્વ અને જીવન કૃતાર્થ થયું હતું. ભાગવતમાં જયંતીનો ઉલ્લેખ છે. વનદેવી સમાન અપૂર્વ સૌન્દર્યવતી હોવાથી સુનંદાને ઇન્દ્રની પુત્રી માનવામાં આવે છે. ઋષભદેવનું સુનંદા સાથે લગ્ન થયું અને યુગલિયા પરંપરા પૂર્ણ થઈને ગૃહસ્થજીવનનો પ્રારંભ થયો, એ એક ઐતિહાસિક ઘટના છે. જયંતી એ જ સુનંદા છે. ૪. બ્રાહ્મી : સુનંદા માતા અને ઋષભદેવ પિતાની પુત્રીએ સમાજજીવનની શરૂઆત કરીને સ્ત્રીઓની ૬૪ કળામાં અપૂર્વ ચતુરાઈ બતાવીને પોતાના સદ્ગુણોથી જીવનમાં વિકાસ કર્યો. પિતાજી પાસેથી ૧૮ લિપિનો અભ્યાસ કર્યો અને તેમના દ્વારા લેખનકળાનો પ્રારંભ થયો. બ્રાહ્મીનો વિવાહ બાહુબલી સાથે કરવામાં આવ્યો હતો. બ્રાહ્મી અને સુંદરીને બાળબ્રહ્મચારિણી તરીકે ઓળખવામાં આવે છે, એટલે આ વિવાહનો ઉલ્લેખ એ રીતે હોઈ શકે કે સામાજિક વ્યવસ્થાનુસાર સગાઈ-સંબંધ બાંધવાની જાહેરાત કરી હોય, લગ્ન થયાં ન હોય, એમ માનવામાં આવે છે. ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી સર્વપ્રથમ દેશના આપી ત્યારે બ્રાહ્મીએ પ્રતિબોધ પામીને દીક્ષા અંગીકાર કરી હતી. ઋષભદેવ ભગવાને સ્થાપેલા સંઘમાં બ્રાહ્મીને પ્રથમ પ્રધાન સાધ્વી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. બ્રાહ્મી સાથે ત્રણ લાખ સાધ્વીઓ અને પાંચ લાખ ચોપન હજાર બાર વ્રતધારી શ્રાવિકાઓની સંખ્યા હતી. ૮ પ્રાતઃસ્મરણીય સતી સ્ત્રીઓમાં બ્રાહ્મીનું નામ પ્રથમ છે. એમનું જીવન, સતીત્વ અને પ્રથમ સાધ્વી તરીકે સ્ત્રીઓને માટે ચારિત્રનો રાજમાર્ગ બતાવનાર તરીકે સર્વદા વંદનીય અને પૂજનીય છે. ભરતરાજાના બીજા ભાઈઓએ રાજ્યભાગ કરીને દીક્ષા For Private 933 લીધી હતી. છેવટે બાહુબલીએ પણ દીક્ષા લીધી. એક વરસની ઘોર તપસ્યા કરવા છતાં “બધા ભાઈને વંદન કેમ કરું?’’ એવો અહંકાર મનમાં સતાવ્યા કરતો હતો. ઋષભદેવ ભગવાને બાહુબલીના અહંકારને ઉતારવા માટે બ્રાહ્મી અને સુંદરીને એમની પાસે મોકલ્યાં. સાધ્વી બહેનોએ કહ્યું કે, “હાથી પર સવારી કરનાર વ્યક્તિને કેવળજ્ઞાન થતું નથી.” આ શબ્દો સાંભળીને બાહુબલીને બ્રહ્મજ્ઞાન થયું, સત્ય સમજાયું. મર્મવચન સાંભળતાં જ મનની વિચારધારા એકદમ બદલાઈ ગઈ. વિનમ્ર બનીને પોતાના દીક્ષિત ભાઈઓને વંદન કરવાનો નિર્ણય કર્યો. બ્રાહ્મી અને સુંદરીએ ભાઈને પ્રતિબોધ કર્યો એ પ્રસંગ રસિક અને નારીગૌરવના ઇતિહાસનું એક સોનેરી પ્રકરણ ગણાય છે. ૬. વિજયાદેવી : વિનીતાનગરીના રાજા જિતશત્રુની પત્ની અને બીજા તીર્થંકર શ્રી અજિતનાથની એ માતા હતાં. પુત્રજન્મથી જિતશત્રુ રાજાની શક્તિ-બળ ખૂબ વધી ગયું અને કોઈ પણ રાજા હરાવી શકે નહીં એવો શક્તિશાળી રાજા તે બન્યો એટલે પુત્રનું નામ ‘અજિત’ પાડવામાં આવ્યું. અજિતનાય ભગવાનને કેવળજ્ઞાન થયું ત્યારે વિજયાદેવીનો ઘાતીકર્મોનો ક્ષય થયો અને છેવટે સિદ્ધગતિને પામ્યાં. ૭. સેનાદેવી : સંભવનાથ ભગવાનની માતા અને જિતારિ રાજાની પત્ની. તીર્થંકરની માતા ચૌદ સ્વપ્ન જુએ છે, તે પ્રમાણે શુભ સ્વપ્નો જોયાં અને પુત્રને જન્મ આપ્યો. તેમનું નામ સંભવ પાડવામાં આવ્યું. દીક્ષા લીધા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, સંઘની સ્થાપના કરી. સેનાદેવીએ ચારિત્ર ગ્રહણ કરીને આત્મસાધના કરી. છેવટે કર્મક્ષય થતાં સિદ્ધગતિને પામ્યાં. ૮. સિદ્ધાર્થા : અયોધ્યાના સંવર રાજાની રાણી અને ભગવાન અભિનંદનસ્વામીની માતા. સિદ્ધાર્થાએ શુભ સ્વપ્ન જોયાં અને પુત્રને જન્મ આપ્યો. દેવોએ જન્મોત્સવ ઊજવ્યો. પછી વિવાહ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકોની ઉજવણી થઈ. માતાએ દીક્ષા ગ્રહણ કરીને દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી કર્મક્ષય કરીને અંતે સિદ્ધગતિ પ્રાપ્ત કરી. ૯. મંગલા : અયોધ્યાના મેઘરાજાની પત્ની અને પાંચમા તીર્થંકર સુમતિનાથની માતા. મંગલા માતા વિદુષી સ્ત્રી હતાં, સત્યપ્રિય અને ન્યાયોચિત કાર્યો કરવામાં ચતુર હતાં. માતૃપ્રેમ અને સ્ત્રીસ્વભાવની સાચી પરીક્ષા કરવાની અને સમજાવવાની શક્તિ ધરાવતાં હતાં. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી મંગલામાતાએ દીક્ષા અંગીકાર કરીને આત્મકલ્યાણનો માર્ગ સ્વીકાર્યો. સંયમની આરાધનાથી કર્મ ખપાવીને તેઓ સિદ્ધગતિને પામ્યાં. Personal Use Only Page #658 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ ચતુર્વિધ સંઘ ૧૦. સુસીમા : શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનની સુકોમળ ૧૫. વિષ્ણુદેવી : શ્રેયાંસનાથ ભગવાનની માતા અને હૃદયવાળી માતા અને કૌશંબી નગરીના ધર રાજાની રાણી. ભારતની સિંહપુરી નગરીના વિષ્ણુ રાજાની ધર્મપરાયણ અને સુસીમા માતાએ મંગલકારી સ્વપ્નો જોયાં અને પુત્રરત્નને જન્મ ગુણવાન મહારાણી. શ્રેયાંસકુમારનો જન્મોત્સવ ઊજવાયો અને આપ્યો. દેવોએ જન્મ-મહોત્સવ ઊજવ્યો. પદ્મપ્રભુસ્વામી દીક્ષા લઈને દર્શન-જ્ઞાન–ચારિત્રની અપૂર્વ આરાધનાથી સર્વ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સુસીમાં માતા ઉત્કૃષ્ટ કર્મોનો ક્ષય કરીને મુક્તિ પામ્યા. ભગવાનને કેવળજ્ઞાન થયા ધર્મધ્યાનની પ્રવૃત્તિ દ્વારા કર્મોનો નાશ કરીને સિદ્ધિપદને પામ્યાં. પછી વિષ્ણુદેવીએ સંસારનો ત્યાગ કરીને આરાધના કરી. ૧૧. પૃથ્વી : સુપાર્શ્વનાથ ભગવાનની માતા અને આયુષ્ય પૂર્ણ થતાં તેઓશ્રી સનતકુમાર નામના તૃતીય દેવલોકમાં વારાણસી નગરીના રાજા પ્રતિષ્ઠિતની પત્ની. પ્રભુને કેવળજ્ઞાન સિધાવ્યાં. પ્રાપ્ત થયા પછી પૃથ્વી માતાએ સંસારનો ત્યાગ કરીને સંયમપંથે ૧૬. જયાદેવી: બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં પ્રયાણ કર્યું અને અંતે આરાધનાથી કર્મોનો ક્ષય કરીને સિદ્ધિપદને માતા અને બિહારની ચંપાપુરી નગરીના રાજા વસુપૂજ્યની પામ્યાં. સર્વગુણસંપન્ન મહારાણી. પક્વોત્તર રાજાનો જીવ પ્રાણાંત નામના ૧૨. લમણા : આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભુસ્વામી દેવલોકમાંથી માતાના ગર્ભમાં આવ્યો હતો. માતાએ મંગલસૂચક ભગવાનની માતા અને ચંદ્રપુર નગરના મહાસેન રાજાની પત્ની. ચૌદ સ્વપ્નો જોયાં હતાં અને પુત્રરત્નને જન્મ આપ્યો. રાજાનું ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાને ચાંદની રાતમાં નામ વસુપૂજ્ય હોવાથી પુત્રનું નામ વાસુપૂજ્ય પાડવામાં આવ્યું વિહાર કરવાની તીવ્ર ઇચ્છા થઈ હતી, એટલે પુત્રરત્નના જન્મ હતું. વાસુપૂજ્ય કુમારે વિવાહ થયા પછી સંસારનો ત્યાગ કરી, પછી ચંદ્રપ્રભ નામ રાખવામાં આવ્યું. દીક્ષા અંગીકાર કરી અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. માતા જયાદેવી પરંપરાગૈત રીતે ભગવાનનાં કલ્યાણકોની ઉજવણી થઈ પણ અપૂર્વ સાધના કરીને સનતકુમાર દેવલોકમાં સિધાવ્યાં. અને ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી લક્ષ્મણા માતાએ ૧૭. શ્યામા : તેરમાં તીર્થકર શ્રી વિમલનાથની માતા સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું. અને મહાપુરી નગરીના ધર્મપ્રિય રાજા કૃતવર્માની રાણી. પૂર્વ ૧૩. રામાદેવી : સુવિધિનાથ ભગવાનની માતા અને ભવમાં ભગવાનનો જીવ પદ્મસેન નામનો રાજા હતો ત્યારે કાકદી નગરીના રાજા સુગ્રીવની ગુણવાન અને સંસ્કારસંપન સંસારસુખ ભોગવીને, રાજયનો ત્યાગ કરી સંયમ અંગીકાર કર્યો મહારાણી. ભગવાનનો જીવ માતાના ગર્ભમાં આવ્યો અને હતો. જ્ઞાન અને તપની સાધનાથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું પુત્રજન્મ થતાં પુષ્પદન્ત નામાભિમાન કરવામાં આવ્યું. દીક્ષા હતું. ત્યાર પછી એમનો જીવ દેવલોકમાં ગયો અને ત્યાંથી ગ્રહણ કર્યા પછી ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. માતા શ્યામાં માતાની કુક્ષિમાં ગર્ભપણે આવ્યો. શ્યામાં માતા ધર્મરામાદેવીએ પણ આ અસાર સંસારનો ત્યાગ કરીને અપૂર્વ ક્રિયામાં જીવન વ્યતીત કરીને સનતકુમાર દેવલોકમાં સિધાવ્યાં. આરાધના કરી અને જીવન પૂર્ણ થતાં સનતકુમાર નામના ત્રીજા ૧૮. સુયશા : અનંતનાથ ભગવાનની માતા અને દેવલોકમાં ગયાં. સિંહસેન રાજાની રાણી. પયરથ નામના ન્યાયપ્રિય અને ૧૪. નંદા : શીતલનાથ ભગવાનની માતા અને ધર્મપરાયણ રાજા તરીકે પૂર્વ ભવમાં ઉત્તમ કોટિની આરાધના ભહીલપુર નગરના દઢરથ રાજાની સર્વગુણસંપન્ન રાણી કરીને તીર્થંકર નામ ઉપાર્જન કર્યું અને દેવલોકમાંથી આવીને નંદીમાતાએ ગર્ભાવસ્થામાં મંગલમય ૧૪ સ્વપ્ન જોયાં. “દઢરથ સુયશા માતાની કુક્ષિમાં ભગવાનનો જીવ આવ્યો. માતાએ રાજાને શરીરે ખંજવાળ (દાહવર)ની પીડા થઈ હતી. આ પુત્રરત્નને જન્મ આપ્યો ત્યારે રાજાએ મોટું યુદ્ધ ખેલ્યું હતું. તેમાં અસહ્ય વેદનામાંથી મુક્ત થવા માટે એક દિવસ નંદારાણીના આ ગર્ભસ્થ જીવના પ્રભાવથી વિજય પ્રાપ્ત થયો એટલે શરીરનો રાજાએ સ્પર્શ કર્યો કે તરત જ વેદના દૂર થઈ ગઈ, અનંતનાથ નામ પાડવામાં આવ્યું. દીક્ષા પછી ત્રીજે વરસે એટલે પુત્રનું નામ શીતલનાથ રાખવામાં આવ્યું. શીતલનાથે દીક્ષા કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને ૧૦૦૦ સાધુઓ સાથે તેઓ નિર્વાણ લઈને આરાધના કરી સર્વ કર્મોનો ક્ષય કર્યો. નંદા માતા પામ્યા. સુયશા માતા આયુષ્ય પૂર્ણ કરીને સનતકુમાર દેવલોકમાં ધર્મારાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં સનતકુમાર નામના ત્રીજા ગયાં. દેવલોકમાં ગયાં. ૧૯. સુવતા : ધર્મનાથ ભગવાનની માતા અને ભાનું Jain Education Intemational Page #659 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા રાજાની રાણી. પૂર્વ ભવમાં દેઢરથ રાજાએ ન્યાયપૂર્વક રાજ્ય ઉપાર્જન કરીને અંતે દીક્ષા લીધી હતી. સંયમની અપૂર્વ આરાધનાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરીને દેવલોકમાં ગયા. ત્યાંથી સુવ્રતા માતાના ગર્ભમાં આવ્યા. ભગવાનનો જીવ ગર્ભમાં આવ્યો ત્યારે માતાની ભાવના ધર્મ કરવાની હતી એટલે પુત્રજન્મ થયા પછી ધર્મકુમાર નામ રાખવામાં આવ્યું. દીક્ષા લીધા પછી ધર્મકુમારને બે જ વર્ષમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. માતા આરાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં સનતકુમાર દેવલોકમાં ગયાં. ૨૦. અચિરાદેવી : સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનની માતા અને હસ્તિનાપુરના રાજા વિશ્વસેનની મહારાણી. મેઘરથ રાજા પૂર્વ ભવમાં જીવદયાનું પાલન કરીને અપૂર્વ આરાધનાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરીને અંતે દેવલોકમાંથી અચિરા માતાની કુક્ષિએ ગર્ભરૂપે આવ્યા હતા. હસ્તિનાપુરમાં મરકીનો રોગ ફેલાયો હતો, તેનું નિવારણ શાંતિનાથ ભગવાનના જન્મ પછી થયું હતું. એટલે પુત્રનું નામ શાંતિનાથ પાડવામાં આવ્યું હતું. શાંતિકુમારે દીક્ષા લઈને કઠોર સાધનાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અંતે મોક્ષે સિધાવ્યા. અચિરાદેવી માતા ધર્મારાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં સનતકુમાર દેવલોકમાં ગયાં. ૨૧. શ્રીદેવી : શ્રી કુંથુનાથ ભગવાનની માતા અને હસ્તિનાપુરના રાજા સુરની મહારાણી. સિંહાવહ નામના પૂર્વભવમાં દીક્ષા અંગીકાર કરીને ઉત્કૃષ્ટ તપ અને વીશસ્થાનક તપની વિશુદ્ધ આરાધનાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. દેવલોકમાંથી આવીને ભગવાનનો આત્મા શ્રીદેવીના ગર્ભમાં આવ્યો. માતાએ ગર્ભાવસ્થા દરમ્યાન કુંથુ નામનાં રત્નોનો સમૂહ સ્વપ્નમાં નિહાળ્યો તેથી પુત્રરત્નનો જન્મ થતાં કુંથુનાથ નામ પાડવામાં આવ્યું. કુંથુનાથ ચક્રવર્તી રાજા પણ હતા. એટલે શ્રીદેવીને ચક્રવર્તી રાજાની માતાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું. રાજ્યનો ત્યાગ કરીને કુંથુનાથે દીક્ષા લઈને અપૂર્વ ધર્મસાધના કરીને, કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થ સ્થાપ્યું અને અંતે મોક્ષે સિધાવ્યા. શ્રીદેવી માતા ધર્મધ્યાનની પ્રવૃત્તિ કરીને આયુષ્ય પૂર્ણ થતાં ચોથા મહેન્દ્ર દેવલોકમાં સિધાવ્યાં. ૨૨. મહાદેવી : અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાનની માતા અને હસ્તિનાપુરના રાજા સુદર્શનની ગુણિયલ મહારાણી. પૂર્વે સુસીમા નગરીમાં ધનપતિ રાજાના ભવમાં રાજ્યની જવાબદારી હોવા છતાં અંતરની શુભ ભાવનાથી જૈન ધર્મ પ્રત્યે પ્રેમ ઉદ્ભવ્યો હતો. ત્યાર પછી સંવર નામના For Private ૬૩૫ આચાર્યના ઉપદેશથી પ્રતિબોધ પામીને દીક્ષા સ્વીકારી હતી. અપૂર્વ ઉલ્લાસથી સંયમની આરાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. દેવલોકમાંથી આવીને ભગવાનનો આત્મા મહાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. મહાદેવી માતાએ ગર્ભકાળ દરમ્યાન ‘આરાચક્ર’ સ્વપ્નમાં જોયું હતું, એટલે પુત્રરત્નનો જન્મ થતાં અરનાથ નામ રાખવામાં આવ્યું હતું. દીક્ષા લીધા પછી ત્રણ વરસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તીર્થસ્થાપના કરીને અંતે નિર્વાણ પામ્યા. માતા મહાદેવીએ ધર્મધ્યાનની પ્રવૃત્તિ, મન, વચન અને કાયાના શુભયોગથી કરીને આયુષ્ય પૂર્ણ થતાં ચોથા મહેન્દ્ર દેવલોકમાં સિધાવ્યાં. ૨૩. પ્રભાવતી : ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાનની માતા અને મિથિલાના કુંભ રાજાની રાણી. મહાબલ રાજાના પૂર્વભવમાં તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. ચોથા અનુત્તર વિમાનમાંથી આવીને ભગવાનનો આત્મા પ્રભાવતી માતાના ગર્ભમાં ઉત્પન્ન થયો. ગર્ભકાળના ત્રણ મહિના પછી માતાને એવો દોહદ ઉત્પન્ન થયો કે એ માતાઓને ધન્ય છે કે જેઓ પંચવર્ણયુક્ત સુવર્ણશય્યા પર શયન કરે છે. ગર્ભકાળ પૂર્ણ થતાં માતાએ કન્યારત્નને જન્મ આપ્યો. પુષ્પશય્યાના દોહદને કારણે પુત્રીનું નામ ‘મલ્લિ’ પાડવામાં આવ્યું. મલ્લીકુમારીએ દીક્ષા ગ્રહણ કરીને ચારિત્રની અપૂર્વ આરાધનાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અંતે મોક્ષે સિધાવ્યાં. મલ્લીકુમારીને વિશિષ્ટ કોટિનું જ્ઞાન હતું એટલે મલ્લી ભગવતી નામથી પ્રસિદ્ધિ પામ્યાં હતાં. માતા પ્રભાવતી ધર્મધ્યાન કરીને આયુષ્ય પૂર્ણ થતાં ચોથા મહેન્દ્ર દેવલોકમાં ઉત્પન્ન થયાં. મલ્લીનાથ ભગવાને સ્ત્રીયોનિમાં જન્મ પ્રાપ્ત કરીને તીર્થંકરપદ પ્રાપ્ત કર્યું હતું. તેમનો ઉલ્લેખનીય પ્રસંગ નીચે પ્રમાણે છે : મહાબલ રાજાના પૂર્વભવમાં ધર્મઘોષ મુનિના ઉપદેશથી પ્રતિબોધ પામીને રાજાએ પોતાના ૬ મિત્રો સાથે દીક્ષા લીધી હતી. દીક્ષા પછી વિહાર કરીને તપની આરાધના કરી અને એવો વિચાર કર્યો કે, બધા મિત્રો એકસરખા તપની આરાધના કરીએ તો પુનર્જન્મમાં સાથે જ રહેવા મળે. નિયમ પ્રમાણે દરેક જણે એકસરખી તપશ્ચર્યા કરી પણ મહાબલ મુનિએ તપસ્યા ચાલુ રાખીને વીશસ્થાનક તપ કર્યું. આમ, કપટપૂર્વક માયાથી તપ કરવાને કારણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરવા છતાં સ્ત્રીવેદનું નિકાચિત કર્મ બાંધ્યું. પરિણામસ્વરૂપે, તીર્થંકર થવાના હોવા છતાં સ્ત્રીનો અવતાર ધારણ કરવો પડ્યો. પ્રભાવતી માતા Personal Use Only Page #660 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ ધર્મારાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં ચોથા મહેન્દ્ર દેવલોકમાં સિધાવ્યાં. ૨૪. પદ્માવતી : વીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીની માતા અને રાજગૃહી નગરીના સુમિત્ર રાજાની રાણી. પૂર્વ ભવમાં સુરશ્રેષ્ઠ રાજા તરીકે ધોર તપશ્ચર્યા કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. દેવલોકમાંથી ચ્યવીને ભગવાનનો આત્મા પદ્માવતી માતાના ગર્ભમાં ઉત્પન્ન થયો. ગર્ભકાળ દરમ્યાન માતાને મુનિ સમાન વ્રતપાલન કરવાની તીવ્ર ઇચ્છા ઉદ્ભવી હતી અને મુનિ માફક જીવનમાં વ્રતપાલન કરવાં લાગ્યાં હતાં. ગર્ભકાળ પૂર્ણ થતાં માતાએ પુત્રરત્નને જન્મ આપ્યો અને મુનિવ્રત પાલનની ભાવનાને કારણે મુનિસુવ્રત નામ પાડવામાં આવ્યું. મુનિસુવ્રતકુમારે રાજ્ય ભોગવીને દીક્ષા લીધી; પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું; અને અંતે મોક્ષે સિધાવ્યા. પદ્માવતી માતાએ ધર્મધ્યાન દ્વારા જીવન પૂર્ણ કરીને ચોથા મહેન્દ્ર દેવલોકમાં સ્થાન પ્રાપ્ત કર્યું. ૨૫. વપ્રાદેવી : એકવીશમા તીર્થંકર શ્રી નમિનાથની માતા અને મિથિલાનગરીના રાજા વિજયની મહારાણી ભગવાન માતાના ગર્ભમાં હતા ત્યારે શત્રુઓની સેનાએ મિથિલાનગરીને ઘેરો ઘાલ્યો હતો. વપ્રાદેવીએ શત્રુના સૈન્ય તરફ સૌમ્ય દૃષ્ટિથી નજર કરી, જેથી શત્રુ રાજાનું હૃદયપરિવર્તન થયું અને શત્રુ રાજા મિથિલાનગરીના વિજય રાજાનાં ચરણે પડ્યો. આ પ્રસંગ ઉપરથી ‘મિનાથ’ નામાભિધાન કરવામાં આવ્યું. નમિનાથકુમારે રાજ્ય ભોગવીને દીક્ષા લીધી. પછી સંયમની આરાધનાપૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે સિધાવ્યા. માતા વપ્રાદેવી સુશ્રાવિકા બનીને, આરાધના કરી, જીવન પૂર્ણ થતાં દેવગતિને પામ્યાં. ૨૬. શિવાદેવી : બાવીશમા તીર્થંકર શ્રી નેમનાથ ભગવાનની માતા અને સમુદ્રવિજય રાજાની રાણી. શંખ રાજાના ભવમાં નેમનાથે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. ભગવાનનો આત્મા શિવાદેવી માતાના ગર્ભમાં ઉત્પન્ન થયો ત્યારથી રાજાનાં ઘણાં અનિષ્ટો દૂર થઈ ગયાં અને માતાએ સ્વપ્નમાં ચક્રરત્ન જોયું હતું. તદુપરાંત, આવા મહાન પુત્રને જન્મ આપવા માટે દેવોએ પણ માતાને ભાવપૂર્વક પ્રણામ કર્યાં હતાં. આ કારણથી ‘અરિષ્ટનેમિ’ નામ રાખવામાં આવ્યું હતું. રાજા સમુદ્રવિજય, માતા શિવાદેવી અને શ્રીકૃષ્ણની ઇચ્છાથી નેમકુમારની અનિચ્છા હોવા છતાં રાજીમતી સાથે નેમકુમારના લગ્ન કરવામાં આવ્યાં. અહિંસાના પૂજારી નેમનાથે For Private ચતુર્વિધ સંઘ લગ્નમંડપના પ્રવેશ સમયે જ રાજીમતીનો ત્યાગ કરીને ગિરનારમાં સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અંતે મોક્ષે સિધાવ્યા. શિવાદેવી માતા દીક્ષા અંગીકાર કરીને સંયમની સાધના કરતાં કરતાં આયુષ્ય પૂર્ણ કરીને ચોથા મહેન્દ્ર દેવલોકમાં ઉત્પન્ન થયાં. ૨૭. શ્રાવિકા થાવસ્યા : દ્વારિકાના વૈભવશાળી પરિવારની માતા તરીકે ખ્યાતિ ધરાવતી હતી. પતિના અકાળ મૃત્યુથી બધી જવાબદારી પૂર્વવત્ સ્વીકારીને પ્રતિષ્ઠા વધારી. પોતાના પુત્રને લાડકોડથી ઉછેરીને ઉચિત શિક્ષણ અપાવ્યું અને બત્રીશ સૌંદર્યવાન કન્યાઓ સાથે લગ્ન કરાવ્યાં. થાવચ્ચાપુત્ર અરિષ્ટનેમિની દેશના સાંભળીને પ્રતિબોધ પામી, માતા પાસે દીક્ષા લેવાની અનુમતિ લેવા માટે ગયા. માતાએ પુત્રની વાત સાંભળીને પ્રત્યુત્તર રૂપે સંયમજીવનની કઠોરતા અને સાધના વિશે ચેતવણીરૂપ માહિતી આપવા સાથે થાવચ્ચા માતાએ દીક્ષાની અનુમતિ આપી. શ્રીકૃષ્ણએ દીક્ષામહોત્સવ અપૂર્વ વૈભવથી ઉજવણી કરવાની જવાબદારી સ્વીકારી. થાવચ્ચાપુત્ર અરિષ્ટનેમિ પાસે પ્રવર્જિત થયા. ૨૮. વામાદેવી : ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની માતા અને વારાણસીનગરીના મહારાજા અશ્વસેનની મહારાણી. ભગવાન પાર્શ્વનાથે પૂર્વજન્મમાં સુવર્ણબાહુના ભવમાં ઉત્કૃષ્ટ ધર્મારાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. ભગવાનનો આત્મા વામાદેવીના ગર્ભમાં ઉત્પન્ન થયો. વામાદેવીએ ગર્ભકાળ દરમ્યાન એક રાત્રિએ અંધારામાં સર્પ (પાર્શ્વ) જોયો, તે ઉપરથી પુત્રનું નામ પાર્શ્વકુમાર રાખવામાં આવ્યું. પાર્શ્વનાથ ભગવાને દીક્ષા લઈ, કરુણા અને સમતાથી ઉપસર્ગો સહન કરીને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી સંઘસ્થાપના કરી. પ્રભુની વાણીથી પ્રતિબોધ પામીને અશ્વસેન રાજા, વામાદેવી અને પ્રભાવતીદેવીએ અન્ય નારીવૃંદ સાથે આત્મકલ્યાણાર્થે ચારિત્રગ્રહણ કરી મનુષ્યજીવન સફળ કર્યો. ‘નિરયાવલી’ અને ‘જ્ઞાતાધર્મકથા’માં એવો ઉલ્લેખ છે કે, પાર્શ્વનાથ ભગવાનના ઉપદેશથી વૈરાગ્યભાવના જાગૃત થતાં ૨૧૬ કુમારિકાઓએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી. નિરયાવલીસૂત્ર’ના ‘પુષ્પચૂલિકા’ નામના ચોથા વિભાગમાં શ્રીં ક્લીં, ધી, કીર્તિ વગેરે ૧૦ દેવીઓનું વર્ણન છે. તેમાં ઉપરોક્ત દેવીઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. ‘જ્ઞાતાધર્મકથા’માં પણ આ સાધ્વીઓનો ઉલ્લેખ થયેલો છે. તેઓ પુષ્પચૂલાની શિષ્યા તરીકે હતી. તેમની Personal Use Only Page #661 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૬૩૦ નામાવલી આ મુજબ છે : પુષ્પચૂલા, કાલી, રાજી, રજની, આવશ્યક ક્રિયાઓ, વ્રતપાલન, શ્રુતજ્ઞાનનું શ્રવણ વગેરે દ્વારા વિધુત, મેધા, શુંભા, નિશુંભા, ઇલા, રૂપા, સતેરા, સૌદામિની, ધર્મમાર્ગે આગળ વધી રહ્યા છે, જ્યારે સાધ્વીસમુદાયની નિશ્રામાં ઇન્દ્રા, ધના, કમલા, કમલપ્રભા, ઉત્પલા, સુદર્શના, રૂપવતી, સમસ્ત શ્રાવિકાઓ જ્ઞાનોપાસના, તપ, આવશ્યક ક્રિયા આદિ સુરૂપા, સુભગા, પૂર્ણા, બહુપુત્રિકા, ઉત્તમાં, ભારિકા, પદ્મા, કરીને ધર્મમય જીવન જીવી રહ્યાં છે. જૈન ધર્મના કર્મસિદ્ધાંત વસુમતી, કનકા, કનકપ્રભા, અવતંસા, કેતુમતી, વજસેના, પ્રમાણે વિચારીએ તો પૂર્વભવમાં ઉપાર્જિત કરેલાં શુભાશુભ રતિપ્રિયા, રોહિણી, નવમિકા, ક્લી, પુષ્પવતી, ભુજગા, ફળને આધારે વર્તમાન જગતમાં જીવ ઉત્પન્ન થાય છે. સર્વેને ભુજગવતી, મહાકચ્છા, અપરાજિતા, સુઘોષા, વિમલા, સુખરા, કર્મનો ક્ષય થાય છે એટલે મુક્તિ મળે છે. તેમાં સ્ત્રીપુરુષનો કોઈ સરસ્વતી, સૂર્યપ્રભા, ચંદ્રપ્રભા, પદ્માવતી, કૃષ્ણાદેવી વગેરે. ભેદ નથી. કર્મક્ષય કરવા માટેની ધર્મપ્રવૃત્તિ-સંયમની આરાધના આવશ્યકનિર્યુક્તિમાં પણ સોમા–જયંતી, વિજયા અને પુરુષ સમાન સ્ત્રી પણ કરી શકે છે. ભગવાન મહાવીરના પ્રગભાનો પાર્શ્વનાથ પરિવારનાં સાધ્વી તરીકે ઉલ્લેખ છે, પણ સંઘપરિવારમાં ૧૪000 સાધુઓ અને ૩૬000 સાધ્વીઓનો આ ચાર સાધ્વીઓ મહાવીરસ્વામીની સમકાલીન હતી. સમૂહ હતો તે ઉપરથી સિદ્ધ થાય છે કે ઘણી મોટી સંખ્યામાં સ્ત્રીઓ ચારિત્ર અંગીકાર કરીને ધર્મમાર્ગે જોડાઈ આત્મકલ્યાણ પરિશિષ્ટ : (૧) પા. ૧ જૈન ધર્મ કી પ્રમુખ સામ્બિયાં સાધતી હતી. વર્તમાનમાં પણ દીક્ષિત પુરુષવર્ગ કરતાં સ્ત્રીવર્ગ એવં મહિલા –લે. ડૉ. હીરાબાઈ ચોરડિયા. (૨-૩) પા. વધુ જોવા મળે છે. તેમ જ ધાર્મિક પ્રસંગોએ પુરુષવર્ગ કરતાં ૨-૩ એજન. (૪) પા. ૭૫ સજઝાયમાળા ભાગ ૧ થી ૪, સ્ત્રીવર્ગની ઉપસ્થિતિ વિશેષ દર્શનીય બની રહે છે, ત્યારે કોઈ પ્રકાશક–પંડિત મફતલાલ ઝવેરચંદ. (૫) પા. ૧૮૫ આશ્ચર્ય અનુભવવાની જરૂર નથી. નવતત્ત્વપ્રકરણ સાથે, શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા. (૬ ભગવાન મહાવીરસ્વામીના યુગના સાધ્વીઓ અને ૭) પા. ૪૭૨-૪૫૭ કલ્પસૂત્ર–ખીમશાહી ટીકા. (૮) પા. શ્રાવિકાઓનો પરિચય ચાર વિભાગમાં વિભાજિત કરીએ તો, ૪૭૭. એજનું. (૯) પા. ૧૧ જૈન ધર્મ કી પ્રમુખ સામ્બિયાં એવું પ્રથમ વિભાગમાં મહાવીરસ્વામીના પરિવારની દીક્ષિત આર્યા મહિલા. (૧૦) પા. ૪૭ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર, પ્ર. ૩, સ્ત્રીઓ; બીજા વિભાગમાં રાજદરબારની રાણીઓ, કુંવરીઓ સર્ગ. ૮. (૧૧) પા. ૨૨ જૈન ધર્મ કી પ્રમુખ સામ્બિયાં એવું આદિ; ત્રીજા વિભાગમાં નગરના શ્રેષ્ઠિઓની સ્ત્રીઓ; અને ચોથા મહિલાએ. (૧૨) પા. ૬૩. કલ્પસૂત્ર–ખીમશાહી. (૧૩) પા. વિભાગમાં દાસીઓ આવે. તેઓનો પરિચય ક્રમશઃ આ પ્રમાણે ૨૩ સજઝાયમાળા, સં. પંડિત મફતલાલ ઝવેરચંદ. (૧૪) પા. આપી શકાય ? ૧૮૪. કલ્પસૂત્ર–ખીમશાહી. (૧૫) પા. ૧૮૭. સજ્જન સન્મિત્ર, પ્રકાશક–ઝવેરી પોપટલાલ કેશવજી, મુંબઈ. (૧૬) શ્રાવિકા ત્રિશલાદેવી : ભગવાન મહાવીરની માતા પા. ૧૮૬. વિધિપૂજાસંગ્રહ. (૧૭) પા. ૨૪. સઝાયમાળા અને ક્ષત્રિયકુંડના રાજા સિદ્ધાર્થની રાણી અને વૈશાલી ભાગ ૧ થી ૪, સંપાદક–પંડિત મફતલાલ ઝવેરચંદ. (૧૮) પા. ગણરાજ્યના રાજા ચેટકની બહેન. ચરમ તીર્થકર ભગવાન ૩૬૪. પંચપ્રતિક્રમણ સૂત્રાણિ, પ્રકાશક–જૈન શ્રેયસ્કર મંડળ, મહાવીરને જન્મ આપી સર્વોત્તમ માતૃત્વપદનું ગૌરવ કરાવે તેવું મહેસાણા. વંદનીય અને પૂજનીય નારીરત્ન. ભગવાન મહાવીરની માતા હોવાને કારણે એમનું જીવન ધન્ય બન્યું. એક રાત્રે ત્રિશલા ચારિત્રધર્મને દીપાવનાર શ્રમણીરત્નો) માતા પોતાના સુવર્ણપર્યંક પર શયન માટે ગઈ. શયનખંડ [ભગવાન મહાવીરસ્વામીના સમયના સાધ્વીઓ]. રત્નના ઓજસથી પ્રકાશિત થયો હતો. ધૂપ, દીપ અને વર્તમાન ચોવીશીના ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામી સુરભિયુક્ત વાતાવરણથી ત્રિશલાદેવીનું હૃદય પુલકિત થઈ ગયું હતું. એ રાત્રિએ એમણે અર્ધજાગૃત અને અર્ધનિદ્રાધીન થયા. શ્રી પાર્શ્વનાથ ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, ત્યાર અવસ્થામાં સર્વપ્રકારની વિપત્તિનો વિનાશ કરનાર અને પછી અત્યારે ભગવાન મહાવીરના શાસનમાં આપણે કાળ મહામંગલકારી ચૌદ સ્વપ્નો જોયાં. સ્વપ્નની દુનિયાની અલૌકિક નિર્ગમન કરી રહ્યાં છીએ, એટલે કે વર્તમાનમાં વીરપ્રભુનું શાસન અનુભૂતિ પછી સ્વસ્થતાપૂર્વક જાગીને સિદ્ધાર્થ રાજાના પ્રવર્તી રહ્યું છે. શયનખંડમાં જઈને વિનમ્ર વાણીપૂર્વક રાજા સમક્ષ સ્વપ્નનું ચતુર્વિધ સંઘમાં શ્રાવકો શ્રમણભગવંતોની નિશ્રામાં નિવેદન કર્યું. રાજાએ સ્વપ્નોનું વર્ણન સાંભળીને સહજ Jain Education Intemational Page #662 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ બુદ્ધિપૂર્વક વિચારીને પ્રત્યુત્તર આપ્યો : “હે દેવાનુપ્રિયે! આ સ્વપ્નો શુભ, મંગલમય અને સર્વશ્રેષ્ઠ છે. તમે એક ઉત્તમ, ગુણવાન, પરાક્રમી અને વિશ્વવંદનીય એવા પુત્રરત્નને જન્મ આપશો.'' ત્રિશલાદેવીએ આ સાંભળી પરિતોષ અનુભવ્યો ને હર્ષોલ્લાસ પૂર્વક સ્વસ્થાને ગયાં. યશોદા : વીર વર્ધમાનકુમારની સહધર્મચારિણી અને વસંતપુરના મહાસામંત સમરવીરની સુકન્યા. તદુપરાંત ગુણાલંકારયુક્ત ત્રિશલામાતાની પુત્રવધૂ. યશોદાદેવી વર્ધમાનકુમારને પોતાના ‘સ્વામી’ તરીકે પ્રાપ્ત કરીને ધન્ય ધન્ય બની ગઈ હતી. તેણે પોતાનું જીવન પતિના વિચારોને અનુરૂપ વિતાવ્યું હતું. યશોદાએ સમય જતાં એક કન્યારત્નને જન્મ આપ્યો, જેનું નામ પ્રિયદર્શના રાખવામાં આવ્યું હતું. ભોગાવળી કર્મ હોવાથી ભગવાને લગ્ન કર્યાં છતાં પણ એમનું મન તો ત્યાગ અને વૈરાગ્યસભર હતું. એમણે યશોદાને સંસારની અસારતા સમજાવી. ભગવાન પોતે રાજ્યવૈભવમાં લેશમાત્ર રસ લેતા ન હતા. તેમને વૈભવની કોઈ આસક્તિ કે મોહ ન હતો. સ્વામીની આ પ્રકારની પ્રવૃત્તિથી યશોદા પર અનન્ય પ્રભાવ પડ્યો અને વૈરાગ્ય ભાવનાનું બીજારોપણ થયું. ભગવાન મહાવીર દીક્ષા લેવા માટે નીકળ્યા ત્યારે યુદ્ધમાં વિજયશ્રીને વરવા જતાં પતિને આર્ય સ્ત્રી કુંકુમતિલક કરીને “મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ.'—કહીને ભાવભીની વિદાય આપે છે એ રીતે યશોદારાણીએ પોતાના સ્વામી દીક્ષા અંગીકાર કરવા માટે નીકળ્યા ત્યારે વિદાય આપતાં કહ્યું, “હે સ્વામી! આપ કર્મશત્રુઓ પર વિજય મેળવવા માટે સંસાર ત્યાગ કરો છો, તો આપનો માર્ગ નિષ્કંટક હજો.” પતિની આત્મકલ્યાણની ભાવનાને અનુસરીને યશોદાએ પણ ભૌતિક સુખ-સમૃદ્ધિનો ત્યાગ કર્યો. યશોદાનો આ મૂક ત્યાગ ભવ્ય અને ઉદાત્ત છે. જૈનસાહિત્યમાં યશોદાના જીવન વિશે કોઈ ચોક્કસ સંદર્ભ પ્રાપ્ત થતો નથી. ચરમ તીર્થંકર ભગવાનની ધર્મપત્ની વિશે કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. ભગવંતની દીક્ષા વખતની યશોદાની મનઃસ્થિતિ અને દીક્ષા લીધા પછીનું યશોદાનું જીવન—એ વિશે કોઈ સંદર્ભ પ્રાપ્ત થતો નથી. જે કાંઈ માહિતી ઉપલબ્ધ થાય છે તે ઉપરથી એવું અનુમાન તારવી શકાય કે યશોદા ભગવાન સાથે રહીને ત્યાગપ્રધાન જીવન જીવી ગયાં અને શેષ વર્ષો આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં નિર્ગમન કર્યાં હશે. For Private ચતુર્વિધ સંઘ શ્રમણી પ્રિયદર્શના : વીર વર્ધમાન અને યશોદાની સુપુત્રી. શ્રી વર્ધમાનકુમારની બહેન સુદર્શનાના સુપુત્ર જમાલી સાથે પ્રિયદર્શનાનું પાણિગ્રહણ કરવામાં આવ્યું હતું. જમાલીના કુટુંબીજનો તે જમાનામાં અત્યંત વૈભવશાળી અને પ્રતિષ્ઠિત ગણાતા હતા. પ્રવ્રજ્યા બાદ એક વખત ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ક્ષત્રિયકુંડ નગરમાં પધાર્યા અને સમવસરણમાં બિરાજી દિવ્ય વાણીથી ઉપદેશ આપતા હતા. જમાલી–પ્રિયદર્શના સાથે પ્રભુની વાણી સાંભળવા આવ્યાં હતાં. પ્રભુના ઉપદેશથી વૈરાગ્યવાસિત બનીને, માતાની અનુજ્ઞા લઈને જમાલીએ પાંચસો પુરુષો સાથે અને પ્રિયદર્શનાએ ૧૦૦૦ સ્ત્રીઓ સાથે ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. પ્રિયદર્શનાએ એક હજાર સાધ્વીના પરિવાર સાથે ચંદનબાળાની નિશ્રામાં ૧૧ અંગ સુધીનો અભ્યાસ કર્યો અને તપશ્ચર્યામાં પુરુષાર્થ આદર્યો. એક વખત જમાલી પાંચસો શિષ્યોના પરિવાર સાથે શ્રાવસ્તી નગરીના કોષ્ટક ઉદ્યાનમાં પધાર્યા. જમાલીનું શરીર કઠોર તપ અને સાધનાથી અત્યંત કુશ થઈ ગયું હતું. તેણે શિષ્યોને આદેશ કર્યો, “હે દેવાનુપ્રિય! સંથારો તૈયાર કરો.” ત્યારે શિષ્યોએ સંથારો પાથરવાની ક્રિયા પૂર્ણ થયાં પહેલાં જ પ્રત્યુત્તર આપ્યો કે “સંથારો કરી દીધો છે.’” જમાલીને આ કથન અસત્ય લાગ્યું કારણ કે સંથારાની ક્રિયા થઈ રહી છે, છતાં થઈ ગઈ એમ કેમ કહેવાય? આ વાતથી એ ભગવાનના સંઘથી છૂટા થઈ નવો મત સ્થાપ્યો. કેટલાક શિષ્યો જમાલીના મતમાં ભળીને એમની સાથે રહ્યા અને બાકીના મહાવીરસ્વામી પાસે રહ્યા. પ્રિયદર્શનાએ પણ સંથારાના પ્રસંગની ચર્ચા સાંભળીને જમાલીના મતનો સ્વીકાર કર્યો. એક વખત સાધ્વી પ્રિયદર્શના ઢંક નામના કુંભાર જાતિના વાડામાં ઉતર્યાં હતાં, ત્યારે આ શ્રદ્ધાળુ શ્રાવકે સાધ્વી પ્રિયદર્શનાના મિથ્યા ભ્રમને દૂર કરવા માટે માટીનો ઢગલો કરીને ગુપ્ત રીતે એક તણખલું સળગાવીને સાધ્વી પર નાખ્યું. પ્રિયદર્શનાનું વસ્ત્ર સળગવા લાગ્યું, એટલે એ કહેવા લાગ્યા : “હે ઢંક શ્રાવક, તું શું કરે છે? મારું વસ્ત્ર બળી ગયું.'' ઢંકે પ્રત્યુત્તર આપ્યો કે, “તમે અસત્ય વચન બોલો છો. તમારા મતાનુસાર તો વસ્ત્ર બળીને ખાખ થઈ જાય પછી જ બળી ગયું છે એમ કહેવાય.” આ સાંભળીને પ્રિયદર્શનાનો ભ્રમ ભાંગી ગયો અને શુદ્ધ બુદ્ધિ ઉત્પન્ન થતાં સર્વજ્ઞની વાણીમાં શ્રદ્ધા દેઢ થઈ ગઈ. ત્યાર પછી જમાલીને છોડી ભગવાન મહાવીરના Personal Use Only Page #663 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સંઘમાં પુનઃ જોડાઈ ગયા, ને સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરી જીવન કૃતાર્થ કર્યું. શ્રમણી કાલી : રાજગૃહી નગરીના રાજા શ્રેણિકની રાણી, કુણિકની સાવકી મા તથા કાલકુમારની ધર્મપરાયણ માતા. શ્રેણિક રાજાના અવસાન પછી કાલી ધર્મધ્યાનમાં સમય પસાર કરતી હતી. એક વખત ભગવાન મહાવીર વિહાર કરીને ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્ય નામના ઉદ્યાનમાં પધાર્યા ત્યારે નગરજનો અને રાજકુળના સભ્યો ભગવાનની દેશના સાંભળવા ગયા. દેશના પૂર્ણ થયા પછી કાલીએ વિનયયુક્ત વાણીથી પ્રભુને પૂછ્યું કે, “હે ભગવંત! કાલકુમાર યુદ્ધમાં ગયા છે તો ક્ષેમકુશળ પાછા આવશે?’ ભગવાને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, “કાલકુમાર યુદ્ધમાં માર્યા ગયા છે.” અને આશ્વાસન આપતાં ધર્મવાણી સંભળાવી, “સંયોગ અને વિયોગ એ સંસારમાં દુઃખનું આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું કારણ છે. જીવનની નશ્વરતા, સંસારસુખની ક્ષણભંગુરતા અને મૃત્યુની ભયાનકતાથી મુક્ત થવા ધર્મ સિવાય કોઈ ઉપાય નથી.” ભગવાનની દિવ્ય વાણીથી વૈરાગ્યવાસિત થઈને કાલીએ પ્રભુ પાસે ભગવતી દીક્ષા ગ્રહણ કરી ને ચંદનબાળાની નિશ્રામાં સંયમની આરાધનામાં જોડાયાં. દિનપ્રતિદિન વિશુદ્ધ ચારિત્રના પાલનથી કાલીએ પ્રગતિ કરી, ચંદનબાળાની અનુમતિ પ્રાપ્ત કરીને રત્નાવલી તપની આરાધના શરૂ કરી. આ કિઠન તપને કારણે શરીરનું માંસ અને રુધિર સુકાઈ ગયાં. પરિણામે શરીર માત્ર હાડકાના માળા જેવું બની ગયું, છતાં તપના પ્રભાવથી અને મનની દૃઢતાને કારણે કાલીનું મુખારવિંદ અત્યંત તેજસ્વી લાગતું હતું. શરીર કૃશ થયેલું જાણીને કાલીએ ચંદનબાળાની આજ્ઞા લઈને સંલેખના (અનશન) કરી. એક માસની સંલેખના પછી સર્વકર્મનો ક્ષય કરીને તેઓ સિદ્ધિપદને પામ્યાં. માત્ર આઠ જ વર્ષના ચારિત્રપાલનમાં કઠોર તપશ્ચર્યા અને સંલેખનાથી સિદ્ધિ પ્રાપ્ત કરીને શ્રમણીસંઘમાં કાલીનું નામ ચિરંજીવ યશ પ્રાપ્ત કરનારું બનીને ધર્મારાધનાની અપૂર્વ પ્રેરણામૂર્તિ બની રહે છે. સુકાલી : પુત્ર સુકાલકુમારનું અકાળ અવસાન થવાથી તેણે વૈરાગ્ય પામીને ચંદનબાળા પાસે ચારિત્ર અંગીકાર કરીને પ્રચંડ પુરુષાર્થથી અગિયાર અંગ સુધીનો અભ્યાસ કર્યો. ત્યાર પછી કનકાવલી તપની આરાધના શરૂ કરી. આ તપ એક વરસ, પાંચ મહિના અને અઢાર દિવસે પૂર્ણ થાય છે. તેમાં ૨૮ દિવસ પારણાંના આવે છે; જ્યારે એક વરસ, બે મહિના અને ચૌદ ૬૩૯ દિવસ તપશ્ચર્યા કરવાની હોય છે. એક પિરપાટીમાં આટલું તપ કરવાનું હોય છે. આ રીતે ચાર પરિપાટી કરતાં પાંચ વરસ, નવ મહિના અને અઢાર દિવસનો સમય લાગે છે. આવા ઉત્કૃષ્ટ તપની આરાધના કરીને તેમણે અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સુકાલીએ ૬૦ દિવસના ઉપવાસ કરીને અનશન દ્વારા આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધિપદની પ્રાપ્તિ કરી. સુકાલીનું જીવન જ્ઞાન અને તપનો અદ્ભુત સંયોગ કે જેનાથી કેવળજ્ઞાન અને સિદ્ધિપદની પ્રાપ્તિ થઈ. મહાકાલી : રાજા શ્રેણિકની રાણી અને કુણિકની નાની માતા. પુત્રના અકાલ અવસાનથી અત્યંત શોકાતુર થયેલી મહાકાલીએ પ્રભુ મહાવીરની શીતલ વાણી સાંભળીને વૈરાગ્યભાવથી પ્રેરાઈ ચંદનબાળા પાસે દીક્ષા લીધી. સંયમ સ્વીકાર્યા પછી અગિયાર અંગ સુધીનો અભ્યાસ કર્યો અને અનેકવિધ નાની-મોટી તપશ્ચર્યા પણ કરી. મહાકાલીએ ચંદનબાળાની આજ્ઞા પ્રાપ્ત કરીને લઘુ સિંહનિષ્ક્રીડિત તપ કર્યું. આ તપની એક પરિપાટીમાં ૬ મહિના અને ૭ દિવસનો સમય લાગે છે. આ રીતે ચાર પિરપાટમાં બે વરસ અને અઠ્ઠાવીસ દિવસ લાગે છે. મહાકાલીએ આ તપ સમતાપૂર્વક કરીને કર્મની નિર્જરા કરી. મહાકાલીએ શાસ્ત્રવિધિ અનુસાર લઘુ સિંહ નિષ્ક્રીડિત તપની પૂર્ણ આરાધના કરી. જીવનના અંતકાળે સંલેખના કરીને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને, સર્વ કર્મોનો ક્ષય કરીને શિવસુખને પામ્યાં. માત્ર દશ વરસની ચારિત્રની આરાધનામાં અગિયાર અંગનો અભ્યાસ કરીને અને કઠોર તપશ્ચર્યા કરીને જન્મ-જરા-મૃત્યુને વશ કરીને સિદ્ધિપદ પ્રાપ્ત કર્યું. જ્ઞાનનો ક્ષયોપશમ કેટલો ઊંચો ને તપની ભાવના પણ કેવી વિશુદ્ધ! પછી મુક્તિ મળે એમાં શંકા હોય ખરી! કૃષ્ણા : રાજા શ્રેણિકની રાણી અને કુણિકની નાની માતા. પુત્રના અકાળ અવસાનથી વૈરાગ્ય પામીને ચંદનબાળા પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ચંદનબાળાની આજ્ઞા પ્રાપ્ત કરીને કૃષ્ણાએ મહા સિંહનિષ્ક્રીડિત તપની ચાર પરિપાટી પૂર્ણ કરી. છ વરસ બે મહિના અને બાર દિવસની ઉત્કૃષ્ટ તપશ્ચર્યાથી તેણીનું શરીર અત્યંક કૃશ બની ગયું. અંતકાળે એક મહિનાની સંલેખના કરીને આયુષ્ય પૂર્ણ કર્યું. અગિયાર વરસ સુધી ચારિત્ર પાળીને તપશ્ચર્યા દ્વારા કર્મ ખપાવીને મુક્તિસુખને પામ્યાં. - મહાસેનકૃષ્ણા : શ્રેણિક રાજાની રાણી. પોતાના પુત્રના અકાળ અવસાનના સમાચારથી શોકાતુર થયેલી રાણીએ વૈરાગ્યભાવથી ચંદનબાળા પાસે દીક્ષા અંગીકાર કરી. Page #664 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ ચતુર્વિધ સંઘ સંયમજીવનની શરૂઆતમાં જ વર્ધમાન તપની શરૂઆત કરી. રાજાની પુત્રી. તે અત્યંત સૌંદર્યવાન હતી, કળાચાતુર્યમાં નિપુણ વિધિવતુ તપ પૂર્ણ કરીને અન્ય તપની આરાધના કરી. તદુપરાંત હતી. વળી એનું શીલ પણ ઊંચા પ્રકારનું હતું. લોક એની અગિયાર અંગ સુધીનો અભ્યાસ કર્યો. ચંદનબાળાની આજ્ઞા મુક્તકંઠે પ્રશંસા કરતા હતા. તેણે ભગવાન મહાવીરના મેળવી સંલેખના કરી. અગિયાર અંગના સૂત્રપાઠનું સ્મરણ ઉપદેશ-શ્રવણથી સમકિત મૂળ બાર વ્રત અંગીકાર કર્યા હતાં. કરવાથી ધર્મધ્યાનમાં વધુ વિશુદ્ધિ અને એકાગ્રતા પ્રાપ્ત કરીને વ્રતપાલનમાં અત્યંત દઢ હોવાથી કોઈનાથી અંજાઈને કે યુક્તિએને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એક મહિનાની સંખના પછી સર્વ પ્રયુક્તિથી લલચાઈને વ્રતખંડન કરે તેવી ન હતી. કર્મનો ક્ષય કરીને આયુષ્ય પૂર્ણ થતાં મુક્તિપદને પામ્યાં. ૧૭ એક વખત ઈસભામાં ઇન્દ્ર મહારાજે જ્યેષ્ઠાના વરસની ચારિત્રની આરાધનાથી મુક્તિ મેળવનાર મહાસેનકૃષ્ણાનું શીલનાં વખાણ કર્યા અને કહ્યું કે, ગમે તેવા દેવ-દેવેન્દ્રથી પણ જીવન સંયમીઓને અને અન્ય નરનારીને અનન્ય પ્રેરક અને જયેષ્ઠા ચલિત થાય તેમ નથી. આદર્શરૂપ છે. ત્યાર પછી કોઈ એક દેવે પોતાની શક્તિના પ્રભાવથી વીરકણા : શ્રેણિક રાજાની રાણી. અન્ય રાણીઓની તેણીનું હરણ કરીને વનની એકાંત જગ્યાએ છોડી દીધી. પછી જેમ તેણીએ પણ ચંદનબાળા પાસે દીક્ષા લીધી અને ગુણીની - હસ્તિ, અશ્વ, પાયદળ વગેરે સૈન્ય ઉતાર્યું અને પોતાનો અપૂર્વ આજ્ઞા મેળવી મહા સર્વતોભદ્ર તપની આરાધના કરી. આ તપની વૈભવ દર્શાવીને કહ્યું કે, “તું અહીં એકલી છે. અમારી પત્ની ચાર પરિપાટી પૂર્ણ કરવા માટે બે વરસ આઠ મહિના અને ૨૦ બની જા, તને અપૂર્વ સુખ અને સંપત્તિ મળશે.” જ્યેષ્ઠાએ દિવસનો સમય લાગે છે. વિધિવતુ તપ પૂર્ણ કરીને અંતે સંલેખના કાનમાં આંગળી નાખીને કહ્યું, “સ્વર્ગમાંથી કોઈ દેવ આવે, તો કરવાપૂર્વક સર્વ કર્મનો ક્ષય કરીને આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધિપદની પણ હું મારા વ્રતમાંથી ચલિત થવાની નથી અને અન્ય કોઈ પતિ પ્રાપ્તિ કરી. કરીશ નહીં.” દેવતાએ કહ્યું, “હે યેષ્ઠા! અમે તને બળાત્કાર શ્રમણી રામકૃષ્ણા : કણિકની સાવકી માતા અને ગ્રહણ કરીશું.” તેણીએ પ્રત્યુત્તરમાં કહ્યું કે, “હું આત્મહત્યા શ્રેણિક રાજાની રાણી. તેણીએ પણ પ્રભુની દેશનાથી પ્રભાવિત કરીશ.” આ રીતે દેવો યેષ્ઠાના વ્રતપાલનના દઢ વિચારથી થઈને ચંદનબાળા પાસે દીક્ષા સ્વીકારી હતી. સંયમ લીધા પછી પ્રસન્ન થયા અને પોતાનું મૂળરૂપ પ્રગટ કરી કહ્યું, “હે ભદ્રોત્તર પ્રતિમા તપની આરાધના કરી. આ તપની ચાર પુણ્યવતી! તું સતી છે. અમે તારી પરીક્ષા કરી અને તેમાં તું પરિપાટી પૂર્ણ કરતાં બે વરસ બે મહિના અને વીસ દિવસ લાગે સફળ થઈ છે. આ કુંડળની ભેટ સ્વીકારો.” પછી દેવોએ છે. ગુરુ પાસે એકાગ્રતાથી અભ્યાસ કરીને અગિયાર અંગ જ્યેષ્ઠાને નંદીવર્ધનને ત્યાં પાછી મૂકી દીધી. દેવોએ નંદીવર્ધનને સુધીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સમ્યફદર્શન, જ્ઞાન અને ચારિત્રની જ્યેષ્ઠાની પરીક્ષાનું વૃત્તાંત નિવેદન કર્યું અને મહાસતીનું બિરુદ આરાધના કરીને સર્વ કર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને આપીને વિદાય થયા. સંસારી જીવન જીવતાં જીવતાં જ્યેષ્ઠાએ અંતે મોક્ષગતિને પામ્યાં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સહૃદયપણે ઉપાસના કરી હતી. પિતૃસેનાકૃણાઃ શ્રેણિક રાજાની રાણી. રાજાની અન્ય અંતે ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરીને સર્વ કર્મનો રાણીઓની માફક ચંદનબાળા પાસે દીક્ષા અંગીકાર કરીને ક્ષય થતાં મોક્ષસુખની પ્રાપ્તિ કરી. જ્યેષ્ઠાનું જીવન એટલે તેણીએ મુક્તાવલી તપની આરાધના કરી હતી. અગિયાર અંગ શીલધર્મની શીતળ સૌરભ અને સંયમની શોભા. સુધીનો અભ્યાસ પણ કર્યો હતો. મુક્તાવલી તપની ચાર પ્રભાવતી: ચેડા રાજાની પુત્રી અને સિંધુ-સૌવીર દેશના પરિપાટી પૂર્ણ કરતાં ત્રણ વરસ દશ મહિનાનો સમય લાગે છે. રાજા ઉદયનની રાણી. વીતભયનગર અત્યંત સમૃદ્ધ હોવાથી દુષ્કર તપથી શરીર દુર્બળ થઈ ગયું અને અંતકાળ જાણીને રાજધાની તરીકે ગણાતું હતું. રાજા-રાણી ધર્મમાં અત્યંત શ્રદ્ધા ગુરુની આજ્ઞાથી એક મહિનાની સંલેખના કરીને મુક્તિપદની ધરાવતાં હતાં. રાણીએ પુત્રને જન્મ આપ્યો. રાજા-રાણી અત્યંત પ્રાપ્તિ કરી. પિતૃસેનાકષ્ણાએ સોળ વરસ સુધી ચારિત્ર પાળીને આનંદપૂર્વક કાળનિર્ગમન કરવાં લાગ્યાં. એક દિવસ વીત્તભયજ્ઞાન અને તપની આરાધનાથી આત્મકલ્યાણ સાધ્યું હતું. નગરના ચોકમાં એક નાવિકે એક લાકડાની પેટી લાવી મૂકી. જ્યેષ્ઠા: ક્ષત્રિયકુંડ ગ્રામના સિદ્ધાર્થ રાજાના જ્યેષ્ઠ પુત્ર આ પેટી સંબંધી વૃત્તાંત એવો છે કે, વિધુમ્માલી દેવે નંદીવર્ધનની પત્ની અને વૈશાલી ગણરાજ્યના અધિપતિ ચેડા પોતાના ધર્મમિત્ર નાગિલની સૂચનાથી ગોશીર્ષ ચંદનની કાયોત્સર્ગ Page #665 -------------------------------------------------------------------------- ________________ ૬૪૧ તવારીખની તેજછાયા મુદ્રાવાળી ભગવંત વિચરતા હતા ત્યારે જ પ્રતિમા બનાવીને વસ્ત્રાલંકારથી વિભૂષિત કરીને પેટીમાં સુરક્ષિત રાખીને આ પેટી સમુદ્રમાર્ગે જતા નાવિકને આપીને કહ્યું કે, “હે ભદ્ર! તારું કલ્યાણ થશે. તું આ પેટી સૌવીર દેશના વીતભયનગરના ચોકમાં મૂકી દેજે અને જે આ પેટી ઉઘાડશે તે ભાગ્યશાળી ગણાશે અને સર્વ રીતે સુખ ને કલ્યાણને પામશે.” વીતભયનગરના ચોકમાં મુકાયેલી આ પેટી ઘણા પ્રયત્નો કરવા છતાં ખૂલતી ન હતી. રાજા ચિંતાતુર બનીને ભોજન કરતો હતો ત્યારે રાણી પ્રભાવતીએ ચિંતાનું કારણ પૂછ્યું. કારણ જાણીને રાણીએ પેટી ખોલવા માટેની તૈયારી દર્શાવી. જનસમૂહની વચ્ચે રાણી પ્રભાવતીએ જઈને પેટી પર જળ-દૂધથી અભિષેક કર્યો. ધૂપ-દીપ-અક્ષત વગેરેથી પૂજા કરી. પછી અરિહંત ભગવાનનું સ્મરણ કરીને બોલી; “હે દેવાધિદેવ! અરિહંત ભગવાન! મને દર્શન આપો.” અને પેટી ખૂલી ગઈ! લોકોમાં જૈન ધર્મનો પ્રભાવ વધ્યો. રાજાએ જિનમંદિર બનાવીને પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. નગરજનો પ્રતિમાની હંમેશાં પૂજા કરવા લાગ્યાં. પ્રભાવતીના જીવનનો એક બીજો પ્રસંગ પણ અત્રે ઉલ્લેખનીય છે. એક વખત પ્રભાવતી પ્રભુભક્તિ કરતી હતી ત્યારે રાજાએ તેનું મસ્તક ન જોયું, માત્ર ધડ જોયું. રાજા ચિંતાતુર બની જતાં વીણાવાદનમાં ભંગ પડ્યો. રાણીના આગ્રહથી રાજાએ પૂર્વવૃત્તાંત સંભળાવ્યો પણ રાણી મૃત્યુની આ આશંકાથી ચિંતિત કે વ્યથિત ન બની. એક વખત રાણી પ્રભાવતીએ પૂજાવિધિના ઉપયોગ માટે દાસી પાસે શુદ્ધ વસ્ત્ર મંગાવ્યાં. આ વસ્ત્રો પર લોહીના ડાઘ જોઇને આક્રોશથી દાસી પર પ્રહાર કર્યો. આ પ્રહારથી દાસીનું મરણ થયું. રાણીએ એ જ વસ્ત્ર પુનઃ જોતાં તે સફેદ દેખાયાં. રાણીને ઘણો પશ્ચાત્તાપ થયો. પંચેન્દ્રિય જીવની હત્યાથી અત્યંત વિવશ બની ગઈ. તેણીએ વિચાર્યું કે, હવે મારું આયુષ્ય અલ્પ છે, એટલે રાજાની આજ્ઞા લઈને દીક્ષા અંગીકાર કરીશ. રાજાએ પ્રભાવતીને દીક્ષાની સંમતિ આપી કહ્યું કે, “તું દેવલોકમાં જાય તો મને યાદ કરીને પ્રતિબોધ કરજે.” - પ્રભાવતીએ ઉત્કૃષ્ટ તપ કરીને સંયમની અપૂર્વ આરાધના કરી. અંતે અનશન કરીને દેવગતિ પ્રાપ્ત કરી. પ્રભાવતી સતીઓમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે, તેનું કારણ નિષ્ઠાપૂર્વકની અરિહંત પરમાત્માની ભક્તિ કે જેમાં સમર્પણભાવના હતી. તેમ જ જૈન ધર્મપ્રત્યેની અવિચળ શ્રદ્ધાને કારણે વીતભયનગરના રાજા અને નગરજનોને તેમણે જૈન ધર્મના અનુયાયી બનાવ્યા હતા. પ્રભાવતીએ જૈન ધર્મની આરાધના કરીને જિન શાસનની સુંદર પ્રભાવના કરી એટલે પ્રાતઃસ્મરણીય સતીઓની યાદીમાં સ્થાન પામી છે. ચલણા : ચેટક રાજાની પુત્રી અને મહારાજા શ્રેણિકની રાણી. ચેલણા સતીએ શ્રેણિકની જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધારીને તેમાં દિનપ્રતિદિન વધુ આરાધનામય બને તે માટેનું પુણ્યકાર્ય કર્યું હતું. રાજા-રાણી હર્ષોલ્લાસથી સમય વ્યતીત કરી રહ્યાં હતાં. સમય જતાં ચેલણાના ગર્ભમાં પૂર્વભવનો શ્રેણિકનો વિરોધી જીવ ઉત્પન્ન થયો. એનું નામ કુણિક પાડવામાં આવ્યું. તદુપરાંત હલ અને વિહલ નામના બે પુત્રોનો પણ જન્મ થયો. રાજાને વિચાર આવ્યો કે ચેલણા માટે એક મહેલ બનાવું. પછી રાજાએ એક સ્તંભવાળો મહેલ બનાવ્યો. આ મહેલ બનાવવા માટે અભયકુમારે વનમાં સર્વલક્ષણયુક્ત વૃક્ષના અધિષ્ઠાયક દેવની કૃપા પ્રાપ્ત કરી હતી. વનમાં આ જગ્યા નંદનવન સમાન બની ગઈ. બેનમૂન સુંદર વૃક્ષો અને વનરાજિથી પ્રફુલ્લિત વાતાવરણવાળા મહેલમાં રાણી ચેલણા પુષ્પમાળા ગૂંથતી ને સર્વજ્ઞ ભગવાનની હૃદયની શુભભાવનાથી ભક્તિ કરતી હતી. એક વાર રાજા-રાણી મહાવીર ભગવંતની દેશના સાંભળવા ગયાં. પ્રભુવાણીનું શ્રવણ કર્યા પછી પાછાં વળતાં રસ્તામાં ખભા પરનાં વસ્ત્રરહિત શીત પરિષહ સહન કરતા મુનિ મહારાજ જોયા. ચેલણાએ રથમાંથી નીચે ઊતરીને વંદન કર્યું અને મુનિરાજ શીતપરિષહ સહન કરે છે એ વિચારમાં લીન બની ગઈ. શ્રેણિક રાજાને ચેલણા રાણીના શીલ પર શંકા થઈ. અનેક તર્ક-વિતર્ક કરતાં રાત વીત્યા પછી વહેલી સવારે રાજાએ અભયકુમારને આવેશમાં આવીને હુકમ કર્યો કે, “મારા અંતઃપુરમાં દુરાચાર ફેલાઈ ગયો છે માટે ત્યાં આગ લગાડી ઘો.” અભયકુમારે પોતાની બુદ્ધિથી નિર્ણય કરીને જીર્ણ હસ્તિશાળાને સળગાવી દીધી અને રાજાને સંદેશો મોકલ્યો કે આપનું અંતઃપુર સળગાવી દીધું છે. - શ્રેણિક રાજા ભગવાન મહાવીરની દેશના સાંભળવા ગયા. દેશના પૂર્ણ થતાં પ્રભુને વંદન કરી વિનમ્રભાવે પૂછ્યું કે, “ચલણા પતિવ્રતા છે કે નહિ?” ભગવંતે પ્રત્યુત્તર આપ્યો, “રાજન, તારી રાણી પતિવ્રતા છે, મહાસતી છે. તે શીલરૂપી અલંકારથી વિભૂષિત છે.” રાજાએ ત્યારબાદ સત્ય વૃત્તાંત જાણી અભયકુમારની બુદ્ધિની પ્રશંસા કરી. રાજાના મનની શંકા પણ Jain Education Intemational Page #666 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ચતુર્વિધ સંઘ નિર્મૂળ થઈ ગઈ. આ પ્રસંગ ચેલણાની મુનિમહારાજ પ્રત્યેની અત્યંત ચિંતાતુર હતી. અંતે અભયકુમારે ઉપાય સૂચવતાં ભક્તિનો નમૂનો છે. જણાવ્યું કે, “હે મહારાજા! આ દૈવી પ્રકોપ છે. એટલે જ અભયકુમારે દીક્ષા લીધા પછી કુણિકે રાજા શ્રેણિકને આપની શીલવતી રાણી યક્ષની પૂજાવિધિ કરે તો મરકીનો કારાવાસમાં પૂરી દીધો હતો. કણિકનો બંદોબસ્ત કડક હોવાથી કોઈ પણ વ્યક્તિ શ્રેણિક પાસે જઈ શકતી ન હતી. માત્ર માતા બધી રાણીઓમાં અગ્રેસર એવી શિવાદેવીએ ભાવપૂર્વક ચેલણાને જવાની છૂટ આપી હતી. શેલણા પોતાના દીર્ઘ અને યક્ષપૂજા કરી. આ પૂજાના પ્રભાવથી મરકીનું નિવારણ થતાં સૌને શ્યામ વાળની વચ્ચે અડદનો લાડુ સંતાડીને લઈ જતી અને શાંતિનો અનુભવ થયો. શ્રેણિકને આપતી. રાણીએ પોતાના વાળ શરાબથી લેપ્યા હતા. એક દિવસ રાજદરબારમાં અગ્નિ પ્રગટ થયો. અગ્નિ રાજા રાણીના વાળમાંથી નીકળતાં શરાબનાં ટીપાંનું પાન કરીને કોઈ રીતે કાબૂમાં આવતો ન હતો એટલે આ કુદરતી પ્રકોપ છે ક્ષુધાતૃપ્તિ કરતો હતો. એમ લાગ્યું. તેના નિવારણ માટે કોઈ સતીપતિવ્રતા સ્ત્રી આ એક વખત કુણિક ભોજન કરવા બેઠો હતો ત્યારે તેનો અગ્નિ પર જળ છાંટશે તો અગ્નિ શાંત થશે એમ જાણવામાં પુત્ર ખોળામાં આવીને બેઠો અને ત્યાં બેઠાં બેઠાં જ પેશાબ કર્યો. આવ્યું. આ પ્રસંગે શિવાદેવીએ પ્રભુનામસ્મરણ કરીને જળ પેશાબ ભોજનની થાળીમાં પડ્યો. પેશાબથી દૂષિત ભોજન કાઢી છાંટ્યું અને અગ્નિ શાંત થયો. નાખી બાકીનું ભોજન આરોગ્યું અને માતાને ઉદ્દેશીને કહ્યું, ભગવાન મહાવીર ઉજ્જૈન નગરીમાં પધાર્યા ત્યારે “મારા જેવો બીજો કોઈ પિતા છે કે જેને આવો પુત્રપ્રેમ હોય?” શિવાદેવી પ્રભુના ઉપદેશથી વૈરાગ્યવાસિત બની. અંતે દીક્ષા ચેલણાએ જવાબ આપતાં જણાવ્યું, “મારા ગર્ભમાં તું આવ્યો અંગીકાર કરીને ચંદનબાળા સાથે રહીને તપ અને વ્રતનું વિશુદ્ધ ત્યારે મને શ્રેણિક રાજાના કલેજાનું માંસ ખાવાનો દોહદ થયો ભાવથી પાલન કરી આત્મકલ્યાણ સાધ્યું. શિવાદેવીના સતીત્વની હતો. રાજાએ અભયકુમારની સલાહથી મારી ઇચ્છા પૂર્ણ કરી કથા સતીઓના ગૌરવને વધારે છે.. હતી. ત્યારથી જ મને ખ્યાલ આવ્યો હતો કે તું પિતાનો વેરી અંગારવતી : ઉજ્જૈન નગરીના મહાપરાક્રમી રાજા થવાનો છે. તારો જન્મ થતાં જ મેં તને ઘોર જંગલમાં મૂકી દીધો ચંડપ્રદ્યોતનની રાણી અને રૂપસુંદરી વાસવદત્તાની માતા. હતો, પણ રાજા શ્રેણિકે પુત્રસ્નેહને વશ થઈને તને પાછો લાવીને વાસવદત્તા રાજાને પુત્ર કરતાં પણ અધિક પ્રિય હતી. એક વખત લાડકોડથી ઉછેર્યો. આનું નામ તે પુત્રસ્નેહ. તારો પુત્રપ્રેમ તો કંઈ ચંડપ્રદ્યોતન રાજાએ મૃગાવતીનું ચિત્ર જોયું ને એનાં રૂપલાવણ્યથી જ નથી. સાચો પુત્રપ્રેમ તો શ્રેણિકનો જ છે.” માતાના મુખેથી મોહિત થઈ ગયો. એને પોતાની રાણી બનાવવા માટે વિચાર્યું. પુત્રપ્રેમનું વૃત્તાંત સાંભળીને કણિકને અત્યંત ક્ષોભ થયો અને રાજાએ કૌશંબી નગરી પર આક્રમણ કર્યું. ભય અને રોગથી તુરત જ હાથમાં લાંબો દંડ લઈને પિતાજીને કારાવાસમાંથી મુક્ત શતાનિક રાજાનું મૃત્યુ થયું. આથી મૃગાવતી રાણીને વિચાર કરવા માટે ધસી આવ્યો. કણિકને આ રીતે આવતો જોઈને આવ્યો કે અમારું શિયલ રક્ષણ કરવું મુશ્કેલ થશે, એટલે કૌશંબી શ્રેણિકને વિચાર આવ્યો કે તે મારો વધ કરવા આવે છે–એમ નગરીમાં બિરાજમાન ભગવાન મહાવીર પાસે જઈને મૃગાવતીએ માનીને પોતાની જીભ પર કાળકૂટ વિષ મૂકીને પ્રાણત્યાગ કર્યો. દીક્ષા લીધી. ચંડપ્રદ્યોતન રાજાની રાણીઓ-શિવા અને અંગારઆ બધા પ્રસંગો પરથી જાણી શકાય છે કે ચેલણાએ સતી, વતીએ ભગવાન મહાવીરની દેશના સાંભળવા માટે ચંડપ્રદ્યોતન રાણી, માતા અને ભક્તિપરાયણ નારી તરીકે ઉચ્ચ કોટિનું સ્થાન રાજાની આજ્ઞા માંગી, ભગવંતની દેશના સાંભળીને અંગારવતી મેળવ્યું હતું. વિચારવા લાગી કે “અંતઃપુરમાં બીજી રાણીઓ છે, છતાં રાજા શિવાદેવી : વૈશાલી ગણરાજ્યના અધિપતિ ચેટક ક્ષણભંગુર સૌંદર્યથી મોહિત થયો છે. જીવનની સાર્થકતા આ રાજાની પુત્રી અને ઉર્જેનનગરીના રાજા ચંડપ્રદ્યોતનની રાણી. ભોગમાં નથી.' એમ વિચારીને મૃગાવતીની માફક અંગારવતીએ ઉજ્જૈન નગરીમાં મરકીનો ભયંકર રોગ ફેલાયો હતો. ઘણા પણ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. અંગારવતીએ વ્રતોનું પાલન બધા માણસો મરકીનો ભોગ બનીને ત્રાસી ગયા હતા. રાજવૈદ્ય કર્યું અને તપધર્મની આરાધના કરી આત્મકલ્યાણ સાધ્યું. અને અન્ય બુદ્ધિશાળી લોકને ભેગા કરીને નિવારણ માટે પ્રયત્નો નંદાઃ બેનાતટ નગરના ભદ્ર શેઠની ગુણવાન પુત્રી અને કર્યા પણ નિષ્ફળતા મળી. રાણી શિવાદેવી પણ આ ઉપદ્રવથી રાજગૃહી નગરીના રાજા શ્રેણિકની રાણી. માતાપિતાના લાડમાં Jain Education Intemational Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૪૩ તવારીખની તેજછાયા ઊછરેલી ભદ્રાને યોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. તે અતિસ્નેહથી સુનંદા નામથી પણ ઓળખાતી હતી. કિશોરવય પૂર્ણ થઈને યૌવનકાળ આવ્યો. માતાએ તેને માટે યોગ્ય વરની તપાસ શરૂ કરી. એક વખત પ્રસેનજિત રાજાનો પુત્ર કુમાર શ્રેણિક ભદ્રા શેઠની દુકાને આવ્યો અને શેઠના કાર્યમાં સહયોગ આપ્યો એટલે શેઠ શ્રેણિકને પોતાને ઘેર લઈ ગયા અને અતિથિસત્કાર કર્યો. શેઠને ત્યાં રહેલા કુમારે નંદાને જોઈ અને એકબીજા પ્રત્યે સ્નેહ પ્રગટ્યો. શેઠ આ બન્નેના પ્રેમની હકીકત જાણીને પ્રસન્ન થયા. શ્રેણિકે શેઠને જણાવ્યું કે “મારા જેવા અજ્ઞાત વ્યક્તિ, જેનાં કુળ કે અન્ય કોઈ વાતથી પરિચિત નથી, તેની સાથે આપની દીકરીનાં લગ્ન કરવાં ઉચિત નથી.” આ પ્રસંગે નંદાએ સ્ત્રીસહજ લજ્જાપૂર્વક વિનમ્રભાવે જણાવ્યું કે, “હે ભાગ્યશાળી, મેં નિશ્ચય કર્યો છે કે તમારા સિવાય બીજા કોઈની સાથે પાણિગ્રહણ કરીશ નહીં. જો આપ મારો સ્વીકાર નહીં કરો તો હું વ્રત ધારણ કરીને જીવન વ્યતીત કરીશ.” પરસ્પરના સ્નેહને જોઈને છેવટે બંનેનાં ધામધૂમથી લગ્ન થયાં અને સુખપૂર્વક સમય વ્યતીત કરવાં લાગ્યાં. શ્રેણિકના પિતા પ્રસેનજિતને વ્યાધિ લાગુ પડવાથી નંદાને નિશાની આપીને શ્રેણિક રાજગૃહી નગરીમાં ગયો. ત્યારે નંદા ગર્ભવતી હતી અને ત્રીજે મહિને દોહદ ઉત્પન્ન થયો કે હું હાથી પર બેસીને નીકળું, વાજિંત્રોના નાદથી વાતાવરણ અત્યંત રમણીય બની જાય અને દીનદુઃખીઓને સહાય કરું. સાધુ ભગવંતની ભક્તિ કરીને સુપાત્ર દાન કરું ને વીતરાગતા ધર્મનો પ્રચાર કરું. માતાપિતાએ નગરના રાજાનો હાથી લાવીને પુત્રીની મનોકામના પૂર્ણ કરી. ગર્ભકાળ પૂર્ણ થતાં નંદાએ એક પુત્રને જન્મ આપ્યો અને અભયકુમાર નામ પાડવામાં આવ્યું. અભયકુમાર વિચક્ષણ બુદ્ધિથી અનેકવિધ કળા અને શાસ્ત્રમાં પારંગત થઈને નંદા માતા સાથે રાજગૃહી ગયો. શ્રેણિક રાજા પણ અસાધારણ બુદ્ધિપ્રતિભાવંત પુત્ર પ્રાપ્ત કરવા બદલ પોતે ગૌરવાન્વિત થયો. નંદાએ ધર્મધ્યાનની સાથે દાન, ભક્તિ સાધુસેવા કરીને જીવન વિતાવ્યું. એક વખત ભગવાન મહાવીરની દેશના સાંભળીને નંદાને દીક્ષા લેવાની ઇચ્છા થતાં શ્રેણિકની રજા માંગી. રાજાએ નંદાને દીક્ષાની રજા આપીને રાજ્યોચિત વૈભવથી ભાગવતી દીક્ષા મહોત્સવ ઊજવ્યો. નંદાએ ચંદનબાળાની નિશ્રામાં સંયમની અપૂર્વ આરાધના કરી. જ્ઞાન, ધ્યાન, તપ ને જપ દ્વારા વિશુદ્ધ ચારિત્ર પાળ્યું અને અંતે બે માસનું અનશન કરીને સર્વ કર્મ ક્ષય થતાં મોક્ષે સિધાવ્યાં. શ્રેણિકની બીજી રાણીઓ નંદમતી, નંદોત્તરા, નંદિસેન્યા, મરુતા, સુમરિયા, મહામરુતા, મરુદેવા, ભદ્રા, સુભદ્રા, સુમતા, સુમના, ભૂતદત્તા વગેરેએ પણ પ્રભુ પાસે દીક્ષા લઈને ચારિત્રનું પાલન કરવાપૂર્વક આત્મકલ્યાણ સાધ્યું. શ્રમણી દુર્ગધા : શ્રેણિક રાજાની સૌથી નાની રાણી હતી. તેણીએ થોડા સમયમાં ચારિત્ર અંગીકાર કરીને કર્મનો ક્ષય હતો. દુર્ગધાના વિવાહ સંબંધી નીચેનો પ્રસંગ નોંધપાત્ર છે. એક વખત શ્રેણિક રાજા ભગવાન મહાવીરની દેશના સાંભળવા માટે જતા હતા ત્યારે એક વૃક્ષની પાછળ અત્યંત દુર્ગધ આવતી હતી એવી બાળકી ઝાડની પાછળ પડેલી જોઈ. તીવ્ર દુર્ગધને કારણે એ રસ્તેથી મુસાફરો જતા ન હતા. શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરને દુર્ગધાનો વૃત્તાંત પૂછ્યો ત્યારે ભગવંતે તેના પૂર્વભવની માહિતી આપી. પૂર્વભવમાં આ બાલિકા શાલિગ્રામના ધનમિત્રની ધનશ્રી નામની પુત્રી હતી. યૌવનવય થતાં તેણીનો લગ્નમહોત્સવ ઊજવાયો ત્યારે એક સાધુભગવંત ગોચરી માટે પધાર્યા. ધનશ્રીએ ગુરુમહારાજને આહાર વહોરાવ્યો, પણ ગુરુમહારાજનાં અસ્વચ્છ–મેલાં કપડામાંથી દુર્ગધ આવતી હતી એટલે તે વિચારવા લાગી કે, “ભગવંતે ધર્મ તો સાચો બતાવ્યો છે, પણ મુનિ મહારાજને સ્નાન કરવાની છૂટ આપી હોય તો કેવું સારું!' મુનિનાં દુર્ગધયુક્ત વસ્ત્રોમાંથી જુગુપ્સા અનુભવીને કર્મબંધ કર્યો. પરિણામે આ ભવમાં તે વેશ્યાની પુત્રીપણે ઉત્પન્ન થઈ છે. તેણીના શરીરમાંથી દુર્ગધ આવતી હોવાથી દુર્ગધા નામ પાડવામાં આવ્યું છે. હે રાજન! આ દુર્ગધા અશુભ કર્મોનો ક્ષય કરીને તારી રાણી થશે અને તું તેણીને પટરાણી તરીકે સ્થાન આપીશ. શતરંજની રમતમાં તે જીતી જશે, અને તારી પીઠ પર બેસશે. બીજી રાણીઓ માત્ર છેડો પકડશે. આ પ્રસંગ બને ત્યારે તારે સમજવું કે આ દુર્ગધા છે.” ભગવાનના મુખે દુર્ગધાનો વૃત્તાંત સાંભળીને રાજા પોતાના મહેલમાં પહોંચી ગયો. એક વખત શ્રેણિક રાજા અને મંત્રી અભયકુમાર વેશપલટો કરીને મેળાનો આનંદ કરતા હતા. એવામાં એક કન્યાએ શ્રેણિકના હાથમાં પોતાનો હાથમાં મૂક્યો. આ કન્યા દુર્ગધા હતી. એક નિઃસંતાન ગોવાલણીએ તેનું લાલનપાલન કરીને મોટી કરી હતી. કર્મક્ષય થવાથી દુર્ગધા અત્યારે મનમોહક સૌંદર્યવતી યૌવના બની ગઈ હતી. શ્રેણિક તેણીને જોઈને મોહાઈ ગયો. આ રૂપાળી યુવતીને પોતાની રાણી બનાવવા માટે નક્કી કરીને નિશાની તરીકે વીંટી આપી. અભયકુમારે પોતાની વિચક્ષણ બુદ્ધિથી આ આશ્ચર્યજનક ઘટના જોઈને અંતે રાજાની ઇચ્છા હોવાથી બંનેનો વિવાહમહોત્સવ Jain Education Intemational Page #668 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ ચતુર્વિધ સંઘ ઊજવ્યો. ભગવાન મહાવીરની ભવિષ્યવાણી સાચી પડી. પોતાના વંદન કરવા માટે ગઈ. આ વખતે ઉજ્જૈન નગરીનો રાજા કર્મના પ્રભાવથી દુર્ગધા થઈ અને હવે રાજાની ઘણી રાણીઓ ગર્દભભિલ્લ વનવિહાર કરીને પાછો વળતો હતો. રાજાની દૃષ્ટિ સાથે રહેવાનું થયું. તેણીનું મન પરિવર્તન પામ્યું અને ભૌતિક સૌદર્યવાન સરસ્વતી સાધ્વી પર પડી. રાજાએ મોહિત થઈને સુખની ક્ષણભંગુરતાનો વિચાર કરીને વૈરાગ્યવાસિત થઈ. તેણીનું અપહરણ કર્યું. આ સાધ્વીને અનેક પ્રકારની લાલચ શ્રેણિકની અનુમતિ મેળવીને ઉલ્લાસથી પ્રભુ પાસે દીક્ષા આપીને ચલિત કરવા માટે પ્રયત્નો કર્યા, પણ સાધ્વી પોતાના અંગીકાર કરીને ચંદનબાળાની નિશ્રામાં આરાધના દ્વારા આચારમાંથી લેશમાત્ર ચલિત થઈ નહીં. પોતાના શિયલનું રક્ષણ આત્મકલ્યાણ કર્યું. આવી પરિસ્થિતિમાં સંયમ સ્વીકાર કરનાર કર્યું. સંઘના કાર્યકર્તાઓએ રાજાને ઘણું સમજાવ્યા, સાધ્વીને દુર્ગધાને જીવનનો નવો રંગ લાગ્યો હતો. સત્ય સમજાયું અને મુક્ત કરવા આગ્રહભરી વિનંતી કરી. છતાં રાજાએ પોતાની દૃષ્ટિ ખૂલી ગઈ. વિશુદ્ધ ભાવસ્થિતિમાં આરાધના કરી. મલિન જીદ છોડી નહીં. અંતે કાલક મુનિએ સાધુવેશનો ત્યાગ કરીને વિચારથી બંધાયેલા કર્મના વિપાકની કથાનું નમૂનેદાર ઉદાહરણ સરસ્વતી સાધ્વીને મુક્ત કરાવવા માટે યુદ્ધની તૈયારી કરવા દુર્ગધા છે. માંડી. કાલકે સિંધુ દેશના શક રાજાઓની સહાયથી ઉજ્જૈન પર આ પોઈણી : ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ ચઢાઈ કરી. આ યુદ્ધમાં ગર્દભભિલ્લ રાજાનો પરાજય થયો. પછીની ચોથી સદીના પ્રારંભના વરસોમાં રાજા ખારવેલે સરસ્વતી સાધ્વીને મુક્ત કરવામાં આવી. તેણીએ ગુરુ પાસે આગમ સાહિત્યને ગ્રંથસ્થ કરવા માટે ૫00 સાધુઓનું સંમેલન પ્રાયશ્ચિત્ત કર્યું અને જીવનભર ઘોર તપસ્યા કરીને અંતિમ સમયે યોજ્યું હતું. આ સંમેલનમાં આર્યા પોઈણીની સાથે ૩૦૦ સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો. આ પ્રસંગ ઉપરથી એમ સિદ્ધ થાય સાધ્વીઓએ ભાગ લીધો હતો. સાક્ષાતુ ભગવાન મહાવીરસ્વામી છે કે ઉત્તર ભારતમાં ઈ. સ. પૂર્વે પહેલી સદીમાં જૈન સાધુઓ ભારતની ધરતી પર વિચરી રહ્યા હતા, ત્યારે તો જૈન ધર્મની અને સાધ્વીઓ વિદ્યમાન હતાં. સાધ્વીઓ વિહાર કરતા, પ્રભાવના થઈ હતી; પણ એમના નિર્વાણ પછીના સમયમાં પણ ગામેગામ નિવાસ કરતા, ધર્મોપદેશ આપતા, આત્મકલ્યાણ ઘણા સાધ્વીઓએ જિનશાસનનો જયજયકાર પ્રવર્તાવ્યો હતો. સાધતા. એક રાજા જૈન સાધ્વીનું અપહરણ કરે એવો આર્યા યક્ષા પછીથી સાધ્વીસંઘની પ્રમુખ સાધ્વી તરીકે આર્યા ઐતિહાસિક પ્રસંગ પહેલોવહેલો પ્રાપ્ત થાય છે. સરસ્વતી પોઈણીનું સ્થાન છે. તેણીએ જે કાર્ય કર્યું છે તે ઉપરથી તેણીની સાધ્વીને મુક્ત કરાવીને કાલકાચાર્યે જૈન ધર્મની પ્રભાવના કરી. બહુશ્રુતતા, નેતૃત્વશક્તિ અને આચારશુદ્ધિ જેવા અનુકરણીય કાલકાચાર્યનું આ સાચું ધર્મયુદ્ધ હતું. ગુણોનો પરિચય થાય છે. પોઈણી એ પ્રાકૃત ભાષાનો શબ્દ છે. સાધ્વી મૂરુes : કાલકાચાર્યે ગર્દભભિલ્લ રાજાને સંસ્કૃતમાં પોતિની’ શબ્દ છે. તેનો અર્થ જહાજ થાય છે, એટલે હરાવ્યો, ત્યાર પછી શક રાજાઓ વહીવટ કરતા હતા. ઉર્જન પોઈણીનું કાર્ય ભવસમુદ્ર તરવા માટે જ્ઞાનમાર્ગની યાત્રાના નગરીમાં મૂરુષ્ઠ રાજા રાજ ચલાવતો હતો. તેની વિધવા બહેને રાજમાર્ગનું દિશાસૂચન કરવાનું છે. રાજા સમક્ષ દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા પ્રગટ કરી. તેણી જૈન | (સંદર્ભ : “જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’, લે. મો. ધર્મના સિદ્ધાંતોથી પ્રભાવિત થઈ હતી, એટલે સંસારનો ત્યાગ દ. દેસાઈ) કરવાની તીવ્ર ભાવના હતી. એક વખત મૂરુડ રાજા પોતાના શ્રમણી સાધ્વી સરસ્વતી : ધારાવાસ નગરના રાજા ઝરૂખામાં બેઠા હતા ત્યારે કોલાહલ સાંભળ્યો. સેવકોએ જણાવ્યું વજસિંહની રાણી સુરસુંદરી હતી. તેણીને કાલક નામનો પુત્ર કે એક સાધ્વીએ પોતાનાં પાત્રો અને વસ્ત્રો પાગલ હાથી સમક્ષ અને સરસ્વતી નામની પુત્રી હતી. યથારામગુણ સરસ્વતી મૂકીને પોતાનું રક્ષણ કર્યું. આ પ્રસંગે એકત્ર થયેલા નગરજનોએ જ્ઞાનપ્રાપ્તિમાં પ્રથમ કોટિની હતી. રૂપ, અને વિદ્યાર્થી વિભૂષિત જૈન ધર્મનો જયજયકાર ગાયો અને જિનશાસનથી પ્રભાવિત થયા. સરસ્વતીને પોતાના ભાઈ કાલક સાથે અત્યંત સ્નેહ હતો. એક રાજા પણ આ પ્રસંગથી પ્રસન્ન થયો અને અંતે સાધ્વી પાસે વખત પોતાના માં પધારેલા શાઈ ગાશો ઉપદે પોતાની વિધવા બહેનને દીક્ષા ગ્રહણ કરવાની સંમતિ આપી. સાંભળીને વૈરાગ્યવાસિત થતાં ભાઈ–બહેને દીક્ષા ગ્રહણ કરી. સુનંદા : ઉજ્જૈન નગરી પાસે આવેલા તુમ્બવન એક વખત પોતાના દીક્ષિત ભાઈ ઉજ્જૈન નગરીના ઉદ્યાનમાં વિસ્તારમાં રહેતા ધનપતિ શેઠની પુત્રી સુનંદા હતી. પતિનું નામ પધાર્યા હતા ત્યારે સરસ્વતી સાધ્વી અન્ય સાધ્વીઓ સાથે ભાઈને ધનગિરિ હતું. આચાર્ય સિંહગિરિના ધર્મોપદેશથી પ્રભાવિત થઈને Jain Education Intemational Page #669 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૬૪૫ પતિ ધનગિરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. સુનંદાએ આચાર્યની સખીઓ સાથે સાંભળવા ગઈ હતી. વ્રજ સ્વામીનું અલૌકિક રૂપ આજ્ઞાવર્તી સાધ્વી પાસે શ્રાવિકાનાં બાર વ્રત ગ્રહણ કર્યા. સુનંદા અને જ્ઞાનોપદેશથી પ્રભાવિત થઈને મનોમન સંકલ્પ કર્યો કે, વજ ગર્ભવતી હોવા છતાં પતિની ઇચ્છા દીક્ષા ગ્રહણ કરવાની હતી સ્વામી સાથે જ લગ્ન કરવાં. ઘેર જઈને રુકિમણીએ પોતાના એટલે તેણીએ અનુમતિ આપી. ગર્ભકાળ પૂર્ણ થતાં તેણીએ એક સંકલ્પની વાત માતાપિતાને જણાવી અને વિશેષ નિવેદન કરતાં ભાગ્યશાળી અને તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો, જેનું નામ જણાવ્યું કે, જો વજ સ્વામી સાથે લગ્ન નહીં થાય તો હું વજ પાડવામાં આવ્યું. શૈશવકાળમાં સુનંદાના આ પુત્રે પોતાના અગ્નિપ્રવેશ કરીને આત્મહત્યા કરીશ. ધનદેવે વજ સ્વામીને પિતાએ દીક્ષા લીધી છે એ વાત વારંવાર સાંભળી હતી. પોતાની પુત્રીના સંકલ્પની વાત કરીને સંસારજીવન શરૂ કરવા બાલ્યાવસ્થામાં પૂર્વજન્મના સંસ્કારોના પ્રભાવથી ધનસંપત્તિ વગેરેની લાલચ આપી પણ વજ સ્વામીએ સંયમવજકુમારે અતિશય માત્રામાં રુદન ચાલુ કર્યું. માતાએ બાળકને જીવનની જ ઇચ્છા પ્રગટ કરી, આવા પ્રલોભનને વશ ન થયા. શાંત પાડવા ઘણા પ્રયત્નો કર્યા. સુનંદા પણ આ અખ્ખલિત આમ સમય વીતી ગયો. વજ સ્વામીના ઉપદેશથી રુક્મિણીનો રુદનથી ત્રાસી ગઈ હતી. એક દિવસ મુનિ ધનગિરિ સુનંદાને મોહનો નશો ઊતરી ગયો. તેણીએ ભૌતિક સુખની લાલસાનો ત્યાં ગોચરી વહોરવા આવ્યા ત્યારે સુનંદાએ પાત્રની નજીક ત્યાગ કરીને વજ સ્વામીને અધ્યાત્મમાર્ગના આરાધ્યદેવ માનીને બાળકને મૂક્યો અને આવેશમાં આવીને કહ્યું કે, “તમે તો દીક્ષા દીક્ષા ગ્રહણ કરી. સંસારસુખમાંથી નિવૃત્ત થઈને સંયમ દ્વારા લીધી પણ આ બાળક જન્મ પછી સતત રડ્યા જ કરે છે; પ્રાપ્ત થતાં શાશ્વત સુખના રાજમાર્ગ પર વિહાર કરીને આત્મબિલકુલ શાંત થતો નથી. માટે તમે તેને લઈ જાઓ.” ધનગિરિ કલ્યાણ કર્યું. પુત્રની ભિક્ષા લઈને ગુરુ પાસે ગયા. આચાર્ય જ્ઞાની હતા એટલે રુકિમણી ભૌતિક સુખસંપત્તિનો ત્યાગ કરીને અધ્યાત્મએમની આજ્ઞાથી શય્યાતરી શ્રાવિકાને પુત્ર સોંપી દીધો. ત્યાં માર્ગની આરાધક બની. વજ સ્વામી સંસારજીવનના પતિ ન એમની નિશ્રામાં દિનપ્રતિદિન વિકાસ પામ્યો. વજકુમાર બન્યા, પણ અધ્યાત્મમાર્ગના પથદર્શક બન્યા. શ્રાવિકાઓ અને સાધુઓ પાસે જઈને શાંતિથી ધર્મોપદેશ સાધ્વી ઈશ્વરી : સોપારક નગરના જિનદત્ત શ્રાવકની સાંભળતો હતો. આ રીતે શ્રવણ કરીને ૧૧ અંગ સુધીનો પત્ની હતી. બંને શ્રદ્ધાપૂર્વક જૈન ધર્મની આરાધના કરતાં હતાં. અભ્યાસ કર્યો. વજકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી આર્ય એક વખત બાર વરસનો ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે અન્ન સિંહગિરિ પાસે દીક્ષા લીધી. પ્રાપ્ત કરવાની પણ ખૂબ મુશ્કેલી હતી. આ વિકટ પરિસ્થિતિથી વજકુમાર અત્યંત પ્રભાવશાળી હતો, એટલે ત્રણ ત્રાસીને ઈશ્વરીએ વિચાર્યું કે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને વરસના પુત્રને મેળવવા માટે સુનંદાએ રાજસભામાં રાજા સમક્ષ તેમાં વિષનું મિશ્રણ કરું, જેથી દુષ્કાળની કરુણાજનક અને માગણી મૂકી કે મને મારો પુત્ર પાછો આપવો. રાજદરબારમાં ભયંકર આપત્તિમાંથી મુક્તિ મળે. તેણીના મનમાં આવા વિચારો માતાએ બાળકોને પ્રિય મીઠાઈ, રમકડાં વગેરે મૂક્યાં; જ્યારે ચાલતા હતા ત્યારે વજ સ્વામીના શિષ્ય વજસેન ગોચરી ધનગિરિ મુનિએ ઓઘો મૂક્યો. બાળક વજ મીઠાઈ કે રમકડાંને વહોરવા ઘેર પધાર્યા. રસાસ્વાદયુક્ત સુંદર ભોજન જોઈને બદલે ઓઘો લઈને ધનગિરિ પાસે ગયો. આ પ્રસંગ પરથી વજસેન મુનિને ગુરુની વાતનું સ્મરણ થયું. પછી એમણે કહ્યું સુનંદાને પણ બોધ મળ્યો અને તેણે દીક્ષા અંગીકાર કરી. પતિ કે, “હે શ્રાવિકા! તમે ચિંતા ન કરશો. હવે દુર્ભિકાળ પૂર્ણ અને પુત્રની જેમ રત્નત્રયીની આરાધના દ્વારા આત્મકલ્યાણ કર્યું. થવાનો સમય આવી ગયો છે.” ઈશ્વરીએ મુનિનાં વચન પર • કિમણી : સાધ્વી–પરંપરાના ઇતિહાસમાં રુકિમણી વિશ્વાસ કર્યો. બીજે જ દિવસે ધાન્ય ભરેલાં જહાજ આવી સાધ્વીની ત્યાગભાવના સૌથી ઊંચી કોટિની ગણાય છે. આવી પહોંચ્યાં. સુકાલની શરૂઆત થઈ. મુનિનાં વચનથી સુકાલ થયો ભાવના ધરાવનાર સાધ્વી ભાગ્યે જ જોવા મળે છે. પાટલીપુત્રના તમા તી થાશે જ નેતા છે તે પરથીપગના તે પ્રસંગથી ઈશ્વરીની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધુ દૃઢ બની અને શ્રેષ્ઠી ધનદેવની પુત્રી. રૂપ, ગુણ અને સૌંદર્યથી સમગ્ર રાજ્ય સંસારત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. અને નગરમાં લોકમુખે પ્રશંસા પામી હતી. જિનદત્ત શ્રાવકે નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર એક વખત વજ સ્વામી મુનિ વિહાર કરતાં પાટલીપુત્રમાં નામના ચાર પુત્રો સાથે દીક્ષા અંગીકાર કરી. આર્ય વજસેનના આવ્યા. ધર્મોપદેશ આપતા હતા તેમાં રૂમિણી પણ પોતાની થી પણ સારી આ ચાર શિષ્યો પરથી નાગેન્દ્રચન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર– Jain Education Intemational Page #670 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ ચતુર્વિધ સંઘ એમ ચાર કુળની ઉત્પત્તિ થઈ. “કલ્પસૂત્ર'ની “સ્થવિરાવલી'માં બે ભાઈઓ મુનિવેશમાં દશપુર પહોંચ્યા અને માતાઆનો ઉલ્લેખ થયેલો છે. દુષ્કાળની વિકટ પરિસ્થિતિમાંથી મુક્ત પિતાએ પણ પુત્રોને પગલે ચાલીને સંયમજીવન સ્વીકાર્યું. થવા માટે વિષમિશ્રિત ભોજન કરાવવાની વિચારણા થતી હતી - રુદ્રોમાએ દીક્ષા ગ્રહણ કર્યા પછી કઠોર તપશ્ચર્યા કરીને ત્યારે વજસેન મુનિના આગમનથી પંચેન્દ્રિય જીવોની હત્યાનો આત્મકલ્યાણ કર્યું. માતાની પ્રેરણા પામેલો રક્ષિત આગળ જતાં કરણ પ્રસંગ સર્જાતો રહી ગયો અને સમગ્ર પરિવાર સંયમજીવન જૈનશાસનના પરમ પ્રભાવક આચાર્ય આર્ય રક્ષિતસૂરિ બન્યા. સ્વીકારીને આરાધક બન્યો. વિષપાનથી હત્યા દ્વારા ભવભ્રમણની આજથી ૨૦૦૦ વરસ પહેલાંનો આ પ્રસંગ આજે પણ દારુણ વેદનામાંથી મુક્ત થઈને શાશ્વત સુખની પ્રાપ્તિના માર્ગે જિનશાસનની પ્રભાવનામાં પ્રેરક બની રહ્યો છે. પ્રયાણ આદર્યું. તરંગવતી : આચાર્ય પાદલિપ્તસૂરિએ તરંગવતીની સાધ્વી સોમા : દશપુર નગરના રાજપુરોહિતની કથા રચી છે, તે આ પ્રમાણે છે : પત્ની હતી. તેણીએ વીર નિર્વાણ સંવત પ૨૨માં એક મહા રાજા કુણિકના રાજ્યમાં એક વાર તરંગવતી સાધ્વી ભાગ્યશાળી રક્ષિત નામના પુત્રરત્નને જન્મ આપ્યો. પુરોહિતે આવી અને એક ધનાઢ્ય શેઠને ઘેર ગોચરી લેવા માટે ગઈ. પોતાના પુત્રને પાટલીપુત્રમાં વિવિધ વિદ્યાશાખાનું શિક્ષણ પ્રાપ્ત શેઠની પત્ની અતિ સૌંદર્યવાન સાધ્વીને જોઈને આકર્ષિત થઈ કરાવીને નિષ્ણાત બનાવ્યો હતો. વીર નિર્વાણ સં. ૫૪૪માં અને પૂછ્યું કે, “તમે શા માટે દીક્ષા લીધી?” અતિ આગ્રહને રક્ષિતે અભ્યાસ પૂર્ણ કર્યો. દશપુર આવ્યો ત્યારે તેનું ભવ્ય વશ થઈને તરંગવતીએ પોતાનો વૃત્તાંત જણાવ્યો : “હું એક સ્વાગત કરીને, સમારંભ યોજીને સમ્માન કરવામાં આવ્યું. વખત યુવાવસ્થામાં મારી સખીઓ સાથે ઉદ્યાનમાં કીડા કરવા રક્ષિતની માતા ભગવાન મહાવીરની ઉપાસિકા પરમ શ્રાવિકા ગઈ હતી ત્યારે ચકવા પક્ષીને જોઈને મને જાતિસ્મરણ થયું. હું હતા. જ્યારે પુત્રનું આગમન થયું ત્યારે તેણી સામાયિક કરી રહી પણ પૂર્વજન્મમાં ચકવાની ચકવી તરીકે ગંગા નદીના કિનારા પર હતી. તેણીએ પુત્રના આગમનથી અતિ હર્ષ કે અતિ આશા પ્રગટ વિહાર કરતી હતી. ત્યાં એક શિકારીને હાથે ચકવાની હત્યા થઈ. ન કરતાં સમભાવપૂર્વક વ્યવહાર કર્યો. સામાયિક પૂર્ણ થયા પછી ત્યાર પછી મેં પણ પ્રાણત્યાગ કર્યો અને સ્ત્રી તરીકે જન્મ પણ યુવાન રક્ષિતે માતાને પૂછ્યું કે, “માતા! તમને મારા આગમનથી ધારણ કર્યો. જાતિસ્મરણ જ્ઞાનથી જે ખબર પડી તેનું ચિત્ર હર્ષોલ્લાસ થયો નથી?" માતાએ પ્રત્યુત્તર પાઠવતાં જણાવ્યું કે, બનાવીને કૌશમ્બી નગરીના ચાર રસ્તા વાળી જગ્યા પર મૂક્યું. “હે યુવાન પુત્ર! એવી કઈ અભાગી માતા હશે કે જેને પુત્રના જતાં-આવતાં લોકોએ આ ચિત્ર જોયું. તેમાં આ જ નગરીના વિદ્યાભ્યાસ અને પાંડિત્યથી હર્ષ ન થાય? તે જે વિદ્યા પ્રાપ્ત શ્રેષ્ઠીપુર પધદેવે ચિત્ર જોયું ને તુરત જ જાતિસ્મરણશાન થવાથી કરી છે તેનું ફળ તો સંસારજીવન સુખી કરવાનું છે. પરિવારના પૂર્વજન્મનું સ્મરણ થયું. ત્યાર પછી અમારા બંનેનો સ્નેહ સભ્યોનું ભરણપોષણ કરવાનું છે. ભવભ્રમણમાંથી મુક્ત કરવા દિનપ્રતિદિન વૃદ્ધિ પામ્યો. છતાં પિતાએ પદ્મદેવ સામાન્ય માટે તે પ્રાપ્ત કરેલી વિદ્યા લેશમાત્ર સહાયરૂપ બને તેમ નથી. સ્થિતિવાળો હોવાથી તેની સાથે વિવાહની સંમતિ ન આપી. અમે મને સાચો હર્ષ તો ત્યારે જ થશે કે જ્યારે તું અધ્યાત્મમાર્ગની બંને એક નાવમાં બેસીને ભાગી છૂટ્યાં, પણ ચોરોની ટોળીથી વિદ્યાનો અભ્યાસ કરીને સ્વપરના કલ્યાણના માર્ગનો પથદર્શક પકડાઈ ગયાં. ચોરોએ કાત્યાયની સમક્ષ અમારું બલિદાન બનીને આવે.” ચતુર અને બુદ્ધિશાળી પુત્ર માતાની વાત સાનમાં ચડાવવાનું નક્કી કર્યું. ત્યારે મેં અત્યંત કરુણ અને આદ્ર સ્વરે સમજી ગયો અને નગર બહાર ઇક્ષુ વાટિકામાં પધારેલા આચાર્ય રુદન કરવા માંડ્યું, એટલે ચોરોના સરદારનું હૃદયપરિવર્તન થતાં તોષલિપુત્રની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. આચાર્યની નિશ્રામાં અમને છોડી દીધાં. પછી અમે રખડતાં રખડતાં કૌશાંબી નગરી રહીને ૧૧ અંગનો અભ્યાસ કર્યો. આટલા ઊંડા અધ્યયનથી આવ્યાં. પિતાએ ધામધૂમથી અમારાં લગ્ન કર્યા. કાળચક્ર ચાલ્યા સંતોષ ન પામતાં આર્ય વજની પાસે જઈને એમની નિશ્રામાં જ કરે છે. સમય જતાં મેં ચંદનબાળા પાસે દીક્ષા લીધી અને નવપૂર્વનો અભ્યાસ કર્યો. આવું ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરનાર રક્ષિતને અત્યારે આપની સમક્ષ સાધ્વી તરીકે ગોચરી વહોરવા આવી ઘેર લઈ જવા માટે એમના ભાઈ ફલ્યુરક્ષિત ઉપાશ્રયે આવ્યો છું.” તરંગવતીની કથા અત્યંત રસિક હોઈ જૈનસાહિત્યમાં એક ત્યારે એમના જ્ઞાનના પ્રભાવથી ભાઈ પણ પ્રતિબોધ પામીને આસ્વાદ્ય રચના તરીકે સ્થાન ધરાવે છે. દીક્ષિત થયા. મહાવીરોત્તર સમયની સાધ્વીઓ અને નારીરનો Page #671 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા જિનશાસનની વર્તમાન આર્યસન્નારીઓના જીવનઘડતરમાં સાત્ત્વિકતાનું પરમોચ્ચ ભાથું પૂરું પાડે છે. ધર્મપરાયણતા, આરાધનાની ભાવના અને વિચાર થતાંની સાથે જ ભૌતિક સુખસમૃદ્ધિનો શીઘ્ર ત્યાગ કરીને સંયમનો સ્વીકાર કરવા માટે આ સુકોમલ સન્નારીઓ તૈયાર થઈ જતી. પૂર્વજન્મની આરાધના, વર્તમાનમાં માતાપિતાના સંસ્કાર અને દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યેની ભાવના જોવા મળે છે. પ્રત્યેક ચરિત્ર જીવનઘડતરને ભવભ્રમણથી મુક્ત થવા માટે વિવિધ રીતે હૃદયસ્પર્શી બનીને આત્મકલ્યાણના શાશ્વત માર્ગ તરફ ગતિ કરવા દિશાસૂચન કરે છે. આરાધક આત્મા સૌમ્ય ભાવથી, ગુણગ્રાહી ર્દષ્ટિ રાખીને જ્યાંથી કંઈક ગુણસંવર્ધન માટે જે કંઈ પ્રાપ્ત થાય તેને ગ્રહણ કરે છે. એ દૃષ્ટિએ મહાવીરોત્તર સમયની સાધ્વીઓ અને શ્રાવિકાઓનાં જીવનનાં વિશિષ્ટ ગુણોની કીર્તિ ગાઈને આરાધનાના માર્ગમાં આરાધક ભાવથી આત્માભિમુખ બનીને આત્મકલ્યાણ સાધીએ એવી અપેક્ષા અસ્થાને નહીં લેખાય. ભગવાન મહાવીરના પરિવારમાં છત્રીસ હજાર સાધ્વીઓ હતી. તેમાં પ્રવર્તિની તરીકે ચંદનબાળા હતી. સાધ્વીપરિવારને સંયમની આરાધના કરાવવાની અને પોતે પણ આરાધના કરવાની. કેવું અદ્ભુત હતું ચંદનબાળાનું ઉત્તરદાયિત્વ ! ચંદનબાળા ને મૃગાવતીના પ્રસંગથી વિનયનું રહસ્ય સમજી શકાય છે. ‘પુત્રાત્ શિષ્યાત્ પરાનવેત્ ।' શિષ્યા મૃગાવતીને પ્રથમ કેવળજ્ઞાન થયું અને ગુરુ ચંદનબાળાને પછી. જૈનશાસનમાં વિનયનું મહત્ત્વ ઉચ્ચ કોટિનું છે. લઘુતા અનુભવ્યા વગર ચંદનબાળાએ મૃગાવતીને વંદન કર્યું અને ક્ષમા માગી. શિષ્યની યોગ્યતા પ્રત્યે વાત્સલ્યદૃષ્ટિ રાખીને તેની પ્રગતિમાં સર્વ પ્રકારની સાનુકૂળતાઓ અને સુવિધાઓ પૂર્ણ કરવામાં પુરુષાર્થ કરવો એ પણ ગુરુની મહામૂલી ફરજ છે. ગુરુ અને શિષ્ય એકબીજા પ્રત્યે ઐક્ય અનુભવે તો જ બંનેનું આત્મકલ્યાણ થાય તે નિઃશંક છે. ભગવાન મહાવીરના યુગની શ્રમણીઓના પરિચયથી એટલું સ્પષ્ટ થાય છે કે પુરુષ સમાન સ્ત્રીઓ પણ ચારિત્ર અંગીકાર કરીને રત્નત્રયીની ઉપાસનાથી મુક્તિ પ્રાપ્ત કરતી હતી. ભગવાન મહાવીરના પરિવારની એમની પુત્રી પ્રિયદર્શના, ચેડા રાજાની સાત પુત્રીઓ, શ્રેણિક રાજાની રાણીઓ, શ્રેષ્ઠીઓની પત્નીઓ અને સામાન્ય ગૃહિણીઓ—એમ સર્વ પ્રકારની સ્ત્રીઓએ આરાધના કરીને જીવન કૃતાર્થ કર્યું છે. જૈનશાસ્ત્રોમાં સોળ મહાસતીઓનાં ચરિત્રોને પણ આવરી લેવામાં આવ્યાં છે. For Private Exte પરિણામે સ્ત્રીવર્ગની ઉત્તમોત્તમ આરાધનાનો ગૌરવવંતો વારસો આજે જિનશાસનની પ્રભાવનામાં પૂરક બની રહે છે. તેમાં ચંદનબાળા, મૃગાવતી, જયંતી શ્રાવિકા, સુલસા વગેરેનાં ચિરત્ર આજે પણ પ્રેરક બની રહે છે. ભૌતિક સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યમાં આવતી આપત્તિઓ, ધર્મની આરાધના, ગુરુવાણી શ્રવણથી કર્મ અને પૂર્વજન્મની વિગતો જાણવી, વૈરાગ્યવાસિત થઈને દીક્ષા ગ્રહણ કરવી, રત્નત્રયીની આરાધના કરવી, કર્મક્ષય માટે ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરવી, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને અંતે મોક્ષના શાશ્વત સુખમાં બિરાજમાન થવું–એવા ક્રમથી ચારિત્રનું આલેખન કરવામાં આવ્યું છે. એક એક નારીનું ચરિત્ર અનન્ય ધર્મભાવનાની વૃદ્ધિને પ્રેરણા આપનાર બની રહે તેમ છે. સર્વ વૃત્તાંતોનો હૃદયસ્પર્શી ચિંતન-મનનપૂર્વકનો અભ્યાસ ભવ્ય જીવોને સમકિત નિર્મળ કરવામાં પ્રેરક બને છે અને આત્મકલ્યાણના માર્ગમાં પ્રારંભરૂપ વિરતિધર્મમાં પુરુષાર્થ કરવા માટે ઉદ્યમવંત થઈએ એવી મનોકામના પ્રગટ કરું તો યથાર્થ ગણાશે. ત્યાગમાર્ગનાં અનુરાગી સાધ્વીઓ [મહાવીરોત્તર જૈન સાધ્વીઓ] ભગવાન મહાવીર ઈ. સ. પૂર્વે ૫૨૭માં નિર્વાણ પામ્યા. ભગવાને જૈનશાસનની સમગ્ર જવાબદારી પોતાના પાંચમા ગણધર સુધર્મા સ્વામીને સોંપી હતી. આચાર્યશ્રી સુધર્મા સ્વામીએ ચતુર્વિધ સંઘનું નેતૃત્વ સંભાળ્યું હતું. વર્તમાન સાધુ-સાધ્વીઓ સુધર્મા સ્વામીની પરંપરાનાં છે. ભગવાન મહાવીરના સમયમાં ચંદનબાળાના પરિવારમાં ૩૬૦૦૦ સાધ્વીઓ હતી. જૈન ધર્મની આ એક ઐતિહાસિક ગૌરવપ્રદ ઘટના છે કે, આટલી મોટી સંખ્યામાં સ્ત્રીઓએ દીક્ષા ગ્રહણ કરીને આત્મકલ્યાણ કર્યું હતું. ચતુર્વિધ સંઘમાં દ્વિતીય ક્રમે સાધ્વીજીનું સ્થાન છે. ભગવાન મહાવીરની પ્રથમ સાધ્વી ચંદનબાળા. પછીના કાળમાં પણ કેટલીક સ્ત્રીઓએ તેમનું જ અનુસરણ કરીને આત્મકલ્યાણ કર્યું છે, તેની ઐતિહાસિક વિગતો આ વાતની સાક્ષી પૂરે છે. માત્ર ભગવાન મહાવીરના સમયમાં નહીં, પણ વર્તમાનમાં સાધુઓ કરતાં સાધ્વીઓની સંખ્યા ત્રણથી ચાર ગણી વધારે છે. મહાવીર યુગ પછીની સાધ્વીઓ અને વિદુષી નારીઓનો પરિચય એ જૈન ધર્મની સાધ્વીસંસ્થાના વિકાસમાં અભિનવ પ્રકાશ પાડે છે. કાળના પ્રભાવથી એવું પણ જોવા મળે છે કે, ક્રમશઃ રત્નત્રયીની આરાધનામાં ઉત્તરોત્તર સંખ્યાવૃદ્ધિ Personal Use Only Page #672 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કરતાં ગુણવૃદ્ધિનું પ્રમાણ ઘટતું ગયું છે, છતાં આ ભીષણકાળમાં, ભોગના વાતાવરણમાં પણ સ્ત્રીઓ સંયમને પંથે પ્રયાણ કરીને આરાધના કરી રહી છે એ જ જિનશાસનની ગૌરવવંતી ઘટના છે. ધારિણી : રાજગૃહી નગરીના ધનાઢ્ય શ્રેષ્ઠી ઋષભદત્તની પત્ની હતી. પતિ-પત્ની દયાળુ, દાનવીર, ધર્મપરાયણ અને દૃઢ સંકલ્પવાળાં હતાં. તેઓ સર્વ રીતે સુખી હોવા છતાં નિઃસંતાન હોવાથી ચિંતા થતી હતી, છતાં ધર્મારાધના સારી રીતે શુભ ભાવનાથી કરતાં હતાં. કાળક્રમે ધારિણીએ ગર્ભ ધારણ કર્યો, પણ તેમાં કોઈ વિઘ્ન આવશે એમ જાણીને સુધર્મા સ્વામી પાસે ૧૦૮ આયંબિલની આરાધના કરી. માતાના ઉદરમાં ગર્ભ આવ્યા પછી માતાએ જમ્મૂળ જોયું હતું. ગર્ભકાળ પૂર્ણ થતાં તેણીએ પુત્રને જન્મ આપ્યો. સ્વપ્નસૂચિત જમ્મૂફળ ઉપરથી જંબૂકુમાર નામાભિધાન કરવામાં આવ્યું. આ પુત્ર અત્યંત તેજસ્વી અને પ્રભાવશાળી હતો. બાલ્યાવસ્થા પૂર્ણ થતાં યુવાવસ્થામાં જમ્બૂકુમારને શ્રેષ્ઠીની આઠ કન્યાઓ સાથે લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યા હતા. જમ્મૂકુમારે દીક્ષા લીધી ત્યાર પછી ધારિણીએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી. એક દિવસ સુધર્મા સ્વામી રાજગૃહી નગરમાં પોતાના સાધુ-સાધ્વી પરિવાર સહિત પધાર્યા હતા, ત્યારે જમ્મૂકુમારે એમનો ઉપદેશ શ્રવણ કર્યો. પછી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. જમ્મૂકુમાર સુધર્મા સ્વામીની દેશના સાંભળીને પ્રતિબોધ પામ્યા એટલે તુરત જ શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યાં અને બ્રહ્મચર્યવ્રત લીધું. જમ્મૂકુમારની સ્ત્રીઓનાં નામ-સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના, કનકશ્રી, કનકસેના, કનકવતી, નભસેના, જયશ્રી હતાં. સંસ્કાર અને કલામાં આઠે સ્ત્રીઓ સમગ્ર નગરમાં શ્રેષ્ઠ ગણાતી હતી. લગ્ન પછીની પ્રથમ રાત્રિએ કોડભરી આઠે સ્ત્રીઓ કોડામણા અને સોહામણા કંથને સૌ પ્રથમ વખત મળી. એમને ખબર હતી કે જમ્બૂકુમારે ગુરુજી પાસે ચોથા વ્રતનો નિયમ લીધો હતો. પ્રથમ મુલાકાત વખતે જમ્મૂકુમારે આઠે સ્ત્રીઓને ઉદ્બોધન કરીને ગુરુવાણીનાં વચનો સંભળાવ્યાં. સંસારની અસારતા, સંસારના કહેવાતા સુખની અતૃપ્તિ, સંસારનાં ભોગવાસનાની કદી તૃપ્તિ થતી નથી. તેનાથી ભવભ્રમણ વધે છે. મુક્તિસુખ શાશ્વત છે. આઠે સ્ત્રીઓ જમ્બૂકુમારના ધાર્મિક વાર્તાલાપથી પ્રભાવિત થઈ અને સ્વામીએ સ્વીકારવાના માર્ગનું અનુકરણ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો. જમ્મૂકુમાર અને આઠ નવોઢાઓએ આત્મકલ્યાણના માર્ગે વાર્તાલાપમાં નિશા ગાળી. ચતુર્વિધ સંઘ જે રાત્રિએ જમ્બૂકુમાર પોતાની આઠ સ્ત્રીઓને ત્યાગ અને વૈરાગ્યનો ઉપદેશ આપીને સમજાવતા હતા તે જ રાત્રિએ પ્રભવ નામનો ચોર ૪૯૯ ચોરો સાથે જમ્બૂકુમારને ત્યાં ચોરી કરવા આવ્યો હતો. ઘરના પ્રવેશદ્વાર પાસે આવતાંની સાથે જ પ્રભવ ચોરે જમ્બૂકુમારનો આઠ સ્ત્રીઓ સાથેનો વાર્તાલાપ અને સાંભળ્યો. પ્રભવ ચોરનું હૃદયપરિવર્તન થઈ ગયું મોક્ષસુખની અભિલાષા પૂર્ણ કરનાર દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો. રજની વીતી ગઈ. સુવર્ણમય પ્રભાત ઊગ્યું. રાજગૃહીના ઇતિહાસમાં એક ભવ્ય પ્રસંગ ઊજવાયો. સુધર્મા સ્વામીથી પ્રતિબોધ પામેલા જમ્મૂકુમાર અને તેમની આઠ સ્ત્રીઓ, તેમનાં માતાપિતા, પ્રભવ ચોર અને તેના ૪૯૯ સાથીઓ-એમ સર્વ મળીને ૫૨૭ જણે એકીસાથે આ અસાર સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. ભગવાન મહાવીરના નિર્વાણ પછી, પ્રથમ વખત સુવ્રતા સાધ્વી પાસે એકીસાથે સુશિક્ષિત અને સમૃદ્ધ પરિવારની ૧૭ સ્ત્રીઓએ દીક્ષા લીધી. આર્ય સન્નારી પતિવ્રતા ધર્મને અનુસરનારી હોય છે તે સ્વીકારીએ, પણ લગ્નની પ્રથમ રાત્રિએ ભોગસુખને બદલે ત્યાગ અને વૈરાગ્યની વાણી સાંભળી દીક્ષા અંગીકાર કરવા તૈયાર થાય એ તો પૂર્વજન્મના પ્રબળ સંસ્કારો અને કર્મનો ક્ષય થયો હોય તો જ આવો નિર્ણય થઈ શકે. શુભ કર્મ ઉદયમાં આવે ત્યારે આવું બને છે. લગ્નનો પ્રસંગ સ્વપ્નવત્ બની ગયો. શરીરસુખને બદલે આત્માના શાશ્વત સુખનો રાજમાર્ગ આ સ્ત્રીઓએ અપનાવ્યો. આ એક અદ્ભુત અવિસ્મરણીય પ્રસંગ ગણાય છે. વિગતભયા : અવંતિસેન રાજાના સમયમાં ઉજ્જૈન નગરી જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર બની હતી. આ નગરીમાં સાધુસાધ્વીઓ માટે ઉપાશ્રય ઉપરાંત જ્ઞાનોપાસના અને વૈયાવચ્ચ અંગેની વિપુલ સામગ્રી ઉપલબ્ધ થઈ શકતી હતી. સાધ્વીજી મહત્તરા વિજયવતીની સેવામાં અન્ય સાધ્વીઓ પણ નિવાસ કરતી હતી. સાધ્વીજી મહત્તરા વિજયવતીની નિશ્રામાં તપ, જ્ઞાન અને ધ્યાનની ત્રિવેણીમાં અન્ય સાધ્વીઓ આત્મોન્નતિનો પ્રેરણાદાયી પુરુષાર્થ કરતી હતી. આ સાધ્વીસમુદાયમાં વિગતભયા નામનાં સાધ્વીજી વિશેષ સ્થાન ધરાવતાં હતાં. તેઓ તપ, જ્ઞાન અને ધ્યાનમાં અન્ય સાધ્વીઓ કરતાં વિશેષ વિશુદ્ધ આરાધક હતાં. તેમણે શાસ્ત્રાચાર પ્રમાણે અનશન કરીને દેહત્યાગ કર્યો હતો. આ પ્રસંગે ચતુર્વિધ સંઘ તરફથી કૌશાંબીનગરીમાં એમના સ્મરણાર્થે મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. એમણે વિહાર કરીને ગામોગામ જૈન ધર્મના પ્રચાર માટે લોકોને શાસ્ત્રની વાતો સમજાવી હતી. Page #673 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. ૬૪૯ ચતુર્વિધ શ્રી સંઘના સંયમી સાધ્વી ભગવંતો પ્રસ્તુતકર્તા : ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિ જયદર્શન વિ. મ. સા. (નેમિપ્રેમી) એક સત્ય હકીકત સૌએ સહર્ષ સ્વીકારી લેવી પડે કે દરેક કાળમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે રહી અને રહેવાની તે માટે જીવાજીવાભિગમ આગમ પણ સાક્ષી છે અને તેથીય એક વધારાનું સત્ય એ છે કે શાંતિનાથ ભગવંત સિવાયના ત્રેવીશે પ્રભુના શાસનકાળમાં સાધુ ભગવંતો કરતાં સાધ્વી ભગવંતોની સંખ્યા સવિશેષ રહી છે માત્ર શાંતિનાથ ભગવંતમાં શ્રમણ સંખ્યા ૬ ૨૦૦૦ શ્રમણી સંખ્યા ૬૧૪૦૦ છે અને એટલું જ નહીં ધર્મારાધનાની જ્યોત જ્વલંત રાખવામાં ફાળો સાધુ ભગવંતોના પ્રત્યક્ષ ફાળા માફક પરોક્ષ યોગદાન શ્રમણી સંસ્થાનું પણ છે. નમો લોએ સવ્વ સાહૂણં' પદમાં સાધુ પદ બહુવાચી છે તેના વિસ્તાર ને ભાવાર્થમાં સાધ્વીઓનો પણ સમાવેશ થઈ જાય છે. પ્રભુનું શાસન શ્રમણપ્રધાન તથા પુરુષપ્રધાન હોવાથી સર્વત્ર પુરુષવચનનો ઉપયોગ જોવા મળશે પણ તેથી ચતુર્વિધ શ્રી સંઘનો મહત્ત્વનો પાયો અને અણગારી આલમનો મહત્ત્વનો વિભાગ મહાસતી સંસ્થાનો તેમાં સમાવેશ સ્વાભાવિક જાણવો. લૌકિક-ઇતિહાસના પાનાંઓ ઉથલાવતાં જોવા-જાણવા મળશે કે દરેક સમયે પુરુષો કરતાંય સ્ત્રીઓનું મહત્ત્વ ઓછું અંકાયું હશે. કારણમાં સ્ત્રીઓમાં રહેલી ક્ષુલ્લકતા, ઈષ્યવૃત્તિ, માયા, અશુચિતા તથા નિસહાયતાના દોષોએ તેમના જીવનની પ્રગતિઓ અવરોધી છે. છતાંય એક હકીકત છે કે સ્યાદવાદ સંયુક્ત ઉદાર જૈનધર્મે તો સૌ ધર્માત્માઓને પોતાનામાં સ્થાપી ઉદાત્ત ગૌરવ બક્યું છે. મોક્ષની સાધના માટે અત્યાવશ્યક શર્ત છે માનવદેહ, વર્તમાન ચોવીશીમાં સૌથી પ્રથમ મોક્ષે જનાર હતાં આદેશ્વર પ્રભુના માતા મરૂદેવા, જેઓ અંતકૃત કેવળી બની મુક્તિને રમતરમતમાં વરી ગયાં છે. ઓગણીસમા મલ્લીનાથ તીર્થકર સ્ત્રીશરીરધારી પરમાત્મા હતા (જો કે આ અપવાદિક બનાવ છે) તદુપરાંત લિપિ અને ગણિતના પ્રથમ અભ્યાસી બ્રાહ્મી અને સુંદરી પણ પ્રથમ સાધ્વીઓ થઈ ગયાં છે. પ્રભુ આદિનાથજીની ચતુર્વિધ સંઘની સ્થાપનામાં પ્રથમ ગણધરની જેમ પ્રથમ સાધ્વી ભગવંત તરીકે બ્રાહ્મીનું નામ બોલાય છે. બળવાન બાહુબલીના કેવળજ્ઞાનમાં નિમિત્ત બનનાર પણ તે જ શ્રમણીઓ, સગા બે ભાઈઓના યુદ્ધમાં અનેક નિર્દોષોની હત્યા ને હિંસા અટકાવી જૈનધર્મની પ્રશસ્તિ કરાવનાર પણ એક સાધ્વીજી જ હતાં. છત્રીસ હજાર સાધ્વીઓના અધિપતિ તેવા ઉત્તમોત્તમ સાધ્વી ચંદનબાળા પ્રખ્યાત પ્રભાવક શ્રમણી થયા છે. વર્તમાનમાં પણ વિશિષ્ટ આરાધિકા સાધ્વી ભગવંતો પોતાના તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન, અંતર્મુખતા કે આરાધકતાથી સૂમિની શક્તિઓ ઉત્પન્ન કરી અનેકોના હિતનું પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ કારણ બની રહ્યાં છે. ભાવિમાં પણ પાંચમા આરાના છેલ્લા સાધ્વી ફલ્યુશ્રી થવાનાં, જેમના કાળધર્મ સુધી જ શ્રમણી સંસ્થા રહેશે અને તરત પછી છઠ્ઠો આરો પ્રારંભ થતાં જૈન શાસન વિરાટ કાળના અલ્પ સમય માટે વિનાશ પામશે. સાધ્વી સંસ્થામાં પણ ઉત્તમ મર્યાદાનું પાલન કરી અગિયાર અંગ સુધીનો અભ્યાસ કરી જનાર શ્રમણીઓ હતાં જ. તેથી જ તો વજકુમાર તેમના સ્વાધ્યાયના ઘોષ સુણી ઘોડિયામાં રહ્યા સૂતાં જ અગિયાર અંગના પારગામી બન્યા હતા. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ તો પોતાની માતા સાધ્વી પ્રવર્તિની પાહિનીના કાળધર્મ પ્રસંગે એક કરોડ નવકારનો જાપ ગણવાનું જાહેર કરી જાહેર શ્રદ્ધાંજલિ બક્ષેલ. ૧૪૪૪ ગ્રંથના રચયિતા આચાર્યપ્રવર સર્જન કરનાર પણ સાધ્વીયાકિની મહતરા જ હતાં ને ? આવાં ઐતિહાસિક પાત્રોથી આ સાધ્વીભગવંતોનો વિભાગ સમૃદ્ધ કરાયો છે. અમારી ભાવ અને ભારપૂર્વકની વિનંતીનો સપ્રેમ સ્વીકાર કરી સંયમૈકલક્ષી વિદ્વાન પૂ. મુનિરાજ જયદર્શન વિ.મ. સાહેબે સંક્ષિપ્ત ભાષામાં પ્રાચીન આદર્શોને મર્યાદિત સંખ્યામાં આલેખિત કર્યા છે. સતત વિહાર, સ્વાધ્યાય, તપ, શાસનપ્રભાવક પ્રવૃત્તિઓ વગેરે વચ્ચે પણ સમય કાઢી ગુરુદેવોની કૃપાથી નાનું પણ નવલું સર્જન કરી અમારા ગ્રંથનું ગૌરવ વધાર્યું છે તે બદલ અમે ઋણાનુબંધી બનીએ છીએ. –સંપાદક Jain Education Intemational Page #674 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ ચતુર્વિધ સંઘ ૧ સાધ્વી સુંદરી જાણ છતાંય વૈયાવચ્ચપ્રેમી બાહુ અને સુબાહુમુનિરાજોની જ જાહેરમાં પ્રશંસા-કરવાનું પ્રારંવ્યું ત્યારે પોતાનો અપકર્ષ માની ભરતક્ષેત્ર જે જંબુદ્વીપમાં છે તેના વર્તમાન અવસર્પિણી સુબાહુમુનિરાજનો ઉત્કર્ષ સહન ન કરી શકતાં અસૂયા દ્વારા કાળના પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથજીને પૂરાં એક હજાર સ્ત્રીવેદકર્મ બાંધી નાખ્યું હતું. તેથી જ એક ભવના પુરુષ સાધુ વરસની ઘોર સંયમ-સાધના પછી વિનીતા નગરીના પુરિમતાલ છતાંય તે પછીના ભવમાં સુંદરી નામે સાધ્વીપણે જન્મ પામી દીક્ષા નામના શાખાપુરના ઉદ્યાનમાં ન્યગ્રોધ નામના વૃક્ષની નીચે લીધી. આ જ બ્રાહ્મી અને સુંદરી સાધ્વીએ મળીને પ્રભુ કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું અને પ્રભુજી માટે દેવોએ તરત જ આદિનાથજીના સંકેતે અભિમાનના ઐરાવતે બેસી ગયેલ સમવસરણની રચના કરી. પ્રથમ જ દેશનાની સફળતા રૂપે બાહુબલિ મુનિરાજને પ્રતિબોધિત કરી નમ્રતાની નીસરણીએ પ્રભુના શરણે ભરત ચક્રવર્તીના પાંચસો પુત્રો અને સાતસો પૌત્રોએ પહોંચાડી દીધા, જેથી બાહુબલિને ભ્રાતામુનિને વંદન કરવાના પણ પ્રતિબોધિત થઈ દીક્ષા લીધી. ઋષભસેન વગેરે ચોરાશી ભાવ થવાની સાથે પરમવંદનીય કેવળજ્ઞાન પ્રગટી ગયું. ગણધરોની વાસક્ષેપવિધિ પૂર્ણ થઈ. તે પછી સૌથી પ્રથમ બ્રાહ્મી નામની સુપુત્રીએ સાધ્વી જીવનમાં પ્રભુતામાં પગલાં કર્યાં તેણીની સુંદરીએ અષ્ટાપદ તીર્થે જઈ ચારિત્ર ગ્રહણ કર્યું. સુંદર સાથે સુંદરીને પણ ભાવ હતા કે દીક્ષા સ્વીકારું પણ છ ખંડના પાલન કરી ચાર ઘાતકર્મો ખપાવી નાખ્યાં, કેવળજ્ઞાન ઉપાર્જી ચક્રવર્તી રાજા ભરત પછી બાહુબલિ સાથે જન્મ લેનાર સુંદરી ૧ ની લીધું અને લાગેટ સાઠ હજાર વરસના આયંબિલ તપ દ્વારા બહેન બધાયથી અલગ પોતાનાં રૂપલાવણ્ય અને બુદ્ધિમતાથી શી આત્મશુદ્ધિ સંપ્રાપ્ત તેઓ અનેકોના આદર્શ બની તે જ ભવમાં આ અલગ તરી આવતી હતી. તેવી સ્વરૂપવાન સુંદરીને જ સ્ત્રીરત્ન મુક્તિ પણ વર રૂપે સ્થાપવા ભરતચક્રીએ તેણીને દીક્ષા લેવા અનુમતિ ન આપી. આ અવસર્પિણી કાળમાં આયંબિલનું દીર્ઘ અને ઉગ્ર તપ છ ખંડ જીતી આવી તેની સાથે લગ્ન કરશે તેવી ખાતરી કરી સર્વત્ર કરનાર કોઈ હોય તો સુંદરી. આજે પણ લાગટ કે એકાંતર વિજયો પ્રાપ્ત કરતાં પાછા આવ્યા ત્યારે પૂરાં સાઠ હજાર વરસો આયંબિલ તપ કરનાર જીવો પોતાના તપની લઘુતા કેળવવા વીતી ગયાં હતાં. તે સમય સુધીમાં સુંદરીએ મોટા ભાઈનો પોતા સુંદરીના તપને આદર્શ બનાવી આરાધના કરે છે. ઉપરનો રાગ તોડાવી વેરાગ્ય વધારવા આયંબિલનું તપ પ્રારંભી ૨ ગુણદીપિકા રાજીમતિજી દીધું હતું. લાગટ સાઠ હજાર વરસ સુધીનો સમય વીતી ગયો, તેથી સુંદરી પણ કાયાકૃશ બની ગઈ, તેણીની રૂપવંતી કાયામાં પણ સાધ્વીજીવન એટલે સંસાર-રસિકતાના ત્યાગનું પવિત્ર અકાળે ગ્લાનાવ દેખાય તેવું કાયાસૌષ્ઠવ ઓગળી ગયું હતું. ઊડે જીવન. તે જ કારણે જિનશાસનના ઇતિહાસમાં એવી અનેક ગયેલી આંખોવાળી સુંદરીને ભાઈ તરત એકવાર તો ઓળખી પણ ઘટનાઓએ સ્થાન લીધું છે કે સાધ્વીઓનાં જીવન-કવન સાધુ ન શકયા, પણ જ્યારે સ્વજનોએ પરિચય પ્રદાન કરી તેણીની મહાત્માને પણ સંયમમાં સ્થિર બનવાની પ્રેરણા કરનાર બન્યાં છે. સુંદરતમ કાયા દ્વારા તપને સાધી લીધાની હકીકત જણાવી ફરી વર્તમાન ચોવીશીનાના બાવીસમાં તીર્થપતિ પ્રભુ નેમિનાથે પાછી વિનમ્ર ભાવે ચારિત્રગ્રહણ માટે અનુમતિ માંગી ત્યારે જ્ઞાનબળથી પોતાનાં ભોગાવલિ કર્મોને ક્ષીણ જાણી અનેકવાર ભરતને સુંદરીને પરાણે સંસારમાં રોકી રાખ્યાનું દુઃખ થયું અને લગ્ન પ્રસ્તાવ રદ કર્યા, છતાંય જ્યારે કૃષ્ણ વાસુદેવની સાથે ચારિત્ર માટે અનુમતિ આપતાં પણ દુઃખાશ્રુ ઊભરાઈ ગયાં તેથી હળીમળી પ્રભુજીના માતાપિતાએ સત્યભામાની નાની બહેન સુંદરીએ સૌ માટે જાત ઉપર કઠોર થઈ હળુકર્મી બની પ્રભુ રાજીમતિ સાથે નેમજીને પરણાવવાનું ગોઠવ્યું ત્યારે જ્ઞાની આદિનાથ પાસે જ દીક્ષા લીધી. ભગવંતે રાજીમતિને પરણવાનો કીમિયો ગોઠવી હકીકતમાં એક સંસારી અવસ્થામાં આ જ સુંદરીને પ્રભુજીએ ગણિત વિદ્યા સાથે ત્રણ કાયો પાર પાડ્યા. પહેલું પશુઓની હિસા અટકાવવા શીખવાડી વિદુષી બનાવી હતી, તેજ સુંદરીએ કર્મોનાં જાણે ગણિત લગ્ન પ્રસ્તાવ રદ કરી રથ પાછો વાળ્યો, માતા-પિતાના આગ્રહનું ઉકેલવા સંયમ સ્વીકારી સ્વાધ્યાયની ધૂણી ધખાવી દીધી. ઔચિત્ય જાળવી એક વાર લગ્ન પ્રસંગ ઊભો થવા જ દીધો અને પૂર્વભવમાં સુંદરીનો જીવાત્મા મહાપીઠ નામને ધરાવતો ત્રીજા કાર્ય રૂપે થનાર પત્ની રાજીમતિને નવ-નવ ભવની પ્રીતિવતી હોવાથી પોતાના પગલે પ્રવજ્યા સુધી આવી જવા અને પુરુષ હતો. દીક્ષા લીધા પછી ગુરુભાઈની જેમ પાંચ-પાંચ પહોરનો સ્વાધ્યાય કરતાં હતાં અને ભણીગણીને વિદ્વતા મેળવી સંસાર સુખના ત્યાગી બની મોક્ષ સુખના રાગી બનવા મૂક સંદેશ લીધેલી પણ જ્યારે ગુરુદેવે તેમનાં સંયમનાં ઉત્તમ સ્થાનકોની આપી દીધો. Jain Education Intemational Page #675 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૬૫૧ નેમજી પાછા વળ્યા પણ રાજીમતિનું મન પાછું ન વળ્યું. ૩ વિશિષ્ટ આરાધિકા રોહિણી ગુણાનુરાગિણી તેણીએ ભાવિ પતિનો હાથ પોતાના હાથમાં ન જિનશાસનમાં સ્ત્રીઓ અને ક્યારેક પુરુષો પણ રોહિણી આવ્યો તો મસ્તકે વાસક્ષેપ પ્રદાન કરવા દ્વારા લેવા ઇશ્યો અને નક્ષત્રના દિવસે ઉપવાસ કરી સાત વર્ષ ને સાત માસ તે તપની પ્રભુજીને ચારિત્ર પછી જ્યારે ચોપનમા દિવસે કેવળજ્ઞાન-ઊપજ્યું આરાધના કરતા હોય છે. પ્રભુ વાસુપૂજ્યની વિશેષ ભક્તિ પણ ત્યારે કેવળી ભગવાનની પાસે જ દીક્ષા લઈ સંસારના આછા કરતા હોય છે. તેમાં મૂળ કારણ છે તે વ્રત રોહિણી નામની ઓછા રસને પણ તિલાંજલિ આપી. શ્રાવિકાએ કરી આત્મસિદ્ધિ મેળવી હતી. પ્રભુનાં લગ્ન સમયે પ્રભુજીની ઉંમર ત્રણસો વરસ જ્યારે રોહિણી નામની કન્યા હકીકતમાં પ્રભુ વાસુપૂજ્ય સ્વામીની રાજીમતિ તો ચારસો વરસનાં હતાં. લગ્ન તો ન થયાં, પણ પૌત્રી અને પ્રભુના પુત્ર રાજા મઘવાની આઠ પુત્ર ઉપર જન્મેલી નેમપ્રભુની દીક્ષા પછી જ્યારે નેમજીના ભાઈ રથનેમિએ રોહિણી નામની દીકરી હતી, ઘરમાં દીકરી તરીકે એક જ હોવાથી રાજીમતિને પરણવાની ઇચ્છાથી ભેટ વસ્તુઓ વગેરે મોકલવી ખૂબ લાડથી ઉછરી યુવાન વયમાં રાજા મધવાએ ગોઠવેલ ચાલુ કરી ત્યારે તેમના કામરાગ ખ્યાલ આવતાં જ રથનેમિને બહુ સ્વયંવરમાં રોહિણીએ સ્વયં અશોક નામના નાગપુરના રાજપુત્રને વ્યવસ્થિત જવાબ આપી પોતાની કુંવારી અવસ્થા છતાંય નેમિનાથ વર તરીકે પસંદ કર્યો હતો. સિવાય બધાયને પરપુરુષ ગણાવી સંયમ સ્વીકારી લીધો. બેઉને એક બીજા ઉપર કામરાગ કરતાંય સ્નેહરાગ વધારે સંયમ–જીવનમાં પણ ગુફામાં નિર્વસ્ત્રાવસ્થામાં જ્યારે હતો. તેના મૂળ કારણમાં રોહિણીએ પૂર્વના સિદ્ધિમતિ રાણીના રથનેમિએ રાજુલ સાધ્વીને દેખી મન બગાડ્યું અને શૃંગારરસ ભવમાં રાજા પૃથ્વીપાલની સભાવના વિરુદ્ધ જઈ એક મુનિ ભરપૂર સાંસારિક સુખની માંગણી કરી ત્યારે અસ્થિર બનેલા મહાત્માને કડવા તુંબડાનું શાક વહોરાવી આશાતના કરી હતી, તેમના મનને સ્થિર કરાવી પાછા સંયમ સાધનામાં જોડી દીધા. મહાત્મા તો અંતકૃત કેવળી બની મોક્ષે ગયા પણ રોહિણીનો જીવ અગંધન કુળમાં જન્મેલા સાંપ જેમ વમન કરેલું વિષ પાછું મુખમાં મુનિ હત્યાના પાપે અનેક દુર્ગતિઓમાં ભમી દુર્ગન્ધી કન્યા બનેલ. લેતા નથી તેમ સંયમીઓએ પણ સંસારનું વમન કરી સંયમવેશ તે ભવમાં શરીરની દુર્ગધને કારણે ક્યાંય પરણી ન શકી, અંતે એક લીધા પછી સંસારના આકર્ષણોનું વમન કરવું ઘટે તેમ ચોખા ચોર ને પરણાવી તો ચોર પણ ભાગી ગયો, તેથી દુખિયારી તેણે ચિત્તે સમજાવ્યું. મુનિ મહાત્માના ઉપદેશને અનુસરી દુર્ગન્ધાના ભાવમાં રોહિણી રથનેમિનો મનોવેગ અને સંસારરસ સાધ્વી રાજીમતિના તપ પૂરો કર્યો જેથી વાસુપૂજ્યસ્વામીની પૌત્રી રૂપે રાજકન્યા સચોટ ઉપદેશે સાવ ઓગળી ગયો. સાધ્વીમાં તેમને પવિત્રતમ બનવાનું સૌભાગ્ય ઉત્પન્ન થયું. બ્રહ્મચર્ય ગુણનાં દર્શન થયાં. તેનામાં પણ પૂજનીયતા જણાઈ. તે આ તરફ રાજપુત્ર અશોક પણ પૂર્વના ભીલના ભવમાં પછી તો તેઓએ પોતાના બગડેલા મનની શુદ્ધ આલોચના કરેલ. જંગલમાં અહિંસાપ્રવર્તક એક મહાત્માને અગ્નિમાં બાળી નાખનાર સંયમજીવનને દીપાવી અંતે કેવળજ્ઞાન ઉપાર્જી મોક્ષે પણ ગયા. હિંસક હતો તેથી અનેક પ્રકારના બેઢંગા ભવ પછી સિંહસેન તેમ એક સંયમીને ભૂલેલ માર્ગથી સાચો માર્ગ બક્ષી સાધ્વી રાજાના પુત્ર તરીકે જન્મી દેહની દુર્ગધી દૂર કરવા રોહિણી તપ રાજીમતિ સાધ્વી ભગવંતો માટે પણ ઉદાહરણ રૂપ બન્યાં. પ્રભુ કરનાર બન્યો હતો. તેજ તપના પ્રતાપે અન્ય ભવમાં અર્કકીર્તિ નામે સાથેની નવ નવ ભવની પ્રીતને નવપદજીની પ્રીતમાં અદ્ભુત રીતે ચક્રવર્તી રાજા બન્યો. દીક્ષા લઈ બારમે દેવલોક સુખ ભોગવી તે જ વાળા રાજમાત સાથ્થા પણ કવળા બન્યા. અનક જીવન બાય ચક્રીનો જીવ છેલ્લા ભવમાં રાજા અશોક બન્યો હતો. પમાડી ગૃહસ્થાવસ્થાનાં ચારસો વર્ષ, છઘસ્થપણાનો ફક્ત એક રોહિણી તથા અશોક બેઉના જીવે પૂર્વ ભવમાં અલગ અલગ વરસ અને કેવળજ્ઞાની તરીકે પાંચસો વરસ જીવી જનાર સાધ્વી પરિસ્થિતિમાં જન્મ છતાંય એક સમાન તપ કર્યું હતું. તેના પ્રભાવે રાજીમતિજી પૂરાં નવસો એક વરસનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે સિધાવી ગયાં. બેઉ છેલ્લા ભવમાં પતિપત્ની બન્યાં સાથે એકબીજા વિના રહી ન શકે તેવા ગાઢ પ્રેમવાળાં પણ બન્યાં. પ્રભુ નેમિનાથ કરતાં સો વરસ પૂર્વે જન્મેલ પણ પ્રભુજીના નિર્વાણનાં બસ્સો વરસ પૂર્વે રાજીમતિજી મોક્ષે પધાર્યા, કારણ કે સંસારચક્રમાં અશોક તથા રોહિણીને આઠ પુત્રો અને ચાર પુત્રીઓ થઈ હતી. એકવાર રાજગવાક્ષમાંથી એક સ્ત્રીને પુત્રના નેમિનાથ પ્રભુનું આયુષ્ય પૂરાં હજાર વરસનું હતું. દંપતી યુગલનો સંસાર અને સાથે જ સંસારસમાપ્તિનો પ્રસંગ ખૂબ ગવાય છે. મરણ નિમિત્તે રડતી દેખી તેણીના છાતી અને માથું કૂટવાનું કારણ Jain Education Intemational Page #676 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ચતુર્વિધ સંઘ રાજાને પૂછ્યું. રાજાએ તેની પાછળ રાણીનો ગર્વ સમજી તેણીને આ ભવમાં કાયિક અને માનસિક બન્નેય પ્રકારની વિકલતાનું મૂળ અભિમાન કરવાની ના પાડી. છતાંય રોહિણી તે રુદનને નાટક કારણ તેણીએ આગલા જ જન્મમાં સુંદરી તરીકેના સ્ત્રીભવમાં જેવું સમજતી હોવાથી રાજાએ તેણીને પાઠ ભણાવવા પોતાનો પોતાના પાંચ પુત્રો અને ચાર પુત્રીઓને ભણવામાં અંતરાયો સૌથી નાનો પુત્ર રોહિણીના ખોળામાંથી ઊંચકી બારીમાંથી નીચે પાડેલા. વિદ્યાગુરુના વિરુદ્ધમાં અપલાપ કરેલો, જ્ઞાન વિષે પણ ફેંક્યો પણ પૂર્વભવમાં શાશ્વતી જિનપ્રતિમાને પૂજનાર હોવાથી તે તિરસ્કાર કરી પોતાનાં જ બાળકોની પઠનપાઠનની સામગ્રીઓ પુણ્યના કારણે બાળકને ભૂમિ ઉપર પડે તે પૂર્વેજ નગર દેવતાએ બાળી નાખી અને અગ્નિમાં હોમી દીધી. પંડિતની તડનાતાર્જના તેને ઝીલી લીધો. બાકીના સાત પુત્રો પૂર્વ ભવના બ્રાહ્મણ પણ કરવા પુત્ર-પુત્રીઓને કુબુદ્ધિ આપી. તે બધીય પ્રકારના જ્ઞાન દીક્ષા લઈ શ્રમણ બની પુણ્ય પ્રભાવે રાજા અશોકના પુત્ર રૂપે વિરુદ્ધ વર્તનથી પોતે તો મૂર્ખ હતી પણ સંતાનો પણ અભણ રહ્યાં. જન્મ્યા હતા. ઉપરાંત ચાર પુત્રીઓ આગલા ભવની વિદ્યાધર યુવાવસ્થામાં પણ તે બધાયના વિવાહ-સગાઈ તેમની વિચિત્ર પુત્રીઓ હતી. બધીએ સાથે જ્ઞાનપંચમી તપ કરેલ. તેથી ચારેય અજ્ઞાન દશાને કારણે અટકી ગયાં ત્યારે સુંદરીએ પોતાના પતિ અશોક તથા રોહિણીની ચારપુત્રી રૂપે જન્મી. આઠમા બાળકના સાથે જ વાણી અને વર્તન બગાડી છાશવારે ઝગડા ચાલુ કર્યા ફેંકવા છતાંય રોહિણીને હર્ષ-શોક જેવું કંઈ ન થયું. તેમાં મુખ્ય પોતાના સંતાનોની અવદશા માટે તેણી પતિ ઉપર અને પતિ તેણી કારણ રોહિણી તપના પ્રભાવે પેદા કરેલ સ્થિતપ્રજ્ઞતા હતી. ઉપર આક્ષેપ કરવા લાગ્યાં. અંતે મામલો બિચકતાં એકદા શેઠ નિશ્ચય મનવાળી રોહિણીનો અને રાજા અશોકના પૂર્વભવનો પણ સમતા ગુમાવી ક્રોધાંધ બની બેઠા અને સુંદરીને માથે ઇતિહાસ જ્ઞાની વાસુપૂજ્ય સ્વામીના જ્ઞાની બે શિષ્યો, જેમનાં પથ્થરનો પ્રહાર કરી દીધો. કલહકલેશમાં સુંદરી કમોત મોતનો નામ રીયકુંભ અને સુવર્ણકુંભ હતાં તેમણે કહી બતાવ્યો. ભોગ બની. તે જ સુંદરીનો જીવ તે પછીના ભવમાં પાછળથી રોહિણીના નિશ્ચળ મનથી રાજા અશોક પણ વિશેષ ભવિતવ્યતાવશ ગુણમંજરી નામે જન્મ પામી જ્ઞાનવિરાધના થકી વિરાગી બની સજોડે દીક્ષિત થયાં. વાસુપૂજ્યસ્વામી પાસે સંયમ બધાય પ્રકારનાં દુઃખોને પામનાર બન્યો. લઈ, અંતે મોક્ષે પણ ગયાં છે. આ વાત સાંભળતા જ ગુણમંજરી પણ જાતિસ્મરણ-જ્ઞાન ૪ સાધ્વી ગુણમંજરી પામી. પૂર્વ ભવોની ભૂલો સમજાણી. ગુરુદેવોની કરુણા ભાવનાને પરમાત્માના સ્થાપેલ ચતુર્વિધ શ્રી સંઘની આરાધનાનો મળ કારણે આ ભવમાં ભૂલો સુધારવા જ્ઞાન પંચમી તપ સાધતાં તેજ પાયો છે, જ્ઞાનસાધના. કેવળી ભગવંતોનું શાસન જ્ઞાનમાર્ગે ચાલે તપને વિધિપૂર્વક કરતાં તેણીના રોગ-શોક દૂર થયા અને સુંદર છે અને તે જ્ઞાનની જેમણે પણ ઉપાસના કરી તે બધાય વહેલા કે સ્વાશ્ય-સુખ પામી, જેથી જિનચંદ્ર નામના વેપારીની સાથે લગ્ન મોડા પરમ સુખના ભાગી બન્યા. એવું પણ બન્યું છે કે તદભવમાં થયાં અને સાંસારિક સુખોની ભાગિણી બની. તે જીવાત્માને સ્ત્રીનો દેહ મળ્યો, પણ સ્ત્રીપણે પણ સુંદર સંયમને છતાંય પોતાના પૂર્વ ભવની વિષમતાનાં સ્વદર્શન થકી સાધી પરુષપણું મેળવી આરાધનામાં પ્રગતિ સાધતાં છેક મુક્તિ વૈરાગ્ય પ્રગટેલો રહેવાથી દામ્પત્ય જીવનનો અંત કરી તે જ સુધીનાં સોપાનો પણ સર કર્યા હોય, બની ગયેલ આ સત્ય પ્રસંગ ભવમાં ગુણમંજરી શ્રાવિકા મટી સાધ્વી બની. પ્રભુ પરમાત્મા તે પૈકીની જ એક જૈન માર્ગીય ઘટના છે. દર્શિત સંયમ માર્ગ જ એવો સુખદ છે કે તેણીએ પોતાનાં ઘણાંજ જંબદ્વીપના ભરતક્ષેત્રમાં પદમપુર નગરના શ્રેષ્ઠી સિંહદાસ અશુભ કર્મો હૈયાની સરળતા અને નિર્દભ સંયમાચાર દ્વારા અને શ્રીમતી કપુરતિલકાની પુત્રી ગુણમંજરી નામની એકમાત્ર ખપાવી નાખ્યાં જેથી ઉત્તમ ચારિત્રિક જીવન પૂર્ણ થતાં જ તેણીનો દીકરી છતાંય જન્મથી મુંગી હતી. તેણીની કાયા પણ રોગોનું જાણે જીવ વિજયંત નામના અનુત્તર વિમાનમાં જન્મ પામી બત્રીસ પ્રાંગણ હતું. માતા-પિતાએ અનેક ઉપાયો કર્યા છતાંય લાડલી સાગરોપમના વિરાટ કાળ માટે શ્રેષ્ઠ દેવસુખ પામ્યો. ગુણમંજરી દીકરી બોલતી ન થઈ. રોગમક્ત ન બની, તે કારણથી સાધ્વીનો જીવ સંયમ પ્રતાપે સ્ત્રી દેહમાંથી પુરુષાવતારમાં દેવતા યૌવનાવસ્થામાં તેણીને પરણવા કોઈ તૈયાર નથી. એકદા નગરમાં તો બન્યો જ પણ તે પછી પણ જંબુદ્વીપના મહાવિદેહની ઉમા. પધારેલ મન:પર્યવજ્ઞાની આચાર્ય શ્રી વિજયસેનસૂરીશ્વરજી પાસે નામના વિજયની શુભા નગરીમાં સુગ્રીવકુમાર નામે રાજપુત્રનો પોતાની પુત્રીના દુઃખનું વર્ણન કરતાં આચાર્યશ્રીએ પોતાના અવતાર પામ્યો. રાજા-રાણી અમરસિંહ અને અમરાવતીના એક જ્ઞાનબળે ગુણમંજરીનો પૂર્વ ભવ અને તે ભવમાં સ્ત્રીના અવતારે માત્ર સુપુત્ર સુગ્રીવકુમારનાં લગ્ન અનેક રાજકન્યાઓ સાથે થયાં. કરેલ જ્ઞાનની વિંડબનાઓ અને વિરાધનાઓ જણાવી, કારણ કે એક ભવનો દુર્ભાગી જીવ જ્ઞાનની આરાધના થકી સૌભાગ્ય સાથે Jain Education Intemational Page #677 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૬૫૩ ચોરાશી હજાર પુત્રોનો પિતા પણ બન્યો, અને અવસરે નાના- નિમિત્ત બની ગયાં છે. શ્રીલંકામાં પણ રાવણ સામે પણ સિફતથી મોટા પુત્રોને રાજવારસો સોંપી ચારિત્ર લીધું હતું. ચારિત્રની શીલરક્ષા કરનાર તેમને રાવણના મરણ પછી મુક્તિ મળી, જોરદાર આરાધના થકી ઘનઘાતી કર્મો નાશ પામ્યાં, કેવળી બની રાજસુખ મળ્યું પણ તે પણ છેતરામણા સોદા જેવું હાસ્યાસ્પદ મોક્ષે પણ ગયાં છે. બન્યું છે. સગર્ભાવસ્થામાં જ ધોબીઓ દ્વારા શીલભ્રષ્ટતાનું કલંક લાગવાથી સગા પ્રેમાળ પતિ રામના જ પ્રકોપના ભોગ બની ફરી ૫ મહાસતી સીતા રાજસુખનો ત્યાગ કરી વનવગડામાં અસહાય જીવવું પડ્યું છે. પૂર્વકાળના મહાપુરુષોએ યુવાનીમાં ગૃહસ્થધર્મ નિભાવ્યો જંગલમાં જ મંગલ સમાન લવણ-અંકુશ નામના જોડિયા અને વાર્ધક્યાવસ્થામાં સંયમપથના પથિક બની આત્મકલ્યાણ પુત્રના જન્મ પછી તે બેઉના ઉછેર-સંસ્કરણ પાછળ સારો ભોગ સાધ્યું છે. છેક આદિનાથ પરમાત્માથી લઈ અસંખ્ય વર્ષોના પણ આપવો પડ્યો છે. અંતે જ્યારે પુત્રો દ્વારા જ પિતા અને કાકા આંતરે થયેલ મુનિસુવ્રતસ્વામી પ્રભુના શાસન સુધીના તમામ લક્ષ્મણનો પરાભવ થતાં પતિ સાથે સતી સીતાનું ફરી સુખદ ઇક્વાકુ કુળના રાજાઓએ પ્રૌઢાવસ્થામાં રાજસુખો જતાં કરી દીક્ષા મિલન થયું ત્યારે પ્રજાના હિત ખાતર અગ્નિ પરીક્ષા આપવી પડી લઈ મોક્ષ અથવા અનુત્તર દેવલોક મેળવી સૌભાગ્ય પેદા કર્યું છે. છે અને તે બધીય વિષમતાવિડંબનાઓના કારણે તેઓ અસાર તેવી જ મહાન હસ્તીમાં અયોધ્યાવાસી શ્રી રામનું નામ-કામ સંસારથી થાકી પાછા અયોધ્યાનાં મહારાણીપદે પાછા આવવાના ખૂબ ગાજે છે. જો કે આમ તો નીતિશાસ્ત્ર મુજબ પતિને પગલે સતી બદલે બધાય વચ્ચે સ્વયંના લોચ પોતે જ કરી માથાના વાળની ચાલે પણ શ્રી રામની ઘટનામાં સતી સીતાના સંયમ પગલાથી શ્રી ભેટ પતિ શ્રીરામને આપી દીક્ષિત થઈ ગયાં છે. રામના અંતરાત્મામાં વૈરાગ્ય પ્રગટ્યો હતો. સતી સીતાનું પાત્ર તેમની સિદ્ધાંતવાદિતા તથા સતીત્વની ખુમારીથી વૈરાગી એવું ઉમદા અને આદર્શ છે કે આજેય જૈનેતરમાં સીતા પોતાની બનેલા શ્રીરામે પાછળથી દીક્ષા લીધી પણ સીતા તો સુંદર કર્તવ્યનિષ્ઠા અને સહનશીલતાના કારણે પૂજ્ય દેવીનું સ્વરૂપ ચારિત્રનું પાલન કરી બારમા દેવલોકના ઈંદ્ર અને એકાવનારી પામ્યાં છે, જ્યારે જૈન ધર્મથી ભાવિત સીતા જૈનમતે દીક્ષા લઈ ભવ પામી ગયાં છે. દેવલોકથી જો કે રામ ઉપરના રાગથી તેમને સાધ્વીપણાથી બારમા દેવલોકના ઇન્દ્ર અશ્રુતપતિનું પદ-પદવી ચારિત્રસાધનામાં અનુકુળ ઉપસર્ગો આપનાર થયાં પણ શ્રીરામ પામ્યાં છે. તેમના આગારી અને અણગારી જીવનની આછી ઝલક તો આત્મસાધના દ્વારા પરમપદને પામી ગયા. અત્યારે એટલે પ્રસ્તુત છે કે આવા જ આદર્શવાદી પાત્રો જ્યારે સીતા સાધ્વીનો જીવ આગામી ભવમાં તેજ સાધુતાના દેશવિરતિથી વધી સર્વવિરતિ લઈ શકે, શોભાવી શકે અને સ્વયં સંસ્કારના કારણે મહાવિદેહમાં ચરમભવ લઈ ભરયુવાનીમાં પણ મુક્તિને પામી શકે. ગણધર પદ પામશે અને આશ્ચર્ય તો એ હતો કે જ્યારે રાવણ સતી સીતાના જીવનમાં વિષમતાના વંટોળ આવતા જ રહ્યા. તીર્થકર થશે ત્યારે તેઓ તેમના જ ગણધર બની મોક્ષને સાધશે. જન્મ થયો ભામંડલ નામના ભાઈ સાથે જોડિયા ભાઈ-બહેન રૂપે સતી સીતાને સૌ મહાસતી સાધ્વી તરીકે ઓળખે અને પણ બાળ ભામંડલને જન્મના તરત પછી પૂર્વભવનો વેરી દેવતા તેમના આદર્શો વિચારી શીલની ખુમારી રાખે. ઉપાડી ભાગી ગયો અને ભાઈ-બહેન જન્મના તરત પછી છૂટા પડી ગયાં, યુવાનીમાં તે ભામંડલ યુવાન સીતા ઉપર આકર્ષાયો ૬ મહાસતી અંજના અને લગ્ન કરવા સુધી તૈયાર થઈ ગયો. જેની પ્રવૃત્તિમાં ધર્મ જેટલો વણાયેલો છે તેથી પણ જો પછી તો ખ્યાલ આવી જતાં લગ્ન ત્યાં ન થયાં, તેના સ્થાને પરિણતિમાં ગોઠવાયેલો હશે તે પ્રતિકૂળતા કે અનુકુળતા બધીય અયોધ્યાપતિ દશરથના સુપુત્ર શ્રી રામ સાથે જીવન જોડાયું. પોતે પરિસ્થિતિ વચ્ચે ધર્મને જ પ્રધાનતા આપી ધર્મમય જીવન જીવી રાજરાણી બને તે પૂર્વે જ સીતાને પતિ રામનાં પગલે નિષ્કારણ જાણશે. બાર વરસ વનનો વનવાસ વેઠવો પડ્યો છે. રાણી છતાંય પાણીના જૈન ઇતિહાસમાં સતી અંજનાનું નામ ખૂબ પ્રખ્યાત વિખ્યાત વાંધા સહ્યા છે. તેમાંય વનવાસ પૂર્ણ થાય ત્યાં તો લંકાપતિ છે. તે જ સતી પોતાનાં દુઃખો વચ્ચે અડગ રહી ધર્મ સાધી ગઈ રાવણના હાથે તેણીનું હરણ થયું છે. પરપુરુષના કટ્ટર ત્યાગી, અને પાછળથી મહાસતી સાધ્વી પણ બની છે. પૂર્વના ભવમાં પક્કા શીલધારી છતાંય પર ઘરમાં નજરકેદ જેવાં કષ્ટો વેઠવાં પોતાની શોક્ય પત્નીની ધર્મારાધનાને ધતિંગ કહી તિરસ્કાર પડ્યાં છે. રામ-રાવણના મહાભયાનક યુદ્ધના પણ તેઓજ કરનાર તથા ફક્ત બાર મુહૂર્ત માટે પ્રભુ પરમાત્માની પ્રતિમાને Page #678 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ ચતુર્વિધ સંઘ ઇષ્યવશ થઈ ઉકરડામાં સંતાડી દેનાર અંજનાના જીવે પૂર્વ ૦ પૂજાના ફળથી પ્રવજ્યા સુધી ભવમાં જિનેશ્વર પરમાત્માની ઘોર આશાતનાનું પાપ બાંધ્યું. જો કે ગૃહસ્થ જીવનના અનેક ઉતાર-ચઢાવો સમયે પણ જે બાર પહોર પછી પ્રતિમા માટે તડપી રહેલી પત્નીને પાછી આપી નારીએ પ્રભુની પૂજા છોડી નથી, ધર્મારાધનાઓ ઓછી નથી કરી પણ પ્રતિમાહરણના પાપને આલોચ્યા વગર મૃત્યુ પામી. તેનો જ તથા દ્રઢતાથી બધીય પરિસ્થિતિનો સામનો કર્યો છે તે સતી જીવ વૈતાદ્યના રાજા અંજનકેતુની રાણી અંજનવતીને ત્યાં અંજના દમયંતીનું જીવન એક શીલવંતી નારી તરીકે જ વધુ પ્રસિદ્ધ છે, પુત્રી રૂપે ઉત્પન્ન થયો. જ્યારે ભાગ્યે જ કોઈ જાણે છે કે પાછલી ઉંમરે તેણીએ સંયમ યુવાન વયે પવનંજય નામના યુવાન રાજપુત્ર સાથે લગ્ન જીવનનો પણ સ્વીકાર કર્યો અને તેની જ ઉત્તમતાથી ઉત્તમ પતિ પણ થયાં. છતાંય પૂર્વ ભવની અશાતનાના પાપોનો ઉદય કાળ નળ પણ પ્રવજ્યા સુધી પહોંચ્યો બેઉ આત્મા સંયમની સુંદર પ્રારંભ થયેલ હોવાથી લાગેટ બાર વરસ સુધી પતિએ લગ્ન પછી આરાધના દ્વારા દેવગતિ પામ્યા છે અને હવે પછીના ભવમાં તો અંજના સાથે લગીર વાત સુધ્ધાં ન કરી. સાથે નવાં પણ કોઈ લગ્ન ભવોભવના ભ્રમણ પૂરાં કરશે છતાંય અબળા કહેવાતી નારી પણ ન કર્યા. આમ અંજના સનાથ છતાંય અનાથ બની ગઈ. સબળા દમયંતીને સર્વવિરતિ સુધી પહોંચાડનાર કઈ સાધનાછેક લગ્ન પછીનાં બાર વરસે કર્મો પલટાતાં પતિનો પ્રેમ આરાધનાઓ શ્રાવિકા જીવનમાં હતી તે જાણવા જેવી હકીકત છે. એક વાર માટે પામી ગર્ભવતી બની, ત્યાં તો સાસુ દ્વારા તેણી ઉપર પૂર્વ કોઈક ભવમાં દમયંતીના જીવે વિધિપૂર્વક અને ઉલ્લાસ પરપુરુષ પરિચયનો આક્ષેપ થતાં ડઘાઈ ગઈ. સગર્ભાવસ્થામાં જ સાથે પાંચ સો આયંબિલનું તપ પૂર્ણ કરેલ. તે તપ દરમ્યાન મનનું તેણીને રાજમહેલ છોડવાની ફરજ પડી. પતિ પવનંજય તો ફક્ત થઈ. પણ શાંતિનાથજાની પ્રતિમાને કહી દીધેલ તપ નાનું જ એક રાત્રિના સંસાર સુખ પછી પાછો યુદ્ધમેદાને પહોંચી ગયો પણ ચડતા પરિણામે પૂર્ણ કરી ઉપર ઉજમણામાં ચોવીશ તીર્થકર હતો, પણ આ તરફ તરછોડાયેલી અંજના પોતાના ગર્ભના નિર્વાહ પરમાત્માના ભાલ પ્રદેશે રત્નજડિત સુવર્ણ તિલકો ચડાવ્યાં. જે માટે સાસરેથી સખી સાથે પિયર આવી તો ત્યાં પણ જાકારો ને શુભ કર્મ થકી દમયંતીના ભવમાં તેણીના લલાટ પ્રદેશમાં જ તિરસ્કાર જ મળ્યો. અંતે રાજરાણી છતાંય કર્મના વાંકે એક માત્ર પ્રકાશકિરણો આપતું કુદરતી તિલક રચાઈ ગયું. ભરયુવાનીમાં સખી સાથે જંગલમાં આવવું પડ્યું. જ્યારે લગ્ન કરી વિદર્ભ દેશથી પોતાના પતિ નળની કોસલા ત્યાં પવનપુત્ર હનુમાનનો જન્મ થયો. અંજના પણ પુત્રજન્મ નગરી તરફ જાનૈયાઓ સાથે દમયંતી જંગલમાંથી આવી રહી પછી સંકટો વચ્ચે પણ ધર્મ ન ત્યજી શાંતિનાથ પ્રભુની પ્રતિમા હતી, ત્યારે સૂર્યાસ્ત પછીના ગાઢ અંધકારમાં ગાઢ જંગલના બનાવી રોજ પૂજા વગેરે દ્વારા ઉપાસના કરવા લાગી. પરમાત્માની ભયને ભેદવા નવવધૂ દમયંતીએ પોતાના સૌભાગ્ય તિલકને નિર્દભ પૂજાના પ્રભાવે જ તેનાં કર્મો હળું થયા. મામાં સૂર્યકેતુ જેઓ લૂછતાં જ કપાળમાંથી તેજ-કિરણો છૂટ્યાં અને ચારેય તરફ વિદ્યાધર હતા તેમણે ત્રણેય જીવોને પોતાના વિમાનમાં બેસાડી પ્રકાશ-પ્રકાશ પથરાઈ ગયો હતો. જંગલમાં મંગલ સમાન રક્ષણ આપ્યું. થોડા વધુ દિવસો જતાં પતિ પવનંજય પણ યુદ્ધથી સૌભાગ્યવતી તે નારીના પ્રભાવે સૌને કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા પાછો ફર્યો અને અંજના ઉપર પોતાની માતા દ્વારા લગાવાયેલ રહેલ જ્ઞાની મહાત્માનાં દર્શન-વંદનનો લાભ મળેલ અને તે જ કલંકનો ખ્યાલ આવતાં જ દુઃખી દુઃખી બની ગયો. આત્મહત્યાની મહાત્મા થકી દમયંતીના પૂર્વ ભવની આરાધનાનો સૌને પરિચય તૈયારી કરી લીધી, પણ તેટલામાં જ તેના મિત્ર દ્વારા અંજનાની થતાં જ નવવધૂ છતાંય સૌથી વધુ પ્રસિદ્ધિ ક્ષણવારમાં પામી ગઈ. સુખદ તપાસ થઈ જતાં બધીય સમસ્યાઓ સમાધાનમાં ફેરવાઈ છતાંય પૂર્વ ભવની પૂજા અને તપના સુફળની જેમ એક ગઈ. ભયંકર અશાતનાનું દુષ્કૃત પણ કર્મની પાસે સત્તામાં હતું, જે આપત્તિને પણ અડોલ બની સહી લેનાર અંજનાએ ઉદયમાં આવતાં જ દમયંતીએ લાગટ બાર વરસ સુધી પતિ પ્રતિકૂળતામાં તો ધર્મને ખૂબ વધાર્યો જ પણ જ્યારે તેનું સાંસારિક નળનો વિયોગ સહ્યો છે. વીરમતી નામની રાણી રાજા મમ્મણની સુખ પરાકાષ્ઠાએ હતું ત્યારે પણ યુવાન પુત્ર હનુમાનને પત્ની તરીકેના પૂર્વ ભવમાં સત્તાના નશામાં ફરવા-હરવા જતાં રાજભળાવી પતિ પવનંજયની સાથે પ્રવજ્યા માર્ગ પસંદ કર્યો હતો જૈનમુનિના મુંડ–મસ્તકને અપશુકન જણાવી મહાત્માને બાર ઘડી અને દુઃખમાં પણ ધર્મ ને જ સુખ માની અને સુખમાં પણ લિપ્ત સુધી કેદીની જેમ ચંભિત કર્યા પછી છોડ્યાને ખમાવ્યા પણ બન્યા વગર સંયમનાં કષ્ટો વેઠી પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા પ્રગતિ આશાતના ફળ રૂપે બાર ઘડીનું પાપ બાર વરસ વિરહ વેદનામાં પામી અંજનાનો જીવ કલ્યાણનું ભાજન બન્યો. વ્યતીત થયું. Page #679 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. ૬૫૫ રાજા નળ દ્વારા નાનાભાઈ કુબેરના જુગારમાં દમયંતી પણ એક પોપટ પાળેલ, એકવાર સીમંધર સ્વામીનાં દહેરાસરે દર્શન વેચાણી. રાણી છતાંય બધુંય છોડી પતિ સાથે વનની વાટે નીકળવું કરવા જતાં પોપટને સાથે લીધો. પ્રભુજીની પ્રતિમાનાં એકીટશે પડ્યું, ત્યાં પણ નળ તેણીના દુઃખને ન જોઈ શકતાં તેણીને લોહીના દર્શન કરતાં પોપટને જાતિસ્મરણ થઈ ગયું. પોતે પૂર્વભવમાં જૈન આંસુથી સંકેતો લખી છોડી દીધી અને પોતે નાગના ડંખથી કૂબડો સાધુ હતો. સંયમાચારમાં શિથિલ બનવાને કારણે ખૂબ રસોઈઓ બની બાર બાર વર્ષ ગુપ્ત વેશમાં ભટકતો રહ્યો. વિરાધનાઓ થઈ, પણ આલોચના કર્યા વગર કાળધર્મ પામતાં | સતી નારી દમયંતીએ પણ આવી વિષમ પરિસ્થિતિમાં તેજ જૈન સાધુનો જીવાત્મા પોપટ બની ગયો ને સુલોચનાના ધર્મનો ધિક્કાર નથી કર્યો. પર્વતની ગુફામાં રહી પાછી શાંતિનાથ પાંજરે પુરાયો. પોતે જ્ઞાનથી જોયું કે કેવી પૂર્વ ભવની સંયમપ્રભુની જ પ્રતિમા માટીમાંથી બનાવી બાર બાર વરસ પૂજી છે. આરાધનાઓ અને કેવું સુંદર તપ પોતે કરેલ અને આ ભવમાં ધર્મ અનેક દિવસો તપમાં વિતાવ્યાં છે. સાર્થપતિના સાર્થમાં જોડાયા જ નહિ? તે કકળી ઊઠ્યો. રાજકુંવરીના સ્નેહને સલામ આપી પછી ચોરો લૂંટવા આવ્યા ત્યારે ફક્ત હાકોટો પાડી બધાયને નસાડી પ્રભુનાં દર્શન વગર અન્ન પાણી ત્યાગ કરવાના સંકલ્પ સાથે મૂક્યા છે, ઉપરાંત વ્યંતર રાક્ષસના ઉપદ્રવ વખતે પણ હિમ્મતથી કુંવરીના ખભા ઉપર થોડી વાર બેસી ઊડી ગયો અને જંગલમાં પ્રતિકાર કરી પોતાની નીડરતા જાહેર કરી છે. તેણીના કારણે એક જઈ બેઠો. તપાસ કરતાં ખબર પડી કે તે રોજ સવારે સિમંધર સાર્થપતિ તથા પાંચ સો તાપસી પણ જૈન ધર્મના રાગી બન્યા હતા. સ્વામીનાં દર્શન કરવા દહેરાસર આવે છે અને ફળ-ફૂલ પૂજા કરી ત્યાં જ પધારેલે જ્ઞાની આચાર્ય યશોભદ્રસૂરિજી પાસેથી પૂર્વ ભવની ઊડી જાય છે. તરત પછીના દિવસે કુંવરીએ માણસો ગોઠવી પૂજા આશાતના અને બાર વરસ પછી પાછા પતિમિલનની હકીકત કરતા પોપટને પકડાવી દીધો. સ્નેહઘેલી કુંવરી ક્રોધમાં આવી ગઈ જાણી, બારમા વરસે નવો સ્વયંવર પોતાના પિયરે પાછા વળી અને પોતાને ધોખો દેનાર વહાલા પોપટની પાંખો જ મરડી નાખી. રચાવી પાછા નળને પતિ તરીકે પ્રાપ્ત કરી લીધો હતો. પોપટે પણ દર્શન વગર અન્ન–પાણી છોડી પ્રાણ ત્યાગી દીધા. સુલોચના રડવા લાગી અને તેણીએ પણ પોપટની પાછળ પ્રાણ તે પછી તો દંપતી-યુગલને સંતાનો પણ થયાં હતાં, બધુંય છોડ્યા. બેઉ શુભ ધ્યાનમાં મૃત્યુ પામી પ્રથમ દેવલોકમાં દેવ-દેવી જ્યારે અનુકૂળ બન્યું ત્યારે દમયંતીએ પતિને સંયમ માટે પ્રેરણા બન્યાં. ત્યાંનાં સુખો ભોગવી પછીના ભવમાં પોપટ બન્યો કરી તૈયાર કર્યા. પ્રૌઢ ઉંમરે પતિ-પત્ની દીક્ષિત થયાં. રાજ્યધુરા શંખપુરનો રાજા શંખ અને કુંવરી બની તેમની જ પત્ની કલાવતી. પુષ્કર નામના પુત્રે સંભાળી લીધી. પ્રભુ પૂજાના સુફળો જણાવતાં અનેક સ્વયંવર રદ કરનારી કલાવતીએ ફક્ત શંખરાજાનાં ચિત્ર દમયંતીની પૂજા ખાસ યાદ કરાય છે. દેખીને જ તેના ઉપર પસંદગી ઉતારી અને બેઉનાં લગ્ન થયાં. ૮ કલાવતીનાં કર્મો સંસારના ક્રમ પ્રમાણે કલાવતી ગર્ભાવસ્થામાં આવી પણ કરમ ન રાખે કોઈનીય શરમ. કોઈકને તે પુરુષ બનાવે આવા નમણા અવસરે જ ભાઈ જયસેનની પ્રશંસા કરતી કોઈકને સ્ત્રીનો ભવ અપાવે. કોઈકને તિર્યંચ ગતિની સફર કરાવે. કલાવતીના ભાઈ પ્રત્યેના પ્રેમ-લાગણીના શબ્દો સાંભળી રાજા બરાબર જેવું વાવીએ તેવું લણીએ. વર્તમાન જીવનનાં સુખ તેણીના ચારિત્ર ઉપર શંકાશીલ બન્યો. સગર્ભા રાણીને જંગલમાં દુઃખના મૂળ કારણમાં પૂર્વ ભવોનાં સંચિત કર્મોનો કાટમાળ ભાગ મોકલી ચંડાલણો પાસે બેઉ હાથના કાંડાં કપાવી નાખ્યાં. ભજવતો હોય છે. ફક્ત જ્ઞાની પુરુષો જ તે તે ઘટના પાછળના કલાવતીએ આવી વિકટ સ્થિતિમાં પુત્ર જન્મ્યો. તેની રક્ષાની શક્તિ રહસ્યો-કારણો જાણી શકે. છતાંય જે પોતપોતાના અવળા ખૂટતાં તેણીએ નવકાર સ્મરણ કરી શીલધર્મની શક્તિ દ્વારા અનુભવોથીય ચેતીને ધર્મ માર્ગે વળે તેઓ પ્રગતિ સાધે છે. દેવતાઈ સહાય મેળવી. પછી કાંડાં પણ સ્વસ્થ થઈ ગયાં. પછી તાપસે તેણીને પુત્ર સાથે સાચવી અને જ્યારે અગ્નિમાં પડી શોકાતુર સાધ્વી કલાવતી તે જ ભવમાં મોક્ષે ગયાં છે પણ આમ શંખરાજા આત્મહત્યાની તૈયારી કરતા હતા ત્યારે જ શંખરાજાના ચરમભવ છતાંય આશ્ચર્યપ્રદ ઉતાર-ચઢાવો અનુભવવા પડ્યા. તે મિત્રે કલાવતીને શોધી ત્યાં પ્રસ્તુત કરી. પાછું પતિ-પત્નીનું સુખદ વિકટ પરિસ્થિતિમાં પણ સમતા રાખી કર્મોના દોષ જાણ્યા તેથી મિલન થયું. રાજા શંખ વિષાદમાં હતા પણ કલાવતીએ બધુંય કર્મને ફરી સારા દિવસો આવી ઊભા. તેણીના સંયમ માર્ગની સફરમાં મારી માની તેમને મન મનાવી લીધું ઘણાં વરસો પછી . ગર પૂર્વ ભવથી ચાલી આવતો ક્રમ જોવા મળે છે. ભગવંત પોસેથી પોતાના પૂર્વ ભવ જાણી બેઉ વૈરાગ્યવાસિત થયાં. પૂર્વભવમાં કલાવતીનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં નર વિક્રમ પુત્રને રાજવારસો સોંપી બેઉ આત્મા દીક્ષિત થયા. સાધ્વી કલાવતી રાજાની સુપુત્રી સુલોચના નામે હતો. જૈનધર્મી તે કન્યાએ મજાનો સંયમ દ્વારા દેવલોકે ગયાં છે, આગામી ભવમાં મુક્તિ પામશે. Jain Education Intemational Page #680 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ ચતુર્વિધ સંઘ ૯ સાધ્વી વિજયાનો કર્મવિજય વાસનાને વાણી, વર્તન કે વિચારમાં પણ મૂક્યાં નથી, જેથી જ | વિજયકુમારનું બ્રહ્મચર્ય પુણ્ય ખૂબ ગાઢ બન્યું. પતિ જેવી જ જૈન જગતમાં ખૂબ પ્રસિદ્ધિ પામેલી વિજયશેઠ ગંભીરતા દાખવી જ્યારે પોતાના વ્રતપાલનની વાત માતા-પિતાથી વિજયાશેઠાણીની જીવન ઘટનાના અંતમાં બેઉ દંપતી-યુગલ તે જ પણ ગોપવી ત્યારે વ્રતની સાધના પરાકાષ્ઠાએ હતી. તે જ કારણ ભવમાં મોક્ષે પણ ગયાં છે, તે હકીકત છે. તેમાં વિજયા છે તે બેઉ આત્માની ઊર્ધ્વદશાને આધ્યાત્મિક વિકાસને શેઠાણીમાંથી સાધ્વી વિજયા બની ઘાતકર્મોની ઉપર વિજય કેવળજ્ઞાનથી જાણી વિમલ કેવળીએ ચંપાનગરીમાં તે યુગલની મેળવી વિજય મુનિરાજની જેમ જ સાધ્વી આત્માએ પણ સ્ત્રી પ્રીતિભોજ દ્વારા ભક્તિ કરવામાં ચોરાસી હજાર સાધુઓની દેહથી કેવળી બની મોક્ષ મેળવી લીધો. તેના પાર્થમાં વિજયાનાં સુપાત્ર દાનના પુણ્યની સરખામણી જણાવી. શ્રેષ્ઠી જિનદાસે ખાસ જીવન-કવનમાં ઊંડા ઊતરવાથી તેનામાં પ્રગટેલા ગુણરત્નોનો કચ્છ જઈ તે બેઉની ભક્તિનો સંપૂર્ણ લાભ લીધો. ત્યારે બેઉના પ્રકાશ જાણવા-માણવા મળશે. દેઢધર્મની ખ્યાતિ ચારેય તરફ પ્રસરી ગઈ. ચારેય તરફ યશવિખ્યાત કચ્છનું ભદ્રેશ્વર તીર્થ જે આજે વરસોની કીર્તિનાં કિરણો પ્રકાશિત થવા લાગ્યાં તેવા માનભર્યા અવસરે પણ ઐતિહાસિક સાક્ષી સ્વરૂપ છે, તે ભૂમિમાં જ શ્રેષ્ઠી ધનાવહ અને પતિની પાછળ પાછળ સતી નારીએ સંસારનો ત્યાગ કરી દીધો. શ્રાવિકા ધનશ્રીની કુક્ષિએ નારીરત્ન વિજયાનો જન્મ થયો. સંસાર સુખ કરતાંય વાસનાલ્યાગનું સ્વાધીન સુખ સનાતન છે, જન્મથી જ પર્વ ભવના ધાર્મિક સંસ્કારો સાથેનું જીવન વૈરાગ્ય- ૮, ધનો મળ એ છે તેવા ઉનમ બધવતને અઢાર સભર હતું. તેથી ગુરુદેવોના સત્સંગથી દીક્ષાની ભાવના થઈ ભાંગાથી સુવિશુદ્ધ વિકસાવી સંયમ જીવનનો કસ કાઢી લેતાં આવતી પણ સત્વ ખૂટતું હતું. અંતે મનને મનાવી કુંવારી સાધ્વી વિજયા પણ કેવળી બની મુક્તિને વર્યા છે. અવસ્થામાં જ કન્યા વિજયાએ આજીવન માટે બ્રહ્મચર્ય વ્રતની દેઢતા માટે પરપુરુષ ત્યાગની પ્રતિજ્ઞા ઉપરાંત સ્વપતિનો પણ ૧૦ વિચિત્ર ભવિતવ્યતા મહિનામાં પંદર દિવસ બ્રહ્મવ્રત દ્વારા ત્યાગ રાખવા કૃષ્ણ પક્ષમાં સહિષ્ણુતા, લાગણીપ્રધાનતા, કર્મટ્ટતા વગેરે સ્ત્રીઓના સંપૂર્ણ બ્રહ્મચર્ય—પાલનનો નિયમ લઈ લીધો હતો. તે હકીકત ન સહજ ગુણ કહેવાય છે, તેમ લજ્જાગુણને કારણે પણ સંસારી સ્ત્રી માતા-પિતાને જણાવી ન પરણતાં પૂર્વે થનાર પતિને. પણ ફક્ત દેવ સંસાર ત્યાગી સાધ્વીપણાના શુદ્ધ આચારપાળી અનેકોને ધર્મ અને ગુરુની સાક્ષીએ બ્રહ્મચર્યધર્મ સંપ્રાપ્ત કરી લીધો. પમાડીને પોતે પણ આત્મકલ્યાણ સાધી શકે છે. છતાંય આવા જ્યારે તે જ નગરના શ્રેષ્ઠીપુત્ર વિજય સાથે લગ્ન થયાં ત્યારે સંયમજીવનમાં પણ અમુક પ્રકારનાં કુનિમિત્તો ઘેરો ઘાલી જ ખ્યાલ આવ્યો કે પતિદેવને શુકલપક્ષનો આજીવન નિયમ છે. સંયમજીવનને અતિચાર-બહુલ બનાવી શકે છે. અને પોતાને કૃષ્ણપક્ષનો. હવે બેઉને પોતપોતાનાં વ્રત સાચવવાનાં સાધ્વીજી ભગવંતોની ઐતિહાસિક ઘટનાઓમાં સાધ્વી હતાં. તેમાં કટોકટી તો વિજયાના પક્ષે હતી. છતાંય ધર્માત્મા સુકુમારિકાના જીવનની ઘટના પણ જાણવા જેવી છે. સુકુમારિકા વિજયાએ પોતાના લગ્ન–સુખનો પણ જીવનભર ત્યાગ વધાવી વસંતપુરના રાજાની સુપુત્રી છે, ખૂબ સ્વરૂપવાન, ગુણવાન અને ખુમારી સાથે પતિને બીજાં લગ્ન કરી પોતાની લગ્નેચ્છા પૂરી કરવા ધર્માનુરાગી છે. પોતાના મોટા બે ભાઈઓ સસક અને ભસકની ઉદારતાપૂર્વક ભલામણ કરી અને ખરેખર તો વિજયાની જ તે દીક્ષા પછી તે બે મહાત્માઓ પાસે જ વૈરાગ્યથી દીક્ષા લીધી છે. ત્યાગવૃત્તિ ને તિતિક્ષા વિજયને સ્પર્શી ગઈ. જેથી પોતાની બેઉ ભાઈઓએ નાની બહેનને સંસારમાંથી કાઢવાની તો ખૂબ પ્રાણપ્યારી પત્નીના ભીખ સંકલ્પનો જવાબ સાચો અને સારો જહેમત લીધી જ છે, પણ તે પછી પણ સ્વરૂપવાન સાધ્વીના આપવા પોતે પણ બીજાં લગ્ન ન કરી આજીવન બ્રહ્મચર્ય-પાલન શીલની રક્ષાની જીમેવારી તેમના ઉપર જ આવી ગઈ, કારણ કે માટે તૈયાર થઈ ગયા. સુકુમારિકા યુવાન અને અત્યંત ઘાટીલી સુંદરતા ધરાવતી હોવાથી ના પતિની નિષ્ઠા અને પ્રેમ ઉપર બહમાન જ્યાં રહે ત્યાં યુવાનોના આકર્ષણનું કારણ બને છે. ઊપર્યું. તનના સંબંધ તકલાદી અને વાસના- ભરેલ હોય છે, ઉપાશ્રયની આજુબાજુમાં મશ્કરા યુવાનોના ઉપદ્રવને કારણે મનના સંબંધ મૌલિક ને પ્રેમથી ભરેલા. જ્યારે આ બેઉ વચ્ચેના સાધ્વીના ગુરુણીએ તે શીલરક્ષા માટે વાત સાધ્વીજીના બે સંબંધ વિજયાના કારણે આત્મિક અને અવિનાશી બની ગયા, ભાઈઓને કરી, જેથી સંયમજીવનના સ્વાધ્યાય, પરહિતકારણ કે લગ્નજીવનમાં ક્યારેય વિજયાએ પતિની શીલભાવનાનું પ્રવૃત્તિઓ છોડી બે ભાઈઓને જ બહેન સાધ્વીની રક્ષામાં જોડાઈ મનથી પણ ખંડન થાય તેવાં કાર્યો કર્યા નથી, ઇચ્છાઓ કે જવું પડ્યું. તો તે પછી પણ યુવાનોનો આક્રોશ બે મહાત્માઓને Jain Education Intemational Page #681 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૬૫o સહન કરવાનો આવતાં સાધ્વી સુકુમારિકા સ્વયં ધર્મસંકટમાં પડી જીવનકથન અનોખું અનેરું છે. કદાચ ઉપલક નજરે જીવનકથા ગઈ, કારણ કે પોતાના દેહનું લાવણ્ય જ પોતાની અરક્ષા અને વાંચતાં વિશ્વાસ પણ ન બેસે અથવા વિસ્મય પણ થાય, છતાંય ભાઈ મહાત્માની અસલામતીમાં નિમિત્ત બનેલ હતું. તેથી બધીય બલિહારી છે પ્રભુ-શાસનની કે જેની ઉત્તમોત્તમ ક્રિયાઓ કરતાં પ્રકારના ક્લેશ સંકલેશ ટાળી સૌની શાંતિ માટે સાધ્વીજીએ સ્વયં તથા વૈયાવચ્ચના અપ્રતિપાતી ગુણ થકી અનેક જીવો ઉપવાસ ઉપર ઉતરી અણસણ સ્વીકારી લીધું. કાયા ક્ષીણ બનતી અપ્રતિપાતી કેવળજ્ઞાનને વર્યા છે. ચાલી. સાથે રૂપ પણ હણાવા લાગ્યું. ઉપવાસમાં આગળ વધતાં ભરતક્ષેત્રના પૃથ્વીપુર નગરના રાજા પુષ્પકેતુની રાણી દેહની દુર્બળતાએ ઘેરો લીધો અને સાધ્વીજી મૂછ પામી ગયાં. પુષ્પાવતીની એક માત્ર પુત્રી તે જ પુષ્પચૂલા. સાવ ભદ્રિક ગાઢ નિદ્રામાં જાણે પોઢી ગયાં હોય તેવું જણાતાં તેમને સંયમ અને પરિણામી નિર્દોષ અને સ્નેહભાવવાળી હતી. તેની સાથે જ શીલરક્ષા ખાતર આત્મબલિદાન આપ્યું માની બેઉ ભાઈઓએ જોડલા રૂપે જન્મ લેનાર પુષ્પચૂલ ભાઈને ભગિની ઉપર સવિશેષ તેમને મૃત જાહેર કર્યા અને પૂર્વકાળની રીત પ્રમાણે ગામ બહાર રાગ, તેથી બહેન વગર રહી નથી શકતો. તેવી સ્થિતિજંગલમાં પરઠવી દીધાં. પરિસ્થિતિમાં જ બેઉ બાળકો યુવાન વયે આવી ગયાં, ને પણ હજુ પ્રાણ હોવાથી શીતળ વાયુના સ્પર્શે મૂછ તૂટી પણ રાજએ લખું વિષાર્યા વગર જ, રાણી સાથે મંત્રણા વિના જ અબળા સાધ્વીની શારીરિક શક્તિઓ સાવ નિર્માલ્ય બની જતાં અને મંત્રીઓ - દરબારીઓને પણ સત્તાને વશ કરી પોતાની ઊઠી ન શક્યાં. તેવી બેહાલ દશામાં જ ત્યાંથી પસાર થતાં એક મરજી મુજબ બેઉ સંતાનોના વિવાહ પરસ્પર કરી નાખ્યા. સગા સાર્થવાહે તેમના ઉપર દયા લાવી ઘેર લઈ જઈ તેમના બધાય ભાઈ - બહેન, પતિ - પત્ની બને તેવું યુગલિક કાળમાં સંભવિત ઉપચાર કરાવ્યા. લાંબા સમયે આરોગ્ય પાછું વળ્યું. તેથી પાછું છે કે પછી છઠ્ઠા આરાના મર્યાદા વગરના કાળ વેળાએ તેવી પૂર્વવતુ તેમનું દેહલાલિત્ય ખીલી ઊઠ્યું. પોતાના ઉપકારી સંભાવના જરૂર છે, પણ મધ્યકાળમાં આવું અવ્યવહારુ પગલું સાર્થવાહ ઉપર સ્નેહરાગ ઉત્પન્ન થયો. લાગણીના પ્રવાહમાં ભરી રાજાએ રાણીનો ખોફ વહોરી લીધો. રાજાની સત્તા પાસે શીલની રક્ષા માટે કરેલ ઉપવાસ છતાંય સાર્થવાહના ઘેર રાણીનું શાણપણ ન ચાલ્યું, પણ પોતાની લાડલી પુત્રી ઉપર આવવાની વિચિત્ર ભવિતવ્યતા વિચારી તેમણે સાર્થવાહ સાથે સવિશેષ રાગ હોવાથી પુત્રીની લગ્ન-પ્રસ્તાવના તે સહન ન કરી સંસાર ચાલુ કરી દીધો અને વરસો સુધી પાળેલો સંયમ ખોઈ શકી અને અંતે પોતાનું કંઈ ન ચાલવાથી રાણી પુષ્પાવતીને ઘોર નાખ્યો. થોડો કાળ બેઉ પતિ-પત્ની રીતે રહ્યાં. વૈરાગ્ય થયો અને સંસારથી જ મન ખિન્ન થઈ જતાં દીક્ષા એકદા પોતાના બેઉ ભાઈ મહાત્માનાં ફરી દર્શન નવા લીધી. સુંદર આરાધના સાથે દેવલોકમાં જન્મ પામી. દેવભવમાં મુકામે થતાં સાધ્વી સુકમારિકાને સંયમજીવનના સુસંસ્કાર ફરી અવધિજ્ઞાનનો ઉપયોગ કરી પોતાની પુત્રીની સંસાર દશા દેખી ઉદયમાં આવી ગયા. પોતાના બેઉ ભાઈ મહાત્મા ઉપરના બળાપો અનુભવ્યો. પૂજ્યભાવથી તેમને વંદન કરવા જવાનું થયું. ત્યાં પોતાના કારણ કે, પુષ્પચૂલાને તેનો સગો ભાઈ પુષ્પચૂલ પત્નીજીવનની ઉથલપાથલ અને બધીય ઘટના સાવ સત્ય સ્વરૂપે રૂપે વ્યવહારી રહ્યો હતો. તેથી બેઉની દુર્ગતિ નિશ્ચિત જેવી જણાવી સાર્થવાહની પાસેથી મુક્ત કરવા વિનંતી કરી. બેઉ બનતી હતી. તેથી કરુણા લાવીને પુષ્પાવતી દેવે પોતાની પુત્રીને ભાઈઓએ તે પ્રમાણે જ કરી પોતાની બહેનને આશ્વાસન- સ્વપ્નમાં પ્રથમ તો નરકવાસનાં દર્શન કરાવી ભયભીત બનાવી વચનોથી પ્રતિબોધિત કરી પુનઃચારિત્ર લેવા ભલામણ કરી સાધ્વી અને બીજીવાર દેવલોકના દેવો અને વિમાનો દેખાડી હર્ષિત કરી સુકુમારિકા ફરી સંયમ સ્વીકારી સંયમની યતના દ્વારા પાપોને દીધી, બેઉ સમયનાં સ્વપ્નની વાત પતિને કહેતાં તેની માહિતી આલોચી દેવલોકે ગયાં. મેળવવા વિદ્વાનોને બોલાવ્યા, પણ જૈન મુનિ જ બેઉ ગતિનું ૧૧ સાધ્વી પુષ્પચૂલાની લાક્ષણિકતાઓ બયાન કરી શક્યા અને દુર્ગતિના કે સદ્ગતિનાં કારણો સમજાવી શક્યા. તેથી પુષ્પચૂલા ખૂબ પ્રભાવિત થઈ. જૈન પરમાત્માના લોકોત્તર શાસન સુધી પહોંચેલા બધાય મુનિવરના માધ્યમે તેણીના મનમાં જૈનધર્મનો રાગ ઊભરાયો જીવોનું ભાગ્ય પાછું અલગ અલગ પ્રકારનું હોય છે. તેમાંય સાથે નરકગતિમાં ન જવું પડે તેથી પોતાનાં ભાઈ સાથે જ ચારિત્ર લઈ, ઘાતી કર્મો ખપાવી મોક્ષ સુધી પહોંચી જનાર પતિસંબંધથી ઉત્પન્ન કામભોગોનો ત્યાગ કરી પવિત્ર પ્રવજ્યા અનેક સાધ્વીઓના ઈતિહાસમાં સાધ્વી પુષ્પચૂલાનું પંથ સ્વીકારવાની તીવ્ર ભાવના જાગી ઊઠી, પુષ્પચૂલ તે પ્રસ્તાવ Jain Education Intemational Page #682 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ ચતુર્વિધ સંઘ સહન ન કરી શક્યો, છતાંય તે નાછૂટકે તે જ નગરમાં રહી સુરેન્દ્રપુર નગરમાં સુરદત્ત નામનો શ્રેષ્ઠી હતો. ભાગ્યયોગે રોજ રાજપિંડરૂપી ભિક્ષાનો લાભ આપે તેવી શરત સાથે દીક્ષા પરદેશમાં જઈ કમાણી કરી પાછા વળતાં તેનાં વહાણો માટે અનુમતિ આપી. શ્રુત બળથી યોગ્યતા જાણી ઉદાત્ત તોફાનના કારણે અટવાઈ ગયાં હતાં. અને પાંચસો જેટલાં ગાડાં ભાવના સાથે આચાર્ય ભગવંતે દીક્ષા પ્રદાન કરી. ભરી પાછાં વળતાં ગાડાં પણ લૂંટાઈ ગયેલ. ઘેર પહોંચતાં જાણ. સાધ્વીપદ પ્રાપ્ત થયા પછી પુષ્પચૂલા વૈયાવચ્ચમાં ખૂબ થયેલ કે ઘરમાં રહેલ ધન પણ નાશ પામેલ. તેથી તે નિર્ધન ઊતરી ગયાં, એક વાર તો દુષ્કાળના નિમિત્તે આચાર્યો જ્યારે બનતાં તેની નગરશેઠની પદવી પણ રાજાએ લઈ લીધેલ. આવી શિષ્યોને દૂર દેશમાં મોકલી એકાંત સ્થિરવાસ કર્યો ત્યારે તેમના વિચિત્ર દશામાં તે જ નગરમાં પધારેલ આચાર્ય ભગવંત માટે આહાર - પાણી, સેવા • સુશ્રુષા નિદભ ભાવે સાધ્વીજી જયઘોષસૂરિજીની પાસેથી દુઃખમુક્તિ માટે ઉપાય પૂછતાં તેને કરવા લાગ્યાં. દરરોજ રાજમહેલનો રાજપિંડ, નિત્યપિંડ, પોષ-દશમીની આરાધના મળેલ, જેને લાગ. દસ વરસ સુધી તેમાંય સાધુભગવંતની સેવા જેવા અપવાદો સેવતાં પણ વિધિપૂર્વક કરતાં ફસાયેલાં વહાણો પાછાં વળ્યાં, ઘરમાંથી ગૂમ અપ્રતિપાતી વૈયાવચ્ચ ભાવે સાધ્વી પુષ્પચૂલાએ કેવલજ્ઞાન થયેલ અગિયાર કરોડ સુવર્ણમુદ્રાઓ ઘરની ભૂમિમાંથી જ પ્રગટ ઉપાર્જ લીધું. ઐતિહાસિક તે પાત્ર અનેકોને બોધ પમાડી મોક્ષે થઈ. તેથી પોષદશમી વ્રતની શ્રદ્ધા વધી અને ધર્મરાધના પણ ગયાં છે. ખૂબ વધી. વાર્ધક્યાવસ્થામાં પોતાના પુત્રને ગૃહભાર સોંપી પોષ દશમીની આરાધના કરવા ખાસ ભારપૂર્વક સમજાવી સ્વયં ૧૨ સાધ્વી શીલવતી દીક્ષિત થયા હતા. ઉત્તમ ચારિત્રને વહન કરતાં પ્રાણત જૈન ધર્મની ચારિત્ર માર્ગની નાની પણ ક્રિયા જે દેવલોકમાં વીસ સાગરોપમનું દેવતાઈ સુખ માણી છેલ્લા ભવમાં વિધિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, સંકલ્પ અને એકાગ્રતાપૂર્વક પવિત્ર જયસેન રાજપુત્ર તરીકે જન્મ પામ્યા હતા. ભાવાશયોથી કરવામાં આવે તો તે પણ અનંતા અશુભ કર્મોનો તેવા ઉત્તમ ખાનદાન : આરાધક પતિએ જ્યારે નાશ કરી શકે છે. સાધુ-પદ દ્વારા શાસન-પ્રભાવના અને સાધ્વી ભયુવાનીમાં ચારિત્ર લેવાની ભાવના દર્શાવી ત્યારે ખાનદાન વર્ગ દ્વારા થતી તપ વગેરે આરાધનાઓ પોતપોતાના સ્થાને પત્ની શીલવતીએ જરાય અવરોધ ન કર્યો કે પતિને મહત્તા જણાવે છે. સહાયકતા બક્ષી. પતિનાં પગલે-પગલે સતી શીલવતીએ પણ સાધ્વી ભગવંતો પણ તપ, શીલ, અંતર્મુખતા, અન્ય પવિત્ર પ્રવજ્યા-પંથ સ્વીકાર કર્યો. એકદા વનમાં અન્ય બોધ, ઉપદેશ દ્વારા સ્વપરનું હિત સાધે છે. આ નાની કથા સાધ્વીઓ સાથે વિચરણ થતાં કાયોત્સર્ગમાં ધ્યાન લગાવ્યું સાધી શીલવતીની છે. તેમના પતિદેવ એક પુણ્યવાન પુરુષ ત્યારે મિથ્યાત્વી વનદેવતાએ ઉપસર્ગો ચાલુ કર્યા. છતાંય સિંહ, હતા. રૂપવાન - સ્વરૂપવાન તો ઘણા જોવા મળે પણ સાથે હાથી, વાઘ, નાગ વગેરેના રૂપ વચ્ચે પણ તે ન જ ગભરાણી અને ગુણવાન પુરુષ સંસાર પક્ષે ભર્તાના રુપે પ્રાપ્ત થાય તે પણ દેહનું મમત્વ ન રાખી ધ્યાનનો ભંગ ન કર્યો. મિથ્યાત્વી દેવ વિશ્નો કરતાં થાક્યો પણ સાધ્વી શીલવતીએ પોતાના પોતાના પુણ્યોદયનો પ્રભાવ હોય છે. સાંસારિક અવસ્થામાં રહેલ શીલવતીનો જન્મ રાજાને ત્યાં રાજકન્યા રૂપે થયો હતો. પતિદેવની ધર્મદઢતાથી ભાવિત થયેલ તે અવસ્થાને લગીર ન યુવાવસ્થામાં લગ્ન થયાં ત્યારે સ્વપ્ન પણ ખ્યાલ નહોતો કે તે છોડી. કાઉસગ્ગમાં જ ક્ષપકશ્રેણિ લાગી, કેવળજ્ઞાન થઈ ગયું. ભવ તેનો ચરમભવ છે, પણ આગલા ભવની આરાધનાના પુણ્ય વનદેવતા તો ધ્રુજી ઊઠ્યો. અંતે શીલવતી સાધ્વી થકી બોધ પતિ જ એવા લાક્ષણિક પુરુષ મળ્યા કે જેમની સાથે પામી આરાધક બન્યો ને દેવલોકે ગયો. સાવી પણ મોક્ષે સિધાવ્યાં. સંસારવાસમાં પણ સાંસારિક સુખોની પરંપરા વચ્ચે પણ બેઉ પતિ - પત્ની ધર્મારાધનામાં ખૂબ આગળ હતાં. ૧૩ શીલ-પ્રભાવે સર્વવિરતિ પત્ની શીલવતી કરતાંય પતિ જયસેનનો આરાધકભાવ જિનશાસનની સર્વવિરતિ આરાધના સુધી પહોંચવા માટે ફૂટ અને સ્પષ્ટ હતો. જયસેનનો જન્મ જંબુદ્વીપના મહાવિદેહની દેશવિરતિધર્મની આરાધના એવી મજબૂત હોવી ઘટે કે પુષ્પકલાવતી વિજયની મંગલાવતીનામની નગરીમાં સિંહસેન રાજાની ગુણસુંદરી નામની સ્ત્રીની કુક્ષિએ રાજપુત્ર રૂપે થયો સર્વવિરતિ માટે કોઈ વિશેષ પુરુષાર્થ કરવો ન પડે. તેમાંય હતો. પૂર્વના ભવમાં તેનો જ જીવાત્મા જંબદ્વીપના ભરતક્ષેત્રમાં જેમના જીવનમાં બ્રહ્મચર્યવ્રતની મહત્તા છે, શીલધર્મની સુગંધી Jain Education Intemational Page #683 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫૯ છે, તેમને માટે અલ્પભવોમાં ભવસાગર તરી જવો સાહજિક સમુદ્રમાં નાખી દીધો, જે બચી ગયો ને સોપારકના તટે પહોંચી બને છે. આ પ્રસંગ ચાર એવી સખીઓનો છે, જેમને ગયો. અધિસુંદરીએ શીલ રક્ષા માટે બહાનું કરી સમય કિશોરવયમાં જ ઉપાશ્રયમાં બિરાજતાં સાધ્વીજી મ.સા.ના કાયો. તેવામાં તે વહાણ પણ ભાંગતાં તે પણ પાટિયાથી સત્સંગથી પરપુરપ વર્જનનો નિયમ આજીવન માટે ભેટ રૂપે મળી તરતી સોપારકે જ પહોંચી, જ્યાં દેવયોગે કરી પતિનો મેળાપ ગયો હતો. પણ તે જ વ્રત કસોટીએ ચડ્યું, ત્યારે પ્રતિજ્ઞાની થઈ ગયો. પેલા વેપારીને પાપોદયથી કોઢ રોગ થયો. ક્યારેક દ્રઢતાથી સર્વવિરતિની પણ સફર કરી. તેના ઉપર નજર પડતાં આ દંપતીએ તેવા પાપીની પણ સેવા ચાર સખીઓમાં રતિસુંદરી હતી. સાકેતપુરના રાજા કરી નીરોગી બનાવ્યો. તે શરમાણો - બુધિસુંદરીએ પોતાના જિતશત્રુની પુત્રી, નગરશેઠની દીકરી અધિસુંદરી, મંત્રીપુત્રી પતિની સહમતિપૂર્વક સમય જતાં ચારિત્ર લીધું અને બુદ્ધિસુંદરી અને પુરોહિત પુત્રી ગુણસુંદરી. મોહમાયાના સંસારને છોડી આત્માના હિતનો માર્ગ લઈ પ્રગતિ સાધી લીધી. રાજપુત્રી રતિસુંદરીને નંદપુરનો રાજા પરણ્યો. પણ નાના રાજાને ત્યાં રૂપવંતી રતિસુંદરી ગયાના સમાચાર તથા તેણીના ૧૪ બે સખી સાધ્વીજી રૂપવર્ણનથી જ આસક્ત બનેલા હસ્તિનાપુરના રાજાએ નંદપુર ચાર સખીઓમાં ગુણસુંદરી પુરોહિતની પુત્રી, પણ દૂત મોકલી રતિસુંદરીની માંગણી કરી. રાજપુત્રીનું રૂપ જ તેના જૈનધર્મની કદર આરાધિકા. તેના લગ્ન થયાં શ્રાવસ્તી નગરીના પતિને સંકટનું કારણ બન્યુ. માનભંગ સાથે પાછા વળેલા દૂતને રાજાના પુરોહિત-પુત્ર સાથે, પણ નિકટના સાકેતપુર નગરનો ખાલી હાથ આવ્યો દેખી હસ્તિનાપુરના રાજાએ સીધું જ એક બ્રાહ્મણ તેણીના રૂપમાં મોહાયો. ગુણસુંદરીને પોતાની આક્રમક રૂપ ધારણ કરી નંદપુર ઉપર ચડાઈ કરી. તે જીત્યોને પત્ની બનાવવા તેણે કપટ કર્યું. ભિલ્લની પલ્લીમાં પક્ષિપતિને રતિસુંદરીને પરાણે પોતાના અંતઃપુરમાં લાવી મૂકી. પોતાના સમજાવી મનાવી શ્રાવસ્તીમાં લૂંટ કરાવી અને લૂંટનો માલ શીલની રક્ષા માટે ચાર માસના સંપૂર્ણ બ્રહ્મચર્યનો નિયમ ભિલ્લોએ રાખી હરણ કરાયેલી ગુણસુંદરી આપી દીધી લૂંટ. રાજાને જણાવ્યો. રાજા તો ફક્ત રતિસુંદરી મળી જ ગઈ છે, હવે કરાવનાર બ્રાહ્મણને. ત્યાં પોતાના સ્થાન ઉપર નજરકેદ જેવી ક્યાં જવાની વિચારી ચાર માસ માટે સહમત થઈ ગયો, પણ તે સ્થિતિમાં ગુણસુંદરીએ પોતાના પરપુરુષ પરિચયની પણ યુક્તિ દ્વારા રતિસુંદરીએ તો તપ કરી પોતાની કાયા ઓગાળી પ્રતિજ્ઞાન નિર્વાહ કરવા શરીરની શોભા ઘટાડી દીધી. ઉપરાંત નાખી. આભૂષણોનો પણ ત્યાગ કર્યો અને સાધ્વી જેવું જીવન ઔષધ-પ્રયોગ ચાલુ કરી દેહને અશુચિમય રાખવા લાગી. જીવવા લાગી. છતાંય રાજાની આસક્તિ તેણીનાં નેત્રોમાં આથી શુચિધર્મને માનતો બ્રાહ્મણ નિરાશ થઈ ગયો. છેલ્લે અકબંધ રહી તેથી છેલ્લા ઉપાય તરીકે છરી વડે બન્ને નેત્રો ઉતારી રાજાને સોંપી દીધાં. તેવું થતાં જ રાજાનો કામરંગ ભંગ થાક્યો ત્યારે ગુણસુંદરીએ તેને વિનંતી કરી મને મારા પિતાના ઘેર લઈ જા. બ્રાહ્મણે તેમજ કર્યું. પણ પછી પાપોદાયે થઈ ગયો. દુઃખી દુઃખી થઈ ગયો. તેનું કામઝેર નાશ પામ્યું બ્રાહ્મણને સર્પ દંશ થયો. તેથી ગુણસુંદરીએ જ તેના ઉપકારનો જાણી રતિસુંદરીએ દેવતાની આરાધના કરી. તરત શીલપ્રભાવે પ્રત્યુપકાર કરવા નીરોગી બનાવ્યો. આમ બ્રાહ્મણને નવાં નેત્રો આવી ગયાં. રાજા તેણીના પરાક્રમ અને લબ્ધિઓ લwાયુક્ત બનાવ્યા પછી મુનિ ભગવંત પાસેથી ધર્મબોધ ઉપર ઓવારી ગયો અને શીલવ્રત સાથે થોડો સમય મહેલમાં જ અપાવ્યો. તેથી બ્રાહ્મણે પરસ્ત્રીરમણનો નિષેધ કરતી પ્રતિજ્ઞા રહેવા આગ્રહ કર્યો, તેથી સુંદરી રોકાણી પણ મુદત પૂરી થતાં જ લીધી. આમ પરોપકાર કરી ગુણસુંદરી સ્વોપકાર કરવા રતિસુંદરીએ દીક્ષા ગ્રહણ કરી લીધી. સંસારની વિષમતા જાણી નંદપુરના રાજાનો પણ મોહ ન રાખ્યો ને આત્મકલ્યાણનો માર્ગ દેહદમન દ્વારા રુપ - લાવણ્ય ઘટાડવા અને ફરી પાછા બીજા લીધો. કોઈની વિકારવાસનાનો ભોગ ન બનવા દીક્ષિત થઈ તપ - ત્યાગમાં પ્રગતિ કરવા લાગી. કમે તે પણ ચારેય સખીઓની આવું જ કંઈક બન્યું. શ્રેષ્ઠી પુત્રી ઋધિસુંદરીના જેમ સ્વર્ગલોકની દેવતા બની. જીવનમાં, તે પણ વણિક શ્રેષ્ઠીને પરણી સમુદ્રમાર્ગે જતી હતી, ત્યાં વહાણ ભાંગવાથી પાટિયાના સહારે એક ક્રીએ પહોંચ્યા. બુધિસુંદરીએ સંસારના કડવા અનુભવ પછી દીક્ષા લઈ ત્યાં બીજા વણિકે તેમને નૌકા લાંગરીને બચાવ્યા, પણ તે નવા લીધી હતી, કારણ કે, તેણીને પણ પોતાનું રૂપ જ વિડંબના વણિકે અધિસુંદરીના રૂપમાં પરવશ બની તેણીના પતિને જ પમાડનાર બન્યું હતું. પોતે પ્રધાનની પુત્રી હતી. કુંવારી Jain Education Intemational Page #684 -------------------------------------------------------------------------- ________________ 950 અવસ્થામાં જ તેણીને ઉપર રાજા મોહ પામ્યો. રાજાની માગણી તેણીએ ઠુકરાવી તેથી રાજાએ માયાકપટ કરી પ્રધાનના આખાય ઘરના બધાંયને કેદ કરાવ્યાં. પછી ત્રાસ આપી બુધ્ધિસુંદરી સોંપે તો જ કેદથી મુક્તિની યુક્તિ ગોઠવી. પ્રધાને લાચારી વશ બુધ્ધિસુંદરી રાજાને ત્યાં રખાવી, તેથી રાજાએ તેને કુંટુંબસહિત મુક્ત કર્યો. અભિમાની રાજાનો નશો ઉતારવા બુધ્ધિસુંદરીએ શીલવ્રતની વાતો કરી ઉપદેશ ચાલુ કર્યો અને તેના કર્ષ - કંદર્પ ઓગાળવા બુધ્ધિસભર યુક્તિઓ કરી. છતાંય જ્યારે રાજા બોધ જ ન પામ્યો ત્યારે તેણીએ મહેલમાં જ પોતાની આકૃતિની ખોટી પૂતળી કરાવી તેમાં ગંદકી ભરી દીધી. મદિરા પણ તેમાં નાખી પછી જ્યારે રાજાએ પાછી કામવિકારી બની અશ્લીલ વાતો ચાલુ કરી ત્યારે રાજાને તે પૂતળી પાસે લઈ જઈ ત્યાંનાં ઢાંકણાં ખોલી દુર્ગંધીનો અનુભવ કરાવ્યો. રાજા સૂગ જરૂર પામ્યો પણ સુંદરી ઉપરનો રાગ ન જ ઓસર્યો ત્યારે છેલ્લે શીલને સાચવવા બુધ્ધિસુંદરીએ મહેલની બારીમાંથી ઝંપાપાત કરી દીધો. તે ઘટના પછી રાજાનો કામ ખતમ થઈ ગયો. તેના ઉપચાર કરી સ્વસ્થ કરાવી. પછી ગમે તેમ પણ સમજાવી રહ્યાને પરસ્ત્રીગમન ત્યાગની પ્રતિજ્ઞા કરાવી અને પોતાના જીવનનું કલ્યાણ સાધવા દીક્ષા લીધી. સાધ્વી બુધ્ધિસુંદરીએ ચારિત્રની આરાધના દ્વારા આત્મકલ્યાણ કરી લીધું. ૧૫ જયસેનાનો જયજયકાર અસાર સંસાર જીવોના અજ્ઞાનથી પણ હેય છે તેમ જડ એવાં કર્મોના ઉપદ્રવોથી પણ ત્યાજ્ય છે. ક્યારેક જીવોના વિચિત્ર વર્તન અને ક્યારેક જડની વિચિત્ર લીલાઓ કોઈ જીવાત્માના આત્મામાં વૈરાગ્ય ઉત્પન્ન કરી દે છે અને પછી તેના જીવનમાં અનોખું પરિવર્તન આવે છે. જો તે જીવ ધર્માત્મા હોય તો ધર્મ તરફ ઝૂકી આપત્તિઓને પણ સંપત્તિ બનાવી દે છે અને નિયમ છે કે જે સંકટ-સમયે પણ ધર્મની રક્ષા કરે, ધર્મ તેની રક્ષા કરવી ચૂકતો નથી. ઉજ્જૈનમાં બનેલો આ પ્રસંગ શ્રાવિકા જયસેનાનો છે, જેમના પતિનું નામ હતું, વૃષભશ્રેષ્ઠી. લાંબા સમયના લગ્નજીવન પછી પણ જ્યારે સંતાનની પ્રાપ્તિ ન થઈ ત્યારે શ્રેષ્ઠીનું મન ઉદાસીનતા અનુભવવા લાગ્યું, પણ જયસેના પોતાના તથાપ્રકારી અંતરાયકર્મોથી લાચાર હતી. છતાંય મનને ખૂબ ઉદાર બનાવી પોતે સામે ચડી પતિના સુખ માટે પતિની હા - ના છતાંય ગુણસુંદરી નામની યુવાન કન્યા સાથે ઓળખાણ For Private ચતુર્વિધ સંઘ કરી પરિચય વધાર્યો અને પોતાનું સુખ જતું કરવાની તૈયારી રાખી પતિનાં લગ્ન ગુણસુંદરી સાથે સ્વયં કરાવી આપ્યાં. આવેલ શોક્ય છતાંય તેનાં રૂપ અને ગુણને પારખી ઘરનો બધો જ કારભાર જયસેનાએ ગુણસુંદરીને સોંપી પોતાની જવાબદારી પૂરી કરી અને સ્વંય ધર્મારાધનામાં દિવસો ગાળવા લાગી. આવી ઉત્તમ વર્તણૂકથી જયસેના વંધ્યા છતાંચ પતિ વૃષભશ્રેષ્ઠીની પ્રિયપાત્ર બની રહી અને ઘરના મહત્ત્વનાં બધાંય કાર્યોમાં શ્રેષ્ઠી તેણીની સલાહ લેવા લાગ્યા. હકીકતમાં પ્રારંભમાં ગુણસુંદરી જયસેનાને માતાતુલ્ય, ભગિનીતુલ્ય માનતી રહી, પણ જ્યારે તેણીને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ તે પછી પણ શ્રેષ્ઠીનો સવિશેષ રાગ જયસેના ઉપર રહેવાથી તેણી પોતાની લઘુતા સમજી ઈર્ષાથી પીડાવા લાગી. એકઠા પોતાના પિયરે ગયેલ ત્યારે તેણીની માતાએ પૂછેલ અંતરખબરના જવાબમાં મોઢું વકાસી શોક્યના ઘેર લગ્ન કરાવ્યાનું ટોણું માર્યું અને દુખિયારી ભાષામાં માતાને જણાવ્યું કે પોતે સૌભાગ્યવતી માતા બનવા છતાં પણ તેના પતિ બધી બાબતમાં વંધ્યા જયસેનાનો અભિપ્રાય પૂછી વ્યવહાર ચલાવે છે, જેથી તેણીને અપમાન જેવું લાગે છે. ગુપ્ત વાતો એકાંતમાં કરે તેમાં કોઈ પડયંત્ર જેવું લાગે છે, ઘરમાં બધી ય અનકૂળતા છતાંય રહેવાની ઇચ્છા નથી થતી વગેરે. પિયરે આવેલી દીકરીના સ્નેહરાગમાં માતા- બંધુશ્રીએ પોતાની દીકરી ગુણસુંદરીને સુખી કરવાનો સંકલ્પ કરી ભયંકર લીલા ચાલુ કરી. દીકરીને આશ્વાસન આપી સાસરે મોકલી, પણ તરત પછી પોતાને ત્યાં અવારનવાર ભિક્ષા માટે આવતા કાપાલિકને સાધી મેલી વિદ્યાનો પ્રયોગ કરાવ્યો. પૈસાના ગુલામ કાપાલિકે સ્મશાને જઈ વિધિઓ કરી મડદાની સ્નાન - પૂજા કરાવી વૈતાલી વિદ્યાને પ્રત્યક્ષ કરી જયસેનાનું કાસળ કાઢી નાખવાનો આદેશ આપી દીધો. આસુરી વિદ્યા છૂટી પણ તે સમયે જયસેના દહેરાસરમાં પ્રભુ સન્મુખ હોવાથી તે વિદ્યા નિષ્ફળ ગઈ. બીજીવાર પ્રયોગ થયો ત્યારે સામાયિકમાં હતી તેથી તેનું જોર ન ચાલ્યું. આમ ત્રણ - ચારવાર ફરી ધર્મપ્રભાવે કાપાલિકની મુરાદ પાર ન પડી. છેલ્લે જ્યારે આક્રોશ સાથે વિદ્યાનો દુરુપયોગ કરવામાં આવ્યો ત્યારે તર્જના પામેલ વૈતાલી સમસમ કરતી છૂટી અને સવારના પ્રહોરમાં જ લઘુશંકા માટે ઘરથી બહાર નીકળેલ ગુણસુંદરીને મરણશરણ કરી પાછી આવી. ભયાનક દુર્ઘટના બની ગઈ. શોક્ય ગુણસુંદરીના મૃતદેહને જોતાં જ જયસેના ભય Personal Use Only Page #685 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પામી પોતા ઉપર ખોટું કલંક ન લાગી જાય તેથી કાઉસગ્ગમાં સ્થિર થઈ. બન્ધુશ્રી જયસેનાની બેહાલી જોવા આવી ત્યારે પોતાની જ પુત્રીને મૃત દેખી કલ્પાંત કરવા લાગી. સીધો જ જયસેના ઉપર આક્ષેપ કરી દીધો, રાજા સુધી ફરિયાદ ગઈ, પણ જેવા રાજસૈનિકો બંધુશ્રીના આક્ષેપને કારણે જયસેનાને કેદ કરવા આવ્યા, શાસનંદવે ધર્માત્મા જયસેનાની રક્ષા કરવા કાપાલિકના મોઢે જ સત્ય જાહેર કરાવ્યું, જેથી જયસેના ઉપર પુષ્પવૃષ્ટિ થઈ ને જયજયકાર થયો. રાજા અને પ્રજા બોધ પામી જૈનધર્માનુરાગી બન્યાં પણ જયસેનાએ તે પછી સંસારની અસારતાને પ્રત્યક્ષ અનુભવી વૈરાગ્યથી દીક્ષા લીધી, તપ - ત્યાગ - જ્ઞાન - ધ્યાન દ્વારા કર્મો ખમાવી તે જ ભવમાં કેવળજ્ઞાન ઉપાર્જી લીધુ અને મોક્ષે પણ સિધાવી ગઈ. પ્રભુના શાસનનું શરણું લેનારને પછી કોઈનાય તાબે જીવવાનું રહેતું નથી બલ્કે જન્મ - મરણના ચક્કરથી પણ છૂટવાનું થાય છે. ૧૬ જીવન-પરિવર્તન પરમાત્મા મહાવીર દેવ જ નહીં પણ કોઈ પણ તીર્થંકર પરમાત્મા જ્યારે પણ શાસનની સ્થાપના કરે છે, તેના મૂળમાં હોય છે કરુણા, કરુણા, કરુણા-ભાવના, હળુકર્મી ને પુણ્યશાળીઓ તો તરવાનાં જ પણ પાપાત્માઓ પણ જીવનજંગને જીતી જાય અને આત્મકલ્યાણ સાધી જાય તેવી તેમની ઉત્તમ ભાવનાઓ જ લોકમાનસને સ્પર્શી જાય છે. જૈન જગતનો, સાવી પરંપરાનો ઇતિહાસ પણ ચિત્ર - વિચિત્ર પ્રસંગોથી ભરચક છે. જ્ઞાનગર્ભિત કે દુઃખગર્ભિત વૈરાગ્યથી વાસિત બની પુનિત પ્રવજ્યા પામનાર પુણ્યાત્માની જેમ જ મોહગર્ભિત દીક્ષા લેનાર અબળા કે સબળા નારીઓ પણ તરી ગઈ છે. મૂળ કારણ છે પ્રભુ-પરમાત્માનું લોકોત્તર શાસન અને ચર્તુવિધ શ્રીસંઘની વ્યવસ્થાઓ- મર્યાદાઓ, આ નાની કથા એક રાણીની છે, જેને પતિ રાજા તરફથી સંસારસુખ ફક્ત સમય - સમયના આંતરે જ મળતું હોવાથી તેણીની મનોવાસનાએ તેણીને રાજાના મહાવત સાથે વ્યભિચારી પરિચય કરાવી દીધો હતો. અનેક રાણીઓનાં અંતઃપુરમાંથી આ રાણી પોતાનો વારો રાજા પાસે જવાનો આવે તેની ટળવળતી રાહ જોઈ દુ: ખી - દુઃખી રહેવાના બદલે હસ્તિપાલકની કાયાની માયામાં લપટાઈ અંધારી રાત્રે શોક્ય રાણી અને પહેરઠારોને પણ અંધારામાં રાખી અંતઃપુરના એક ખૂણેથી મધરાત્રિએ હાથી મારફત ઊતરી · મહાવત સાથે કામસુખ માણી કાયભૂખનું દુઃખ દૂર કરવા લાગી. For Private ૬૧ લાંબા સમય બેઉ વચ્ચે કામલીલા ચાલી પણ કોઈનેય ખ્યાલ સુધ્ધાં ન આવ્યો, પણ પાછળથી ઓછી ઊંઘવાળા એક ઘરડા ડોસાની નિમણૂક રાજવાસમાં થતાં રાણીને મહાવતનું પ્રકરણ તેના ખ્યાલમાં આવી ગયું, જેણે રાજાને અંધારી રાતની ગુપ્ત વાતો પ્રગટ કરી દીધી. રાજાએ ઊલટતપાસ દ્વારા વચ્ચે ચાલતી ભયંકર માયાલીલાના દંડ રૂપે રાણી, મહાવત અને હાથી એમ ત્રણેયને દેહાંત-દંડ ફરમાવી દીધો. બેઉ પણ પાછળથી ચાલાક મહાવતે હાથીને બચાવી લેવાના ચોકઠામાં પોતા અને રાણી માટે અભયદાન માગી લીધું. મૃત્યુ સજા તો રદ્દ થઈ પણ રાણી અને મહાવત બેઉને દેશનિકાલની સજા થઈ ગઈ. બેઉ જંગલના ભિખારી બની ગયાં.. રાજકુળની રાણી અટવીમાં અટવાઈ ગઈ. તેની બાજુમાં મહાવત સૂતો હતો અને અચાનક મધરાત્રિએ કોઈક ચોર અન્ય રાજાને ત્યાં ધાડ પાડી માલમલીદા સાથે તે જ જગ્યામાં આવી રાણીની બાજુમાં ગોઠવાઈ ગયો. તેણે રાણીનો સ્પર્શ કરી તેણીને જગાડી દીધી અને પોતાની વીતક કીધી, જો રાજાના સૈનિકોથી તેણી બચાવે તો પોતાની સંપત્તિ આપી સુખી બનાવી દેવા લાલચ આપી. પૈસાના પ્રેમમાં પાગલ રાણીએ મહાવતને પડતો મૂકી ચોરીના કર્તા સાથે યારી કરી, પોતાના પતિ તરીકે જાહેર કરી મહાવતને ચોર તરીકે સપડાવી દીધો. તેથી મહાવતને શૂળીની સજા થઈ અને બીજી તરફ રાણીએ રાજા અને મહાવત છોડી ચોરને યાર બનાવ્યો, પણ ચતુર ચોરે પણ તેણીને નદી પાર કરવાના બહાને આભૂષણ અને વસ્ત્રશોભા વગરની બનાવી બેહાલ કરી દીધી. રાણી ભિખારણમાંથી અભાગણ બની ગઈ. નિર્વસ્ત્રદશામાં જયારે વન-વન ભટકવા લાગી ત્યારે વિષમ દશામાં શૂળીની સજા સમયે પણ શ્રાવક પાસેથી અંતિમ સમયે મળેલ નવકાર મહામંત્રના પ્રભાવે મૃત્યુ પામી દેવાત્મા બનેલ પ્રેમી મહાવતના જીવે રાણીને જંગલ મધ્યે મંગલ બોધ આપી વાસના વિમુક્ત કરી. બાકીના જીવનને સુધારવા ઉપાસનાનો માર્ગ દેખાડ્યો. રાણી દીક્ષિત બની અને સાધના કરી દેવલોક પામી, ૧૭ મૃગસુંદરીની જીવદયા જ્ઞાની ગુરુભગવંત પાસેથી પૃચ્છા કરી પોતાનો પૂર્વભવ જાણવો, વર્તમાન જીવનમાં આવેલ વિઘ્નો અંતરાયોનું કારણ જાણવું, થયેલ ભૂલો સમજવી, વૈરાગ્ય થવો અને પછી Personal Use Only Page #686 -------------------------------------------------------------------------- ________________ દર પ્રાયશ્ચિત્ત સંયમ સ્વીકારી આત્મકલ્યાણનો માર્ગ લેવો, આવી ઘટનાઓ એક નહીં પણ અનેક, તે દ્વારા પણ આપણને સંદેશ એ મળે છે કે જીવનમાં સંયમ જેવી કોઈ સાધના નથી. સાધ્વી જીવન પણ બ્રહ્મચર્ય ગુણથી અતિ પવિત્ર અને અનુપમ છે જ, પણ તે પૂર્વના ભવમાં કેવા સંસ્કારો પાળ્યા છે, કર્મો કેટલાં ઓછાં કર્યાં છે તે બધાંય ગણિતો સંયમ-જીવનની સંપ્રાપ્તિ માટેનાં પરિબળો બને છે. ધનેશ્વર વગેરે ચારેય શ્રેષ્ઠી પુત્રો દેવદત્ત શ્રેણીના હતા, પણ ધર્મ સાથે ધરાર સંબંધ જ ન મળે, ચારેય નાસ્તિકવાદી મિથ્યાત્વી હતા. એકવાર વેપારાર્થે ધનેશ્વર મૃગપુર નગરે આવેલ ત્યાં દહેરાસરથી પાછી વળતી જિનદત્તશ્રેષ્ઠીની કન્યા મૃગસુંદરીની કમનીયતા દેખતાં તેણી ઉપર મન લોભાયું, પરણવાનો સંકલ્પ કરી લીધો પણ વચ્ચે વિઘ્ન એ હતું કે ધર્માનુરાગિણી મૃગસુંદરી ધર્માત્માસિવાય કોઈને પરણે નહીં અને તેણીના પિતા પણ ધર્મવિહોણા ઘરમાં પોતાની સુપુત્રીની સગાઈ કરે નહીં. યોગ્ય સાથે જ યોગ્યનો મેળ કરાવાય, કારણ કે નિત્ય પૂજા કરવી, પછી મુનિ ભગવંતોને સુપાત્ર દાન આપવું અને રાત્રિ-ભોજનનો આજીવન ત્યાગ આવી ત્રણ પ્રતિજ્ઞા મૃગસુંદરીએ ભરયુવાનીમાં કુંવારી અવસ્થામાં ગ્રહણ કરી હતી. અંતે રૂપાસક્ત ધનેશ્વરે તેણીને પરણવા માયાવી ધર્મવિધિઓ આચરવાનું ચાલુ કર્યું. જૈનત્વની ખોટી છાપ ઊભી કરી, થોડાં આડંબરો અને વિધિઓ કપટી ભાવથી શીખી તે પણ પ્રભુભક્તનો દેખાવ કરવા લાગ્યો અને પછી પૈસાના જોરે નારીને પરણ્યો. પણ પોતાના ઘેર મૃગસુંદરીને લઈ આવી ઈર્ષ્યાળુ ધનેશ્વરે મૃગસુંદરીને પૂજા કરવાની સાફ ના પાડી દીધી. પૂજા વિના અન્નપાણી ત્યાગના નિયમવાળી મૃગસુંદરીએ ઉપરાઉપરી ત્રણ ઉપવાસ થયા દીધા અને ચોથા દિવસે જયારે મુનિરાજ તેમને ત્યાં ગોચરીએ પધાર્યા ત્યારે પોતાના અભિગ્રહોની વાત સાથે સાસરાની વ્યથા પણ જણાવી. ગીતાર્થ ગુરુદેવે પણ તેણીના જીવનમાં વિખવાદની ઘટમાળ ન સર્જાય તે માટે લાભાલાભનો વિચાર કરી પ્રભુપૂજા ન થાય તે દિવસે ઘરના ચૂલા ઉપર ચંદરવો બાંધી પાંચતીર્થોની ભાવસ્તુતિ કરવાનો વિકલ્પ આપ્યો, જેથી લીધેલા નિયમોનો નિર્વાહ વિકલ્પથી પણ થતો રહે અને લીધેલ પ્રતિજ્ઞાભંગનો દોષ ન લાગે તેવો ઉપાય આપ્યો. શ્રધ્ધાપૂર્વક તહતિ કરી મૃગસુંદરીએ ચંદરવો બાંધ્યો તો સાસુ-સસરાએ તેને નવું કામણ આક્ષેપી પુત્ર ધનેશ્વરને ઉરકેરી For Private ચતુર્વિધ સંઘ ઉતરાવી બાળી નાખ્યો. ફરી બીજો ચંદરવો લાગ્યો તે પણ ઉતરાવ્યો. આમ સાત ચંદરવા ઉતાર્યા બાળી નાખ્યા પછી બધાંયે મળી મૃગસુંદરીથી ઝઘડો કર્યો કે આ બધાંય ધર્મનાં તૂત શું છે ? મૃગસુંદરીએ તેમાં જીવદયાનું કારણ જણાવ્યું તો સસરાએ નવા ચંદરવા તેણીને પિયર જઈ બાંધવા ટોણો માર્યો. મૃગસુંદરીએ પણ જીદ કરી કે મને પિયરે મૂકવા ચાલો. રીસરોપમાં બધાંય ભેગાં થઈ તેણીને પિયરે મૂકી આવવા ઊપડ્યાં. રસ્તામાં ગામ આવ્યું, ત્યાંના સંબંધીઓને રાત્રે જમવા માટે આમંત્રણ આપ્યું. મૃગસુંદરીને રાત્રિભોજન ત્યાગ હોવાથી જમવાની ના પાડી. તેથી પરિવારનાં સાસુ - સસરા, પતિ અને દીયરે પણ ખાવાનો ત્યાગ રીસના માર્યા કરી દીધો. બાકીનાં લોકોએ રાત્રે ખાધું ને સાપનું ઝેર, જે રસોઈમાં હતું, તેથી મૃત્યુ પામી ગયાં, મૃગસુંદરીના ધર્મે બધાંયને બચાવ્યાં. તે પછી સૌ વચ્ચે મૃગસુંદરી કુળદેવીની જેમ પૂજાવા લાગી. ધનેશ્વરનો પણ પ્રેમ વધ્યો ને બેઉ ધર્મ-પ્રતાપે દેવલોક ગયાં. ત્યાંથી વી મૃગસુંદરી યશોદત્ત શ્રેણીની પુત્રી બની. ધનેશ્વર શ્રીપુરનગરના રાજા શ્રીષેણનો પુત્ર દેવરાજ થયો, જે સાત સાત વર્ષથી ઓછી જીવદયાના કારણે શારીરિક વ્યાધિથી પીડિત હતો. વૈદ્યો હાર્યા ત્યારે શ્રેષ્ઠી પુત્રીએ ફક્ત સ્પર્શ કરી તેને રોગમુક્ત કર્યો. બેઉનાં લગ્ન થયાં. સંતાનપ્રાપ્તિ પછી પૂર્વ ભવને જાતિસ્મરણ જ્ઞાનથી જાણી પોદીલાચાર્ય પાસે દીક્ષા લીધી. ચારિત્ર-પ્રતાપે બેઉ રાજા - રાણીના ભવથી દેવલોકે ગયાં, ત્યાંથી ચવી જીવદયાના પ્રભાવે ચરમભવમાં ફરી ચારિત્ર ગ્રહણ કરી મુક્તિને પામશે. આમ મૃગસુંદરીના એકાકી ધર્મે ધર્મનું વાતાવરણ સર્જી દીધું. ૧૮ ચંદનસમી શીતલ ચંદના સાધ્વી ભગવંતોના ઇતિહાસની વાતો વિચારીએ ત્યારે ચંદનબાળા સાધ્વીની જીવનકથા વગર પ્રસ્તુતિ અધૂરી જેવી જ લાગે, કારણ કે અનેક સાધ્વીજીઓ કરતાં તેમના જીવનગુણનો વિકાસ લાક્ષણિક હોવાથી ઉપાદેય - પાથેય જેવો બને છે, જૈન-જગતના આદર્શો પૈકી સાધ્વી ચંદનબાળાની ગુણગાથાનો અંશ નિમ્નાંકિત છે. ચંદનબાળાનું મૂળ નામ વસુમતી જે ચંપાનગરીના રાજા દધિવાહન અને રાણી ધારિણીની સુપુત્રી રાજકુંવરી હતી. દીપ્યમાન રૂપ તાંય ગુણોથી આ કન્યા વધારે ઝળહળતી Personal Use Only Page #687 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ၄3 હતી. કૌશાંબી નગરીના રાજા શતાનિકે જ્યારે ચંપાનગરી ઉપર કરવાની જિમેવારી શ્રેષ્ઠીને સોંપી. ખૂબ અનુમોદનાઓ કરી હુમલો કરી દીધો, ભયથી રાજા દધિવાહન નાસી ગયો પણ દેવલોક સિધાવી ગયા. રાણી ધારિણી અને પુત્રી વસુમતીને ઊંટવાળા એક સૈનિકે પ્રભુ વિરે પણ ચંદનબાળાની લીધી ભિક્ષા અને આપી પોતાના કામમાં લઈ રસ્તે જતાં રાણીને પોતાની પત્ની આત્મકલ્યાણકારી દીક્ષા. છત્રીસ હજાર સાધ્વીઓનાં બનાવવાની રજૂઆત કરી તરત જ ધારિણી રાણી શીલ રક્ષાને અધિપતિની બન્યા. સાધ્વી ચંદનબાળાના રૂપ સાથેની સ્વરૂપ મહત્ત્વ આપી પોતાના પતિ કે પુત્રીની ચિંતા છોડી જીભ કચડી સમાધિ દેખી શેડૂવક ખેડૂત પ્રતિબોઘ પામી સાધુ બની ગયો. મૃત્યુ પામી ગઈ. અનાથ બનેલી વસુમતીને માતા પિતા અનેકો પણ તેમના થકી બોધ - પ્રબોધ પામી જિનશાસનના ખોયાનો વિષાદ છતાંય સુભટે બજારમાં વેચવા ઊભી કરી. રાગી બન્યા. સમતાસાગર જેવી વસુમતીએ પોતાના સબળા કર્મોને ઉપશમભાવથી સહન કરી લીધા. હાટમાં વેશ્યા તેણીને ખરીદવા માસી મૃગાવતી તેમના શિષ્ય બન્યાં. શિષ્યાને પ્રાયશ્ચિત આવી ત્યારે ભૂલથીય વેશ્યાનો સંગ ન કરાય-નો ખ્યાલ રાખી કરી શુદ્ધ બનતાં મધરાત્રિએ જ કેવળજ્ઞાન થઈ ગયું ત્યારે વેશ્યાવાડે જવાની સાક મનાઈ કરી દીધી. ખેંચાતાણીમાં ભૂલથી તેમની આશાતના થઈ જવાના દોષને શિષ્યા કેવળી ચંદનબાળાએ સ્વબચાવ કરવા જતાં વેશ્યાનું નાક ઈજાગ્રસ્ત સામે ખમાવતાં તેઓ પણ કેવળજ્ઞાની બની ગયાં. બની ગયું અને ગભરાઈને તેને છોડી બધીય ચાલી ગઈ.. સાધ્વી-સમુદાયના આદર્શ બની અંતે ચંદનબાળાએ અંતે ધનાવહ શ્રેષ્ઠીએ તેણીને ખરીદી, ઘેર લાવી પુત્રીની ભવભ્રમણ પૂર્ણ કરી મુક્તિનાં સુખ સંપ્રાપ્ત કરી લીધાં છે. જેમ સ્નેહ દર્શાવ્યો, ચંદનાના નામકરણનું કાર્ય પણ તેમણે જ ૧૯ આત્મદર્શી મૃગાવતીશ્રી કર્યું, કારણ કે વસુમતી વાણીથી શીતલ હતી અને વિનયથી વિશિષ્ટ હતી. આજ ચંદનાનો કેશપાશ શેઠે સ્નેહબુધિની ધર્માત્માઓને વિપત્તિ પણ સંપત્તિ સ્વરૂપ બની નવી બાંધ્યો ત્યારે શેઠાણી મૂળાના હૈયામાં ફાળ પડી અને અસૂયા દિશા દેખાડે છે. સંકટ-સમયે તો ધર્મભ્રષ્ટ ફકત નાસ્તિકો થાય. ઊપજતાં ચંદનાને માથેથી મુંડી હાથમાં બેડી પહેરાવી પોતાના બાકી આસ્તિકોએ તો દેવ-ગુરુ-ધર્મનું શરણું લઈ પાપોદયની જ ઘરમાં કેદ કરી રીસ સાથે તાળું મારી પોતાના પિયરે ચાલી વેળામાં પુણ્યકાર્ય વધારી પાપના વ્યાપને વામણો-નજીવો ગઈ. ત્રણ દિવસના નિર્જળ ઉપવાસ છતાંય ચંદનાએ બનાવી દેવો તેવી હિતશિક્ષા પ્રભુ વીરના શાસનકાળમાં બનેલ કેદખાનાની સજાને શાંતિથી સહી લીધી અને અનાયાસે ચોથે તેમની જ સમકાલીન આ સત્ય ઘટના આપે છે. દિવસે શેઠની કરુણાભાવનાથી બાફળા તેણીના હાથમાં વાપરવા કૌશાંબીના રાજા શતાનીકની શીલવંતી સુંદર રૂપવાનમાટે આવ્યા ત્યારે ઉપશાંત ચંદનાએ પોતાના પેટના ખાડા ગુણવાન ભદિક પરિણામી રાણી મૃગાવતી ઉપર ઉદ્દનનો પૂરવાની ઉતાવળો વિચાર ન કરી કોઈ પણ ભિક્ષુકને આપી ચંડપ્રદ્યોત રાજા કામી બન્યો હતો. એક ચિત્રકારે રાણી પછી જ વાપરવાની ભાવના ભાવી. ભાગ્ય ખીલી ગયાં કે મૃગાવતીનું ચિત્ર ફકત તેણીના પગના અંગૂઠા દેખીને આબેહૂબ સાક્ષાત ભગવાન મહાવીરદેવ જ ભિક્ષુ રૂપે તેણીને ત્યાં પધારી બનાવી દીધું. સાથે સાથળમાં તલ પણ ચિત્રિત થઈ ગયો હતો, ગયા, સૂપડીના ખૂણામાં રહેલ અડદ, એક પગ ઘરની અંદર, જેથી ચિત્રકારનો રાણી સાથેનો વ્યભિચારી સંબંધ શંકિત કરી એક બહાર રાખી, તે પણ ભિક્ષા સમય વીતી ગયા પછી જ, રાજા શતાનીકે ચિત્રકારનો જમણા હાથનો અંગૂઠો કપાવી મૂંડાવેલ મસ્તકવાળી પગમાં બેડી સાથે ત્રણ દિવસના ઉપવાસ નાખ્યો હતો. તેથી વેરી બનેલ તે ચિત્રકારે રાજાને ત્રાસિત કરવા કરેલ કોઈ રાજકુમારી તે પણ રડતી આંખે વહોરાવે તોજ પારણું ચંડપ્રદ્યોતની વિષય-વાસના બહેકાવી દીધી હતી. કરવું. તેવા ભીષ્મ અભિગ્રહયુક્ત પ્રભુ મહાવીરદેવનું દીર્ઘ તપસ્યાનું પારણું ચંદનબાળાના હાથે જ થયું. આકાશમાંથી ચિત્રકાર પાસેથી મળેલી માહિતીના આધારે ચંડપ્રદ્યોતે પુષ્પવૃષ્ટિ, અહોદાનની દિવ્ય વનિ વગેરે પણ ઉદભવ્યાં. કમનીય કાયાવાન મૃગાવતીનું માંગું કર્યું, પણ પરણેલી છતાંય તે બધાય ચમત્કારો કરતાંય ચંદનાએ ઔચિત્ય જાળવી પોતાની પત્ની તે પણ રાજરાણીને કયો રાજા બીજા રાજાને ત્યાં ઉત્પન્ન થયેલ દેવતાઈ ધનની પોતે માલિકણ છતાંય તે ધન આધીન કરે? ઈતિહાસમાં નારી ખાતર નાહકના થયેલા પોતાના પાલક પિતા ધનાવહ છે તેવી જાહેરાત ઇન્દ્ર સમખ સંગ્રામમાં અને થયેલ પારાવાર ખુવારીની ઘટનાઓમાં આ કરી. ઇન્ડે પણ તેણીને ચરમાવતારી જાહેર કરી તેણીની રક્ષા ઘટના પણ વૈરાગ્યપ્રદ બની. Jain Education Intemational Page #688 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ચતુર્વિધ સંઘ શતાનીક તરફથી ચંડપ્રદ્યોતની કામવાસનાનો ધિકકાર સંસાર-રાગ વિરાગ બની વીતરાગ પ્રભુનો પ્રવજ્યા-પંથ દર્શાવી કરતો વળતો જવાબ ઉનપતિના માનભંગ જેવો હતો, મોઢ દેતો હોય છે, તેવો જ અનુભવ કરનાર થઈ ગયા છે. સુજયેષ્ઠા મારેલી લપડાક જેવો હતો. ચંડપ્રદ્યોત કામાંધમાંથી કોધોધ સાધ્વીજી, જેઓ પ્રભુ વીરના જીવંત કાળ સમયનાં સ્ત્રી પાત્ર પણ બન્યો. પોતે અનધિકારી છતાંય વિકારવાસનાનો ખેંચાયો છે, મોક્ષે પણ ગયાં છે. મૃગાવતી મેળવવા સસૈન્ય કૌશાંબી ભણી ધસી આવ્યો. - તેઓ વૈશાલીના રાજા ચેડાની સાત પુત્રીઓમાં છઠ્ઠા તેઓ , પોતાની પ્રાણવલ્લભા પત્ની પાછળ રાગાંધ બની આક્રમક કમની પુત્રી રૂપે જમ્યાં. યુવાન વયે એક તપસ્વીએ તેણીનું બનેલ ચંડપ્રદ્યોતના સમાચાર સુણતાં જ રાજા શતાનીકનું ચિત્ર રાજગૃહિના શ્રેણિક રાજાને આપી મોહાધીન બનાવ્યા. આકસ્મિક મરણ થઈ ગયું. રાણી વિધવા બની અને તે સમયે જ્યારે રાજા તેવી રૂપવંતી સુંદર લાલિત્યયુકત કન્યાને પરણવાની તેણીનો બાળ કુમાર ઉદયન હવે તેણીનો આધાર હતો. ઇચ્છાવાળા થયા ત્યારે અભયકુમાર પોતાના પિતાને યથેચ્છા આવી કટોકટીની પળમાં પણ શીલ-સદાચાર- પ્રેમી રાણી કન્યા સુજયેષ્ઠા સુખેથી પ્રાપ્ત થાય તે માટે પિતાની લગ્નેચ્છાને મૃગાવતીએ પોતાનું ધૈર્ય ન ખોયું. અને તેણીની ધર્મબુધ્ધિએ પાર પાડવા વૈશાલી નગરીમાં જઈ રાજમહેલ પાસે જ સુગંધી કામી એવા ચંડપ્રદ્યોતને કામે લગાડી દીધો. પોતાનું સમર્પણ પદાર્થોની દુકાન ખોલી. તેમાં રાજાની દાસીઓને આવતી કરી. ચંડપ્રદ્યોતને કરી તેનું આધિપત્ય સ્વીકારવાનો પ્રસ્તાવ રજૂ કરી પછી બધાય દેખે તેમ આડંબરથી શ્રેણિક પિતાના મજાના વાસનાવશ બનેલ રાજાના મનને ઉપશાંત બનાવ્યું, પણ હજુ તે ફોટાની પૂજા કરવાનું ચાલુ કર્યું. દાસીઓએ તે ચિત્ર અને સમર્પણની વ્યાવહારિક વિધિ થાય તે પૂર્વે રાણીએ ઉનપતિને પૂજાની વાત સુજયેષ્ઠાને કરી. તેથી મોહ પામેલી તેણીએ દાસી જ ભોળવી તેની જ ઈંટોથી પોતાની નગરીની ચારેય તરફ તોતિંગ મારફત તે ચિત્ર અભયકુમાર પાસેથી મંગાવ્યું. અભયકુમારે કિલ્લો સુરક્ષા માટે ઊભો કરાવી દીધો. પછી પ્રજાના હિતનું કાર્ય પણ શ્રેણિક રાજાનો સવિશેષ પરિચય આપી જોવા મોકલ્યું. સાધી આમહિત માટે કામલંપટ ચંડપ્રદ્યોતના પણ ભલા માટે આમ શ્રેણિકની જેમ સુજયેષ્ઠા પણ ફકત ચિત્રના. અસદાચારનો સંસાર ટાળવા આવી કપરી સંકટવેળાએ પ્રભુ રૂપરંગમાં જ શ્રેણિક ઉપર ઓવારી લગ્નેચ્છાવાળી બની. તરત મહાવીરનું શરણ લઈ લીધુ. દેવાધિદેવ પરમાત્માની દશનામાં ચેડા રાજાની જાણ બહાર જ સુજયેષ્ઠાનો શ્રેણિક સાથે મેળાપ સપુત્ર તેણી ગઈ જયારે ચંડપ્રદ્યોત પણ ત્યાં આવેલ. પ્રભુની કરાવવા સુરંગ તૈયાર કરાવવામાં આવી. ખાનગી મંત્રણા દ્વારા અતિશય વાણીએ તેને વાસના-વિકારના વમળથી વિમુકત જે દિવસે સુજયેષ્ઠાને શ્રેણિક સાથે મેળાપ કરાવવાનો દિવસ કર્યો. તેટલામાં તો મૃગાવતીએ ભરી સભામાં ગૌરવ સાથે ગોઠવ્યો તે દિવસે શ્રેણિકને મળી તેની સાથે જ લગ્ન કરવા પોતાના પુત્રના રક્ષણની જિમેવારી ચંડપ્રદ્યોતને સોંપી દઈ સુજાની નાની બહેન ચલ્લણા પણ તૈયાર થઈ ગઈ, પણ સ્વયં પરમ પવિત્ર ભાગવતી દીક્ષા સ્વીકાર કરી લીધો. લોક ઉતાવળમાં ઘરેણાનો ડબ્બો લેવા જેવી સુજયેષ્ઠા મહેલમાં વ્યવહારથી લજ્જિત રાજા ચંડપ્રદ્યોત તો વિલખાઈ ગયો, પાછી વળી તેટલી વારમાં ચેડા રાજાના ભવનમાં ચલ્લણાને જ વિસ્મિત થઈ ગયો અને વિકારનો પણ વિનાશ થઈ ગયો. સુજયેષ્ઠા સમજી શ્રેણિક રાજા રથમાં બેસાડી ભાગ્યા. સાવી-પ્રમુખ ચંદનબાળાની નિશ્રા સ્વીકારી તેમનાં જ બહેનના અપહરણ જેવું લાગતાં સુજયેષ્ઠાએ ચીસો પાડી. શિષ્યા બની વૈરાગ્યલીન મૃગાવતી તો જ્ઞાન-ધ્યાનમાં લયલીન ) C ચેડા પિતાને સાવધ કરી દીધા, પણ તેમને પણ હંફાવી શ્રેણિક બની ગયાં અને એક દિવસ પ્રભુના સમવસરણમાં પધારેલા રાજા તો ચેલ્લણાને ઉપાડી રાજગૃહિ પહોંચી ગયા. ત્યાં તેણી સૂર્ય-ચંદ્રના લાક્ષણિક તેજપ્રકાશમાં રાત્રિ થયાનું પણ ખ્યાલ ન સાથે લગ્ન પણ કર્યા અને સુજયેષ્ઠાના બદલે ચેલ્લણા મળ્યાનો રહેતાં મોડાં પડયાં ને ગુણીના ઠપકાને પણ ગળી જઇ સ્વદોષ સંતોષ માની સુખપૂર્વક જીવવા લાગ્યા. તેણીને પટ્ટરાણી બન્યા દર્શન કરતાં કેવળી બની ગયાં. શિષ્યા મૃગાવતીના જ નિમિત્તે પછી પોતાને પણ ભૂલી ગયેલી જાણી સુધેકા બહેન ઉપરના ગુણી ચંદનબાળા પણ તરત કેવલ્ય પામ્યાં છે. "રોગથી ઠોકર ખાઈ વિરકતા બની ગઇ. બધીય મહેનત ૨૦ આશ્ચર્યકારી સુજ્યેષ્ઠા શ્રેણિક રાજને મેળવવા પોતે કરી પણ પોતે, લગ્નસુખથી જ વંચિત બની તેથી વૈરાગ્ય થતાં તેણીએ પ્રભુવીરના શાસનમાં કયારેક સંસારમાં બનતી અમુક ઘટનાઓ જ હળુકમ ચારિત્ર લઈ લીધું. પિતા રાજા ચેડા પણ તેણીના તેવાં પગલાંથી આત્માઓને વૈરાગ્ય-રસ ઉત્પન્ન કરાવી દેતી હોય છે. તેથી ખુશ હતા, કારણ કે પોતે પણ સંસાર પ્રતિ ઉદાસીન જ હતા. થયો. Jain Education Intemational Page #689 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૬૫ પાછળથી સાવી જીવનમાં સૂર્યની આતાપના લેતાં મૌનને જ સહમતિ માની પ્રભુજીથી અલગ વિચરણ ચાલુ કરી સાધ્વી સુજયેષ્ઠાને વિદ્યાધર પેઢાલે મોહ પામી ધૂમ્ર વિકર્વી દીધું અને પછી જમાલીએ જુદાઈ લીધી. સાથે પતિ ઉપરના ભમરો બની ગર્ભિણી બનાવી. સાધી છતાંય માતા બન્યાં. રાગથી સાધવી પ્રિયદર્શના પણ આકર્ષાઈ અને તેમની સાથે પુત્રને જન્મ આપ્યો, તેજ પુત્ર સત્યકી વિદ્યાધર. શ્રાવિકાઓએ થઈ અને પ્રભુ જેવા પ્રભુથી અલગાઈ લીધી. તે બાળને ઊછેર્યો, પણ જરા સમજણો થયો ત્યારે તેના પિતા જમાલી મુનિ તરફથી સાધ્વી સમુદાયનો યોગક્ષેમ થતો પેઢાલે પુત્રનું હરણ કરી લીધું ને વિદ્યાઓ શીખવાડી. રહ્યો તેથી તેમની જ નિશ્રામાં સાધ્વી પ્રિયદર્શના ચાલતાં રહ્યાં. આવી વિષમ સ્થિતિ છતાંય સુધેકા નિર્લેપ રહ્યાં. પ્રભુ પણ જે કારણથી જમાઈ જમાલી મુનિને અલગ વિચરવા દેવા વીરે પણ તેમનાં ચારિત્રને નિષ્કલંક જાહેર કર્યું. શીલવંતી તે પ્રભુએ સહમતિ આપી ન હતી તે કારણ ઉપસ્થિત થયું અને સુજયેષ્ઠા સાધ્વીનો તે જ ભવમાં વિસ્તાર થયો છે. શ્રાવસ્તી નગરીના તિંદુક ઉઘાનમાં આવેલ જમાલીને દાહજવર થતાં શારીરિક પ્રતિકૂળતાઓ થઇ, તાબડતોબ સંથારો ૨૧ સાથ્વી પ્રિયદર્શનાની સત્ય-પક્ષિતા પથરાવતાં જે અકળામણ થઈ તેમાંથી ‘કડમાણે કહે, પરમાત્માનો ચતુર્વિધ શ્રીસંઘ એટલે નિષ્પક્ષ સત્યધર્મની ચલમાણે ચલે’વાળો પ્રભુનો સિદ્ધાંત ઉડાવી મિથ્યાવાદ અને આરાધના કરનાર સાધર્મિકોનું સંગઠન. તે શાસનની પ્રભુ સિદ્ધાંતનો અપલાપ ચાલુ કર્યો. પ્રિયદર્શના સાવી પણ આરાધનામાં સિદ્ધાંતો મુખ્ય કહેવાય, નહીં કે લોહીનાં પતિ મુનિના સિદ્ધાંત કે જે કાર્ય પૂરું થાય પછી જ પૂરું થયું સગપણ. ધર્મની વ્યાખ્યા સ્યાદવાદથી સમજ્યા પછી કોઈ કહેવાયના પક્ષપાતી બન્યાં. આમ દીકરી અને જમાઈ બેઉ સાથેય વેર-વિરોધ કર્યા વિના જે સિદ્ધાંત-રક્ષા કરે છે તે અલગ મત-પ્રચારક બની ગયાં. એક નાની બાબતમાં આત્મકલ્યાણ સાધે છે. બાકી રાગ-દ્વેષ, સાંસારિક ભાઇ મિથ્યાત્વએ પ્રવેશ કર્યો અને જમાલી તો પ્રભુના મતનો વિરોધ બહેન, પતિ-પત્ની, સસરા-જમાઈ કે પિતા-પુત્રીના સ્નેહમાં કરતાં કરતાં નિહવ બની ગયા. તણાઈને પ્રભુની આજ્ઞા વિરુદ્ધ વિચાર-વાણી કે વર્તન તે લોકોમાં પણ જમાલીના પક્ષનો સ્વીકાર કરનારા જિનદેવની આશાતના સમાન છે. અનુયાયીઓ પેદા થવા લાગ્યા, પ્રતિ પક્ષે પ્રભુના “કડમાણે આવા સિદ્ધાંતના પક્ષપાતી થઈ ગયા છે સાધ્વી કડ'' સિદ્ધાંતોની તરફેણવાળા ચુસ્ત શ્રાવકો પણ ગામોગામ પ્રિયદર્શના, જેઓ પરમાત્મા મહાવીરેદેવના સંસારી પક્ષે પુત્રી હતા. તે પૈકીના ઢક નામના પ્રભુભક્ત શ્રાવક, જેઓ કુંભકાર હતાં, પાછળથી કંડપુર નગરે પોતાના પતિ અને પરમાત્માના હતા તેમને ત્યાં જયારે સાધ્વી પ્રિયદર્શના ઊતરેલ ત્યારે ટંક જમાઇ જમાલી સાથે પ્રભુની વૈરાગ્ય નીતરતી વાણી સુણી શ્રાવકે સાધ્વી પ્રિયદર્શનાનો સપરિવાર સત્કાર કરી વસતી દીક્ષિત થયાં હતાં. હકીકતમાં પ્રભુની બહેન કુંડપુરના રાજા સાથે વગેરે આપ્યા, પણ તેમને સત્યમાર્ગ ઉપર પાછા વાળવા યુક્તિપૂર્વક નિભાડામાંથી બળતી ચિનગારી કાઢી સાવીના પરણેલ. તેનો જ પુત્ર જમાલી પ્રભુનો સંસારી પક્ષે ભાણેજ થાય, તેની સાથે જ પ્રભુની પુત્રી પ્રિયદર્શનાનાં લગ્ન થયેલ. વસ્ત્રો ઉપર નાખી. જયારે અનાયાસ જ સાધ્વીના મુખથી શબ્દો સરી પડ્યા કે “અરે ! તમે તો મારું વસ્ત્ર બાળી છતાંય પતિએ જયારે પાંચ સો રાજપુત્રો સાથે પ્રવજ્યા નાખ્યું', ત્યારે કે સાબિત કરી દીધું કે તમારું બોલાયેલ લીધી ત્યારે પ્રિયદર્શનાએ પણ સંયમનો જ સુખદાયી માર્ગ વચન તે તો પ્રભુ વીરના સિદ્ધાંતનું છે, બાકી તો તમારા અનુસર્યો અને તેણી પણ એક હજાર ઉત્તમ નારીઓની સાથે સિદ્ધાંત પ્રમાણે આખુંય વસ્ત્ર પૂર્ણ ન બળી જાય, ત્યાં સુધી સાવી પદે આવ્યાં. ચારિત્ર જીવનના પ્રારંભ સાથે જ વસ્ત્ર બળી ગયું તેવું ન બોલી શકાય. સાંસારિક સંબંધો સમાપ્ત થાય છે. અને ગુરુ-શિષ્યો, - સાધ્વી પ્રિયદર્શનાને પોતાની મિથ્યા માન્યતા સમજાઈ ગુરુભ્રાતા-ભગિનીના સંબંધોનો પવિત્ર પરિચય પ્રારંભાય છે. ગઈ, ભૂલ બદલ પશ્ચાત્તાપ થયો. તરત જ શ્રમણ જમાલી તે પ્રમાણે જમાલી પણ રાજસુખ, સ્ત્રીસુખ કે ભૌતિક સુખોને પાસે આવી સત્ય રજૂઆત સમજાવવા પ્રયત્ન કર્યો. છતાંય ભૂલી, પ્રભુ વીર પાસે જ દીક્ષિત થઈ શાસ્ત્રોના જ્ઞાતા બન્યા. મિથ્યાભિનિવેશમાં સપડાયેલા જમાલીએ પોતાનો વિરોધ ન વિદ્રતા ખીલી ઊઠી. એકદા પ્રભુ વીરથી સ્વતંત્ર પાંચસો છોડ્યો ત્યારે પ્રિયદર્શના સાધ્વી-સપરિવાર તેમનો મત ત્યાગી શિષ્યો સાથે અલગ વિચરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. તેવું પ્રભુના શરણે પાછાં વળ્યાં અને સત્ય માર્ગથી આત્મકલ્યાણ થવામાં તેમનું અહિત જાણી પ્રભુ, મીન રહ્યા હતા. છતાંય સાધ્યું. જયારે જમાલી મુનિએ સંસાર વધાર્યો છે. Jain Education Intemational Page #690 -------------------------------------------------------------------------- ________________ 999 ૨૨ સાધ્વી સુભદ્રા વારાણસી નગરી. સાર્થવાહનું ઘર, તેમાં સુભદ્રા નામની સ્ત્રી રહે છે. પતિ-પત્નીને લાંબા સંસાર પછી પણ એક પણ સંતિત નથી થઇ. તેથી સુભદ્રાનું મન કચવાય છે. સ્ત્રી-સહજ સ્વભાવને કારણે બીજી નારીઓને પુત્ર-પુત્રીવાળી દેખી પોતે અંતરથી બળે છે, અને પોતાની લઘુતા ગ્રંથિથી પીડાય છે. એકવાર બે સાધ્વીજી ભગવંતો ઘેર ગોચરી ભ્રમણ કરતાં પધાર્યા તો ઉત્તમ દ્રવ્યો પ્રતિલાભી તે જ સંસાર-દુઃખની વાતો રજૂ કરી. સાધ્વી ભગવંતોએ તો કાન જ જાણે બંધ રાખ્યા હોય તેમ નિરૂત્તર રહ્યાં. અંતે તેની તે રજૂઆત વારંવાર થતાં સાધ્વીઓએ ખુલાસો કર્યો કે સંસારને લગતા પ્રશ્નોના જવાબ અમારાથી ન આપી શકાય. માટે ફક્ત ધર્મની જ વાતો અમારી સાથે કરવી. સાધ્વીજી ભગવંતોએ સુભદ્રાને દુઃખને માટે રડવા કરતાં કર્મોની સામે લડવાના ઉપાય તરીકે ધર્મની સમજણ આપી. તેથી ધીમે ધીમે વૈરાગ્ય વધતાં પતિની અનુમતિ મેળવી સુભદ્રા સાધ્વી બની. પ્રારંભિક વરસોમાં અભ્યાસ-તપવૈયાવચ્ચ વગેરેમાં ખૂબ ઉલ્લાસવાળી રહી અને ખૂબ સારી રીતે પ્રગતિ પામી, પણ અચાનક અમુક વરસોના ચારિત્ર પર્યાય પછી પાછા ગૃહસ્થ-જીવનના અસંતાનપણાની વાતો યાદ આવતાં મન બગડવા લાગ્યું. તેથી મનની શાંતિ માટે નાનાં-નાનાં બાળકોને બોલાવી રમાડતાં તેમની સંયમારાધના ખૂટવા લાગી. બાળકોને ખોળે બેસાડવાં, રમાડવા, દોડાવવાં, આંગળી પકડી ચલાવવાં વગેરે ધાત્રી કર્મ કરતાં તેમને ખ્યાલ ન આવ્યો કે સંયમ સાધના કેટલી દુષિત થઇ રહી છે. આગળ વધીને બાળકોને ભેગાં કરવાં, સુખડી વગેરે ખવરાવવાથી લઇ, નવડાવવા-ધોવડાવવાં વગેરે કાર્યો પણ કરવા લાગ્યાં. આમ તેમનું સંયમ લક્ષ્ય ગયું. વડીલોના અનેક ઠપકા છતાંય તેઓની વાત ન ગણાતા ઉપાશ્રય બદલાવ્યો, ધાત્રીકર્મોના દોષોની આલોચના કર્યા વગર છેલ્લે પંદર દિવસના ઉપવાસ કરી સાધ્વી કાળધર્મ પામ્યા. તે પછીના ભવમાં પ્રથમ દેવલોકમાં દેવ બન્યા. તે જ દેવી પ્રભુ મહાવીરના સમવસરણમાં આવી અને પૂર્વના તથાપ્રકારી સંસ્કારોના કારણે સમવસરણમાં જ અનેક બાળકો વિપુર્વી નૃત્ય કર્યું. પછી પ્રભુને વંદી દેવલોકે પાછી ગઇ. તેણીના ગયા પછી ગૌતમ સ્વામીના પ્રશ્નોના જવાબમાં બહુપુત્રિકા દેવીનો પૂર્વ ભવનો ઇતિહાસ પ્રભુજીએ ખુલાસાપૂર્વક જણાવ્યો. For Private ચતુર્વિધ સંઘ સાથે તે જ દેવી ચાર પલ્યોપમનું દેવલોકનું આયુ પૂર્ણ કરી વિધ્યાચલ પર્વતની સમીપ વેભેલ સન્નિવેશમાં સોમા નામે બ્રાહ્મણ પુત્રી બની યુવાન વયે રાષ્ટ્રકૂટ નામના બ્રાહ્મણને પરણો તથા સંચમની આશાતનાના કારણે તે ભવમાં અનેક જોડિયાં બાળકોની માતા બનશે. ઉપરાઉપરી જન્મ પામતાં બાળકોથી કાયાનો કલેશ સહન કરશે તથા બાળકોના તોફાનમસ્તી અને પરોજણથી દુઃખી દુઃખી બની પોતા કરતાં વંધ્યા સ્ત્રીઓ સારી તેમ અભદ્ર વિચાર કરશે. કોઇકવાર ફરી સાધ્વીજી ભગવંતોનો લાભ લેતાં તેણીને જાતિસ્મરણ જ્ઞાન ઊપજશે. પછી દુ:ખગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લેશે. અને જયારે અભ્યાસમાં આગળ વધી પરિણત થરો ત્યારે બધાયની સમક્ષ પોતાનું ચરિત્ર ખુલ્લું પાડી પોતાની ભૂલોનો એકરાર કરશે. અંતે માસક્ષમણના તપ દ્વારા દેહદમન કરી કાળધર્મ પામી બે સાગરોપમના આયુષ્યવાળા દેવ તરીકે જન્મરો. ત્યાંથી વી મહાવિદેહ ક્ષેત્રમાં સુંદર સંયમ પાળી કેવળી બની મોક્ષે પણ સીધાવશે. આમ સુભદ્રા સાધ્વીના ભવથી લઇ ચરમ ભવ સુધીનું બયાન કરી પ્રભુ વીરે સમવસરણમાં પધારેલ બહુપુત્રિકા દેવીનો પૂરતો પરિચય આપ્યો. ૨૩ ચડતી-પડતીના ન્યારા ખેલ પ્રત્યેક જીવ અનાદિકાળથી ચિત્ર-વિચિત્ર કર્મયોગે સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે. સોનાં કર્મો અલગ, કર્મોના ઉદયથી મળેલ શકિતઓ, લબ્ધિઓ અલગ અને સૌની વિચારધારા- ભાવના પણ અલગ અલગ. તેથી જગતમાં અવનવી ઘટનાઓ સર્જાતી હોય છે. પરમાત્મા મહાવીર દેવના સમકાળે પણ અનેક આશ્ચર્યપદ પ્રસંગો બન્યા છે, જેમાંથી પ્રસ્તુત પ્રસંગ રોચક અને આશ્ચર્યપ્રદ છે. પૂર્વભવમાં ધનમિત્ર શ્રેષ્ઠીની કન્યા ધનશ્રીના લગ્ન દિવસે જ મુનિ મહાત્મા ભિક્ષાર્થે તેના ઘેર પધાર્યા. સૌભાગ્યતી બનવાનો ઉત્તમ પ્રસંગ હતો પણ અજ્ઞાન દશામાં પિતાના કહેવા પછી મુનિ મહાત્માને પ્રતિલાભતી વખતે તેમના વદન અને વસ્ત્રો ઉપર રહેલ મેલની જુગુપ્સા કરી જૈન સાધુની દુર્ગંછા કરી. ફાટફાટ યુવાની ને તેમાંય રંગ-રાગ સાથે લગ્નદિવસ. તેથી તેણી ઉન્માદી બની મહાત્માનું ઉત્તમનિમિત્ત મળવા છતાંય છકી ગઇ અને અશુભ કર્મો બાંધનાર થઇ. જીવનના અંત સુધી તે પાપની આલોચના કર્યા વિના જ મૃત્યુ પામી. જુગુપ્સા મોહનીય કર્મ ઉદયમાં આવ્યું તેથી તે પછીના Personal Use Only Page #691 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા જ ભવમાં નગરની ગણિકાની કૂખે દીકરી રૂપે જન્મ પામી, સંસારમાંથી મન ઊઠી જતાં રાજાની સહમતિ લઈ પ્રભુ વીર જન્મ પૂર્વ ગણિકાને ગર્ભાવસ્થામાં અત્યંત પીડા આપનાર થઈ પાસે ખૂબ ઉહ્માસથી ચારિત્ર લઇ જીવનનું કલ્યાણ કર્યું. હતી. તેથી વેશ્યાએ તેના ગર્ભપાત માટે ભરચક પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફળ જતાં બાળકીએ જન્મ લીધો જ, પણ જન્મતાં ૨૪ સાધ્વી ચક્ષા જ કાયામાંથી વિકત દુર્ગધી છટતી હોવાના કારણે સગી જૈન ધર્મનાં સાદવીઓ કેવા ઉત્તમ ખાનદાન ઘરના, કેવી માતાએ પણ નગરની બહારની ખાળમાં ગંઠા સ્થાને તેણીને વિચિત્ર સ્થિતિને પરિસ્થિતિમાં પ્રવજયા સુધી પહોંચનાર અને દાસી મારફત અનાથ દશામાં છોડી દીધી. સંયમ લઈને પણ સૂક્ષ્મની શકિતઓ જગવીને સ્વપરહિત જોગાનુજોગ પૂર્વભવના સુકૃત દાનના પ્રભાવે ઉકરડાથી કરનાર તે બધુંય જાણવું હોય તો વિશિષ્ટ ગુણવાન પણ તેને ઘેર લાવી સાચવનાર ગોવાલણ હતી, જેને ત્યાં આ સાધ્વીઓના જીવન- ઇતિહાસ તપાસવા પડે. કન્યા મોટી થઇ. તેનું કાયા સૌષ્ઠવ કિશોરાવસ્થામાં જ સ્થૂલભદ્રના નાના ભાઈ શ્રીયક અને યક્ષા, ક્ષધિન્ના, ખીલવા લાગ્યું. ભૂતા-ભૂતદિન્ના વગેરે સાત ભગિનીઓ વચ્ચે મોટા છતાંય પણ જયારે જન્મતાં જ નાળા પાસે તે કન્યા તરછોડાયેલ કોસા વેશ્યાના મોહમાં ખોટા રસ્તે પહોંચી ગયેલ, પણ જયારે અવસ્થામાં મૂકાઈ ગઈ હતી ત્યારે પ્રભુ વીરની દેશના સુણવા પિતા શકટાલ મંત્રીની હત્યા સ્વયંના ભાઇ શ્રીયકના હાથે જતાં રાજા શ્રેણિકની દૃષ્ટિએ તે કન્યા આવેલ, જેની દુર્ગધી થયાનું રાજકીય કાવવું જાણવામાં આવ્યું ત્યારે રાજા નંદ, અસહ્ય હતી. જયારે દેશના પૂર્ણ થઈ ત્યારે શ્રેણિકરાને તે મંત્રીપી વરરૂચી બ્રાહ્મણ તથા કોશા વેશ્યા ઉપર પણ વૈરાગ્ય બાળકીનો ઈતિહાસ પૂછયો ત્યારે શ્રી પ્રભુ વરે સ્વમુખે તેણીને વટ્ટી ગયો. સંસાર અસાર જણાતાં જ સ્વયં દીક્ષા લઈ લીધી. પૂર્વભવ સચોટ કહી આપ્યો. સાથે રાજા શ્રેણિકને પણ આશ્ચર્ય મંત્રી શકટાલના ખાનદાન પરિવારની સાતેય કન્યાઓએ પમાડતાં તે પણ જણાવી દીધું કે આગામી દિવસોમાં તે જ પણ ચારિત્ર જીવન લઈને મૃત પિતાના નામને રોશન કર્યું. કન્યા રાજા શ્રેણિકને જ પરણશે તથા સોગઠાની રમતમાં સાતેય બહેનોમાં યક્ષા સાધ્વીની મેધા શકિતઓ એવી તેજ શ્રેણિકને હરાવી તેની પીઠ ઉપર અસવારી કરશે. હતી કે ફકત કોઇ વ્યકિત કોઇ પણ નવા સૂત્ર, અર્થ કે ભાવાર્થો અને ખરેખર તેવું જ થયું. યુવાવસ્થામાં પહોંચેલ તે એક જ વાર બોલે તે બધુંય તરત પછી વગર કોઈ મહેનત કન્યાને કૌમુદી ઉત્સવમાં રાજા શ્રેણિકે દેખી, મોહ ઉત્પન્ન અક્ષરશઃ તેજ કમ અને પરિપાટીથી યક્ષા સાધ્વી બોલી દેખાડ. થયો. તેની સાથે લગ્ન કરવા યુકિતપૂર્વક તેના વસ્ત્રોમાં પોતાની રાજકીય ષડયંત્રમાં બચી ગયેલ આ પરિવારનાં તમામ સંતાનો, રાજદ્ધાયુકત વીંટી બાંધી દઇ તેણીનો પરિચય વધાર્યો. અને સિવાય નાના ભાઈ શ્રીયકને છોડી, દીક્ષિત થઈ ગયાં હતાં. અને પુત્ર અભયકુમારની બુદ્ધિના પ્રયોગથી રાજા શ્રેણિક દુર્ગધા સાધ્વી યક્ષા તો સ્વાધ્યાયમાં પ્રગતિ પામતાં અગિયાર અંગના કન્યાને પરણ્યો. રાણી બનેલ ગોવાલણ- ગણિકાની આ જ જ્ઞાતા બની ગયાં હતાં. બીજી તરફ મહાવિદ્વાન અને કન્યાએ ખરેખર એક દિવસ રાજા શ્રેણિકનું મન હરી પટ્ટરાણી મહાબ્રહ્મચારી સંયમી સ્થૂલભદ્ર પણ ૧૦ પૂર્વ અર્થ સાથે ભણી. પદ લઇ લીધું, પછી સોગઠાં રમતાં રાજાનું મન મોહી લેતાં દાવ ગયા હતા, ત્યારે તેમનાં દર્શન-વંદનાર્થે આવેલ યક્ષા વગેરે જીતી લીધો, અને શર્ત પ્રમાણે રાજા શ્રેણિકના ખભે ચડી બેઠી. ભગિની સાધવીશ્રીઓને સિંહનું ભયાનક રૂપ દેખાડી તે ઘટના બનતાં જ રાજા શ્રેણિકને હસવું આવી ગયું, સ્થૂલભદ્રજીએ ડરાવ્યા હતા. તેમ છતાં જ્ઞાનના અજીર્ણ થવાના. જેથી દુર્ગધા રાણીએ તેના હાસ્યનો ખુલાસો માંગતાં જાણી અને આશાતના વધવાના નિમિત્તે તેઓ પાછળથી ચાર પૂર્વના લીધું કે પ્રભુ વીરના શ્રીમુખે પોતાના પતિ આજના પ્રસંગને અર્થથી અભ્યાસને ગુમાવનાર થયાં હતાં, પણ ભવિતવ્યતા જ ઘણાં સમય પૂર્વે જ જાણી ગયા હતા. ફકત આજે તે ઘટનાથી તેવી હોવાથી યક્ષા વગેરે સાધ્વીઓએ પણ સમતા રાખી પોતાના જન્મ પછીની તિરસ્કત ઘટનાની વિગત રાજા શ્રેણિક સત્યનો સ્વીકાર કર્યો જ હતો. પાસેથી જાણવા મળી. પાછળથી સાધ્વી યક્ષાના જ પ્રેરણા-પીઠબળથી સૌથી પોતાના પૂર્વ ભવની અજ્ઞાન ભૂલ તથા વર્તમાન જન્મની નાના ભાઈ શ્રીયકનું પણ મન સંસારમાંથી ઊઠી જતાં તેમણે વિચિત્ર ઘટમાળ સાથે છેક રાજાની રાણી બનવા સુધીની બીના પણ ચારિત્ર ગ્રહણ કરી લીધું હતું. છતાંય ચારિત્રજીવનમાં તેણીને જ આશ્ચર્ય સાથે વૈરાગ્ય આપનાર બની ગઈ. પ્રવેશ પછી પણ નાના તપમાં પણ પુરુષાર્થ નહોતા કરી શકતા Jain Education Interational Page #692 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮ ચતુર્વિધ સંઘ કારણ કે તેવા પ્રકારનો વીર્યાન્તરાય કર્મ તેમને સતાવતો હતો. ફકત ત્રણ વરસની માસુમ-નિર્દોષ અને અપરિપકવ ઉમરે એમ કરતાં પર્યુષણ આવી ગયાં ને છેલ્લે સંવત્સરીનો બાળકુમાર વેજસ્વામિની દીક્ષાની વાતો કદાચ આજના દિવસ પણ ઊગી ગયો. સાધ્વી ચક્ષાના ખૂબ આગ્રહ અને ભોગવાદના જમાનામાં ગળે ન ઊતરે, પણ સત્ય બીના છે. ભારપૂર્વકની વિનંતીથી નૂતન દીક્ષિત શ્રીયક મુનિએ તે દિવસ માતા સુનંદાની કુક્ષિએ પિતાની ગેરહાજરીમાં જ જન્મ માટે ઓછામાં ઓછું પોરિસી જેવું વ્રત પચ્ચખાણ કર્યું. પામનાર વજકુમાર જન્મથી જ જ્ઞાનાવરણીય કર્મના પછી તો પોરિસીના જ સમયે ભગિની સાધ્વી સામે હોવાથી ક્ષયોપશમવાળા હતા. માતા સુનંદાના ભાઈ આર્યસમિતે તેમની જ પ્રેરણાથી સાર્ધ પોરિસીનું પચ્ચખાણ કર્યું, પણ ચારિત્ર લીધેલ, તેથી ઘરમાં ધર્મનું વાતાવરણ હતું જ. તેમાંય શકિત ઓછી થવાથી બપોરના પુરિમઢ સુધીમાં તો ઢીલા પડી સુનંદાના પતિ તુંબવનના વાસી ધનગિરિ શ્રેષ્ઠીપુત્ર પણ જન્મથી ગયા. છતાંય જીવનનો પહેલો ઉપવાસ કરી રહ્યાનો આનંદ જ વૈરાગી હતા, છતાંય લગ્ન થયેલ, પણ પાછો વૈરાગ્યનો ઊભરો આવ્યો ત્યારે સિંહગિરિ આચાર્ય પાસે દીક્ષિત થઈ તેઓ તથા તેથીય વિશેષ યક્ષા સાધ્વીજીને હોવાથી સાધ્વીજીએ તેમને પ્રોત્સાહન આપતી ઉપબૃહણા કરી. ગયા. વિરાગી તેમણે એ પણ વિચાર ન કર્યો કે પત્ની સુનંદા સગર્ભા છે, તેણીનું શું? આમ પચ્ચખાણ વધારતાં અવ ને તરત પછી તો ધાર્મિક પરિવાર હોવાથી સુનંદા પણ ચારિત્રજીવનની પાણાહાર સુધીના છેલ્લા પચ્ચખ્ખાણ સુધી તેઓ સાધ્વી પક્ષપાતી હતી પણ આજનું તેણીનું કર્તવ્ય હતું માતા બની યક્ષાના ભાવપૂર્વકના સૂચનથી આવી ગયા, પણ સંવત્સરી બાળકને જન્મ આપવાનું, પાલન-લાલન કરી સંસ્કરણ પ્રતિકમણ પછી ભૂખ અને તરસમાં પ્રથમ ઉપવાસ થયેલ કરવાનું. તે બેઉ ફરજ તેણીએ વ્યવસ્થિત બજાવી. તેણીના હોવાથી અભ્યાસના અભાવે શારીરિક ગાત્રો ઢીલા પડવાં ધાર્મિક સ્વભાવના કારણે પુત્રરત્ન પણ તેજસ્વી જમ્યો. લાગ્યાં અને રાત્રે તો અચાનક શ્રીયક મુનિ કાળધર્મ પામી જવાથી શ્રીસંઘમાં સન્નાટો છવાઈ ગયો. સખીઓ અને પડોશણે આવી સુનંદાને વધાઇ આપી. સાથે ધનગિરિની ઉતાવળી દીક્ષા માટે બળાપો અભિવ્યકત - સાધ્વી યક્ષા તો ખિન્ન-દીન બની ગયાં. કારણ કે કર્યો. જન્મેલ બાળકે પિતાની દીક્ષાની વાત સાંભળી ઉહાપોહ વિચારવાથી પોતે મહાત્માના કાળધર્મના નિમિત્ત બની ગયાં કર્યો, અને સાવ ઘોડિયાવસ્થામાં જ રમતાં-રમતાં જાતિસ્મરણ હતાં. અને જૈન માર્ગીય ઉપવાસ પણ શાસન-મલિનતાનું જ્ઞાનથી પૂર્વભવ વગેરે જોયા અને પોતે પણ ચારિત્ર મેળવવા કારણ બને તેવો હતો. છતાંય શ્રીસંઘની સાંત્વના અને વૈરાગી બની ગયો. જ્ઞાનથી જોયું કે પોતાની માતાનો પોતે બહુ ધીરજથી તેઓએ શ્રીસંઘમાં તરત કાઉસગ્ગ કરી-કરાવી લાડલો છે, માતા મોહવશ છે. તેથી તેણીના મોહ-બંધનથી દેવતાનું સાનિધ્ય લીધું અને ક્ષણવારમાં તો વિચરતા સીમંધર છૂટવા સાવ ખોટું રડવા લાગ્યો, અનેક ઉપાયો સુનંદાએ તેને સ્વામિ પાસે જઈ પોતાના ભાઈ શ્રીયક મુનિની વિગતો છાનો કરવા અજમાવ્યા પણ શાંત થાય તે બીજા. જણાવી પ્રાયશ્ચિત્ત માંગ્યું. સિમંધર સ્વામિએ તેમને નિર્દોષ ઠેરવ્યાં, ઉપરાંત બે યુલિકાઓનાં સૂત્રો આપ્યાં જે આજે પણ શાંત સ્વભાવી, ધાર્મિક સંસ્કારવાળી સુનંદા બાલદશવૈકાલિક આગમની ચૂલિકા રૂપે સાક્ષી સ્વરૂપ છે. સાક્ષાત કુમારના રુદન, જીદ અને ત્રાસથી હેરાન-પરેશાન થઈ ગઈ. તીર્થકર પ્રભુનાં દર્શન દ્વારા દર્શનશુદ્ધિથી શાસન-પ્રભાવનાઓ લાગટ છ-છ માસ પુત્રનો ઉપદ્રવ સહતી રહી અને સાવ કંટાળી કરી-કરાવી યક્ષા સાધ્વી દેવગતિ પામ્યાં છે. ગઇ. જોગાનુજોગ ધનગિરિ મુનિ ગુરુદેવ સાથે તુંબવન જ પધાર્યા ત્યારે ભિક્ષા-ભ્રમણ કરતાં પોતાને ઘેર જ ગયા. ૨૫ સાધ્વી સુનંદા ત્યાં ગુરુદેવની આગમવાણી મુજબ સુનંદાએ તિરસ્કાર કરી જિન શાસનની ન્યારી-પ્યારી કથાવાર્તાઓ દ્વારા પણ પાછો સોંપી દીધેલ બાળ, વજકુમાર જ તેમને મળ્યો, જેને જીવનમાં નવનીત જેવું, સારભૂત તત્વજ્ઞાન હાથ લાધી શકે છે. ઝોળીમાં લઇ સપ્રેમ સ્વીકારી લીધો. સુનંદા બાળકની કોઈકના ઘરમાં માતા-પિતા ઘેર છે અને સંતાનોએ ઠીક્ષા હેરાનીથી દૂર થઇ. આ તરફ અને કોની સાક્ષી રખાવી ઘેરથી લીધી છે. કયાંક એવું છે કે પતિ ઘરમાં છે અને પત્નીએ ઉપાશ્રય લવાયા વજકુમારનું નામકરણ તેના વજ જેવા વજનને સંસાર છોડી દીધો છે. ક્યાંક વળી તેથી વિપરીત જ કારણે પડયું, અને ગુરુદેવોની ગોઠવણ પ્રમાણે સાધ્વીઓના પરિસ્થિતિ છે. ઉપાશ્રયમાં શ્રાવિકાઓ દ્વારા ઉછેર પામવા લાગ્યો. Jain Education Intemational Page #693 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ઉપાશ્રયે પણ તીવ્ર મેધા અને પદાનુસારી લબ્ધિના પ્રભાવે અલ્પ સમયમાં જ સાધ્વીઓનાં મુખથી ઉચ્ચરાતાં અગિયાર અંગો ભણી લીધાં અને ખૂબ ચકોર ચતુર સુંદર સ્વરૂપવાન બની ગયો. સુનંદાનું હૈયું હાથ ન રહ્યું તેથી ફરી બાળકને પાછો ઘેર બોલાવી લેવા ચિંતા કરવા લાગી. છેક રાજા સુધી તે બાબત ફરિયાદ કીધી. ન્યાય મુજબ જ્યારે ભરી સભામાં એક તરફ પિતા મુનિ તથા બીજી તરફ માતાને ઊભી રાખવામાં આવી ત્યારે વચ્ચે ઊભી રહેલ વજ્રકુમારે માતા પાસે રહેલ મીઠાઇઓ, મેવા, રમકડાંનાં આકર્ષણો વચ્ચે પણ તેણીની પ્રેમભરેલ આમંત્રણાને ઠુકરાવી પિતા મુનિ દ્વારા દેખાડવામાં આવેલ ઓઘાને જ પસંદ કરી લીધો. અને ભરી સભામાં માતા સુનંદાને છોડી પિતા મુનિ ધન-ગરિ તરફ ઓઘો લેવા દોડી ગયો. જેવો ઓઘો તેના હાથમાં આવ્યો, એક દીક્ષાર્થીની જેમ નાચવા લાગ્યો. સભાસદો વિસ્મય પામી ગયા, સૌને કૌતુક જેવું લાગી આવ્યું, અને બાળકુમાર વજ્રસ્વામિના નિર્ણયને વધાવવા લાગ્યા, તેથી વજ્રકુમારની માતા સુનંઠા પરાભવ પામી ગઈ. વ્યથા અને વિષાદ ઊભરાયાં, કારણ કે હવે તે પતિ અને પુત્રવિહોણી સાવ એકલી થઇ ગઈ, છતાંય અતિ સંસ્કારી પરિવારની હોવાથી તેણીએ પણ ચડતા પરિણામે સંયમવેશ જ સ્વીકાર્યો. સુંદર પાલન કરી દેવલોકને પામી. ૨૬ મહાનાત્મા મદનરેખા ચરમભવી જીવોના પણ ચરમજીવનમાં પૂર્વભવ સંચિતકર્મો ઉદયમાં આવી કેવી વિચિત્ર ઘટમાળો સર્જી દે છે તથા તે વચ્ચે પણ ધર્માનુરાગી આત્માઓ પોતાનાં શુભ લક્ષ્યો સાધી ધર્મની ધજા કેવા વટથી લહેરાવી મોક્ષપુરુષાર્થ સાધી લે છે, તે સત્યનાં મૂલ્યોને જાણવા જૈન ઇતિહાસમાં અવલોકન કરવું પડે છે. પ્રસ્તુત સંક્ષિપ્ત પ્રસંગ સાધ્વી મઠનરેખાના મોક્ષગમન પૂર્વેના તેજ ભવના નાનામોટા દુઃખદ-સુખદ પ્રસંગોનું મિશ્રણ છે. ગૃહાવસ્થામાં મદનરેખા ધર્મપરિણત નારી હતી. તે સન્નારી સુંદરી અને સૌભાગ્યવતી પણ હતી, પણ તેણીનું રૂપજ તેણીના સંકટનું સ્વરૂપ બની ગયું. પતિના મોટા ભાઇ મણિરથે પોતાનું જયેષ્ઠ પદ ગુમાવી મદનરેખાના મોહમાં આસકત બની તેણીના પતિ અને પોતાના લઘુભ્રાતા યુગબાહુની હત્યા કરી નાખી. આંખ પાસે તલવારના ઘાથી મરણ-શરણ પતિને અંતિમ નિર્યામણા, સમાધિ અને નવકારઠાન કરી પંડિત મૃત્યુ મદનરેખાએ જ આપ્યું. For Private e માથા ઉપર પતિની છત્રછાયા ગયા પછી શીલરક્ષાનું સંકટ નિવારવા સગર્ભાવસ્થા છતાંય પોતાના મોટા પુત્ર ચંદ્રચશા કે મંત્રિગણની સલાહ પણ લીધા વિના જંગલને જ મંગલ આશ્રય બનાવ્યું. ત્યાં પણ કર્મસંયોગે એકાકી અવસ્થામાં જ નૂતન પુત્રની પ્રાપ્તિ પછી અશુચિ-નિવારણ હેતુ નદીમાં સ્નાન કરવા જતાં હાથી દ્વારા સતામણી ને વિદ્યાધર મણિપ્રભ દ્વારા ફરી શીલનું સંકટ ઉત્પન કરવું વગેરે કર્માની વણઝારો ચાલી. પણ દ્દઢધમાં તેણીએ ધર્મધારણા લગીર ઓછી ન કરી, બલ્કે વધુ સાવધ બની તેજ મણિપ્રભના વિમાનમાં બેસી મંદિરમાં મંદીરવર દ્વીપ સુધી જાત્રા કરી લીધી. મુનિ મહાત્મા મણિચૂડનાં દર્શન કરી પાવન બની, મનુષ્યલોકની મનુષ્યણી છતાંય માનુષોત્તર પર્વતની પેલી પાર સુધી જવાનું થયું, જયાં પૂર્વ ભવના પતિનાં પણ દર્શન દેવ સ્વરૂપે થયાં, જયાં તે દેવે સાધુભગવંતને વંદના પછી કરી. પહેલાં વંદન પોતાને ધર્મ આપનાર પત્ની મદનરેખાનાં ચરણે મસ્તક ઝુકાવી કર્યા. પોતાના નવજાત શિશુ નમિકુમારને જોવાની ઇચ્છા છતાંચ મિથિલા નગરી સુધી પાછા આવ્યા પછી ફરી નવા શીલસંકટથી બચવા ત્યાં બિરાજમાન સાધ્વી ભગવંતોનો પરિચય કરી સંસાર અસારનો ત્યાગ કરી દીધો. જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી વાસિત તેણીએ સાધ્વી જીવનને ખૂબ દીપાવ્યુ. પોતા પાછળ મોંહાધ બનેલ જેઠ મણિરથ સર્પદંશથી અપમૃત્યુ પામી ચોથી નરકે જવાં છતાં તેના ઉપર રોષ નહીં કે પુત્ર ઉપર પણ રાગ નહીં તેવી વૈરાગી દશા વિકસાવી. જૈન-ઇતિહાસમાં જે પોતાના જ સાંસારિક બેઉ પુત્રો ચંચશા અને નિમરાજને યુધ્ધના મેદાનમાં ઊતરેલા દેખી યુધ્ધના મોરચે આવેલ છે. તુમુલ રણસંગ્રામ અને નિર્દય હિંસાનાં પાપોને અટકાવવા રણમેદાને પડી બેઉ ભાઇઓને એક બીજાની ઓળખાણ કરાવી પછી પોતાનો પણ પરિચય માતા તરીકે આપ્યો છે. ભીષણ યુધ્ધને અટકાવવામાં ધારી સફળતા મેળવી છે અને પોતે ઐતિહાસિક પાત્ર બનેલ છે. સાધ્વી મઠનરેખાનાં જ શીલ - સત્વ - શોર્ય - વગેરેથી વગેરેથી પ્રભાવિત થઈ પાછળથી પુત્ર નમિરાજાએ પણ દાહજવરના નિમિત્તે દીક્ષા લઇ આત્મ પરાક્રમ ફોરવ્યું છે. બેઉ ભ્રાતાઓએ પણ માતા સાધ્વીના આદર્શે આત્મકલ્યાણ સાધ્યું છે. પ્રાંતે સાધ્વીશ્રી મઠનરેખા મોક્ષમાર્ગના મુસાફર બની શાશ્વતા સુખના સ્થાનને સંપ્રાપ્ત કરી ગયા છે. Personal Use Only Page #694 -------------------------------------------------------------------------- ________________ Floo ૨૭ મોહગર્ભિત વૈરાગ્ય (સાધ્વી રૂક્મિણી) શાસ્ત્રોમાં વૈરાગ્યના ત્રણ પ્રકાર જણાવ્યા છે. જ્ઞાનગર્ભિત, મોહગર્ભિત અને દુઃખગર્ભિત, તેમાં પ્રથમ ક્રમ પ્રમાણે જ્ઞાનસંયુક્ત સંસાર વિરક્તિ અલ્પભવોમાં મુક્તિનું કારણ બને, છતાંય મોહગર્ભિત અને દુઃખના નિમિત્તોથી ઉત્પન્ન વિરાગ પણ અનુક્રમે જ્ઞાનપરિણત બની આત્મકલ્યાણનું કારણ બને છે. શ્રાવિકા જયંતીનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત હતો તો શ્રાવિકા સુનંદા કે જે વજ્રસ્વામી જેવા ધર્મધુરંધરની સગી માતા હતી. તેણીનો વૈરાગ્ય બાળવજે ઉપજાવેલા દુ:ખોથી મિશ્રિત હતો. અંતે સુનંદાએ પોતાના પતિ ધનગિરિ, પોતાના ભાઈ આર્યસમિત અને અંતે પોતાના લાડલા પુત્ર વજ્રકુમારની પણ દીક્ષા જોતાં પોતે પણ ભ્રાતા ભર્તાર અને ભૂલકા વગર સંસારમાં રહેવું દુઃખનું કારણ સમજી દુ:ખી બનીને પણ દીક્ષા લીધી. સુંદર સંયમ સાધ્યું ને સ્વર્ગલોક પણ પામી. તે પછી તો વજ્રસ્વામી યુવાવસ્થાએ પહોંચતાં જ તેમની સંયમ સાધના પણ યૌવન પામી હોય તેમ શાસનપ્રભાવક લબ્ધિના સ્વામી બન્યા. અદ્ભૂત રૂપવાન, પ્રશસ્ત પ્રવચનકાર અને વિશિષ્ટ ગુણવાન તરીકે ચોતરફ તેમની યશકીર્તિ સાધ્વી સમુદાય તરફથી વિસ્તરવા લાગી હતી. તે ગુણગાન સુણતાં પાટલીપુત્રના ધનશ્રેષ્ઠીની કન્યા રૂક્મિણી વજ્રસ્વામી પર મોહાણી. સંસારીઓની સંસાર રાષ્ટિ સાધુસંતોમાં રાગ દશા જોવા લલચાય, અને સંસારત્યાગીને પણ ભોગી બનવા જેમ લલચાવે તેમ મુગ્ધા બનેલ કન્યાએ પોતાના પિતાને સ્પષ્ટ કહી દીધું કે વરીશ તો વજ્રસ્વામીને નહિ તો મારે બીજો પતિ નથી અને ખરેખર પુત્રીની હઠ સામે ધનશ્રેષ્ઠી પણ મુંઝાયા અને ગમે તેમ પોતાની એકમાત્ર પુત્રીના સંસારસુખને વધાવવા ગમે તે ભોગે ચતુર્વિધ સંઘ વજ્રસ્વામી સાથે રૂકિમણીનો હસ્તમેળાપ થાય તે માટે યુક્તિઓ વિચારવા લાગ્યા. જોગાનુજોગ જ્ઞાની વજ્ર સ્વામી વિચરણ કરતાં પાટલીપુત્ર જ પધાર્યા જ્યાં તેમની પ્રભાવકતાનો પરિચય કરવા રાજા સ્વયં દેશના સુણવા આવ્યા અને ચારેય તરફ જયજયકાર વર્તવા લાગ્યો. પ્રથમ પ્રવચનથી જ પ્રભાવિત થયેલ રાજાએ પોતાના અંતઃપુરની રાણીઓને મહાત્માઓના દર્શન કરાવ્યા તેથી રાજાનું અનુસરણ કરતી પ્રજા પણ વજ્ર સ્વામીના યશનામ કર્મથી ઘેલી બની. તેથી પોતાના સંયમને સાચવવા લબ્ધિધારી વજ્રસ્વામીએ પોતાના વિલક્ષણ રૂપને સંક્ષેપ્યું પણ કંઠસ્વર મધુર હોવાથી લોકોના આકર્ષણનું જ કારણ બન્યા. પછી લોકોની રૂપાપેક્ષા જ્ઞાનથી જાણી બીજીવારની દેશનામાં પોતાના મૂળરૂપમાં આવી હજાર પત્રોવાળું કમળ વિક્રુત્યું. તેથી ધનશ્રેષ્ઠી પણ ખૂબ આકર્ષાયા અને પોતાની રૂક્મિણીની મનીષા પૂરવા એક ક્રોડ સુવર્ણ ધન વજ્રસ્વામી પાસે ધરી પુત્રીના પતિ બનવા ભોગયાચના કરી દીધી. વળતરમાં વજ્રસ્વામીએ પોતાની પૂર્ણ યુવાવસ્થાને સાચવી કંચન અને કામિની, રૂપ અને રૂપિયો અર્થ અને અનર્થકારી નારીને નાણા કરતાં વધુ ઊંડી નરકગતિની ખાણ કહી જબ્બર વૈરાગ્યરસનો વાર્તાલાપ ધનશ્રેષ્ઠીની સામે ધરી દીધો, સાથે એ વાત પણ કહી દીધી કે જો રૂક્મિણી ખરેખર મારી રાગિણી હોય તો જે વીતરાગકથિત વેશધારી હું બન્યો છું તે જ સાધ્વીવેશ પહેરી આત્મકલ્યાણને અનુસરે અન્યથા સાચા પ્રેમની શું સાબિતી? અને વચનલબ્ધિના સ્વામી વજ્રસ્વામી સામે ધનશ્રેષ્ઠીનું ધન અનુપયોગી થયું બલ્કે રૂક્મિણીએ મોહગર્ભિત ધર્મ દીક્ષા લઈ સંયમ સ્વીકારી લીધું. Page #695 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૬૦૧ શ્રમણ સંઘ જૈનસંઘતો આધારસ્તંભ છે તો શ્રમણીસંઘ જૈનસંઘની આધારશીલા છે. જન સંઘની આધારશીલા – લબ્લિવિક્રમ સમુદાયનાં સાધ્વીજી શ્રી વાચંયમાશ્રીજી (બહેન મહારાજ) - રત્નત્રયી શ્રમણીરત્નોની, પુણ્યપ્રભાવકતા સમયે સમયે જે રીતે અંકિત બની તેની અનુમોદના અને નમ્ર ઝાંખી કરાવવાના શુભાશયથી અત્રે આ લેખમાળા રજૂ કરનાર પરમ શાસનપ્રભાવિકા, સૌમ્યમૂર્તિ પૂ. સાધ્વીરત્ના શ્રી વાચંયમાશ્રીજી મ0 (બહેન મહારાજશ્રી) જેમનું સંસારી નામ છે વસુમતી. એક નાનકડી વાતમાં જ વાસુમતીથી જીવનનો એક મહાન સંકલ્પ થઈ ગયો. ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને જીવનનો નકશો બદલાઈ ગયો. આત્માને સ્વાધીન કરવાની ઝુંબેશમાં જીવનને જોડી દીધું વિ.સં. ૨૦૦૬ના વૈશાખ વદ ૬ ના શુભ દિને પાલિતાણાની પુણ્યમયી ધરતી પર મોટીબહેન રાજીમતી સાથે પ્રવ્રજ્યા અંગીકાર કરી, ૧૦ વર્ષની વસુમતી પૂ. સાધ્વીજી શ્રી સુવ્રતાશ્રીજીનાં શિષ્યા સાધ્વી વાચંયમાશ્રીજી નામે બન્યાં. માત્ર બહેનના વાદે દીક્ષા લેનાર બાલસાધ્વી આવતી કાલે મહાન શ્રમણીરત્ના શાસનપ્રભાવિકા સાધ્વી બનશે એવી કલ્પના પણ કોને આવી શકે? મહાન જેનરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ કવિકુલકિરીટ પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજની જ્ઞાનદષ્ટિએ આ બાલસાથ્વીમાં અનેકવિધ શક્તિ નિહાળી. પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજીનું ધ્યાન દોરાયું. ખંભાત જેવી ધર્મનગરીમાં આ ભગિનીયુગલે જ્ઞાનયજ્ઞ આરંભ્યો. કર્મગ્રંથ, તત્ત્વાર્થ સૂત્ર, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, સંસ્કૃત વ્યાકરણ, પ્રાકૃત વ્યાકરણ, તર્કસંગ્રહ, ન્યાય અને કાવ્યશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર–એવા એક પછી એક વિષયમાં પ્રભુત્વ મેળવવા લાગ્યાં. સ્વાધ્યાયની સાથે સાથે અધ્યાયનું કાર્ય પણ ખરું. પૂ. સાધ્વીશ્રી વાચયમાશ્રીજી મહારાજનું અધ્યયન એટલે કોઈ પણ વિષય હોય, પણ તે વિષયને અનેક દષ્ટિકોણથી સાંગોપાંગ હસ્તગત કરે. માત્ર અધ્યયનની ગ્રહણશક્તિ જ ઉત્તમ નહીં, પણ અધ્યાપનની આદાનપ્રદાનશક્તિ પણ અવ્વલ કોટિની. ગમે તેવો અઘરો વિષય હોય, પણ તેમની સમજાવવાની શૈલી એવી કે સામાન્ય બુદ્ધીવાળા પણ સહજ ભાવે સમજી શકે. પોતાના વિશાળ સાધ્વીવૃંદને તાત્ત્વિક-ધર્મ-અભ્યાસ સ્વયં કરાવે. પૂ. દાદા ગુરુદેવ તેઓના અધ્યયનની ચકાસણી કરે. એક વાર તો પૂ. દાદા ગુરુદેવે કહેલ, “વાચંયમા! તું છોકરો હોત તો તું જૈન શાસનનો એક મહાન બાલ-આચાર્ય હોત.” ગુરુકૃપા વરસાવતા આ હર્ષોલ્ગારોમાં એક શક્તિસ્ત્રોતનું દર્શન છે. બાલ્યવયથી તન-મન-વચન અને જીવન શાસનનાં ચરણે ધરી, ગુર્વાજ્ઞાને શિરસાવંદ્ય કરનાર સાધ્વીવર્યાને મોટા ભાગે લોકો “બહેન મહારાજ'ના નામે ઓળખે છે. બહેન મહારાજની વક્નત્વશક્તિ, અદ્ભુત છે. અને વસ્તૃત્વશક્તિ કરતાં અધિક શક્તિ તેમની લેખિનીમાં છે. કમલપરાગ', “પાથેય કોઈનું, શ્રેય સર્વનું, “શ્રી દશવૈકાલિક ચિંતનિકા', “શ્રી ઉત્તરાધ્યયન ચિંતનિકા', “શ્રી આચારાંગ ચિતનિકા' આદિ ગ્રંથોમાં તેમની કલમે જે ગહન ચિંતન-મનન વહેવડાવ્યું છે તે અદ્ભુત છે. તેમાં માનવમનમાં રહેલા અનેકવિધ પ્રશ્નો અને અનુભૂતિનું સચોટ વિવરણ છે. નવી પેઢી અને જૂની પેઢીના માનસિક અંતર વચ્ચે જાણે અપૂર્વ સેતુ સમાન છે. સ્થાનકવાસી શ્રમણીવૃંદ તો આ ચિતનિકા વાંચીને એટલી બધી પ્રસન્નતા દાખવે કે, જો બહેન મહારાજ નજીકના ક્ષેત્રમાં હોય Jain Education Intemational Page #696 -------------------------------------------------------------------------- ________________ ૦૨ ચતુર્વિધ સંઘ તો અવશ્ય તેમનાં દર્શન કરી, વારંવાર તેમના શ્રીમુખે કાંઈક ચિંતનધારા ઝીલવા આતુર હૃદયે ઉપસ્થિત થાય જ. ઔદાર્યથી યુક્ત, સંકુચિત ધારાથી મુક્ત સાધ્વીવર્યાએ પોતાના શ્રમણી વૃંદમાં જ્ઞાનપ્રદાન અને સુંદર સંસ્કાર દ્વારા સહુમાં રહેલી શક્તિને ખૂબ પ્રોત્સાહિત કરી છે. કોઈ જ્ઞાનમાં આગળ હોય, તો કોઈ સેવાધર્મમાં કોઈ તપમાં રુચિ રાખે, તો કોઈ જાપમાં, કોઈ કાવ્ય રચે, તો કોઈ કથા; કોઈ ગાવામાં શોખ કેળવે, તો કોઈ વાચનમાં; પરંતુ બાલસાધ્વીથી લઈ વૃદ્ધ સુધીની દરેક વ્યક્તિની વિશિષ્ટ શક્તિ અને વિશિષ્ટ રુચિને સુંદર રીતે સંયોજિત કરી એટલું સુંદર આયોજન કરે કે સહુને લાગે કે, અહો! બહેન મહારાજે કેવી કૃપા કરી કે આજે આ સુંદર લાભ મળ્યો! છ'રી પાલિત યાત્રા સંઘ હોય કે જિનભક્તિ મહોત્સવ હોય; ઉપધાન તપ હોય કે મહિલા શિબિર હોય; સામૂહિક તપ હોય કે પછી વિશાળ સંખ્યામાં સમૂહ સામયિક હોય; જિન શાસનને સંલગ્ન કોઈ પણ કાર્ય હોય તો તેમાં પૂજ્યશ્રીની આયોજનશક્તિ ઝળકી ઊઠે જ. એક વાર ધર્મકાર્યમાં જોડાયેલ આત્માને સુંદર ધર્મકાર્ય કર્યાની એટલી બધી અનુમોદના થાય કે ફરી ફરી તે ધર્મકાર્ય માટે ઉત્સાહી રહે! લોકો કહે કે, “બહેન મહારાજ! આપે એટલું સુંદર આયોજન કર્યું કે અમને લાગે છે કે અમારું વાવેલું બીજ મોતી બનીને ઊગ્યું !” પૂ. બહેન મહારાજનું હૃદય એટલું કરુણાસભર કે કોઈનું પણ દુઃખ જોઈને દ્રવી ઊઠે. જીવનના અટપટા પ્રશ્નોમાં ગૂંચવાયેલ માનવી માર્ગદર્શન માંગે તો પૂજ્યશ્રીના મીઠા બોલ સંતપ્ત હૃદયને શાંતિ આપે. ખંભાતના ચાતુર્માસમાં પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ૧૦૮ માસક્ષમણ થયાં. પૂ. ગુરુદેવની તબિયત તો નાજુક હતી જ. તપસ્વીને કાંઈ પણ અશાતા થાય કે તુરત જ બહેન મહારાજ તપસ્વીના ઘેર જઈ શાતા પૂછે. તપસ્વીના ભાવને સમજી યથાયોગ્ય આગળ વધારે. અશાતા દૂર કરવાના ઉપાયો જણાવે. પૂ. બહેન મહારાજનો અથાગ પરિશ્રમ જોઈ, તેમના હૃદયની કરુણા નિહાળી, દુઃખી જીવો પ્રત્યેની હમદર્દી જોઈ, આ સર્વ જીવોને ધર્મમાર્ગે જોડી દેવાની પ્રબળ ભાવના નીરખી સર્વનું દિલ અહોભાવે ઝૂકી જાય. જૈન સાધુજીવનની આચારણા કે જૈનધર્મની પરિભાષાને નહીં સમજનાર તો કહે, આ તે બહેન મહારાજ છે કે દુઃખીજન-વત્સલ મધર ટેરેસા છે! જપ-ધ્યાન-આરાધના : વિ. સં. ૨૦૧૩થી પૂ. બહેન મહારાજે પોતાના જીવનમાં પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ, ભક્તામર સ્તોત્ર સમારાધક પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ તથા શાસનપ્રભાવક પૂ. આ. દેવશ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને માર્ગદર્શન મુજબ નવકાર મહામંત્ર, ભક્તામર સ્તોત્ર, પ્રભુ પાર્શ્વનાથ તથા અધિષ્ઠાયિકા પદ્માવતી માતાનું આરામ નવકાર મંત્રના પાંચે પદનો કરોડોની સંખ્યામાં શ્રીસંઘ સાથે સિકંદરાબાદમાં જાપ કરેલ-કરાવેલ છે. મુંબઈ–માટુંગામાં ચાતુર્માસ દરમિયાન, એવી જ રીતે “ૐ હ્રીં નમઃ”નું આરાધન કરેલ-કરાવેલ છે. ભરૂચમાં પણ તેઓશ્રીના માર્ગદર્શનથી તેમના સાધ્વીવૃંદે એક કરોડ જાપ તેમ જ વિશિષ્ટ આરાધન કરેલ-કરાવેલ છે. પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજની અસીમ ગુરુકૃપા પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની નિઃસીમ આશિષધારા અને પૂ. ગુરુબંધુ શ્રી રાજ્યયશસૂરીશ્વરજી મહારાજની અપાર કૃપાધારા ઝીલતાં નિરંતર ત્રણ પાટ-પરંપરાના શાસનપ્રભાવક ગુરુભગવંતોની ગુર્વાજ્ઞાને શિરસાવંદ્ય કરી રહેલ પૂ. વાચંયમાશ્રીજી (બહેન મહારાજ) વર્તમાન સાધ્વીવૃંદમાં એક શ્રેષ્ઠ શ્રમણીરત્ન છે. તેઓશ્રીનાં શિષ્યાઓમાં સાધ્વીશ્રી અહતુપાશ્રીજી, શ્રી પરમપદ્માશ્રીજી, શ્રી વસુપધાશ્રીજી, શ્રી પાર્ષયશાશ્રીજી, શ્રી દિવ્યયશાશ્રીજી, શ્રી જીતયશાશ્રીજી, શ્રી શીલયશાશ્રીજી આદિ છે. પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભરી કોટિશઃ વંદના! - સંપાદક ! Jain Education Intemational Page #697 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૬૦૩ શ્રમણીસંઘનું યોગદાન સર્વમાન્ય મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્રની ૨૨ મી ગાથામાં જૈન ધર્મમાં તીર્થકર ભગવંતો તીર્થની સ્થાપના કરે છે મુક્ત કંઠે ભાવપૂર્ણ સ્તુતિ કરી છે. ત્યારે સૌ પ્રથમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે.–સાધુ સાધ્વી, “સ્ત્રીમાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાનું શ્રાવક, શ્રાવિકા જૈન ધર્મમાં આ ચતુર્વિધ સંઘનું અત્યંત નાન્યા સુતં તદુપમ જનની પ્રસૂતા; મહત્ત્વ છે. આત્માની ક્રમિક વિકાસદશાને પામેલ સૌ પોતાના સર્વા દિશો દધતિ ભાનિ સહસ્ત્રરમિ, ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. જેનોના મુખ્ય બે વિભાગ છે પ્રાચ્ચેવ દિન્ જનયતિ ફુરદંશુ જાલમ્ II” શ્વેતાંબર અને દિગંબર, પણ બંને મતમાં ચતુર્વિધ સંઘને સ્થાન હે ધન્ય માતા! આ સંસારમાં હજારો સ્ત્રીઓ હજારો છે....જૈન સંઘમાં જેટલા સાધુ પૂજ્ય છે એટલાં જ સાધ્વીજી પુત્રને જન્મ આપે છે, પણ આપ જ ધન્યમાતા–જનની છો જે પૂજ્ય છે. નવકાર મંત્રના પાંચમાં પદમાં ‘સાહૂણં' પદ આવે છે. તીર્થકરને જન્મ આપે છે–તે માટે કેટલી સુંદર ઉપમા આપી છે! પણ, તેનો અર્થ સાધુ-સાધ્વીજી જ થાય. તેથી સાધુ-સાધ્વી બંને દિશાઓ તો દશ છે. પણ પૂર્વ દિશા પૂજ્ય છે, કારણ કે સૂર્યને પરમેષ્ઠિપદે બિરાજિત છે. જૈન ધર્મ પુરુષપ્રધાન કહેવાય છે. જન્મ આપે છે. તેમ તમે પણ તીર્થકરને જન્મ આપો છો. તેથી પણ, તેમાં સાધ્વી કે શ્રાવિકાનું સ્થાન પૂજ્ય જ છે. ધર્મતીર્થના હે માતા! તમે જગતુપૂજ્ય છો અને વંદનીય છો જૈન ધર્મના વિકાસ–પ્રસાર અને પ્રભાવ ફેલાવવામાં મુનિ ભગવંતો-આચાર્ય મહાન કલ્પસૂત્રમાં' ભદ્રબાહુ સ્વામી યક્ષા-યક્ષ દિના માટે ખૂબ ભગવંતોએ જે ફાળો આપ્યો છે તે સુવર્ણાક્ષરે લિખિત સત્ય છે. જ મહત્ત્વપૂર્ણ શબ્દો વાપરે છે “પુત્તી સમાં સીસા” પુત્રી સમાન બીજી બાજુ એ વિશિષ્ટતા છે કે જૈન ધર્મમાં તીર્થકરની શિષ્યા. માતાની પ્રતિમા તીર્થંકર સહિત છે, પણ તીર્થકરના પિતાની આ વિશ્વને સંપ્રતિ જેવા મહાન રાજવીના ધર્મગુરુ આર્ય પ્રતિમાઓ નથી. આજે પણ જિનજનની પરનું અત્યંત મહત્ત્વ છે. રક્ષિતસૂરિ મહારાજ અને આર્ય મહાગિરિના માટે કહેવાય છે આબુ, દેલવાડા, રાણકપુર વ. તીર્થોમાં જિનમાતાના પટ વંદનીય કે આ બે મહાપુરુષના ધર્મભાવની વૃદ્ધિ યક્ષા વગેરે આર્યાઓએ પૂજનીય છે. જેનોના પ્રસિદ્ધ તીર્થ સિદ્ધાચલમાં દેવાધિદેવ આદિ કરી છે. તેની સ્મૃતિમાં રક્ષિતસૂરિ અને મહાગિરિના જેવા પ્રભુની સન્મુખ હાથીની અંબાડી ઉપર માતા મરુદેવા સહિત જૈનાચાર્યનાં નામ આગળ “આર્ય' શબ્દ મૂકવામાં આવ્યો છે. તે આદિપ્રભુની પ્રતિમા છે. તે જ જિનાલયના ઉપરના ભાગમાં ઇતિહાસપ્રસિદ્ધ છે. પટનામાં આ મહાસતી સાધ્વીઓનો પૂજનીય માતા મરુદેવાની પ્રતિમા આદિ પ્રભુને ગોદમાં લઈ બેઠેલી છે. પટ છે, તેમ ઐતિહાસિક ગ્રંથો સાક્ષી આપી રહ્યા છે. જૈન શાસ્ત્રોમાં કલ્યાણકોનું વર્ણન આવે છે ત્યાં ઇન્દ્ર આવી સૌ વિદ્વદ જગતમાં જૈનાચાર્ય હરિભદ્રસૂરિજી મ.સા.નું નામ પ્રથમ માતાની સ્તુતિ કરે છે. બાદમાં પ્રભુની સ્તુતિ કરે છે. સૌ મૂર્ધન્ય છે અને મૂર્ધન્ય રહેશે. આવા મહાન આચાર્યને પ્રતિબોધ પ્રથમ ૫૬ દિગુકુમારિકા પ્રભુજન્મનો મહોત્સવ મનાવે છે. યાકિની મહત્તરા નામના મહાન સાધ્વી દ્વારા થયો છે. અત્યંત જેનોમાં સવારના પ્રતિક્રમણમાં એક ખૂબ મહત્ત્વનું સૂત્ર બોલાય વિદ્વાન અને આ કૃતજ્ઞ આચાર્ય મ.સા. પોતાને યાકિની મહત્તરા છે તે ‘ભરફેસર બાહુબલીની સઝાય. આ સૂત્રની ગાથામાં સુનુ એટલે પુત્ર તરીકે સ્વરચિત અનેક સૂત્રોમાં સ્મરે છે. મહાત્માઓ ને મહાન શ્રાવકોને વંદના કરવામાં આવે છે. તે લોકોક્તિ એવી પણ છે, જૈનસંઘ આ મહાન આચાર્યને જે કોઈ સૂત્રની ગાથા નંબર ૭ થી ૧૪ ગાથા સુધી મહાસતી ઉબોધન ન કરી શકતા તેવું ઉબોધન આ મહાન આર્યા સાધ્વી મહાસાધ્વીઓને વંદન કરવામાં આવે છે. પ્રતિક્રમણનું આ સૂત્ર નિર્ભીકપણે આચાર્યને કરતાં અને તેઓ ખૂબ જ ભાવપૂર્વક જૈનાચાર્યો–ઉપાધ્યાયો–સાધુ ભગવંતો-સાધ્વીજી મહારાજ, ઉપકારી સાધ્વીજી મ.ના વચનને શિરોમાન્ય કરતા. અનેક શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ ભાવપૂર્વક અત્યંત માંગલિક રીતે મહાપુરુષો સાથે કર્ણાવતી નગરીનો ઇતિહાસ જોડાયો છે. ઉચ્ચારણ કરે છે અને છેલ્લી ગાથામાં કહે છે-“ઇચ્ચાઈ સાહિત્યમેરુ હેમચંદ્રાચાર્યના મહાન ગુરુ દેવસૂરિ મ.સા. ને મહાસઈઓ, જયંતિ અકલંક શીલકલિઆઓ, અજ્જવ વજ્જઈ સાધ્વીજી મહારાજે ધા નાખી : “તમારા જેવા આચાર્ય હોય અને જાસિં, જસ પડતો તિહુઅણ સયલે” ....સુલતા-ચંદનબાળા સાધ્વીજીની મર્યાદા ન જળવાય? શું આપને આવી ઉપેક્ષા કરવા ઇત્યાદિ મહાસતીઓ કે જેમનું નિર્મળ શીલ છે તેથી આજે પણ આચાર્ય બનાવ્યા છે?” અને પૂ. આચાર્ય ભગવંતે સાધ્વીસંઘની સમસ્ત ત્રણ જગતમાં તેમનો યશ પટહ ગુંજી રહ્યો છે. જૈનોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દિગંબર સાથે વાદ કર્યો. આચાર્ય Jain Education Intemational Page #698 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ દેવસૂરિ મ. અને દિગંબર પંડિતના વાદે એક અદ્ભુત ઇતિહાસ સર્યો કે ગુજરાતને છોડીને તે સમયના દિગંબરો દક્ષિણ તરફ સિધાવ્યા. આ પ્રકરણ ઇતિહાસની આલબેલ છે. આજે પણ વિશાળ પ્રમાણમાં દક્ષિણમાં દિગંબર જૈનો છે. કેટલાંક ગામો તો સંપૂર્ણ દિગંબર જૈનોનાં છે. જૈનો જેમના માટે પરમ ગૌરવ અનુભવે છેકાલિકાચાર્યએ સરસ્વતી સાધ્વીના રક્ષણ માટે ગર્દભીલ રાજા સામે એક ભયંકર એલાન કર્યું. છેવટે જૈનાચાર્યએ સાધ્વીજી મ.ના રક્ષણ માટે ભારતમાં હૂણ અને શકને પણ સરસ્વતી સાધ્વીની રક્ષાર્થે લાવ્યા. પ્રત્યેક જૈન પૂર્વવિદ્ બાલદીક્ષિત વજસ્વામીના ગુણ ગાતા ધરાતાં નથી. તે મહાન વ્રજસ્વામી સાધ્વીજીથી સ્વાધ્યાય રૂપે થતાં આગમસૂત્રો સાંભળી બાલ્યવયમાં જ આગમવિદ્ બન્યા. ગુજરાતની ધરાને અહિંસક બનાવનાર સિદ્ધરાજ- જયસિંહ અને કુમારપાળના મહાન ગુરુદેવ હેમચંદ્રાચાર્ય મહારાજે પોતાની માતા સાધ્વી પાહિનીને પાટ પર બિરાજિત કર્યા હતાં અને તેમના અંતિમ સમયે આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યે વાગુદાનમાં એક લાખ નવકારમંત્ર ગણવાનું વ્રત લીધું હતું. આ ગુજરાતની ધરાના પવિત્ર પ્રખ્યાત તીર્થ માતરમાં પણ પૂ. સાધ્વીજી મ.ની પ્રતિમા છે. જૈનોમાં માથુરી વાચના વલ્લભી વાચનાનું ખૂબ મહત્ત્વ છે. તેમાં પણ મહત્તરા પ્રવર્તિની અને સાધ્વીજી મ. ઉપસ્થિત હતાં અને તેમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. આંતરરાષ્ટ્રીય જગતમાં જે “ઉપમિતિ ભવપ્રપંચ' ગ્રંથનું અદ્ભુત સ્થાન છે, ૧૬૦૦૦ પાત્રનું આ મહાન અદ્ભુત નાટક છે, તે ‘ઉપમિતિ ભવપ્રપંચ' ગ્રંથની મૂળ કૉપીનું આલેખન ગાણા નામનાં સાધ્વીજી મ. કર્યું છે. આ ગ્રંથના સર્જક સિદ્ધર્ષિસૂરિ ગણા સાધ્વીજી મ. માટે લખે છે–સરસ્વતીનુલ્યા આર્યા તેમના અક્ષર માટે આરીસા જેવા અક્ષર અને મુક્ત દિલે લખ્યું છે. પુષ્પચૂલા- રત્નચૂલા-મિલાપસુંદરી વગેરે સાધ્વી જગતની અદ્ભુત તારલિકાઓ છે. મરુદેવાગણિની વગેરેએ તે સમયે દક્ષિણ જેવા દૂર-સુદૂર પ્રદેશમાં વિચરી જૈનધર્મનો પ્રભાવ ફેલાવ્યો છે. આ ભયંકર વિષમકાળમાં પણ આ સાધ્વીસંઘ પવિત્ર છે, નિર્મળ છે. તપ-ત્યાગ-સંયમ પરિણતિ, ચારિત્રપાલનમાં તથા તપશ્ચર્યામાં મોખરે છે. સાધ્વી ભગવંતો નિર્મલતા દ્વારા વંદનીયપૂજનીય રહ્યાં છે. સૌથી અધિક અને અદ્ભુત ઘટના એ છે કે આ અવસર્પિણીકાળમાં ૧૯મા તીર્થકર મલ્લિનાથ પ્રભુ સ્ત્રી હતાં. અનંતકાળે આવું એકાદ આશ્ચર્ય બને છે, જેને ૧૦ આશ્ચર્યોમાં ચતુર્વિધ સંઘ એક આશ્ચર્ય ગણાવ્યું છે. અમદાવાદની નજીકનું ભોયણી તીર્થ દેવાધિદેવ મલ્લિનાથ પ્રભુનું પવિત્ર તીર્થધામ છે. વર્તમાન સમયે સમસ્ત જૈનોના મહાન તીર્થ સમેતશિખર તીર્થનો જીર્ણોદ્ધાર પુણ્ય નામધેયા રંજનશ્રીજી મ.ની પ્રેરણા અને ઉપદેશને આભારી છે. રાજસ્થાનમાં નાકોડા તીર્થનું અતિ મહત્ત્વ છે. આ નાકોડા તીર્થનાં ઉદ્વારિકા સાધ્વી હેતશ્રીજી છે પૂનાનો સંઘવી પરિવાર આ સાધ્વીજી મ.ને માતાતુલ્ય ગણે છે. જૈનાચાર્ય કલાપૂર્ણસૂરિ મ. ના દાદાગુરુ હિતવિજય મ.નું ચરિત્ર વાંચતાં સાધ્વીજી મ. સાથે જે વ્યવહાર કરે છે તે ભાવિકોને હર્ષસભર કરી દે છે. સ્ત્રી–સ્વાતંત્ર્યના ઉદંડ છંદ સામે જૈન સાધ્વીજી એક પરમ આદર્શ છે, જેમણે સ્ત્રી સાધ્વીજીવનને ઉન્નત મસ્તકે જીવવાનો અદ્ભુત માર્ગ બતાવ્યો છે. છતાં એક સત્ય હકીકત છે આ સાધ્વીજી મ. લોકેષણાથી ખૂબ દૂર રહ્યાં છે અને ખુદની આગવી નમ્રતા-વિદ્વત્તા અને સમતાથી જૈન સંઘના આધારશિલા બન્યાં છે. જૈન સંઘના પાયાના પત્થર બની સાધ્વીજી મહારાજે જગત સામે એક અદ્ભુત આદર્શ રજૂ કર્યો છે. દિગંબર જૈનોમાં પણ આર્યા (સાધ્વીજી)ની પ્રેરણાથી હસ્તિનાપુર તીર્થમાં જૈન ભૂગોળના સ્થાપત્ય જંબૂઢીપનું નિર્માણ થઈ રહ્યું છે. મૂર્તિપૂજક સ્થાનકવાસી તથા તેરાપંથી સંઘ સહજ સ્વીકારે છે. જૈનધર્મના મહત્ત્વને સ્થાપિત કરવામાં–સ્થિર કરવામાં અને જૈનાચારના પાલનમાં પૂજ્ય સાધુ ભગવંત જેવો જ સાધ્વીજી મ.નો ફાળો છે. વર્તમાનમાં પણ લગભગ ૧૦ હજાર સાધ્વીજી મ. ભારતની ધર્મધરાને પવિત્ર કરી રહ્યાં છે અને સંસ્કાર-સંયમની પવિત્ર ભાગીરથી વહાવી રહ્યાં છે. જેનો આર્યા-સાધ્વીજી મ. શ્રમણી નામ દ્વારા તેમની સ્તવના કરે છે. ખાસ કરી અમદાવાદી જૈનો સાધ્વીજી મ. માટે “ગયણી સા'બ-ગણીજી મહારાજ બોલે છે. “ગયણી સાબ કે ગયણીજી બોલે એટલે તુરંત બીજાં જેનો કહે-શું તમે અમદાવાદના છો? “ગણી સા'બ' આ શબ્દ અમદાવાદી જૈનોની મોનોપોલી છે. સાચે “ગયણી સા'બ' અપભ્રંશ શબ્દ છે. મૂળ શબ્દ “ગુરુણીજી સાહેબ છે'. સાચે જૈન સાધ્વીજી મ. જૈન સંઘની આધારશિલા છે. જૈનધર્મ માટે તેમનું મૂક ઘણું યોગદાન છે. આપણે આશા રાખીએ જ્યાં શીલ, સદાચારનાં ભયંકર ખંડન થઈ રહ્યાં છે, નારીના દેહનાં પ્રદર્શન દ્વારા યુવાજગતને ભ્રમિત કરવામાં આવે છે તેવા બારીક અને નાજુક સમયે ગંગાથી પણ અધિક નિર્મળ, યમુનાથી પણ પરમ પવિત્ર અને સરસ્વતી Jain Education Intemational Page #699 -------------------------------------------------------------------------- ________________ ૦૫ તવારીખની તેજછાયા નદીના નીરથીયે ઉજ્વલ પવિત્ર સાધ્વીજી મહારાજ શીલ- મરુદેવી ગણિની વગેરે કુલ્પાક તીર્થમાં પધારેલ છે. સદાચાર–સંસ્કાર ને નિર્મળતાનો સંદેશ આપતાં રહ્યાં છે, વિશેષાવશ્યક બૃહદ્રવૃત્તિમાં સાધ્વીજી મ. સં. ભવિષ્યમાં આપતાં રહેશે. જેમ શ્રમણો વિશ્વમાં જૈનધર્મને ગુંજિત ૧૧૫૭માં ૨૮૦૦ શ્લોકપ્રમાણ વિશેષાવશ્યક બૃહદ્રવૃત્તિ કરનાર આધારસ્થંભો છે તેમ સાધ્વીસંઘ જૈનસંઘની આધારશિલા રચવામાં પં. અભયકુમાર, ૫. ધનદેવગણિ, પં. જિનભદ્રગણિ, છે. જૈનધર્મમાં સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર હોય તેવું કહ્યું ૫. લક્ષ્મણ ગણિ, મુનિ વિબુધચંદ્ર, સાધ્વી આણંદશ્રી મહત્તરા, નથી. મહાસતી સાધ્વીઓએ માનભૂખ્યા જગત સામે પડકાર સાધ્વી વીરમતી ગણિનીએ સહાય કરી હતી. ફેંક્યો છે : “અમે અધિકારનાં ભૂખ્યાં નથી, કર્તવ્ય એ જ અમારો પ્રાણ છે.” સાધ્વીસંઘ કર્તવ્ય-પંથે તત્પર છે અને તત્પર મહત્તરા-ગણિની : ભંડારનિવાસી પોઢકની બે પુત્રીઓએ દીક્ષા લીધી, જે યશાશ્રી ગણિની અને શિવાદેવી રહેશે. માર્ગ ભૂલેલ નારીઓનાં જીવનમાં પણ એક કર્તવ્યનો પ્રકાશ પાથરશે એવી અપેક્ષા છે. મહત્તરા નામે ખ્યાત થયેલ. - આચાર્ય પ્રધુમ્નસૂરિ : તેમના શ્રમણી-સમુદાયનાં તવારીખની તેજછાયા સાધ્વી પ્રભાવતીશ્રી મહત્તરા, સા. જગશ્રી મહત્તરા, સા. ઉદયશ્રી [પૂર્વકાલીન પ્રતાપી પૂર્વાચાર્યોના જે તે સમયકાળ દરમ્યાન મહત્તરા, સા. ચારિત્રશ્રી મહત્તરા વગેરે હતાં. આચાર્યશ્રીએ શેઠ સાધ્વીજીઓના યોગદાનનાં પ્રાપ્ત થતા ઉલ્લેખો જોઈએ.] ગણિયાક ધાકડની પત્ની ગુણશ્રીની પુત્રીને દીક્ષા આપી. સા. | મુનિસંમેલનમાં સાધ્વીજી મ. : વિ. સં. ૧૦૦ની પ્રભાવતી મહત્તરાની શિષ્યા બનાવી. તેનું નામ સા. આસપાસમાં વજસ્વામીના શિષ્ય આચાર્ય વજસેનસૂરિ મ.ના નિર્મલમતિશ્રી આપ્યું હતું. સ્વર્ગગમન પછી મુનિસંમેલન થયું. આ મુનિસંમેલનમાં ૪ આચાર્ય પદ્યદેવસૂરિ : સાધ્વી નિર્મલમતિ ગણિનીએ આચાર્ય ભગવંત, ૭ ઉપાધ્યાય, ૧૨ વાચનાચાર્ય, ૨ પ્રવર્તક, ૨ સં. ૧૨૯૨ના કાર્તિક સુદિ ૮ના રવિવારે ધનિષ્ઠા નક્ષત્રમાં આ. મહત્તર, ૨ મહત્તરા, ૧૨ પ્રવર્તિની, ૫00 સાધુ, ૭00 સાધ્વીજી હેમચંદ્રસૂરિના સટીક યોગશાસ્ત્ર'ના બે પ્રકાશની પ્રતિઓ લખી મ. હાજર હતાં. આ. પદ્યદેવસૂરિને આપી હતી. મહાન ગુરુવરના નિર્માણમાં સાધ્વીજી મ. : પૂર્વધર સોલાક ? તેને લક્ષણા નામે પત્ની હતી. ઉદય, ચંદ્ર, આચાર્યદેવ સ્થૂલિભદ્રસૂરિ મ.સા.ના પટ્ટધર આર્ય સુહસ્તિજી અને ચાંદાક, રત્ન, વાહાકદેવી તથા ધાહીદેવી નામે સંતાનો હતાં. આર્ય મહાગિરિજી, આર્યા યક્ષા વગેરેથી એમનું પાલન- ચંદ્ર દીક્ષા લીધી જે આ. ઉદયચંદ્રસૂરિ નામે ખ્યાતિ પામ્યા. અભિવર્ધન થયું તેની સ્મૃતિમાં સુહસ્તિજી અને મહાગિરિજી વાલ્હાના પુત્ર દીક્ષા લીધી જે આ. લલિતકીર્તિ તરીકે પ્રસિદ્ધ આગળ આર્ય શબ્દ યોજવામાં આવ્યો છે, એમ જૈન ઇતિહાસના થયા. ચાંદાકના પુત્ર પૂર્ણદેવના પુત્ર તથા પુત્રીએ દીક્ષા લીધી, ગ્રંથો સાક્ષી આપે છે. જેનાં નામ પં. ધનકુમાર ગણિ અને સાધ્વી ચંદનબાળા ગણિની આગમવાચના-મોટા મુનિસંમેલનમાં સાધ્વીજી હતાં. ચાંદાકની પુત્રી નાઉલીદેવીએ દીક્ષા લીધી. તેમનું નામ મ.: કુમરગિરિ ઉપર આચાર્યદેવ સુસ્થિત-સૂરિજી તથા આ. સાધ્વી જિનસુંદરી ગણિની પડ્યું, તેઓ વિદુષી હતાં. (સં. દેવ સુપ્રતિબદ્ધસૂરિની અધ્યક્ષતામાં આ મુનિ સંમેલન ભરાયેલ ૧૩૧૩-૧૩૨૯) તેનો પરિવાર મોટો હતો. તેના ઉપદેશથી સં. તેમાં જિનકલ્પીની તુલના કરનાર આર્ય મહાગિરિના શિષ્યો ૧૩૧૩ના ચૈત્ર સુદિ ૮ને રવિવારે રાજા વિસલદેવ અને નાગડ પ્રશિષ્યો આ. બલ્લિસહસૂરિ–દેવાચાર્ય વગેરે ૨00 શ્રમણો આ. મંત્રીના રાજ્યકાળમાં પાલનપુરમાં શેઠ વીરજી ઓશવાલના પુત્ર સુસ્થિત વગેરે ૩00 સ્થવિર કલ્પી શ્રમણો, આર્યા પોઈણી વગેરે શ્રી કુમાર અને તેની બીજી પત્ની પદ્મશ્રીએ “જ્ઞાનપંચમીની કથા’ ૩૦૦ શ્રમણીઓ, શ્રાવક-શ્રાવિકા વગેરે હતાં. વાચનામાં ૧૧ લખાવી. તે પ્રતિ સાધ્વી લલિતસુંદરી ગણિનીને વહોરાવી. અંગો અને ૧૦ પૂર્વોના પીઠોને વ્યવસ્થિત કરવામાં આવેલ. આહડ : તેને ચંદ્ર નામે પત્ની હતી અને આસરાજ, મહત્તરા તથા ગણિની : આચાર્ય જિનચંદ તથા શ્રીપાલ, ધાંધક, પાસિંહ, લલતુ અને વાસ્તુદેવી નામે સંતાન આચાર્ય અભયદેવની બહેનોએ પણ દીક્ષા લીધી. તેઓ હતાં. વાસ્તુની પુત્રી મદનસુંદરી અને પાસિંહની પુત્રી કલ્યાણશ્રી મહત્તરા તથા મરુદેવી ગણિની તરીકે પ્રખ્યાત થયાં. ભાવસુંદરી કીર્તિ ગણિની શિષ્યા બની હતી. Jain Education Intemational Page #700 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ આ. જિનસમુદ્રસૂરિ : આ. જિનસમુદ્રની શિષ્યા કહા'ની પ્રતિ તાડપત્રમાં લખાવી. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત સાધ્વી રાજલક્ષ્મી ગણિની સં. ૧૫૨૦ના માગશર વદિ ૧૦ના ઇતિહાસ, પારા : ૩૫૫). રોજ પાલનપુરમાં હતી. વાદી કુમુદચંદ્ર ઃ એકવાર વાદી કુમુદચંદ્ર એક વૃદ્ધ બહેનપણીની સાથે દીક્ષા : બેણપના કરોડપતિ શેઠ શ્વેતાંબર સાધ્વી સરસ્વતીશ્રીની ઘણી કદર્થના કરી. સાધ્વીજીએ કપર્દિની પુત્રી સમયશ્રી (સોમાઈ)એ આચાર્યશ્રીના ઉપદેશથી - આ. દેવસૂરિ પાસે આવી એ વૃત્તાંત જણાવ્યો અને સાથોસાથ સંસારને અસાર સમજી પોતાની બહેનપણીઓ સાથે દીક્ષા લીધી. ઉત્તેજક વાણીમાં જણાવ્યું કે “મોટા મહારાજે તમને આચાર્ય સમય જતાં તે સાધ્વીને મહત્તરાની પદવી પણ મળી. બનાવ્યા તે અમારી વિડંબના જોવા માટે જ કે? તમારી વિદ્વત્તા આર્યરક્ષિતસૂરિ : તેમના પરિવારમાં ૧૨ આચાર્ય, શું કામ આવશે? તમારી મોટાઈ શું કામની? શત્રુને ન જિતાય ૨૦ ઉપાધ્યાય, ૭૦ પંડિત, ૧૦૩ મહત્તરા, ૮૨ પ્રવર્તિની અને તો હથિયાર શા કામનાં? અક્ષમ્ય પરભવ વધતો જાય એવી બીજાં સાધુ-સાધ્વી હતાં. સમતા શા કામની? અનાજ સુકાઈ જાય એવી સમતા શા કામની? એને દુષ્ટતાનું ફળ જ્યારે મળશે ત્યારે મળશે, પણ આ. મેરૂતુંગસૂરિ : આ. મેરૂતુંગસૂરિના પરિવારમાં સાધ્વી મહિમાશ્રીજી મહત્તરા, પ્રવર્તિની વગેરે પરિવારગણ હતો. તમારો આશ્રિત સંઘ તો તમારા સમભાવથી પતન પામશે.” આચાર્યશ્રીએ ખૂબ શાંતિ અને ધીરજથી બધું સાંભળ્યું. આ. કલ્યાણસાગરસૂરિ : આ. કલ્યાણસાગરસૂરિએ શ્રી શાંતિનાથચરિત્ર', “સુરપ્રિયચરિત્ર', “વિવિધ છંદોમાં ચિત્રમય સાધ્વીજીને શાંત કરી ઉપાશ્રયે મોકલ્યાં અને પાટણના સંઘને પં. જિનસ્તોત્રો તેમજ “ગોડી પાર્શ્વનાથનાં સહસ્ત્રનામામય સ્તવન'ની માણેકચંદ્ર પાસે પત્ર લખાવી જણાવ્યું કે “અહીં દિગંબર વાદી રચના કરી છે. તેમના પરિવારમાં ૧૧ મહોપાધ્યાયો, ૧૧૩ છે. તે વાદ કરવા ઇચ્છે છે. અમારો વિચાર છે કે તેની સાથે સાધુઓ, ૨૨૮ સાધ્વીજીઓ હતાં. પાટણમાં શાસ્ત્રાર્થ કરવો.” ભ. સંયમરત્નસૂરિ : આ સમયે આગમગચ્છની આ. વજસેનસૂરિ : આ. વજસેનસૂરિએ સં. ૧૩૪૮ના લધુશાખામાં આ. સૌભાગ્યસુંદર, આ. ધર્મરત્નસૂરિ, પ્રવર્તિની આસો સુદિ ૧ ને સોમવારે શ્રીમાલનગરમાં સાધ્વી શ્રીમતી સહેમશ્રી શિષ્યા સાધ્વી મહિમાશ્રીજી માટે પં. જયસુંદરે સં. સુંદરી, વિજયલમી સા. પાલક્ષ્મી અને સા. ચારિત્રલકમીની વિનંતીથી પોતાના શ્રેય માટે અને સમસ્ત આચાર્ય, ઉપાધ્યાય, ૧૬૪૯ના આસો સુદ ૩ના રોજ દેકાપુરમાં ગ્રંથ લખાવ્યો હતો. મુખ્ય સાધુઓના વાંચવા માટે “શ્રી શાંતિનાથ ચરિત્ર' લખ્યું હતું. દેમતી ગણિની આર્યા પદ્મશ્રી : પાટણના અષ્ટાપદજીના દેરાસરમાં સં. ૧૨૦૫ની સાધ્વીજી દેમતી ગણિનીની (શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા. ૨ પ્ર. નં. ૧૦૮, પૃ. ૭૦) મૂર્તિ બિરાજમાન છે. સંભવ છે કે આ દેમતી ગણિની તે આ. વિમલચંદ્રસૂરિ તેઓ પ્રથમ ઉપાધ્યાય હતા. બ્રાહ્મણગચ્છના આ. વિમલસૂરિની સાધ્વી મીનાગણિ શિષ્યા આચાર્ય થયા પછી તેમણે આ ગચ્છમાં ઉપાધ્યાયપદ અને નંદાગણિની, તેમની શિષ્યા લક્ષ્મીદેમતી હોય. માતરના દેરાસરમાં સાધ્વીનું પ્રવર્તિનીપદ બંધ કર્યા હતાં. સં. ૧૨૯૮ની આર્યા પદ્મશ્રીની પ્રતિમા છે. આ. હેમચંદ્રસૂરિ : માતા પાહિનીએ ઘણા ઉલ્લાસથી આ. દેવસૂરિ : આ. દેવસૂરિએ પોતાની ફોઈને દીક્ષા દીક્ષા લીધી. આ નવા આચાર્યશ્રીની ભાવના અનુસાર આપી તેનું નામ સાધ્વી ચંદનબાળા રાખ્યું. આ. દેવસૂરિના આચાર્યશ્રીએ સાધ્વી પાહિનીને પ્રવર્તિનીપદ આપ્યું અને સંઘે કુટુંબમાંથી માતા, પિતા, ભાઈ વિજય અને બહેન સરસ્વતીએ પ્રવર્તિની સિંહાસન ઉપર બેસવાની અનુમતિ આપી. તેમ જ વિમલચંદ્ર વગેરેએ તો પહેલેથી દીક્ષા અંગીકાર કરી હતી. આચાર્યશ્રી વિહાર કરતાં કરતાં પાટણ આવ્યા. અહીં સં. આ. જિનચંદ્રસૂરિ ઃ તેમની શિષ્યા સાધ્વી ગુણસમૃદ્ધિ ૧૨૦૭માં તેમનાં માતા પૂ. પ્રવર્તિની પાહિનીએ અણશન કર્યું. મહત્તરાએ સં. ૧૪0૬માં “અંજના સુંદરીચરિત્ર' રચ્યું. શ્રાવકોએ પુણ્યમાં ૩ કરોડ વાપર્યા અને આચાર્યશ્રીએ ત્રણ લાખ સાધ્વી દેવશ્રી ગણિની તેમણે સં. ૧૧૯૨માં ખેડામાં શ્લોકનું પુણ્ય આપ્યું ને પ્રવર્તિનીજી કાલધર્મ પામ્યાં. રાજા સિદ્ધરાજના મંત્રી ગાંગિલના કાળમાં ખેડાના વહીવટદાર આશુક : સં. ૧૧૭૯માં પાટણમાં રાજા જયસિંહદેવના રાજ. સોમદેવના સમયે આ. મહેશ્વરસૂરિએ રચેલી “પુષ્પવઈ- રાજ્યમાં મહામાત્ય આશુકના સમયે પ્રાંતિજના પ્રદ્યુમ્ન જૈન તથા Jain Education Intemational Page #701 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ગોઠીઓએ અર્શિકા મરુદેવી ગણિની તથા ચેલ્લિકા વાલમતી | ગુજરાતના રાજા વીસલદેવ વાઘેલા (સં. ૧૨૯૪ થી સં. ગણિનીને ભણવા માટે યક્ષદેવ પાસે તાડપત્ર ઉપર ‘ઉત્તરઝયણ' ૧૩૧૮)ના રાજ્યમાં મહામાત્ય નાગડના કાળમાં પાલનપુરમાં લખાવ્યું. તે પ્રતિ પાટણમાં છે. સાધ્વી લલિતસુંદરી ગણિી માટે શેઠ વીરજી ઓશવાલના પુત્ર શેઠ ઝાડા : (૧) શેઠ છાડા (૨) કાબો (૩) રાજડ, શ્રીકુમારની ધર્મપ્રેમી પત્ની પદ્મશ્રી પાસે “પંચમી-કથા'નું પુસ્તક પત્ની ગોમતી (૪) ખીમસિંહ, પત્ની ધનાઈ (૫) દેતો, પત્ની લખાવ્યું. (જૈન પુસ્તકપ્રશસ્થિસંગ્રહ પ્રશ. ૧૨ પ્રશ. ૧૩) કનકાઈ (૬) સોનપાલ, અમીપાલ, પૂરી, જાસુ, બાસુ, પૂરીએ પ્રભુ! દેહને ભૂલું, વર્ણ– ગંધ– રસ- સ્પર્શને ભૂલું, દીક્ષા લીધી. તેનું નામ સાધ્વીશ્રી સાધુલબ્ધિ પાડવામાં આવ્યું હતું. મારી જડ દષ્ટિ દૂર થાય, આત્મષ્ટિ પ્રગટે શેઠ છાડાના વંશમાં સોળમી સદીમાં સં. ખીમો, સં. એવી કૃપા કરો.... સહસા એમ બે ભાઈઓ થયા. તેઓ તપગચ્છના આ. વંદનીય આગણ લક્ષ્મીસાગરસૂરિ (સં. ૧૫૦૮, સં. ૧૫૧૭) અને આ. સોમજ્યસૂરિના શ્રાવકો હતા. તેઓએ આ. જયચંદ્રસૂરિ પાસે ઇતિહાસના ચમકતા સિતારા સમાં આર્યાઓનાં શ્રેણીબદ્ધ પોતાની પૌત્રી પુરી, જે દિક્ષિત થઈ હતી તે સાધ્વી સાધલબ્ધિને દર્શન મનોભૂમિમાં સાક્ષાત જેવાં ક્યારેક થાય છે. તેમની દિવ્ય ગણિનીપદ અપાવ્યું હતું અને સંઘપૂજા કરી હતી. અનુભૂતિ મગજને તરબતર કરી કંઈક આશિષ અને માર્ગદર્શન શેઠ કપર્દિ શાહ (૨) : આ વંશના સોમા શાહની પુત્રી આપે છે. રોજ પ્રાત:કાળમાં દર્શન કરું છું. શ્રી સમેતશિખર સોમાદેવીએ આ. આર્યરક્ષિતસૂરિ (સં. ૧૧૫૯) પાસે દીક્ષા લઈ તીર્થોદ્વારિકા બાલદિક્ષિતા પૂ. સા. રંજનશ્રીજી મ.ના મહાન તીર્થનો જીર્ણોદ્ધાર પૂ. સા. રંજનશ્રી મ.ની પ્રેરણા અને મહત્તર પદ મેળવ્યું હતું. માર્ગદર્શનને આભારી, પણ જિનશાસનની મર્યાદાનાં કેટલાં મલધારી સાધ્વી અજિતસુંદરી ગણિની : શ્રી જાણકાર, કેટલાં વિનયમૂર્તિ! ગુરુચરણે નિવેદન કર્યું. દુનિયા હર્ષપુરી ગચ્છના માલધારીની આજ્ઞાપાલક અજિતસુંદરી ભલે કહે, જીર્ણોદ્ધાર સાધ્વીજી મહારાજે કરાવ્યો, પણ મારો ગણિનીએ સં. ૧૨૫૮ના શ્રાવણ સુદ ૭ ને સોમવારે પાટણમાં અંતરાત્મા મને કહે છે ગુરુદેવ! સાગરજી મ.ની કૃપાનું ફળ છે. શ્રી સિત્તરી-ભાષ્ય' લખ્યું. પ્રતિષ્ઠા આચાર્ય ભગવંતની તારક નિશ્રામાં વંદન કરીએ. આપનાં સાધ્વી જિનસુંદર ગણિની : વિધિપક્ષના શ્રાવક શેઠ પુનિત ચરણમાં આશિષ માંગીએ. શાસનસેવાની અને શાસનશુભંકર પોરવાડની પરંપરામાં અનુક્રમે સેવક, યશોધન, બાટૂ, મર્યાદાની આપની સાથે જ સ્મૃતિ થાય છે, નાકોડા તીર્થનાં દાહડ, સોલાક, ચાંદાક અને પૂર્ણદેવ થયા. તેમાં શેઠ યશોધનનો ઉદ્વારિકા પૂ. હેતશ્રીજી મ.ની. પુત્ર સુમદેવ, તેમના પુત્ર દીક્ષા લીધી, જેઓ આ. મલયપ્રભસૂરિ સદા પ્રાત:કાળે દર્શન આપે છે. અમારાં ભવોદધિતારક નામથી પ્રસિદ્ધ થયા. શેઠ સોલાકના ભાઈએ દીક્ષા લીધી. જેઓ ત્યાગ-તપશ્ચર્યાનાં જીવંત મૂર્તિ ગુરુણીવર્યા પૂ. સુવ્રતાશ્રીજી મ. આ. મદનપ્રભસૂરિની પાટે ઉદયચંદ્રસૂરિ નામથી ખ્યાતિ પામ્યા જીવનમાં આરાધના, સાધના અને ઉત્કૃષ્ટ ચારિત્રમાં લીન રહેતાં, અને દીક્ષા લઈને આ. જયદેવ નામથી પ્રસિદ્ધિ મેળવી. પ્રભુભક્તિમાં મસ્ત રહેતાં, ત્રણ-ત્રણ કલાક સુધી એક પદ દ્વારા ચાંદાકની પુત્રી નાઉલીએ દીક્ષા લીધી, જેનું નામ સાથ્વી પ્રભુમાં ખોવાઈ જતાં, અંતરનાં અશ્રુજને પ્રભુ પ્રક્ષાલ કરતાં જિનસુંદરી ગણિની હતું. પૂર્ણદેવના પુત્ર અને પુત્રીએ દીક્ષા લીધી. મહાન ગુરુણી યાદ આવે છે. સરલ મૂર્તિ પૂ. મંગલશ્રીજી મ. તેમાં પુત્રનું નામ પં. ધનકુમાર ગણિ અને પુત્રીનું નામ સાધ્વી યાદ આવે છે. અનેક સંસ્મરણો જાગૃત બને છે. જ્ઞાનમૂર્તિ પૂ. ચંદનબાલા રાખ્યું હતું. એકંદરે આ કુટુંબે ઘણાં સાધુ-સાધ્વીઓ જયાશ્રીજી મ., પ્રતિદિન પ્રાતઃકાળે ત્રણ વાગ્યાથી જેમનો આપ્યાં. | (જુઓ પ્રક. ૩૮, પૃ. ૩૦૭, ૩૮૭, ૩૮૮) સ્વાધ્યાયનો નાદ બાલ્ય ઉંમરમાં શ્રવણ કરતાં જ આંખો ખૂલતી, સાધ્વી જિનસંદર ગણિની એમના સમયે ભારે પ્રતિષ્ઠિત જેમને વાત ન ગમે, વિવાદ ન ગમે, પણ એક ગમે જ્ઞાનની હતાં. આ. દેવનાગે સં. ૧૨૮૮માં તેમને માટે મુનિ શીલભદ્ર મસ્તી! પાસે પં. ગોવિંદ ગણિના “કર્મસ્તવ” ઉપર ટીકા લખાવી હતી. આ જેમણે જીવનમાં હું-તું–મારું-તારું ગૌણ કરી એક શાસન જિનસુંદર ગણિનીએ સં. ૧૩૧૩ના ચૈત્ર સુદિ ૮ને રવિવારે અને ગુરુદેવને મુખ્ય માનેલ તે અમારાં ઉપકારી પૂ. મોટાં મ. Jain Education Intemational Page #702 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ ચતુર્વિધ સંઘ સર્વોદયાશ્રી મ.સા. પ્રભુશાસન અને ગુરુદેવ સાડા ત્રણ કરોડ પાને પાને “સે ભિખુ વા ભિખુણી વા, સાહુવા-સાધુણી વા’ રોમરાજિમાં જેમને બિરાજિત હતાં. મને, અમને સૌને કહેતાં શબ્દો આલેખાયેલા છે. મોટી શાંતિમાં પણ પંદર દિવસે આવશ્યક જમાનાનું ઝેર કાતિલ છે. શાસનની મર્યાદાઓ મહાન છે. ક્રિયામાં બોલીએ છીએ, “સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાણાં....” ગુરુદેવનું આશૈશ્ચર્ય જ તારક છે. ક્યારેય ક્યાંય મોટા ભા. ના મ શાસ્ત્રમાં સર્વને ઉચિત સ્થાન છે. જ આત્માની થતાં. નમ્રતા અને વિવેક-વિનયથી જ શોભા વધારજો.” અમારા દષ્ટિએ એનું બહુમાન અને અનુમોદન થાય જ છે. બાકી કમોની પૂ. મોટાબહેન સદા જ્ઞાનચર્ચા સ્વાધ્યાયમાં લીન-તેમનો પણ એક દષ્ટિએ ભિન્નતા હોવી એ તો જૈન શાસનનો મુદ્રાલેખ છે. જ મંત્રજગત પાછળ અને ભક્ત પાછળ આપણે દોડવાનું નથી. સ્ત્રીવેદ-પુરુષવેદ અને નપુંસકવેદનાં બંધકારણો, ક્યાં ગુણસ્થાનક આપણે તો શાસ્ત્ર અને ગુર્વાશાને પડછાયાની જેમ અનુસરવાનું સુધી બંધ, કયા વેદના કારણે કયા ગુણોની પ્રાપ્તિ ન થાય તેનું છે. અમારાં નાનાં બહેન પૂ. શુભોદયાશ્રીજી કંઈ કઠિન વિહારો વિશદ વર્ણન છે. કર્મજન્ય ભેદ તથા તેનાં નુકસાન સમસ્ત જૈનો કરી પલિવાલ પ્રદેશમાં ૩૯ જિનમંદિરનો જીર્ણોદ્ધાર-નિર્માણ સમજે છે અને માને છે. સાધુજીવન કે સાધ્વીજીવન (વેદની કરાવ્યાં, પણ જીવનમાં જુઓ, તો સાદાઈ અને સાધુતાનાં આગવાં દૃષ્ટિએ) એ કર્મજન્ય ભેદ છે. આત્માનો વિશુદ્ધ આરાધક ભાવ ગુણજન્ય છે. આરાધક ભાવ વિકસિત કરવા, કુલેશરહિત બનવા, વિશાળ છે, અનુપમ છે, અભુત છે, સાધ્વીજી મ. અને વીતરાગી બનવાનો સાધુ-સાધ્વી બંનેને અધિકાર છે. તેમના ઇતિહાસો, તેમની શાસનસેવાઓ! જિનશાસનમાં જે રાગ-દ્વેષરહિત બને છે તે વંદનીય છે. જૈનશાસનમાં સાધ્વીજી મ.નું સ્થાન અનોખું છે. શાસ્ત્રોનાં પ્રભુશાસનમાં કેવળજ્ઞાની સદા પૂજનીય છે. દર્શન! ::: : | આકરિશ્માનો ધરતી માતા વિહારી સુરીલો | સીધારી વવડીલરણમી : જળસંwજપમાને 1 Jain Education Intemational Page #703 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા વર્તમાન શાથ્વી શમુદાયમાં તપસ્વીરો –ગણિશ્રી મહોદયસાગરજી મ. જૈન સાહિત્યમાં આજસુધીમાં શ્રમણોનાં જે સુયોગ્ય પ્રમાણમાં સ્તુતિઓ, ચરિત્રલેખનો અને મહિમાગાન થયાં છે તેમની સામે આ વિદુષી સાધ્વીઓ વિષે બહુ જ ઓછુ લખાયું છે અને બહુ જ ઓછું બોલાયું છે. શ્રાવિકાઓમાં ધર્મચિંતનની જ્યોત ઝળહળતી રાખવામાં આ સાધ્વીરત્નોએ ગજબનો પરિશ્રમ ઉઠાવ્યો છે. વર્તમાન સમયમાં કેવાં કેવાં ઉગ્ર તપસ્વીનીઓ અને શાસ્ત્રોના ઊંડા અભ્યાસીઓ વિચરે છે તેની તટસ્થ સમીક્ષા ગ્રંથસ્થ કરવાનો સમય આવી ગયો છે. સ્વભાવથી જ સહનશીલતા, ધૈર્ય, દયા, કરુણા અને અખૂટ વાત્સલ્યપ્રેમી સ્ત્રીરત્નો જ્યારે વૈરાગ્ય અને તપસ્યાનો કઠિન માર્ગ પસંદ કરી સંચરે ત્યારે તેમની ઋજુતા અને નમ્રતા, એમના સંયમ અને નિયમ ખરેખર વંદનીય બની રહે છે. એમાંય જૈનદર્શનમાં તો જપ-તપ અને સંયમસાધનાના નિયમો કપરા છે, વ્રતો આકરાં છે, સંયમજીવન ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું દોહ્યલું છે વળી ઉગ્ર તપ, ઉગ્ર વિહાર, ઉગ્ર ઉપસર્ગો સમતાભાવે સહન કરવાં એ જેવી તેવી વાત નથી. નારી જાતિને સદા કાળથી શારીરિક બળમાં દુર્બળ માનવામાં આવી રહી છે પણ એવી દુર્બળ નારીઓ પણ તપસ્યાના ક્ષેત્રે સદાય આગળ જ રહી છે. સુંદરીએ સંયમ પ્રાપ્ત કરવાને માટે ૬૦ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કર્યું. રાજસી સુખભવની વચ્ચે રહેલાં કોમલાંગી સીતાજી, કલાવતી, રાજીમતિ, દ્રૌપદી, કૌશલ્યા, મૃગાવતી આદિ મહાસતીઓએ દીક્ષા ગ્રહણ કરીને એજ સુકોમળ કાયાથી ઉગ્ર સાધના કરી. સહનશીલતા, નમ્રતા, સાત્ત્વિકતા, શીલ-પરાયણતા આદિ ગુણોને આત્મસાત્ કરી આજ સુધીમાં અનેક સાધ્વીરત્નોએ શ્રમણી પરંપરાને ગૌરવ અપાવ્યું છે. આ લેખમાળા, રજૂ કરનાર અચલગચ્છ સંપ્રદાયના પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મહારાજશ્રીએ બહુરત્ના વસુંધરાના પ્રયાસ વખતે ઘણી જહેમત લઈને જે માહિતી ગ્રંથસ્થ કરી તેમાંનો સારભાગ અત્રે રજૂ કરેલ છે. – સંપાદક જંગલમાં વડના ઝાડ નીચે સ્વયં વેષ પરિધાન!!! પ્રભાવતીને તેમજ તેમનાં માતા-પિતાને ખૂબ દુઃખ થયું. કેટલાક સમય બાદ ગોધરામાં પ. પૂ. શાસનસમ્રાટ પૂ. સા. શ્રી પ્રવીણાશ્રીજી મ.સા. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મ.સા.ના આ સાધ્વીજી ભગવંતે પોતાના જીવનમાં વિશિષ્ટ સમુદાયના પૂ. મુનિરાજ શ્રી પદ્મવિજયજી મ.સા. આદિ મુનિવરો પ્રકારના પરાક્રમ દ્વારા સંયમરૂપી અણમોલ રત્નની પ્રાપ્તિ કરી તેમજ સા. શ્રી ગુણશ્રીજી આદિ ઠાણાનું ચાતુર્માસ થયું. છે. ગૃહસ્થાપણામાં તેમનું નામ પ્રભાવતીબહેન હતું. ગુજરાતમાં ચાતુર્માસના અંતે ઉપધાન તપ નક્કી થતાં ગોધરાથી ૮ માઇલના પંચમહાલ જિલ્લાના વેજલપુર ગામમાં તેઓ રહેતાં હતાં. ૧૪ અંતરે આવેલ વેજલપુર ગામમાં આ સમાચાર પ્રસરતાં ત્યાંનાં વર્ષની નાની વયમાં સં. ૧૯૮૭માં એમનાં લગ્ન એ જ ગામના અગ્રણી શ્રાવિકા ધીરજબહેન કે જેઓ પ્રભાવતીબહેનના કાકાની શાંતિલાલભાઈ સાથે થયેલ, પરંતુ તેમને હજી સાસરે વળાવેલ દીકરી થતા હતાં તેમણે ઉપધાનમાં જોડાવાનું નક્કી કર્યું. તેમની ન હતા, એ અરસામાં જ ગાંધીવાદી ચળવળમાં જોડાયેલ સાથે પ્રભાવતીબહેનને પણ ઉપધાન કરવાની હોંશ જાગતાં, શાંતિલાલભાઈને ૬ મહિનાની કેદની સજા થઈ. આ બનાવથી પૂર્વના દુઃખદ પ્રસંગથી તેનું મન શાંત થાય તે માટે માતા Page #704 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ ચતુર્વિધ સંઘ પિતા પણ રાજીખુશીથી રજા આપી. મોકળો બનશે, પરંતુ સાસરામાં જુદી જ યોજના ઘડાઈ હતી. ઉપધાન દરમ્યાન સાધ્વીજી ભગવંતોનું સુંદર સંયમમય, તે મુજબ બધાએ સારો આવકાર આપ્યો. આથી કમને સાસરે શાંત અને સુપ્રસન્ન જીવન જોઈને પ્રભાવતીબહેનના અંતરમાં રહેવાની ફરજ પડી.. પણ સંયમ સ્વીકારવાના કોડ જાગ્યા. સંસારનાં કહેવાતાં વૈષયિક પોતાના પતિદેવની પાસે પોતાની આધ્યાત્મિક ભાવના સુખો તેને ઝેર જેવાં લાગવા માંડ્યાં. છતાં લજ્જા ગુણથી માતા- વ્યકત કરતાં તેઓ છંછેડાયા. બંને વચ્ચે બોલાચાલી થવા માંડી. પિતાને પોતાના હૃદયની વાત કહી શકયાં નહીં. તેથી ન છૂટકે પ્રભાવતીબહેનનાં નેત્રોમાંથી સ્ત્રીસ્વભાવસુલભ અશ્રુધારા વહેવા સાસરે જવું પડ્યું. ઉપધાનની માળ પહેરતી વખતે તેમણે દહીં લાગી. આ સમાચાર તેમનાં માતા-પિતાને મળતાં છેવટે તેમણે વિગઈનો સર્વથા ત્યાગ કર્યો હતો. ઘરે આવી જવા જણાવ્યું, પરંતુ પ્રભાવતીબહેને મક્કમતાપૂર્વક સાસરે ગયેલાં પ્રભાવતીબહેનના મનમાં તો સંયમના જણાવ્યું કે-“તમે મને દીક્ષા અપાવી ન શકયાં તો હવે તમારી વિચારો રમતા હતા. તેથી કોઈ પણ બહાનું કાઢી દીક્ષા લેવા માટે પાસે આવવાથી શો ફાયદો?! ! હવે તો હું સાસરેથી જ અવનવા પ્લાન મનમાં ઘડતા પરંતુ તેમાં સફળતા ન મળી. આત્મબળ કેળવીને સંયમપંથે પ્રયાણ કરીશ!” સાસરે રહેલાં પ્રભાવતીબહેન સામાયિક-પ્રતિક્રમણ તેમજ આથી માતા-પિતા વધુ દુઃખી થયાં. આ બાજુ પતિ-પત્ની જ્ઞાનાભ્યાસમાં પોતાનો ઘણો સમય વીતાવવા લાગ્યા. વચ્ચે બોલાચાલી થતાં શાંતિભાઈએ ઓર્ડર કર્યો કે “દેરાસરે નહીં એ અરસામાં પૂ. મુનિશ્રી ધર્મસાગરજી મ.સા. ના જવાય!” પ્રભાવતીબહેને પ્રતીકારમાં ઉપવાસ કર્યો! બીજે દિવસે સદુપદેશથી પ્રભાવતીબહેનનાં માતા-પિતાને સમેતશિખરજી સાસુજીના કહેવાથી દેરાસરે ગયાં. દેરાસરની સામેના બાંકડા આદિ તીર્થોની યાત્રા કરવાની ભાવના થઈ. પોતાની પુત્રી ઉપર પ્રભાવતીબહેનના પિતાશ્રી પોતાના મોટાભાઈનાં દીકરી ધીરજબહેન સાથે પ્રભાવતીની દીક્ષા અંગે વાતચીત કરી રહ્યા પ્રભાવતીબહેનને પણ સાથે લઈ જવાનો વિચાર થતાં પુત્રીને જણાવ્યો. પ્રભાવતીબહેનના આનંદનો પાર ન રહ્યો, પરંતુ તેમના હતા. ધીરજબહેને પ્રભાવતીબહેનને આશ્વાસન આપતાં કહ્યું કેપતિ શાંતિલાલભાઈએ તે માટે ચોખ્ખી ના પાડી દીધી. છેવટે “અમે તને દીક્ષા અપાવીશું!” એટલીવારમાં પ્રભાવતીબહેનનાં પ્રભાવતીબહેનના મોટાભાઈ નગીનભાઈએ હિંમત આપતાં કહ્યું: માતુશ્રી પણ આવી પહોંચ્યાં. તેમણે કહ્યું “બેટા! દીક્ષા લેજે. મારો “બહેન! કપડાં લઈને અહીં આવતી રહે. મારા જીવતાં તારો એમાં નિષેધ નથી, પણ તું ઘરે ચાલ.” તેથી પ્રભાવતીબહેન માતાપિતાને ઘેર પહોંચી ગયાં. વાળ વાંકો કરનાર કોણ છે! આથી નિર્ભય બનેલાં પ્રભાવતીબહેન શ્વસુરપક્ષમાં કોઈની પણ રજા લીધા વિના આ બાજુ શાંતિલાલભાઈએ પ્રભાવતીબહેનને દીક્ષા નહીં માતા-પિતાના ઘરે પહોંચી ગયાં. ત્યાંથી તેમના બે ભાઈઓ આપવા અને પોતાના ઘરે લઈ જવા માટે આકાશ-પાતાળ એક કપડવંજ રહેતા હતા ત્યાં રાત્રે ટ્રેઇન દ્વારા ગયા અને આખરે કર્યો. પરંતુ ભોયરાનું છુપાયેલું રત્ન સહેલાઈથી મળે તેમ ન હતું! ૫૦૦ યાત્રિક ભાઈબહેનો સાથે ભાવોલ્લાસપૂર્વક શિખરજી, પ્રભાવતીબહેનના મામા તથા મોટાભાઈ મહુવામાં પૂ. મારવાડ, આબુજી, રાણકપુરની પંચતીર્થી, ગિરનાર, તારંગાજી, - આ. શ્રી નેમિસૂરિજી મ. સા. પાસે ગયા અને બધી વાત પાલિતાણા વગેરે ઘણાં તીર્થોની યાત્રા કરી. ત્રણ મહિના સ્પેશ્યલ કરી, પરંતુ શ્વસુર પક્ષની અનુમતિ વિના દીક્ષા આપવાની ટ્રેઇનમાં ફર્યા. પ્રભુભકિતના પ્રભાવે વૈરાગ્યના રંગો વધુ ને વધુ તેઓશ્રીએ ના પાડી. આખરે પ્રભાવતીબહેનના મોટાભાઈએ ઘેરા બન્યા. છેલ્લે પાલિતાણામાં પ્રભાવતીબહેને પોતાનાં શાંતિલાલભાઈને તાર કરી મહુવા બોલાવ્યા. ત્યાં પૂ. આચાર્ય મ. માતાપિતાને કહ્યું કે “કાં મને દીક્ષા અપાવો અથવા અહીં સા. વગેરેએ ઘણું સમજાવ્યા છતાં તેઓ સંમત ન જ થયા. છેવટે શ્રાવિકાશ્રમમાં મૂકીને જાઓ” પરંતુ મોહાધીન માતા-પિતા બધા પાછા ઘરે ગયા. પોતાના ઘરે લઈ ગયાં. બે વર્ષનાં વહાણાં વાઈ ગયાં. છેવટે પ્રભાવતીબહેને ઘરે આવ્યા બાદ સગાંસંબંધીઓ ભેગા થઈને પ્રભાવતી. માતાપિતાને છાની દીક્ષા લેવા અંગેની પોતાની ભાવના જણાવી. બહેનને સાસરે જવા માટે ખૂબ જ દબાણ કરવા લાગ્યા. તેથી માતાપિતા હવે સંમત થઈ ગયાં હતાં. પિતાશ્રીએ બોટાદમાં સા. ન છૂટકે તેઓ સાસરે જવાની તૈયારી કરવા લાગ્યા. મનમાં એવી શ્રી ગુણશ્રીજી મ. પાસે જઈને વાત કરતાં તેમણે નિષેધ ન કયો. ભાવના હતી કે સાસરેથી જાકારો મળશે એટલે દીક્ષા માટે માર્ગ યથાયોગ્ય રીતે હિંમત આપી. Jain Education Intemational Page #705 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૬૮૧ ઘરે આવીને પિતાશ્રીએ, પ્રભાવતીબહેનને કહ્યું : “બેટા! છાંટણાં કપડાં ઉપર નાખ્યાં હતાં અને ત્રણે જણાએ અક્ષતથી હવે તારું કાર્ય સિદ્ધ થશે.” નૂતન દીક્ષિતને વધાવ્યાં. મહા વદિ ૨-ના માતાએ પ્રભાવતીના કપાળમાં કુમકુમનો કેવી દીક્ષા! ન ઠાઠમાઠ! ન કોઈ મુહૂર્ત! ચાંદલો કરી, હાથમાં અક્ષત તથા શ્રીફળ આપીને આશીર્વાદ ત્યારબાદ સહુ ઉમરાળા ગામના દેરાસરમાં આવ્યા. આપ્યા કે “બેટા! તારી મનોકામના ફળીભૂત થાઓ! ભવ નવદીક્ષિતે જાતે પ્રભુ સમક્ષ ચોવિહાર ઉપવાસનું પચ્ચકખાણ વિસ્તાર પામજે અને અમને પણ તારજે!' ' લીધું. વાડીલાલભાઈએ શ્રી સંઘને સર્વ વાત જણાવી અને આખરે પિતા-પુત્રી સાંજે ગોધૂલિ સમયે ઘરેથી નવદીક્ષિતને સાચવવાની ભલામણ કરી. સંઘે હા પાડતાં પોતે પ્રતિક્રમણના બહાનાથી કટાસણું લઈને બહાર નીકળ્યાં અને શ્વસુરપક્ષના લેખિત કાગળો લેવા બહારગામ ગયા. આ બાજુ સંઘે ગોધરા થઈને બોટાદ પહોચ્યા. ત્યાં પૂ. આ. શ્રી અમૃતસૂરિજી સાંજે નવદીક્ષિતને ઉમરાળા છોડી જવાની વાત કરી!..છેવટે મ. સા.ને વાડીલાલભાઈએ પોતાની પુત્રીની દીક્ષાની વાત મણિબહેનની સલાહ મુજબ દીવાળીમાં સાથે તેઓ ૩ માઈલ દૂર જણાવી, પરંતુ શ્વસુર પક્ષની અનુમતિ ન હોવાથી તેઓ પણ દીક્ષા પીપરાળી ગામે ગયાં. સંઘની રજા લઈને ઊતર્યા. આપવા માટે તૈયાર ન થયાં! આ બાજુ વાડીભાઈને મંજૂરીના લેખિત કાગળો મળી છેવટે પ્રભાવતીબહેને પોતાના ઉપકારી સા. શ્રીગુણશ્રીજી ચૂક્યા હતા. એ કાગળો લઈને ખંભાત ગયા. ત્યાં સા. શ્રી મ. પાસે જઈને છાની દીક્ષા લેવા અંગે પોતાની ભાવના જણાવી ગુણશ્રીજીના પ્રગુણીને કાગળો બતાવી તેમનો આજ્ઞાપત્ર મેળવી કે-“હું સ્વયં એકલી સારા સ્થળમાં જઈ જાતે કપડાં પહેરી પછેગામ ગયા. ત્યાં સા. શ્રી ગુણશ્રીજીને પત્રો વંચાવ્યા. તેમણે કાર્યસિદ્ધિ કરીશ!” નૂતન દીક્ષિતને પછેગામ લઈ આવવા જણાવ્યું. ત્યાંથી વાડીભાઈ મુમુક્ષુની આશા નિરાશામાં પલટાઈ ન જાય તે માટે તથા મુનીમજી ઉમરાળા થઈને પીપરાળી આવ્યા. બધી વાત થઈ. સાધ્વીજી ભગવંતે સહાનુભૂતિ સાથે દીક્ષાનાં સર્વ ઉપકરણ છેવટે બીજે દિવસે ગુરુ-શિષ્યાનું મિલન થયું. મહા વદિ ૧૩ના આપ્યાં. દિવસે સા. શ્રી ગુણશ્રીજીએ દેરાસરમાં–ઠવણી મૂકીને કરેમિ બોટાદથી વાડીભાઈ, મુનીમજી, પ્રભાવતીબહેન તથા ભંતે” ઉચ્ચરાવ્યું. એ શુભ દિવસ હતો વિ. સં. ૧૯૯૨ મહા દીવાળીબાઈ (સા. શ્રી ગુણશ્રીજીનાં પ્રગુણીનાં સંસારી બહેન) વદિ ૧૩નો! ૧૩ મહિના સુધી અજોગી રહ્યાં. એ દરમ્યાનમાં ઉમરાળા આવ્યાં. ત્યાં સા. શ્રી ગુણશ્રીજી મ.ના સુપરિચિત પણ તેમનાં વિનય–વૈયાવચ્ચના અભુત ગુણો જોઈને આગેવાન શ્રાવિકાઓ “સા. વિનયશ્રીજી'ના હુલામણા ઉપનામથી બોલાવતા મણિબહેન નામે સુશ્રાવિકા હતાં. વાડીભાઈએ તેમને સાધ્વીજીની ચિટ્ટી વંચાવી. તેમાં લખ્યું હતું કે “આવનાર બહેનને તમે યોગ્ય થઈ ગયાં. ખંભાતમાં પ્રથમ ચાતુર્માસ પૂર્ણ કરીને કપડવંજમાં પૂ. સહાય આપજો.” આ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે નાની તેમજ મોટી દીક્ષાની ક્રિયા થઈ. આ પ્રસંગે તેમના સંસારી પિતાશ્રીએ ખૂબ મણિબહેને કહ્યું કે-“આ રીતે છાની દીક્ષા માટે અહીંનો જ ઠાઠમાઠથી ઉજવ્યો હતો. સંઘ મંજૂરી નહીં આપે પરંતુ તમે અહીંથી ૨IT ગાઉ દૂર દડવા માતાનું મંદિર છે, ત્યાં જાઓ. ત્યાં આ કાર્યમાં કોઈ અંતરાયરૂપ આ રીતે ઘેઘૂર વડલા નીચે સ્વયમેવ વેષ પહેરી દીક્ષા નહીં બની શકે.” લેનાર આ સાધ્વીજી આજે ૧૦૦થી અધિક શિષ્યા-પ્રશિષ્યાઓને વડલાની જેમ વાત્સલ્યની શીતળ છાયા આપતાં સુંદર સંયમનું આખરે ચારે જણાં રાત ત્યાં રોકાઈને બીજે દિવસે વહેલી પાલન તેમજ શાસનપ્રભાવના કરાવી ગયાં. પૂજ્યશ્રી ગયે વર્ષે જ સવારે હજામને સાથે લઈને ઉપરોકત મંદિર પાસે પહોંચ્યાં. કાળધર્મ પામ્યાં. પ્રભાવતીબહેનના આનંદનો પાર ન રહ્યો. મુંડન કરાવીને ત્યાં એક ટેકરાની પાછળ ઠંડા પાણીથી સ્નાન કરીને દીવાળીબાઈની સૂચના મુજબ વડલાની છાયા નીચે નવકાર મંત્ર ગણતાં ગણતાં પૂર્વ દિશા સામે મુખ રાખીને સ્વયમેવ સાધ્વીજીનો વેષ ધારણ કરી લીધો! ! ! પિતાશ્રીએ તથા દીવાળીબાઈએ મંગળ રૂપ કેસરના એ જં, રહી Jain Education Intemational Page #706 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ ચતુર્વિધ સંઘ વર્ધમાન તપની બે વાર ૧00 ઓળી પૂર્ણ કરી અપ્રમત્તતા અને સમતા ખૂબ જ અનુમોદનીય છે રાત્રે ૧૦ થી ત્રીજીવાર પાયો નાખી આગળ વધતાં વર્ધમાન ૨ દરમ્યાન માંડ ૩૩ -૪ કલાક જ તેઓ આરામ કરે છે. દિવસે કદી સૂતા નથી. ૨૦ કલાકમાંથી ૧૨ થી ૧૫ કલાક જાપ અને તપોનિધિ ત્રણ સાધ્વીજી ભગવંતો સ્વાધ્યાયમાં ગાળે છે. રોજ ૧૦ બાંધી નવકારવાળી તથા અરિહંત પૂ. સા. શ્રી મનોરમાશ્રીજી મ.સા. પદની ૧૦૦ માળાનો જાપ કરે છે. ૧ કરોડ નવકાર જાપ વર્ધમાન આયંબિલ તપની બે વાર ૧00 ઓળી પૂર્ણ કરી કરવાની તેમની ભાવના છે. અરિહંત પદનો લગભગ ૨ કરોડ ત્રીજી વાર ૮૯ ઓળી પૂર્ણ કરનાર તપસ્વીરત્ન આચાર્ય જેટલો જાપ પૂર્ણ થવા આવ્યો છે! ભગવંતશ્રીનું દૃષ્ટાંત આપણે આ જ પુસ્તકમાં આગળ વાંચી ગયા. પર્યાવસ્થામાં ગર મહારાજની ખબજ ભક્તિ અને તેવી જ રીતે વર્તમાનકાળમાં સાધ્વીજી ભગવંતોમાં પણ વૈયાવચ્ચ કરવા દ્વારા વિશિષ્ટ ગુરુકૃપા પ્રાપ્ત કરી છે. ત્રણ-ત્રણ તપસ્વી મહાત્માઓ છે કે જેઓ બે વાર 100 ઓળી તપજપ અને ગુરુકૃપાના પ્રભાવે તેમને દેવીકૃપા પણ પૂર્ણ કરીને ત્રીજીવાર પાયો નાખીને ઓળીઓ કરી રહ્યાં છે. સહજપણે પ્રાપ્ત થઈ છે. તેના પ્રતીક સ્વરૂપે કેટલીકવાર - તેમાં પ્રથમ નંબરે પૂ. બાપજી મ.સા.ના સમુદાયના એક વાસક્ષેપની વૃષ્ટિ પણ થયેલ છે! સાધ્વીજી ભગવંત કે જેમનું શુભ નામ એક પ્રાચીન મહાસતીના બીજી વાર ૧00 ઓળી પૂર્ણ કર્યા બાદ તેમણે જૈફ વયે નામ મુજબ હોવાથી રોજ રાઈ પ્રતિક્રમણમાં ભરફેસરની ત્રીજી વાર પાયો નાખ્યો અને ત્રીજીવાર ૪૦ ઓળી પૂર્ણ કર્યાના સઝાયમાં ચતુર્વિધ શ્રી સંઘમાં બોલાય છે. સમાચાર મળેલ છે. શાસનદેવ તેઓશ્રીને દીર્ધાયુષ્ય સાથે (પૂ. સા. શ્રી મનોરમાશ્રીજી મ.સા.) ત્રીજીવાર ૧00 ઓળી પૂર્ણ કરવાનું સામર્થ્ય આપે એવી પ્રાર્થના. સિંહરાશિનું નામ ધરાવતાં આ સાધ્વીજી કર્મક્ષય કરવામાં તેમનાં બે શિષ્યાઓએ પણ ૧૦૦ ઓળી પૂર્ણ કરી છે તથા બીજી સિંહ જેવાં પરાક્રમી છે. ૧૯ વર્ષની ભર યુવાવસ્થામાં સં. બે શિષ્યાઓની ૭૫ થી અધિક ઓળી થઈ છે. સાણંદમાં જન્મેલ ૨૦૦૪માં પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પણ રસ્તો કાઢીને સંયમ આ મહા તપસ્વી સાધ્વીજી શ્રી સંઘની વિનંતીથી વૃદ્ધાવસ્થાને સ્વીકારેલ છે. કારણે મોટા ભાગે સાણંદમાં બિરાજમાન છે. એકવાર અચૂક દીક્ષા લઈને કર્મક્ષય માટે એજ વર્ષે ઉપધાન તપનો પાયો તેમનાં દર્શન કરવા યોગ્ય છે. (૮ વર્ષ પહેલાંના આ સમાચાર નાખ્યો અને સં. ૨૦૧૬માં પ્રથમ વાર ૧૦૦ ઓળી પૂર્ણ કરી. છે.) તેમાં સળંગ ૪૦૦-૫૦૦ તથા ૧000 આયંબિલ ઉપરાંત ૧૬ પૂ. સા.શ્રી પુષ્પચૂલાશ્રીજી મ. સા. ઉપવાસ, માસક્ષમણ આદિ તપશ્ચર્યા પણ કરી છે. - ૧૬ વર્ષની વયે લગ્નગ્રંથિથી જોડાવા છતાં પૂજ્યોના ગૃહસ્થ જીવનમાં જ વીશ સ્થાનક તપની આરાધના પૂર્ણ સત્સંગના પ્રભાવે વૈરાગ્ય પામી ર૯ વર્ષની વયે સં. ૨૦૦૧માં કરનાર આ તપસ્વી મહાત્માએ ૧૦૦ ઓળી પૂર્ણ કર્યા બાદ કચ્છ-વાગડ સમુદાયમાં દીક્ષિત થયેલાં આ સાધ્વીજીએ દીક્ષા સંતોષ ન માનતાં, સિદ્ધિતપ/શ્રેણિતપ/સમવસરણ તપસિંહાસન પહેલાં ૩ ઉપધાન તથા વર્ધમાન તપની ૧૧ ઓળી પૂર્ણ કરી તપ/ચત્તારિ અટ્ટ દશ દોય તપ-ઉપવાસથી વર્ષીતપ-અટ્ટમથી હતી. દીક્ષા બાદ ૪ વર્ષમાં વીશ સ્થાનક તપ પૂર્ણ કર્યું અને સં. વર્ષીતપ જેવી મોટી તપશ્ચર્યા કરીને પુનઃ સં. ૨૦૧૮માં ૨૦૦૫થી ૧૨મી ઓળીનો પ્રારંભ કરીને ૧૯ વર્ષના ટૂંકા અમથી વર્ધમાન તપના પાયાની શરૂઆત કરી અને માત્ર ૨૩ ગાળામાં ૧૦૦ ઓળી પરિપૂર્ણ કરી સં. ૨૦૨૪ના પોષ વદિ વર્ષમાં ૬૬ વર્ષની ઉંમરે ૪૭ વર્ષના દીક્ષા પર્યાયે બીજી વાર વિ.સં. ૨૦૫૧ના પોષ વદિ ૩ના 100 ઓળી પૂર્ણ કરી. ૧ના રોજ રાજકોટ મુકામે પારણું કર્યું. બીજીવાર ૧૦૦મી ઓળી આખી તેમણે અઠ્ઠમના પારણે લાંબી ઓળીમાં પણ ઘણી વખત શુદ્ધ આયંબિલ, ગ્રીષ્મ આયંબિલથી એટલે કે ૨૫ અઠ્ઠમ અને ૨૫ આયંબિલથી પૂર્ણ ઋતુની પ્રચંડ ગરમીમાં પણ કામ ચૌવિહાર તેમજ અલૂણાં કરી! ! ! આયંબિલ કરેલ! આવી ઘોર તપશ્ચર્યાની સાથે સાથે એમના જીવનમાં એક વાર સાડાપંદર મહિના સુધી સળંગ આયંબિલ કરેલ Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૮૩ તવારીખની તેજછાયા ત્યારે રોગનો ભયંકર હુમલો થયો હતો, છતાં મનની મક્કમતાથી અને આયંબિલ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાથી તેઓ આકરી કસોટીમાંથી પસાર થઈ ગયા હતાં. ૧૦૦ ઓળી પૂર્ણ થવા છતાં પણ તેમની તપતૃષા શાંત થવાને બદલે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી ગઈ. તેથી એ જ વર્ષે પુનઃ વર્ધમાન તપનો પાયો નાખીને સળંગ ૧૧ ઓળી કરી. પછી તો પ્રતિકૂળતાના ઘૂઘવતા સાગર વચ્ચે તપ રૂપી નૌકા આગળ વધતી ચાલી, જેની ફલશ્રુતિ રૂપે સં. ૨૦૪૬ના મહા સુદિ પ-ના દિવસે કચ્છ-આધોઈ મુકામે બીજી વાર ૧૦૦ ઓળી ૭૪ વર્ષની જૈફ વયે પૂર્ણ કરી! સમગ્ર ભારતવર્ષના સાધ્વી સમુદાયમાં ૨૦૦ ઓળી પૂર્ણ કરનારા પુણ્યાત્માઓમાં પ્રથમ સ્થાન શોભાવી જૈનશાસનના મહાન ધોતક બની રહ્યાં! પણ આ તે કેવું ગજબનાક આશ્ચર્ય! તેમની તપતુષા સુખ જ ન થઈ. જેથી એજ વર્ષે ફા. સુ. પ-ના પુનઃ ત્રીજી વાર પાયો નાખ્યો અને જોતજોતામાં ૨૭ ઓળી પૂર્ણ કરી લીધી! હવે વૃદ્ધાવસ્થા અને શારીરિક પ્રતિકૂળતાને કારણે વધુ ઓળીઓ થઈ શકે તેવી શકયતા ઓછી જણાય છે પરંતુ જરાપણ શારીરિક પ્રતિકૂળતા ઊભી થાય તો તેઓશ્રી આયંબિલની રકૃતિને તીવ્ર બનાવે છે. તેમણે જીવનમાં દવાના સ્થાને આયંબિલ અને ડોકટરના સ્થાને નવપદજીને સ્થાન આપ્યું છે. તપની સાથે સાથે સમતા. અપ્રમત્તતા. જયણા. સ્વાધ્યાય રુચિ, વાત્સલ્ય વગેરે અનેક સદ્ગુણોના કારણે તેઓ અનેકોના જીવનમાં ધર્મબીજનું વપન કરી શકયાં છે. તેમનું નામ પણ પ્રાતઃ કાલે પ્રતિક્રમણમાં બોલાતી ભરફેસરની સક્ઝાયમાં આવતા એક મહાસતીનું નામ છે. તેમના નામના પૂર્વાર્ધનો અર્થ ફૂલ થાય છે. નામ પ્રમાણે તેમનું હદય બીજા જીવો માટે કુલ જેવું કોમળ અને અનેક સદગુણોની સુવાસથી મઘમઘતું હતું. તેમનું તપોમય જીવન ચારેક વર્ષ પહેલાં તેમનો સ્વર્ગવાસ થયેલ છે. પૂ. સા. શ્રી હંસ કીર્તિશ્રીજી મ.સા. - ઉપરોકત મહા તપસ્વી સાધ્વીજીનાં પગલે-પગલે તેમનાં પ્રશિષ્યા પણ ગત વર્ષે બીજીવાર ૧૦૦ ઓળીનું પારણું કરીને પુન: ત્રીજીવાર પાયો નાખીને ૬૫ ઓળીથી આગળ વધી રહ્યાં છે. સળંગ ૫૦૦/૧000/૧૫૦૦/૧૭૦) આયંબિલ કર્યા છે! તેઓ દર ઓળીમાં અઠ્ઠમ તપ કરે છે. તદુપરાંત તેમણે માસક્ષમણ, સોળભતું, છ અઠ્ઠાઈ તથા સિદ્ધિતપ વગેરે તપશ્ચર્યા પણ કરી છે. પરિણામે તેમણે હંસ સમાન ઉજ્વલ કિતિને પ્રાપ્ત કરી છે. તેઓ ત્રીજી વાર પણ ૧00 ઓળી પૂર્ણ કરનારાં બને એવી શાસનદેવને પ્રાર્થના સહ તેમના તપોમય જીવનની હાર્દિક અનુમોદના. સળંગ ૨- ૨૦ ઉપવાસથી વીશસ્થાનકની આરાધના કરનાર પાંચ સાધ્વીજી ભગવંતો! પૂ. સા. શ્રી હેમચન્દ્રાશ્રીજી મ.સા. ઉપરોકત ૨૨૭ ઓળીના તપસ્વી સા. શ્રી પુષ્પચૂલાશ્રીજીના એક શિષ્યાએ સળંગ ૨૦-૨૦ ઉપવાસથી વીશ સ્થાનક તપની ૨૦ ઓળી પૂર્ણ કરી છે! આ ઉપરાંત પણ તેમણે સળંગ ૪૫/૩૧/૩૦/૨Jર ૧/ ૨૦/૧૮/૧૧ ઉપવાસ, ૭ વખત અઠ્ઠાઈ, ચત્તારિ અટ્ટ દશ દોય તપ, સિદ્ધિ તપ, ઉપવાસથી વર્ષીતપ, અમથી વર્ષીતપ, તેમજ સળંગ ૧૦૦-૪૦૦-૨૨૫ તથા ૨૦૦ આયંબિલ (પાંચ વખત) તથા ક્ષીર સમુદ્ર તપ (૭ ઉપવાસ) વગેરે અનેકવિધ તપશ્ચર્યાથી પોતાના જીવનને સુવર્ણ જેવું દેદીપ્યમાન અને ચંદ્ર સમાન ઉજ્વલ યશોમય બનાવ્યું છે. તેમના તપોમય જીવનની હાર્દિક અનુમોદના. તેમના નામ સાથે સામ્ય ધરાવતાં એક આચાર્ય ભગવંતે ભૂતકાળમાં ૩ાા કરોડ શ્લોક પ્રમાણ સંસ્કૃત સાહિત્યની રચના કરેલ તથા હાલ પણ એ નામના પ્રાયઃ બે વિદ્વાન આચાર્ય ભગવંતો જુદા જુદા સમુદાયમાં વિદ્યમાન છે. (પૂ. સા. શ્રી હેમચંદ્રાશ્રીજી મ.સા.) આજ સમુદાયનાં બીજાં બે સાધ્વીજી ભગવંતોએ પણ આ જ રીતે સળંગ ૨૦-૨૦ ઉપવાસથી વીશ સ્થાનક તપની આરાધના કરી છે. તેમાંનાં એક સાધ્વીજીએ ૧૦૦ ઓળીનું પારણું સાદી રીતે...સહજભાવથી કર્યું. પૂ. સા. શ્રી સુવદનાશ્રીજી મ.સા. બીજા સાધ્વીજી ભગવંત ગૃહસ્થપણામાં પહેલાં કંદમૂળના ખૂબ જ શોખીન હતા. પાછળથી કંદમૂળભક્ષણથી થતી અનંત જીવોની હિંસાનો ખ્યાલ આવતાં કંદમૂળનો બિલકુલ ત્યાગ કર્યો હતો, પરંતુ સ્થાનકવાસી પરિવારમાં તેમનાં લગ્ન થતાં કંદમૂળનું શાક બનાવવા માટે આગ્રહ થતાં વૈરાગ્ય પામી દીક્ષા લીધી હતી. તેમણે પણ સળંગ ૨૦-૨૦ ઉપવાસ ૨૦ વાર કરવા દ્વારા વીશ સ્થાનકતપની આરાધના પૂર્ણ કરી છે. તેમના નામનો અર્થ સુંદર Jain Education Intemational Page #708 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ મુખવાળા એવો થાય છે. નામ પ્રમાણે તપના તેજથી તેમની મુખાકૃતિ દેદીપ્યમાન છે. (પૂ. સા. શ્રી સુવઇનાશ્રીજી મ.સા.) ૫.પૂ. આ.ભ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયનાં બે સાધ્વીજી ભગવંતોએ પણ સળંગ ૨૦-૨૦ ઉપવાસથી વીશસ્થાનક તપની આરાધના કરેલ છે. તેમણે સહુથી વધુ માસક્ષમણ પણ કરેલ છે. ૧૧ અંગસુત્રોને કંઠસ્થ કરનાર વિદુષી સાધ્વીજી પૂ. સા. શ્રી રત્નસૂલાશ્રીજી મ.સા. સંસારથી વિરકત બનેલ પોતાનાં માતુશ્રીના સુસંસ્કારોથી ગોળી બાલ્યવયમાં જ રાજીમતીએ વર્ધમાન તપનો પાયો નાખ્યો અને ત્યારબાદ માત્ર ૧૪ વર્ષની વયે વિ.સં. ૨૦૦૬માં કવિકુલકિરીટ આચાર્ય ભગવંતશ્રીના સમુદાયમાં પોતાની નાની બહેન વસુ સાથે દીક્ષા અંગીકાર કરી. બાલ્યાવસ્થાથી જ તેમનામાં અભ્યાસની લગન હતી અને રોજની 100 ગાથા કંઠસ્થ કરી શકે તેવી તીવ્ર યાદશકિત હતી! વડી દીક્ષાના યોગો દ્વહન વખતે જે દિવસે જે અધ્યયનની અનુજ્ઞા મળે તે દિવસે તે અધ્યયન આખું કંઠસ્થ કરી લે! માત્ર કંઠસ્થ કરી લે એટલું જ નહીં પરંતુ નિયમિત સ્વાધ્યાયના કારણે ગોખેલું પછી પણ હંમેશાં મોઢે હોય! જોતજોતામાં તેમણે ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ, ક્ષેત્રસમાસ, બૃહસંગ્રહણી, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર, જ્ઞાનસાર, તત્ત્વાર્થસૂત્ર, વીતરાગ સ્તોત્ર, અભિધાન ચિંતામણિ કોશ વગેરે નવકારની જેમ કંઠસ્થ કરી લીધા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તો તેમના જેવા વિદુષી સાધ્વીજી શ્રવણીસંઘમાં ગણ્યા ગાઠયા જ હશે! દશવૈકાલિકની ટીકા', “ઉત્તરાધ્યયનસૂત્ર'ની ટીકા, “પિંડ નિયુકિત', “ઓઘ નિયુકિત', “૧૦ પન્ના,’ ‘ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર' જેવા અનેક ગ્રંથો તેમણે વાંચ્યા છે અને વંચાવ્યા છે. | ‘વિજયપ્રશસ્તિ,’ ‘હીર સૌભાગ્ય,' “મેઘદૂત,' “અભિજ્ઞાન શાંકુતલ,’ ‘શાંતિનાથ મહાકાવ્ય' આદિ અનેક મહાકાવ્યો તેમજ સંસ્કૃત દ્વયાશ્રય, પ્રાકૃત દ્વયાશ્રય જેવા કઠિન ગ્રંથોનો અભ્યાસ વર્તમાનમાં પણ ખૂબ સરળતાથી કરાવે છે!.. - તેઓશ્રીની આવી અપૂર્વ સ્વાધ્યાયમગ્નતા અને અપર્વ ગ્રહણશકિત જોઈને તીર્થપ્રભાવક આચાર્ય ભગવંતશ્રીએ તેમને ચતુર્વિધ સંઘ ૧૧ અંગસૂત્રો કંઠસ્થ કરવા પ્રેરણા કરી. એ પ્રેરણાને ઝીલી લઈને તેમણે “આચારાંગ’–‘સૂયગડાંગ’–‘ઠાણાંગ’–‘સમવાયાંગ'ભગવતી–“જ્ઞાતાધર્મકથા-‘ઉપાશક દશાંગ'-‘અંતકૃત્ દશાંગ'“અનુત્તરોપપાતિક દશાંગ’–પ્રશ્ન વ્યાકરણ તથા વિપાક સૂત્ર એ નામનાં ૧૧ અંગસૂત્રો કંઠસ્થ કરી લીધાં! તેમાં આખું ‘ભગવતી સૂત્ર’ એકાસણાના તપ પૂર્વક કંઠસ્થ કરેલ. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં છંદોબદ્ધ કાવ્યરચના પણ તેઓ કરી શકે છે. “વિક્રમ ભકતામર’ની તેમની રચના ખૂબ જ સુંદર અને વિદ્વભોગ્ય બની છે. જ્ઞાનાભ્યાસ ઉપરાંત ભકિત, વૈયાવચ્ચ, ગુરુ આજ્ઞાપાલન, સહનશીલતા, ન ભાવતાંને નિભાવવાની સુંદર કળા, વગેરે અનેક સદ્ગણોના કારણે તેમણે વિશિષ્ટ ગુરુકૃપા અને સહવર્તી સહુની સારી ચાહના પ્રાપ્ત કરી છે. અનેક શિષ્યા-પ્રશિષ્યાઓના પરિવારથી પરિવરેલાં તેઓશ્રી સ્વોપકાર સાથે વિશિષ્ટ પરોપકાર અને સુંદર શાસન પ્રભાવના કરી રહ્યાં છે. વિદુષી સાધ્વીજી “બહેન મહારાજ’ પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મ.સા. ઉપરોકત સાધ્વીજીની સાથે ૧૦ વર્ષની ઉંમરે દીક્ષિત થયેલ તેમનાં નાનાં “બહેન મહારાજે પણ પોતાની અપૂર્વ ગ્રહણશકિત દ્વારા પ્રકરણ, ભાષ્ય”, “કર્મગ્રંથ', “કમ્મપયડી', પંચસંગ્રહ', સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, ન્યાય, કાવ્ય, જ્યોતિષ આદિ અનેક વિષયોમાં પ્રભુત્વ મેળવ્યું છે. તેમની અધ્યાપન કળા પણ અવ્વલકોટિની છે. તેમની વકતૃત્વ શકિત અદ્ભુત છે. વસ્તૃત્વ કરતાં પણ અધિક શકિત તેમની લેખિનીમાં છે. “શ્રીદશવૈકાલિક ચિંતનિકા', શ્રી ઉત્તરાધ્યયન ચિંતનિકા', “શ્રી આચારાંગ ચિંતનિકા', “પાથેય કોઈનું–શ્રેય સર્વનું' વગેરે પુસ્તકોમાં તેમની કલમે જે ગહનચિંતન મનન વહેવડાવ્યું છે તે ખરેખર અદ્ભુત છે. સ્થાનકવાસી સાધ્વીજીઓ જો તેઓ નજીકના ક્ષેત્રમાં હોય તો અવશ્ય તેમનાં દર્શન કરી, વારંવાર તેમના શ્રીમુખે કંઈક ચિંતનધારા ઝીલવા આતુર હૃદયે ઉપસ્થિત થાય જ. અધ્યયન-અધ્યાપન-વકતૃત્વ તેમજ લેખન, ઉપરાંત તેમનામાં આયોજનશકિત પણ ખૂબ જ વિશિષ્ટ પ્રકારની છે. છ'રીપાલક પદયાત્રા સંઘ હોય કે જિનભકિત મહોત્સવ હોય. ઉપધાન તપ હોય કે મહિલા શિબિર હોય. સામૂહિક તપ હોય Jain Education Intemational Page #709 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૬૮૫ કે સમૂહ સામાયિક હોય, ટૂંકમાં શ્રી જિનશાસનને લગતું કોઈપણ ગુરુ-આજ્ઞાને શિરોમાન્ય કરીને સાધ્વીજી ભગવંત અનુષ્ઠાન હોય તેમાં એમની આયોજન શકિત ઝળકી ઊઠે જ! સપરિવાર સં. ૨૦૩૮માં પલીવાલ ક્ષેત્રમાં પધાર્યા. તેઓશ્રીના ગુરુદેવ તીર્થપ્રભાવક આચાર્ય ભગવંતશ્રીની સાધુપણાના આચારથી અજાણ એવા આ પ્રદેશમાં ગોચરીનિશ્રામાં ખંભાતમાં ૧૦૮ માસક્ષમણની તપશ્ચર્યા થઈ હતી ત્યારે પાણી-વિહારસ્થાનોની તથા બીજી અનેક પ્રકારની અગવડ પણ તપસ્વીઓને શાતા પમાડવામાં, તેમના સમુદાયમાં “બહેન નભાવીને પણ સળંગ ૯ વર્ષ સુધી એ પ્રદેશમાં વિચર્યા. મહારાજ'ના હુલામણા નામથી સુપ્રસિદ્ધ એવાં આ સાધ્વીજી ધર્મોપદેશનો ધોધ વહાવીને લગભગ ૩૬ જિનમંદિરોનો ભગવંતનું સુંદર યોગદાન હતું. જીર્ણોદ્ધાર તથા નવનિર્માણ કરાવ્યું. શ્રાવકોમાં રોપેલ સંસ્કારોને જીવંત રાખવા માટે ૧૧ આરાધના ભવનો-ઉપાશ્રયો કરાવ્યાં. પોતાના સમુદાયના ત્રણ-ત્રણ આચાર્ય ભગવંતોની તેમણે ત્યાંના સુવિખ્યાત સિરસ તીર્થની પાંચ વાર સંઘયાત્રાનું આયોજન સુંદર ગુરુકૃપા પ્રાપ્ત કરી છે અને તેમનાં માર્ગદર્શન મુજબ કર્યું. ધાર્મિક શિબિરોનું આયોજન કરીને ત્યાંની આદિવાસી જેવી નવકાર મહામંત્ર, ભકતામર સ્તોત્ર તેમજ પાર્શ્વનાથ ભગવંતની પછાત જૈન પ્રજામાં ધર્મનો સુંદર પ્રચાર પ્રસાર કર્યો. શિષ્યા સુંદર આરાધના તેમણે કરી છે. અનેક સંઘોમાં નવકાર તથા સમુદાયમાં માસક્ષમણ જેવી મહાન તપશ્ચર્યા આરાધના પણ અહંના જાપ કરોડોની સંખ્યામાં તેમણે કરાવેલ છે. કરી અન્ય સાધ્વીજી ભગવંતોએ પણ આ ક્ષેત્રના જીર્ણોદ્ધારમાં અનેક શિષ્યા-પ્રશિષ્યાઓના પરિવારથી પરિવરેલાં સુંદર સહયોગ આપ્યો. તેઓશ્રી સુંદર શાસનપ્રભાવના કરી રહ્યાં છે. તેમનાં માતા સાધ્વીજી પણ “મા મહારાજ તરીકે પલ્લીવાલ ક્ષેત્રમાં અમને પુનઃજીવિત કરતા સાધ્વીજી વાત્સલ્યયુકત સ્વભાવના કારણે આખા સમુદાયમાં બધાને ખૂબ પૂ. સા. શ્રી શુભોદયાશ્રીજી મ.સા. જ પ્રિય થઈ પડયાં હતાં. ગુરુ આજ્ઞાપાલન, સદા અપ્રમત્તત્તા, મેવા-મીઠાઈ, ફૂટનો ત્યાગ, ૭૫ વર્ષની ઉંમરે ત્રીજું વર્ષીતપ, ઉપરોક્ત બંને બહેનોની દીક્ષા બાદ બીજા જ વર્ષે સં. ૨૦૦૭માં તેમની ત્રીજી નાની બહેન સરોજની દીક્ષા ૯ વર્ષની (કુલ ૪ વર્ષીતપ), ૧૧ તથા ૨૧ ઉપવાસ, નવપદ તથા વર્ધમાન અપની ઓળીઓ, ચત્તારિ–અઠ્ઠ-દશ-દોય વગેરે તપશ્ચર્યા તથા બાલ્યવયમાં તેમનાં માતુશ્રી શાંતાબહેન સાથે થઈ. તેમના જીવનમાં બાલ્યવયમાં જ સંયમપ્રાપ્તિનો શુભ ઉદય થયો તેથી ૪૪ જેટલા શિષ્યા-પ્રશિષ્યાદિ શ્રમણી વૃંદનું સુંદર અનુશાસન - ગેરે દ્વારા જીવન ધન્ય બનાવી ગયાં. રત્નત્રયી જેવાં ઉપરોક્ત તેમનું નામ પણ તેવા પ્રકારનું જ રાખવામાં આવ્યું. (પૂ. સા. : -ત્રણ શ્રમણીરત્નોની શાસનનાં ચરણે ભેટ ધરીને સં. શ્રી શુભોદયાશ્રીજી મ.સા.) ૨૦૫૦ના મેરુત્રયોદશીના દિવસે સમાધિપૂર્વક સદ્ગતિને પામ્યા. તેમના ગુરુદેવશ્રીની નિશ્રામાં સિકંદરાબાદથી સમેતશિખરજીનો ૧૮૧ દિવસનો છ'રી પાલક સંઘ તથા કલકત્તાથી દરેક પારણામાં એક ધાનના આયંબિલ સહ પાલિતાણાનો ૨0૧ દિવસનો ઐતિહાસિક છે'રી પાલક સંઘ અફાઈથી વર્ષીતપનો ભવ્ય પુરુષાર્થ! નીકળેલો’ પૂ. સા. શ્રી ચિવષશ્રીજી મ.સા. એ સંઘ જ્યારે રાજસ્થાનમાં આવેલ ભરતપુર, અલવર, B.sc.માં ફર્સ્ટ કલાસ પાસ થયેલી કૉલેજિયન કન્યાએ ગંગાપુરસી તથા હિન્ડોન વગેરે જિલ્લાઓના સમૂહ રૂપે ઉપધાન તપમાં પ્રવેશ કર્યો તે દિવસથી રોજ નીતિ કે પલ્લીવાલ પ્રદેશ તરીકે ઓળખાતા ક્ષેત્રમાંથી પસાર થતો હતો આયંબિલમાં પાંચથી વધુ દ્રવ્યો ન વાપરવાનો અભિગ્રહ લીધો! ત્યારે ત્યાંનાં જૈન મંદિરોની દશા ખૂબ જ જીર્ણ જોવામાં આવી. તથા જૈનોની પણ ધર્મજીર્ણ અવસ્થા જોવામાં આવી. આચાર્ય ઉપધાન સાનંદ પૂર્ણ થતાં જ દીક્ષા લેવા માટે મનોમન ભગવંતના હૃદયમાં આ જોઈને ખૂબ જ દુ:ખ થયું. ત્યાંના નિર્ણય કરી લીધો એટલું જ નહીં પરંતુ માવજીવ માટે પાંચથી નિ, જેનોએ આચાર્ય ભગવંતના પગ પીને પોતાનો હતા વધુ દ્રવ્યો ન વાપરવાનો અભિગ્રહ આપવા માટે આચાર્ય કરવા માટે વિનંતિ કરી. તે વખતે તો સંઘયાત્રા આગળ વધી ભગવંતને વિનંતિ કરી! છેવટે આચાર્ય ભગવંતે દીક્ષાનું મુહૂર્ત પરંતુ પાછળથી આચાર્ય ભગવંતે આ કાર્ય માટે ઉપરોકત ન નીકળે ત્યાં સુધી ઉપર મુજબનો અભિગ્રહ આપ્યો અને દીક્ષા સાધ્વીજીને પલ્લીવાલ ક્ષેત્રમાં વિચારવા માટે આજ્ઞા કરી. બાદ ગુણી જેમ કહે તેમ કરવાનું જણાવ્યું! Jain Education Intemational Page #710 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ - સં. ૨૦૩૧માં ૨૭ વર્ષની વયે દીક્ષિત થયેલ એ કન્યાએ ૧૪ વર્ષના દીક્ષા પર્યાયમાં નીચે મુજબની હેરત પમાડે તેવી તપ-ત્યાગની ભવ્ય અને ભગીરથ સાધના કરી છે. (૧) ૫00 આયંબિલ (૨) માસક્ષમણ (૩) ભદ્રતા (૪) શ્રેણિતપ (૫) દરેક પારણામાં એકાસણા સહ અઠ્ઠમથી પાંચ વર્ષીતપ!!! તેમાં પણ દરેક વર્ષીતપમાં ઉત્તરોત્તર એક- બે-ત્રણ-ચાર-પાંચ વિગઈનો મૂળથી ત્યાગ કરતાં ગયાં!!! ૧- લા વર્ષીતપ દરમ્યાન કડા વિગઈનો ત્યાગ, બીજા વર્ષીતપમાં કડા વિગઈ તથા ગોળનો ત્યાગ ત્રીજા વર્ષીતપમાં કડા વિગઈ, ગોળ તથા તેલનો ત્યાગ. ચોથા વર્ષીતપમાં કડા વિગઈ, ગોળ, તેલ તથા દહીંનો ત્યાગ અને પાંચમા વર્ષીતપમાં કડા વિગઈ, ગોળ, તેલ, દહીં તથા ઘીનો ત્યાગ. આ બધી વિગઈઓનો મૂળથી ત્યાગ કરેલો એટલે કે ઉપરોકત વિગઈઓનો જેમાં થોડો પણ ઉપયોગ થયેલ હોય તેવી બીજી પણ કોઈ વસ્તુઓ કલ્પ નહીં! ! ! આ વર્ષીતપો દરમ્યાન પ્રાય: ઘણાં અટ્ટમ ચૌવિહાર કરેલ! કર્મસંયોગે તેમને ટી.બી.નું દર્દ લાગુ પડ્યું. તેમાં પણ વિરાધના ન થાય તે માટે એક્સ રે ફોટો પડાવતાં નહીં કે બ્લડ તથા યુરીનનો ટેસ્ટ પણ કરાવતાં નહીં. ૯ મહિનાના નિર્દોષ ઉપચાર પછી સ્વાથ્ય સારું થતાં પુનઃ કર્મશત્રુ સામે જંગી યુદ્ધનો પ્રારંભ કર્યો! ૮ ઉપવાસના પારણે ૮ ઉપવાસથી વર્ષીતપનો પ્રારંભ કર્યો! પારણામાં પણ આયંબિલ જ કરવાનાં!! તે પણ આયંબિલ એક ધાનનાં જ કરવાનાં! ! ! તેમાં પણ પુરિમઠનું પચ્ચકખાણ કરવાનું!! તેમાં પણ ઘરોમાંથી જે નિર્દોષ ગોચરી સહજતાથી મળે તેનાથી જ ચલાવવાનું!!! આવી વિશિષ્ટ તપશ્ચર્યાના પ્રભાવે તેમનો દેહાધ્યાસ ઘણો મંદ થઈ ગયો હતો. નશ્વર કાયાની માયા જાણે મરી પરવારી હતી. અવિનશ્વર એવા આત્મ તત્ત્વને અનુભવવાની દિશામાં તેમની સાધના આગળ ધપી રહી હતી. કાર્ય સાધયામિ ના દેહં પાતયામિ’ એવો તેમનો દઢ નિર્ધાર હતો અને આખરે ૧૪-મી અફાઈ દરમ્યાન પાંચમા ઉપવાસે સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં, સર્વ જીવોને ખમાવી, પોતાના ગુરુણીના શ્રીમુખેથી નવકાર તથા પાંચ મહાવ્રતોના આલાવાને સાંભળતાં સાંભળતાં સં. ૨૦૪૫- ના અષાઢ સુદિ ૧૩ના દિવસે સમાધિપૂર્વક સદાને માટે આંખ મીંચી દીધી. અણાહારી પદને પ્રાપ્ત કરવા માટે જાણે આહારનો સદાને માટે ત્યાગ કરી દીધો! આવા ભીષણ તપની સાથે જીવનમાં ખૂબ જ અનુમોદનીય અપ્રમત્તતા હતી. પોતાનું કાર્ય પોતે જ કરતાં ચતુર્વિધ સંઘ એટલું જ નહીં પરંતુ વડીલોની ભકિત માટે પણ હિંમેશાં ખડે પગે તૈયાર રહેતાં. છ કર્મગ્રંથ, વ્યાકરણ, તર્કસંગ્રહ વગેરેનો અર્થ સહિત તલસ્પર્શી અભ્યાસ પણ તેમણે કર્યો હતો! તેમના નામનો પૂર્વાર્ધ જ્ઞાનનો પર્યાયવાચી દોઢ અક્ષરનો શબ્દ છે તથા ઉત્તરાર્ધ પ્રાયઃ સર્વજનપ્રિય એવી એક ઋતુનું નામ છે. (પૂ. સા. શ્રી ચિવર્ષાશ્રીજી મ.સા.) તેમની દીક્ષા પછી સાત વર્ષે તેમની ગ્રેજ્યુએટ થયેલી ત્રણ નાની બહેનોની દીક્ષા થયેલી તથા ત્યારબાદ બીજાં પાંચ વર્ષ રહીને તેમનાં માતુશ્રીની પણ દીક્ષા થઈ હતી. એ ચારે જણાં પણ ખૂબ જ તપોમય અનુમોદનીય જીવન જીવી રહ્યાં છે. તેમની અનુમોદનીય આરાધનાની વિગત આના પછીના દૃષ્ટાંતમાં આપેલ છે :– ખરેખર શ્રી જિનશાસન આવા મહા તપસ્વી, આરાધક, સંયમી આત્માઓથી ગૌરવવંતુ છે! ૯00 આયંબિલ ઉપર ૪૫ ઉપવાસની તપશ્ચર્યા સાથે નવસારીથી શંખેશ્વરનો વિહાર!!! - પૂ. સા. શ્રી કૃતવષશ્રીજી મ.સા. B.com. સુધી વ્યાવહારિક અભ્યાસ કરનાર કૉલેજિયન કન્યાએ સં. ૨૦૩૮માં મહા સુદિ પ-ના સંયમ સ્વીકાર્યું. જેમના ઘરે કાયમ બે મિષ્ટાન્ન અને બે ફરસાણ હાજર જ હોય તેવા સુખી પરિવારમાંથી દીક્ષિત થયેલાં આ સાધ્વીજીએ દીક્ષા બાદ કર્મનિર્જરાર્થે ઉગ્ર તપશ્ચર્યાનો પ્રારંભ કરી દીધો. સળંગ ૯૦૦ આયંબિલ કરીને ઉપર પારણું કર્યા વિના સળંગ ૪૫ ઉપવાસ શરૂ કર્યા. ૨૧મા ઉપવાસે તેમને ભાવના થઈ કે મારે શંખેશ્વર તીર્થમાં જઈ પ્રભુદર્શન કર્યા પછી જ પારણું કરવું. આવી ભાવના સાથે તેમણે નવસારીથી વિહાર પ્રારંભી દીધો. આવી ઉગ્ર તપશ્ચર્યા સાથે રોજ વિહારો કરતાં કરતાં અનુક્રમે શંખેશ્વર પહોંચ્યાં ત્યારે તેમનો ૪૫મો ઉપવાસ હતો! શંખેશ્વરમાં આવીને અટ્ટમ કરી એટલે કુલ ૪૫ ઉપવાસ થયા. પારણાના દિવસે બપોરના સમયે એક હાથમાં તરાણીચેતનો અને બીજા હાથમાં લોટ (લાકડાનો ઘડો) લઈને તેઓ સ્વયં આયંબિલની ગોચરી વહોરવા માટે નીકળ્યાં. તેમનાં સંસારી માતુશ્રી પારણું કરાવવા આવેલા પરંતુ તેમને ત્યાં વહોરવાની ના પાડતાં તેમણે ખુલાસો કર્યો કે-“તમે મારા નિમિત્તે બનાવેલ છે તેથી ન કલ્પ”! Jain Education Intemational Page #711 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા આવી રીતે આયંબિલથી પારણું કર્યા બાદ પણ તેમણે આયંબિલ ચાલુ રાખ્યાં. થોડાં આયંબિલ બાદ વચ્ચે અટ્ટમ પણ કરતાં રહ્યાં. કુલ ૯૭૦ આયંબિલ સળંગ કર્યા. પછી ચૈત્ર સુદિ ૪થી પુનઃ માસક્ષમણનો પ્રારંભ કરી દીધો! ઉનાળાની અસહ્ય ગરમીમાં પણ તેમણે ખૂબ જ પ્રસન્નતાપૂર્વક માસક્ષમણ પૂર્ણ કરીને અક્ષય તૃતીયાના દિવસે આયંબિલથી પારણું કર્યું! પારણા પ્રસંગે નહીં કોઈ પત્રિકા, નહીં મહોત્સવ, નહીં પ્રચાર, કે તપસ્વિની તરીકે દેખાવાની લેશ માત્ર આશંસા નહીં! રસનેન્દ્રિય ઉપર કેવો અદ્ભુત કાબુ! માનકષાય ઉપર કેવો અજોડ વિજય ! આ ઉપરાંત પણ ૧૫ વર્ષના દીક્ષા પર્યાયમાં તેમણે નીચે મુજબ અત્યંત અનુમોદનીય તપશ્ચર્યા કરી છે. (૧) સિદ્ધિતપ (પારણે આયંબિલ) (૨) શ્રેણિ તપ (પારણે આયંબિલ) - (૩) વીશ સ્થાનકના સળંગ ૪૦૦ અક્રમ! (૪) પાર્શ્વનાથના સળંગ ૧૦૮ અઠ્ઠમ! (૫) છેલ્લાં ઘણાં વર્ષોથી દર પર્યુષણમાં અઠ્ઠાઈ તપ. (૬) ૧ વર્ષ સુધી નીચે મુજબ નવપદજીની વિશિષ્ટ રીતે આરાધના કરેલ. એક ધાનના ૯ આયંબિલ કર્યાં બાદ ૧ પારણું કરી પુનઃ બીજાં એક ધાનનાં ૯ આયંબિલ બાદ ૧ પારણું કરી પુનઃ ત્રીજાં એક જ ધાનના ૯ આયંબિલ ઇત્યાદિ. વિહારમાં એક ધાનના આયંબિલની નિર્દોષ ગોચરી ન મળે તો કાચી મગની દાળ, અડદની દાળ કે લોટ પાણીમાં ૩-૪ ક્લાક પલાળીને વાપરતાં!!! (૭) હાલ અટ્ટમથી વર્ષીતપ ચાલુ છે. પારણામાં પુરિમઠ્ઠ એકાસણું કરે છે! આવી ઉગ્ર તપશ્ચર્યાની સાથે સાથે જ્ઞાન–ધ્યાન રૂપ આપ્યંતર તપમાં તેઓ અપ્રમત્તપણે અનુમોદનીય પુરુષાર્થ કરી રહ્યાં છે. તેમના નામનો પૂર્વાર્ધ જ્ઞાનના પાંચ પ્રકારોમાંથી જે ‘બોલતું જ્ઞાન’ કહેવાય છે તે છે તથા ઉત્તરાર્ધ પ્રાયઃ બધાને પ્રિય એવી એક ઋતુ વિશેષનું નામ છે. (પૂ. સા. શ્રી શ્રુતવર્ષાશ્રીજી મ.સા.) તેમનાં મોટાં બહેને તેમનાથી ૭ વર્ષ અગાઉ દીક્ષા લીધેલ તેમનું ખૂબ જ અનુમોદનીય દૃષ્ટાંત આનાથી આગળ આપેલ છે. તથા બે નાની બહેનોએ તેમની સાથે જ સં. ૨૦૩૮-માં દીક્ષા લીધેલ તથા માતુશ્રીએ સં. ૨૦૪૩માં ૭૨ વર્ષની વયે દીક્ષા લીધેલ, એ ત્રણેની આરાધના પણ અનુક્રમે નીચે મુજબ જાણવી. For Private sch ૧૦૮ માસક્ષમણ કરવાની ભાવના!!! પૂ.સા. શ્રી ગીતરમાશ્રીજી મ.સા. નિત્ય ભકતામર સ્તોત્રપાઠી, તીર્થપ્રભાવક આચાર્ય ભગવંતશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના એક જ ગ્રુપનાં બે સાધ્વીજી ભગવંતોએ વર્તમાનકાળમાં વિક્રમ રૂપ કહી શકાય તેવી માસક્ષમણની તપશ્ચર્યા પોતાના જીવનમાં કરી છે. બંનેના પ્રગુરુણી એક જ છે. તેમાંથી એક સાધ્વીજી ભગવંતને બાલ્યાવસ્થાથી જ સહજ વૈરાગ્યભાવ વર્તતો હતો, છતાં કર્મવશાત્ લગ્ન થયાં. પરંતુ લગ્ન પછી બે મહિનાના અલ્પકાળમાં જ તેમણે પોતાના પિતાશ્રી પાસે પોતાની પ્રવ્રજ્યાની ભાવના વ્યકત કરી. પુત્રીની કસોટી કરતા પિતાશ્રીએ થોડો સમય વીતવા દીધો, પણ જ્યારે તેમણે જોયું કે એક પુત્રની માતા થવા છતાં પણ સંતાનના મમત્વ કરતાં સંયમનો રાગ તીવ્ર છે, ત્યારે સંયમની અનુમતિ આપી અને આખરે સં. ૨૦૧૮ના પોષ વદ-૫-ના મુંબઈમાં લાલબાગ મુકામે તેમની દીક્ષા થઈ. તેમના એક ભાઈ નિર્મલભાઈએ પણ ૧૭ વર્ષની યુવાન વયે ઉપરોકત પૂ. આચાર્ય ભગવંતના વરદ હસ્તે લાલબાગમાં દીક્ષા ગ્રહણ કરેલ છે. દીક્ષા લીધા બાદ ઉપરોકત સાધ્વીજી ભગવંતે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચાર આ પાંચેય આચારોની યથાયોગ્ય રીતે સુંદર આરાધના કરેલ છે. તેમાં પણ તેમણે જે ઉત્કૃષ્ટ તપની આરાધના કરી છે તે તો પૂર્વકાળના મહર્ષિઓની તપશકિતનો સાક્ષીભાવ અને શ્રદ્ધા પ્રગટાવે છે! સંસારી અવસ્થામાં જ તેમણે અટ્ટાઈ, ચત્તારિઅઠ્ઠ-દશદોય તપ, ૧૬ ઉપવાસ, ઉપધાન આદિ તપશ્ચર્યા કરેલ અને દીક્ષા લીધા બાદ તેમની તપતિ સોળે કળાએ ખીલી ઊઠી. તેમણે પોતાના જીવનમાં ૩૬ ઉપવાસ, ૪૨ ઉપવાસ, ૪૫ ઉપવાસ, ૫૧ ઉપવાસ, ૬૮ ઉપવાસ, વીશ વખત સળંગ ૨૦ ઉપવાસ દ્વારા વીશ સ્થાનક તપની આરાધના, એક વર્ષમાં ૨૦ અઠ્ઠાઈ (કુલ ૨૫ અઠ્ઠાઈ) ૩૦ માસક્ષમણ, સળંગ ૩૭૫ આયંબિલ, વર્ધમાન તપની ૪૫ ઓળી, શ્રેણિતપ, ભદ્રતપ, ૩ વર્ષીતપ, ઉવસગ્ગહરં સ્તોત્રના ૧૮૫ અક્ષરોની આરાધના નિમિત્તે સળંગ ૧૮૫ અક્રમ આવી અનેક વિશિષ્ટ તપશ્ચર્યા દ્વારા પોતાના આત્માને હળુકર્મી બનાવવા ઉપરાંત સુંદર શાસનપ્રભાવના અને અનેક આત્માઓના જીવનમાં અનુમોદના દ્વારા ધર્મબીજનું વપન કરેલ છે. Personal Use Only Page #712 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ ચતુર્વિધ સંઘ જ્યારે તેમણે સળંગ ૨૦-૨૦ ઉપવાસ દ્વારા વીશસ્થાનક માત્ર આઠ વર્ષની બાળ વયે દક્ષાએ પ્રથમ ઉપધાન કર્યું તપની આરાધના કરી ત્યારે ઉપરોકત આચાર્ય ભગવંતે તેમને અને ત્યારથી દીક્ષાની ભાવનાનાં બીજ રોપાઈ ગયાં! આશીર્વાદ સહ પ્રેરણા કરી કે-“૨૦ માસક્ષમણ દ્વારા અરિહંત પરંતુ દક્ષાની દીક્ષા થાય તેનાથી પહેલાં તેની મોટી બહેન પદની આરાધના કરો.” પૂ. ગુરુદેવના આશીર્વાદને સફળ કરવા નીલાનો દીક્ષા માટે નંબર લાગી ગયો. ૧૪ વર્ષની નાની વયમાં માટે આ સાધ્વીજી ભગવંતે તથા જેમનું દૃષ્ટાંત હવે વર્ણવવામાં નીલાએ સંયમ સ્વીકાર્યું અને અપ્રમત્તપણે પંચાચારની સાધનામાં આવશે તે સાધ્વીજી ભગવંતે પણ મદ્રાસ ચાતુર્માસ દરમ્યાન આગળ વધ્યા. કર્મગ્રંથ, તત્ત્વાર્થસૂત્ર, સંસ્કૃત-પ્રાકૃત માસક્ષમણનો પ્રારંભ કર્યો અને માત્ર પાંચ વર્ષના અલ્પકાળમાં વ્યાકરણાદિનો સુંદર અભ્યાસ કર્યો. સાથે સાથે બે માસક્ષમણ, ૨૦ માસક્ષમણની આરાધના બંને જણાએ પૂર્ણ કરી!!! એ બે વર્ષીતપ, બે વાર સોળભતું, અઠ્ઠાઈઓ, સળંગ ૫00 આરાધના દરમ્યાન આખો મહિનો મૌન સાથે મુખ્યત્વે જાપ આયંબિલ, વર્ધમાન તપની ૭૦ ઓળી, સિદ્ધિતપ, ચત્તારિઅટ્ટતેમજ સ્વાધ્યાય ચાલુ હોય! દશ-દોય તપ આદિ તપશ્ચર્યા દ્વારા જીવન ધન્ય બનાવ્યું. તપની સાથે સમતા એટલી બધી કે પીવાનું પાણી ઠંડું વર્તમાનમાં અધ્યાપનનું કાર્ય સમુદાયમાં સુંદર કરાવી રહ્યાં છે. હોય કે ગરમ હોય યા વહેલું-મોડું મળે તો પણ કોઈ દિવસ સુંદર મરોડદાર અક્ષરોના કારણે સમુદાયની સેવાનો લાભ લઈ ફરિયાદ નહીં. પોતાની તપશ્ચર્યા દરમ્યાન બીજાં સાધ્વીજી રહ્યા છે. તેમના નામનો પૂર્વાર્ધ નિગમ વગેરે સાત...વાચક શબ્દ માસક્ષમણમાં જોડાયાં હોય તો અવસર મળતાં તેમની છે અને ઉત્તરાર્ધ એક સુપ્રસિદ્ધ તીર્થંકર પરમાત્માના વૈિયાવચ્ચનો લાભ પણ લઈ લે! અધિષ્ઠાયિકા દેવીના નામનો પૂર્વાર્ધ થાય છે. તેમના ૨૫-મ-રજત માસક્ષમણની પૂર્ણાહુતિ પ્રસંગે (પૂ. સા. શ્રી નયપધાશ્રીજી મ.સા.) મદ્રાસમાં ૨૩૭ માસક્ષમણની રેકર્ડ રૂપ તપશ્ચર્યા થઈ હતી! ! ! એમની દીક્ષા બાદ ૧૦ વર્ષ રહીને દક્ષાની દીક્ષા થઈ. ૨૫-માં માસક્ષમણ દરમ્યાન દરેક અટ્ટમનું પચ્ચખાણ દીક્ષાની સાથે જ નાના જોગ અને મોટા જોગની સળંગ મદ્રાસવાસી ભાવિકોએ વાજતે ગાજતે તપસ્વીને પોતાના આરાધના એક પણ દિવસ પાડ્યા વગર, અખંડપણે છે ગૃહાંગણે પદાર્પણ કરાવીને કોઈને કોઈ અભિગ્રહ ધારણ કરવા મહિનામાં પરિપૂર્ણ કરી. પૂર્વક કરાવેલ.. પોતાના જીવનમાં ૧૦૮ માસક્ષમણ કરવાની તેમની તીવ્ર ત્યારબાદ ઉત્તરોત્તર તપશકિત વિકસિત થતાં તેમણે ભાવના છે. શાસનદેવ તેઓશ્રીની આ ઉત્તમ ભાવના પરિપૂર્ણ અત્યાર સુધીમાં ૩૦ માસ ખમણ, ૨૦ વખત સળંગ ૨૦ કરવા માટેની શકિત આપે તેમજ તેઓશ્રી નિરામય દીર્ધાયુષી ઉપવાસ દ્વારા વીશસ્થાનક તપની આરાધના, ૧૬ ઉપવાસ, ૩૬ બને એ જ શુભાભિલાષા સહ તેમની તપશ્ચર્યાદિ આરાધનાની ઉપવાસ, ૫૧ ઉપવાસ, ૬૮ ઉપવાસ, એક વર્ષમાં ૨૦ અઠ્ઠાઈ (કુલ ૩૬) એક વર્ષમાં ૭૧ અટ્ટમ (કુલ પ્રાયઃ ૧૮૫ અટ્ટમ), ૨ ભૂરિ ભૂરિ હાર્દિક અનુમોદના. વર્ષીતપ, સિદ્ધિતપ, ધર્મચક્રતપ, સળંગ ૧૦૮ આયંબિલ, વર્ધમાન તેમના નામનો પૂર્વાર્ધ પદ્ય રચનાઓ માટે વપરાતો બે તપની ૪૦ ઓળીઓ વગેરે વિશિષ્ટ તપશ્ચર્યાઓ દ્વારા જીવનને અક્ષરોનો એક શબ્દ છે. તેનો અર્થ “સૂત્ર' એવો પણ થાય છે તપોમય બનાવેલ છે. તપની સાથે જાપ, અભ્યાસ, વૈયાવચ્ચ, તથા ઉત્તરાર્ધનો અર્થ લક્ષ્મી એવો થાય છે! ભકિત તેમજ સંયમની અન્ય દરેક ક્રિયાઓમાં તેમનો અચૂક ફાળો તેમનાં ગુરુણીશ્રીએ ૧૧ અંગસૂત્રો કંઠસ્થ કરેલ છે. હોય જ. ચિત્ત-પ્રસન્નતા અને મિલનસાર વ્યકિતત્વના કારણે પૂ. સા. શ્રી ચંદ્રયશાશ્રીજી મ.સા. સહુના પ્રીતિપાત્ર અને આદરણીય બન્યાં છે. સં. ૨૦૦૭માં તેમનો જન્મ થયો હોવાથી હાલ તેમની ઉંમર ૫૪ વર્ષની છે. ઉપરોકત મહાતપસ્વી સાધ્વીજી ભગવંતની લગભગ સાથે જ દરેક તપશ્ચર્યામાં જોડાયેલાં બીજા સાધ્વીજી ભગવંતનું તેમના નામના પૂર્વાર્ધનો અર્થ પ્રકાશ આપનાર એક વસ્તુ ગૃહસ્થપણાનું નામ દક્ષા હતું. નાનકડી દક્ષા પોતાની માતા સાથે થાય છે તથા ઉત્તરાર્ધ એક નામ કર્મની પુણ્ય પ્રકૃતિને સૂચવે છે ઉપાશ્રયે જાય ત્યારે વાસક્ષેપ આપતાં કવિકુલકિરીટ આચાર્ય શું કે જે આવી વિશિષ્ટ તપશ્ચર્યાને કારણે તેમને સહેજે પ્રાપ્ત થયેલ ભગવંતશ્રી કહે કે- તારું નામ દક્ષા નહીં, પણ દીક્ષા.” Jain Education Intemational Page #713 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા (પૂ. સા. શ્રી ચંદ્રયશાશ્રીજી મ.સા.) તેમનાં પગલે પગલે તેમની નાની બહેન સુરેખાએ પણ શંખેશ્વર તીર્થમાં દીક્ષા ગ્રહણ કરેલ છે. તેઓ પણ માસક્ષમણ, વર્ષીતપ, વર્ધમાન તપની ઓળીઓ વગેરે તપશ્ચર્યામાં આગળ વધી રહેલ છે. ધન્ય છે આવાં મહાતપસ્વી સાધ્વીજી ભગવંતોને!... પ્રાયઃ સળંગ ચોવિહારી ૧૦૮ છઠ્ઠ સહ ૯-૯ યાત્રા ! ! ! પૂ.સા. શ્રી સૂર્યશાશ્રીજી મ.સા. એક મહા તપસ્વી સાધ્વીજીએ પ્રાય: સળંગ ચોવિહારી ૧૦૮ છઠ્ઠ કરી. દરેક છઠ્ઠમાં સિદ્ધાચલજી મહાતીર્થની ૭-૭ યાત્રાઓ કરી! દરેક છઠ્ઠના પારણાના દિવસે વ્યાસણું કરતાં. એ દિવસે પણ ર યાત્રાઓ કર્યા પછી જ પારણું કરતાં, એટલે ૩ દિવસમાં કુલ ૯ યાત્રાઓ કર્યા પછી જ પારણું કરતાં!.. ધન્ય છે એમની તપોનિષ્ઠાને! તીર્થ ભકિતને!! દૃઢ મનોબળને! ! ! સંસારપક્ષે એમનાં ત્રણેય સુપુત્રીઓએ પણ સંયમ અંગીકાર કરેલ છે! તેઓ મૂળ માલવાના વતની હતાં. તેમના નામનો પૂર્વાર્ધ પાંચ પ્રકારના જ્યોતિષી દેવોના વિમાનોમાંથી એક પ્રકારને સુચવે છે તથા ઉત્તરાર્ધ નામ કર્મની એક પુણ્ય પ્રકૃતિને સૂચવે છે! (પૂ. સા. શ્રી સૂર્યયશાશ્રીજી મ.સા.) તેઓ “આગમોદ્ધારક તરીકે સુપ્રસિદ્ધ થઈ ગયેલ આચાર્ય ભગવંતશ્રીના સમુદાયના છે! સળંગ ૧૦૮ ચોવિહારી છઠ્ઠ કરવામાં આવે તો ૩૨૪ દિવસ લાગે, પરંતુ ચાતુર્માસમાં સાધુ-સાધ્વીજી ભગવંતો સિદ્ધગિરિની યાત્રા કરતાં નથી હોતાં, જેથી ચાતુર્માસ પહેલાં અમુક છઠ્ઠ સળંગ કરીને બાકીની છઠ્ઠ ચાતુર્માસ બાદ સળંગ કરેલ. આમ બે કટકે ૧૦૮ છઠ્ઠ થયેલ હોવાથી અહીં પ્રાયઃ સળંગ એ પ્રમાણે જણાવેલ છે. ૬૮૯ પ્રાયઃ સળંગ ૧૦૮ ચોવિહારી છઠ્ઠ સહ ૮-૮ યાત્રા! અગ્નિસંસ્કાર વખતે એક વસ્ત્ર બળ્યું જ નહીં !!! પૂ. સા. શ્રી કમલપ્રભાશ્રીજી મહારાજ લગ્ન પછી માત્ર ૬ મહિનામાં જ વૈધવ્ય પ્રાપ્ત થતાં માલવાનાં વતની કંચનબહેન વૈરાગ્યવાસિત બન્યાં. સં. ૨૦૦૯માં પાલિતાણામાં સાગર સમુદાયમાં દીક્ષા અંગીકાર કરી. દીક્ષા બાદ કોઈ દિવસ લગાતાર બે દિવસ વિગઈનું સેવન કર્યું નહીં! ! ! અનેક પ્રકારનાં તપ સતત ચાલુ રાખ્યાં, તેથી ધના અણગારના નામે ચોમેર સુવાસ પ્રસરવા લાગી. વર્ષીતપ, વીશસ્થાનકતપ, શંખેશ્વર પાર્શ્વનાથના ૧૦૮ અટ્ટમ, મહાવીર સ્વામીની ૨૨૯ ૭૬, ૧૨ અટ્ટમ, સિદ્ધિતપ, સોળમત્તા, ચત્તારિ અટ્ટ દશ દોય, ૬ અઠ્ઠાઈ, નવકાર મહામંત્રના પદની ઉપવાસથી આરાધના, મેરુ તપ, ભદ્રપ્રતિમા, મહાભદ્રપ્રતિમા, શ્રેણિતપ, વર્ગતપ, ધન તપ, કર્મસૂદન તપ, ઉપવાસથી સહસુકુટ (૧૦૨૪ ઉપવાસ), ઘડિયાં બે ઘડિયાં તપ, ૨૫૦, ૫00, ૭00 વગેરે સળંગ આયંબિલ, ૧૧૭૬ લગાતાર આયંબિલ (આ તપ દરમ્યાન શાસનદેવે તેમની કઠિન પરીક્ષાઓ કરી હતી, જેમાં તેઓશ્રી અડગ રહ્યાં હતાં), પરમાત્માના કલ્યાણક અંતર્ગત વર્ધમાન તપની ૧૦૦ ઓળી, શત્રુંજયમાં બે કટકે પ્રાયઃ સળંગ ૧૦૮ ચોવિહાર છઠ્ઠ સહ ૭-૭ યાત્રા, (પારણાના દિવસે પણ ૧ યાત્રા કર્યા બાદ પારણું કરતાં), આટઆટલી તપશ્ચર્યાની શૃંખલા છતાં માનસન્માનથી સદા દૂર જ રહેતાં! સં. ૨૦૪૩માં જિનમંદિરેથી પાછા આવતાં રસ્તામાં ગાયે શીંગડાથી ઉછાળી દૂર ફેંકી દીધા! હાથ–પગનાં હાડકાં ભાંગી ગયાં. સાથે રહેલ સાધ્વીજીના હોશકોશ ઊડી ગયા. ડોકટરે પ્લાસ્ટર કર્યું તથા દવા આપી પરંતુ તેઓશ્રીને તપશકિત પર એવો અતૂટ વિશ્વાસ કે દવા લીધી જ નહીં! સં. ૨૦૪પમાં છેલ્લાં ૩ વર્ષથી આ ગાઢ મહાધન તપ ચાલુ હતું. પર્યુષણ પછી સ્વાથ્ય બગડ્યું, છતાં તપશ્ચર્યા ચાલુ જ રાખી! આખરે આસો વદિ ૩ના દિવસે નવકાર મહામંત્રનું શ્રવણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં! અગ્નિસંસ્કાર વખતે ઘણો પ્રયત્ન કરવા છતાં એક વસ્ત્ર બળ્યું જ નહીં! ! ! આ મહાતપસ્વી સાધ્વીજી ભગવંતના નામનો પૂર્વાર્ધ એક વિશિષ્ટ કૂલ વિશેષનું નામ છે, તથા ઉત્તરાર્ધનો અર્થ કાંતિ-તેજ Jain Education Intemational Page #714 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ ચતુર્વિધ સંઘ એવો થાય છે. તેમની તપશ્ચર્યાદિ આરાધનાની ભૂરિશઃ હાર્દિક પેસી ગયો! આંખમાંથી અશ્રુઓની ધારા વહેતી જાય. આંખ અનુમોદના... (પૂ. સા. શ્રી કમલપ્રભાશ્રીજી મ.સા.) સૂઝીને ટેટા જેવી થઈ ગઈ! છતાં પણ આ મહાત્માએ તેની આંખમાં મંકોડો પ્રવેશી ગયો છતાં આત્મજ્ઞ પરવા કરી નહીં. “જો આંખને ચોળીશ તો મંકોડાને ત્રાસ થશે” એમ વિચારી કરુણાવંત આ સાધ્વીજી ભગવંતે આખી રાત એમ સાધ્વીજીની અજબ સમતા! જ નવકાર મહામંત્રના સ્મરણના બળે સમતાપૂર્વક પસાર કરી ! પૂ. સા. શ્રી ગુણોદયાશ્રીજી મહારાજ સવાર થતાં એ મંકોડો પોતાની મેળે બહાર નીકળી ગયો. કેવી એ હતાં યોગનિષ્ઠા, સ્વાનુભૂતિસંપન્ન, વ્યવહાર- અદ્ભુત સહનશીલતા! જીવદયાની કેવી ઉત્કૃષ્ટ ભાવના! ! નિશ્ચયના અદ્ભુત સમન્વયકારી, યથાર્થનામી સાધ્વીજી ભગવંત. દેહાધ્યાસ ઉપર કેવો અજોડ વિજય! ! ! એમના જીવનમાં ઉદય પામેલા અગણિત ગુણોનું વર્ણન કરવા (૩) અંત સમયે પણ જિનાજ્ઞા અને ગુરુ આજ્ઞાનું પાલન માટે આ કલમ ઘણી જ વામણી ભાસે છે. અપ્રમત્તપણે ગુરુસેવા અશાતા વેદનીય કર્મના ઉદયથી છેલ્લાં ૪ વર્ષ સુધી સાથે મૌન, જાપ, ભકિત અને ધ્યાનના પ્રભાવે ઘણી જ ઉચ્ચ તેમની તબિયત ઘણી નાદુરસ્ત રહેતી. કોઈક વાર લોહીના ઝાડા આધ્યાત્મિક અવસ્થાને તેઓ પામેલાં હતાં. તેમના જીવનના થઈ જવાથી ખૂબ જ અશકિત થઈ જતી, છતાં પણ કોઈ નવા અનેક પ્રસંગોમાંથી માત્ર ત્રણેક પ્રસંગોને અહીં ટૂંકમાં જોઈશું. આંગતુકને ખબર ન પડે કે આ સાધ્વીજી બિમાર હશે. એવી (૧) વીંછીનો ડંખ છતાં ડોળી ઉપાડીને ૩૫ કિ. મી.નો અભુત પ્રસન્નતા અને તેજ હંમેશાં તેમની મુખમુદ્રા ઉપર વિહાર : છવાયેલાં રહેતાં હતાં. સં. ૨૦૦૮માં દીક્ષા લીધા બાદ વડી દીક્ષાના યોગ ચાલુ સં. ૨૦૩૧માં છેલ્લા ચાતુર્માસ વખતે તેમની તબિયત હતા. તે વખતે પૂ. ઉપાધ્યાયજી ભગવંત (પાછળથી અચલ ઘણી જ નાદુરસ્ત હતી. ગુરુભકત શિષ્યાઓ તેમને આવી ગચ્છાધિપતિ આચાર્યશ્રી)નાં વયોવૃદ્ધ બા મહારાજ ત્યાંથી સ્થિતિમાં છોડીને અન્યત્ર ચાતુર્માસ જવા ઇચ્છતાં ન હતાં. છતાં લગભગ ૭૦ કિ. મી. દૂર એક તીર્થમાં બિરાર્જમાન હતાં. તેમને પણ ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાને શિરોમાન્ય કરીને પોતાનાં પોતાની પાસે તેડી લાવવા માટે કોઈ બે સાધ્વીજી મહારાજોને શિષ્યા-પ્રશિષ્યાઓને જુદા જુદા ૭ સ્થળે ચાતુર્માસ કરવા માટે મોકલવા માટે પૂ. ઉપાધ્યાયજી મ.સા. એ સૂચન કર્યું. ૭૦ કિ.મી. મોકલી દીધાં! ! ! સુધી ડોળી ઉંચકવાની કોઈની હિંમત ચાલતી ન હતી. ત્યારે એ જ ચાતુર્માસમાં કા. સુ. ૮ની રાત્રે તેમનો દેહવિલય નવદીક્ષિત ઉપરોક્ત સાધ્વીજી ભગવંતે ગુર્વાજ્ઞા મેળવીને જોગ થયો. તેનાથી થોડા દિવસ અગાઉ ચારેક કિ.મીના અંતરે બીજા પૂર્ણ થતાંની સાથે જ પારણાના દિવસે પોરસી બિયાસણું કરીને ગામમાં તેમનાં થોડાક શિષ્યાઓ ચાતુર્માસ બિરાજમાન હતા. બીજા એક સાધ્વીજી ભગવંતને સાથે લઈને વિહાર કર્યો. ઉગ્ર તેમણે દર્શનાર્થે આવવાની અનુમતિ મંગાવી, પરંતુ સંયમ વિહાર કરીને તીર્થમાં પહોંચી ગયાં. ત્યાંથી વયોવૃદ્ધ સાધ્વીજીને જીવનની મર્યાદાઓના ચુસ્તપણે પાલક એવાં તેઓશ્રીએ પ્રત્યુત્તર ડોળીમાં સાથે લઈને લગભગ અર્થે રસ્તે પહોંચ્યાં ત્યારે એમને મોકલાવ્યો કે-“ચાતુર્માસિક શાસ્ત્ર મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને (નવદીક્ષિતને) પગમાં વીંછી કરડ્યો! ભયંકર વેદના થવા લાગી, અત્રે આવવા કરતાં જ્યાં છો ત્યાં જ રહીને શુભ ભાવના-પૂર્વક છતાં પણ વેદનાને ગણકાર્યા વિના, સમયસર ગુરુ મહારાજ પાસે નવકાર મહામંત્રનો જાપ કરો તો સારું.” શાસ્ત્રીય મર્યાદાઓના પહોંચવાનું હોવાથી ઉપચાર માટે વચ્ચે કયાંય રોકાયા વિના, ફકત પાલન માટે કેવી જાગરૂકતા!... પગમાં પાટો બાંધીને વિહાર ચાલુ રાખ્યો અને સમયસર ગુરુ મહારાજ પાસે પહોંચી ગયાં! તેમની આવી ગજબની નાદુરસ્ત તબિયતમાં પણ તેમણે સળંગ ૨૭ આયંબિલ સહનશીલતા અને હિંમત વગેરે જોઈને ગુરુ મહારાજે મન મૂકીને કર્યા હતાં. આયંબિલમાં માત્ર મગનું પાણી અને થોડા ભાત લતાં તેમના ઉપર આશીર્વાદની અમીવૃષ્ટિ કરી!... હતાં. છતાં પણ અપ્રમત્તભાવ ગજબનો હતો. (૨) એક આંખમાં મંકોડો છતાં અજબ સમતા : તબિયતની છેલ્લી ગંભીર અવસ્થામાં ડૉકટરની સલાહ મુજબ જ્યારે રાત્રે અણાહારી ઔષધ તરીકે સહેજ અંબર તેમના એક વખત રાતના સમયે તેઓશ્રીની આંખમાં મંકોડો મુખમાં નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે બધાને લાગતું હતું Jain Education Intemational Page #715 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા કે તેઓ બેભાન અવસ્થામાં છે, પરંતુ જેવું ઔષધ હોઠને સ્પર્શ્વ કે તરત જ તેમણે આંખ ખોલીને ધીમે સ્વરે કહ્યું કે–“અરે આ શું કરો છો! મને કશું જ નથી થયું! આખરે તેમણે છેલ્લી અવસ્થામાં પણ રાત્રે સહેજ પણ અણાહારી ઔષધ ન જ લીધું ! ! ઉત્સર્ગમાર્ગની જિનાજ્ઞાપાલન-માટેની કેવી ચુસ્તતા ! ! ! છેલ્લે પણ વીર...વીર...વીર...બોલતાં તેમણે સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો!... (પૂ. સા. શ્રી ગુણોદયાશ્રીજી મ.સા.) સ્વાનુભૂતિસંપન્ન સાધ્વીજીની અદ્ભુત નિરીહતા પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.સા. ઉપરોકત દૃષ્ટાંતમાં વર્ણવેલ ઉપરોકત સાધ્વીજી ભગવંત પાસે અનેક મુમુક્ષુ કુમારિકાઓ દીક્ષા લેવા આવતી, પરંતુ તેઓ ૪-૫ વર્ષ સુધી સંયમની તાલીમ આપ્યા પહેલાં પ્રાયઃ કોઈને ઉતાવળથી દીક્ષા આપતાં ન હતાં. ખૂબ ચકાસણી કરીને યોગ્ય લાગે તેમને જ દીક્ષા આપતાં. તેઓ કાલધર્મ પામ્યાં ત્યારે તેમની નિશ્રામાં ૩ મુમુક્ષુ કુમારિકાઓ ધાર્મિક અભ્યાસ કરતી હતી. તેમણે ત્રણે જણાંએ નિર્ણય કર્યો કે આપણે હવે ઉપરોકત સાધ્વીજીનાં સંસારી સાં ભાણેજી મ.સા. પાસે જ દીક્ષા લેવી. તેઓ પણ નામ પ્રમાણે અનેક ગુણ ગણના ભંડાર, સ્વાનુભૂતિસંપન્ન, પરમાત્મા અને ગુરુ મહારાજને અનન્યભાવે સમર્પિત, સુસંયમી સાધ્વીજી છે. એટલે ત્રણે જણાંએ પોતાને શિષ્યા તરીકે સ્વીકારવા માટે આ સાધ્વીજી ભગવંતને વિનંતિ કરી, પરંતુ નિઃસ્પૃહી એવાં આ મહાત્માએ જવાબ આપ્યો કે-“મારાથી વડિલ સાધ્વીજી ભગવંતો વિદ્યમાન છે, તમે તેમાંથી કોઈની પાસે પણ દીક્ષા લઈ શકો છો પરંતુ મારો આ વિષય નથી!!!” તેમ છતાં પણ ત્રણે જણાંએ પોતાનો મક્કમ નિર્ણય જણાવતાં કહ્યું કે-“અમે દીક્ષા લેશું તો આપની પાસે જ નહિતર એમને એમ શ્રાવિકા તરીકે આરાધના કરતાં રહીશું! લગ્ન પણ અમારે કરવાં નથી !!!” આમ ને આમ વર્ષો વીતતાં ગયાં. છતાં ન તો સાધ્વીજી ભગવંતના અંતરમાં પોતાની શિષ્યા બનાવી લેવાની લેશમાત્ર પણ સ્પૃહા જાગી કે ન મુમુક્ષુઓ પોતાના નિર્ણયમાંથી ચલિત થયાં. લગભગ ૨૦ વર્ષનાં વહાણાં વાઈ ગયાં. તે દરમ્યાનમાં એક મુમુક્ષુ દીક્ષાની ભાવના ભાવતાં ભાવતાં ટૂંકી બિમારીમાં કાલધર્મ પામી ગયાં. છેવટે બીજાં એક મુમુક્ષુ બહેને ન છૂટકે એ જ સમુદાયમાં બીજાં સાધ્વીજી ભગવંત પાસે દીક્ષા લેવાનો For Private ૬૯૧ નિર્ણય કર્યો પરંતુ ત્રીજા મુમુક્ષુ તો હજી પણ પોતાના નિર્ણયમાં મક્કમ જ હતા!!! તેઓ પોતાના ઘરે રહીને આરાધના કરતાં હતાં અને ધાર્મિક પાઠશાળા ચલાવતા હતાં. છેવટે ધીરજના ફળ મીઠાં હોય છે' એ કહેવત મુજબ તેમની ધીરજની તપશ્ચર્યા ફળી. તેમની મક્કમતા જોઈને ઉપરોકત સાધ્વીજી ભગવંતના વડીલ ગુરુબહેને નિર્ણય કર્યો કે હું મારી જવાબદારીએ તમને તમારાં ઇચ્છિત સાધ્વીજીના નામે દીક્ષા અપાવીશ!!! આખરે ૯ વર્ષ અગાઉ એ દીક્ષા ગોઠવાઈ. વડીલ સાધ્વીજીએ પોતાનાં ઉપરોકત ગુરુબહેન પાસે મુમુક્ષુને શિષ્યા તરીકે સ્વીકારી લેવા માટે પ્રસ્તાવ મૂકયો, ત્યારે પણ આ મહાત્માએ આ વાતને સવિનય ટાળવા માટે કોશિશ કરી પરંતુ આખરે વડીલના મક્કમ નિર્ણયથી ઉપરવટ જવામાં અવિનય દોષ લાગવાનો સંભવ જણાતાં નછૂટકે મૌન રહેવું પડ્યું અને ૩૦ વર્ષના દીક્ષા પર્યાય બાદ તેમનાં પ્રથમ શિષ્યા થવાનું સૌભાગ્ય મેળવીને એ નવદીક્ષિત ધન્ય બની ગયાં!!! જો કે છેલ્લે છેલ્લે એ વિનયી મુમુક્ષુ આત્માએ વડીલ સાધ્વીજીને જણાવી દીધેલ કે જો આ મહાત્માને આટલું બધું દુઃખ થતું હોય તો હું મારો આગ્રહ પાછો ખેંચી લઉં છું. આપને યોગ્ય લાગે તેનાં શિષ્યા મને બનાવી શકો છો!!! પરંતુ વડીલ સાધ્વીજીએ મુમુક્ષુ આત્માની વિશિષ્ટ પાત્રતા અને અનન્ય સમર્પણભાવ જોઈને આખરે ઉપરોકત સાધ્વીજીનાં જ શિષ્યા બનાવરાવ્યાં!!! ધન્ય છે મુમુક્ષુનાં સમર્પણભાવ તથા ધીરજને! ધન્ય છે સાધ્વીજી ભગવંતની નિરીહતાને !! ધન્ય છે વડીલ સાધ્વીજીના સુયોગ્ય નિર્ણયને!!! વિષમ એવા વર્તમાનકાળમાં આવા દૃષ્ટાંતો કેટલાં મળશે.?! ઉપરોકત સાધ્વીજી ભગવંત માત્ર સ્વસાધનામાં રચ્યાંપચ્યાં રહે છે એવું પણ નથી. સ્વ-પર કોઈ પણ સમુદાયનાંસાધ્વીજી ભગવંત તેમની પાસે આવે તેઓ તેમના અદ્ભુત વાત્સલ્યમાં ભીંજાઈને ધન્યતાનો અનુભવ કરે છે. સહુ વાચકો આ દૃષ્ટાંતને સમ્યક્ રીતે વિચારીને યથાયોગ્ય પ્રેરણા મેળવે એ જ શુભાભિલાષા. આ દૃષ્ટાંત છપાયું છે એ ખ્યાલ પણ આ નિઃસ્પૃહી મહાત્માને આવશે તો તેમને નહીં ગમે એ સ્વાભાવિક છે, છતાં વર્તમાનકાળમાં સવિશેષ પ્રેરણાદાયક હોવાથી આ દૃષ્ટાંત અત્રે રજૂ કરવાની ધૃષ્ટતા કરવી પડી છે. ૐ શાંતિઃ Personal Use Only Page #716 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ ચતુર્વિધ સંઘ નિર્દોષ ગોચરીના અભાવે ૧૫ દિવસ સુધી (પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા.) ચણા આદિ સૂકી વસ્તુઓથી નિર્વાહ! ! ! તેમના સંસારી પરિવારમાંથી કુલ ૬ જણાએ દીક્ષા લીધેલ પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ. સા. છે. તેમાંથી તેમના બે કાકા હાલ આચાર્ય તરીકે સુંદર શાસન પ્રભાવના કરી રહેલ છે. માત્ર ૪૭ વર્ષની ઉંમર અને ૨૮ વર્ષનો દીક્ષા-પર્યાય હોવા છતાં લગભગ ૧૦૦ જેટલા શિષ્યા-પ્રશિષ્યાઓનું વિશાળ તપ-જપથી કેન્સરને કેન્સલ કરતાં શ્રમણી વૃંદ ધરાવતા સાધ્વીજી ભગવંતે છ'રીપાલક સંઘ સાથે ઉત્કૃષ્ટ આરાધક સાધ્વીજી જેસલમેર તીર્થની યાત્રા કરી. પાછા ફરતી વખતે સંઘવી તરફથી પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા. બધી વ્યવસ્થા હોવા છતાં પણ તેનો સ્વીકાર ન કરતાં, રસ્તામાં જૈન-જૈનેતર વસ્તીના અભાવે નિર્દોષ ગોચરીની અશકયતા ૧૬ વર્ષની વયે દીક્ષિત થઈને આજે ૪૮ વર્ષની દીક્ષા પર્યાય ધરાવતાં એક ઉત્કૃષ્ટ આરાધક, અને જિનશાસનના હોવાથી ૧૫-૧૫ દિવસ સુધી ચણા આદિ સૂકી વસ્તુઓથી જીવનનિર્વાહ કર્યો! ગુરુણીનો આવો આચાર જોઈને શણગાર એવા એક અણગાર-સાધ્વીજી ભગવંતની આરાધનાની શિષ્યાઓએ પણ તેમનું અનુકરણ કર્યું! ! ! વાતો ભાવપૂર્વક વાંચો. છેલ્લાં ૩૦ વર્ષથી માંડીને હવે આજીવન કાપમાં સાબનો આ સાધ્વીજી ભગવંતે માવજીવ માટે ફરસાણ, મેવો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા છે! અને ફૂટનો ત્યાગ કરેલ છે. તદુપરાંત છેલ્લાં કેટલાક વર્ષોથી ચાતુર્માસમાં મિષ્ટાન્ન, કડક વસ્તુ, કડા વિગઈ આદિના ત્યાગ દરરોજ ૫૧ બાંધી નવકારવાળીના જાપ કરે છે. બનતાં પૂર્વક માત્ર ત્રણ જ દ્રવ્ય વાપરે છે! તેમણે વિશસ્થાનક, અઠ્ઠાઈ, સુધી એકી બેઠકે ૬-૭ કલાક સુધી આટલા જાપ કરે છે ! ૨૪ અક્રમ આદિ વિશિષ્ટ તપશ્ચર્યાઓ પણ કરેલ છે. કલાકમાં ફકત અઢી કલાક (રાત્રે ૧૦ થી ૧૨ા) જ આરામ કરે બાહ્ય તપની સાથે સાથે સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, છે! ૩૦૦ ઉપરાંત અદમ કરી છે! રત્નાકરાવતારિકા સુધી ન્યાયના ગ્રંથો, કમ્મપયડી સુધીનું કર્મ | તેમને કેન્સર થયેલ ત્યારે દવા ન લેતાં ૮૧ આયંબિલ સાહિત્ય, આચારાંગ-ઉત્તરાધ્યયન સૂત્ર આદિ આગમો વગેરેનું તથા ૧૫ ચોવિહારી અઠ્ઠમ તપ સાથે નવકાર મહામંત્રનો જાપ કરતાં કેન્સર મટી ગયેલ. લોહીની ઉલટી થતાં કેન્સરના સુંદર અધ્યયન કર્યું છે. કીટાણુઓ દૂર થઈ ગયેલ! તેમનું ઉત્કૃષ્ટ સંયમજીવન જોઈને અનેક ગ્રેજ્યુએટ થયેલી યુવતીઓએ તેમની પાસે સંયમ ગ્રહણ કરેલ છે. તેમાંથી સળંગ ૫૦૦ આયંબિલ કર્યા ત્યારે પણ આયંબિલમોટા ભાગનાં સાધ્વીજી ભગવંતો વર્ષમાં માત્ર એક જ વાર ખાતામાંથી ન વહોરતાં ઘરોમાંથી જે સૂઝતું મળે તેનાથી જ વસ્ત્રોનો સાબુથી કાપ કાઢે છે! કેટલાંક સાધ્વીજી ભગવંતોને આયંબિલ કરતાં. ઘણી વખત ફકત રોટલી અને પાણી કે ખાખરા માવજીવ મિષ્ટાન્ન, ફરસાણ, ફૂટ આદિનો ત્યાગ છે. મોટા અને પાણીથી આયંબિલ કરતાં! ! ! ભાગનાં સાધ્વીજી ભગવંતો ઓછામાં ઓછા એકાસણાનું તપ ૨૨ જેટલા શિષ્યા-પ્રશિષ્યાઓનો પરિવાર ધરાવતાં કરે છે, કેટલાક પોતાના હાથે જ કેશલોચ કરે છે, કેટલાંક આ સાધ્વીજીએ નીચે મુજબની પ્રતિજ્ઞાઓ આજીવન માટે સાધ્વીજીઓએ કમ્મપયડી, ખવરાસેઢી વગેરેનો પણ અભ્યાસ | સ્વીકારેલ છે. કરી લીધો છે! શ્રાવિકા-શિબિરનું આયોજન પણ દર વર્ષે હવે શિષ્યા બનાવવી નહીં. (પ્રશિષ્યાની છૂટ), તેમની નિશ્રામાં થાય છે. મિષ્ટાન્ન-ફરસાણ ફૂટ-મેવો વાપરવો નહીં, ખાદીનાં જ કપડાં આ શાસનપ્રભાવક સાધ્વીજી ભગવંતના નામનો પૂર્વાર્ધ વાપરવાં, બે જોડીથી વધારે કપડાં રાખવા નહીં, કોઈને ટપાલ જેટલા પ્રમાણમાં આપણી પાસે હોય તેટલા પ્રમાણમાં સાનુકૂળ લખવી નહીં, વાસક્ષેપ કે રક્ષાપોટલી આપવી નહીં, કોઈને સહેજ સંયોગો અને સામગ્રીની પ્રાપ્તિ થાય છે તથા ઉત્તરાર્ધ દરેકના પણ મનદુ:ખ થાય તેવું બોલાઈ જાય તો અટ્ટમ કરવી, હાથમાં છે વત્તે અંશે હોય જ છે. તેમનું સંપૂર્ણ નામ પણ કોઈની સહેજ પણ નિંદા સંભળાઈ જાય તો આયંબિલ દરેકના હાથમાં ઓછા-વત્તા પ્રમાણમાં હોય જ છે! કરવો...ઇત્યાદિ! ! ! Jain Education Intemational Page #717 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૩ તપ-જપ-નિયમ આદિ ઉત્કૃષ્ટ આરાધનામય અપ્રમત્ત તેઓશ્રીએ દેવવંદનમાળા કંઠસ્થ કરેલ હતી. શારીરિક જીવન હોવાથી ઘણી વખત તેમની ઉપર સુગંધી વાસક્ષેપની વૃષ્ટિ પ્રતિકૂળતામાં પણ તેમણે દોષિત આહાર કયારેય વાપર્યો નથી! આદિ અનેક અનુભવો થાય છે, છતાં તેઓ એને જરાપણ અનેકવિધ તપ અને સ્વાધ્યાય સાથે દિવસમાં ૧૧–૧૧ કલાક મહત્ત્વ આપતાં નથી. મૌનની સાધના કરતાં. ગમે તેવું ઉગ્ર તપ હોય તો પણ તેની તેમની તો એક જ લગની છે કે આ ભવમાં જલ્દી બધી જ ક્રિયા સ્વસ્થતા અને સ્કૂર્તિથી ઉભાં ઉભાં કરતાં!.. ગ્રંથિભેદ દ્વારા શુદ્ધ સમ્યકત્વની પ્રાપ્તિ થાય અને આવતા ભવે તેમનાં સંસાર પક્ષે બે બહેનો, બહેનની ત્રણ પુત્રીઓ, મહાવિદેહ ક્ષેત્રમાંથી કેવલજ્ઞાન પામીને મોક્ષમાં જઈ શકું એવા ભાઈ-ભાભી, ભાઈના દીકરા, કુટુંબીભાઈઓ-ભાભીઓ તથા આશીર્વાદ અને હિતશિક્ષા આપો! મોસાળ પક્ષ સહિત ૪પ ભવ્યાત્માઓ સંયમની સુંદર સાધના નામ પ્રમાણે અનેક ગુણોના ભંડાર છે. પ્રસિદ્ધિથી કરી રહ્યાં છે. બિલકુલ દૂર રહેવા ઇચ્છે છે, છતાં તેમનું જીવન આપણા સહુને સં. ૨૦૩૬ના જેઠ સુદિ ૩ના નવકાર મહામંત્ર ગણતાંમાટે આદર્શ રૂપ હોવાથી આટલી કલમ ચલાવવાની ધૃષ્ટતા કર્યા ગણતાં તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં છે. વગર રહી શકાયું નથી! તેમના નામના પૂર્વાર્ધનો અર્થ આનંદ થાય છે તથા ચોથા આરાની વાનગી જેવું ઉત્કૃષ્ટ સંયમજીવન જીવતાં ઉત્તરાર્ધનો અર્થ વેલડી થાય છે. તેમની વિશિષ્ટ જિનભકિતની સાધ્વીજી ભગવંતની આરાધનાની ભૂરિશઃ હાર્દિક અનુમોદના. ભૂરિશઃ હાર્દિક અનુમોદના. તેમના નામનો પૂર્વાર્ધ એટલે ધર્મનું મૂળ એવો એક (પૂ. સા. શ્રી હર્ષલતાશ્રીજી મ.સા.) મહાન ગુણ અને ઉત્તરાર્ધનો અર્થ કાંતિ (તેજ) એવો થાય છે. તેમનાં પુત્રી સાધ્વીજી આજે વિશાળ પરિવાર સહ સુંદર તેઓ યોગનિષ્ઠ તરીકે સુપ્રસિદ્ધ થઈ ગયેલા એવા એક આચાર્ય સંયમની આરાધના કરી રહ્યાં છે. તેમના નામના પૂર્વાર્ધનો અર્થ ભગવંતના સમુદાયના છે! એકવાર તો અચૂક તેમનાં દર્શન સુવર્ણ તથા ઉત્તરાર્ધનો અર્થ વેલડી થાય છે. કરવા જેવાં છે! (પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા.) (પૂ. સા. શ્રી હેમલતાશ્રીજી મ.સા.) વિહારમાં આવતાં દરેક ગામ-નગર-તીર્થોનાં મારવાડનું છુપુરન..... દરેક જિનબિંબો સમક્ષ ચૈત્યવંદન! ! ! મારવાડ રાજસ્થાનની પવિત્ર ભૂમિને વર્ષોથી પ.પૂ.આ. પૂ. સા. શ્રી હર્ષલતાશ્રીજી મ.સા. શ્રીમદ્ વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. પોતાના ચરણ કમળથી ૩૯ વર્ષની વયે સં. ૨૦૦૩માં પોતાની ૧૬ વર્ષની પુત્રી પવિત્ર કરી છે. ઉપદેશરૂપી પાણી-વાણીથી ભીંજાવી છે. સાથે પૂ. આ. શ્રી ભકિતસૂરીજી (સમીવાળા)ના સમુદાયમાં પરિણામે અનેકાનેક મુમુક્ષુઓને પ્રભુવીરે પ્રરૂપેલા દીક્ષિત થયેલાં એ સાધ્વીજી ભગવંત જ્યાં જ્યાં વિહાર કરીને સર્વવિરતિધર્મનો અનુરાગી બનાવી ૨૫૦-૨૭૫ આત્માઓને જતાં તે ગામ-નગર કે તીર્થમાં જેટલાં જિનબિંબો હોય તે સંયમનું દાન આપ્યું છે. એ સંયમી પરિવારમાં પોતાનું જીવન પ્રત્યેકની સનમુખ ચૈત્યવંદન કરતાં! પછી તે શત્રુંજય તીર્થ હોય સમર્પણ કરનાર એક નાજુક કન્યારત્નની આ વાત છે. કે જેસલમેર તીર્થ હોય!!! ઉંમર લગભગ ૯ વર્ષની બાળસ્વભાવ અનુસાર નિર્દોષ વિ.સં. ૨૦૨૩માં જેસલમેર તીર્થે નાનાં-મોટાં પ્રાયઃ રમત-ગમત કરવામાં જ્ઞાન સાથે ગમ્મત કરનારી એ કન્યા અનેક ૬000 જિનબિંબો સન્મુખ ચૈત્યવંદન કરવાની ભાવના દોઢ વખત કહેતી હું દીક્ષા લઈશ. સંયમ લઈ સંયમી થઈશ. આ મહિનો સ્થિરતા કરીને પૂર્ણ કરી! તેમનાં પુત્રી મહારાજે અહીં સંસારના સબધ તોડી પ્રભુ વીરના પથે જઈશ. બધાં ચૈત્યવંદન કરાવ્યાં હતાં! ઇતિહાસકારોએ આ વાતની સાક્ષી ત્રણ-ચાર વર્ષની - તેઓશ્રીએ આ રીતે કાઠિયાવાડ, કચ્છ. ગજરાતનાં તેમજ ઉંમરના સાધુ વજસ્વામીથી શરૂ કરી જીવનની વૃદ્ધઅવસ્થાને મારવાડ-રાજસ્થાનનાં અનેક તીર્થોનાં પ્રત્યેક જિનબિંબો સમૂખ પામેલા સંયમની ઝંખના રાખનારા ભવી આત્મા સુધી સુવર્ણાક્ષરે ચૈત્યવંદન કરવાપર્વક જિનભકિતનો અપર્વ લહાવો લીધો હતો. લખી છે. તેમ એ બાળકન્યા સંયમ લેશે જ એવું કોઈ જાણતું Jain Education Intemational Page #718 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ચતુર્વિધ સંઘ માનતું નહિં પણ ખરેખર ૧૦ વર્ષની નાજુક ઉંમરે સંયમી થઈ. એક ક્ષણ બાહ્યતપ અને અત્યંતર તપના ભેદજ્ઞાનમાં ઉંડા તેનું નામ સાધ્વી ધન્યરેખાશ્રી-તેઓના દાદી ગુરુનું નામ સાધ્વી ઉતરવાનું તેઓને મન થયું. પુણ્યરેખાશ્રીજી શાસ્ત્રોમાં સ્વભાવે બાળ અને જ્ઞાને મહાન પુરુષોકલિકાલ સર્વજ્ઞ આ.ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. જ્ઞાનીઓની વાતો જે આવે છે. તેનો હાજરાહજૂર દાખલો–દષ્ટાંત સંયમી જીવનના ૭૫ (લગભગ) વર્ષમાંથી ૫-૭ ઓછા કરો તો અનુભવી વાચના દાતાએ રમત કરતાં બાળ સાધ્વીને નજર સામે ૭૦ વર્ષમાં કરોડ નવા શ્લોકની રચના અતિ સુક્ષ્મ બુદ્ધિથી રાખી જોયો ક્રમશઃ વાચના વધુ ગંભીર બનાવી થઈ. એક વર્ષમાં કરી જૈન સમાજને ઉત્તમ કોટીનું વિવિધ પ્રકારનું જ્ઞાન (ગ્રંથો) ન્યાયભૂમિકા, મુકતાવલી, વ્યાપ્તિપંચક અને સિદ્ધાંતલક્ષણ એમ અર્પણ કર્યું તેમ આ બાળ સાધ્વીએ ૩-વર્ષના (૧000- જ ગ્રંથની ઉત્સાહપૂર્વક ઉંડાણથી વાચના આપી. ૧૧૦૦ દિવસમાં) અલ્પ સમયમાં કેટલું જૈનધર્મનું સંસ્કૃત આદિ “રમતી ગમતી એમણે સાહેલી” એ પૂજાની કડી મુજબ ભાષાઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તેની કાંઈ નોંધ મળી નથી પણ એક એ બાળ સાધ્વીએ એક વર્ષમાં મેળવેલું જ્ઞાન-પુનરાવર્તનરૂપે દિવસ વાચના-સાંભળવા જયારે આ બાળતેજસ્વી સાધ્વી આવ્યા વાગોળવાનું શરૂ કર્યું અને છ મહિનાના અલ્પકાળમાં પોતાની ત્યારે એ મારવાડના છૂપારનો પરિચય છે. સહવતી વડીલ સાધ્વીજીઓ વિનયપૂર્વક, મર્યાદાઓને જાળવી પ્રાજ્ઞપુરુષ (મુ.શ્રી યશોવિજયજી) ન્યાયભૂમિકા ગ્રંથની મુકતાવલી અને સિદ્ધાંતલક્ષણ ગ્રંથની વાચના સ્વરૂપે જ્ઞાન આપ્યું. વાચના આપતા હતા. અનેક સાધ્વીઓ એ વાંચના સાંભળવા ' હજી આ કથા અહીં અટકતી નથી. એ સાધ્વીરત્નો (અધ્યયન કરવા) આવ્યા હતા. તેમાં આ બાળસાધ્વી પહેલી જ પોતાનો જ્ઞાનયજ્ઞ વિકસાવવા માટે સંયમી જીવન નિરતિચાર લાઈનમાં બેઠા હતા. બીજી બધી સાધ્વીઓ એકાગ્રતાથી આ પાળવા સાથે ૧ષોડશક, અધ્યાત્મઉપનિષદ૩, ધાત્રીશદ્રગ્રંથની વાચના સાંભળતા હતા. જ્યારે આ બાળસાધ્વી ઓવાની તાત્રીશીકા જેવા અઘરા અને અટપટા વિચારો રજૂ કરતા ગ્રંથો દશીઓ સાથે રમત રમતા હતા. હોઈ શકે છે સાંભળેલા જ્ઞાનને પોતાની મેળે સ્વબુદ્ધિની પવિત્રદૃષ્ટિથી વાંચ્યા સાથોસાથ દશીમાં ગુંથતા હશે. બ્રાહ્મણ પંડિતની પાસે ‘વ્યુત્પત્તિવાદ જેવા મનનીય ગ્રંથનું વાંચન વાચનાદાતાને એ રમત ગમતી ન હતી. પણ બાળસાધ્વી પણ કર્યું. છે મોટાઓ સાથે આવે છે. ૨-૪ દિવસમાં વિષય ભારી સૂક્ષ્મ આ જ્ઞાનયજ્ઞ સંયમી જીવન પછીના વધુમાં વધુ-૧૫00 હોવાથી કંટાળી જશે. આવવાનું બંધ કરશે એ દૃષ્ટિએ ઉપેક્ષા દિવસોની અવધિવાલો છે. માત્ર પ્રશ્ન એ જ છે કે એ કરી. પણ પંદર દિવસની પાઠની પરીક્ષા જ્યારે લેવાઈ ત્યારે આ સાધ્વીરતનાએ પૂર્વભવે કેવા પ્રકારની ઉત્તમોત્તમ જ્ઞાનની રમત કરતાં બાળસાધ્વીએ બીજો નંબર મેળવ્યો. આરાધના કરી હતી કે જેના ફળસ્વરૂપ ૧૫-૨૦ વર્ષે પણ જે - એક દિવસની વાત. ૨-૩ સાધ્વીઓ અંતરાયના કારણે સાધના બીજા કરી ન શકે તેવી અલ્પકાળે કરી ધન્ય બન્યા. પાઠમાં ગેરહાજર રહ્યા. જ્યારે તેઓ આવ્યા ત્યારે પૂર્વના ૩ વંદન હો એ સરસ્વતિ નંદન-ઉપાસક-આરાધક ૪ દિવસના પાઠ આ બાળ સાધ્વીએ કુતુહલપૂર્વક ગંભીરતાથી બાળસાધ્વી ધન્યરેખાશ્રીજીને! એ સાધ્વીઓને ઉપાશ્રયમાં રાત્રે સ્વાધ્યાય રૂપે સંભળાવ્યો અનુભવ રજૂ કરનાર-પ્રવ. મુનિ હરીશભદ્રવિજયજી બતાડ્યો. આ વાત જ્યારે વાચનાદાતા મુનિશ્રીએ સાંભળી ત્યારે જન Page #719 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૫ અનેક પદવીઓથી વિભૂષિત : અનેક અનુષ્ઠાનોતા પ્રેક વર્તમાન શ્રમણી સમુદાયમાં આદર્શ જીવળવવાંધો જૈન શાસનમાં વ્યાપક જ્ઞાનોપાસના દ્વારા સેંકડો શ્રમણીરત્નો કે જેમના વિનય, વિવેક, વાત્સલ્યભાવથી યુગો સુધીના ધર્મસાધકોને ગુરુ–ગુરુણીસેવા, આગમસેવા, સંયમ, નિયમ, પરિપાલન અને પ્રેરણા પ્રાપ્ત થતાં રહ્યાં છે અને જેઓએ આગમનાં ગૂઢ રહસ્યોનું પ્રતિપાદન કરી સંયમજીવનમાં ખરેખર દિવ્યતા પ્રગટાવી છે, એ શીલ-સંસ્કારધારિણીઓએ પોતાના વિરલ વ્યક્તિત્વ વડે ભક્તિપરાયણતા શું કહેવાય એ ખરેખર બતાવી આપ્યું છે. જન્મજન્માંતરથી આત્મા ઉપર છવાયેલી મલિનતા ધોવા ચારિત્રની સુંદર આરાધના જ અવલંબનરૂપ બની સ્ત્રીરત્નોએ આજસુધીમાં ત્યાગમય જીવન અંગીકાર કરીને સંયમવિરાગની શાશ્વત સુવાસ રેલાવી છે તેઓ સાચે જ ભક્તિ શ્રદ્ધા અને વંદનના અધિકારી છે. નમન હો એ મહાદેવીઓને, ત્યાગમૂર્તિ તપસ્વીઓને. સમયે સમયે પ્રગટેલી સિદ્ધિમાર્ગની શીધ્ર સાધિકા આ શાસનદીપિકાઓ ધર્મસંસ્કૃતિને અજવાળતી રહી છે. એ આપણું અહોભાગ્ય છે. વર્તમાન સમયના આચારસંહિતાનાં એવાં આદર્શ જીવનવૃત્તાંતો જાણીએમાણીએ. - સંપાદક પૂ. મહત્તરા સાધ્વી શ્રી શિવશ્રીજી મ.સા. ૧૯૨૧માં જન્મ લઈ સં. ૧૯૫૧માં આજથી ૧૦૯ વર્ષ પહેલાં કચ્છ ગોધરા ગામે પૂ. દાદા શ્રી ગૌતમસાગર સૂરીશ્વરજી કચ્છની સુથરા પંચતીર્થીમાં જ્યાં ૯ ટૂંકો રમણીય દર્શનીય મ.સા.ના વરદ્હસ્તે સંયમ સ્વીકારી, મહત્તરા સા. શિવશ્રીજીનાં બિરાજે છે એવા સાંધાણ ગામે આજથી ૧૬૦ વર્ષ પહેલાં સં. ૧૯00 માં જન્મ લઈ સોનબાઈ નામ ધરાવી અંતરે વૈરાગ્યભાવ ચરણનું શરણ સ્વીકારી સા. કનકશ્રીજી નામ ધરાવી સંયમયાત્રાનો પ્રારંભ કરી, સમ્યક જ્ઞાનનાં વારિ વરસાવી, જગાવી, અણગારના શણગાર સજી સુથરી તીર્થે સં. ૧૯૪૯માં સગુણોની સૌરભ ફેલાવી, સાધનાના સોનેરી પંથે સિદ્ધિનાં અચલગચ્છાધિપતિ પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરિજી મ.સા.ના વરદ્હસ્તે દીક્ષિત બની, આજથી ૧૧૧ વર્ષો પહેલાં અચલ શિખરો પ્રાપ્ત કરવા સ્વરૂપે મહત્તરા પદથી વિભૂષિત બન્યાં. આપના આ પ્રબળ પુરુષાર્થ ભર્યા પ્રગતિકારક મંડાણ જે ગચ્છની વર્તમાન શ્રમણી પરંપરામાં પ્રથમ સ્થાને, ગચ્છના વડેરા મહત્તા સ્થાને બિરાજી સાધ્વીશ્રી શિવશ્રીજી નામ ધરાવી, સુંદર અચલગચ્છની ઉજવેલ પરંપરાને ગૌરવ અપાવનારાં બન્યાં છે. વંદન હો એ પવિત્રાત્માનાં ચરણે ! આચાર ધર્મની સુવાસ પ્રસરાવી ગચ્છની ગરિમાને વધારનારાં બન્યાં. ખરેખર એમનું પ્રચંડ પુણ્ય એ છે કે આજે પણ જ્યારે પૂ. સાધ્વીશ્રી લાવયશ્રીજી : ગચ્છ-ગગનાંગણે દીક્ષા-વડી દીક્ષાના પ્રસંગો ઉપસ્થિત થાય છે કચ્છના માંડવી તાલુકામાં ઐતિહાસિક પ્રસંગોથી પ્રસિદ્ધ ત્યારે નૂતન સાધ્વીજીઓના નામસ્થાપન વખતે ગચ્છની શાખા- બનેલ ગોધરા ગામે જન્મ ધારણ, કરી લીલબાઈ નામે બાલ્યકાળ પ્રશાખામાં વડેરા તરીકે એ પુણ્યવંતા આત્માનું પ્રથમ નામ સુસંસ્કારોથી દીપાવી, અનુક્રમે સગુરુ સત્સંગે વૈરાગ્યના નિર્મળ સ્મરણ કરાય છે. અચલગચ્છના વર્તમાન તમામ શ્રમણીગણમાં ભાવો જગાવી, માંડવી બંદરે સં. ૧૯૫૨માં દાદાસાહેબશ્રી તેઓ મુખ્ય મહત્તરાનું સ્થાન પામ્યાં છે. ગૌતમસાગરસૂરિજી મ.સા.ના હાથે ચારિત્ર ગ્રહણ કરી, મહત્તરા પૂ. મહત્તરા સાધ્વીશ્રી સા. શ્રી કનકશ્રીજી મ.સા.નું શરણ સ્વીકારી સા. લાવણ્યશ્રીજીના નામે સંયમજીવનનો શુભારંભ કરી, આંતર ગુણવૈભવને ખીલવી પૂ. મહત્તરા સાધ્વીશ્રી કનકશ્રીજી મ.સા. : કચ્છના કંઠી ગચ્છની સુવિહિત આચાર પરંપરાને વિશેષે દેદીપ્યમાન બનાવી તાલુકામાં ઉનડોઠ ગામે આજથી ૧૩૯ વર્ષો પહેલાં વિ. સં. Jain Education Intemational Page #720 -------------------------------------------------------------------------- ________________ Fes (આવાં વિવિભૂતિને અનંતશઃ વંદના-વર્તમાનમાં આ પૂજ્યોનું વિશાળ પ્રશિષ્યાનું શિષ્યાવૃંદ વિદ્યમાન છે. પૂ.સા. શ્રી ગુલાબશ્રીજી મ.સા. કચ્છની કામણગારી ધરતી પર મોટા આસંબીઆ ગામે સં. ૧૯૩૫ની સાલે શેઠ શ્રી હીરાકુરપાલના ઘરે માતુશ્રી કર્માદેવીની કુક્ષિએ તેજસ્વી પુત્રીરત્નનો જન્મ થયો. નામ પાડ્યું ગંગાબાઈ. ગંગાનદી જેવો પવિત્ર આત્મા. યૌવનવયે કર્મસંયોગે કચ્છ કપાયાના શાખીયશી ડાયાભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. યુવાવયમાં વૈધવ્ય પ્રાપ્ત થવાથી વૈરાગ્યભાવના જાગ્રત થઈ, તેઓ અચલગચ્છાધિપતિ, કચ્છ હાલાર દેશોદ્ધારક પ. પૂ. દાદાશ્રી ગૌતમસાગર સૂરીશ્વરજી મહારાજા સાહેબના આજ્ઞાવર્તિની પ્રતિભાસંપન્ન મુખ્ય સા. પ.પૂ. શિશ્રીજી મ.સા. સાથે પાદવિહાર કરી પાલિતાણા પધાર્યાં. તેઓશ્રીના સદુપદેશથી સંયમભાવના જાગ્રત થઈ. કુટુંબીજનોની અનુજ્ઞા મંગાવી સં. ૧૯૫૫ ફા. શુ. ૧૩ના શુભ દિવસે અષ્ટાહ્નિકા મહોત્સવ તથા વરઘોડાના સુંદર ઠાઠ સાથે હાથીની અંબાડીમાં બેસી વરસીદાન દેવાપૂર્વક સિદ્ધગિરિની શીતળ છાયામાં જયતલાટીમાં, ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ગુલાબ જેવું ગુલાબી મુખ અને ગુલાબ જેવું કોમળ હૃદય જાણી દાદા ગુરુદેવે ગુલાબશ્રીજી નામ રાખી પૂ. સા. શ્રી શિવશ્રીજીનાં શિષ્યા તરીકે જાહેર કર્યાં. પૂજ્યશ્રીજીમાં ગુરુભક્તિનો ગુણ અનુપમ હતો. સ્વયં ડોળી પોતાના ગુરુણીજીની ઉપાડી કચ્છથી પાલિતાણા સુધી લાવી પવિત્ર શત્રુંજય તીર્થની યાત્રા કરાવી. તેઓશ્રી વાત્સલ્યભાવ, સમભાવશાંતસ્વભાવ-સહિષ્ણુતા-ધીરતા-કોમળતા-ગંભીરતા-સંયમ દૃઢતા આદિ અનેક ગુણોથી અલંકૃત હતાં, તેઓશ્રી સમુદાયમાં વિશાળ સાધ્વીજીઓ સાથે હળીમળીને પ્રેમપૂર્વક રહેતાં. ગુરુબહેન કનકશ્રીજી મ.સા. ખૂબ સંયમપ્રેમી હતાં. ક્યારેક બીજા કોઈ સાધ્વીજીઓની સંયમમાર્ગમાં ભૂલ થાય, તો ઠપકો એમને આપતાં કહેતાં, “કેમ? ગુલાબ સંયમમાર્ગમાં આવું ન ચાલે?” ક્ષમાના ભંડાર પૂ. ગુલાબશ્રીજી મ. કહેતાં સાચી વાત છે સાહેબશ્રી હવે ભૂલ નહીં થાય”, પોતાની ભૂલ ન હોવા છતાં ગુરુબહેનનું વચન પ્રેમથી સ્વીકારી લેતાં, એ ગુણ પૂજ્યશ્રીજીમાં મહાન હતો. એમના એ ગુણના પ્રભાવે બીજા સાધ્વીજી મ. પોતાની ભૂલ સુધારી લેતાં. પૂજ્યશ્રીજીમાં આવી મહાનતા જાણીને દાદાસાહેબશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ.સા.સં. ૧૯૮૯ની સાલે જામનગર શહેરમાં શાંતિનાથ ભ.ની શીતળ છાયામાં, નાણ સમક્ષ પ્રવર્તિની મહત્તરા પદથી વિભૂષિત કર્યાં, For Private ચતુર્વિધ સંઘ પૂજ્યશ્રીજીનો સંયમમાં, આચારશુદ્ધિ એ મહામંત્ર હતો. આધાકર્મી આહારને હળાહળ વિષ માનતાં. શિષ્યાપ્રશિષ્યાઓને હિતશિક્ષામાં “શુદ્ધ સંયમી બનો, અપ્રમત્ત રહો, સંયમનાં લક્ષી બનો” એ રીતે સમજાવતાં. તપ-જપાદિ આરાધના કરતાં. છેલ્લાં ૨૫ વર્ષથી તેઓને આંખે દેખાતું ન હતું છતાં અપ્રમત્ત ભાવે નિરંતર સજ્ઝાય ધ્યાનમાં લીન રહેતાં. છેલ્લે વૃદ્ધાવસ્થાના કારણે ૨૧ વર્ષ સુધી કચ્છ માંડવીમાં સ્થિરવાસ રહ્યાં. પાંચે ગચ્છનાં શ્રાવકશ્રાવિકાઓમાં આદર્શ પામેલાં હતાં. સ્થિરવાસ હોવાથી બધા ગચ્છનાં સાધુ ભ. સાધ્વીજી મ. એમની પાસે આવતાં. બધાંને પ્રેમભાવ, વાત્સલ્યભાવથી બોલાવતાં. સાધ્વીજી મ.ના માથે હાથ રાખતાં ત્યારે બધાંને પૂજ્યશ્રીજીના હાથ રૂ જેવા કુંણા લાગતા એવી પ્રેમાળ પ્રકૃતિ હતી. પૂજ્યશ્રીજીને ભગંદરરોગ-પક્ષઘાત-હાર્ટએટેક આદિ ભયાનક રોગો થયા છતાં, વેદનાઓ સમતાભાવે ઘણી સહન કરી. મહાન સંયમના પ્રભાવે ભયંકર રોગો પણ શાંત થઈ ગયા. અંતે સં. ૨૦૨૨ના શ્રાવણ મહિનાથી અવસ્થાના કારણે શરીર ક્ષીણ થવા લાગ્યું. છતાં અપ્રમત્ત ભાવે ક્રિયાઓમાં સજાગ બની અંતેવાસી સાધ્વીજીઓની પાસે પ્રતિક્રમણ-પડિલેહણ-સ્વાધ્યાય-દાદાની ભાવના વગેરે અંતરનાએજ ઉદ્ગારો નીકળતા. રસના ઉપર કાબૂ એવો મેળવ્યો કે આંબિલની ગૌચરીને અમૃત માનતા તેઓશ્રીજીને વંદનાર્થે ગામોગામથી શ્રાવક-શ્રાવિકાઓ આવતાં ને પૂછતાં “કેમ સાહેબ શાતામાં છો?' તો કહેતાં “ભાઈ, મારી તો હવે અવસ્થા છે. ક્યારે હંસલો ઊડી જાય. પિંજર પડ્યું રહે! મારે તો મહાવિદેહમાં જાવું છે. સીમંધર ભ. પાસે બાળવયમાં સંયમ લેવું છે. સંયમ પાળી મોક્ષે જાવું છે. હું તો સીમંધર-સીમંધર રટણ કરું છું. એ પરભવનું ભાતું.” આ રીતે રોજ મહાવિદેહમાં સંયમ લેવાની ખેવના કરતાં આવેલા પુણ્યાત્માઓ તથા કચ્છના દરેક ગામોવાળાં – મુંબઈ – મદ્રાસ – કોચીન – કલકત્તા – માંડલ જામનગર-પાલિતાણા-મહારાષ્ટ્ર આદિ દરેક સ્થળોથી તપ– જપ–જિનેન્દ્ર ભક્તિમહોત્સવો-યાત્રાએ નવાણું માસક્ષમણો આદિ ઘણી જ આરાધનાઓ આવી, તે સાંભળી પૂજ્યશ્રીજી હર્ષોલ્લાસ ભાવે અનુમાદના કરવાં લાગ્યાં, પરંતુ આત્મહંસ જવાની તૈયારીમાં, કાયાપિંજર લથડવા લાગ્યું. ઇન્દ્રિયો ક્ષીણ થવા લાગી. ભાદરવા સુદી ૧૦નો દિવસ ગોજારો આવ્યો. સવારમાં સાધ્વીજી દર્શનવિધિમાં શત્રુંજય મહાતીર્થની ભાવના કરાવતાં. શત્રુંજય મંડણની સ્તુતિમાં પંચમગતિ પોતા મુનિવર ક્રોડા ક્રોડ બોલ્યા.” એ પદ સાંભળીને પૂજ્યશ્રીજીનો આત્મા ,, Personal Use Only Page #721 -------------------------------------------------------------------------- ________________ SCL તવારીખની તેજછાયા ઉલ્લાસભાવમાં શું નાચી ઊઠ્યો! રોમે-રોમ એવા વિકસ્વર થયા! અને અંતરના ઉગારો નીકળ્યા, “હે પ્રભો! કરોડોની સાથે અનંતાનંત આત્મા મોક્ષે પહોંચ્યા અને હું અભાગી હજુ સુધી અહીં ભટકું છું. મારો ક્યારે નિસ્વાર થાશે.” મહાન વેદના હોવા છતાં આત્મભાવમાં એવાં લીન થયાં કે જેનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી! સાંજના પ્રતિક્રમણ–સંથારા પોરિસિ ભણાવ્યા બાદ રજનીના પ્રથમ પ્રહર પૂર્ણ થાતાં શ્રીસંઘની હાજરીમાં સિદ્ધગિરિનું ધ્યાન, સીમંધર ભ. પાસે જાવાની તાલાવેલીમાં, ચાર શરણાં, નમસ્કાર મહામંત્રાદિના શ્રવણપૂર્વક આત્મસ્મરણતામાં લીન ૮૭ વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરી, શિષ્યા-પ્રશિષ્યાઓ આદિ વિશાળ પરિવારને રડતો મૂકી, પંડિતમરણે સમાધિપૂર્વક વિનાશી વધુનો ત્યાગ કરી અનંતના માર્ગે સંચર્યા. પૂજ્યશ્રીની અંતિમ યાત્રામાં ગામોગામનો જંગી માનવમહેરામણ જોડાયો. સ્વર્ગસ્થ ગુરુણીજી મ.ના સ્વર્ગવાસ પછી પણ તેમના પુણ્યપ્રભાવે ગામોગામમાં મહોત્સવો આદિ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો થયાં. એવાં ગુરુદેવના ગુણોનું વર્ણન કરવા મારી શી ગુંજાયશ? વીશ વિહરમાનસ્વામી પાસે જાવાની તલપ, સિદ્ધગિરિનું શરણ, સમાધિમરણ–મોક્ષે જાવાની મનોકામના હતી જેમને એવાં ઓ ગુરુદેવ! આપનાં પરોક્ષ શુભાશિષ મળો, સંયમનું બળ મળો, આપના ગુણો અમારા જીવનમાં ઊતરો. એવી આકાંક્ષા સાથે આપની પ્ર-પ્રશિષ્યા. સા. જ્યોતિપ્રભાશ્રીજીની વંદના-વંદના-વંદના. : સુકૃતનાં સહોદર : અચલગચ્છીય સુસાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા.નાં શિષ્યો સુસાધ્વીશ્રી કમદરિણાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી વિ. સં. ૨૦૧૦માં શ્રી શત્રુંજય મહાતીર્થ નવાણુંયાત્રા પ્રસંગે સુસાધ્વીશ્રી દિવ્યકિરણાશ્રીજી મ.ના માસક્ષમણતાની અનુમોદનાર્થે નાના આસંબિયા નિવાસી માતુશ્રી અરુણાબહેન મૂલચંદ છેડા પરિવાર હ : સુપુત્ર : અશોક, કિશોર, ધર્મેશ. શતાયુધાત્રી પૂ. સાધ્વીજી શ્રી વિવેકશ્રીજી મહારાજ આ કળિકાળમાં પણ શત વર્ષ ઉપરાંતનું આયુષ્ય ભોગવી સ્વનામધન્યા પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજ યશોનામી બની ગયાં. કચ્છ-નાના ભાડિયામાં વિ.સં. ૧૯૫૯ના મહા સુદ પાંચમના શુભ દિને, ૨૧ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી અને પૂ. શ્રી પ્રમોદશ્રીજી મહારાજનાં શિષ્યા બની, એક સ્મરણીય વ્યક્તિ તરીકે નામના જમાવી ગયાં. ગુણી અને ગુરુબહેનો સાથે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ વગેરે અનેક સ્થાનોમાં વિચરીને જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગથી જીવન શોભાવી જાણ્યું. વિ.સં. ૧૯૮૯માં ગુજરાતથી કચ્છ પધાર્યા. ભુજપુર ગામમાં તેમના ગુરુજી પૂ. શ્રી પ્રમોદશ્રીજી મહારાજ બિમારીમાં સપડાયાં હતાં. શ્રી સંઘે સુંદર સેવાભક્તિ કરી. પૂ. ગુરુજીની તબિયતના કારણે ત્યાં એક વરસ રહેવાનું થયું. ગુરુજીની શારીરિક શક્તિ ક્ષીણ થઈ હતી. ઉપચારો કરતાં પણ કાંઈ કારી ન ફાવી, દેહ છોડીને આત્મા દિવંગત થયો. પૂજયશ્રીના સગુણો યાદ કરીને શ્રી સંઘે જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઊજવ્યો. ગુરુદેવનો વિયોગ થતાં પૂજ્યશ્રીને ઘણો આઘાત લાગ્યો, પરંતુ મનની વેદના મનમાં સમાવી, સ્વ-પર કલ્યાણ સાધતાં પૂજ્યશ્રીને આનંદશ્રીજી નામનાં અભ્યાસી શિષ્યા પ્રાપ્ત થતાં આનંદમય બની વિચરતાં રહ્યાં. ગુરુશિષ્યા એક-બીજામાં તદ્રુપ બને તો જ સંયમી જીવનની સાધના સફળ બને. આ ગુરુશિષ્યાએ એવી સફળતા મેળવી ચાહના પ્રાપ્ત કરી. પૂજ્યશ્રી વિવેકશ્રીજી મહારાજની વય ૯૩ વર્ષની થઈ ત્યારે નાના ભાડિયા ગામના શ્રી પાર્શ્વગચ્છ જૈન સંઘે પૂજ્યશ્રીને વિનંતીપૂર્વક કાયમ માટે સ્થિરવાસ રાખ્યાં. આત્મભાવથી તો સ્થિર હતાં જ. એમાં હવે દેહથી પણ સ્થિર થયાં. વિ. સં. ૨૦૩૧થી ત્યાં સ્થિરવાસ કર્યો. પૂજયશ્રી જેમ જેમ શતાયુ નજીક જતાં ગયાં તેમ તેમ તેમનામાં બાળક સમાન લક્ષણો વિકસતાં ગયાં. દર્શનાર્થે આવનાર ભાવિકો સાથે કાલી કાલી અસ્પષ્ટ ભાષામાં વાતો કરતાં ત્યારે સાંભળનાર હર્ષવિભોર બની જતાં. નવકાર મંત્રનો સતત જાપ કરતાં પાટ પર બેઠેલાં પૂજ્યશ્રીને જોવાં એ પણ એક લહાવો લેખાતો. વિ. સં. ૨૦૩૪માં તેમનો ૭૫ વર્ષનો સંયમપર્યાય મહોત્સવ ઊજવાયો, તેવો જ શતાયુ-પૂર્તિ મહોત્સવ સં. ૨૦૩૭ માં ઊજવાયો. આ બંને મહોત્સવોમાં વિવિધ પ્રકારનાં પૂજનોઅનુષ્ઠાનો-તપસ્યાઓ દ્વારા ભાડિયા ગામની ધરતી પુલકિત બની રહી! તે સમયે આ અવસ્થાએ પણ પૂજ્યશ્રી કોઈ પણ જાતના ટેકા વગર બેસીને ચાર ચાર કલાક નવકાર મંત્રનો જાપ કરતાં, એ દૃશ્ય ધન્યતાનો અનુભવ કરાવી જતું. ભદ્રેશ્વર તીર્થની યાત્રાએ આવનાર યાત્રિકો તેમ જ દૂર દૂર રહેતાં લોકો આ શતાયુ સાધ્વીજી મહારાજની વાતો સાંભળીને દર્શનાર્થે દોડી આવતાં અને એક જંગમ તીર્થયાત્રા કર્યાનો આનંદ અનુભવતાં. પોતાને આવો અમૂલ્ય લાભ મળ્યો તેની ધન્યતા અનુભવતાં. તેમની હિતકારી વાતો દૂર દૂર સુધી Jain Education Intemational Page #722 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ ફેલાઈ હતી. આમ, પૂજ્યશ્રીના શતાયુથી અનુમોદક, અનુમોદના અને અનુમોદ્યના આનંદના ત્રિવેણી સંગમ રચાયા હતા. ભાડિયા શ્રી સંઘને પણ આવા પુણ્યાત્માનાં સેવાભક્તિ કરવાનો ધન્ય અવસર પ્રાપ્ત થયો. વિવેકધર્મની જ્યોતિરૂપ પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજના બે અદ્વિતીય મહોત્સવો ઉજવી શ્રી સંઘ કૃતકૃત્ય બની ગયો. વર્ષો સુધી સેવાભક્તિમાં રત બની, તદ્રુપ બની જનાર વિદુષી શિષ્યા પૂ. શ્રી આનંદશ્રીજી મહારાજ અને પ્રશિષ્યાઓ શ્રી આત્મગુણાશ્રીજી અને શ્રી પ્રિયદર્શનાશ્રીજીએ પણ ચોવીસ કલાક ખડે પગે સેવા કરી અનુપમ લાભ લીધો. પૂજ્યશ્રી ૧૦૩ વર્ષની આયુમર્યાદા પૂર્ણ કરી સં. ૨૦૪૧ના કારતક સુદ બીજ એટલે કે ભાઈબીજને શુભ દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. આ પુણ્યાત્માના આત્મશ્રેયાર્થે ત્રીજો જીવનસમાપ્તિ મહોત્સવ પણ શ્રી સંઘે ખૂબ જ ઠાઠમાઠથી ઊજવ્યો. દશાબ્દી વર્ષ સેવાભક્તિનો લાભ લેનાર શ્રી નાના ભાડિયા પાર્થચંદ્રગચ્છના જૈન સંઘે ત્રણ ત્રણ વાર પોતાની સુકૃત કમાણીનો સવ્યય કરવા ઉજમાળ બન્યો. સંયમપર્યાય મહોત્સવ, શતાયુપૂર્ણ મહોત્સવ અને જીવન–સમાપ્તિ મહોત્સવના ત્રિવેણી સંગમથી ભાડિયાની ધરતી ત્રિવેણીતીર્થ બની રહી! ધન્ય જિનશાસન! ધન્ય પાર્જચંદ્રગચ્છ! ! ધન્ય પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજ!!! સાધ્વી મુખ્યા : પૂ. સાધ્વીશ્રી પદ્મશ્રીજી મ.સા. કચ્છની પાવન ધરતીએ માંડવી તાલુકાના ફરાદી ગામે સં. ૧૯૪૪માં જન્મ લઈ, પદ્માબહેન નામ ધરાવી આત્મોન્નતિના માર્ગે વિકાસભર્યા પગરણ માંડ્યાં. અનુક્રમે વૈરાગ્યવાસિત જીવન જીવતાં સં. ૧૯૬૭માં સંયમી બની લાવણ્યશ્રીજી મ.ના ચરણે જીવન સમર્પિત કરી તપ-ત્યાગ-સેવા સ્વાધ્યાય જ્ઞાનાભ્યાસમાં મગ્ન રહી સત્વશુદ્ધિનાં ધારક બની સાધુધર્મની સુવાસ ગચ્છશાસને પ્રસરાવનારાં બન્યાં. ઘણાં વર્ષો સુધી “સાધ્વી મુખ્યા' તરીકે માનવવંતુ ગૌરવ પણ પામ્યાં. એવી વિરલ વિભૂતિનાં ચરણે શતઃ શતઃ વંદના. પૂ. સાધ્વીશ્રી રૂપશ્રીજી મ. કચ્છની સોહામણી રતડિયાની ભૂમિએ સં. ૧૯૫૩માં શુભ યોગે જન્મ લઈ, રતનબહેન નામ ધરાવી, સમયના વહેણની ચતુર્વિધ સંઘ સાથે સંતોનું સાનિધ્ય પામી, પૂ. કસ્તુરશ્રીજી મ.સા.નાં ચરણે જીવન સમર્પ રૂપશ્રીજી નામે દીક્ષિત બની, ગુનિશ્રામાં રહી સ્વાધ્યાય અભિનવ જ્ઞાનોપાર્જન સહ શાસ્ત્રોના વાંચનમાં તલ્લીન બની સંયમ જીવનના પ્રત્યેક યોગોને અપ્રમતપણે આરાધતાં ઉત્તરોત્તર ગચ્છ શાસનની શાન બઢાવેલ છે. આવા સુસંયમી પવિત્રાત્માનાં પાવન ચરણે અનેકશઃ વંદના......! પ્રાતઃ સ્મરણીય પૂ. સા. શ્રી ચંપકશ્રીજી મ. સા. આ વિરાટ વિશ્વરૂપી બગીચામાં વિવિધ વર્ણા પુષ્પોની જેમ માનવપુષ્પો ખીલે છે તેઓ પોતાનાં સત્કૃત્યોથી સદ્ગુણોની સૌરભ પ્રસરાવી વાતાવરણને મઘમઘાયમાન બનાવી દે છે. વસુધરાના આવાં વહાલાં ફૂલડાં જેવા ગુરુદેવ ચંપકશ્રીજી મ.સા. હતા. ગુરુદેવનું જન્મસ્થાન અમદાવાદ પાડાપોળ છે. પૂજયશ્રીનો જન્મ વીશા પોરવાડ જ્ઞાતિમાં વિ. સં. ૧૯૪૪ના શ્રાવણવદ૧૪ના દિવસે થયો હતો. પિતાનું નામ ગોકળદાસ અને માતાનું નામ ધૂળીબહેન હતું. તેઓને (૧) ચિમનભાઈ (૨) મણિભાઈ (૩) સારાભાઈ (૪) અમુભાઈ ચાર દીકરા હતા અને બે દીકરી હતી. (૧) ચંપાબહેન (૨) હીરાબહેન. ચંપાબહેન નાનીવયથી ધર્મરુચિવાળાં અને વૈરાગી હતાં. ૧૩ વર્ષની લઘુવયમાં લગ્ન થયું અને ૧૪ વર્ષની વયે વૈધવ્ય પ્રાપ્ત થયું. વિધવા થયા બાદ મન ધાર્મિક જ્ઞાનાભ્યાસમાં લાગ્યું. વૈરાગ્યભાવના પ્રબળ બની, પણ તેવામાં જ માતુશ્રી સ્વર્ગસ્થ થવાથી ઘરની જવાબદારી આવી પડી. પછી અનુકૂળ સંયોગો થતાં પૂજ્યપાદ્ નવલશ્રીજી મ.સા. પાસે સગાંસ્નેહીઓને જાણ કર્યા વિના જ શેરીસાતીર્થની નિકટના “આદરજ' મુકામે જઈ વિ. સં. ૧૯૭૫ના માગશર સુદ પાંચમના દિવસે દીક્ષા ગ્રહણ કરી તેઓશ્રી સા. ચંપકશ્રીજી બન્યાં. પૂજ્યશ્રીની વૈરાગ્યમય જીવનચર્યાને જોઈ તેઓના પિતાશ્રી ગોકળદાસભાઈએ પૂજ્યપાદુ નેમિસૂરીશ્વરજી મ.સા. પાસે દીક્ષા લીધી અને મુનિશ્રી સુભદ્રવિજય બન્યા. તેમના પિતૃપક્ષમાંથી છ જણે દીક્ષા લીધી. પિતાશ્રી ગોકળદાસભાઈમુનિશ્રી સુભદ્રવિજયજી કાકી-રતનબહેન-પૂ.સા. રાજુલશ્રીજી મ. ભાઈ અમુભાઈ–મુનિશ્રી મોક્ષાનંદવિજયજી, પુત્રવધૂલીલાવતીબહેન-સા. અર્જાશ્રીજી મ., કાકા-ત્રિકમભાઈમુનિશ્રી રત્નપ્રભવિજયજી, ચંપાબહેન પ. પૂ. ચંપકશ્રીજી મ.સા. તે ખૂબ જ અનુમોદનીય અને પ્રશંસનીય છે. પ.પૂ. ચંપકશ્રીજી મ.સા.નાં જીવનમાં ત્યાગ-વૈરાગ્ય સાહજિક પ્રગટેલા હતા. દીક્ષા લઈને જ ચા-દૂધનો સર્વથા ત્યાગ, Page #723 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા દર્દ અસાધ્ય થાય ત્યારે ડૉક્ટરો શરીરનાં કારણે દૂધ ઉપર જ રહેવા કહેતા છતાં પ્રતિજ્ઞામાં બાંધ છોડ કરી જ નથી. ૩૦ વર્ષ સુધી ગેસનો, અલસરનો, ડાયાબિટીસનો વ્યાધિ રહ્યો હતો, છતાં કદાપિ દવાનો ઉપચાર કર્યો નથી. ના છૂટકે હોમિયોપેથિક દવાનો ઉપયોગ કરતાં હતાં. જીવનમાં તેલ-બામનો પણ ઉપયોગ કર્યો નથી. પૂજ્યશ્રીએ સિદ્ધાચલજી, ગિરનારજી, તાલધ્વગિરિની નવ્વાણુ યાત્રા કરી. ઘણી ઘણી તપશ્ચર્યા સાથે નિત્ય એકાસણું કરતાં હતાં. વૃદ્ધાવસ્થામાં પોરિસીનું પચ્ચક્ખાણ છોડ્યું જ નથી. પૂજ્યશ્રીની ભાષા મધુર, અપ્રમત્તદશા, ક્રિયામાં સતત જાગૃતિ રાખતાં. સ્વાધ્યાય-જાપ-સ્તોત્રપાઠ-નવસ્મરણ વગેરેનો નિત્યક્રમ હતો. નિદ્રા પરિમિત હતી. આરાધના સાથે જ શિષ્યા-પ્રશિષ્યા પ્રત્યેનું વાત્સલ્ય પણ આદર્શરૂપ હતું. પૂજ્યશ્રી વાત્સલ્યનો ઝરો હતાં. તેમનો પુણ્યપ્રકોપ અજબગજબનો હતો. શરીર નાદુરસ્ત થતાં ૨૫ વર્ષ અમદાવાદ સાબરમતીમાં વિચર્યાં. પૂજ્યશ્રીની હાજરીમાં પૂજ્ય ચારિત્રશ્રીજી મ., પૂ. સરસ્વતીશ્રીજી મ. આદિ ૧૯ શિષ્યા-પ્રશિષ્યા હતાં. અને તેમના આશીર્વાદથી ૪૭ શિષ્યા-પ્રશિષ્યા સંયમની સુંદર આરાધના કરી રહ્યાં છે. એટલે તેઓશ્રીને તીવ્ર અશાતાવેદનીયનાં ઉદયથી ગેંગલિક નામનો અસાધ્ય રોગ થયો. દર્દ ભોગવનાર ગુરુદેવ જ જાણે આ વેદના કેવી છે! પોતાની અંતિમ પળે પણ ચારિત્રમાં ઉદ્યત રહી પ્રસન્નતાપૂર્વક તીવ્ર અશાતાવેદનીયને સમભાવે સહી નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન રહી ૪૮ વર્ષ નિર્મળ સંયમનું પાલન કરી વિ.સં. ૨૦૨૨ ના વૈશાખ સુદ બીજની સવારે ૧૧ ને ૧૦ મિનિટે તેઓશ્રીનો આત્મા સ્વર્ગમાં સિધાવ્યો. જન્મ અને મરણ અમદાવાદમાં જ થયાં. એ પરમોપકારી ગુરુજીના ઉપકારોને સ્મરણ કરતાં અમે એ ઇચ્છીએ કે તેઓનો આત્મા ઉત્તરોત્તર પ્રભુશાસનને પામી સવિશેષ આરાધના કરતો અજરામર બને અને અમને સર્વેને પણ આરાધનામાં સહાય કરે. વંદન હો પરમ ઉપકારી ગુરુદેવને! —હેમલતાશ્રીની વંદના. પ્રવર્તિની પૂ. સાધ્વી પૂ. સા.શ્રી દર્શનશ્રીજી મહારાજ જન્મ વિ.સં. ૧૯૭૦, માગશર શુધ-૩, ગોરજ. જૈન શાસનના ક્ષિતિજે તેજસ્વી, યશસ્વી, પ્રતાપી ગુણ-સમૃદ્ધિ દ્વારા દિનમણિ સમાં ભાસતાં, વિરલ વ્યક્તિત્વથી ઓપતાં, શુદ્ધપ્રરૂપણા દ્વારા પ્રભુશાસનને શોભાવતાં, સ્વ. પૂજ્યપાદ For Private SCC આચાર્યદેવશ્રીમદ્ વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.નાં આજ્ઞાવર્તી પૂ. પ્રવર્તિની સાધ્વીજી હતાં પૂ. સ્વ. સા. શ્રી દર્શનશ્રીજી મ.સા.! અમદાવાદની અતિ પાવન ધરા પર શણગારબહેનની કુક્ષિને અજવાળતી એક બાલિકા અવતરી. શુભ ક્ષણે લીલાવતી નામ ધારણ કરાયું. ત્રણ વર્ષની નાજુકવયે જ મમતાભરી માતાની ચિર વિદાય, છતાંય પિતા સકરચંદભાઈએ ઉત્તમ સંસ્કાર આપી ધર્મપિતાની અદાથી સંતાનનું જીવનઘડતર એવું કર્યું કે સંતાનનું જીવન એક નંદનવન બની શકે. વારંવાર કહેતા કે “બેટા, સાચો માર્ગ તો એક ધર્મ જ છે. સર્વ વિરતિ જ છે.” પિતાના હૈયાના ઉદ્ગાર, પુત્ર કલ્યાણ અને પુત્રી લીલાવતીની રગેરગમાં વ્યાપી ગયા. એમના અંતરને હચમચાવી દીધું અને સર્વ વિરતિગ્રહણનો શુભ સંકલ્પ કર્યો. વિ.સં. ૧૯૮૩ની એ સોનેરી ક્ષણ આવી. પોષ વ. ૫નું એ પ્રભાત ઊગ્યું અને મહેસાણાની એ પાવનભૂમિ હતી. કુ. લીલાવતીએ સ્વાર્થભર્યા સંસારને સલામી ભરી, સંયમી શણગાર સજ્યા. પ્રશાંતમૂર્તિ આ. વિ. મેઘસૂરીશ્વરજી મ.સા.ના વરહસ્તે ૧૩ વર્ષની બાલ્યવયે રજોહરણ પ્રાપ્ત કરી, પૂ. હીરશ્રીજી મ.સા.ના પરિવારમાં પૂ. દયાશ્રીજી મ.સા.નાં સુશિષ્યા દર્શનશ્રીજીના નામે જાહેર થયાં. વિ. સં. ૧૯૮૩માં વૈ. શુ. ૩ના દિને તપોમૂર્તિ આ. શ્રી વિ. સિદ્ધિસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે વડી દીક્ષા થઈ. હવે તો સ્વાધ્યાય એ જ એમનો જીવન–પ્રાણ બન્યો. ગુરુ સમર્પણભાવને આત્મસાત્ કરી, તપ-જપમાં ઓત-પ્રોત બની વિનય–વૈયાવચ્ચ દ્વારા જીવનને વિકસાવી, પરમાત્માની આજ્ઞા પ્રધાન, સાત્ત્વિક જીવન જીવતાં, ગુણ-ગરિમા દ્વારા ૧૧ શિષ્યા, બહુ–સંખ્ય પ્રશિષ્યાઓનાં ગુરુમાતા બન્યાં. વિશાળ પરિવારનાં એકછત્રી સામ્રાજ્યનાં સ્વામી હોવા છતાં નિસ્પૃહતા, નમ્રતા, સરળતા આદિ ગુણો અસાધારણકોટીના હતા. આત્મ-સ્વાતંત્ર્યતા હાંસલ કરવાની અજબની ખુમારી એમનામાં જોવા મળતી. આત્માના અગોચર પ્રદેશોમાં વિહરવાની કળા તો એમનામાં એવી હસ્તગત થઈ ગયેલી કે બેઠાં હોય બહાર છતાં આત્મામાં જ રમમાણ હતાં. તેઓશ્રી જ્યાં જ્યાં ચોમાસા માટે પધારતાં ત્યાં ત્યાં ધર્મનું પ્રભાત ખીલી ઊઠતું. તપ એ તો એમના જીવનનું એક સોનેરી પાસું હતું. જ્ઞાનયોગ, તપયોગ, કર્મયોગ દ્વારા પોતાના જીવનને ઉન્નત બનાવવા સાથે અનેક આત્માઓનું યોગ–ક્ષેમ કરી અનેકને મોક્ષના રસિક બનાવ્યા. આવી ઉજ્જ્વળ ગુણ-સંપન્નતાને વરેલાં Personal Use Only Page #724 -------------------------------------------------------------------------- ________________ ૯૦૦ ચતુર્વિધ સંઘ તેઓશ્રી જીવનની મંગલ ક્ષણ સમા મૃત્યુના અવસરે કેન્સરની રાજનગરની ધન્યધરા પર ઝવેરીવાડમાં નિવાસ કરતાં ભયંકર બિમારી છતાં, આત્મ-દેહના ભેદને સારી રીતે પિછાણી, શેરદલાલ શ્રેષ્ઠીવર્ય શ્રી વાડીલાલ છગનલાલનાં ધર્મપત્ની મોતીસ્વયં અરિહંતપદમાં એકાગ્ર બની, શ્રમણવૃંદો દ્વારા “અરિહંત બહેનની રત્નકુક્ષિએ વિ. સં. ૧૯૬૦ના શ્રાવણ વદ અગિયારસે અરિહંત'નું રટણ સુણતાં સુણતાં વિ. સં. ૨૦૨૨ના વૈ. શુ. ૩ જન્મ પામનાર લીલાવતીબહેન ભવિષ્યનાં શ્રી લક્ષ્મીશ્રીજી મ.! ના પાટણ મુકામે સમાધિ-મરણને પ્રાપ્ત થયાં. યુવાવસ્થામાં પ્રવેશ પામતાં લીલાવતીનાં લગ્ન ચૌદમાં - પૂ. સાધ્વીજીશ્રી દર્શનશ્રીજી મ.ના સગાભાઈ કલ્યાણે પણ વર્ષે જ રાજનગરના શ્રેષ્ઠીવર્ય શ્રી જેસિંગભાઈ કાલિદાસના બાળવયમાં જ દીક્ષા ગ્રહણ કરી આચાર્યપદ સુધી પહોંચ્યા, જે સુપુત્ર રતિલાલભાઈ સાથે થયાં. થોડાં વર્ષમાં એક પુત્રીને જન્મ બન્યા “સૂરિરાય'ના પટ્ટપ્રભાવક પૂ. આ. શ્રી વિજયકનક- પણ આપ્યો પરંતુ માત્ર સાત વર્ષના ટૂંકા સંસારમાં જ ક્ષયરોગની ચન્દ્રસૂરિમહારાજા. પિતા સાકરચંદભાઈએ પણ દીક્ષા ગ્રહણ કરી અસાધ્ય બિમારીથી રતિભાઈનો સ્વર્ગવાસ થયો. દોઢ વર્ષની જીવન ધન્ય બનાવ્યું, જે બન્યા પંન્યાસ પ્રવર શ્રી સુબુદ્ધિવિજયજી કલાવતીને લઈ લીલાવતી પિયર રહેવા લાગ્યાં. ગણિવર! વંદન હો દર્શનીય મુખારવિંદનાં માલિક પ્રવર્તિની પૂ. તે અવસરે વિક્રમ સંવત ૧૯૮૦-૮૧ની સાલમાં સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મહારાજને! દીક્ષાની દુંદુભિના નાદને સમગ્ર રાજનગરમાં ગગડાવનાર, સમુદાય પ્રવર્તિની પૂ. સાધ્વીજી બાલદીક્ષાના માર્ગને સરળ અને સુલભ બનાવનાર પૂજ્ય મુનિપ્રવર શ્રી રામ વિજયજી મહારાજ અમદાવાદની ધન્યધરાને પૂ. સા. શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ પાવન કરી રહ્યા હતા અને વિદ્યાશાળામાં શ્રી આચારાંગ સૂત્રના પ્રવર્તિની પૂ. સાધ્વીજી શ્રી લક્ષમીશ્રીજી મ.નો પરિચય ધૂતાધ્યયન ઉપર ‘સ્વજનધૂનન’ ‘કર્મધૂનન’ તથા દીક્ષા પ્રકરણના મેળવવો ખૂબ જ અઘરો છે. નામનાની કામનાથી તદ્દન અલિપ્ત વિષય ઉપર જોરજોરથી પ્રવચન ગંગા વહાવતા હતા. રહેવાની એમની વૃત્તિ-પ્રવૃત્તિ તો વિરલાતિવિરલ હતી. તપ-જપ તેઓશ્રીની ધર્મદેશનાથી લીલાવતીબહેન તથા તેમના સ્વાધ્યાય અને જ્ઞાનનાં તો તેઓશ્રી અક્ષય ભંડાર જ હતાં. ફઈના દીકરા નાનાલાલ ભાઈની સુપુત્રી જાસુદબહેન આ બંનેનો તદુપરાંત પ્રાચીન મહર્ષિ' જેવી કાવ્યકળા તો એમને સ્વયં વરી વૈરાગ્યભાવ વૃદ્ધિગત બન્યો. જાસુદબહેનને પણ લગ્નગ્રંથિથી હતી. એમના દ્વારા સર્જિત સ્તવન, સ્તુતિ, ચૈત્યવંદનાદિ કૃતિઓ જોડાયે માત્ર બે જ વર્ષ થયેલાં અને ૧૯ વર્ષની ભરયુવાન વય જો કોઈને વાંચવા આપી હોય તો એ વ્યક્તિ તરત જ આશ્ચર્ય હતી. પ્રવ્રજ્યા ગ્રહણ માટે સંમતિ મેળવી દુઃશક્ય જણાતાં સાથે બોલી ઊઠ્યા વિના ન રહે કે “કયા ગુપ્તભંડારમાંથી આ બન્નેએ ગુપ્ત રીતે ઘરથી છૂટી જવાનો નિર્ણય લીધો ને બન્ને પ્રાચીન કાવ્ય ખજાનો હાથ લાગી ગયો!” જણા સંયમ લેવાના મક્કમ નિર્ધાર સાથે એક દિવસ મૂલેવા પરમગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય પાર્શ્વનાથનાં દર્શન કરી એકલાં શેરીસાતીર્થે આવી પહોંચ્યાં. દાનસૂરીશ્વરજી મહારાજાની પરમકૃપા જેઓશ્રીને પ્રાપ્ત થઈ અને ત્યાં ક્રિયા કરાવનાર ન કોઈ મહાત્મા હતા કે ગુણી એ જ મહાપુરુષના વરદહસ્તે સાધ્વી સમુદાયની સ્થાપના સાથે બનનાર ન કોઈ સાધ્વીજી હતાં. શેરીસા પાર્શ્વનાથ ભગવાનની સાધ્વીસમુદાયના અગ્રણી બનવાનું જેઓશ્રીને પરમ સૌભાગ્ય મૂર્તિ પણ પરોણા તરીકે એક રૂમમાં બિરાજમાન હતી. સાંપડ્યું. આ બન્નેએ ભગવાનની પાસે જઈ તેમની સમક્ષ જ પરમગીતાર્થ પૂ. આ. ભ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજા સંયમવેષ સ્વીકારી સ્વમુખે જ “કરેમિ ભંતે' સૂત્રથી વાવજીવની દ્વારા સ્થપાયેલ સાધ્વી સમુદાયના પ્રથમ પ્રવર્તિની બન્યાં પૂ. સર્વવિરતિની પ્રતિજ્ઞા લઈ લીધી. એક બન્યાં સાધ્વીજી શ્રી સાધ્વીજી શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ અને દ્વિતીય પ્રવર્તિની બન્યાં લક્ષ્મીશ્રીજી તો બીજા બન્યાં સાધ્વીજી શ્રી જયાશ્રીજી! એ તેઓશ્રીનાં જ શિષ્યા પૂ. સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજ. શુભદિન હતો વિ. સં. ૧૯૮૩ વૈશાખ વદ છઠનો.! આ ઉભય સાધ્વીરત્નાઓ વ્યાખ્યાન વાચસ્પતિ રાજનગરમાં સમાચાર ફેલાતાં જ કુટુંબીજનો આવી પરમશાસન પ્રભાવક તપાગચ્છાલંકાર આચાર્યદેવ શ્રીમદ્વિજય પહોંચ્યાં. પાછા ઘેર લઈ જવા અનેક પ્રયાસો કર્યા, પરંતુ મેરુ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા પુણ્ય પુરુષની પરમકૃપા ચારે સમ નિષ્પકંપભાવને ભજનારાં નૂતન સાધ્વીઓ આગળ તેઓને હાથે પામવા સભાગી નીવડ્યાં હતાં. નમતું જોખવું પડ્યું. ત્યારબાદ પૂ. સાધ્વીજી શ્રી વસંતશ્રીજી Jain Education Intemational Page #725 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા મ.ની નિશ્રામાં સંયમજીવનની સાધના-આરાધનામાં આગળ વધવા માંડ્યાં. વિ. સં. ૧૯૮૪ના ફાગણ સુદ બીજના દિવસે પરમગીતાર્થ પૂ. આ. ભ. શ્રી દાનસૂરીશ્વરજી મ.ના વરદહસ્તે સુરત નેમુભાઈની વાડીમાં પોતાના શુભાભિધાનથી ચતુર્વિધ સંઘ સમક્ષ તેઓશ્રીની વડી દીક્ષા થઈ ને તેઓની પોતાના સાધ્વી સમુદાયનાં પ્રથમ સાધ્વીજી તરીકે સ્થાપના થઈ. ગુરુનિશ્રાએ વિચરતાં તેઓએ અનેક આત્માઓને વૈરાગ્યથી વાસિત બનાવ્યા, જેના ફળ સ્વરૂપે વિ. સં. ૧૯૮૮થી તેઓનો શિષ્યા-પ્રશિષ્યા પરિવાર વધવા માંડ્યો, જેમાં પૂ. સા. શ્રી ચિંતામણિશ્રીજી મ., પૂ.સા. શ્રી ઝરમરશ્રીજી મ., પૂ.સા. શ્રી સુમંગલાશ્રીજી મ., પૂ. બાલસાધ્વી શ્રી અનુપમાશ્રીજી મ., પૂ.સા. શ્રી ઉષાપ્રભાશ્રીજી મ., પૂ.સા. શ્રી નિર્મયાશ્રીજી મ., પૂ. બાલસાધ્વી શ્રી ઇન્દુરેખાશ્રીજી મ. આદિનો સમાવેશ થાય છે. કાવ્યરચનામાં કુશાગ્ર બુદ્ધિ ધરાવનાર સાધ્વીજી શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજે પોતાના અલ્પ સંયમપર્યાયમાં પણ ચૈત્યવંદનો, સ્તવનો, સજ્ઝાયો, સ્તુતિઓ, રાસો, પદ્યાનુવાદ, ગહુંલીઓ, દુહાઓ, સંવાદો આદિ અનેક અદ્ભુત કૃતિઓનું સર્જન કર્યું હતું. તેઓશ્રીના જીવનની એક અદ્ભુત અલૌકિક અને ચમત્કારિક ઘટના જાણવા જેવી છે. વિ. સં. ૨૦૦૯ લગભગ પૂ.સા. શ્રી જયાશ્રીજી આદિ છ ઠાણા સાથે તેઓ બ્યાવર ચોમાસું કરી પિંડવાડા પાસે અજારી સરસ્વતી મંદિરે દર્શનાર્થે પધાર્યાં. ખાડા-ટેકરા ને પથરાળ રસ્તો ઉલ્લંઘી સરસ્વતી મંદિરે પહોંચ્યાં તે પહેલાં પૂજારી સરસ્વતી દેરીનો દરવાજો બંધ કરી તાળું લગાવી જતો રહ્યો હતો હવે શું થાય? દર્શનની ખૂબ જ ભાવના હતી આટલું ચાલીને આવ્યાં ને દર્શન નહીં થાય? એ વખતે લક્ષ્મીશ્રીજી મ. આંખ મીંચીને બેસી ગયાં ને ભાવવાહી શબ્દોમાં સરસ્વતીની સ્તવના શરૂ કરી– અડધો-પોણો કલાક થતાં જ ચાલુ સ્તવનમાં આપોઆપ દેરીના બન્ને દરવાજા ખૂલી ગયા ને સર્વે સાધ્વીજીને સરસ્વતીનાં દર્શન થયાં. આ પ્રસંગના સાક્ષી સા. શ્રી અનુપમાશ્રીજી આજે પણ હાજર છે. —પૂ. સા. શ્રી લક્ષ્મીશ્રીજી રચિત સરસ્વતીસ્તોત્ર :“મા સરસ્વતી! વિદ્યાની દેનારી મા તું ભગવતી...... તું મૂરખને પંડિત કરતી, અજ્ઞાનપણું તિમિર હરતી જ્ઞાનપ્રકાશ-દીપક ધરતી......મા સરસ્વતી......૧ For Private ૦૧ કેઈ ઋષિ મુનિ ચરણે નમતો, વિધવિધ વચને ગુણો સ્તવતાં મા પ્રસન્ન થઈ કરુણા કરતાં.....મા સરસ્વતી....... ૨ અમે દૂર દેશાંતરથી આવ્યાં, તુજ દર્શનથી મન ઉલ્લસાયાં, ઘો વાણીમાં વર સુખદાયા......મા સરસ્વતી.......૩ અમ અજ્ઞાનને દૂર કરજો, મા જ્ઞાનપ્રકાશને પાથરજો, જિલ્લાએ આવી વસજો.....મા સરસ્વતી.......૪ તુજ નામસ્મરણ અમે નિત્ય કરીએ, હૂઁ નમઃ' મંત્રને જપીએ, રામચંદ્ર-ચરણમાં નિત્ય રમીએ.......મા સરસ્વતી.......પ અમ આ રીતે ૩૭ વર્ષ સુધી વિશુદ્ધ સંયમની સાધના કરતાં કરતાં તેઓ ગુજરાત-કાઠિયાવાડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રદેશોમાં વિચરી અનેક આત્માઓને સંયમમાર્ગે વાળી ૧૦૦ જેટલાં શ્રમણીરત્નનાં પ્રવર્તિની બન્યાં. આવા પવિત્ર આત્માઓને અંતસમયે ‘સુહ ગુરુ જોગો' મળી જ જતો હોય છે. પૂ.સા. શ્રી લક્ષ્મીશ્રીજી મ.નું ૨૦૨૦નું ચાતુર્માસ મુંબઈ થયું. વિ. સં. ૨૦૨૧ના કાર્તિક મહિને પોતાના પરમશ્રદ્ધેય ધર્મદાતા ગુરુદેવ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી ગુરુનિશ્રા મેળવવા ત્યાં પધાર્યાં. ગુરુનિશ્રા મળી. અંજનશલાકાનો સંપૂર્ણ મહોત્સવ જોવાનો લાભ પણ મળ્યો ને કાર્તિક વદ ૧૧ના દિવસે સ્વાસ્થ્ય બગડવાની શરૂઆત થઈ. માગસર વદ ૪ના પૂ. આચાર્યભગવંતશ્રી વિહાર પૂર્વે તેઓ પાસે પધાર્યાં. વાસક્ષેપ નાખ્યો. સમાધિપ્રેરક હિતશિક્ષા આપી પાર્લા પધાર્યાં અને વિ.સં. ૨૦૨૧, માગસર વદ ૪, રાત્રે ૧-૩૦ મિનિટે શ્રી સિદ્ધગિરિના દાદા આદિનાથ અને ગુરુદેવની પ્રતિકૃતિની સામે જ સમાધિપૂર્વક સ્વર્ગવાસી બની ગયાં. તેઓના ગયા બાદ વિશાળ સાધ્વીસમુદાયની જવાબદારી વહન કરી તેઓશ્રીનાં શિષ્યા પ્રવર્તિની પૂ. સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજે! વંદન હો પરમવંદનીય પૂ. સાધ્વીજી શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજને. જીવનતવારીખો :- જન્મ : વિ. સં. ૧૯૬૦ શ્રાવણ વદ-૧૧, રાજનગર: દીક્ષા : વિ. સં. ૧૯૮૩, વૈશાખ વદ૬, શેરીસાતીર્થ. વડીદીક્ષા : વિ. સં. ૧૯૮૪, ફાગણ સુદ-૨, સુરત. કાળધર્મ : વિ. સં. ૨૦૨૧, માગશર વદ-૪, મુંબઈ. ટ Personal Use Only Page #726 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ સમર્પિત પ્રવર્તિનીત્વનાં સ્વામી પૂ. સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજ જન્મ સાથે જીવન બંધાયેલું છે. જીવન સાથે મૃત્યુ બંધાયેલું છે. જન્મ અને મૃત્યુ વચ્ચેનો લાંબો કે ટૂંકો ગાળો એનું જ નામ જીવન છે. જીવન જેનું સારું એનો જન્મએ સફળ અને મૃત્યુએ સફળ! જૈનશાસનના ક્ષિતિજે અંતર્મુખતાના અભ્રપટલ નીચે ઢંકાયેલું એક વ્યક્તિત્વ એટલે જ સુવિશાલગચ્છાધિપતિ, સૂરિસાર્વભોમ, વ્યાખ્યાન વાચસ્પતિ, સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયનાં સાધ્વીઓનું પ્રવર્તિની પદ શોભાવી જનાર શ્રમણીરત્ના સાધ્વીવર્યા શ્રી જયાશ્રીજી મ.! એકવીસ વર્ષની ભરયુવાન વયે જાસુદબહેનમાંથી જયાશ્રીજી તરીકે જાહેર થનાર એ વ્યક્તિત્વ જૈનશાસનના એક મહાન વ્યક્તિત્વને સમર્પિત બની એમની જેમ પોતાના ક્ષેત્રે અમર નામના મેળવી જશે એવી તો એમની દીક્ષા વખતે કોઈએ પણ આગાહી નહીં કરી હોય. પિતા નાનાલાલભાઈ, માતા જીવીબહેન, વતન અમદાવાદ, ઝંખના દીક્ષાની, સહાય કોઈની નહીં, આત્મબળ અડોલ, અંતે નિર્ણય અને વિ. સં. ૧૯૮૩, વૈશાખ વદ છઠના અમદાવાદ નજીક શ્રી શેરીસા તીર્થમાં દીક્ષાગ્રહણ! વિ. સં. ૧૯૮૪ ફાગણ સુદ બીજના સુરત મુકામે નેમુભાઈની વાડીમાં સકલાગમ રહસ્યવેદી, પૂજ્યપાદ, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયદાન-સૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે વડી દીક્ષા પ્રદાન થઈ ને પ્રવર્તિની વિદુષી સાધ્વીજી શ્રી લક્ષ્મીશ્રીજીને ગુરુપદે સ્થાપી નૂતનદીક્ષિતે જીવનઘડતરની શુભ શરૂઆત કરી. ઘડાતું ઘડાતું એ જીવન એવું ઘડાવા માંડ્યું કે અનેક અણઘડ જીવનોને ઘડવાની એનામાં સ્વયંભૂ તાકાત પેદા થઈ. સકલાગમ રહસ્યવેદી એ સૂરિદેવની હયાતી બાદ સાધ્વીજી શ્રી જયાશ્રીજીએ પોતાના જીવનનું સર્વ સમર્પણ પોતાના ધર્મદાતા ગુરુદેવ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને સોંપ્યું. સૂરિપ્રેમના લાડીલા શિષ્ય સૂરિરામ જેના જીવનના સુકાનીપદે બિરાજમાન થાય અને સૂરિદાન અને સૂરિપ્રેમની કૃપા જે જીવનનાવને હલેસાં બની આગળ ધપાવે એ જીવનનાવની ગતિ-પ્રગતિમાં પૂછવું જ શું? For Private ચતુર્વિધ સંઘ ગુરુસમર્પણ, આત્મસમર્પણ એ શું ચીજ છે? સમર્પિત શિષ્યે ગુરુ ખાતર શું શું કરવું જોઈએ? ગુરુ પ્રત્યે ભક્તિબહુમાન ટકાવવા અને ગુરુસમર્પણને જીવનભર જીવંત રાખવા સમર્પિત શિષ્ય કેટલું કેટલું વેઠવું જોઈએ એ જાણવા માટે જીવતું–જાગતું દૃષ્ટાંત એટલે સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજ! આજ્ઞાપારતન્ત્યના એક અદ્ભૂત ગુણ દ્વારા સ્વ. પૂજ્યશ્રીના પરમ વિશ્વાસપાત્ર બની સાધ્વી સમુદાયના પ્રવર્તિની પદે પહોંચેલાં પરમસહિષ્ણુ સાધ્વીજી શ્રી જયાશ્રીજી માટે કહી શકાય કે ૨૫૦ સાધ્વીજીઓના નેતૃત્વપદે સ્થાપિત થયા પછી પણ આચાર-વિચારની તેઓની ચુસ્તતા, હૃદયની પારદર્શક નિખાલસતા, સંયમજીવન સારામાં સારું જીવાય એ માટેની બદ્રલક્ષ્યતા, પોતાના પરિવારમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સુવિશુદ્ધ તપની વૃદ્ધિ થાય એ માટેની સતત પ્રેરણારક્તતા આ બધું એમના પ્રવર્તક જીવનનું ઉજ્જ્વળ પાસું ગણી શકાય. સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે પ્રતિદિન, શ્રી પાર્શ્વનાથ પ્રભુની આરાધના માટે ૨૩ લોગસ્સનો કાયોત્સર્ગ, ૨૩ ખમાસમણાં, આચાર્યપદની આરાધનાર્થે ૩૬ ખમાસમણાં, અનેક તીર્થના મૂળનાયક પરમાત્માને ૩-૩ ખમાસમણાં તથા ૧૦૮ વાર નિત્યજાપાદિ ગમે તેવી વ્યાધિની અસ્વસ્થતામાં કે વિહારાદિના પરિશ્રમાદિના કારણે પણ પચ્ચક્ખાણ નહીં જ પાળવાનો જીવનના અંત સુધીનો અટલ નિશ્ચય આ બધી ચીજો તેઓના દૃઢ મનોબલની ચાડી ખાનારાં તત્ત્વો છે. ધર્મદાતા ગુરુદેવ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનું આજીવન આજ્ઞા પારતન્ત્ર સ્વીકાર્યા બાદ તેઓશ્રીના મહાપ્રયાણ બાદ તેઓશ્રીના પટ્ટધરપદે પ્રસ્થાપિત સુવિશાલગચ્છાધિપતિ, પૂ.આ. ભ. શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાને વગર વિકલ્પે શિરોમાન્ય કરવામાં એજ સમર્પિતતાનું દર્શન કરાવનારાં સાધ્વીજીશ્રી જયાશ્રીજી મ. વિ. સં. ૨૦૫૨, કાર્તિક સુદ પૂર્ણિમાના ધન્યતમ દિવસે ચાતુર્માસપરિવર્તન ને દેહપરિવર્તન સ્વરૂપે સ્વીકારી લઈ પોતાના વિશાળ સાધ્વી સમુદાયને નોંધારો છોડી દઈ અમદાવાદ પાલડી વિસ્તારમાં દશાપોરવાડ સોસાયટીમાં અપૂર્વ સમાધિપૂર્વક સ્વર્ગની વાટે સંચરી ગયાં. પોતાના ધર્મદાતા ગુરુદેવે પણ મૃત્યુનું મહાપ્રયાણ અમદાવાદ પાલડી વિસ્તારમાંથી કર્યું અને તેઓશ્રીજીની આજ્ઞાને ચરણે જીવનનું સંપૂર્ણ સમર્પિત કરનાર, તેઓશ્રીના સાધ્વી સમુદાયના સુકાનીપદે સ્થાપિત સાધ્વીજી શ્રી જયાશ્રીજીએ પણ Personal Use Only Page #727 -------------------------------------------------------------------------- ________________ ૦૦૩ તવારીખની તેજછાયા મૃત્યુ સમયે મહાપ્રયાણ એજ પાલડી વિસ્તારમાંથી કર્યું. કેવો આ જોગાનુજોગ! વદન હો સમર્પિત વ્યક્તિત્વના સ્વામી પૂ. સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજને! જીવનતવારીખો : દીક્ષા : વિ. સં. ૧૯૮૩, વૈશાખ વદ૬, શેરીસા તીર્થ, વડી દીક્ષા : વિ. સં. ૧૯૮૪, ફાગણ સુદ-૨, સુરત, કાળધર્મ : વિ. સં. ૨૦૫૨, કાર્તિક પૂર્ણિમા, અમદાવાદ કચ્છ વાગડ દેશોદ્ધારક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના અને સંયમ, સમતા અને સરલતાનાં મૂર્તિ પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ રામચન્દ્ર મહારાજનાં આશાવર્તી પૂ. સાધ્વીજી હેમશ્રીજી મ.સા. માનવજીવન સતત ચક્ર સમાન ગતિશીલ છે. રોગ, શોક. દુઃખ-સુખ સાથે સંકળાયેલ જીવનસાગરમાં ક્યારેક ભરતી અને કયારેક ઓટ પણ આવી જાય છે, તો વળી ક્યારેક પાનખરની 0 સ્થા, પાનખરની સજા અને ક્યારેક વસંતની મજા પણ આવે છે. જીવનમાં સુમનની સૌરભ અને કંટકની કાતિલ વેદના પણ હોય છે. આવા વિરોધાભાસી, વિચિત્રતા અને વિવિધતાથી ભરેલા માનવજીવનમાં પૂજ્ય હેમશ્રીજી મ. ધર્મસાધના–આત્મ આરાધના કરતાં કરતાં અનેકના જીવનને આજે આદર્શ આપી રહ્યાં છે. પૂજ્યશ્રીનો જન્મ વિ. સં. ૧૯૫૯ના વૈ. સુ. ૬ના રોજ અમદાવાદની પુણ્યભૂમિ પર થયો. પિતાનું નામ લાલભાઈ, માતાનું નામ મણિબહેન-જ્ઞાતિએ દશા પોરવાડ હતાં. સંતાનમાં તેઓ એક જ હતાં. અતિ સુકોમળ કાયાને જોઈ તેમનું નામ જાસુદબહેન રાખ્યું અને તેજસ્વી દેખાતાં હોઈ બીજું નામ હીરાબહેન પણ રાખેલ. બાલ્યકાળથી જ અતિશોખીન. હાસ્યરસિક છતાં વિનયી, વિવેકી, મધુરભાષી અને લજ્જાળુ હતાં. બાલ્યાવસ્થામાં જ માતાની વિદાય થતાં પૂ. દાદીમાના અસીમ વાત્સલ્યમાં દિવસો, વર્ષો વિતાવવાં લાગ્યાં. યુવાવસ્થામાં પ્રવેશતાં જ સંસારનાં ક્રમ મુજબ ૧૬ વર્ષની વયે લગ્નગ્રંથિથી જોડાયાં. શ્વસુર પક્ષે ધર્મચિ વિશેષ-આવશ્યક ધર્મારાધના સાથે જિનવાણી શ્રવણ અચૂક કરવાનો નિયમ ઘરના પ્રત્યેક સભ્યને હતો તે નિયમ સંસારત્યાગ માટે, પૂજ્યશ્રીની જિનવાણી શ્રવણના માધ્યમે ઉપકારી બની ગયો. સિદ્ધાંતનિષ્ઠ, મોક્ષકલક્ષી દેશનાદાતા, દીક્ષાનાં દાનવીર, સમકિતદાતા પરમ પૂ. આચાર્ય દે. શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની દેશના રાજનગરની પ્રત્યેક પોળમાં જોરશોરથી પ્રવચન શ્રેણી રૂપે ચાલુ હતી. તે દેશનામાં વિલાસી જીવન જીવતાં આ જાસુદબહેન નિયમના માધ્યમથી જોડાઈ ગયાં અને સંસાર-રસને નીચોવતાં અનેક નવપરિણિત જીવોનાં હૈયામાં ત્યાગની જ્યોતને ઝગવતાં પ્રવચન શ્રવણથી જાસુદબહેન પણ વૈરાગી બન્યાં. વૈરાગ્યભાવના દઢ બનતાં સંયમની તાલાવેલી જાગી, પણ શ્વસુર પક્ષથી સંયમની અનુમતિ ન મળતાં ધર્મમાં જ મન છે સ્થિર જેમનું એવાં આ જાસુદબહેન પિયરમાં આવી ગયાં. નિરુપાયે સંસારમાં રહ્યાં. અનેક કઠણાઈ બાદ પ્રબળ રાગ-સંયમનો અને દૃઢ મનોબળનાં યોગે તેમની સખીનાં સુશ્રાવક અને પૂજ્ય સાહેબજીનાં અનન્ય ભક્ત બકુભાઈ શેઠની સહાયથી અનુકૂળ સંયોગ પ્રાપ્ત થતાં ગૃહસ્થ જીવનના શણગાર, જૈનશાસનના અણગાર બન્યા. કચ્છ વાગડ દેશોદ્ધારક પરમપૂજ્ય આ. કે. શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાવર્તી વિદુષી, ૫. પૂ. ચતુશ્રીજી મ.સા.નાં શિષ્યા પૂ. ચરણશ્રીજી મ.નાં ચરણકમલમાં જીવન સમર્પિત કર્યું. વિ. સં. ૧૯૮૯ના માગસર વ. ૨-ના પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાનાં હસ્તે સંયમી બન્યાં અને પૂ. હેમશ્રીજી મ.સા. નામ જાહેર થયું. ગુરુકુલવાસમાં રહી વિનય, નમ્રતા, સમતા, સરળતા અને અપ્રતિપાતિ વૈયાવચ્ચ ગુણથી પોતાના આત્માને શુભ ભાવોથી ભાવિત કરી સંયમસાધનાને સુદઢતાથી સાધતાં, વૈરાગ્ય અને ત્યાગમય જીવન જીવતા અનેક ભવ્યાત્માઓને આચારમય ઉપદેશક બન્યા. આ સાથે ઉદારતા, વિશાળતા અને અભુત લઘુતા ગુણ એક શણગાર સ્વરૂપ હતો. અન્યના કરેલા થોડા પણ ઉપકારને કયારેય ભૂલતાં નહીં. નાનાની ઉપેક્ષા નહીં, મોટાને આદેશ નહીં. પૂજ્યો પ્રત્યે પૂજ્યભાવ સાથે ધર્યતા, બહુમાન, સત્યતા, નમ્રતા, સરળતા, ક્ષમતા, સહનશીલતા વિ. ગુણો સ્તુત્ય છે. તેથી જ સદા સમાધિમાં લીન રહેતાં શારીરિક સ્વસ્થતામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિહર્યા અને રાજસ્થાનની પવિત્ર તીર્થભૂમિમાં દર્શનીય-વંદનીય જિનચેત્યો અને જિનબિંબોને જુહારી સદર્શનને નિર્મળ કરતાં. શરીર જર્જરિત થતાં રાજનગરમાં અલગ (૨) ક્ષેત્રમાં ચાતુર્માસ કરી અનેક ભાવુકોને ધર્મ અર્પણ કરાવી પોતાની ગુણવાસના દ્વારા દેશવિરતિને પાત્ર બનાવ્યાં. આ રીતે આશ્રિત વર્ગને પણ સંયમમાર્ગમાં સ્થિરતા સાથે પ્રગતિની પ્રેરણાનું પાન કરાવતાં તેઓશ્રી સંયમજીવનનાં ૭૪ વર્ષ પૂર્ણ કરી Jain Education Intemational Page #728 -------------------------------------------------------------------------- ________________ ૦૪ વિ. સં. ૨૦૬૧ના માગસર વદ-૨-ના ૭૫મા વર્ષમાં પ્રવેશ કર્યો. ૧૦૨ વર્ષની ઉંમરે પણ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. વંદન હો પરમોપકારી પૂજ્યશ્રીને!” કે જેમણે સ્વાર્થનો ત્યાગ કરી, સંપૂર્ણ જીવન પરમાર્થમાં પસાર કરતાં, અનેક સંયમાત્માને સંયમમાં સ્થિર કર્યા અને સ્વાત્માને સંયમ સ્વીકાર્યા પછી, સમ્યક્ દર્શનને મેળવવા, નિર્મળ બનાવવા અને સ્થિર કરવાના સદ્ભાવથી, ‘સકિત દાતા, સુવિ. ગચ્છાધિપતિ, પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં પુસ્તકોનું વાચન કરતાં રહ્યાં અને આજે પણ અન્ય પાસે કરાવી રહ્યાં છે! પૂજ્યશ્રીજીના, હેમ સમાન શીતલતાદિ ગુણોમાંથી સ્વાત્માને સુરક્ષિત બનાવવા, સ્વલ્પગુણોને પામવા પ્રયત્નશીલ બનીએ એ જ એકની એક શુભાભિલાષા......... પૂજ્યશ્રીના ગુરુભક્તો કલકત્તા તરફથી પરમવિદુષી વાત્સલ્યવારિધિ પૂજ્યપાદ ગુરુદેવ પૂ. સા.શ્રી ચારિત્રશ્રીજી મ. સાહેબ –પૂજ્યપાદ્ ગુરુદેવના જીવન વિષે લખવું એટલે અનુભવ અબ્ધિને કલમના કિનારે બાંધવો. ગુણદિવાકરની સામે દીવડી ધરવી. સહસ્ર કિરણોથી પ્રકાશિત પ્રચંડ સૂર્ય સામે મશાલ ધરવા જેવું થાય. એમનાં ઓજ અને તેજ રેલાવતા અણગારજીવનને અક્ષર દેહથી કેમ ઓપ આપવો! ગુરુદેવની વાણીમાં મીઠાસ હતી તો તેમની આંખોમાં અમી હતું. બુદ્ધિમાં તીક્ષ્ણતા હતી તો જીવનમાં સરળતા હતી. પ્રભુભક્તિમાં તલ્લીનતા હતી તો ગુરુભક્તિમાં તન્મયતા હતી. ગોચરીમાં નિર્દોષતા હતી તો વ્યવહારમાં નિષ્કપટતા હતી. જીવમાત્ર પ્રત્યે વાત્સલ્ય હતું તો જડ પ્રત્યે વૈરાગ્ય હતો. સ્તવનોમાં કંઠ મધુર હતો તો હિતશિક્ષામાં વૈરાગ્ય હતો. વિહારમાં થાક ન હતો તો અધ્યયન-અધ્યાપનમાં આરામ ન હતો. સ્વભાવમાં સરળતા હતી તો વાણીમાં મીઠાશ હતી. વાત્સલ્યમાં સાગરતુલ્ય હતાં તો સંકલ્પમાં મેરુતુલ્ય હતાં. આવા અનેકાનેક ગુણોથી ગુરુદેવ શોભી રહ્યાં હતાં. પૂજ્યપાદ ગુરુદેવનો જન્મ વિ. સં. ૧૯૬૭માં ગોંડલમાં થયો. બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામી વૈરાગ્યનું નિમિત્ત મળતાં ૨૨ વર્ષની યુવાનવયે ૫.પૂ. સૌમ્યમૂર્તિ ચંપકશ્રીજી મ.સા. પાસે દીક્ષા ગ્રહણ કરી. તેમનું નામ ચંચળબહેન હતું. વિ. સં. ૧૯૮૯ના મહા સુદ-૧૦ ના દિવસે અમદાવાદમાં દીક્ષા લીધી અને ચંચળબહેન ચારિત્રશ્રીજી મ. સા. બન્યાં. તપ-ત્યાગ ચતુર્વિધ સંઘ જ્ઞાન-ધ્યાન-જાપ અને વૈયાવચ્ચ વગેરે અનેક ગુણોથી શોભતાં ગુરુદેવનું વ્યક્તિત્વ જાજરમાન બન્યું. ગુરુદેવ આકૃતિથી અનોખાં અને પ્રકૃતિથી પ્રભાવશાળી હતાં. પૂજ્યશ્રીને જ્ઞાનરુચિ બહુ હતી. વ્યાકરણ-ન્યાય તથા જૈનદર્શનનો ઊંડો અભ્યાસ કર્યો. સૂત્રશુદ્ધિનો વધુ આગ્રહ રાખતાં. થોડાં જ વર્ષોમાં જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા સાધ્વીવર્ગમાં ગણનાપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું. પૂજ્યશ્રીનો શિષ્યા-પ્રશિષ્યા પરિવાર પણ વિશાળ હતો. ૩૭ ઠાણાના વડેરા હતાં. ૩૭ શિષ્યા-પ્રશિષ્યાનું સુકાન તેમના હાથમાં હતું. આજ તેમના આશીર્વાદથી ૪૭ સંયમી જીવો સુંદર આરાધના કરી રહ્યા છે. અમને સંયમ આપતાની સાથે જ હરપળ પૂજ્યશ્રીના દિલમાં એકભાવ ઘૂંટાતો હતો કે “હું નાની સાધ્વીઓને ખૂબ ભણાવું......' પ્રભુભક્તિ અપૂર્વ હતી. ત્રિકાળદર્શનનો નિયમ હતો. કલાકો સુધી પ્રભુભક્તિમાં લીન બનેલાં હર્ષાશ્રુ વહાવતાં અમે પ્રત્યક્ષ દીઠાં છે. પ્રશાંતમૂર્તિ ૫. પૂ. ચંપકશ્રીજી મ.સા. ની ભક્તિ પ્રસન્નચિત્તે કરી છે. ગુરુદેવની અંતિમ બિમારી સમયે પરિવારને યાત્રાર્થે મોકલી સ્વયમેવ ગુરુભક્તિ કરી જીવન ધન્ય બનાવ્યું છે. અમારા સૌના સંયમ જીવનને પૂજ્યશ્રીએ જ ઘડ્યું છે. અમે તો કેવાં હતાં? “આવ્યો કોર્ટે તવ હાથ સ્નિગ્ધ પથરો' બેડોળને કંકરો શિલ્પી! તે રૂપ-ઘાટ-નૂર અરપી ચૈતન્યવંતો કર્યો.'' પૂજ્યશ્રીને જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદમાં સ્થિરવાસ કરવો પડ્યો. ડોળીનો ઉપયોગ પણ જવલ્લે જ કર્યો. એ પણ એક દિવસના વિહાર પૂરતો જ. જંધાબળ ક્ષીણ થતાં સ્થિરવાસમાં જાપમાં લયલીન બન્યાં. ૮ કરોડ, ૮૮ લાખ ૮૮ હજાર ૮૮૮ નો ‘ૐ હ્રી ગર્દમ્'નો જાપ કર્યો. ઉપરાંત શાંતિનાથ ભ.ની રોજ ૩૦૦ નવકારવાળી ગણતા......અંતિમ છેલ્લા છ મહિનાની વેદના અસહ્ય હતી. છ માસ પૂર્વે મગજમાં લોહીનું સરક્યુલેશન અટકી ગયું. બીજાં અનેક દર્દોથી ઘેરાયેલાં હતાં. સંથારે શયનના કારણે ‘બેડશોર’ પડી ગયા. બિમારીમાં સમતાસમાધિ અજોડ હતાં. બેડશોરો’ના ખુલ્લા ઓપરેશન સમયની વ્યાધિમાં પણ એક જ રટણ હતું. ‘નાથ પરમશક્તિશ્વ' સહન કરવું સાધુનો મુદ્રાલેખ છે. ક્ષમા વિના સાધુ શોભે નહીં. પાપથી ડરે તે પાકો સંત......ઓપરેશન પછીની સમતા જોઈ ડૉક્ટરો પણ દિગ્મૂઢ બની ગયા. એ સ્થિતિ યાદ આવતાં શબ્દો સરી પડે છે : “દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે ગુરુદેવનાં ચરણમાં વંદના હો અગણિત.” For Private Personal Use Only Page #729 -------------------------------------------------------------------------- ________________ લ તવારીખની તેજછાયા આવી અસહ્ય વેદનામાં શ્રી નવકારમંત્રનો જાપ અને જિનાજ્ઞાનો ખપ અજબગજબનો હતો. સૃષ્ટિના સનાતન નિયમાનુસાર વિ. સં. ૨૦૪૯ મહા વદ-૪ ની સંધ્યાએ ગુરુદેવ નશ્વર દેહનો ત્યાગ કરી સ્વર્ગે સિધાવ્યાં. અંતમાં એ જ કે ગુરુદેવ દેહથી ભલે દૂર થયાં, ભાવથી સાથે જ છે. હે ગુરુદેવ! જીવનની ડાળીએ મુક્તિનાં મધુરાં ફળો પ્રાપ્ત કરવાં દિવ્યદૃષ્ટિનાં દાન કરજો અને આપનો આત્મા શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરી પરમાત્મ પદને પામો એવી અંતરની અભિલાષા. ચરણામ્બુજસેવી હેમલતાશ્રીની વંદના! શ્રી પાર્શ્વચંદ્રગચ્છનાં રત્ન, પ્રખર પ્રવક્તા વિદુષી પૂ. સા. શ્રી સુનંદાશ્રીજી મ૦ લેખિકા : સા. શ્રી વસંતપ્રભાશ્રીજી ‘તેજ’ વિ. સં. ૧૯૭૪માં પૂ. પ્રવર્તિની શ્રી ખાંતિશ્રીજી મહારાજે ભાગવતી દીક્ષા અંગીકાર કરી એ જ વરસે યોગાનુયોગ મહેસાણા તાલુકાના ઉનાવા (મીરાદાતાર) ગામમાં ધર્મનિષ્ઠ શ્રાવક બબલદાસ ન્યાલચંદનાં ધર્મપત્ની હીરાબહેનની કુક્ષિએ એક પુત્રીરત્નનો જન્મ થયો. શક્રના (ઇન્દ્રના) આવાસમાંથી જ અવતરી હોય તેમ માતા-પિતાએ નામ પાડ્યું શકરીબહેન. શાળામાં હંમેશાં અવલ્લ દરજ્જે પાસ થતાં શકરીબહેન ૮ વર્ષનાં થયાં ત્યારે સં. ૧૯૮૧માં પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજ ઠાણા ૨ ચોમાસું પધાર્યાં. શકરીબહેન નિયમિત દર્શન-શ્રવણ અર્થે જતાં. એમાંથી તે ગુરુ પ્રત્યે એવાં આકર્ષિત બન્યાં કે, એમણે દૃઢ નિશ્ચય કરી લીધો કે, આ જ મારા ગુરુ, હું એમની શિષ્યા બનીશ. એવો સંકલ્પ ઉચ્ચારતી બાળાનું ભાવિ સાચું નીવડ્યું. પ્રાથમિક શાળામાં ૭ ધોરણનો અભ્યાસ પૂરો કરી, સોળ વર્ષની સમજણ પ્રાપ્ત કરીને પણ આ બાળા એ જ વાક્ય રટતી રહી, ત્યારે તેની સમવયસ્ક સખી ચંદ્રાનો પણ સાથ સાંપડ્યો. એણે પણ કહ્યું કે આપણે બંને સાથે દીક્ષા લઈશું. તારા ગુરુ એ જ મારા ગુરુ. એમ ગુરુ પણ નક્કી કરી, બંને બહેનપણીઓએ ધર્મનો અભ્યાસ વ્યવસ્થિતપણે શરૂ કર્યો. બંને બુદ્ધિશાળી બાલિકાઓ ઉપાશ્રયનાં આગેવાન શ્રાવિકા સમરતબહેન પાસે ભણવા લાગી. શકરીબહેન સાથે તેમનાં સગાં કાકા-કાકી અને તેમનાં બે દીકરા-દીકરી પણ અભ્યાસ કરવા લાગ્યાં. આમ, એક કુટુંબમાંથી પાંચ દીક્ષાર્થીઓ એકીસાથે તૈયાર થયા પણ નાની બાળાઓને દીક્ષા આપવા માટે જાગેલા વિરોધવંટોળમાં આ બાળાઓ અટવાઈ ગઈ. આખરે સત્યનો વિજય થતાં શ્રી પાર્શ્વચંદ્રગચ્છના શિરોમણિ રૂપ પૂ. શ્રી જગતચંદ્રજી મહારાજ (બાવાજી), પૂ. શ્રી સાગરચંદ્રજી મહારાજ ૦૫ સપરિવાર ઉનાવા પધાર્યા અને પૂજ્યશ્રીની શુભ પ્રેરણાથી વિ. સં. ૧૯૯૦ના ફાગણ સુદ ૩ ના દીક્ષાદિવસ નિર્ધારિત થયો. અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક બંને કુમારિકાઓને ભારે ઠાઠથી દીક્ષા આપવામાં આવી. કારણ સંયોગે ચંદ્રાબહેનનું નામ પૂ. શ્રી ચારિત્રશ્રીજી રાખી પૂ. શ્રી મહોદયશ્રીજી મહારાજનાં શિષ્યા અને શકરીબહેનનું નામ પૂ. શ્રી સુનંદાશ્રીજી રાખી પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યાં. વિધિની વિચિત્રતાના યોગે પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજ આ શુભ પ્રસંગે હાજર ન હતા. તેમને તારથી ખબર આપવામાં આવ્યા. બાળપણમાં બોલેલાં વચનો યથાર્થ કરી, કસોટીમાંથી પસાર થઈ સુવર્ણરૂપ બનેલાં પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ જ્યારે પોતાનાં ગુરુણીને મહેસાણા મુકામે મળ્યાં ત્યારે કષ્ટપૂર્વક ઇષ્ટને મેળવવાનો અવર્ણનીય આનંદ અનુભવ્યો અને ગુરુભાવમાં આરોપિત બની ગયાં. અમદાવાદ– શામળાની પોળે વૈશાખ સુદ ૩ના દિવસે બંને નૂતન સાધ્વીજીઓને વડી દીક્ષા આપવામાં આવી. પૂજ્યશ્રીએ પ્રકરણજ્ઞાન તો પહેલેથી જ મેળવેલ હતું. અર્થજ્ઞાન બાકી હતું તે પૂર્ણ કર્યું. પૂ. ગુરુણીએ પંડિત રોકીને સંસ્કૃત વ્યાકરણ અને કાવ્યનો અભ્યાસ કરાવ્યો. આગમ આદિના વિપુલ સાહિત્યવાચનથી સભ્યજ્ઞાન પુષ્ટ બન્યું. પ્રાકૃતનું જ્ઞાન મેળવી શાસ્ત્રવાચન સમૃદ્ધ બનાવ્યું. જ્યોતિષશાસ્ત્રના અભ્યાસથી અને તર્કસંગ્રહ આદિ ન્યાયના શાસ્ત્રીય જ્ઞાનથી દ્વાદશાંગીનો સાર જાણ્યો. આ રીતે પોતાના ક્ષયોપશમ મુજબ વિદ્વત્તા અને વાણી એકરૂપ બન્યાં. વિશિષ્ટ પ્રકારની વક્તૃત્વશક્તિ ખીલતી રહી. તેઓશ્રી આ વિદ્વત્તા અને વાક્ચાતુર્યથી પાટ પર બેસીને કે ઊભા થઈને વ્યાખ્યાન આપતાં ત્યારે ગહન વિષય સાવ સરળ બની જતો. અનુપમ શૈલીના અજબ આકર્ષણથી સર્વ શ્રોતાજનો ડોલી ઊઠતાં. ગુરુનિશ્રામાં રહી જ્યાં પધારતાં ત્યાં ધર્મયુગ મંડાઈ જતો. પછી એ સ્થાન શહેર હોય કે ગામડું, ત્યાંનાં લોકો ધર્મમય વાતાવરણમાં આનંદી ઊઠતાં. તેઓશ્રીનો શિષ્યા-પરિવાર પણ સુયોગ્ય અને સુવિનીત હતો. પરિણામે, એક એક ચાતુર્માસ, એક એક તહેવાર, એક એક મહોત્સવ સૌનાં દિલમાં હર્ષની અમીવર્ષા વરસાવી જતો. એક એક ઉજ્વલ પ્રસંગો આલેખતાં ગ્રંથસ્વરૂપ બની જાય, એવી તેમની નિશ્રાનો પ્રભાવ હતો. વિલક્ષણ છતાં સરળ સ્વભાવી, ઉપરથી કઠોર છતાં અંતરથી કોમલ વ્યક્તિત્વ ધરાવતાં પૂજ્યશ્રી વર્ષો સુધી ગુરુનિશ્રામાં વિચર્યાં. શિષ્યા-પ્રશિષ્યા પરિવાર વધતાં ગુરુઆજ્ઞાથી વિ. સં. ૨૦૨૩ થી અલગ ચાતુર્માસની આજ્ઞા થઈ. ગુરુણીના અંકમાં મસ્તક મૂકી, વિયોગનાં આંસુથી ગુરુનાં ચરણ Page #730 -------------------------------------------------------------------------- ________________ loor પખાળી મુંબઈ તરફ વિહાર કર્યો. અત્યાર સુધી ગુરુ સાથે જ્યાં જ્યાં કુમકુમ પગલે પધારતાં ત્યાં ત્યાં ધર્મસ્રોતસ્વિની વહી નીકળતી. હવે મુંબઈ પધાર્યાં. પ્રથમ ચાતુર્માસ કચ્છી જૈન મહાજનવાડી, પાર્લા ગલી, ભાતબજારમાં થયું. શ્રોતાજનોથી મહાજનવાડી ઊભરાવા લાગી. આ ચાતુર્માસમાં વીરવાણીનો પ્રકાશ આખા મુંબઈ પર પથરાઈ ગયો. અનેકવિધ તપસ્યાઓ થઈ. તપસ્વીઓએ આકરાં તપ કરીને કર્મો ખપાવ્યાં. તેમનાં શિષ્યા સાધ્વીશ્રી સ્વયંપ્રશાશ્રીજીએ પહેલીવાર ૫૧ ઉપવાસની તપસ્યા ભારે સમતાભાવથી કરી તેમનો પારણાં-મહોત્સવ ઠાઠમાઠથી ઊજવાયો. મુંબઈમાં આઠ વરસની સ્થિરતા દરમિયાન પોતાનાં અને પરિવારનાં અલગ અલગ ૧૭ ચાતુર્માસોનો લાભ મુંબઈ શહેરને મળ્યો. એક ચોમાસું પૂના ઉનાવાસીઓની તેમજ બચુભાઈ વિકમ પરિવારની વિનંતીથી જાહોજલાલીપૂર્વક થયું. ત્યાં પણ તપની હેલી જામી. ૧૭ મહાપૂજનો સાથે ૧૧ ભાગવતી દીક્ષાઓ મુંબઈના આંગણે થઈ. છ વ્યક્તિના એક કુટુંબને પ્રતિબોધી આપેલ દીક્ષા પ્રસંગે હિન્દમાતા, દાદર, ચર્ચમાં ૨૫ હજાર ઉપર જનસંખ્યા હાજર હતી. એ ચાતુર્માસિક ઠાઠ, એ દીક્ષાપ્રસંગો, એ પૂજનો, એ મહોત્સવો કદી ભૂલ્યાં ન ભુલાય એવી છાપ ઉપસાવી ગયાં. હજારોની સભામાં સાધ્વીજી તરીકે વ્યાખ્યાનો આપવાં, પાટ ઉપર બિરાજમાન થયેલ પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજને નીરખવાં એ એક આનંદનો પ્રસંગ બની જતો. પૂજ્યશ્રી કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજસ્થાન–નાગોર, બિકાનેર, જોધપુર, જેસલમેર, મહારાષ્ટ્ર-પૂના, જુનર, મંચર, આંબેગામ સુધી વિચરી સાચા ધર્મપ્રભાવિકા બન્યાં. જિનમંદિરોના જીર્ણોદ્ધાર, નૂતન જિનમંદિર, જ્ઞાનમંદિર, ઉપાશ્રયનાં નિર્માણ આદિ કાર્યો પણ તેમના ઉપદેશથી બહુ મોટી સંખ્યામાં થયાં. પંચપદરા નૂતન જિનમંદિરના જિનભક્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં એક કરોડ ૩૦ લાખની ઉછામણી થઈ ત્યારે એક આચાર્યશ્રી કરતાં પણ સવિશેષ પ્રભાવ પૂ. શ્રી સુનંદાશ્રીજીનો હતો, એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. સં. ૨૦૪૫નું ચાતુર્માસ પોતાની જન્મભૂમિમાં કરી, ૪૫ છોડનાં ઉજમણાં સાથે, પોતાના ૫૬ વર્ષના સંયમપર્યાયનો મહોત્સવ ઊજવ્યો. આ પ્રસંગ પણ અવિસ્મરણીય છે. પૂજ્યશ્રીના ૫૮ વર્ષના સંયમપર્યાયમાં એક એકથી ચડિયાતાં ચાતુર્માસ થયાં, મહાન શાસનપ્રભાવના પ્રવર્તી. તેઓશ્રી ૭૪ વર્ષની વયે, તત્ત્વત્રયીની સાધના અને રત્નત્રયીના For Private ચતુર્વિધ સંઘ સંશોધનપૂર્વક જોધપુર મુકામે વિ. સં. ૨૦૪૯ના સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં. એવાં એ પરમ આદરણીય શ્રમણીરત્ના પૂજ્યશ્રી સુનંદાશ્રીજી મહારાજનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજના સંસારી કુટુંબમાંથી દીક્ષિત આત્માઓની નામાવલિ સંસારી કાકા : સ્વ. પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. સા. સંસારી કાકાના સુપુત્રો : સ્વ. પૂ. શ્રી મહોદયસાગરજી મ., સ્વ. પૂ. પન્યાસ શ્રી અભયસાગરજી મ. સા. પોતાના મામા : પૂ. શ્રી અમૃતવિજયજી મ. સા. સંસારી કાકી : પૂ. શ્રી સદ્ગુણાશ્રીજી મ. કાકાની સુપુત્રી : પૂ. શ્રી સુલસાશ્રીજી મ. કાકીનાં બા : પૂ. શ્રી અજિતાશ્રીજી મ. પોતાની નાની બહેન : પૂ. શ્રી સુમંગલાશ્રીજી મ. (શિષ્યા). બીજી નાની બહેનની સુપુત્રીઓ : પૂ. હિતોદયાશ્રીજી મ., પૂ. સુરક્ષાશ્રીજી મ. પૂ. વિશ્વોદયાશ્રીજી મ. નાની બહેન સુભદ્રાબહેન : પૂ. શ્રી સંયમગુણાશ્રીજી મ. તથા ભત્રીજી : પૂ. શ્રી કૃતિનંદિતાશ્રીજી મ. પ્રવર્તિની પૂ. સાધ્વીજીશ્રી હંસશ્રીજી મ. જૈનશાસનના વિશાળ પટાંગણમાં શોભતા સુરિરામના ‘આરામ’ માં અનેક આરાધકોનાં આમ્રવૃક્ષો આરાધનાની ઘેઘૂર ધરાથી શોભી રહ્યાં છે. તેમાં શોભતાં સાધનાના સુરવૃક્ષ સમા સાધ્વીશ્રી હંસશ્રીજી મહારાજ પોતાની સાધના સૌમ્યઆભાસુપ્રસન્નતા-સ્વાધ્યાય મગ્નતા-સદામૌન પ્રાયઃ વૃત્તિ આદિ પોતાની આગવી ગુણસમૃદ્ધિ દ્વારા શ્રમણીવૃંદમાં એક વિશિષ્ટ અસ્મિતા ધરાવતાં હતાં. ગરવા ગૌરવ દેશમાં ગૌરવવંતા છાણી ગામમાં પુણ્યવાન પિતા હિંમતલાલ તથા માતુશ્રી મંછાબહેનની રત્નકુક્ષિએ જન્મીને તેઓએ નામ ધારણ કર્યું હસમુખબહેન! જિન જનાજ્ઞા અને જિનાજ્ઞાનુસારી સાધુસાધ્વીજી ભગવંતોએ હસમુખબહેનની મોહમસ્તીને મહાત કરી નાખી તેમાં પણ સા. શ્રી દર્શનશ્રીજી મ.નાં સૌમ્યદર્શનથી તો જાણે તેઓ સમ્યગ્દર્શનમાં સફળતા પામી ચૂક્યા! સંસારમાં સુસ્તી કર્મ સાથે કુસ્તી અને મોક્ષની મસ્તી આ ત્રિભેટે ઊભેલાં મુમુક્ષુ હસમુખબહેન શ્રી દર્શનશ્રીજી મ.નાં આશિષ મેળવી, સંસારના Personal Use Only Page #731 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા શણગાર ઉતારી અણગાર જીવનના શણગાર સજી, સા. હંસશ્રીજી મ. નામ ધારણ કરી પૂ. સૂરિપુરંદર આ. ભ. શ્રી વિ. દાનસૂરિ મહારાજા પૂ. સિદ્ધાંત મહોદધિ આ. . શ્રી વિ. પ્રેમ સૂ. મ., પૂ. તપાગચ્છ વિભૂતિ સિદ્ધાંતનિષ્ઠ પૂ. આ. ભ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મહારાજા પૂ. આ. ભ. શ્રી વિ કનકચંદ્ર સૂ. મ. આદિ મહાપુરુષોનાં મહિમાશાળી આશિષ પામી તેઓ પુ. સા. શ્રી દર્શનશ્રીજી મ.નાં શિષ્યા બની સંયમજીવનમાં પ્રવેશ્યાં. સદગુરુસેવા-સમર્પણની વૃત્તિ અને સ્વાધ્યાયવ્યાસંગ’ આ છે સંયમજીવનનો રંગ. આ પંક્તિને પ્રાણથી પણ પ્યારી માનનારાં શ્રી હંસશ્રીજી મ. આતમહંસની રમણતા સાધવા, સંયમજીવનની ફલશ્રુતિ પામવા, સાધના જીવનમાં રાતદિવસ મસ્તવ્યસ્ત રહેવા માંડ્યાં અને જ્ઞાન-ધ્યાન તપ-જપત્યાગ-તિતિક્ષા-સુશ્રુષા-વિનય-વૈયાવચ્ચ આદિ બહુવિધ ગુણમૌલિકનો ચારો ચરતા આ ‘હંસે' પોતાના સંયમદેહને પુષ્ટ બનાવ્યો! મૌનમુદ્રા એ તો જાણે તેઓશ્રીનો મુદ્રાલેખ બની ગયો અને અપ્રમત્તભાવ એ તો જાણે તેઓશ્રીનું અપરનામ બની ગયું! સંયમપર્યાયની વૃદ્ધિની સાથે પરિણામની વૃદ્ધિ પણ આત્મસાત્ કરતાં સા. હંસશ્રીજી મ. સમુદાયમાં એક અદના આરાધક તરીકે પંકાયાં. ગુરુજનની સેવામાં સદા સમર્પિત રહેનારા આ સાધક મહાત્માને સ્વયં ગુરુતા પ્રાપ્ત થવા લાગી. પાંચ શિષ્યા અને ચાલીશ આસપાસ શિષ્યા-પ્રશિષ્યા આશ્રિતોનો વિશાળ પરિવાર ધરાવનારાં આ સાધ્વીવર્યા આગળ વધીને એક પાવનીય પળે પ્રવર્તિનીના પાવનકારી પદે પ્રસ્થાપિત થયાં અને પૂજ્યપાદ ભારતવર્ષાલંકાર જૈનશાસનના દિવ્યજ્યોતિર્ધારી તપાગચ્છાધિરાજ સૂરિચક્રચક્રવર્તી આ. ભ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મહારાજાધિરાજાના સુવિશાળ-સુવિશુદ્ધ અને સુવિખ્યાત સમુદાયમાં એક અગ્રગણ્ય અનુપમ આરાધક, આદરણીય સ્થાન શોભાવનારાં એક શ્રેષ્ઠશ્રમણીના સ્વરૂપમાં ઝળહળી રહ્યાં હતાં. છેલ્લાં ૧૬ વર્ષથી તેઓશ્રીના પગની શારીરિક તકલીફના કારણે બૃહસ્રાબ્લીગણ તેઓશ્રીને ખુરશીમાં બેસાડી ખભે ઉપાડી અને વિહારાદિ કરાવતાં-ખુરશી ઉપાડવા માટે પણ સાધ્વીગણ પડાપડી કરતાં.....અરે....શત્રુંજયગિરિરાજની યાત્રા પણ સ્વયં સાધ્વીવૃંદે ખુરશીમાં ઉપાડીને ઘણી કરાવી છે. આ ખરેખર! તેઓનું અજબ-ગજબનું પુણ્ય સાથે નિસ્પૃહતા પણ અપરંપાર હતી. આવા અનેકાનેક ગુલાબોથી મઘમઘતા જીવનઉપવનનાં સ્વામી, ૨૫૦થી વધુ અંક ધરાવતા વિશાળ શ્રમણીવૃન્દનું સુસફળ નેતૃત્વ અદા કરતાં પૂ. સા. શ્રી હંસશ્રીજી મહારાજ પોતાના શિષ્યાવૃન્દથી વહન કરતાં અમદાવાદ-સાબરમતી સૂરિરામ-સ્મૃતિમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગને નજરે નિહાળવા પધાર્યા હતાં પરંતુ આયુષ્યનો કોઈ ભરોસો નથી. પ્રતિષ્ઠા પૂર્વે જ પો. વદ ૦+૮ ના તેઓ સુવિશાળ ગચ્છનાયક પૂ. આ. ભ. શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાની પાવન છત્રછાયામાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામી ગુરુભક્તિનો એક આદર્શ ઇતિહાસ રચી ગયાં. ધન્ય હો સાથ્વીરના પ્રવર્તિની પૂ. સાધ્વીજી શ્રી હંસશ્રીજી મ. ને! જીવનની જાજ્વલ્યમાન વિગતો! જન્મ : છાણીગામ-૧૯૭૩, સંયમ : ૧૯૮૯ વૈશાખ સુ. ૬, છાણી. સંસારી નામ : હસમુખબહેન, સાધ્વીનામ : પૂ. હંસશ્રીજી મ., માતુશ્રી : મંછાબહેન, ગુરુણીજી : પૂ. દર્શનશ્રીજી મ., પિતાશ્રી : હિંમતભાઈ, પ્રવર્તિનીપદ : ૨૦૪૦ મુંબઈ, કાળધર્મ : ૨૦૫૮, પોષ વ. ૭+૮, અમદાવાદ, સાબરમતી. વર્ધમાન તપોનિધિ પૂ. સાધ્વીશ્રી જગતશ્રીજી મ. ભારતની ભોમકા ધર્મભૂમિ અને તપોભૂમિ તરીકે ખ્યાતનામ બનેલી છે. એમાં પણ કચ્છની કમનીય ધરતીએ ગુંદાલા ગામે સં. ૧૯૪૩ના જન્મ લઈ ખીમઈબાઈ નામે બાલ્યજીવનની યાત્રા પ્રારંભાઈ પણ જીવન કાંઈક નોખું-અનોખું જ બની રહેલ. જિનભક્તિ, સમ્યક જ્ઞાનપ્રાપ્તિની તીવ્ર ઝંખના, સત્સંગની અભિરુચિ, સ્વાધ્યાયમાં લીનતા આવા ગુણો સહજતાએ પ્રાપ્ત કરી સંસારવિરક્તિના ભાવોમાં રમતાં રહી સં. ૧૯૯૯માં કચ્છના દેવપુરગામે સ્વાધ્યાય રસિક પૂ. રૂપશ્રીજી મ.નાં શરણે ૫૦ વર્ષની ઉંમરે સંયમ સ્વીકારી, પૂ. જગતશ્રીજી મ. નામ ધરાવી, વિરલ વૈરાગ્યભાવ અંતરે જગાવી તપ-ત્યાગતિતિક્ષા-સેવા-સ્વાધ્યાય-સમર્પણભાવયુક્ત સંયમજીવનને સાધનાના ક્ષેત્રે સોપાનો સર કરતાં રહ્યાં તે પૈકી ‘તપ તો એમના જીવનનું જાણે અમૃત” એ ભાવે જૈફ વયે પણ માસક્ષમણના નિરાશંસ ભાવે આયંબિલનું જ તપ કરતાં.....જ્ઞાનોપાસના પણ કેવી અનેરી કે શાસ્ત્રગ્રંથોનું વાંચન કરી અને ઉત્તરાધ્યયનસૂત્ર Page #732 -------------------------------------------------------------------------- ________________ ૦૮ સંપૂર્ણ કંઠસ્થ કરેલ. આવા તો અનેકવિધ ઉચ્ચત્તમ આદર્શો સહસમૃદ્ધિ સંયમજીવન જીવ્યાં તો આજે પણ એમનાં વિશાળ શિષ્યા-પ્રશિષ્યા સાધ્વીવૃંદમાં ઘણા મહાત્માઓએ વર્ધમાન તપની ૧૦૦ + ૧૩૦ ઓળી પૂર્ણ કરી એમના આદર્શોને જીવંત રાખેલ છે. વંદન હો આવાં વંદનીય.....ત્યાગી.....ગુણિયલ પુણ્યાત્માઓને ! ક્વયિત્રી પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. ‘સુતેજ’ કચ્છની પાવન ધરા પર રળિયામણું મોટી ખાખર ગામ છે. એ ધરા પર વર્તમાનમાં સર્વ ગચ્છોમાં તેમજ સ્થાનકવાસીઓમાં પણ ૭૦ આસપાસ દીક્ષાઓ થઈ છે. એમાં મોટી ખાખરની પણ ખરી અને આસપાસનાં ગામોની પણ ખરી. એ પવિત્ર ધરતી પર પિતા રવજીભાઈ અને માતા વેલબાઈને ત્યાં એક પુત્રીરત્નનો જન્મ થયો. જન્મસ્થાન મુંબઈ હતું. બાળાનું નામ કચ્છી ભાષાના સંસ્કારે ઉમરબાઈ ઊર્ફે ઊર્મિલા રાખવામાં આવ્યું. શાંત અને સરળ સ્વભાવી ઊર્મિલા મિતભાષી હતી. પ્રાથમિક શિક્ષણમાં બે ધોરણનો અભ્યાસ કરીને લખતાં-વાંચતાં શીખી. વાંચતાં આવડ્યું તે સાથે જ તેનો વાચનશોખ કેળવાયો. ધાર્મિક વાંચન અને અધ્યયનમાં ખૂબ રસ પડવા લાગ્યો અને પરિણામે આત્માને પુષ્ટિ મળવા લાગી, જીવનને દિશા મળવા લાગી અને વૈરાગ્યભાવના અંકુરા ફૂટ્યા. વિ. સં. ૨૦૦૦માં પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજ અને પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ ઠાણા બે મોટી ખાખર ગામે ચોમાસું પધાર્યાં ત્યારે બાર વર્ષની ઊર્મિલાના હૃદયમાં ગુરુશાનનો પડઘો પડ્યો. સં. ૨૦૦૪માં ફરી તેઓશ્રીનું ચોમાસું થતાં, અને બાળ ઊર્મિલાની વય વધુ પરિપકવ થતાં, સંસારની નિઃસારતાનું ભાન થતાં, ગુરુ-સહવાસનું ઘેલું લાગ્યું. અગાઉ વવાયેલાં ધર્મબીજને અંકુર ફૂટ્યા. એ ચાતુર્માસની શરૂઆતમાં જ ગામમાં એક વૃદ્ધ ગંગામાને સ્વપ્ન આવ્યું કે આપણા ગામની એક દીકરીની દીક્ષા વિ. સં. ૨૦૦૫ના માગસર સુદ ૬ને દિવસે ચડતા પહોરે આ જ ગુરુજી પાસે થશે. ત્યારે હજી ભીતિયાં પંચાંગ આવ્યાં ન હતાં, પરંતુ દિવાળી ઉપર આવ્યાં ને જોયું તો માગશર સુદ ૬ને સોમવાર જ હતો! આટલી વાત પરથી સૌને સમજાયું કે આ વર્ષે નક્કી કંઈક થશે જ. ત્યારે ઊર્મિલાને પણ પોતાનાં સ્વપ્નો સાકાર થવાના સંકલ્પો થવા માંડ્યા હતા. મહાપુરુષો અને મહાસતીઓનાં ચારિત્રવાંચનથી તેને સંયમનો સુંવાળો પંથ અને For Private ચતુર્વિધ સંઘ સંસારનો કાંટાળો રસ્તો સાફ દેખાવા લાગ્યા હતા. પત્ર લખીને મુંબઈ પિતાજીને જાણ કરી. દિવાળી પછી પિતાજીએ દેશમાં આવીને દીકરીની દીક્ષા લેવાની ભાવનાને જાણી, પૂર્ણતાને પિછાણી રજા આપી. જોશી પાસે મુહૂર્ત જોવરાવતાં પેલું મુહૂર્ત જ આવ્યું! ચાતુર્માસના નિયમ મુજબ કારતક વદ ૧ ના ગુરુજી બાજુના ગામે વિહાર કરી પધાર્યા. કુટુંબીઓએ સહમતિપૂર્વક આપેલ મુહૂર્ત પ્રમાણે દીક્ષા આપવી એમ નક્કી થયું. પિતાજીએ સંઘને સઘળી વાતથી વાકેફ કર્યો. બે બે ચાતુર્માસને લીધે પૂ. ગુરુજી પ્રત્યે સર્વની પ્રીતિ-ભક્તિ અજબ જામી હતી. એમાં દીક્ષા નક્કી થતાં સર્વનાં મનના મોરલા નાચી ઊઠ્યા! આટલી નાની વયની બાળાને દીક્ષા આપવાની વાતનો કેટલાકોએ વિરોધ કર્યો. એક ભાઈ તો પૂ. ગુરુજીને ત્યાં સુધી કહી આવ્યા કે, આટલી કુમળી વયની બાલિકાને દીક્ષા આપશો તો ત્રીજા વિહારમાં જ મરી જશે. પૂ. ગુરુજીએ તેમને યોગ્ય ઉપદેશ આપી શાંત પાડ્યા. ગામના આગેવાન ધર્મરાગી શ્રાવક ધનજીભાઈ હીરજીએ પોતાની દીકરી તરીકે મહોત્સવપૂર્વક દીક્ષા આપવાનો નિર્ધાર કર્યો. એ દિવસે હર્ષોલ્લાસપૂર્વક દીક્ષાપ્રસંગ ઊજવાયો. નૂતન વેશમાં નૂતન સાધ્વીજી અત્યંત દીપી ઊઠ્યા. પરમ વિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજનાં પટ્ટશિષ્યા તરીકે શ્રી વસંતપ્રભાશ્રીજી નામથી ઉદ્ઘોષિત કરવામાં આવ્યાં. તે જ દિવસથી નવદીક્ષિત સાધ્વીજીએ સમસ્ત જીવન ગુરુચરણે સમર્પિત કરી દીધું. પૂ. ગુરુ નિશ્રામાં અર્થસહિત પ્રકરણ જ્ઞાન, સંસ્કૃત, પ્રાકૃત, તર્કસંગ્રહ તથા કાવ્યાદિના જ્ઞાન સાથે પ્રખર વિદુષી બન્યાં. શારીરિક સ્થિતિ નાજુક હોવાથી તપમાં બહુ આગળ વધી ન શક્યાં પણ જ્ઞાનમાર્ગમાં ખૂબ પ્રગતિ કરી, પૂર્વ ક્ષયોપશમથી ક્વયિત્રી અને સારાં લેખિકા બન્યાં. બાળપણથી જ જાગૃત વાંચનશોખમાં તદ્રુપભાવ કેળવી લીધો હતો. સંસ્કૃત-પ્રાકૃત વાંચન ખૂબ જ સારું કર્યું. સંયમી જીવનમાં વાંચનની સુવિધા સાંપડતાં જૈન ધર્મગ્રંથો સાથે અન્ય ધર્મગ્રંથોનો અભ્યાસ કરી વિશેષ સમૃદ્ધ બન્યાં. વળી, ગુરુકૃપાથી ગુરુગુણગીતો અને પ્રભુભક્તિગીતો રચવાની પ્રેરણા જાગી. લેખનકાર્યમાં પણ અવિહડ પ્રીતિ જાગી. સંયમી જીવનના સાતમા વર્ષથી ગીતો રચવાં લાગ્યાં. પ્રસંગગીતો બનાવવા લાગ્યાં. લેખોનું પ્રથમ પુસ્તક ધર્મસૌરભ’ અને ગીતોનું પ્રથમ ‘વસંતગીતગુંજન’ બહાર પડ્યાં. ત્યાર બાદ દીક્ષા જીવનસંવાદની બે પુસ્તિકાઓ પ્રકાશિત કરી સંસારી જીવન અને સંયમી જીવન વિશે પ્રકાશ પાડ્યો. આવા ગ્રંથોથી, ગીતોથી દીક્ષાપ્રસંગોએ ધર્મનો પ્રભાવ વ્યાપી વળતો. Personal Use Only Page #733 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ત્યારબાદ, ‘સુતેજપ્રસંગગીતો' અને ‘સુતેજભક્તિકુંજ' એ બે પુસ્તકો પ્રસિદ્ધ થયાં. દરમ્યાન, ગુરુભક્તિનાં પણ ઘણાં ગીતો રચ્યાં. ગહુંલીઓ પણ બનાવી. બ્લેક બોર્ડ' પર લખવા સુવાક્યોનાં ત્રણ પુસ્તકો-‘ધર્મઝરણાં’, ‘પુણ્યઝરણાં’અને ‘સદ્બોધઝરણાં’ નામે પ્રસિદ્ધ થયાં. પૂજ્યશ્રીના સંયમી જીવનનાં ૨૫ વર્ષ પૂરાં થતાં તેનો રૌપ્ય મહોત્સવ મુંબઈ-મુલુંડ મુકામે સંસારી કુટુંબીઓ તરફથી ઊજવાયો. તે પ્રસંગે પ્રવચનમાં મુલુન્ડ શ્રી પાર્શ્વચંદ્રગચ્છના આગેવાનો, તેમ જ ચિમનલાલ પાલિતાણાકર, ઉમરશીભાઈ પોલડિયા, વસનજી ખીમજી વગેરે કચ્છી આગેવાનોની આગ્રહભરી વિનંતીથી પૂ. ગુરુજીએ પૂ. શ્રી વસંતપ્રભાશ્રીજીને ‘સાહિત્યરત્ના’ બિરુદથી વિભૂષિત કર્યાં! તે પહેલાં પૂ. ગુરુજી તરફથી જ ‘સુતેજ’ એ ઉપનામ મળ્યું હતું. અંતરના તાર, રણઝણી ઊઠે એવી પ્રભુ-પ્રાર્થનાઓવાળું અને આત્મનિંદામય ૧૦૮ માળાના મણકા જેમ, મનમાળાના મણકા’ નામે પુસ્તક પ્રસિદ્ધ થયું. પચ્ચીશમી વીરનિર્વાણ શતાબ્દી પ્રસંગે ‘મંગલમ્ ભગવાન વીરો’ યાને ‘મહાવીર જીવન જ્યોત’ નામે વીરજીવન આલેખીને પ્રસિદ્ધ કર્યું, જેની પૂ. પાર્શ્વચંદ્રગચ્છ સ્થવીર પૂ. શ્રી રામચંદ્રજી મહારાજ, પૂ. શ્રી વિદ્યાચંદ્રજી મહારાજ તેમજ મનસુખલાલ તારાચંદ મહેતાએ પ્રસ્તાવના, આશીર્વચન વગે૨ે લખીને–સૌએ ભૂરિ–ભૂરિ પ્રશંસા કરી! શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ પણ પૂજ્યશ્રીના સારા પ્રશંસક હતા. વખતોવખત યોગ્ય પ્રોત્સાહન આપતા. એને લીધે પૂજ્યશ્રીનાં અન્ય માસિકો-સાપ્તાહિકો વગેરે સામયિકોમાં ઘણા લેખો પ્રકાશિત થતા રહ્યા. ધર્મલાભ' માસિકમાં ‘મહિલા મહોદય’ વિભાગનું સુંદર સંપાદન કર્યું. ‘સુનંદા-સુતેજ પુષ્પમાળા’નાં ચૌદ પુષ્પો બહાર પડ્યાં. પ્રથમ શિષ્યા શ્રી બિન્દુપ્રભાશ્રીજી, શ્રી પદ્મગીતાશ્રીજી, શ્રી મનોજિતાશ્રીજી અને શ્રી પાર્શ્વચંદ્રાશ્રીજી પોતપોતાનાં કાર્યોમાં પ્રવૃત્ત છે. તેમાં સાધ્વીજી શ્રી મનોજિતાશ્રીજી દીક્ષા લીધી ત્યારથી ૧૭ વર્ષથી પૂ. દાદીગુરુ શ્રી સુનંદાશ્રીજી મહારાજની સેવાભક્તિમાં નિમગ્ન હતાં. પૂ. શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજને લેખનકાર્ય ઉપરાંત જાપમાં પણ એટલી જ પ્રીતિ હતી. અરિહંત પદ અને પાર્શ્વનાથ પ્રભુના કોટિ ઉપરાંત જાપ કર્યા હતા. સંપૂર્ણ નવકારના કોટિ જાપ પણ પૂર્ણ કર્યા હતા. તે સિવાય પણ વિવિધ પ્રકારના જાપ લાખોના પ્રમાણમાં કર્યા હતા. વિ. સં. ૨૦૪૯નું ચાતુર્માસ પૂર્ણ થયે પૂ. સાધ્વીજી tooe મહારાજ જૈસલમેર તીર્થની યાત્રાએ પધારેલ. ત્યાં અપૂર્વ પ્રભુભક્તિનો લાભ લઈ બાડમેર તરફ પધારતાં હતાં, ત્યાં ડાબલા અને દેવીકોટ આવતાં વચ્ચે સાંગાનેરી પ્યાઉ પાસે સં. ૨૦૫૦, માગસર વદી ત્રીજના સવારે ૯ કલાકે તેઓશ્રી આકસ્મિક દેવલોક પામ્યાં. બીજા દિવસે–વદ ચોથના બાડમેર શહેરમાં દિવંગત સાધ્વીજીશ્રીનાં અંતિમયાત્રા અને અંતિમ સંસ્કાર કરવામાં આવેલ. આવાં વિદુષીરત્ન સાધ્વીજી મહારાજના આમ અચાનક ચાલ્યા જવાથી શાસનને અને સ્વસાધ્વી સમુદાયને ન પુરાય તેવી ખોટ પડી છે. (સંકલન : સા. શ્રી પાર્શ્વચંદ્રાશ્રીજી મહારાજ) તપોનિધિ । પૂ. સાધ્વીશ્રી નિરંજનાશ્રીજી મ. માંડવી તાલુકામાં કચ્છના કાશી તરીકે વિખ્યાત બનેલા કોડાય ગામે વિ. સં. ૧૯૭૫માં જન્મ લઈ કુળની પરંપરાને ઉજ્વલ બનાવી આત્મગુણોના વિકાસની સાધનાએ પ્રયાણ કરવાના અંતરિયે મનોરથ જાગ્યા અને સિદ્ધક્ષેત્ર પાલિતાણા તીર્થે વિ. સં. ૨૦૦૬ની સાલે પ્રવ્રજ્યાના પંથે સંચરી તત્ત્વજ્ઞા પૂ. સા. જગતશ્રીજી મ. સા.નાં ચરણે જીવન સમર્પિત કર્યું. પૂ.સા. નિરંજનાશ્રીજી નામ ધરાવી ગુરુસેવા, સ્વાધ્યાયરસિકતા, જ્ઞાનોપાસના એ આત્મશક્તિને ગુરુકૃપાના બળે અનુમોદનીય રીતે વિકસાવી. સ્વાશ્રયી જીવન અને કાર્યકુશલતા, અપ્રમત્તપણું એ જીવનના ગૌરવતા ભર્યા ગુણોનાં સ્વામિની બની તપના ક્ષેત્રે પણ જાણે હરણફાળ ભરી ન હોય તેમ સંયમજીવનને વરસીતપ-વર્ધમાન તપની ઓળીઓ અને ૮૩ વર્ષની જૈફ વયે પણ ૧૦૨૪ ઉપવાસ એકાંતરા કરી સહસ્રકૂટની તપસ્યા પૂર્ણ કરેલ છે. તપ દ્વારા અપ્રમત્તતા અને જીવનશુદ્ધતા-આત્મનિર્મલતાને પામી ચારિત્રજીવનની અર્ધશતાબ્દી દીર્ઘપર્યાયને પાર પામી ગયાં છે. ૬ શિષ્યા, ૪૦ પ્રશિષ્યા ગણના વડેરા એટલું જ નહીં પણ પૂ. સા. જગતશ્રીજી ગુરુરાજના પટ્ટધરા શિષ્યા તરીકે આજે ૯૨ વિરતિધારી વિપુલપરિવારના ગુરુણી તરીકેના માનભર્યા સ્થાને બિરાજે છે. આવા તપના તેજે ઝળહળતાં, પ્રકૃતિથી શાંત સમભાવી એવા પુણ્યાત્માના જીવનના ગુણાંશો પામી સ્વજીવનની ધન્યતા અનુભવીએ એ જ ભાવના સહ પૂજ્યશ્રીનાં ચરણે પાવન વંદના.......! Page #734 -------------------------------------------------------------------------- ________________ ૧૦ માતૃહૃદયા–મહા તપસ્વી-ત્યાગી પૂ. સાધ્વીવર્યાશ્રી સર્વોદયાશ્રીજી મ. પરમ પૂજ્ય દાદા ગુરુદેવશ્રી લબ્ધિસૂરિજી મહારાજના વરદ્ હસ્તે વિ. સં. ૨૦૦૭માં ઝઘડિયા તીર્થમાં દીક્ષા ગ્રહી, પૂ. શ્રી સર્વોદયાશ્રીજી મહારાજે પોતાની સંયમયાત્રાનો પ્રારંભ કર્યો. એમનું સંસારી નામ શાંતાબહેન. માતા ભૂરીબહેન અને પિતા સમજુભાઈનાં પુત્રી શાંતાબહેનનું લગ્ન જેઠાભાઈ ઝવેરીના સુપુત્ર તિભાઈ સાથે થયું હતું. સાસુ ચંદનબહેનના ધર્મસંસ્કારથી અને શ્રી પૂજ્યોના વ્યાખ્યાન-શ્રવણે વૈરાગી બનેલાં શાંતાબહેને ૩૬ વર્ષની યુવાવસ્થામાં પોતાનું અને પોતાનાં સંતાનોનું જીવન ગુરુચરણે ધરી દીધું. આજે પણ તેમની રત્નત્રયી જેવી ત્રણ પુત્રીઓ-પૂ. સા. શ્રી રત્નચૂલાશ્રીજી, પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી (પૂ. બહેન મહારાજ સા.), પૂ. સા. શ્રી શુભોદયાશ્રીજી સુંદર ધર્મ-આરાધના કરી રહ્યાં છે. પૂ. સાધ્વીવર્યા શ્રી સર્વોદયાશ્રીજી મહારાજનો જીવનમંત્ર એક જ હતો, ‘ગુર્વાશા આરાધન.' ગુર્વાશાને સદાય શિરસાવંધ બનાવવી, વિનય–વિવેક અને વૈયાવૃત્ય દ્વારા નિર્મળ સંયમનું સુંદર પાલન એ જ કર્તવ્ય બની રહેવું જોઈએ. સહજસ્વભાવી કાર્યદક્ષતા અને લઘુલાઘવી ક્રિયાકલા દ્વારા અપૂર્વ ભક્તિ-સેવાવૈયાવૃત્યનો તેઓશ્રીને અપૂર્વ લાભ મળેલ હતો. કોઈ પણ વ્યક્તિને ધર્મમાર્ગે જોડવાની તેમની હૈયાઉકલત હતી. આને લીધે એક વાર આવેલ વ્યક્તિ ફરી વાર તેમનાં દર્શને આવે જ. નાનાં નાનાં બાળસાધ્વીજીઓ અને વયોવૃદ્ધ સાધુભગવંતો પર એમનો એટલો નિર્મળ પ્રેમ વહેતો કે ‘મા'ની મમતાનો અનુભવ થાય. તેથી જ પૂજ્યશ્રી સાધ્વી સર્વોદયાશ્રીજી કરતાં પણ જૈન જગતમાં ‘મા મહારાજ'ને નામે જ ઓળખાતાં હતાં. તેઓશ્રીનાં શિષ્યાઓમાં સાધ્વીશ્રી નયપદ્માશ્રીજી, શ્રી શુભાંશુયશાશ્રીજી, શ્રી સુધાંશુયશાશ્રીજી, શ્રી શીતાંશુયશાશ્રીજી, શ્રી કુલયશાશ્રીજી આદિ અને પ્રશિષ્યાઓમાં શ્રી દીપયશાશ્રીજી, શ્રી તારકયયશાશ્રીજી, શ્રી અક્ષયયશાશ્રીજી, શ્રી વિજ્ઞપ્તિયશાશ્રીજી, શ્રી મોક્ષયશાશ્રીજી, શ્રી તત્ત્વયશાશ્રીજી, શ્રી નમ્રયશાશ્રીજી, શ્રી કુંજનયશાશ્રીજી આદિનો વિશાળ પરિવાર છે. પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ તો તેઓશ્રીની ભક્તિ અને શાસનપ્રેમ નિહાળી ગદ્ગદ્ બની જતા અને તેમના પર વણમાગ્યા આશીર્વાદ વર્ષાવતા. મા મહારાજના મુખમાંથી પણ સદાય એક જ બોલ નીકળે, “મારી કાંઈ શક્તિ નથી, જે છે તે ગુરુકૃપા છે.'' ચતુર્વિધ સંઘ મા મહારાજ સદાય પ્રવૃત્ત અને કાર્યરત જોવાં મળતાં. આ જોઈ ભક્તગણ નવાઈ પામે અને કોઈ કોઈ પૂછે પણ ખરો કે, “મા મહારાજ, આખો દિવસ આપ કંઈક ને કંઈ કરતાં જ હો છો. શું આપને થાક નથી લાગતો?’’ ૭૭ વર્ષની ઉંમરે પણ એક યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ તરવરતી જોઈ કોઈ પૂછે, “મા મહારાજ! આટલો મોટો પરિવાર તો પણ આપ બધું કાર્ય કરો?’” મા મહારાજનો એક જ જવાબ, “હું કામ કરું, તો મારી કર્મનિર્જરા થાય. હું કરું તો મને લાભ મળે.' ત્યાગ તો તેમના જીવનનો મુખ્ય મંત્ર. વર્ષોથી મેવા-મીઠાઈ-ફૂટની બાધા. ગોચરીની માંડલીમાંથી હંમેશાં પહેલાં સૌ સાધ્વી મહારાજની ગોચરી કાઢી આપ્યા પછી પોતે વાપરે. તપ ઉપર અપૂર્વ પ્રેમ. ૭૫ વર્ષની ઉંમરે ત્રીજુ વર્ષીતપ કર્યું. તેમનાં આ તપ-ત્યાગના સંસ્કારો સાધ્વીગણે ઝીલ્યા છે. તેઓશ્રીના અપાર વાત્સલ્ય અને ભક્તિથી પ્રેરિત સાધ્વીજી ગીતપદ્માજીએ જીવનમાં ૨૬ માસક્ષમણ કર્યાં અને સાધ્વીજી દીપયશાશ્રીજીએ ૨૪ માસક્ષમણ કર્યાં. તેમના સમસ્ત સાધ્વીસમુદાયનાં માસક્ષમણનો સરવાળો કરીએ તો ૧૦૮ ઉપર જવા જાય. તેઓજીએ પણ પોતાના જીવનમાં ૨૧ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ચત્તરિ અટ્ટ દસ દોય તપ–અઠ્ઠાઈ– ૪ વર્ષીતપ, નવપદની ઓળી, વર્ધમાન તપની આયંબિલ ઓળી કરેલ છે. પ્રતિવર્ષ તેમની બે-ત્રણ અઠ્ઠમની આરાધના અવશ્ય હોય જ. વર્ષો સુધી જ્ઞાનપંચમીની આરાધના કરેલ. પૂજ્યશ્રીની જૈફ ઉંમરે તપમાં અપૂર્વ અપ્રમત્ત ભાવ જોવા મળતો. જેમ તેમનાં જીવનમાં તપ-ત્યાગ જોવા મળે તેમ, તેમની નીડરતા પણ અપૂર્વ કોટિની હતી. વિહારમાં પોતાનો સંથારો દરવાજા પાસે જ રાખે. કોઈ અજાણ્યું માણસ આવે તો તરત જ પારખી લે. ગમે તેવા પ્રસંગોને હિંમતથી અને નીડરતાથી પતાવે. બંગાળ પ્રદેશમાં વિહાર કરતાં હતાં, ત્યારે એક રાત્રે ડાકુઓ ચડી આવ્યા, પણ પોતાના નિર્મળ ચારિત્રના પ્રભાવે ડાકુઓને પોબારા ગણાવ્યા હતા. પૂજ્યશ્રીની અનુશાસનની લાક્ષણિકતા હતી—‘એક આંખમાં પ્રીતિ, બીજી આંખમાં ભીતિ.' શ્રીફળ બહારથી કડક હોય, પણ અંદરના કોપરાને અને મીઠા પાણીને સુરક્ષા મળે, તેમ તેમનું કડક અનુશાસન સંયમ-ત્યાગ-મોક્ષમાર્ગની સીધી સડક હતી. શ્રી લબ્ધિ-વિક્રમ-રાજયશ ગુરુવર નિશ્રાવર્તી અમારા સૌનાં પરમોપકારી પૂ. સાધ્વીવર્યા સર્વોદયાશ્રીજી મ. સા. (પૂ. મા. મ. સા.) મેરુત્રયોદશીના આદીશ્વર પ્રભુના નિર્વાણ કલ્યાણક દિને તા. ૮-૨-૯૪ મંગળવારના રાત્રે ૯-૩૦ મિનિટે અત્યંત Page #735 -------------------------------------------------------------------------- ________________ ૦૧૧ તવારીખની તેજછાયા. સમાધિપૂર્વક સાગરિક અણસણ સહિત ચઉવિહાર અટ્ટમના પચ્ચકખાણમાં મંત્રાધિરાજ નવકારમંત્રનું શ્રવણ કરતાં કરતાં અમદાવાદમાં કાળધર્મ પામ્યાં. ૪૪ વર્ષના સંયમજીવનની સાધનામાં ક્યારે પણ મોહનો પક્ષ કર્યા વગર શાસનપ્રેમને સદા ઉજ્વળ કરનારાં અમારાં ૪૪ સાધ્વીજી મ. સા.ના શિરછત્ર સ્વર્ગે સિધાવ્યાં. પૂજ્યશ્રીએ લબ્ધિ-વિક્રમ ગુરુવર સમુદાયના અનુપમ ગૌરવયુક્ત એક નાયકની શોભાને અનુરૂપ લબ્ધિ–વિક્રમ સમુદાયના ગૌરવની અભિવૃદ્ધિ કરનાર દીર્ધસંયમી પૂ. સા. સર્વોદયાશ્રીજી મ.ને ખૂબ સમાધિપૂર્વકની આરાધના કરાવી અમારા ઉપર ગણાતીત ઉપકાર કર્યો છે. પૂ. મા. મ. સા. પૂ. આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મ. સા.ને સદા પોતાના ધર્મપુત્ર સમા માનતા હતા. સાચે ધર્મપુત્રએ ધર્મજનનીને વિશ્વમાં અત્યંત દુર્લભ સમાધિની સાધના કરાવી ભવ–પરિભ્રમણ અલ્પ કરાવ્યું અને મોક્ષયાત્રાનો પ્રારંભ કરાવ્યો. ભારતના ખૂણે ખૂણેથી આવેલ ભક્તવર્ગે, અમદાવાદની સોસાયટીઓમાં ફેલાયેલ તેમના ગુરુભક્ત અને ચાહક વર્ગે બોલીઓનો આંક આશ્ચર્યજનક રીતે ઓળંગાવી દીધો. જીવદયાની પણ કલ્પનાતીત ટીપ થઈ અને એક મહાન પ્રસિદ્ધ અને સમુદાયનાયક આચાર્ય ભગવંત જેવું સુંદર બહુમાન પામી અંતિમ સમયને પણ શાસનનો એક ગૌરવવંત પ્રસંગ બનાવી દીધો. ગુજરાત રાજ્યના પ્રધાન શ્રી નરસિંહ અમીન તેમ જ ભાજપના ધારાસભ્ય અશોક ભટ્ટ ગુજરાતની સમસ્ત પ્રજા તરફથી પોતાની ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરી ગુજરાત રાજ્યની ધર્મમયતાની શોભા વધારી હતી. સૌ એક જ બોલ બોલી રહ્યાં હતાં–મા. મ. સા.નું ગજબનું પુણ્ય હતું. અમે તો સૌ કહીએ છીએ પુણ્ય પાછળ તેમના આત્માની વિશુદ્ધિનો સુંદર આદર્શ હતો. દિવસો–વર્ષો અને યુગો વીતશે પણ સદા જ્વલંત રહેશે તેમણે પ્રગટાવેલ શાસનપ્રેમ, આત્મઆરાધનાની જ્વલંત જ્યોતિ. બસ, શાસન માર્ગે સદા પ્રગતિ કરીએ એ જ શુભેચ્છાએ પૂ. સાધ્વી સર્વોદયાશ્રીજી મ. સા. ના ૪૪ સાધ્વીછંદ વતી સાધ્વી રત્નસૂલાશ્રીનાં વંદન.....અનુવંદન... ધર્મલાભ! સૌજન્ય : લબ્લિવિક્રમસંસ્કાર કેન્દ્ર વિક્રમતીર્થ સંસ્કૃતિભવન, અમદાવાદ. યોગનિષ્ઠા પૂ. સા.શ્રી ગુણોદયશ્રીજી મ.સા. હીરાની ખાણમાંથી ઉત્તમ હીરા પ્રાપ્ત થાય તેમ ભુજપુર ગામની ધન્યધરાએ ઉત્તમ હીરલા સ્વરૂપ મહાન સુસંયમી મહાત્માઓ જૈન શાસનને અર્પણ કર્યા છે. આપણે એવા જ પવિત્રાત્માને યાદ કરીશું કે જેઓ વિ. સં. ૧૯૭૭ના ભૂજપુરની ભાગ્યવંતી ધરાએ જન્મ લઈ જીવીબાઈ નામે ઉચ્ચ સંસ્કારોથી સભર જીવનઘડતર પામી, આગાર જીવનમાં પણ અણગાર તુલ્ય ત્યાગ-વૈરાગ્ય ભાવે રહેતાં વિ. સં. ૨૦૦૮માં એજ માદરેવતનની જન્મભૂમિ એ તત્ત્વજ્ઞા પૂ. સા. જગતશ્રીજી મ. સા.નાં ચરણે જીવન સમર્પિત કરી, પૂ. ગુણોદયશ્રીજી નામ ધરાવી, સંયમની સાધનામાં દૈનંદિન આત્મપરિણતિની ઉચ્ચતાએ આગળ ધપતાં રહ્યાં. જપયોગ સાથે મૌન તો એમની અત્યંત આત્મીય સાધના હતી. સંયમપર્યાયનાં ઘણાં ચાતુર્માસો દરમ્યાન સંપૂર્ણ મૌનપણે રહી આત્મસાધનાનાં અમૃતપ્યાલા પીધા છે અને સૌ શરણાગતો, દર્શનાર્થી ભક્તવર્ગને એનો રસાસ્વાદ પણ ચખાડ્યો છે. એમનું જીવન એક ઘેઘૂર કલ્પવૃક્ષ તુલ્ય હતું. એની છાયામાં આવતા દરેક પુણ્યાત્માઓ પોતપોતાની કક્ષા મુજબનું ઇચ્છિત ફળ મેળવતાં જ કારણ એ મૂળબીજ જ કરુણાદેષ્ટિમય હતું. કચ્છના મોટા આસંબિયા ગામે શ્રેષ્ઠીવર્ય શામજી જખુભાઈ ગાલાના મહાન સુકૃત સં. ૨૦૨૪માં ૨૭ ઠાણાને તેઓશ્રી દ્વારા ચાતુર્માસનો યોગ સંપ્રાપ્ત કરી સંયમજીવનને યોગ્ય શ્રેષ્ઠતમ તાલીમ અપાઈ હતી. એમની આવી અનેક ગુણગરિમા આજે પણ ગચ્છ કચ્છ જૈનશાસને પુષ્પવતું મઘમઘતી રહી છે. બાર શિષ્યા અને ૩૪ પ્રશિષ્યા આવા વિશાળ પરિવારના શિરછત્ર એ પવિત્રાત્માનાં ચરણે ભાવભરી વંદના! ખીલી ખુમારી ખંભાતમાં પ્રવર્તિની સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. બાળપણ હતું. ચંચળતાભર્યું, રૂઆબભર્યું, તેથી જ તો એ બાળકીને ઊઠતાંવેત ધરવો પડતો હતો. “ચા” નો કપ....! બાળપણમાં જીદ કરીને વિજય મેળવ્યો. યુવાનીમાં વૈરાગી બની વિજય પ્રાપ્ત કરનાર એ બાળકીનું સંસારી નામ હતું વિજયા! વાહ! શાબાશ! કહી શકાય કદાચ, જન્મ પણ જીત મેળવીને જ લીધો હશે એ ખમીરવંતી ખંભાતની ધરતીમાં, મહાશ્રાવિકા મૂળીબહેનની કુક્ષિએ, અંબાલાલભાઈના કુળમાં!!! જે કુટુંબે પંચપરમેષ્ઠિ અને નવપદના નવે પદની Jain Education Intemational Page #736 -------------------------------------------------------------------------- ________________ ૦૧૨ ચતુર્વિધ સંઘ અનેક ભવ્ય સુકૃતો દ્વારા જિનશાસનને ભેટો ધરી છે– બનાવી દીધો. માત્ર બનાવ્યો જ નહીં પણ આત્મસાતુ કર્યો. નૂતન જિનાલયો, જીર્ણોદ્ધારો, ઉપાશ્રયો, જ્ઞાનભંડાર, “કરવા જેવી સેવા, જીતવા જેવો પ્રેમ, દાખવવા જેવી દયા, સાધર્મિક ભક્તિ, અંજનશલાકા, પ્રતિષ્ઠા, મેરુમહોત્સવ જેવા ખાવા જેવો ગમ.” અદ્વિતિય મહોત્સવો! મુકામમાં ૪-૪ વડીલોની ખડે પગે સેવા કરતાં ક્યારેય એટલું જ નહીં, જે કુટુંબે ચાર-ચાર મહાત્માઓને સંયમ થાક્યા નથી. પૂ. દાદી ગુરુ મ. સુભદ્રાશ્રીજી મ. સા.ની ભક્તિમાં માર્ગે પ્રયાણ કરાવ્યું એવા ઉત્તમ કુળમાં પાંચ ભાઈઓ અને બે પાંચ વર્ષના સતત રાતના ઉજાગરા કરવા પડ્યા છે, તોય બહેનોની લાડકવાયી બની જન્મ લીધો. યુવાનીમાં મોહરાજાએ ક્યારેય અકળાયાં નથી, જેની અનુમોદના પૂ.પાદ સ્વયંપ્રભાશ્રીજી જાળ પાથરી અને એમાં ફસાયેલી બાળકી હરવા-ફરવામાં જ મ.સા. (પૂજ્યશ્રીની ભાભી મ.)ના મુખેથી અનેકવાર સાંભળવા મસ્તી માણવા લાગી. રાત્રે ખાતાં પણ જરાય ખચકાટ નહી અને મળી છે. બાલ્યવયમાં જ શેઠ શ્રી રમણલાલ વાડીલાલના સુપુત્ર ભક્તિ કર્યા બાદ મળેલા સમયમાં જ્ઞાનામૃતનું પાન કરતાં પ્રવીણભાઈ સાથે સગાઈ કરાઈ. ગર્ભશ્રીમંત સસુરાલ મળતાં કરતા, સંસ્કૃત વ્યાકરણ, મહાકાવ્યા, ન્યાય, કમ્મપયડા જ વિજયાના આનંદનો પાર ન હતો. બડી મસ્તીથી જીવતી હતી. મહાગ્રંથોનો અભ્યાસ કરી વિકતા કેળવી. આજે પણ ૬૯ વર્ષની લગ્ન લેવાની વાર હતી. એવામાં તો તેના ભાઈ હીરાભાઈ વયે પણ ગહન ગ્રંથોનું વાંચન કરી રહ્યાં છે. સગાઈ થઈ ગયા બાદ પ્રવચનગારૂડી પૂ. પાદ આ. ભ. સંયમ લઈને ભક્તિ, વિહાર, મોટા તપ વડે સુકોમળ ભુવનભાનુસૂરિ મ.સા. (તે વખતે ભાનુવિજય મ.)નાં વૈરાગ્ય- કાયાને કષ્ટો વેઠવા માટે વજથી ય વધુ કઠોર બનાવી દીધી છે પોષક પ્રવચન સાંભળી વૈરાગી બન્યા. કુટુંબીઓ પાસેથી પૂજ્યશ્રીના જીવનની તપ-ગાડીના ડબ્બાઓ છે ૮-૧૦-૧૧અનુમતિ મેળવી દીક્ષિત બન્યા. તેઓશ્રીના વરદ્ હસ્તે ઉપધાનની ૧૨-૧૪-૧૫–૧૬-૧૭–૨૦ ઉપવાસો, માસક્ષમણ, સિદ્ધિમાળ પહેરવાની મહેચ્છા જાગી...ભાઈ મ. ને વાત કરતાં પૂ. તપ, શ્રેણિતપ, ચત્તારિ આઠ-દશ-દોય વર્ધમાન તપની ઓળી ભાઈ મહારાજે પણ તક ઝડપી લઈ વાત મૂકી, “દીક્ષાનું નક્કી આદિ તેમ જ બીજાં નાનાં તપ પણ ઘણાં કર્યાં છે. ઉગ્ર તપ કરે તો માળ પહેરાવું” અને આ વિજયા કોઈની પાસે પણ પણ અપ્રમત્તપણે પોતે તો કર્યા પણ આશ્રિતવર્ગને પણ પ્રેરણા હારવાની વાત શું સ્વીકારે? મોહરાજા સામે ચડાભડી કરીને કરી ઉત્સાહિત કરી વાત્સલ્યાદિ દ્વારા કરાવ્યાં છે. એક વિજય પ્રાપ્ત કરવાની સાક્ષીરૂપે લઈ લીધું પાંચ વર્ષનું ઉપવાસની પણ શક્તિ ન ધરાવનારને શ્રેણિતપ જેવાં મોટાં તપ બ્રહ્મચર્યવ્રત!! અને હવે આવી ગઈ મેદાને મોહરાજા સામે!! કરાવ્યાં છે. કુટુંબીઓએ આ દૂધના ઊભરાને શમાવવા તરત જ લગ્નગ્રંથિથી પ્રતિકૂળતામાં જ અનહદ આનંદ માણે છે. એનું સચોટ જોડી દીધી. મોહરાજાના પક્ષે પોતાના માટે અત્યંત પ્રેમ અને દર્શન કરાવે છે. પૂજ્યશ્રીની વિશુદ્ધ સંયમચર્યા, મહાતપ અને રાગને ધારણ કરતા પતિદેવ હતા-સંપત્તિ હતી યુવાની હતી. ઉગ્રવિહારચય ગુજરાત, નિપાણી, બેલગાંવ, બેંગલોર, તેની સામે વિજયા જબરદસ્ત વૈરાગ્યને પુષ્ટ કરી અણિશુદ્ધ અંતરીક્ષજી, ભાંડકજી, માંડવગઢ, મોહનખેડા, કચ્છ, મહારાષ્ટ્ર, બ્રહ્મચર્ય પાળવા કટિબદ્ધ બની. ધન્ય છે એ પતિદેવને પણ!!! કર્ણાટક. એમ.પી., રાજસ્થાન, આબુ. પિંડવાડા ૨. ક્ષેત્રોમાં જેણે સહકાર આપ્યો! સાથે રહીને પણ બ્રહ્મચર્યનું પાલન કરી વિચરણ કર્યું. જૈનોનાં ઘર ન હોય ત્યાં જબરદસ્ત ઉગ્ર વિહારો વિજયા નામ સાર્થક કર્યું. કરતાં જોઈ મહારાષ્ટ્રકેશરી પૂ. પાદ યશોદેવસૂરિ મ. સા.એ મોહરાજા-ધર્મરાજાનું તુમુલ યુદ્ધ ચાલ્યું. કોના પક્ષે તેમને આવતાં આવકાર્યા. વિજય થશે તે જાણવા સૌ કોઈ તત્પર હતાં, પણ આ તો સાર્થક વર્તમાન જૈનશાસનને સંઘર્ષમાંથી સમાધાનના માર્ગે લાવી નામને વરેલી વિજયા હતી. મોહરાજા હારી ગયા......દીક્ષાની શાંતિ-સમતા બક્ષનારા વર્ધમાન તપોનિધિ પૂ. પાદ આ. ભ. અનુમતિ મળી ગઈ અને સં. ૨૦૧૧ વૈશાખ સુદ-૭ના દિવસે ભુવનભાનુસૂરિ મ.સા. ના મુખમાંથી નીકળેલાં ઉદ્ગાર, “આ વિજયા મૂળીબહેનની દીકરી મટી પૂ. પાદ રંજનશ્રીજી મ.સા.ની તો જંગે–બહાદુર છે!!!” (પાછળથી પ્રવર્તિની બન્યાં હતાં) શિષ્યા પૂ. સા. વસંતપ્રભાશ્રીજી સ્થિરતા, ધીરતા, ગંભીરતા, વીરતા, અડગ નિર્ણયતા બની. પૂ. ગુરુદેવોનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. જીવનમંત્ર અને નમ્રતા એ તો જીવનવસંતની અદ્ભુત સૌંદર્યશ્રી છે. Jain Education Intemational Page #737 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૧૩. | ગમે તેવા આક્રમકોથી ફરવાની કે હારવાની વાત તો પ્રેમસૂરિ મહારાજે પણ તેમના પરાક્રમને “આણે વિજયા નામ દૂર રહી, એની સામે ઝઝૂમીને સફળતા પ્રાપ્ત કરીને જ રહે. સાર્થક કર્યું” એમ કહી બિરદાવ્યું હતું. યાદ આવે છે. પૂજ્યશ્રીના દાદી ગુરુ મ.ના આત્મશ્રેયાર્થે કરેલ તપસ્વીરત્ન સ્વ. પૂ. પાદ આ. ભ. ત્રિલોચનસૂરિ મ.સા. મહોત્સવ–પ્રસંગની સ્થિતિ. તથા પોતાના ગુરુદેવ સ્વ. પૂ. પાદ પ્રવર્તિની રંજનશ્રીજી મ. સા.ભયંકર કફનું એલાન હતું અને આ બાજુ પોતાની તથા નાં શુભાશિષે પૂજ્યશ્રીને પ્રવર્તિની પદ સુધી પહોંચાડ્યાં. નાનાં બધાં સાધ્વીજી મ. ની તીવ્ર ભાવના હતી ભવ્ય વરઘોડાના પૂજ્યશ્રીના જીવનમાં સરળતા, નિખાલસતા, લઘુતા ઘણો આયોજનની. સહુ મૂંઝાયાં, પણ ગુરુદેવ ન તો હાર્યા....ન દીર્ધપર્યાય ને મોટો પરિવાર હોવા છતાં ઠસ્સો–આડંબરનો ગભરાયાં અને સહુને કહ્યું, “ચિંતા ન કરો......આપણો વરઘોડો અભાવ ને અત્યંત સાદગી, ગુરુ ભગવંતો પ્રત્યે ભક્તિ, સંયમની નીકળશે.” અને પૂજ્યશ્રીની વચનસિદ્ધિમાં જેમને શ્રદ્ધા હતી કાળજી વિ ગુણોને જોઈ સિદ્ધાંત દિવાકર પૂ. પાદ ગચ્છાધિપતિ એવાં તેમનાં બે પૂ. વડીલ ગુરુબહેનો પૂ. પાદ પ્ર. ઇન્દ્રશ્રીજી શ્રી જયઘોષસૂરિ મહારાજા તથા પ્રશાંતમૂર્તિ પૂ. પાદ આ. ભ. મ.સા. તથા પૂ. વિનયપ્રભાશ્રીજી મ. સાહેબે કીધું, “બસ વસંતે રાજેન્દ્રસૂરિ મ. સાહેબે સહર્ષ અનુમતિ આપી અને પૂ. પાદ આ. કીધું છે એટલે બધું થશે જ ચિંતા ન કરો” અને શાનદાર ભ. રાજેન્દ્રસૂરિ મ.સા. તથા પૂ. પાદ આ. ભ. હેમચન્દ્રસૂરિ વરઘોડો નીકળ્યો પણ ખરો. ઓહ! કેવો જીત્યો છે. ગુરુબહેનોનો મ.સા.ના વરદ્ હસ્તે સંવત ૨૦૫૯ કા. વ. ૪ના શુભ દિવસે પણ પ્રેમ! ૬૪ છોડના ઊજમણા સહિત ૧૦,૦૦૦ થી વધુ માનવમેદનીની વરસાદના દિવસો નજીક આવી ગયા હતા. કટોકટીનો હાજરીમાં અને વિશાળ સંખ્યામાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની સમય હતો. મુંબઈ ચાતુર્માસાર્થે જવું અત્યંત આવશ્યક હતું. કોઈ | નિશ્રામાં ભવ્યાતિભવ્ય પ્રવર્તિની પદવી થઈ. આ ભવ્ય જવા તૈયાર ન થયું. ત્યારે પૂ. ગુરુદેવે જવા માટે બીડું ઝડપ્યું. મહોત્સવમાં જેઓ નિશ્રા પ્રદાન ન કરી શક્યા તેઓનો પણ એક ત્યારે તો એક પૂ. મહાત્માએ કહ્યું પણ ખરું, “હિંમત કરો છો, જ અવાજ હતો “ખરેખર! યોગ્ય પાત્રને, યોગ્ય વ્યક્તિના હાથે, પણ વરસાદ તમારું સ્વાગત કરશે,” પણ આ તો હતા પૂ. યોગ્ય પદવી અપાઈ, તેનો અમને અનહદ આનંદ છે.” વડીલોનાં કૃપાજન. પૂ. પાદ પ્રવ. રંજનશ્રીજી મ.સા.નો હાથ આજે પણ અનેક સાધ્વીઓના યોગ અને ક્ષેમ કરતાં મુકાયો માથે અને ઉગ્ર વિહાર કરી પહોંચી ગયાં સમયસર પ્રવર્તિની પદને યોગ્ય રીતે વહન કરી રહ્યાં છે. ઉગ્ર સંયમ તપની મુંબઈ. કેવી મેળવી છે ગુરુકૃપા!!! આરાધના દ્વારા ૬૮ વર્ષની વયે અપ્રમાદપણે સાધના કરી જીવન નિપાણી જેવા ક્ષેત્રમાં શાનદાર ચાતુર્માસ કરી કાયમી સફળ કરી રહ્યાં છે. ખૂબ દીર્ધાયુ બની સ્વપરની આરાધના ખૂબ આયંબિલ ખાતું કરાવ્યું. લોકોની અપાર શ્રદ્ધા અને પ્રેમ સંપાદન સાધે, સધાવે એ જ હૃદયની અત્યંત શુભાભિલાષા અને કર્યાની સાક્ષી પૂરે છે આયંબિલ ખાતા પર અપાયેલ નામ “શ્રી શાસનદેવને પ્રાર્થના. વસંતપ્રભાશ્રીજી આયંબિલ ભવન.' સાગરના નીર ગાગરમાં સમાય ના”—આ છે પૂજ્યશ્રીના સાંનિધ્યમાં આવનારના દિલની શ્યામલતા ગુરુદેવના ગુણોની ગરિમા. દૂર થઈ ધવલતા પ્રગટે છે. અસમાધિમાંથી સમતા, પ્રસન્નતાને કથા છે આ ખમીરવંતી બાળાની! ! ! જેણે ખમીરવંતી ખીલવી શકે છે. ટૂંકમાં હતાશ થયેલાને હિંમત આપતી, પતિતને ખંભાતની ધરાને અને જિનશાસનની ખુમારીને પામી ખુબૂ પાવન બનાવતી પૂજ્યશ્રીની વાણીની ગંગામાં સ્નાન કરી કંઈક ફેલાવી ખુમારીભર્યું જીવન જીવી રહ્યાં છે. આત્માઓ સંયમમાર્ગ ગ્રહણ કરી સુંદર આરાધના કરી રહ્યા છે. –દિવ્યયશાશ્રીજી પૂજ્યશ્રીનાં શિષ્યા-પ્રશિષ્યા સતત તેમના સાંનિધ્યને રાગ-વિરાગમાં પરિણમ્યો રાજિમતીના માર્ગને ઝંખી રહ્યાં છે, જેનું કારણ છે પૂજ્યશ્રીનું વાત્સલ્ય, પ્રેમ, ગ્રહણ કરી સરસ્વતીબહેન નિરાભિમાનતા, કરુણા. લગ્ન બાદ પણ વૈરાગ્યને ટકાવી, દઢ મનોબળને કેળવી, સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી થયાં સંયમમાર્ગે પ્રયાણ કરતાં જોઈ બ્રહ્મચર્યનિષ્ઠ પૂ. પાદ આ. ભ. સંવત ૨૦૦૮ની સાલ છે. આસો માસ છે. સ્થંભનપુરની Jain Education Intemational Page #738 -------------------------------------------------------------------------- ________________ ૦૧૪ પવિત્ર ભૂમિ છે. જૈનશાળાનો ઉપાશ્રય છે. ઉપધાનતપની આરાધના ચાલી રહી છે. નાણ મંડાયેલ છે. ઉપધાનતપના તપસ્વીઓનો બીજા અઢારિયામાં પ્રવેશ થઈ રહ્યો છે. પાટ ઉપર બિરાજમાન છે જેન સંઘના મહાન આચાર્યદેવ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી. મહારાજા ઉપધાનતપના તપસ્વીઓ સાથે એક સત્તર વર્ષની યુવતી પણ નાણની ચારે બાજુ પ્રદક્ષિણા દે છે ચૈત્યવંદનાદિ ક્રિયાઓ પૂર્ણ થયા પછી પૂજ્ય આચાર્ય ભગવંત તેને જીવનભરનું બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચરાવે છે. સાથે જ સભામાં પૂજ્યશ્રી જાહેરાત કરે છે કે “આ બહેન વર્તમાનકાળની રાજીમતિ છે, જેની સાથે આ બહેનનું સગપણ થયેલ છે અને લગ્નની તૈયારી થઈ રહી હતી તે યુવાન ચાર મહિના પૂર્વે જ મુંબઈ મુકામે સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે ચારિત્રનો સ્વીકાર કરી મુનિરાજશ્રી પદ્મવિજયજીના શિષ્ય મુનિશ્રી હેમચંદ્રવિજયજી થયેલ છે. તેની પાછળ તેમના આ વાગ્દત્તા પણ ચતુર્થ વ્રત સ્વીકારી એ જ પંથે જવાની તૈયારી કરી રહ્યાં છે.” આખી સભા સમાચાર સાંભળતાં સ્તબ્ધ થઈ. સૌએ ખૂબ ઉલ્લાસથી આ બહેનને વધાવ્યાં. ચાલો તેમનો થોડો ઇતિહાસ તપાસીએ. ખંભાતના સુશ્રાવક વાડીલાલ બાલચંદ જરીવાળાનાં પત્ની જૈકોરબહેનની કૂખે સંવત ૧૯૯૧ના કારતક વદ ૬ ના પુણ્યદિવસે એક પુત્રીને જન્મ આપ્યો. યોગ્ય દિવસે “સરસ્વતી’ નામ આપવામાં આવ્યું. કાળનો પ્રવાહ અખ્ખલિતપણે વહી જાય છે. વર્ષો પસાર થતાં વાર લાગતી નથી. સ્થંભનપુરની પુણ્યભૂમિના કારણે પ્રભુદર્શન-નવકારશી આદિ સંસ્કારો બાળપણમાં પ્રાપ્ત થાય છે. ૫ વર્ષની ઉંમર થતાં સરસ્વતીબહેનને નજીકની શાળામાં ભણવા મૂક્યાં. આ વખતે તેમને સાથે ભણતી બે બાળાઓ જયા અને વિજયા સાથે સખીપણું થયું. આમ તો આ બહેનો મુંબઈ રહેતી. ખંભાતમાં જ માણેકચોકમાં રહેતાં શ્રાદ્ધવર્યા મૂળીબહેન અંબાલાલની એ પુત્રીઓ હતી. અંબાલાલભાઈ વ્યવસાયાર્થે મુંબઈ રહેતા, પરંતુ તે વખતે વિશ્વયુદ્ધના કારણે મુંબઈ પણ ભયથી થરથરતું હતું. તેથી અંબાલાલભાઈનું કુટુંબ પણ મુખ્ય બે ભાઈઓને વ્યવસાયાર્થે મુંબઈ રાખી ખંભાત આવેલ અને આ બહેનો ખંભાત કન્યાશાળામાં ભણવા દાખલ થયેલ. સરસ્વતીબહેનને આ બે બાળાઓ સાથે પરિચયસખીપણુ થતાં તેમના ઘરે અવર-જવર ચાલુ થઈ. એ વખતે આ ચતુર્વિધ સંઘ બાળાઓના થોડાક જ મોટાભાઈ હીરાભાઈ પણ ખંભાત જ હતા અને સ્કૂલમાં અભ્યાસ કરતા હીરાભાઈની ઉંમર લગભગ ૧૧૧૨ વર્ષની અને સરસ્વતીબહેનની ઉંમર લગભગ ૯-૧૦ વર્ષની છતાં ગમે તે અગમ્ય કારણસર બંનેને એકબીજા પ્રત્યે અંતરંગ આકર્ષણ થયા કરતું. નિર્દોષ ઉંમરનો એ સ્નેહ આગળ જતાં વધવા માંડ્યો. બે વર્ષ પછી તો હીરાભાઈ વગેરે આખું કુટુંબ પાછું મુંબઈ જતું રહ્યું પણ વતનના કારણે વેકેશનમાં કે બીજા કોઈ વ્યાવહારિક પ્રસંગોમાં ખંભાત અવારનવાર આવવાનું થતું. બંનેનાં હૃદય અત્યંત નિકટ આવવાં લાગ્યાં. પ્રેમમાં પરસ્પર વૃદ્ધિ થવા માંડી અંતે એક જ જ્ઞાતિના હોઈ વડીલોએ જ તેમનાં પરસ્પર સગપણ કર્યા. બંને અત્યંત આનંદિત થયાં. એ વર્ષ હતું સંવત ૨૦૭૧નું. હીરાભાઈની ઉંમર ૧૬ તથા સરસ્વતીબહેનની ૧૪ વર્ષ હતી. માણસ ધારે છે કંઈક. કુદરત કરે છે કંઈક! ભવિતવ્યતા અને નિયતિને કોઈ ઓળખી શકતું નથી. બંને હૈયાં અત્યંત ઉલ્લસિત છે પણ કુદરતને બંનેનો સંસાર માન્ય ન હતો. તેથી ત્યાં જ એક આશ્ચર્યકારી ઘટના બની. સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પોતાના અંતરના આશીર્વાદ સાથે પોતાના અત્યંત વિનીત અને સમર્પિત શિષ્ય વિદ્વાન–તપસ્વી ઉગ્રસંયમી મુનિશ્રી ભાનુવિજયજીને પરિવાર સાથે મુંબઈ મોકલ્યા છે. તેમની વૈરાગ્યસભર વાણીએ મુંબઈમાં જબરદસ્ત આકર્ષણ જમાવ્યું. સં. ૨૦૦૫માં ઈટર સાયંસની પરીક્ષા આપી. હીરાભાઈ કોલેજ છોડી ઝવેરાતની દુકાનમાં લાગી ગયા છે. તેમને પણ પૂજ્યશ્રીની વાણીનું આકર્ષણ થયું. પૂજ્યશ્રીની વાણીનું શ્રવણ ચાલુ થયું. સંસારનું હૂબહૂ વર્ણન.નરક-નિગોદનાં દુઃખો....જન્મ-મરણનાં દુઃખો... આધિ-વ્યાધિ-ઉપાધિઓ વગેરેના વર્ણન સાથે જ અરિહંત પરમાત્માના અનંત ઉપકારની વાતો, વળી પૃથ્વીચંદ્ર-ગુણસાગર ધનાઅણગાર શાલિભદ્ર વગેરેનાં વર્ણનોથી અત્યંત વૈરાગ્યભરપૂર પૂજ્યશ્રીની વાણીના પ્રવાહથી આખી સભા પ્લાવિત થતી અનેક યુવાનોનાં હૃદયમાં પણ ગડમથલો ચાલુ થઈ ગઈ. હીરાભાઈના હૈયામાં પણ આ વાણીએ અસર ઊભી કરી દીધી. ચાતુર્માસ પૂર્ણ થયે વધુ છ મહિના વિચરી ત્રણ મુમુક્ષુઓને વૈ. વદ ૬ના દીક્ષા આપીને પૂજ્યશ્રી પોતાના ગુરુદેવ પાસે પાલિતાણા પહોંચી ગયા. આ બાજુ મુંબઈમાં ગોડીજી ઉપાશ્રય પૂ. આ. પ્રતાપસૂરિ મ., પૂ. ઉપા. ધર્મવિજયજી મ. વગેરે પધાર્યા. તેમના પણ ભગવતીસૂત્રના તાત્ત્વિક પ્રવચનથી હીરાભાઈને વૈરાગ્ય વધવા માંડ્યો. લાલબાગ ઉપાશ્રય Jain Education Intemational Page #739 -------------------------------------------------------------------------- ________________ ૦૧૫ તવારીખની તેજછાયા મુનિરાજશ્રી માનતુંગવિજયજી મ. ચાતુર્માસ પધાર્યા. તેમની પણ આગમભાવિત વાણીનું પણ અવારનવાર શ્રવણ કર્યું. વૈરાગ્યની વૃદ્ધિ થવા માંડી પણ પૂર્વના સ્નેહના તીવ્ર સંસ્કારના કારણે સંસારત્યાગનો નિર્ણય થઈ શકતો ન હતો. પુણ્યોદય જાગ્યો. આગમ રહસ્યવિદ્ પૂ. ભાનુવિજયજી મ. પાલિતાણા ચાતુર્માસ કરી સુરતમાં ત્રણ યુવાનોની દીક્ષા કરી મુંબઈ પધાર્યા. પૂજ્યશ્રીની વાણીનું પાન પુનઃ શરુ થયું. વળી આ વખતે તો પૂજ્યશ્રીનો વ્યક્તિગત પરિચય થયો. રોજ રાત્રે પ્રતિક્રમણ કરી પૂજ્યશ્રી પાસે યુવાનોની મંડળી ગોઠવાતી હતી. આમાં હીરાભાઈનું પણ સ્થાન હતું. પૂજયશ્રીની યુવકોને રોજ સંયમ માટેની પ્રેરણા થવા માંડી. વિશેષ પુણ્યોદય જાગ્યો. સિદ્ધાંતમહોદધિ આચાર્ય ભગવંત પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ વિશાળ પરિવાર સાથે સં. ૨૦૦૭ના વૈશાખ સુદ-૩ના પુણ્યદિવસે લાલબાગ ઉપાશ્રયમાં (ભલેશ્વર) પ્રવેશ કર્યો. હવે તો આચાર્ય ભગવંતનો પણ પરિચય થયો. તેઓની બ્રહ્મપુનીત દૃષ્ટિનાં અંજામણ થવા માંડ્યાં. પણ હજી મન ડામાડોળ છે. જે વ્યક્તિ જોડે બાળપણથી પ્રેમ અને એના કારણે સંબંધ બાંધ્યો છે તે તરફ મન ખેચાય છે, બીજી તરફ પૂજ્ય ગુરુદેવના પ્રવચનથી સંસારની ભયંકરતા જણાતાં હૃદય કંપી ઊઠે છે. ઘણી વાર સંયમના ભાવ થાય તો વળી પાછો સંસારનો સ્નેહ જોર કરે અને મન સંસારતરફ વળે. આમ મન બંને તરફ ફંગોળાતું. મનની ભૂમિ પર મોહરાજા અને ધર્મરાજા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. છેવટે ગુરુદેવોની કૃપાથી ધર્મરાજાનો વિજય થયો. મનમાં એવી સ્કૂરણા થઈ કે, “જેના પર અત્યંત સ્નેહ છે તેનું પણ સંસારમાં પડવાથી શું હિત થવાનું? જ્યારે જે સંયમ માર્ગથી સમસ્ત જગતનું હિત થાય તે સંયમથી તે વ્યક્તિનું પણ હિત જ થશે. એ પણ કદાચ સંયમમાર્ગે આવી જશે. પરમાત્માના માર્ગથી સૌનું હિત જ થાય.” છેવટે એક પવિત્ર દિવસે પરમ બ્રહ્મચર્યમૂર્તિ પૂજ્ય ગુરુદેવશ્રી ભાનુવિજયજી મ. સા.ના પુણ્ય હસ્તે જીવનભરનું બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચરી લીધું અને મન નિશ્ચિત થઈ ગયું. થોડા દિવસમાં ઉપધાન તપ કર્યો. પૂર્ણ થયે થોડા જ દિવસોમાં અન્ય મુમુક્ષુઓ સાથે સમેતશિખરાદિ કલ્યાણકભૂમિની યાત્રાઓ કરી. મન હવે સંયમ માટે ખૂબ ઉલ્લસિત થઈ ગયું. ખંભાત જવાનું થયું. સરસ્વતી બહેનને મળવાનું થયું. એમને પણ સંયમ માટે સુંદર પ્રેરણા કરી દેઢ કર્યા. મુંબઈ આવ્યા. માતાદિને હજી મોહ છૂટતો ન હતો છતાં મક્કમતાના કારણે સૌએ અનુમતિ આપી. સંવત ૨00૮ જેઠ સુદ ૫-હીરાભાઈની દીક્ષા થઈ. પૂ. પં. પદ્મવિજયજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી હેમચંદ્રવિજયજી થયા. આ બાજુ બાળપણથી ઊભી થયેલી પ્રીતમાં અવરોધ આવતાં સરસ્વતીબહેનને ખૂબ આઘાત લાગ્યો. હૃદય અત્યંત વ્યથિત થયું. બાળપણથી સ્થંભનતીર્થની ધર્મભૂમિના કારણે થોડા ધર્મના સંસ્કારો હતા જ પણ વિશેષ ચારિત્રની ભાવના નહીં, પણ એક નિર્ણય મક્કમ હતો કે “હૃદયમાં એકને સ્થાન આપ્યું છે હવે બીજાને આપવું નથી.” કુટુંબીઓના અન્યત્ર સગપણ માટેના ભારે આગ્રહ છતાં મન મક્કમ રાખ્યું. છેવટે વડીલબંધુની સહાયથી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના પુનીત મુખે નાણ સમક્ષ ખંભાત જૈનશાળાના ઉપાશ્રયમાં જાહેરમાં જીવનભરનું બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચારી લીધું. ખંભાતમાં કન્યાશાળાના ઉપાશ્રયમાં પૂ. સાધ્વીજી-શ્રી ઇન્દ્રશ્રીજી મહારાજે તેમનો હાથ પકડ્યો સુંદર પ્રેરણાઓ કરી. અભ્યાસ ચાલુ કરાવ્યો. વૈરાગ્યના ભાવ પ્રબળ થવા માંડ્યા. કુટુંબીઓએ તેમની મક્કમતા જોઈ અનુમતિ આપી અને છેવટે સંવત ૨૦૧૧ વૈ. સુ. ૭ પોતાના જ નણંદ વિજયાબહેનની સાથે સંયમનો સ્વીકાર કરી સાધ્વીજીશ્રી ઈદ્રશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી બન્યાં. નણંદ વિજયાબેન સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી બન્યાં. તેઓ સાધ્વીજી શ્રી રંજનશ્રીજીનાં શિષ્યા થયાં. આમ નિર્દોષ પ્રેમ સંયમમાં પરિણમ્યો. સમર્પિતભાવ સાથે ચારિત્ર લીધા પછી ગુરુવિનયની ખૂબ સાધના કરી સાથે વૈયાવચ્ચમાં પણ અજોડ બન્યાં. બંને ગુણ સાથે સ્વાધ્યાયાદિ શરૂ કર્યો. સંસ્કૃત બે બુક કાવ્યો-વાચનો વગેરે સુંદર અભ્યાસ કર્યો. દશવૈકાલિકસૂત્ર, ચાર પ્રકરણ, ૩ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહતુસંગ્રહણી, ક્ષેત્રસમાસ, વીતરાગ સ્તોત્ર, જ્ઞાનસાર, વૈરાગ્યશતક, સિંદુરપ્રકર, યોગશાસ્ત્ર ૪ પ્રકાશ વગેરે અનેક ગ્રન્થો કંઠસ્થ કર્યા. અનેક ગ્રંથોનું વાંચન કર્યું. સ્તવન, સક્ઝાયમાં તો તેમની માસ્ટરી છે. લગભગ શતાધિક સ્તવનો સક્ઝાયો તથા પર્યુષણાદિનાં મોટાં સ્તવનો બધું જ કંઠસ્થ કર્યું છે. રાગ અત્યંત સુંદર, તેથી પોતાની સાથે અનેકને ભક્તિમાં જોડે છે. તેમના મુખે સ્તવન સજઝાય સાંભળી અનેકનાં હૈયાં ડોલી ઊઠે છે. જીવનમાં તપ-ત્યાગની પણ અદ્ભુત આરાધના કરી રહ્યાં છે. જ્ઞાનપંચમી, ભગવાનનાં કલ્યાણકો-૩૨ વિજયના ભગવાનના ૩૨ ઉપવાસ, નવકારમંત્રના ૬૮ ઉપવાસ, કર્મપ્રકૃતિના ૧૫૮ ઉપવાસ, ધર્મચક્ર તપ, કર્મસદન તપની ૮ Jain Education Intemational Page #740 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઓળી, ત્રણ ચોવીશીના ભગવાનના ઉપવાસ, ૯૬ જિનના ઉપવાસ, વર્ષીતપ, વીશસ્થાનક તપ, નવપદજીની ઓળી સતત, તથા વર્ધમાનતપની ૬૩ ઓળી સુધી પહોંચ્યાં. જીવનભર કેરી– ત્યાગ, સૂકો મેવો, ફૂટ-ત્યાગ વગેરે....ત્યાગમાં પણ પરાકાષ્ટાએ પહોંચ્યા. પોતાના ગુરુની ૪૨ વર્ષ સુધી અખંડ સેવા કરી...પોતાની અનેક શિષ્યા-પ્રશિષ્યા હોવા છતાં ગુરુની સેવા જાતે જ કરી. બીજા વૃદ્ધ વડીલોની તથા ગ્લાન વગેરેની સેવા ખૂબ જ કરી અદ્ભુત નિર્જરા સાધી છે. * નિઃસ્પૃહતા અપૂર્વ કોટિની છે, કોઈ પણ વસ્તુની તેમને સ્પૃહા નથી. માન-સન્માનથી સદા દૂર રહે છે. આમ છતાં તેમના પુણ્યથી ૨૯ શિષ્યા-પ્રશિષ્યાનો પરિવાર આજે તેમનો છે એ સહુનાં યોગ–ક્ષેમને સુંદર રીતે આજે પણ કરે છે. વાત્સલ્યપૂર્ણ હૃદયના કારણે શિષ્યાઓમાં પણ તેમના પ્રત્યે ભક્તિ–બહુમાનનો ભાવ સુંદર જળવાઈ રહ્યો છે. અસાતાવેદનીય કર્મના ઉદયે ક્યારે-ક્યારે કંઈક-કંઈક તકલીફો આવતાં, તે અત્યંત સમાધિપણે ભોગવે છે. ૭૦મા વર્ષની ઉંમરે ૫૦મા વર્ષના સંયમ પર્યાયમાં અપ્રમાદપણે રોજ કલાકો સુધી પરમાત્માની ભાવયાત્રા, જાપ, સ્વાધ્યાય તપ-ત્યાગ વગેરે સુંદર આરાધના કરી જીવનને સફળ કરી રહ્યાં છે. દીર્ઘાયુષ્યવાળા બની સ્વ-પર આરાધના કરે– કરાવે તેવી શાસનદેવને પ્રાર્થના. સ્વયંની પ્રભાથી લોકોને પ્રભાવિત કરનાર, મહાન સમતાનાં સાધક, નમ્રતાના પૂજારી પૂ. પાદ ગુરુદેવશ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.નાં ચરણોમાં ભાવભરી વંદના. વહેતુ પાણી સદા નિર્મળ રહે છે તેમ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિમાં વિચર્યાં. ખંભાત બોરસદ, સાવરકુંડલા, પાટણ, વઢવાણ, નેર, માલેગાંવ, જલગાંવ, અમલનેર, સાદત, અમદાવાદ, વડોદરા વગેરે સ્થળોએ ચાતુર્માસ કરી અનેકનાં હૈયામાં ધર્મસંસ્કારોનાં સિંચન કર્યાં. તેમના સંયમજીવનના દર્શન માત્રથી અનેક લોકો ધર્મ પામે છે. ત્યાગ-વૈરાગ્યના અદ્ભુત પરાક્રમી પૂ. સા. શ્રી પુષ્પલતાશ્રીજી મહારાજ સિદ્ધાંતમહોદધિ, જિનશાસન-જ્યોતિર્ધર, શાસનશિરતાજ, કર્મ-સાહિત્ય-નિષ્ણાંત, સુવિશાલગચ્છાધિપતિ, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ..... તેઓશ્રીના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ, અનેકાન્તદેશનાધ્યક્ષ ચતુર્વિધ સંઘ ન્યાયશાસ્ત્ર-શિરોમણિ પરમપૂજ્ય આચાર્યદેવેશ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ.....તેઓશ્રીના શિષ્ય મેવાડદેશોદ્ધારક, મહાન તપસ્વી પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ મેવાડ આદિ પ્રદેશોમાં વિચરી રહ્યા છે. તેઓના સાંસારિક ભાઈ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજ મારવાડ-ગુજરાતમાં વિચરી રહ્યા છે. પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી પુષ્પલતાશ્રીજી મ. તપસ્વીરત્ના છે. વિ. સં. ૨૦૦૮ના જેઠ સુદ ૧૪ના ભાગવતી પ્રવ્રજ્યાપૂર્વક રત્નત્રયીની પ્રાપ્તિ કરીને અનેક ભવ્યાત્માઓને સંયમમાર્ગનું દિગ્દર્શન કરાવ્યું છે. અહો! કેવો અદ્ભુત પૂજ્યશ્રીનો વૈરાગ્ય ! એક મહિનાના બાલ દશરથને છોડીને અનરણ્ય રાજાની જેમ પૂજ્યશ્રીએ ૧। વર્ષના પુત્રની મમતાનો ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કર્યું, ધન્ય છે પૂજ્યશ્રીના મહાન પરાક્રમને ! પૂજ્યશ્રીએ ૧૬ ઉપવાસ, ૧૩ ઉપવાસ, ૫૦૦ આયંબિલ, ૩ માસી તપ આદિ અનેક પ્રકારે તપધર્મની આરાધના કરી ત્યાગમાર્ગને દીપાવ્યો છે, તો ‘ઉત્તરાધ્યયન', આચારાંગાદિ ટીકા', ‘દશવૈકાલિક’, ‘વીતરાગસ્તોત્ર', ‘પંચસંગ્રહ’ આદિનો શાસ્ત્રાભ્યાસ કરી ચારિત્ર ધર્મને ઉજાળ્યો છે. પૂજ્ય તપસ્વિની સાધ્વીજી મહારાજશ્રી પ્રવર્તિની બાદની શ્રી પુણ્યરેખાશ્રીજીનાં ગુરુણી છે. આ નીચેના ચાર ચરિત્રો મહારાષ્ટ્ર દેશોદ્ધારક ૩૬ કરોડ નવકાર મહામંત્રના જાપક, વૈરાગ્ય-વારિધિ, આ.ભ. યશોદેવસૂરિજી મ.સા.ના સમુદાયના છે. હાલમાં પ.પૂ. આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન આ.ભ. રાજેન્દ્રસૂરિજી મ.સા.ના આજ્ઞાવર્તી સાધ્વીજી ભગવંતો છે. પરમતપસ્વી શ્રમણીરત્ન પૂ.સા. શ્રી વિનિતાશ્રીજી મ.સા. દેવ દુર્લભ મનુષ્યભવને સાર્થક કરનારા, સંયમ અને તપ સમતાના આરાધક, વિવિધ નિયમના ધારક તથા પરોપકારાદિ અનેક ગુણના નિધિ પૂ.સા. શ્રી વિનિતાશ્રીજી હતા. સૌરાષ્ટ્રની પુણ્યધરા મૂળી ગામમાં વિ.સં. ૧૯૯૮ મહા Page #741 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૦૧૭, સુદ ૯ના દિવસે માતા જાસુદબેન અને પિતા પરસોત્તમભાઈના દિવસોમાં પણ નાદુરસ્ત તબિયતની પરવા કર્યા વિના ૮૨મી કુળમાં જન્મ થયો. ગુણોચિત્ત એવું વિમલાબેન નામ પાડ્યું. ઓળી કર્મ સાથે લડતા ઝઘડતા રહી પૂર્ણ કરી. એ ઉપરાંત બાલ્યવયથી પ્રભુભક્તિ ધાર્મિક અભ્યાસ સાથે વ્યવહારિક જ્ઞાન એકાંતરે ૧૦૦૮ આયંબિલ, વરસીતપ, ધર્મચક્ર તપ એ સિવાય મેળવ્યું. ધાર્મિક સંસ્કારના રંગથી યુવા અવસ્થામાં પહોંચ્યા. કેટલીયે તપશ્ચર્યાઓના તેઓ સ્વામી હતા. અંતરમાં શુભભાવના સંયમ કબહી મીલે સસનેહી! પણ માતા શાસનપ્રભાવક આત્માઓ જૂજ મળે. આરાધક ઘણા પિતાના આગ્રહથી શ્રાદ્ધગુણ સંપન રાણપુરવાળા ધર્મરસિક મળે. પ્રભાવક આરાધક આત્મામાં રહેલી આચારની દઢતા એ રસિકભાઈ મોદી સાથે લગ્ન થયા. ધારેલું ન થાય અને ન ધારેલું ઘણાને પાડી દે છે. સ્વયંના આચારો, સ્વાધ્યાય, જાપ, થાય તે સંસાર. થોડા જ સમયમાં રસિકભાઈ સમાધિ સાધી આરાધનાઓમાં પ.પૂ. ગુરૂમાની કડકાઈ અજોડ હતી. સાથોસાથ ગયા. સંસારની અનિત્યતા અનુભવાઈ. આવી પડેલી વિરહ વાચના, પ્રેરણામાં પણ માસ્ટરી હતી. ખૂબ ગૂઢ પ્રશ્નોનો પણ અવસ્થામાં જીવનને ધર્મમાં વાળી દીધું. તેમાં પરમ તપસ્વી પૂ. ચપટીમાં ઉકેલ આપી શકે એવી તો તર્ક શક્તિ, વ્યક્તિ જોઈને પં. શ્રી કાન્તિવિજયજી મ.સા. ના સંવેગ વૈરાગ્ય નીતરતાં તેને પ્રેરણા કરવાની અજબની સૂઝ બુઝ હતી. આ બધું જોઈને પ્રવચનો સાંભળીને સંયમ માર્ગે સંચરવા કતનિશ્ચયી બન્યા. સૌની લાગે કે કદાચ કોઈ ભાવિ મહાન વ્યક્તિત્વનું તેજ છુપાયેલું ન અનુમતી મેળવીને વિ.સં. ૨૦૧૨ના વૈ.સુ. ૭ના પ.પૂ.પં. હોય! કાંતિવિજયજી મ.સા.ના શુભ હસ્તે ભવ્ય દીક્ષા થઈ. ૩૬ કરોડ છેલ્લી અવસ્થા સુધી પણ તત્ત્વજ્ઞાનરૂપી સરોવરમાં ડૂબેલા નમસ્કાર મહામંત્રના પરમ આરાધક, મહારાષ્ટ્ર કેસરી આ.ભ. રહેતાં.....મૈત્રી, પ્રેમ, કરૂણા, વાત્સલ્યાદિ અનેક ગુણોના સ્વામી પ.પૂ. યશોદેવસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તીની માતૃહૃદયા હતા! જે કોઈ તેમની પાસે આવે તેને વૈરાગ્ય અને સંસારની વિદુષી સાધ્વીરત્ના પ.પૂ. રોહીણાશ્રીજી મ.સા.ના ચરણોમાં અસારતાનો ઉપદેશ આપતા અને સંયમ માર્ગે આવવા ઉત્સુક જીવન સમર્પિત કર્યું. કરતાં. જેના પરિણામે પોતે છ-છ શિષ્યાઓના ગુરૂમાતા બન્યા. ત્યારબાદ શરૂ થઈ સત્ત્વ વૈરાગ્ય તપસ્યા વિનય વિવેક છેલ્લું ચાતુર્માસ અમદાવાદમાં શાંતીનગર મુકામે હતું. તે વખતે ક્રિયાદઢતા સાધનાની વણથંભી યાત્રા.....વિનય એવો કે ગમે તેમને ૮૨ મી ઓળી ચાલુ ને તેમાં જોરદાર તાવ-ઉધરસનો તેવાનું પણ મસ્તક ઝૂકી જાય. શિષ્યના હૃદયમાં ગુરૂ હોય તે ઉચાળો મારતા ડૉ. ને બતાવતા ખબર પડી કે ટી.બી. નો રોગ ધન્ય છે પણ ગુરૂના હૃદયમાં જો શિષ્ય વસી જાય તે તો ને તેમાં વળી બીજા સ્ટેજમાં છે છતાં એલોપેથી દવા નહીં લેવાનું ધન્યાતિધન્ય છે. આવા જ ભાગ્યના સ્વામીની બન્યા પ.પૂ. સત્ત્વ જબરજસ્ત હતું. તેઓ હંમેશા કહેતા મને સરસ સમાધિ ગુરૂમા, ૫.પૂ. દાદી ગુરૂ મ.સા.ની અપ્રતીમ સેવા અને અનર્ગલ રહે છે માટે તમારે સહુએ મને ઊંચું આલંબન આપવું. વિ.સં. વરસતી કૃપાથી તેમનું સંયમ જીવન અસ્મલિત પણે વૃદ્ધિવંત ૨૦૫૭ના આસો વદ ૧૦ના દિવસે બપોરે ૧૧.૨૫ મિનિટે રહ્યું. સાથે સાથે ગુરૂ સમર્પિતતા પણ ગજબની હતી. ગુરૂદેવને ચતુર્વિધ સંઘના શ્રી મુખે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા કરતા લગભગ ક્યારેય પોતાની ઇચ્છા દર્શાવી નહોતી, પરંતુ જિનાજ્ઞા આત્માની સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં ૬૭ વર્ષની વયે ૪૬ વર્ષનું ને ગુર્વાજ્ઞાને જ જીવનમંત્ર બનાવ્યો હતો. ગુરૂની ઇચ્છા, ગુરૂનું સુદીર્ધ નિર્મળ સંયમ પર્યાય પાળીને અપૂર્વ સમાધિ સાધી ગયા. વચન એ જ મારું જીવન કર્તવ્ય. દીક્ષાના દિવસથી જ આજીવન શિષ્યા સમુદાયને વજઘાત સમાન દુઃખ થયું. અનેક પૂજ્યોએ, ફૂટ, મેવા, મીઠાઈ, ફરસાણાદિનો સંપૂર્ણ ત્યાગ કર્યો. ફક્ત બાહ્ય વડીલોએ આશ્વાસન આપી સાંત્વના કરી. શ્રી સંઘે ભવ્ય પાલખી ત્યાગ જ નહી, અંદરથી આહાર પ્રત્યેની જબરજસ્ત ઉદાસીનતા સાથે સ્મશાન યાત્રાની વિધિ કરી. સામુદાયિક દેવવંદન પણ પ્રગટાવી. વૈયાવચ્ચમાં તો તેમનું પ્રભુત્વ હતું જ. સમુદાયમાં ગુણાનુવાદ થયા. દીર્ધ સંયમની–તપની અનુમોદનાર્થે વાસણામાં ક્યાંય પણ કોઈપણ સાધ્વીજી મ.સા. બિમાર થાય અને જો યાદગાર જિનભક્તિ મહોત્સવ ઉજવાયો. વૈયાવચ્ચની તક મળે તો ખુશીથી એ પળોને તેઓ બરાબર વસુલ કરી લેતા. બધા કામો ગૌણ કરીને બિમારની વૈયાવચ્ચ કરવી પ. પૂ. પ્રવર્તિની સાધ્વી એ પ્રભુઆજ્ઞાનું પાલન છે. શ્રી રંજનશ્રીજી મહારાજ તપસ્યા એ તો જાણે એમનો પ્રાણ હતો. જીવનના અંતિમ જૈન ધર્મના સ્થંભ સમાન સ્થંભનપુર જેવી પાવનકારી Jain Education Intemational Page #742 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભૂમિમાં પિતા દલપતભાઈના ઉત્તમ કુળમાં અને માતા મંગુબેનની કુક્ષિમાં સં. ૧૯૭૦ શ્રા.સુ. ૩, શનિવાર, તા. ૨૫૧-૧૯૧૪ના મંગલમય દિને જન્મ લીધો. ખૂણામાં પડેલો નાનકડો હીરો શું ઝળક્યા વગર રહે ખરો? એ નાનકડી બાળકીનું નામ પાડ્યું માણેક. એ ભોંયરા પાડામાં રહેલી માણેક એટલે જ જાણે ગુણોની પેટી જોઈ લો. વ્યવહારિક શિક્ષણ સાથે આધ્યાત્મિક શિક્ષણ પણ આપવામાં આવ્યું. ખંત અને ચીવટથી ટુંક સમયમાં ધાર્મિક અભ્યાસ કર્યો. “જ્ઞાનસ્ય ફલં વિરતિ” એ ઉક્તિ જાણે જીવનમાં જડાઈ ગઈ. માણેકબેનની જ્ઞાનવૃદ્ધિની સાથે સંયમભાવના પણ વિકસીત બનતી ગઈ. વિષયરૂપી વમળમાં અને કષાયરૂપી કીચડમાં ફસાયેલી જીવનનૌકાને ઘૂઘવતા સંસાર સાગરથી પાર ઉતારવાની ઝંખના થઈ. ત્યાગ માર્ગની તમન્ના, ઝંખના અને ઉત્સુકતા પેદા થઈ. પોતાની ભાવના માતા-પિતા પાસે વ્યક્ત કરી પણ પોતાની લાડલી બુદ્ધિશાળી પ્રતિભા સંપન્ન પુત્રીને આમ સંયમ પંથે વળાવવા માટે સ્વજનો મંજૂર ન થયા. મોહરાજાનું સામ્રાજ્ય કોને નથી ભુલાવતું? સ્વજનોના પક્ષે હતા મોહરાજા. તો માણેકબેનના પક્ષે હતા ધર્મરાજા. ઉભયનું તુમુલ યુદ્ધ ચાલ્યું. દીક્ષા પંથે ન જવા ઘણાંય પ્રયત્નો થયા. ઘણા દૃઢ નિશ્ચયી માણેકબેન વધુ મક્કમ બન્યા. પરંતુ મોહાધીન સ્વજનોની સંમતિ ન મળી. કરુણા હૃદયી માણેકબેનના હવે પાપ તાપ અને સંતાપથી ભરેલા તેમજ છકાય જીવોના કતલખાના સમાન સંસારમાં વધુ ખપત રહી શકે તેમ ન હતા. ગુપ્ત રીતે નિકળી પડ્યાં. છોડ્યો ગૃહવાસ! જઈ ચઢ્યાં યે પાવન તીર્થ સકરપુરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની શીતળ છાયામાં અને પહેરી લીધો પરમાત્માનો ભેખ! બની ગયાં વીતરાગ શાસનના અણગાર......અને દીર્ધસંયમી બ્રહ્મચર્ય નિષ્ઠ પૂ.પા. પ્રવર્તિની ચંદ્રશ્રીજી મ.સા.ના શિષ્યા સમભાવી પૂ.પા. સુભદ્રાશ્રીજી મ.શ્રીના ચરણોમાં જીવન સમર્પિત કર્યું અને માણેકબેન બન્યાં......શ્રી રંજનશ્રીજી મહારાજ. દીક્ષાના પ્રથમ દિવસથી જ ગુરૂસમર્પણના મહાન પૂજારી બન્યાં સ્વાધ્યાય સહનશીલતા અને સમતાના ત્રિવેણી સંગમને આત્મસાત્ કર્યો. સંયમી દેહ આસેવન શિક્ષા અને ગ્રહણ શિક્ષા રૂપી હાર વડે સુશોભિત કરી દીધો. ઇચ્છાકારાદિ દવિધ સમાચારી રૂપી મુગટને ગુર્યાજ્ઞા તાત્તિ રૂપી રેશમની દોરી વડે બાંધી દીધો. આમ પાંચ મહાવ્રત અષ્ટ પ્રવચન માતાદિ આભૂષણોથી ભૂષિત બની. સાચા અર્થમાં (સંસારી મટી) For Private ચતુર્વિધ સંઘ મહારાજા બની ગયાં. બાલ્યકાળથી વાત ઓછી, કામ ઘણું કરવાનો સ્વભાવ હોવાથી સારોય દિવસ જ્ઞાન-ધ્યાન અને ભક્તિમાં પસાર થતો. પૂ. વડીલ સા. આણંદશ્રીજી મહારાજ અને દાદી ગુરૂ સા. ચંદ્રશ્રીજી પૂ. ગુરૂમાતા સા. સુભદ્રાશ્રીજી મ., માસીગુરૂ, ગુરૂબહેનો અનેક માળીઓ દ્વારા સંયમનું સિંચન થતાં આ પુષ્પ દિવસે દિવસે ખીલવા અને વિકસવા લાગ્યું. અપ્રમત્ત અને ઉત્સાહ પૂર્વકની ગુરૂવર્ય અને વડીલોની ભક્તિમાં રક્ત બન્યાં. જેના કારણે પૂ. ગુરૂદેવશ્રીની અસીમ કૃપાદૃષ્ટિ...... વડીલોની અમીદ્રષ્ટિનો મેઘ આ પુષ્પ પર નિરંતર વરસવા લાગ્યો અને ગુરૂદેવ જ્ઞાની બન્યાં!....... તપસ્વી બન્યાં!.......ભક્તિકારક બન્યાં !.......મહાન બન્યાં! સ્વયં પોતે શિષ્યામાંથી ગુરૂ બન્યાં અનેક આત્માના ઉદ્ધારક બન્યાં. અનેક શિષ્યોના પોતે ગુરૂ હોવા છતાં પણ ઊભા ઊભા વિધિ સહિતની ક્રિયા, આયંબિલ ઉપવાસાદિ વિવિધ તપશ્ચર્યા સ્વાધ્યાય નૂતન અભ્યાસ વિ.માં જરાય ઊણપ નહિ બલ્કે વધુ ને વધુ તલ્લીન બન્યાં. ૭૦ વર્ષની વયમાં પણ ૧૨ તિથિ આયંબિલ, વીશ વિહરમાન જિનનો તપ ચાલુ જ હતો. પોતે તપ કરવા છતાં નવકારશી કરનાર લઘુ સાધ્વી પ્રત્યે પણ પૂર્ણ પ્રેમ અને વાત્સલ્ય ભાવ અખંડ હતો. આ એક પુષ્પ અનેક નવાં પુષ્પોનું સર્જન કર્યું. આગળ વધતાં અનેક શિષ્યા-પ્રશિષ્યાઓ રૂપી પાંદડીઓ વધવા છતાં પણ નહિ કોઈ મોટાઈ, નહિ કોઈ આડંબર કે નહિ કોઈ અહંકાર. પોતાના પૂ. ગુરૂદેવ ઘણો સમય અસ્વસ્થ લગભગ બેભાન અવસ્થા જેવા રહ્યાં ત્યારે તેમને વપરાવવું પડતું. સ્પંડિલ માતરૂં બધું જ કરાવવું પડતું છતાં દરેક સેવાને ઉલ્લાસ પૂર્વક સ્વયં પોતે જ કરતાં. જેમ ઇન્દ્ર મહારાજા હું જ કરૂં એ ભાવનાથી પંચરૂપ કરી પ્રભુ પાસે આવે છે તેમ પૂ. ગુરૂદેવની ભક્તિ હું પોતે જ કરૂં......મારી ફરજ છે એમ જાણી મન દઈ દિલથી ખૂબ ઉલ્લાસથી કરતાં ભક્તિ માટે ખંભાત ગામમાં ૨૦-૨૦ વર્ષ રહ્યાં. કેટલીય નવી શિષ્યાઓના લાભ, આ લાભ આગળ તુચ્છ ગણ્યા. આમ સૌ વડીલોને સંપૂર્ણ સમાધિ આપી છેલ્લી પળ સુધી સુંદર નિર્યામણા કરાવી. આવા અનેક વિનયાદિ ગુણોથી અલંકૃત પૂજ્યશ્રી પ્રીતિપાત્ર કૃપાવંત બની રહ્યા. અનુક્રમે વિશાળ શિષ્યા-પ્રશિષ્યા ગણ ને વહન કરતાં દરેકને સંયમ યોગોમાં વાત્સલ્યથી જોડતા સાચા અર્થમાં પ્રવર્તિની બન્યાં. ખરેખર ધન્ય છે આ અનોખી Personal Use Only Page #743 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા માટીના ગુરુદેવને! આટલા ઉચ્ચપદે બિરાજમાન થયા છતાંય નહિ કોઈ ભપકો.....નહિ કોઈ ઠાઠ......નહિ કોઈ માન....નહિ કોઈ ટેવ......કે નહિ કોઈ ચટ. દરેક આશ્રિતો પ્રત્યે અનહદ વાત્સલ્યભાવ. કુણુ દિલ, દરેક વખતે નાના સાધ્વીજીઓને એક જ શિક્ષા આપતા કે “કોઈના દિલને દુભવશો નહિ, ગૃહસ્થ અધર્મ ન પામે તેની ખાસ કાળજી રાખજો. શાસનની અપભ્રાજનાનો તથા પાપનો ભયંકર ડર રાખજો. કોઈ વિજાતીય સાથેનો વધુ પડતો પરિચય કરશો નહીં......'' સ્વયં પોતે અપ્રમત્તપણે આખોય દિવસ આરાધનામાં મગ્ન રહેતાં. ૬૦ વર્ષ સુધી સુંદર આરાધના-સાધના કરી કરાવી એક પુષ્પ અનેક ગુણો રૂપી સોડમ પ્રસરાવી રહ્યું ત્યાં તો એ કા. સુ. ૧૩ની રાત્રે નિષ્ઠુર એવા કાળરાજાએ તરાપ મારી..... રાતના ૧૧ વાગે પૂ. ગુરૂદેવે લઘુશંકા ટાળી ૧૨ વાગે ઊઠ્યા..... રોજના નિયમ પ્રમાણે ૧૨ વાગ્યાના ૧૨ નવકાર ગણ્યા અને એકાએક ગભરામણ થઈ. સહવર્તી સાધ્વીજીએ નવકાર વિ. શરૂ કર્યા..... ડૉક્ટર તથા પૂજ્યશ્રીના ભાઈ વિ.ને બોલાવવા કહ્યું પણ સદાય નિર્લેપ રહેલ પૂ. ગુરૂદેવે કહ્યું, “કોઈની જરૂર નથી.” સતત સાધનામય જીવન જીવનારા એવા સાધકને કોઈના સાથની જરૂર ન હતી. ૧૨ ક. ૨૦ મી. માં તો ગજબની ગેબી રમત રમી ગયા એ યમરાજા! .......ચાલ્યા ગયા ગુરૂદેવ! ......અનંતની વાટે...... એકલા અટુલા !.......નિરાધાર મૂકીને....... કરમાઈ ગયું મુરઝાઈ ગયું......એ પુષ્પ અને પૂર્ણ થઈ કથા પુષ્પની....ઉદ્ભવી વ્યથા અંતરની........જીવનનો સાર સમાધિ પામી ગયા. પ.પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી રોહિતાશ્રીજી મ.સા. શ્રી જિનશાસનનું ગગનમંડલ પ્રકાશને પાથરનારા અને અંધકારને વિખેરનારા તારલાઓથી સમૃદ્ધ અને ભર્યું-ભાદર્યું જ હોય છે. કાળે કાળે અનેકવિધ સિતારાઓ પોતાની ચમકદમકથી તે–તે સમય ખંડને અજવાળી જતા હોય છે. જિનશાસનના ગગનાંગણમાં ચમકેલો આવો જ એક સિતારો એટલે વાત્સલ્ય હૃદયા પૂ. સાધ્વીજી શ્રી રોહિતાશ્રીજી મ. ધર્મનગરી અમદાવાદમાં વિ.સં. ૧૯૬૭ના આસો વદ ૧૨ (વાઘબારસ)ના દિને જન્મ થયો. વાઘ જેવી શૂરવીરતા દ્વારા કર્મ સત્તાને ધૂળ ચાટતી કરી દેવાના લક્ષણ સાથે જાણે જન્મ્યા ન હોય! માતા ચંદનબેનના ખોળે અને પિતા રૂપચંદભાઈના For Private ૧૯ હાથે રમેલી ઉછરેલી આ બાળકી મંજુલા ઉત્તરોત્તર ધર્મ સંસ્કાર પામ્યા. ગુણોમાં ઉદાતા, સહૃદયતા અને ગંભીરતા તો જાણે સાથે લઈ આવ્યા ન હોય!! બગીચાની માખી ઉકરડામાં બેસી શકે નહીં તેમ વિરાગની વાટે સંચરવા જન્મેલો આત્મા રાગના ખાબોચિયામાં ડૂબી કેમ શકે? કુટુંબીના આગ્રહવશે સંસારના બંધનમાં બંધાવા છતાં સતત સંઘર્ષરત રહી સ્વજનોની અનુમતિ મેળવી વિ.સં. ૨૦૦૨ વૈશાખ સુદ ૧૧ વડોદરા મુકામે પ.પૂ. સાધ્વીજી શ્રી કલ્યાણશ્રીજી મ. (ડભોઈવાળા)ના ચરણોમાં જીવન સમર્પિત કરી. સાધ્વીજી શ્રી રોહિતાશ્રીજી મ. બન્યા. અષ્ટ પ્રવચનમાળાનું પાલન, મહાવ્રતોમાં સાવધાની અને જ્ઞાનાદિમાં સતત લીન બન્યા.....અત્યંત સરળ સ્વભાવ, ભદ્રિક હૃદય, સદા પ્રસન્ન મન એમની અનેરી પહેચાન બની છે. કાળક્રમે બીજમાંથી વડલો પેદા થાય તેમ ૮૦ થી અધિક શિષ્ય-પ્રશિષ્યાઓના સમુદાયના સર્જક અને સંવર્ધક બન્યા. શિષ્ય-પ્રશિષ્યાઓના બાહ્ય-આત્યંતર જીવનના ઉત્તમ શિલ્પી બની રહ્યા. હિતશિક્ષા કે ઠપકો પણ એવી મધુર રીતે આપે કે સાંભળનારની પ્રસન્નતા સહેજ પણ ઘટે નહીં. માતાનું વાત્સલ્ય અને પિતાનો પ્રેમ બન્ને વરસાવનારા તેઓ મહાત્માઓની ભક્તિ માટે સદૈવ તત્પર રહેતા. આરાધના અને ઉપયોગમાં સતત અપ્રમત્તભાવે રમતા. તે જ પ્રમાણે સ્વ૫૨ની સમાધિ માટે ખૂબ જ સાવધાન રહેતા. અનેક નાની–મોટી વા વગેરેની બિસારીઓ વચ્ચે પણ સહનશીલતાના યોગે અપૂર્વ સમાધિભાવ અને પ્રસન્નતા ઝળકતા જોવા મળતા. પુણ્ય-પ્રભાવ અને પ્રતિભા પણ જબરદસ્ત.....શારીરિક પ્રતિકૂળતાના યોગે છેલ્લા ૧૦ વર્ષથી પિંડવાડામાં જ સ્થિરવાસ રહેવા છતાં નિઃસ્પૃહતાના યોગે સંઘના તમામ સભ્યોના ઉછળતા બહુમાન ભાવને પ્રાપ્ત કર્યો હતો. આવું પંચાચારમય જીવન જીવી ૯૧ વર્ષે પિંડવાડા મુકામે વૈશાખ સુદ ૧૦ તા. ૨૧-૫-૨૦૦૨ના સમાધિમય રીતે સ્વર્ગવાસ પામ્યા. પંચાચારમય જીવન જીવી જનારા સાધ્વીરત્નાના ચરણોમાં ભાવભર્યા વંદન. ૫.પૂ. વિદુષી સાધ્વીજી શ્રી રોહિણાશ્રીજી મહારાજ સ્થંભન તીર્થની પુણ્યભૂમિમાં માતુશ્રી મણિબહેનની કુક્ષિએ વિ.સં. ૧૯૭૦માં જન્મ થયો. પૂર્વભવના તથા માતુશ્રીના ગળથૂથીના સંસ્કાર તથા પૂજ્ય ગુરૂ ભગવંતોના પ્રવચન અને Personal Use Only Page #744 -------------------------------------------------------------------------- ________________ ૦૨૦ ચતુર્વિધ સંઘ શ્રવણથી, સાધ્વીજી ભગવંતોના સત્સંગના પ્રભાવે ધર્મશ્રદ્ધા દઢ હતા. સહુને તેમના સ્વભાવથી વહાલા બની ગયા હતા. બની. આચારોનું પાલન ચુસ્તપણે કરતા. પિતાશ્રી એ અન્તિમ અવસ્થામાં કહ્યું હતું તારે આ મોહાધીન પરિવારજનોએ દીક્ષાની ભાવના જોતાં ૧૪ સંસારમાં રહેવા જેવું નથી અને પિતાશ્રી અને માતાશ્રીના હૃદયની વર્ષની બાલ્યવયમાં લગ્નના બંધને બાંધી દીધા પરંતુ વિધિના ભાવનાને અનુસરી કોકીલાબેને અનેક સાધ્વી ભગવંતના પરિચય લેખ જુદા હતા. ૧૪ મહિનામાં વૈધવ્ય આવ્યું. સંસારની પછી દીક્ષા લેવાનું નક્કી કરેલ અને ૨૦૨૦માં વે. સુદ બીજી અનિત્યતાનું ભાન થયું. વૈરાગ્યનો રંગ ઘેરો બન્યો. પરંતુ દશમના કોકીલાબેનની દીક્ષા આ મંગલપ્રભ વિ તે ટાઈમે પછી સસરાજીએ સંયમ માટે રજા ન આપી. ઘણી મહેનત, ત્યાગ મંગલપ્રભસૂરિના આશીર્વાદ અને આજ્ઞાથી બે તિથિના આ. અને સત્ત્વને વિકસાવતા ૩૨ વર્ષની ઉંમરે રજા મળી. વિ.સં. રામચન્દ્રસૂરિના પટ્ટા, આ. મુક્તિચન્દ્રસૂરિના હસ્તે તેઓશ્રીની ૨૦૦૨, વૈ.વ. ૧૦ ખંભાતમાં પ.પૂ.આ. શ્રીમદ્ દીક્ષા થઈ અને તેઓશ્રી આ. લાવણ્યશ્રીના શિષ્યા સા. વિજયજંબુસૂરીશ્વરજી મહારાજના હસ્તે પૂ. કલ્યાણશ્રીજી મ.ના નલિનીયશાશ્રીજી બન્યા. દીક્ષા લઈ પોતાના શાંત માયાળુ, શિષ્યા બન્યા. તપ, ત્યાગ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ રચાતા ભક્તિના સ્વભાવથી સહુના પ્રેમ જીતી લીધા પોતાના પરિચયથી પ.પૂ.આ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની કૃપાદૃષ્ટિ અન્ય ટુકડીમાં દીક્ષા લે તો તેઓએ આશીર્વાદ દીધા. આજે ભલે મળી અને વૈરાગ્ય તેમજ સંયમપાલનમાં ઉત્તરોત્તર દેઢ બન્યા. દીક્ષા બીજી ઠેકાણે પણ લે સાધ્વીઓ આજે મારા ઉપકારી ગુરુ વિ.સં. ૨૦૧૮માં શ્રમણી જીવનના વિશેષ યોગક્ષેમ માટે સા. નલિની યશાશ્રીજી છે. તેઓએ દીક્ષા લઈ સા. પ.પૂ.આ. શ્રીમદ્ વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજને સંયમ નલિનીયશાશ્રીએ માસખમણ, સોળ ઉપવાસ તેમજ અનેક તપો જીવનરથના સારથી બનાવાયા, ત્યારથી તો સંયમજીવનનો સૂર્ય સાથે વર્ધમાન તપની ૭૪મી ઓળી પૂર્ણ કરી. મધ્યાહૂં તપવા લાગ્યો. ૨૦૩૫માં પોતાની સંસારી ભાણેજ મંદાબેન સેવંતીલાલ શિષ્યા પરિવાર વધતા ગુણોની વૃદ્ધિ તેમજ આશ્રિતોના નાથાલાલ માધાણીની સુપુત્રી રત્નકુન્તા માતા પુષ્પાબેનની દીકરી જીવનમાં સંયમ, વૈરાગ્ય, જ્ઞાન, તપ આદિ વધે તે માટે અનેક થાય છે. તેમની દીક્ષા ૨૦૩૫માં શંખેશ્વર મુકામે ખ્યાતનામ પૂ. નિયમોના પાલન વધાર્યા. ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન આદિ જંબુવિજયજી મહારાજા (બાપજી સમુદાયના) હસ્તે આ.પૂ. સ્થળોએ વિહાર કરી અનેકને ધર્મપિયુષના પાન કરાવ્યા. ૪૨ પ્રભાકરસૂરિ તથા નિતિસૂરિના સમુદાયની નિશ્રામાં દીક્ષા થઈ વર્ષના દીક્ષા પર્યાયમાં ૪૨ શિષ્યા-પ્રશિષ્યાનો પરિવાર છતાં અને જંબુવિજયના હસ્તે ઓઘો લેતા મંદાબેન નાચી ઉઠ્યા અને એજ નિખાલસતા, વિનય, વિવેક, આજ્ઞાપાલન, સહનશીલતા, તેઓ સા. નિરાગયશાશ્રીજી બન્યા. દીક્ષા લઈ તેઓએ અનેક ઔદાર્ય, ગાંભીર્ય અને સવિશેષ તો સંયમ જીવનની અત્યંત વિશિષ્ટ તપશ્ચર્યા સાથે વર્ધમાન તપની ૮૪ ઓળી પૂર્ણ કરી છે. જાગૃતિ હતી. તેથી જ માંદગીમાં રાત્રે નિદ્રામાં પણ પ્રતિક્રમણ, પોતાના સંસારી પણે મામા મહારાજ આ. પ્રભાકરસૂરિના સો. પ્રતિલેખન, ક્ષમાપના આદિ ચાલુ રહેતા. કેવી સમાધિમરણની ઓળીના ૨૦૪૮માં વૈ. વદ છઠ્ઠના પારણા સાથે સા. તીવ્ર ઝંખના! નલિનીયશાશ્રીજીએ ૫00 આયંબિલ સળંગ પારણું સાથે કર્યું આદર્શ સંયમજીવન જીવનારા આ શ્રમણીરના અમલનેર હતું. સા. શ્રી નલિનીયશાશ્રીજી મ.ના સંસારી કાકા મામા મુકામે વિ.સં. ૨૦૪૪ મહાસુદ ૧૩-અસહ્ય માંદગીમાં પણ આદિની ચૌદ બહેનોએ દરેક સમુદાયમાં દીક્ષા લીધી છે. અપૂર્વ સમાધિ મરણ પામી ગયા. ધન્ય સંયમ! ધન્ય સંયમી! ધન્ય તપસ્વી ધન્ય જૈન શાસનના અણગાર આ. શ્રી પ્રભાકરસૂરિ મ.સા.ના સંસારીબેન સવા કરોડ જાપના આરાધક, સરલ સ્વભાવી સા.શ્રી નલિનીયશાશ્રીજીનો પરિચય પૂ. સાધ્વીરના શ્રી પદ્મયશાશ્રીજી મ. સા. નલિનીયશાશ્રીજીનું નામ સંસારીપણે કોકીલાબેન સચ્ચારિત્રમય જીવનની મહત્તા જન્મસ્થાનની પ્રભાવક હતું. તેઓનો જન્મ ૧૯૯૫માં રાધનપુર મુકામે મહા મહિને ભૂમિને લીધે, માતાપિતાના સંસ્કારસિંચનને પરિણામે અને થયો હતો. ગુરુદેવની અપ્રતિમ વાત્સલ્યતાને લીધે પ્રગટે છે, પનપે છે અને નાનપણથી જ કોકીલાબેનનો સ્વભાવ મૃદુ સ્વભાવના સંસિદ્ધ થાય છે. આવી પ્રતિભાસંપન્ન વિરલ વિભૂતિની Jain Education Intemational Jain Education Intermational Page #745 -------------------------------------------------------------------------- ________________ કે,.. તવારીખની તેજછાયા ૨૧ જન્મભૂમિ તરીકેનું સ્થાન-માન પામવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે આ. ધર્મસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાવતિની પરમ વિદુષી પ. જેતપુર શહેરને! જે ગિરનારની ગરવી ગોદમાં આવેલું, પૂ. સા. જયંતશ્રીજી મ. સા.નાં પ્રશિષ્યા પરમવાત્સલ્યવારિધિ ૫. સાડીઓના છાપકામ માટે વખણાતું, ભાદર નદીને કાંઠે આવેલું - પૂ. સા. પ્રિયંવદાશ્રીજી મ. સા.નાં ચરણકમલમાં પોતાનું જીવન નયનરમ્ય અને મનોહર છે. સમર્પણ કર્યું ને તેઓશ્રીનાં શિષ્યા તરીકે સા. પદ્મયશાશ્રીજી આ જેતપુર શહેરમાં સં. ૧૯૯૦માં પોષ સુદ પૂનમને મ.ના નામે જાહેર થયાં. દિવસે શેઠ કુટુંબમાં સુસંસ્કારોની જીવંત પ્રતિમારૂપ, અહર્નિશ સંયમજીવનની પ્રાથમિક શરૂઆતથી જ જ્ઞાન-ધ્યાનધર્મધ્યાનમાં જીવન વ્યતીત કરતાં શ્રી દેવચંદભાઈ અને માતા વિનય-વૈયાવચ્ચ દ્વારા અને રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના દિવાળીબહેનની રત્નકુક્ષિએ એક બાળકીનો જન્મ થયો. તેના દ્વારા કર્મઈધણ ભસ્મીભૂત બનાવવા સજ્જ બન્યાં. ચાર પ્રકરણ, મુખની ઉજ્વલ કાંતિને જોઈને, તેને અનુરૂપ નામ પણ ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, ‘તત્ત્વાર્થસૂત્ર', ‘યોગશાસ્ત્ર', “બૃહતુંકાંતાબહેન રાખવામાં આવ્યું. સંગ્રહણી', ‘ક્ષેત્રસમાસ’, ‘વીતરાગસ્તોત્ર', “ઇન્દ્રિયપરાજયશતક', બાલપણાથી જ વ્યાવહારિક કરતાં ધાર્મિક અભ્યાસની સિંદૂર પ્રકર', વૈરાગ્યશતક’, ‘ગુણસ્થાનક કમારોહ', “જ્ઞાનસાર', વધુ રુચિ ધરાવતાં કાંતાબહેને નાની ઉંમરમાં જ સારું એવું જ્ઞાન ‘અષ્ટક' વગેરે સૂત્રોનો અર્થસહિત તલસ્પર્શી અભ્યાસ ગુરુ સંપાદન કર્યું. ગામમાં આવતાં પૂ. શ્રમણી ભગવંતોના વધુ ને મહારાજની નિશ્રામાં કર્યો. સાથે સાથે સંસ્કૃત બે બુક, નામમાલા, વધુ પરિચયમાં આવવાથી એમનું મન વૈરાગ્યવાસિત થતું ગયું. વ્યાકરણ, રઘુવંશ, પાતાંજલિ યોગ, શ્રી શાંતિનાથ મહાકાવ્ય પંદર-સોળ વર્ષની ઉંમર થતાં–થતાં એ ભાવના વધુ ને વધુ વગેરેનો પણ ઊંડો અભ્યાસ કર્યો. પૂના વિદ્યાપીઠની ચાર-પાંચ પ્રજ્વલિત બનતાં માતા-પિતાને વાત કરી, પરંતુ મોહમાયાના પરીક્ષાઓ આપી તેમાં પણ ઉત્તીર્ણ થયેલ છે. બંધનમાં ફસાયેલાં માતા-પિતાએ રજા ન આપી. પૂ. સાધ્વીજી મ.નો કંઠ પણ મધુર છે. શ્રી ખરેખર કર્મનાં બંધન અફર છે ! ભોગની ભૂતાવળથી સીમંધરસ્વામીનું ૧૫૦ ગાથાનું તેમ જ ૩૫૦ ગાથાનું સ્તવન, દૂર ભાગનારાને પણ ભૂતાવળ છોડતી નથી. પોતાની અનિચ્છા સમકિતના સડસઠ બોલની સઝાય અર્થસહિત, દ્રવ્ય-ગુણહોવા છતાં પણ તેમને કુટુંબીજનોના આગ્રહને વશ થઈને પર્યાયનો રાસ તેમ જ આનંદઘનજીની યશોવિજયજી, સંસારની શૃંખલાથી બંધાવું પડ્યું. ભાણવડ નિવાસી શેઠ માનવિજયજીની, દેવચંદ્રજીની ચોવીશીઓ પણ અર્થસહિત કરેલી કાલિદાસભાઈના સુપુત્ર પ્રભુદાસભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં છે. જ્ઞાનની સાથે-સાથે તપની ભૂમિમાં પણ પગરણ માંડ્યાં તો ખરાં પણ અંતરાત્મા તો જલકમલવતુ નિર્લેપ રહેવા જ વિના તેઓ રહી શક્યાં નથી. અઠ્ઠાઈ–નવાઈ-અગિયાર ઉપવાસ, માંગતો હતો. વીશસ્થાનક તપ, વર્ધમાનતપની ઓળી, નવપદજીની ઓળી, મહાન વ્યક્તિનાં જીવન ખડક જેવાં હોય છે. સામાન્ય કર્મસૂદનતપ, પરદેશીરાજાનાં છઠ્ઠ, રતનપાવડીનાં છઠ, માનવીના જીવનને તોફાનોની બહુ ટક્કર લેવી પડતી નથી. દીપાવલી તપ, એકમાસી તપ, દોઢમાસી તપ, નાનો-મોટો બહુ બહુ તો કોઈકવાર વાવંટોળ કે કોઈકવાર વર્ષોઝડીનો પખવાસો, બીજ, પંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ જેવી સામનો કરવો પડે છે, જ્યારે મહાસાગરના જળમાં છુપાયેલા પર્વતિથિઓની આરાધનાસહ અનેકવિધ નાની-મોટી તપશ્ચર્યા આ ખડકોને તો રાતદિવસ મહાકાય મત્સ્યોની થાપટો ને એકાસણાં-આયંબિલ સહિત કરેલ છે. ભરતીઓટના જબ્બર પછડાટ સહન કરવા પડે છે. આવી પૂ. સાધ્વીજી મ.ના જીવનમાં જાપ, સ્વાધ્યાય સાથે આપત્તિમાં અણનમ રહેવાનું શુરાતન દાખવવામાં જ તેમના વાંચન-મનન ચિંતનનો ઘણો જ ઉત્કૃષ્ટ ફાળો છે. ફક્ત જૈન જ જીવનની સિદ્ધિ હોય છે ભોગેશ્વર્યને ઠુકરાવી યોગેશ્વર્યની સાધના નહીં પરંતુ જૈનેતરગ્રંથનું પણ વિશાળ–બહોળા પાયા પર વાંચન કરવા કૃતસંકલ્પી બનેલાં કાંતાબહેનના મનની અડગતા જોઈને અને આત્મમંથન કરી તેઓશ્રી અભૂતપૂર્વની ચિત્તશુદ્ધિ અને છેવટે પ્રભુદાસભાઈએ ઉદારદિલે પ્રવ્રજ્યાના પુનીતપંથે પ્રયાણ આત્મસુખસમૃદ્ધિને પ્રાપ્ત કરી રહ્યાં છે. મુંબઈ-પૂના-અમરેલીકરવાની અનુમતિ આપી. જેતપુર-ધ્રાંગધ્રા-સુરત વગેરે અનેક સ્થળોએ ચાતુર્માસ કરી સં. ૨૦૦૯માં અષાઢ સુદ પાંચમના દિવસે ઝાલાવાડની શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો કર્યા છે. તેઓની રાજધાની સમાન ધ્રાંગધ્રા શહેરમાં કાંતાબહેને પ. પૂ. યુગદિવાકર જ્ઞાનજિજ્ઞાસા-જ્ઞાનપિપાસા અને સાહિત્ય પ્રત્યેની ભક્તિ એવી Jain Education Intemational Page #746 -------------------------------------------------------------------------- ________________ ૦૨૨ તો અજબગજબની છે કે પૂના, ગોરેગાંવ, વેરાવળ, પાટણ, જેતપુર, ધ્રાંગધ્રા વગેરે સ્થળોએ ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારો ખૂબ જ સુવ્યવસ્થિત કર્યા છે. જ્ઞાનનાં સાધનોને પુસ્તકોના રક્ષણાર્થે સુંદર સજાવ્યાં છે. ‘સુઘોષા’, ‘કલ્યાણં’, ‘ગુલાબ', ‘જૈન' વગેરે જૈન સાહિત્યમાં લેખ દ્વારા પોતાનાં આત્મચિંતનો અનન્ય ફાળો આપી રહ્યાં છે. દરેક ચાતુર્માસમાં ૪૫ આગમની પૂજા–વરઘોડા–રચના દ્વારા ભણાવડાવે છે. એવી જ રીતે અષ્ટાપદજીની પૂજા, વીશસ્થાનકતપની પૂજા પણ કલાકૃતિની રચના કરાવવા સુંદર ભણાવડાવે છે. ફક્ત પૂજા ભણાવે જ નહીં, સાથે અર્થની સમજાવટ અને છણાવટ પણ સુંદર રીતે કરે છે. સંયમજીવન પ્રાપ્ત કર્યા પછી કોઈક પૂર્વના કર્મોદયના કારણે છેલ્લાં ત્રીશેક વર્ષથી સતત વેદનીયકર્મનો ઉદય રહ્યા જ કરે છે. દર્દથી ભરેલી કાયાની માયા છોડીને સતત સાહિત્યમાં રત રહેવું એ કાંઈ નાનીસૂની વાત નથી, પરંતુ પૂ. સાધ્વીજી મ. આ વાતને આત્મસાત્ કરી લીધી છે. પરમ ઉપકારી તીર્થંકર ભગવંતે પળમાત્ર જેટલો ય પ્રમાદ ન કરવાની આપેલી દિવ્ય વાણીને ચેતવણી દરેક આત્મસાધકને તેમ જ વ્યાવહારિક સાધનાને માટે પુરુષાર્થ કરતા પ્રત્યેક માનવીને પણ ભીષણ સંસારનાં અનેક ભયસ્થાનોથી બચવાનો મૂંગો સાદ કરતી દીવાદાંડીની ગરજ સારે છે અને એ દીવાદાંડી સમગ્ર સંસારના જીવોને માટે મહાન ઉપકારક બની રહે છે. ખરેખર પ્રભુએ પ્રરૂપેલી આ દિવ્ય વાણીના તાક્ષાત્કાર જોવો હોય તો પૂ. સા. પદ્મયશાશ્રીજી મ. સા.માં જોવા મળે. જરા પણ પ્રમાદ એમના જીવનમાં જોવા નહીં મળે. સતત વાંચન-જાપ-સ્વાધ્યાયમાં જ રત રહેનારાં કદી શારીરિક સ્વાસ્થ્યની ચિંતા પણ નથી કરતાં. અત્યંત નાદુરસ્ત તબિયતમાં પણ જ્યારે જુઓ ત્યારે તેમના હાથમાં પુસ્તક જ જોવા મળે. સ્વાધ્યાય સાથે જાપની પણ એમના જીવનમાં એટલી જ પ્રધાનતા છે. સંયમજીવનનાં ૫૦ વર્ષ દરમ્યાન તેઓશ્રીએ જાપ ઘણો કર્યો છે. શ્રી નવકાર મહામંત્રનો જાપ સવા કરોડ, શ્રી શંખેશ્વરપાર્શ્વનાથનો જાપ સવા કરોડ, શ્રી ભગવતી પદ્માવતીનો જાપ સવા કરોડ, શ્રી નામસ્તવ સૂત્રનો જાપ સવા કરોડ, શ્રી અરિહંતપદનો જાપ સવા લાખ, શ્રી સિદ્ધપદનો જાપ સવા લાખ, શ્રી જ્ઞાનપદનો જાપ સવા લાખ, શ્રી ચારિત્ર પદનો જાપ સવા લાખ, શ્રી નવપદજીનો જાપ સવા લાખ, શ્રી ઉવસગ્ગહર સ્તોત્રનો જાપ સત્તાવીશ હજારનો. ચતુર્વિધ સંઘ પૂ. સાધ્વીજી મ.ની પ્રેરણાથી તેઓશ્રીનાં પરમ વિનયી શિષ્યા સા. ઋજુકલાશ્રીજીના મૂળવતન (સંસારી ગામ) અમરેલીમાં ‘શ્રી નેમિનાથ જૈન દેરાસર સર્વતોભદ્ર પ્રાસાદ' નામનું શિખરબંધી ભવ્યાતિભવ્ય ગગનચુંબી ઉસંગ જિનાલયનું નિર્માણ થયેલ છે. આવાં શાસનપ્રભાવનાનાં અનેકાનેક કાર્યો કરી પોતાના સંયમજીવનના સાફલ્યને સાર્થક કરી છે. તેમનું હસતું મુખારવિંદ, અનુપમ વાત્સલ્ય, મધુર ભાષા, સંઘના અભ્યુદયની ચિંતા, વિશ્વમૈત્રીની ભાવનાને જીવન સાથે એકરૂપ બનાવી લેવા પુરુષાર્થ કરતાં, પ્રેમ, કરુણા ને જીવદયાના ભંડારસમાં પ્રભાવક પૂ. સાધ્વીજી મ.નું સર્વ-મંગલકારી માર્ગદર્શન શ્રીસંઘને સુદીર્ઘ સમય સુધી મળતું રહે અને તે માટે તેઓશ્રી નિરામય દીર્ઘાયુષ્ય પામો એવી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ. વિદુષી શાસનદીપિકા, પૂ. સા. શ્રી પુણ્યોદયશ્રીજી મ.સા. કચ્છના રૂડા આસંબિયા ગામમાં માગસર વદ સાતમના જન્મ પામી એ ધરણીને ધન્ય બનાવનાર સં. - ૬૧૦ના વૈશાખ સુદ ૫-ના દીક્ષા લઈ પિતા દેવજીભાઈ ને માતા વેજબાઈને ‘રત્નકુક્ષિમા’ નું ગૌરવ અપાવનાર, શાસનપ્રભાવનાઓ દ્વારા કચ્છ-ગચ્છ-શાસનમાં ગડા ગોત્રને ચમકાવનાર.....કુ. પાનબાઈ કે જેઓ તત્ત્વજ્ઞા પૂ. સા. જગતશ્રીજી મ.સા.નાં શિષ્યા તપસ્વીરત્ના પૂ. સા. નિરંજનાશ્રીજી મ.સા.નાં પ્રથમ શિષ્યા પૂ. સા. પુણ્યોદયશ્રીજી તરીકે એક શ્રેષ્ઠ સંયમજીવન માત્ર જીવી જનારાં નહીં પણ જીતી જનારાં હતા. છોડવા પર જેમ ઊગે છે એક નાનકડી કલી, પણ જ્યારે એ જાય છે સંપૂર્ણ ખીલી ત્યારે ફેલાવે છે ચોમેર સુવાસની રેલી. તેવી જ રીતે શાસનના બાગમાં પૂજ્યશ્રી પામ્યાં પ્રાદુર્ભાવ, ગુરુનિશ્રામાં રહી વધાર્યો સભ્યજ્ઞાન પ્રતિ સદ્ભાવ અને અનેક ગુણોની સુવાસે ચોમેર પ્રસરાવ્યો દેવ ગુરુનો પ્રભાવ! પૂજ્યશ્રીએ સ્વજીવનમાં કરેલી દર્શનપદની આરાધના અનુમોદનીય છે. અંતરમાં સીમંધર પ્રભુનું સતત સ્મરણ કરનારાં પૂજ્યશ્રીની પ્રભુભક્તિ ભૂલી શકાય તેમ નથી. તીર્થસ્થળોમાં ૨૪-૨૪ સ્તવનો દ્વારા ભક્તિ કરતાં અદ્ભુત આનંદ અનુભવાતો અને વિહારોમાં નવાં નવાં જિનમંદિરોનાં દર્શન માટે દેહ થનગનતો. જ્ઞાનપદની આરાધનામાં જેઓએ સ્વયં સુધીની Page #747 -------------------------------------------------------------------------- ________________ ૦૨૩ તવારીખની તેજછાયા પરીક્ષાઓ વિદ્યાપીઠના ઉપક્રમે આપીને પોતાના જીવનમાં તો જ્ઞાનનો પ્રકાશ પાથર્યો, પણ સાથે સાથે અનેકોનાં જીવનમાં પણ એ પ્રકાશપુંજ પથરાય તેના માટે સતત પ્રયત્નશીલ રહ્યાં. નાનાં બાળકો હોય કે યુવતીઓ હોય કે પછી મોટાં શ્રાવિકાઓ હોય બધાને શિબિરોના પ્રથમ શ્રી ગણેશ કરાવી સમાજમાંથી અજ્ઞાનતાને દૂર કરવાના એ સફળ પ્રયત્નો કેમ વિસારી શકાય? પૂજ્યશ્રીની શીધ્ર કવિત્વશક્તિ પણ અનુમોદનીય હતી. વળી ચારિત્રપદની આરાધના કાજે સમૂહ સામાયિકનું આયોજન ગોઠવી હજારો સામાયિક એક સાથે કરાવવાની તેમ જ શ્રાવકોના પણ સમૂહસામાયિક કરાવવાના યશનાં ભાગીદાર બન્યાં. પોતાની સુમધુર, વૈરાગ્યભરપૂર, રસભરપૂર એવી વાણી દ્વારા અનેકનાં જીવનમાં વ્રતો નિયમો-દેશવિરતિ અને સર્વવિરતિના ઉપદેશક બન્યાં. વિપુલ પરિવારના અજોડ શિરછત્ર બની શક્યા. તપધર્મની રુચિ પણ કંઈ કમ નહોતી. અઠ્ઠમતપ પ્રતિ તો અપૂર્વ ભાવ હતો અને એટલે જ ૭૨ જિનાલયની ખનનવિધિથી લઈને એની પ્રતિષ્ઠા સુધી સળંગ ૧૪ વર્ષ સુધી લગાતાર દર મહિનાની સુદ અષ્ટમીના પોતાના સમુદાયમાંથી એક અઠ્ઠમ અચૂક રહેતી અને દરેક માસની વદ દસમના પાર્શ્વનાથ પરમાત્માની અટ્ટમ પણ છેલ્લાં ૧૦ વર્ષ સુધી આરાધાઈ. અઠ્ઠાઈ અને માસક્ષમણ જેવાં તપ કરીને પોતાના જીવનને ધન્ય બનાવેલ. પૂજ્યશ્રીના જીવનમાં સમૂહ આરાધનાની રુચિ પણ જબ્બર હતી...એટલે જ નિત્ય પ્રભાતે સિદ્ધાચલ તીર્થની ૯ ખમાસમણ-કાઉસગ્ગ સહિત ચૈત્યવંદનાદિ, નવપદજીનાં ખમાસમણાં-કાઉસગ્ગ, આર્યરક્ષિત સૂરિ ઇક્કીસાનો પાઠ તેમ જ પ્રતિનિશાએ સિદ્ધચ કનું આરાધના સપરિવારે કરતાં. છઠ્ઠો સ્મરણ ૐ નમો દેવદેવાય, ‘પરમેષ્ઠી’ તેમ જ “ઉવસગ્ગહરં સ્તોત્ર'ના ૧૦૮ વાર જાપ ખૂબ જ ભાવોલ્લાસ તથા એકાગ્રતાપૂર્વક કરતાં. શાસનપ્રભાવનાઓનાં કાર્યોમાં કોઈ પણ વિદન કે વિલંબ થાય તો તરત જ અભિગ્રહો સહિત જાપારાધનામાં મસ્ત બની જતાં. આવા અનેક ગુણોનો ભંડાર કે જેમને દોષ પ્રતિ દ્વેષ હતો જોરદાર! એટલે જ દોષની ઉપેક્ષા ન કરતાં અને દોષિતની અવગણના પણ ન કરતાં. વળી વાત્સલ્યમાં અમીર, સાદગી, સરલતા, સહાયતાના સ્વામી, પરાર્થપ્રેમી, ગંભીર, ગુણાનુરાગી, વિશુદ્ધ સંયમજીવનનાં ચાહક ને ગુરુભક્તિનાં ગ્રાહક એવાં પૂ. ગુરુદેવની છેલ્લાં ચારેક વરસોથી કર્મસત્તાએ કસોટી કરવાનું ચાલુ કર્યું, પણ તેઓ ક્યારેય હતાશ ન બન્યાં. અંતસમય સુધી એ જ જાગ્રતતા, એ જ પ્રસન્નતા અને એ જ સંઘો પ્રત્યેની સહૃદયતા! આવા દિવ્યાત્માનાં પાવન ચરણારવિંદમાં ભૂરિ ભૂરિ વંદના. પ્રેરણાનો સ્ત્રોત એટલે પૂજ્ય બા મહારાજ : પદ્મલત્તાશ્રીજી પૂજ્ય બા મહારાજ સાધ્વીજી શ્રી પધલતાશ્રીજી મ. ની તબિયતમાં છેલ્લા દિવસોમાં દિન-પ્રતિદિન ક્ષીણતા વધતી ગઈ છે. પરાણે બોલી શકાય તેમ છતાં જાગૃતિ ઘણી હાથમાં નવકારવાળી હોય કે ન હોય પણ જાપ તો ચાલતો જ હોય. બહારથી બીજાને લાગે કે બા. મ. નિદ્રામાં છે પણ જ્યાં પૂછવામાં આવે તો કહે જાપ ચાલે છે. પ્રતિક્રમણ–ચૈત્યવન્દન વગેરે ક્રિયા ચાલતી હોય ત્યારે આંખ મીંચેલી હોય પણ સૂત્રમાં કે સ્તુતિ-સ્તવનમાં કાંઈ રહી જાય તો તરત જ તેઓ બોલે. જ્યારે પણ સ્કૂર્તિમાં આવે ત્યારે વાત એક જ “મને કંઈક સંભળાવો.” આપણે પૂછીએ કે “શું સાંભળવું છે?” તો જવાબમાં કહે –“આપને જે સંભળાવવું હોય તે” પછી સ્તુતિ-સ્તવન-સ્તોત્ર જે કાંઈ સંભળાવીએ તે રસથી સાંભળે. રોગની અસર શરીર સુધી જ સીમિત રહી છે અને મન તથા આત્મા તો એનાથી સાવ જ અલિપ્ત છે. બહુ ઓછામાં જોવા મળે તેવી સ્વસ્થતા ૯૧ વર્ષની વયે અને આવી બિમારી વચ્ચે પણ તેઓ જે ટકાવી રહ્યાં છે કે ટકાવી શક્યાં છે. તે તેમણે આજ દિન સુધી સરળતાપૂર્વકભાવની અત્યંત વિશુદ્ધિ સાથે કરેલી આરાધનાની ફલશ્રુતિ છે. એકની એક જગ્યાએ દિવસોના દિવસો જ નહીં પણ મહિનાઓ સુધી સૂતાં જ રહેવાનું હોય અને તે ય પડખું ફેરવ્યા વગર તો કોને બેચેની કે કંટાળો ન આવે પણ એમને એમાંનું કાંઈ જ નથી. જ્યારે જુઓ ત્યારે એવી જ સ્વસ્થતા અને પ્રસન્નતા. આ જોઈને વગર ઉપદેશે જ કેટલાય આત્માઓ પ્રતિબોધ પામીને–પ્રેરણા લઈને જાય. આ બધાં લક્ષણો એમની હળુકર્મિતા કે આસન મોક્ષગામિતાના પુરાવારૂપ હોય એવું આપણને લાગે. માતા તરીકેના સંબંધથી સંબધિત થવાના કારણે જ નહીં, એમ સહજપણે વિચારીએ તો પણ આવી સ્વસ્થતા વિરલ અને કો'ક પ્રાતમા Jain Education Intemational Page #748 -------------------------------------------------------------------------- ________________ ૦૨૪ પુણ્યવંતને જ પ્રાપ્ત થાય એવું તો અવશ્ય કબૂલ કરવું જ પડે. પુજ્ય બા મહારાજ સાધ્વીજી શ્રી પાલતાશ્રીજીન સંસારી નામ પ્રભાબહેન. ભરૂચ પાસેના આમોદ ગામે એમનો જન્મ. પિતાનું નામ વીરચંદભાઈ અને માતાનું નામ ઇચ્છાબેન જંબૂસર પાસેના અણખી ગામે દીપચંદ જીવચંદ શાહના સુપુત્ર હીરાલાલ સાથે લગ્ન થયાં. વ્યવસાયને કારણે વતન છોડીને અમદાવાદ ખાતે સાબરમતી તેમ જ ગિરધરનગર આવીને વસવાટ કર્યો. પરિવારમાં ઇન્દુમતી અને હિંસા એ બે પુત્રીઓ અને ધનસુખ, હસમુખ અને પ્રવીણ એ ત્રણ પુત્રો. વિ. સં. ૨૦૦૫માં પ્રભાબહેને હોંશેહોંશે પોતાના બારવર્ષના પુત્ર હસમુખને દીક્ષા અપાવી. શાસનને ચરણે સમર્પિત કર્યો. એ જ રીતે સં. ૨૦૦૯માં પુત્રી હંસાની દીક્ષા માટેની પ્રબળ ભાવના જાગૃત થતાં સાદડી મુકામે દીક્ષા અપાવી. આમ પોતાનાં બબ્બે સંતાનોને શાસન-સમર્પિત કર્યા પછી પ્રભાબહેનની અહોનિશ એક જ ઝંખના હતી અને તે સંયમગ્રહણની. વિ. સં. ૨૦૧૨ના જેઠ-સુદ–૩ ના રોજ તીવ્ર વૈરાગ્યવાસિત થયેલાં તેમણે નવ વર્ષના પોતાના પુત્ર પ્રવીણ પ્રત્યેના મોહને સાપની કાંચળીની જેમ ઉતારી અમદાવાદપાંજરાપોળના જૈન ઉપાશ્રયમાં પાડાપોળથી કાઢવામાં આવેલા વરસીદાનના વરઘોડા પૂર્વક આવી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયોદયસૂરીશ્વરજી મ. તથા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનન્દનસૂરીશ્વરજી મ. ના વરદ્ હસ્તે ચતુર્વિધ શ્રી સંઘની વિશાળ હાજરીમાં સંયમનો સ્વીકાર કર્યો. ત્યારથી ઉત્તરોત્તર તેમનાં પરિણામો વધતાં ને વધતાં જ રહ્યા છે. પોતે સંસારત્યાગ કર્યા પછી પોતાનો નાનો પુત્ર પ્રવીણ અને પતિ હીરાભાઈ પણ કેમ જલ્દી દીક્ષિત થઈને શાસનનું શરણું સ્વીકારે એવી પ્રબળ ભાવના તેઓ ભાવવાં લાગ્યાં અને એમની એ ભાવના પણ થોડાંક વર્ષોમાં જ ફળીભૂત થઈ. વિ. સં. ૨૦૧૭માં શ્રી મેરુવિજયજી મહારાજના હસ્તે સુરત મુકામે સંસારી પુત્ર પ્રવીણની અને અમદાવાદ ગિરધરનગર ખાતે સંસારી પતિ હીરાભાઈની આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.ના હસ્તે દીક્ષા થઈ. દીક્ષા લીધા પછી તેમનું મુખ્યકામ પ્રભુની ભક્તિ કરવાનું રહ્યું. પોતાનામાં કેળવેલી યોગ્યતાના કારણે પોતાના ગુરુ મહારાજ સાધ્વીજી શ્રી ચારિત્રશ્રીજીમાં રહેલા ઉત્કૃષ્ટ ત્યાગપ્રબલ વૈરાગ્ય તથા સ્પૃહણીય નિઃસ્પૃહભાવ વગેરે ગુણોનું તથા તેમનાં ય ગુરુ મહારાજ વયોવૃદ્ધ સાધ્વીજી શ્રી ચંપકશ્રીજી મ.ના ચતુર્વિધ સંઘ જીવનમાં વણાયેલી અજબગજબની ભદ્રિકતા અને સરલતાદિ ગુણોનું આબેહૂબ પ્રતિબિંબ તેમનામાં ઝિલાયું હતું. વળી સાધ્વીજી શ્રી સરસ્વતીશ્રીજી મ. પાસેથી પણ નિર્ચાજભાવે મળેલા વાત્સલ્ય તથા પ્રાસંગિક પ્રેરણાઓથી સિંચાયેલું તેમનું સંયમજીવન વિકસિત થતું રહ્યું. તપ-ત્યાગની અપાર પ્રીતિના કારણે વર્ધમાન તપની ઓળીઓ ઉપરાઉપરી કરતાં જ રહ્યાં, તેના કારણે વિ. સં. ૨૦૩૯માં એમણે સો ઓળી પૂર્ણ કરી. તેની પૂર્ણાહુતિનો મહોત્સવ શ્રી ગિરધરનગર જૈન સંઘના ઉપક્રમે શાહીબાગ શેઠ જમનાભાઈ ભગુભાઈના બંગલે પૂજ્ય આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. તથા પૂજ્ય આ. શ્રી વિજય દેવસૂરીશ્વરજી મ. આદિની શુભનિશ્રામાં ૬૮ છોડના ઉજમણા પૂર્વક સો ઉપરાંત સાધુ-સાધ્વીજીઓની હાજરીમાં શાસનની શોભા વધે તે રીતે ઊજવાયો. ત્રિષષ્ટિમાં આવતા શતબલ રાજાની ભાવનાના શ્લોકોના શબ્દો તો એમને કંઠસ્થ નથી પણ એ શ્લોકોના અર્થપરમાર્થને તેઓ વાસ્તવિક પણે જીવી રહ્યાં હતા. તેમની ઉદાત્ત ભાવના તથા સમગ્ર દિનચર્યા જોતાં એમ જ લાગે કે બીજા કોઈ ક્ષેત્રમાં જન્મ લેવા સર્જાયેલો એમનો આત્મા કોઈ આકસ્મિક સંયોગે જ અહીં આવી ચડ્યો છે. પોતાના સંસારી પુત્રી સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી, જેમને ફક્ત તેર વર્ષની વયે તેઓએ વિ. સં. ૨૦૦૯માં સાદડી (રાણકપુર) જાતે જઈને દીક્ષા અપાવી હતી. તેમની પાસેથી સેવાની કોઈ અપેક્ષા રાખ્યા સિવાય થયું ત્યાં સુધી પોતાનું કામ જાતે જ કરવાનો હંમેશાં તેઓનો આગ્રહ રહેતો. પોતાના નિકટનાં સગાં-વહાલાં આવે તો ય તેઓની સાથેની વાતચીત કે વ્યવહાર શ્રાવક-શ્રાવિકા તરીકેનો જ રાખતાં. દિવસોના દિવસો સુધી મૌન પાળતા. એક વખત તો સળંગ ૭૩ દિવસ સુધી બોલ્યા નહોતા. પાંચમા આરામાં જન્મ લીધો હોવા છતાં પાંચમા આરાનાં ઘણાંખરાં લક્ષણો (દૂષણો)થી વિયુક્ત આરાધના-સાધનામય તેઓનું જીવન પ્રેરણાના સ્ત્રોત જેવું છે. બોલે તો બહુ ઓછું જ પણ જે બોલે તેની અસર અચૂક થાય. કેટલાયે સારાં-સારાં ગણાય એવાં ભાઈઓ-બહેનો તેમની પ્રેરણાથી સામાયિક પૂજા-પ્રતિક્રમણ કરતાં તથા રાત્રિભોજનનો ત્યાગ કરનારાં થયાં છે. આ પ્રેરણાશક્તિએ જ પોતાના પતિ, બે પુત્રો તથા પુત્રીને માટે દુષ્કર ગણાતો સંયમમાર્ગ સુગ્રાહ્ય બનાવ્યો. Jain Education Intemational Page #749 -------------------------------------------------------------------------- ________________ ૦૨૫ તવારીખની તેજછાયા તપ-ત્યાગ અને વિશુદ્ધ સંયમના તેજથી ઝળહળતા તેમના વદન ઉપર બાળકના જેવી નિર્દોષતા તથા શારદ શશી સમી નિર્મળતા સદાય વિલસતી દેખાતી હતી. ૯૧ વર્ષની વયમાં ૪૮ વર્ષ, જેવો દીર્ધ દીક્ષાપર્યાય ધરાવતાં તેઓ હજારો ભાવિકોનાં હૈયાનાં અપૂર્વ સ્નેહસદ્ભાવ-ભક્તિ અને શુભાશંસાના ભાજન બની રહ્યાં, તેમાં તેઓની પ્રબળ પુણ્યાઈ જ નિમિત્તરૂપ ગણાય. કદી કશીય દાદ-ફરિયાદ ન હોવા છતાં સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી તથા તેમના પરિવારમાં નાનાં-મોટાં સૌ સાધ્વીજીઓ ખડે પગે હોંશે હોંશે સેવા-સૂટ્યૂષા કરી ભક્તિ કરવાના આવેલા અણમોલ અવસરને સફળ કરી રહ્યાં હતા. પ્રશાંતમૂર્તિ, અપૂર્વ વાત્સલ્યદાત્રી, વિશાલ શ્રમણી વૃંદશિરોમણિ, પ્રવતિનીપૂ. સાધ્વીજી શ્રી પુચરેખાશ્રીજી મહારાજ જન્મ વિ. સં. ૨૦૧૩, જેઠ વદ ૭, પાદરલી (રાજસ્થાન), સંસારી નામ રતનકુમારી, માતાનું નામ : લક્ષ્મીબહેન. પિતાનું નામ : તિકમચંદજી. દીક્ષા : વિ. સં. ૨૦૩૨, જેઠ વદ ૭, પાદરલી. પ્રવર્તિની પદપ્રદાન દિન : ૨૦૫૩, માગસર સુદ-૩–અમદાવાદ. આજ્ઞાપ્રદાતા : પૂ. મેવાડદેશોદ્ધારક આ. શ્રી જિતેન્દ્ર સૂ. મ. ગુરુ નામ : તપસ્વિની સા. શ્રી પુષ્પલતાશ્રીજી. લધુવય અને લઘુદીક્ષાપર્યાયમાં વિશાલ સાધ્વીવૃંદનું સંચાલન કરતાં પૂ. સાધ્વીજી શ્રી પુષ્પલતાશ્રીજીના શિષ્યા પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજીનાં ચરણોમાં મસ્તક ઝૂક્યા વગર રહેતાં નથી. અહો ગુરુદેવ! આપશ્રીની અજબ-ગજબ કોટિની ક્ષમતા, વાત્સલ્યતા ને વૈરાગ્યપરાર્થતા ઇત્યાદિ વિશિષ્ટ ગુણોનું પ્રત્યક્ષ અવલોકન કરતાં અમે ધન્યતાનો અનુભવ કરીએ છીએ. મારવાડ, મેવાડ, ગુજરાત, કચ્છ, કર્ણાટક–દૂર-દૂરના પ્રદેશોમાં રહેલા મુમુક્ષુઓએ પૂજ્યશ્રીની જીવનસુવાસથી આકર્ષાઈને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી પૂજ્યશ્રીના સાનિધ્યમાં જિનાજ્ઞાનુસાર સાધનાની ધૂમ મચાવી છે. અરે ! એટલું જ નહીં, ભૌતિકવાદમાં રંગાયેલી આધુનિક શિક્ષા બી.કોમ., બી.એ. સુધી પ્રાપ્ત કરેલી શિક્ષિત યુવતીઓ પણ પૂજ્યશ્રીનું શુદ્ધાચારમય જીવન જોઈ સમર્પિત બની છે. તેઓશ્રીની જ્ઞાનપિપાસા પણ અપૂર્વ કોટિની છે. આટલી બધી સમુદાયની જવાબદારી હોવા છતાં ‘ન્યાય' જેવા ક્લિષ્ટ ગ્રંથોનો પણ તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. પૂજ્યશ્રીએ છ કર્મગ્રંથ સાથે, ત્રણ બુક, પ્રાકૃત બુક, વ્યાકરણ, તર્કસંગ્રહ, મુક્તાવલી, વ્યાપ્તિપંચક, સ્યાદ્વાદ મંજરી, રત્નાકરાવતારિકા; ૩ વિશેષાવશ્યક, કમ્મપયડી, પાંચ મહાકાવ્યાદિ, આચારાંગ, ઉત્તરાધ્યયન ટીકા સહિત પંચવસ્તુક, લલિતવિસ્તરા, ગુરુતત્ત્વ વિનિશ્ચય-૧, ૨ યોગના ગ્રંથો, ઉપશમનાકરણ સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ, ગચ્છાચાર પયના, પ્રવચનસારોદ્ધાર ઇત્યાદિ અનેક ગ્રંથોનું જ્ઞાન પ્રાપ્ત કરી સ્વ–પર સાધના કરાવી રહ્યાં છે. પૂજ્યશ્રીના વિશિષ્ટ જ્ઞાનનું આલંબન લઈ શ્રમણી વૃંદમાંથી કેટલાંક સાધ્વીઓએ ન્યાય, કમ્મપયડી, નવસગેઢી, કાવ્ય, વ્યાકરણ ઇત્યાદિ ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. પૂજ્યશ્રીએ અઠ્ઠાઈ, અટ્ટમ, વીશસ્થાનક આદિ તપધર્મની સુંદર આરાધના સાથે-સાથે વિશેષ પ્રકારે સ્વ-જીવનમાં ત્યાગ અપનાવ્યો છે. વાવજીવન ફરસાણ, મેવા અને ફૂટના ત્યાગ સાથે ૩ વર્ષથી ચાતુર્માસમાં મિષ્ટાન, કડક વસ્તુ, કડાવિગઈ આદિના ત્યાગપૂર્વક માત્ર ૩ દ્રવ્ય જ વાપરે છે. તબિયતના કારણે સાંજે વાપરવું પડે તો પણ સાંજે ઉષ્ણ ગોચરીનો ત્યાગ, વૃત્તિસંક્ષેપ, રસત્યાગાદિ તપથી જીવન–બાગ મઘમઘાયમાન બનાવ્યો છે. પૂજ્યશ્રીનો નિર્દોષ ગોચરીનો અનુરાગ પણ અદ્વિતીય છે. છ' રીપાલિત સંઘમાં જેસલમેર તીર્થની યાત્રા કરી પાછાં ફરતાં, સંઘવી તરફથી બધી વ્યવસ્થા હોવા છતાં પણ, રસ્તામાં જૈન-જૈનેતર વસ્તીના અભાવે નિર્દોષ ગોચરીની અશક્યતા હોવાથી પંદર-પંદર દિવસ સુધી “ચણાદિ સૂકી વસ્તુથી જીવનનિર્વાહ કર્યો છે. પૂજ્યશ્રીનો મૌન-આચાર જોઈ સ્વશિષ્યાઓએ પણ પૂજ્યશ્રીના જીવનનું અનુકરણ કર્યું છે. પૂજ્યશ્રીના સાંનિધ્યમાં અનેક પ્રકારે વિશાળ સંખ્યામાં ઓળી, ઉપધાન, શિબિર, ઉદ્યાપન, છ'રીપાલિત સંધ, અઠ્ઠાઈ મહોત્સવ વગેરે થવા દ્વારા બહેનોમાં નવીન ક્રાંતિ પ્રાપ્ત થઈ છે. પૂજ્યશ્રીના સાંનિધ્યમાં તેઓશ્રીની વૈરાગ્યભરી પ્રેરણાથી આજના વિષમ યુગમાં આશ્ચર્ય પમાડે એવી કાપની પ્રવૃત્તિ ચાલી રહી છે, એટલે કે કેટલાંક સાધ્વીજી મહારાજો બાર મહિનામાં એક જ વાર સાબુથી વસ્ત્રપ્રક્ષાલન રૂપ કાપ કાઢે છે. કેટલાંક સાધ્વીજી મહારાજને વાવજજીવન મીઠાઈ-ફરસાણ-ફૂટ આદિનો ત્યાગ છે. આવા ત્યાગી સાધ્વી પરિવારને જોઈને બધાં નતમસ્તક થઈ જાય છે. કેટલાંક સાધ્વીજીઓ સ્વેચ્છાથી પોતાના હાથે લોન્ચ કરવાનું પરાક્રમ કરે છે ત્યારે શ્રાવક-શ્રાવિકાઓ હેરત પામી જાય છે.' (૧) પૂજય ગુરુવર્યાશ્રીના સમુદાયમાં ૧૦૦થી વધુ Page #750 -------------------------------------------------------------------------- ________________ ૦૨૬ માસક્ષમણ, ૩૬, ૪૫, ૫૧, ૫૨, ૬૮ ૭૦, ૭૨ ઉપવાસ કરનારાં તપસ્વી સાધ્વીભગવંતો પણ વિદ્યમાન છે. પૂજ્ય સાધ્વી ભગવંતોના બે સાંસારિક કાકાશ્રી–આ. શ્રી જિતેન્દ્ર સૂ. મ., આ. શ્રી ગુણરત્ન સૂ. મે સા., કાકી સા. પુષ્પલતાશ્રીજી (ગુરુણી) સા. ફઈના દીકરા–પં. રશિમરત્ન વિ. મ. સા, કાકાની દીકરી સા. શ્રી મનીષરેખાશ્રીજી છે. (૨) ૧૮૫ શિષ્યા-પ્રશિષ્યાઓની ગુરુમાતાશ્રી દ્વારા આટલી નાની વયમાં જ ૨૧ વર્ષના અલ્પ દીક્ષાપર્યાયમાં વિશાળ શ્રમણીર્વાદોનો યોગક્ષેમ સુંદર રીતે થતો જોઈને ભલભલાં આશ્ચર્યચકિત થઈ જાય છે. આવા અનેક ગણાલંકત તેઓશ્રીની યોગ્યતાને નિહાળીને ગીતાર્થ મૂર્ધન્ય, સિદ્ધાંત દિવાકર સુવિશાળ ગચ્છાધિપતિ શ્રી પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયદઘોષસૂરીશ્વરજી મ. સાહેબે પ્રવર્તિની પદ આપવાનો નિર્ણય કર્યો અને ૨૦૫૩ની સાલમાં માગસર સુદ-૩, શુક્રવારના પાવન દિવસે રાજનગર અમદાવાદના શાહીબાગ, અરિહંતનગરે દેવાધિદેવ શ્રી વાસુપૂજ્ય સ્વામીની અંજનશલાકા પ્રતિષ્ઠાનાં તાળી રહ્યા પતિ ના શુભદિવસે ૫.પૂ. આ. દેવશ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા., પ.પૂ. આ. કે. શ્રીમદ્વિજય જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ. પૂ. આ. દેવશ્રી મદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. ઇત્યાદિ આચાર્યો તથા પંન્યાસજી અનેક ગણિવર્યો તથા દ્વિશતાધિક શ્રમણ-શ્રમણીની પાવન ઉપસ્થિતિ તેમ જ હજારોની જનમેદની સમક્ષ પ.પૂ. ગચ્છાધિપતિશ્રીનાં જ વરદ્ હસ્તે પ. પૂ. ગુરુદેવશ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા. ને ઉત્તમ શ્રેષ્ઠ પ્રવર્તિની પદ ઉપર આરૂઢ કરાયાં. આવાં પ્રશાંતમૂર્તિ, વાત્સલ્યદાત્રી, ઉત્કૃષ્ટ ત્યાગી-વૈરાગી અને ૧૮૫ શિષ્યા-પ્રશિષ્યાઓનો વિશાળ શ્રમણીર્વાદ ધરાવતાં પૂ. સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજીને કોટિ કોટિ વંદન હો! સૌજન્ય : સંઘવી ભેરૂમલજી પરિવાર -પ્રવર્તિની સાધ્વી શ્રી ગુણત્તરેખાશ્રીજી મહારાજ બા” થી “બા મહારાજ’ પૂ. સા. શ્રી ઉપશાંતશ્રીજી મહારાજ ગરવી ગુજરાતના ઘરેણા જેવી ધરતી ને ધર્મની સંસ્કારનગરી સુરતના આઠ-આઠ દીક્ષિતોના પુણ્યશાળી પરિવારના શ્રી ચિમનભાઈ સંઘવી તથા માતા કમળાના સુપુત્ર શ્રી શાંતિલાલે શ્રી કલ્યાણચંદ દેવચંદ જરીવાળા કુટુંબનાં શ્રી ચૂનીલાલ મતા દયાબહેનની લાડલી ઢબલી-વીરમતી પૂ. સા. શ્રી ઉપશાંતશ્રીજી સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. મધમીઠાં સંસારમાં ચતુર્વિધ સંઘ ત્રણ દીકરી ને એક દીકરા રૂપી ફૂલડાં ખીલ્યાં. મહિયર-સાસર બંને પક્ષના ધર્મસંસ્કારે રંગાયેલી માતા પોતાનાં સંતાનો પ્રવજ્યાના પાવન પંથના પ્રવાસી બને તેવી સદૈવ ચીવટ રાખતાં, જેને પરિણામે દીકરો હેમંત (ઉ. વ. ૧૨) હાલ પૂ. આ. શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા દીકરી નયના (ઉ. વ. ૧૪) હાલ પૂ. સા. શ્રી યશસ્વિનીશ્રીજી મ. બંને સંતાનોને જોઈ માતા હરખાતી અને વિચારતી કે મારે મારું પણ જીવનસાફલ્ય કરવું હોય તો સંયમના શ્રેષ્ઠ માર્ગે જવું જ રહ્યું! અને એવી સોનેરી ક્ષણની રાહ જોતી. ત્યાં યોગાનુયોગ દિયરશ્રી જયંતીભાઈ (ઉં. વ. ૬૮)ની દીક્ષા નક્કી થતાં વરસોની ભાવનામાં ઘોડાપૂર આવ્યાં અને પતિદેવશ્રી શાંતિભાઈ (ઉં. વ. ૮૪) સાથે સજોડે દીક્ષાનું નક્કી થયું. આવો દીક્ષાનો માહોલ જોતાં ઘેર મહેમાન બની આવેલાં કલકત્તાનાં કંચનબહેન (હાલ પૂ. સા. શ્રી કૈરવગુણાશ્રીજી)ને પણ વીતરાગભાવ જાગતાં તેઓએ પણ દીક્ષિત થવા તૈયારી દર્શાવી. આમ એકના બદલે પાંચ-પાંચ દીક્ષાનો પંચામૃત મહોત્સવ ઊજવાયો. સુરતનગરી દીક્ષાઘેલી બની. જીવનસંધ્યાએ મહામૂલો સંયમ મળ્યો. સેવેલાં સ્વપ્નો સાકાર થયાં, તો મેળવેલ સંયમ અધિકતમ કેમ સફળ બને? તે માટે અપ્રમત્ત સંયમ સાધવા લાગ્યાં. વિનય–વૈયાવચ્ચ તથા સ્વાનુભવની જ્ઞાનલહાણી અને નાનામોટા સાથેના સાલસ વ્યવહારથી તેમની સુવાસ ચોમેર પ્રસરી ગઈ, પાસે આવેલાને “બા” જેવી મમતા મળતી તેથી તેઓ “બા મહારાજના લાડીલા નામે લોકજીભે ને હૈયે વસી ગયાં! જીવન માપવાનું બાકી છે અને માપ વગરનાં અમાપ પાપો પખાળવાનાં બાકી છે તે જાણી કર્મસત્તા સામે જંગે ચડ્યાં. હાર્ટની વધતી જતી તકલીફ છતાં દવા હાથમાં રાખી અપ્રમત્તભાવે લોચ કરાવ્યો. બાયપાસ સર્જરી કરાવવાની અનિચ્છા છતાં મનોમંથનને અંતે બોમ્બે હોસ્પિટલમાં દાખલ થયાં. પૂ. આ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., શ્રી સોમચંદ્રસૂરિ મ.સા.-શ્રી સંવેગચંદ્ર વિ. મ.સા.-શ્રી નિર્વેદચંદ્ર વિ. મ.સા. વગેરે મળવા ગયા ત્યારે પથારીમાં પણ લાગનારા દોષોનાં પાયશ્ચિત લેવાની વાત કરતાં તો તેની દોષોનાં પ્રાયશ્ચિત લેવાની વાત કરતાં હતાં. કેવી જાગૃતિ! કેવી પાપભીરુતા! શાસનના કોહિનૂર હીરા જેવા દીકરા મહારાજ સોમચંદ્રસુરિજી પણ સાથે જ હતા, ત્યારે કોને ખબર કે “માદીકરાનું આ મિલન આખરી હશે?” પુત્ર મહારાજે માતાની અંતિમ ઇચ્છા વિશે પૂછયું ત્યારે જવાબ મળ્યો “તમને દીક્ષિત કર્યા બાદ આચાર્યપદે જોયા પછી હવે મારી કોઈ ઇચ્છા બાકી Page #751 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા નથી. તમે ખૂબખૂબ આગળ વધજો ને કુળ-કુટુંબ અને શાસનનું પાર્કમાં અંજનશલાકા સહિત પ્રતિષ્ઠિત થયા. આ પ્રતિષ્ઠા પછી ગૌરવ વધારજો. મારા તમને અંતરનાં આશિષ છે.” તેઓને મન લગભગ ત્રણ મહિના સુધી અમીઝરણાં ને કેસરના છાંટણા થયાં. તો આચાર્ય સોમચંદ્રસૂરિજી નાના હેમંત રૂપે રમતો હતો અને જાણે બા મહારાજ ખુદ દર્શને આવ્યા હોય એવી ખુશાલીમાં સાચું જ છે કે સ્ત્રીની અવસ્થામાં ભલે પરિવર્તન આવે પણ તેને અમીછાંટણા કર્યા. આ પ્રભુજીના અંજન પ્રતિષ્ઠાના અધિકતમ મન ગમે તેવડો તેનો પુત્ર બાળક રહે છે. દિયર મહારાજ શ્રી આદેશો અમેરિકા સ્થિત દીકરી-જમાઈ જયાબહેન તથા નિર્વેદચંદ્ર મ. વગેરે પાસે વાસક્ષેપ નખાવ્યા બાદ તેમની દીક્ષાના વસંતલાલ મહેતાએ લઈ માતાના ઉપકારનું ઋણ ચૂકવી ધન્ય નિમિત્તે પોતાને દીક્ષિત થવાનો અને ચંદનબાળા વેશ મળ્યાની બન્યા. પ.પૂ. ઉપશાંતશ્રીજી મ. તે પૂ. આગમોદ્ધારકના ભવોભવનો અવિસ્મરણીય આભાર વ્યક્ત કર્યો અને તે જ રાત્રે પૂ.આ.દેવશ્રી સૂર્યોદયસૂરિજી મ.ના આજ્ઞાવર્તીઆ પૂ.સા.શ્રી હાર્ટના દુખાવાએ સીમાઓ ઓળંગી એટલે સહવાસી નાનકડા શિવ-તિલક-મૃગેન્દ્રશ્રીજીના સંવેગ પ્રથમ નિર્વેદશ્રીજી મ.ના મહારાજ, સા. શ્રી ચૈતન્યકલાશ્રી તથા સંસારી દીકરી વર્ષા શિષ્યા સા. શ્રી પ્રશાંતશ્રીજી મ.ના શિષ્યા તથા નેમિ વિજ્ઞાન શરદભાઈએ અમંગળનું અગમ એંધાણ પારખી તુરત જ કસ્તુરસૂરિજી મ.ના પ.પૂ.આ. શ્રી ચંદ્રોદયસૂરિજી મ., પૂ.આ. શ્રી નવકારમંત્રનું સતત રટણ શરૂ કરી દીધું અને બીજી સહવાસી અશોકચંદ્રસૂરિજી મ., પૂ. નિર્વેદચંદ્રવિજયજી મ.ના સંસારી પક્ષે કુ. જિલ્લા ડોક્ટરને બોલાવવા દોડી ગઈ. ટેબલેટ લેવાની અતિ ભાભી થાય. તથા પૂ. સંવેગચંદ્ર વગેરેના સંસારી પક્ષે શ્રાવિકા તથા કડક સૂચના અને કાકલૂદી અન્યથા જીવનું જોખમ છતાં મૃત્યુશૈયા પૂ.આ.શ્રી સોમચંદ્રસૂરિજી તથા પૂ. સા.શ્રી યશસ્વીશ્રીજીના પર મોતથી એક માત્ર વેંત છેટા તેઓએ રાત્રે દવા લેવાનો ઈન્કાર સંસારીપક્ષે માતુશ્રી અને પૂ. પ્રસન્નચંદ વિજયજીના સંસારી પક્ષે કરતાં બોલ્યા કે “થવા કાળ થશે પણ રાત્રે દવા લઈ મારા વ્રત- પુત્રવધુ થતા હતા. સંયમી જીવનને કલંકિત નથી બનાવવું” અને છેવટે બનવાનું હતું સૌજન્ય : અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી, અ.સૌ. જયણાબેન તે બનીને જ રહ્યું. સકલ જીવોને ખમાવતાં નમસ્કાર મહામંત્રનું વસંતભાઈ મહેતા, અ.સૌ. વર્ષ શરદભાઈ મહેતા, સુરત સતત સ્મરણ કરતાં સં. ૨૦૧૬ના ચૈત્ર સુદ-૧૨ની મધ્યરાત્રિએ પૂ.સા.શ્રી ચંદ્રરેખાશ્રીજી મ.સા. ૧૨-૧૨ મિનિટે જીવનલીલા સંકેલી લીધી. ચાર વર્ષના ટૂંકા સંયમી જીવનમાં ચારે દિશામાં સુવાસ ફેલાવી ગયાં. જીવન તો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરની મહાન હતું જ, મૃત્યુ વિશેષ મહાન બન્યું. મધ્યમાં શ્રી બાબુ- શેઠવાળા ખાંચામાં ૯૪ વર્ષ અગાઉ તે સમયનાં અતિ ગર્ભશ્રીમંત પરિવારમાં જૈન વણિક શાહ કાળધર્મની વાત વાયુવેગે ફેલાઈ જતાં સુરતથી તેમનો દિયાળજી આણંદજી ગોવિંદજીને ત્યાં વાત્સલ્યભીનાં માતુશ્રી આખો સંસારી પરિવાર, સગાં સંબંધીઓ તથા ગુરુભક્તોની ભીડ જામી. એક આચાર્યને છાજે તેવી જાજરમાન જરિયાન રતનબાએ શ્રી સંવત ૧૯૬૭ના મહા સુદિ ૧૩ના કુલદીપિકા સ્વરૂપ શ્રી વિજયાબાને જન્મ આપેલ. તેઓશ્રી પાંચ બહેનો અને શિબિકાવાળી અંતિમ યાત્રા નીકળી. મરીન ડ્રાઇવ પાટણવાળા ચાર ભાઈઓમાં છલ્લો નંબર હતાં. સૌથી નાના ભાઈ બાબુ મંડળ તથા શ્રી સંઘના ઉત્સાહી ભાઈબહેનોએ જાણે પોતાની જ શેઠના નામથી ખ્યાતિ ધરાવતા હતાં. હાલ તેઓશ્રી વિહારમાં બા”ની અંત્યેષ્ટી કરતાં હોય એવા ગમગીન હૃદયે બધી વિધિ તથા વડીલશ્રી શાંતાબહેન વાઘાવાડી–બેંક રોડ, ભાવનગર એમ કરી. ધ્રુજતા હાથે ને રડતી આંખે સંઘવી પરિવાર તથા સંસારી બે બહેનો હયાત છે. શાહ પરિવાર સમગ્ર તાલુકામાં મોખરાનું પુત્ર અશ્વિનભાઈએ અંત્યેષ્ટિ કરી વિદાય આપી. પાર્થિવ દેહ સ્થાન ધરાવતો હોવાથી દરેક જ્ઞાતિજન શ્રી દિયાળજી બાપા પાસે પંચમહાભૂતમાં ભળી ગયો. માવતર–શ્વસૂર બંને પક્ષને ઉજાળી ચિરંજીવી યાદ મૂકી ગયાં. સલાહસૂચના શિખામણ લેવા આવી માનમરતબો તથા પૂરી મર્યાદા જાળવતા હતા. લખતાં વાંચતા આવડે એટલું પ્રાથમિક એમની ભાવના અનુસાર બે પ્રતિમાઓ ભરાવી, એક શિક્ષણ અહીં લીધેલ હતું. મુંબઈ ગોરેગાંવ સંતોષનગરના મૂળનાયકજી શ્રી આદીશ્વરજીના પોતે ઉંમર લાયક થતાં ભાવનગરના શ્રીમંત શાહ નામે પ્રતિષ્ઠિત થઈ જે મંદિર ચારે ફિરકાઓના સહિયારા , પરિવારના શેઠ શ્રી મનસુખલાલ મગનલાલ જીવરાજભાઈ સાથે પુરુષાર્થે તૈયાર થયું. ધ્વજાદંડનો આદેશ તેરાપંથી ભાઈએ લીધો. બીજાં પ્રતિમાજી સાચા દેવશ્રી સુમતિનાથજી, સુરત મકનજી ખૂબ જ ધામધૂમથી શુભ લગ્ન કરવામાં આવેલ. આ નવદંપતીનો સંસાર સુખમય પસાર થઈ રહ્યો હતો, ત્યાં જ ક્રૂર કર્મ સતાએ Jain Education Intemational Page #752 -------------------------------------------------------------------------- ________________ ૦૨૮ અસાધ્ય માંદગીથી શેઠશ્રી મનસુખલાલ મોક્ષગતિ પામતાં સમગ્ર પરિવાર શોકમગ્ન બની કરુણ વિલાપ કરવા લાગ્યો. શ્રી ભાગવતી દીક્ષા અંગીકારની શુભભાવના :-—પોતાને જીવનમાં સંયમ ધર્મની પ્રાપ્તિ થાય નહીં ત્યાં સુધી ઘી– નો ત્યાગ કર્યો. હવે આ કુળદીપિકા ત્યાગને પંથે જવા તૈયાર થઈ છે. તેમ સમજી સમગ્ર પરિવારે અનુમતિ આપી તથા ચંદુબેનના પરિવારે પણ દીક્ષા માટે અનુમતિ આપી. શ્રી કચ્છ વાગડ દેશઉદ્ધારક વિરલ વિભૂતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં શ્રી હઠીભાઈની વાડી અમદાવાદમાં બંને સહેલીઓની શ્રી સંવત ૧૯૯૬ના અષાઢ સુદ-૭, ગુરુવારે ખૂબ જ ધામધૂમથી શ્રી અઠ્ઠાઈ મહોત્સવ કરી શ્રી જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ગં.સ્વ. શ્રી ચાંદુબહેનને સાધ્વીશ્રી ચતુરાશ્રીજીના સુશિષ્યા સાધ્વી શ્રી ચંદ્રોદયાશ્રીજી તરીકે તથા ગં.સ્વ. શ્રી વિજયાબાને સાધ્વી શ્રી ચંદ્રરેખાશ્રીજી નામ આપી વિધિ સંપન્ન થઈ. પ્રથમ ચાતુર્માસ ધર્મનગરી અમદાવાદમાં કરેલ. તેઓશ્રીનું એકાંતર પાન્સોહ આયંબિલનું શુભ પારણું ગારિયાધારમાં શ્રી સંવત ૨૦૨૪ના મહા સુદિ–૩ના રોજ વિશાળ જૈન-જૈનેતરોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવેલ. સાધ્વીશ્રી ચંદ્રરેખા મહારાજ સા.ને અમદાવાદ, વેરાવળ, પાલિતાણા, ગારિયાધાર, ભાવનગર, બોટાદ, ભૂજપુર, ભચાઉ, માંડવી, રાપર વ. ક્ષેત્રોમાં ચાતુર્માસ કરી પાવન કરેલ છે. શ્રી સંવત ૨૦૫૬ના વૈશાખમાં ગારિયાધારમાં શ્રી શાંતિનાથજી જૈન જિનાલયની ૧૬૦ મી સાલગીરી નિમિત્તે શ્રી કચ્છ વાગડ દેશ ઉદ્ધારક પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી, પ.પૂ. સાધ્વી શ્રી ચંદ્રરેખાશ્રીજી, પ.પૂ. સાધ્વીશ્રી લક્ષજ્ઞાશ્રીજી, શ્રી દિવ્યાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં શાહ દિયાળજી આણંદજીના સંપૂર્ણ આદેશથી શ્રી જૈનસંઘના સહયોગથી ત્રિદિવસીય મહોત્સવમાં શ્રી જૈનસંઘના ઇતિહાસમાં સૌ પ્રથમ જીવદયાની ટીપમાં અતિભારે આર્થિક યોગદાન તથા શ્રી જિનેશ્વર ભગવાનનાં ચરણોમાં ભારે સુવર્ણ દાન પ્રાપ્ત થયેલ. આ ધાર્મિક અનુષ્ઠાન અત્રેના શ્રી જૈનસંઘના સુવર્ણ અક્ષરથી અંકિત થયેલ છે. પ.પૂ. સાધ્વીશ્રી ચંદ્રરેખાશ્રીજી મહારાજ સાહેબ હાલ ૧૪૦ શિષ્યા-પ્રશિષ્યાઓના સાચા અર્થમાં માતૃત્સલ્યા ગુરુણી બની ૯૪ વર્ષની જૈફ વયે પાંસઠ વર્ષના સંયમી જીવનમાં પ્રવેશી એકદમ તંદુરસ્ત તબિયતમાં સૌરાષ્ટ્રમાં વેરાવળ બંદરમાં For Private ચતુર્વિધ સંઘ ચાતુર્માસ કરી વિહારમાં છે. સંકલન-રજૂઆત :—શાહ બિપિનચંદ્ર, શાંતિલાલ, રાયચંદભાઈ, ગારિયાધાર. શાસનસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂજ્યો સરળસ્વભાવી પૂ.શ્રી પુષ્પાશ્રીજી મ.સા.નાં શિષ્યા પરમહિતસ્ત્રી પૂ.શ્રી દેવેન્દ્રશ્રીજી મ.સા.નાં શિષ્યા મધુરભાષી પૂ.શ્રી હર્ષપ્રભાશ્રીજી મ.સા.નાં શિષ્યા પૂ. સાધ્વીજી વિશ્વપ્રજ્ઞાશ્રીજી મ. (સંસારીપક્ષે ધીરુભાઈનાં ફઈબાની દીકરીબહેન) જેઓએ સં. ૨૦૨૩માં મહાવદ ૭ના પાલિતાણા નવ પૂ. આચાર્ય ભ.ની નિશ્રામાં દીક્ષા લઈ સુંદર સાધના કરી રહ્યા છે. બે અઠ્ઠાઈ, ક્ષીરસમુદ્ર, ૧૬ ઉપવાસ, વરસી તપ, નવપદની ઓળી, વર્ધમાન તપની ૨૯ ઓળી, ૨૪ ભગવાનનાં એકાસણાં વ. તપની આરાધના, ૬ શિષ્યા-૫ પ્રશિષ્યાઓને સંયમનું દાન આપેલ છે. શિષ્યા : પૂ.સા. કીર્તિપ્રજ્ઞાશ્રીજી, પૂ.સા. હિતપૂર્ણાશ્રીજી, પૂ.સા. યશપ્રજ્ઞાશ્રીજી, પૂ.સા. હંસપ્રશાશ્રીજી, પૂ.સા. તેજસ્પ્રશાશ્રીજી, તીર્થપ્રશાશ્રીજી તથા પ્રશિષ્યા : કુશલપ્રશાશ્રીજી, રમ્યધર્માશ્રીજી, સિદ્ધપ્રશાશ્રીજી, મૈત્રીપ્રજ્ઞાશ્રીજી અને નિસર્ગપ્રજ્ઞાશ્રીજી. પૂ. સાધ્વી કીર્તનપ્રજ્ઞાશ્રીજી મ. તથા પૂ.સા. સિદ્ઘપ્રશાશ્રીજી મ.સા. બન્ને ધીરુભાઈની સંસારીપક્ષે પુત્રીઓ છે. પૂ. કીર્તનપ્રશાશ્રીજીની દીક્ષા સં. ૨૦૩૨માં મહા વદ૮ના તળાજા થયેલી વરસી તપ, સિદ્ધિતપ, અષ્ટાપદ તપ, ધર્મચક્ર તપ, વીશસ્થાનક તપ, માસક્ષમણ, ૧૫ ઉપવાસ, ૯ ઉપવાસ, ૧૧ ઉપવાસ, અટ્ટાઈ, વર્ધમાનતપની ૪૮ ઓળી આદિ તપસ્યાની આરાધના કરેલ છે. પૂ.સા. સિદ્ધપ્રજ્ઞાશ્રીજીએ પણ અટ્ટાઈ, ૯ ઉપવાસ, વરસી તપ, વીશસ્થાનક તપ, વર્ધમાન તપની ૩૬ ઓળી કરેલ છે. પૂ.સા. રમ્યધર્માશ્રીજી જેઓ ધીરુભાઈના સંસારી પક્ષે બહેનની દીકરી છે. એમની દીક્ષા સં. ૨૦૪૬ મહા સુ. પના પાલિતાણા થયેલ છે. પૂ.સા. રમ્યધર્માશ્રીજી તથા પૂ.સા. સિદ્ધપ્રજ્ઞાશ્રીજી આ બંને પૂ.સા. કીર્તનપ્રજ્ઞાશ્રીજીનાં શિષ્યા છે. (૧) સાધ્વીજી વિશ્વપ્રજ્ઞાશ્રીજી મ.સા. : હાલ દીક્ષાપર્યાય-૩૮ વર્ષ, ધીરૂભાઈની ફઈબાની દીકરી, સંસારી નામ–વિમળાબહેન, પિતા–ગોપાળજીભાઈ, માતા-કુસુમબહેન (કસુંબાબહેન), ગામ–સોનગઢ, હાલ-કોલ્હાપુર, કુલ તપસ્યા Personal Use Only Page #753 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૭૨૯ અઠ્ઠાઈ, ૧૬ ઉપવાસ, વર્ધમાન તપનો પાયો કરેલી. ૨૯ ઓળી વર્ષ, ધીરુભાઈની ભાણેજ, સંસારી નામ રેખાબહેન, પિતાપૂર્ણ, સિદ્ધાચલજીનાં છટ્ટ–અમ શત્રુંજય તપ દિવાળીનાં છટ્ટ- વસંતભાઈ, માતા ભાનુબહેન, ગામ-પાલિતાણા. કરેલી ૨૪ ભગવાનનાં એકાસણાં, વીશસ્થાનક તપ, જ્ઞાનપાંચમ, તપસ્યા-અટ્ટાઈ, કોટિશીલા તપ, વર્ધમાન તપનો પાયો, ૨૨ મૌનઅગિયારશ, નવપદજીની ઓળી, એકધાનથી વર્ષી તપ, પોષ ઓળી પૂર્ણ, નવપદજીની આળી, જ્ઞાન પાંચમ, દિવાળીનાં છઠ્ઠ, દશમી, ચેત્રી પૂનમ, શત્રુંજયની ૯૯ યાત્રા, છઠ્ઠ કરીને સાત પોષ દશમ, ચૈત્રી પૂનમ, રત્નત્રય તપ, ગૌતમકમળ તપ, યાત્રા. શત્રુંજય ૯૯ યાત્રા, છઠ્ઠ કરીને સાત યાત્રા, શત્રુંજયમોદક તપ. (૨) સાધ્વીજી કીર્તનાપ્રજ્ઞાશ્રીજી મ.સા. હાલ (૬) સા. સિદ્ધપ્રજ્ઞાશ્રીજીઃ હાલ દીક્ષા પર્યાય ૧૧ દીક્ષા પર્યાય-૨૯ વર્ષ, ધીરુભાઈની પુત્રી, સંસારી નામ વર્ષ, ધીરુભાઈની પુત્રી, સંસારી નામ રીટાબહેન, પિતાકિરણબહેન, પિતા ધીરજલાલ, માતા મંજુલાબહેન, ગામ ધીરજલાલ, માતા મંજુલાબહેન, ગામ-ધારગણી (હાલ તળાજા). ધારગણી, હાલ–તળાજા. કરેલી તપસ્યા–પાંચ ઉપવાસ, ૬ કરેલી તપસ્યા–અટ્ટાઈ, ૯ ઉપવાસ, શત્રુંજય તીર્થ, મોક્ષદંડ તપ, ઉપવાસ, ૮ ઉપવાસ, ૯ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૧૫ ઉપવાસ, ગણધર તપ, રત્નત્રીય તપ, વીશસ્થાનક તપ, નવપદજીની ઓળી, ૧૬ ઉપવાસ, માસક્ષમણ, સિદ્ધિ તપ, વરસી તપ, ધર્મચક્ર તપ, વર્ધમાન તપનો પાયો, ૩૨ ઓળી પૂર્ણ, શત્રુંજય મોદક તપ, જ્ઞાન ચત્તારી-અટ્ટ-દસ-દોય (અષ્ટાપદ તપ), વીશ સ્થાનક તપ, પાંચમ, પોષ દશમ, ચૈત્રી પૂનમ, શત્રુંજયની છઠ્ઠ કરી સાત યાત્રા, નવપદજીની ઓળી (એકધાનથી), વર્ધમાન તપનો પાયો, ૪૬ દિવાળીનાં છટ્ટ, વરસી તપ વગેરે. ઓળી પૂર્ણ, પ00 આયંબિલ, જ્ઞાનપાંચમ, મૌનઅગિયારસ, * શ્રી નડિયાદ નગરમાં પ્રાચીન સંપ્રતિકાલીન દિવાળીનાં છઠ્ઠ, શત્રુંજય તપ, સહસ્ત્રકુટ તપ ચાલુ, પોષ દશમી, આદિનાથ-અજિતનાથ આદિ પ્રાચીન જિનબિમ્બોથી અલંકત કંઠાભરણ તપ, ચૈત્રી પૂનમ, શત્રુંજયની ૯૯ યાત્રા, છઠ્ઠ કરીને ભવ્ય કોરણીમય શિખર-ભમતી-રંગમંડપથી વિભૂષિત સાત યાત્રા. જિનાલયો છે. તીર્થદર્શન જેવો મહાન લાભ છે. યાત્રિકભવન(૩) સાધ્વીજી હિતપૂણશ્રીજીઃ હાલ દીક્ષા પર્યાય ભોજનશાળાની સુવિધા છે. જેનો અનેક ભાવિકો લાભ લે છે. ૨૨ વર્ષ, સંસારી નામ હંસાબહેન, પિતા જમનાદાસભાઈ, માતા ચંપાબહેન, ગામ-તળાજા (હાલ ભાવનગર). કરેલી તપસ્યાપાંચ ઉપવાસ (ત્રણ વખત), અઠ્ઠાઈ, કોટિશીલા તપ, નવપદજીની * પ.પૂ. વર્ધમાન તપોનિધિ આ.ભ. વિજયભુવનઓળી, વર્ધમાન તપનો પાયો, ૧૯ ઓળી પૂર્ણ, જ્ઞાન પાંચમ, ભાનુસૂરીશ્વરજી મ.સા.ને કોટી કોટી વંદના. મેરૂતેરશ, ચૈત્રી પૂનમ, શત્રુંજયની ૯૯ યાત્રા, છઠ્ઠ કરીને સાત * ૫.પૂ. ૩૬ કરોડ નવકારમહામંત્રજાપક વૈરાગ્યયાત્રા. વારિધિ કોટી કોટી વંદનીય આ.ભ. શ્રી વિજય યશોદેવ(૪) સાધ્વીજી યશપ્રજ્ઞાશ્રીજીઃ હાલ દીક્ષા પર્યાય- સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના હાલમાં નડિયાદ વિરાજમાન ૨૦ વર્ષ. સંસારી નામ નયનાબહેન, પિતા હિંમતલાલ, માતા પ.પૂ. પ્રશાંતમૂર્તિ આ. રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. આદિ ગજરાબહેન, ગામ-સાંગાવદર (હાલ ભાવનગર). કરેલી પરિવારને તથા તેમનાં આજ્ઞાવર્તી પ.પૂ. પ્રવર્તિની સાધ્વીજી તપસ્યા : અઠ્ઠાઈ (બે વાર), ૧૧ ઉપવાસ, ૯ ઉપવાસ, સિદ્ધિ શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. આદિ પરિવારને કોટી કોટી તપ, કંઠાભરણ તપ, ગણધર તપ, ગૌતમકમળ તપ, રત્નત્રયી વિંદના.. તપ, વીશસ્થાનક તપ, વર્ધમાન તપનો પાયો, ૨૯ ઓળીપૂર્ણ, * નડિયાદનગરમાં થયેલ ૨૦ ઉપવાસ સમેતશિખર નવપદજીની ઓળી, છઠ્ઠ કરીને જ્ઞાન પાંચમ, પોષદશમી, વરસી તપ, સિદ્ધિતપ-શ્રેણીતપ, ક્ષીરસમુદ્રતપ આદિ વિવિધ તપતપ ચાલુ, શત્રુંજય તપ, સાત યાત્રા, દિવાળીનાં છઠ્ઠ, ચૈત્રી પૂનમ, સુકૃતોની અનુમોદનાર્થે... શત્રુંજયની ૯૯ યાત્રા. સૌજન્ય સાધ્વીજી વિશ્વપ્રજ્ઞાશ્રીજી : સંસારી નામ વિમળાબહેન. છે અને શ્રી નડિયાદ જૈન શ્વે. મૂ.પૂ. તપ. સંધ : (૫) સા. રમ્યગુપમશ્રિીજી : હાલ દીક્ષાપર્યાય-૧૪ | અ. સૌ. મંજુલાબહેન પ્રવીણચંદ્ર બાપુલાલ વાલવોડવાળા). Jain Education Intemational Page #754 -------------------------------------------------------------------------- ________________ જૈન આર્યતીર્થ અયોધ્યાપૂરમ તીર્થના સંકુલનું ભૂમિપૂજન જેમના શુભ હસ્તે સંસારીપણામાં થયું હતું તથા અ.સૌ. ઈન્દુમતીબેનને આયંબિલ તપનો પ્રારંભ-પ્રેરણા અને પચ્ચક્ખાણ આપનારા પરિવારના સંસારી સુપુત્રી સોનલ (સ્વાતી) સંયમ માર્ગે સંચર્યા હાલ પૂજ્ય સાધ્વીજીશ્રી સ્મિતગિરાશ્રીજી મ.ના ચરણોમાં કોટી કોટી વંદના $ પ.પૂ. સા.શ્રી સ્મિતગિરાશ્રીજી મ.સા. (પૂ. કેશરસૂરિ સમુદાય) સ્વાતિબેનનો જન્મ ♦ દીક્ષા કુ. સ્વાતિબેન ભોગીલાલ : સંવત ૨૦૨૬ ભાદરવા શુદ - ૧૪ સોમવાર તા. ૧૪-૯-૭૦ : સંવત ૨૦૫૬ વૈશાખ શુદી ૭ ગુરુવાર તા. ૨૨-૪-૯૯ in પૂજ્ય સાધ્વી મહારાજ તપ સંયમ સાથે નિર્મળ આરાધના કરી રહ્યાં છે. જિનશાસનનો લ્હાવો સંવત ૨૦૬૧માં ઐતિહાસિક ધન્ય ધરા શ્રી વલ્લભીપુર નગરે પ.પૂ. ગણિવર્યશ્રી મુક્તિવલ્લભવિજયજી મ.સા. તથા પ.પૂ. મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી મ.સા.ની શુભ નિશ્રામાં પરિવારના અ.સૌ. ઈન્દુમતી પ્રતાપરાય જોટાણીના એકાંતર ૫૦૦ આયંબિલ તપ આરાધનાની તથા અ.સૌ. પ્રભાલક્ષ્મી, અ.સૌ. ઈન્દુમતી, અ.સૌ. પૂર્વિકા તથા અ.સૌ. નિશા તથા ચિ. નરેન્દ્રકુમાર, ચિ. પંકજકુમારની શાશ્વતી ચૈત્રી ઓળીના પારણા પ્રસંગે ત્રિદિવસીય મહા મહોત્સવ શ્રી સિધ્ધચક્ર મહાપૂજન તથા શ્રી સંઘસ્વામી વાત્સલ્યની ભવ્ય ઉજવણી પ્રસંગે લક્ષ્મીનો સદ્ઉપયોગ થયો. ભાગ્યશાળીઓના શુભ નામો અ.સૌ. કિરણબાળા લલિતકુમાર * અ.સૌ. રેખાબહેન નરેન્દ્રકુમાર અ.સૌ. પૂર્વિકાબેન પંકજકુમાર * અ.સૌ. ધર્મિષ્ઠાબેન વિપુલકુમાર ધન્ય ધન્ય તપસ્વીઓ પૂ.સા.શ્રી સ્મિતગિરાશ્રીજી મ.સા.ના વર્ષિતપ નિમિત્તે જોટાણી પરિવાર - વલ્લભીપુરવાળા કંચનબેન * પ્રભાલક્ષ્મી × ઈન્દુમતી * કુસુમ * રેખા * નરેન્દ્ર * વિપુલ * પરેશ * સંદીપ ઉપરોક્ત પૂણ્યશાળીઓએ વર્ષીતપની આરાધના નિર્વિઘ્નપણે પૂર્ણ કરેલ છે. પાલીતાણા તલાટી રોડ ઉપર શેઠ શ્રી આણંદજી કલ્યાણજી દ્વારા નવનિર્માણ પામેલ ‘પારણા ભવન' એટલે કે વરસીતપના પારણા માટેનું આરાધના ધામનાં સંકુલના ગાળાની અનુમોદના કરવાનો અમુલ્ય લાભ લીધેલ છે. જેમાં ઉપર મુજબની તક્તિનું આયોજન છે. Page #755 -------------------------------------------------------------------------- ________________ OQQQ loopa का IDBIGDI જિન ભક્તિપરાયણ શ્રાવકો જૈન શાસનમાં દાન, શીલ, તપ અને ભાવનાના યોગદાનની ગૌરવગાથા રચવામાં વર્તમાન સમયે પણ જિન ભક્તિપરાયણ શ્રાવકોનું મૂલ્યવાન પ્રદાન નજરે પડે છે. વાહરે પ્રભુના આદર્શ શ્રાવકો ! ધન્ય છે તમારી સત્વશીલતાને, અભિવંદના છે તમારી સુકૃતધારાને, અહોભાવ છલકાય છે તમારા ધર્મપરાક્રમોથી. સૌજન્ય : શ્રીમતી શાન્તાબહેન છોટાલાલ મણીલાલ શેઠ પરિવાર (સાવરકુંડલા)મુંબઇ Page #756 -------------------------------------------------------------------------- ________________ ૦૩૨ ભગવાત શ્રી મહાવીરસ્વામીતા શાસતમાં થયેલા દશ શ્રાવકો લેખક : આચાર્ય શ્રીમદ્ વિજયપદ્મસૂરિજી મહારાજ અવિચ્છિન્ન પ્રભાવશાળી, ત્રિકાલાબાધિત શ્રી જૈન દર્શન, બીજાં બધાં દર્શનોમાં અગ્રેસર ગણાય છે, તે સર્વાંશે ઘટિત જ છે. મધ્યસ્થભાવે તમામ વાદીઓને ઉચિત ન્યાય તે જ આપી શકે છે, કારણ તે નિષ્પક્ષપાતી દર્શન છે. જ્યાં પક્ષપાત હોય ત્યાં ઉચિત ન્યાય દેવાનો અધિકાર જરા પણ ટકી શકતો નથી. જૈનદર્શન સર્વાંશે પદાર્થોની વિચારણા કરે છે માટે અનેકાંત દર્શન અને આપેક્ષિકવાદને માન્ય રાખે છે. તેથી ‘સ્યાદ્વાદ દર્શન’ તરીકે વિવિધ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. પીપરને જેમ વધારે ઘૂંટવામાં આવે તેમ તે અધિક ફાયદો કરે છે તેમ સ્યાદ્વાદ દર્શનનો ગુરુગમયી મધ્યસ્થ દૃષ્ટિએ વધુ ને વધુ અભ્યાસ કરવાથી આત્મવિકાસ પ્રત્યે ભવ્ય જીવો નિર્ભયપણે પ્રયાણ કરી શકે છે. આમ કરીને પૂર્વે—અનંતા ભવ્ય જીવો સિદ્ધિ પદ પામ્યા. (હાલ પણ મહાવિદેહમાં પામે છે અને ભવિષ્યમાં પામશે.) અને પ્રભુ મહાવીરના વર્તમાન શાસનમાં પણ એવાં અનેક દૃષ્ટાંતો મળી શકે છે. જુઓ સાધુઓમાં—ગણધર શ્રી ગૌતમસ્વામી, સિંહ અણગાર, રોહક મુનિવર, અતિમુક્ત, ધન્યકુમાર, શાલિભદ્ર, અવંતી સુકુમાર વગેરે, સાધ્વીઓમાં—ચંદનબાલા, મૃગાવતી વગેરે, શ્રાવકોમાં—૧ આનંદ, ૨ કામદેવ, ૩ ચૂલનીપિતા, ૪ સુરાદેવ, ૫ ચુલ્લશતક, ૬ કુંડકોલિક, ૭ સદ્દાલપુત્ર, ૮ મહાશતક, ૯ નંદિનીપિતા, ૧૦ તેતલીપિતા——શંખશતક વગેરે અને શ્રાવિકાઓમાં——રેવતી, સુલસા વગેરે. તેમાંથી આનંદ-શ્રાવકાદિના આદર્શ જીવનમાંથી ભવ્ય શ્રાવકોને આત્મોન્નતિનો માર્ગ લાધી શકે એ ઇરાદાથી, તેઓના જીવનની ટૂંક બીના અહીં જણાવી છે. પરમાત્મા મહાવીરદેવનાં દશ શ્રાવકરત્નો જૈનશાસનમાં ઉત્કૃષ્ટ આરાધકો તરીકે પંકાયા છે. આમ તો પરમાત્માની ભક્ત અનુરાગી અસંખ્ય વ્યક્તિઓ હતી, પરંતુ દેશિવતિને ધારણ કરીને ઉત્કૃષ્ટ પાલન કરી આદર્શભૂત બનનારા દશ શ્રાવકો થયા જેનો આગમોમાં સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. આવા ઋદ્ધિવંત શ્રાવકો એ શાસનનું એક અવિભાજ્ય અંગ છે અને ગૌરવ છે. શ્રાવક પ્રતિભાના શિરમોર છે. ૧. શ્રી આનંદ શ્રાવક જિનાલયાદિ ધર્મસ્થાનોથી શોભાયમાન એવા વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામે મહર્ધિક વ્યાપારી (શ્રાવક) રહેતા હતા. તે બાર કરોડ સોનૈયાના સ્વામી હતા. તેમાંથી તેમણે ત્રણ વિભાગ પાડ્યા હતા. એક ભાગના ચાર કરોડ સોનૈયા નિધાનમાં દાટેલા હતા. બીજા ચાર કરોડ સોનૈયા વ્યાજમાં તથા બાકીના ચાર કરોડ સોનૈયા વ્યાપારમાં રોકેલા હતા. તેમને ચાર ગોકુલ' હતાં. તેમને નિર્મલ શીલ, વિનય વગેરે ગુણોને ધરનારી શિવાનંદા નામે ગૃહિણી હતી. વાણિજ્યગ્રામની બહાર ઇશાન ખૂણામાં કોલ્લાગ નામનું એક પરું હતું. અહીં ૧. દશ હજાર ગાયોનું એક ગોકુલ ગણવું. એવાં ચાર ગોકુલ (૪૦ હજાર ગાયો)ના સ્વામી હતા. ચતુર્વિધ સંઘ આનંદ શ્રાવકનાં સગાં—સંબંધીજનો અને મિત્રો રહેતાં હતાં. આ નગરની સામેના ભાગમાં દ્રુતપલાશ નામનું ચૈત્ય હતું. ત્યાં એ એક વખત પ્રભુ શ્રી મહાવીરદેવ પધાર્યા. આ અવસરે વિશાલ પર્ષદા મળી. આ વાતની ખબર આનંદ શ્રાવકને પડતાં પ્રભુના આગમનથી તે ઘણા ખુશી થયા અને સ્નાન કરી—શુદ્ધ થઈને પોતાના પરિવારની સાથે પ્રભુની પાસે આવ્યા અને વંદન કરી ઉચિત સ્થાને બેઠા. આ અવસરે પ્રભુએ ભવ્ય જીવોનો ઉદ્ધાર કરવા માટે દેશના દેતાં જણાવ્યું કે— આ સંસાર સમુદ્રમાં ભટકતા જીવોને મનુષ્યપણું પામવું દુર્લભ છે, (કારણ કે નિર્મલ દર્શન, જ્ઞાન અને ચારિત્રની Page #757 -------------------------------------------------------------------------- ________________ ૦૩૩ તવારીખની તેજછાયા આરાધનાથી મુકિતપદ મળી શકે છે, અને દર્શનાદિ ત્રણેની સમુદિત આરાધના મનુષ્યગતિમાં જ થઈ શકે છે), તેમાં પણ અનર્થનો નાશ કરનારું (અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલા- બાધિત) જૈનધર્મરૂપી (ચિંતામણિ) રત્ન મળવું વિશેષ દુર્લભ છે. જેને ચિંતામણિ રત્ન મળ્યું હોય, એનાં દુઃખ દારિજ્યાદિ કષ્ટો જરૂર નાશ પામે. એમ ધર્મરૂપી ચિંતામણિરત્નની આરાધના કરનારાં ભવ્ય જીવોના પણ આ ભવમાં અને પર ભવમાં, તમામ દુઃખો નાશ પામે છે અને તેઓ જરૂર વાસ્તવિક સુખનાં સાધનો સેવીને અખંડ અવ્યાબાધ પરમ સુખનો અનુભવ કરે છે. જે દુર્ગતિમાં જતા જીવોને અટકાવે અને સદ્ગતિ પમાડે, તે ધર્મ કહેવાય. આના ૧ સર્વવિરતિધર્મ અને ૨ દેશવિરતિ ધર્મ, એ બે ભેદ છે. જેમ જેમ કર્મોનું જોર ઘટે, તેમ તેમ જીવ દેશવિરતિ, સર્વવિરતિ આદિ ઉત્તમ ગુણોને સાધી શેકે છે. નિર્મલ ત્યાગધર્મની આરાધના કર્યા સિવાય આત્મિક ગુણોનો આવિર્ભાવ થઈ શકતો નથી, આથી જ તીર્થકરાદિ અનંતા મહાપુરુષોએ આ પંચ મહાવ્રતમય સર્વવિરતિની આરાધના કરી પરમ પદ મેળવ્યું છે. આ ઉત્તમ સર્વવિરતિ ધર્મ અંગીકાર કરવાને અસમર્થ ભવ્ય જીવોએ યથાશકિત દેશવિરતિ ધર્મની આરાધના કરવી જોઈએ. દેશવિરતિની નિર્મલ યોગથી આરાધના કરનારા ભવ્ય જીવો મોડામાં મોડા આઠમે ભવે તો જરૂર મુકિતપદ પામે છે. આવી નિર્મલ દેશના સાંભળીને આનંદ શ્રાવકને શ્રદ્ધા ગુણ પ્રકટ થયો. તેમને ખાત્રી થઈ કે પ્રભુદેવે જે બીના કહી છે, તે નિઃશંક અને સાચી છે. પોતાના મિથ્યાત્વ શત્રુનો પરાજય થવાથી ખુશી થઈને તેમણે પ્રભુદેવને કહ્યું : “હે પ્રભો, આપે ફરમાવેલો ધર્મ મને રુચ્યો છે, હું ચોક્કસ માનું છું કે–સંસાર કેદખાનું છે, અને ખરું સુખ સર્વસંયમની આરાધના કરવાથી જ મળી શકે છે, પરંતુ મોહનીય કર્મની તથા પ્રકારની ઓછપ નહીં થયેલી હોવાથી હાલ હું ચારિત્રધર્મને અંગીકાર કરવાને અસમર્થ છું, જેથી હું બાર વ્રતરૂપ દેશવિરતિ ધર્મને અંગીકાર કરવા ઇચ્છું છું.” પ્રભુદેવે કહ્યું : “TI[É સેવાનુiણા મા ઘડવંઘો છાયો હે દેવાનુપ્રિય, જેમ સુખ ઉપજે તેમ કરો, (આવા ઉત્તમ કાર્યમાં વિલંબ કરશો નહીં!” પછી આનંદ શ્રાવકે પ્રભુની પાસે શ્રાવકનાં બારે વ્રત અંગીકાર કર્યા. ત્યારબાદ યોગ્ય હિતશિક્ષા આપી પ્રભુએ કહ્યું : “હે મહાનુભાવ, મહાપુણ્યોદયે પ્રાપ્ત કરેલા આ દેશવિરતિ ધર્મની બરાબર આરાધના કરજો!” પ્રભુની આ શિખામણ અંગીકાર કરીને પ્રભુને વંદન કરીને આનંદ શ્રાવક પોતાના ઘરે ગયા. ઘરે જઈને પોતાની પત્ની શિવાનંદાને સહર્ષ બધી બીના જણાવી એટલે તેણે પણ દેશવિરતિ ધર્મનો સ્વીકાર કર્યો. એક દિવસ વાણિજ્યગ્રામની બહાર પ્રભુ મહાવીર ચૌદ હજાર મુનિવરોના પરિવાર સાથે પધાર્યા. ત્યારે પ્રભુને પૂછીને, શ્રી ગૌતમ ગણધર ત્રીજી પોરિસીમાં તે ગામમાં યથારુચિ નિર્દોષ આહાર ગ્રહણ કરીને ગામની બહાર નીકળતાં કોલ્લાક સંનિવેશની નજીકમાં આવ્યા, ત્યારે લોકોના મુખથી આનંદ શ્રાવકના અનશન તપનું વૃત્તાંત સાંભળીને પોતે તે પ્રત્યક્ષ જોવા કોલ્લાકસન્નિવેશમાં આવેલી પૌષધશાલામાં આવ્યા. તે વખતે આનંદ શ્રાવક ગણધર ગૌતમ મહારાજાને આવતા જોઈને ઘણા જ ખુશી થયા અને ભાવથી વંદના-નમસ્કાર કરી બોલ્યા : “હે પ્રભો, આકરી તપસ્યા કરવાથી હું ઘણો દુર્બલ થયો છું, તેથી આપની પાસે આવવા અસમર્થ છું માટે આપ કૃપા કરીને અત્રે પધારો.” આથી ગૌતમસ્વામી જયાં આનંદ શ્રાવક રહેતા હતા ત્યાં આવ્યા. આનંદ શ્રાવકે વિધિપૂર્વક વંદન કરી પ્રશ્ન કર્યો : “હે ભગવાન, શ્રાવકને અવધિજ્ઞાન થાય ખરું?” ગૌતમસ્વામી બોલ્યા, “ઉત્તમ શ્રાવકને થાય.” ત્યારે આનંદ શ્રાવકે કહ્યું, “મને અવધિજ્ઞાન થયું છે. હું એ જ્ઞાનથી ઊંચે સૌધર્મદેવલોક સુધી, નીચે રત્નપ્રભા પૃથ્વીના લોલુચ્ચ (લોલુક) નામના નરકાવાસ સુધી તથા તિછું લવણસમુદ્રને વિષે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પાંચસો યોજન સુધી અને ઉત્તરમાં ક્ષુલ્લહિમાચળ સુધી રૂપી પદાર્થોની બીના જાણું છું.” આ સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું : “હે ભદ્ર, ગૃહસ્થને અવધિજ્ઞાન થાય, પણ તમે કહ્યા પ્રમાણે એવું મોટું અવધિજ્ઞાન ન થાય, માટે તમે મિથ્યાદુકૃત આપો.” આનંદ શ્રાવકે કહ્યું કે “હે સ્વામીનું અસત્ય બોલવાના પ્રસંગે તેમ કરવું ઉચિત ગણાય, માટે આપે મિથ્યાદુષ્કત દેવો જોઈએ.” તે સાંભળી ગૌતમ મહારાજા શંકામાં પડ્યા, એટલે તેમણે પ્રભુ પાસે જઈને તેનું સ્વરૂપ પૂછયું. જવાબમાં પ્રભુદેવે આનંદ શ્રાવકના કહેવા મુજબ જ જણાવ્યું એટલે ગૌતમ મહારાજે આનંદ શ્રાવકની પાસે ૨. આથી સમજવાનું મળે છે કે પ્રભુદેશનાના અનેક લાભોમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ થાય. દેશનાશ્રવણથી શ્રદ્ધા પામેલા જીવોની ગણતરીમાં આનંદ શ્રાવકને જરૂર ગણવા જોઈએ. ૩. ઉપાસકદશાંગમાં આ બાબત વિસ્તારથી જણાવી છે. Jain Education Intemational Page #758 -------------------------------------------------------------------------- ________________ ७३४ આવીને મિથ્યાદુષ્કૃત આપ્યો. ધન્ય છે આવા મહાપુરુષોને કે જેઓ આવી ઊંચ કોટીને પામ્યા છતાં સત્ય વસ્તુ સમજાતાં નમ્ર બની ભૂલ ખમાવે છે. એ પ્રમાણે આનંદ શ્રાવક ૨૦ વર્ષ સુધી બહુ પ્રકારના શીલવ્રતાદિ ધર્મકૃત્યની આરાધના કરી, છેવટે એક માસની સંલેખમાં કાલધર્મ પામી સૌધર્મ નામના પહેલા દેવલોકના અરુણ નામના વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવકકુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી સિદ્ધિપદ પામશે. વિશેષ બીના શ્રી ઉપાસકદશાંગ, વર્ધમાનદેશના, ઉપદેશપ્રસાદાદિ ગ્રંથોથી જાણી લેવી. ૨. શ્રી કામદેવ શ્રાવક ચંપાનગરીમાં કામદેવ નામના એક સગૃહસ્થ રહેતા હતા. તેમને ભદ્રા નામની સ્ત્રી હતી. અને તે અઢાર કરોડ સોનૈયાના સ્વામી હતા. તેમાં છ કરોડ સોનૈયા નિધાનમાં, છ કરોડ વ્યાજમાં અને છ કરોડ વ્યાપારમાં જોડાયેલા હતા. તે છ ગોકુલના અધિપતિ હતા. આ ચંપાનગરની નજીકમાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું, ત્યાં દેવાધિદેવ પ્રભુ મહાવીર પધાર્યા. આ ખબર સાંભળીને કામદેવ શ્રાવક ખુશ થયા. પ્રભુને વંદના નમસ્કાર કરી તેમણે પ્રભુની દેશના સાંભળીને જિનધર્મની ઉપર અડગ શ્રદ્ધા રાખીને આનંદ શ્રાવકની પેઠે પ્રભુદેવની પાસે બારે વ્રતો અંગીકાર કર્યાં. તે પ્રમાણે તેની સ્ત્રીએ પણ કર્યું અને બન્ને જણાં અપૂર્વ ઉલ્લાસથી વ્રતોની આરાધના કરી આત્માને નિર્મલ બનાવતા હતા. એક વખત ધર્મજાગરિકા કરવાના પ્રસંગે કામદેવને આનંદ શ્રાવકની જેમ વિચાર થયો, જેથી તેમણે પોતાના મોટા પુત્રને કુટુંબની સંભાળ રાખવાની ભલામણ કરીને પૌષધશાળામાં આવીને દર્ભના સંથારા ઉપર બેસી પ્રભુદેવનું ધ્યાન કરતાં આનંદ શ્રાવકની જેમ તે કામદેવ શ્રાવક પ્રતિમાવહન કરવા લાગ્યા. એક વખત તે ધ્યાનમાં બેઠા હતા તે વખતે સૌધર્મેન્દ્રે ત્યાં દેવસભા સમ્મુખ કામદેવના તપસ્યાદિ ગુણોની પ્રશંસા કરી. તે પર શ્રદ્ધા નહીં રાખનાર કોઈ દેવ તેની પરીક્ષા કરવા આવ્યો. તે દેવ દેવતાઈ શક્તિથી (વૈક્રિયલબ્ધિથી) ઘણાં ભયંકર રૂપો વિકુર્તીને “કામદેવ, જો તું ધર્મને છોડી નહીં દે તો આ તલવારના ઘા કરીને તારું જીવિત અકાળે હરી લઈશ' જેથી તું કુધ્યાનથી ઘણી પીડા ભોગવીશ.’’ આ પ્રમાણે તેણે વારંવાર કહ્યું તો પણ કામદેવ લગારે ડર્યા નહીં, કે ધર્મશ્રદ્ધાથી ચલાયમાન પણ થયા નહીં. ત્યારે તેણે ક્રોધથી લાલચોળ બનીને કામદેવને તલવારના ઝાટકા માર્યા, For Private ચતુર્વિધ સંઘ તો પણ તે ચલાયમાન થયા નહીં. ત્યારબાદ તેણે એક હાથીનું રૂપ વિક્ર્યું અને કામદેવને કહ્યું કે-“હે દાંભિક, હું તને સૂંઢમાં ભરાવીને અદ્ધર આકાશમાં ઉછાળીશ અને જ્યારે તું પાછો નીચે પડીશ ત્યારે પગ નીચે દબાવીને તને કચરી નાખીશ.” એમ કહીને ઘણીએ કદર્થના કરી તો પણ શ્રેષ્ઠી લગાર પણ ચલાયમાન થયા નહીં. ત્યારબાદ તે દેવે ભયંકર સર્પનું રૂપ કરીને કામદેવને ધમકી આપી : “એ વીર ધૂર્તના ધર્મને તું છોડી દે અને મને નમસ્કાર કર, નહીં તો હું તને ઘણા તીવ્ર ડંખ મારીને હેરાન કરીશ, જેથી તું રિબાઈ રિબાઈને મરણ પામીશ.” તોયે શેઠ ચલાયમાન થયા નહીં, ત્યારે તે સર્પે તેમના શરીરને ત્રણ ભરડા દઈને ગળે આકરા ડંખ માર્યા. આ વેદના પણ શેઠે આનંદપૂર્વક સહન કરી અને લગાર પણ ડગ્યા નહીં. તેથી તે દેવ થાક્યો અને છેવટે નમસ્કાર કરીને બોલ્યો : “હે ધર્મવીર, તમને ધન્ય છે. તમારી અડગ શ્રદ્ધાને મેં બરોબર તપાસી છે. આથી હું પણ પ્રભુ મહાવીરના ધર્મમાં અડગ શ્રદ્ધાળુ બન્યો છું. મારા ધર્મગુરુ તમે જ છો. સુખડના ઝાડની જેમ પરીષહો સહન કરીને તમે મને સમ્યગ્દર્શન રૂપી અપૂર્વ સુગંધ આપી તેથી હું તમારો ઉપકાર માનું છું. મારા કરેલા ગુના માફ કરજો.' એમ કહીને ત્રણ પ્રદક્ષિણા દઈને તેના ઉપકારને યાદ કરતો તે દેવ સ્વસ્થાને ગયો. ત્યારબાદ કામદેવ કાઉસગ્ગ પારીને પ્રભુ મહાવીરને વંદન કરવા ગયા, તે વખતે પ્રભુદેવે બારે પર્ષદાની સમક્ષ કામદેવને પૂછ્યું : “હે મહાનુભાવ, તેં આજ રાતે મહાભયંકર ત્રણ પરીષહો ધૈર્ય રાખીને સહન કર્યા, અને ધર્મધ્યાનમાં સ્થિરતા રાખી મેરુપર્વતની જેમ અડગપણે વ્રતો જાળવ્યાં, એ વાત સાચી છે?” કામદેવે કહ્યું : “પ્રભો, આપે કહ્યું તેમજ છે.” પછી પ્રભુએ આ બીના ગૌતમાદિક મુનીશ્વરોને જણાવીને સંયમમાં સ્થિર કર્યા. ત્યાં રહેલા સર્વ લોકોએ પણ કામદેવની ઘણી પ્રશંસા કરી. પ્રભુની ભવ્ય દેશના સાંભળીને કામદેવ શ્રાવક પોતાને ઘેર ગયા. તેમણે આનંદ શ્રાવકની માફક અગિયાર પ્રતિમાઓ વહન કરીને, વીશ વર્ષ સુધી શ્રાવકધર્મની આરાધના કરી અને અંતે એક મહિનાની સંલેખના આદરીને સમાધિમરણ પામી સૌધર્મ દેવલોકના અરુણાભ નામના વિમાનને વિષે તે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ચાર પલ્યોપમના આયુષ્યનું સુખ ભોગવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવકકુલમાં જન્મ પામી ચારિત્રની આરાધના કરી સિદ્ધિપદ પામશે. ૩. શ્રી ચુલ્લનીપિતા વારાણસી નગરીમાં ચુલ્લનીપિતા નામે એક ગૃહસ્થ Personal Use Only Page #759 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા o૩૫ રહેતા હતા. તેમને શ્યામ (સોમ) નામની સ્ત્રી હતી. તે ચોવીસ શ્રી મહાવીરનું ફરમાન છે કે વ્રતમાં લાગેલા દોષોની આલોચનાદિ કરોડ દ્રવ્ય (સોનામહોર)ના સ્વામી હતા. તેમાંનું ૮ કરોડ દ્રવ્ય સાધનો દ્વારા શુદ્ધિ કરવી જોઈએ. અહીં તને પૌષધ વ્રતમાં નિધાનમાં, તેટલું જ વ્યાજમાં અને તેટલું જ દ્રવ્ય વ્યાપારમાં અતિચાર લાગ્યો છે, તેની આલોચના કરી લે.' માતાના આ ફરતું હતું. તે આઠ ગોકુલના સ્વામી હતા. તેમણે પ્રભુ શ્રી વચનો સાંભળી પુત્રે ઉલ્લાસથી તે પ્રમાણે કર્યું. મહાવીર-દેવની આ ભવમાં અને પર ભવમાં પરમ આ પ્રસંગ એવો બોધ આપે છે કે–આર્ય માતાઓએ કલ્યાણકારિણી દેશના સાંભળીને શ્રી આનંદ અને કામદેવની પોતાના પુત્રના વ્રતનિયમાદિ તરફ જરૂર કાળજી રાખવી જોઈએ. માફક બારે વ્રતો સ્વીકાર્યા હતાં. આ પછી ચુલનીપિતાની ઘણી ખરી જીવનચર્યા આનંદ શ્રાવકની એક વખત પોતાના કુટુંબનો ભાર મોટા દીકરાને સોપીને જીવનચર્યાને મળતી હોવાથી તે પ્રમાણે જાણવી. તેમણે તે પૌષધશાળામાં પૌષધ અંગીકાર કરી આત્મિક ભાવના ભાવી શ્રાવકધર્મની અગિયારે પ્રતિમા વહી હતી. છેવટે તે સમાધિપૂર્વક રહ્યા હતા, તેવામાં મધરાતે એક દેવે હાથમાં તલવાર લઈ તેમને કાલધર્મ પામી પહેલા સૌધર્મ દેવલોકને વિષે અરુણપ્રભ નામના ધમકી આપી : “હે શ્રાવક, તું આ ધર્મનો ત્યાગ કર, જો તેમ વિમાનમાં ચાર પલ્યોપમના આઉખે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી નહીં કરે તો તારા મોટા દીકરા વગેરેને તલવારથી મારી ચ્યવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ જૈનધાર્મિક કુલમાં જન્મ નાખીશ.” આવાં આકરાં વચનો સાંભળવા છતાં પણ પામી અવસરે મહાપ્રભાવશાલી ભાગવતી દીક્ષાની આરાધના કરી ચુલ્લનીપિતા લગાર પણ ચલાયમાન ન થયા. આથી તે દેવે ઘણા અખંડાનન્દમય સિદ્ધિસ્થાન પામશે. ક્રોધિષ્ઠ થઈને ચુલ્લનીપિતાના નાના, મધ્યમ અને મોટા એ ત્રણે ૪. મહાશ્રાવક સુરાદેવ પુત્રોને લાવીને તેની સમક્ષ મારવા માંડ્યા. પછી ત્રણે પુત્રોને ઉકળતા તેલના તાવડામાં નાખ્યા અને તેઓનાં માંસ અને લોહી વારાણસી નગરીમાં સુરાદેવ નામના એક શ્રાવક રહેતા ચુલ્લનીપિતાના શરીર પર છાંટ્યાં. તો પણ તે લગાર પણ હતા. તેમને ધાન્યા નામની સ્ત્રી હતી. આ સુરાદેવને કામદેવના ચલાયમાન થયા નહીં. પછી તેણે તેને વારંવાર આ પ્રમાણે કહ્યું : જેટલી દ્રવ્ય સંપત્તિ અને ગોકુલો હતાં. એક દિવસ પ્રભુ શ્રી “હે શ્રાવક, જો તું મારા કહેવા મુજબ ધર્મનો ત્યાગ કરીશ નહીં, મહાવીરની દેશના સાંભળીને આનંદાદિ મહાશ્રાવકોની માફક તો હમણાં જ તારી માતા ભદ્રા સાર્થવાહીને અહીં લાવીને તારા પ્રભુની પાસે તેમણે બાર વ્રત અંગીકાર કર્યા. આ વ્રતોનું દેખતાં માર મારીને તપાવેલા તાવડામાં નાખીશ, અને તેણીનાં ઉલ્લાસથી આરાધન કરતાં, ઉપસર્ગના પ્રસંગે પણ તેણે ધર્મનો માંસ અને રૂધિર તારા શરીરની ઉપર છાંટીશ, જેથી તારે આ રંગ છોડ્યો નહીં. એમને ત્રણ પુત્રો હતા. જેમ કામદેવ શ્રાવકના ભયંકર પીડા ભોગવતાં ભોગવતાં ઘણી મુશ્કેલીએ અકાલે મરવું પ્રસંગે બન્યું હતું, તેમ અહીં પણ એક વખત એમ બન્યું કેપડશે.” આ પ્રમાણે બહુ વાર ધમકાવ્યા છતાં પણ તે કોઈ મિથ્યાષ્ટિ દેવે તેમના ત્રણ પુત્રોને મારી નાખવાની ધમકી ધર્મારાધનમાં નિશ્ચલ રહ્યા. આ અવસરે ચુલની પિતાને વિચાર આપતાં કહ્યું : “હે સુરાદેવ, તું આ ધર્મને છોડી દે.' છતાં પણ આવ્યો કે આ તો કોઈ હલકો માણસ લાગે છે. આણે મારા ત્રણ શ્રાવક સુરાદેવ જરા પણ ચલાયમાન થયા નહીં. ત્યારે દેવે કહ્યું : પુત્રોને મારી નાખ્યા અને હવે મારી માતુશ્રીને મારવા તે તૈયાર “હે સુરાદેવ, હજુ પણ તારે જીવવાની ઇચ્છા હોય તો જલ્દી થયો છે. માટે કોઈ પણ ઉપાયે આને પકડવો જોઈએ. આવો આ ધર્મને છોડી દે. નહીં તો હું તારા શરીરમાં સોળ મહારોગ વિચાર કરી, એવામાં તેને પકડવાને હાથ લાંબો કર્યો તેવામાં તે ઉત્પન્ન કરીશ, જેથી તારે ઘણી વેદના ભોગવવી પડશે અને તેથી દેવ ઊડીને આકાશમાં ચાલ્યો ગયો અને ચુલ્લનીપિતાના હાથમાં તારે બહુ રિબાઈ રિબાઈને મરવું પડશે.” દેવનાં વચનો એક થાંભલો આવ્યો. પછી તેણે મોટા શબ્દોથી કોલાહલ કર્યો. સાંભળીને શ્રી સુરાદેવે કોલાહલ કર્યો જે સાંભળીને તેમની સ્ત્રી તેવામાં પોતાના પુત્રનો શબ્દ સાંભળી તેની માતા ભદ્રા ત્યાં આવી. ધન્યા આવી પહોંચી. તેણીએ તમામ ખુલાસો કર્યો, જેથી સુરાદેવ તેણીએ કોલાહલ કરવાનું કારણ પૂછ્યું એટલે ચુલ્લની પિતા સ્વસ્થ બન્યા. અહીંથી આગળની બીના શ્રી કામદેવની માફક માતુશ્રીને તમામ બીના જણાવી. તે સાંભળી માતાએ કહ્યું : જાણવી. શ્રી સુરાદેવે શ્રાવકની અગિયારે પ્રતિમાં વહન કરીને વત્સ, તેં કહ્યું તેમાંનું કંઈ પણ બન્યું નથી. મને લાગે છે કે કોઇ અંતિમ સમયે શ્રી આનંદાદિની માફક સંલેખનાદિ કરવા પૂર્વક મિથ્યાત્વી દેવે તારી ધર્મપરીક્ષા કરવા માટે લબ્ધિથી તારા પુત્રોની સમાધિમરણે મરણ પામી સૌધર્મ દેવલોકના અરણકાંત નામના જેવાં અને મારા જેવાં રૂપો બનાવીને તેમ કર્યું હશે. હે પુત્ર, પ્રભુ વિમાનમાં દેવતાઈ ઋદ્ધિ મેળવી. ત્યાંનાં દેવતાઈ સુખો ચાર Jain Education Intemational Page #760 -------------------------------------------------------------------------- ________________ o૩૬ પલ્યોપમ સુધી ભોગવીને ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી પરમાનંદમય મોક્ષસુખને પામશે. ૫. મહાશ્રાવક ચુલ્લશતક શ્રી આલંભિકા નગરીમાં ગુલશતક નામના એક સગૃહસ્થ રહેતા હતા. તેમને બહુલા નામે સ્ત્રી હતી. શ્રાવક માફક તેમને ધનસંપત્તિ, ગોકુલ વગેરે હતાં. પ્રભુશ્રી મહાવીરદેવની પાસે તેમણે વ્રતો અંગીકાર કર્યા હતાં અને શ્રાવકની અગિયારે પ્રતિમાઓ વહન કરી હતી. ચુલનીપિતાને જેમ ઉપસર્ગ થયો હતો તેમ અહીં પણ તેમ થયું હતું, તેમાં તફાવત એટલો હતો કે–આને ધર્મથી ચલિત કરવાને માટે પરીક્ષક દેવે તેના પુત્રને ઉપસર્ગ કર્યો હતો એટલે દેવે પુત્રને મારવાની ધમકી આપી હતી, તો પણ તે ચલાયમાન થયા નહીં. છેવટે દેવે કહ્યું : “હે ચુલશતક, જો તું આ ધર્મને નહીં છોડે તો તારી અઢાર કરોડ સોનૈયા પ્રમાણ તમામ લક્ષ્મીને આ નગરીના ચૌટા આદિ સ્થલે વિખેરી નાખીશ, જે જોઈને તને ઘણું આર્ત રૌદ્રધ્યાન થશે, અને અસમાધિ મરણ થશે.” આ પ્રસંગે ચુલ્લશતકે કોલાહલ કર્યો, જે સાંભળી તેમની સ્ત્રી બહુલાએ આવીને સત્ય બીના જણાવી જેથી તે શાંત થયા. બાકીની બીના શ્રી આનંદાદિની માફક જાણવી. અંતિમ સમયે શ્રાવક ચુલશતક સમાધિ મરણ પામી સૌધર્મ દેવલોકના અરુણસિદ્ધ વિમાનમાં ચાર પલ્યોપમના આયુવાળા દેવ થયા. ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૬. મહાશ્રાવક કુંડકલિક કાંડિત્યપુરની અંદર કંડકોલિક નામના એક સગૃહસ્થ રહેતા હતા. તેમને પુષ્પા નામની સ્ત્રી હતી. કામદેવની માફક તેમને સમૃદ્ધિ અને ગોકુલો હતાં. પ્રભુશ્રી મહાવીરદેવની પાસે આનંદાદિની જેમ તેમણે દ્વાદશવ્રતમય શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. તે એક વખત મધ્ય રાતે પોતાની અશોકવાડીમાં પૃથ્વીશિલાપટ્ટક પર આવ્યા. ત્યાં આવીને પોતાની નામાંકિત મુદ્રા અને ઉત્તરાસંગ વસ્ત્રને રાખી ધર્મધ્યાનની ઉત્તમ ચિંતવના કરવા લાગ્યા. આ અવસરે એક દેવ પ્રકટ થયો. તેણે તેનાં મુદ્રા અને વસ્ત્રાદિ ત્યાંથી ઉપાડી આકાશમાં અદ્ધર રહી આ પ્રમાણે કહ્યું કે–અરે કંડકોલિક, ગોશાલ અને મંખલિ પુત્રે કરેલી ધર્મપ્રરૂપણા સારી છે, કારણ કે તેમાં ઉદ્યમાદિક કાંઈ પણ નથી. તે એમ કહે છે કે જીવો ઉદ્યમ કરે. છતાં પુરુષાર્થની સિદ્ધિ થતી નથી, માટે સર્વ ભાવ નિયત છે. શ્રી વીરપ્રભુની પ્રરૂપણા ચતુર્વિધ સંઘ સારી નથી, કારણ કે તે ઉદ્યમ વગેરેને સ્વીકારે છે.” આ પ્રમાણે દેવ કહી રહ્યો એટલે કુંડકોલિકે યુક્તિપૂર્વક પ્રશ્ન કર્યો “હે દેવ, જો એમ હોય તો તને આજે દેવતાઈ ઋદ્ધિ મળી છે તે ઉદ્યમાદિક સાધનોની સેવાથી મળી કે તે વિના મળી? એ કહે.” દેવે જણાવ્યું : “હે કુંડકોલિક, ઉદ્યમાદિક સાધનોની મદદ સિવાય હું દેવતાઈ ઋદ્ધિ પામ્યો છું.” કુંડકોલિકે કહ્યું : “જો ઉદ્યમાદિ સાધનો સિવાય તને આ ઋદ્ધિ મળી હોય તો તેવા બીજા જીવોને તેવી ઋદ્ધિ કેમ મળતી નથી? ઉદ્યમાદિ વિનાના જીવોને તારા (ગોશાલાના) મતે દેવપણું મળવું જોઈએ. પણ તેમ તો નથી. અને જો તું એમ કહીશ કેમને ઉદ્યમાદિથી આ ઋદ્ધિ મળી, તો પછી ‘ગોશાલાનો મત સારો છે' એમ તારાથી કહી શકાય જ નહીં.” આથી દેવ નિરૂત્તર બન્યો, એટલે મુદ્રા અને ઉત્તરાસંગ વસ્ત્ર જ્યાં હતું ત્યાં મૂકીને સ્વસ્થાને ગયો. કેટલોક સમય વીત્યા બાદ પ્રભુ મહાવીરદેવ સપરિવાર કાંપિલ્યપુર પધાર્યા. આ બીના જાણી મહાશ્રાવક કુંડકોલિક પગે ચાલીને પ્રભુદેવની પાસે આવ્યા. બાકીની બીના કામદેવની માફક જાણવી. જ્યારે કુંડકોલિક પ્રભુની પાસે આવ્યા ત્યારે સભામાં પ્રભુએ દેવને નિરૂત્તર કરવાની બીના જણાવવાપૂર્વક તેમની પ્રશંસા કરી. શ્રાવક કુંડકોલિકે એ રીતે દેશવિરતિ ધર્મની ચૌદ વર્ષો સુધી આરાધના કર્યા બાદ પ્રતિભાવહન કર્યું અને અંતે એક માસની સંખના કરીને સમાધિમરણ પામીને પહેલા દેવલોકમાં અરુણધ્વજ વિમાનની અંદર ચાર પલ્યોપમના આઉખે દેવ થયા. ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૭. મહાશ્રાવક સદ્દાલપુત્ર પોલાસપુર નગરમાં સદાલપુત્ર નામના એક કુંભકાર શ્રાવક રહેતા હતા. તે ગોશાલાના મતને માનતા હતા. તેમને અગ્નિમિત્રા નામની સ્ત્રી હતી. તેમની ધનસંપત્તિ ત્રણ કરોડ સોનૈયાની હતી. તેમાંનું એક કરોડ નિધાનમાં, તેટલું વ્યાજમાં તથા તેટલું જ દ્રવ્ય વ્યાપારમાં રહેતું હતું. તેમને એક ગોકુળ હતું. તેમને આધીન કુંભારની પાંચસો દુકાન હતી. આ સદ્દાલપુત્ર એક વખત મધરાતે અશોકવાડીમાં ગોશાલાએ કહેલા ધર્મનું ધ્યાન કરતા હતા. આ વખતે એક દેવે પ્રગટ થઈને કહ્યું, “હે દેવાનુપ્રિય, અહીં મહામાહણ કેવલજ્ઞાનકેવલદર્શનના ધારક શ્રી અરિહંત પ્રભુ પધારશે. તમારે તેમની વંદનાદિ વિધિ સાચવી ખરી લાગણીથી સેવના કરવી.” આ પ્રમાણે બે-ત્રણવાર કહીને તે દેવ સ્વર્ગમાં ગયો. દેવનાં આ વેણ સાંભળીને સદ્દાલપુત્રે વિચાર્યું કે—“તેણે કહ્યા પ્રમાણે ગુણોને Jain Education Intemational Page #761 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ધારણ કરનાર મારો ધર્માચાર્ય ગોશાલો છે. તે અહીં સવારે પધારશે, ત્યારે હું તેમને વંદન કરવા જઈશ. સવારમાં પ્રભુ પધાર્યાની ખબર પડતાં પરિવાર સાથે સદાલપુત્રે ત્યાં આવી વંદના કરી યોગ્ય સ્થાને બેસી પ્રભુદેવની દેશના સાંભળી. ત્યારબાદ પ્રભુદેવે રાતે બનેલી બીનાની બાબતમાં પૂછતાં સદ્દાલપુત્રે એ સાચી હોવાનું કહ્યું. પછી પ્રભુદેવે કહ્યું “હે સદ્દાલપુત્ર, તે દેવે જે કહ્યું તે તારે ગોશાલાને આશ્રીને ન સમજવું.” પ્રભુએ કરેલા આ ખુલાસાથી તેને ખાત્રી થઈ કે દેવે કહેલા ગુણો મહાવીર પ્રભુમાં ઘટે છે. માટે હું તેમને વંદના કરીને પીઠ ફલકાદિ વાપરવા માટે નિયંત્રણ કરું, આમ વિચારી તેણે વંદન કરી પ્રભુને કહ્યું કે— “હે ભગવન્, આ નગરની બહારના ભાગમાં કુંભકારની ૫૦૦ દુકાનો છે. તેને વિષે તમે પીઠ વગેરે ગ્રહણ કરીને વિચરો.” આ પ્રમાણે સદ્દાલપુત્રનાં વેણ સાંભળીને પ્રભુએ તેમ કર્યું. એક વખત સદ્દાલપુત્ર શાલામાંથી માટીના વાસણોને તડકે મૂકતા હતા. ત્યારે અવસર જોઈને પ્રભુએ તેને પૂછ્યું “આ વાસણો ઉદ્યમથી બન્યાં કે વિના મહેનતે બન્યાં ?’’ ત્યારે તેણે કહ્યું “વગર મહેનતે બન્યાં, માટે હું ઉઘમને માનતો નથી.” પ્રભુએ કહ્યું, “આ વાસણો કોઈ માણસ ચોરી જાય તો તું તેને શું કરે?’’ સદ્દાલપુત્રે કહ્યું, “હું તેની તાડના, તર્જના, હનનાદિ કદર્થના કરું.” એટલે પ્રભુએ કહ્યું, “હે સદ્દાલપુત્ર, તારાં જ વચનથી તું ઉદ્યમને કબૂલ કરે છે. તો પછી તારાથી તેનો નિષેધ કરાય જ નહીં.'' પ્રભુદેવે કહેલાં યુક્તિગર્ભિત વચનોથી તે પ્રતિબોધ પામ્યો અને તેણે વંદનાદિ કરી પ્રભુની પાસે બારે વ્રતો અંગીકાર કર્યાં. તેની સ્ત્રીએ પણ તેની માફક શ્રાવકધર્મ સ્વીકાર્યો. આ બીના જાણીને ગોશાલો સદાલપુત્રને પોતાના ધર્મમાં ખેંચવા માટે પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યો. આજીવિકની સભામાં પોતાનાં ઉપકરણો મૂકીને કેટલાએક નિયતવાદીઓને સાથે લઈને સદ્દાલપુત્રની પાસે જવા નીકળ્યો. સદ્દાલપુત્રે ગોશાલાને આવતો જોયો, પણ તેનો તલભાર પણ આદરસત્કાર કર્યો નહીં અને તે મૌનપણે બેસી રહ્યો. આ પરિસ્થિતિ ઉપરથી ગોશાલાને ખાત્રી થઈ કે આ સદ્દાલપુત્ર મહાવીરના ધર્મનો દંઢરાગી છે. તેણે વિચાર્યું કે શ્રી મહાવીરનાં ગુણોત્કીર્તન કરવાથી મને પીઠ ફલકાદિ મળી શકશે. આ ઇરાદાથી ગોશાલાએ કહ્યું : “હે સદાલપુત્ર, અહીં મહામાહણ, મહાગોપ, મહાસાર્થવાહ, મહાધર્મકથક અને મહાનિર્યામક આવ્યા હતા ?’' સદ્દાલપુત્રે પૂછ્યું, “દેવાનુપ્રિય, એવા કોણ છે?” ત્યારે ગોશાલાએ કહ્યું : “તેવા પ્રભુશ્રી મહાવીરદેવ છે.” શ્રાવક સદાલપુત્રે કહ્યું—“ક્યા For Private to3to કારણથી તે તેવી ઉપમાને લાયક છે?’' ગોશાલાએ કહ્યું ‘(૧) પ્રભુ મહાવીર અનંત જ્ઞાનાદિને ધારણ કરનારા ચોસઠ ઇંદ્રોને પણ પૂજ્ય છે અને અહિંસા ધર્મના પ્રખર ઉપદેશક છે, તેથી મહામાહણ કહેવાય છે. (૨) પ્રભુ મહાવીર જ્યાં કામાદિ ભયંકર શત્રુઓનો ત્રાસ વર્તી રહ્યો છે, એવી આ સંસાર અટવીમાં ભટકતા ભવ્ય જીવોરૂપી પશુઓને ધર્મરૂપી દંડે સીધા માર્ગે ચલાવે છે અને નિર્વાણરૂપી વાડાને પમાડે છે, માટે મહાગોપ કહેવાય છે. (૩) જેમ સાર્થવાહ, સાથેના માણસોને જંગલના ઉન્માર્ગે જતા અટકાવે અને ઇષ્ટ નગરે પહોંચાડે, તેમ પ્રભુ જીવોને વિષય– કષાયાદિ સ્વરૂપ ઉન્માર્ગે જતાં અટકાવે છે, અને મુક્તિરૂપ ઇષ્ટ નગરે પહોંચાડે છે. માટે મહાસાર્થવાહ કહેવાય છે. (૪) પ્રભુદેવ સન્માર્ગથી ખસી જતા ભવ્ય જીવોને શાંતિ ભરેલાં વચનો વડે સન્માર્ગમાં લાવે છે અને સંસાર સમુદ્રનાં પાર પમાડે છે, તેથી ધર્મકથક કહેવાય છે. (૫) ખલાસી જેમ નાવમાં બેસાડી નિર્વિઘ્નપણે સમુદ્રના કાંઠે ઇષ્ટ નગરે પહોંચાડે, તેમ પ્રભુદેવ ભવ્ય જીવોને ધર્મરૂપી હોડીમાં બેસાડી સંસારનો પાર પમાડે છે માટે મહાનિર્યામક કહેવાય.” ગોશાલાનાં આ વચનો સાંભળી સદ્દાલપુત્રે તેને પૂછ્યું, “હે દેવાનુપ્રિય, મારા ધર્માચાર્ય સર્વજ્ઞ પ્રભુ મહાવીરની સાથે તમે વાદ કરવા સમર્થ છો?’ ગોશાલાએ સ્પષ્ટ ના કહી. પછી સદ્દાલપુત્રે કહ્યું, “હે દેવાનુપ્રિય, તમે મારા ધર્માચાર્યના વખાણ કરો છો તેથી જ હું મારા પીઠ ફલકાદિ વાપરવાનું તમને નિયંત્રણ કરું છું, પરંતુ ધર્મ માનીને હું નિમંત્રણ કરતો નથી. તમે મારી કુંભકારની દુકાને જાઓ અને પીઠાદિને ગ્રહણ કરો.” ત્યારબાદ ગોશાલે તે પ્રમાણે કર્યું. પછી ગોશાલક આ સદ્દાલપુત્ર મહાવીર દેવનો પરમ દેઢ શ્રાવક છે, માટે હવે અહીં રહેવું ઉચિત નથી’’ એમ વિચારી બીજે સ્થળે ચાલ્યો ગયો. એક વખત સદ્દાલપુત્ર દેશવિરતિ ધર્મની આરાધના કરતાં ચૌદ વર્ષો વીત્યાં બાદ, આનંદ વગેરેની પેઠે પૌષધશાલામાં રહ્યા હતા. આ અવસરે ચુલ્લનીપિતાની જેમ તેમને દૈવિક ઉપસર્ગ થયો, તેમાં ફેર એટલો કે ચોથીવાર દેવે કહ્યું કે “જો તું આ ધર્મનો ત્યાગ નહિ કરે તો હું તારી આ અગ્નિમિત્ર સ્ત્રીને જરૂર હણીશ.” આ વચન સાંભળી સદ્દાલપુત્ર કોલાહલ કરી તે દેવને પકડવા ગયા, તેવામાં દેવ આકાશમાં ઊડી ગયો. આ કોલાહલ સાંભળીને અગ્નિમિત્રા આવી અને તેણીએ સત્ય બીના જણાવી સમાધાન કર્યું. અંતિમ સમયે મહાશ્રાવક સદ્દાલપુત્ર એક માસની સંલેખના કરવાપૂર્વક સમાધિમરણ પામી સૌધર્મ દેવલોકે અરુણાચલ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. Personal Use Only Page #762 -------------------------------------------------------------------------- ________________ o૩૮ ચતુર્વિધ સંઘ ૮. મહાશ્રાવક મહાશતક શ્રાવક, તમારે ક્રોધાદિની આલોચના લેવી જોઈએ.” મહાશતકે રાજગૃહી નગરીમાં મહાશતક નામે એક ગાથાપતિ રહેતા પોતાની ભૂલ કબૂલ કરી શ્રી ગૌતમસ્વામીની પાસે આલોચના લીધી. છેવટે તે એક માસની સંખના કરી સમાધિમરણ પામી હતા. તેને રેવતી પ્રમુખ તે સ્ત્રીઓ હતી. તેની પાસે ચોવીશ કરોડ સોનૈયા જેટલી ધનસંપત્તિ હતી. તેને નિધાન, વ્યાજ અને સૌધર્મ દેવલોકના અરુણાવતસક વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર વ્યાપારમાં આઠ કરોડ એમ ત્રણ વિભાગે વ્યવસ્થિત કરી હતી. પલ્યોપમ સુધી સુખ ભોગવી ત્યાંથી વીને મહાવિદેહમાં તેમની પાસે આઠ ગોકુલ હતાં. દરેક સ્ત્રીના પિતા તરફથી પણ સિદ્ધિપદ પામશે. તેમને ઘણી લક્ષ્મી અને ગોકુલ મળ્યાં હતાં. તેમણે પ્રભુની પાસે ૯. મહાશ્રાવક નંદિનીપિતા બાર વ્રતો અંગીકાર કર્યા હતાં. તેમાં પોતાની નિશ્રામાં ચોવીશ શ્રાવસ્તી નગરીમાં નંદિનીપિતા નામે એક ગાથાપતિ કરોડ સોનૈયા અને આઠ ગોકુલ રાખી તેમણે બાકીના (રેવતી રહેતા હતા. તેમને અશ્વિની નામે સ્ત્રી હતી. તેમનાં ગોકુલ અને પ્રમુખ તેર સ્ત્રીઓના) દ્રવ્યનો ત્યાગ કર્યો હતો. રેવતી પોતાની દ્રવ્ય સંપત્તિની બીના આનંદ શ્રાવકની માફક જાણવી. તેમણે શોક્યો ઉપર પ્રબળ ઈષ્યભાવ રાખતી હતી, એથી તેણીએ પ્રભુની પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. અનુક્રમે તેની પોતાની ૧૨ શોક્યો પૈકી છને શસ્ત્રથી અને છને ઝેર દઈને મારી આરાધના કરતાં કરતાં જ્યારે ચૌદ વર્ષ પૂરાં થયાં, ત્યારે તેમણે નાખી, તે તમામ સ્ત્રીઓનું દ્રવ્ય પોતે સ્વાધીન કર્યું અને પોતે પુત્રને કુટુંબનો ભાર સોંપ્યો અને પૌષધશાલામાં આવી વિવિધ એકલી ભોગ ભોગવવા લાગી. આ તરફ તીવ્ર આસક્તિના ધર્મક્રિયા કરવાપૂર્વક સર્વ પ્રતિમાઓની આરાધના કરી. છેવટે પરિણામે તે માંસ-મદિરાનો પણ ઉપયોગ કરવા લાગી એક તે સમાધિમરણે મરણ પામી અથેર વિમાનમાં દેવપણે ઉત્પન દિવસ નગરીમાં અમારિ ઘોષણા થઈ, આથી રેવતીને માંસ મળી થયા. અનુક્રમે મહાવિદેહે સિદ્ધિપદ પામશે. બાકીની બીના શક્યું નહીં. ત્યારે તેણીએ ખાનગી રીતે પોતાના પિયરના નોકરોની પૂર્વની માફક જાણવી. પાસે મંગાવીને ખાવા માંડ્યું. ૧૦. મહાશ્રાવક તેતલીપિતા મહાશતક દેશવિરતિ ધર્મની આરાધના કરતાં કરતાં ચૌદ શ્રાવસ્તી નગરીમાં તેતલીપિતા નામે એક ગાથાપતિ રહેતા વર્ષ વીત્યાં બાદ પોતાના વડીલ પુત્રને કુટુંબાદિનો ભાર સોંપીને હતા. તેમને ફાલ્ગની નામે સ્ત્રી હતી. તેમની સમૃદ્ધિ અને પૌષધશાલામાં આવ્યા. ત્યાં વિધિપૂર્વક ધર્મધ્યાન કરી રહ્યા હતા વ્રતાદિની બીના પૂર્વની માફક જાણવી. અવસરે તે પોતાના પુત્રને તેવામાં મદોન્મત્ત રેવતીએ ધર્મથી ચલાયમાન કરવાને માટે અને કુટુંબનો ભાર સોંપી પૌષધશાલામાં આવીને પ્રતિભાવહન કરવા ભોગ ભોગવવા માટે આકરો અનુકૂલ ઉપસર્ગ કર્યો, તોપણ તે લાગ્યા. આ વગેરે બીના શ્રી આનંદ શ્રાવકની માફક જાણવી. ધર્મધ્યાનથી જરાપણ ચલિત ન થયા. ત્યારે રેવતી થાકીને સ્વસ્થાને છેવટે અંતિમ આરાધના કરીને મહાશ્રાવક તેતલીપિતા કીબ ચાલી ગઈ. તેમણે શ્રાવકની અગિયારે પ્રતિમા અને વિવિધ તપની વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂરું કરીને આરાધના કરીને આનંદ શ્રાવકની માફક શરીરને શુષ્ક બનાવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. દીધું. અવસરે પ્રભુ ધ્યાનાદિ સાધનોના પ્રતાપે તેમને અવધિજ્ઞાન પ્રગટ થયું. આ જ્ઞાનથી તે લવણ સમુદ્રમાં પૂર્વે, દક્ષિણ અને ઉપસંહાર પશ્ચિમમાં એક એક હજાર જોજન પ્રમાણ ક્ષેત્રની બીના જાણવા આ દશે શ્રાવકોએ પંદરમા વર્ષની શરૂઆતમાં કુટુંબમાં લાગ્યા. બાકીની બીના આનંદ શ્રાવકની માફક જાણવી. તમામ વિવિધ ઉપાધિનો ત્યાગ કર્યો હતો. તેમનો એમને એક વખત રેવતીએ ફરીવાર ઉપસર્ગ કર્યો, ત્યારે | દેશવિરતિપર્યાય વીસ વર્ષ પ્રમાણે હતો એટલે તેઓએ નિર્મલ ક્રોધમાં આવીને તે અવધિજ્ઞાનીએ કહ્યું “હે રેવતી, શા માટે આ શ્રાવકધર્મની વીસ વર્ષ સુધી આરાધના કરી હતી. તેમ જ તેઓ પ્રમાણે ચીકણાં કર્મ બાંધે છે? આવા પાપમાં લઈને તું જ સાત સર્વ સૌધર્મ દેવલોકમાં સરખા આઉખે દેવપણે ઉપજ્યા હતા. દિવસમાં અહીંથી મરીને પહેલી નકરમાં ઊપજીશ.” પોતાનાં અને ઉપસર્ગ થવાની બાબતમાં જરૂર યાદ રાખવું કે પહેલા, પતિનાં આ વચન સાંભળીને રેવતી ભય પામીને દુઃખે દિવસો છટ્ટા, નવમાં અને દશમાં, એ ચાર શ્રાવકોને દૈવિકાદિ ઉપસર્ગો કાઢવા લાગી અને સાતમે દિવસે મરીને પહેલી નરકે ગઈ. થયા નથી. બાકીના છ શ્રાવકોને ઉપસર્ગો થયા છે. પહેલા આનંદ આ અરસામાં શ્રી મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા. તેમણે શ્રાવકને સર્વલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીની સાથે પ્રશ્નોત્તર થયા મહાશતકને ઘેર ગૌતમસ્વામીને મોકલીને કહેવરાવ્યું : “હે અને છઠ્ઠી શ્રાવકને દેવની સાથે ધર્મચર્ચાઓ થઈ હતી. Jain Education Intemational Page #763 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ચતુર્વિધ શ્રી સંઘના શ્રમણોપાસકો લેખક : ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિ જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) જિનેશ્વર પરમાત્માનો ચતુર્વિધ શ્રી સંઘ જગત્પ્રેષ્ઠ આરાધના માટે ખૂબ ખ્યાતનામ છે. પરમાત્મા પણ જ્ઞાનબળે જાણે છે કે તીર્થંકર બનતાં પૂર્વે તેમણે પણ કોઈક જન્મમાં ધર્મની પા-પા પગલી કરવા શ્રાવકપણું પાળેલ પણ હોઈ શકે, ચતુર્વિધ શ્રી સંઘના કોઇ પણ તીર્થંકર ભગવાનના શાસનમાં તેઓ એક આરાધક રૂપે જન્મ્યા પણ હોય પરન્તુ ચારિત્ર મોહનીય કર્મોએ તેમને પણ શ્રમણના બદલે ફકત શ્રમણોપાસક રૂપે પ્રગતિ કરવા દીધી હોય. છતાંય ગૃહસ્થજીવનમાં પણ વ્રત-નિયમ, તપ-ત્યાગ અને તિતિક્ષાના મૂળભૂત આધારો સાથે સંયમલક્ષી શ્રાવકપણું પાળતાં તે જ સંઘના ઉપકારથી તેઓ પણ પોતે તીર્થંકર-પદને પામી ગયા હોય એવું સંભવી શકે છે. ૩૯ કરુણામૂર્તિ તીર્થંકરો બાળ જીવોને પણ બુદ્ધ બનાવવા, સહુને પણ જિનશાસનના રાગી-અનુરાગી બનાવવા સ્વયંની સાધનામાં કઠોર પણ અન્યની આરાધના માટે કોમળ એવા વ્યવહાર-પ્રધાન શ્રાવકધર્મને પણ ફરમાવે છે. આવાં શ્રાવકરત્નોનાં જીવનકવનને સંક્ષેપમાં કંડારતાં, લેખન વખતે લેખકરૂપે પૂજયશ્રીએ પણ દેવગુરુની કૃપાથી તેમના જીવનગુણોને સ્પર્શવા સફળ પ્રયાસ કર્યો છે. અનેક લેખો રચતાં પૂજયશ્રીની આંખમાં હર્ષાશ્રુ અને કયારેક દુઃખાશ્રુ પણ ઊભરાયાં છે. જેઓ આવા શ્રાવકોની સત્ય ઘટનાઓને પહેલી જ વાર વાંચનારા હશે તેમને શ્રાવકધર્મની ગૌરવતાનો પરિચય થયા વગર નહીં રહે. આજ શ્રમણોપાસકોમાંથી પ્રભુ પાર્શ્વનાથના જીવ મરુભૂતિની જેમ તીર્થંકર-પદ, પ્રભુ વીરના દસ ધનાઢય શ્રાવકોની જેમ ચરમાવતાર તો રાજા શ્રેણિક કે વાસુદેવ શ્રીકૃષ્ણની જેમ તીર્થંકર પઠના આરાધકો તો દર્શનપટ ઉપર આવશે જ, સાથે પ્રભાવકો રૂપે વસ્તુપાલ - તેજપાલ, પેથડશાહ, શાન્તનુ મંત્રી કે વિમલ મંત્રીને પણ મસ્તક ઝુકાવવાની ભાવના જાગરો. દાન-શીલ-તપ અને ભાવધર્મના અલગ અલગ રુચિવાળા કોઇ ચેડા રાજા જેવા વૈરાગી તો કોઇ ધનપાલ કવિ જેવા શાસનપ્રેમી દેખાશે. અપવાદે ગૃહસ્થવેશમાં જ કૂર્માપુત્રની જેમ ડેવળી બની જનાર કે અવધિજ્ઞાની મહાશતકની પણ કથાવાર્તા જોવા મળશે. દ્રવ્યથી ગૃહસ્થપણું, પણ ભાવથી સાધુપણું કહી શકાય તેવા ખાખી વૈરાગી શિવકુમારથી લઇ બુદ્ધિનિધાન અભયકુમાર જેવા મહારથીઓને પણ નવાજી લેવા મન લલચારો, વ્યાવહારિક જીવનમાં વકીલ, એન્જિનિયર, ડ્રાઇવર કે ડોકટરની ડિગ્રી લઇ નામ કાઢનાર ગૃહસ્થોની જેમ જ વિવિધ ક્ષેત્રે વિધવિધ પ્રતિભાનાં દર્શન કરાવતાં આવા શીલ-સદાચારી શ્રાવકોમાં પણ ભાવિ સાધુપણાનાં બીજ જણાશે. છતાંય ફક્ત ગૃહસ્થ જીવનની અનુમોદના એક સાધુ સીધી રીતે તો ન જ કરી શકે, કારણ કે ગમે તેમ તોય સંસારી એટલે આરંભ-સમારંભથી ભરપૂર, ફક્ત સવાવસા દયા-પાલન કરી શકનાર અને બહુ બહુ તો સાધના-બળે સ્વર્ગલોક સુધી જઇ શકનાર, છતાંય આરાધનાની આધ્યાત્મિક ઊંચાઇએ ઉડાન ભરવા શ્રાવક ધર્મ તે તો વિમાનના રનવે જેવો જીવન-પદો છે. તેવા શ્રમણોપાસકની સાધના પૂરી કર્યા વગર સાચી સાધુતા પણ પ્રગટવી દુર્લભ છે. તેથી જ તો શ્રમણો પણ પ્રભુજીના ચતુર્વિધ શ્રી સંઘના શ્રાવકોને પણ સ્તવન-સ્તુતિ-સજ્ઝાયના માધ્યમે નવાજી લે છે. શ્રાવક વિભાગની આ લેખમાળાના મણકા ગૂંથી આપવામાં પૂ.મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજસાહેબે અથાગ મહેનત લીધી છે અમો પૂજયશ્રીના ખૂબ જ ઋણી છીએ. –સંપાદક Page #764 -------------------------------------------------------------------------- ________________ ७४० ૧ સાધુ-સેવા -મોક્ષ-સુખમેવાઃ શ્રાવક જીવાનંદ વૈદ્ય પરમાત્માએ ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કરી તેમાં શ્રમણોપાસક • શ્રમણોપાસિકાઓ શ્રાવક- શ્રાવિકા કહેવાય છે. પ્રભુ-સંઘના તે ગૃહસ્થ અંગો છતાંય જીવનમાં નાની-મોટી રાધનાઓ શકિત અને શુદ્ધ ભાવનાપૂર્વક કરવા દ્વારા તેઓ શ્રમણપણાને પ્રાપ્ત કરવા જ પુરુષાર્થ કરે છે. વર્તમાનમાં પણ અમુક શ્રાવકોની સાધના સાધુજીવનને છાજે તેવી સત્ત્વવાન હોય છે, જે છે શાસનની બલિહારી. પ્રભુજીના ધર્મનો પાયો જ અહિંસા છે. આરંભસમારંભ ભરેલ ગૃહસ્થજીવન હોય કે દેશવિરતિ યુક્ત શ્રાવકજીવન, નાનીનાની બાબતમાં પણ જયણા રાખનાર સુખ સૌભાગી બન્યા છે, પરંપરાએ જીવ-દયા થકી સ્વયંના જીવમુકિતનું સિદ્ધ પદ પણ પામ્યા છે. દેહાધ્યાસથી વિમુખ બનેલા તપસ્વી મુનિ ભગવંતના દેહમાં કૃમિકુષ્ટ રોગ વ્યાપી ગયો હતો. તે દેખી રાજપુત્ર મહીધરે સુવિવિધ વૈદ્યપુત્ર જીવાનંદને વ્યંગ્ય કરી નિઃસ્વાર્થ ઉપચાર કરી જા મેળવવા ટોણો માર્યો. તેથી સ્વમાની જીવાનંદે ઉપચાર-ઠવા વગેરેના વળતરમાં એક પણ પૈસાની અપેક્ષા વગર મહાત્માને નીરોગી કરવા સંકલ્પ કર્યો. લક્ષપાક તેલ પોતાની પાસે હતું. ગોશીર્ષ ચંદન અને રત્નકંબલ એક વ્યાપારીએ લાખ-લાખ મૂલ્યના છતાંય સાધુસેવામાં નિઃશુલ્ક ભેટ આપ્યાં. ઉપચાર માટે મહાત્માને વિનંતી જીવાનંદે કરી, જવાબમાં મૌન હતું. તેને જ સહમતિ જાણી સાધુ મહાત્માને તેમનાં જ ઇચ્છિત સ્થાને બેસાડી ઉપચાર ચાલુ કર્યો. સાવ નિર્દોષ અને જીવદયાના પ્રતિપાલક સાધુજીની સેવામાં પણ જીવહિંસા ન થવા દેવા જીવાનંદે કુદરતી મરેલ ગાયનું શબ મંગાવ્યું. મુનિવરના દેહમાં ઉષ્ણ લક્ષપાક તેલનું મર્દન કરતાં જ તેની ગરમીથી કૃમિઓ બહાર આવ્યાં જેને રત્નકંબલની ઠંડક ઉપર ઝીલી લઇ તે કૃમિઓને પણ જીવતદાન આપવા તરત મૃત કલેવરમાં ઉતારી દીધા અને મુનિરાજની કાયાને શાતા આપવા ગોશીર્ષ ચંદન-લેપ કર્યો. આમ ચાર પ્રયોગને ચારપાંચ વાર કરવાથી મહાત્મા સાવ રોગમુકત બની ગયા. પોતાની સેવાનો લાભ આપી, વૈયાવચ્ચ કરનાર છએ મિત્રો ઉપર સદ્ભાવ દર્શાવી મહાત્મા ત્યાંથી વિહાર કરી ગયા. ચતુર્વિધ સંઘ મિત્રોએ વધેલ ચંદન અને રત્નકંબલ વહેંચ્યાં ને જે દ્રવ્ય આવ્યું તેમાં પોતાની રકમ ઉમેરી સુંદર જિનાલય બાંધ્યું. ખૂબ પરમાત્મા- ભકિતના પ્રભાવે વૈરાગ્ય થયો અને વરસો જતાં છએ મિત્રો દીક્ષિત થયા. સુંદર સંયમ પ્રભાવે બારમાં દેવલોકે સામાનિક દેવ બન્યા. તે પછીના ભવમાં તેમાંથી પાંચ તો એક સાથે એક જ માતા-પિતાનાં પાંચ સંતાન રૂપે અનુક્રમે જન્મ્યા. ફરી ચારિત્ર ને સાધના દ્વારા લબ્ધિઓ છેલ્લે બધાય સમાધિ કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ અનુત્તરવાસી દેવ બન્યા. તેમાં જીવાનંદ વૈદ્યના જીવે તો રાજપુત્રના ભવમાં ચારિત્રાવસ્થામાં વીસ સ્થાનતપ આરાધી તીર્થંકર નામકર્મ નિકાચિત કરી લીધું, જેથી ચરમ ભવમાં આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થપતિ શ્રી આદિનાથ પ્રભુ તરીકે મોક્ષે સિધાવ્યા. સાધુસેવાના અંતિમ ફળ મોક્ષના મેવા લેવા છએ મિત્રોનો એ ચરમ ભવ હતો. જીવાનંદ વૈદ્ય તીર્થંકર થયા. બાકીના પાંચ મિત્રો ભરત-બાહુબલિ અને બ્રાહ્મી-સુંદરી નામે પુત્ર-પુત્રી થયાં. અંતિમ મિત્ર પ્રપૌત્ર શ્રેયાંસકુમાર બની સુપાત્રદાન પ્રભાવે ભવ તરી ગયા. ગૃહસ્થજીવનથી થયેલ નિઃસ્વાર્થ સાધુ-સેવા, જીવદયા, પરમાર્થભકિત તથા વિવિધ આરાધક ભાવો થકી છએ મહાત્મા બન્યા, અંતે છએ જીવાત્માઓ પરમાત્મા પદ જેવું ઉત્કૃષ્ટ સિદ્ધિ- પદ પામ્યા. પ્રભુએ દર્શાવેલ દેશવિરતિની ખરી સાધના એ છે કે તે દેશવિરતિજ સર્વવિરતિને અપાવે. રાગ-દ્વેષથી પર વીતરાગી બનાવે, અને મોક્ષ-સુખના પણ ભાગી બનાવે. ૨ જીવદયાની જ્વલંત જ્યોતિઃ શ્રાવક મેઘરથ રાજા ચતુર્વિધ શ્રી સંઘ એટલે જીવનની મર્યાદાઓ પાળતું સંગઠન. તીર્થંકર સ્વયં ઉત્તમોત્તમ અરિહંત પદને જે મેળવી શકે છે તેમાં મૂળભૂત કારણ છે શ્રી સંઘમાં રહી કરેલી પૂર્વ ભવની આરાધનાઓ અને કારુણ્યભાવ કોઇ પણ તીર્થંકરના શાસનકાળમાં તેમના સ્થાપેલા શ્રી સંઘમાં જ જન્મ લઇ, જિનભાષિત માર્ગે વીસ સ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મને નિકાચિત કરી જનાર તીર્થપતિઓના પૂર્વ ભવનો ઇતિહાસ એક શ્રાવક તરીકેના પૂર્વભવ રૂપે હોઇ શકે છે. સામાન્ય આર્થિક ને ભૌતિક સમૃદ્ધિવાળા છતાંય અસાધારણ પ્રતિભાયુકત તેઓ આરાધનાઓમાં શિરમોર હોઈ શકે છે. એવી તો ઐતિહાસિક અનંતી ઘટનાઓ છે, પણ પ્રસ્તુત ઉદાહરણ છે, વર્તમાન ચોવીશીના સોળમા તીર્થંકર શાંતિનાથ Page #765 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૦૪૧ ભગવાનનું, જેઓ એજ ભવમાં ચક્રવર્તી પણ બની ગયા અને ઉપસ્થિત મંત્રીઓમાં હાહાકાર મચી ગયો કે શા માટે તીર્થપતિ પણ થયા. એક કરોડ બાણું લાખ સ્ત્રીઓનો સંસાર, અને કોની રક્ષા કરી શકતી કાયાને રાજા ફકત એક તુચ્છ પારેવા છતાંય જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સાથે સંયમ ગ્રહી જેમણે વિરાટ માટે હોમી રહ્યા છે? છતાંય વચન, ભાવના, કર્તવ્યને આયુષ્યકાળમાં સ્વયં તરતાં અનેકોને તાર્યા તે તીર્થકર સુસંસ્કારોથી બંધાયેલા રાજા મેઘરથે બીજા-ત્રીજો કોઈ વિચાર ભગવાન જયારે પૂર્વ ભવમાં મેઘરથ નામે રાજા થયા હતા કર્યા વગર પોતાની નિષ્ઠા દર્શાવી દીધી, જેથી દેવતાને પણ ત્યારની તેમની જીવદયા અને કાર્યભાવના ખરેખર સ્પર્શવા ક્ષોભ થયો અને પોતાનું મૂળ સ્વરૂપ પ્રકટ કરી ક્ષમા માગવી જેવી છે કારણ કે આવી અલૌકિક ઘટનાઓ ભાગ્યે જ વિરલ પડી. રાજાની અત્યંત પરીક્ષા કરી પણ સ્વસ્થતામાં લગીર આત્માઓના જીવનમાં ઘટતી હોય છે. ખામી ન દેખાવાથી ઈન્દ્ર કરેલ દેવલોકની સભામાં પ્રશંસા જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં તીર્થકર બનનાર શાંતિનાથ ઉપર શ્રદ્ધા થઇ. તરત દિવ્યશકિત દ્વારા રાજાને પૂર્વવત બનાવી પ્રભુનો જીવ આગામી ભવમાં જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં દેવતા પાછો વળ્યો. પંડરીકિણી નગરના રાજા ધનરથના સુપુત્ર મેઘરથ નામે હતો. પણ ભૂપાલ દ્વારા થયેલ જીવરક્ષાના આ પ્રસંગથી રાજા જન્મથી જ જૈનત્વના સંરકારો હતા, પાછા આરાધક મેઘરથે ઉત્કટ પુણ્યાનુબંધી પુણ્ય પેદા કર્યું. ગૃહસ્થ જીવનમાં ભાવો હતા. ઉત્તમ શ્રાવકને છાજે તેમ તેઓ તિથિઓના દિવસે સાધુને છાજે તેવી જીવદયા તે પણ પૌષધની મર્યાદામાં પાળી પોતાની રાજકીય પૌષધશાળામાં પોષહરૂપી સાધુવ્રત જેવું જાણી, જે કારણથી પાછળથી સંયમ સાધી તેઓએ વીસ જીવન જીવતા હતા. અવસરે વિશેષ ધર્મનો પ્રચાર-પ્રસાર ને આ સ્થાનક તપ દ્વારા તીર્થંકર-પદ નિકાચિત કર્યું. પ્રભાવના કરવા સ્વયં પોષધમાં જ્ઞાનપ્રેમીઓને ઉપદેશ-બોધ જીવદયાએ ચરમભવમાં એવું ઉત્કટ સ્વાધ્ય બહ્યું કે પણ આપતા હતા. એક દિવસ ધર્મચર્યા ચાલુ હતી ને સ્વયં ચક્રવર્તી પદ ભોગવી શક્યા ને તે જ જીવદયાએ તેમને તે જ પૌષધમાં હતા ત્યાં અચાનક એક કબૂતર તેમની ગોદમાં આવી ભવમાં શાંતિનાથ તીર્થકર પદવી પણ આપી. ધન્ય છે તેમની બેઠું અને માનુષી ભાષા ઉપયોગમાં લઈ ભયજનક સ્વરમાં ગૃહસ્થ-સાધનાને. વેદના વ્યકત કરતાં અભયદાનની માંગણી કરી. રાજા મેઘરથી એક તો પ્રજાના રક્ષક, પાછા પૌષધમાં જીવદયા માટે જ હતા ૩ ક્ષમાશીલ મરુભૂતિઃ શ્રાવક મરુભૂતિ ઉપરાંત ક્ષત્રિય હોવાથી શરણે આવેલને રક્ષવાની ફરજવાળા પ્રભુ પાર્શ્વનાથજીના દસ ભવ. તેમાં સમકિત-પ્રાપ્તિવાળા હતા. તેથી પારેવાનું રક્ષણ તેમણે પોતાની જિમેવારી જાણી, પ્રથમ ભવમાં જ પ્રભુની પ્રભુતાનાં દર્શન થાય તેવા છે. પહેલા પણ એટલામાં જ થોડી વારમાં તે કબૂતરને હણવા માંસભક્ષી અને દસમાં છેલ્લા ભવમાં લાક્ષણિક ઘટનાઓ બની છે, જે બાજપક્ષી ત્યાં આવ્યું ને તેણે પણ માનવીય ભાષામાં તે પ્રતીતિ અવશ્ય કરાવે કે જયારથી પ્રભુની આજ્ઞાવાળું પારેવાને પોતાના ભક્ષણ માટે સોંપી દેવા રાજાને કહ્યું. શ્રાવકપણું લાધે ત્યારથી જીવાત્મા શનૈઃશનૈઃ પ્રગતિ સાધતાં જીવદયા પ્રેમી રાજાએ શરણાર્થી પારેવા ખાતર બાજ - સાધતાં કઈ રીતે તીર્થકર જેવી ઉત્તમ પદવી પણ પ્રાપ્ત કરી શકે સાથે ઘણી દલીલો કરી, પણ છેવટ સુધી પોતાની ભૂખ છે તથા સ્વયં ભવસાગર તરી જઈ અન્યને પણ તારનાર કેવી ભાંગવા પારેવાના માંસની જ માંગણી ઊભી રાખી ત્યારે રીતે બની શકે છે. ધર્મસંકટમાં આવેલ રાજાએ માંસભકમી બાજની સુધા પીડા પ્રથમ ભવમાં પ્રભુ પાર્થજીના જીવનમાં જિનપ્રણિત ભાંગવા સાથે પારેવાના પ્રાણની રક્ષા કરવા પોતાની જ ધર્મારાધનાનાં બીજ વવાયાં. પગાર લઇ જીવનચર્યા જીવનાર જાંઘમાંથી પારેવાના વજનતુલ્ય માંસ આપવાનું કબૂલ્યું, પણ રાજપુરોહિતના નાના પુત્ર મરુભૂતિ નામે પાર્થ પ્રભુ જમ્યા તે પ્રસંગ તો દેવતાઇ માયા હતી. ઇંદ્ર દ્વારા થયેલ મેઘરથ હતા. મોટો ભાઈ કમ હતો. મધ્યમ પરિવાર છતાંય રાજાની જીવદયાના સંસ્કારની વાત વિશ્વસનીય ન લાગતાં એક સુખશાંતિથી જીવતું હતું. પિતાની ચોખ્ખી નીતિના પગારની દેવતાએ દેશ વિરતિવંત મેઘરથની ભાવપરીક્ષા કરવા બે પક્ષીનું આવક હોવાથી ઘરમાં પણ ધર્મભાવના છલકાતી દેખાતી હતી. સ્વરૂપ રચી ઈન્દ્રજાળ ઊભી કરી હતી. તેથી માંસના ટૂકડા પાછી પૂર્વજોથી ચાલી આવતી મર્યાદાઓ પણ પળાતી મૂકાતા ગયા પણ ત્રાજવામાં પારેવાના વજન વાળું પડ્યું જ હોવાથી નાના ભાઈ મરુભૂતિની ધર્મભાવના ખૂબ ખીલી. ભારી રહ્યું. અંતે પોતાનો સંપૂર્ણ દેહ પણ ત્રાજવે મૂકી દેતાં ત્યાં સામાયિક, પ્રતિકમણ, પૌષધ-પૂજા, જપ અને તપ, જ્ઞાન Page #766 -------------------------------------------------------------------------- ________________ ૪૨ અને ધ્યાન તમામ યોગોમાં સમય વીતતો હોવાથી તેમના દિવસ પણ ટૂંકા પડતા હતા. તેમ કરતાં બેઉ ભાઈઓ યુવાન બન્યા, અને માતાપિતાએ સુંદર કન્યાઓ સાથે પરણાવ્યા. લગ્નજીવન છતાંય મરુભૂતિનો જીવ ભોગલંપટ ન બની ઘરમાં સ્ત્રીપાત્ર આવતાં વધુ ધર્માત્મા બન્યો. મોટો ભાગ ધર્મસ્થાનકોમાં વીતવા લાગ્યો. તેથી પોતાની સ્ત્રી ઉપર પણ અનાસકત તેને દેખી મોટા ભાઇ કમાની નજર મરુભૂતિની પત્ની ઉપર બગડી. આડા સંબંધો ચાલુ કરવા યુકિતઓ કરી. ભેટો મોકલી, વાર્તાલાપ પણ ચલાવ્યો છતાંય લજજામર્યાદાએ ભાર્યાએ જેઠ પ્રતિ લગીર વિકાર ન ધર્યો, પણ મરૂભૂતિની ઘરમાં સતત ગેરહાજરીનો લાભ ઉઠાવી કમકે નાના ભાઈની પત્ની સાથે પરાણે પણ પ્રીત સંબંધ ચાલુ કર્યો. પોતાની સુંદર-ગુણવાન પત્ની છતાંય ભોગલંપટ બની મરુભૂતિને છેતરી પરસ્ત્રી-ગમનના પાપો સુધી માં આગળ ગયો. અને એક વારના શીલભંગ પછી મરુભૂતિની પત્નીને પણ કમઠ પ્રતિ કામરાગ ઊભો થયો. ચતુર્વિધ સંઘ સંસ્કારવશ દશમાં ભવ સુધી જ્યારે જયારે મનુષ્યપણું પામ્યા ત્યારે ભવમાં કર્માંનો મરણાંત ઉપસર્ગ સમતાથી સહી, પ્રથમ ભવની ભૂલ સુધારતાં ચરમ ભવમાં મરુભૂતિ પુરુષાદાણીય પાર્શ્વપ્રભુ બની ગયા. For Private ૪ બ્રહ્મવ્રતની પરાકાષ્ઠા : શ્રાવક વિજયશેઠ પરમાત્મા સ્થાપિત શ્રી સંઘ એટલે ગુણોની ગુણભાર, ગુણોની ગંગા ને ગુણોના ગુણાકાર કરતું વાતાવરણ, શ્રી સંઘમાં ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાનમાં થઇ રહેલા ને ભાવિમાં થનારા અનંતા આત્માઓ એવા છે જેમના ગુણોના શ્રવણ માત્રથી આપણો આત્મા પાવન થઈ જાય છે, અને અંતર દાવા સાથે સ્વીકારી લે છે કે આવી ઘટનાઓ ફકત જિનશાસન પામ્યાના જીવનમાં જ ઘટી શકે, બાકી આવી અશકય વાતો શક્ય કેમ માની શકાય? બસ એવી જ અનુપમ એક કથાવાર્તા શીલવ્રતધારીની પરાકાષ્ટા રૂપે અત્રે પ્રસ્તુત છે. ગમે તેમ કમાંની પત્નીને પોતાની દેરાણી સાથે પોતાના પતિના આડા સંબંધની ગંધ આવી ગઇ, ને ઘરની ખાનદાની રક્ષવા તરત પોતાના દિયેર મરુભૂતિને બોલાવી ચેતવ્યા. સગી પત્ની ઉપર તેવો અવિશ્વાસ અસ્થાને લાગતાં મરુભૂતિએ પણ આંખ આડા કાન ધર્યા, પણ મામલો વધી જતાં જયારે ખુદ્દ કૃપી તપાસ કરી ત્યારે વ્યભિચાર-સેવન સત્ય સાબિત થતાં તેમના આત્માને ઠેસ લાગી, પણ મોટાભાઇને સુધારી ન શકવાથી ને પોતાની મર્યાદાઓ હોવાથી સીધી ફરિયાદ રાજા જે વ્રત સાધુઓના જીવનનો પ્રાણ છે, જગતમાં જે વ્રતને દીવાની ઉપમા છે, સર્વે વ્રતોમાં જે વ્રત અપેક્ષાએ સર્વશ્રેષ્ઠ છે, જેનું પાલન દુષ્કર દુષ્કર છતાંય નવવાડ દ્વારા સરળ છે તથા જે અરવિંદને કરી. રાજાએ પણ ઊલટતપાસ કરાવી. રાજપુરોહિત વ્રતધારી અશુભ કર્મ નિર્જરા તથા સંવર કરી અલ્પ ભવમાં મુકિત વરી જાય છે તેવું અનુપમ બ્રહ્મચર્ય વ્રત સાધુઓને સહજ છતાંય સાવચેતીથી પાર પડે તેવું છે, જયારે ગૃહસ્થોને માટે તો અત્યંત દુર્લભ છતાંય સુગમ છે. સંસારમાં રહેવા છતાંય અડધું ચારિત્ર પુણ્ય મેળવી કેવળી ભગવંતની પણ પ્રસંશા મેળવી જનાર વિજયરોઠની આત્મનિષ્ઠા એક અપૂર્વ કહાણી છે. કમઠ્ઠની અપવિત્રતાના દંડ રૂપે ભર બજારે તિરસ્કાર કરી કમર્ઝને નગર-નિકાલની સજા ફરમાવી. અપમાનિત કમહે સ્ત્રી લંપટતામાં રાજસુખ ખોયું ને જંગલમાં જઇ તાપસ ધર્મ સ્વીકારી આબરૂ ઊભી કરવા ઘોર તપ ચાલુ કર્યો, પણ મનમાં નાના ભાઇ મરુભૂતિ અને રાજા અરવિંદ ઉપર ઉગ્ર વેર બુદ્ધિ રાખી બાળતપની સાધના કરી. લોકોમાં તપસ્વી તરીકે ઓળખાવા લાગ્યો. સમય જતાં પ્રભુ પાર્શ્વનાથના જીવ મરુભૂતિને ભાઇ પ્રતિ રાજાએ કરેલ ઉગ્ર દંડનું દુઃખ ને પશ્ચાતાપ થયો. તેથી રાજા અરવિંદની સાફ ના છતાંય મનમાં ક્ષમાભાવ મુખ્ય હોવાથી સામે ચડી ખમાવવા ગયા. પણ ઘણાં દિવસથી બદલાની ગાંઠ રાખનાર કઢે પત્થર મારી મરુભૂતિને હણી નાખ્યા. ઉચ્ચ આરાધક મરુભૂતિ છતાંય મૃત્યુ સમયની પ્રશસ્ત સમાધિ જતાં તેમનો જીવ બીજા ભવમાં હાથીના ભવમાં ચાલ્યો ગયો. છતાંય ગૃહસ્થ જીવનની આરાધનાનાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહસંજ્ઞા દરેક જીવોને પીડ છે, તેમાંય નર-નારી ને નપુસંકને પણ મૈથુન સંજ્ઞાનો મહાવરો હોવાથી તેમાંથી સંસાર ઊભો થાય છે. પરંપરાએ રાગ-દ્વેષ જન્મ લે છે અને તેના ફળરૂપે સંસાર- ભ્રમણ ચાલે છે. ફકત સંયમી સાધકો જ અબ્રહ્મસંજ્ઞાને નાથી આત્મવિજેતા બની શકે છે. આજ ભરત ક્ષેત્રના કચ્છ પ્રદેશની ધર્મધરા ઉપર ભદ્રેશ્વર તીર્થ છે, ત્યાંથી નિકટના ક્ષેત્રમાં જેનો નિવાસ હતો તે શ્રેષ્ઠી શ્રાવક વિજયે ઉત્તમ ધાર્મિક સંસ્કાર-બળે નાની ઉંમરમાં અને લગ્ન પૂર્વેજ મહિનાના પંદર દિવસ તે પણ વદ પક્ષના સમયે સંપૂર્ણ બ્રહ્મચર્ય સવિશુદ્ધ પાળવું તેવી પ્રતિજ્ઞા ગુરુમુખે વહન કરી હતી. પૂર્વ ભવના ઋણાનુબંધ પૂરા કરવા તેનાં લગ્ન તેના જેવી જ ભાવનાશીલ ને ધર્માત્મા કન્યા વિજયા સાથે થયાં. ત્યાં સુધી બેઉને પોતપોતાના વ્રતની વાત કરવાનો પણ અવસર Personal Use Only Page #767 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા નહોતો મળ્યો, પણ લગ્ન પછી જયારે વિજયાએ પતિદેવ વિજયને ખુલાસો કર્યો કે પોતાને પણ માસના પંદર દિવસ શુકલ પક્ષના ચતુર્થ વ્રતનો અભિગ્રહ છે ત્યારે વિજય શ્રેષ્ઠીને પોતાના વ્રત-પાલન માટે વિચાર આવ્યો કે કેમ પાળી શકાશે? તેથી વિજયાએ અન્ય નારી સાથે લગ્ન કરી સંસાર સુખ માટે સામે ચડી પોતાના પતિ માટે સહમતિ આપી જેથી પતિને મનભંગનું દુઃખ સહેવું ન પડે. પણ એક નારી સ્વરૂપે રહેલ વિજયાની તે ઉદારતાએ વિજયના મનમાં નવી જ શક્તિ બક્ષી દીધી જેથી તે પણ પત્નીની જેમ આજીવન સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી જીવનલક્ષ્ય બનાવવાના સંકલ્પ યુક્ત બન્યો.,અંતે બેઉએ આપસી મંત્રણા કરી સંસારી સંચમી બની રહેવા પોતાના સંકલ્પને દઢ કરી વ્રતપાલન પ્રારંભ કર્યું, અને સગા માતાપિતાને પણ જાણ થવા ન દીધી. તેમનું સુકૃત ગુમ છતાંય ચંપાનગરીમાં બિરાજી રહેલા વિમલ કેવળીના શ્રીમુખે જિનદાસ શેઠે દંપતી યુગલની સંયમી વૃત્તિ-પ્રવૃત્તિને જાણી અને ફક્ત તેમની ભોજન-ભકિતથી ચોરાશી હજાર સાધુઓના સુપાત્રદાનનું ફળ જાણી છેક ચંપાપુરીથી કચ્છ જઇ શ્રેષ્ઠી વિજય-શેઠાણી વિજયાની ભાવભકિત કરી. જેમની ઉપબૃહણા સ્વયં કેવળી ભગવંતે કરી હોય તેવા ચતુર્થ વ્રતધારી સદાચાર-શ્રેષ્ઠ દંપતીને દર્શન-વંદન અભિવાદન કરી જિનદાસ શ્રાવકે પણ સુંદર લાભ મેળવી લીધો. પણ પોતાના અંગત જીવનનું વ્રત-સંકલ્પનું સુકૃત જાહેરમાં આવી જતાં પોતાના સંકલ્પ પ્રમાણે વિજય શ્રેષ્ઠીએ પ્રવજયાનો પુનિત પંથ પસંદ કર્યો, અને પતિના પગલે પગલે મહાસતી જેવી વિજયા વધૂએ પણ સંયમનો સ્વીકાર સોલ્લાસ ર્યો. બેઉના ગૃહસ્થ જીવનના વ્રતની તે પ્રગતિ સાધુજીવનમાં પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બની અને બેઉ આત્મા તેજ ભવે મોક્ષે સિધાવી ગયા છે. વર્તમાનના ભોગપ્રધાન જીવન અને એમર્યાદ બનેલ સંસ્કારો વચ્ચે વિજય શેઠ-વિજયા શેઠાણીનું ચતુર્થ વ્રતનું જવલંત દષ્ટાંત સાધકોને સચોટ સાધનાબળ બક્ષે છે તથા ૫ ધર્મપુરુષાર્થનું પગલું : શ્રાવક ચંદ્રાવતંસક રાજા સંયમ-સાધનામાં અપ્રમત્ત, બહુપ્રતિભાવંત ગુરુ ગૌતમ સ્વામિને ઉદ્દેશી ભગવાન વીર અવાર-નવાર કહેતા હતા, સમય ગોમય મા પમાયએ'', ધર્મારાધના માટે સમયનો ભરોસો રાખ્યા વગર ક્ષણવારનો પ્રમાદ પણ કરવા જેવો નથી. તે વાતનો ભાવાર્થ રાજા ચંદ્રાવતંસક મનથી જાણી ગયા હતા. પ્રભુ વીરનો તે સંદેશ તેમને જાણે પોતા માટે ઉપયોગી જણાઇ ગયો હતો. તેથી રાજકાર્યથી લગીર ફુરસદ મળે ને તેઓ ધર્મપ્રવૃત્તિમાં જોડાઈ જતા હતા. તેમને આત્મસાક્ષીની સંકલ્પ શુદ્ધિની આરાધનાઓ કુદરતી વરેલી હતી. એક દિવસ રાત્રિના પૂર્વે સંધ્યાકાળે રાજય વહીવટનો શ્રમ ઉતારી પોતાના અંતઃપુરમાં પાછા વળ્યા અને વિચારવા લાગ્યા કે આજે જરા વહેલું છે. રાણીઓને આવવાને થોડી વાર છે, તેઓ આવશે એટલે તેમની સાથેના વાર્તાલાપમાં સમય ફાળવવો પડશે. તે કરતાં બચેલ સમયમાં કાઉસગ્ગ કરી લઉં, કારણ કે રોજ પ્રભુની આજ્ઞા મુજબ દસ-વીસ લોગસ્સના કાઉસગ્ગ કરવાની લગની જાગી હતી અને કરતા પણ હતા, પણ કોણ જાણે આજે ઉલ્લાસમાં અવા અભિગ્રહ ધાર્યો કે સંસારીઓને તુચ્છ ભોગસુખથી વળી પવિત્રતમ, પુણ્યરાશિ પોતાના ઓરડાની બાજુનો દીવો ચાલુ છે, ત્યાં સુધી મારે રૂપ મુક્તિસુખદાયક શીલવ્રત પાળવા, પીયૂષ પ્રેરણા કરે છે. કરોડ કરોડ વંદન હો ભગવાનના શાસનને, જે આવાં વિરતિવંતોને પકવે છે. કાઉસગ્ગ લંબાવવો અને તે માટે મનની સાક્ષી રાખી તેઓ કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. બનવાજોગ એવું થયું કે રાજાની દાસી જે અંતઃપુરની ૪૩ શ્રાવકપણું એટલે સંયમની ઝંખના સાથેનું જીવન. શ્રમણોપાસક સાચો શ્રાવક તે જ છે જે દરરોજ ભાવના રાખે કે સંયમ કબહી મિલે'', પણ તથાપ્રકારી ચારિત્ર-મોહનીય કર્મના કારણે અનેક જીવો પોતાની સાધનાનો વિકાસ ફકત દેશવિરતિ ધર્મ સુધીનો કરી શકે છે, સર્વવિરતિની ભાવના છતાંય શારીરિક માનસિક પ્રતિકૂળતાઓ કે પછી સત્વનો અભાવ તેમને પરાણે પણ સંસારમાં જકડી રાખે છે. છતાંય સંસારનાં બંધનો વચ્ચે જેઓ ધર્મપુરુષાર્થમાં જબ્બર પ્રગતિ સાધે છે તેવા શ્રમણોપાસકોને શ્રમણો પણ નવાજે છે, કારણ કે અનાદિ કાળના દુરાભ્યાસ દ્વારા અર્થ અને કામનાં પરાક્રમોમાં જીવાત્માને મહેનત નથી પડતી, પણ ધર્મની આરાધના માટે સંસ્કાર મૂડી ઊભી કરી તેમાં પા-પા પગલી કરતાં પ્રગતિની હરણફાળ સુધી પહોંચવામાં ખાસ્સો શ્રમ જણાય છે. Page #768 -------------------------------------------------------------------------- ________________ ૦૪૪ ચતુર્વિધ સંઘ દેખરેખ રાખતી હતી તે બધુંય ગોઠવી સાજસજજા કરવા ત્યાં પણ કેમેય કરી શિવકુમારને સંસાર ગમતો નથી. તેવા આવી. કચરો વગેરે કાઢી વસ્તુઓ ગોઠવતાં તેણીની નજર વૈરાગ્યનાં મૂળ કારણમાં જ્ઞાની ભગવંતોએ જણાવ્યું છે કે તેણે રાજાજી ઉપર પડી, જેઓ કાયોત્સર્ગ કરતાં ધ્યાનમાં હતા. તેથી પૂર્વભવમાં ભવદેવ મુનિ બની પરાણે પણ પાળેલી દીક્ષાના પોતાનો વિવેક વાપરી દાસીએ ખૂટી ગયેલ દીવામાં નવું ઘી પૂર્યું સંસ્કાર જાગૃત થયા હતા. પૂર્વભવમાં તે જ શિવકુમાર કણબી જેથી દીવો ઓલવાઇ ન જાય. આમ દીવો પ્રગટેલો જ રહેવાથી માતા-પિતાનો દીકરો હતો. અજૈન કુળમાં જન્મ છતાંય મોટા રાજાનો કાઉસગ્ગ આગળ ચાલ્યો. રાણીઓ પણ સમય જતાં ભાઈ ભવદત્તની વૈરાગ્યમય દીક્ષા પછી ભાઇની લજજાથી પોતે અંતઃપુરમાં આવી ગઈ પણ ધર્માત્મા રાજાને આરાધનામાં પણ નવી જ પરણેલ નાગિલા નામની કન્યાને પૂછયા વગર જ વિક્ષેપ ન થાય તેવી કાળજી રાખી અન્ય સ્થાને રહી. સાથે દીક્ષિત બની ગયા હતા. પણ ભવદત્ત મુનિરાજના કાળધર્મ દાસી પણ અવસર-અવસરે રાજાને અંધારું ન નડે તેથી દીવામાં થયા પછી નાના ભાઈ ભવદેવ મુનિરાજ એકલા પડી જવાને ઘી ભરતી રહી. આમ આત્મસાક્ષીએ ગ્રહેલો અભિગ્રહ પૂરો ન કારણે પાછા નાગિલાનું સ્મરણ કરતાં સાવ એકલા પાછા વળી થતાં રાજા ચંદ્રાવતં કે કાયોત્સર્ગ આગળ વધાર્યો. નાગિલાને સમજાવી સંસારમાં પાછા વળવા તૈયાર થયા હતા. દેહમાં વ્યથા ચાલુ થવા લાગી. છતાંય અતિ ઉલ્લાસપૂર્વક છતાંય નાગિલા તરફથી જ ઉપદેશ બોધ મળતાં ફરી ચારિત્રમાં કોઈના જાણ વગર મનોમન કરેલ સંકલ્પને યથાવત જાળવી સ્થિર બની ગમે તેમ વિરાધિત ચારિત્ર-જીવન પૂર્ણ કર્યું હતું. રાખી ભદ્રિક પરિણામી રાજાએ ધ્યાન ન છોડયું. આખી રાત પોતાના ગલત વિચારોનું શુદ્ધ અને પ્રાયશ્ચિત કરવાથી દીવો ચાલુ રહ્યો ને પગ પણ દેહભારથી થાકી ગયા, પણ તેવા ચારિત્રના પુણ્ય થકી કાળધર્મ પામી ભવદેવ મુનિનો જીવાત્મા સમયે નરકગતિનાં દુઃખો ને તિર્યંચગતિની વિડંબનાઓ આંખ પ્રથમ વૈમાનિક દેવલોકનો દેવતા બન્યો હતો અને તે જ ચારિત્ર સામે લાવી રાજાજી પોતાની કાયાનો કસ કાઢવા ઊભા જ રહ્યા. જીવનનું પુણ્ય તેમને જૈનકુલીય રાજાને ત્યાં જન્મ આપી સવાર પડવા આવી એટલે નવું ઘી ન પૂરાયું ને અજવાળું થતાં જ ચારિત્રની ભાવના વિકસાવનારું બન્યું હતું. દીવો પણ ઓલવાયો. રાજાની પ્રતિજ્ઞા પૂર્ણ થઇ જેથી શ્રમિત પણ સંસારી પત્નીના રોગના કારણે બંધાયેલ અશુભ રાજવીએ કાઉસગ્ગ પાર્યો, પણ સુકુમાર શરીરનાં અંગોપાંગ કર્મોના પાપોદય પણ ભેગો થવાથી રાજા-રાણી સંયમપ્રાપ્તિ જકડાઇ ગયાં હતા. તેથી પગ ઊપડતાં જ સંતુલન ગુમાવતાં માટે પ્રતિકુળ બન્યાં. જમીન ઉપર પડયા. આયુષ્ય પણ પૂર્ણ થયું. શુભ સંકલ્પની શિવકુમારે મા-બાપને સમજાવવા કંઈ બાકી ન રાખ્યું. સાધનાના બળે સીધો જ દેવલોકમાં તેમનો જીવાત્મા ગયો ને પણ ધરાર માતા-પિતા રજા આપે. અંતે ગમે તેમ પણ પ્રવજયા ગૃહસ્થ જીવનની સાધના ફળી. ધર્મપુરુષાર્થે પ્રગતિ પામ્યા અને આગામી કાળમાં મુકિતને પણ વરશે. માટે માતા-પિતાને અનુકૂળ બનાવવા શિવકુમારે છઠ્ઠને પારણે આયંબિલનું ઉગ્ર તપ ચાલુ કર્યું. સંસારી સંબંધીઓ ડઘાઈ જ ૬ શિવકુમારનો દઢ વૈરાગ્ય : ગયાં છતાંય સાધુ-જીવનને છાજે તેવી ખુમારીથી શિવકુમારે શ્રાવક શિવકુમાર છ અને આયંબિલ દ્વારા પોતાના દેહની રૂપસંપત્તિ ને દેહબળ દમિત કરી નાખ્યાં. તપ તો એવો લાંબો ચાલ્યો કે જોતજોતામાં આ તે શિવકુમારની કહાણી છે જેનો જન્મ વીતશોકા બાર વરસ પસાર થઈ ગયાં. છતાંય સંયમના હેપી અને પુત્રના નગરીના રાજવી પદ્મરથની પટ્ટરાણી વનમાળાની કુક્ષિએ થયો. રાગી રાજા-રાણીએ સંયમ માટે સહમતિ ન જ આપી, અંતે ઉગ્ર પૂર્વ ભવના સંચિત પુણ્યના કારણે રાજપુત્ર તરીકે સુખી ઘરમાં તપમાં કાયબળ તૂટતાં ને આયુષ્ય ખૂટતાં શિવકુમારે ચારિત્રની જન્મથી જ ભોગસુખો સામેથી મળ્યાં, પણ સોનાની થાળીમાં ઝંખનામાં જ દેહત્યાગ કરી દીધો, પણ સંસારમાં ન પડ્યા. લોઢાની મેખની જેમ માતા-પિતા જૈન છતાંય નાસ્તિક જેવાં મળ્યાં. યુવાન વયે પહોંચેલા શિવકુમારના ભાગ્યે કોઈ ઉત્કટ તપના પ્રભાવે ઉત્કટ રૂપને લાવયુકત કાયા સાથે પાંચમાં બ્રહ્મ દેવલોકે જન્મ મળ્યો. તે જ શિવકુમાર મહાત્માનાં દર્શન-વચનશ્રવણ દ્વારા ધર્મનો બોધ જ નહિ પણ વિદ્યુમ્ભાળી દેવ બન્યો અને પોતાના વિરાટ આયુષ્યના અંતે વૈરાગ્ય થયો. અચાનક ભોગવય છતાંય યોગમય જીવન જીવવા દીક્ષા લેવાના ભાવો જાગી ગયા, પણ રાજા-રાણીએ ચારિત્ર ભોગસુખો વચ્ચે પણ વૈરાગ્યને દેવલોકના વિષમ વાતાવરણ માટે ચોખ્ખી ના પાડી. તેમનું મંતવ્ય હતું સંસારમાં રહીને પણ વચ્ચે પણ ટકાવી પ્રભુ વીરના સમવસરણમાં પ્રભુજીને વાંદવા આવ્યો. જીવનનો અંતકાળ છતાંય તપોબળને કારણે તે દેવનું ધર્મ થાય છે. મય જીવન જીવવા વિવાહ અહ્મ દેવલોકે : Page #769 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા છ૪૫ રૂપ લગીર ઝાંખું નહોતું પડ્યું, બકે બધાય અન્ય દેવો કરતાં ભગવંત પાસે ક્ષમાપના માંગી. પ્રાયશ્ચિતમાં મુનિરાજે તે અલગ તરી આવતો હતો. પ્રભુ વિરે રાજા શ્રેણિકના પ્રશ્નનો નવપદજીની આરાધના કરવા સૂચન કર્યું. તેથી રાજા શ્રીકાંત જવાબ આપતાં જણાવ્યું કે આ તે જ દેવાત્મા છે જેનો જન્મ લોકોના આક્રોશથી બચવા આયંબિલ કરી નવપદજીની આજ રાજગૃહિ નગરીમાં ટૂંક સમયમાં થવાનો છે, અને તેના આરાધનાવાળા થયા. ધર્મનો ટળ્યો અને આરાધક ભાવ માતા-પિતા તરીકે અપભદત્ત અને ધારિણીનાં નામ પણ જાહેર ઊગ્યો. તેથી સુંદર આરાધના વિધિપૂર્વક કરવા લાગ્યા, જેની કર્યા. ભવદેવના ભવ પછીના શિવકુમારના ભવમાં તપ દ્વારા હાર્દિક અનુમોદના રાણી તથા તેની આઠ સખીઓએ કરી. અશુભ કર્મોને બાળી નાખનાર તેજ જીવાત્મા છેલ્લા ભવમાં | બસ એ જ આત્માઓ કર્મ-સંયોગે પાછા ભેગા થયા. જંબુકુમાર નામે જન્મ પામી, ચરમ કેવળી બની મોક્ષને રાજા શ્રીકાંત રાજા શ્રીપાલ બન્યા. રાણી શ્રીમતી મયણાસુંદરી વર્યા છે. બની અને પૂર્વ ભવની રાણીની આઠ સખીઓ બીજા ભવમાં ૭ અભંગ નવ આંકડાની કમાલ : શ્રીપાળ રાજાની જ બાકીની આઠ પત્નીઓ બની. પૂર્વ ભવમાં શ્રાવક શ્રીપાલરાજા મુનિ ભગવંતની કરેલ ત્રણ વખતની આશાતનાના કારણે ત્રણ વાર ઉપદ્રવો આવ્યા. સત્તાનો દુરુપયોગ કરવાથી હલકું કર્મ નવપદજીની શાશ્વતી ચેત્ર અને આસો માસની ઓળી બંધાયું, જેથી શ્રીપાલના ભાવમાં ફકત પાંચ વરસની માસૂમ દરમ્યાન જેમનું નામ ખૂબ ગવાય છે, ખાસ જેમના નામનો રાસ ઉમરે પિતા સિંહરથ દેહાંત પામ્યા. પૂર્વ ભવના વેરાનુબંધવાળા વંચાય છે તે રાજવી શ્રીપાલનું જીવન-કવન જાણવા-માણવા કાકા અજિતસેને અંગદેશ ઉપર આક્રમણ કર્યું, જેથી રાણી જેવું છે. ભોગાવલિ કર્મોના કારણે તેમનો જીવાત્મા સંસાર કમળપ્રભા નાના શ્રીપાલને લઈ વનમાં નાઠી. રાજપુત્રને હવે ત્યાગી સાધુતા પ્રાપ્ત ન કરી શક્યો, પણ ગૃહસ્થ દશામાં પણ રાજસુખના બદલે વનવાસ- દુઃખ આવ્યાં. અધૂરામાં પૂરું પોતાની ધર્માત્મા પત્ની મયણાના માર્ગદર્શન હેઠળ જે જે વનમાં પૂર્વ ભવના સાતસો ઉલ્લેઠ પુરુષો જે મરીને સાતસો આરાધનાઓ કરી તે એવી સચોટ બની કે તેના પ્રભાવે ફકત નવ કોઢિયા બન્યા હતા તેના સંગમાં શ્રીપાલને પણ કોઢ રોગ ભવમાં મુકિતએ જવાનું નિશ્ચિત કરી લીધું છે. વળગી ગયો. દેહ દશા ખૂબ લથડી ગઈ. પુણ્યયોગે મયણા પૂર્વ ભવમાં ત્રણ વખત સાધુ ભગવંતોની આશાતના કરી. સુંદરી થકી આદિનાથ પ્રભુના દહેરાસરે દર્શન કરતાં ચમત્કાર આગલા શ્રીકાંત રાજાના ભવમાં તેઓ શિકારના શોખીન અને જોયો. પાછા ગુરુદેવના સત્સંગથી નવપદજીની આરાધના ગાઢ વ્યસની હતા. તેમની રાણી શ્રીમતી તેમને ખૂબ વારતી હાથમાં આવી. તેથી પ્રગતિ પામ્યા. રોગ ગયો. ધનવાન બન્યા હતી છતાંય પશુ હિંસાના પાપથી પીછેહઠ કરવા પુરુષાર્થ ન કરી પણ નિર્દોષ મહાત્માને ખોટું કલંક લગાડતાં પોતે પણ ડૂબ શક્યા. ઊલટું એક વખત વનમાં કાઉસગ્ગ મુદ્રામાં રહેલ મુનિ તરીકેનું કલંક પામ્યા. ધવળ શેઠે તો મારી નાખવા સુધીનો ભગવંતને કોઢિયા-કોઢિયા કહી મશ્કરી કરી અને તાડન-તર્જન નિષ્ફળ પ્રયાસ કર્યો, પાછા સમુદ્રમાં ડૂબવાનું થયું. છતાંય કરી પીડા આપી. બીજી વખત શિકારે જતાં હરણને પકડવા આશાતના અને આરાધના બેઉના મિશ્રિત ભાવથી ઉપસર્ગો જતાં તે છટકી ગયું. તેનો પીછો કરતાં રસ્તે જૈન મુનિનાં દર્શન વચ્ચે પણ બચી ગયા. થયાં. તેને અપશુકન જેવું માની મુનિ મહાત્માને કાન પકડી અંતે શ્રીપાલના ભાવમાં પૂર્વ ભવની નવપદજીની અધૂરી પાણીમાં ઝબોળ્યા ને ભીના વસ્ત્રની જેમ કાઢી અપમાન કર્યું. આરાધના પાર પાડવા શ્રીપાલના ભવમાં ખૂબ સારી રીતે બેઉ પ્રસંગની જાણ રાણી શ્રીમતીને થઈ તેમણે પતિદેવને આવાં ક્રિયાપૂર્વક સાડાચાર વરસ નવપદજીની શાશ્વતી ઓળી આરાધી, દુષ્કાર્ય બદલ ખૂબ ઠપકો આપ્યો પણ સુધરે તે બીજા. ત્રીજી જેના પ્રભાવે નવની સંખ્યામાં પુત્ર, નવ પત્નીઓ, નવ લાખ વખત પણ ધર્મષના કારણે ગોચરી ભ્રમણ માટે જઈ રહેલા ઘોડા, નવ હજાર રથ ને હાથી અને નવસો વરસનું આયુષ્ય તો એક મહાત્માની વિરુદ્ધ સાતસો જેટલા ઉલ્લંઠ પુરુષોને ઉશ્કેરી પામ્યા જ સાથે નવ ભવમાં જ મુકિત પામવાનું સૌભાગ્ય પણ પીડિત કર્યા. પામ્યા. વર્તમાનમાં નવેય પત્નીઓ સાથે નવપદજીની આરાધના તે પ્રસંગથી આખીય નગરીમાં રાજાની યશકીર્તિ ધોવાઈ થકી નવમાં દેવલોકના સુખના ભાગી બન્યા છે. ગઇ. લોકો શ્રીકાંત રાજા માટે નઠારું બોલવા લાગ્યા. સમાચાર રાણીને મળ્યા. તેણીએ પણ સ્વમાન સાચવવા રાજાવતી મુનિ Jain Education Intemational Page #770 -------------------------------------------------------------------------- ________________ ex ૮ ધર્મબોધની વિચિત્ર રીત : તેતલિપુત્ર કયારેક યોગ્ય પાત્ર જીવને ધર્મ પરાણે પણ કરાવવામાં લાભકારી બને છે, પણ અન્યથા ધર્મારાધનાઓ સ્વૈચ્છિક છે, ફરજિયાત નહીં. પ્રભુ જેવા પ્રભુ પણ માર્ગદર્શન આપે, બાકી માર્ગ ઉપર ચાલવાનો પુરુષાર્થ તો જીવે સ્વયં જ કરવાનો હોય છે. ત્રિવલ્લી નગરીના રાજા કનકરથના મૃત્યુ પછી તેમના પુત્ર કનકવજને ત્યાંના મંત્રી તેતલિપુત્રે બેસાડયો. હકીકતમાં તે કનકવજ જન્મ્યો હતો રાણી કમલાવતીના પેટે પણ રાજાના બાળહત્યાના આવેશથી બચાવવા રાણીએ મંત્રીની પુત્રી લઇને પોતાનો નવજાત પુત્ર ઉછેરવા મંત્રીને આપી દીધેલ. મંત્રી ઉંમરમાં પિતાની જેમ મોટા છતાંય રાજપુત્ર કનકધ્વજનું ખૂબ માન સાચવતા. બેઉ વચ્ચે પિતા-પુત્ર જેમ સ્નેહસંબંધ જામ્યો, પણ તેજ તેતલિપુત્રના કામરાગ અને સ્નેહરાગ પોતાની જ પત્ની પોટિલા ઉપર ઓછા થઈ જતાં પોટિલા વૈરાગણ બની. પતિના જીવતાં પતિના પ્રેમથી વંચિત તેણીએ સાધ્વીજી પાસે ઉપદેશ ગ્રહણ કરી દીક્ષા લઇ લીધી, પણ દીક્ષાની અનુમતિ આપતાં પૂર્વે મંત્રીએ તેણીને શર્તથી બાંધી કે ચારિત્ર પ્રભાવે જો દેવલોક મળે તો ત્યાંથી આવી પોતાનામાં પણ ધર્મભાવના ઉત્પન્ન કરવા બોધ આપવો. પોટિલા તો ચારિત્રજીવનના પ્રભાવે ખરેખર દેવલોકે ગઇ. અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવ અને આપેલ વચન યાદ કરી અનેક યુકિત પ્રકારોથી પોતાના પૂર્વભવના પતિ તેતલિપુત્રને બોધ પમાડવા ઉપાય કરવા લાગી પણ સંસારમાં ડૂબેલા ને રાજકીય ખટપટમાં પડેલા તેમને ધર્મરસ ન જ જાગ્યો. હવે છેલ્લા ઉપાયો અજમાવતાં પતિને સન્માર્ગે લાવવા કનકધ્વજ સાથેજ મનમેળ તોડાવવાના ચાલુ કર્યા. એક દિવસ કનકધ્વજને ઉશ્કેરી તેનાજ મુખે દેવતાએ તેતલિપુત્ર મંત્રીનું અપમાન રાજા પાસે જ કરાવ્યું. બેઉની પ્રીત ભાંગી તેથી દેવતા ખુશ થયો, પણ નાખુરા બનેલ તેતલિપુત્ર અપમાનિત જીવન જીવવા કરતાં મરીને મુક્ત થવા જંગલમાં ગયા ને વિષ । તાલપુર ખાધું, પણ દેવે તેની મારકશકિત હણી લીધી. આગમાં કૂદકો માર્યો તો આગ ઓલવી નાખી. દરિયામાં ડૂબકી મારી તો પણ બચાવી લીધા. આત્મહત્યાના બધાય પ્રયત્નો નિષ્ફળ કરી નાખ્યા. એકવાર જંગલમાં જતાં પાછળ હાથી દોડાવ્યો. તેતલિપુત્ર પ્રાણ બચાવવા ભાગ્યા પણ ખાડામાં પડયા. મૂર્છિત For Private ચતુર્વિધ સંઘ થઇ ગયા. ભાન આવ્યું ત્યારે પોટિલા-પોટિલા’' બોલવા લાગ્યા, કારણ કે કોઇ છૂપી દેવતાઇ શકિત મરવા પણ દેતી ન હતી અને જીવવામાં પણ વિઘ્નો આપતી હતી. આમ ખૂબ લાંબા સમયે પોતાની પત્ની પોટિલાને જ દેવતાઇ માની યાદ કરી તેટલામાં પોટિલાએ મૂળ દેવસ્વરૂપમાં દર્શન આપી પતિ દેવને આશ્વાસન આપ્યુ, અને બધીય લીલા પોતે જ ઊભી કરી છે તેવું જણાવ્યું. પાછું યાદ કરાવ્યું કે મારી જેમ તમારે પણ દીક્ષાનો માર્ગ લેવાનો છે. પણ માંડ બોધ પામેલા તૈતલિપુત્રે શ્રમણધર્મના બદલે શ્રાવકધર્મ સ્વીકાર્યો. વ્રત લેવા ઇચ્છા દર્શાવી સાથે રાજપુત્ર કનકધ્વજની પ્રસન્નતા માંગી. દેવે લીલા દ્વારા કનકધ્વજને પાછા મંત્રીના રાગી બનાવી દીધા. એક દિવસ જ્ઞાની ગુરુ ભગવંત પાસે પૂર્વનો મહાપદ્મ નામના રાજાનો ભવ, દીક્ષા, દેવલોક અને મંત્રી તરીકેના જન્મને જાણી તેતલિપુત્રને જાતિસ્મરણ-જ્ઞાન થયું, ફરી ચારિત્રની ભાવના થઇ. દીક્ષા પણ લીધી અને મોક્ષે પણ ગયા છે. ૯ કેવળી છતાંચ ગૃહસ્થવેશ?ઃ કૂર્મા-પુત્ર હાથીની અંબાડીએ કેવળજ્ઞાન, આરિસા ભુવનમાં કેવળજ્ઞાન, માછલાં પકડતાં, દોરીએ નાચતાં, ભોજન કરતાં કરતાં અને લગ્નની ચોરીમાં ફેરા ફરતાં, તેમ કાજો કાઢતાં કે પાત્રાદિનું પડિલેહણ કરતાં કેવળજ્ઞાન થયાના અપવાટિક દૃષ્ટાંતો જાણી હેરત થાય, પણ આ થાપાત્રના કેવળજ્ઞાનની વાત સાવ જ ન્યારી છે. શ્રાવક જીવનની સાધનામાં જ કેવળી બન્યા પછી પણ લાંબો સમય ઘરમાં રહેનારા કૂર્મપુત્ર રાજગૃહિ નગરીના મહેન્દ્ર રાજાની કૂર્મારાણીના પુત્ર હતા. તેમના જીવનની લાક્ષણિક વિરોષતાઓ નોંધપાત્ર છે. પૂર્વભવમાં દુર્લભ નામે બળવાન તે કૂર્માપુત્રના જીવે નાનાં બાળકોને આકારામાં ઠડાની જેમ ઉછાળી એવું પાપકર્મ બાંધ્યું કે તેના કુપ્રભાવે કૂર્માપુત્ર દેખાવડા, નારીઓને પણ યુવાનવયમાં આકર્ષનારા છતાંય ફકત બે હાથની જ કાયાવાળા થયા. તેનાથી પણ પૂર્વભવમાં તે જ કૂર્માપુત્ર વનની યક્ષિણી ભદ્રમુખીના પતિ હતા. તે યક્ષિણીએ કેવળી ભગવંત પાસે જાણી પોતાના પતિ દુર્લભકુમારને શોધી તેની સાથે ફરી ભોગયોગ ચાલુ કર્યો, પણ આયુષ્ય ઓછું જાણી કેવળી પાસે વનમાં મૂકી દીધો. ત્યાં કેવળી પાસે બોધ પામી ચારિત્ર લઇ માતા-પિતાની સાથે મહાશુક દેવલોકે દેવતા બન્યા. યક્ષિણી Personal Use Only Page #771 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પણ દેવભવથી ચ્યવી ભ્રમર રાજાની રાણી વૈશાલિકા બની. ધર્મસાધના કરી બેઉ જીવા પણ દેવલોકે ગયા. છેલ્લા ભવમાં દુર્લભકુમારનું નામ કૂર્મપુત્ર પછી પડયું પણ મૂળનામ ધર્મદેવ . હતુ. જન્મથી જ પૂર્વભવના સંસ્કારના કારણે તેનો જીવ ધર્મપ્રેમી હતો. તેથી એક દિવસ સંસારનાં સુખોમાં અનાસકત, સ્ત્રીવલ્લભ છતાંય સ્ત્રી- સંગથી પર તેમને કોઇક મુનિમહારાજના શ્રીમુખે તત્ત્વજ્ઞાનની વાતો સુણતાં જ જાતિસ્મરણજ્ઞાન ઊપજી ગયું. તેણે ધ્યાનમાં ઊંડા ઊતરી મન શુધ્ધિ કરવા માંડી ને અચાનક ગૃહસ્થવેશમાં જ આત્મશુધ્ધિના પ્રભાવે કેવળજ્ઞાન ઊપજી ગયું છતાંય કોઈનેય ખબર સુધ્ધાં ન પડી. ભવિતવ્યતાયોગે દેવતાએ પણ કેવળીને ઓચ્છવ નહીં કર્યો હોય તેથી કેવળજ્ઞાન પછી પણ ચારિત્ર તરત લેવાને સ્થાને માતા-પિતાને ચારિત્રનો આઘાત લાગવાથી મૃત્યુ ન પામે તેથી ઘરના સદસ્યોને જાણ ન થાય તેમ કેવળી છ-છ માસ કેવળજ્ઞાન પછી પણ શ્રાવક તરીકે ગૃહસ્થવેશમાં જ રહ્યા. પૂર્વભવનાં માતા-પિતા તથા યક્ષિણી અને તેના રાજા પતિના એમ ચારેય જીવો દેવલોકથી ચ્યવી વૈતાઢય પર્વત ઉપર ખેચર થયા. પાછળથી સંસાર ભોગવી દીક્ષા લઇ ચારણમુનિ બન્યા ને ચારેય મહાવિદેહના કોઇ તીર્થકર ભગવાનની પાસેથી પોતાનું કેવળજ્ઞાન કૂર્માપુત્ર પાસેથી જાણી તેમના ઘેર આવી ગયા. કૂર્માપુત્રે જ્ઞાનથી તેમના આવવાનું કારણ તેમને જ જણાવી તેમના ચારેયના પૂર્વભવ અને પોતા સાથેના માતાપિતા-પત્ની વગેરેના સબંધો કહી જણાવ્યા. પૂર્વભવ સાંભળતાંજ ચારેયને પણ જાતિસ્મરણ જ્ઞાન અને અંતર્મુહૂર્તમાં તો કેવળજ્ઞાન પણ થઇ ગયું. સાધુના વેશમાં તેઓ તો જિનેશ્વરની દેશનામાં પધારી ગયા પણ કૂર્માપુત્ર સ્વયં કેવળી છતાંય ઘરમાં જ રહ્યા. તે ઘટના પછીના સાતમે દિવસે માતા-પિતાને પ્રતિબોધી તેમનો રાગ તોડાવી-છોડાવી પોતે પણ ચારિત્રનો વેશ પહેર્યો. સ્વયં લોચ કરી મુંડ બન્યા. તરત દેવોએ તેમનો પણ કેવળજ્ઞાન ઓચ્છવ કરી સુવર્ણકમળ આપી તેમના કેવળીપણાની સૌને જાણ કરી. જેમ ભરતચક્રી વગેરે ગૃહસ્થવેશમાં પાંચ- સો ધનુષ્યની કાય સાથે મોક્ષે ગયા તેમ ફકત બે હાથની જ ધન્ય કાયાવાળા કૂર્માપુત્ર પણ શ્રાવકપણું નભાવી અંતે મોક્ષે સિધાવ્યા. ર ७४७ ૧૦ ‘બાપ જેવા બેટા' પ્રસેનજિત રાજા નીતિશાસ્ત્ર કહે છે,‘બાપ જેવા બેટા, વડ જેવા ટેટા'' તે ઉકિત સાર્થક પણ છે. જૈન-ઇતિહાસમાં બુદ્ધિનિધાન અભયકુમારનું નામ જેટલું ખ્યાતનામ છે, તેવું જ નામ તેમને જન્મ આપનાર પિતા રાજા શ્રેણિકનું વિખ્યાત છે, જયારે શ્રેણિકરાજના પિતા પ્રસેનજિત રાજવીનું નામકામ પણ તે સમયે ખૂબ પ્રસિદ્ધિ પામેલ હતું. પોતે ક્ષત્રિય રાજા હતા. સદાચારી નીતિવાન તથા પ્રજાના હિતચિંતક પણ હતા. તેથી પોતાના અવસાન પછી મગધ દેશને યોગ્ય રાજા મળે તેથી પોતાના પૂરા સો પુત્રોમાં સૌથી યોગ્ય જે સુપુત્ર હોય તેની ચકાસણી કરવામાં મગધાધિપતિ પ્રસેનજિતે કંઇ બાકી ન રાખ્યું. પોતે ધીર-વીર અને ગંભીર પણ હતા, તેથી પોતાની પરીક્ષાની જાણ પણ કોઈનેય થવા ન દીધી, બલ્કે પરીક્ષા પછીનો પોતાનો નિર્ણય અને સંકલ્પ પણ ગોઠવી રાખ્યો. પરીક્ષા માટે ખાસ મંડપ તૈયાર કરાવી પૂરા સો પુત્રોને એક સાથે જમવા આમંત્ર્યા અને જયારે જમણવાર ચાલતો હતો ત્યારે જ ભૂખ્યા કૂતરાંને ખીર ભરેલાં પાત્રોની સામે છોડી દીધાં. ભસતાં કૂતરાં ભૂખ્યાં પણ હતાં. તેથી અન્નપાણી તરફ ધસી ગયાં. બધાયની થાળી એઠી કરવા લાગ્યાં, ત્યારે નવાણું પુત્રો ઊભા નાઠા પણ એકમાત્ર શ્રેણિક શાંતિથી ખીર ખાતા રહ્યા અને સાથે ભૂખ્યા કૂતરાઓને પોતાની બાજુની ભાઈઓની થાળીઓમાંથી ખવડાવવા લાગ્યા.કૂતરાઓને ખાસ ખાધાપીધા વગરના ભૂખ્યા રાખવાની યુકિત પ્રસેનજિત રાજાએ કરી હતી, પણ તે પરીક્ષામાં પુત્ર શ્રેણિકના ધૈર્યની જ પરીક્ષા થઇ અને રાજાને તેના ઉપર માન વધી ગયું, પણ બીજા ભાઇઓએ ઇર્ષ્યાથી શ્રેણિક માટે મરકરી કરી કે તેણે કૂતરા સાથે ભોજન કેમ લીધું? બીજી વારની પરીક્ષામાં પ્રસેનજિતે ખાસ પકવાનના કરંડિયા તૈયાર કરાવી તેને કપડાંથી ઢંકાવ્યા. ઉપરાંત પાણીના કોરા ઘડા ભરાવી તેને પણ કાપડથી ઢાંકી દીધા અને મોટા ઓરડામાં મૂકાવી બધાય પુત્રોને સૂચના કરી કે આજે જે ખાવું. પીવું હોય તે ત્યાંજ અને તે પણ કરંડિયા અને ઘડાને ખોલ્યા વગર. બીજે કયાંય ખાવા-પીવા ન જવું, ભૂખ લાગી તો બધાય વિચારતા રહ્યા કે કેમ ખાવું-પીવું? કોઇ ઉપાય ન મળતાં બધાય પુત્રો ભૂખ્યા રહ્યા. જયારે એક માત્ર શ્રેણિકે કરંડિયાને ઉપાડી ભીંત સાથે પછાડયો ખાજા-પૂરી ભાંગી નાખી તેનો Page #772 -------------------------------------------------------------------------- ________________ ૪ ભૂક્કો નાના છિદ્ર વાટે કાઢી ખાધો, અને નવા ઘડામાંથી નીકળતું પાણી કપડાથી ગ્રહણ કરી કપડું નીચવી ટીપાંથી પાત્ર ભરી પી લીધું. પોતાની બુદ્ધિમત્તાનો પરિચય આપવાથી પ્રસેનજિત તો પ્રસન્ન થઇ ગયા પણ ઇર્ષ્યાળુ ભાઇઓએ ટોણો માર્યો કે શ્રેણિકે તો ભિખારીની જેમ જમીન ઉપરનો ભૂક્કો ખાધો છે, પાણી પણ ચાટીને પીધું છે તેમાં પોતાની બુદ્ધિનો દુરુપયોગ કર્યો છે કારણ કે એક રાજપુત્રે આવાં હલકાં કાર્યો કરી ન શકાય. શ્રેણિકને ખૂબ દુ:ખ થયું છતાંય રાજા પ્રસેનજિતે તેના હિતથી પોતાની તેના પ્રતિની પ્રશંસા લાગણીઓ પ્રગટ થવા ન દીધી. છેલ્લે જયારે રાજમહેલમાં આગ લાગતાં બધીય કિંમતી વસ્તુઓ છોડી શ્રેણિકે ફક્ત વિજયભંભા ઉપાડી ત્યારે ભાઇઓએ તેને બુધ્ધે ગણાવી મરકરીઓ કરતાં શ્રેણિકને તે ખૂબ માઠું લાગ્યું, પરીક્ષાના મુખ્ય વિજેતા શ્રેણિકને રાજગૃહિનું રાજય સોંપવાની પાક્કી ગણતરી રાખી આજુબાજુના દેશ-પ્રદેશ અન્ય પુત્રોને આપી દીધા. તેથી પિતાના ભાવ ન સમજી શકનાર શ્રેણિકે રાજગૃહિનો જ ત્યાગ કર્યો ને બેનાતટ જઇ પોતાના પુણ્યપ્રભાવે સુનંદા નામની કન્યા પામ્યો. તેજ સુનંદા જેણે અભયકુમારને જન્મ આપ્યો. છતાંયે શ્રેણિકના વિરહમાં રાજા પ્રસેનજિત પણ આઘાતમાં બીમાર પડયા. ખૂબ તપાસ કરાવી શ્રેણિકને બેનાતટ પત્ર લખી બોલાવ્યા. પુત્રને પોતાનો આંતરિક ભાવ જણાવી ખૂબ ઉલ્લાસથી રાજગૃહિ સોંપી. તબિયત સારી થતાં જ શ્રેણિકને રાજવારસો સોંપી પ્રવજયા લઇ દેવલોકે ગયા. ૧૧ નાના વ્રતની મોટી કમાલ : શ્રાવક શ્રીકાંત શ્રેષ્ઠી પ્રભુ પરમાત્માએ કરુણા ભાવ લાવી શ્રાવક-જીવનની સફરને બેલગામ બનતી અટકાવવા જે બાર પ્રકારનાં અણુવ્રતો ફરમાવ્યાં છે તે ખરેખર આત્માને અનેક આફતોથી બચાવનારાં છે. જેમ જેમ માનસ-શક્તિઓ વિકસતી જાય તેમ તેમ જીવનું સત્વ ખીલતું જાય અને અંતે વ્રતનિયમો પ્રતિ આદર વધતો જાય. પ્રભુ મહાવીર ભગવાનના વિચરણ કાળની વાત છે, તે સમયે રાજગૃહી નગરી ખૂબ ધનાઢય અને ગુણાત્મ્ય શ્રાવકોથી ભરપૂર હતી. રાજગૃહિનો ઈતિહાસ જ અપૂર્વ છે. અનેક ઐતિહાસિક ઘટનાઓથી સમૃધ્ધ. તે સ્થાને અપવાદ રૂપ એક શ્રેષ્ઠી રહેતો જે દિવસે વેપાર કરે પણ રાત્રે ચોરી કરતો. ચતુર્વિધ સંઘ બહારગામથી આવેલ જિનદાસ શેઠ સાથે સોદો કરવા તેણે મહેમાન તરીકે ઘેર જમાડવા આમંત્રણ આપ્યું પણ વ્રતધારી જિનદાસે શ્રીકાંત શ્રેણીના બેફામ ખર્ચાળ ઘરને ઘરવખરી છતાંય સાવ નાનો વ્યવસાય દેખી શંકા કરી કે શ્રીકાંતનો વેપાર શુદ્ધ છે કે કેમ ? તેથી જમવા જવાનું ટાળ્યું. શ્રીકાંતે પોતાને ત્યાં ચોરીનો પણ માલ છે તેવી ગુપ્ત વાત શ્રાવક જિનદાસ સમક્ષ વિશ્વાસ વધારી પ્રગટ કરી, તેથી જિનદાસ શ્રેષ્ઠીએ પોતાના આત્મહિતની રક્ષા કરવા શ્રીકાંતને ત્યાં ઘેર આવવાની પણ ના પાડી. અંતે અતિ આગ્રહ કરતાં તેને જિનદાસે ખુલાસો કર્યો કે ઓછામાં ઓછું જો તે બીજું અણુવ્રત લઈ સત્યવચન ખોલવાની પ્રતિજ્ઞા કરે તો આવવા વિચારશે તેમ જણાવ્યું. વ્યાપારિક કારણોથી સત્યના પક્ષપાતી શ્રીકાંત જોડે દલીલો જરૂર કરી પણ બે - ચાર સત્ય પ્રસંગોનાં ઉદાહરણો જાણી-સમજી સંકલ્પ કર્યોકે સત્યવચનથી આટલો બધો લાભ થતો હોય તો ઓછામાં ઓછું સાચું જ બોલવાનો અભિગ્રહ કરવામાં લાભ જ છે અને ખરેખર તે વ્રતધારી જિનદાસ શ્રેષ્ઠી પાસેથી વ્રતના નિયમોનો બોધ પામી બીજા અણુવ્રતનો ધારક બન્યો. જીવનભંગ થાય તો ભલે થાય પણ વચનભંગ ન થાય તે માટે દ્રઢ સંકલ્પ જાહેર કર્યો. છતાંય ચોરીના વ્યસનથી તેનું મન મુક્ત ન બન્યું, બીજું વ્રત પાળે છે, પણ ત્રીજું વ્રત છે જ નહીં. એકવાર રાજા શ્રેણિકને ત્યાં જ ધાડ પાડવા જતાં રસ્તામાં જ રાજા શ્રેણિકને અભયકુમાર મળ્યા. ક્યાં જાય છે પૂછતાં રાજાને ત્યાં ચોરી કરવા જવાની વાત કરી. અભયકુમારે તેની પાસે તેનું સરનામું લીધું ને આગળ વધ્યા. પાછા વળતાં તે જ ચોર રાજમહેલમાંથી રત્નની પેટી તડફડાવી ઘેર જતો જોયો. ફરી પૂછ્યું ત્યારે પણ પોતે જે ચોર્યું હતું તે જ વાત સાવ સાચી કરી. બુદ્ધિનિધાન અભયકુમાર તથા રાજા શ્રેણિક આશ્ચર્ય પામી ગયા કે ચોરી છતાંય સાચું બોલનાર આ શાહુકાર કેવો ? પણ વધુ બાતમી મેળવવા જેવા રાજમહેલમાં પહોંચ્યાં તે જ સમયે જાણવા મળ્યું કે એક નહીં પણ દસ રત્નપેટી ગાયબ હતી અને ભંડારી સ્વયં કોટવાલને બોલાવી ચોરીના સમાચાર આપી રહ્યો હતો. મામલો ગૂંચવાતો જાણી શ્રેણિકરાજે અભયકુમારની સલાહ મુજબ રાતના ચોર શ્રીકાંતને ત્યાં સૈનિકો મોકલી તેના ઘેરથી મહેલે બોલાવ્યો. પછી બધીય વિગતોની ચર્ચા પણ કરી. શ્રીકાંતે તો એક જ રત્નપેટી ચોરી હતી. તે આગલી રાત પ્રમાણે જ ફરી કબૂલી લીધું, જેથી બાકીની નવ પેટીની ચોરી Page #773 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા માટે ભંડારીની ઊલટતપાસ થતાં હકીકત બહાર આવી ગઈ. અભયકુમાર તથા શ્રેણિકરાજે શ્રીકાંતની નીડરતાને સાચી વાતો જણાવી દેવાનું રહસ્ય પૂછ્યું. ત્યારે શ્રીકાંતે સત્ય વચનના અભિગ્રહ તથા બારવ્રતધારી જિનદાસ થકી બોધ પામ્યાની વિગતો જણાવી. ગુણાનુરાગી અભયકુમારે શ્રીકાંતને બોધ પમાડતાં ત્રીજું વ્રત અચૌર્યનું લેવા ખાસ ભલામણ કરી, બદલામાં તેના ચોરીના ગુનાને માફ કર્યો. મંત્રી તથા રાજાની ભલાઈ ભાવના જાણી શ્રીકાંત લજજા પામ્યોને હવે પછી ચોરીને પણ છોડવાના સંકલ્પવાળો થયો. રાજાએ જૂના ભંડારીને રજા આપી વ્રતધારી શ્રીકાંતને તે ભંડારીપદવી બક્ષી. સત્ય વચનનો પ્રત્યક્ષ લાભ દેખી શ્રીકાંત તે પછી ભગવાન વીરનો પરમોપાસક બની ગયો. ૧૨ બેવફાઈ ગઈ - વફાદારી થઈ : શ્રાવકે ભોગસાર અનેક વાર ધર્માત્માને પણ કર્માત્મા સાથે ભેટો થતાં અવળાં નિમિત્તો ભટકાઈ જતા હોય છે, પણ તેવા સમયે જે પોતાની આરાધનામાં વ્યવસ્થિત રહે છે તે અવળાને પણ સવળામાં ફેરવી નાખે છે. ઘરમાં શાંતિનાથ પ્રભુની પ્રતિમા રાખી ઘર-દહેરાસરમાં નિત્ય દ્રવ્ય ને ભાવપૂજા ભાવપૂર્વક કરનાર ભોગસાર શ્રાવક બાર વ્રતધારી હતો. ત્રિકાળ પૂજાનો આરાધક હતો, પણ ભાગ્યયોગે તેની પત્ની અવસાન પામી. પરાણે પણ મોટા ઘરને ચલાવવા બીજી સ્ત્રી પરણવાનો અવસર આવ્યો પણ આ બીજી વારની સ્ત્રી સ્વભાવે ચંચળ ને મનથી મુક્ત હતી તેથી પરણી પતિનાં છિદ્રો જોતી તેની સંપત્તિમાંથી થોડો થોડો ભાગ પચાવતી ધન ભેગું કરવા લાગી. ધીમે ધીમે બધુંય ધન ખલાસ કરી પચાવી નાખતાં ભોગસાર દરિદ્ર થઈ ગયો. ગામ પણ છોડવું પડ્યું, પણ ભગવાનની ભક્તિ ન છોડી. બધાએ દેવાધિદેવ શાંતિનાથને છોડી દેવી - દેવતાઓની માનતા માનવા કહ્યું, છતાંય તેણે મિથ્યાત્વ ધર્મ ન સ્વીકાર્યો. આ તરફ બેવફા પત્ની પણ પતિને તેલ - ચોળા ખવડાવે છે અને પોતે મિષ્ટાન્ન આરોગે છે. છૂપા ભોગોથી ઉન્માદ વધતાં તે વિગઈઓના સેવનથી વિકૃતિમાં પડી અને પર પુરુષને ભજવા લાગી. બેવફા નારી કુલટા બની, શાંતિનાથ પ્રભુના અધિષ્ઠાયક દવે દહેરાસરમાં ધૂપપૂજામાં સુગંધી વગેરે ન જણાતાં ઉપયોગ મૂકયો ને ખ્યાલ આવ્યો કે પ્રભુના સાચા ભક્તને ધંધો છોડી ચોળાની ખેતી For Private ૪૯ કરવાનો સમય આવ્યો છે, તેમાં તેની વ્યભિચારિણી સ્ત્રીનો હાથ છે. પ્રભુના સાચા ભક્તને ત્યાં આવી આફત તે અનુચિત લાગતાં તેને સાનિધ્ય આપવા દેવે ભોગસારના ભાણેજનું રૂપ લીધું અને ભોગસારને ખેતરે જઈ ખેતર ખેડી આપ્યું. ચોળાનો ઢગ ઉપાડી ઘેર જવામાં મદદરૂપ બન્યો. ઘરમાં જ્યાં તે સ્ત્રીએ જાર પુરુષને ગમાણમાં સંતાડ્યો હતો ત્યાં જ તે ભારો ફેંક્યોને પછી મામીને ચોળા આપવા તે ચોળા ફૂટવા લાગ્યો, જેથી છુપાયેલ જાર પુરુષ ભયભીત થયો. ભોગવતીએ જે લાપસી અને ઊંચા ભોજન-દ્રવ્યો મોજ - મજા કરવા છૂપાવી રાખ્યા હતાં તે જમતી વખતે ત્રાડો મારી કોઠીમાંથી કઢાવ્યાં. સ્ત્રીને લાગ્યું કે ચોક્કસ કોઈક અંતરે ભાણેજમાં પ્રવેશ કર્યો છે, પણ હજુ વધારે વિચારે તે પહેલાં તો ધનથી દુ:ખી બનેલ ભોગસારને ઘરની પાછળની જમીન ખોદી ધન કાઢી આપ્યું. પાછળથી ભોગસારના પુત્રના લગ્ન વખતે તેની અપર માતાનો જાર પુરુષ જે સ્ત્રીના વેશમાં લગ્ન પ્રસંગે આવ્યો હતો તેને ભોજન કરતાં ભૂખ્યો રાખી શરમાવ્યો. પરપુરુષ સંગિણી ભોગવતીએ તેને છૂપા લાડવા પીરસી આપ્યા. તે જાર પુરુષે થોડા ખાઈ થોડા છૂપાવ્યા, તો પેલા દેવતાએ તેને પરાણે ઊભો કરી માંડવો પોંખવાના બહાને લાડવા ખંખેરાવ્યા. બધીય પ્રકારે જાર પુરુષ અને બીજી પત્નીને હેરાન પરેશાન કરી છેલ્લે વિવાહ થઈ ગયે પોતાના મૂળ દેવરૂપમાં પ્રગટ થઈ ભોગસાર શ્રાવકને પોતાના સાનિધ્યની સત્ય બીના કહી. પત્નીને પણ અભયદાન અપાવી પરમાત્મા-ભક્તિની અનુરાગી મનવાળી બનાવવા પતિની ખૂબ પ્રશંસા કરી. પોતાનો ભક્ત પોતાના ભગવાન શાંતિનાથનો પરમભક્ત છે માટે ‘‘તું ફુલટા છતાંય તારા ગુના માફ કરું છું. હવે જાર પુરુષને ત્યજી પતિને ભજ અને કામભોગોની લિપ્સા - વાસના - લંપટતા છોડી દંભ ત્યાગ !'' તેવી ભલામણ કરી. માથા ઉપર વિકૃત ભય પેદા થયેલો જાણી સ્ત્રી ચેતી ગઈ. તેનો પરપુરુષનો મોહ-નશો ઊતરી ગયો. પછી જેમ જેમ મન શાંત થયું તેમ તેમ પોતાની ભૂલો સમજાણી, પતિ પાસે શુદ્ધ મને મિચ્છામિ દુક્કડમ્ માગ્યા. પરમાત્મા શાંતિનાથજીની ભક્તિ વધારી તેણી પણ બાર વ્રતધારિણી બની. દેવતાએ પ્રભુ ભક્તના ઘેર સુવર્ણવૃષ્ટિ કરી. સ્ત્રી પણ જીવન સુધારી શ્રાવકની સાથે દેવલોક ગઈ. હવે પછીના અલ્પ ભવોમાં મુક્તિના સુખને પામરો. ર Personal Use Only Page #774 -------------------------------------------------------------------------- ________________ loyo ચતુર્વિધ સંઘ ૧૩ સંસારમણમાં એક જીવ : વળગે છે તેવી જિજ્ઞાસા થઇ. ગુરુદેવે જણાવ્યું કે “મૃત્યુ સમયે શ્રાવક પ્રિયંકર રાજા જેવી લેણ્યા ઊપજે તેવી ગતિ હોય છે.” તે માટે જાંબુ ખાવાવાળા છ ભિન્ન વિચારવાળા જીવો અને ધાડ પાડવામાં સંસારી તમામ જીવો વિવિધ જીવાયોનિમાં ભટકે છે. પણ હિંસકથી લઈ અનુકંપા- ભાવવાળા છે અલગ અલગ સુખ-દુઃખ અનુભવે છે અને સંસારચકમાં અટવાયેલ અનંતા મનોવૃત્તિવાળા જીવોનું દષ્ટાંત ગુરુદેવે આપ્યું. આત્માના વિવિધ કાળ સુધીના સમયમાં વિવિધ વિચિત્ર સ્થિતિને પરિસ્થિતિઓ પરિણામમાંથી કયા પરિણામને શું કહેવાય તે સમજાવી સારમાં પામે છે. ફકત મોક્ષમાં ગયેલા આત્માઓ જ શાશ્વત સુખના જણાવ્યું કે “અતિ રૌદ્રધ્યાની કણ લેસ્થાથી જીવ નરકગતિ ભાગી છે, બાકીના જીવો દુઃખ- પ્રચૂર જીવન વિતાવે છે. પામે છે. નીલ લેશ્યાથી સ્થાવરપણું, કાપોત લેશ્યાથી તિર્યંચકીર્તિધર નામના જ્ઞાની મુનિરાજે અરિદમન રાજાની ગતિ, વિવેકી માર્ગાનુસારી પીત વેશ્યા વડે મનુષ્યનો ભવ, રાણીને રાજાના અચાનક આગમનના સમાચાર આપી આશ્ચર્ય ક્ષમાશીલ- વ્રતનિયમ યુકત પદમલેશ્યા વડે દેવગતિ અને ઉપજાવ્યું. જ્ઞાની મુનિરાજની વાતમાં શ્રદ્ધા રાખી રાણી ઉત્તમોત્તમ શુકલ લેશ્યાથી મંદ કષાયી, રાગદ્વેષ વિજેતા અલંકારોથી સુશોભિત બની ઊભી રહી અને ખરેખર રાજા મહાત્મા બની મુક્તિનાં સુખને મેળવી જાય છે.' આવ્યા. તે બધુંય જ્ઞાની ભગવંતની કૃપાથી જાણ્યું છે તેમ જાણી ગુરુદેવના શ્રીમુખે વેશ્યાનું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી પોતાના રાજા મહાત્માને મળ્યો અને જ્ઞાનપરીક્ષા કરવા જણાવ્યું કે પિતાનું સાત જ દિવસમાં પરિવાર પૈસા ને રાજસુખમાં “આપ મને કહો કે અત્યારે મારા મનમાં શું વિચાર આવી આસક્તિના કારણે કમોત મોત પછી તુચ્છ કીડાના ભાવમાં ગયો?' ભ્રમણ જાણી પ્રિયંકર રાજા ચેતી ગયો. ભવપ્રપંચ ને “હે રાજન ! તમે તમારા મૃત્યુનું વિચાર્યું અને સારમાં ભવભયથી તેનો આત્મા વૈરાગ્ય પામી ગયો. જ્ઞાની ભગવંતે કહેવાનું કે તમે સાતમા દિવસે વીજળી પડવાથી મરણ પામશો તેને પ્રતિબોધિત કર્યો. ચારિત્ર મોહનીય કર્મના ઉદયના કારણે અને મૃત્યુ પામી અશુચિમાં બેઈન્દ્રીય કીડા બનશો.. ચારિત્ર પ્રગતિના ભાવો ન થયા, પણ શ્રાવક-જીવનનાં અમૂલ્ય એકવાર તો આવી અગમ ભવિષ્યવાણી રાજાના મનને વ્રતો ઉચ્ચારી જીવનમાં પાળી જાણ્યાં, જીવનમાં પીત વેશ્યા સતાવી ગઈ, પણ તરત રાજા અરિદમને પુત્ર પ્રિયંકરને બોલાવી ઓળંગી પદમ લેશ્યા સુધી પણ પહોંચ્યા. વ્રત-નિયમ ને કીડાનો ભવ જો મળે તો પોતાના જ હાથે મારી નાખી તે ભવ બ્રહ્મચર્યની પવિત્રતાથી તે પ્રિયંકર રાજાનો જીવ મરણ પૂરો કરાવી દેવાની અંગત સૂચના આપી. પછીના ઠીક સાતમા પશ્ચાત દેવલોકની પ્રગતિ પામ્યો. આગામી ભવમાં વિસ્તાર દિવસે મુનિરાજની આગાહી મુજબે જ રાજા મૃત્યુ પામ્યો ને પણ પામશે. અશુચિમાં કીડો પણ બન્યો. નવા રાજા પ્રિયંકરે તે કીડાને જોયો ૧૪ સત્યમેવ જયતે : શ્રાવક હંસરાજા અને મારી નાખવા પત્થર-લાકડી વગેરેનો ઉપયોગ કર્યો, પણ તે કીડો તો પ્રાણ બચાવવા સંતાવા લાગ્યો. પ્રિયંકર તરત જ્ઞાની પ્રભુજીએ જે જે મહાવ્રતો કે અણુવ્રતો જણાવ્યાં છે તેનાં મહાત્માને મળ્યા ને કીડો તે જ પિતાનો જીવ છે કે બીજો તે આઠર-આચરણ દ્વારા જીવાત્મા ખૂબ ઉત્તમ પ્રગતિ સાધી શકે પૂછયું. જવાબ- તે જ પિતાનો જીવ. છતાંય હવે મરી નવો ભવ છે. એક નાનો નિયમ પણ જો સચોટ પળાય તો તે દ્વારા ઉત્પન્ન મેળવવાને બદલે જીવવાની આશાવાળો શા માટે તેમ છતાં થતી શુદ્ધિ આત્માને નારી શકે છે. તેવાં વ્રતોમાં મહત્ત્વનું વ્રત છે મહાત્માએ પ્રકાણ્યું સત્યભાષા. “સત્યમેવ જયતે'ના ન્યાયે હંમેશા સત્યનો જ “હે રાજન ! વિઝામાં જન્મનાર કીડાને વિઝાની જુગુપ્સા વિજય અંતે હોય છે, કારણ કે અસત્યનાં પગલાં ખૂબ ટૂંકા પડે છે. નથી હોતી. ઇન્દ્રને દેવલોકનાં સુખો વચ્ચે જેવી જીજીવિષા હોય છે તેવી જ જીવવાની લિસા વિઝાના કીડાને પણ હોય છે, પણ જૈનદર્શનમાં ફકત તેવા સત્યને જ મહત્ત્વ અપાય છે, કારણ કે તે તેવી અશુચિમાં પણ સુખની માન્યતા ધરાવતો જે દ્વારા કોઇ જીવનું અહિત ન થતું હોય, જીવહિંસા કે મહા હોવાથી મરણ નથી ઈચ્છતો.' અનર્થ ઉત્પન્ન થાય તેવા સત્ય કરતાં મૌન વધારે મજબૂત નવરાજ પ્રિયંકર તો તત્ત્વ જાણી ડઘાઈ ગયો. કયા ગણાય છે. કારણથી મરણ પછી અલગ અલગ ગતિ ભિન્ન ભિન્ન જીવને હંસરાજાએ અસત્ય વચનથી ઉત્પન્ન થતાં અપાયોમાં Jain Education Intemational Page #775 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા મૂંગા-બોબડાપણું, દુર્ગંધી મુખપણું, મુખ કે જીભ વગરપણું વગેરે જાણી સત્યવ્રત પસંદ કર્યું, જે થકી કેવું સત્ય બોલવું તેની પણ ઉચિત સમજણ લીધી. હવે જીવનમાં તે વ્રતની પરીક્ષા થાય તેવા અવસરો આવ્યા. ચૈત્ર માસની શાશ્વતી ઓળીના પર્વ-દિવસોમાં રત્નશિખરગિરિ ઉપર આદિનાથજીને વાંઠવા જતાં સમાચાર મળ્યા કે પાડોશી શત્રુ રાજાએ આક્રમણ કર્યું છે, માટે રાજાને પાછા વળવું પડે તેવી વેળા હતી. છતાંય વિપત્તિ વચ્ચે પણ સમાધિ-સંપત્તિને સાચવી રાજાએ તીર્થયાત્રા ન જ છોડી, બલ્કે દ્રઢમનના બની પોતાના નગરને પણ જાત્રા દરમ્યાન વિસારી ધર્મ-પુરુષાર્થને જ પ્રાથમિકતા આપી. તેથી રાજાના બધાય સૈનિકો તથા રાજય પરિવારના બધાય સ્નેહી-સ્વજનો શત્રુના ભયથી જાત્રા મૂકી પાછા વળી ગયા, જયારે એક જ છત્રધારી રાજા સાથે રહ્યો, રાજા હંસે કોઇનીય પરવાહ કર્યા વગર પોતાની સફર આગળ ધપાવી. જંગલમાં પ્રવેશ કરતાં પૂર્વે રાજાને સ્વના રક્ષણની ચિંતા થઇ. તેથી તે છત્રધારીના બી ં વસ્ત્રો માંગી તે પહેરી લીધાં. આભૂષણો છૂપાવી દીધાં અને રાજવા ગોપવી આગળ ચાલ્યા. રસ્તે જતાં એક હરણ પાછળ પડેલ શિકારીના હરણ વિશે પૂછાયેલ પ્રશ્નોના સાવ ઊંધા જવાબો આપી પોતે પાગલ છે તેવો વર્તાવ કર્યો ને હરણ બચાવ્યું. પછી એક સાધુ મહાત્માની પાછળ પડેલા એ ભીલોને ખોટો માર્ગ દેખાડી સાધુ હત્યાનું નિવારણ કરવા ચુકિતપૂર્વક સાચું-ખોટું બોલ્યા. તે પછી પણ એક સ્થાને આરામ ફરમાવતાં લૂંટારુઓની ટોળકીના મુખે છ’રી પાળતા સંઘને લૂંટવાની વાત સાંભળી ક્ષોભ પામ્યા. છતાંય તે પછી તે જ લૂંટારુઓને જબ્બે કરવા રાજાના સૈનિકો આવ્યા ત્યારે રાજાને પૂછતાં હંસરાજાએ ચોરોને-લૂંટારુઓને પકડાવી પાડવા કરતાં સૈનિકોને જ સંઘરક્ષા માટે જવા કહ્યું અને ચોર-લૂંટારુ ઉપર બરાબર નજર નાખતાં રહેવા સૂચન કર્યું. લૂંટારુઓએ રાજાનો યુક્તિભરેલ જવાબ સાંભળી રાજાનું બહુ સન્માન કર્યું. બલ્કે દુષ્ટ પ્રતિ પણ શિષ્ટ વ્યવહારને કારણે રાજાને નમન કરતાં લૂંટારુઓએ લૂંટફાટનું કાર્ય સદ્દા માટે છોડી દીધું. આમ રાજા હંસના સત્ય વચનથી પોતાને અને પરને સૌને નુકસાન થતું અટકાવ્યું, પણ છેલ્લી પરીક્ષામાં રાજાને જ હણવા દુશ્મનનાં સૈન્યો થોડે બેસી આવ્યાં, અને પૂછ્યું કે રાજા હંસ કોણ છે ? કયાં છે ? વગેરે. ત્યારે સત્યાગ્રહી રાજા હંસે પોતાના પ્રાણ બચાવવા અસત્ય ન બોલતાં સત્ય વાત કહી For Private ૫૧ દીધી. હંસરાજાએ પોતાની જાત ઉઘાડી પાડતાં જ શત્રુ સૈનિકે રાજાના મસ્તક ઉપર ખડ્ગ દ્વારા જોરદાર પ્રહાર કર્યો ને રાજા અણનમ રહ્યા. પણ આશ્ચર્ય વચ્ચે ખડ્ગના જ સેંકડો ટૂકડા થઇ ગયેલા. બધોય પરિવાર જાત્રામાં હતો તે નિકટમાં જ ઉપસ્થિત હતો. એક યક્ષે પ્રગટ થઇ રાજા ઉપર પુષ્પવૃષ્ટિ કરી રાજાને સત્યવચન ગુણથી નવાજ્યા. દેવવિમાન વિધુર્વી રાજાને સપરિવાર જાત્રા પૂર્ણ કરાવી. તેજ યક્ષની મદદથી શત્રુસૈન્યને જીતી, રાજા વિજયી બન્યા પણ સંસારના પ્રપંચોથી ઉદ્વિગ્ન બની વૃદ્ધાવસ્થામાં રાજય છોડી ચારિત્ર લીધું. દેવલોક પામ્યા છે. ૧૫ એ વ્રત જગમાં દીવો : નાગિલ ગૃહજીવન પણ જો વ્રત નિયમો વગરનું બેલગામ છે તો જીવનમાં ધર્મનું બીજ વાવી નથી શકાતું, વાવ્યું હોય તો બળી જાય છે, જયારે યમ-નિયમ જીવનમાં મોક્ષ ફળને પણ બક્ષે છે. સ્ત્રી-સંગ-રંગનો ત્યાગ કરી સંપૂર્ણ બ્રહ્મચર્ય શ્રમણ વર્ગ પાળે છે, જયારે શ્રમણોપાસક માટે પ્રભુજીએ સ્વઠારામાં પણ સંતોષ કેળવી બ્રહ્મચર્યલક્ષી જીવન જીવવાનું વિધાન કરેલ છે, કારણ કે બ્રહ્મચર્ય મનોબળથી મંદને દુષ્કર છે, પણ પાળનારને લાક્ષણિક શક્તિ અને લબ્ધિઓ અને ઉમદા સુખ બક્ષે છે. અનેક નારીઓ પણ શીલવ્રતધારી- બ્રહ્મચર્યપ્રેમી હોય છે, જેમના કારણે તેમના પતિદેવો પણ ધર્મ-માર્ગે વળે છે. અભ્યાસમાં ખૂબ આગળ વધેલ જૈનધર્મી નંઠા નામની કન્યા ભોજપુરના લક્ષણ નામના જૈન વણિકની દીકરી હતી. કાજળ વગરનો, તેલની વાટ વગરનો, ચંચળતા વગરનો રત્નદીપક જેની પાસે હોય તેની સાથે જ લગ્ન કરવાં તેવી શર્ત રાખનારી નંદાને ઇચ્છા પૂરનાર કોઇ પતિનો જોગ ન થયો, ત્યારે નાગિલ નામના જુગારીએ તેવો દીપક કોઇ ચક્ષને સાધીને તૈયાર કરાવ્યો અને શર્ત પૂરી થતાં લક્ષણ શ્રાવકને ઉદ્ઘોષણા પ્રમાણે પોતાની પુત્રી નંદાનાં લગ્ન અજૈન યુવક નાગિલ સાથે કરવાં પડયાં. નંદા પણ વચનબદ્ધ હોવાથી પરણી સાસરે આવી. પણ પતિના જીવનમાં જુગારનું ઉગ્ર વ્યસન જાણી દુઃખી બની ઉન્મુખ રહેવા લાગી, જેથી જુગારી નાગિલ પણ ખિન્ન બનવા લાગ્યો. છતાંય પુત્રી ઉપરના સ્નેહ-રાગના કારણે લક્ષણ નાગિલને ખુશ રાખવા રમ-રજત રૂપાનાણું મોકલતો રહ્યો. નાગિલે એકઠા જ્ઞાની મુનિ ભગવંતનો સંપર્ક કરી પોતાની પત્નીની વિપરીત મનોદશા માટે પ્રશ્ન કર્યો, જવાબમાં શ્રુતજ્ઞાની Personal Use Only Page #776 -------------------------------------------------------------------------- ________________ o૫૨ ચતુર્વિધ સંઘ મહાત્માએ નાગિલના વ્યસની સ્વભાવ અને ઉન્માદી મનનું - ૧૬ નાનું વ્રત - મોટું ઇનામ: સિંહ શ્રેષ્ઠી કારણ જણાવી વ્રત-નિયમમાં આવવા ભલામણ કરી, કારણ કે નંદાની શર્ત પ્રમાણે માયારૂપી કાજલ વગરના ધર્મની અશ્રદ્ધાની પ્રભુજીના શાસનના અમુક શ્રાવકોની સાધના પણ વાટ વગરના, સ્નેહનો નાશ ન કરતા તેલવાળો અને સમ્યકત્વને સીધુઓને પ્રેરણા-પાઠ આપી દે તેવી જોવા મળે છે. દરેક કંપાયમાન ન કરતો એવો ભાવદીપકવાળો પુરુષ પતિ તરીકે કાળમાં કોઈ ને કોઈ એવા આરાધક શ્રાવકો પાક જ છે, જેઓ મેળવવો હતો, પણ તેવો કોઈ પુરુષ પ્રયાસ છતાંય પરિચયમાં ગૃહસ્થ છતાંય સંયમી જેવા આચારવંત હોય છે. તેવાં ન આવવાથી અંતે યક્ષે દીધેલ રત્નદીપકવાળાનાગિલને પરણવા શ્રાવકરત્નોથી આ વસુધા ભાવિત-પાવિત છે. તે લાચાર હતી. આવા શ્રાવકો પૈકી સિંહ શ્રેષ્ઠીની વ્રતનિષ્ઠા, સંયમ નાગિલે પત્નીના મનને મનાવી અનુકુળ જીવન જીવવા અભિરુચિ ને ધર્મપુરુષાર્થ જાણવા-માણવા જેવાં છે. એક નાનો મહાત્મા પાસેથી તેમણે જ બતાવેલા ઉપાય પ્રમાણે સ્વદારા પણ નિયમ અતિચાર-રહિત પાલન કરતાં આત્માનું ઓજસ સંતોષ અને પરસ્ત્રીગમન વિરમણ વ્રત સ્વીકાર્યું. શીલ-વ્રતનો કેવું પ્રગટી શકે છે, એક અણુવ્રત જેવું ફળ આપી શકે છે તેવા પ્રભાવ જ એવો છે જેથી બધુંય વાતાવરણ સ્વયં અનકળ બનવા સત્ય પ્રસંગોમાં આ કથાના પાત્ર શ્રેષ્ઠી સિંહ એટલે ચુસ્ત જૈન લાગે છે. ઘેર આવી લીધેલ પ્રતિજ્ઞાની જાણ કરતાં જ નંદા ખૂબ શ્રાવક આનંદ પામી. બહુ સારી રીતે પતિને સાચવવા લાગી. બેઉ નિયમ લીધેલ કે પોતાના ઘર-સ્થાનથી સો યોજનથી વધુ વચ્ચેના બગડેલા સંબંધો પણ શીલ-વ્રતના પ્રતાપે સુધરી ગયા દૂર પ્રવાસ ન કરવો. પ્રતિજ્ઞા આજીવન માટેની હતી. તે અને બેઉ વચ્ચે પ્રીતિ જાગી. દિગ્વિરતિ વ્રત પરીક્ષાએ ચડી ગયું.. એકવાર નંઠા પિયર-ઘેર ગઈ હતી, ત્યારે મધ્યરાત્રિએ બન્યું એમ કે તે જ વસંતપુર નગરના રાજા કીર્તિપાલ ઘરની અગાસી ઉપર એકલા સૂતા નાગિલને પતિવિયોગી એક શ્રાવક સિંહ સાથે તેમના ગુણોથી આકર્ષાઈ ગાઢ મૈત્રી ધરાવતા વિદ્યાધર પુત્રીનો અનુકૂળ ઉપસર્ગ થયો, જેમાં પ્રથમ પ્રયાસમાં હતા. રાજપુત્ર ભીમનાં લગ્ન માટે નાગપુરના રાજા નાગચંદ્રની ભોગયાચનામાં નિષ્ફળ બનેલી તેણીએ છંછેડાઈને અગનગોળો રનમંજરી કન્યાને માંગ આવ્યું. કન્યાનાં ગણો. ૩૫. યોગ્યતા નાગિલ ઉપર ફેંકયો, પણ નવકાર-શરણે ગયેલ નાગિલને તે બધુંય જાણી-તપાસી રાજા કીર્તિપાલ પુત્ર ભીમને પરણાવવા અગ્નિ- પ્રકોપ જરાય પરેશાન ન કરી ટૂકડા બની ગયો. સહમત થઈ ગયો. અંતે નાગિલને વશ કરવા તે વિદ્યાધરી કન્યાએ નંદાનું પણ પોતાની વ્યવસ્તતાના કારણે પુત્રને પરણાવવા સવા નકલી રૂપ બનાવ્યું, પણ વ્રતધારી નાગિલને શંકા જતાં તેને સો યોજન દૂરના નાગપુર નગરે જવા અસમર્થ હોવાથી શબ્દોથી તર્જિત કરી. તાડના થતાં જ સામે આવતી વિદ્યાધરી રાજપુત્રના વિવાહની જિમેવારી મિત્ર શ્રેષ્ઠી સિંહને સોંપી. સ્થભિત બની ગઈ અને તેણીના પગ જડાઈ ગયા. શીલ-પ્રભાવે રાજાનો આગ્રહ, પણ પરાયા વિવાહકરણના પાપમાં પડી અનર્થ નાગિલ કપટ જાણી ગયો. પછી અનુકંપા લાવી તેણીને મુકત દંડના પાપમાં ઊતરવા સિંહ શ્રેષ્ઠીનું મન ન માન્યું, પાછું સો કરી, પણ પોતે અસાર સંસારથી ઉદ્વિગ્ન બની આજીવન યોજનની દિશાના નિયમનો પણ ભંગ થાય તેમ હોવાથી તેણે ચારિત્રવાન બનવા દીક્ષાની તલપવાળો થયો. રાજપુત્રના લગ્નકરણમાં પોતાની લાચારી દર્શાવી. નંદાને પાછી બોલાવી પોતાનો પ્રવજયા- પ્રસ્તાવ અને કોંધાવિષ્ટ બનેલ રાજાએ શ્રેષ્ઠી મિત્ર ઉપર આજ્ઞા ચલાવી બનેલ ઘટના કહી સંભળાવી. ધર્માત્મા શ્રાવિકાએ સ્વીકૃતિ કે જો લગ્ન કાર્ય પાર ન પાડે તો હજાર યોજન દૂર જવાની સજા આપી. બેઉ સંયમી બન્યાં. યક્ષદીપે નાગિલને સદાય પ્રકાશ મળશે. રાજાએ સત્તાનો દુરુપયોગ કરી પોતાનો અભિયોગ મળે તેમ સાથ આપ્યો. સુંદર સંયમ પાળી બેઉ આત્મા હરિવર્ષ ચલાવ્યો. જેથી રાજઅભિયોગના કારણે સિંહ શ્રેષ્ઠીએ “પડશે ક્ષેત્રમાં યુગલિક બન્યા. ત્યાંથી દેવતા બની પછીના જ ભવમાં તેવા દેવાશે''ના ન્યાયે લગ્ન કાર્ય માટે સહમતિ મનમારી મૂક માનવ- ભવ મેળવી મોક્ષે ગયા છે. ધન્ય છે પ્રભુએ દર્શાવેલ મને આપી. શીલ-વ્રતને. પણ નાગપુર જતાં રસ્તામાં જ ધર્મવાર્તાનો ધોધ વહાવી તત્ત્વબોધ આપી રાજપુત્ર ભીમની સંસાર-વાસના તોડી નાખી. Jain Education Intemational Page #777 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સો યોજન સુધી બેઉ ગયા પછી સિંહ શ્રેષ્ઠી આગળ ન ચાલ્યા. ભીમ પણ ધર્માત્મા બની ત્યાં જ રોકાયો. સૈનિકોએ એકાંતમાં રાજપુત્ર ભીમને બોલાવી રાજાના ક્રોધની વાત સમજાવી ને કહ્યું કે સિંહ શ્રેષ્ઠી જો રાજાની આજ્ઞા વ્યવસ્થિત પાર નહીં પાડે તો પરાણે તેને નાગપુર બાંધીને લઇ જવાશે તેવું ફરમાન થયું છે. તે વાત ભીમે શ્રેષ્ઠી સિંહને કરી. ધર્મસંકટ આવતાં પોતાના વ્રત સાચવવા શ્રેષ્ઠી ભીમને સમજાવી અણસણ અને પાપોપગમન સંથારો કરવા નિકટના પર્વત ઉપર જવા લાગ્યા. પાછળ ભીમ પણ ચાલ્યો. સૈનિકોને રાત્રિ જતાં દિવસે બેઉના ગુમ થયાના સમાચાર મળતાં તપાસ કરી, પર્વત ઉપર ઉપવાસ કરી આહાર-પાણી જતાં કરી દેનાર બેઉને જાણી સૈનિકો રાજાની સજાના ભયે ગભરાયા. બેઉને વિનંતી કરી પણ છતાંય તેમના સંકલ્પમાં કોઇ ફેરફાર ન દેખાવાથી કીર્તિપાલ રાજાને જાણ કરી. ધર્મદ્વેષી રાજાને ક્રોધ ઊભો થયો. બધાય વચ્ચે કુમારને બાંધીને પરણાવવા અને સિંહ શ્રેષ્ઠીને આજ્ઞાભંગના અપરાધે મૃત્યુની સજા સંભળાવી, સ્વયં પર્વત સુધી રથમાં બેસી આવી ગયો, પણ ત્યા બેઉ મહાપુરુષોની ચરણ સેવા કરતાં વાઘ વગેરે પશુઓને દેખી તે વિસ્મય પામી ગયો. મન શાંત થઇ ગયું. ખૂબ વિનંતી-સ્વરમાં ઉપવાસ છોડવા વિનંતી કરી, પણ બેઉના અણસણ સંકલ્પમાં ફરક ન પડયો. જરા પણ આકર્ષણનો ભોગ બન્યા વગર શ્રેષ્ઠી સિંહ અને રાજપુત્ર ભીમ એક માસના ઉપવાસ દ્વારા કાયાને ગાળી-ઓગાળી કેવળી બની મુક્તિએ ચાલ્યા ગયા. રાજાથી અસંખ્ય યોજન દૂર થઇ ગયા. ૧૭ ‘જિનને ભજતાં જિન બનનાર : રાજા શ્રેણિક કર્મોની વિચિત્રતા-વિકટતા ને વિલાક્ષણિતા કેવી કે તીર્થંકરના જીવદળને પણ પોતાનું જોર દેખાડી સર્વવિરતિ સુધીનાં સોપાનો સર ન કરવા દે. પૂર્વના ભવમાં સામાન્ય સદાચારી જીવો કરતાંય દીન-હીન પરિસ્થિતિઓ સર્જે, પણ તેમાં આશ્ચર્ય પણ શું ? કારણકે પૂર્વ ભવની વાત તો દૂર પણ ચરમભવી જીવોને પણ રામ, રથનેમિ, આર્દ્રકુમાર, અષાઢાભૂતિ મુનિની જેમ મોહઅજ્ઞાનના કર્દમથી ખરડી નાખે, ઉત્થાને ગયેલને પતન પમાડે, પાપીને પુણ્યાત્મા બનાવે છતાંય બલિહારી છે જિનશાસનની કે જેમણે દેવ-ગુરુ-ધર્મને સમ્યક્ અવધારી રાખ્યા, તે બધાય સંસાર-સમુદ્રમાં તરી જવાની નૌકા પામ્યા, ડૂબતા બચ્યા ને બૂડતા અનેકોને પણ તરણ-તારણનું કારણ બન્યા. For Private 643 ભગવાન વીરને થયાં છવ્વીસસો વર્ષ થરો, તે સમયે રાજગૃહિના રાજા શ્રેણિક મગધપતિ કહેવાતા. રૂપલાવણ્યશક્તિ-સંપત્તિથી ભરપૂર હતા. પાછી ભરજુવાની! રૂપવતી ચેક્ષણા જેવી રાણીઓના ભત્તર. બધુંય અનુકૂળ પણ પ્રતિકૂળતા રૂપે ગુલાબમાં કાંટાની જેમ નિર્દોષ પશુના શિકારના વ્યસની, ધર્માધર્મના અજાણ અને કઠોર કર્મી હતા. પ્રભુ વીરના કૈવલ્યના સાધના-કાળ સુધી તો શિવધર્મના અનુયાયી, જૈન ધર્મથી વિમુખ પણ હતા. રંગ-રાગ- વિલાસથી પ્રચુર જીવનમાં કેવળી ભગવાન વીરનો નિકટ પરિચય તો દૂર પણ જૈન સાધુઓ ઉપર ચારિત્રહીનતાનો આક્ષેપ કરી એકાકી વિચરણ કરનાર એકલ વિહારી મહાત્માની પાસે રાત્રે વેશ્યા મોકલી તમાશો પણ ઊભો કરનાર હતા. પણ કુદરતી જૈન ધર્મના કદર પક્ષપાતી અભયકુમાર, મેઘકુમાર, નંદીષેણ વગેરે મહારથીના પિતા પણ હતા. વનવગડામાં એકાકી સાધનાના હિમાયતી અનાથી મુનિના નાથ બનવામાં નિષ્ફળ ગયા પછી તેજ મહાત્માના સાધના-બળે સમકિતી બન્યા હતા. પટ્ટરાણી ચેક્ષણાના સત્યાગ્રહથી પ્રભુ વીરના સમવસરણમાં દર્શનાર્થે આવ્યા, પણ પ્રથમ દેશના સુણતાં જ સદા માટે પરમાત્માના ચરણોપાસક બની ગયા હતા. જયાં સુધી ભગવાન રાજગૃહિમાં સમોસરે ત્યાં સુધી નિત્ય દર્શન-શ્રવણનો લાભ લેનારા બન્યા હતા, પણ પ્રભુજીના વિચરણ સમયે પણ સ્મરણ કરતાં રોજ ૧૦૮ સુવર્ણના જવલાથી પ્રભુજીને અભિવંદન કરતા હતા. પાછળથી તો જૈન શાસનના મૂળ પ્રભાવક પણ બન્યા હતા. અને પ્રચારક પણ બની કર્મો સામે લડત આપતા હતા. પોતાના અશુભ કર્મના ઉદયે નવકારશી જેવા પચ્ચખ્ખાણમાં પણ શિથિલતા અનુભવતા હતા. છતાંય પોતાની અવિરતિથી દુ: ખી પોતાની જ રાણી અને પુત્ર-પુત્રીઓને ચારિત્રના સર્વવિરતિ માર્ગ સુધીની અનુમતિ આપનાર પણ હતા. દેવતાએ ગર્ભવતી સાધ્વી અને માંસયુક્ત પાત્રાવાળા સાધુ વિષુીં છલના કરી તો બેઉ સમયે શાસનહિલના ટાળી શાસન- રક્ષક બન્યા હતા. સાધુ-જીવનના રાગી કેવા કે પોતાના જ અંગત સોનીએ મેતારજ મુનિરાજની હત્યા કરી, રાજશિક્ષાથી બચવા સાધુ-વેશ પહેરી લીધો તો મુનિ હત્યા કરનારને પણ સાધુપણું છે કરી શિક્ષા ન કરી. સગર્ભા હરણીનો શિકાર કરી યુવાન વયમાં નરકગતિનું આયુષ્ય બાંધી જનાર તેમને જયારે પ્રભુ વીરે બતાવેલ યુકિતઓ છતાંય અસફળતા મળતાં નરક ગતિ જવાનું નિશ્ચિત જણાયું ત્યારે ભગવાનનાં વચનો ઉપર ગાઢ શ્રદ્ધા ધરાવનાર બની ગયા. Personal Use Only Page #778 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જીવનભર પ્રભુનાં વચનની સેવા કરી ખૂબ સમાધિ ટકાવી. જીવનના અંતે જચારે રાજલંપટ બની કુણિકે શ્રેણિક પિતાને કેદ કરી રોજના સો-સો હંટર ફટકારવા ચાલુ કર્યા ત્યારે પણ ‘‘હે વીર ! હું વીર !'' બોલી કર્મો ખપાવ્યાં. ભલે કર્મ પ્રમાણે નરકતિ મળી છે પણ પ્રભુના અનન્ય રાગી સ્વયં આવતી ચોવીશીમાં પ્રભુ બનનાર છે. ૧૮ ભર્તૃહરિનો જીવનપલટો : રાજા ભર્તૃહરિ આજે જૈન સાધુ-સાધ્વી ભગવંતો નીતિશતક અને વૈરાગ્યશતક જેવા પ્રાચીન ગ્રંથનો અભ્યાસ કરે છે. તેમાં વૈરાગ્યશતક- નીતિશતકના રચયિતા થયા છે માલવા દેશના રાજા ભર્તૃહરિ. જયાં સુધી પોતાની પ્રાણપ્યારી, વિશ્વાસપાત્ર રાણી પિંગલા ઉપર મોહરાગ હતો ત્યાં સુધી તે અવંતિકાપતિ ભર્તૃહરિના મનમાં ભોગવાસનાએ જબ્બર પકકડ લીધી હતી. સ્ત્રીને ભોગસાધન માની કામભોગને પણ પુણ્યનો ઉદય માની તન-મનથી તેમાં જ ડૂબેલા હતા. શ્રૃંગાર રસના હિમાયતી તેમણે જ રાગાંધ દશામાં વિદ્વતાયોગે ‘શ્રૃંગારશતક'ની રચના કરી. સ્ત્રીઓ માટે પોતાનો અભિપ્રાય જ્ઞાનમય ભાષામાં પણ બહુ ખુલ્લી ભાષામાં જાહેર કર્યો હતો. પણ એક સમયના ઉત્કટ ભોગી તેઓ યોગી બની ગયા. તે પછી સ્ત્રી અને સંસાર પ્રતિનો અદ્ભુત વૈરાગ્ય તેમની નવી રચના વૈરાગ્યરાતક’માં ઠાલવી દીધો છે. હરસિદ્ધ દેવીના દ્વારા અપાયેલ દેહ આરોગ્યપ્રદ અને વિરાટ આયુપ્રદ અમરફળ મુકુંદ નામના ગરીબ બ્રાહ્મણે મનની અમીરી રાખી રાજા ભર્તૃહરિને ભેટમાં આપ્યું. રાજાએ મોહાસકત દશામાં પોતાની રૂપવંતી પિંગલા રાણીને આપી દીધું, જયારે પરપુરુષગામિની રાણીએ પોતાના પ્રાણવલ્લભ મહાવતને તે ભેટ રૂપે પ્રદાન કર્યું. અભાગી તે હસ્તિપાલે કલા નામની ગણિકાને ભોગસુખની ભેટ સ્વરૂપે આપી દીધું. પાછળથી તે જ ગણિકા પોતાના પાપમય જીવન ઉપર ધિક્કાર લાવી તેવા ફળનો ઉપયોગ કરી પ્રજાના હિત માટે તેજ અમરફળ મૂળ દાતા રાજા ભર્તૃહરિને જ ભેટ આપ્યું. તપાસ કરતાં રાજાને ખ્યાલ આવી ગયો કે પોતાની માનીતી પિંગલા તો મહાવતમાં મોહાઈ આડા સંબંધવાળી બની છે અને મહાવત પાછો ગણિકાને વશ છે. પોતાના જ ઘરની વિષમતા જાણી કોઇને ય ઉઘાડા પાડયા વગર ભર્તૃહરિ તો વૈરાગી સન્યાસી બની ગયા પણ ચોગાનુયોગ સન્યાસ દશામાં પણ તેમને સંસારલીલાનાં વિકૃત દર્શન થયાં. For Private ચતુર્વિધ સંઘ અનેક તાપસને ચોગી માની પ્રણામ કર્યાં તો તેણે આવકારને બદલે સન્યાસી ભર્તૃહરિનો તિરસ્કાર કર્યો. રાજાએ તાપસના ચારિત્રને ચકાસવા સંતાઇને જોયું તો તાપસ જટામાંથી ડબ્બી કાઠી મંત્ર બોલી સ્ત્રી વિકુર્તી તેણીને ભજવા લાગ્યો. સ્ત્રીસંગમાં તે નિદ્રામાં હતો ત્યારે સ્ત્રીએ પાછા અંબોડામાંથી ડબ્બી કાઢી પુરુષ વિપુર્યો અને તેની સાથે રમણ કર્યુ. પછી પાછી તાપસ પાસે સૂઇ ગઇ. તાપસે ઊંઘ ઊડતાં જ સ્ત્રીને સંહરી જટાની ડબ્બીમાં સંહરી લીધી. તે પછી શ્રીપુરનગર જતાં ત્યાંના રાજાના મૃત્યુ પછી હાથણીએ રાજકળશ વનમાં સૂતેલા રાજા ભર્તૃહરિ ઉપર જ કરતાં તેઓ ત્યાંના રાજા ઘોષિત થયા. પરાણે અને અનિચ્છા છતાંય બીજી વાર રાજા બન્યા. પ્રધાનમંડળે મૃતરાજાની પુત્રી તેમની સાથે ઉત્સવથી પરણાવી. પાછો સુખનો સંસાર ચાલતો હતો. તેમાં તેમની રાણીએ કોઇક શ્રેષ્ઠી પુત્રને અનુરાગી બનાવી મહેલમાં જ કળાયુક્ત હજાર દીવીની રચના બનાવી તેમાં સંતાડી દીધો. અને રાજા ભર્તૃહરિની ગેરહાજરીમાં બેઉ કામસેવન કરવાં લાગ્યાં. એકવાર વજ્રનો દોરો દીવીની બહાર રહી જતાં શંકાશીલ રાજાએ દીવી ખોલાવી તો પુરુષ નીકળ્યો. રાણીને જણાવ્યા વગર જ તેણીના હાથે જ રસોઇ કરાવી પેલા તાપસને બોલાવી તેને તતડાવી સ્ત્રી કઢાવી, સ્ત્રી પાસે રૂપવાન પુરુષ અને પોતાની જ રાણી પાસે પેલો શ્રેષ્ઠી પુરુષ પ્રગટ કરાવી પ્રધાનમંડળ વગેરેને યુક્તિથી ભેગાં કરી સંસારલીલા દેખાડી કોઇનોય તિરસ્કાર કર્યા વગર વિષયોની વિડંબનાને દોષ આપી ફરી સન્યાસ લઇ લીધો જૈન માર્ગે શીલવ્રત ધારણ કરી તેઓ પાછલું જીવન દિવ્યતાથી જીવી ગયા ને સ્વર્ગવાસી બન્યા. ૧૯ જીરણ શેઠજી ભાવના ભાવે રે : શ્રાવક જીરણ શેઠ પ્રભુ મહાવીરનું જીવન-કવન એટલે ગુણપુષ્પોની હારમાળા. ચોવીસેય તીર્થંકરોમાં સાધના-બળ સવિશેષ દ્વારા જેમણે કૈવલ્ય ઉત્પન્ન કર્યું તથા કર્મોના જંગ સામે જબ્બર લડત આપી તે, પ્રભુ વીર મહાવીર જ નહીં પણ પ્રવીર પણ ગણાય. સાડાબાર વરસ સુધીમાં પ્રભુજી લગભગ મૌન જ રહ્યા. અત્ય૫ બોલનારા અને મૌન સેવનારા પ્રભુની આંતરભાવના ભાગ્યે જ કોઇ જાણી શકતું હતું, છતાંય પ્રસંગે-પ્રસંગે એવી ઘટનાઓ બની કે પ્રભુજીનું મૌન એજ અન્ય માટે ઉપદેશ ભાષા બની, પ્રભુની સાધના જ અન્ય માટે ઉપાસના બની ગઇ. Personal Use Only Page #779 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૦૫૫ વિશાલા નગરીના ઉઘાનમાં પ્રભુજી સાધનાકાળ દરમ્યાન ચાર માસથી વિનંતી કરનારને લાભ ન મળ્યો અને પાડોશી કાઉસગ્ગ સ્થાને છે. ચાર ચાર માસના ચૌવિહારા ઉપવાસ લાભ લઈ ગયા. કરવા ધ્યાનયોગમાં અપ્રમત્ત બની પ્રગતિ સાધી રહ્યા છે. એક ' કહેવાય છે કે જ્ઞાની પુરુષે ખુલાસો કર્યો કે અભિનવ દિવસ ત્યાંના ધર્માત્મા શ્રેષ્ઠીની નજર પ્રભુ ઉપર પડી. બસ શ્રેણીનું દાન ભાવશૂન્ય દ્રવ્યાચાર હતું, જયારે વગર લાભ મેળવ્યું તેમની ભકિતનો લાભ લેવા મનમાં ભાવના ઊઠી. પ્રભુજીને પણ જીરણ શેઠની ભાવભકિત હોવાથી તેઓ બારમાં દેવલોકે ભાવપૂર્વક વંદના કરી. ઉપવાસના પારણે પધારવા વિનંતી કરી. ગયા છે અને અધૂરી ભાવના છતાંય ફળરૂપે આગામી ભવમાં પ્રભુ મૌન રહ્યા. વીતરાગી બની મોક્ષે સિધાવશે ધન્ય છે પ્રભુનું શાસન, જેમાં ઘેર આવી ધર્મપત્નીને જાણ કરી. ખૂબ વાટ જોયા પછી ફકત આરાધક-ભાવથી પણ આત્મકલ્યાણ થાય છે. પણ પ્રભુજી ને પધાર્યા ત્યારે ફરી પ્રભુજીનાં વંદન-દર્શનાર્થે ત્યાં ગયાં. પોતાના ગૃહ-આંગણને પવિત્ર કરવા ભાવભરી લાગણી ૨૦ ધ્યાળ શેઠનો દધ્યાધર્મ : શ્રાવક દર્શાવી, પણ પરમાત્મા તો ધ્યાનમાં જ હતા ને આંખો પણ જિનદાસ બંધ હતી. ઉજજાગર દશામાં પ્રભુને દેખી, વિચારે છે કે પ્રભુજી લોકોત્તર પરમાત્માનું શાસન લોકોત્તર અને પ્રભુની પારણું કયારે કરશે. મને લાભ કયારે મળશે. * આજ્ઞાપૂર્વકનું જીવન જીવનારની ભાવના પણ અલૌકિક, જેમને વિશુદ્ધ બ્રહ્મચારી ને પાછા તપસ્વી સંત-મહંતના પસાથે પણ જિનશાસન મળ્યું-ગમ્યું ને ફળ્યું, તેમના જીવનમાં પોતાના જીવનમાં પણ પવિત્રતાની ઝંખનાવાળા જીરણ શ્રેષ્ઠી સ્વાર્થના સ્થાને પરમાર્થ ગોઠવાય, પાપના સ્થાને પુણ્ય અને પારણાં- ભકિતની વિનંતી નિઃસ્વાર્થ ભાવે કરી રહ્યા હતા. મિથ્યાત્વનું સ્થાન સમ્યકત્વ લઈ લે. તેમાં લગીર દંભ કે સ્વાર્થવૃત્તિ ન હતી, પણ દરરોજ પ્રભુજીને પ્રભુવીરના સમકાળે બનેલો આ સત્ય પ્રસંગ વ્રતધારી કરેલ પ્રાર્થનાઓ નિષ્ફળ જઈ રહી છે, ફકત દર્શન વંદનનો લાભ શ્રાવક જિનદાસની જીવનચર્યાનો છે. મથુરા નગરી જિનધર્મથી મળે છે. વાસિત છે, ત્યાંના આ શ્રેષ્ઠી અને તેમની ધર્મપત્ની પણ પણ આમ લાગેટ ચાર-ચાર માસના પ્રત્યેક દિવસે વર્ષોની જિનદાસીના નામે લોકોમાં ઓળખાય છે. શેઠાણીની ધર્માસ્થા ઋતુમાં પણ જીરણ શ્રેષ્ઠીની ભાવવર્ષા ન અટકી, બ૯ વર્ષાઋતુ, વધારે છે, જયારે શેઠની ધર્મક્રિયા વધારે છે, નિત્ય ઊઠતાં જ પૂરી થઇ. ચાર ચાર માસ પછી જયારે પ્રભુજીએ ચાતુર્માસ પૂર્ણ નવકારમરણ, પ્રતિક્રમણ, પ્રભુપૂજા તથા પ્રસંગે સામાયિક, કરી વિચરણનો વિચાર કરતાં પૂર્વે પારણું કહ્યું ત્યારે પ્રભુજીના પૌષધ ધારનાર તે શ્રાવક વિવિધ પ્રતિજ્ઞાવાળા છે. ખૂબ મનોભાવને કંઇક અંશે પામી જનાર જીરણ શેઠ તે દિવસે ઉલ્લાસથી ધર્મમય દિવસો વિતાવે છે, વેપારમાં પણ નીતિની ભાવના આકાશે ઉફયન કરવા લાગ્યા. સંપુર્ણ ચાતુર્માસનો રીતિ જ પ્રીતિકારક બનાવી છે. અલ્પ પરિગ્રહી જિનદાસજી સામટો લાભ મળી રહેશે કહી પ્રભુજીના પારણાની તૈયારી સીધું સાદું જીવન વિતાવે છે. પૈસો પુષ્કળ પણ અભિમાનનું કરાવી અને ઘર સુધીનો માર્ગ સાફ કરી સજાવટ કરી. ભાવબળે નામ નહીં. તેથી શેઠાણીને રોજ દૂધ દવા આવતી ગોવાલણ જેવી શું કાર્ય અધૂરું રહે? ગરીબ બાઇ સાથે મૈત્રી જેવું છે. પ્રભુજી ઉપવનથી નગર સુધીના માર્ગે આવી ગયા, એકઠા દૂધ-દહીં વેચનારી તે ભરવાડણના ઘેર દીકરીનાં લગ્ન પોતાના ઘરના રસ્તે પણ પધારી ગયા. ત્યાં સુધીમાં તો લેવાણાં, જેમાં પધારવા શ્રેષ્ઠીયુગલને આમંત્રણ આપ્યું, પણ મનોભાવનાના વેગે શ્રેષ્ઠી બારમાં દેવલોકે જવાનું પથ્ય પેદા સામાજિક કારણોથી ગોવાલણપુત્રીનાં લગ્નમાં સ્વયં હાજરી કરી ગયા હતા, પણ અચાનક ભગવાને પાડોશી અભિનવ આપવાના બદલે પુત્રીના લગ્નમાં મોભો વધે તેવાં આભૂષણો શ્રેષ્ઠીને ત્યાં લાભ આપ્યો. તેની ભાવના પણ શુદ્ધ ન હતી, અને આપ્યાં. તેથી વા અને આભૂષણોના કારણે ભરવાડનો લગ્નમાં કર્મચારી વર્ગ પાસે આહાર-પાણી વહોરાવ્યાં, પણ પ્રભુની જુસ્સો સારો રહ્યો. પ્રસંગને ઠાઠથી ઊજવી શેઠ-શેઠાણીના ભિક્ષાના દાનનો જ પ્રભાવ કે “અહોહાન-અહોદાનની ઇવનિ ઉપકારનો બદલો વાળવા નવા જન્મેલા બે બળદોને ભેટ રૂપે સાથે દેવદંભી વાગી. વસ્ત્ર-સુવર્ણ અને પુણ્યની વૃષ્ટિ થઈ. પંચ આપવા ભરવાડ યુગલે વિચાર્યું. દિવ્યો પ્રગટયાના સમાચાર જીરણ શ્રેષ્ઠીને મળતાં જ તેઓ ફકત ત્રણેક વરસના બે બળદો રૂપરંગે અને કાયાની આઘાત પામી ગયા. ઊંચે ચડી રહેલી ભાવધારા અટકી. ચાર- પ્રખરતાથી શોભતા હતા. એક નજરે જ ગમી જાય તેવી તેમની Jain Education Intemational Page #780 -------------------------------------------------------------------------- ________________ ૭પ૬ ચતુર્વિધ સંઘ કાયાની સૌષ્ઠવતા હતી. તે બેઉની જોડીને શેઠના ખૂટ બાંધી ૨૧ કલ્યાણમિત્ર નાગિલ : નાગિલ ગોવાલણે જાણે લગ્નની ભેટ પાછી કરવા વિચારણા કરી! પણ ચોથો આરો વર્તતો હોય, મોક્ષ માર્ગ- ઉઘાળો હોય તથા શેઠે જણાવ્યું કે પોતે વ્રતધારી હોવાથી પોતાને ત્યાં પશુપાલન સાક્ષાત ભગવાન મહાવીર જેવા વિષય-વિજેતા વિચરણ કરતા કરવા અસમર્થ છે. પશુ-પંખી પાળવાં-પોષવાં તેમને હોય, ચારેય તરફ જિનશાસનનો જયજયકાર હોય, ત્યારે આવડત નથી, ઉપરાંત નિયમવાળા હોવાથી ગાય-ભેંસ ઘરમાં કલ્પના થઈ જાય કે તે સમયના બધાય જીવો ભદ્રિક પરિણામી વસાવ્યાં નથી. અને ધર્માનુરાગી હોવા જોઈએ. પણ તે બધાય ખુલાસા છતાંય ગોવાળ-ગોવાળ ગમે પણ નહીં. સાક્ષાત તીર્થકરના સમકાલીન ઉત્તમ પુરુષો તેમ પણ શેઠના ઉપકારને ફેડવા પરાણે તે બેઉ બળદને શેઠના મોક્ષે ગયા કે દેવલોકે જયારે અધમ પુરુષો નરક કે તિર્યંચ ગતિ ઘર આંગણે જ ખૂટો ઊભો કરી બાંધી ગયા, જાણે પોતાના જેવી અધમ દશામાં પણ ચાલ્યા ગયા છે. પ્રભુનો ધર્મ, માથેથી મોટો બોજ ઊતરી ગયો હોય તેવા હળવા બની પાછા પ્રભુતાભરી પ્રરૂપણા તો બધાયને એક સમાન તારક હોય છે વળી ગયા. પણ તે વરસતી વાણીને ફકત પાત્ર જીવો જ ઝીલી શકે છે, ધર્મ પામેલા જિનદાસે વ્રતના અપવાદને મનમાં રાખી બાકી કર્મના કાઠિયાથી કંઠિતને તો સંસારભ્રમણ જ નસીબમાં મંગા ને નિર્દોષ બે બળદોને સાચવી લેવા ધર્મપત્નીને ભલામણ હોય છે. કરી. દયા-અહિંસા-કરુણા તે તો પ્રથમ વ્રત છે, તેને મુખ્ય આ પ્રસંગ ભગવાન વીરના જ સંચરણ- સમયે બની ગયો રાખીને જ પરિગ્રહ પરિમાણ ટકાવી શકાય. બળદો તો સમય છે, જયારે ચંપાનગરીમાં દ્રઢ જિનધર્માનુરાગી નાગિલ નામનો જતાં શેઠની ધાર્મિક માવજતને કારણે બહુજ દેખાવદાર બની આરાધક રહેતો હતો. નિત્ય પ્રભુપૂજા, પ્રતિકમણ, સામાયિક ગયા, પણ સાથે રોજ શેઠના સામાયિક, જપ ને વિવિધ વગેરે કરી પાપનો ભય રાખનારો તે શ્રાવક પરમાત્માનો ધર્મક્રિયા સાથે તપસ્યા જાણી ભાવુક બની ગયા.બળદોને પણ ઉપાસક તો હતો જ સાથે તત્ત્વનો જ્ઞાતા પણ હતો. તિર્યંચગતિ છતાંય ધાર્મિકતા સ્પર્શી ગઈ. શેઠના ઉપવાસના દિવસે તેઓ પણ ભોજન-ત્યાગ કરવા લાગ્યા. પણ જોગાનુજોગ તેની મિત્રતા પૂર્વભવના વિચિત્ર છતાંય તે જ બેઉની જોડીને શેઠના મિત્રો જ ભંડીરવણ અણાનુબંધને કારણે વિકૃત વાસના ધરાવતા કુમારનંદી સોની સાથે થઈ હતી, સોની સ્ત્રી-લંપટ હતો. ધનાઢય હોવાથી પાંચસો યક્ષના વાર્ષિક ઉત્સવમાં ચોરી કરી મકરીમાં ઉપાડી ગયા. કન્યાઓને પરણેલો હતો, પણ ઈર્ષ્યાળુ પણ હતો. તેને તેના બેઉ બળદો પાસે તે દિવસે ખૂબ કામ લીધું, જેથી સાંજ મિત્ર નાગિલના ધર્મ સાથે લગીર લેવા-દેવા ન હતા પણ અવસરે સુધીમાં તો તેવા કામથી નટવાયેલા બેઉ બળદોનાં ગાત્રો ઢીલાં પોતાનાં અંગત કાર્યોમાં ઉપયોગી થતા નાગિલ મિત્રને ધન પડી ગયાં, નાકમાંથી લોહી વગેરે વહેવા લાગ્યાં. તેવી વિકટ દ્વારા તુષ્ટ રાખતો હતો. આરાધના-પ્રેમી નાગિલને ધન કરતાંય દશામાં ગભરાઈને તેજ મિત્રો છૂપી રીતે બેઉ બળદને શેઠના ઘેર ધર્મની લગની સવિશેષ હતી. તેથી ઉપાયો દ્વારા પણ બાંધી છાનામાના ચાલ્યા ગયા. કુમારનંદીને ધર્મની વાટ ચીંધતો હતો પણ ભોગકર્મની શેઠને બળદો પાછા આવી ગયાની જાણ થતાં જ તેમની પ્રબળતાથી તે સોની સમજદારીમાં ખૂબ પાછળ રહી ગયો. પાસે ગયા. ભરાયેલા શ્વાસવાળા બળદો દેખી શેઠનો શ્વાસ અધર થઈ ગયો. ખૂબ દયાભાવથી આંસુ પાડતાં બળદોને તેજ કારણે પાંચ-પાંચસો પત્નીઓ છતાંય સોની હાસાઉપચાર સાથે નવકાર, સંભળાવવા લાગ્યા. ધર્માત્મા જિનદાસના નવકારમાં પણ પ્રચંડ પુણ્યની તાકાત ભળેલી હતી. પ્રહાસા નામની બે દેવીઓમાં મોહાઇ ગયો. તે જ બેઉને મેળવવા પોતાનો વિલાસી આખોય પરિવારને સંસાર છોડી. તેથી શાંત બની ગયેલા બળદો નવકાર સાંભળતાં જ મૃત્યુ પંચશેલ દીપે મહામહેનતે ગયો. લગ્ન-પ્રસ્તાવ શક્ય ન હોવાથી, પામી શેઠના ઉપકાર-પ્રભાવે દેવલોકમાં કંબલ અને સંબલ અંતે એક વાર મારીને પણ દેવ-દેવીઓનો દેવલોક મેળવી નામના દેવ બન્યા, જેમણે પ્રભુ વીરને નદી ઊતરતાં નૌકાની હાસા-મહાસાને વશ કરવા તૈયાર થઈ ગયો. વાસનાના વમળમાં રક્ષા કરી બચાવ્યા હતા. વટલાયેલ તેણે અગ્નિચિતા રચી અને તેમાં ઝપાપાત કરવા અધીરા બનેલ સોનીએ ન ચિંતા કરી પોતાની પત્નીઓની ન Jain Education Intemational Page #781 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પ . અંગત મિત્ર નાગિલની કે ન પરિવારના કોઈ સદસ્યોની. અરે ! અથથી ઇતિ બધીય ચિંતાઓ કરવી પડી પણ બધીય કન્યાઓ પોતાના વેપારીઓની શાખ કે પોતાનાં યશકીર્તિની પણ પોતપોતાના સૌભાગ્ય પ્રમાણે સારાં ઠેકાણાં પામી ગઈ. વિચારણા ન કરી શકનાર તેણે ચંપાનગરીમાં મરી જવાનો આમ પારિવારિક જીવન છતાંય પરિવારની જંજાળથી પર તમાશો ભેગો કર્યો. આખુંય નગર તે ઘટનાને કુતૂહલથી માણી બની તેઓ રહ્યા હતા, છતાંય જયારે નાની પુત્રી ચેલણાના રહ્યું હતું ત્યારે કલ્યાણ-મિત્ર નાગિલેજ તેને તેમ અનર્થ કરતાં હરણના સમાચાર મળ્યા કે તરત જ પુત્રીના શીલની રક્ષા માટે વાર્યો. એક ભવના દેવસુખ પાછળ અમૂલ્ય માનવ-ભવની વીરંગક નામના સારથિને તાબડતોબ મોકલી આપી પિતા સાધનાઓ ન લૂટાવવા ખૂબ સમજાવ્યો, પણ પૈસાના તરીકેનું કર્તવ્ય બજાવ્યું. ભાગ્યયોગે પુત્રી ચેલણા તો હરણ અહંવાળા તેણે કોઇનુંય કશુંય ન માન્યું. અંતે નિયાણાપૂર્વક કરનાર શ્રેણિક રાજાની માનીતી પટ્ટરાણી બની. બળી ને જ મર્યો, તે ઘટનાથી વૈરાગ્ય પામી ગયેલ નાગિલે શ્રાવપણું છોડી શ્રમણપણું ગ્રહણ કર્યું. સુંદર સંયમની શ્રેણિકનું અકાળ મરણ તેના જ પુત્ર કણિકના નિમિત્તે આરાધનાના પ્રતાપે તેનો જીવાત્મા કાળધર્મ પામી બારમાં થયા પછી દિવ્ય વસ્ત્ર, હાર, કુંડળ, અને સેચનક હાથી માટેના દેવલોકે બળવાન દેવ બન્યો. અવધિજ્ઞાનના ઉપયોગથી જોયું ઘર્ષણથી બચવા જયારે હલ્લ અને વિહલ્લ નામના બે તો પોતાના પૂર્વભવનો મિત્ર કુમારનંદી ઇચ્છાપૂર્વક ભાણેજાઓએ કુણિકનો પરાભવ ટાળવા મામા રાજા ચેડાનું પંચશેલદ્વીપનો અધિષ્ઠાયક દેવ જરૂર બન્યો છે, પણ હાસા- શરણું લીધું ત્યારે એક અહિંસક રાજવી છતાંય બધીય પ્રહાસાનો ભર્તારદેવ બનવા છતાંય બીજા દેવતાઓની આજ્ઞામાં આવનાર આફતોની વચ્ચે પણ ક્ષત્રિયધર્મ બજાવતાં બેઉને પરાણે ગળે વળગેલ ઢોલ બજાવવાનું કામ પામ્યો છે, દેવતાઇ રણું આપ્યું. સુખો વચ્ચે પણ દુઃખી છે. પરાભવથી પીસાયેલો છે, | તેજ સંઘર્ષમાં જયારે કણિકે હહ્ન-વિહāને તાબે કરવા અપમાનથી અકળાયેલી છે, તેના જીવને દેવલોકથી પણ તારવા ચેડામામા સામે જ યુદ્ધ માંડી દીધું ત્યારે શરણાર્થીના હિતમાં ઉપકાર અને કરુણાબુદ્ધિથી નાગિલ દેવ વિધુનાલી બનેલ અહિંસાના પક્ષપાત સાથે જડબાતોડ જવાબ આપવા યુદ્ધમાં કુમારનંદી દેવની પાસે આવ્યો. હિતબુદ્ધિથી સમજાવી પોતાને ઉતર્યા, છતાંય ભીષણ સંગ્રામ સમયે પણ એક દિવસમાં ફકત પૂર્વભવનો પરિચય આપ્યો ને ઢોલ વગાડી સૌને ખુશ કરવાના એક બાણથી વધુ બાણ ન છોડવાની પ્રતિજ્ઞા અફર રાખી અને હલકા કાર્યથી બચી આરા સ્થાને જન્મ લેવા માટે સાક્ષાત દસ દિવસમાં માત્ર એક એક બાણથી નાના-મોટા સૈનિકોથી વિચરતા ભગવાન મહાવીરની જીવંત પ્રતિમા ભરાવવા સૂચન લડવાને બદલે શ્રેણિકના જ દસ પુત્રોને હણ્યા. વધુ હિંસા થાય કર્યું. તેથી ભય પામેલો સોની દેવ ક્ષત્રિયકુંડમાં ભગવાનનાં તેમાં તેમને લગીર રસ ન હતો. દર્શન કાઉસગ્ગમાં કરી તેમની આકૃતિની પ્રતિમા ગોશીર્ષ ચંદનથી બનાવી પ્રભાવતી રાણીને આપી શુભકર્મ બાંધનાર છેલ્લે જયારે કુણિકે અઠ્ઠમતપ કરી સૌધર્મઇન્દ્ર અને થયો. નાગિલે કલ્યાણ-મિત્રની ફરજ બજાવી. ચરમેન્દ્રને સાધી મહાશીલા કંટક તથા રથમૂશળ યુદ્ધ માંડ્યું, ત્યારે વધુ નરસંહાર અને યુધ્ધભૂમિને રકતરંજિત ન કરવા સ્વયં ૨૨ વિરાણી રાજ ચા - શ્રાવક ચેડા રાજા લડાઈમાં ન ઊતરી નાગરથીના પત્ર, બારવ્રતધારી, તપસ્વી, પ્રભુવીરના સમકાલીન ઉપાસક શ્રાવકોમાં વિશાલા ધર્માત્મા વરુણ શ્રાવકને સેનાપતિ પદ આપી યુદ્ધ ટાળવા. નગરીના રાજા ચેડાનું નામ ખ્યાતનામ છે. પ્રભુવીરને પામ્યા મથતા રહ્યા, પણ વરુણ શ્રાવકના સ મથતા રહ્યા, પણ વરુણ શ્રાવકના સમાધિ સ્વર્ગગમન પછી પોતે ત્યારથી તેમના જીવનમાં જે પરિવર્તન નોંધાયું છે તે એક સંયમી પણ યુદ્ધને અટકાવવા યુદ્ધભૂમિએ ઊતર્યા. સાધુને શોભે તેવું તેજીલા મનનું સંભારણું બની ગયું છે. દેવતાઈ બળના કારણે પોતાનો પરાભવ થવા લાગતાં જ રાણી પ્રથા થકી ઉપરાઉપર સાત-સાત પત્રીઓ જન્મી ભાણેજના હાથે નાલેશી ભરેલ મોત અને વિશાલાની સત્તા પણ આવા સંસારચકમાં તેઓ સંસારભાવથી અલિપ્ત રહ્યા.. ખોવાને બદલે પોતાની આત્મસાધના ન બગાડવા ગળામાં સાવ ઉંમરલાયક કન્યાઓ થવા છતાંય શુભભાવ એજ રહ્યો કે લોઢાની પૂતળીઓ બાંધી અણસણપૂર્વક ઊંડા જળમાં પોતાના ભારે કમપણાથી પોતાનો સંસાર ભલે ઊભો થઈ ગયો ઝંપલાવ્યું. પણ પુત્રીઓને સંસારમાં પાડવાનું વિષચક જેવું પાપ પોતે તો પણ પરમાત્મા વીરના અનન્ય ઉપાસક શ્રાવકની રક્ષામાં નથી જ કરવું. જવાન કન્યાની માતાએજ કન્યા પરણાવવાની ધરણેન્દ્ર સ્વયંને આવી રક્ષા કરવી ફરજ બની. તેમને જળમાં Jain Education Intemational Page #782 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ડૂબવા ન જ દીધા. પોતાના ભવનપતિ આવાસમાં લઈ જઈ તેમની રક્ષા કરી. ત્યાંજ રહી જીવનની અંતિમ ક્ષણો વિતાવતાં વૃદ્ધ ચેડા રાજાએ બધાય વિષમભાવો વચ્ચે પણ સમતા ન ગુમાવી, બલ્કે અંતિમ આરાધના કરી દેવલોકે સિધાવ્યા છે. આગામી ભવમાં મુકિતને પણ વરનારા છે. મનુષ્યભવની વિરાગિતા દેવલોકમાં પણ ટકાવનાર ભગવાનના તે શ્રાવકને આજેય શ્રમણો સ્વયં પ્રવચનની પાટેથી યાદ કરી તેમના સત્ત્વ ને શૌર્યને વખાણે છે, જૈન-ઇતિહાસમાં ચેડા રાજાનું ગૌરવ ગુંજતું રહ્યુ છે. ૨૩ સાલપુત્રની સાધના : શ્રાવક સાલપુત્ર પરમાત્મા મહાવીર દેવના દસ ધનાઢય શ્રાવકોનાં જીવનકવન ઉપાસક-દશાંગ નામના સાતમા અંગસૂત્રમાં એટલે નથી વર્ણવાયાં કે તેઓ ધનવાન હતા, પણ તેથીય વધી ગુણવાન, ચારિત્ર્યવાન હતા. તપસ્વીને ત્યાગી હતા. આનંદકામદેવ શ્રાવકની જેમ સદાલપુત્ર પણ પ્રથમ દેવલોકે ગયા છે અને તે પછીના જ ભવમાં આત્મકલ્યાણ સાધી મોક્ષસુખ મેળવી જવાના છે. પ્રભુ વીરનો જ પ્રથમ શિષ્ય ગોશાલક પ્રભુથી છૂટો થયો અને કર્મવાદ,પુરુષાર્થવાદની વાતો કાઢી નાખી. એકાંતે નિયતિવાદ ચલાવ્યો. જે મતે જે સમયે જે થવાનું હોય તેજ થાય તેવી માન્યતા હોવાથી અનેક લોકો ભોળવાઈને ગોશાલકના અનુયાયી બન્યા. તેવા ભકતોમાં પોલાશપુરના સફાલપુત્રનું નામ પણ ગવાય છે. પ્રભુના પરિચય વગર સાચો માર્ગ ન મળવાથી ગોશાલકના ઉપાસક બની ગયા. એક રાત્રિએ કોઇ દેવતાના સંકેતથી જાણ્યું કે આવતીકાલે સર્વજ્ઞ પધારવાના છે. ગોશાલકનેજ સર્વજ્ઞ જાણનાર તે જાગી ગયા ને તેના આગમનની તૈયારી રાખી પણ ગોશાલકના બદલે પરમાત્મા મહાવીર પ્રથમજ વાર પોલારપુર પધાર્યાં જાણી આશ્ચર્ય પામી ગયા. ચતુર્વિધ સંઘ દેવતાઓથી અધિષ્ઠિત પ્રભુ વીરના સમવસરણનો ઠાઠ દેખી આકર્ષાઈ ને દેશના સાંભળવા ગયા, જયાં કર્મ અને કર્મને પણ હંફાવનાર પુરુષાર્થની ગૌરવવંતી વાતો સાંભળી સાચો બોધપાઠ પામ્યા. છતાંય ગોશાલકનો નિયતિવાદ પણ તેમના મનમાં રમતો રહ્યો. શ્રાવકજીવનની બધીય આરાધનાઓ વ્યવસ્થિત કરતાં પંદરમે વર્ષે અગિયારમી પૌષધ પ્રતિમા આરાધતાં દેવતાઇ ઉપસર્ગ થયો, જેમાં માયા કરી દેવે તેના મોટા પુત્રને મારી ગોશાલકને પણ તે ધનાઢય કુંભકાર શ્રાવક થકી ખૂબ જોરા મળેલ, કારણકે તે કુંભાર નાની-મોટી પાંચસો દુકાનોના નાખી, પૌષધશાળામાં લોહી છાંટયું. છતાંય કાઉસગ્ગ ન માલિક હતા, ઉપરાંત દસહજાર ગાયોના માલિક હતા. લગભગ ત્રણ કરોડ સુવર્ણ મુદ્રા તેની મૂડી હતી. અગ્નિમિત્રા નામની પત્નીના અત્યંત માશૂક પણ હતા તથા પુત્રોના પરિવાર સાથે નગર આખાયમાં વિખ્યાત થયેલ શ્રેષ્ઠી સુખે જીવતા હતા. છોડનાર તેને અસ્થિર બનાવવા જયારે દેવે માયા કરી પત્ની અગ્નિમિત્રાની હત્યાની ધમકી આપી,ત્યારે તેઓ સ્નેહરાગમાં આવી કોધાવેશમાં આવી ગયા, અને પૌષધવ્રત દૂષિત થયું. અંતે પત્નીની જાગૃતિ થકી બધીય દેવલીલા સમજી પોતાની ભૂલનું ચોખ્ખા દિલે પ્રાયશ્ચિત્ત કર્યું. ફરી બીજી વાર અગિયારમી પ્રતિમા આરાધી આયુષ્ય પૂર્ણ થતાં શ્રાવક શ્રેષ્ઠ પ્રથમ દેવલોકે ગયા છે. For Private એકવાર સ્થંડિલ ભૂમિથી પાછા વળતા પ્રભુજીએ સાલપુત્રની વખાર પાસે પધારી તેમની પાસે જ માટીનાં વાસણો પાછળનો પુરુષાર્થ કેટલો તેનો જવાબ તેમની પાસે જ મેળવ્યો.ઉત્તરમાં ભૂલ ન પડે તેમ નિયતિવાદથી વાસણો બનવાના હતા માટે બન્યા છે તેવો ચતુરાઇ ભરેલો જવાબ શ્રાવકે આપ્યો, ત્યારે પ્રભુએ પ્રશ્ન પૂછેલ કે તે ઘડા કોઇ ફોડી નાખે, તેની પત્ની અગ્નિમિત્રાનું કોઇ હરણ કરે અથવા તેણી સાથે ગમન કરે તો શું સાલપુત્ર શાંત રહી તેવું વિચારે કે તે પણ થવાનું હતું માટે થયું? બસ તે છેલ્લા પ્રશ્નથી સાલપુત્ર સ્યાદવાદનો સ્પષ્ટબોધ પામી ગયો. સજોડે પ્રભુવીરને શરણે જઇ શ્રાવકજીવનનાં બાર વ્રતો ઉચ્ચાર્યાં અને ખૂબ આરાધનામાં આગળ વધી ગયા. પછી તો સમાચાર મળતાંજ પોતાના ભક્તને મનાવવાસમજાવવા ગોશાલક સ્વયં આવ્યો છતાંય તેનું સ્વાગત સદ્દાલપુત્રે ન જ કર્યું. અંતે જયારે ગોશાલકે પ્રભુ વીરની વાદરાકિતની પ્રશંસા પરાણે પણ કરી ત્યારે પોતાના ગુરુદેવના માટે સારું ખોલવા માટે આહારપાણીનું આમંત્રણ આવ્યું, પણ ગોશાલક પોતાના ભક્તને હાથમાંથી ગયો જાણી નિરાશ થઇ પાછો ગયો. ૨૪ મહાસાધક મહાશતક - શ્રાવક મહાશતક રાજગૃહિ નગરી એટલે ઇતિહાસના વિભિન્ન પાનાંઓ. Personal Use Only Page #783 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૦૫૯ ફકત પ્રભુ મહાવીરના સમકાળે તે નગરીમાં જે જે ઘટનાઓ લાગ્યા. તે સમયે વાછરડાના માંસની પ્રેમી રેવતીએ બની તેનું વર્ણન કરતાં અલગ ગ્રંથ તૈયાર થઈ જાય. તેમાંય ભોજનપાણીમાં બેફામ બનતાં તાજા જન્મેલા માનવબાળકની પ્રભુ વીરે ચૌદ-ચૌદ ચાર્તુમાસ તો ફકત નાલંદાના પાડે કર્યા હત્યા કરાવી તેના માંસમાં મસાલો ભરી રંધાવીને આરોગ્ય હતા. તેમાંય પ્રભુ વીરના કેવળજ્ઞાન પછી પરમાત્માની પવિત્ર અને તે ઉપર દારૂ પીધો. વાણી અનેક ધનવાનોને એવી સ્પર્શી ગઈ કે મહાપરિગ્રહધારી તામસી ખોરાક-પાણી પેટમાં જતાં જ તેણીની ભોગેચ્છા છતાંય ત્યાગી-વૈરાગી બની સંસારત્યાગની ભાવનાવાળા પણ ન કી બીયરનો ભJ ય થનાં પરપના દેહની ભૂખી બની ગયા. બની કોઇ વિચાર કર્યા વગર પોતાના પતિને જ પતિત કરવા તેવા પ્રભુ વીરના અનન્ય ઉપાસકોમાં દસ શ્રાવકો પૈકી પૌષધશાળામાં આવી. પોતાની કામવાસના સંતોષવા તેણીએ શ્રાવક મહાશતકનું જીવન- કવન જાણવા-માણવા જેવું છે. વ્રતધારી પતિ મહાશતકને વિવિધ પ્રકારે બોલાવી, ગીતો ગાઈ મહાનગરીના તે મહાશ્રાવક પાસે હજાર કરોડ સુવર્ણ તો હતું જ, હાવભાવ, કુચેષ્ટાઓ તથા છેલ્લે દેહસ્પર્શના દ્વારા પણ અનુકૂળ સાથે દસ-દસ હજાર ગાયોના સમૂહવાળા અનેક ગોકુળો પણ ઉપસર્ગો કર્યા. છતાંય પ્રતિજ્ઞાબધ્ધ મહાશતકે પોતાનું ધ્યાન ન તેની માલિકીમાં હતાં. પણ બધાય વચ્ચે લાક્ષણિક વાત એ છે જ છોડ્યું. જયાં મન જ વળી ગયું ત્યાં પોતાની પત્ની પણ કે તે શ્રાવક તેર પત્નીઓના પતિ હતા. તેમાં રેવતી નામની પૌષધમાં કેમ ગમે? છતાંય છે જયારે રેવતીએ સાવ નિર્લજજ સુખી ઘરની સ્ત્રી તો કરિયાવરમાં જ બાર કરોડ સુવર્ણ અને બાર કાર્યો ચાલુ કર્યા. ત્યારે મહાશતકે તેણીને નરકગામિની જાણી ગોકળો સાથે પરણી હતી. બાકીની બાર નારીઓ મધ્યમ સાત દિવસ પછી જ તેણીના મૃત્યુની વાત કોધાવેશમાં કહી પરિવારની હોવાથી રેવતી તેમને તુચ્છ માનતી હતી અને પતિનું દીધી. બીજે દિવસે પૌષધ પારી પ્રભુ વીર પાસે પૌષધની કામસુખ તથા સંપત્તિસુખ સૌથી વધુ મેળવવા તે પાછી ખલના વિશે જાણ કરી પ્રાયશ્ચિત લીધુ. રેવતી સાતમે દિવસે નારીસહજ તુચ્છ સ્વભાવના કારણે ઈર્ષ્યાળુ બની ગઇ. મારી પ્રથમ નરકે ગઈ, મહાશતક પ્રથમ દેવલોકે ગયા છે. ધર્માત્મા મહાશતકને મન બધીય ભાર્યાઓ પ્રતિ ૨૫ અભયકુમારની બુધ્ધિ હોજો : સમભાવ હતો, પણ રેવતીએ મનમાં ઉઠેલ વિષમ વિચારને વશ બારમાંથી છ શોક્યોને ઝેર આપી તથા બાકીની બીજી છે ને અભયકુમાર કામણમણના પ્રયોગોથી પરલોકવાસી બનાવી દીધી. એક અભયકુમારની બુદ્ધિ હોજો' તેવી અપેક્ષા દિવાળીના પછી એક બાર-બાર પત્નીઓ દેહાંત પામી છતાંય મહાશતકને ચોપડા પૂજન સમયે લખતાં રખાય છે પણ ભાગ્યેજ કોઈને ખ્યાલ ન આવ્યો કે તે અધમ કૃત્ય કરનાર પોતાની જ ધનવાન ખ્યાલ હશે કે આગલા ભવની જ્ઞાનસાધના-પ્રભાવે શ્રેણિકપુત્ર પત્ની રેવતી છે. અને પ્રસેનજિત પૌત્ર કુમાર અભયને નિર્મળ-પવિત્ર અને સ્વમહાશતકને પત્નીઓ તેર છતાંય પ્રભુ વીરની દેશના પરહિતકારી બુદ્ધિ જન્મતાંજ સંપ્રગટ હતી. તે જ ઔત્પાતિક સાંભળ્યા પછી સંસાર-વૈરાગ્ય થયો હતો તથા પરિગ્રહ- વગેરે ચારેય બુદ્ધિના માલિક અભયકુમારે યુવાન વય પૂર્વેજ પરિમાણવ્રત ઉપરાંત નવાં લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા ઉચ્ચરેલ પાંચસો મંત્રીઓમાં પ્રધાનપણું મેળવ્યું. હતી.તેથી જ ફકત એક માત્ર રેવતી જીવતી રહી છતાંય ગયેલનો જન્મ થયો માતા સુનંદાની કુક્ષિએ. તે પછી બાળવયમાં શોક ન કરી પોતાની ધર્મારાધનાઓ ખૂબ વધારી. પ્રસંગે-પ્રસંગે જ મિત્રો દ્વારા બાપના નામ વગરનો, નબાપો કહી ટોણો પૌષધ વગેરે પણ કરવા લાગ્યા, પણ હત્યાથી હાથ કલુષિત મારતાં તેની વિધેયાત્મક બુદ્ધિ પિતાની શોધમાં લાગી ગઇ. કરી નાખનાર રેવતીનું ગુમાન તથા વિષયલંપટતા પોતાના પતિ પોતાના જ ઘરના ભારવટ ઉપર પોતાના પિતા શ્રેણિકનું ગુપ્ત પ્રતિ પણ ખૂબ વકરી. તેણી શ્રૃંગારરસને ભોગરસથી ભરપૂર સરનામું અને રાજગહિ નગરીનું નામ વાંચી મેધાશકિતથી બધુંય હતી. તેથી પતિનો ધર્માચાર તેણીને કાંટા રૂપ બની રહ્યો. પામી જઈ સ્વયંની માતાને લઈ રાજગૃહિ સુધી એકલો આવ્યો. એક દિવસ મહાશતક શ્રાવક જીવનાચારમાં પ્રગતિ સૂકા કૂવામાંથી યુક્તિપૂર્વક વીંટી કાઢી, પોતાનો પરિચય ગુપ્ત પામતાં ચૌદ વરસના શ્રાવકધર્મનું પાલન કરતાં ઉપાસક રીતે રાજા શ્રેણિકને આપી વિખૂટા પડેલ માતા-પિતાનું મિલન પ્રતિમાને વહન કરતાં અવધિજ્ઞાની બની ગયા તથા જ્ઞાનબળે કરાવ્યું. મંત્રીપદું તો મેળવ્યું જ પણ સાથે પ્રજાના હિતમાં પોતાના હિતાહિતનો વિચાર કરી પૌષધ લઈ ધર્મધ્યાન કરવા રાજા-પિતા શ્રેણિકને નિષ્પક્ષ ભાવે મદદ અને માર્ગદર્શન આપી Jain Education Intemational Page #784 -------------------------------------------------------------------------- ________________ ૦૬૦ ચતુર્વિધ સંઘ મગધની જાહોજલાલી ખૂબ વધારી. અનેક રાજાઓને નમાવ્યા, ૨૬ આશાતના ભરી આરાઘના : શ્રાવક હંફાવ્યા. ચારેય તરફ પિતાના નામની કીર્તિ ફેલાવી. નંદમણિકાર ચંડપ્રઘાત જેવા પ્રચંડ રાજવીને પણ પોતાની બુદ્ધિ પરમાત્મા મહાવીરદેવના સમકાળે બનેલો સત્ય પ્રસંગ ચાતુરીથી વશ કર્યો. મુશ્કેટોટ બાંધી રાજા શ્રેણિક સામે રજૂ માર્ગદર્શન આપી જાય છે કે ધર્મારાધનામાં ચિત્ત શુદ્ધિ અને કર્યા પછી પોતે જ અભયદાન પિતા પાસે અપાવી ચંડપ્રદ્યોતને પવિત્રબુદ્ધિનું ઘણું જ માહાભ્ય છે. આરાધનામાં ભળી જતી મુકત કર્યો. વખત આવ્યે પોતાના પિતા શ્રેણિકની ઈચ્છા અજાણી-જાણી આશાતનાઓ આરાધકભાવને ખાઈ જાય છે થવાથી દુર્ગધા નામની કન્યા સાથે પિતાના લગ્ન કરાવવામાં તથા સદ્ગતિની પ્રગતિ પણ અટકાવી શકે છે. પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. નગરમાં લોહરપુત્ર રોહિણેય ચોરનો ભયંકર ઉપદ્રવ થતાં એકવાર તો બહુ જ બાહોશીથી તેની સાબિતી આપતી કથા છે. રાજગૃહિના નંદમણિયાર તેને પકડી પાડ્યો અને દેવતાઈ દ્રશ્યો ઊભાં કરી ચોરની શ્રેષ્ઠિની. ખૂબ ધનવાન હતા તે શેઠ, સાથે પ્રભુજીના પરિચયમાં પરીક્ષા લીધી. આવ્યા પછી સારા ધર્મવાન પણ બન્યા હતા. પ્રભુજી પાસે તેણે શ્રાવકધર્મ ગ્રહણ કર્યો, કારણકે શ્રમણત્વ પ્રાપ્ત કરવામાં તેમનું એક દરિદ્રની દીક્ષા પછી નગરમાં તે નૂતનદીક્ષિત તથા સત્વ ખૂટતું હતું. છતાંય સંયમના પક્ષપાતી રહી દરરોજ દીક્ષાદાતા સુધર્મા સ્વામિનો અવર્ણવાદ જણાતાં જ સંયમના સામાયિક, પ્રતિક્રમણ કરવા લાગ્યા. પ્રગતિ કરતાં પર્વતિથિના પક્ષમાં ઊભા રહી રત્ન-વસ્ત્ર આભૂષણોના ઢગલા ભરબજારે દિવસે પૌષધ પણ પ્રારંભ કર્યો. એકવાર ખાસ ગ્રીષ્મના કરાવી લેનાર માટે સ્ત્રી-અગ્નિ અને કાચાપાણીના સ્પર્શની દિવસમાં ચૌવિહારો અટ્ટમ કર્યો અને સાથે પૌષધ, પણ પ્રતિજ્ઞા જાહેર કરાવી નિંદકોના મુખે જ ચારિત્રધર્મની પ્રશંસા વાતાવરણની ઉણતાના કારણે તીવ્ર તરસ લાગી અને ચાલુ કરાવી. પૌષધમાં જ પાણી વાપરી પારણું કરવાના અભદ્ર વિચારો પોતાનાજ ભાઈઓ નંદિષેણ, મેઘકુમાર તથા શોકય સતાવી ગયા. તે ભૂલના પ્રાયશ્ચિત્તના બદલે તેમણે વિચાર્યું કે માતાઓની દીક્ષામાં સ્વયં તરફથી ઠાઠ કરાવી લોકોમાં સંયમ- નગરીમાં જેમણે જેમણે પણ પોતાના નામથી પણ કીર્તિદાન માર્ગનો ઉલ્લાસ ખૂબ વધાર્યો. ચારેય તરફ જૈનશાસનની ગરિમા આપી પરબો, વાવડીઓ, કૂવાઓ વગેરે બંધાવ્યાં છે તે સૌને વધારવા સક્રિય ભોગ આપ્યો. આદ્રકુમાર જેવા અનાર્યદેશના પણ ધન્ય છે. અનુમોદના પૌષધમાં કરી જ સાથે પૌષધ પાર્યા રાજપુત્રને પણ આદિનાથ પ્રભુની પ્રતિમા ભેટ રૂપે મોકલાવી, પછી મગધાધિપતિ શ્રેણિક રાજાને મળી ભેટસોગાદ આપી ખુશ બોધ પમાડ્યો. સુલસ જેવા કસાઈપુત્રને પણ પશુવધનો કરી પોતાના નામની વિરાટ વાવડી બાંધવા અનુમતિ મેળવી ભયંકર હિંસક ધંધો ત્યાગ કરાવી અહિંસાધર્મનો પ્રસાર કર્યો. લીધી. પ્રસંગે-પ્રસંગે બધાયને પોતાની ચારેય પ્રકારની બુદ્ધિનો નંદવાષિકા નામની ચાર મુખવાળી વિશાળ વાવ તો પરિચય આપી હેરત પમાડ્યા. પણ આટઆટલી પ્રસિદ્ધિ બાંધીજ, સાથે નગરબહારની તે વાવની શોભા વધારી દેશીછતાંય પિતા શ્રેણિક તથા પરમપિતા પ્રભુ મહાવીર પ્રભુનો પરદેશી સૌને આકર્ષવા સારો ખર્ચ કરી ચારેય દિશામાં ઉપવનો ઉત્કટ વિનય કદી ન છાંડ્યો. પણ બંધાવ્યાં. વાવ અને ઉપવનની ઠંડકને કારણે વાતાવરણ ફરી પોતાના પિતા સાથે જ પ્રભુવીરની દેશના સાંભળ્યા પછી ગયું અને અનેક લોકો નવી વાવને વખાણવા લાગ્યા. તે પ્રશંસા અંતિમ રાજર્ષિ ઉદાયન રાજાની દીક્ષા જાણી વૈરાગ્ય પામ્યા. શ્રેષ્ઠિને ખૂબ ભાવી ગઈ. અને તે કારણે લોકોના અભિવાદનમાં પિતાને સંયમ માટે વિનવ્યા. છતાંય તાત્કાલિક અનુમતિ ન પ્રમાદમાં પડી પૌષધ વગેરે આરાધનાઓ પણ ગુમાવી. મળતાં અવસર જોતા રહ્યા અને વરસો પછી પિતાશ્રીના ક્રોધ અચાનક દેહમાં વિવિધ વ્યાધિઓ વ્યાપી જતાં સ્વસ્થતા વચનનો લાભ ઉઠાવી છટકી જઈ પ્રભુ વીર પાસે જ દીક્ષિત પણ ગુમાવી. અનેક ઉપચારો છતાંય હઠીલા રોગ ન હો, બલકે થઈ ગયા. મુનિવેશમાં અભયકુમારને જોઈ રાજા શ્રેણિકે જ રોગે શ્રેષ્ઠિનો જ ભોગ લઈ લીધો. વાવના પાણીમાં જીવ રહી ક્ષમાપના માંગી, ખૂબ અનુમોદના પણ કરી. શ્રુતજ્ઞાન અને ગયો હોવાથી મિથ્યાત્વ-યોગે તેઓ મૃત્યુ પામી પોતાનીજ બાહ્ય તપ દ્વારા વધુ પવિત્ર બની મુનિ અભય સર્વાર્થસિદ્ધ બંધાવેલી વાવમાં દેડકા રૂપે જમ્યા. પોતાની વાવની પ્રશંસા વિમાને ગયા છે. આવતા ભવે તો મોક્ષ નિશ્ચિત છે. સાંભળી દેડકાને જાતિસ્મરણજ્ઞાન થયું, પણ એક વાવ ખાતર Jain Education Intemational Page #785 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૦૧ પ્રભુવીર જેવા તીર્થકર મળવા છતાંય ધર્મ ગુમાવ્યો, માનવભવ એકાંતમાં ઘેર બોલાવી તેમના ભોળા સ્વભાવનો ગેરલાભ ઉઠાવી ગુમાવ્યો તેનું પારાવાર દુઃખ થયું. તરત જ ચેતી જઈને પ્રશંસાને વિષયેચ્છા પ્રગટ કરી હતી છતાંય પોતે નપુંસક છે તેવું સફેદ પણ નાપસંદ કરી છઠ્ઠના પારણે છઠું તથા પારણામાં વાવનું જ જૂઠ બોલી બ્રહ્મચર્ય રહ્યું જે હકીકતમાં ખોટું પણ સાચા મેલ-પરસેવાથી બગડેલ દૂષિત પાણી વાપરવાનો અભિગ્રહ બોલવાથી વિશેષ ગણાય છે. સ્ત્રીની માયા સામે આત્મગુણોની પણ કર્યો. તેટલામાં પ્રભુ મહાવીર પાછા તે જ રસ્તેથી વિચરણ રક્ષા કરવા કરવી પડતી માયાને શાસ્ત્રમાં નોમાયા ગણાવાઈ છે. કરતાં રાજગૃહિ પધાર્યા, સમવસરણ રચાયું. રાજા શ્રેણિક પણ સુદર્શન સ્વરૂપવાન, સંપત્તિવાન અને ગુણવાન હતા. ઘોડે બેસી પ્રભુજીની દેશના સુણવા નીકળ્યા. દેડકો પણ ઠેકડા ગ ઠકડા મનોરમા પત્નીમાં પણ સંતોષ વ્રતધારી હતા. છતાંય ભોગકર્મથી મારતા દેશના સાભળવા નીકળી પડયા, પણ યોગાનુયોગ છ સંતાનોના પિતા બન્યા. કપિલાને ઇન્દ્ર મહોત્સવ સમયે જ્યારે શ્રેણિકરાજના અશ્વના ડાબા પગની નીચે કચડાઈ મૃત્યુ પામી રાણી અભયા પાસેથી તેના પુરુષત્વનો ખ્યાલ આવ્યો ત્યારે ગયો. પ્રભુમિલન, દેશના-શ્રવણ તથા તપભાવના બધુંય અધૂરું છેતરાયેલી તેણીએ છંછેડાઈને રાણીને પણ ઉશ્કેરી. પોતાની ગુપ્ત રહી ગયું અને આયુ પૂરું થઈ ગયું. વાત રાણી પાસે જાહેર કરી દેતાં ને શરમાણી, કારણ કે રાણી છતાંય શુભ ધ્યાનમાં હોવાથી ગુમાવેલ માનવભવના સાથે પ્રીત-સગાઈવાળી સખાઈ હતી. કુદરત પણ કમાલ કરે છે, બદલે સીધા પ્રથમ દેવલોકે દરાંક દેવ તરીકે જન્મ પામ્યો. કે સુદર્શન અને પુરોહિત બે મિત્રો, જ્યારે પુરોહિત પત્ની કપિલા ત્યાંના ચાર પલ્યોપમનું આયુષ્ય ભોગવી તેમનો આત્મા અને રાણી અભયા બહેનપણીઓ. બધાયના વિકારનો શિકાર મહાવિદેહમાંથી માનવભવ મેળવી મોક્ષે પણ જશે. તેજ દેવાત્મા સુદર્શન જ બન્યા, અને અભયાએ તો ગર્વિણી બની કપિલાને જયારે પ્રભુ વીરના ઉપકારને સ્મરી દેશનામાં આવ્યો. ત્યારે કૌતુક દેખાડવા સુદર્શના શ્રેષ્ઠીને કૌમુદી ઉત્સવના દિવસે જ ચાલુ તેના રૂપની કાંતિ-સમૃદ્ધિ દેખી શ્રેણિક રાજે પ્રશ્ન કરેલ, જેના પૌષધમાં જ રાજાની ગેરહાજરી સમયે યુક્તિપૂર્વક મૂર્તિની જેમ જવાબમાં પ્રભુજીએ શ્રેણિકને નંદમણિકારનો ભવ જણાવ્યો. ઢાંકીને ઉપડાવ્યા. દાસીને આઘીપાછી કરી પોતે સુદર્શન શ્રેષ્ઠીને | ગમે તેમ પણ શ્રાવકજીવનના સામાયિક પ્રતિકમણ રાતભર કામયાતનાઓ આપી. બધીય રીતે અનુકૂળ છતાંય પૌષધ લેખે લાગ્યાં. બ્રહ્મચર્ય વ્રતરક્ષા હેતુને પરસ્ત્રીગમનના નરકગામી પાપના ભયે સુદર્શન ટસના મસ ન થયા. અનુકૂળ ઉપસર્ગને કાયોત્સર્ગ અને ૨૭ સદાચારની શ્રેષ્ઠ મૂર્તિ : સુદર્શન અણસણમાં લઈ ગયા. અભયાદ્વારા ભયજનક સ્થિતિમાં રાજાના પ્રભુનું શાસન પામેલાના શીલ-સદાચાર, વ્રત–નિયમ, કોપથી બચવા જ્યારે શીલભંગનો સાવ જૂઠો આક્ષેપ સાથે આવ્યો જીવન-કવન બધુંય અવલ હોય તે સ્વાભાવિક છે. કારણ કે ત્યારે પણ અબલા રાણી અભયાને અભયદાન આપવા કલંક જિનેશ્વર પરમાત્માનું શાસન જ લૌકિક નહિ અલૌકિક છે. અને માથે આવવા દીધું પણ સત્યવ્રતને પણ ટકાવવા મૌન રાખ્યું. તેમાંય અમુક નરબંકાઓના જીવન પ્રસંગો મોઢેથી આશ્ચર્યનો સંયમી સાધુના પાંચેય મહાવ્રતોની રક્ષા જેમ સુદર્શન શ્રેષ્ઠીએ અવાજ કઢાવી દે તેવા હોય છે. કર્મોદયે વિચિત્ર કલંક સ્થિતિ વચ્ચે પણ ધર્મલેશ્યા ન ગુમાવી. પ્રભુ વીરના સમકાલિન શ્રાવક સુદર્શનની જીવનગાથા બલ્ક સ્થિતપ્રજ્ઞતાનો પરિચય આપ્યો. અંતે રાજા દ્વારા તે મૌનને અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સરવાળો હતો. જે વ્યભિચારનું લક્ષણ ઠરાવી જ્યારે ગામ આખાયમાં બદનામ પોતે ગૃહસ્થ પણ પ્રભુની કૃપાએ એવી સાધુતા ખીલી હતી કે ની સાધતા ખીલી હતી કે કરી શૂળીની સજા ફટકારાઈ ત્યારે પ્રતિવ્રતા નારી મનોરમાએ તેમનું નામ તેમના રૂપથી નહિ પણ શીલથી ખ્યાતનામ હતું. * પતિના શાલ સદાચારના દ્રઢ શ્રદ્ધા પ્રગટાવી પતિને કાઉસગ્ગ 5 અને અણસણની આરાધનાનું બળ આપ્યું. શીલપ્રેમી સુદર્શને વ્રતધારી, સત્યશાળી, પ્રભાવશાળી તેઓ સદ્ગતિ પામી ગયા છે. નવકારનું શરણ લીધું. જ્યાં નવકાર જપ ને શીલનો તપ હોય તેમના જીવનની વિશેષતાઓ સ્પર્શવા જેવી છે. ત્યાં બાકી શું રહે? શૂળી તૂટી ગઈ. સુદર્શન માટે દેવતાઈ સુવર્ણ ચંપાનગરીના રાજા દધિવાહનની રાણી અભયાએ તેમને સિંહાસન હતું. બ્રહ્મચર્ય વ્રતનો ચમત્કાર હતો. રાણી અભયા પરદેશે ચાલી ગઈ. રાજા શરમાઈ ગયો, છતાંય ઉદારમના શીલભ્રષ્ટ કરવા નિષ્ફળ પ્રયાસ કર્યો તે પૂર્વે જ તેઓ તેવી જ સુદર્શને રાજાને મિચ્છામિ દુક્કડમૂથી ખમાવ્યા. આવા આત્માઓ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થઈ ગયા હતા. કારણ કે ગુણાનુરાગી સદ્ગતિ ન પામે તો કોણ પામે? રાજપુરોહિતની વાસનાભરી કપિલા પત્નીએ પણ સુદર્શનને દ Jain Education Intemational Page #786 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ચતુર્વિધ સંઘ જનશાસનના તેજસિવાશ – પૂ. પ્રવર્તક મુનિશ્રી હરીશભદ્રવિજયજી મ. જૈન શાસનનો ઇતિહાસ ગૌરવવંતો રહ્યો છે, બનેલી ઘટનાઓ અને ભૂતકાળના અનેક પ્રસંગો સાથે સંકળાયેલી પ્રભાવક પ્રતિભાઓની વાતો ખરેખર જાણવા-માણવા જેવી છે. જૈન શાસન ત્રણરત્નોની મોટી ખાણ છે. જૈન શ્રમણો અને કવિઓ આર્યપ્રજાના સર્વાગીણ, નૈતિક અને ધાર્મિક ઉત્કર્ષ માટે સમયનાં વહેણોને સમયે સમયે ગ્રંથસ્થ કરતા રહ્યા છે. શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.ના સમુદાયના સાહિત્યોપાસક પૂ. પ્રવર્તક મુનિશ્રી હરીશભદ્રવિજયજી મહારાજ દ્વારા સંકલિત આ લેખશ્રેણીને શ્રદ્ધા-ભક્તિથી વાંચશુ તો આપણી ધર્મસાધનામાં જરૂર પ્રગતિ થશે જ. પરીક્ષાઓ, પાઠશાળાઓ, શિક્ષક-શિક્ષિકાઓનાં અધ્યયન ઓપનબુક પરીક્ષા, બુદ્ધિચતુરાઈ વગેરે માધ્યમ દ્વારા જૈનદર્શનનું સરળ જ્ઞાન આપવાની તેઓની પ્રબળ ભાવના ખરેખર પ્રશંસાપાત્ર છે. પૂજ્યશ્રીની જન્મભૂમિ મુરબાડ, પિતા શ્રી અમૃતલાલભાઈ, માતા રુકમણિબહેન, બાર વર્ષની કુમળી વયે સં. ૨૦૦૫માં મહાવદ-૫-મુરબાડ મુકામે સંયમનો સ્વીકાર કર્યો. તેમના સાહિત્યરસથાળમાં ઘણાં જ સચિત્ર પ્રકાશનો તેમજ તત્ત્વબોધ પરીક્ષાનાં પુસ્તકો જગપ્રસિદ્ધ બન્યાં છે. પોતાના સંસારી પરિવારમાં ધર્મ ભાવના વધે તે માટે પાલીતાણા તીર્થમાં ચતુર્માસ અને કુંભોજગિરિમાં ૯૯ યાત્રા પણ કરાવી હતી. આ ઉદાત્ત ધ્યેયથી ઘણા જ્ઞાનની સાધના કરે છે. તેઓમાં એક આ લેખમાળાના લેખક પ્રવર્તક સાહિત્યોપાસક પૂ. મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મહારાજ, તેઓશ્રીના ગુરુ સાહિત્યભૂષણ પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજશ્રીએ બાળસાહિત્યની ધૂમ મચાવી હતી. શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના નામની સંસ્થા ૧૪-૫૧૯૪૮ માં સ્થાપી તેના દ્વારા પાઠશાળાઓમાં અર્થજ્ઞાનનો પ્રચાર કર્યો હતો. પૂ. મુનિશ્રીએ ગુરુની સાથે રહી બાળસાહિત્ય પ્રકાશન પ્રચારનો યજ્ઞ માંડ્યો. પ૬ વર્ષના સંયમી જીવનમાં અર્થનાં સચિત્ર, સુંદર, બાળબોધ પ્રકાશનો પ્રગટ કર્યા, તેમાં કરોળિયાની જાળ”, “મારો સોહામણો ધર્મ', મૃતસાગરનાં રહસ્યો ભા. ૧-૨' વગેરે પુસ્તકો સમાજમાં સારી જાગૃતિ લાવ્યાં છે. પુસ્તકોને સચિત્ર બનાવી તેઓએ સારી જ્ઞાનચાહના મેળવી છે. તેમના “શ્રુતસાગરનાં રહસ્યો ભા. ૧'ની પ્રેરણાદાયક વિગતો આ લેખમાળામાં પ્રગટ કરી છે. પૂ. મુનિશ્રી પોતાનાં માતુશ્રી (સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી) સાથે સં. ૨૦૦૫માં સંયમી થયા છે. તેઓશ્રીના નજીક-દૂરના સંસારી પ-૬ સંબંધી પણ સંયમધર્મની ઉત્તમ આરાધના કરી ધન્ય બન્યા પૂજ્યશ્રીએ દર્શન–જ્ઞાન-ચારિત્રની આરાધનામાં શ્રી સંઘને આગળ વધવા પ્રેરણા આપી હતી. તેઓના ઉપદેશથી પ્રભાવક શ્રી વાસુપૂજ્ય ભાનું દેરાસર તથા મહાપ્રભાવક શ્રી માણિભદ્ર યક્ષરાજનું દેરાસર કાંદીવલી (આનંદનગર) પોતાના પૂ. ગુરૂદેવની સ્મૃતિમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસર કુકરેજા-ભાંડુપ સુપ્રસિદ્ધિને પામ્યા છે. પાઠશાળાના વિકાસ, અભ્યાસીઓને ઉત્તેજન, સારાં પુસ્તકોના પ્રકાશન માટે ત્રણ ટ્રસ્ટોએ તેઓની ભાવનાને વેગ આપ્યો છે. હજી બીજાં ટ્રસ્ટો આગળ આવે અને શ્રુતગંગાને ગામડે ગામડે ઘેર ઘેર પહોંચાડે એ જ અભ્યર્થના. – સંપાદક Jain Education Intemational nternational Page #787 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ક્ષાયિક સમકિતના સ્વામી રાજગૃહીના મહારાજા શ્રેણિકનું નામ લોકજીભે ચઢી ગયું છે. તેઓ ભગવાન મહાવીરના અનન્ય ભક્ત હતા. તેઓના રાજ્યમાં ધર્મ અને ધનની નદીઓ સુકૃતમાં વહેતી હતી એમ કહેવાતું. પ્રભુવીરે તેથી ચૌદ ચોમાસાં ત્યાં કર્યાં હતાં. આવા ધર્મપ્રેમી રાજાને ચેલણા વગે૨ે ૩૩ રાણીઓ અને બુદ્ધિનિધાન અભયકુમાર આદિ ૨૩ પુત્રો હતા. પ્રાથમિક જીવનમાં મિથ્યાત્વી અવસ્થામાં તેઓનું નામ બિંબિસાર હતું. તેઓ અનાથી મુનિના સમાગમના કારણે ધર્મમાં પામ્યા, સ્થિર થયા ને પ્રભુના અનન્ય ભક્ત બન્યા. રાજા શ્રેણિકના જીવનમાં અનેકાનેક પ્રસંગો બન્યા હતા. તેમાંનો એક પ્રસંગ એટલે ઇન્દ્ર દ્વારા તેઓના સમ્યક્ત્વની પ્રશંસા! જૈન શાસનમાં સમ્યક્ત્વના પાંચ પ્રકારો બતાવ્યા છે. સાસ્વાદન સમકિત, વેદક સમકિત, ક્ષયોપમિક સકિત, ઔપમિક સમકિત અને ક્ષાયિક સમિત. આમાં ક્ષાયિક સમ્યક્ત્વ' એવા પ્રકારનું છે કે જે જીવનમાં આવ્યા પછી કોઈ પણ રીતે પાછું જાય નહીં. તેમાં કાંઈ ઊણપ આવે નહીં. ઇન્દ્રે આવા દૃઢ સમિતધારી આત્માની શ્રદ્ધાની પ્રસંગોપાત ઇન્દ્રસભામાં પ્રશંસા કરી. શ્રદ્ધા ભક્તિથી વંદના કરી અને તે કારણે એ જીવ અલ્પભવીને તીર્થંકર (આગામી ચોવીશીમાં પદ્મનાભ નામે) થઈ મોક્ષે જશે એમ પણ કહ્યું. સંસારમાં પ્રશંસા એ ક્યારેક દોષનું પણ કારણ બને છે. એવાં ઘણાં ઉદાહરણો છે કે જીવને પ્રશંસા કોઈની પણ થોડી પણ સાંભળવી ગમતી નથી અને નિંદાને મીઠું-મરચું ભભરાવી ફેલાવવી ગમે છે. નિંદા એ પાપ છે જ્યારે પ્રસંશા એ પુણ્યકાર્ય છે. અનુમોદના કરવાથી સાંભળનાર તેમ જ સંભળાવનાર બંનેને લાભ નિશ્ચિત થાય છે. તેથી ‘કરણ-કરાવણ-અનુમોદન સરીખા ફળ પાવે' એમ શાસ્ત્રોમાં કહ્યું છે. ઇન્દ્ર દ્વારા થયેલી મનુષ્યની-સંસારીની (મહારાજા શ્રેણિકની) પ્રશંસા એક દેવને વધુ પડતી અયોગ્ય લાગી. તેથી તેની પરીક્ષા કરવા તરત ઇંદ્રસભામાંથી ઊભા થઈ રાજગૃહી નગરીમાં આવ્યો. અવધિજ્ઞાનથી જાણી લીધું કે રાજાને સમકિતથી ભ્રષ્ટ કરવો હોય તો એક જ ઉપાય છે. જૈન ધર્મ સિદ્ધાંતથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી. જે જોવા સાંભળવાથી રાજાની જૈન ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા-વિશ્વાસમાં ક્ષતિ થશે અને એ રીતે મારી જીત થશે. દેવે એક મુનિરાજને માર્ગમાં સરોવરના કિનારે For Private 693 સચિત્ત પાણીને સ્પર્શ કરતાં, કુચેષ્ટા કરતાં વિધુર્યા. આ દૃશ્ય શ્રેણિક રાજાએ જોયું. એક ક્ષણ રાજાને પણ કર્મની લીલાને સમજવી પડી. મુનિને જાહેરમાં ઠપકો આપવો અયોગ્ય સમજી રાજાએ એકાંતમાં મુનિને આવું અઘટિત કાર્ય ન કરવા સમજાવ્યા. શાસનને પામવું દુર્લભ છે. જ્યારે પામેલા શાસનની અવહેલના કરવી મહાપાપ છે, પણ મુનિ તો રાજાને ઊલટું કહી બેઠા કે “દુનિયામાં આથી પણ વધુ મુનિઓ દ્વારા ધર્મવિરુદ્ધ પ્રવૃત્તિ થાય છે તેનું શું? તમે કયાં ઠેકો લીધો છે?'' વગેરે. રાજાએ ફરીથી સદ્ભાવે પાપ કર્મનાં પરિણામો ભોગવવાં ન પડે તે માટે મુનિને હિતોપદેશ આપ્યો. બીજાનું ન જોતાં પોતાનું સાધવા આગ્રહ કર્યો. છેવટે મુનિ પણ સમજી ગયા. હજી મુનિની કથા પૂરી ન થઈ ત્યાં એક ગર્ભવતી સાધ્વીજીને શ્રેણિક રાજાએ જોયાં. એક ક્ષણ પાંચમા આરાના આથી પણ વધુ નિંદનીય પ્રસંગો જોવા મળશે, એમ મનને સમજાવી સાધ્વીજીને ફીટ્ટા વંદન કરી સંયમમાં સ્થિર થવા, કરેલી ભૂલને સુધારી લેવા, ઇન્દ્રિયોને વશ કરવા સમયોચિત વિનંતી કરી મહાપુણ્ય મળેલા સંયમધર્મને શોભાવવા આગ્રહ કર્યો. ન સાધ્વીજીએ તો સર્વપ્રથમ “પારકી પંચાત ન કરો, તમે તમારું સંભાળો, બીજાને સુધારતાં પહેલા તમે સુધરો” એવાં વચનો સંભળાવ્યાં પણ ક્રોધીને વશ કરવા ક્ષમા કામ આવે, ભૂલને સુધારવા માટે લાગણી અસર કરે તેમ રાજાની વાતોએ સાધ્વીજીને પણ પિગળાવ્યાં. પાપનો પશ્ચાત્તાપ કરી જીવન સુધારવા માટે રાજાને વચન આપ્યું. આમ તો દેવ હજી પરીક્ષા કરવા ઇચ્છતો હતો પણ બંને પ્રસંગોએ રાજાએ ગાંડાને ગાંડો ન કહેતાં એ જીવોને સમજાવી દીધા. એટલું જ નહીં પણ સમકિતને અણિશુદ્ધ રાખ્યું. આ જોઈ દેવે રાજા સમ્મુખ પ્રગટ થઈ કહ્યું–“ઇન્દ્રસભામાં ઇન્દ્રે આપની કરેલી પ્રશંસાથી હવે હું પ્રસન્ન થયો છું માટે કાંઈક માંગો માંગો' એમ વિનંતી કરી. રાજા શ્રેણિક તો એક ક્ષણ આશ્ચર્યમાં પડી ગયા. સમજી પણ ગયા કે મારા સમકિતની (શ્રદ્ધાની) પરીક્ષા કરવા દેવે સાધુ-સાધ્વીને જિનશાસનની હેલના કરનારા દેખાડ્યા. તેમણે દેવને કહ્યું કે હું મારા પુણ્ય અનુસાર પૂર્ણ સુખી છું. મારે કાંઈ જ જોઈતું નથી. મારું સમકિત નિર્મળ રહે એટલું જ ઘણું છે, પરંતુ દેવનાં દર્શન નિષ્ફળ ન જાય તેથી એક રત્નમય હાર અને બે ગોળા આપીને દેવ અદૃશ્ય થઈ ગયો. રાજાએ પણ હાર ચેલણા રાણીને અને કુંડલ નંદરાણીને આપ્યા. સાર ઃ——રાજા શ્રેણિકે જે રીતે ધર્મ વિરુદ્ધ વર્તનાર સાધુ Personal Use Only Page #788 -------------------------------------------------------------------------- ________________ ૦૬૪ સાધ્વીને, વિનય-વિવેકપૂર્વક સમજાવી પોતાના ક્ષાયિક સમ્યક્ત્વને શુદ્ધ રાખ્યું તેમ ભવિ આત્માઓએ કર્મની કથા સમજી જીવનમાં આવનારા ખાટા-મીઠા પ્રસંગોનો ઉકેલ લાવવો જોઈએ. કષાયો કરવા ન જોઈએ. શિાંતિસૌરભ- ૨૪૬] કરિયાવર-પુણ્યાનુબંધી પુણ્ય બાંધનારું વિ. સં. ૧૮૮૦ની વાત. અમદાવાદના શાંતિદાસના વંશમાં વખતચંદ શેઠના ઘરે કુટુંબના મુખીઓની મીટિંગ ચાલતી હતી. વાત જુઓ તો સાવ નાની ને વ્યવહારુ હતી. કુટુંબની શોભા વધારવા માટે સાત ભાઈઓ વચ્ચે દીકરી ઉજમનું કરિયાવર કરવાનું છે. કાગળને પેન એક કલાકથી ટેબલ પર પડ્યાં હતાં પણ શુકનવંતા શબ્દો કાંઈ લખાયા નહોતા. શું લખવું? કેટલું લખવું? કેવી રીતે લખવું? તેમાં જ સમય વ્યતીત થયો, છેવટે લિસ્ટ થયું. લિસ્ટ જોતાં ૫૦૦ ગાડાં ભરાય તેટલો સામાન લખાયો. છતાં બેનબાને ઓછું લાગશે તો? માઠું લાગશે તો? સૌના મોઢામાં આજ પ્રશ્ન ઉદ્ભવ્યો. પ્રેમાભાઈ દ્વારા ફઈબાને પૂછી પ્રસન્નતાને જાણવાનું, ઓછું લાગે તો વધારવાનું નક્કી કરાયું. પ્રેમાભાઈ ઉજમફઈની પાસે પહોંચી ગયા. વાતવાતમાં કરિયાવર અને તેના લિસ્ટની વાત કરી. પ્રસન્નતાનો જવાબ માંગ્યો. ઉજમફઈ નાનાં પણ શરમાળ હતાં. ઓછાબોલાં પણ ગંભીર હતાં. મૌન તોડવા સંમતિ આપવા પ્રેમાભાઈએ કહ્યું તો ફઈએ ટૂંકો ને ટચ જવાબ આપ્યો-સંસાર વધારવાના કરિયાવરમાં જેટલું આપો તેટલું ઓછું જ છે પણ મારે સંસાર ઘટાડે તેવો કરિયાવર ભાઈઓ પાસેથી જોઈએ છે. તેનું નામ છે, “સિદ્ધગિરિના શિખરે એક નાનકડું દેરું!' ફઈબાની વાત સાંભળી પ્રેમાભાઈ વિચારમાં પડ્યા. ફઈબાના વિચારોમાં ઉત્તમ કામ ને અદ્ભુત ત્યાગ હતો. પ્રેમાભાઈ કાંઈ પાછા પડે તેવા નહોતા. તેઓએ તરત બીડું ઝડપી ‘હા' પાડી દીધી. સારા કામમાં સો વિઘ્ન આવે આ વાત પણ તેઓ જાણતા હતા એટલે શુભસ્ય શીઘ'ની ભાવનાથી આગળ વધ્યા. જોતજોતામાં ઉજમફઈને ગમે તેવી જગ્યા પણ પાવન ગિરિરાજ ઉપર પસંદ કરી. સમય સમયનું કામ કરે છે તેમ ધીરે ધીરે મનગમતી જગ્યા ઉપર દેરાનું નિર્માણ ચાલુ થઈ ગયું. સં. ૧૮૮૯ના વૈશાખ વદ૧૩ની શુભ ઘડીએ પ્રતિષ્ઠાનું કાર્ય પણ પૂર્ણ ઉલ્લાસથી પાર પાડ્યું. એ દેરાનું નામ “નંદીશ્વર દ્વીપની ટૂંક અથવા ઉજમફઈની ટૂંક. સુંદર નકશી, પ૭ ચૌમુખજી, પ૭ શિખરો, રતિકર, દધિમુખ, અંજનગિરિથી શોભતી અને નંદીશ્વર દ્વીપને યાદ ચતુર્વિધ સંઘ કરાવતી ટૂંક. ઉજમફઈનાં લગ્ન થઈ ગયાં. સંસાર સમન્વય ભાવે શાંતિથી વ્યતીત થતો હતો ત્યાં પતિદેવ લક્ષ્મીચંદભાઈનું અચાનક અવસાન થયું. આવા સમયે પણ ઉજમફઈએ ધર્મશ્રદ્ધાને ધર્મધ્યાનને આંચ ન પહોંચાડી. પોતે પિતાશ્રી સાથે શત્રુંજય ગિરિરાજની તીર્થી ૯૯ યાત્રા કરતાં હતાં તે અખંડ રાખી. ગયેલી વ્યક્તિ પાછી આવવાની નથી તો તેની પાછળ ધર્મમાં અંતરાય કરી ધર્મનો ત્યાગ કરવો ન શોભે. કરિયાવરમાં સિદ્ધગિરિ ઉપર નંદીશ્વર દ્વીપની ટૂંક પછી તો ઉજમફઈએ અમદાવાદ દોશીવાડાની પોળમાં નંદીશ્વર દ્વીપનું સુંદર દેરું બાંધ્યું. અષ્ટાપદ જિનાલયમાં ઝવેરીવાડ વાઘણપોળમાં ચિંતામણિ પાર્શ્વ જિનાલયમાં પણ દર્શનીય ચૌમુખજીનું દેરું બાંધ્યું. આવાં હતાં સુકૃત્યનાં કામો કરવામાં રસિયા ઉજમફઈ!! સાર -સંસાર માંડવો એટલે પાપ બાંધવું આવો દીર્ધ વિચાર કરનારાં ઉજમબહેને અનેકને વિચાર કરતાં કરી દીધાં. ફરજને વિચારનારા સંવત ૧૯૪૦ મહાસુદ-૧૦ પછીની વાત. ભોયણી તીર્થમાં ભગવાન મલ્લિનાથ પ્રભુની પ્રતિષ્ઠાનો લાભ ખૂબ જ હર્ષ-ઉમંગને સદ્ભાવથી કડીવાલા–ચૂનીલાલ જોઈતારામે (પોતાના વડીલ ગુલાબચંદ મંગળજીના નામથી) લીધો હતો. (મુરબ્બી ચૂનીલાલભાઈ એટલે બાબુભાઈ કડીવાલા સિદ્ધચક્ર આરાધનાજીના દાદાશ્રી) ચૂનીભાઈના જીવનમાં બે મહત્વના પ્રસંગ ધર્મશ્રદ્ધાને સમજાવનારા અનુમોદનાના થયા હતા તે આ પ્રમાણે ૧. પ્રતિષ્ઠાના બે દિવસ બાકી હતા ત્યાં વહીવટદારે સમી સાંજે ચૂનીલાલભાઈને કહ્યું, “શેઠ! ચઢાવાના પૈસા અને નવકારશીના પૈસા કુલ ૨૫ હજાર પ્રતિષ્ઠા પૂર્વે ભરી પછી પ્રતિષ્ઠા કરજો.” વહીવટદારે કઈ ભાવનાથી આ કહ્યું તેનો વિચાર કર્યા વગર જાતે વિચાર કર્યો કે દેવદ્રવ્યના પૈસા આપ્યા વગર મારાથી પ્રતિષ્ઠા કેમ થાય? આ તો ઉપકારીએ મારા ઉપર ઉપકાર કરી મને મારી ફરજમાંથી ઉગાર્યો. તરત કડીથી રૂપિયા મંગાવી ઉપકારની ભાવના સાથે વહીવટદારોને આપી ફરજમુક્ત થયા. ૨. પ્રતિષ્ઠા થઈ–દ્વારોદ્ધાટન થયું એટલે શેઠે સૌની રજા લઈ પ્રતિષ્ઠાનો આનંદ અનુભવતાં ઘર તરફ ગાડું જોડ્યું. રસ્તામાં ભગવાનનો જાપ-સ્તવન-પ્રતિષ્ઠાનો આનંદ સૌ Jain Education Intemational Page #789 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા o૫ અનુભવી રહ્યા હતા. ત્યાં જ દેઉસણા ગામના પાદર પાસે ત્રણ– અને જલ્દીમાં જલ્દી તપ પૂર્ણ કરવાનો તું આગ્રહ રાખ. ચાર જણા બુકાની બાંધેલાઓએ ગાડાને માર્ગમાં ઊભું રાખ્યું. આયુષ્યનો કાંઈ ભરોસો નથી.” રતિલાલભાઈ એક ક્ષણ કરડાઈથી અવાજ કર્યો......“રોકડ દર-દાગીના જે કાંઈ હોય વિચારમાં અટવાઈ ગયા. શું કરવું? આત્માની પ્રેરણાને માન તે બધું આપી દો અન્યથા જોવા જેવું થશે.” આપવું કે વ્યવહારથી ૧૦૮ પારણાં કરી તપ પૂર્ણ કરવું? ત્યાં શેઠ ચતુર હતા. વાતાવરણ પામી ગયા. મલ્લિનાથ જ આત્મા અનંત શક્તિશાળી છે એ વાત યાદ આવી. જે આત્મા ભગવાનનું મનોમન સ્મરણ કરી, જાપ કરી “દાદા તમારા શરણે પ્રેરણા કરે છે તે જ પૂર્ણ કરાવશે માટે ગભરાવાની જરૂર નથી. છું' લાજ રાખજો.” એમ ભાવના ભાવી ભાઈઓને કહ્યું, પુરુષાર્થથી દરેક કાર્ય પાર પડે છે. “યા હોમ કરીને પડો. ફતેહ ભાઈઓ! મલ્લિનાથ દાદાની પ્રતિષ્ઠાનો પ્રસાદ છે. તમે પહેલાં છે આ થોડો ચાખી લો.” જ્યાં પ્રસાદ બુકાનીઓએ પેટ ભરીને ખાધો અખંડ આરાધના કરવાના આત્મબળથી વર્ધમાન તપનો ત્યાં તેના સ્વાદે ભાવના બદલાઈ ગઈ. આવ્યા હતા લૂંટવા હવે દેવ-ગુરુના આશીર્વાદ લઈ ભાદરવા વદ-૧૦ સંવત ૧૯૭૬નીકળ્યા કડી સુધી વળાવવા! આનું નામ અતૂટ ધર્મશ્રદ્ધા. માં પાયો નાખ્યો. જોતજોતાંમાં ભવિની છાપ અપાવનારી ૨૫ સાર :–સામી વ્યક્તિનો દોષ કે ટીકાઓને શોધવાના ઓળી અખંડ શાતાપૂર્વક પૂર્ણ થઈ. ત્યાર પછી રતિલાલભાઈએ બદલે પોતાની ફરજો વિચારનારા કોઈ દિવસ પાછા પડતા નથી. ‘ઓછા દ્રવ્ય ને અલ્પ સમયમાં આયંબિલ કરવાની ભાવનાની તેમાં વૃદ્ધિ કરી. ધીરે ધીરે ખાવાની આસક્તિ અને ઠંડું-ગરમની [પાઠશાળા] વૃત્તિ પણ ઘટવા માંડી. શરીર ટકાવવા ખાવું છે એવા ઉચ્ચ વીસમી શતાબ્દીના એક તપસ્વી રત્ન વિચારો દઢ થયા. શરીર નાશવંત છે. જેટલું તેની પાસેથી કામ - વીરમગામમાં ખોડીદાસભાઈ શાહના ઘરે ધર્મપત્નીની કઢાવી લેવાય તેટલું કઢાવી લેવું. એ ભાવથી અડધી શતાબ્દી પવિત્ર કુક્ષિએ રતિભાઈનો જન્મ વિ.સ. ૧૯૫૯ની ફાગણ સુદ ઓળીની અખંડ પૂર્ણ થઈ. ત્યાં થોડી કર્મરાજાએ પરીક્ષા કરી. ૪ની શુભ ઘડીએ થયો. જ્યોતિષીઓએ જન્મેલા બાળકની શરીરમાં થોડી અશક્તિ-રોગની પધરામણી થઈ. સગાંઓએ કુંડળીનું ફળાદેશ કહેવામાં થોડી મૂંઝવણ અનુભવેલી. પારણું કરી લેવાની સલાહ આપી. સંસારી થોડું મન ઢીલું કરી પુણ્યના યોગે રતિલાલનું જીવન જેમ વ્યાવહારિક પારણું કરાવવા આવ્યા પણ જે ધર્મે શૂરા હોય તે પાછું વાળીને જોતા નથી, એ રીતે વર્ધમાન તપની ઓળીઓ ક્રમશઃ આગળ અભ્યાસમાં આગળ વધ્યું તેમ ધાર્મિક સંસ્કાર અને સર્વિચારમાં પણ આગળ હતું. તેના કારણે ધર્મપત્ની ગજીબેન સાથે તેઓએ વધવા લાગી. પૂર્વકાળમાં અગાઢ તપ કરનારા તપસ્વીઓની ભૂરી પોતાની જીવનયાત્રાના આદર્શો પૂર્ણ કરવા ભાવના કેળવી. ભૂરી અનુમોદના કરતાં કુલ ૫૦૫) આયંબિલ અને ૧૦૦ તેઓના પુત્ર હિંમતલાલને ધીરજલાલે પિતાશ્રીની ધાર્મિક વૃત્તિને ઉપવાસ સાથે લગભગ ૧૩ વર્ષ ૨ મહિના અને ૮ દિવસે આ પ્રોત્સાહિત કરી અનુમોદનાનું પુણ્ય બાંધ્યું. આ જીવનમાં બાંધેલાં અખંડ તપસ્યા ભાગ્યશાળી તપસ્વીરત્ન શ્રી રતિલાલભાઈએ પૂર્ણ કર્મો તપ દ્વારા ખપે છે. તેથી તેમણે તપધર્મને જીવનમાં સ્થાન કરી, ઉપરાંત ૧૦૧થી ૧૦૫ ઓળી પણ કરી. જૈન શાસનના આપવાનું દવપ્ન સેવ્યું. ‘વર્ધમાન તપની ચર્ચા તેઓએ ઘણે સ્થળે ચમકતા સિતારામાં ૭૫ વર્ષની ઉંમરે અમર નામ લખાવ્યું. જાણી-સાંભળી. આ તપ આયંબિલના માધ્યમથી અનુકૂળતા તેઓના પરિવારમાં સુપુત્ર હિંમતભાઈ તથા ધીરુભાઈ પણ મુજબ કરવાનું હતું. આ તપમાં પાયો નાખવાનો હોય છે. તેમાં પિતાશ્રીના આ તપને નત મસ્તકે વંદન કરી ધન્ય બન્યા. ૧૫ આયંબિલને ૫ ઉપવાસ કરવાના હતા. ધન્ય છે આવા દીર્ધ તપસ્વી રતિલાલભાઈને! તેમણે મનમાં નક્કી કર્યું કે-આ તપનો પ્રારંભ કરવાથી ધન્ય છે એક સાથે ૧૦૦ ઓળી અખંડ કરનાર તપસ્વીને! જીવન સાધનામય થશે. શુભ દિવસે અને શુભ ઘડીએ આ તપનો જા સંયમ પંથે દીક્ષાર્થી......! રતિલાલભાઈએ પ્રારંભ કરવાનો વિચાર કર્યો, ત્યારે આત્માએ રતિલાલભાઈને એક નવી પ્રેરણા આપી કે “હે પુરુષાર્થી જૈન શાસનમાં ભગવાન ઋષભદેવથી આજ સુધી જીવડા! શું આ તપ તું એક જ પારણું કરી પૂર્ણ ન કરી શકે? સ્ત્રીઓની વાતો સુવર્ણાક્ષરે લખાઈ છે. સંયમના માટે સુંદરીનું કદાચ અંતરાયકર્મનો ઉદય હોય તો ઓછામાં ઓછાં પારણાં નામ, વીર પ્રભુનાં પારણાં માટે ચંદનબાળાનું નામ લોક–જીભે Jain Education Intemational Page #790 -------------------------------------------------------------------------- ________________ બોલાઈ રહ્યું છે. - કર્મના કારણે મલ્લિકુમારી સ્ત્રી તીર્થકર થયાં, નળરાજાએ જુગારમાં દમયંતીને ખોઈ, સતી કલાવતીનાં કાંડાં કપાઈ ગયાં. સતી દ્રૌપદીને પાંચ પાંડવનાં પત્ની થવું પડ્યું. સ્ત્રીઓ કર્મ પણ ઘણાં બાંધે છે અને કર્મ ખપાવવા ઘણાં દુઃખો પણ હસતાં મુખે સહન કરે છે. કહેવાય છે કે અનંત કર્મની રાશિ ભેગી થાય ત્યારે સ્ત્રી-અવતાર મળે છે. રુદ્રસોમા માતાએ આર્યરક્ષિતને પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા ગુરુ પાસે મોકલ્યા. યુગબાહુ આર્તધ્યાન ન કરે, સમાધિપૂર્વક મરે તે માટે મદનરેખાએ પતિને શુભ વિચારો આપ્યા. તેવી જ રીતે આજના કાળની શ્રાવિકાની વાત છે. બહુરત્ના વસુંધરા” અનુસાર આવો ત્યાગ કરનારી બીજી પણ અનેક હશે જ તેમાં શંકા નથી. તે સર્વ ધર્મી શ્રાવિકાઓને શતશઃ ધન્યવાદ. વાત પાંચ-સાત વર્ષ પૂર્વેની છે. મોહમયી મુંબઈ નગરીના એક આલિશાન ફ્લેટમાં પતિપત્ની વચ્ચે (મેઘકુમાર ને ૮ કન્યાની જેમ) સંયમની બાબતમાં ચર્ચા ચાલતી હતી. પત્નીએ કહ્યું, “સ્વામી! કુમારી અવસ્થામાં જૈન ધર્મનું જ્ઞાન પંડિતો પાસે પ્રાપ્ત કરી મેં પણ “સસ્નેહી પ્યારા રે, સંયમ કબડી મિલે?” એ ભાવના ભાવેલી. એક તરફ ચારિત્રનો અંતરાય, બીજી તરફ ભોગાવલી કર્મનું જોર અને ત્રીજી તરફ મારી સુકોમળ કાયાના કારણે દાદા-દાદી-પિતામાતા-ભાઈઓ અને પરિવારે સંયમ લેવામાં અંતરાય કર્યો. જેથી સંસાર માંડવો પડ્યો.” પતિએ કહ્યું, “ધર્મપત્ની! ભૂતકાળ ભૂલી જાઓ. કાયા ગમે તેવી હોય, ઉંમર પ્રમાણે, કર્મ પ્રમાણે બધાને એક દિવસ અશાતા વેદનીય કર્મ ભોગવવાં જ પડે છે. સંયમી જીવનમાં અશાતામાં પણ આર્તધ્યાન નહીં થાય, કારણ કે સમ્યક જ્ઞાન છે. જ્યારે સંસારમાં આર્તધ્યાન થશે. ગમે તેટલા ઉપચારો કરો જે થવાનું છે તે મિથ્યા થતું નથી. માટે તમે ભલે સંયમ ન લઈ શક્યાં પણ મારી સંયમ લેવાની ભાવના પૂર્ણ કરો. મને રાજીખુશીથી રજા આપો. સંયોગ ત્યાં વિયોગ છે. વિયોગ દુઃખદાયક છે. વીતરાગ પરમાત્માએ ચીંધેલા આત્મકલ્યાણના માર્ગમાં જવાનું છે. સંયમ લેવાની અનુમોદના ભવિષ્યમાં સંયમ અપાવશે. શાંતિથી વિચાર કરી લો. રાજીખુશીથી રજા આપનાર ધન્ય બને છે અન્યથા યમરાજા તો વિયોગ કરવાનો જ છે.” પત્નીએ કહ્યું, “સ્વામી, મુક્ત મને રજા આપું છું. તમે તમારા કલ્યાણ પંથે વિચરો. મને પણ મનોબળ-કાયબળ આપો. યથાશક્તિ જીવનમાં આરાધના ચતુર્વિધ સંઘ કરું, કરાવું. અનુમોદું. દ્રવ્યની નહીં પણ ભાવથી જરૂર સર્વવિરતિ અનુમોદના અને આરાધના કરીશ.” સાર :–જ્યારે ફ્લેટમાંથી બંને બહાર નીકળ્યાં ત્યારે એક સંયમી થવા ગયા. બીજા સંયમમય જીવન જીવવા લાગ્યાં. આપણે પણ રાગને ત્યજી મોહને જીતી એક દિવસ આવા જ પંથે જવાનું છે. [અનુભવેલું. પરંપરામાં મંત્ર સંભળાવ્યો નાનકડા ગામમાં જાડી બુદ્ધિના અણઘડ માણસો વસતા હતા. મૃત્યુના સમયે પુત્રને કાંઈક મંત્ર સંભળાવવો, પાસેનું ધન આપવું એવો એ પ્રજાનો રિવાજ. રોહિણય ચોરને પણ બાપાએ “સંતો પાસે જતો નહીં, સંતની વાત સાંભળતો નહીં” એવી શિખામણ આપેલી, તેમ ગામના ગમાર ગામડિયા ભીમાએ પુત્ર લાલાને કહ્યું, “બેટા, કાળી મજૂરી કરી મેં લાખ રૂપિયા ભેગા કરેલા તને આપું છું હવે ડબલ કરજે. બાપાની ઇચ્છા પૂરી કરજે. તારું કલ્યાણ થશે.” પાંચ વર્ષ મહેનત કરી લાલાએ પિતાની ઇચ્છા પૂરી પણ કરી. થાક્યો-પાક્યો લાલો પણ મૃત્યુના બિછાને સૂતો હતો. પોતાના પુત્ર રૂપાને અંત સમયે પાસે બોલાવી બે લાખ રૂપિયા આપી કહ્યું, “રૂપા! રૂપિયાનો સંગ્રહ કરજે, બેના ચાર કરજે. બાપનું નામ વધારજે. દુનિયા પૈસાને ભગવાન માને છે, એ વાત ભૂલતો નહીં.” રૂપાએ ત્રીજી પેઢીના વારસદાર ધનાને પરંપરા મુજબ અંતિમ અવસ્થા પહેલાં જ કહ્યું, “પેટે પાટા બાંધજે, લૂખું-સૂકું ખાજે. દાન ધરમ કરતો નહીં, “લાવ પૈસા” એવો મંત્ર ભજી દિવસરાત જોયા વગર મમ્મન શેઠની જેમ કાળી મજૂરી કરી, ચારના આઠ-સોળ લાખ ભેગા કરી જગતને બતાડજે. જગત પૈસાનું પૂજારી છે” ધનાની પત્ની ધન્યા હતી. નામ સરખાં પણ બંનેના ગુણ જુદા. એક કંજૂસનો કાકો અને પત્ની મન-ધનથી ઉદાર, બીજાને ખવડાવી ખાવામાં આનંદ માનનારી, બીજાનાં આંસુ લૂછી સુખ આપનારી. આ કારણે પત્ની-પતિ વચ્ચે અવારનવાર ઝઘડા થાય. પત્નીએ ઘણી વખત કહ્યું, “આપવાથી વધે, આ ભવમાં નહીં તો બીજા ભવે મળે.” ધનાએ પત્નીને પિતાની આજ્ઞાસંદેશ સંભળાવ્યો. જ્યારે ધન્યાએ પતિને ધર્મની નીતિશાસ્ત્રની વાતો કહી. જે તમારે જોઈતું હોય તે બીજાને આપો. પૈસો પુણ્યથી બીજા પૈસાને ખેંચશે. સંગ્રહથી વધશે નહીં, કદાચ દુઃખી કરશે. કોઈ લૂંટી જશે. Jain Education Intemational Page #791 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ધનને ખર્ચા વગરનો ધર્મ બતાડવા ધન્યાને એક દિવસ હોય તેને ઘણાં કષ્ટો હસતે મુખડે સહન કરવાં જોઈએ. આ વિચાર આવ્યો ને પતિદેવને વિનંતી કરી કે “હે પતિદેવ! દેરાસર બાળકે માથાના વાળ બીજા પાસે ખેંચાવી ચપટી ચપટી કઢાવી જાઓ, માળા ફેરવો, સામાયિક કરી તેમાં એક પૈસાનો ખર્ચ નહીં મુંડન કરાવ્યું છે. હવે જો એના માથે વાળ નથી, તેણે લોચ લાગે. પુણ્ય થશે કે તમારું દળદર ફીટી જશે. સમયનો કરાવ્યો છે.” “પિતાજી! તેમાં શું નવાઈ કરી! હું પણ. એ કરાવી સદ્ધપયોગ થશે.” ધન્યાની વાત ધનાને ગમી ગઈ. દેરે જવાનું શકું છું. જે લોકોએ એ બાળકના વાળ કાઢ્યા તેઓને કહો મારા પછી જ ખાવાનું એ નક્કી થયું. ધન્યા પણ તેથી થોડી રાજી થઈ. પણ જલદી જલદી કાઢી લે. સારા કામમાં વિલંબ ન કરાય.” આજે પઈ (૫) તો કાલે પૈસો અને પરમ દિવસે રૂપિયો થશે. “બેટા મોક્ષ! હજી તું લોચ કરાવવા માટે ઘણો નાનો છે. એ આશાએ દેરાસરની ને ભગવાનની વાતો ઘરે શરૂ કરી. પાંચ વર્ષ પછી એ બાળક જેટલો થઈશ ને ત્યારે તારો પણ લોચ એક દિવસ ધનાને કડકડતી ભૂખ લાગી. ઘરે આવી હાથ કરાવશું. અત્યારે, તારે આ બધો કાર્યક્રમ ફક્ત જોવાનો છે.” પગ ધોઈ એ જમવા બેસી ગયો. હાથમાં કોળિયો લીધો ત્યાં યાદ “ના પિતાજી! મારે તો આજે જ લોચ કરાવવો છે. તમે ના આવ્યું કે હજી મારે દેરાસર જવાનું બાકી છે. તરત ખાધા વગર પાડશો તો હું મમ્મીને કહીશ, એ મારી ઇચ્છા પૂરી કરશે. હા, એ તો ઉતાવળે દેરાસર પહોંચી ગયો. ભગવાનનાં ભાવથી દર્શન એક વાત યાદ રાખજો, લોચ કરીશ પણ માન-સમ્માન-ઇનામ કરી ઘરે આવ્યો. ઘરના ઉંબરામાં જ યક્ષદેવ ઊભા હતા. તેણે કાંઈ નહીં લઉં.” “મોક્ષ! લોચ કરાવવા માટે ગુરુજી પાસે જવું ધનાને ઊભો રાખી કહ્યું-“પ્રસન્ન થયો છું. જે જોઈએ તે માંગી જોઈએ. વિનંતી કરવી જોઈએ. વડીલોની આજ્ઞા મળે તો જ આ લે.” ધનો મંઝાણો. ધન્યાને પૂછીને જવાબ આપવા વિચાર્યું. બધું થાય, માટે શાંતિ રાખ પછી બધું થઈ જશે.' ' “તો બેસો ધન્યાએ ધનાને ધનના બદલે સારા સંસ્કાર માંગવા કહ્યું. સંસ્કાર તમે તમારા અહીં, હું ગરુજી પાસે મમ્મી પાસે બધું નક્કી કરી કોઈ દિવસ દુઃખી નહીં કરે. યક્ષરાજને કહ્યું, “તમે પ્રસન હોતો આવું છું. તમે કોઈ દિવસ મારી વાત જલ્દી સ્વીકારતા જ નથી”. વિવેકી જીવન મને આપો.” દેવ તો ‘તથાસ્તુ' કહી અદૃશ્ય થઈ ગુરુજીએ, મમ્મીએ પણ ઉતાવળ ન કરવા મોક્ષને સમજાવ્યો પણ ગયા. હવે ધનાનાં આચાર-વિચાર-વર્તન સધરી ગયાં. ધનાને તે માન્યો જ નહીં. “થોડી વાર થઈ ના થઈ ત્યાં મોક્ષ ગુરુજીને બદલે ગામમાં ધનરાજ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. વિવેકથી જીવનમાં મારી પાસે તેડી લાવ્યો. આ મારા પિતાજી તેઓ જલ્દી હા પાડતા ધર્મ વધ્યો. ધર્મથી પુણ્ય ને ધન વધ્યું. આબરૂ વધી. મળેલા ધનને જ નથી. હવે તમે જ એમને સમજાવો.” સારા સ્થળે વાપરવા માટે દાનશાળાઓ ખોલી. આમ ધનો ગુરુજીએ પિતાજીને કાંઈક કહ્યું કે તે તો ઝટ સમજી જ ધનાલાલ શેઠ થયો. ગયા અને હું તો તૈયાર જ હતો. બધા વચ્ચે પલાઠીવાળી બેસી આનું જ નામ, ધર્મ-ધનને પવિત્ર કરે, ગયો અને લોચ શરૂ થયો. બધાને એમ કે હું ડરી જઈશ પણ સંસ્કાર–ધનને સંસ્કારિત કરે. તેવું કાંઈ ન થયું. ડરે એ બીજા.” શિાંતિ સૌરભ] મોક્ષના મુખ ઉપર અસીમ ઉંમગ હતો. ઇચ્છા પૂર્ણ થઈ મન જીત્યું તેણે સઘળું જગ જીત્યું. તેનો પરમ આનંદ હતો. જ્યાં લોચ પૂરો થયો ત્યાં એ પિતાના ખોળામાં થાકના કારણે ઘસઘસાટ ઊંઘી ગયો. આવા પણ પૂર્વ સંવત ૨૦૫૯-૬૦ની વચ્ચેની વાત. ભવથી આરાધના કરી આવેલા આત્મા આજે પણ છે. આઠ વર્ષના એક નાજુક બાળકનું અનેકાનેક વ્યક્તિઓ પિતા-ભાવેશભાઈ-ગોરેગામ (ગુજરાતસમાચાર.) દ્વારા બહુમાન થતું હતું. લોકો બહુમાન કરવા માટે પડાપડી કરતા હતા. ત્યાં ૩ ૧/૨ વર્ષના બાળકે પિતાને પૂછ્યું. ઊણપ દૂર થઈ પિતાજી! બધા ભાઈઓ પેલા નાનકડા બાળકનું વિ. સં. ૧૧૯૩ની વાત. બહુમાન કેમ કરે છે? હાથ જોડી પગે કેમ પડે છે?” પાટણની ગાદી ઉપર સિદ્ધરાજ જયસિંહનું રાજ ચાલતું મોક્ષ! એ બાળકે લોચ' કર્યો છે, તે સાધુ બનવાનો હતું. રાજા વિદ્વાનોનું બહુમાન કરવામાં, જ્ઞાનનો પ્રચાર કરવામાં માનતા હતા. પોતાની શક્તિ-બુદ્ધિને મા સરસ્વતીના ઉપાસકો “પિતાજી, લોચ એટલે શું?” “મોક્ષ! જેને સાધુ થવા પાછળ વાપરવામાં ગૌરવ અનુભવતા. રાજ્યનો ખજાનો ધનથી છે.” Jain Education Intemational Page #792 -------------------------------------------------------------------------- ________________ . અને પ્રજા જ્ઞાનથી સમૃદ્ધ જોઈએ. આજે રાજસભા વિદ્વાનોથી સુશોભિત હતી. અનેક ભાટચારણોએ રાજાની જ્ઞાનપિપાસાની સ્તુતિ કરી. અચાનક રાજાએ રાજસભાને ઉદ્દેશી પ્રશ્ન કર્યો કે—“સાહિત્યક્ષેત્રમાં તર્ક—ન્યાયનું સાહિત્ય જોવા મળે છે પણ હજી ‘વ્યાકરણ’ સાહિત્યની ખામી છે. એ ખામી દૂર કરવા કોઈ સરસ્વતિનંદન હોય તો રાજ્ય તરફથી એનું બહુમાન કરાશે. આજે અત્યારે જ એ યશોગાથાનો કળશ ચઢાવવા હું ઉત્સુક છું. સત્વરે પોતાનું શુભ નામ આપી ધન્ય બનો. રાજ્યની શોભામાં અભિવૃદ્ધિ કરો.” રાજસભામાં અણધાર્યા આ પ્રશ્નને બધા પંડિતો સાંભળી અવાક્ થયા. એકબીજાએ એકબીજાની સાથે, આંખોથી વાતો કરી પણ કોઈ સરસ્વતીઉપાસકે રાજાની ટહેલ-પડહને સ્પર્શ ન કર્યો. સૌ પંડિતો મૂંઝવણમાં પડી ગયા. પ્રાજ્ઞ પંડિતે પણ પ્રસંગોચિત બધા પંડિતોને ઉદ્દેશી પડહ ઝીલવાની પ્રેરણા કરી. સમય આપવા અને રાજ પંડિતો ભેગા થઈ કાર્ય ઉપાડવા કહ્યું પણ પરિણામ ન આવ્યું. રાજા મૂંઝાઈ ગયો. શું મારા રાજ્યમાં સાહિત્યજગત વ્યાકરણ વિનાનું રહેશે? રાજાને અન્ય વિદ્વાનોની સાથે સાથે હેમચંદ્રાચાર્ય યાદ આવ્યા. રાજાએ ગુરુવર્યને વ્યાકરણની રચના કરવા અને જિનશાસનની શોભા વધારવા વિનંતી કરી. સત્વરે એ કાર્ય પૂર્ણ કરી આપવા આગ્રહ કર્યો. ગુરુવરે રાજાની વિનંતી સ્વીકારી સત્વરે એ કાર્ય પૂર્ણ કરવાની ભાવના ભાવી. ભક્તિલાગણીના આવેશમાં રાજાથી તે જ વખતે બોલાઈ ગયું આ પૃથ્વી વાંઝણી નથી. ‘બહુરત્ના વસુંધરા’ છે. વંદન હો એ મહાપુરુષને! પૂ. હેમચંદ્રાચાર્ય મહારાજે તરત તીક્ષ્ણ બુદ્ધિથી ગ્રંથ લખવાનું કામ શુભ ક્ષણે શરૂ કર્યું. એક વર્ષમાં લઘુવૃત્તિ-૬ હજાર શ્લોક, મધ્યમવૃત્તિ-૧૨ હજાર શ્લોક, બૃહવૃત્તિ-૧૮ હજાર શ્લોક અને બૃહન્યાસ ૮૪ હજાર શ્લોક. કુલ ૧,૨૦,૦૦૦ ઉપરાંત શ્લોકની રચના પૂરી કરી રાજાને આનંદદાયી સમાચાર આપ્યા. રાજ્ય તરફથી આજે જ્ઞાનગ્રંથોનું સામૈયું શરૂ થયું. હાથીની અંબાડીમાં એ ગ્રંથો સ્થાપવામાં આવ્યા હતા. રાજા-મહારાજની જ નહીં, શ્રી હેમચંદ્રાચાર્ય સ્વયં અને અનેકાનેક પંડિતવર્યો એ શ્રુતજ્ઞાનના વરઘોડામાં સામેલ થયા. સ્થળેસ્થળે કમાનો બંધાઈ હતી. ચતુર્વિધ સંઘે હીરા-મોતીથી ગ્રંથોને વધાવ્યા. આખા નગરમાં એક જ વાત હતી કે આવું શ્રુતજ્ઞાનનું વિશિષ્ટ બહુમાન ઇતિહાસમાં સર્વપ્રથમ જ થયું. મા શારદા-સરસ્વતી વિશાળ ગંભીરરૂપ ધારણ કરી ઘરે ઘરે જ્ઞાનના દીવડા પ્રગટાવવા સ્વયં નગરીમાં ફરે છે, અનેક અજ્ઞાનીને For Private ચતુર્વિધ સંઘ જ્ઞાનના રસિયા બનાવવા ઇચ્છે છે. એવો મૂક સંદેશ આ વરઘોડાનો હતો. સિદ્ધરાજ જયસિંહે તો પાટણની શોભા વધારનાર, જૈન શાસનની કીર્તિ પ્રસરાવનાર આચાર્ય દેવશ્રીનું વિવિધ રીતે બહુમાન કર્યું, એટલું જ નહીં પણ નજીકનાં અનેક રાજ્યોમાં પણ શારદાના સિંહાસને સ્થાપી પ્રજાને જ્ઞાનની રાગી બનાવી. [જૈન બાળશાસન–૪/૩] લગભગ ૨૫૫૦ વર્ષ પૂર્વેની વાત કાંપિલ્યપુર નગરીમાં કુંડકોલિક નામે એક શ્રેષ્ઠી રહેતા હતા. શ્રેષ્ઠી ગર્ભશ્રીમંત હતા. એમની પાસે એ જમાનામાં ૧૮ કરોડ સુવર્ણમુદ્રા, ૬ ગોકુળ અને ધર્મનિષ્ઠ પુષ્પા નામની આદર્શ પત્ની હતી. પુણ્યવાન શ્રેષ્ઠીના પુષ્પની ઈર્ષા કરવા સામાન્ય માનવી ઘણીવાર પ્રયત્ન કરતા હતા, પણ તેમાં કોઈ સફળ ન થયા. પ્રસંગેપ્રસંગે ધર્મપત્ની પુષ્પા શ્રેષ્ઠીની સાથે ધર્મચર્ચા કરતી. પુણ્ય–પાપની વાતોને સંભળાવતી, પૂર્વભવના પુણ્યોદયે પ્રાપ્ત થયેલ સમૃદ્ધિને સન્માર્ગમાં વાપરવા પ્રેરણા આપતી પણ....હજી શ્રેષ્ઠીનું મન જિન ધર્મને પૂર્ણ રીતે આવકારવા તૈયાર થતું નહોતું. અચાનક........કાંપિલ્યપુર નગરીનું ભાગ્ય ખૂલ્યું. વિચરતાં વિચરતાં ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરનાં ચરણ કમળોથી નગરી પવિત્ર થઈ. ફૂલ-ઝાડ ઉપર હોય પણ તેની સુવાસ જેમ ચોતરફ ફેલાઈ જાય તેમ વીરપ્રભુની પધરામણીની વાતો નગરીમાં ખૂણે ખૂણે ફેલાઈ ગઈ. કુંડકોલિકના જીવનમાં એક અવર્ણનીય રોમાંચક અનુભવ થયો. દેહના રુવાટે રુવાટે ચૈતન્ય ખીલી ઊઠ્યું. રોમરાજી જાગૃત થઈ. આવો અકલ્પનીય અનુભવ થવાથી કુંડકોલિકને આશ્ચર્ય થયું. ઘરે જઈ ધર્મપત્ની પુષ્પાદેવીને વાત કરી. પુષ્પાદેવીએ ભગવાન પધાર્યાની વાત કરી અને દર્શન કરવા જવાનું કહ્યું. કુંડકોલિકે પ્રભુનાં દર્શન કરવા ધર્મદેશના સાંભળવા જવાની પોતાની ભાવનાને વ્યક્ત કરી. પતિદેવના ભાવવાહી શબ્દોને શ્રવણ કરી આદર્શનારી એકદમ આનંદમાં આવી ગઈ. પતિદેવના જીવનમાં ધર્મનું પ્રભાત હવે નિશ્ચિત પ્રગટ થશે એ કલ્પી લીધું. ધર્મની પ્રાપ્તિનાં આ બધાં ચિહ્ન હોવાથી એ પણ ધર્મદેશના સાંભળવા માટે વ્યવસ્થિત પરિવાર સાથે જવા તૈયાર થઈ. કરુણાના અવતાર પ્રભુએ ધર્મદેશનામાં પુણ્ય ને પાપની, ત્યાગ ને વૈરાગ્યની, કર્મ ને ધર્મની વાતો કહી, જે સાંભળી કુંડકોલિકનું મન પ્રસન્ન થયું. કઠણ હૃદય પીગળી ગયું. કોમળ થયું. અત્યાર સુધી ગુમાવેલાં સમય ને શક્તિને, પ્રમાદ ને આળસને । પ્રભુના સામે પાપના પશ્ચાત્તાપ રૂપે પ્રગટ કરી ધર્મદાતા Personal Use Only Page #793 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા બનાવવા વિનંતી કરી. આતમને જગાડવાની હોંશ થઈ. જન્મ સફળ કરવાની ભાવના થઈ. કુંડકોલિકની ધર્મભાવનાની વાતો પુષ્પાદેવી ઘણી જ શુભ ભાવે સાંભળતી હતી. પ્રજા પણ શ્રેષ્ઠીના જીવનપરિવર્તનના આતંરિક અવાજને સાંભળી અનુમોદના કરતી હતી. પ્રભુ વીરે શ્રેષ્ઠીને દેશવિરતિ ધર્મની સમજ આપી. શ્રેષ્ઠીના અંતરમાં મિથ્યાત્વનું-અજ્ઞાનતાનું જે ગાઢ અંધારું છવાયું હતું તે દૂર થઈને સમ્યજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થયો. તેમને થયું કે મારું આજ સુધીનું જીવન વ્યર્થ ગયું. પ્રભુવીરના આશિષ લઈ શ્રેષ્ઠી ઘરે ગયા. તેઓ અને તેમનાં ધર્મપત્ની આજે ઘણાં જ પ્રસન્ન હતાં. તેમને આજે જીવનમાં સોનાનો સૂરજ ઊગ્યો હોય એમ લાગ્યું. હવે પતિદેવની સાથે ધર્મચર્ચા કરતાં આનંદ આવશે તેમ માની લીધું. આરાધના ડબલવેગે કરવા તક મળશે એમ નિશ્ચિત થયું. ધર્મ મળવો જેમ સહેલો નથી એમ મળેલો ધર્મ આચરવો-પચાવવો વધુમાં વધુ કઠિન છે. ધીરે ધીરે આત્મકલ્યાણની બુદ્ધિએ, પ્રગતિના પંથે શ્રેષ્ઠીએ પોતાના બધા વ્યવહારો સુધારી દીધા, સમય મળે તો આત્મચિંતન-ધ્યાનમાં શક્તિ, બુદ્ધિને વાપરવા લાગ્યા. એક દિવસ શ્રેષ્ઠી અશોકવનની એક શિલા ઉપર આસન લગાવી બેઠા હતા. સંસારના બધા સંબંધો ભૂલી એ ધ્યાનમાં મગ્ન થવા લાગ્યા. ત્યાં શેઠની ધર્મભાવનાની પરીક્ષા કરવા એક દેવે આવી શ્રેષ્ઠીને સંબોધી આકાશવાણી કરી ......... “કુંડકોલિક! સુખપૂર્વક કરી શકાય એ જ ખરો ધર્મ છે. જેને કરવાથી કાયાને કષ્ટ પડે' મનને ત્રાસ થાય તે સાચો ધર્મ toge નથી. સાચો ધર્મ મંખલીપુત્ર ગોશાળાનો જ છે માટે મહાવીરને અને તેના ધર્મને ત્યજી ગોશાળાના ધર્મને અપનાવી સુખી થાઓ.” બે-ત્રણ વખત આકાશવાણીના આ શબ્દો સાંભળી શ્રેષ્ઠી વિચારવા લાગ્યા કે જાત-અનુભવથી મેળવેલો આત્મસુખનો માર્ગ સાચો કે વાણી દ્વારા કહેવાતો માર્ગ સાચો? તરત શ્રેષ્ઠી ચેતી ગયા. તેમણે મનોમન નિર્ણય કર્યો કે ધર્મની બાબતે મને ગેરમાર્ગે લઈ જનારી આ આકાશવાણીની મારે કોઈ કિંમત નથી. મેં સમજી વિચારી–અનુભવી આ ત્યાગમય ધર્મ સ્વીકાર્યો છે. તે સંપૂર્ણ સત્ય છે અને સ્વીકારેલા માર્ગમાં જ વધુ દૃઢ થયા. કાંપિલ્યપુર નગરીમાં શ્રેષ્ઠીની ધર્મનિષ્ઠા અને દૃઢતાની વાતો ચર્ચાઈ. દેવે કરેલી પરીક્ષા અને શ્રાવકે કરેલો તેનો પ્રતિકાર સાંભળી નગરજનોએ કુંડકોલિકને અગણિત ધન્યવાદ આપ્યા. આવું આદર્શ શ્રાવકજીવન ઉત્તરોત્તર ૧૪ વર્ષ અખંડિત પાળી છેલ્લે શ્રાવકની અગિયાર પડીમાઓને વહન કરી એક મહિનાનું સંલેખના–અનસન કર્યું. સમભાવે કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થઈ, સુખ ભોગવી, મહાવિદેહમાં મનુષ્ય થઈ મોક્ષમાં જશે. સાર ઃ—પ્રભુવીરના આદર્શ ૧૦ શ્રાવકોમાં આ શ્રાવકનું નામ બોલાય છે. રિદ્ધિ-સિદ્ધિ અપાર હોવાં છતાં અલ્પકાળમાં અપરિગ્રહી બન્યા. આરાધકને સાધક થઈ જીવન ધન્ય કરી ગયા. [શાંતિસૌરભ-૨૩/૩.) Page #794 -------------------------------------------------------------------------- ________________ ooo ચતુર્વિધ સંઘ જિનાલયોના જીર્ણોદ્ધાર અને નિમણમાં શ્રાવકોનું વિશિષ્ઠ યોગદાન સંકલનકાર : પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજ અત્યંત સંક્ષેપમાં, અલ્પ શબ્દો દ્વારા ઘણી મોટી અને મહત્ત્વની વાતને પ્રસ્તુત કરવી અને લોકમાનસ પર ટકોરાની જેમ રણકાર કરતી આ લેખમાળાની પદ્ધતિ અને શેલી ખરેખર પ્રશસ્ય છે. શ્રાવકના જિનમંદિર ક્ષેત્રના યોગદાનકર્તા અનેક પાત્રોનાં ચિતાર માનસપટ પર અંકિત કરી દે છે. વર્તમાનકાળમાં જે રીતે બોલાતા-લખાતા “રેકર્ડરૂપ” અને “અભૂતપૂર્વ” બન્ને શબ્દો સામે આ લેખમાળા રેડ સિગ્નલ દેખાડે છે કે સબુર : તમારા કાર્યોનો ગર્વ અનુભવતા પહેલા તમારા પૂર્વજો પરત્વે એક લાંબી દૃષ્ટિ જરૂર કરી લ્યો....તમારૂ મસ્તક આપોઆપ ઝૂકી જશે આ મહાન શ્રાવકોના ચરણમાં. આ લેખમાળાનું સંકલન કરનાર પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજશ્રીને સંદર્ભ સાહિત્યમાં ઘણી જ દિલચસ્પી જણાય છે. મઘર દેશમાં આવેલ જાલોર જિલ્લામાં માલવાડા ગામ જે નગરમાં આજ સુધીમાં ચાલીશથી વધારે દીક્ષાઓ થઈ છે. આ પવિત્ર ભૂમિ માલવાડાના વતની પ. પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ.શ્રી રત્નાકરસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજશ્રીને જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં અને શ્રુતસાહિત્યના પ્રચાર-પ્રસારમાં ભારે રસ લાગ્યો છે-માલવાડાના વતની, સંસારી નામ ઘનપાલભાઈ, સંસારી પિતા ઉત્તમચંદજી અને સંસારી માતા રંગુબહેન, સં. ૨૦૩૭ના મહા સુદ ૬ના દીક્ષા લીધી. સંસ્કૃત-પ્રાકૃત હસ્તપ્રતોની જાળવણી તેમજ અવનવાં પ્રકાશનો પ્રગટ કરવાની તેમની દિલચસ્પી ખરેખર દાદ માગી લે છે. તેમનાં પ્રકાશનોમાં “રત્નસંચય” ભાગ-૧-૨ તથા “સાગરમાં મીઠી વીરડી' (પ્રાચીન સજઝાય), પાર્શ્વનાથ ચરિત્ર' (ગદ્યમાં) અને વિવિધ તીર્થકલ્પનું ગુજરાતી ભાષાંતર ભારે લોકાદર પામ્યાં છે. નવું નવું સંશોધન-સંપાદનનું તેમનું કાર્ય ચાલુ જ છે. ધર્મકાર્યોમાં શ્રાવકોનું યોગદાન ઉપર સુંદર માહિતી સંકલન કરીને આપણી સમક્ષ રજૂ કરી છે. આપણાં ઉપર મહાન ઉપકાર કર્યો છે. – સંપાદક કે પાટણમાં કુબેરદત્ત નામે દરિયાઈ વ્યાપારી હતો, તેના ઘરે રત્નજડિત જિનાલય હતું, જેનું ભોંયતળિયું રત્નોથી જડેલું હતું અને ચંદ્રકાન્ત મણિની જિનપ્રતિમા હતી. કે એક સમયે ચંદ્રાવતી નગરીના ૩૬૦ કરોડપતિઓ વારાફરતી આબુજી ઉપર જિનાલયોમાં ઠાઠમાઠથી પૂજા ભણાવતા. * વંથલીના નગરશેઠ ભીમા સાથરિયાએ ગિરનાર પર શ્રી નેમનાથ ભગવાનને મહા કિંમતી ઝવેરાતનો હાર પહેરાવેલો અને ગિરનારના જીર્ણોદ્ધાર માટે ૭૨ લાખ દ્રવ્ય આપવાનું વચન આપેલ. + આચાર્ય ધર્મઘોષસૂરિજીનો ઉપદેશ સાંભળી હરિફેણ ચક્રીએ પોતાના ધનભંડારમાંથી દરેક ગામે જિનાલયો બંધાવા આજ્ઞા કરી, ઠાઠથી પ્રતિષ્ઠા કરાવી અને અંતે તેઓ રાજ્ય છોડી, સંયમ લઈ કેવળી બની મોક્ષે ગયેલ. મહાપા નામના નવમાં ચક્રવર્તીએ ભરતક્ષેત્રમાં કરોડો જિનાલયો બનાવેલાં તથા ૩૨000 રાજાઓને જૈન બનાવ્યા. કે મહારાણા સર ફતેસિંહરાવે શ્રી કેસરિયાજી તીર્થના Jain Education Intemational Page #795 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પ્રતિમાજી માટે સવાલાખની આંગી અર્પણ કરેલ. * પદ્મ નામના ચક્રવર્તી પોતાની માતાની ઇચ્છા પૂર્ણ કરવા દરરોજ એક જિનાલયનું નિર્માણ કરતા. પાટણના સિધાવા નામના શરાફે સં. ૧૪૨૮માં આઠ જૈનમંદિરો બંધાવેલાં. * * * સંઘવી દયાલશાહે ૧ કરોડ રૂપિયા ખર્ચીને નવ માળનું જિનાલય બનાવેલ જે હાલ દયાલશા કિલ્લા નામે પ્રસિદ્ધ છે. * દોશી રત્નાશાહે ચિત્તોડના કિલ્લામાં ભવ્ય જિનાલય બનાવેલ. * હેમચન્દ્રસૂરિજીના ઉપદેશથી મંત્રી આંબડે ઉદાવસહિમાં ૨૪ દેરીઓ બંધાવી અને ઉદયનવિહાર નામ આપ્યું. ધોળકાના શેઠ ધવળના પુત્રે તથા શેઠ વૈરસિંહે તે જિનાલય ઉપર સોનાના કળશો ચડાવેલ. ★ ★ થરાદના આભૂ સંઘવીએ ૧૫૧૦ નવી પ્રતિમાઓ ભરાવેલ તથા સાડાત્રણ કરોડ સોનારૂપાનાં ફૂલો વડે શત્રુંજય તીર્થને વધાવેલ. * મંત્રી આંબડે ભરૂચના શકુનિકાવિહારમાં બે કરોડ દ્રવ્ય ખર્ચી જીર્ણોદ્ધાર કરાવેલ. ★ આભડ વસાહે ત્રણ લાખ સોનામહોર સુધીનું પરિગ્રહ પરિમાણવ્રત લીધેલ. દ્રવ્ય વધી જતાં ૨૪ ભગવાનનાં ૨૪ જિનાલયો અને ૮૪ પૌષધશાળા બંધાવેલ તથા સાતેય ક્ષેત્રમાં ૯૦ લાખ સોનામહોર વાપરેલ. શ્રેણિક મહારાજા દરરોજ મહાવીરપ્રભુ જે દિશામાં વિચરે તે દિશામાં સાત આઠ ડગલાં આગળ જઈ ૧૦૮ સોનાના જવથી સ્વસ્તિક કરતા. * જ્યારે આબુ ઉપર જિનાલયો બંધાતાં તે વખતે કારીગરો ધીરે ધીરે કામ કરતા ત્યારે અનુપમાદેવીએ કહ્યું કે આરસ ઘડતાં જેટલો ભૂકો પડશે તેની ભારોભાર સોનું આપવામાં આવશે. * કુંડકોલી નગરના સોમદેવ રાજાએ ૫૦૦ સોનાનાં અને ૧૭૦૦ લાકડાનાં જિનાલયો બંધાવેલાં અને કરોડો મનુષ્યો સાથે શત્રુંજય ઉપર આદિનાથની સ્તુતિ કરેલ. બાહડ મંત્રીએ ૬૩ લાખ સોનોમહોર ખર્ચીને ગિરનારજી તીર્થનાં પગથિયાં બંધાવી રસ્તો સુગમ બનાવ્યો અને શત્રુંજયનાં જિનાલયો માટે ૨૪ ગામ અને ૨૪ બગીચા ભેટ આપેલાં. For Private ⭑ * જ્યારે વસ્તુપાલમંત્રી સંઘ લઈ ગિરનાર જાય છે તે વખતે અનુપમાદેવી ભાવવિભોર બનતાં પોતાના ગળામાં રહેલા ૩૨ લાખના દાગીના પ્રભુને વહોરાવી છે. પછી એક કરોડ પુષ્પો વડે પૂજા કરે છે. ગિરનારથી શત્રુંજય જતાં લલિતાદેવીએ ૩૨ લાખના દાગીના આદિનાથને પહેરાવી દીધા. * દાનવીર જગડુશાહે ૧૦૮ જિનાલયો બંધાવ્યાં, શત્રુંજયના ત્રણ સંઘ કાઢ્યા, ભદ્રેશ્વરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. * ધર્મનંદન રાજાએ શત્રુંજય ઉપર યક્ષે આપેલી રસકૂપિકાથી કોટિભાર પ્રમાણ સોનું બનાવી ૧૦ ભારપ્રમાણ સોનાનાં ૧૦૦ જિનબિંબો, ચાંદીનાં એક લાખ જિનબિંબો, પિત્તળનાં નવ લાખ જિનબિંબો અને પાષાણનાં ૯૦ લાખ જિનબિંબો ભરાવીને શાસનપ્રભાવના કરી. * માંડવગઢનો જાવડશાહ જે ‘લઘુશાલિભદ્ર' કહેવાતો તેણે પાંચ જિનાલયો બંધાવ્યાં, તેમાં ૧૧ શેર સોનાની, ૨૨ શેર ચાંદીની એમ બે પ્રતિમા બનાવેલ. પ્રતિષ્ઠામાં ૧૧ લાખ દ્રવ્યનો ખર્ચ કરેલ. * ૧ રાજિયા વાજિયા શેઠ ગંધારથી ખંભાત આવીને વસ્યા. વ્યાપારમાં ધનસંપન્ન થવાથી ખંભાતમાં ૧૨ થાંભલાવાળું, છ દરવાજાવાળું ભવ્ય જિનાલય બનાવ્યું. આ શેઠે ખંભાતમાં આવીને એક જ વર્ષમાં ૨૩ લાખ રૂપિયા ખર્ચીને ઘણાને સહાય કરેલી. તેથી કહેવાય છે કે “ગંધારના રાજિયા વાજિયા, ખંભાત બંદરે ગાજીયા.” ⭑ * કૃષ્ણમહારાજાએ ગિરનારજી ઉપર સોનારૂપા અને મણિનાં મંદિરો બંધાવેલાં. * દશાર્ણભદ્ર રાજાએ ‘વીર પ્રભુ પધાર્યા' એવી વધામણી આપનાર વ્યક્તિને સાડાબાર લાખ ચાંદીના દ્રમક અને પોતાનાં અંગ ઉપરનાં બધાં જ આભૂષણો ભેટ આપેલ. વઢવાણના રત્નાશેઠે વસ્તુપાલના સંઘના ૭ લાખ માણસોની સંઘપૂજા અને સાધર્મિકભક્તિ કરેલ તથા સંઘવીને દક્ષિણાવર્ત શંખ અર્પણ કરેલ. ★ ★ ગંધારના ઇન્દ્રજી પોરવાલે હીરસૂરિજીના ઉપદેશથી ૩૬ જિનાલયો બંધાવેલાં. સંપ્રતિ મહારાજાએ ભરતક્ષેત્રના ત્રણે ખંડમાં, દરેક ગામમાં સાધર્મિક વાત્સલ્ય કરેલ, અને ૭૦૦ દાનશાળા ખોલેલ. ગોવિંદચંદ્ર રાજાના પુત્ર જયન્તચંદ્રે ૧૮ લાખ સોનામહોર Personal Use Only Page #796 -------------------------------------------------------------------------- ________________ દીનદુઃખી જનો પાછળ ખર્ચેલ. મહારાજા અશોકે વટેમાર્ગુઓ માટે અડધા અડધા ગાઉના અંતરે પાણીની પરબો ખોલેલી અને તેની અન્નશાળામાં ૬0000 બ્રાહ્મણો દરરોજ ભોજન લેતા. દોલતાબાદના કરોડપતિ શેઠ જગતસિંહે ૭૦૦ વસ્ત્રો, ૭00 સોનામહોરો, શ્રેષ્ઠ તાંબુલની સાથે સાધર્મિકોને આપેલ. પુત્ર સંપ્રતિએ કુલ સવા લાખ જિનમંદિરો બંધાવેલાં તથા છત્રીશહજાર જીર્ણોદ્ધાર કરાવેલાં. આમ રાજાએ ગોવર્ધન પર્વત ઉપર સાડાત્રણ કરોડ સોનામહોર ખર્ચીને જિનાલય બનાવ્યું હતું. તેના મૂળ મંડપમાં સવાલાખ સોનામહોર તથા રંગમંડપમાં ૨૧ લાખ સોનામહોર વાપરી હતી. પેથડમંત્રીએ સાત કરોડ સોનામહોર, વસ્તુપાલે અઢાર કરોડ સોનામહોર અને થરાદના આભૂ સંઘવીએ ત્રણ કરોડ સોનામહોર ખર્ચી શાસગ્રંથો લખાવ્યા હતા. * સારંગ શેઠ સુવર્ણટંકોની ઝોળી ભરીને ફરતા, રસ્તે ચાલતાં, દુકાનમાં કે કોઈપણ ઠેકાણે જે નવકાર મંત્ર બોલે તેને એક સુવર્ણટંક આપતા હતા. જગડુશાહે કુલ આઠ અબજ અને સાડાછ કરોડ મણ અનાજ દુષ્કાળમાં આપ્યું હતું. જ્યારે આ દાનવીર મૃત્યુ પામ્યા ત્યારે દિલ્હીના શાહે ભરસભામાં મુગટ ઉતાર્યો હતો, સિંધપતિએ બે દિવસ અન્નપાણીનો ત્યાગ કર્યો હતો અને રાજા અર્જુનદેવ ચોધાર રડ્યા હતા. * રાજા વિક્રમે એક કરોડ સોનામહોરથી આ. સિદ્ધસેન દિવાકરસૂરિજીનું ગુરુપૂજન કરેલું. ચોરાશી હજાર સોનામહોર વાપરીને તૈયાર કરાવેલો નવો મહેલ પૂ. વાદિદેવસૂરિજીના ઉપદેશથી શાન્તનૂ મંત્રીએ ઉપાશ્રય તરીકે જાહેર કર્યો હતો. પેથડમંત્રીનાં ધર્મપત્ની જિનમંદિરે જતી વખતે રોજ સવાશેર સુવર્ણનું દાન આપતાં હતાં ત્યારે યાચકોની ભીડ જામતી ચતુર્વિધ સંઘ ભગવતીસૂત્રનો મહામહોત્સવ કરેલ અને ‘ગોયમા’ શબ્દ પાછળ એક એક સુવર્ણમુદ્રાથી પૂજા કરેલ. ભીનમાલના સોમદેવ શ્રાવકે ગુરુભગવંતના પ્રવેશ વખતે સાચા મોતીની ગહુલી ઉપર ૫00 સોનામહોર મૂકેલ. કે આમ રાજાએ સવા કરોડ સોનામહોરથી બપ્પટ્ટસૂરિજીનું ગુરુપૂજન કર્યું હતું, અને તેની આચાર્યપદવીમાં એક કરોડ સોનામહોર ખર્ચી હતી. કે તેજપાલ સોનીએ આચાર્ય હીરસૂરિજીના ઉપદેશથી સં. ૧૯૫૦માં શત્રુજ્ય ઉપર ઘણાં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વસ્તુપાલ મંત્રી દરરોજ ૫૦૦ મુનિઓની ભક્તિનો લાભ લેતા તદુપરાંત ૧000 યાચકોને ભોજન કરાવતા હતા. લંકેશ્વર રાવણને ત્યાં જૈન ગૃહમંદિર હતું, જેમાં નીલરત્નોની બનેલી ભગવાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા હતી, તેની રોજ ભક્તિ કરતો. રાજા રાવણે અષ્ટાપદ પર્વત ઉપર જિનની ભક્તિ કરતાં કરતાં તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. કે શ્રી હેમચન્દ્રાચાર્યની કુમારપાળ ૧૦૮ સુવર્ણકમળો દ્વારા નિત્ય પૂજા કરતા હતા. દયાના અવતાર ધનપાલ : એમના પિતાએ પુત્ર માટે ૩૬, હજાર ચરુ દાટી રાખ્યા હતા, પણ ધનપાલ કવિએ ગરીબોની આગળ બધા ચરૂઓ ખાલી કરી દીધા. વળી, ભોજરાજાએ ચાર લાખ સોનામહોર ભેટ આપી તે પણ ટોળે વળેલા ગરીબોને ભેટ આપી દીધી હતી. આચાર્ય તુલસીજી (તેરાપંથી)એ શત્રુંજયગિરિની પ્રશંસા કરી તેથી તેમના એક ભક્ત દાદાનાં ચરણમાં મહામૂલ્યવાન એક મણિની ભેટ ધરી, જે આજે પણ પેઢીમાં વિદ્યમાન છે. કે જ્યારે હેમચન્દ્રાચાર્યનો અગ્નિસંસ્કાર થયો ત્યારે હજારો લોકો એકત્રિત થયા અને રાખ લેવા માટે એટલી મોટી પડાપડી થઈ કે જ્યાંથી લોકો માટી ઉઠાવવા માંડ્યાં–ત્યાં મોટો ખાડો પડી ગયેલ, જેનું નામ હેમખાડ પડી ગયું. મુંબઈ-મલબાર હિલ ઉપર વાલકેશ્વરમાં આવેલું શ્રી આદિનાથપ્રભુનું ભવ્ય મંદિર બાબુ અમીચંદ પન્નાલાલે બંધાવેલ છે. જૈન, જૈનેતર અને વિદેશીઓ પણ ખાસ દર્શનાર્થે આવે છે. હતી. ભરૂચમાં મુનિસુવ્રતસ્વામી સન્મુખ આરતી-દીવો ઉતાર્યા પછી આપ્રદેવે ૩૨ લાખ દ્રવ્ય દીનદુઃખિયાઓને આપેલું. * મથુરાનગરીમાં પધાશાહે સવાલાખ સોનૈયા ખર્ચીને Jain Education Intemational Page #797 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા * મુંબઈ નગરીના પ્રવેશદ્વાર સમા અગાસીનું મુનિસુવ્રતસ્વામીનું મંદિર શેઠ મોતીશાહે સં. ૧૮૯૨માં બંધાવેલ છે. મુંબઈ-ભાયખલાનું ભવ્ય મંદિર પણ મોતીશાહ શેઠની ભક્તિનું પ્રતીક છે શત્રુંજયાવતાર જેવું આ તીર્થરૂપ બન્યું છે. * મુંબઈ પાસે થાણાનું હજારો વર્ષ જૂનું પ્રાચીન–મુનિસુવ્રતસ્વામીનું જિનાલય શ્રી નવપદજીના અનન્ય ઉપાસક શ્રીપાલ મહારાજાની સ્મૃતિ કરાવે છે. શ્રીપાલ-મયણાના જીવનપ્રસંગો તાજા થાય છે. સુરત ગોપીપુરામાં આવેલા હાથીવાળા દહેરાસરમાં સં. ૧૬૭૮માં શ્રી રત્નચંદ્રગણિએ પ્રાણપ્રતિષ્ઠા કરાવેલી. અમદાવાદના નગરશેઠના પૂર્વજ શાંતિદાસ શેઠે ચિંતામણિ મંત્રની આરાધના અત્રે કરી હતી. * નર્મદા નદીના કાંઠે આવેલ પ્રાચીન ભૃગુકચ્છ(ભરૂચ) જ્યાં આર્ય-કાલકસૂરિ, આર્ય ખપુટાચાર્ય વગેરે આચાર્યો વગેરેએ આવી. આ ભૂમિને પાવન કરી છે. શાંતુ મહેતા અને અંબડ મંત્રીનો શકુનિકા વિહારમાં ઉલ્લેખ મળે છે. ધવલ શેઠનો પણ અત્રે ભેટો થયો હતો. શ્રીપાલ રાજા આ ભરૂચ નગરીમાં આવ્યાનો ઉલ્લેખ મળે છે. * ભરૂચ પાસે કાવી તીર્થમાં સાસુવહુની સ્પર્ધાથી બે ભવ્ય જિનમંદિરોનું નિર્માણ થયું. આ. સેનસૂરીશ્વરજીએ આ બન્ને દેરાસરની સં. ૧૬૪૯ અને ૧૬૫૫ માં પ્રતિષ્ઠા કરી હતી. * ભરૂચ પંચતીર્થમાં આવેલ ગંધારની જાહોજલાલી એક સમય પૂરબહારમાં હતી. સં. ૧૮૧૦માં હરકોર શેઠાણીએ આ ક્ષેત્રનો જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખો મળે છે. * સિદ્ધરાજના સમયમાં પ્રાચીન નામ દર્ભાવતી, હાલ ડભોઈ તરીકે પ્રસિદ્ધ છે. વીર ધવલના મંત્રી તેજપાળે ૧૭૦ દેવકુલિકા સહિત અત્રેના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. * માંડવગઢના પેથડ શાહે સં. ૧૩૨૦ લગભગમાં શ્રી ચંદ્રપ્રભુજીનું મંદિર બનાવેલ હતું. * વડોદરાના ઘણાં જિનમંદિરો પૈકી દાદા પાર્શ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર વસ્તુપાલે કરાવેલો. સજ્જનમંત્રીએ અહીં મોટી રથયાત્રા કાઢી હોવાના ઉલ્લેખો મળે છે. * હેમચન્દ્રાચાર્ય અને કુમારપાળનો જ્યાં ભેટો થયો તે ખંભાતનાં પ્રાચીન મંદિરો પણ યાત્રા કરવા લાયક છે. * જૈનપુરી તરીકે પ્રખ્યાતિ પામેલા અમદાવાદમાં સં. ૧૯૦૩માં શેઠ હઠીસીંગે ૮૪ દેરી સહિતનું મંદિર બંધાવ્યું–સરસપુરમાં શેઠ શાંતિદાસે ચિંતામણિ પાર્શ્વનાથનું બાવન જિનાલય મંદિર બંધાવેલું. *સં. ૧૧૧૫માં સજ્જનમંત્રીએ શંખેશ્વરમાં બંધાવેલ મંદિરનાં ખંડિયેરો આજે પણ મોજૂદ છે. ફરી સત્તરમા સૈકામાં બંધાયેલું છે. ભાવિકોને વર્તમાનકાલમાં આકર્ષી રહેલ છે તેવા શ્રી પ્રભાવશાળી શંખેશ્વર પાર્શ્વનાથજી છે. glo3 ઉદયન મંત્રીએ અત્રે ઉદયનવસહી નામનું જિનમંદિર બંધાવ્યું હતું. * ચૌદમા સૈકામાં ચારૂપ તીર્થમાં માંડવગઢના પેથડ શાહે મંદિર બંધાવ્યાના ઉલ્લેખો મળે છે. * પ્રાચીન ભીમપલ્લી ગામ આજનું ભીલડિયા તીર્થ, જ્યાં સં. ૧૩૧૭માં ભુવનપાલે જીર્ણોદ્ધાર કરાવી સોનાના ધ્વજદંડ ચઢાવ્યા હતા. સં. ૧૮૯૨ માં ફરી પ્રતિષ્ઠા થઈ. * શત્રુંજયતીર્થનો છેલ્લો ઉદ્ધાર સં. ૧૫૮૭માં કર્માશાહે કરાવેલ. શાંતિ-સમાધિ અને સમતાનું અપૂર્વ સ્થાન આ સિદ્ધગિરિ તીર્થ છે. * શત્રુંજી ડેમ પર સં. ૨૦૩૦માં શત્રુંજય પાર્શ્વપ્રાસાદનું નૂતન નિર્માણ થયું. મુંબઈના શા. ખુમચંદ રતનચંદ જોરાજી તથા સોમચંદ ચૂનીભાઈ વગેરેએ પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. મહુવાના શેઠ જાવડ શાહે પણ શત્રુંજય તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ★ ★ * અજયપાળ રાજાએ અજયનગર વસાવી શ્રી અજાહરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. પ્રભુના હવણ જળથી રાજાના ૧૦૭ રોગો નાશ પામ્યા હતા. ઉનાથી બે માઈલ દૂર અજારા તીર્થ આવ્યું છે. ઉના પાસે દીવ બંદરે કુમારપાળ મહારાજાએ બંધાવેલ જિનમંદિર પ્રાચીન જાહોજહાલીની સાક્ષી પૂરે છે. અત્રે હીરસૂરિજી મહારાજ ચાતુર્માસ પધાર્યા હતા. * શ્રી ભદ્રેશ્વરજી તીર્થ : જગડુશા દાનવીરની આ જન્મભૂમિ છે. વીર સંવત ૨૩માં દેવચંદ્ર શ્રાવકે પાર્શ્વજિનનો પ્રાસાદ બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. * મેવાડના કુંભારાણાએ સં. ૧૫૦૯માં અચલગઢ બંધાવેલ. ફરતો કિલ્લો છે. અત્રે મંદિરો છે. પ્રતિષ્ઠા ડુંગરપુરના Page #798 -------------------------------------------------------------------------- ________________ oe૪ રાજા સો મદાસના મંત્રી ઓસવાલ સાદરાએ સં. ૧૫૨૯માં શ્રી લક્ષ્મીસાગરસૂરિજીના હાથે કરાવી હતી. * શ્રી જીરાવલા પાર્શ્વનાથનો નવો પ્રાસાદ સં. ૧૧૯૧માં શેઠ ધાંધલે કરાવેલો. જીરાવલા મંદિર સં. ૩૨૬માં કોડી નગરના શેઠ અમરાશાહે બનાવેલ હતું. શ્રાદ્ધરત્ન ધરણાશાહ પોરવાડની દૃષ્ટિનું દૃશ્ય ખડું કરનાર ૧૪૪૪ થાંભલા સહિતનું શિલ્પના અવતાર સમું ભવ્ય ધરણવિહાર રાણકપુરમાં આવેલું છે. ૧૯૪૬માં સોમસુંદરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ. પચાસ વર્ષ બંધાતાં લાગેલાં. ધરણાશાહે ૩૨ વર્ષની વયે બ્રહ્મચર્યવ્રત સ્વીકારી નલિની ગુલ્મ વિમાન જેવું બનાવવાનો સંકલ્પ કર્યો. કુંભારાણાના તેઓ મંત્રી હતા. રાજસ્થાનમાં કાપરડાજી તીર્થ શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથજીનું ચાર મજલાનું ચૌમુખજી જિનમંદિર વિ. સં. ૧૬૭૮માં બંધાવી જેતારણનિવાસી ભાણજી ભંડારીએ પ્રતિષ્ઠા કરાવી હતી. સં. ૧૯૭૫માં શાસનસમ્રાટ શ્રી નેમિસૂરિજી મહારાજે પુનઃ પ્રતિષ્ઠા કરાવી હતી. ચિત્તોડ વીરપુરુષોની ધરતી ગણાય છે. પ્રતાપ રાણાને સહાય કરનારા ભામાશાહ અહીં થયા. સત્તાવીશ દેરીના નામથી ઓળખાતું બાવન જિનાલય દર્શનીય છે. શ્રાવકોનું અત્રે પણ ઘણું મોટું યોગદાન રહ્યું છે. ઉદેપુર : મેવાડની રાજધાની અને શક્તિશાળી રાણાઓની પરંપરા નગરીની વિશિષ્ટતાની સાક્ષી પૂરે છે. મહારાજા શ્રેણિક આવતી ચોવીશીમાં પ્રથમ શ્રી પદ્મનાભ તીર્થંકર થવાના છે. તેની સુંદર પ્રતિમાજી મૂળનાયક તરીકે અત્રે બિરાજમાન છે. ડુંગરપુર : ડુંગરપુરના રાજવી શાબાશાહના સમયમાં ગોપીનાથ ને સોમદાસ મંત્રીઓ હતા. તેમણે અહીં તથા બીજા ઘણાં સ્થળે જિનમંદિરો બંધાવ્યાના ઉલ્લેખો મળે છે. ભારતની પ્રાચીન ઐતિહાસિક નગરી ઉજ્જૈન જ્યાં રાજવી ચંડપ્રદ્યોત, સંપ્રતિ, વિક્રમાદિત્ય થયા હતા. ક્ષિપ્રા નદીને કાંઠે આવેલ આ નગરીમાં અવંતી પાર્શ્વનાથજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. રાજા ભોજના સમયમાં કવિ ધનપાલ તેમજ શોભનમુનિ આ નગરીનાં રત્નો હતાં. શ્રીપાલ રાજાની નવપદ આરાધનાભૂમિ પણ આજ ભૂમિ છે. અત્રેના મહાકાલમંદિર સાથે આચાર્યશ્રી સિદ્ધસેન ચતુર્વિધ સંઘ દિવાકરજીનું નામ સંકળાયેલું છે. કે માંડવગઢના સંગ્રામ સોની મંત્રીએ છૂટે હાથે લક્ષ્મીનો ઉપયોગ કરી મક્ષી, માંડવગઢ, ધાર, મંદસોર વગેરે સ્થળે ૧૭ જેટલાં જિનમંદિરો બંધાવ્યાં હતાં. ગિરિતીર્થ માંડવગઢમાં મંત્રી પેથડ શાહ, ઝાંઝણ શાહ, સંગ્રામ સોની વગેરે પ્રભાવક પુરુષો થયા હતા. એક સમયે અત્રે ૩૦૦ જિનમંદિરો હતાં. ભોજરાજાએ સંસ્કૃત વિદ્યાલય અહીં સ્થાપ્યું હતું. રાજગૃહી નગરી : મગધની રાજધાની જ્યાં પ્રભુ મહાવીરે બાર ચાતુર્માસ કર્યા ત્યાંના આદર્શ રાજવીઓ અને શ્રેષ્ઠીઓના આદર્શ પરિચયો મળે છે. શ્રેણિકઅભયકુમારથી પ્રતિષ્ઠિત આ ભૂમિ મેતાર્ય મુનિ, શાલીભદ્ર, ધન્ના શેઠ, મેઘકુમાર, નંદિષેણ, અર્જુન માળી, કયવના શેઠ, જંબૂ સ્વામી, પ્રભાસ, શäભવસૂરિ, પૂણિયો વગેરે નામાંકિત મહાપુરુષોની જન્મભૂમિ છે. ધન્ય ભૂમિ અને ધન્ય ત્યાંના જિનભક્તો! જિનમંદિરોમાં શ્રાવકોનું ભારે મોટું યોગદાન છે. જગતભરમાં પંકાયેલું કલકત્તાનું બદરીદાસ બાબુનું કાચનું જિનાલય જોવાલાયક છે. સં. ૧૯૨૩માં તેની પ્રતિષ્ઠા થઈ. હીરા-માણેક, પન્ના, રત્ન-મણિથી સુશોભિત આ મંદિર ભારતભરમાં અજોડ અને અનુપમ છે. કે લખનૌ શહેરમાં ભ. મહાવીરસ્વામીનું શિખરબંધી દેરાસર સં. ૧૯૧૨માં ઝવેરી ઈદરચંદજી ખેમચંદજીએ બંધાવેલ. શિલ્પકલાના ઉત્તમ નમૂના અત્રે જોવા મળે છે. હસ્તિનાપુર એ અયોધ્યા જેટલી જ પ્રાચીન નગરી છે. ઋષભદેવ ભગવાનના ૨૧મા પુત્ર હસ્તિકુમારે આ નગરી વસાવી હતી. શ્રેયાંસકુમારને હાથે ઋષભદેવ પ્રભુના વરસીતપનું પારણું અહીં થયું હતું. મલ્લિનાથ ભગવંતે છે રાજાઓને અહીં પ્રતિબોધ કર્યા હતા. અહીં જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા સુરત-રાંદેરના વીરચંદભાઈ ઝવેરીએ કરાવેલ. કે કુમારગિરિ (ખંડગિરિ) જે દક્ષિણ ભારતની પ્રાચીન નગરી અંતરીક્ષની સમકાલીન ગણાય છે. * જાલોર શહેરની નજીક સ્વર્ણગિરિ પર્વત ઉપર ઘણાં દેરાસરો આવેલાં છે. કુમારપાળ મહારાજાએ પણ અત્રે દેરાસર નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ છે. કે નાણા. દીયાણ, નાંદિયા આ ત્રણે તીર્થોમાં ભગવાન Jain Education Intemational Page #799 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ★ ★ મહાવીરની જીવિતસ્વામી પ્રતિમાઓ છે. વિક્રમ સંવત પૂર્વે ત્રીજી સદીમાં (૨૩૦૦ વર્ષ પહેલાં) નાકોડા–તીર્થે વીરસેન અને નાકોરસેન વીરબંધુઓએ દેરાસરો બંધાવ્યાંના ઉલ્લેખો મળે છે. * ચંપાપુરી તીર્થ : સુદર્શન શેઠ, મહારાજા શ્રીપાળ, સતી ચંદનબાળા વગેરેની આ જન્મભૂમિ છે. વિક્રમની બારમી સદીમાં નાગોરના પલ્લીવાલ આસધર અને લક્ષ્મીધર બંધુઓએ અને તેમના પુત્રોએ શત્રુંજય, ગિરનાર, આબુ વગેરે અનેક સ્થળે જીર્ણોદ્ધારનાં કાર્યો કર્યાં હતાં. * ઉત્તરપ્રદેશમાં આગ્રા તીર્થ : સમ્રાટ અકબરના સમયમાં જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિજીનું અહીં પદાર્પણ થયું. અનેક જિનમંદિરોની તે વખતે પ્રતિષ્ઠા થયાના ઉલ્લેખો મળે છે. ⭑ * મધ્યપ્રદેશમાં ખજૂરાહો તીર્થમાં નવમી અને બારમી સદી વચ્ચે ચંદેલ રાજાઓ દ્વારા ઘણાં જિનમંદિરોનું નિર્માણ થયું હતું. બદમાવર તીર્થમાં લગભગ ૨૨૫૦ વર્ષ પહેલાં સંપ્રતિ રાજા દ્વારા મંદિરની પ્રતિષ્ઠા થયેલ. * સિરોહી (રાજ.) અર્ધશત્રુંજયતીર્થ કહેવાય છે કેમકે ત્યાં એક સાથે ૧૪ દેરાસરો છે. * ★ દેવગિરિના જિનાલયની વિશિષ્ટતા : દેવગિરિનું જિનાલય માંડવગઢના પેથડ મહામંત્રીએ બનાવેલ. આ જિનાલયની ★ tr જગ્યા લેવા માટે હેમડ મંત્રીના નામે ત્રણ વર્ષ સુધી દાનશાળા ખોલેલ. તેથી મંત્રીએ ખુશ થઈ રાજાને વાત કરી ને રાજાએ જગ્યા આપી. જે સોમપુરાએ રુદ્રમહાલય બનાવેલ તેના વંશમાં થયેલ રત્નાકર નામના સલાટે આ જિનાલય બનાવેલ. પેથડ મંત્રીએ કારીગરોના નિભાવ માટે માંડવગઢથી ૬૨ સાંઢો ભરી સુવર્ણ મોકલેલ. આ જિનાલયના નિર્માણ માટે દેવિગિરમાં ૧૦,૦૦૦ ઈંટના નિભાડા રોકેલા. દરેક નિભાડામાં ૧૦,૦૦૦ ઈંટો પકવવામાં આવતી. આ જિનાલયના પાયા ૩ બંધવાસ છે. જેટલા ઊંડા ખોદેલ અને પાયામાં ૧૫ શેર સીસાનો રસ પૂરેલ. જિનાલયમાં ૨૧ ગજ લાંબી, ૧૦૦૦ પત્થરની પાટો ગોઠવેલ. પ્રતિષ્ઠા મહોત્સવ વખતે ૧૦૮ બ્રહ્મચારી શ્રાવકો વિધિપૂર્વક સ્નાત્ર કરતા. સર્વ ગચ્છના સાધુઓની ભક્તિ મંત્રીએ વસ્ર દ્વારા કરેલ. ૮૪,૦૦૦ શ્રાવકોને સોનાના વેઢ પહેરાવેલ. આ જિનાલયમાં ૮૩ અંગુલ પ્રમાણવાળી વીરપ્રભુની પ્રતિમા પધરાવેલ. પ્રતિષ્ઠા વખતે પેથડ મંત્રીને પાંચ લાખનો ખર્ચ થયેલ. (સુકૃતસાગર) આ છે જિનશાસન * દીક્ષાર્થી ગંધાર શ્રાવક દીક્ષા અંગીકાર કરતાં પહેલાં ગુરુઆજ્ઞા પ્રાપ્ત કરીને વૈતાઢ્યગિરિ પર આવેલી ગુફામાં ગયો હતો. ત્યાં ૨૪ રત્નબિમ્બોનાં દર્શનમાં એવો લીન થઈ ગયો કે આખી રાત વીતી ગઈ. રાણકપુર તીર્થની વિશિષ્ટતા ઃ રાણકપુર મંદિરના સ્થાપક અને કુંભારાણાના મંત્રી ધરણાશાહ પોરવાલે ૩૨ વર્ષની ઉંમરે ૩૨ સંઘોની વચ્ચે શત્રુંજયની ઉપર સોમસુંદરસૂરિજીના હસ્તે તીર્થમાળા પહેરી બ્રહ્મચર્યવ્રત સ્વીકારેલ. તીર્થમાલા વખતે પ્રતિજ્ઞા લીધેલ કે રાણકપુરમાં નલિનીગુલ્મ વિમાન જેવું જિનાલય બંધાવવું. કુંભારાણા પાસેથી જમીન લઈ સં. ૧૪૪૬માં જિનાલયનું કામ શરૂ કરાવ્યું અને ૧૯૪૬માં પ્રતિષ્ઠા કરાવી. મહારાજા શ્રેણિક દરરોજ જે દિશામાં પ્રભુવિહાર કરતા એ જ દિશામાં આઠ-દસ ડગલાં આગળ જઈને ૧૦૮ સુવર્ણમુદ્રાથી સ્વસ્તિકની રચના કરતા હતા. * આબુ પર્વત પર જિનાલયોની રચના થઈ રહી હતી. એ વખતે કારીગરો ધીમી ગતિએ કામ કરતા હતા. એમનો ઉત્સાહ વધારા માટે સુશ્રાવિકા અનુપમાદેવી એમને કહ્યું કે પથ્થરો ઘડતાં જે ભૂકો પડશે એટલું સુવર્ણ ઘડનારને આપવામાં આવશે. * કુંડકોલી નગરના રાજા સોમદેવે ૫૦૦ સોનાનાં અને ૧૭૦૦ લાકડાનાં જિનમંદિરો બંધાવ્યાં હતાં અને કરોડોની સાથે શત્રુંજય પર્વત પર જઈને ભગવાન આદિનાથની સ્તુતિ કરી હતી. બાહડ મંત્રીએ ૬૩ લાખ સોનામહોરો ખર્ચીને ગિરનારજીનાં પગથિયાં બનાવરાવી રસ્તો બનાવરાવ્યો અને શત્રુંજયનાં જિનાલયોના નિભાવ માટે ૨૪ ગામો અને ૨૪ બાગો ભેટ આપ્યાં હતાં. Page #800 -------------------------------------------------------------------------- ________________ otos ચતુર્વિધ સંઘ રાજ્યા-બાજિયા શેઠ ગંધારથી આવીને ખંભાતમાં વસ્યા. વેપારમાં નફો થવાથી એમણે ખંભાતમાં બાર સ્તંભો અને છ દ્વારવાળું અતિભવ્ય જિનાલય બનાવરાવ્યું. તેના ભોંયરાના ભાગમાં ૨૬ દેવકુલિકા છે. ૧૮ હાથી અને ૮ સિહ બનાવેલા છે. એમણે ખંભાત આવીને એક જ વર્ષમાં ૨૩ લાખ રૂપિયા ખર્ચીને અનેક માણસોને મદદ કરી હતી, એટલે જ કહેવાય છે કે “ગંધારના રાજિયા–બાજિયા, ખંભાત બંદરમાં ગાજિયા.” વસ્તુપાળમંત્રી સંઘસહિત ગિરનારજી જતા હતા એ સમયે અનુપમાદેવીએ ભાવાવેશમાં આવીને પોતાના ગળામાં પહેરેલાં ૩૨ લાખનાં ઘરેણાં પ્રભુને સમર્પિત કરીને એક કરોડ રૂપિયાનાં ફૂલોથી પ્રભુની પૂજા કરી. એટલામાં જ તેજપાળ મંત્રીએ ૩૨ લાખનાં નવાં ઘરેણાં બનાવરાવી દીધાં. ગિરનારથી શત્રુંજય જતી વેળા અનુપમાદેવીએ ૩૨ લાખનાં ઘરેણાં આદિનાથ ભગવાનને પહેરાવી દીધાં, આ જોઈને વસ્તુપાળનાં પત્નીએ પણ ૩૨ લાખના આભૂષણો ભગવાનને પહેરાવી દીધાં. ઘેર આવ્યા પછી મંત્રીએ બધાંને એવાં જ આભૂષણો બનાવરાવી આપ્યાં. મંદોદરી અષ્ટાપદ પર્વત પર નૃત્ય કરતી હતી ત્યારે અંતઃપુરની ૧૬૦૦૦ સ્ત્રીઓ પણ સાથે નૃત્ય કરતી હતી. વિમલમંત્રી નિત્ય ધ્વજા, સ્નાત્રાદિ પ્રસંગો ઊજવવા માટે મુંડસ્થલાદી ૩૭૦ ગામોમાં પોરવાલોને વસાવી, એમના તમામ કર માફ કરી એમને ધનવાન બનાવી દીધા. તેથી બધાં ગામોના શ્રાવકો પોતાના સ્વદ્રવ્યોથી ભગવાનની પૂજા કરે છે. દાનવીર જગડુશાહે ૧૦૮ જિનાલયો બંધાવ્યાં હતાં. ત્રણ ચાર શત્રુંજયના સંઘ કાઢ્યા હતા અને ભદ્રેશ્વર તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સમીર રાજાએ ૧000 સ્તંભોવાળું જિનાલય શત્રુંજય પર્વત પર બધાવી ભગવાન આદિનાથની પ્રતિમા સ્થાપિત કરી હતી. ધર્મનંદન રાજાએ યક્ષે આપેલી રસકપીથી કરોડભાર સુવર્ણ તૈયાર કર્યું. અને ૧૦ ભાર પ્રમાણ સુવર્ણનાં ૧૦૦. જિનબિમ્બ, ચાંદીનાં એક લાખ જિનબિમ્બ, પિત્તળનાં ૯ લાખ તથા પથ્થરનાં ૯૦ લાખ જિનબિમ્બ ભરાવીને જૈનશાસનની પ્રભાવના કરી હતી. સાતવાહન રાજાએ ૩૦૦ ગગનચુંબી જિનાલયો બંધાવ્યાં હતા. જેઓ ‘લઘુ શાલિભદ્ર’ કહેવાતા હતા તેવા માંડવગઢનાં જાવડશાહે પાંચ જિનાલયો બંધાવ્યા હતાં. એ જિનાલયોમાં એક અગિયાર શેર સુવર્ણની અને બીજી બાવીસ શેર ચાંદીની એવી એ પ્રતિમાઓ બનાવરાવી હતી અને એ પ્રતિમાઓની પ્રતિષ્ઠામાં અગિયાર લાખ દ્રવ્યનો ખર્ચ કર્યો હતો. ગાંધારના ઈન્દુજી પોરવાલે હીરસૂરિજીના સદુપદેશથી ૩૬ જિનાલયોનું નિર્માણ કર્યું હતું. કૃષ્ણ મહારાજાએ ગિરનાર તીર્થ ઉપર સોના-રૂપા અને માણેકનાં જિનાલયો બંધાવ્યાં હતાં. દંડનાયક સજ્જનમંત્રીએ પાલિતાણાથી ગિરનાર સુધીની ૧૨ જોજન લાંબી ધજા ચઢાવી હતી. દશાર્ણભદ્ર રાજાએ ‘વીર પ્રભુ પધાર્યા’ એવી વધામણી આપનારાઓને સાડાબાર લાખ રૌણ દ્રવ્ય તથા પોતાના અંગ પરનાં તમામ આભૂષણો ભેટ આપી દીધાં હતાં. ભગવાન શ્રી રામચંદ્રજીએ લંકાવિજય પછી અયોધ્યા આવીને બધાં જિનાલયોમાં પૂજા ભણાવરાવી હતી. થરાદના આભૂનાક સંઘવીએ ૧૫૧૦માં નવી પ્રતિમાઓનું નિર્માણ કરાવ્યું હતું. વિજયસેનસૂરિજીના વરદ્હસ્તે ચારલાખ જિનબિમ્બોની પ્રતિષ્ઠા કરાવી હતી. Tી રોડ પર સરસ Jain Education Intemational Page #801 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ooo, જળ સંસ્કૃતિના રક્ષકો અને કર્મવીરો ડૉ. રેણુકાબેન જે પોરવાલ જૈનશાસનમાં આજસુધીમાં સમયે સમયે અનેક નરવીરો થઈ ગયા છે. ભગવાનના સમયમાં અભયકુમાર જેવા, વચલાકાળમાં સંગ્રામ સોની કે ચંપા શ્રાવિકા જેવાં થયાં અને અત્યારના નજીકના કાળમાં શેઠ મોતીશા કે નરશીનાથા જેવા ઘણા ધર્મવીરો થયા. એના પ્રભાવે જૈનશાસનનો જયજયકાર થતો રહ્યો છે. ધર્મવીરતાની સાથે સાથે કર્મવીરતા કે શૂરવીરતા પણ જોઈએ અને તો જ ધર્મવીરતા દીપે-એવા રક્ષકો અને કર્મવીરોમાં દાનવીર ભામાશા, શ્રેષ્ઠી જાવડશા કે અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને તેના પુત્ર વખતચંદ, શેઠશ્રી લલ્લુભાઈ રાયજી, હેમાભાઈ શેઠ જેવી ઘણી પ્રતિભાઓ ઇતિહાસને પાને નોંધાયેલી છે. કર્મવીરો અને રક્ષકોનું જીવનદર્શન કરાવતી આ લેખમાળામાં તાટશ્ય, લેખ માટે પસંદિત સંદર્ભ સાહિત્યની આધારભૂતતા, ભાષાકીય સ્પષ્ટતા આદિ ઉડીને આંખે વળગે તેવા છે. જૈનકોમના આભૂષણ સમા શ્રેષ્ઠી લાલભાઈ દલપતભાઈ અને તેમના માતુશ્રી ગંગાબેને તીર્થોની રક્ષા અને શિક્ષણક્ષેત્રે વિશિષ્ઠ યોગદાન નોંધાવ્યું. એમાં મહેસાણાનિવાસી શેઠ વેણીચંદ સૂરચંદ જેવા ઉદાર સનિષ્ઠ પ્રતિભાવંત શ્રાવક પણ હતા. દોમદોમ સુખસંપત્તિ કે વિશાળ ધનવૈભવની સાથે દેવ, ગુરુ, ધર્મ પરત્વેની સનિષ્ઠ શાસનસેવા, નીતિમત્તા, નમ્રતા, ઉદારતા અને પરમાર્થની ભાવનાવાળા એવા ઘણા છે. ગઈ સદીમાં થયેલા મહાપુરુષોમાં મોહનલાલ દલીચંદ દેસાઈ, ભીમજી હરજીવન પારેખ (સુશીલ), વીરચંદ રાઘવજી વગેરે મહાનુભાવોએ મહેનત લગન અને ઉત્સાહથી જૈનધર્મના સંદેશને વિશ્વ સુધી પહોંચાડ્યો. શ્રી સુશીલ બ્રાહ્મી અને પ્રાકૃત ભાષાના અભ્યાસી હતા. જેનધર્મના શિલાલેખો અને ઇતિહાસને પ્રકાશમાં લાવવા તેમણે તનતોડ પ્રયત્નો કર્યા. તેઓ અને ભગવાનલાલ ઈન્દ્રજી ભટ્ટ તે સમયના પ્રથમ હરોળના ભારતીય આર્કિયોલોજીસ્ટ હતા. આ સર્વનું યોગદાન જૈન હસ્તપ્રતો, લેખો અને શોધ ક્ષેત્રે મહત્તમ રહ્યા. ભૂતકાળમાં અનેક ઝંઝાવાતો સામે ઝીંક ઝીલનાર, તીર્થરક્ષા અને શાસનસેવા માટે ઝિંદાદિલ જવામર્દો હતા તેમ વર્તમાનમાં પણ આપણી વચ્ચે સર્વસ્વનું સમર્પણ કરનારા પણ અસંખ્ય છે જે આ લેખમાળાના વાચનથી જરૂર પ્રતીતિ થશે. આ લેખમાળા રજૂ કરનાર ડૉ. રેણુકાબહેન પોરવાલ એક સારા એવા વિદુષી છે. સાહિત્યનાં અનેકવિધ ક્ષેત્રે તેમનું વિશિષ્ટ પ્રકારનું યોગદાન નોંધાયું છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી “શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી એક અધ્યયન' વિષય ઉપર (૨૦૦૧)માં ડૉ. કલાબહેન શાહના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી છે. તેમની થીસીસ યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી'નું પ્રકાશન અને વિમોચન શ્રી સીમંધરસ્વામી જૈન મંદિર મહેસાણા દ્વારા આચાર્ય ગુરુભગવંત કલ્યાણસાગરજીના જન્મદિને ૨૦૦૩માં કરવામાં આવ્યું. શ્રી રેણુકાબેનની શૈક્ષણિક પ્રગતિમાં અન્ય વિગત આ પ્રમાણે–બી.એસ.સી. ૧૯૭૬ ગુજરાત યુનિવર્સિટી, એલ.એલ.બી. ૧૯૮૯ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, પી.એચ.ડી. ૨૦૦૧ મુંબઈ યુનિવર્સિટી, જૈનોલોજી (સર્ટિ, ડિપ્લોમા) ૨૦૦૪ મુંબઈ યુનિવર્સિટી, ઇન્ડીયન એસ્થેટીકસ ચાલુ છે. મુંબઈ યુનિવર્સિટી. “જેનેજગત’ હિન્દી વિભાગના તંત્રી તરીકે મુંબઈમાં વસવાટ કરીને સેવા આપી રહ્યાં છે. મુંબઈની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. આ ઉપરાંત વિવિધ સેમિનારો અને કોન્ફરન્સમાં તેમના નિબંધ-વાચન વગેરે અચૂક હોય જ. જૈનધર્મના તત્ત્વને વાસ્તવિક રીતે રજૂ કરવામાં તેમનો નમ્ર પ્રયાસ પ્રશંસાપાત્ર રહ્યો છે. મુમુક્ષુ જીવો હંસની માફક ક્ષીર-નીર ન્યાયે સદગુણો કે સર્બોધ ગ્રહણ કરશે તો ડૉ. રેણુકાબહેને કરેલી મહેનત સાર્થક ગણાશે. - સંપાદક Jain Education Intemational Page #802 -------------------------------------------------------------------------- ________________ ७७८ પ્રાગૈતિહાસિક પ્રભાવક પ્રતિભાઓ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય મગધ સામ્રાજ્યને ભારતનું સૌથી વધુ શક્તિશાળી અને સમૃદ્ધ રાજ્ય તરીકે વિકસાવવામાં ચંદ્રગુપ્ત મૌર્ય અને તેનો મંત્રી ચાણકય ઇતિહાસની તવારીખમાં અમર થઈ ગયા. તેમણે નંદવંશ પાસેથી યેનકેન પ્રકારેણ સત્તા કબજે કરી, આસપાસના પ્રદેશોને પોતાના રાજ્યમાં સમાવી મોટું રાજ્ય સ્થાપિત કર્યું. મગધની પ્રજા અને ખાસ કરીને નંદવંશના અમાત્ય જે અમાત્યરાક્ષસ તરીકે ઓળખાતો તેને પોતાના પક્ષમાં કરવા માટે ઘણી કુનેહ વાપરી. ચંદ્રગુપ્તે પ્રજાના સુખમાં જ પોતાનું સુખ માન્યું. ચંદ્રગુપ્ત જૈન ધર્માવલંબી હતો. યુરોપિયન યાત્રિક મેગેસ્થેનીઝની નોંધ મુજબ ચંદ્રગુપ્તે શ્રાવકનાં વ્રતો અંગીકાર કર્યાં હતાં. એના ગુરુ શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામી હતા. જ્યારે ગુરુએ બાર વર્ષના દુકાળની આગાહી કરી ત્યારે તેણે રાજ્યની નદીઓ પર બંધ બાંધી પાણીનો સંગ્રહ કર્યો. ગિરનારનું સુદર્શન તળાવ પણ એના આદેશથી જ બંધાયું હતું. દુકાળ દરમ્યાન રાજ્યનો કાર્યભાર પુત્ર બિંદુસારને સોંપી પોતે ગુરુ ભદ્રબાહુ અને વિશાળ મુનિસંઘ તથા શ્રાવકો સાથે ચિક્કબેટાની (ચંદ્રગિરિ) પહાડી પર વસવાટ કર્યો. એ ટેકરી પર સ્થાયી થઈને મૌર્ય શહેનાશાહે કર્ણાટક અને આસપાસના પ્રદેશોમાં જૈનધર્મનો ફેલાવો કર્યો. આ સમય ઈ.સ. પૂર્વે ૩જી શતાબ્દીનો હતો. એણે ગુરુભદ્રબાહુસ્વામી પાસે દીક્ષા લીધી હતી. દીક્ષિત થયા પછી એનું નામ પ્રભાચંદ્ર હતું. જીવનના અંતિમ તબક્કામાં એણે ગુરુ પાસે સંલેખના વ્રત લઈ સમાધિમરણ પ્રાપ્ત કર્યું. આ જ ટેકરી પર શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામીની ગુફા છે, જ્યાં તેમણે અનશન લીધું હતું. ગુફામાં કેવલીનાં ચરણો સ્થાપિત કરેલાં છે. અહીં દિગંબર સંપ્રદાયના ઘણા આચાર્યો શુભચંદ્ર સિદ્ધાંતિદેવ, મલ્લિસેન વગેરેએ પણ સંલેખના વ્રત લીધું હતું, જેથી આ પહાડી શ્રીક્ષેત્ર તરીકે ઓળખાય છે. આ ક્ષેત્રમાં મૌર્યવંશના બીજા રાજાઓ અને રાષ્ટ્રકૂટવંશના બીજા રાજવીઓએ પણ અનશન અંગીકાર કર્યું હતું. ચંદ્રગુપ્તની સમાધિ પરનું મંદિર ચંદ્રગુપ્ત બસદી (મંદિર) તરીકે ઓળખાય છે. મંદિરમાં પ્રવેશના દરવાજાની જમણી તરફ ત્રણ ગર્ભગૃહમાં અનુક્રમે અંબિકા (કુસુમાંડી), પાર્શ્વનાથ અને પદ્માવતીદેવીની પ્રતિમાઓ છે. ગર્ભગૃહોને અલગ કરતી સમ્મુખની નાનાં ચોકઠાંઓની દીવાલ પર ચંદ્રગુપ્ત અને For Private ચતુર્વિધ સંઘ ભદ્રબાહુસ્વામીના ઉત્તરભારતમાંથી દક્ષિણમાં સ્થળાંતરનાં શિલ્પો કંડારેલાં છે. જેને આજની ચિત્રકથા સાથે સરખાવી શકાય. આ સ્થાન શ્રવણ બેલગાલની સામે છે. અહીં ઘણાં મંદિરો છે. મૌર્ય સમ્રાટ સંપ્રતિ મૌર્યવંશી સમ્રાટ ચંદ્રગુપ્તનો પૌત્ર અશોક અને તેનો પૌત્ર તે જૈનધર્મ પ્રસારક નિઃસ્વાર્થી મહારાજા સંપ્રતિ. તેઓ એટલા તો નિસ્પૃહી હતા કે સવાકરોડ જિનબિંબ અને લાખોની સંખ્યામાં જિનમંદિરો નિર્માણ કરાવ્યાં પણ કોઈ સ્થળે પોતાનું નામ આપ્યું નહીં. તેમના દ્વારા બંધાયેલાં જિનમંદિરો સૌરાષ્ટ્ર, માળવા, મેવાડ અને મારવાડમાં વધુ છે. મહારાજા સંપ્રતિનો જન્મ ઈ.સ. પૂર્વે ૨૫૭માં અવંતિમાં થયો હતો. પિતા કુણાલ અંધ હોવાથી સમ્રાટ અશોકે પૌત્ર સંપ્રતિને ફક્ત ૧૦ મહિનાની ઉંમરે જ અવંતિ(ઉજ્જૈન)ની રાજ્યગાદી સોંપી અને મગધ સામ્રાજ્યના વારસદાર તરીકે ઘોષિત કર્યા. તેઓ જ્યારે ૧૪ વર્ષના થયા ત્યારે તેમને અવંતિના રાજા તરીકે રાજતિલક કરવામાં આવ્યું અને તેમના લગ્ન પણ રાજકુમારીઓ સાથે કરવામાં આવ્યાં. એકવાર આચાર્ય સુહસ્તિગિરિ અવંતિ આવ્યા. તેમને જોતાં જ સંપ્રતિને પોતાનો પૂર્વભવ યાદ આવ્યો. નિશીથચૂર્ણિમાં આ બનાવનું વર્ણન નીચે પ્રમાણે છે.— " अण्णया आयरिया वतीदिसं जियपडिमं वंदियागता । तत्थ रहाणु जाने रण्णो घरं रहोवरि अंचति ॥ संपतिरण्णा ओलायणगण्ण अज सुहस्तिथ दिट्ठो जातिस्मरणं जातं । आगच्छो पायेसु पडिओ पट्टि विणओणओ ॥ ભાવાર્થ : એકવાર આર્યસુહસ્તિ વિદિશામાં જીવિતસ્વામીની પ્રતિમાનાં દર્શને ગયાં. ત્યાં રથયાત્રા નીકળી ત્યાં રાજાનો મહેલ હતો. ઝરૂખામાં બિરાજેલા સંપ્રતિને આચાર્યસુહસ્તિને જોતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તરત જ નીચે આવી આચાર્યને વિનયથી પગે લાગ્યા.” કલ્પચૂર્ણિમાં અને બીજા ગ્રંથોમાં વિદિશાને બદલે અવંતિ છે. આચાર્ય આર્યસુહસ્તિના ઉપદેશથી અને માતાની પ્રેરણાથી તેમણે અવંતિથી શત્રુંજયની અભૂતપૂર્વ તીર્થયાત્રા કરી. શત્રુંજય, ગિરનાર, જૂનાગઢ ગિરનારમાં સુદર્શન તળાવનો જિર્ણોદ્ધાર પણ કરાવ્યો, જેનાથી સંપૂર્ણ સૌરાષ્ટ્રને પાણી પૂરું પાડવામાં આવતું હતું. તે ઉપરાંત કેટલીયે ધર્મશાળા અને અન્નક્ષેત્રોનો પ્રારંભ કરાવ્યો. Personal Use Only Page #803 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા તેમણે બંધાવેલાં અનેક મંદિરો આજે પણ વરકાણા, નાડોલ, સાદડી, બદનાવર, રતલામ વગેરે અનેક સ્થળોએ વિદ્યમાન છે. તે ઉપરાંત આયડ, વડાલી, લક્ષ્મણી વગેરે સ્થળોએ ભૂગર્ભમાંથી સંપ્રતિ કાલીન અનેક પ્રતિમાજીઓ મળી આવતાં નવાં મંદિરો બંધાવી એમાં પ્રાચીન પ્રતિમાજીઓ પધરાવવામાં આવી. તેઓ મગધના સિંહાસન પર ઈ.સ. પૂ. ૨૩૫માં આરૂઢ થયા. ત્યારબાદ નેપાળ, તિબેટ વગેરે દેશો જીતી લઈ જૈનધર્મનો પ્રચાર ત્યાં પણ કર્યો. તેમણે પોતાનાં બુદ્ધિચાતુર્યથી અનાર્ય દેશોમાં સશક્ત ગૃહસ્થોને સાધુવેશ પહેરાવી મોકલ્યા અને ત્યાં રહેવું સુરક્ષિત લાગતાં સાચા સાધુઓને ધર્મપ્રચાર અને ઉપદશાર્થે મોકલાવ્યા. સંપ્રતિ રાજાના સિક્કાઓ પર એક તરફ સંવી અને બીજી તરફ સ્વસ્તિકની આકૃતિ અને મૌર્ય શબ્દ અંકિત છે. ધર્મપ્રભાવનાનાં અનેક કાર્યો કરી ઈ.સ. પૂ. ૨૦૩માં સ્વર્ગે ગયા. ચક્રવર્તી રાજા ખારવેલ મહામેઘવાહનનું બિરુદ ધરાવનાર ચક્રવર્તિ રાજા ખારવેલનો જન્મ ચેદી વંશમાં ઈ.સ. પૂર્વે ૧૯૭માં થયો હતો. એનું આયુષ્ય ફક્ત ૩૮ વર્ષનું હતું. એના જન્મ સમયે કલિંગ પરના ભીષણ સંગ્રામને ૭૫ વર્ષ થઈ ગયાં હતાં. ખારવેલે રાજ્યગાદી સંભાળતાંની સાથે જ કલિંગ દેશને બધી રીતે સમૃદ્ધ કર્યું. યુદ્ધને લીધે કલિંગવાસીઓનું નૂર હણાઈ ચુક્યું હતું. તેથી લોકોમાં નવચેતનાનો સંચાર કરવા તેણે લલિત કળાઓનો સહારો લીધો. પ્રજાને સંગીત, નૃત્ય, નાટક, શિલ્પકળા વગેરેની તાલીમ આપી અને કળાને ખૂબ ઉત્તેજન આપ્યું. તેના આ કાર્યથી પ્રજા પુનઃ ખમીરવંતી થઈ. ત્યારબાદ ખારવેલે આસપાસના પ્રદેશોમાં પોતાની આજ્ઞા પ્રવર્તાવી. કલિંગ (ઓરિસ્સા) અને મગધ (બિહાર) બંને રાજ્યમાં પ્રભુ મહાવીરના પહેલાંથી જ જૈન ધર્મ પ્રચલિત હતો. ઓરિસ્સા રાજયમાં ખંડિગિરની ટેકરી પર હાથી ગુફા, રાની ગુફા, ગણેશ ગુફા વગેરે આવેલી છે. એમાં ખારવેલ તથા એની પટ્ટરાણી ધુસીએ કોતરાવેલાં કેટલાક શિલાલેખો છે. એનો મુખ્ય શિલાલેખ હાથી ગુફાનો છે. જે લગભગ ૨૦૦૦ વર્ષ પ્રાચીન છે. ૧૭ પંક્તિઓના શિલાલેખની ભાષા બ્રાહ્મી છે. લેખ ૧૫ ફૂટ ઊંચો અને પ ફૂટ પહોળો છે. ૧. શિલાલેખની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. લેખનો પ્રારંભ નવકારમંત્રના પ્રથમ બે પદથી થાય છે. ‘નમો અરિહંતાનં નમો સસિદ્ધાનં.' For Private ૨. ૩. મગધ રાજ્યમાં ત્યારે અંતિમ મૌર્ય રાજા બૃહસ્પતિમિત્ર હતો. તેને હરાવીને જે પ્રતિમા નંદરાજા કલિંગથી ઉપાડી ગયા હતા તે જ પ્રતિમા ખારવેલ પાછી લાવ્યા અને તેની પ્રતિષ્ઠા કરાવી. ७७७ ખારવેલે ખંડિંગરિ પર્વત પર સાધુઓનું સંમેલન ભરીને આગમવાચના કરાવી હતી એવો ઉલ્લેખ લેખમાં છે. તે ઉપરાંત તેણે ત્યાં સ્થિત કાયનિષિધિ સ્તૂપ પર વ્રતઉપવાસ રાખી સાધના કરી હતી તથા મહારાજશ્રી પાસે જીવઅજીવનો ઉપદેશ શ્રવણ કર્યો હતો. આ મહત્ત્વનો શિલાલેખ સૌ પ્રથમ ભગવાનલાલ સફળ રીતે વાંચી શક્યા. ખારવેલ જૈન હતો અને ખૂબ વિદ્વાન તથા દાનવીર હતો. એ લેખ દ્વારા પ્રકાશમાં આવ્યું. આ શિલાલેખને શુદ્ધ કરીને શ્રી શુશીલે પ્રકાશિત કરાવ્યો. ખારવેલની ત્રીજી પેઢીએ બુધરાજ થયો પણ પછી કલિંગ નબળું પડ્યું અને અંતે ચેદીવંશનું કલિંગ રાજ્ય દક્ષિણના સાતવાહન વંશમાં ભળી ગયું. સંસ્કૃતિના રક્ષકો શ્રેષ્ઠી જાવડશા મધુમતી (મહુવા) નગરીમાં ધર્મપારાયણ દંપતી ભાવડશા અને ભાવલાદેવીને ઘરે ગુરુપસાયે પુત્રરત્ન અને અખૂટ લક્ષ્મી પ્રાપ્ત થઈ. પુત્રનું નામ રાખ્યું જાવડશા, શૈશવકાળથી જ માતાપિતાએ પુત્રમાં ધાર્મિક સંસ્કારનું સિંચન કર્યું. પિતાના સ્વર્ગવાસ પછી મહુવા નગરીનો વહીવટ જાવડશાએ ખૂબ કુશળતાથી ચલાવ્યો. પિતાના શ્રેયાર્થે મહુવામાં જિનમંદિરોનું નિર્માણ પણ કરાવ્યું. એકવાર પરદેશી આક્રમણકારોએ મહુવા પર હુમલો કર્યો. ધન, ધાન્ય અને માલસામાનની લૂંટ ચલાવી. ઘણા લોકોને બંદીવાન બનાવ્યા. માલસામાન અને બંદીવાન લોકોની સાથે તેઓ જાવડશાહને પણ ઉપાડી ગયા. ત્યાં રાજાએ સર્વને કામકાજ સોંપ્યું. જાવડશા પોતાની આવડત અને અગમબુદ્ધિથી બાદશાહના સલાહકાર બન્યા. તેઓ ઘણીવાર ગુલામોને છોડાવી દેવા રાજાને વિનંતી કરતા. Personal Use Only થોડાં વર્ષો વીત્યાં બાદ કેટલાક મુનિઓ વિહાર કરતાં ત્યાં યવનદેશમાં પહોંચ્યા. મુનિ ભગવંતે જાવડશાને શત્રુંજય તીર્થની જીર્ણતા અને મિથ્યાર્દષ્ટિ કપર્દીયક્ષ દ્વારા થતી આશાતનાઓનો ચિતાર આપ્યો. ગુરુ પાસે શત્રુંજ્ય માહાત્મ્ય સાંભળતાં એમાં Page #804 -------------------------------------------------------------------------- ________________ ૮૦. ચતુર્વિધ સંઘ જાવડશા શત્રુંજયનો ઉદ્ધાર કરશે એ પ્રમાણેનું વર્ણન આવતાં કરતાં એ ઇચ્છા અધૂરી રહી. દેરાસરનું કાર્ય પૂર્ણ તો થયું પરંતુ તેમણે તરત જ ગુરુને પૂછ્યું “તીર્થનો ઉદ્ધાર કરનાર જાવડ થશે એમાં ધનની કમી રહી. મંદિરના મૂળનાયકની પ્રતિમાના નિર્માણ તે જાવડ બીજો કોઈ કે હું પોતે?” ત્યારે ગુરુએ જવાબ આપ્યો, માટે પંચધાતુની મૂર્તિ ભરાવવા ભામાશાહની પત્નીએ પોતાનાં શત્રુંજય ઉદ્ધારક ભાગ્યશાળી શ્રાવક જાવડ તમે જ છો.” સર્વ આભૂષણો ગળાવી નાખ્યાં. ગુરુની પ્રેરણા અને આદેશ અનુસાર જાવડશાએ દેવી ચક્રેશ્વરીનું મા ભોમની રક્ષા અને જિનાલય નિર્માણકાજે બંને ધ્યાન ધર્યું અને વ્રત-તપ કરવા લાગ્યા. દેવી પ્રસન્ન થઈ પ્રગટ પતિપત્નીએ અનોખું દાન આપ્યું જે યુગો સુધી યાદ રહેશે. થય અને તક્ષશિલાના જૈન રાજા જગન્નમલ પાસેના ધર્મચક્રના અગ્રભાગે રહેલી અરિહંતપ્રભુની દિવ્ય પ્રતિમા લાવવા કહ્યું. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી દેવીકૃપાથી જાવડશા એ પ્રતિમાને મહુવા લઈ આવ્યા. પ્રતિમાના ઇતિહાસ તરફ દૃષ્ટિપાત કરીશું તો પૂર્વકાલીન પ્રભાવથી એનાં વહાણો ખૂબ નફો કરીને પરત આવ્યાં. એ સમયે શાસનપ્રભાવક અનેક મહાપુરુષો સ્મરણપટ પર અંકિત થશે, ત્યાંના ઉદ્યાનમાં શ્રી વજસ્વામી પધાર્યા હતા. જાવડે ગુરુને વંદન જેમણે નિઃસ્વાર્થભાવે લોકસેવા દ્વારા જૈનશાસનને ગૌરવાન્વિત કર્યું. ગુરુએ નવા કપર્દીયક્ષની સહાયથી શત્રુંજય પરના સર્વ કર્યું હોય. મોગલકાળ દરમ્યાન જૈન સંઘને સર્વોચ્ચતા બક્ષનાર ઉપદ્રવો દૂર કર્યા. જયજયકાર સાથે મંગળ ચોઘડિયે જાવડશાહે એક અજોડ નામ એટલે શ્રેષ્ઠીવર્ય શ્રી શાંતિદાસ ઝવેરી. તેઓ શ્રીસંઘની ઉપસ્થિતિમાં પ્રભુજીને પ્રતિષ્ઠિત કર્યા. મંદિરના શિખરે મેવાડના સિસોદિયા વંશના સામંત સંગ્રામસિંહના વંશજ હતા. ધ્વજાદંડ ચઢાવ્યો. પ્રભુના ધ્યાનમાં તેઓ એવા તો મગ્ન થઈ તેમનો જન્મ ૧૫૭૦-૮૫ માં અને અવસાન ઈ.સ. ૧૬૬૦માં ગયા કે ત્યાં જ તેમના દેહનું વિસર્જન થયું. તેઓ ચોથા થયું હતું. મોગલરાજા અકબરના સમયથી ઔરંગઝેબના સમય દેવલોકમાં ગયા. મહુવા સ્થિત જીવિતસ્વામીની પ્રતિમા, સુધી તેમની હયાતી હતી. બાદશાહ જહાંગીર તેમને માત્ લક્ષ્મીદેવી અને ચક્રેશ્વરીદેવીની પ્રતિમાઓ પણ તેના દ્વારા જ (મામા) કહેતા. આરબંદેશમાંથી લાવવામાં આવી હતી. નાની વયમાં નસીબ અજમાવવા તેઓ સુરત આવ્યા. તે દાનવીર ભામાશાહ સમયે ત્યાં ગુરુ નેમસાગરજી અને મુક્તિસાગરજીનું ચાતુર્માસ હતું. સામાન્ય કથા પ્રમાણે ગુરુ રાજસાગરજીનું નામ છે. ગુરુશ્રી રાણા પ્રતાપના મેવાડ રાજ્યમાં જન્મેલા ભામાશાહ શ્રાવકે સૂરજમંડણના દેરાસરમાં ત્યાંના એક શ્રેષ્ઠી શાંતિભાઈ મણિયા પોતાની સર્વસંપત્તિ જન્મભૂમિને સ્વતંત્ર કરવા માટે રાજાને ચરણે માટે ચિંતામણિમંત્રની આરાધના કરાવતા હતા. સાધનાના અર્પિત કરી. એની પાસે કરોડોની ધનદોલત હતી. પરદેશી અંતિમ ચરણમાં સુરતવાળા શાંતિભાઈ ઉપસ્થિત ન રહેતાં, હકૂમતોની સામે જ્યારે રાણાપ્રતાપ ટકી ન શક્યા ત્યારે તેઓ યોગાનુયોગ આ શાંતિદાસ ત્યાં હાજર હોવાથી એમને બેસાડ્યા. કંટાળીને સિંધ દેશ તરફ પ્રયાણ કરતા હતા ત્યારે ભામાશાહ તેમને મંત્રોચ્ચાર પૂર્ણ થતાં સાક્ષાત ધરણેન્દ્ર દેવ નાગનું રૂપ લઈને મળવા જંગલમાં આવ્યા. ભામાશાહે રાજાને લશ્કર ભેગું કરવા શાંતિદાસના મસ્તક પરથી નીચે ઉતર્યા. મંત્રબળે તેઓ અખૂટ હિંમત આપી. લશ્કરને બાર વર્ષ ચાલે તેટલું ધન તેમણે રાણાને લક્ષ્મી અને સમ્માન પામ્યા. આપી સેના તૈયાર કરાવી. રાણાએ ભામાશાહની અપાર દોલતથી સૈન્ય એકત્ર કર્યું અને મુગલો સાથે યુદ્ધ કરી જીત મેળવી. તેમણે અકબર બાદશાહની કુંવરીનાં લગ્નમાં અતિ મૂલ્યવાન રત્નજડિત આભૂષણો ભેટ આપ્યાં. એકવાર અકબર આમ પોતાની અખૂટ લક્ષ્મીનો ઉપયોગ ભામાશાહે રાજાની બેગમ જોધાબાઈ રિસાઈને અમદાવાદ આવી ત્યારે માતૃભૂમિને આઝાદ કરવામાં કર્યો. નિઃસ્વાર્થભાવે જન્મભૂમિની સેવા કરનારા કોઈ વિરલા જ હોય છે. રાજાના ડરથી એને મદદ કરવા કોઈ ન ગયું. ત્યારે શાંતિદાસે એમનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું. બેગમની સાથેના બાળક અને બેગમ આબુ-દેલવાડામાં પાંચ દેરાસરોનો સમૂહ છે. જેમાં બંનેને રાજસી ઠાઠથી પાછાં મોકલવાની વ્યવસ્થા કરી. રાજાએ મુખ્ય વિમલવસહિ, લાવણ્યવસહિ, ભામાશાનું મંદિર, મજૂરોએ ખુશ થઈને એમને અમદાવાદના નગરશેઠ બનાવ્યા. મોગલ પોતાના ફૂરસદના સમયમાં તૈયાર કરેલું શ્રી પાર્શ્વનાથનું મંદિર રાજાઓ તેમને ખૂબ નિકટના સ્વજન તરીકે જ આવકાર અને એક અન્ય. આમાં ભામાશાહને એક અતિ ભવ્ય દેરાસર આપતા. તેઓ રાજા, પ્રજા અને અધિકારીગણને સંતુષ્ટ નિર્માણ કરવાની મહેચ્છા હતી, પરંતુ રાણાને બધું ધન અર્પણ રાખવામાં ઘણા કાબેલ હતા. અકબર રાજાએ શાંતિદાસને Jain Education Intemational Page #805 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા છ૮૧ સિદ્ધાચલ, શંખેશ્વર, કેસરિયાજી વગેરે ગામના રક્ષણ અંગેનાં જ સ્થળે નિર્માણકાર્યનો પ્રારંભ કર્યો. જમીનના માલિકોને જમીન ફરમાનો આપ્યાં હતાં. પર ચોરસ સોનામહોરો પાથરીને જમીન લીધી. ત્યાં એક વૃક્ષ અમદાવાદમાં તેમણે એક ચિંતામણિ દેરાસર બનાવ્યું નીચેથી ઋષભદેવની પ્રાચીન પ્રતિમા પ્રાપ્ત થઈ, જે ભમતીમાં હતું. પરંતુ ઔરંગઝેબ જ્યારે ગુજરાતનો સૂબો થયો ત્યારે એણે પધરાવેલ છે. મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ વિ.સં. ૧૭૦૪માં તેને ક્ષતિગ્રસ્ત કર્યું. શ્રી શાંતિદાસે તરત જ શાહજહાંને આ થયો, અને એની પ્રતિષ્ઠા વિ.સં. ૧૦૦૮માં ધર્મઘોષસૂરિની વાતની ખબર પહોંચાડી. શાહજહાંએ એક ફરમાન દ્વારા એને નિશ્રામાં થઈ. અહીં મૂળનાયક ભગવાન ઋષભદેવ બિરાજમાન રાજની તિજોરીમાંથી નાણાં લઈને રિપેર કરવાનો હુકમ આપ્યો. છે. બીજાં મંદિરોમાં લુણવસહી, ભામાશાહનું મંદિર અને (આ ફારસી દસ્તાવેજો તેમના વંશજ શેઠ પ્રેમાભાઈ હેમાભાઈને કારીગરોનું મંદિર મુખ્ય છે. ત્યાં છે, ત્યારબાદ ઔરંગઝેબ ગાદી પર આવતાં એને સંપૂર્ણ કરોડો રૂપિયાની સંપતિ વાપર્યા પછી પણ એમણે ક્ષતિગ્રસ્ત કર્યું. શાંતિદાસે સુરતમાં એક લાકડાની નક્કાશી અને ધર્મકાર્યો ચાલુ જ રાખ્યાં. આબુ-દલવાડા પછી તેમણે વિવિધ રંગકામથી ચિત્રિત ચિંતામણિ મંદિર બનાવ્યું હતું. જે કુંભારિયાજી અને આરાસણમાં પણ અતિ સુંદર જિનાલયોનું આજે પણ ભૂતકાળની ભવ્યતાનો ચિતાર આપે છે. તેમના નિર્માણ કરાવ્યું. વંશજોમાં શેઠ હેમાભાઈ, કસ્તૂરભાઈ, શ્રેણિકભાઈ વગેરે છે. વિમલવસહી વિમલવસહી વિમલપ્રાસાદ, પિત્તલભાર અઢારસમ, આદિનાથ પ્રતિમા પ્રસિદ્ધ, જિનભકિતપરાયણ શ્રાવકો ) સંવત દશ અક્યાસી ઈ વર, પ્રતિષ્ઠા શુભ લગ્ન ઈ કિધિ. મહાન મંત્રી વિમલશાહ | (કવિ લાવણ્યસમયકૃત ‘વિમળપ્રબંધ') ગુજરાતના રાજા ભોળા ભીમદેવના કાબેલમંત્રી શેઠ મોતીશાહ વિમલશાહનું નામ સમગ્ર મંત્રીશ્વરોની હરોળમાં ટોચ પર બિરાજે છે. ગિરિરાજ આબુ પર અનોખી ઉત્કૃષ્ટ કારીગરીથી દેદીપ્યમાન દેરાસરમાં સંગીતની સૂરાવલી અને વાજિંત્રના ઠાઠ સાથે જિનમંદિરોના નિર્માતા તરીકે એનું નામ અમર છે. આરસના ભક્તિભાવનાસભર પૂજાઓ ભણાતી હોય એવા અવસરે અચૂક પથ્થરોનું શિલ્પકામ અદ્ભુત અને અજોડ છે. મંદિરના ઘુમ્મટ, તમારા કર્ણપટલ પર મીઠોમધુરો નાદ ગુંજશે– સ્તંભ, હસ્તિશાળા અરે સમગ્ર વિમલવસહી મંદિર એની “લાવે લાવે મોતીશા શેઠ, હવણ જળ લાવે રે........ કલાત્મક કોરાણી માટે જગવિખ્યાત છે. હવરાવે મરુદેવાનંદ, પ્રભુજી પધરાવે.....રે.....” વિમલશાહના પૂર્વજોને વનરાજ ચાવડાએ શ્રીમાલ- આમ મોતીશા શેઠે તેમની પ્રભુપ્રીતિ અને ભક્તિના નગરથી લાવી પાટણમાં વસાવ્યા હતા. વિમલશાહનો જન્મ યોગથી લોકહૃદયમાં અમર ચાહના મેળવી. તેમના પિતા શેઠ પાટણમાં થયો હતો. વિમલ અને તેમનો ભાઈ નેઢ બંને અમીચંદ સાકરચંદ ખંભાતથી મુંબઈ આવ્યા હતા. તેમનાં પાંચ ભીમદેવના મંત્રીમંડળમાં હતા. બંને ભાઈ ઘણા જ બાહોશ અને સંતાનો પૈકી મોતીશાહનો ક્રમ બીજો હતો. તેમનો જન્મ ઈ.સ. શુરવીર હતા. વિમલશાહ બાણ ચલાવવામાં ઘણા જ નિપુણ ૧૭૮૨માં મુંબઈમાં થયો હતો. યુવાનવયે પિતાની છત્રછાયા હતા. ગુમાવતાં ઝવેરાતનો ધંધો મંદ પડ્યો. ત્યારબાદ જયેષ્ઠ બંધુનું તેમણે અંબાજીની આરાધના કરી. માતાએ વરદાનમાં પણ અવસાન થતાં પિતાના મિત્ર હોરમલજી વાડિયાના “કાં દીકરો કાં દેરું આપું” એમ પૂછતાં તેમણે માતા પાસે દેરું માર્ગદર્શન હેઠળ વહાણવટાનો વ્યાપાર વિકસાવ્યો. તેઓ પોતાની (મંદિર) માંગ્યું, દીકરો નહિ, કારણ કે તેમણે જાતે સરોવર વ્યાપારિક સૂઝબૂઝ અને કુશાગ્રબુદ્ધિથી અઢળક દ્રવ્ય કમાયા. બંધાવનારના દીકરાઓને પાણીનાં દામ માંગતાં જોયા હતા. માટે એકવાર તેમનાં વહાણો સમુદ્રના તોફાનમાં ફસાયાં ત્યારે તેમણે દેવી પાસે તેમણે દેરાસર નિર્માણના આશીર્વાદ જ લીધા. મનોમન નક્કી કર્યું કે “મારાં વહાણ જ્યાં આવશે ત્યાં જિનમંદિર તેઓ આબુ પર મંદિરના નિર્માણ માટે આચાર્ય બંધાવીશ.’ યોગાનુયોગ વિરારમાં અગાશી બંદરે તેમનાં વહાણો ધર્મઘોષસરિને મળતાં. સૂરિજીએ તે સ્થળે પહેલાં ભરતરાજાએ ખેંચાઈ આવતાં ત્યાં સુંદર જિનાલયનું નિર્માણ કરાવ્યું. આ બંધાવેલ 8ષભદેવના દેરાસરની વિગતો આપી. વિમલશાહે એ સમયગાળામાં સોપારાના તળાવમાંથી પ્રાચીન મુનિ Jain Education Intemational Page #806 -------------------------------------------------------------------------- ________________ છ૮૨ ચતુર્વિધ સંઘ સુવ્રતસ્વામીની પ્રતિમા પ્રાપ્ત થતાં તેને મૂળનાયક તરીકે બિરાજમાન કર્યા. મોતીશાહને વિમલાચલમાં મંદિર નિર્માણનો અનેરો ભાવ જાગ્યો. ત્યાં ટૂંક માટે કોઈપણ સ્થળ ખાલી ન જોતાં તેમણે કુંતાસરની ખીણ પત્થર અને સાકરથી પૂરી અતિ ભવ્ય મોતીવસહી ટૂંક તૈયાર કરાવી. જિનમંદિરોનું નિર્માણ કરાવ્યું. આ કાર્ય માટે ૧૧૦૦ કારીગરો અને ૩૦૦૦ મજૂરોને રોક્યા. તેમના આદેશથી પવિત્ર મંદિરના કાર્ય માટે આચારની અતિશુદ્ધતા જાળવવામાં આવી. મુંબઈમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ, ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી ઋષભદેવજી (ભાયખલા) વગેરે મિત્રોએ શેઠને લગ્ન માટે સમજાવતાં તેઓ માની ગયા. લગ્ન મંદિરોનું નિર્માણ કરાવ્યું. પછી વ્યાપારમાં શેઠની ખૂબ ઉન્નતિ થઈ. તેમનો વ્યાપાર શેઠ | મુંબઈમાં પાંજરાપોળનો પ્રારંભ કરાવવામાં તેમનો મોતીશા સાથે પણ હતો. અનન્ય ફાળો હતો. પાંજરાપોળના સ્થાયી નિભાવફંડ માટે હિંદુ શેઠ હઠીસિંહને સુંદર આકર્ષક શૈલીનું મનોરમ બાવન અને જૈન વેપારીઓ પાસેથી માલના વેચાણ પર લાગો લેવામાં જિનાલય નિર્માણની ઇચ્છા હતી. તે મુજબ કાર્યારંભ પણ કર્યો આવતો. તેમને પારસી અને યુરોપિયનો લાખોનાં દાન સન્માર્ગે પરંતુ તે દરમ્યાન શેઠના માતુશ્રી સૂરજબાઈ બિમાર થયાં. ખર્ચ કરવા આપી જતા. તેઓ શત્રુંજય પરની મોતીશાહની ટૂંકના માતાની માંદગી સારી થાય એ પહેલાં જ શેઠ હઠીસિંગની જિનાલયોની પ્રતિષ્ઠા કરાવી ન શક્યા. અંતિમ દિવસો નજીક તબિયત બગડી. ફક્ત ચાર દિવસનો સમય મળ્યો. ઉપલા હોઠ આવતાં તેમણે વસિયત નામું તૈયાર કર્યું, જેથી પ્રતિષ્ઠા પૂર્ણ પર થયેલી નાની ફોડકી પાકી જવાથી કોઈ ઇલાજ કારગત ન દબદબા સાથે થાય. નીવડ્યો અને શેઠ હઠીસિંગનું અકાળે અવસાન થયું. એક માસ ઈ.સ. ૧૮૩૬માં પર્યુષણ પર્વ દરમ્યાન મહાવીર જયંતીના પછી માતા સૂરજબાઈ પણ સ્વર્ગે ગયાં. દિને તેમણે દેહ છોડ્યો. શત્રુંજયની પ્રતિષ્ઠામાં વિવિધ શહેરોના શેઠજીના સ્વર્ગવાસ પછી હરકુંવર શેઠાણીએ પતિની ૧૦00 સંઘો હતા. દોઢ મહિના સુધી દોઢ લાખ માણસો ઇચ્છા અનુસાર બાવન જિનાલયનું કાર્ય વેગવંતુ કર્યું. તેમણે જાતે મહોત્સવમાં હાજર રહ્યા. તેમની દયા, પ્રામાણિકતા, દાનવીરતા ડિઝાઈન તૈયાર કરાવી શિલ્પીઓને તે અનુસાર માર્ગદર્શન અને કદરદાનીપણું યુગો સુધી લોકજીભે અમર રહેશે. આપતાં. તેમની કાર્યકુશળતા અને આત્મવિશ્વાસને લીધે જ સુંદર શ્રી હઠીસિંગ દેરાસર નિર્માણ પામ્યું. હરકુંવર શેઠાણી શેઠનાં આગલાં પત્ની અમદાવાદ સ્થિત હઠીસિંહનું સુંદર મનોહર શિલ્પ રુકમણિદેવીનું પણ ખૂબ ધ્યાન રાખતાં. સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂનારૂપ બાવન જિનાલય બંધાવનાર શેઠ હઠીસિંગના દેરાસરની પ્રતિષ્ઠા તેમણે પાલીના હઠીસિંગ ૧૯મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા. તેઓ મોટા બારવ્રતધારી શ્રાવક નગરાજજી પાસે કરાવી. પ્રતિષ્ઠા પછી શાહ સોદાગર હતા અને અફીણના વેપારમાં ઘણું ધન કમાયા દીક્ષાની ભાવના જાગતાં નગરાજજીએ મયાસાગરજી પાસે હતા. તેમનાં લગ્ન ત્રણ વાર થયાં હતાં. પ્રથમ લગ્ન નગરશેઠ ચારિત્ર લીધું અને નેમિસાગરજી બન્યા. હઠીસિંગ શેઠના હેમાભાઈની પુત્રી રુકમણિ સાથે થયું હતું, પરંતુ તેઓ અંધ અવસાન પછી શેઠાણી વ્યાપારમાં પૂરતું ધ્યાન આપતાં અને ઘણી બનતાં બીજું લગ્ન તેમની બીજી પુત્રી પ્રસન્નકુંવર સાથે થયું, પણ ઉદાર સખાવતો પણ કરતાં, જેમાં ૫૧000- રૂ|. સિવિલ નસીબે સહકાર ન આપતાં શ્રી હઠીસિંહની બીજી પત્નીનું હોસ્પિટલ માટે તથા શાળા અને કોલેજો માટે ૧૦000- રૂા. અવસાન થયું. ત્યારબાદ છ મહિના પસાર થઈ ગયા. શેઠના તથા મંદિરોના જીર્ણોદ્ધાર અને તીર્થોમાં ધર્મશાળા વગેરે માટે ઘણું મિત્ર અને સંબંધીઓએ એકવાર ઘોઘા ગામમાં અત્યંત દાન કર્યું અને સાધર્મિક ભક્તિનો લાભ લીધો. લાવણ્યમય સુશીલ પાિની લક્ષણયુક્ત હરકુંવરને જોયાં. Jain Education Intemational Page #807 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૦૮૩ મહાન જ્યોતિર્ધર આવતાં. તેમનું ભાષણ સાંભળવા બુદ્ધિશાળી તેજસ્વી પ્રેક્ષકોથી શ્રી વીરચંદ રાઘવજી ગાંધી સભાગૃહ ભરપૂર રહેતું. તેઓ ભારતના પ્રાચીન ધર્મો વિશે ત્યાંનાં લોકોને જાણકારી આપતા. ભારતના મહાન જ્યોતિર્ધર શ્રી વીરચંદ ગાંધીનો જન્મ મુંબઈ યુનિવર્સિટીમાંથી જૈન સમાજમાંના પ્રથમ મહુવા(સૌરાષ્ટ્ર)માં ઈ.સ. ૧૮૬૪માં થયો હતો અને દેહવિલય ગ્રેજ્યુએટ વીરચંદભાઈએ ટૂંકી જીવનયાત્રામાં શાસનનાં ઘણાં ૧૯૦૧માં થયો. ફક્ત ૩૭ વર્ષની ટૂંકી જિંદગીમાં જૈનશાસનમાં અવર્ણનીય કાર્યો કર્યા. ઘણાં યાદગાર મહત્ત્વપૂર્ણ કાર્યો કર્યા અને વિશ્વને જૈનધર્મથી માહિતગાર કરાવવામાં સંપૂર્ણ સફળ રહ્યા. ઈ.સ. ૧૮૯૩માં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અમેરિકામાં શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં જૈનશાસનના ઝગમગતા તારલા શાંતિદાસ ઝવેરીની જૈનધર્મના પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદજીએ જૈનદર્શનનાં તત્ત્વોને વંશપરંપરામાં શ્રી કસ્તૂરભાઈનો જન્મ ઈ.સ. ૧૮૯૪માં થયો ઘણી જ સુંદર રીતે રજૂ કર્યા. આ પરિષદમાં સ્વામી શ્રી હતો. દાદી ગંગામાનો અખટ ધાર્મિક વારસો તેમને ગળથુથીમાંથી વિવેકાનંદે પણ હાજરી આપી હતી. તેમને હિંદુ સમાજ તરફથી જ મળ્યો, જેને આગળ ધપાવવામાં તેઓ કામયાબ રહ્યા. પિતા ઘણી પ્રસિદ્ધિ મળી, જ્યારે તત્કાલીન જૈન સમાજે વીરચંદભાઈની લાલભાઈ શિક્ષણપ્રવૃત્તિ તથા રાષ્ટ્રપ્રવૃત્તિના ખૂબ હિમાયતી હતા. કદર તો ન કરી પણ એમને શું પુરસ્કાર મળ્યો? એમના સુંદર કૌટુંબિક સંસ્કારોએ તેમના વ્યક્તિત્વને નવી દિશા આપી. આ કાર્યની પ્રશંસા કરવાને બદલે એમને ન્યાત બહાર કાઢવાની પ્રજ્ઞાવાન પુરુષાર્થીએ જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં ખેડાણ કર્યું. ધમકીઓ મળી. એમના વિદેશગમન માટે પ્રાયશ્ચિત્ત લેવાનું કોંગ્રેસની રાજકીય ચળવળમાં તેઓ જ્યારે ટોચના નેતાઓ સાથે કહેવામાં આવ્યું ત્યારે પૂજનીય આત્મારામજી મહારાજે પ્રત્યુત્તર મોખરે હતા ત્યારે તેમની વય ફક્ત ૨૭ વર્ષની હતી. મિલ આપ્યો કે, “વીરચંદભાઈને શ્રાવકો કે આચારોંકા પૂર્ણતયા પાલન કામદારોના ઉત્કર્ષ માટે તો તેઓ સદૈવ તૈયાર જ રહેતા. કિયા હૈ, એસે મેં પ્રાયશ્ચિત દેનેવાલા જિનરાજકી આજ્ઞાકા ભંગ આણંદજી-કલ્યાણજીની પેઢીનું પ્રમુખપદ સ્વીકારી જિનશાસનના કે રનેવાલા હોત . હિત માટે ઝઝૂમનાર વિરલ વ્યક્તિ કસ્તૂરભાઈ હતા. કેટલાયે વીરચંદભાઈનું બીજું એક મહત્ત્વનું કાર્ય તે શ્રી તીર્થોના જીર્ણોદ્ધાર પેઢીનું સુકાન સંભાળ્યા પછી તેમણે કર્યા. સમેતશિખરજી પર કતલખાનું બંધ કરાવવાનું હતું. વિ.સં. આબુનો જીર્ણોદ્ધાર ૧૪ વર્ષ ચાલ્યો, જેમાં એ સમયે ૧૪ લાખ ૧૯૪૨માં ત્યાં એક અંગ્રેજે પહેલાં તો ચાનો બગીચો કર્યો અને રૂપિયા ખર્ચ થયો. રાણકપુરનો જીર્ણોદ્ધાર ૧૧ વર્ષ ચાલ્યો. તે ચાર પાંચ વર્ષ પછી કતલખાનું શરૂ કર્યું. જૈનો માટે આ સ્થિતિ પછી સતત કુંભારિયાજી, તારંગા, ગિરનાર વગેરે સંખ્યાબંધ ખૂબ અસહ્ય હતી. વીરચંદજીએ ત્યાં જઈને સ્થાનિક ભાષાના તીર્થોમાં કામ ચાલ્યું અને એ બધાને સુરક્ષિતતા બક્ષી. શ્રી પત્રો, શિલાલેખો, તામ્રપત્રો, બધાનો અભ્યાસ કરી તેનો આણંદજી કલ્યાણજીની પેઢી 300 વર્ષ જૂની કહી શકાય. વિ.સં. અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને હાઇકોર્ટમાં અપીલ કરી. એમની ૧૭૮૭ના રોજમેળમાં શેઠ આણંદજી કલ્યાણજીનું નામ જોવા મહેનતથી સેસન્સ કોર્ટમાં હારેલો કેસ હાઇકોર્ટમાં જૈનો જીતી મળે છે. એનો વહીવટ મુખ્યત્વે કસ્તૂરભાઈના કુટુંબીજનોએ જ ગયા અને આમ પવિત્ર તીર્થ પરથી અશુચિ દૂર થઈ. સંભાળ્યો છે. સંસ્થાનું પ્રથમ બંધારણ પ્રેમાભાઈએ સં. અમેરિકાથી આમંત્રણ મળતાં તેઓ ૧૮૯૬માં બીજી ૧૮૮૦માં રચ્યું હતું. ત્યારબાદ મયાભાઈ, લાલભાઈ, વાર ગયા. ૧૮૯૭માં શત્રુંજયના કેસ માટે ઇંગ્લેન્ડ પણ ગયા. ચિમનભાઈ અને કસ્તૂરભાઈએ સુંદર વહીવટ કર્યો. વર્તમાન તેઓ કવિ, લેખક, અનુવાદક અને ગાંધીવાદી હતા. તેમણે પ્રમુખ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ છે. પેઢીનો આરંભ કોઈ અમેરિકામાં ભારતીય મહિલાઓના ઉત્કર્ષ માટે સંસ્થા ખોલી વ્યક્તિગત નામથી નહીં, પરંતુ જૈનોના સિદ્ધાંત આત્માના હતી. તેઓ ૧૪ ભાષા જાણતા હતા. તેમનાં પુસ્તકોમાં “જેન કલ્યાણમાં જ સાચો આનંદ છે એ દર્શાવવા પેઢીનું નામ શેઠ ફિલોસોફી’, ‘કમફિલોસોફી', યોગફિલોસોફી' અને કંચ કલ્યાણજી આણંદજી રાખવામાં આવ્યું હતું. ભાષામાંથી અંગ્રેજી ભાષામાં અનુવાદિત “એન અનનોન લાઇફ શેઠ કસ્તૂરભાઈની દીર્ઘદૃષ્ટિનો ઉત્તમ નમૂનો એટલે ઓફ જીસસ ક્રાઇસ્ટ’ મુખ્ય છે. અમેરિકાનાં બધાં પેપર અને | વલસાડ શહેરના પ્રાંગણમાં વસાવેલું વિશાળ ઔદ્યોગિક સંકુલ સામયિકોમાં તેમના વિશેનાં સુંદર લખાણો અને અભિપ્રાયો તથા વસાહત-“અતુલ'. ભારતની રસાયણક્ષેત્રની પ્રગતિ માટે Jain Education Intemational Page #808 -------------------------------------------------------------------------- ________________ ७८४ અતુલનું મહત્તમ યોગદાન રહ્યું. તેમનું આયુષ્ય ૮૬ વર્ષનું હતું. જીવનની છેલ્લી પળ સુધી તેઓ લોકસેવામાં કાર્યરત રહ્યા અને વીસમી સદીના અપ્રતીમ નરરત્નોમાં સ્થાન મેળવ્યું. શ્રી જયભિખ્ખુ સ્વાવલંબીજીવન અને કલમની કમાણી પર જીવન વિતાવનાર શ્રી જયભિખ્ખુનો જન્મ ઈ.સ. ૧૯૦૮માં જૂન મહિનામાં થયો હતો. તેમનું નામ શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ. હુલામણું નામ ભીખુભાઈ તથા પત્નીનું નામ જયા. પત્નીના નામ સાથે પોતાનું હુલામણું નામ જોડી ‘જયભિખ્ખુ’ના તખલ્લુસથી જૈનસમાજને સુંદર શૈલીમાં સાહિત્ય પીરસ્યું. જૈનધર્મની અનેક વાતો, તત્ત્વ, ઉપદેશ અને ચિંતનને વાર્તામાં ગૂંથી લોકભોગ્ય બનાવ્યાં. તેમણે લગભગ ૩૦૦ જેટલા ગ્રંથોનું ૨સાળ શૈલીમાં સર્જન કર્યું. તેઓ બહોળો વાચકવર્ગ ધરાવતા. તેમની કલમ વાચકના હૈયાને વીંધવા સક્ષમ હતી. લેખન માટેનો વિષય નાનો હોય કે મોટો, ચોટદાર હોય કે ફક્ત આલેખન પરંતુ તેમની લેખની દ્વારા રચાયેલી કૃતિ સામાન્યજનની સ્મૃતિપટ પર અંકિત રહેતી. તેમના લેખો ‘ગુજરાતસમાચાર,' ‘અખંડઆનંદ,’ ‘જનકલ્યાણ,’‘ઝગમગ’ અને કેટલાંયે જૈન સામયિકોમાં પ્રકાશિત થતા. ધર્મમાં તેમને અખૂટ શ્રદ્ધા હતી. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથમાં તો ખૂબ જ આસ્થા. જીવનનાં અંતિમ વર્ષોમાં તબિયત નાદુરસ્ત રહેતી એવે સમયે એકવાર શંખેશ્વર પાર્શ્વપ્રભુના દર્શનની તાલાવેલી જાગી. અશક્તિને કારણે જવાની દ્વિધામાં હતા. અંતે મનોબળ મક્કમ કરીને શંખેશ્વરની યાત્રાએ નીકળ્યા. પ્રભુના પૂજન-અર્ચન કરતાંની સાથેજ તેઓ સ્વસ્થ થઈ ગયા. આને પ્રભુનો પ્રતાપ સમજીને સૌ પ્રથમ શંખેશ્વર પાર્શ્વનાથના મહિમાના પુસ્તકની રચના કરી. આ પુસ્તકમાં પ્રભુના અપરંપાર મહિમાનું સુંદર વર્ણન કર્યું. એમાં શંખેશ્વરનો ઇતિહાસ, સ્થળ, પ્રદક્ષિણા, સ્તવન, શિલાલેખના ઉતારા, મોગલસમ્રાટ જહાંગીર દ્વારા શાંતિદાસને શંખેશ્વર ગામનો ઇજારો આપતું ફરમાન, ગામમાં આવેલ જૂનાં મંદિર, ધર્મશાળાના ફોટાઓ વગેરેની અઢળક માહિતીઓનો સમાવેશ છે. એમાં તેમણે આ પુસ્તકમાં પ્રભુજીની પ્રાચીન કાનોમાતર સિવાયની એક સ્તુતિનો સમાવેશ પણ કર્યો છે. આવાં અનેક ભગીરથ કાર્યો તેમણે જીવનમાં કર્યાં. ઉપરોક્ત કૃતિના પ્રકાશન સમયે તેઓ હાજર ન હતા. સરળ નિર્મોહી દંભરહિત તેમનું જીવન હતું. તેઓ વિશ્વવિખ્યાત સર્જક, કટારલેખક, વિવેચક શ્રી કુમારપાળ દેસાઈના પિતા હતા. For Private ચતુર્વિધ સંઘ વિદ્વાન વિરલ વિભૂતિ શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ વિરલ વિભૂતિ શ્રી મોહનલાલ દેસાઈનો જન્મ ઈ.સ. ૧૮૮૫માં રાજકોટ જિલ્લાના લુણસર ગામમાં થયો હતો. તેમનો દેહવિલય ઈ.સ. ૧૯૪૫માં રાજકોટમાં થયો. તેમનો અભ્યાસ બી.એ.એલ.એલ.બી. સુધીનો અને કર્મભૂમિ મુંબઈ. અહીંની હાઇકોર્ટમાં પ્રેક્ટિસ પણ કરી. તેમના જીવનનું અમૂલ્ય યોગદાન એટલે પ્રાચીન જૈન સાહિત્યને ગ્રંથસ્થ કરવાનું હતું. તે ઉપરાંત તેઓ જૈન ગૂર્જર કવિઓ' અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના નિર્માતા તથા વિવિધ જૈન સામયિકોના સંપાદક પણ હતા. તેમનાં સામયિકો જૈન શ્વેતાંબર કોન્ફરન્સ’, ‘જૈનયુગ’, ખંડ' વગેરેમાં તેમણે ઐતિહાસિક, સાહિત્યિક, સામાજિક એવી વિવિધ પ્રકારની વિપુલ સામગ્રી પ્રકાશિત કરી. તેમણે પૂજનીય સાધુભગવંતોના રાસાઓ ગ્રંથભંડારમાંથી સંશોધિત કરાવી પ્રકાશિત કરાવ્યાં, જેમાં જૈન ઐતિહાસિક રાસમાળા' મુખ્ય છે. આ કાર્ય માટે તેમને શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ પ્રેરણા આપી હતી. આ ગ્રંથમાં શ્રી શાંતિદાસ, શ્રી વખતચંદ, શ્રી સત્યવિજય, શ્રી કર્પૂરવિજય, શ્રી ક્ષમાવિજય, શ્રી ઉત્તમવિજય વગેરે મહાપુરુષોના રાસાઓ છે. એના કર્તાઓ પૂજનીય સાધુભગવંતોના નામે જ એ રાસાઓનું સંકલન કરવામાં આવ્યું. શ્રી મોહનભાઈએ રાજકોટમાં તેમના મામા પ્રાણજીવનભાઈને ત્યાં રહીને મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. બી.એ.ની ડિગ્રી મુંબઈની વિલ્સન કોલેજમાંથી મેળવી, આગળ અભ્યાસ કરી ૧૯૧૦માં એલ.એલ.બી. થયા. તેમના મામા રાજકોટના જૈનસમાજનાં અગ્રણી હતા અને સ્વભાવે ખૂબ જ દાનવીર અને ઉદાર હતા. તેમનો ઉદારતા અને પ્રામાણિકતાનો વારસો મોહનભાઈમાં ઊતર્યો. મામાભાણેજ વચ્ચેનો આત્મીય સંબંધ અકલ્પનીય હતો. મોહનલાલે એમના કેટલાયે ગ્રંથો મામાશ્રીને અર્પણ કર્યા છે. તેઓ વકીલાતની પ્રેક્ટિસ તો કરતાં પણ ઘણીવાર ફી વગર પણ કેસ લડતા. સમાજસેવા જ એમના જીવનનુ ધ્યેય હોવાથી જૈનસંસ્થાઓ પાસેથી કોર્ટના કેસ બાબતે કદી પણ ફી સ્વીકારી નથી. ૧૯૧૫માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનામાં તેઓ સ્થાપકસભ્ય હતા અને જીવનભર વિદ્યાલય માટે કામ કર્યું. કુટુંબની આર્થિક જવાબદારી, સેવા અને સંપાદનનું કાર્ય નિભાવતાં તેમની તબિયત નરમ રહેવા લાગી. માંદગીએ ગંભીરરૂપ ધારણ કર્યું. માનસિક રીતે પણ બિમાર રહેવા લાગ્યા. Personal Use Only Page #809 -------------------------------------------------------------------------- ________________ ત તારીખની તેજછાયા છ૮૫ મામાં પ્રાણજીવનભાઈ તેમને રાજકોટ લઈ ગયા. ઘણી દવાઓ પદ્મપ્રભુજીના સુંદર મંદિર-નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો. શ્રી કરાવી જે કારગત ન નીવડી. અંતે તેમનું અવસાન થયું. જૈન પન્નાલાલજીએ રાજાને મંદિર માટે ભૂમિ દાનમાં આપવાની સમાજ આવા શાંત નિસ્પૃહી નિઃસ્વાર્થ સેવાભાવીનું મૂલ્ય વિનંતી કરતાં તરત જ રાજાએ ઊમળકાભેર જમીન મંદિર માટે આંકવામાં પાછળ રહ્યો. ‘કોન્ફરન્સ’ એમને મદદ કરી ત્યારે એ ભેટ આપી. પોતાની સર્વશક્તિનો ઉપયોગ કરી ટૂંક સમયમાં સ્વર્ગની સફરે નીકળી ચૂક્યા હતા. એમના પુત્ર જયસુખભાઈએ તેમણે સુંદર મંદિર તૈયાર કરાવ્યું. ગામગામથી દર્શનાર્થે આવતા પિતાના નામથી મહાવીર જૈન વિદ્યાલયને ૧ લાખ રૂપિયાનું દાન સંઘનો વ્યવસ્થાભાર સંભાળી ફંડ એકઠું કરી કલાપૂર્ણ રંગબેરંગી આપ્યું. તેમના પરિવારે સમાજને હંમેશાં આપ્યું કદી કંઈ પણ પટ્ટોથી શોભતું દેરાસર બંધાવ્યું, જેમાં સિદ્ધચક્રજીના યંત્રનું લીધું નહીં. અભુત શિલ્પ જોવાલાયક છે. જૈનશાસનસેવક લક્ષ્મણીતીર્થની બધી જ પ્રતિમાઓ સંપ્રતિકાલીન છે તથા શ્રી પન્નાલાલજી મંડલેચા પ્રાચીન દરેક રાસમાળાઓમાં એનો ઉલ્લેખ આવે છે. ભૂતકાળમાં આ સ્થળે દરેક સંઘો દર્શનાર્થે પધારતા હતા. પ્રસિદ્ધિ અને પ્રશંસાથી દૂર રહેતા આ પુણ્યશાળી આત્માએ પોતાની સંપૂર્ણ જિંદગી જૈનશાસનની સેવામાં વિતાવી. શ્રી રતનલાલ બાઘમલ જૈન તેમનો જન્મ વીસમી સદીના પ્રારંભમાં મધ્યપ્રદેશના અણિશુદ્ધ, સંયમી, ચારિત્ર્યવાન, ધર્માનુરાગી શ્રી અલીરાજપુર શહેરમાં થયો હતો. તેમનું આયુષ્ય ૮૦ વર્ષનું હતું. રતનલાલે પોતાના જીવનનું લક્ષ્ય ભોપાવર તીર્થના ઉદ્ધારનું રાખ્યું સાધુસાધ્વીની વૈયાવચ્ચ અને જૈનશાસનના ઉત્કર્ષમાં તેઓ સદેવ હતું. તેમનો જન્મ મધ્યપ્રદેશના રાજગઢ ગામમાં ઈ.સ. તૈયાર જ રહેતા. અહીં આસપાસ ઝાંબુઆનો વન વિસ્તાર ૧૯૧૧માં થયો હતો. તેમનું આયુષ્ય ૭૨ વર્ષનું હતું. હોવાથી સાધુ-સાધ્વીઓને વિહારમાં આવતી મુશ્કેલીઓને આગમોદ્ધારક શ્રી સાગરાનંદજીએ પિતા બાઘમલજીને ભોપાવર લક્ષમાં રાખી તેઓ ગુરુભગવંતોની સાથે જ વિહારમાં રહેતા. તીર્થના જીર્ણોદ્ધારનું કાર્ય સોંપ્યું ત્યારે મંદિરમાં ૧ રૂ|. અને ૬ જંગલમાં પોતાના માટે રસોઈ તૈયાર કરી તેમને વહોરાવતા. પૈસાની સિલક હતી. પિતાએ થોડાં વર્ષ મંદિરનો વહીવટ કર્યો ગામમાં આવેલા ગ્રંથભંડારોનું જાતે જ કાળજીથી જતન કરતા. પરંતુ પાછળથી વૃદ્ધાવસ્થાને લીધે એ કાર્યભાર પુત્ર રતનલાલને દરેક ગ્રંથોને સૂર્યપ્રકાશમાં રાખવાનું તથા એમાં લીમડો, ઘોડાવજ, સોપ્યો. પુત્ર રતનલાલે શાસનદેવીની કૃપાથી માલવાના ૨ અજમાનાં ફૂલ આદિ રાખીને સાચા અર્થમાં જ્ઞાનપૂજા કરતાં. અંતરિયાળમાં આવેલા આ તીર્થને જગવિખ્યાત બનાવ્યું. અલીરાજપુરની પાસે આઠ કિલોમીટર દૂર લક્ષ્મણીતીર્થ ભોપાવર તીર્થ રુકમણિના ભાઈ રુકમણકુમારે આવેલું છે. એ તીર્થનું તેમણે શૂન્યમાંથી સર્જન કર્યું. લક્ષ્મણીજીમાં | (શ્રીકૃષ્ણના સાળા) બંધાવ્યું હતું. આ સ્થળે શ્રીકૃષ્ણ સાથેના ૧૨થી ૧૩મી સદી સુધી ૧૦૧ દેરાસરો વિદ્યમાન હતાં અને યુદ્ધમાં હારી જતાં તેણે અહીં જ વસવાટ કરી શ્રી શાંતિનાથની ઘણા કનવંતા શ્રાવકોનો વસવાટ હતો. ચૌદમી સદીના દેવનિર્મિત પ્રતિમા ભરાવી હતી. મુસ્લિમ રાજ્ય દરમ્યાન આ પ્રારંભમાં જ મુસ્લિમ આક્રમણકારોનો ભય ઊભો થતાં સ્થળ વેરાન બની ગયું હતું. શ્રી સાગરાનંદજી અહીં પધાર્યા ત્યારે પ્રતિમાજીઓને ભૂગર્ભમાં પધરાવી શ્રાવકો આસપાસનાં ગામ તીર્થની અસ્તવ્યસ્ત વ્યવસ્થા જોઈને શ્રી બાઘમલજીને તીર્થોદ્ધારનું અલીરાજપુર, બાઘ, કુક્ષિ, તાલનપુર વગેરે સ્થળોએ સ્થળાંતર કાર્ય દર્શાવ્યું. પિતા તરફથી શ્રી રતનલાલજીએ જીર્ણોદ્ધારનું કાર્ય કરી ગયા. લક્ષમણી ગામ ત્યારબાદ આક્રમણકારોનું ભોગ બનતાં ઉપાડી ભંડોળ એકઠું કરી મંદિરનું સમારકામ શરૂ કરાવ્યું. દર બધાં મંદિરો સંપુર્ણ નષ્ટ થતાં બધે સ્થળે ખેતીવાડી જ થતી હતી. વર્ષે પર્યુષણ સમયે મુંબઈ આવી શ્રી સંઘોને વિનંતી કરી સેંકડો વર્ષ પછી એટલે કે ઈ. સ. ૧૯૫૦ની આસપાસ એક ભોપાવરની તીર્થયાત્રાઓ કરાવતા અને એ પ્રમાણે ફંડ એકત્ર ખેડૂતને જમીનમાંથી પ્રતિમાજી પ્રાપ્ત થતાં એણે તુર્ત જ ત્યાંના કરી સુંદર મનોહર કાચનું મંદિર તૈયાર કરાવ્યું. સંઘની રાજાને જાણ કરી. રાજાએ જે સંપ્રદાયની એ મૂર્તિ હોય તેને સેવાભક્તિમાં તેઓ સદા તત્પર રહેતા. વર્તમાનકાળે તેમના પુત્ર લઈ જવા જણાવ્યું. અલીરાજપુરના શ્રાવકો પ્રતિમાજીનાં દર્શનાર્થે ડૉ. પ્રકાશ જૈન ફરી આ તીર્થમાં સુંદર વ્યવસ્થા કરી તેને ગયા. પ્રતિમાજીને ૧૦ થી ૧૫ મજૂરોએ ખસેડવાની કોશિશ કરી વિશ્વવિખ્યાત બનાવવામાં પોતાનું યોગદાન આપે છે. પરંતુ પ્રભુજીએ સ્થાન ન છોડ્યું. ત્યારબાદ એ જ સ્થળે Jain Education Intemational Page #810 -------------------------------------------------------------------------- ________________ ૯૮૬ ચતુર્વિધ સંઘ શ્રમણસંસ્કૃતિના સંવર્ધક ઉcોમ શ્રાવકો – ગુણવંત બરવાળિયા - જૈન સમાજના ઇતિહાસમાં અનેક સાધુચરિત વિરલ વિભૂતિઓની શ્રેણીબદ્ધ શૃંખલા અસ્તિત્વમાન છે જેના સંશોધનથી જૈન જગતમાં અનેરો પ્રકાશ પ્રાપ્ત થઇ શકે તેમ છે. અહીં ઉદાત્ત ચરિત્રોને શૃંખલાબદ્ધ રીતે રજુ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. જેથી તેઓ જૈન સમાજની અમૂલ્ય સંપત્તિ લેખે જૈન ઇતિહાસમાં જળવાઈ પ્રેરણાસ્ત્રોત સમા બની રહે. તેઓ જૈનશાસનની મહામૂલી મૂડી છે જેમણે કાર્ય. કલ્યાણકાર્યમાં મહદંશે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. એમના વારસદારો લેખે આપણું કર્તવ્ય છે કે આપણે આપણી નવી યુવા પેઢીઓને એમાણે કંડારેલા કર્તવ્ય પંથ તરફ અંગુલિ નિર્દેશ કરીએ જેથી તેઓ પાણ એજ દિશામાં, એ જ કંડારેલી કેડીએ આગળ વધતાં જૈન શાસન દ્વારા સમાજની સેવા-ઉત્તમ કાર્યો કરતાં જૈન ૫ ઉજજવળ-સુવર્ણ પકોમાં વૃદ્ધિ કરતાં રહે. આવા ઉમદા જૈન ચરિત પુરષોએ માત્ર જૈન સંઘ કે જૈન સમાજ માટે જ નહીં પરંતુ સમસ્ત માનવજાત માટે જે ઔદાર્ય અને સાહસવૃત્તિથી કાર્ય કર્યું છે તે એમના દેશપ્રેમની ઝાંખી કરાવે છે. ભગવાન મહાવીરના દયા-કરુણા, અહિંસા, અપરિગ્રહ જેવો ઉચચ સિદ્ધાંતોને પોતાની જીવનશૈલી દ્વારા જગત સમક્ષ પ્રસારિત કર્યા છે જેના દ્વારા તેઓ સમસ્ત દેશની સંપત્તિ સમા લેખાય છે. આ લેખમાળાના લેખક ગુણવંતભાઇ બરવાળિયાનો પરિચય પણ જોઈએ. અમરેલી જીલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઇમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડાં વર્ષો પ્રેકટીસ કર્યા પછી હાલ મુંબઇમાં ટેક્ષટાઇલ પ્રોસેસ ઇન્ડ.માં પ્રવૃત્ત છે. ગુણવંતભાઇએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વિગેરે વિષય પર ૪૦ જેટલા પુસ્તકોનું સર્જન સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ ઘાટકોપરના મુખપત્ર સહિત અલગ અલગ જૈન સંસ્થાના પાંચ જેટલા મેગેજીનનું સંપાદન કરે છે. અખિલભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ ના મંત્રી તથા “જૈન પ્રકાશ” ના તંત્રીમંડળમાં સેવા આપે છે. વિશ્વ વાત્સલ્ય અને સંતબાલ એવોર્ડ ફાઉન્ડેશન અમદાવાદના ટ્રસ્ટી છે. મુંબઇમાં કેટલીક વ્યાખ્યાનમાળા અને પરિસંવાદ ગુણવંતભાઇના પ્રમુખસ્થાને યોજાય છે. ફાર ઇસ્ટમાં સિંગાપોર વિ. માં જૈનધર્મ પર તેમના સફળ પ્રવચન યોજાયેલા. ધર્મ અને અધ્યાત્મના વિષયો પર મુંબઇ દૂરદર્શન પર એમના વાર્તાલાપ અવારનવાર યોજાય છે. શ્રી પંડીત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ ઘાટકોપર પ્રેરિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ લીટરરી રીસર્ચ સેંટરના ગુણવંતભાઈ ઓનરરી કો.ઓર્ડીનેટર છે. જેમાં જૈનધર્મના પ્રાચીન ગ્રંથો પરનું સંશોધન પ્રકાશનનું કાર્ય પ્રાચીનગ્રંથોની સી.ડી.નું કાર્ય અને જ્ઞાનસત્રો યોજે છે. શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ મુંબઇ સ્થા. જૈન મહાસંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર વિ. સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તથા ચેમ્બર જૈન સંઘના ટ્રસ્ટી, ઘાટકોપર જૈન સંઘમાં સેક્રેટરી તરીકે સેવા આપેલ છે. તેમના ધર્મપત્ની ડૉ.મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડોક્ટરેટ Ph.D પ્રાપ્ત કરેલ છે. | ગુજન બરવાળિયાના નામે તેમના ધર્મ, અધ્યાત્મ ઉપરાંતના વિવિધ વિષયો પર લખાણો મુંબઈ સમાચાર, જન્મભૂમિ, દશાશ્રીમાળી, જૈનપ્રકાશ, શાસનપ્રગતિ, ધર્મધારા, જૈન સૌરભ, વિનયધર્મ, વિ. માં પ્રગટ થાય છે. મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ ગુણવંતભાઇના લેખને ૧૯૯૭ નાં મુંબઈ ‘જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એમ.બી.બરવાળિયા ફાઉન્ડેશન, ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેઓ હોલીસ્ટીક હેલ્થકેરને લગતાં પ્રકલ્પો સાથે સંકળાયેલા છે. Jain Education Intemational Page #811 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા છ૮૦ કવિ ઋષભદાસ તેમની બાલ્યાવસ્થાના કાળમાં અકબર પ્રતિબોધક હીરવિજય(આશરે ઇ. સ. ૧પ૭૦-૭૫ - ૧૬૩૫-૪૦). સૂરિ તે ગચ્છની ૫૮મી પાટે શોભાયમાન હતાં. તેમનો સ્વર્ગવાસ ઇ.સ. ૧૫૯૬ (સં. ૧૬૫૨)માં થયો હતો. તે સમયે - પ્રવર્તમાન જૈનશાસનમાં અનેક ચમકતાં-દમકતાં કવિ ઋષભદાસની ઉંમર ૨૫ વર્ષ આસપાસ માની શકાય. આથી સિતારાઓ છે. જેને કારણે જૈનધર્મ શાશ્વત ધર્મ, વિશ્વધર્મ બાલ્યાવસ્થાથી જ કવિશ્રીને ઉત્તમોત્તમ જગદગુરુનું સાનિધ્ય હતું તરીકેનું બિરુદ પ્રાપ્ત કરી શક્યો છે. સામાન્યતઃ ધર્મોપદેશની જે તેમના ધાર્મિક સંસ્કારોના સીંચનમાં વિશેષ મહત્ત્વરૂપ હતું. ધારા, ધર્મસાહિત્યની ગંગા જૈનાચાર્યો, જૈન સંતો દ્વારા વહેવડાવવામાં આવતી. સાથોસાથ કેટલાંક સાધુચરિત જૈન હીરવિજયસુરિના પટ્ટઘર વિજયસૂરિને પોતાના ગુરુ ગૃહસ્થ પણ એવા વીરલા છે, જેમણે જૈનાચાર્યોની સુપેરે તે તરીકે સ્વીકાર્યા હોવાનો ઉલ્લેખ તેમની કેટલીક કૃતિઓમાંથી સાહિત્ય સર્જન કરી ધર્મોપદેશનો સ્ત્રોત વહેતો રાખ્યો. તેમાં મળી આવે છે. દ્રવ્રતવિચારવામાં તેઓ જણાવે છે કે બાદશાહ અકબરની સભામાં મોટા પંડિતોને વાદમાં જીતનાર એક ઉજળું નામ છે સાધુ ચરિત્ર કવિ ઋષભદાસનું. નિજયસેનસૂરિને ગુરુસ્થાને પ્રાપ્ત કરી આનંદની લાગણી કવિ ઋષભદાસના પૂર્વજો મૂળ વિસનગરના વતની હતા. અનુભવું છું. તેમના પિતા વેપારાર્થે ખંભાતમાં આવ્યા અને ત્યાં સ્થિર થયા. કવિ ઋષભદાસનો જન્મ ખંભાતમાં થયો. તેઓ વીસા પોરવાડ કવિ ઋષભદાસ-સરસ્વતી ભક્ત હતાં. ભાષા-શૈલી, જૈન વણિક હતા. તેમના દાદાનું નામ મહીરાજ, પિતાનું નામ છંદોરચના, અલંકારો, તત્કાલીન સમાજ, વિવિધરસો, વર્ણન સાંગણ અને માતાનું નામ સરુપાદે હતું. તેમને એક બેન હતી. શક્તિ, તત્કાલીન સુભાષિતો-કહેવતો, અનેકાનેક રસપ્રદ તેમના દાદા અને પિતા સંઘવી તરીકે ઓળખાતા હતા. તેઓ પ્રસંગો, રાજકીય સ્થિતિ, જૈનાચાર્યો અને બાદશાહ જહાંગીર, સંઘ કાઢી, સંઘપતિ બની અનેક તીર્થસ્થાનોની યાત્રા કરી અને શાહજહાં વચ્ચેનો પરસ્પર સંબધ, વાર્તાલાપ દ્વારા વિશિષ્ટ કરાવી હતી. સાહિત્યની સમાજને ભેટ આપનાર કવિશ્રી ઋષભદાસ એક ઉત્તમ કવિરત્ન સમાન છે. જેમાગે મધ્યકાલીન ગુજરાતી ધર્મના સંસ્કારો તેમને ગળથૂથીમાં જ પ્રાપ્ત હોવાથી સાહિત્યમાં અજરામર થઇ ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેના ધાર્મિકવૃત્તિ તો હતી જ પરંતુ રોજિંદા જીવનમાં પણ તેમણે વડે ગુજરાતી મધ્યકાલીન સાહિત્ય ગૌરવાન્વિત થયેલ છે. તેવા ધર્મ, ધાર્મિક ક્રિયાઓને વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું. ગૃહસ્થ કવિશ્રી ઋષભદાસને સાદર વંદન...... હીરવિજયસૂરિરાસની રોજનીશીમાં નીચે પ્રમાણેનું વર્ણન પ્રાપ્ત થાય છે. તેઓ નિયમિતરૂપે સવાર-સાંજ પ્રતિક્રમણ શેઠ મોતીશાહ કરતાં હતાં. તેઓ ચૌદ નિયમવ્રત ધારણ કરતાં, તેઓ (ઇ. સ. ૧૭૮૨ - ૧૮૩૬) બેસણાનું વ્રત કરતાં હતા. બે સાગાં એટલે એક જ આસન પર મોહીતશાહનો જન્મ ઇ. સ. ૧૭૮૨ (વિ. સં. બેસી દિવસમાં માત્ર બે જ વખત ભોજન-આહાર કરવો. ૧૮૩૮)માં મુંબઇમાં થયો હતો. તેમના પિતા અમીચંદ અને આઠમ-પાખી પૌષધવ્રત કરી અને ધાર્મિક ક્રિયામાં પસાર માતા રૂપાબાઇ હતાં. મૂળ સોજિત્રાના વતની ખંભાતમાં સ્થિર કરતાં. તેઓ શ્રાવકના બાર વ્રતોનું ચૂસ્ત રીતે, કડકપણે પાલન થયેલ, તેમના ત્રણ દીકરાઓ અને બે દીકરીઓમાં મોતીશાહનો કરતાં તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. નંબર બીજો હતો. વિ. સં. ૧૭૫૮માં પિતા અમીચંદ ધંધાર્થે કવિની કૃતિઓ નમ્રતા અને ગુણગ્રાહ્યતા :- તેમણે મુંબઈ આવ્યા. જવેરાતનો ધંધો શરૂ કર્યો અને તેમાં ચડતી-પડતી એમની કૃતિઓમાં સિન દિવાકર, હેમચંદ્રાચાર્ય, હર્ષ, માઘ, જોઇ. યુવાવયે પિતાનું મૃત્યુ થતા જ્યેષ્ઠ બંધુ નેમચંદે કારોબાર મહાકવિ કાલિદાસ, શોભન, ધનપાલ જેવા જૈન અને જૈનેતર સંભાળ્યો. મોતીશાહની ત્રીસ વર્ષની વયે જ્યેષ્ઠ બંધુનું અવસાન કવિઓના ઉલ્લેખ કરી તેઓની પાસે પોતે વામણાં તુચ્છ છે થતા કદંબની સમગ્ર જવાબદારી તેમને શિરે આવી પડી. કુટુંબના તેવો ભાવ પ્રદર્શિત કર્યો છે જે તેમની નમ્રતા, વિનય, વિવેક સ્વજન સમાન પિતાના મિત્ર પારસી વાડિયા હોરમલજી પાસેથી સૂચવે છે. માર્ગદર્શન મેળવી તેમણે વહાણવટાનો ધંધો શરૂ કર્યો કવિના ધર્મગુરુઓ :-પૂર્વે જોયું કે કવિ ધાર્મિકવૃત્તિના અને જાતજોતામાં પ્રગતિના સોપાનો સર કરવા માંડ્યાં. તપાગચ્છના મર્તિપૂજક શ્વેતાંબર વીસા પોરવાડ જૈન શિક હતાં. પોતાની વેપારી સૂઝ, કુશાગ્રબુદ્ધિ અને હિંમતથી ક્રમશ: Jain Education Intemational Jain Education Intermational Page #812 -------------------------------------------------------------------------- ________________ શઠ માતા ૯૮૮ ચતુર્વિધ સંઘ પોતાની માલિકીના વહાણો બાંધી નૂરની સારી આવક પ્રાપ્ત શેઠ મોતીશાહ અને વૈષણવ ગોંસાઈજી મહારાજના કરવા માંડી. સનિષ્ઠ પ્રયત્નોથી મુંબઇમાં જીવદયા પાંજરાપોળના મુંબઇ વિકસિત બંદર હોવાને કારણે સમસ્ત ભારત અને વિશેષકામો થયા. પરદેશ સાથે ધંધો વિકસ્યો હતો. મોતીશાહે પોતાની બુદ્ધિ મુંબઈગરાઓ માટે તીર્થદર્શન સરળ-સહજ નથી એ આવડત અને હોંશિયારીને કારણે પોતાની માલિકીના વહાણ વાતને અનુલક્ષીને એમણે પાયધૂની, કાલબાદેવી, ભાયખલા, ખરીદી માલ ભરી પરદેશ મોકલતાં અને ત્યાંથી પરદેશી માલ કોટવિસ્તાર વગેરે સ્થળોએ જિનમંદિરની સ્થાપના-પ્રતિષ્ઠા તો ભારત લઇ આવતાં. આ ધંધામાં સારી ફાવટ આવતાં બહેળો કરીજ, આ ઉપરાંત પાલીતાણા જતાં યાત્રાળુઓને પડતી વેપાર થવા માંડયો-ક્રમશઃ આવક વધતી રહી. ગોરા વેપારીઓ અગવડને અનુલક્ષીને એમણે પ્રથમ વિશાળ ધર્મશાળા રૂપિયા અને અમલદારોમાં એમની પ્રતિષ્ઠા અંકિત થવા માંડી. છયાસી હજારના ખર્ચે બંધાવી. આજ સુધી એનું મહત્ત્વ એટલું ધાર્મિક સંસ્કારો તો બાલ્યાવસ્થાથી પ્રાપ્ત થયેલાં જ. છે કે શત્રુંજયની યાત્રાએ જે કોઇ સંઘ આવે તેના સંઘપતિનો મુંબઈમાં ધર્મક્રિયા કરવા માટે કોઇ જિનમંદિર ન હતું. આથી પ્રવેશતિલક સૌપ્રથમ શેઠ મોતીશાહના નામથી કરાય છે. મોતીશાહે અન્ય શ્રેષ્ઠીઓના સહયોગથી પાયધૂની વિસ્તારમાં આ સમયે તેમની શારીરિક સ્થિતિ કથળતી ચાલી. શાંતિનાથ ભગવાન, ગોડીજી પાર્શ્વનાથ અને ચિંતામણિ અંતિમ દિવસો નજીકમાં છે તેવો અણસાર પામતાં વસિયતનામું પાર્શ્વનાથના મંદિરો બંધાવ્યાં. મુંબઈથી પાલીતાણા જવું સરળ કર્યું. કોઇપણ સંજોગોમાં નિશ્ચિત પ્રતિષ્ઠા દિને સંપૂર્ણ દબદબા ન હતું. શત્રજ્યમાં પોતાને અને જૈનોને અપાર શ્રધ્ધા હોવાને અને મહોત્સપૂર્વક પ્રતિષ્ઠા કરાવવી તેવું પત્ની-પુત્ર પાસેથી કારણે મુંબઇગરાંઓને શત્રુંજય તીર્થની યાત્રાનો લાભ મળે એ વચન લીધું. કરજદાર જે પૈસા ભરવાને અસમર્થ હતાં તેઓને હેતુથી ભાયખલામાં વિશાળ જગ્યા લઇ આદીશ્વર ભગવાનના બોલાવી બાકી રહેતી રકમ માંડવાળ કરી ચોપડામાં હિસાબ ચૂકતે કર્યો જેથી પાછળથી તેમને તકલીફ ન થાય. આમ લાખો દેરાસરનું નિર્માણ કરાવી તેમાં સૂરજકુંડ, રાયાણપગલાં, રૂપિયા જતાં કરી સાધાર્મિકબંધુની સેવા કરી. કેવી ઉદારતા, આદીશ્વરની ટૂંક જેવી રચનાઓ કરાવી શત્રુંજયની પ્રતિકૃતિ ઉદાતા, માનવતા અને પરગજુપણા સાથેની દીર્ધદષ્ટિ.... તૈયાર કરાવી. પ્રતિષ્ઠા પ્રસંગ ખુબ ભવ્યતા, જહોજલાલી અને દબદબાપૂર્વક કર્યો. અંગ્રેજ અમલદારો પણ ઉમંગ-ઉત્સાહભેર પ્રતિષ્ઠા મહર્ત સં.૧૮૯૩ના મહાવદ બીજનું હતું. જોડાયા. દેરાસરના વિશાળ પટાંગણમાં શત્રુંજય તીર્થનો પટ પણ સં.૧૮૯૨ના પર્યુષણ પર્વ દરમ્યાન ભાદરવા સુદ એકમ, રવિવાર બંધાવ્યો. મહાવીર જયંતીના દિવસે શેઠ મોતીશાહ ઉપડી ગયા અનંતની યાત્રાએ સ્વર્ગની સફરે. | રોજિંદી ધાર્મિક ક્રિયાઓ જીવનના એક ભાગ રૂપે વણાઈ - શેઠ મોતીશાહ મહાકાવ્યના નાયક, શલાકાપુરુષ સમાન ચૂકી હતી. સવારે જિનમંદિરમાં પૂજાના નિયમનું વ્રત હતું. જેનું તેમણે છેવટ સુધી પાલન કર્યું હતું. બાહરગામથી પાછા ફરતાં છે, જેમણે મુંબઇ, શત્રુંજય, પાલીતાણામાં અનેક જિનમંદિરોની સ્થાપના, ધર્મશાળા, પ્રતિષ્ઠાઓના કાર્ય માટે ક્યારેક અગાશી બંદરે મુકામ કરવો પડતો આથી એમણે અગાશી અઠ્યાવીસ લાખથી પણ વધુ રૂપિયા ખર્ચા છે, આ ઉપરાંત મંદિરે જિનમંદિરની સ્થાપના કરાવી. નાના ગામોમાં જિનમંદિરો, સાધાર્મિક ભકિત, નાના યોગ્ય કામની યોગ્ય કદર એમનો વિશિષ્ટ ગુણ હતો. જેનું વેપારીઓના દેણા માફ જેવા અનેક ઉમદા સખાવતી કાર્યો ઉત્તમ ઉદાહરણ સલાટ રામજી, ભાયખલાનું મંદિર કામ ઉત્તમ કરનાર શેઠ મોતીશાહનું બેનમૂન અજોડ વ્યક્તિત્વ ધરાવતું રીતે સંપન્ન કરનાર રામજી સલાટને તેમણે પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યજીવન અનેક માટે પ્રેરણા દાયક છે. પ્રસંગે સુંડલી ભરી સોનાના દાગીનાં આપ્યાં. પોતાનું દેવું પંડિત હીરાલાલ હંસરાજ લાલના ચૂકવવા સલોટે આ દાગીનાં વેચવા કાઢયાં છે એવી ભાળ મળતાં રતર જ એમણે રામજી સલાટને બોલાવી દેણું ચૂકતે કરી (ઇ. સ. ૧૮પપ - ૧૯૨૮) એના ઘરેણાં બચાવી આપ્યાં. આ છે એમની ઉદારતા, સંસ્કૃત ભાષાએ આર્ષ ભાષા, દેવી ભાષા મનાતીસહાનુભૂતિ અને કદરદાનીયતાનું જવલંત ઉદાહરણ. ગાય, ઘેટા બ્રાહ્મણો માત્ર એ ભાષા ભાણી, શીખી, બોલી શકે તેવી બકરા, કબુતર, રખડતા કૂતરાને બચાવવાનું મુંબઇમાં મોતીશાહે માન્યતા પ્રવર્તતી. જામનગર રાજ્ય દ્વારા ચાલતી સંસ્કૃત ઉચ્ચ અભિયાન કર્યું હતું. પાઠશાળા માત્ર બ્રાહ્મણો માટે જ હતી પરંતુ પોતાની યોગ્યતાને Jain Education Intemational Page #813 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા o૮૯ ધોરણે તેમાં પ્રવેશ પ્રાપ્ત કરનાર વિરલ વિભૂતિ તે પંડિત આ ઉપરાંત આશકે એકાદ હજાર વર્ષ પૂર્વે શોભનમુનિ હીરાલાલ હંસરાજ, જેમણે બુદ્ધિની તીવ્રતા અને પ્રચંડતાને રચિત સ્તુતિ ચતુર્વિશંતિકા નામે પ્રખ્યાત ચોવીશજિન કારણે જૈનધર્મની, જૈનશાસ્ત્રની જે સેવા કરી છે, એ વડે એમનું સ્તુતિઓનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી પ્રસિદ્ધ કરી. નામ જૈન ઇતિહાસમાં સદા સુવર્ણાક્ષરે અંકિત રહેશે. આ સ્તુતિઓની વિશિષ્ટતા, મહત્વને લક્ષમાં લઇ. ડૉ. હર્મન ઓગણીસમી સદીના મધ્યા આશરે ઇ.સ. ૧૮૫૫માં જેકોબીએ એનું જર્મન ભાષામાં ભાષાંતર કરેલ છે. આવા ૫. હીરાલાલનો જન્મ જામનગરમાં થયો હતો. પિતા હંસરાજ અનેક ગ્રંથોનાં સરળ ભાષાંતરની ભેટ આપણને પ્રાપ્ત થયેલ શામજી લાલન મહાજ્ઞાની પંડિત હતા. માત્ર ૩૨ વર્ષની વયે છે. જેની લાંબી યાદી સ્થળસંકોચને કારણે આપવી અશક્ય છે. આંખોની રોશની બઝાઇ ગઇ. નબળી આર્થિક સ્થિતિમાં મોટો પરંતુ શ્લોક સંખ્યા લગભગ ૫ લાખ જેટલી તો થાય જ. કેટલું ઘા પડવ્યો. કુટુંબ નિર્વાહ મુશ્કેલ હતો છતાં ધર્મશ્રદ્ધાએ, વિશાળ ગંજાવર કાર્ય....! જેમાંના વિશિષ્ટ ગ્રંથો છે પ્રભુકૃપાએ બધું ગોઠવાઇ જશે માની સંતોષ અનુભવતાં, જેનું વાસુપૂજ્યચરિત્ર ભાગ ૧ થી ૮, આદિનાથ ચરિત્ર, ઉપદેશમુખ્ય કારણ હતું કર્મગ્રંથનો વિસ્તૃત, તલસ્પર્શી અભ્યાસ. આ માળા, પ્રવચનસારો દ્વાર, વસ્તુપાલ ચરિત્ર વગેરે વગેરે. આ અભ્યાસ એમણે જીવનશૈલીમાં પચાવ્યો. આચાર્ય દેવેન્દ્રસુરિજી બધું જ સાહિત્ય આજે પણ વિવિધ જ્ઞાન ભંડારોમાં સચવાયેલું રચિત કર્મગ્રંથ એમને કંઠસ્થ હોઇ પાલીતાણા ૧૦ વર્ષ સુધી મળી આવે છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને તદ્દન મફત શિક્ષણ આપ્યું. આ ઉપરાંત પંડિત લાલનજીએ જૈનગોત્ર સંગ્રહ અને આમ પિતા તરફથી એમને વારસામાં ધાર્મિક સંસ્કાર, વિજયાનંદભુદયમ મહાકાવ્યમ જેવી વિશિષ્ટ કૃતિ રચી છે. પરોપકારવૃત્તિ અને વિદ્વતા પ્રાપ્ત થઇ હતી. ગિરધરલાલ દામોદર દફતરી તે સમયે અભ્યાસનું ધોરણ ઊંચુ હતું. શાળા-કૉલેજ (ઇ. સ. ૧૮૯૩ - ૧૯૮૨). મર્યાદિત હતા. અંગ્રેજી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં કર્યો. સાથે સંસ્કૃત પાઠશાળા સિદ્ધાંત કૌમુદી નો અભ્યાસ કર્યો. બાપા ના હુલામણા નામથી જાણીતા ગિરધરલાલનો સંસ્કૃત પર એમનું પ્રભુત્વ આશ્ચર્ય પ્રેરક હતુ. જન્મ ઇ. સ. ૧૮૯૩ (સં. ૧૯૪૯)માં મોરબીમાં કારતક સૂદ અગિયારસ દેવદિવાળીના શુભદિને થયો હતો. તેમના પિતાનું યુવાવયથી જ કૌટુંબિક જવાબદારીનો બોજ માથે આવી નામ દામોદર અને માતાનું નામ રામકુંવર બાઇ હતું. દફતરી પડ્યો હતો. ઇ.સ. ૧૯૦૫ આસપાસ તેઓ મુંબઈ પહોંચ્યા. કુટુંબ એની ખાનદાની, સંસ્કારિતા, પરોપકારિતા અને રાજસ્થાનના સંસ્કૃત વિદ્વાન શ્રી ગુલાબચંદ્રજી ઢટ્ટા દ્વારા જૈન અમીરાત માટે પ્રખ્યાત હતું. આથી ગિરધરલાલને શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સની સ્થાપના કરવામાં આવી હતી. ૫. હીરાલાલજીનું સંસ્કૃત ભાષાનું પ્રભુત્વ જોઇ નોકરીએ રાખી ગળથૂથીમાંથી જ આ બધા સુસંસ્કારો પ્રાપ્ત થયા હતાં. વળી લીધા. ટુંક સમયમાં એમના જ્ઞાન, બુદ્ધિની પ્રચંડતા અને પૂર્વજન્મના કર્મોદયાનુસાર એમનામાં સેવાભાવના, ઔદાર્ય, જૈનશાસ્ત્રોના તલસ્પર્શીને ઊંડા જ્ઞાનને પામીને જેસલમેરના પરગજુપણું જેવા વિશિષ્ટ ગુણોનું અવતરણ થયું હતું. જેને જિનભદ્રસૂરિ જ્ઞાન ભંડાર માંના હસ્તલિખિત ગ્રંથોના પરિણામે બાલ્યાવસ્થાથી પ્રતિકૂળ કૌટુંબિક અવસ્થા પ્રાપ્ત કરવા છતાં પણ ઉપરોક્ત ગુણો એમનામાં અકબંધ જળવાઈ સૂચિકરણના કાર્ય માટે નિયુક્ત કર્યા. તે સમયે વાહનવ્યવહાર કે માર્ગવ્યવહાર અવિકસિત હોવાને કારણે ઊંટ પર મુશ્કેલીભર્યો રહ્યા અને તેઓ જૈનોના એક આદર્શ બાપા સમાન બની શક્યાં. પ્રવાસ કરીને જેસલમેર પહોંચ્યા. અનેક મુશ્કેલીઓનો સામનો ગળથૂથીમાં પ્રાપ્ત સંસ્કાર કાર્યાન્વિત તો માત્ર ૧૫ કરવાં છતાં લક્ષ-કાર્યસિદ્ધિથી વિચલિત થયાં નહીં. જેસલમેર વર્ષની ઉમરથી જ થવા માંડયા હતાં. ઇ. સ. ૧૯૦૭માં પહોંચ્યા પછીનું કાર્ય પણ એવું સરળ તો ન હતું જ. તે સમયે પોતાના ગામના દુઃખી નિરાધાર અને અછતગ્રસ્ત બંધુઓની જ્ઞાનભંડારનો કબજે કહેવાતાં માલિક-ગોરજી પાસે હતો. ગ્રંથો સહાય કરવાના ઉદ્દેશ માત્રથી બંધુસમાજ નામની સંસ્થામાં જવાનું કાર્ય પણ સરળ ન લેખાતું. પંજિતજીએ પોતાની સુઝ- જોડાયા. અન્ય કાર્યકરો સાથે જરૂરિયાતમંદ કુટુંબોને અનાજ બુખ અને વિવ-વિવેક વડે યતિઓને સમજાવ્યાં. તેઓનો જાતે જઇ આપી આવવાના સેવા કાર્યમાં વિશેષ પ્રવૃત્તિ થયાં. વિશ્વાસ સંપાદિત કરી તેમના સહયોગ વડે ભંડારમાંના લગભગ બાલ્યાવસ્થાથી ધાર્મિક સંસ્કારો તો હતો જ પણ હવે તો ૨૫૦૦ જેટલા ગ્રંથોનું સૂચિકરણ કર્યા કર્યું. વિશેષ દેઢતર બનતાં ગયા. ક્રમશઃ તેમણે સાધુનાં બારવ્રતો Jain Education Intemational Page #814 -------------------------------------------------------------------------- ________________ LOGO ચતુર્વિધ સંઘ અંગીકાર કર્યા. તેમાનું મુખ્ય અને સમાજોપયોગી વ્રત અપરિગ્રહ સર્વદા મહેંકતું રહ્યું. અપરિગ્રહી વ્રત ધારક ત્યાગમૂર્તિ, ધર્મમાં વ્રત. જૈનોમાં આ વ્રતનો વિશિષ્ટ વિશેષ મહિમા છે. કારણ આ અખૂટ, અપાર શ્રદ્ધા ધરાવનાર ધર્મમૂર્તિ સમા તેમની ધર્મસેવા, વ્રતમાત્રથી સાધાર્મિક સેવા, દાન, સમાજકલ્યાણ જેવાં ઉમદા સમાજ સેવા, સંઘ સેવા, સાધુ-સાધ્વી સેવા અવર્ણનીય છે. કાર્યોને વેગ મળી શકે છે. દફતરીએ આ દિશામાં એક નવી કેડી ગૃહસ્થાવસ્થામાં પણ જલ કમલવત્ ભોગવિલાસથી નિર્લિપ્ત કંડારી છે. ઇ. સ. ૧૯૩૫માં તેમણે પોતાની સંપત્તિની મર્યાદા હતા. અને એથી જ અપરિગ્રહનો સિદ્ધાંત જીવનમાં સ્થાપિત બાંધી. થઈ શક્યો હતો. માનવસેવાના બીજ તો કિશોરાવસ્થાથી જ રોપાયેલાં એમણે સતત ૪૦ વર્ષ સુધી જૈન સંઘ કાંદાવાડીની સેવા હતા. દીન-દુઃખી કે દર્દી ને જોઈ વિચલિત થઇ જતાં. તે સમયે કરી હતી. મુંબઇમાં દમની બિમારી વિશેષ હતી. સુરતના ચિત્રકૂટના મહંત પ્રો. હીરાલાલ રસિકલાલ કાપડિયા દમના દર્દીઓના મસીહા રૂપ હતાં. તેમના ઉપચારથી ઘણાં દર્દીઓને રાહત થયેલ. તેમણે મહંતને મુંબઇ બોલાવી આશરે (ઇ. સ. ૧૮૯૪ - ૧૯૭૯) ૧૦,૦૦૦ દર્દીઓને રોગમુક્ત કર્યા. સાથોસાથ એની પરેજી રૂપે હીરાલાલ કાપડીયાનો વિ. સ. ૧૯૫૦ના અષાઢ સુદ શાકાહાર ફરજીયાત કરાવી અહિંસાધર્મની અનુમોદના કરી. આ ૧૧ના દિવસે ૨૮મી જુલાઇ ૧૮૯૪ સૂરતમાં થયો હતો. એમના પ્રયોગમાં ધારી સફળતા પ્રાપ્ત કરતાં ફરી મહંતને મુંબઇ પિતાનું નામ રસિકદાસ અને માતાનું નામ ચંદાગૌરી હતું. તેઓ બોલાવ્યા અને ધર્મ-જાતિ-સંપ્રદાય કે ઊંચ-નીચના ભેદભાવ ત્રણ ભાઇઓ અને બે બહેનો હતાં. હીરાલાલ તેમાં સૌથી જ્યક વિના આવનાર દર્દીને સારવાર આપી રોગમુક્ત કર્યા. હતાં. ઇ.સ. ૧૯૪૭માં દેશના ભાગલા પ્રસંગે આપણા રસિકદાસના વડવાઓ મૂળ ઉત્તર ગુજરાત પાટણના ભાઇઓને ભારત લાવવાનું કાર્ય ચાર્ટડ વિમાન દ્વારા ખુબ સુંદર વતની હતા. અને તેઓ ભાવનગર આવી વસ્યા હતાં. ઇ. સ. રીતે પાર પાડયું હતું. કચ્છ અંજારમાં ધરતીકંપ થયો ત્યારે કુટુંબ ૧૮મી સદીમાં તેઓ ભાવનગરથી સૂરત વેપારાર્થે આવેલા. મૂળ અને ઘરબાર વિહીન બનેલાં ભાઇઓની યથાશક્તિ મદદ કરી તેઓ વૈષ્ણવધર્મી હતાં. પ્રો. હીરાલાલના દાદા વજનદાસના પુર્નવસવાટની વ્યવસ્થા પણ કરાવી આપી. ઈ.સ. ૧૯૬૧માં જીવનમાં એક મહત્ત્વનો પ્રસંગ બની ગયો અને તેઓ જૈનધર્મી પુનાનો બંધ તુટી જવાના પ્રસંગે નિરાધાર-નિરાશ્રિત લોકો બની ગયા, તે હકીકત અત્યંત રસિક, શ્રદ્ધાન્વિત અને આશ્ચર્ય માટે મોટું ફંડ એકત્ર કરી, તેઓને શક્ય તેટલી સવલતો પૂરી પ્રેરક છે. એક વખત સૂરતના ઘરના વાડામાં ખોદકામ કરતાં પાડી ખૂબ મદદ કરી. ધાતુની જિન પ્રતિમા મળી આવી. વૈષ્ણવધર્મી હોવાને કારણે એ જિનપ્રતિમા પ્રત્યે ખાસ શ્રદ્ધા, આકર્ષક કે મોહ ન હતો. તેમણે પોતાના વતનમાં કૉલેજ, કન્યાશાળા, હોસ્ટેલ ધાર્મિક સંસ્કારો તો હતાં જ, આથી જિનપ્રતિમા અન્ય સ્થળે ન વગેરેની સ્થાપના તો કરી જ. ત્યાંના મધ્યમવર્ગના તેજસ્વી, મુકતાં. તેને તાપી નદીના પાણીમાં પધરાવી દેવાનો નિર્ણય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પોતાની આર્થિક પ્રતિકૂળતાને લઇ કર્યો. તેઓ પોતે જાતે પ્રતિમાજી લઇ તાપી નદીના કમ્મર ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી શકતાં ન હતા. આ વાત સેવાભાવી સુધીના પાણીમાં ગયા અને જિનપ્રતિમા ત્યાં પધરાવી દીધી. ગિરઘરલાલને ઘણી ખૂંચતી-આથી એમણે શ્રી માગીલાલ કાંઠે બહાર આવ્યાં ત્યારે પોતાના ધોતિયાના છેડામાં કાંકિ વીરચંદ, મેઘજી થોભણ અને ખીમચંદ મગનલાલ વોરા પાસેથી ભરાયું હોય તેમ લાગ્યું. કદાચ પત્થર કે જળચર પ્રાણી હશે, મોટી રકમ મેળવી હાયર એજ્યુકેશન લોન ચાલુ કરાવી. પત્ની માની ધોતિયાના છેડામાંથી બહાર કાઢયું ત્યારે સાશ્ચર્ય પેલી સુરજબહેનની તપશ્ચર્યા નિમિત્તે પારંપરિક સાંજી-જમણવારમાં જિન પ્રતિમા બહાર આવી. વિચારવા લાગ્યાં કે - ખુબ નાણાં ખર્ચવાને બદલે એક નવીન કેડી કંડારી. આ નાણાનું સાવચેતી, સંપૂર્ણ સાવધાની સાથે પ્રતિમાને પાણીમાં એમણે ગિરધરલાલ દામોદર એજ્યુકેશન ટ્રસ્ટ બનાવ્યું, જેમાંથી પધારવવા છતાં અહીં કેમ ? ફરી એ જ રીતે વિશેષ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમાં મદદ મળે છે. સાવધાનીપૂર્વક નદીના ઊંડા જળમાં પ્રતિમા પધરાવી દીધી. સેવાભાવી ગિરધરલાલનું જીવન સેવાના તાણાવાણાથી સાશ્ચર્ય ત્યાંથી પાછા ફરતાં વળી ધોતિયાંમાં કાઇક ભરાયાનો વણાયેલી શુભ હિમાચલ ચાદર સમાન હતું. તેઓ સાક્ષાત્ અહેસાસ થયો...અને ફંફોળતા એ જ (જીને પ્રતિમા) ફરી પાછી હતાં. સેવા એ જ એમનો પ્રાણ. સેવાની મહેંકથી એમનું જીવન હાથમાં આવી પહોંચી. માન્યું કે આમાં કાંઇક સંકેત છે. Jain Education Interational Page #815 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૯૧ મનોમન નિર્ણય કર્યો કે હવે આમ પ્રતિમા પધરાવી નહીં અને તે સમયે પાલિતાણાના ઠાકોર સાહેબ સાથે શ્રી શત્રુંજય કોઇ જૈન મુનિ ભગવંતની સલાહ લઇને આગળ વધવું. તીર્થ સંબંધમાં મતભેદ થતા. જૈન એસોસીયેશન ઓફ ઇન્ડીયા નજીકના ઉપાશ્રયમાં વિરાજમાન સાધુ ભગવંતની સલાહ ની સ્થાપના થઇ ૧૮૮૪માં વીરચંદભાઇ તેના મંત્રી બન્યા. પૂછાતાં પ્રત્યુત્તર મળ્યો કે, તમારા મકાનના પૂર્વેના માલિકમાંથી ૧૮૯૨માં ચિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં પૂ. કોઇ એકને ત્યાં ઘરદેરાસર હશે અને તેઓએ કોઇક કારણોસર કોઈક કારણોસર આત્મારામજી (પૂ. આ. વિજ્યાનંદ સુરિ) ને પરિષદમાં ભાગ લેવા આ પ્રતિમાને જમીનમાં ભંડારી દીધી હશે. આ અખંડ પ્રતિમા નિમંત્રણ મળ્યું નેમિનાથ ભગવાનની છે. વરજદાસે કુટુંબીઓ સાથે સલાહચર્ચા કરી પોતેજ ઘર દેરાસર બનાવવું એવો નિર્ણય જાહેર કર્યો. જૈન ધર્મની પ્રણાલીકા અનુસાર સાધુઓ માટે વિદેશની તેમાં થતાં શ્રદ્ધા દઢ થતી ગઇ. આથી પ્રો. હીરાલાલને મુસાફરી બાધક હતી એટલે તેમણે દીલતરી દર્શાવી પરિષદના સંમાલકોળે તેન જૈન ધર્મ વિશે મહા નિબંધ લખી મોકલવા જૈનધર્મના સંસ્કારો તો ગળથૂથી, વારસામાંથી જ મળ્યા હતાં. જણાવ્યું. ચિકાગો પ્રશ્નોત્તર પુસ્તક તૈયાર કરી મોકલ્યું તેનાથી એમ. એ. થયા પછી તેઓ મુંબઇની વિલસન કૉલેજમાં પરિષદના સંચાલકો એટલા પ્રભાવિત થયા કે તેમણે પૂ. ગણિતના અધ્યાપક તરીકે જોડાયા હતાં. સેંટઝેવિયર્સ કૉલેજમાં મહારાજશ્રી પોતાના પ્રતિનિધિ મોકલવા આગ્રહ રાખ્યો ગણિતના પાધ્યાપક તરીકે સેવા આપી હતી. ગણિત જેવા પરિણામે આ કામ માટે વીરચંદભાઇ ગાંધીની પસંદગી થઇ. વિષયને કારણે તેને પુષ્ટિ મળતી રહી હતી. જૈનશાસ્ત્રમાં - અંગ્રેજી ભાષામાં જૈનધર્મની અંગેની સુંદર રજુઆત ગણિતાનુયોગ નામે એક અનુયોગ છે એવી જાણ થતાં, વીરચંદભાઇએ કરી એમની વિદ્વતા અને તુલનાત્મક અધ્યયન પોતાનો જ વિષય એમાં સમાવિષ્ટ થયેલો હોઇ તેના પ્રત્યે શક્તિ ને કારણે પરિષદમાં જૈન ધર્મ વિશેના એમના પ્રવચનથી આકર્ષણ થયું. Jain Mathematics પર સંશોધન કરવા મુંબઇ લોકોમાં જૈન ધર્મ વિશે એટલી પ્રબળ જીજ્ઞાસા જાગી કે યુનિવર્સિટીને અરજી કરતાં તે સહેજે મંજુર થઇ અને રીસર્ચ અમેરિકામાં ઠેર ઠેર તેમના પ્રવચનો યોજાયા. કર્મ, તત્વજ્ઞાન ગ્રાંટ પણ મળી. હવે અનુભવ્યો ભાષા વિષયક પ્રશ્ન. જૈનશાસ્ત્રો તેમજ યોગનું સ્વરૂપ સમજવા માટે અનેક સ્થળે વર્ગો શરૂ થયા. પ્રાકૃત-અર્ધમાગધી ભાષામાં હતાં. એમણે અર્ધમાગધી ભાષા અમેરિકાના વર્તમાન પત્રોએ તેમના પ્રવચનોને અગ્રસ્થાન શીખવાનું શરૂ કર્યું. આપ્યું. એમણે ધર્મ તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કેળવણી, લિપિશાસ્ત્ર, વિદેશમાં તેમના પ્રવાસ દરમ્યાન ભારતીય સંસ્કૃતિને વ્યાકરણ, કોષ ભાષાવિજ્ઞાન, છંદશાસ્ત્ર, કાવ્યશાત્ર, સંગીત, શોભે તે રીતે હિન્દુ જૈન અને બૌદ્ધ ધર્મનું તત્ત્વજ્ઞાન ભારતીય ગણિત, જ્યોતિષ, પાકશાસ્ત્ર, વૈદક, પ્રાણીશાસ્ત્ર, કૃષિશાસ્ત્ર, પ્રજાના સામાજિક રીત રીવાજો હિન્દુ સ્ત્રીઓ, ભારતનો સમાજરચના, વસ્ત્રાલંકાર, રમતગમત, રીતિરિવાજો, પર્વો, અમેરિકાને સંદેશ, દર્શનની ત્રણ મૌલિક પ્રથાઓ વિ. વિષયો પર પક્ષીઓ, લોકસાહિત્ય, ઇતિહાસ ભૂગોળ સદાચાર જેવા જાહેર પ્રવચનો દ્વારા વિરચંદભાઇની પ્રતિભાનો વિદેશીઓના વિવિધ વિષયો પર હજારથી વધુ લેખો તૈયાર કર્યા છે. જેની પરિચય થયો. યાદી તેમના હીરક-સાહિત્ય-વિહાર નામક ગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે. અહીં એચ. ધરમપાલ તથા સ્વામી વિવેકાનંદનો પરિચય થયો. વિવેકયુક્ત આહારના પ્રયોગો અંગે મહાત્મા ગાંધીજી સાથે વીરચંદ રાઘવજી ગાંધી વિમર્શ થયો. નિમંત્રણ મળતા ૧૮૯૬માં પત્ની સાથે પ્રવચનો (ઇ. સ. ૧૮૬૪ થી ૧૯૦૧) આપવા ફરી અમેરિકા ગયા. શ્રાવણ વદ ૮ વિ.સ. ૧૯૨૦ની પચ્ચીસમી ઓગસ્ટ વીરચંદ ગાંધીએ જૈન ફીલોસોફી, કર્મ ફીલોસોફી, પોગા ૧૮૬૪ના સૌરાષ્ટ્રના મહુવામાં રાધવજીભાઇ ગાંધીને ત્યાં શ્રી ફિલોસોફી, અનનોન લાઇફ ઓફ જીસસ ક્રાઇસ્ટ વિ. ગ્રંથો લખ્યા માનબાઇની દુષિએ વીરચંદભાઇનો જન્મ થયો. ‘: પતંગિયું જેમ એક ફલ પર બેસી ઉડીને બીજા કલપર જઇ મહુવાએ ગુજરાતી સાહિત્યનાં મસ્તકવિ, વિવેચક પરાગરજનું આદાન પ્રદાન કરી ઉપવનને સમૃધ્ધ કરે છે. તેવી જ જટિલ, આચાર્ય શ્રી વિજયનેમીસુરીશ્વરજી, શ્રી વિજયધર્મસુરજી રીતે વીરચંદ ગાંધી જેવા વિશ્વચેતનાના વણઝારાએ શ્રમાણ મહારાજની પુણ્યાભૂમિ વીરચંદભાઇ મહુવામાં પ્રાર્થમિક શિક્ષણ સંસ્કૃતિ સંવર્ધનનું જે કાર્ય કરી વીતરાગ ધર્મના ઉત્કર્ષ આદર્શોની અને ભાવનગરમાં માધ્યમિક શિક્ષણ લીધુ. સુવાસને વિદેશમાં પ્રસરવી તે કાર્યને ભાવાંજલિ આપીએ. Jain Education Intemational Page #816 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ ચીમનલાલ ચકુભાઇ શાહ ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ અસાધારણ હતું. શ્રી મુંબઇ જૈન (ઇ. સ. ૧૯૦૨ - ૧૯૮૩) યુવક સંઘ તરફથી પ્રતિવર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાન માળામાં દર વર્ષે તેઓ કોઈ એક વિષય પર મનનીય વ્યાખયાન આપતાં. ચીમનભાઇનો જન્મ સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત પ્રબુદ્ધજીવનના તંત્રીપદે પાણશીણા ગામમાં ૧૧ માર્ચ ૧૯૦૨ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષા પાણશીણા અને માધ્યમિક અને હાઇસ્કુલનું તેમણે ઘણા વર્ષો સુધી સેવાઓ આપી હતી. તેમના પ્રત્યેક લેખમાં શિક્ષણ મુંબઇમાં લીધું હતું. બુદ્ધિની તીવ્રતાને કારણે શિષ્યવૃત્તિ વર્તમાન ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારીને ઇતર ઘટનાઓ મળતાં કૉલેજ અભ્યાસના દ્વાર ખુલ્યા અને ક્રમશ: બી. એ., વિષેના તેમના વિચારો પ્રબુદ્ધ જીવન ના વિશાળ વાચક વર્ગને એમ. એ. અને એલ. એલ. બી. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. સુલભ થતાં. અભ્યાસ કાળ દરમ્યાન તેલંગ સુર્ણચંદ્રક અને બીજા કેટલાંક સ્થાનકવાસી સંપ્રદાયના પોતે હોવા છતાં વાડાઓની ચંદ્રકો મળેલ જે એમની બુદ્ધિ પ્રતિભાનાં દર્શન કરાવે છે. સંકુચિતતાથી તેઓ પર હતાં. ભગવાન મહાવીર ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવ સમિતિના ઉપપ્રમુખનો હોદ્દો સંભાલતા ત્યારે માત્ર પાંચ વર્ષના ટુંકા ગાળામાં તેમણે ધારાશાસ્ત્રી તેમણે જૈનશાસનનું જે કાર્ય કર્યું તે પરથી તેમનામાં વાડાની તરીકેની નામના મેળવી લીધી. તેનું જવલંત ઉદાહરણ છે સંપ્રદાય પરસ્તી સંકુચિતતા લેશમાત્ર ન હતી તે જણાય છે. બ્રિટિશ સરકારમાં પ્રથમ હિંદી સેલિસિટર તરીકેની વરણી. તેઓ લંડનના લેસ્ટરમાં તૈયાર થતાં જૈનમંદિર માટે તેમણે ભારતમાંથી સર્વપ્રથમ બ્રિટીશ સરકારના હિંદી સોલિસિટર નિમાયા જે ઘાણી સવલતો ઉપલબ્ધ કરાવી હતી. શ્રીમદ્ રાજચંદ્રજીના એમની કાર્યશક્તિ, બુદ્ધિપ્રતિભાના દર્શન કરાવે છે. ઇ.સ. વચનો તેઓ વારંવાર વાંચતા. સમગ્ર જીન શાસન માટે ૧૯૪૮માં સ્વતંત્ર ભારતની બંધારણ સભાની રચના થઇ ત્યારે ચીમનભાઇની સેવા અજોડ હતી. તેમાંના એક સભ્ય તે શ્રી ચીમનભાઇ તેમની યશસ્વી કાર્યશૈલી અને તીવ્ર બુદ્ધિ પ્રતિભાની કદર રૂપે તેઓની લોકસભાની મેઘજી પેથરાજ શાહ ચૂંટણીના ઉમેદવાર તરીકે પસંદગી થઈ અને તેમાં સફળતા પણ (ઇ. સ. ૧૯૦૪ - ૧૯૬૪) મળી. ઇ.સ. ૧૯૫૦માં ન્યુઝીલેન્ડમાં કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ થઇ તેમાં ભારતીય પ્રતિનીધિ મંડળના સભ્ય તરીકે સૌરાષ્ટ્રના મહાન સપૂતનો જન્મ સૌરાષ્ટ્રના ડબાસંગ જેવા તેમની પસંદગી થઇ. ઇ. સ. ૧૯૫૩માં વોશિંગ્ટનમાં ઇન્ટર નાના, અવિકસિત ગામમાં ઇ.સ. ૧૯૦૪ની ૧૫મી સપ્ટેમ્બરે ભાદરવા સુદ છઠ્ઠના દિવસે થયો હતો. પિતા પેથરાજ એને માતા પાર્લમેન્ટરી યુનિયન અધિવેશનમાં તેમની નિયુક્તિ થઇ. ઇ.સ. રાણીબાઇ સાધારણ સ્થિતિના હોવા છતાં ધાર્મિક સંસ્કારોથી ૧૯૫૩માં સંયુકત રાષ્ટ્રસંઘની બેઠકના પ્રતિનિધિમંડળમાં તેમની પૂર્ણ હતાં આથી તેમના ચાર સંતાનોમાં ધર્મના સંસ્કાર નિયુક્તિ થઇ. ગળથૂથીમાંથી જ પ્રાપ્ત થયા હતાં. તેઓ ત્રણ ભાઇઓ અને બે રાજકીય કારકીર્દિની સાથે સાહિત્યિક પ્રવૃત્તિમાં તેઓનો બહેનો હતાં. ફાળો ઉલ્લેખનીય અને નોંધપાત્ર છે. કનૈયાલાલ મુનશી પણ ૧૯૧૯માં મોમ્બાસા ગયા ૧૧ વર્ષ નોકરી કરી પછી તેમની પ્રતિભાથી અજાણ ન હતાં. આથી મુનશીજીએ તેમને ધંધામાં ઝંપલાવ્યું ૮ વર્ષમાં ઘણી પ્રગતિ થઇ ૧૯૩૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના મંક્ષીપદે નિયુક્ત કર્યા અને તેમણે એલ્યુમિનિયમ બનાવવાનું કારખાનું શરૂ થયું. એમાં અણધારી ૧૯૩૯થી ૧૯૫૧ સતત બાર વર્ષ સુધી મંત્રી તરીકે સેવાઓ સફળતા મળતા એમનું જોમ, ઉત્સાહ, આત્મવિશ્વાસ બેવડાયો. આપી. તેઓ પીઢ પત્રકાર હતાં. તેઓ અનેક ટ્રસ્ટો, સંસ્થાઓ હવે તેઓ ટેનિંગ, જીનિંગ, બેન્કિંગ, ખેતી, આયાત-નિકાસ સાથે સંકળાયેલા હતાં. જેમાંના કેટલાક સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, પ્રેસ ટ્રસ્ટ વગેરે ઉદ્યોગ ધંધામાં ક્રમશઃ ઝંપલાવતા સફળતાના શિખરો સર ઓફ ઇન્ડિયા, જૈનક્લિનિક, મુંબઇ જૈન મહાસંઘ, જૈન કેળવણી કરતાં જ રહ્યાં. તેમની માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અને આકર્ષણ મંડળ, મુંબઇ જૈન યુવક સંઘ, છે. જૈન કોન્ફરન્સ, સંયુક્ત જૈન ગજબ હતું. વિદ્યાર્થી ગૃહ, ભારત જૈન મહામંડળ વગેરે ત્રીસેક ટ્રસ્ટોમાં અત્યંત કાર્યશીલ રહી અનેકવિધ ક્ષેત્રે સેવાઓ પુરી પાડેલ. તેમણે એક જ કલાકની વાતચીત દરમ્યાન સૌરાષ્ટ્રમાં કોલેજ માટે રૂપિયા સાઠ લાખ આપવાની દરખાસ્ત કરી હતી. તેઓ કુશળ વક્તા અને વ્યાખ્યાતા હતાં. અંગ્રેજી, હતા. અંગ્રેજી, આવા અમર્યાદિત દાન પ્રવાહને કારણે તેઓ મહાન દાનવીર. Jain Education Intemational Page #817 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૦૯૩ જગડુશા, ભામાશા તરીકે સર્વત્ર ઓળખાય છે. કુદરતને એ મંજુર ન હતું. કાળના ચકકર પાસે માનવી પામરસૌરાષ્ટ્રની અનેક ઇમારતો અને સંસ્થાઓના વિકાસમાં લાચાર છે. ગુરુવારે તેમની તબિયત એકાએક કથળી અને શ્રીમેઘજીભાઈનો અમૂલ્ય સહકાર અને યોગદાન તેમની સતત હૃદયરોગના હુમલાએ તેમના જીવનનો અંત આણ્યો, સ્મૃતિ કરાવે છે. ચાહે હોસ્પિટલ હોય, શૈક્ષણિક સંસ્થા હોય, પુણ્યાત્મા, દાનવીર વીરલ વ્યક્તિના નિધનથી સમસ્ત ભારતવર્ષ સ્ત્રી વિકાસગૃહ હોય કે ધાર્મિક સ્થળ હોય પણ મેઘજીભાઇનો અને એફ્રિકામાં શોકના વાદળો છવાયા. દાનપ્રવાહ વણથંભ્યો અવનવી દિશામાં પ્રયાણ કરતો જ હોય. પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવનાર મહાદાનવીરને સૌરાષ્ટ્રની ધરતી પર મેઘજીભાઇના પ્રેમ-લાગણી અને આત્મીય શત શત વંદન ! ભાવની અવિરત ધારા વરસતી જ રહી જેને પરિણામે લાડકચંદભાઈ વોરા જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, વઢવાણ, રાજકોટ જેવા સૌરાષ્ટ્રના અનેક ગામોમાં એમની દાનસરિતા વડે આજે પણ (ઇ. સ. ૧૯૦૫ - ૧૯૯૭). અનેક સંસ્થાઓ અવિરતપણે વૃદ્ધિમાન થતી ગતિ કરી રહી છે. સાયલાના શ્રાવક સંત તરીકે બાપુજી ના નામથી સૌરાષ્ટ્રની પ્રાથમિક શાળાના મકાનો, પછાતવર્ગના સુવિખ્યાત શ્રી લાડકચંદ વોરાએ સમગ્ર જૈન સમાજમાં ગૌરવવિદ્યાર્થીઓ માટે ટેકનીકલ સ્કુલ, છાત્રાલય, પ્રસુતિગૃહ, વંત સ્થાન પ્રાપ્ત કરેલ છે. જીવનની ઉત્તરાવસ્થામાં આધ્યાત્મિક હોસ્પિટલ, ટાઉનહોલ, સ્ત્રી વિકાસગૃહ, બાળગૃહ, રક્તપિત્તિય ક્ષેત્રે સાધના તરફ વિકાસ કરી બીજજ્ઞાનની પ્રાપ્તિ કરી, હોસ્પિટલ, વાંચનાલયો, નર્સીગ ટ્રેઇનીંગ કોલેજ, અનાથાશ્રમ, આત્મસાક્ષાત્કાર કરી એમાણે અધ્યાત્મ ક્ષેત્રે નવીન કેડી કંડારી સેનેટોરિયમ, અંધ વિદ્યાલય, વાનપ્રસ્થાશ્રમ, દેરાસરો, સમગ્ર જૈન શ્રાવકોમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉપાશ્રય, ભોજનાલયો કલા અને વિજ્ઞાનની કોલેજ, કાયદો એમનો જન્મ ૮મી માર્ચ ૧૯૦૫-હિંદુ કેલેન્ડર વર્ષ વિ. અને વાણિજ્યની કોલેજ, ટેકનીકલ કોલેજ, ટી. બી. સ. ૧૯૬૧ના ફાગણ સુદ બીજના સાયલા તાલુકાના ચોરવીરા હોસ્પીટલ જેવી સંસ્થાઓ આજે પણ તેમની ઉદાર સર્ણાવતની નામના નાનકડા ગામમાં થયો હતો. પિતા માણેકચંદ અને માતા સાક્ષીરૂપ અનેક લોકોની પ્રેરણા સ્ત્રોત રૂ૫ વિકાસલક્ષી કાર્યો કરી હરિબાઇની જીવનશૈલી થકી બાલ્યાવસ્થાથી જ ધર્મના સંસ્કારો રહી છે જે તેમની ઉદારતા-દાનભાવનાના પ્રતિક રૂપ છે. પ્રાપ્ત થયા હતાં. તેમના વડવાઓ સંસ્કારિતા, ઉદારતા, ભારતની આઝાદી સાથે ભારતની પ્રજા પૂર્ણ સ્વરાજ્યના પરોપકાર, પરગજુપણું અને સાધાર્મિક વાત્સલ્ય જેવા વિકટ માર્ગે આગળ વધતી ગઇ ત્યારે મેઘજીભાઇએ પોતાની ઉમદા ગુણોથી પ્રખ્યાત હતાં. માતૃભૂમિ, સૌરાષ્ટ્રની ધરતી સેવા કાર્યનો રાહ નિશ્ચિત કરી શ્રી લાડકચંદભાઇ ધાર્મિક તો મૂળથી હતાં જ પરંતુ લીધો. ૧૯૪૮માં આફ્રિકામાં સમાજોપયોગી, માનવકલ્યાણના આધ્યાત્મિક વિકાસના સાધનાપથની કથા કાંઇક જુદી છે. કાર્ય માટે ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી, તે જ સમયે ૩૧મી કોઇએકવાર ગામના કોઇના મૃત્યુ પ્રસંગે સ્મશાનમાં જઇ. ડીસેમ્બર ૧૯૪૮માં જામનગરમાં મેઘજી પેથરાજ શાહ તળાવે નહાવા ગયા ત્યારે સાધક કવિદાસભાઇએ ધોતિયું ધોતા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી કલ્યાણકાર્યને વેગવંતું બનાવ્યું. એમને આત્મસિદ્ધિની ગાથાઓ સંભળાવી. એ ગાથાનો મર્મ .સ. ૧૯૫૩ની ૧લી જાન્યુઆરીએ વેપારધંધામાંથી સ્વેચ્છાએ તેઓ પામી ગયા અને તેમની સાથે પ્રશ્નચર્ચા કરી. આ પ્રશ્નચર્ચા નિવૃત્તિ લઇ સમાજકલ્યાણ તરફ માતૃભૂમિના ઉત્થાન તરફ પરથી કાળિદાસભાઇ એમની બુદ્ધિની પ્રચંડતા, પાત્રતા પામી લક્ષ્ય કેન્દ્રિત કર્યું. નિવૃત્તિ એટલે નિષ્કિયતા નહીં તેમ માની શરૂ ગયા. તેઓને સત્સંગ મંડળીમાં જોડવા. ક્રમશઃ તેમને કરેલી સેવા પ્રવૃત્તિ પાછળ તેમણે પોતાનું જીવન કેન્દ્રિત કર્યું બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી. પછી એમણે આત્મસાધનામાં અને કરોડોની સખાવત શરૂ કરી. સતત પુરુષાર્થ કરી આત્મસાક્ષાત્કાર કર્યો. તેઓ મૂક સાધક હતા ઇ.સ. ૧૯૬૪માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના માટે અને સાધના પણ એકાંતમાં ગુપ્તપણે ચાલતી હતી. મુંબઈના હાઇકમિશનર ડૉ. જીવરાજ મહેતાએ મેઘજીભાઈને ફોન કર્યો. શાંતિભાઇ અંબાણી આત્મજ્ઞાની સત્પષની શોધમાં હતાં. આવા શૈક્ષણિક કાર્ય માટે તો તેઓ સદા તૈયાર જ હોય. તેમને શ્રીલાડકચંદભાઇ વિશે માહિતી પ્રાપ્ત થઇ. શાંતિભાઇએ મુલાકાતનો સમય ૩૧મી જુલાઇ શુક્રવારનો નિશ્ચિત થયો. એમને જાહેરમાં આવવા નિમંત્રણ આપ્યું. પરંતું પોતાના ગુરુશ્રી મંગલકાર્ય માટે બે મહાનુભાવોનું મિલન નિશ્ચિત થયું પરંતુ છોટાલાલભાઇ જ્યાં સુધી વિદ્યમાન છે, ત્યાં સુધી પોતે ૧૦૦ Jain Education Intemational Page #818 -------------------------------------------------------------------------- ________________ છ૯૪ ચતુર્વિધ સંઘ અજ્ઞાતવાસ સ્વીકારશે એવો મકકમ નિર્ણય જાહેર કર્યો. રાણી ભવાની, મંત્રી પત્ની અનુપમા દેવી, જેવી અનેક પ્રસિદ્ધ છોટાલાલભાઇના સ્વર્ગવાસ પછી આત્મજ્ઞાનની સાધક સેવા મહિલાઓની સત્કીર્તિ અને સદકાર્યોથી ભારતનો ઇતિહાસ મંડળની સ્થાપના કરી જાહેરમાં આવ્યાં. આમ ઇ. સ. ૭૫- સમૃદ્ધ છે, ગૌરવાન્વિત છે. આવા સુવર્ણ પૃષ્ઠોમાનું એક પૃષ્ઠ છે ૭૬માં સાયલાગામે સત્સંગ મંડળ ચાલું થયું અને શેઠાણી હરકુંવર હઠીસિંહ. લાડકચંદભાઇના માર્ગદર્શન હેઠળ સાધકોની સંખ્યા ઉત્તરોત્તર ઘોધા જેવા નાનકડા ગામના સામાન્ય જૈન કુટુંબમાં વધતાં મંડળની સતત વૃદ્ધિ થવા માંડી. ઉત્તરોત્તર વૃદ્ધિને લક્ષમાં જન્મ હોવા છતાં પૂર્વ જન્મના શુભ કર્મો હવે હરકુંવર લઇ ઇ.સ.૧૯૮૫માં સાયલા ગામ બહાર હાઇવે પાસે લગભગ બાલ્યાવસ્થાથી જ તીવ્રબુદ્ધિયુક્ત, ઉદ્યમી, ખંતીલા, નવુ પાંચ એકર જમીનમાં શ્રીરાજ-સોભાગ આશ્રમની સ્થાપની શીખવાની ધગશયુક્ત, વિદુષી સદ્ગણી હતાં. અવાજ પણ થઇ. સોભાગ એટલે શ્રીમદ્ રાજચંદ્રના પરમ સખા મીઠો, સુંદર અને સૂરીલો. પરિણામે વિદ્વાન સાધ્વીજીના સંપર્કમાં સોભાગભાઇ. સાયલા સોભાગભાઇનું ગામ આથી આશ્રમના આવ્યાં. મા સરસ્વતીની અસીમ કૃપાથી અલ્પ સમયમાં ઉચ્ચ નામ સાથે સોભાગભાઇનું નામ જોડવામાં આવેલ છે. ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત થયું અને સાધુ-સાધ્વીજીઓના સત્સંગમાં આશ્રમમાં જિનમંદિર, સ્વાધ્યાયમંદિર, ભોજનશાલા, વૃદ્ધિ થતાં ધાર્મિક ભાવના વિકસતી રહી. સાધકોનો નિવાસો, ગૌશાળાની રચના કરેલ છે. ક્રમશ તેમાં પ્રચલિત લોકોક્તિ પ્રમાણે તેમનું દેહલાલિત્ય નેત્રયજ્ઞ અનાજ વિતરણ, છાશ કેન્દ્ર જેવી અનુકંપાની પઘાણીના લક્ષણોયુકત હતું. અમદાવાદના હઠીસિંહ સાથે પ્રવૃત્તિઓ વિકસવા માંડી. તેમના લગ્ન થયા. સુસમજ, દીર્ધદષ્ટિ, વ્યવહારકુશળતા, સાયલા ગામની કીર્તિ હવે માત્ર ભારત દેશ પૂરતી જ બુદ્ધિચાતુર્ય, જેવા વિશિષ્ટ ગુણો તો હતો જ સાથે ઉમેરો થયો મર્યાદિત ન રહેતાં પરદેશ-આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિસ્તરી ચૂકી છે. શેઠની ધંધાકીય સૂઝ-શકિતનો. પતિ-પત્ની બંને ધંધામાં સમાન પ્રતિવર્ષે આત્મસાધનાર્થે આવનાર પરદેશી સાધકોની સંખ્યામાં રીતે ચર્ચા-વિચારણા કરી નિર્ણયો કરતાં. હવે તેમની સલાહસતત વૃદ્ધિ થતી રહે છે. સાયલા ગામ લોકોક્તિ રૂપે અપકીર્તિત સૂચનો અને કાર્ય પદ્ધનિી કદર અને કિંમત થવા માંડી. ધીમે હતું પરંતુ એને લૌકિક દૃષ્ટિએ પુર્નપ્રતિષ્ઠિત કરનાર પૂ. બાપુજી ધીમે વેપારની બધી યુકિત-પ્રયુક્તિઓ અને લગામ શેઠાણીના અનુસરણીય અને વંદનીય છે. પોતે જીવનની ઉત્તરાવસ્થામાં હાથમાં આવી ગઇ. હવે તેમનો વ્યવસાયિક જીવનનો સૂર્ય આધ્યાત્મિક ક્ષેત્રે પ્રદાન કરી માત્ર અલ્પ સમયગાળામાં મધ્યાન્હ પૂર્ણ પ્રકાશિત થયો હતો તેવામાં સં. ૧૯૦૧ (ઇ. સ. આત્મસાક્ષાત્કાર કરી કેટકેટલાંય હળુકર્મી જીવોને સાધના પ્રતિ ૧૮૫૦)માં શેઠ હઠીસિંહનો અકાળે સ્વર્ગવાસ થયો. શેઠાણી ગતિમાન કર્યા છે તે પરથી કહી શકાય કે પોતે પોતાના જીવનને હરકુંવર માથે આપત્તિના વાદળો ઘેરાયાં પરંતુ સમયસૂચક, સાર્થક કરતાં અન્ય અનેકના જીવનને સુંદર વળાંક આપી વ્યવહારુ, કાર્યક્ષમ મહિલા એમ હારે શાની ? મનની દુઃખદ ધર્માભિમુખ કર્યા છે. લાગણીઓને મનમાં અંકુશિત કરી વેપારનો કારોબાર હસ્તક તા. ૯મી ડિસેમ્બર ૧૯૪૭ના રોજ ૮૩ વર્ષની વયે લઇ નિયમિત છ-આઠ કલાક વેપાર પાછળ આપવા લાગ્યાં. એમનો સ્વર્ગવાસ થતાં જૈન સમાજમાં એક સાચા અનભવી તેમની મંજુરી વગર કોઇપણ કાર્ય થઇ ન શકે તેવી ધાક બેસાડી પથદર્શકની ખોટ પડી. જે શૂન્યવકાશ સજાર્યો છે તે અવર્ણનીય દીધી. જેથી વેપાર નિયમિત રીતે ચાલુ રહેતો. છે. સ્થૂળ રૂપે આપણી સમક્ષ ન હોવા છતાં સૂક્ષ્મ રૂપે તેઓ શેઠ હઠીસિંહની ભાવનાનુસાર તેમાગે બાવન જિનાલય આશ્રમના પ્રત્યેક કાર્યમાં અને પ્રત્યેક સાધકના હૃદમાં સ્થાપિત સાથેના વિશાળ જિનમંદિરનું પાતમુહર્ત કરાવી કાર્યને વેગવંતુ કર્યું. જાતે નકશાઓ, ડિઝાઇન તૈયાર કરવી. સં.૧૯૦૩ ના હરકુંવર શેઠાણી મહાવદમાં પ્રતિષ્ઠા કરી તે પણ દબદબા અને ધામધૂમપૂર્વક. (ઇ. સ. ૧૯મી સદી પૂર્વધ) દેરાસરના નિર્માણ કાર્ય માટે આઠ લાખ અને પ્રતિષ્ઠા કાર્ય માટે પાંચલાખ પિયાનો ખર્ચ કર્યો. તેઓની માન્યતાનુસાર ચંચલ જ્ઞાન, બુદ્ધિ, સાહસ, વેપાર આ પુરુષ માત્રનો ઇજારો લક્ષ્મી શુભ કાર્યથી જ ટકી રહે છે. આથી તેમણે શુભકાર્ય માટે નથી. સ્ત્રી પુરુષ સમોવડી છે? જેવી લોકોક્તિઓને સાર્થક કરતી . દાન પ્રવાહ અખલિત રીતે વહેતો રાખ્યો. રૂમિણીબેનના શુભ શ્રેષ્ઠ મહિલાઓ ભારતના ઇતિહાસમાં સુવર્ણક્ષરે અંકિત છે. હસ્તે રૂ.૫૧,૦૦૦/-નું દાન કરી શેઠ હઠીસિંહ કેશરીસિંહ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, હોલ્કરની અહલ્યાબાઇ, બંગાળની Jain Education Intemational Page #819 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૦૯૫ સિવિલ હોસ્પિટલ શરૂ કરી. રૂા.૧૦,૦૦૦/- અમદાવાદમાં એકાઉટન્ટ ધીકતી પ્રેકટીશ અને મબલખ કમાણી. હર્યોભર્યો ગુજરાત કોલેજ માટે ફાળવ્યા. સં. ૧૯૦૫માં પંચતીર્થોનો સંઘ વિકસિત ગૃહસંસાર. દોમદોમ સાહ્યબી અને મોહમયી નગરી કાઢી ગામેગામ થાળી-સાકરનું લહાણું આપ્યું. સં. ૧૯૧૬માં મુંબઇના મોહને ત્યજી સાધુજીવન-ત્યાગી જીવન માટે સર્વસ્વનો પાલીતાણા યાત્રાના સંઘપતિ બની યાત્રા પ્રવાસ કર્યો. ત્યાગ. તે તીર્થકર ભગવાન મહાવીર અને ગૌતમબુદ્ધના તત્કાલીન ઠાકોર સાહેબ સુરસિંહજીના લગ્ન પ્રસંગે મોસાળાની મહાભિનિષ્ક્રમણની સ્મૃતિ માનસપટ પર ઊભી કરી આપાગને વિધિ કરી ૮૦ મણી ઘી વાપરી ગામને જમાડ્યું. ઠાકોર તાત્કાલીન ભૂતકાળમાં પ્રવેશ કરાવી આ સર્વ વિરલ સાહેબને મોતીની કંઠી ભેટ આપી જે ફેબાની કંઠી તરીકે આજે વિભૂતિઓને શત શત વંદન કરવા પ્રેરે છે. સામાન્ય માનવી માટે પાણ સુરક્ષિત રીતે દફતર ભંડારામાં સચવાયેલી મળી આવે છે. તો આ વિચાર માત્ર ગજા બહારનો છે જ્યારે જેહરીમલજી તો શત્રુંજય પર્વત પરના હીંગળાજના હડાનું ચઢાણ યાત્રિકો માટે મુંઠી ઊંચેરા માનવી.... અસુવિધાજનક લાગતાં પગથિયાંની વ્યવસ્થા કરાવી. આશરે પચાસેક વર્ષની ઉંમરે ચાર્ટર્ડ એકાઉન્ટનો સાધાર્મિક-ભક્તિનો લાભ લીધો. ત્યાં પાણીની પરબ પણ કારોબાર, ધીકતી કમાણી અને આધુનિક જીવન શૈલીનો ત્યાગ કરાવી. અમદાવાદમાં ટંકશાળાનું દેરાસર, પતાસાપોળનું કરી એમાણે સાધુજીવન અપનાવ્યું. જીવનશૈલી દિગંબર હંસનાથના દેરાનો જિર્ણોદ્ધાર, જેવા અનેક નવીન સુંદર કાર્યો પરંપરાની છતાં વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઇ તેઓ એખ કર્યા છે. આબુમાં એક સુંદર ધર્મશાળા, સમેતશિખરમાં ધર્મશાળા માત્ર ટુંકી જાડી ખાદીની પોતડી પહેરતાં. એક ફાટે પછી જ જેવા અનેક સાધાર્મિક ભકિતના કાર્યો તેમના હાથે થયેલા બીજી લેવાની. મુહપત્તિ પણ એક જ. આથી બદલાવવાનો, નોંધાયેલા છે. અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે ચાંદીનો રથ, ધોવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નહીં. આથી તેમની પોતડીદુકાળના સંકટ સમયે સસ્તા અનાજની દુકાન જેવા અનેક મુહપત્તિ કાયમ મેલાઘેલાં જ લાગે. એક થેલીમાં પ્લાસ્ટીકનો સખાવતી કાર્યો જેથી અનેક શિરપાવ પ્રાપ્ત થયેલ. બ્રિટીશ ડબો કમ ટમલર રાખતાં જે તેમનું ભોજનપાત્ર, જળપાત્ર. સરકાર તરફથી એક નામદાર સખાવતે બહાદુરનો સોનાનો ચાંદ પોતે સ્થાનકવાસી હોવા છતાં બધી જ પરંપરાઓથી પર થયેલ. મળેલ જે તેમના ઉમદા સેવા અને સાધાર્મિક કાર્યની સાક્ષી પૂરે દિગંબર સાધુની જેમ ડબામાં નિશ્ચિત આહાર ગ્રહણ કરી રૂમના ખૂણે દીવાલ તરફ મુખ કરી આહાર વાપરી લેતાં. ક્રમશ: હરકુંવર શેઠાણી વહેવાર કુશળ, વેપાર કુશળ, વહીવટ આહાર અને એની માત્રા અંકુશિત કરી વિજય પ્રાપ્ત કરનાર બે કુશળ હતાં સાથોસાથ ધાર્મિક પણ હતાં જ આથી તેમણે દિવસે એક જ વાર ગ્રહણ કરતા. ક્રમશઃ પાણીનું પ્રમાણ પણ અનેક સાધાર્મિક ભક્તિ, જિનાલયોનું નિર્માણ, જિર્ણોદ્ધાર, ઘટાડવું. જેથી શૌચક્રિયા, લધુનીતિ માટે પણ સાધુ જેવા સખાવતી કાર્યો કર્યા છે. તેમના પ્રત્યેક કાર્યમાં બુદ્ધિની જેવોઆચાર પાળી શકતાં. સામાન્ય રીતે આ ક્રિયાઓ ખુલ્લી તીવ્રતા, વિચક્ષણતા સાથે તેમની હિંમત અને પ્રૌઢ વિચાર- જગામાં જ સાધુ આચાર પ્રમાણે કરતાં પરંતુ અનિવાર્ય શક્તિના દર્શન થાય છે. તેઓ સત્યપ્રિય હતાં. સત્ય કડવું છે સંયોગોમાં જ ટોઇલેટનો ઉપયોગ કરતાં. છૂટ હતી અપવાદ રૂપે તદનુસાર ક્યારેક આકરા સ્વભાવના મનાતાં. આજે પણ તેમની વાહન વાપરવાની. માત્ર ધાર્મિક ક્રિયા, સેમીનાર, જ્ઞાનયજ્ઞ ના બંધાવેલ ભવ્ય ઇમારતો તેના શિલ્પ-સ્થાપત્ય માટે અજોડ સ્થળે પહોંચવા માટે વાહન વાપરતા. જૈન ધર્મના પ્રચાર-પ્રસાર બેનમન મનાય છે. ત્યાં પ્રતિવર્ષ હજારો મુલાકાતીઓ તેના કાર્યાર્થે, ધાર્મિક સંમેલનો, પરિસંવાદો અને ધાર્મિક કાર્યોના સૌંદર્યને માણે છે ત્યારે આવી બાહોર ન્યાયપ્રિય અને નીડર પ્રયોજનાર્થે જ્વલેજ વાહનનો પ્રયોગ કરતાં. આથી ચાલવું એ શેઠાણી હરકુંવર પ્રત્યે આપણું મસ્તક અહોભાવપૂર્વક નમન કરે તેમના માટે સામાન્ય બાબત બની ગઇ હતી. છે જે ઉત્તમ શ્રાવિકાના આદર્શને ચરિતાર્થ કરે છે. ઉપસર્ગો અને પરિષદો સહેવાનું અસાધારણ બળ પ્રાપ્ત જોહરીમલ પારેખ કરી લીધેલ હોવાથી તેઓ સમભાવે પ્રત્યેક ઋતુમાં શરીર પર (ઇ. સ. ૧૯૨૪ - ૧૯૯૫) એક માત્ર લંગોટી જ ધારણ કરતાં. કળિયુગમાં પુરૂષના સાક્ષાત દર્શન કરાવે તેવી માખી-મચ્છર જેવા જંતુઓનો ઉપદ્રવ તો તેઓ સહજ જૈનશાસનની વિરલ વિભૂતિ તે પુ.શ્રી. જોહરીમલજી પારેખ. ભાવે સહ્ય કરતાં. પરંતુ કુતરા જેવા પશુઓનો ઉપદ્રવ તેમણે જોધપુર જન્મભૂમિ. મોહમયી મુંબઇ કર્મભૂમિ. વ્યવસાયે ચાર્ટડ સમતા અને સહજ ભાવે સહ્ય કરેલ, તે ભગવાન મહાવીરના Jain Education Intemational Page #820 -------------------------------------------------------------------------- ________________ ૦૯૬ ચતુર્વિધ સંઘ અનાર્ય પ્રદેશની વિચરણની યાદ કરાવે છે. જૈન સાધુ જેવો તેઓ જૈનશાસ્ત્ર વિષયક વિશાળ જ્ઞાન ધરાવતા હતાં. વેષ-માત્ર ટુંકી લંગોટીને કારણે કુતરાઓ તેમને ભસતાં. તેમની સંસ્કૃત, પ્રાકૃત ભાષા પર તેમણે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. જેના પાસે હાથમાં દંડ પણ ન હોવાને કારણે કૂતરાંઓ સહજ રીતે પરિણામે બધા આગમ ગ્રંથોનું એમને સુવ્યવસ્થિત રીતે નજીક આવી જતાં અને કરડી પણ લેતાં. તેઓ કદી કુતરાને પરિશીલન કર્યું હતું. હસ્તપ્રત વાંચન વિદ્યામાં તેમણે પ્રાવીય ભગાડવાની કે મારવાની ચેષ્ટા સુધ્ધાં કરતાં નહીં. તેઓને કદી મેળવ્યું. તેઓ વારંવાર પૂ. શ્રી જંબુવિજયજી મ. શ્રી પાસે કુતરા પ્રત્યે રોષ કે ચીડની લાગણી પણ ઉપજતી નહીં. તેઓ જતાં, ચર્ચા-વાર્તા કરતા અને મ. શ્રીને તેઓના હસ્તપ્રત માનતા કે આ તો કુતરાની સહજ પ્રકૃતિ-સ્વભાવ છે. વળી કાર્યમાં યથાશક્તિ મદદ કરતાં. જીવનના અંતિમ તબકકામાં તેઓ કુતરાં કરડે ત્યારે તેઓ કદી ઇંજેકશન-દવા જેવી સારવાર કરતાં અમદાવાદના એલ.ડી.ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજીમાં પાણી નહીં. કૂતરાં કરડે અને જે ઘા પડે તેના પર તેઓ થોડો મરચાંનો કેટલોક સમય રોકાયલ હતાં અને ત્યાંના હસ્તપ્રત વિભાગમાં ભૂકો ભભરાવી દેતાં. સામાન્ય-સહજ છે કે તેમને મરચાની પોતાની સેવાઓ આપી હતી. ધ્યાન, સામાયિક, પ્રતિક્રમણ ભૂકી અસહ્ય પીડા કરે જ પરંતુ આત્મજ્ઞાની, સાધક સમજતાં કે વગેરે ક્રિયાઓ નિયમિતપણે અચૂક કરતાં. આચારાંગસૂત્રનું આ પીડા તો દેહની પીડા છે, આત્માની નથી. આવી પીડાથી પઠન નિયમિત રીતે કરતાં દિવસે કદી આરામ કરતાં નહીં. અશુભ-વેદનીય કર્મનો ક્ષય થાય છે જેથી આત્માને આનંદ છે, સૂર્યાસ્ત પછી બીજા દિવસની સવાર સુધી મૌન રાખતાં. પ્રસન્નતા છે માની જે કોઇ મુશ્કેલી-પીડા-વ્યાધિ આવે તેને ૧૯૯૫માં સમતાભાવે સમાધીપૂર્વક તેમણે દેહ ત્યાગ પ્રસન્ન ચિત્તે, સમતાભાવે સહન કરી લેતાં. આ તેમની દેહાતીત કર્યો. પંચમઆરામાં ઉત્કૃષ્ટ ધર્માચરણ કરતાં શ્રી જોહરીમલજીને દશાનું સુંદર શબ્દચિત્ર છે.... શત શત વંદન ! प.पू.मुनिराजश्री जयदर्शन विजयजी म.सा.की प्रेरणा से श्री चतुर्विध संघ : ग्रंथ योजनाकी ( સ હિંદ અનુમોના નિકાલ भाग्यहीना न पश्यन्ति - बहुरत्ना वसुंधरा । સ્વ. હિંમતલાલ એન. શેઠ - મદ્રાસ તાઝન परिग्रहो ग्रह इव क्लेशाय नाशाय च । ના કારક ન કરી Jain Education Intemational Page #821 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા LOGO ધર્મોથાળમાં સંસ્કારમૂર્તિ સમા શ્રાવકી જૈનદર્શનમાં આત્માની અખૂટ ભક્તિ વધારનારા જે કેટલાક શ્રદ્ધાસંપન્ન શ્રાવકોનાં શુભ નામો ઠીક ઠીક પ્રસિદ્ધિ પામ્યાં છે. દેણગી અને દિલની અમીરાત દ્વારા ભાવી પેઢી માટે જેઓ ખરેખર પ્રેરણારૂપ બન્યા છે, ધર્મદૃષ્ટિ, કર્તવ્યપરાયણતા અને વ્યવહારકુશળતાને કારણે જેઓ બહોળા જનસમૂહમાં ધર્મભૂષમ ગણાયા છે. સેવાધર્મની પગદંડી ઉપર ચાલીને ધર્મલક્ષ્મી પ્રાપ્ત કરવા જ જેમનું લક્ષ કેન્દ્રિત થયું છે. જિનેશ્વર ભગવાનની આજ્ઞામૂલક અનેકવિધ ધર્મક્રિયાઓમાં જેમના તરફથી અવિરત ધનપ્રવાહ વહેતો જ રહ્યો છે. એવાં પરમાર્થી અને પુણ્યરાશિ શ્રાવક પુષ્પોએ ચોગરદમ પ્રસરાવેલી સુવાસ ખરેખર તો અનુમોદનીય છે. શ્રાવક જીવનનાં બાર વ્રત અંગીકાર કરનારા એવા ઘણા પ્રભાવકો છે, જેમના પ્રેરણાત્મક જીવનમાંથી અનેકોએ પ્રેરણા લીધી છે. વ્રત, તપ અને ક્રિયાના રસિયા બની રહેનારા ધર્મક્રિયાઓ અને સેવાપૂજા ક્યારેય ન ચૂકે એવા પણ ઘણા છે, જેમના પરિચય પામીએ અને ધન્યતા અનુભવીએ. – સંપાદક શ્રી અનુભાઈ ચિમનલાલ શાહ અમદાવાદના આ શ્રેષ્ઠીવ નાનપણથી જ ધંધામાં પ્રવેશ કર્યો. ૧૯૯૨માં ૮૦ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. તેઓ જીવનના અંત સુધી અનેક સંસ્થાઓના પ્રેરણાદાતા બનીને સેવા આપતા રહ્યા હતા. રાષ્ટ્રીય આંદોલન પુરજોશમાં ચાલતું હતું ત્યારે ૧૯૪૨- થી શેઠશ્રી અનુભાઈએ “અનુભાઈ ચિમનલાલ એન્ડ બ્રધર્સ'ના નામથી કામકાજ શરૂ કર્યું હતું. ધંધાર્થે થાઈલેન્ડ, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, સિલોન, જાપાન વગેરે દેશોની સફર કરી વિશાળ અનુભવ મેળવ્યો હતો. દેશના જુદાં-જુદાં રાજ્યોમાં બ્રાંચ ઓફિસ ખોલી ધંધાની જમાવટ કરી હતી. પાંચ કૂવા કાપડ મહાજનના પ્રમુખ તરીકે, સિદ્ધચક્ર-આરાધકસમાજના પ્રમુખ તરીકે, પાનસર જૈન ભોજનશાળામાં ઉપપ્રમુખ તરીકે, શંખેશ્વરમાં આવેલા વર્ધમાન જૈન આગમ મંદિરના પ્રમુખ તરીકે, મધ્યપ્રદેશમાં આવેલા ભોપાવર જૈન તીર્થના જૈન મંદિરના ટ્રસ્ટી તરીકે, શ્રી સેરીસા જૈન ભોજનશાળામાં ઉપપ્રમુખ તરીકે, સમી સી. એમ. હાઇસ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, ઉપરાંત વિવિધ કમિટીઓમાં ચેરમેન તરીકે, ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ક્લોથ મરચન્ટસ્ એસોસિએશન, મુંબઈના પ્રેસિડેન્ટ તરીકે, ટ્રાફિક એડવાઇઝરી બોર્ડની કમિટીના સભ્ય તરીકે, રેલ્વે કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય તરીકે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ પાલિતાણામાં નમસ્કાર મહામંત્ર મંદિર વગેરે તેમની દેણગીને આભારી છે. શ્રી દ જેતસીભાઈ સંઘવી . ગુજરાતના મોરબી પાસે રંગપરબેલામાં એક ધર્મપ્રેમી પરિવારમાં ૧૯૩૫માં શ્રી કસ્તુરચંદભાઈનો જન્મ થયો. સામાન્ય અભ્યાસ પણ કર્તવ્યનિષ્ઠા અને સેવાભાવનાની લગનીને કારણે આજે તેઓ આત્મસંતોષના ઉચ્ચત્તમ શિખરે બિરાજે છે. પોતાની સાત વર્ષની કુમળી વયે પિતાનું અણધાર્યું અવસાન થયું, એટલે અભ્યાસ અને આજીવિકા માટે સતત પુરુષાર્થ કરવો પડ્યો. ધંધાના વિકાસ પડકારોને ઝીલવાની હૈયામાં હામ હતી, દેવગુરુધર્મ અને કુળદેવીમાં અપાર શ્રદ્ધા હતી, જીવનમાં કાંઈક કરી છૂટવાનો મનમાં પાકો મનસૂબો હતો, એટલે પોતાની પચીસ વર્ષની ઉંમરે પોતાના સમાજના યુવકમંડળની નેતાગીરી ધારણ કરી. વતનનાં સમાજ ઉપયોગી કાર્યો અને પ્રસંગોમાં તન, મન, ધનથી સક્રિય સહયોગી બન્યા. છેલ્લે મંડળના ચેરમેન તરીકેની કામગીરી પણ ઠીક સમય સુધી બજાવી અને સૌના, બહોળા સમૂહના પ્રીતિપાત્ર બન્યા. સંઘવી પરિવારનું નામ ઉત્તરોત્તર ઉજાગર કરતા રહ્યા. ૧૯૭૨ના ભયંકર દુષ્કાળના કપરા કાળમાં વતન મોરબી પાસેનાં ત્રણ ગામોમાં એક વર્ષ સુધી અનાજ અને અન્ય જરૂરીયાતો પૂરી પાડવામાં અને નેત્રયજ્ઞો વગેરેમાં ભારે મોટું સેક્રેટરી તરીકેની તેમની સેવા જાણીતી હતી. આગમ મંદિર Page #822 -------------------------------------------------------------------------- ________________ loca યોગદાન આ સંધવીપરિવાર તરફથી અપાયું. ૧૨૦૦ના સૈકામાં વિધર્મીઓ દ્વારા જીર્ણશીર્ણ થયેલા કુળદેવી ભવાની વડાવરી માતાજીના મંદિરને નવો ઓપ આપી પરિવારનાં સૌને સાથે રાખી મંદિર બાંધકામમાં પૂરો રસ લીધો. પ્રતિષ્ઠા પણ ધામધૂમથી તેમના હાથે થઈ. તેના ટ્રસ્ટી તરીકે પણ આજે સુંદર સેવા આપી રહ્યા છે. સંપત્તિ કમાયા, સંપત્તિનો સદ્ઉપયોગ કરી શ્રી સિદ્ધગિરિ તીર્થ પાલિતાણામાં તળેટી રોડ ઉપર પોતાના ખર્ચે સંઘવી ધર્મશાળાનું નિર્માણ કરાવ્યું. પ.પૂ.આ. ભગવંતશ્રી કલાપૂર્ણસૂરિજી મ.સા.ના પુનીત હાથે ધર્મશાળાનું ઉદ્ઘાટન થયું. સિહોરથી સિદ્ધગિરિ તીર્થનો પૂજ્યશ્રીની નિશ્રામાં છ’રી– પાલિત યાત્રા સંઘ નીકળેલ જે ખૂબ જ યાદગાર બની ગયો. દોઢ દાયકા પહેલા મોરબીથી કટારિયા-ભદ્રેશ્વર સુધીનો યાત્રા સંઘ નીકળેલ જે પુનીત પ્રસંગના પણ અનેક ચિરઃસ્મરણીય સંભારણાં બન્યાં. શ્રાવકજીવનના આચાર-વિચારને જીવનમાં પૂર્ણપણે આત્મસાત્ કરી સવારસાંજ સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન, જાપ અને પૂજાઅર્ચના વગેરેમાં ચુસ્ત રીતે વળગી રહ્યા છે. સાદગી અને સેવા એમની ખાસિયાતો છે. નાનામોટા ફંડફાળામાં સંઘવી પરિવારની દેણગી હોય જ. પોતાની હયાતીમાં જ્યાં જ્યાં અપાય ત્યાં ત્યાં યથાશક્તિ આપવું જ એવા એક મંત્રબીજને નજર સમક્ષ રાખ્યું છે. તીર્થયાત્રાઓ પણ પરિવાર સાથે સુસંપન્ન બની છે. હાલમાં નિવૃત્તજીવન ગાળે છે પણ તેમની ભક્તિભાવના, ત્યાગભાવના અને સમર્પણભાવના ખરેખર અજોડ છે. અનેકોને શક્ય ઉપયોગી બનતા રહ્યા છે. સંઘ અને શાસનસેવાના દરેક પ્રસંગે તેમની અમીરાત અને ઉદારતાનાં દર્શન થતાં રહ્યાં છે. આવા પુણ્યાત્માઓ જ જૈન સમાજનાં સાચાં ઘરેણાં છે. અરિહંત પરમાત્મા તેમને લાંબુ દીર્ઘાયુષ બક્ષે એવી શુભેચ્છા. પાલિતાણા સિદ્ઘશીલા ધર્મશાળાના આયોજનમાં પાર્ટનર હર્ષદભાઈ દોશી અને વર્ષાબહેન દોશી પરિવારનો પણ સારો સહયોગ મળ્યો છે. અનેક સમ્માનોથી વિભૂષિત શ્રી કાંતિલાલ સોમચંદ ગાંધી સંઘ અને શાસનને છેલ્લી સદીમાં જે ગૌરવશાળી કર્મઠ For Private ચતુર્વિધ સંઘ કાર્યકરો મળ્યા તેમાં ધ્રાગંધ્રાના ધર્મપરાયણ શેઠશ્રી કાંતિલાલ સોમચંદભાઈ ગાંધીનું યોગદાન પણ અવિસ્મરણીય છે. ધ્રાંગધ્રા રાજ્યમાં માનભર્યું સ્થાન ધરાવતા દશાશ્રીમાળી જૈન જ્ઞાતિના સોમચંદ ગાંધીનાં ધર્મપત્ની ગંગાબહેનની કૂખે સંવત ૧૯૬૮માં કાંતિલાલનો જન્મ થયેલ. ગંગાબહેન સરળ, સાદાં અને ધર્મભાવનાથી રંગાયેલાં અને બિલોરી કાચ જેવું નિર્મળ જીવન જીવતાં. કાંતિભાઈનો ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયો. શિક્ષણમાં બહુ મન ન લાગવાથી નોનમેટ્રિકે અભ્યાસ છોડી ૧૯ વર્ષની વયે ધંધાર્થે મુંબઈ-કલકત્તા થોડાં વર્ષ ગાળ્યાં પણ ત્યાં પણ ધંધાને બદલે વધુ ને વધુ ધર્માભિમુખ રહેવા લાગ્યા. ધ્રાંગધ્રા તપાગચ્છ સંઘનો ઉપાશ્રય જીર્ણ હોવાથી નવેસરથી બાંધવાનું નક્કી થતાં શ્રી કાંતિભાઈએ જાતદેખરેખથી ઉપાશ્રયનું કાર્ય પૂર્ણ કરાવ્યું, જેમાં તેમને સહયોગ આપનાર તેમનાં ધર્મપત્ની કાંતાબહેન આજે ૮૫ વર્ષની ઉંમરે ગર્ભશ્રીમંતનાં દીકરી હોવા છતાં સાદું-સેવાભાવી અને પરોપકારી જીવન જીવે છે. પરિવારમાં એક જ દીકરી સરોજબહેન તેમણે પણ માતાપિતાની સેવા ખાતર આજીવન બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરેલ છે. તેઓ હાલ શિક્ષણસંસ્થામાં સેવા આપી રહ્યાં છે ને માતા-પિતાના સંસ્કારવારસાને ઉજાળી રહ્યાં છે. શ્રી કાંતિભાઈ ૯૨ વર્ષની ઉંમરે પણ સારી તંદુરસ્તી ધરાવે છે. કાંતિભાઈને આખું ગામ ‘દાદા’ કહીને સંબોધે છે. ધ્રાંગધ્રા શ્રીસંઘનો અભ્યુદયસમય શરૂ થયો ત્યારે સાધુ-સાધ્વીના, મહારાજોનાં આવાગમન અને ચોમાસાં થવાં લાગ્યાં. સંઘમાં ધાર્મિક ક્રિયાઓ, દીક્ષાઓ થવા લાગી, જેમાં દોઢ દાયકાથી તેઓએ સક્રિય સેવા આપી છે. મહેસાણા જૈન પાઠશાળાના સંચાલન દ્વારા સૌનો પ્રેમ સંપાદિત કર્યો. હાલાર આદિ વિવિધ સ્થળોએ રહીને નૂતન ઉપાશ્રયો, દેરાસરોમાં ધાર્મિક શિક્ષણનો પ્રચાર-પ્રસાર કર્યો. પુનઃ વતનમાં પધારતાં શ્રીસંઘે તેમના હસ્તે ઉપાશ્રયનું વિસ્તૃતીકરણ કરાવ્યું. આફ્રિકા વગેરે દેશોમાં પણ પૂ. આચાર્ય કુંદકુંદસૂરિજીના ધર્મસાહિત્યનો પ્રચાર કરી ધર્મપ્રભાવનામાં લોકોનો વિશ્વાસ અને આદર પામ્યા. સુરેન્દ્રનગરની જૈન બોર્ડિંગના સંચાલનમાં સેવા ઉપરાંત પાલિતાણાની મુક્તિનિલય ધર્મશાળા, હસ્તગિરિ તીર્થોદ્ધાર વગેરે કાર્ય સુંદર રીતે પાર પાડ્યાં. જૈન સંસ્થાઓએ સોંપેલા લાખો રૂપિયાનો વહીવટ તેઓએ યશસ્વી રીતે નિભાવ્યો. સં. ૨૦૪૦માં શ્રી તપાગચ્છ સંઘની વિનંતીથી વાડીનું કામ ઉપરાંત સંઘનાં ભાઈબહેનોના બંને ઉપાશ્રયોનું વિસ્તૃતીકરણ તેમ જ કુમાર પાઠશાળાનાં નૂતન મકાન તેમના હસ્તે અને Personal Use Only Page #823 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૦૯૯ યોગદાનથી થયાં. હાલ ધ્રાંગધ્રા પેઢી સંચાલિત શ્રી અજિતનાથ જેમનું જીવન જ ‘જીવદયા’ બની ગયું છે અને જૈન દેરાસરના વિશાળ મંડપનું કામ નવેસરથી તૈયાર થઈ રહ્યું જેઓ દરેકના “દોસ્ત' બની ગયો છે છે. ધન અને માનપાનથી નિર્લેપ અને પ્રામાણિકતા, નિસ્વાર્થતાને એવા નોખી માટીના માનવી કારણે સૌની મુક્ત કંઠે પ્રશંસા પામ્યા અને અનેક સમ્માનોથી વિભૂષિત થયા. અમદાવાદ-જામનગરની તેમની સેવા પણ શ્રી કિશોરભાઈ શાહ ચિરંજીવી બની રહેશે. સુકલકડી કાયા પણ હૃદયમાં શ્રદ્ધાનો -હિતેશ સંઘવી (એન્ટવર્ષ) ઝળહળતો દીવડો અને પ્રતાપી પિતાના પગલે ચાલનારા, સાધુ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરની ધન્ય ધરા ગૌરવ સાધ્વીઓની વૈયાવચ્ચ કે પાંજરાપોળનો વહીવટ, સમાજના દરેક લઈ શકે તેવી અનેક વિભૂતિઓ આ ધરતી પર જન્મી આજે કાર્યમાં પિતા-પુત્રનું યોગદાન અનુમોદનીય અને વંદનીય રહ્યું. વિશ્વસ્તરે વતન માતભૂમિને ગૌરવ અપાવી રહેલ છે. આવું સમ્યગુજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે તેમની પ્રેરણાથી ઉમદા વ્યક્તિત્વ ધરાવતી વિભૂતિઓ પૈકી શ્રી કિશોરભાઈ શ્રી ધ્રાંગધ્રાથી તપગચ્છ જૈન સંઘ દ્વારા અલભ્ય-અમૂલ્ય પુસ્તકો અમૂલખભાઈ શાહનું નામ ગૌરવ સાથે લેવું પડે તેમ છે. સ્વ. પંડિત શ્રી પન્નાલાલ જગજીવનદાસ ગાંધી દ્વારા ચિંતન જીવદયા અને સામાજિક સેવા ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી છેલ્લાં કરેલ પુસ્તકો ૧. સ્વરૂપમંત્ર, ૨. સૈકાલિક આત્મવિજ્ઞાન, ૩. ૨૫ થી વધુ વર્ષોથી કરી રહેલા શ્રી કિશોરભાઈનું જીવન એટલી વરૂપ ઐશ્વર્ય વગેરે પ્રકાશિત થયાં. તેમ જ પાલિતાણામાં હદે જીવદયા સાથે વણાઈ ગયું છે કે તેમનું નામ જ લોકોએ હિંમતવિહાર ધર્મશાળામાં પૂ. સાધુ, સાધ્વીજી અને ભગવંતોને જીવદયા’ સાથે જોડી દીધું છે. આજે પણ તેઓ ‘કિશોરભાઈ ભણાવવા માટે ચાલતી પાઠશાળામાં પ્રતિ વર્ષ ૬૦,000 રૂપિયા શાહ નહીં બલ્ક ‘કિશોરભાઈ જીવદયા’ના નામે જાણીતા બન્યા શ્રી ધ્રાંગધ્રા તપાગચ્છ સંઘ તેમના માર્ગદર્શનથી આપે છે, જે છે અને “દોસ્ત' ના ઉપનામથી પણ ખ્યાત બન્યા છે. શ્રી તેમની સમ્યગુજ્ઞાનની ભક્તિ-રુચિ દર્શાવે છે. કિશોરભાઈ શાહનું વ્યક્તિત્વ અને ઉદારતા એટલી ગહન છે કે તેમની પ્રેરણા અને માર્ગદર્શન નીચે શાહ મગનલાલ તેની સપાટી કદાપિ માપી શકાય તેમ નથી. શ્રી કિશોરભાઈ ચકુભાઈ પરિવારે ધ્રાંગધ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ શાહનો જન્મ ધાનેરા નિવાસી અમૂલખભાઈ પ્રેમચંદભાઈ કરાવેલ. ધ્રાંગધ્રા દેરાસરજીના રંગમંડપનું કાર્ય પૂર્ણ થયું અને સવાણીના ગૃહાંગણે થયો હતો. તેમની માતૃભૂમિ ધાનેરા છે અને શ્રી ગાંધીને યશ મળ્યો. ધ્રાંગધ્રા નજીકમાં ચુલી ગામ વિહારમાં કર્મભૂમિ સુરત-એન્ટવર્પ (બેલ્જિયમ) છે, પરંતુ આ નોખી આવે છે, ત્યાં ઉપાશ્રયના વિસ્તૃતીકરણ કાર્યમાં પણ વિદેશની માટીના માનવી સેવાક્ષેત્રને સમર્પિત થઈ ગુજરાત તેમ જ અન્ય એક પાર્ટીના સહયોગથી સારી રકમનો ખર્ચ કર્યો. શ્રી વિસ્તારો સાથે પણ વતન જેટલી જ વહાલપ ધરાવે છે. તેમનાં કાન્તિભાઈની ઇચ્છાથી તપાગચ્છના સંઘના ઉપાશ્રયમાં પત્ની કોકીલાબહેન પણ પતિનાં પગલે ધર્મ અને સેવા કાર્યમાં નવકારમંત્રની પીઠિકાનું કાર્ય પણ ચાલુ થયું અને પૂર્ણ થતાં હરહંમેશ સહયોગી બની અર્ધાગિનીની વ્યાખ્યાને સાર્થક કરી દાતાના હાથે સંઘને અર્પણ સમારંભ પણ યોજાઈ ગયો. આવી રહ્યાં છે, તો ‘વડ એવા ટેટા, બાપ એવા બેટા’ અને ‘મોરનાં પીઠિકા હાલારમાં આરાધના ધામ પછી ધ્રાંગધ્રામાં એ જાતની ઈડાને ચીતરવા ન પડે તે લોકોક્તિઓને સાર્થક કરી તેમના આ બીજી પીઠિકા હશે. આ કાર્યમાં નવકાર મંત્રના મહિમાને સંતાનો પણ સેવાક્ષેત્રે અને ધાર્મિક-સામાજિક કાર્યો સાથે વિશેષ વધારતી ઘણી યોજનાઓનું સર્જન થશે. આ બધાં કાર્યોમાં શ્રી લગાવ ધરાવે છે. કાન્તિભાઈને સંઘ, સમાજ અને પૂજ્યોનો ઘણો સહયોગ મળ્યો સુરત ખાતે વર્ષોથી કાર્યરત અને જીવદયા ક્ષેત્રે સતત છે. પોતાની શક્તિ મુજબ ધર્મકાર્યોમાં ઘણું બધું કાર્ય કરી રહ્યા કાર્યરત રહી આગવી નામના મેળવનાર શ્રી શાંતિનાથ ચેરિટેબલ છે, વળી શ્રી ધ્રાંગધ્રા પાંજરાપોળની નવી જગ્યા જે ધ્રાંગધ્રા ટ્રસ્ટ-સુરતના મુખ્ય આધારસ્તંભ એવા શ્રી કિશોરભાઈ શાહ સુરેન્દ્રનગર રોડ ઉપર આવેલ છે તેના બાંધકામમાં કાંતિભાઈને (જીવદયા) વર્ષનો વધુમાં વધુ સમય ધંધાકીય ક્ષેત્રે એન્ટવર્ષમાં ટ્રસ્ટીઓએ વિનંતી કરતાં તે સ્વીકારી હાલ તેમાં સેવા આપી ગાળે છે, પરંતુ તેમના જીવનની મુખ્ય કામગીરી તો પરોપકાર રહ્યા છે અને ત્યાં વિશ્રાંતિનગર બંધાવી આપવામાં આર્થિક અને અબોલ જીવોની રક્ષા કરવાની છે. તેમણે પોતાનાં જીવદયા સહાય પણ આપેલ છે. ધન્યવાદ! અને માનવતાનાં કાર્યોને વેગ આપવા જ સુરત ખાતે શ્રી Jain Education Intemational Page #824 -------------------------------------------------------------------------- ________________ ગ, કાળો, કા મથકો પર ૧૨. . અંધજન શાળા, સરત ૮૦૦ ચતુર્વિધ સંઘ શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી હતી. શ્રી કિશોરભાઈ ૬. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા (મદ્રાસ) ઓફિસર શાહે આ સંસ્થાનો ઘણો સુંદર અને પ્રભાવક વિકાસ કર્યો છે. ૭. બનાસકાંઠા એસોસિએશન, સુરત અધ્યક્ષ ઈગ્લેન્ડના લંડન ખાતે યંગ ઇન્ડિયન વેજિટેરિયન્સ શ્રી ધાનેરા મહાજન પાંજરાપોળ કમિટી મેમ્બર સોસાયટી દ્વારા કવીન ગોલ્ડ જ્યુબિલીની ઉજવણી પ્રસંગે ૯. યુથ કલબ ઓફ ધાનેરા (સુરત) પ્રમુખ શાકાહાર તથા પ્રાણીઓની સુખાકારી માટે સક્રિય પ્રતિભાઓનું ૧૦. શ્રી ઘંટાકર્ણ મહાવીર આસ્થા મંડળ (સુરત) પ્રમુખ મહાવીર એવોર્ડથી સન્માન કર્યું હતું. દક્ષિણ લંડનમાં કવીન્સ ૧૧, રિમાન્ડ હોમ, સુરત આજીવન સભ્ય ગાર્ડન ખાતે આયોજિત સમારોહમાં પાંચ વિભૂતિઓને આ આજીવન સભ્ય એવોર્ડ એનાયત કરાયો હતો જેમાં એક માત્ર ગુજરાતી એવા | પ્રવૃત્તિ : બેલ્જિયમ–એન્ટવર્પ સ્થિત શ્રી કિશોરભાઈ શાહ (જીવદયા)નો ૧. જીવદયાના દરેક ક્ષેત્રે (અ) પાંજરાપોળ અને સમાવેશ થયો હતો. તેમની જીવદયા પ્રવૃત્તિની વિદેશની ધરતી ગૌશાળાને સહકાર, (બ) કતલખાનાના જીવો છોડાવવા, પર થયેલ કદર માત્ર ધાનેરા જ નહીં, બનાસકાંઠા અને ગુજરાત (ક) પ્રાણીઓની દેખરેખ તથા ઓપરેશન કરાવવાં, માટે પણ ગૌરવપ્રદ બાબત છે. (૨) માનવતાવાદી સંસ્થાઓને સહાયરૂપ થવું. (૩) ગરીબોને • બાળપણથી જ જીવદયા-માનવતાના સંસ્કારો મેળવી અભ્યાસ તથા દેવામાં આર્થિક, મેડિકલ સહાય કરવી. આજે વિશ્વસ્તરે પરિવાર, સમાજ અને માતૃભૂમિને ગૌરવ બક્ષી (૪) લેપ્રસી હોસ્પિટલ, ભિક્ષુક ગૃહ, રિમાન્ડ હોમ, રહેલા શ્રી કિશોરભાઈ શાહનો પૂરો પરિચય આપવા તો આખો ઘરડાઘર, અંધજન શાળા, નારી–સંરક્ષણ ગૃહ, અનાથાશ્રમની ગ્રંથ લખવો પડે તેમ છે, ત્યારે તેમણે જીવન સાથે વણી લીધેલ પ્રવૃત્તિઓમાં યથાશક્તિ સહાય કરવી. ૫. અવાર-નવાર આવતી જીવદયા પ્રવૃત્તિની આછેરી ઝલક અત્રે પ્રસ્તુત છે. કુદરતી આફતોમાં માનવતાનાં કાર્યો. ૬. નેત્રયજ્ઞો તથા શ્રી કિશોરભાઈને લેખન પ્રવૃત્તિ પ્રત્યે શોખ અને ઓપરેશન કેમ્પો કરવા. ૭. ભૂકંપ-કુદરતી હોનારતોમાં અભિગમ હોવાથી “દોસ્ત'ના ઉપનામથી જાણીતા છે. મદદરૂપ બનવું. એસ.એસ.સી. સુધી અભ્યાસ કર્યો હોવા છતાં વાચન, ચિંતન શ્રી કીર્તિભાઈ મણિલાલ વોરા અને મનનના કારણે તેમનામાં આવડત, અનુભવ અને સંસ્કાર ઉચ્ચ કોટિના છે. તેમને મળતાં, તેમના ગુણોનો પરિચય થયા દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવનાર પરમ વગર રહેશે નહીં. પૈસાનું કે કાર્યનું કંઈ જ અભિમાન જોવા પૂજનીય માતાપિતા લીલાવંતીબહેન મણિલાલ વોરા કે જેમણે મળશે નહીં. તેમના સુપુત્ર શ્રી કીર્તિભાઈ મણિલાલ વોરામાં સુસંસ્કારોનું - જીવદયા ક્ષેત્રે નામના ધરાવતી શ્રી શાંતિનાથ ચેરિ. ટ્રસ્ટ, સંસ્કરણ કર્યું, જેના પ્રભાવે શ્રી કીર્તિભાઈને તેમનાં ચરણ પ્રક્ષાલનમાંથી જ શાસનસેવાનો વારસો મળ્યો. સુરતના આદ્યસ્થાપકે વિશ્વસ્તરે જીવદયા પ્રવૃત્તિમાં સક્રિય ભાગ ભજવી આખું જીવન જીવદયા-માનવતાનાં કાર્યોમાં સમર્પિત કરી આવા ધર્માનુરાગી શ્રી કીર્તિભાઈએ પોતાના જન્મ પહેલાં દીધું છે ...! જ પૂ. પિતાશ્રીની છત્રછાયા ગુમાવી દીધી, છતાં દેવ-ગુરુ-ધર્મ નીચેની સંસ્થાઓમાં સેવા-ફૂલ ખીલવી રહ્યા છે...... પ્રત્યે અવિચલ શ્રદ્ધા ધરાવનાર તેમનાં પૂ. માતુશ્રીએ ખૂબ જ હિંમત રાખીને તેમનાં સંતાનોને ઉછેર્યા અને તેમાં ભળી શ્રી નં. સંલગ્ન સંસ્થાઓનાં નામ હોદો કીર્તિભાઈની પોતાની પ્રખર બુદ્ધિમત્તા, પ્રબળ વ્યક્તિત્વ અને શ્રી શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (સુરત) મેને. ટ્રસ્ટી સાહસિકતાના ગુણોની કાબેલિયત, જેને કારણે તેઓ એવોકેટ મણિબહેન વ્રજલાલ મહેતા હોસ્પિટલ, ધાનેરા ટ્રસ્ટી બન્યા. વૃંદાવન ગૌશાળા-જીવાપર (જસદણ) ખજાનચી ૪. શ્રી મંત્રાધિરાજ આરાધક ટ્રસ્ટ (સુરત) શાસનસમ્રાટ પ.પૂ.આ.ભ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા.ના બ્યુટિ વિધાઉટ ક્રુઅલ્ટી, એક્ષ. ડાયરેકટર, સમુદાયમાં પૂ.સા. શ્રી ઉદ્યોતયશાશ્રીજી મ.સા. (બા મહારાજ) સુરત શાખા કમિટી મેમ્બર અને પૂ.સા. શ્રી તરુણયશાશ્રીજી મ.સા. (બહેન મહારાજ) તરીકે જાણીતાં છે. શ્રી કીર્તિભાઈના ભાણેજે ૧૮ વર્ષની નાની વયમાં = = $ પ્રમુખ રે Jain Education Intemational Page #825 -------------------------------------------------------------------------- ________________ રહ્યાં છે. તવારીખની તેજછાયા ૮૦૧ પ.પૂ.આ. ભ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. ની છત્રછાયામાં પ્રતિષ્ઠા કરાવરાવ્યાં. હીનાબહેન નિત્ય આવી રીતે ઉત્કૃષ્ટ ભાવે સંયમગ્રહણ કર્યું અને પૂ. મુનિભગવંત શ્રી જિનેશચંદ્ર તરીકે પ્રભુભક્તિ કરતાં કરતાં ૧૬ ડિસે. ૨૦૦૧ના નવકારમંત્રના જાણીતા છે, જેઓ પૂ.આ. ભ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. ગુંજારવના પવિત્ર વાતાવરણમાં અલભ્ય એવું સમાધિમરણ સાથે જ હોય છે. પામી શક્યાં. આજે આ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા જ્યાં સનિષ્ઠ સેવાભાવનાથી સર્વપ્રિયતાને પ્રાપ્ત કરનાર બિરાજમાન છે ત્યાં તે એક અલૌકિક તીર્થ બન્યું છે અને ધર્માનુરાગી શ્રી કીર્તિભાઈ નાનપણથી જ જૈનધર્મથી રંગાયેલ છે. દેરાસરમાં ઉપર-નીચે બંને જગ્યાએ અખંડ દીપકની કેસરવર્તી તેમનાં ધર્મપત્ની અ.સૌ. હીનાબહેન તથા સુપુત્રીઓ ચિ. મનીષા જ્યોત આજના આ પંચમ આરામાં પણ પ્યારા પરમાત્મા અને ચિ. જિજ્ઞા આ સમગ્ર પરિવાર દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અને ' હાજરાહજૂર છે, તેની પ્રતીતિ આપણને સૌને કરાવે છે. જિનશાસનમાં અખૂટ શ્રદ્ધા ધરાવનાર રહ્યો છે. શ્રી હીનાબહેનની ગેરહાજરીને કારણે સર્વ કુટુંબીજનોની શ્રી કીર્તિભાઈએ ખૂબ જ નાની ઉંમરમાં એક જબ્બર ઇચ્છા અને આગ્રહને માન આપી શ્રી કીર્તિભાઈએ પોતે કરી સંકલ્પ કર્યો હતો કે મને શક્તિ મળે તો મારે મૂળનાયક રહેલા ધાર્મિક અનુષ્ઠાનોમાં સહભાગી થવા શ્રીયુત કાંતિલાલ પ્રભુજીનાં ૨૪ જિનબિંબો ભરાવવાં. જિન ધર્મમાં અખૂટ શ્રદ્ધા મણિલાલ શાહની દીકરી નીલા સાથે બીજાં લગ્ન કર્યા. અ.સૌ. ધરાવનાર શ્રી કીર્તિભાઈએ કરેલા આ સંકલ્પને દેવ-ગુરુ-ધર્મનું નીલાબહેન કીર્તિભાઈ વોરા પણ તેટલાં જ ધર્મિષ્ઠ અને પ્રબળ બળ મળ્યું અને પૂ. બા મહારાજ પાસેથી સતત મળતી પરમાત્મા પ્રત્યે અખૂટ શ્રદ્ધાભાવ રાખનારાં છે. તેઓશ્રી શ્રી પ્રેરણા દ્વારા આજે તેઓ ૧૬ જિનબિંબો પ્રતિષ્ઠિત કરાવી કીર્તિભાઈ તથા બંને દીકરીઓ ચિ. મનીષા પારકુમાર ધામી, શકવાને સમર્થ બન્યા છે. હાલ ઘાટકોપરમાં રહેતા શ્રી ચિ. જિજ્ઞા સંજયકુમાર ગાંધી આ સર્વની સાથે હળી મળીને કીર્તિભાઈએ સર્વ પ્રથમ ઘાટકોપરમાં ૬૦ ફૂટ રોડ, આરાધના કીર્તિભાઈની જીવનયાત્રામાં અવિરતપણે સંપૂર્ણ સહકાર આપી ભુવનમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માને બિરાજમાન કરાવ્યા અને ઉત્તરોત્તર સંયોગો મળતા ગયા તેમ તેમ આ દંપતી ધર્માનુરાગી શ્રી કીર્તિભાઈનાં પૂ. બા મહારાજ સંવત જીવનમાં મળેલ તકોને વધાવતું ગયું, સાથે સાથે અંજનશલાકા, ૨૦૬૦ના માગશર સુદ પાંચમનાં દીક્ષાપર્યાયનાં ૨૫ વર્ષ પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવોની ઉજવણીમાં પ્યારા પરમાત્મા પ્રભુનાં થયાં તે નિમિત્તે પૂ. બા મહારાજની ઇચ્છા અનુસાર દર્શન, જ્ઞાન, માતાપિતા બનીને, ઈદ્ર-ઇદ્રાણી બનીને તથા અન્ય સર્વ રીતે અને તપનાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો કરાવી મળેલી સંપત્તિનો ઉત્કૃષ્ટ ભાવોલ્લાસપૂર્વક તેઓ આવાં ધાર્મિક અનુષ્ઠાનો કરતાં સદ્ઉપયોગ સુકૃત્યો કરવામાં કરતાં જ રહ્યાં છે. આવ્યાં છે. તેઓ જીવદયામાં તથા સાધુ સાધ્વીજીની શ્રી કેશવલાલ મોહનલાલ શાહ વૈિયાવચ્ચમાં, ઉપાશ્રયોમાં, સાધર્મિક વાત્સલ્ય, સાત ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્ર વગેરે સર્વ ક્ષેત્રમાં યથાશક્તિ સુલક્ષ્મીનો શિક્ષણપ્રેમી, ધર્મપ્રેમી અને માનવતાની વિવિધ સદઉપયોગ કરતાં આવ્યાં છે. આ કર્તવ્યધર્મ બજાવવામાં તેમનાં પ્રવૃત્તિઓના ચાહક શ્રી કેશવલાલભાઈ એમ. શાહ મૂળ ધર્મપત્ની હીનાબહેનનો ફાળો પણ નાનોસૂનો નથી. અમદાવાદના વતની હતા. લગભગ સત્યોતેરની ઉંમરે પહોંચેલા આવા ધર્માનુરાગી શ્રી કીર્તિભાઈનાં પત્ની એકાએક આ શ્રેષ્ઠીશ્રીએ એલ.એલ.બી. સુધીનું શિક્ષણ લીધું. શિક્ષણના ગંભીર માંદગીમાં પટકાયાં અને આ માંદગી દરમ્યાન આ જીવને શિક્ષણ, સંસ્કારની પ્રવૃત્તિઓમાં રસ અને રુચિ હોવાને કારણે પાટણ, કડી, અમદાવાદ, સી. એન. વિદ્યાલયના હીનાબહેને પોતાના મનના ભાવની જાણ કીર્તિભાઈને કરી કે મને કાંઈ થઈ જાય તો મારી પાછળ પાંચ જિનબિંબ તમે ગૃહપતિ તરીકેની યશસ્વી કામગીરી કરીને વિશાળ બિરાજમાન કરાવજો અને કીર્તિભાઈએ તેમનો પડ્યો બોલ જનસમુદાયનો પ્રેમ સંપાદન કર્યો. ઝીલી લીધો, જેના પરિણામ સ્વરૂપ ઘાટકોપર સાંગાણી સાડાત્રણ દાયકા પહેલાં મુંબઈમાં શેઠ શ્રી જીવતલાલ એસ્ટેટમાં આકાર લઈ રહેલા જિનાલયમાં શ્રી નાગેશ્વર પ્રતાપશીભાઈની લાગણીથી મુંબઈમાં આગમન થયું અને ધાર્મિક પાર્શ્વનાથનાં ઊભાં પ્રતિમાજી (આખા મહારાષ્ટ્રમાં સર્વ પ્રથમ) શિક્ષણ સંઘમાં જોડાયા છતાં મુંબઈ-અમદાવાદ બન્ને જગ્યાએ ભરાવાનો આદેશ લઈ શ્રી હીનાબહેનના હાથે જ અંજનશલાકા- વસવાટ ચાલુ રાખ્યો. મોતી ધરમના કાંટાની પેઢીમાં પણ કેટલોક Page #826 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨ સમય કામગીરી બજાવી. બિલોરી કાચ જેવું તેમનું સ્વચ્છ હૃદય હંમેશાં સાત્ત્વિક પ્રવૃત્તિઓને ઝંખ્યા કર્યું. નિબંધહરીફાઈ, કાવ્યસ્પર્ધાઓ, શિક્ષણસંઘની પત્રિકાનું એડિટિંગ, નવકાર અને અન્ય સ્તવનોની કલાકેન્દ્ર દ્વારા રેકોર્ડ ઉતરાવવી આધુનિક યુગમાં અતિ ઉપયોગી કેસેટ ઉતરાવવા પ્રેરણાત્મક બન્યા. શિબિરોનું આબાદ રીતે ઓર્ગેનાઇઝિંગ કર્યું. ભારતભરમાં શિબિરોના સ્થાપક હતા, પ્રથમ શિબિર આબુ દેલવાડામાં ૧૯૬૨-૬૩માં કરી જેમાંથી કુમારપાળ વિ. શાહ જેવા તેજસ્વી-ચારિત્ર્યશીલ કાર્યકરો તૈયાર થયા તથા પૂ. સાધ્વીજી નિર્મળાશ્રીજીની નિશ્રામાં કન્યાશિબિર શરૂ કરાવી, જેમાંથી અનેક કન્યારત્નો આદર્શ શ્રાવિકા બની શક્યાં છે. તેથી કેશુભાઈ શિબિરવાળા કહેવાયા. તેમનું આધ્યાત્મિક ઉત્થાન તેમનાં ધર્મપત્ની તપસ્વી સુશીલાબહેનને આભારી છે. પરિવાર સાથે ભારતના લગભગ બધાં જ તીર્થોની યાત્રાએ જઈ આવ્યા તેમના પુત્ર રાજેન્દ્રભાઈના ઉત્સાહથી પાલિતાણા સમવસરણ મંદિરમાં અને શંખેશ્વર ૧૦૮ તીર્થમાં, અમદાવાદ,પાલડી-ઓપેરો સોસાયટીમાં ઉપાશ્રય તથા આયંબિલ ખાતામાં સંપત્તિનો સદ્ઉપયોગ પોતાના પરિવાર દ્વારા ઉદારતાથી કરી સારો એવો લાભ લીધો હતો. તેમની નવકાર મંત્ર તથા ચત્તારી મંગલની સમૂહ પ્રાર્થના મુંબઈમાં બહુ ખ્યાતિ પામવાથી તેઓ કેશુભાઈ નવકારવાળા પણ કહેવાયા. વાચન, સંગીતકલા વગેરે શોખથી તેઓનું મન હંમેશાં સોળે કળાએ ખીલેલું જ જોવા મળ્યું છે. શ્રેયાંસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવામાં તેમણે હમણાં જ જૈનધર્મ ઉપર મુંબઈ યુનિવર્સિટીમાં પી.એચ.ડી અને અમદાવાદમાં જાહેર સમ્માન પામ્યા પૂ.આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી તથા પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ.સા.ના તેમના દરેક કામમાં પ્રેરણા અને આશીર્વાદ મળતા રહ્યા. શ્રી કેશુભાઈ શિબિરવાલા નવકારવાળા નામથી જૈન શાસનમાં તેઓ ખૂબ જ ખ્યાતિ પામ્યા હતા. તેમના પરિવારના સભ્યોએ ઉપધાન પણ કરેલાં. તેમનાં પુત્રવધૂ પ્રવીણાબહેન ધાર્મિક શિબિરોનું સંચાલન કરે છે. વ્રતનિયમમાં આખું કુટુંબ ખૂબ જ ચોક્સાઈપૂર્વક અમલ કરે છે. કુટુંબમાં પુત્ર–પ્રપૌત્ર વગેરે ચોથી પેઢી એક સાથે રહેતા હતા. એમના વકીલાતના અભ્યાસ અને અનુભવનો લાભ અનેક સંસ્થાઓને માર્ગદર્શનરૂપે મળેલો છે. ખાસ કરીને પબ્લિક ટ્રસ્ટ એક્ટ અંગેની અપીલનું કામ તેમણે દિલ્હી સુપ્રિમ કોર્ટ સુધી ૧૯૫૪થી ૧૯૫૮ સુધી કર્યું તથા ‘અંતરિક્ષની તીર્થ'ના ચતુર્વિધ સંઘ સંદર્ભમાં નાગપુર અને દિલ્હીની હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટ સુધી લડત આપેલી છે. કેશુભાઈના જીવનની સફળતામાં તેમના પરિવારનો ખૂબ ખૂબ સહકાર રહેલો છે. તેમનાં ધર્મપત્ની સુશીલાબહેન એક સહનશીલ ધર્મ-આરાધનાને વરેલ અને સરળ સ્વભાવી પતિપરાયણ વંદનીય વ્યક્તિ છે. તેમના પરિવારમાં પુત્ર રાજેન્દ્રકુમાર અને પુત્રી છાયાબહેન પછી પૌત્ર-પૌત્રીઓનો વિશાળ સંસ્કારી સભ્યોનો સમાવેશ ગણાવી શકાય. વાલકેશ્વરમાં તેમના ફ્લેટમાં ઘર-દેરાસરની હાજરીને લીધે આજની પેઢી સુધીનો સમસ્ત પરિવાર આરાધનામય સંસ્કારમાં ઊછરેલો છે. શ્રી કેશુભાઈએ ઉપરનું કોઈપણ કામ ન કર્યું હોત કે કોઈપણ સિદ્ધિ જીવનમાં પ્રાપ્ત ન કરી હોત તો પણ એમને તીર્થંકર નામકર્મ બંધાવે એવું જબરજસ્ત સાહસભર્યું કામ જે કર્યું છે તે માટે અમદાવાદનો જૈન સંઘ તેમને હંમેશાં યાદ રાખશે. અમદાવાદનાં કોમી તોફાનો અને કરફ્યુના દિવસોમાં મુસ્લિમ વિસ્તારોમાં આવેલા જમાલપુરના જૈન દેરાસરોની પ્રતિમાઓને ત્યાંથી મિત્રોની સહાય લઈને ખસેડીને નદીપારના સુરક્ષિત વિસ્તારમાં લાવી જિનમંદિર-જિન પ્રતિમાઓની સુરક્ષા એકલે હાથે મિલિટરીની મદદથી જે કરી છે તે માટે એમની ધર્મરક્ષા માટેની હિંમત પ્રશંસનીય છે, અનુમોદનીય છે. આજ સેટેલાઇટ વિસ્તારમાં ‘પ્રેરણાતીર્થ’માં બધા ભગવાન પ્રતિષ્ઠાપૂર્વક બિરાજમાન છે અને આજે પૂ.આ. શ્રી રાજ્યસૂરીશ્વરજી મ.સાહેબની નિશ્રામાં નૂતન ૨૪ જિનેશ્વરોના જિનાલયનું નિર્માણ થયું. શ્રી કેશુભાઈ જૈનસમાજનું ગૌરવ હતા. કચ્છના મેધાવી પુરુષ સ્વ. શ્રી ખીમજીભાઈ હેમરાજભાઈ છેડા જૈન સમાજના અડીખમ સ્થંભ, સામાજિક આગેવાન, નેતા, યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના અનન્ય ભક્ત, પ્રખર માનવતાવાદી, કચ્છ પ્રદેશની ગરીબ જનતાનાં આંસુ લૂછનાર, મૂંગાં પશુઓના સંરક્ષક શ્રી ખીમજીભાઈ છેડાનું ૫૮ વર્ષની વયે તા. ૧૨-૧૨-૧૯૭૭ના સમાધિમરણ થયું. શ્રી ખીમજીભાઈ છેડા છેવટની ઘડી સુધી કર્મયોગી રહ્યા. તેમની ખોટ જૈન સમાજને વર્ષો સુધી સાલશે. તેમની કર્તવ્યપરાયણતા તથા શ્રાવકોત્કર્ષ માટે બજાવેલી તેમની સેવા ભક્તિ ઉપરાંત તેઓ કચ્છમાં સેંકડો પશુઓને પાળતા અને તેમના દૂધની છાશ બનાવરાવી ગામડાઓનાં ગરીબ પરિવારોને Page #827 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૮૦૩ નિયમિત પહોંચાડતા. આ માટે તેમણે કોઈની પાસેથી નથી ફંડ ધર્મસાહિત્યમાં આગવું પ્રદાન એકઠું કર્યું તેમ જ ઊપજ પણ કરી નથી. સંવત ૨૦૦૮માં શ્રી જગજીવન માવજી કપાસી વિજયવલ્લભસૂરિજી મહારાજ મુંબઈ પધાર્યા ત્યારે શ્રાવકોત્કર્ષ માટે રૂપિયા પાંચ લાખની પૂ. આચાર્યશ્રીની ટહેલ શ્રી જેમનું જન્મશતાબ્દી વર્ષ તાજેતરમાં હતું, એવા ખીમજીભાઈએ ભારે જહેમત લઈને પૂરી કરાવી આપી. સુરેન્દ્રનગર અને લીંબડી શહેરની નજીકમાં આવેલા “ચૂડા ગામનું ઐતિહાસિક અને સામાજિક પ્રદાન'ના લેખક શ્રી જગજીવનશ્રી આત્માનંદ જૈન સભા-મુંબઈને તેના કાર્યાલય માટે ભાઈનો જન્મ વિ.સં. ૧૯૫૨માં કારતક સુદિ ૮, તા. ૧૨-૧૧ધનજી સ્ટ્રીટની પોતાની જગ્યા આપી. એ પ્રસંગમાં સંસ્થા પ્રત્યેની ૧૮૯૬ના રોજ સાયલામાં દશાશ્રીમાળી જૈન પરિવારમાં તેમનાં ઔદાર્ય અને આત્મીયતાનાં દર્શન થાય છે. થાણામાં પૂ. કેસરબહેનની કૂખે થયેલ. ઐતિહાસિક-ધાર્મિક કથાના સફળ આચાર્યશ્રીએ ઉપધાન તપ કરાવેલ ત્યારે ઉપધાનતપની ઊપજની લેખક એવા એમણે માધ્યમિક શિક્ષણ વતન ચૂડામાં લઈ બાદ રકમની ફાળવણીમાં નવી ક્રાંતિ લાવ્યા હતા. મુંબઈમાં શ્રી જૈન વ્યાવહારિક જીવનની શરૂઆત ૧૯ વર્ષની વયે ચૂડા રાજ્યની જે. કોન્ફરન્સના અધિવેશનમાં મતમતાંતરોનું સમાધાન કરાવી નોકરીથી કરી અને તેમાં ઉત્તરોત્તર હોદો પ્રાપ્ત કરી પ્રજામાં તેમની કાર્યકુશળતાનાં દર્શન કરાવ્યાં હતાં. નાલાસોપારામાં આગવું સ્થાન મેળવ્યું. સાધર્મિક જૈનો માટે બનેલાં ૨૭ મકાનોના સંકુલમાં બિમારાવસ્થામાં તેમના હમુજીસરોડના નિવાસસ્થાને નિર્ણય લઈ ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનને ખાસ વિષયમાં રાખી નોકરી આ કાર્ય માટે આરંભ કરવામાં આવ્યો હતો. સાથે ઐતિહાસિક નવલકથાઓ લખવાનો ૨૧ વર્ષની વયે પ્રારંભ શ્રી ખીમજીભાઈને અંત સમયે કોઈ મમતા કે આસક્તિ કર્યો. સં. ૧૯૫૭માં સુંદર ઐતિહાસિક નવલકથા નામે રહી ન હતી. તેઓ સામાજિક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે વિમળમંત્રીનો વિજય' પ્રગટ થઈ, બાદ મેવાડનો પુનરુદ્ધાર પોતાની સેવા આપી જીવન સમર્પણ કરી ધન્ય બની ગયા છે. ભાગ્યવિધાયક ભામાશા', “વીર શિરોમણિ વસ્તુપાળ' (ત્રણ તેમના સમગ્ર પરિવારને સામાજિક પ્રવૃત્તિઓના અલભ્ય સંસ્કારો ભાગ)ની તત્કાલીન વિદ્યમાન વંશજોએ તેમની ખૂબ પ્રશંસા મળ્યા છે. ઉપાડેલાં કોઈપણ મંગળ કાર્યો માટે તેની જાગૃતિ, કરેલી. એ સિવાય મુંબઈના ઝાલાવાડ જૈનદર્શનમાં પ્રગટ થયેલ ઝડપ, કાર્યનિષ્ઠા વગેરે અનુભવો વિષેનું તેમનું જ્ઞાન વ્યાપક હતું. લેખો “જોગીની વાણી’ તથા નવલિકામાં ‘નારીરત્ન અનુપમાં તેના પ્રભાવે અસંખ્ય કાર્યકરોનું વર્તુળ તેમની આસપાસ ઊભું દેવી'નું પુત્ર નગીનદાસભાઈએ ઈ.સ. ૧૯૯૨માં વડોદરાથી કરી શક્યા તે તેમની અગાધ શક્તિની પ્રતીતિ કરાવે છે. જે પુસ્તિકારૂપે પ્રકાશન કર્યું ત્યારે તેની લંડનથી માંગ આવતાં ઈ.સ. સમતાપૂર્વક તેમનો દેહાંત થયો એ જ સમભાવ વડે એમણે - ૧૯૯૩માં પુનઃ પ્રકાશિત કરેલ. મૃત્યુને પણ પડકાર્યું. છેલ્લી ઘડી સુધી દરેક પ્રવૃત્તિ માટે સતત તેમનું પ્રથમ લગ્ન વિ.સં. ૧૯૭૪માં થયેલું. પરિવારમાં ચિંતા સેવી હતી. ધર્મ પરત્વે તો ખીમજીભાઈને અનન્ય પુત્ર સ્વ. રમણિકભાઈ તથા પુત્રી સ્વ. ગજરાબહેન, બીજું લગ્ન ભક્તિભાવ અને શ્રદ્ધા હતાં. વિવિધ સામાજિક સંસ્થાઓના વિ.સં. ૧૯૮૫માં થયેલ. પરિવારમાં સુપુત્રો નગીનદાસ, સ્વ. વિકાસ માટે પણ એટલો જ પ્રેમ અને લાગણી હતાં. જસુભાઈ, વિનુભાઈ, પુત્રી વિમળાબહેન વગેરે છે. સૌ ભક્તિમાં કચ્છમાં જ્યારે જ્યારે દુષ્કાળ અને આપત્તિના ઓળા એકાકાર રહેતાં, વર્તમાનયુગ જેવાં વાજિંત્રો ન હતાં, પણ નગારાં ઊતરી આવેલા ત્યારે ગામડેગામડે ફરીને શ્રી ખીમજીભાઈએ પર તેમની ભાવથી પડતી દાંડીએ સૌ ભક્તિમાં તરબોળ થઈ દીનહીન કિસાનોની જે સેવા કરી છે, તન-મન-ધન ન્યોચ્છાવર જતાં. તેઓએ ચૂડામાં દેરાસરમાં શ્રી ઋષભદેવ પ્રભુનો ચાંદીનો કરીને પણ ગરીબોનાં એમણે જે આંસુ લૂછડ્યાં છે તે ઘટના મોટો ચોવીસ વટો પધરાવેલ છે. તેઓ શાસનરક્ષકદેવ શ્રી ચિરસ્મરણીય બની રહેશે. જૈન અને જૈનેતર પ્રજા કાયમ માટે મણિભદ્રના ઉપાસક હતા. તેમના પિતાજીએ શ્રી મણિભદ્રની આ ધર્મવીર મેધાવી. પરુષને યાદ કરશે. સેવાધર્મની અને શભ મૂર્તિ જે જૂના દેરાસરમાં હતી તે સંઘ મારફતે ચૂડા દેરાસરજી માંગલિક પ્રવૃત્તિઓ પરત્વે તેમના પુત્ર-પરિવારે પણ એવું જ પાસેની ભવ્ય દેરીમાં પધરાવેલ તથા તેઓએ પણ મણિભદ્રની મમત્વ બતાવ્યા કર્યું છે. બીજી એક મૂર્તિ બનાવરાવી દેરીમાં પધરાવેલ. ચોવીસ વટો અને આ બન્ને મૂર્તિ ચમત્કારિક મનાય છે. Jain Education Intemational Page #828 -------------------------------------------------------------------------- ________________ ૮૦૪ ચતુર્વિધ સંઘ અનેક પ્રસંગોએ ધનને છૂટે હાથે વાપર્યું. કાંદિવલી મુનિસુવ્રત દેરાસરે પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. માતાના ઉચ્ચ સંસ્કારોથી બને રત્નો ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સતત સંકળાયેલાં હતાં. ગોવાલિયા ટેક દહેરાસર માટે બંને ભાઈઓએ તન-મન-ધનથી અહોનિશ કાર્ય આવું ધાર્મિક સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે આગવું પ્રદાન કરી તેઓ વિ.સં. ૨૦૪૦માં સ્વર્ગસ્થ થયા. વિ.સં. ૨૦૫રના તેમના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે તેમના સાહિત્યનો અધિકતમ પ્રચાર અને પ્રસાર તેમના પુત્રો દ્વારા થઈ રહ્યો હતો. તેમના પુત્રો પૈકી નગીનભાઈ હાલ વડોદરા તથા વિનુભાઈ હાલ લંડનમાં વસે છે. “ગરવી ગુજરાતી સામયિકમાં તેમના લેખો અને સમીક્ષાઓ પ્રગટ થાય છે. તેમનાં જૈન ધર્મ અંગેનાં પુસ્તકોને બ્રિટનની ધાર્મિક શિક્ષણ સમિતિએ અભ્યાસગ્રંથ રૂપે માન્યતા આપેલ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની નવમી શતાબ્દીના ઉપલક્ષમાં તેમણે લખેલા “સિદ્ધહેમ' પુસ્તકનો ઈંગ્લેન્ડમાં વિમોચનવિધિ થયો હતો. આમ કપાસી પરિવાર આજે પણ વિવિધ ક્ષેત્રે સુંદર સેવા આપી રહ્યો છે. ‘વીર શિરોમણિ વસ્તુપાળ' (ત્રણ ભાગ) હાલ પ્રાપ્ય નથી. આ ઐતિહાસિક પુસ્તક ખરેખર હાલના સમયે વાંચવા માટે ખૂબ ઉપયોગી છે, જે લક્ષમાં લઈ તેમનો પરિવાર તેને પરિપ્રકાશિત કરવાની ઉત્તમભાવના રાખે છે. ધર્મ-પુરુષાર્થી વસંતભાઈ તથા બળવંતભાઈ—-બાંધવબેલડીની કરુણ જીવનકથા શ્રી તલકચંદ મોતીચંદ પાલડીના રહીશ. તેમનાં ધર્મપત્નીનું નામ જમકબહેન. તેમને વસંતભાઈ અને બળવંતભાઈ બે લાડકવાયાં પુત્રરત્નો. પાલિતાણા જૈન ગુરુકુળમાં બન્ને ભાઈઓએ અભ્યાસ કર્યો. બને પહેલેથી જ બુદ્ધિશાળી અને મહેનતુ, અભ્યાસ પૂરો કરીને વસંતભાઈ બેંગલોર ગયા અને સાયકલની દુકાન શરૂ કરી. બળવંતભાઈએ મુંબઈમાં એ ટુ ઝેડ સ્પેર્સ (ઇન્ડિયા) શરૂ કરીને પોતાની શક્તિની પ્રતીતિ કરાવી. ભાઈ વસંતભાઈ પણ મુંબઈ આવી ગયા અને બાંધવબેલડીએ ધંધાને ખીલવ્યો પણ કાળ વીફર્યો. ભાઈ વસંતભાઈ ઓગણચાલીશ વર્ષની ભર યુવાનવયે પુષ્પર્શયામાં કાયમને માટે પોઢી ગયા. ભાઈ બળવંતભાઈની જવાબદારી વધી ગઈ પણ ધીરજ અને હિંમતથી કામ લીધું. પેઢીને ટૂંક સમયમાં જ ઉચ્ચતાને શિખરે મૂકી દીધી, પણ કર્મની કેવી વિચિત્ર ગતિ છે! પિતાએ જે ઉંમરે આ ફાની દુનિયા છોડી એ જ ઉંમરે વસંતભાઈ ગયા અને એ જ ભરયુવાનવયે બળવંતભાઈ પણ ગયા. કુટુંબ-પરિવાર તરફથી સોનગઢમાં સુંદર ઉપાશ્રય બંધાવી મહાજનને ભેટ ધર્યો. પ્રતિષ્ઠા, પૂજા, સ્નાત્ર, સ્વામીવાત્સલ્ય એવા મુંબઈમાં ગોવાલિયા ટેન્ક જૈન દેરાસરના સેક્રેટરી તરીકે શ્રી બળવંતભાઈએ આપેલી સેવા અમૂલ્ય હતી. ગુરુકુળના સંસ્કારો અને માતા જમકબહેનની ધાર્મિક ભાવનાઓ બને ભાઈઓએ ઠીક રીતે આત્મસાત કરેલ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને સાધર્મિક સેવા સંઘ જેવી અનેકવિધ સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. આજે પણ મહાવીર જૈન વિદ્યાલયમાં એમની સીટ છે. કુદરત પલટો લે છે ત્યારે માનવી લાચાર બની જાય છે. ધીકતો ધંધો ચલાવનાર કુટુંબના મોભી અચાનક વિદાય લે ત્યારે કેવી કરુણતા સર્જાય છે! પછી તો આ પરિવારે ધર્મપ્રવૃત્તિમાં વિશેષ ધ્યાન આપ્યું છે. આ પછી કુદરતના કારમા ઘા સ્વરૂપે સંવત ૨૦૫૫માં સ્વ. વસંતભાઈનાં ધર્મપત્ની મધુકાંતાબહેનનો પણ દેહોત્સર્ગ થયો. અત્યંત ધાર્મિક અને સેવાપ્રવૃત્તિવાળું જીવન જીવતાં મધુકાંતાબહેન નિઃસંતાન હોવા છતાં જૈનોનાં બાળકોનાં “બા” બની કાંદિવલીના પોતાના ઘરે પાઠશાળા ચલાવતાં હતાં. બહેનો માટે સામાયિકશાળા ચલાવતાં હતાં. શૂન્યમાંથી સર્જન કરી કરોડાધિપતિ બનેલા આ કુટુંબ પર એક પછી એક કુઠારાઘાત થયા. એનો છેલ્લો વજપાત મધુકાંતાબહેનના આકસ્મિક અવસાન સ્વરૂપે થયો. જૈન સમાજના ગરીબીની રેખા નીચે જીવતાં કુટુંબોની સેવા કરવાના અને એ દ્વારા પોતાના સદ્ગત પતિ સ્વ. વસંતભાઈને મૂક અંજલિ આપવાના મધુકાંતાબહેનનાં અરમાન અધુરાં રહ્યાં. પણ મધુકાંતાબહેને પ્રગટાવેલો આ સેવાનો દીપક બુઝાવા ન દેતાં સ્વ. મધુકાંતાબહેનની અંતિમ ઇચ્છાઓ મુજબ મધુકાંતાબહેનની બચતની એકએક પાઈને સમાજોદ્ધારના તથા દીન-દુખિયાં, નબળાં–માંદાં લોકોની સહાય કાજે એમના બંધ માટે મહેન્દ્રભાઈ, હર્ષદભાઈ તથા બહેનો હસુમતીબહેન, હીરાબહેને અનેકવિધ સંસ્થાઓને સહાય કરવામાં ખર્ચી નાખી. Jain Education Intemational Page #829 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સ્વ. વસંતભાઈ-મધુકાંતાબહેન તથા એ રીતે સમગ્ર શાહ કુટુંબને ઇતિહાસનાં પાના પર અમર કરી પ્રેરણાત્મક કાર્ય કર્યું છે, જેની નોંધ ‘સૌરાષ્ટ્ર સમાચાર’–જેવા પત્રો અને ‘ઘોઘારી જૈનદર્પણ’ જેવા માસિકે પણ લીધી છે. તથા ભાવનગરના જૈન મોભી શ્રી મનુભાઈ શેઠના અમૂલ્ય માર્ગદર્શન નીચે મુંબઈ-ભાવનગર, વલ્લભીપુર પાલિતાણાની અનેકવિધ જૈન-જૈનેતર સંસ્થાઓને માતબર અનુદાન આપી સ્વ. મધુકાંતાબહેનનાં બંધુ-ભગિનીઓએ માત્ર ધનિક ક્રિયાકાંડ કરતાં સમાજસેવા એ જ સાચી સેવાનો આગવો રાહ બતાવ્યો. મુંબઈમાં બ્રહ્મકુમારી સંચાલિત હોસ્પિટલના અધૂરા માસે જન્મેલાં બાળકોને જીવતદાન આપતા N.I.C.U. વોર્ડ માટે પાંચ લાખ રૂપિયાનું માતબર દાન આપવાથી લઈ, કેરિયા ગૌશાળાના અવાડો બંધાવવાથી લઈ, પારેવાંને જુવાર-ચણ માટે, દેપલા પાંજરાપોળ જીવદયા ખાતે, ભાવનગર બહેરાંમૂંગાં તથા મંદ બુદ્ધિનાં બાળકો દત્તક લેવા માટે, તાપીબાઈ અનાથાશ્રમ માટે, રક્તપિત્તિયા હોસ્પિટલમાં દર વર્ષે એક પોલિયો ઓપરેશન માટે, આયંબિલ શાળા તથા જૈન શ્વેતાંબર સમાજ, ભાવનગર માટે, પાલિતાણા બાલાશ્રમ, શ્રાવિકાશ્રમ ગુરુકુળ માટે માતબર રકમનાં દાન કર્યાં છે. પરસનબહેન નારણદાસ શાહદાદાસાહેબ કન્યા છાત્રાલયના જીર્ણશીર્ણ ભોજનકક્ષને અત્યાધુનિક બનાવવા મનુભાઈ શેઠની પ્રેરણાથી રૂપિયા પોણા– ત્રણ લાખનું દાન કર્યું. આમ કણે-કણમાં આવા સખાવતી દાનની એકે-એક પાઈથી સેવાની સુવાસ મહેંકી ઊઠી અને કણેકણમાં સ્વ. વસંતભાઈ સ્વ. મધુબહેન તથા સમગ્ર શાહ કુટુંબનું નામ અંકિત થઈ ઊઠ્યું. દિવ્યકાન્ત મોહનલાલ સલોત ભાવનગના વતની શ્રી દિવ્યકાંત મોહનલાલ સલોત વ્યવસાયે એડ્વોકેટ (ઇન્કમટેક્સ-સેલટેક્સ સલાહકાર) છે. તેમના પૂજ્ય પિતાશ્રી મોહનલાલ જગજીવનદાસ ફૂલચંદ તરફથી ધાર્મિક વારસો તેમને પ્રાપ્ત થયેલ છે. શ્રી જૈન આત્માનંદ સભાના ઉપપ્રમુખ તરીકે તથા ઘણી સંસ્થાઓના હોદ્દેદાર તરીકે જૈનસમાજનાં અનેક કાર્યો તન-મનધનથી કરી રહેલ છે. તેઓશ્રીએ સંવત ૨૦૫૮/૫૯/૬૦માં સળંગ બે વર્ષીતપની તપસ્યા કરેલ. ભાવનગરમાં શિખરબંધી કૃષ્ણનગર નૂતન જિનાલયમાં શ્રી જીરાવલા પાર્શ્વપ્રભુની પ્રતિમા For Private ૮૦૫ ભરાવીને પ્રતિષ્ઠા કરાવવાનો પણ લાભ લીધેલ. તે સિવાય અનેક નાનાં–મોટાં તપો કરેલ છે. શ્રી સમેતશિખરજીની-શ્રી શત્રુંજયની યાત્રા–દર પૂનમે શ્રી જીરાવલા તીર્થ અને શ્રી શંખેશ્વર તીર્થની યાત્રા તો ખરી જ તદ્ઉપરાંત અનેક તીર્થોની યાત્રા કરેલ છે અને કરી રહ્યા છે, સાથોસાથ સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ તો ખરી જ. પરમપૂજ્ય ગુરુદેવ જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પરમપૂજ્ય આચાર્યશ્રી કીર્તિયશસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી ધર્મમાર્ગમાં ખૂબ આગળ વધી રહ્યા છે. શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ જનસમાજમાં ચિરંજીવ સુવાસ એમની જ મહેકતી રહે છે, જેઓ સંસારના દરેક વ્યવહારોમાં નિષ્ઠાને, પ્રામાણિકતાને, નીતિ-ન્યાયને વળગી રહ્યા છે. શ્રી ધીરજલાલભાઈ આવી બહુમુખી પ્રતિભાસંપન્ન વ્યક્તિ છે. સ્વાશ્રય અને પુરુષાર્થના બળે આગળ વધી તેઓ આજે એક સફળ વ્યાપારી તથા વિશિષ્ટ રસાયણના ઉત્પાદક બન્યા છે. અને સૌજન્યભર્યા વ્યવહારથી હજારો હૈયાંમાં માનભર્યું સ્થાન પામ્યા છે. જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયને અનુસરતા દશા શ્રીમાળી જ્ઞાતિના શ્રી મોહનલાલ શાહને ત્યાં માતા સમતાબહેનની કુક્ષિએ તેમનો જન્મ થયો. આઠ વર્ષની ઉંમરે માતાનો દેહવિલય થયો પણ પિતાએ એમના પર અનેરું વહાલ વરસાવી તેમની ખોટ લાગવા ન દીધી. અભ્યાસ માટે તેઓ સુરેન્દ્રનગર ગયા અને મેટ્રિક સુધી પહોંચ્યા. તેમને અભ્યાસમાં આગળ વધવાની તીવ્ર તમન્ના હતી, પણ ભવિતવ્યતા જુદી જ નિર્માયેલી હતી. એટલે તેઓ અભ્યાસ છોડી વ્યવસાયમાં પડ્યા. સને ૧૯૪૩ની સાલમાં તેઓ મહાનગરી મુંબઈમાં આવ્યા અને અનેક સ્નેહીઓની લાગવગથી કેમિકલ લાઇનમાં નોકરી મેળવી શક્યા. જે કામ કરવું તે ઉત્સાહ અને ખંતથી કરવું એ એમનો સિદ્ધાંત હતો, એટલે ત્રણ વરસની આ નોકરી દરમ્યાન તેઓ કેમિકલરસાયણો સંબંધી સારું જ્ઞાન મેળવી શક્યા. ત્યારબાદ કેનવાસર તરીકેનું કામ શરૂ કર્યું. તેમાં તેમની ઓળખાણ વધી, કાર્ય કરવાની વિશેષ કુનેહ સાંપડી અને તેણે સ્વતંત્ર વ્યાપાર કરવાનું આત્મબળ પૂરું પાડ્યું. ૧૯૪૮માં તેમણે ધીરજલાલ એન્ડ કું।, થીનર્સ મેન્યુફેક્ચરર તરીકે કામ શરૂ કર્યું અને તેમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધી. આજે થીનર્સ મેન્યુફેક્ચર્સમાં તેમની પેઢી પ્રથમ પંક્તિમાં આવે છે અને ભારતનાં સુપ્રસિદ્ધ શહેરોમાં સંખ્યાબંધ સેલિંગ એજન્ટો ધરાવે છે. Personal Use Only Page #830 -------------------------------------------------------------------------- ________________ ૮૦૬ શ્રી ધીરુભાઈ ઘણી વ્યાપારી અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. ખાસ કરીને તેઓશ્રી નેમિનાથ જૈન ટેમ્પલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘના સતત પાંચમી વખત પ્રમુખ તરીકે ચૂંટાયા. વિજયવલ્લભસૂરિ જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમ જ ઓલ ઇન્ડિયા શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના ઉપપ્રમુખ હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ખજાનચી, વિશેષમાં તેઓશ્રી ઝાલાવાડ સોશ્યલ ગ્રુપ, ધ્રાંગધ્રા સોશ્યલ ગ્રુપ તથા જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ તથા જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા વગેરે સંસ્થાઓમાં પણ સેવાઓ આપી હતી. દિલ્હીમાં રૂપિયા બે કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ શ્રી વિજયવલ્લભ સ્મારક ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટી તરીકે સેવા આપી છે. તેમની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેમનો વિનમ્ર સ્વભાવ, તેમની ઉદારતા અને તેમની પ્રસન્ન મુખમુદ્રા છે. ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ તેઓ મનની સ્વસ્થતા ગુમાવતા નહીં પરંતુ શાંત ચિત્તે તેનો ઉપાય વિચારે છે અને તે અવશ્ય શોધી કાઢે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી તારાબહેન પણ અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. ખાસ કરીને શ્રી ઝાલાવાડ જૈન મહિલા મંડળનાં મંત્રી તથા શ્રી ચંદનબાળા કન્યા શિક્ષણ શિબિરનાં ટ્રસ્ટી તેમ જ શ્રી શંખેશ્વર જૈન મહિલા મંડળનાં પ્રમુખ તરીકે શ્રીમતી તારાબહેનની સેવાઓ ઉલ્લેખનીય છે. પાલિતાણા શત્રુંજય હોસ્પિટલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ધીરુભાઈનો આ ધર્મ સંસ્કારવારસો તેમના સુપુત્ર શ્રી રાજુભાઈએ બરાબર જાળવી રાખ્યો છે. સાહસિક, ઉદ્યમવીર અને સરળ સ્વભાવી નવીનચંદ્ર છોટાલાલ શેઠ (સાવરકુંડલાવાળા) સૌરાષ્ટ્રની સુવર્ણભૂમિ પર સમયેસમયે ધર્મશૂરાં અને કર્મશૂરાં નરરત્નો નીપજ્યાં છે. પૂર્વ દિશામાં શ્રી શત્રુંજય મહાતીર્થ તેમ જ પશ્ચિમ દિશામાં શ્રી ગિરનારજી મહાતીર્થની મધ્યમાં નાવલી નદીના કિનારે વસેલાં સાવરકુંડલા શહેરની શોભા નિરાળી છે. આ શહેરે સમાજને અનેક નરબંકાઓ આપ્યા છે. એવા અનેકવિધ પરિવારોમાં શેઠશ્રી મણિલાલ બેચરદાસનો પરિવાર આગવી હરોળનું સ્થાન દિપાવી રહ્યો છે. આ પરિવારના વડ સમા વિશાળ વૃક્ષની શીતલ છાયામાં ત્રીજી પેઢીએ બિરાજતા શ્રી For Private ચતુર્વિધ સંઘ નવીનભાઈને આજના સમારંભમાં અતિથિવિશેષ તરીકે પામીને આપણે કૃતકૃતાર્થતા અનુભવીએ છીએ. મુંબઈમાં મૂળજી જેઠા માર્કેટમાં વડિલોપાર્જિત પેઢી.ન્મે. સી. છોટાલાલ એન્ડ કંપનીનું બંધુઓ શ્રી હસમુખભાઈ, શ્રી ચિમનભાઈ, શ્રી પ્રકાશભાઈ, શ્રી અરુણભાઈના સાથ સહકારમાં કુશળતાપૂર્વક સંચાલન અને સંવર્ધન કરી રહેલા શ્રી નવીનભાઈએ ટેક્ષટાઇલ્સના ક્ષેત્રે હરણફાળ ભરેલ છે. બહોળી ધંધાકીય પ્રવૃત્તિઓ અને વ્યાવહારિક જવાબદારીઓના કારણે મેટ્રિક સુધી વિદ્યાભ્યાસ કરીને તેઓશ્રી પિતાશ્રીની ધીખતી પેઢીમાં જોડાઈ ગયા અને પોતાની આગવી કોઠાસૂઝથી સમયની નાડ પારખીને પેઢીને પ્રથમ હરોળમાં લાવી મૂકેલ છે. જન્મજન્માંતરના ઊંડાં સંસ્કારો તથા કુટુંબની આગવી પ્રણાલીના સુભગ સંયોજનથી તેઓશ્રી ધર્મોપાર્જનને સમભાવપૂર્વક અગત્યતા આપતા રહ્યા છે. માત્ર પ્રાપ્ત એવી સુકૃત લક્ષ્મીનું અનુદાન આપીને જ નહીં પરંતુ અનેક સ્થાનોએ પ્રત્યક્ષપણે રસરુચિ દાખવીને પોતાનો સિંહફાળો નોંધાવતા રહ્યા છે. સ્વભાવે સરળ, નમ્ર અને મિતભાષી તેમ જ અંતરથી પૂર્ણપણે યૌવનના થનગનાટથી રંગાયેલા શ્રી નવીનભાઈ ધાર્મિકક્ષેત્રે શ્રી સાવરકુંડલા ગૌશાળામાં પ્રમુખ, શ્રી ધર્મદાસ શાંતિદાસની પેઢીમાં પ્રમુખ તથા શ્રી લલ્લુભાઈ ફાઉન્ડેશનમાં ટ્રસ્ટીસ્થાનેથી સેવાઓ આપી રહેલ છે. તવિશેષ શ્રી ઘોધારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિ-મુંબઈની ભૂતપૂર્વ કમિટીમાં સભાસદ તરીકે પોતાની બહુમૂલ્ય સેવાઓ આપી ચૂક્યાં છે. વર્તમાને તેઓ શ્રી વિલેપાર્લે ઘોઘારી સમાજ તેમ જ શ્રી જૈન સંઘમાં પોતાની ભક્તિ અને શક્તિનો પ્રવાહ વહેવડાવી રહ્યા છે. દરેક સફળ પુરુષની પાછળ એક નારીરત્ન છુપાયેલું હોય છે. શ્રી નવીનભાઈનાં અર્ધાંગની શ્રી નીલાબહેન પ્રેરણા, પુષ્ટિબળ તેમ જ હૂંફ આપીને સાચા અર્થમાં નારી ધર્મ દીપાવ્યો છે. આ દંપતિનાં સંતાનો પણ ધર્મના સંસ્કારોથી ઊંડાં રસે રંગાયેલાં છે. શ્રી અને સરસ્વતીનો આવો વિરલ સંગમ સમાજમાં જવલ્લે જ જોવા મળે છે. પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત લક્ષ્મીનો મોહ ત્યજીને તેનું ધર્મક્ષેત્રે તેમ જ સામાજિકક્ષેત્રે સોનાની કોદાળીએ વાવેતર થવું એ કોઈ વિરલવિભૂતિના જીવનમાં જ સંભવી શકે છે. સાવરકુંડલાનું શેઠ કુટુંબ આવા ઉમદા કાર્યોમાં સહભાગી બની પુણ્યનું પાથેય બાંધી રહ્યું છે. શેઠ પરિવાર ધર્મના સિંચન દ્વારા શાશ્વત સુખનો Personal Use Only Page #831 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા અધિકારી બને, સાથે સમાજોપયોગી કાર્યો દ્વારા સમાજનાં અંગોમાં સમૃદ્ધિ પ્રસરાવતો રહે તેવી અપેક્ષા અસ્થાને નહીં ગણાય. શ્રી નારણજી શામજી મોમાયા શ્રી નારણજી શામજી મોમાયાનો જન્મ માઇસોર રાજયના હુબલી શહેરમાં ઇ.સ. ૧૯૧૩ના મે માસની વીસમી તારીખે થયો હતો. એમના સ્વ. પિતાશ્રી શામજીભાઈ દશા ઑસવાલ જૈન કોમના એક અગ્રગણ્ય વ્યક્તિ, ધર્મનિષ્ઠ તત્ત્વચિંતક હતા. માત્ર નવ માસની ઉંમરે શ્રી નારણજીભાઈએ તેમના પિતાની છત્રછાયા ગુમાવી અને તેમનાં માતુશ્રી અત્યંત ધર્મનિષ્ઠ અને ગુણાનુરાગી હતાં. માતાના આ સંસ્કાર અને ધર્મનિષ્ઠાનો વારસો શ્રી નારણજીભાઈને પૂરેપૂરો પ્રાપ્ત થયો. દશ વર્ષની ઉંમરે નારણજીભાઈ મુંબઈ આવ્યા, રૂના વેપારમાં જોડાઈ ગયા. | શ્રી નારણજીભાઈ કૃષિ પ્રેમી હોઈને માતૃભૂમિ કચ્છમાં ૩00 એકર જમીનમાં અદ્યતન પદ્ધતિથી મોમાયા કેન્દ્ર ચલાવે છે. જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં શ્રી નારણજીભાઈ અસીમ રસ ધરાવતા જીવવિચાર, નવતત્ત્વ, દંડક અને કર્મગ્રંથોના તેઓ ઊંડા અભ્યાસી છે. વાચન, ઘોડેસવારી, તરવું એ તેમના શોખના વિષયો હતા. યોગ તેમનો પ્રિય વિષય હતો. માટુંગામાં ભાજી દાઉ રોડ ઉપર તમામ શાકાહારી ભાઈઓને ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમની સગવડતા આપતી શ્રી નારણજી શામજી મહાજનવાડી એમની બુદ્ધિમતા અને વ્યવહાર કૌશલ્યના એક પ્રતીક રૂપ છે. તેઓશ્રીએ અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) શ્વેતાંબર જૈન સંઘના બાર વરસ સુધી પ્રમુખપદે રહીને એ સંઘને ખૂબ જ વિકાસલક્ષી બનાવેલ. તેઓ ઓલઇન્ડિયા જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તથા ભારત જૈન મહામંડળના ઉપપ્રમુખ બન્યા. તેઓ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રાદેશિક સભ્ય ઉપરાંત ભગવાન મહાવીર સ્વામીના ૨૫૦માં નિર્વાણમહોત્સવ પ્રસંગે મહારાષ્ટ્ર શાસન તરફથી યોજાયેલ સમારોહમાં અગ્રગણ્ય હતા. મહારાષ્ટ્ર સરકારે તેમની સામાજિક સેવાઓને અનુલક્ષીને social exerturtry. Imagirtnateતરીકે નિમણૂક કરી છે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી નિર્મળાબહેન ખૂબજ ધર્માનુરાગી. પરિવારમાં પણ એજ ધર્મવારસો જળવાઈ રહ્યો છે. શ્રી પ્રવીણચંદ્ર બાબુભાઈ શાહ ભાવનગર જિલ્લાના તળાજા પાસેના ભદ્રાવળ ગામના ૮૦૦ વતની બી.એસ.સી. થયેલા શ્રી પ્રવીણભાઈ આજે ૬૩ વર્ષની વયે સમાજજીવનના ઇન્ડસ્ટ્રિયલ તથા ધાર્મિકક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે. વ્યાવસાયિક જીવનની શરૂઆત ખૂબ નાના પાયે, નાની મૂડીથી મુંબઈમાં કરેલી. પ્રારંભે બે વર્ષ નોકરી પણ કરેલી. અલબત્ત ઈશ્વરકૃપાએ કેમિકલટ્રેડિંગના ધંધામાં સફળતા મળી. ઘોઘારી સમાજના મુરબ્બી શાહ દલીચંદ પુરુષોત્તમદાસ સાથે ભાગીદારીમાં કંપની સ્થાપીને સફળતા મળતાં ૧૯૬૮ પછી ફેક્ટરી ક્ષેત્રે ઉત્પાદનલાઇન શરૂ કરી. જાહેરસેવા કાર્યનો પ્રારંભ ૧૯૬૦થી કર્યો. ઘોઘારી જૈન સમાજના પ્રમુખ તરીકે તેમની સેવાઓ નોંધપાત્ર છે. ધાર્મિકક્ષેત્રે તેઓ ૮૭માં મહુવાથી પાલિતાણા છ'રી પાળતો સંઘ પૂ.આ. અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કાઢેલ તથા તેમની નિશ્રામાં અન્ય ધર્મકાર્યો પણ કરાવેલ. ડિસેમ્બર '૮૭માં તાંબેનગર મુલુન્ડમાં શ્રી આદીશ્વર દાદાની પ્રતિષ્ઠા કરાવેલ તેમાં તેમનો ફાળો મુખ્ય હતો. તેમ જ મુલુંડથી પાલિતાણા બાવન દિવસનો છ'રી પાળતો સંઘ નીકળેલ, જેમાંના તેર સંઘપતિઓમાં તેઓશ્રી પણ એક સંઘપતિ હતા. તેઓ અંધેરી ઘોઘારી જૈનસેવાસંઘ સાથે સંકળાયેલા છે તથા ત્યાં દેરાસર અને ઉપાશ્રય બનાવવાની નેમ રાખે છે. પૂ. આ. ભગવંતશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની કૃપાથી આરાધના ખૂબ જ સારી ચાલે છે અને એ માર્ગે આગળ વધવાની ભાવના છે. ભાવનગર પાંજરાપોળને રૂા. પાંચલાખનું દાન આપેલ છે. તેમના પુત્ર વિપુલ કેમિકલ એન્જિનિયર થયા છે ને ફેકટરી સંભાળે છે. પોતાની પ્રગતિનો સઘળો યશ શ્રેષ્ઠીશ્રી દલીચંદ પરશોત્તમ શાહને આપે છે. તેઓ માને છે કે માનવજીવન માત્ર આરાધના માટે મળ્યું છે તો મહત્તમ આરાધના કરી લેવી. આદ્યસ્થાપક તથા પ્રણેતા સ્વ. શ્રી ભરતભાઈ મોહનલાલ કોઠારી કંકણપુર)ના વતની એવા અમદાવાદ સાબરમતી ખાતે રહેતા, વ્યવસાયે એવોકેટ સ્વ. મોહનલાલ જેચંદભાઈ કોઠારી જીવદયા અને કરુણાના પ્રખર હિમાયતી હતા. સ્વ. મોહનલાલ કોઠારીએ વાંદરાઓની જીવનરક્ષા Jain Education Intemational Page #832 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ માટે લડત ચલાવેલી તથા ૧૯૪૭માં ગૌરક્ષા માટે ઉપવાસઆંદોલન કરેલું અને જેલવાસ ભોગવેલો. આવા જૈન શ્રેષ્ઠીવર્ય શ્રી મોહનભાઈ કોઠારીનાં ધર્મપત્ની તપ, ત્યાગ અને સંસ્કારની વાત્સલ્યમૂર્તિ સમાં ગુણિયલ નારી ગુણવંતી બહેનની કૂખે તા. ૧૨-૧૯૩૫ના રોજ લીંબડી મુકામે શ્રી ભરતભાઈ કોઠારીનો જન્મ થયો હતો. પિતાજીનાં પગલે—પગલે એલ.એલ.બી. ની પરીક્ષા પસાર કરી તેઓ એડ્વોકેટ થયા. ઇન્કમટેક્સની વકીલાત શરૂ કરી. સને ૧૯૭૮માં તેઓ સાબરમતી લાયન્સ ક્લબમાં પ્રમુખ તરીકે પસંદગી પામ્યા. સને ૧૯૭૨માં તેઓની નિમણૂક શ્રી ઝાલાવાડ મૂર્તિપૂજક જૈનસેવા સમાજના ઉપપ્રમુખ તરીકે થઈ અને તેઓ સતત આઠ વર્ષ સુધી આ પદ સંભાળતા રહ્યા. સને ૧૯૮૫માં શ્રી ભરતભાઈ ટેક્સ એડવોકેટ બાર એસોસિએશનના ગુજરાત રાજ્યના પ્રમુખ વરાયા, જ્યારે સને ૧૯૮૬માં શ્રી ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવાસમાજના પ્રમુખ તરીકે બે વર્ષ માટે શ્રી ભરતભાઈને જવાબદારી સોંપવામાં આવી, જે ખૂબ સારી રીતે પાર પાડી. સને ૧૯૮૮માં તેમની ઇન્કમટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી. પિતાશ્રીના વ્યવસાય સાથે વારસામાં મળેલા જૈન ધર્મના સંસ્કાર અને જીવદયાની પ્રવૃત્તિના ભાગરૂપે પિતાશ્રીએ સને ૧૯૫૧માં માદરે વતન ચૂડા ગામે સરકારશ્રી મારફતે શરૂ કરાવેલ પશુ દવાખાનાનું પણ ધ્યાન રાખતા હતા. આમ અનેક સંસ્થાઓમાં તેમણે પોતાની સેવા અને માર્ગદર્શન પૂરાં પાડી જે તે સંસ્થાની પ્રગતિમાં તન-મન-ધનથી સાથ અને સહકાર આપેલ છે. સને ૧૯૯૧માં તેમની તબિયત બગડી. ડૉક્ટરશ્રીના કહેવા પ્રમાણે લકવાની અસર હોઈ સંપૂર્ણપણે આરામ કરવાની સલાહ આપવામાં આવી. સતત પ્રવૃત્તિમાં રચ્યા-પચ્યા રહેતા માનવને સમય કઈ રીતે પસાર કરવો તે સવાલ ઊભો થયો, પણ ધર્મના રંગે રંગાયેલા એવા ભરતભાઈને તિથલવાળા બંધુ ત્રિપુટીના પરમ પૂજ્ય જિનચંદ્ર મહારાજ સાહેબની ધાર્મિક કેસેટ ‘શાંતસુધારસ’ શ્રવણ કરવાનો સુયોગ પ્રાપ્ત થયો, જેમાં છ બાહ્ય તપ અને ૭ અત્યંતર તપની વાત સાંભળી ભરતભાઈના મનમાં એક યોજના આકાર લેવા લાગી. શ્રી રમણિકભાઈ કપાસી અને શ્રી દિનેશભાઈ વોરા વગેરે મિત્રો સાથે ચર્ચા કરી સાધુ ભગવંતોની વૈયાવચ્ચની યોજના તૈયાર કરવામાં આવી. તબિયતમાં સુધારો થતાં મિત્રો સાથે સાબરમતી વિસ્તારના ઉપાશ્રયોમાં રૂબરૂ ફરીને સાધુ અને સાધ્વીજી ચતુર્વિધ સંઘ મહારાજ સાહેબ ને જે વસ્તુઓનો ખપ હોય તે વહોરાવવાની શરૂઆત કરી. આમ એક સત્કાર્યનું બીજ રોપાયું, પણ વિચાર આવ્યો કે, હાલના સંજોગોમાં સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબને ઔષધ–દવાની તકલીફ પડે છે તેના માટે કંઈક શરૂઆત કરવી. આ મનોમંથન ચાલતું હતું. એવામાં પરમ પૂજ્ય હિતરુચિ મહારાજ સાહેબ સાથે આ બાબતમાં વિસ્તૃત વાતચીત થઈ અને તેઓની પ્રેરણા તથા આદેશ પ્રમાણે નિર્દોષ આયુર્વેદિક ઔષધ ઉપયોગમાં લેવામાં આવ્યાં. આ કામગીરી ચલાવતાં ચલાવતાં વિચાર આવ્યો કે, વિહારમાં દવા-ઔષધિની જરૂરિયાત પડે તો? આપણને ક્યાં જાણ કરે? આથી તા. ૨૩-૪-૧૯૯૩ને અખાત્રીજના શુભ અવસરે અમદાવાદ ખાતે શ્રી નવકાર સારવાર કેન્દ્રની વિધિવત સ્થાપના કરવામાં આવી. આગળની પ્રવૃત્તિઓ વિસ્તરતી ચાલી. આગળ લખ્યું છે તેમ જે સત્કાર્યનું બીજ રોપાયેલું તે આજે વિરાટ વટવૃક્ષ બની વૈયાવચ્ચની તથા તેને આનુસંગિક પ્રવૃત્તિઓ ઘટાટોપ કરે છે. સ્વ. શ્રી ભરતભાઈ દ્વારા શરૂ કરાયેલ આ શુભ કાર્યમાં તેમનાં પત્ની અ.ઔ. સરોજબહેન તથા તેમના સુપુત્રો ચિ. સંજયભાઈ, અલ્પેશભાઈ, જયદીપભાઈ તથા પુત્રવધૂ દિનાબહેન, નીતાબહેન, પ્રીતિબહેન, સેજલબહેન પણ સહકાર આપી રહ્યાં છે. અત્યારે તેમના પુત્ર સંજયભાઈ મેનેજિંગ ટ્રસ્ટી અને પુત્રવધૂ દિનાબહેન દીપકભાઈ કોઠારી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યાં છે. માલગાંવ (રાજ.)ના દાનવીર સંઘપતિ શ્રી ભેરમલજી હુકમચંદજી બાફના પ્રારંભિક જીવન : ઘણાં વર્ષો પૂર્વ આ પરિવારમાંથી સંઘ નીકળ્યો હતો, માટે આ પરિવાર સંઘવી પરિવાર તરીકે ઓળખાય છે. જીવનમાં પરિસ્થિતિ કદી એક સરખી નથી. સંઘવી ભેરમલજીની પરિસ્થિતિ સામાન્ય હતી, છતાં ઉદારતા અને હૃદયની સરળતા આકાશને આંબી જાય તેવી હતી. ગામમાં એવી પ્રસિદ્ધિ કે કોઈને પણ બે-પાંચ પૈસાની આવશ્યકતા હોય તોય ભેરમલભાઈ પાસે પહોંચી જાય. ઉછીના લાવીને પણ બીજાને પૈસા આપી દેતા. એક જ વાત “કોઈનું દુઃખ મારાથી જોવાય નહીં.” એક દિવસ સમાચાર સાંભળ્યા કે છ'રીપાલક સંઘ બાજુના ગામમાંથી પસાર થશે. ભેરમલજી પહોંચી ગયા. ગમે તે સંજોગે સંઘનાં પદાર્પણ અમારા નાનકડા ગામમાં થવાં Page #833 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૮૦૯ જોઈએ. કાર્યકર્તાઓ એકના બે ન થયા. સંઘપતિના પગ પકડ્યા. મહોત્સવનું આયોજન, શ્રી રાણકપુર આદિ પંચતીર્થ યાત્રાનું પૂ. ગુરુદેવનાં ચરણ પકડી રડીને કરગર્યા. છેવટે સંઘ આવ્યો. આયોજન, શ્રી જીરાવાલાજી, અનાદરા, વરમાણ, માલગાંવ આદિ ભેરમલજી તો હર્ષવિભોર થઈ ગયા. યથાશક્તિ સંઘની ભક્તિ સ્થાનોમાં ૧૦ નેત્રશિબિરોમાં ૧૫00 લગભગ ભાઈ-બહેનોનાં કરી અને એ દિવસે પોતાના મોટા દીકરા તારાચંદભાઈને કહ્યું આંખનાં ઓપરેશન, ગુલાબગંજમાં જૈન મંદિર બનાવવામાં “દીકરા! જીવનમાં પુણ્યોદયે શક્તિ મળે, તો વધુ ને વધુ મહત્ત્વપૂર્ણ સહયોગ, શ્રી પાલિતાણા તીર્થે નવાણું યાત્રાનું સાધર્મિક ભક્તિ કરજે.” પુણ્ય સાથ આપ્યો. લક્ષમીએ જાણે આ આયોજન, દુકાળના સમયમાં ૭ ગામોમાં ગાયો માટે પુણ્યશાળીને ત્યાં વાસ કર્યો. પૂ.આ. શ્રી જિનપ્રભસૂરીશ્વરજી ઘાસચારાની વ્યવસ્થા, “સંઘવી ભેરુ વિહાર' પાલિતાણામાં મ.સા. (તે વખતે મુનિશ્રી)ની શુભ નિશ્રામાં પોતાના ગામમાં જ પ્રતિદિન સાધુ સાધ્વીજીની ભક્તિનું આયોજન, શ્રી શત્રુંજય ઉપધાન તપ કરાવ્યાં. મહોત્સવ દરમ્યાન પ્રભાવના આપવા પોતે મહાતીર્થ પાલિતાણામાં સાર્વજનિક ભોજનશાળાનો પ્રારંભ, જ ઊભા રહે. બદામ, અખરોટ ભરી ભરીને આપે, લેનારને સંઘવી ભેરુમલજીના સ્વર્ગારોહણ સ્થાન અનાદરામાં હોસ્પિટલ રૂમાલ પાથરવો પડે એ રીતે ઉદારતાથી આપતા. નિર્માણ પ્રારંભ, સિરોહી (રાજ.) જનરલ હોસ્પિટલમાં એમના જીવનમાં થયેલ અનેક સુકતો અને સામાજિક નેત્રચિકિત્સાનું આયોજન, તા. પ-૧૧-૯૬ના સિદ્ધગિરિ કાર્યો : પાલિતાણાથી સમેતશિખરજી મહાતીર્થ સંઘવી ભેરુ એક્સપ્રેસ રેલ્વે દ્વારા મહાસંઘ યાત્રા, અબુદાચલ પર્વતની તળેટીમાં ગિનેસ બૂક ઓફ જૈનીઝમમાં અંકિત થયેલ ૩૨00 અનાદરા તળેટી તીર્થ” યાને શ્રી સંઘવી ભેરુતારક ધામ મહાતીર્થ આરાધકોના જીરાવલા તીર્થમાં વિશિષ્ટ આયોજન ૧૮૦૦ નિર્માણ, જેમાં–અતિ નયનરમ્ય શિલ્પકલાયુક્ત વિશાળ અટ્ટમ થયેલાં. પ.પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ની શુભ જિનાલય, રમણીય યાત્રિકનિવાસ, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, નિશ્રામાં આ અદ્ભુત ઐતિહાસિક આયોજન થયેલ. શ્રી ભોજનશાળા આદિનું નિર્માણ કાર્ય ૧૭ આચાર્ય ભગવંતો તથા માલગામથી શત્રુંજય મહાતીર્થનો ૨૭૦૦ યાત્રિકોનો છ'રી ૬૦) સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ઐતિહાસિક ભવ્ય પાલિત સંઘ, સમસ્ત જૈન સમાજ દ્વારા શ્રી શંખેશ્વર તીર્થમાં અંજનશલાકા પ્રતિષ્ઠા, જે વસ્તુપાલ તેજપાલની યાદ આપનાર દાનવીરપદ પ્રદાન (શ્રી શત્રુંજયનો ઐતિહાસિક છ'રીપાલિત સંઘ હતાં. તારાચંદભાઈ મોહનભાઈ અને લલિતભાઈ દ્વારા માતુશ્રી શંખેશ્વરમાં ચાર દિવસ રોકાયો, ૨૨૦૦ અઠ્ઠમ થયાં. હજારો સુંદરબહેનની પ્રેરણાથી ઘણાં ધર્મકાર્યો સુસંપન્ન બન્યાં. દાનવીર યાત્રિકોએ આ સંઘનાં દર્શનનો લાભ લીધો. તે દૃરમ્યાન આ પદ શેઠ શ્રી તારાચંદજી ભેરમલજી સંઘવીને શ્રી શાંતિનાથ જૈન યુવા પ્રદાન થયેલ.) શ્રી જીરાવલા તીર્થમાં “પરેશ ભોજનશાળા મંડળ આયોજિત જૈન એકતા સંમેલન મુંબઈમાં ઓલ ઇન્ડિયા ભવન'નું ભવ્ય નિર્માણ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થમાં ‘સંઘવી જૈન શ્વેતાંબર કોન્ફરસના ચેરમેન દાનવીર શેઠ શ્રી દીપચંદભાઈ ભેરુ વિહાર’ નું ભવ્ય નિર્માણ, “સંઘવી ભેરુ વિહાર’ ની બાજુમાં ગાર્ડ અને ભારત જૈન મહામંડળના પ્રમુખશ્રી કિશોરચંદજી વર્ધન જ સંઘવી સુંદરબહેન, -દેલવાડા તીર્થમાં “સંઘવી ભેરુમલજી અને મહારાષ્ટ્ર સરકારના ગૃહનિર્માણના તેમ જ આવાસ મંત્રી હુકમચંદજી ભોજનશાળા ભવન’–શ્રી અચલગઢ તીર્થમાં ‘શ્રીમતી રાજ કે. પુરોહિત દ્વારા સમાજરત્ન'ની પદવીથી સમ્માનિત સુંદરબહેન ભેરુમલજી ભોજનશાળા ભવનનું નિર્માણ, શ્રી કરવામાં આવ્યા. શંખેશ્વર તીર્થમાં શંખેશ્વર ધર્મશાળામાં એક વિંગનું નિર્માણ, જીવદયા અને સમાજસેવા હેતુ માલગાંવમાં ‘સંઘવી પરેશ સેવા દીક્ષા દાનેશ્વરી આચાર્યદેવશ્રી ગુણરત્ન સૂરીશ્વરજી કેન્દ્ર' ભવનનું નિર્માણ. હસ્તગિરિ તીર્થમાં પાણી તૃપ્તિગૃહનું મ.સા.ની નિશ્રામાં છ'રીપાલક સંઘ, બબિતાબહેન તારાચંદજીનાં નિર્માણ, શ્રીમતી સુંદરબહેનનાં વર્ષીતપનાં પારણાં નિમિત્તે ૫૦૦ આયંબિલ નિમિત્તે કાઢવામાં આવ્યો હતો, તેમાં ૩૦૦૦ સામૂહિક બિયાસણા તેમ જ સામૂહિક પારણાનું આયોજન, શ્રી યાત્રિકો હતા. તેમ જ માલગાંવમાં શ્રી સુમતિનાથ જિનાલયની શત્રુંજય મહાતીર્થમાં શ્રી આદીશ્વરદાદાનાં જિનબિંબોના પ્રથમ શિલાનો અભૂતપૂર્વ ઉછામણિ સાથે લાભ લીધો તેમ ભવ્યાતિભવ્ય ૧૮અભિષેક તેમ જ સ્વામીવાત્સલ્યનું આયોજન, જ પ્રતિષ્ઠા વખતે ફલેચૂનડી (ગામ ધૂમાડો બંધ) અને શ્રી માલગાંવમાં અતિભવ્ય ઉપધાનતપ, ઉજમણું તેમ જ અઠ્ઠાઈ કાયમી ધ્વજાનો ઐતહાસિક લાભ લઈને ઉજ્વલ ઇતિહાસ મહોત્સવનું આયોજન. શ્રી શંખેશ્વર મહાતીર્થમાં અઠ્ઠાઈ- રમ્યા Jain Education Intemational Page #834 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦ આજીવન સેવાધારક : અનેકવિધ વ્યવસાયે સુજ્ઞ કર્મયોગી શેઠ ચારચંદ્ર ભોગીલાલ બાવન વર્ષની સિદ્ધિ સમી “શેઠ' પદવીને પાવનતાથી વહન કરી, ખૂબ નાની વયે “શેઠ' સ્થાન ગ્રહણ કરી સામાજિક અને ધાર્મિક ધન્યતાથી રસબસ બન્યા છે. ૧૬-૭-૧૯૨૨ના જન્મદિનના પ્રારંભથી આજ સુધી તેઓએ માત્ર પ્રગતિ આગેકૂચના આસવને અકબંધ જાળવ્યો છે. ૧૯૪૮થી પ્રગતિની વણથંભી કૂચ પ્રારંભ થઈ. જ્ઞાતિની વ્યવસ્થાપક કમિટીના સભ્ય ચૂંટાયા. ૧૯૫૧માં ૨૮ વર્ષની ઉંમરે “શેઠ'નું પદ સ્વીકારી, આજ સુધી સેવાઓ આપી, જેની તુલના અતુલિત છે. ૧૯૬૦માં ડહેલાના ઉપાશ્રય ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે, પાનસર મહાવીર સ્વામી દેરાસરમાં ટ્રસ્ટી તરીકે, ૧૯૮૪થી મે. ટ્રસ્ટી તરીકે પણ સતત સેવા આપી. ૧૯૫૯માં આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદમાં જૈન સંઘના પ્રતિનિધિ તરીકે ૧૯૮૪માં વહીવટદાર પ્રતિનિધી તરીકે નિમાયા અને હાલ તેઓ બીજા વહીવટદારો સાથે રહી વહીવટ કરે છે. ટેકસેસન કેસોમાં અતિ અનુભવી. શહેરની સુવિખ્યાત મિલો જેવી કે કેલિકો, યુપીટર, જહાંગીર અને અન્ય મિલોના સેલ્સ ટેક્ષ સલાહકાર બની કાર્યરત રહ્યા. ગુજરાત સેલ્સટેક્ષ બાર એસોસિએશનમાં વિવિધ હોદ્દાઓ-મંત્રી, પ્રમુખ તથા એડિટર- ધારણ કરી, વહીવટ અને અનુભવથી સજ્જ બનાવી ખૂબ જ સેવા આપી. લગભગ ૧ લાખ રૂપિયા જેવી આવક એ જમાનામાં તેમના એસોસિએશનને મેળવી આપનાર તેમનાં બે પુસ્તકો, જે અંગ્રેજી ભાષામાં વેચાણવેરા કાયદા અને નિયમો માટે બહુ ઉપયોગી રહ્યાં હતાં. ગુજરાત હાઇકોર્ટ તથા ટ્રિબ્યુનલમાં પણ તે પુસ્તકો સંદર્ભ પુસ્તકો તરીકે માન્ય બન્યાં હતાં. મા. શ્રી ગંગોપાધ્યાયજીના પ્રમુખપણા હેઠળ એક અભ્યાસજૂથ ગુજરાત સરકારે સેલ્સ ટેકસના કાયદા માટે ૧૯૭૦માં રચાવ્યું, તેમાં તેઓ સભ્ય બનવાની પ્રતિષ્ઠાને પામ્યા. પ્રેક્િટસ દરમ્યાન તેઓને મળતી ફીથી તેમનો સંતોષ સરાહનીય હતો, જે પ્રણાલિકા આજે તેમના પુત્ર ચિ. નિખિલેશભાઈએ જાળવી છે જે નોંધપાત્ર છે. નમ્ર સ્વભાવ, સૌની સાથે પ્રીતિ, આક્ષેપોની સામે દલીલ વિના નતમસ્તકે શાંત કાર્ય કરવાની પદ્ધતિ, કાર્યકાળ દરમ્યાન ચતુર્વિધ સંઘ ત્રણ પેઢીઓ સાથે સંતુલિત સેતુ બનાવી કામ કરવાની રીત તથા કેળવણી ટ્રસ્ટ, ચેરિટેબલ ટ્રસ્ટ, ધર્માદા ટ્રસ્ટ અને અનેક સેવાભાવી કાર્યોને સુકાન આપ્યું છે. તેમના સમય દરમ્યાન વ્યવસ્થાપક કમિટીના ૧૮ સભ્યો ચૂંટાયા અને તેઓ રિટાયર્ડ થયા. કેટલાક સભ્યો સાથે સેક્રેટરી, જો.સેક્રેટરી અને ટ્રેઝરર સુધીની પદવી પ્રાપ્ત કરી અને તેમની સાથે તેમણે કાર્ય કર્યું. સમસ્ત જીવન અનેકલક્ષી પ્રવૃત્તિમાં સતત કાર્યમય રહેનાર કર્મઠ જીવ શેઠ ચારુચંદ્ર ભોગીલાલને જીવનયજ્ઞની પાવન પળોમાં માતુશ્રી મહાલક્ષ્મીબહેન, ધર્મપત્ની કુસુમબહેન, સુપુત્ર શ્રી નિખિલભાઈ, તેમની સુપુત્રી તરંગિનીબહેન અને અન્ય કુટુંબીજનોના સહકાર વિના કદાચ આટલી સિદ્ધિમય સફળતા ન મળી હોત. અવિસ્મરણીય ચિરંજીવ અંકિત રહે તેવો પરિવારનો પ્રેમ, જ્ઞાતિસેવાનો ભેખધારી કાર્યકાળ અને સામાજિક તથા વ્યક્તિગત સૌનાં દિલમાં પ્રેમપાત્ર સ્થાન પ્રાપ્ત કરેલ છે. ધર્મપ્રેમી અને માનવતાવાદી શ્રી મણિલાલ બેચરદાસ શાહ દાનવીરો અને ધર્મવીરોની સમાજને છેલ્લા સૈકામાં જે ભેટ મળી છે તેમાં શ્રી મણિલાલભાઈ પણ પરગજુ અને ધર્મપ્રેમી તરીકે ઊજળી છાપ ધરાવનાર, સજ્જન શ્રેષ્ઠી હતા. તળાજા પાસે દાઠાના વતની. જૈન-જૈનેતર સંસ્થાઓના પ્રાણ સમા શ્રી મણિલાલભાઈએ ઘણાં વર્ષોથી ધંધાર્થે મુંબઈને કર્મભૂમિ બનાવી. કાપડબજારમાં અગ્રણી વ્યાપારી તરીકે એમનું સારું એવું માન હતું. એ ઉદાર આત્માનું જીવન આજની યુવાન પેઢી માટે એક આદર્શ ઉદાહરણરૂપ હતું. પીડિતો અને નિરાધારો માટે આધારરૂપ હતા. મિત્રો સંબંધીઓ માટે અવલંબનરૂપ હતા અને ઊગતા-આગળ વધતા વ્યવસાયીઓ માટે સાચે જ માર્ગદર્શક હતા. જેનસમાજ માટે સૌજન્ય અને સુલભ્યની દૃષ્ટિએ દેષ્ટાંતરૂપ હતા. તેમણે તેમની કારકિર્દીમાં હંમેશાં કુટુંબીજનોને વાત્સલ્ય અને એકતાની દિશામાં દોર્યા છે. પોતાની વિવેકશક્તિ દ્વારા સૌને એકતાના અતૂટ બંધનમાં બાંધવાનો આદેશ આપી ગયા છે. એના એ સ્નિગ્ધ મધુર સ્વભાવનો ઉચ્ચતમ વારસો તેમના સુપુત્રોમાં ઊતર્યો છે. તળાજા-દાઠા અને અન્ય જૈન દેરાસરોમાં, ચોતરફ કેળવણીની સંસ્થાઓમાં ખાસ કરીને દાઠા-હાઇસ્કૂલ ઊભી કરવામાં તેમનો હિસ્સો રહ્યો છે. મોટી રકમનું દાન આપી નામ રોશન કર્યું છે. આ કુટુંબના અગ્રણી શ્રી ઓધવજી રાઘવજી પણ એવા ધર્મનિષ્ઠ અને ઉદાર સ્વભાવના છે. પોતે તેલના મોટા વેપારી હતા અને આજે કાપડલાઇનમાં સૌને માર્ગદર્શન આપી Page #835 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. રહ્યા છે. દાઠામાં ચાલતી હાઇસ્કૂલમાં આ પરિવારની જ મોટી દેણગી છે. શ્રી મણિલાલભાઈના સુપુત્ર શ્રી રજનીકાન્તભાઈ પણ દાનધર્મની પ્રવૃત્તિઓમાં હંમેશાં મોખરે રહ્યા છે. જૈન સોશ્યલ ગ્રુપની પ્રવૃત્તિમાં ખૂબ જ રસ લ્ય છે. ભારતમાં બધે જ જૈન તીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે. ૫૮ વર્ષના યુવાન કાર્યકર શ્રી રજનીભાઈએ આ પ્રકાશનસંસ્થાને પણ ઉષ્માભર્યો સહયોગ આપ્યો છે. સાદું અને સાત્ત્વિક જીવન જીવે છે. વતનનાં દરેક કાર્યોમાં મોખરે રહ્યા છે. સાધુ-સંતો પરત્વેની પણ એટલી જ ભાવભક્તિ. તત્ત્વજ્ઞાનના કોઈ ગ્રંથો નથી વાંચ્યા પણ જીવનમાં સાર લીધો છે. “ધનના આપણે માલિક નથી પણ ટ્રસ્ટી છીએ.” આખુંયે કુટુંબ ધર્મપ્રેમી છે. શ્રી રજનીભાઈ તેમના પિતાશ્રીએ ઊભી કરેલી મંગલધર્મની કેડી ઉપર ચાલવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. શ્રી માણેકલાલ મગનલાલ માનવભવ સ્વયં ઉચ્ચ ભવ છે, પરંતુ આ માનવભવમાં ઉત્તમ માનવજીવન તથા ઉત્તમ ધર્મપાલન કરનારા બહુ ઓછા જોવા મળે છે. આવા એક નરરત્નનું નામ છે શ્રી માણેકલાલ મગનલાલ. કાવીથા ગામની ભૂમિમાં તેમનો જન્મ. જન્મનો શુભ દિવસ ૧૫-૧૨-૧૯૩૫. સાચું કહીએ તો આ દિવસથી જ એક શુભ જીવનનો આરંભ થયો. શુભ એટલા માટે કે જેમ જેમ વય વધતી ગઈ સારા સંસ્કારોની જ્યોત પણ વધુ ઉજ્વળ બનતી ગઈ. ભલા એવા કે સૌની ભલાઈમાં જ પોતાની ભલાઈ જાણે. વળી દયાળુ અને માયાળુ પણ એવા કે સૌના રાજીપામાં જ પોતે રાજી રહે. આવો માનવ આખા ગામનો લાડકો થઈ પડે તેમાં નવાઈ શી? આ શાખ સાથે જ તેમણે પચ્ચીસ-પચ્ચીસ વર્ષ સુધી કાવીથા જૈન સંઘનું પ્રમુખપદ સંભાળ્યું. કાવીથામાં શ્રીમદ્ રાજચંદ્રનું ગુરુમંદિર છે. અહીં પટેલો પણ જૈન ધર્મ પાળે છે અને આનું ગૌરવ અનુભવે છે. માણેકલાલના કુટુંબીઓ પણ શ્રીમદ્ રાજચંદ્રના ભક્તો હતા. જેવા ભક્તિમાં ભાવભર્યા તેવા જ વ્યાપાર-વ્યવહારમાં પણ સૌ આગળ પડતા હતા. આથી કમાયા ઘણું. જો કે તેમનું સાચું ધન તો ધર્મ! ધન કરતાં મન ધર્મમાં વધારે રમે! આથી જ તો માણેકલાલને અગાસના આશ્રમમાં રહેવાનું વધારે ફાવ્યું. છેલ્લાં ઘણાં વર્ષોથી તે અગાસમાં જ રહે છે. આવા માણેકલાલના મનમાંથી સેવાભાવ કદી ખસ્યો નથી. પૂર્વે રાજાઓ જેમ પ્રજાનાં સુખદુઃખનું ધ્યાન રાખતા તેમ તેમણે કાવીથાના જૈનોને સાચવ્યા છે. સંઘનું સુકાનીપદ તેમણે ૮૧૧ પૂરી ગરિમા સાથે સંભાળ્યું છે. ગરીબોના બેલી બનતાંય તેમને આવડ્યું છે અને ન્યાયનિપુણ સાબિત થતાંય આવડ્યું છે. જ્યાં એક દીપક પ્રકાશે ત્યાં અન્ય દીપક પણ અવશ્ય પ્રકાશે અને એમ દીપકથી દીપક રોશન થતા જાય. માણેકલાલના ઘરમાં પણ ધર્મ જાણે સૌના જીવનનો ઉજાસ બની ગયો છે! પત્ની, પુત્ર, પુત્રી સૌ સ્વાભાવિક સહજતાથી ધર્મ પાળે છે. મોટા પુત્ર કીર્તનભાઈ, નાના પુત્ર રીંકુભાઈ, પુત્રી વર્ષાબહેન આ સૌ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પ્રભાકરસૂરીશ્વરજીના આશીર્વાદ પામી વિશેષ ધર્મમાં જોડાઈ ગયા છે. સમગ્ર કુટુંબ જાણે ધર્મની આણ સ્વીકારીને અરિહંત-શરણે બેસી ગયું છે! સૌનું એક જ ધ્યેય છે : પાપ ઓછું કરવું છે, સંસાર કાપવો છે અને મુક્તિના માર્ગે આગળ વધવું છે! સમયની અસર ભલભલી ઇમારતો પર પણ થાય છે. બસ, આ જ રીતે માણેકલાલને પણ ઉંમરની અસર વર્તાવા લાગી છે. શરીર ઘસાયું છે. બિમારીનો પ્રભાવ જણાય છે. ઘરનાં સૌ આથી જ તેમને કહે છે કે “હવે છોડો, કર્મની માયા અને પામી લો માત્ર ધર્મની છાયા!” જીવનના અંત પહેલાં માનવ પોતે પોતાના સંસારનો અંત લાવી દે તેમાં જ તેના આત્માની ભલાઈ છે. તેમના પુત્રો-પ્રપૌત્રો સૌએ આચાર્ય ભગવંત શ્રી પ્રભાકરસૂરીશ્વરજી પાસે ભવઆલોચના, બાર વ્રત આદિ ઉચ્ચરી લીધાં છે. માણેકલાલે અઢારે પાપોને વોસિરાવી દીધાં છે અને પોતાની પાછળ શું કરવું તેના માટે માત્ર આટલું લખ્યું છે : “મારી પાછળ શોક ના કરશો. રડશો નહીં. ધર્મધ્યાન કરજો. એ જ મારા આત્મા સુધી પહોંચશે!” આવા માણેકલાલના પુત્ર-પ્રપૌત્રોએ દાદાજી મગનલાલ ફુલચંદ કાવીથાવાળાના નામે સાડા પાંચ લાખ રૂપિયા બોરસંદ ઉપાશ્રયના જીર્ણોદ્ધારાર્થે આ.ભ. શ્રી પ્રભાકરસૂરીશ્વરજીના ઉપદેશથી આપ્યા છે. સ્વ. મોહનલાલ જે. કોઠારી શ્રી મોહનલાલ જે. કોઠારીનો જન્મ સને ૧૯૦૪માં ચૂડા મુકામે થયો હતો. નાનપણમાં માતા તેમ જ પિતાની છાયા ગુમાવી દીધેલ. સોળ (૧) વર્ષની નાની ઉંમરે આજીવિકા અર્થે ઝરિયા (બિહાર) જઈ વસવાટ કર્યો. ત્યાં ધંધાનો અનુભવ લઈ ૨૮ વર્ષની ઉંમરે અમદાવાદમાં સ્થાયી થયા અને ઇન્કમટેકસના વકીલ તરીકે કારકિર્દી ચાલુ કરી. ધંધામાં નીડરતા અને પ્રામાણિકતાને લીધે એક બાહોશ ઇન્કમટેકસના વકીલ તરીકે Jain Education Intemational Page #836 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ઇન્કમટેકસના કાયદા અંગે ગુજરાતીમાં સૌ પ્રથમ તેઓએ પુસ્તક બહાર પાડેલ. તેઓશ્રી જીવદયાના હિમાયતી હતા. તેમણે સને ૧૯૪૮માં સરકારે રચેલ વાંદરાટોળીના કાર્યક્રમને નિષ્ક્રિય બનાવવામાં ફાળો આપેલ. તે જ અરસામાં અમદાવાદમાં ગૌવધ વિરોધની ચળવળમાં સક્રિય ભાગ લીધો. પશુ પ્રત્યે ઘાતકી– નિવારણ મંડળની કારોબારીમાં તેઓ વરસો સુધી સભ્ય હતા. પોતાની માતૃભૂમિ ચૂડામાં પશુદવાખાનું મોટું દાન આપી ચાલુ કર્યું, જે પશુદવાખાનામાં આજે વર્ષે પાંત્રીસસો (૩૫૦૦) મૂંગાં પ્રાણીઓ લાભ લે છે. ચૂડામાં પંખીઓ માટે ચબૂતરો કરાવેલ છે. તેઓનો નિયમ હતો કે દરરોજ સવારે ચબૂતરામાં આઠ શેર અનાજ નાખીને પછી જ દાતણ કરવું, જે તેઓના વારસદારોએ ચાલુ રાખેલ છે. ગરીબ પ્રત્યે તેમને અનહદ હમદર્દી હતી. ગરીબોને તેઓ હંમેશાં મદદ કરતા હતા. સાબરમતીના પોતાના રહેવાના નિવાસસ્થાને દેરાસર બાંધી સવાતેર ફૂટની ઊંચાઈના શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરેલ છે. આબમાં શ્રી દેલવાડાનાં દેરાસરોમાં શ્રી મા વોર સ્વામીના દેરાસરમાં મૂળનાયકની જમણી અને ડાબી બાજુએ શ્રી આદીશ્વર પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુ તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુને બિરાજમાન કરેલ છે. તેઓ તા. ૧૯-૮-૬૯ના રોજ સવારે અચાનક સ્વર્ગવાસી થયા. શ્રી સાબરમતી રામનગરના શ્રીસંઘે તેમના ફોટાની માંગણી કરતાં શ્રી વર્ધમાનતપ આયંબિલ ખાતામાં તેમનો ફોટો વારસદારોએ મુકાવેલ છે. તેઓશ્રીના આત્માના કલ્યાણાર્થે વારસદારોએ ભાગીદારી યોજિત શ્રી પાલિતાણા મુકામે સં. ૨૦૨૯માં શ્રી ઉપધાનતપ કરાવેલ છે. પ્રભુ તેઓશ્રીના આત્માને શાશ્વત શાંતિ અર્પે. ચતુર્વિધ સંઘ શાહ રતનશી જેઠાભાઈ જેમનો જન્મ મહારાષ્ટ્રના મસૂર જેવા નાના ગામમાં થયો તેમની કર્મભૂમી મુંબઈ તથા સાંગલી રહ્યા. મહારાષ્ટ્રના મહાનગર સાંગલીની હળદર, તેલીબિયાં, અનાજ, ખાંડ તથા ગોળ, તેલ ઇત્યાદિ વ્યાપારમાં પ્રસિદ્ધ વ્યાવસાયિક ગામથી . સફળતા મળતાં જ પોતાની પેઢી શાહ રતનશી ખીમજી એન્ડ કંપની-કાર્ય ખ્યાતિને દેશભરમાં ફેલાવી શક્યા છે અને સમર્થ આગેવાન, સમર્થ વ્યવસાયકાર તરીકે નામના મેળવી ગયા છે. રતનશીભાઈ સાથે સાથે સાંગલીના સર્વાગ વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યા છે. શૈક્ષણિક કાર્યમાં સાંગલીમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, લૉ કોલેજની સંચાલક સંસ્થા (ડાયરેક્ટર બોર્ડમાં) સર્વોદય વિદ્યાલય સાંગલી કારભારી સમિતિસ્તંભ તથા મહાજન એસોસિએશન લિ, સાંગલીના પ્રમુખપદે દિસ્થાયસેસ ઓઇલ સિસ એનજેન લિ. સાંગલીના ડાયરેકટરબોર્ડમાં, લબ્ધિ જૈન પાઠશાળાના અધ્યક્ષશ્રી પદે તથા કોઠારા (કચ્છ) સાર્વજનિક દવાખાનાના ટ્રસ્ટી તરીકે સેવા આપેલ છે. શ્રી પાર્શ્વનાથ જૈન દહેરાસર સાંગલીના અધ્યક્ષ તરીકે સેવા આપેલ છે. ગુજરાતી સેવા સમાજ સાંગલી (બાલમંદિરથી મેટ્રિક) સુધી મફત શિક્ષણ તથા (એસ. ડી. ટી. મહિલા મહાવિદ્યાલય ચલાવે છે.) તેના પંદર વર્ષ અધ્યક્ષ રહી ચૂક્યા છે. જગવલ્લભ પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર કુંભોજગિરિ તીર્થે અધ્યક્ષ તરીકે પંદર વર્ષ રહી ચૂક્યા છે. શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પૈકી અમદાવાદના અખિલ ભારતીય પ્રાદેશિક પ્રતિનિધિ તરીકે વીસ વર્ષ કામ કરેલ છે. ધાર્મિક સામાજિક કાર્યમાં પણ વડીલોનાં નામે ઉપાસિક ધાર્મિક કાર્યક્રમ માટે હૉલનાં નામ આપેલ છે. તે ઉપરાંત વાડી (મંગલ કાર્યાલય) માટે સારી એવી રકમ આપીને જેઠાભાઈવાડી સાકાર બનાવી છે. શ્રી રતિલાલ મોનજીભાઈ ધર્માનુરાગી શ્રી રતિલાલભાઈનું જીવનકવન સ્વચ્છ અને નિરભ્રદર્પણ સમું જોવા મળે છે. મૂળ જામનગર તરફના અને તે પછી રાજકોટના વતની ગણાયા. નાની ઉંમરથી જ સુવ્યવસ્થિત કાર્યપ્રણાલિકામાં માનનારા શ્રી રતિલાલભાઈએ જીવનની એકપણ ક્ષણ નકામી જવા દીધી નથી, હાથ ઉપર લીધેલું કામ ક્યારેય અધૂરું મૂક્યું નથી. તેમના વ્યક્તિત્વમાં સાત્ત્વિકતા, સમદર્શિતા અને નિમહીપણાનો સુભગ સમન્વય જોવા મળ્યો. Page #837 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા કરાંચીમાં તેમનો ધીકતો ધંધો ચાલતો હતો, પણ બીજા વિશ્વયુદ્ધના ડંકાનિશાન વાગ્યા ત્યારે એ બધું સ્વેચ્છાએ છોડીને સૌરાષ્ટ્રમાં તેમનું આગમન થયું. રાજકોટમાં સ્થિર થયા. ઘડિયાળના સ્પેરપાર્ટ્સ તથા અન્ય એવી ચીજોના કમિશન બેઇઝથી વેચાણકામ માટે સમગ્ર ભારતનો પુરુષાર્થી પ્રવાસ કર્યો, મહિનાઓ સુધી સતત પ્રવાસ ખેડતા રહ્યા, જે તેમની તેજસ્વી કાર્યશક્તિની આપણને પ્રતીતિ થાય છે. હિંમત અને સાહસથી તેમણે વિકસાવેલ ધંધાની કાર્યશૈલીમાં જ તેમના જીવનનું સુંદર અને સુરેખ પ્રતિબિંબ દૃષ્ટિગોચર થાય છે. ૧૯૫૪થી ૧૯૬૨ સુધીનો ધંધામાં મંદીનો વસમો કાળ પણ એમણે જાતે જ અનુભવ્યો પણ નીતિમાર્ગથી ચલિત ન થયા જીવનમાં અનેક ઝંઝાવાતોમાંથી પસાર થયા અને સ્વબળે જ આગળ આવ્યા. ૧૯૬૦માં શ્રી રતિલાલભાઈનું ભાવનગરમાં શુભ આગમન થયું. પરફ્યુમરી અને પાનમસાલા બનાવવાનું મોટા પાયા ઉપરનું કામકાજ શરૂ કર્યું, જેમાં સારી એવી સફળતા મેળવી. નાનપણમાં ધર્મસંસ્કારોથી પ્રેરાયેલી તેમની ધાર્મિક વૃત્તિને કારણે ગુપ્તદાનમાં વિશેષ માનતા, નાનામોટા ધાર્મિક ફંડફાળામાં તેમની યથાશક્તિ મદદ હોય જ. તેમનો એ ઉજ્જ્વળ વારસો તેમના સુપુત્ર શ્રી શશિકાન્તભાઈએ આજ સુધી જાળવી રાખ્યો છે. શ્રી શશિકાન્તભાઈ પણ ભાવનગરની જૈન અને જૈનેતર સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. શ્રી શશિકાન્તભાઈ પણ એવા જ વિનમ્ર અને મિતભાષી સ્વભાવના છે. વ્યવહારુ અને વ્યાપારવાણિજ્યનું જીવનઉપયોગી શિક્ષણ પિતાશ્રી પાસેથી જ મેળવીને તેનો સદુપયોગ તેઓ આજે ધંધામાં સફળ રીતે કરી રહ્યા છે. ધર્મોલ્લાસભર્યા ઉન્મેષથી શ્રી રતિલાલભાઈએ કંડારેલા માર્ગે તેમના પરિવારની સર્વદેશીય કૃતિશીલતા અન્વયે અનુમોદનાનાં સુમન અર્પીએ તેટલાં ઓછાં છે. સ્વ. શ્રી રતિલાલ પરમાણંદ શેઠ તીર્થભૂમિ પાલિતાણામાં શેઠશ્રી માધવજી નથુભાઈના પુત્ર અને અગ્રણી વ્યાપારી તથા જૈન સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ કરનાર અને પાલિતાણા સ્ટેટ સાથે નિકટવર્તી સંબંધ ધરાવતા શ્રી પરમાણંદભાઈના સૌથી નાના પુત્ર રતિભાઈનો જન્મ તા. ૩-૩૧૯૧૮માં. શેઠ શ્રી રતિભાઈમાં બાળપણથી જ કોઠાસૂઝ અને For Private ૮૧૩ વ્યવહારુ ડહાપણના સંસ્કારો ખીલ્યા અને પાંગર્યા. ૧૯૩૪માં મેટ્રિકની પરીક્ષા બાદ પોતાની શક્તિ સ્વતંત્ર વ્યવસાય તરફ વાળવામાં લગાડી. ઈ.સ. ૧૯૪૨માં પાલિતાણા સ્ટેટ હસ્તક કાપડના રેશનિંગની સંપૂર્ણ વ્યવસ્થા તેમણે સફળ સંચાલન સાથે સંતોષકારક રીતે પાર પાડી. પાલિતાણા જૈન સેવાસમાજના દવાખાનાના સર્વગ્રાહી વિકાસને આવશ્યકતા અને અગ્રેસરતા આપવાની તેમની ઊંડી સૂઝ–સમજ ચિરંજીવ બની રહેશે. તેમને એક કુદરતી બક્ષીસ હતી કોઈપણ જાતની દવા–ટિકડી વિના અનેક દર્દીઓના દુખતા દાંત તેમણે બહુ જ સહેલાઈથી કાઢી આપ્યા છે. ૨૦૦૫-૦૬માં જૈન વીસા શ્રીમાળી જ્ઞાતિનું ગોહિલવાડનું સંમેલન પાલિતાણા ભરાયેલું ત્યારે સૌને અનુકૂળ અને સ્વીકાર્ય એવું બંધારણ ઘડી કાઢવામાં શ્રી રતિભાઈ શેઠનું ગૌરવપ્રદ પ્રદાન રહ્યું છે. ૧૯૪૭માં ભાવનગરમાં તેમનું આગમન થયું. ૧૯૫૨માં વિશ્વની ભયંકર મંદી અને કુદરતી અસામાન્ય મુશ્કેલીઓના કપરા દિવસોમાં પણ પોતાનાં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે બનતું બધું જ કરી છૂટ્યા. માતૃભૂમિમાં ગુરુકુળ બાલાશ્રમ, શ્રાવિકાશ્રમ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી–અનેક નાનીમોટી સંસ્થાઓને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે તેમની બહુમૂલ્ય સેવાઓ મળી છે. તેમની ધીરજ અને નિષ્ઠા, પ્રેમ અને પ્રતિષ્ઠા, સેવા અને સલાહ, નીતિ અને નિખાલસતા, ધર્મ અને માનવતાની મીઠી સુવાસ વર્ષો સુધી મહેકતી રહેશે. તા. ૩૦૬-૧૯૮૦ના વિપુલ સમુદાયની હાજરીમાં તેમનો જીવનદીપ બુઝાયોબહોળા જનસમૂહમાં સુમધુર સુવાસ મૂકતા ગયા. ઔદ્યોગિક આલમમાં અગ્રેસર શ્રી રાજેન્દ્રભાઈ કુંદનલાલ ઝવેરી ભાદરવા સુદ ૪-ચોથ તા. ૯-૯-૧૯૩૭, જૈનસંવત્સરીના રોજ તેમનો જન્મ. યોગાનુયોગ તે જ દિવસે તેનું ઘર ઇલેક્ટ્રિક લાઇટના પ્રારંભથી ઝળહળ્યું. પ્રાથમિક શિક્ષણ સુરતની રત્નસાગરજી જૈન સ્કૂલમાં, માધ્યમિક જીવનભારતી સંસ્થામાં અને સાયન્સ એજ્યુકેશન પણ સુરતમાં જ કર્યું. જૈન અને જીવનભારતીમાં શિક્ષણ સાથે સંસ્કાર પામ્યા તે આગળ જતાં ખૂબ જ ઉપયોગી નીવડ્યા. વ્યાવસાયિક સંસ્થા ‘ઓટોક્લિન’માં કારીગરો સાથે ભાઈચારાથી કામ લેવાનું તેનાથી ને માવતરના સંસ્કારોથી ખૂબ જ સરળ બન્યું. આજથી ૩૦ વર્ષ પૂર્વે તેઓએ બંને લઘુબંધુઓ Personal Use Only Page #838 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ ચતુર્વિધ સંઘ દિલીપભાઈ તથા શિરીષભાઈને સાથે રાખી “ઓટોફિલન ફિલ્ટર્સ શ્રી શાંતિલાલ ચુનીલાલ મહેતા ઓફ ઇન્ડિયા” નામે ઔદ્યોગિક એકમ સ્થાપી વ્યવસાય શરૂ કર્યો. ઉ.વ. ૮૪, જન્મસ્થળ : તળગામ, ઢમઢેરા માત્ર ટેકનિકલ કાર્યદક્ષતા અને સાહસની મૂડી સિવાય નાણાકીય કે મશીનરી સુવિધા વગરની આ ફેકટરીમાં તેઓ જુદા-જુદા સંયમના સ્વીકાર વિના માનવભવની સાર્થકતા જણાતી ભાગોનો સબ કોન્ટ્રાકટ કરી એમનાં ઘરાં એસેમ્બલ કરી નથી. શ્રાવકમાત્ર મોક્ષ મેળવવાની ઉત્કટ ભાવનાવાળા હોય. આપતાં. પ્રથમ વર્ષે ટર્ન ઓવર સારું થતાં ૨૫૦ ચોરસ ફૂટ તળગામ, ઢમઢેરામાં જન્મેલા અને ચાંદવડ ગામના વતની શ્રી જગ્યા લઈ થોડીક મશીનરી વસાવી. બાદ ૧૯૭૨માં બીજી શાંતિલાલ ચુનીલાલ મહેતાનું જીવન જાણવા જેવું છે. તન-મન૨૫૦ ચોરસ ફૂટ જગ્યા સંપાદન કરી ૧૯૭૩ સુધીમાં ક્રમશઃ ધનથી સુકતો તેમણે કર્યા છે. તેમનું જીવન પ્રામાણિક, નીતિમય, ૫000 ફૂટની જગ્યા પર સાચા અર્થમાં “ઓટોફિલન’ એકમનો નીડર અને આદર્શ આચારવિચારોથી યુક્ત છે. બાલ્યવયમાં આરંભ થયો અને રાજેન્દ્રભાઈની આગેવાની નીચે ચાલતા મળેલાં સુસંસ્કારોને કારણે કૌટુંબિક જવાબદારીઓ નાની વયમાં એકમે ધારી સફળતા મેળવતાં ૧૯૭૮માં પનવેલ પાસે, આવવા છતાં તેઓ આગળ વધ્યા. તળાજામાં ૮000 ચો. મિટરના પ્લોટ પર મેન્યુફેકચરિંગ યુનિટ તેમના ધાર્મિક સંસ્કારો તરફ દૃષ્ટિ કરીએ તો ચાંદવડ શરૂ કર્યું. આજે સંપૂર્ણ સાધન-સંપત્તિ યુક્ત “ઓટોકિલન' એકમ ગામમાં શ્રી નૂતન મહાવીર જિનપ્રાસાદના નિર્માણમાં પાયાથી આવશ્યકતાને પહોંચી વળે છે. તેમણે વિદેશથી આયાત થતાં પ્રતિષ્ઠા સુધી તન-મન-ધનનો અનુમોદનીય લાભ લીધો છે. સાધનોનાં સમરૂપ સાધનોનું ઉત્પાદન કરી કિંમતી વિદેશી તેવી જ રીતે પૂના શહેરમાં સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. આ. હૂંડિયામણ બચાવી રાષ્ટ્રભાવના દર્શાવી છે, સાથે તેઓએ | દેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂ.મ.સા.ની નિશ્રામાં મૂળનાયક શ્રી ૧૯૯૩માં કચ્છના કંડલામાં ૧૦૦ એકર જગ્યામાં મહાવીરસ્વામીની અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી. ૩૧ ઈચના પાઇપકટિંગનો પ્લાન્ટ નાખ્યો છે. ૧૯૯૯થી ઓટોફલીનમાંથી મહાવીરસ્વામીની પ્રતિમા આહીર (રાજસ્થાન) સંઘમાંથી પ્રાપ્ત નિવૃત્ત થયાં. ૧૯૯૯થી ત્રણ વર્ષનો અભ્યાસ કરીને જ્યોતિષ, અલંકાર અને વાસ્તુપ્રવિણ મેળવ્યા. ચાંદવડના મૂળનાયક શ્રી મહાવીરસ્વામી, લાસલ ગામમાં, આ એકમ દ્વારા માત્ર ૩૦ વર્ષમાં ૧૦૦ વર્ષ જેટલું કાર્ય માલેગામ-વર્ધમાનનગરમાં અને મહાવીરનગરમાં આ ચારેય સિદ્ધ કરી બતાવી ઝવેરીબંધુઓએ વિક્રમ સર્યો છે. એટલું જ ઠેકાણે શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી અલભ્ય નહીં ઘણાં ક્ષેત્રોમાં ‘પ્રથમતા'નું ગૌરવ પણ સર્યું છે અને લાભ મેળવ્યો છે. ઔદ્યોગિક આલમમાં કીર્તિ અને લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા છે. આ છત્રીસ કરોડ ત્રેપન લાખ નમસ્કાર મહામંત્રના આરાધક એકમ ઉપરાંત વિદેશમાં દશબાર વ્યવસાયગૃહોની વિતરણ- ૫.પૂ. આચાર્યદેવ શ્રી યશોદેવ સૂ.મ.સા.ની નિશ્રામાં માલેગામમાં વ્યવસ્થા સંભાળતી મે. ઝવેરી એન્ટરપ્રાઇઝના ભાગીદાર એવા પ્રથમ ઉપધાનની માળા પહેરી. માલેગામમાં જ્ઞાનભંડાર તેમજ રાજેન્દ્રભાઈએ વ્યવસાયવૃદ્ધિ સાથે સમાજસેવાની પણ ઉત્તરોત્તર કાર્તિક પૂર્ણિમાના ભાતાનું કાર્ય ઘણાં વર્ષો સુધી કર્યું. વૃદ્ધિ કરી છે. શૈક્ષણિક ક્ષેત્રે તેઓ સુરતના શ્રી જયકુંવર જૈન જ્ઞાતિ વિ.સં. ૨૦૪૧માં સિદ્ધગિરિમાં લાખોના સમકિત દાતા ઉદ્યોગશાળા તથા શેઠ છોટાલાલ ચિમનલાલ મુન્સફ એજ્યુકેશન પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની ફંડ તથા વડોદરાની શ્રી મહાવીર જૈન વિદ્યાલય-કન્યા છાત્રાલય નિશ્રામાં કુટુંબના સાત જણા સાથે ચાતુર્માસ કરી સુપાત્ર વગેરેના ટ્રસ્ટી તથા સુરત જૈન ધાર્મિક શિક્ષણસંઘના પેટ્રન તરીકે દાનાદિનો અભુત લાભ મેળવ્યો છે. સાત ક્ષેત્ર જીવદયા, તેમ જ બોમ્બે એસ્ટ્રોલોજિકલ સોસાયટીના આજીવન સભ્ય છે. અનુકંપા વગેરેમાં કાયમ લાભ લઈ શકાય તે માટે તેમના કુટુંબ લાયન્સલબ ઓફ જૂહુના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત રહ્યા શાસનપ્રભાવક ટ્રસ્ટની સ્થાપના કરી. પોતાની લક્ષ્મી સમાર્ગે હતા તથા જૈન જે. કોન્ફરન્સ સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય અને થાવતચંદ્ર દિવાકરી વપરાય તેવી વ્યવસ્થા કરી છે. તેમના સુપુત્ર ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ક્રિષ્ના કોન્ફરન્સના લાઇફ પેટુન જગદીશભાઈએ છેલ્લાં ચારેય ઉપધાનમાં પ્રથમ માળાની બોલી તરીકે સંકળાયેલા છે. આ બહુવિધ સંસ્થાઓમાં પોતાના વિશાળ બોલીને અપૂર્વ લાભ લીધો, તેની શાંતિલાલ ભાઈએ ખૂબ અનુભવ અને કાર્યનિષ્ઠાથી રાજેન્દ્રભાઈ આગવું સ્થાન પ્રાપ્ત કરી અનુમોદના કરી. પિતા કરતાં પુત્ર સવાયો હોય તો કોને આનંદ શક્યા છે. ન થાય? ઉપધાન પ્રસંગે પૂજ્ય ગુરમુખેથી ભીમા કંડલિયાના Page #839 -------------------------------------------------------------------------- ________________ ૮૧૫ તવારીખની તેજછાયા દાનનું દૃષ્ટાંત સાંભળી ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પ્રથમ ધર્મકાર્યોમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંદ્રાબહેનનું પણ ઉપધાન કરનાર ભાગ્યશાળીઓને જગદીશભાઈએ ત્રણ ત્રણ ઘણું મોટું પ્રદાન રહ્યું છે. વર્ષો પહેલાં પ.પૂ.આ. શ્રી મોતીપ્રભગ્રામ સોનાની વીંટીની પ્રભાવના કરી અપૂર્વ લાભ લીધો હતો. સૂરીશ્વરજીની મૂર્તિપ્રતિષ્ઠા અને શાસ્ત્રીનગરના જેનદેરાસરમાં પુત્રનાં આવાં સત્કાર્યોની પ્રશંસા શાંતિલાલભાઈએ કરી. મૂર્તિપ્રતિષ્ઠામાં લાભ લીધો. વલ્લભીપુર પાસે તીર્થસ્થાન અમને આવા ઉપકારી માતા-પિતા મળ્યાં તેથી અમારો અયોધ્યાપુરમાં ભૂમિપૂજન, પ્રથમ શીલા સ્થાપન તેમના હાથે પરિવાર સદા આનંદમાં ઝૂલી રહ્યો છે. તેમના ઉપકારોનું થયું. ભગવાનને સો કિલો ચાંદીના મુગટનો લાભ તેમણે લીધો. સ્મરણ. અયોધ્યાપુરમ્ પાસે પાણવી ગામે સાધુ- સાધ્વીઓની વૈયાવચ્ચે દાનવીર, ધર્મપુરુષ માટે ભક્તિધામ યોજનામાં લાભ લીધો. ૧૯૯૩-૯૪માં બેંગલોર-રાજાજીનગરમાં દેરાસર શ્રી શશિકાન્તભાઈ રતિલાલભાઈ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રતિષ્ઠાનો લાભ લીધો. વડવા ભોજનશાળાના સેવાધર્મના ગુણો જેમની નસ-નસમાં વ્યાપેલા છે, પ્રમુખ તરીકેનું તેમનું યોગદાન અને સેવા પ્રીતિપાત્ર બન્યાં છે. સેવાનો કૂપ જે પરિવારના હૈયે હિલોળા લ્ય છે, સંઘર્ષ અને ભાવનગરની પાંજરાપોળ, સ્મશાનગૃહ જેવી અનેક સંસ્થાઓના પુરુષાર્થ વડે જેમણે ભાગ્યદેવતાનાં દ્વાર ખખડાવ્યાં છે તેવા મોભી બન્યા છે. ભાવનગર જૈનસંઘના પ્રથમ હરોળના અગ્રણી શ્રી શશિકાન્ત આ દરેક કાર્યોમાં તેના ત્રણ પુત્રો શ્રી હિતેનભાઈ, શ્રી ભાઈએ જુ-હૃદયતા અને સમત્વભાવ સેવીને સેવાના ક્ષેત્રને તુષારભાઈ, શ્રી નીલેશભાઈ તથા પુત્રવધૂઓ અમીનાબહેન, જે રીતે વિસ્તાર્યું છે તેમના આ દાક્ષિણ્યને અહોભાવથી વંદન નયનાબહેન અને અંજનાબહેન-એ સૌનો સહયોગ મળતો રહ્યો કર્યા વગર રહી શકાતું નથી. ત્રણ પુત્રોનાં શુભલગ્ન પ્રસંગે સ્નેહીઓ તરફથી આવેલી હમણાં છેલ્લાં વર્ષોમાં અયોધ્યાપુરમુમાં વિવિધ ચાંદલાની રકમ માનવસેવાના યજ્ઞમાં સમર્પિત કરી–જે રકમ યોજનાઓમાં ભક્તિનો જે લાભ મળ્યો છે તેમાં જંબૂઢીપવાળા લાખોની થવા જાય છે. આજના યુગમાં આવું યોગદાન આપનાર પ.પૂ.આ. શ્રી અશોકસાગરસૂરિજી મહારાજ તથા મધુબેલડી પરિવાર સમગ્ર સમાજનું બહુમાન મેળવે છે. પ.પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ. અને ૫.પૂ.આ. શ્રી ઘણા જ કાર્યકુશળ અને સાહસપ્રેમી એવા શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણા મુખ્યત્વે રહી છે. શશિકાન્તભાઈ વ્યવહારુ અને કાર્યદક્ષ વ્યાપારી તરીકે પણ માતુશ્રી પ્રભાકુંવરબહેનના નામે વિકલાંગ સાધન સહાયક જનસમૂહમાં સારી એવી ખ્યાતિ પામ્યા છે. ભાવનગર ચેમ્બર કેન્દ્રમાં મુખ્ય સહયોગી બન્યા. પી.એન.આર. સોસાયટીમાં ઓફ કોમર્સના પૂર્વપ્રમુખ તરીકેની તેમની સેવા, લોઢાવાળા વાઇસચેરમેન તરીકેનું સ્થાન શોભાવી રહ્યા છે. હોસ્પિટલમાં વાઇસચેરમેન તરીકેની તેમની સેવા, મંદબુદ્ધિના બાળકોની શાળામાં ટ્રસ્ટી તરીકેની સેવા, વર્ધમાન કો.ઓ. અંધ ઉદ્યોગશાળામાં, રામમંત્ર મંદિર સંચાલિત એકતા બેન્કમાં ચેરમેન, ત્રણ વર્ષ ડાયરેક્ટર તરીકેની સેવા, જૈનસંઘના હાઇસ્કૂલમાં આ પરિવારનું ભારે મોટું યોગદાન નોંધાયેલું છે. દવાખાનામાં ટ્રસ્ટી તરીકેની સેવા, બહેરાંમૂંગાની શાળા, શ્રી હરખચંદભાઈ વીરચંદ ગાંધી અંધઉદ્યોગ શાળા વગેરેમાં તેમની સેવા જાણીતી છે. પ્રભાવક નગરી મહુવા શહેરમાં ઝવેરી શ્રીયુત વિકલાંગો માટે માતુશ્રી પ્રભાકુંવરબહેનના નામે લાખોનું હરખચંદભાઈ વીરચંદ ગાંધીનો જન્મ ઈ.સ. ૧૯૧૮ના એપ્રિલ દાન-જેમાં અસંખ્ય દર્દીઓ લાભ લ્ય છે. ગરીબ-અસહાય માસમાં થયો. જન્મથી જ હરખચંદભાઈ સંસ્કાર પામ્યા હતા. માણસો માટે સાધનસહાયક કેન્દ્ર અને આરોગ્યધામના આયોજન તેઓશ્રીનાં અ.સૌ. પત્ની પ્રભાવતીબહેન પણ સુશીલ, વ્યવહારદ્વારા મોટી રકમની દેણગી આપી. અગરબત્તીના વ્યવસાયમાં કુશળ છે. તેમના એક મોટાભાઈ જયંતીલાલભાઈએ આચાર્યશ્રી ભારે મોટો વિકાસ કર્યો, બેંગલોરમાં બે ફેક્ટરીઓ સ્થાપી જે વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા લીધી હતી. કાંઈ કમાયા તે દાનધર્મમાં સતતપણે દાનગંગા વહેતી જ રાખી. શુદ્ધ રીતે ચરિત્ર પાળતાં શ્રી તારંગાજી યાત્રાર્થે આવતાં વાઘના અગરબત્તીમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા. શિકારનો ભોગ થઈ પડ્યા હતા. બીજા ભાઈ શ્રી શાંતિલાલભાઈ Jain Education Intemational Page #840 -------------------------------------------------------------------------- ________________ ૮૧૬ હાલ મુંબઈમાં લોખંડના વ્યાપારની લાઇનમાં છે. શ્રી હરખચંદભાઈએ વિદ્યાભ્યાસ કરી મુંબઈ આવી કાપડ માર્કેટમાં વ્યાપારનો અનુભવ મેળવવા નોકરીથી પ્રથમ જીવન શરૂ કર્યા બાદ ત્યાંથી છૂટા થઈ, શ્રીયુત બાબુભાઈ મૂળચંદના સહકારથી ઝવેરી બંધુને ત્યાં રહ્યા અને ત્યાં ઝવેરાતના ધંધામાં નિષ્ણાંત થઈ ઝવેરાતના ધંધામાં ઝુકાવ્યું. તેઓશ્રી સરલ સ્વભાવી, માયાળુ હોવા સાથે અનેક ચડતી-પડતીનાં ચક્રોમાંથી પસાર થતાં ધર્મ પ્રત્યે પૂર્ણ પ્રેમ અને ભાવના વડે ધંધામાં પ્રગતિ થવા લાગી અને જેમ જેમ લક્ષ્મી પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ ગુપ્તદાન દેવા સાથે મહુવા બાલાશ્રમમાં રૂા. પ૦૦૧), મહુવામાં થયેલ છેલ્લી પ્રતિષ્ઠા વખતે રૂા. ૧૫૦૦૦, અનેક આદેશોમાં, મુંબઈ નજીક અગાશી ગામમાં રૂા.૧૫૦૦૦, ખર્ચી સર્વ સામગ્રી સહિત સેનેટોરિયમ બંધાવ્યું, અને પોતાના પ્રિય પુત્ર શ્રી બિપિનકુમારની જન્મગાંઠના દિવસે જૈન નરરત્ન શેઠ રમણભાઈ દલસુખભાઈ J.P. ના વરદ મુબારક હસ્તે ઉદ્ઘાટન કરાવ્યું. પાલિતાણા, કદંગિરિ, કુંડલા, બોટાદ, ગિરનારજી, મહુવા, સમેતશિખરજી, ભોયણી, તળાજા વગેરે સ્થળે ઉદારતાપૂર્વક સખાવતો કરી, ગુપ્તદાન તો ચાલુ જ છે. તેમના પરિવારમાં એક પુત્ર બિપિનચંદ્ર અને ત્રણ પુત્રીઓ છે. ધાર્મિક સાહિત્યમાં પંચ પ્રતિક્રમણ, જૈન નિત્યપાઠસંગ્રહ વિદ્યાર્થીઓ માટે છપાવી પ્રસિદ્ધ કરેલ છે. પુણ્યાનુબંધી પુણ્યથી મળેલ લક્ષ્મીનો આત્મકલ્યાણ માટે સદ્બય કરે છે. તેમનાં મોટાંબહેન ચંદનબહેને પણ ૧૦૧ ઓળી કરી ધંધુકા મુકામે પારણું કરેલું. તપશ્ચર્યાઓ ચાલુ હોય છે. તેમના પુત્ર બિપિનચંદ્રને ૨૬ વર્ષથી એકાસણાં ચાલુ છે તથા ત્રણ વર્ષીતપ તેમાં એક વર્ષીતપ ચોવિહાર છઠ્ઠના પારણે ઠામ ચોવિહાર એકાસણું કરેલ તથા તેમના પુત્ર વિશાલ (M.Com) તથા નીલેશ (B.M.S., M.Com) સાથે ઝવેરાતના ધંધામાં પ્રગતિ કરી રહ્યા છે. તેમના પિતાનો સખાવતી વારસો આગળ ધપાવી વર્ષે બે વાર સાધર્મિક વાત્સલ્ય, ગુપ્તદાન, સંઘજમણ, સંધપૂજા, મોટાંપૂજનો, પ્રતિષ્ઠા (મહુવા, ખંભાત, બેંગલોર, સુરત, નાસિક વિલ્હોળી) વગેરે ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ જીવન સફળ કરી રહ્યા છે. મહુવામાં હરખચંદ વીરચંદ ટેકનિકલ હાઇસ્કૂલ તથા હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, ભોંયણીમાં સેનેટોરિયમમાં બ્લોક વગેરે કાર્યો કરી જીવન સફળ બનાવ્યું. તેમના કુળની યશોગાથા ઉજ્વળ કરી. તેમના પુત્ર બિપિનચંદ્ર મહુવા બાલાશ્રમ તથા મહુવા સેવાસમાજમાં યશાશક્તિ યોગદાન આપી રહ્યા છે. પાલિતાણા યશોવૃદ્ધિ જૈન બાળાશ્રમ તથા શકુંતલા ગર્લ્સ હાઇસ્કૂલમાં ટ્રસ્ટ કરેલ છે. મુંબઈમાં શ્રી શ્વેતાંબર કોન્ફરન્સના For Private ચતુર્વિધ સંઘ ૨૦મા અધિવેશનમાં સ્વાગત પ્રમુખ તરીકે સફળ કામગીરી બજાવેલ તથા સમસ્ત જૈનસમાજને યોગ્ય દિશા બતાવી અનેક સ્થળોએ ગુપ્તદાન, અનુકંપાદાન, જીવદયા, સાધર્મિક ભક્તિ, ગુરુ મહારાજોની વૈયાવચ્ચ, જીર્ણોદ્ધાર, ઉપાશ્રય સાધર્મિકભક્તિ, સંધપૂજનો, પ્રતિષ્ઠિત મહોત્સવો, ધાર્મિક તથા સામાજિક અનુષ્ઠાનો સાતે ક્ષેત્રમાં લક્ષ્મીનો સર્વ્યય કરી જીવન સફળ બનાવેલ. પ.પૂ.આ. ભ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ. સાહેબની અગ્નિસંસ્કાર ભૂમિ ઉપર શિખરબંધી દેરાસર બનાવી શ્રી મહુવા સંઘને અર્પણ કરેલ છે. ઘરમાં શ્રી મહાવીરસ્વામીનું ઘરદેરાસર બનાવી લાભ લીધેલ છે. જીવનમાં નવકારમંત્રનો જાપ પૂરો કરેલ. આયંબિલ, સામાયિકો, જાપ વગેરે ધાર્મિક ક્રિયાઓ કરેલ. તળાજામાં ચૌમુખજીમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં લક્ષ્મીનો સદ્બય કરી અનેક લાભો લીધેલ તથા પ.પૂ.આ. ભ. શ્રી વિ. નેમિસૂરીશ્વરજી મ. સાહેબની પ્રતિમાની સ્થાપના કરેલ તથા ચૌમુખજીમાં પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલ. પાલિતાણામાં કેશરિયાજી નગરમાં પહેલે માળે પ્રતિમા પધરાવી પ્રતિષ્ઠા કરાવેલ. અનેક સુકૃત્યો કરી જીવન સફળ બનાવેલ. તેમના પુત્ર બિપિનચંદ્રએ મહુવા નેમિવિહારદેરાસરમાં, ચૌમુખજીમાં તથા જીવિતસ્વામીના દેરાસરમાં શ્રી નેમિનાથજી, મંત્રાધિરાજ પાલકનાથ તથા શ્રી અનંતનાથ પ્રભુની પૂજા–પ્રતિષ્ઠા કરાવેલ છે. નાનાં–મોટાં અનેક દાનો કરી જીવનમાં લક્ષ્મીનો સદ્યય કરી જીવન સફળ બનાવી રહ્યા છે. શ્રી સાકેરચંદ છગનભાઈ સરકાર મુંબઈના ઝવેરી બજારમાં નામાંકિત ઉદાર અને ધર્મનિષ્ઠ કુટુંબના શેઠશ્રી છગનભાઈ અમરચંદ સરકાર અને શ્રીમતી પ્રભાવતીબહેનના સુપુત્ર શેઠશ્રી સાકેરચંદ છગનભાઈ સરકારે પોતાનાં માતા-પિતા તથા મોસાળપક્ષનો વારસો સારી રીતે જાળવ્યો છે. મહાન પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી લક્ષ્મીવંતને ધર્મની પ્રાપ્તિ થાય છે. તેમનો જન્મ સુરતમાં તા. ૨૫-૧-૧૭, સંવત ૧૯૭૩, મહા સુદ ૩ના રોજ થયો હતો. મોટું કુટુંબ હોવા છતાં તેમનો સંપ અને ધાર્મિક સંસ્કારો આદર્શરૂપ છે. આજે ૭૦ વર્ષની ઉંમરે પણ તેઓ શ્રદ્ધાસંપન્ન, ક્રિયાશીલ અને આચારપ્રધાન જીવન ગાળી રહ્યા છે. ઝવેરીબજારમાં મોતીના ધંધામાં સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. વિશાળ ધંધો હોવા છતાં તેઓ રાત્રિભોજન કરતા નથી. અભક્ષ્ય અનંતકાય તો તેમને નાનપણથી જ જિંદગીભર વર્જ્ય છે. તેઓ વાલકેશ્વર રહે છે. સવારના પ્રતિક્રમણ, સ્નાત્ર, સામાયિક, પૂજા, ગુરુવર્યોનાં Personal Use Only Page #841 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૮૧૦ વ્યાખ્યાન-શ્રવણ વગેરેમાં સમયનો સદુપયોગ કરે છે. ટૂંકમાં (૩) પાલિતાણા સિદ્ધગિરિમાં જંબુદ્વીપના નવનિર્માણમાં સુખી હોવા છતાં તેઓનું જીવન ધર્મપ્રધાન છે. તેમના સ્વર્ગસ્થ ભોંયરામાં શ્રી મનોરથકલ્પદ્રુમ પાર્શ્વનાથની પ્રતિષ્ઠાનો લાભ ધર્મપત્ની શ્રીમતી સુશીલાબહેન પણ આરાધક હતાં અને તેમના લીધો છે. ફાગણ સુદ-૩, વર્ષ ઈ.સ. ૧૯૮૫. ધર્મજીવનમાં પ્રેરક તથા સહભાગી હતાં. મુંબઈમાં ભૂલેશ્વરમાં (૪) કીર્તિધામ (પીપરલા) સોનગઢથી ૧૭ કિ.મી. આવેલ લાલબાગ જૈન દેરાસરની પાસે આવેલ જૈન ધર્મશાળાના પાલિતાણાને રસ્તે-વીસ વરસમાન મહાવિદેહ ક્ષેત્રમાં છે, તેમાં અસલ દાતા શેઠશ્રી ભાઈચંદ તલકચંદ ઝવેરીના તેઓ પૌત્ર છે. પ્રભુ અનંતવીર્ય સ્વામીની પ્રતિષ્ઠાનો લાભ લીધો છે. મુંબઈના શ્રી ઝવેરી મહાજન મોતીનો ધરમનો કાંટો, શ્રીપા ટકા (૫) નવસારીમાં ‘તપોવન સંસ્કૃતિધામ'માં પણ ઉદાર લાગાફંડ, શ્રી ઇરલા (વિલે-પાલ) શેઠશ્રી કરમચંદ હોલ તથા હાથે પંન્યાસ પ.પૂ. ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબની સુરતની શેઠ નેમુભાઈની વાડી તથા વર્ધમાનતપ આંબેલભુવન પ્રેરણાથી દાન આપ્યું છે. (સુરત)ના ટ્રસ્ટી તરીકે તેઓએ તન-મન-ધનથી સેવા આપેલી છે. સાધર્મિક ભક્તિ, અનુકંપા અને દયા એ તેમના વ્યક્તિત્વની (૬) સુરતમાં વર્ધમાન તપ આયંબિલ ભવન, જે નવું વિશિષ્ટતા છે. સુરતમાં બંધાયેલ શ્રી પ્રભાવતી છગનભાઈ નિર્માણ થયું, પ.પૂ. આ. ભગવન ચંદ્રોદયસૂરીના ઉપદેશથીસરકાર વર્ધમાન તપ આંબેલ ભવનમાં તેઓ દાતા છે. તેમનો પૂજ્ય માતુશ્રી પ્રભાવતીબહેન છગનભાઈ સરકારના નામે દાન મોટો પરિવાર જાપાન, પરદેશમાં રહે છે. પુત્ર-પુત્રીઓએ આપ્યું છે. માતાના ધર્મના સંસ્કારો જાળવી રાખ્યા છે. કોઈપણ અનુચિત (૭) શ્રી પાવાપુરી જિનમંદિર, ખેતવાડી મુંબઈની અપલક્ષણ નથી. તેઓશ્રી ભૂતકાળમાં નેમુભાઈ શેઠની વાડીના ખનનવિધિ શ્રી સાકેરચંદ છગનભાઈ સરકારના હસ્તે થઈ છે, ટ્રસ્ટી હતા. સંસ્કૃતિધામ પ્રભાવતી છગનભાઈ સરકારના નામે સાથે તેમનાં ધર્મપત્ની સુશીલાબહેન પણ હતાં. ચાલે છે. ધર્મપત્ની સ્વ. સુશીલાબહેને સુરતમાં શ્રી સૂરજવંદન (૮) ભરૂચમાં સમડીવિહાર ભક્તામરમંદિરમાં પાર્શ્વનાથ દેરાસરના જીર્ણોદ્ધારનો મરણના આઠ દિવસ અગાઉ ભોંયરામાં પણ લાભ લીધો છે. થરા આદેશ લીધો હતો. સુશ્રાવિકા સુશીલાબહેન સાકરચંદભાઈ (૯) આ ઉપરાંત સુરત વીસા ઓસવાલ જ્ઞાતિના ઉપક્રમે સિદ્ધક્ષેત્ર (પાલિતાણા)ની પુણ્યભૂમિમાં પોષ વદ ૧૩ (મેરુતેરસ) શનિવાર તા. ૨૩-૧-૮૨ના પુણ્ય દિવસે સવારે પ્રતિક્રમણ કરી, જ્યારે પણ આખી નાતને શિખરજી, કુલપાકજી, જેસલમેરનો દેવ-દર્શન કરી શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં ૬૦ યાત્રાપ્રવાસ થાય તો તેમાં પણ ઉદાર હાથે સહભાગી થયા છે. વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયાં છે. સુરતના વીસા ઓસવાલ એમના લઘુબંધુ શ્રી મહેન્દ્ર છગનભાઈ સરકાર, જે (મૂર્તિપૂજક) જૈન જ્ઞાતિમાં જન્મેલાં સુશીલાબહેનને ઉત્તમ સુરતમાં સ્થાયી છે, તેમણે અઠવાલાઇન્સમાં બંગલો ધર્મસંસ્કાર તેમનાં માતા-પિતા તરફથી ગળથુથીમાં મળેલા. શાંત, “નિરગ્રન્થ'માં નાનું જિનાલય શ્રી મુનિસુવ્રત સ્વામીનું સ્વદ્રવ્યથી ઉદાર અને વાત્સલ્યસભર સ્વભાવનાં સુશીલાબહેન ધર્મકરણીમાં નિર્માણ કર્યું છે. જેટલાં સાવધાન હતાં તેટલી અખંડ વૈયાવચ્ચ પણ તેમનામાં સંવત ૨૦૬૦-મહા વદિ ૬ ને દિવસે પ્રતિષ્ઠા કરી હતી. અજબ રીતે પરિણમી હતી. ત્રણે ઉપધાનપૂર્વક તેમણે ૧૨ વ્રત (૧૦) સુરતમાં ગોપીપુરામાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના ૧૪ નિયમધારી થઈ શ્રાવક જીવનની ગૌરવપૂર્ણ મેળવી હતા. તા. * દહેરાસરનો ફરીથી જીર્ણોદ્ધાર થયો તેમાં ભોંયરામાં મૂળનાયક (૧) આ પરિવાર તરફથી સત્કાર્યોમાં પાલિતાણામાં ત્રિગડા સાથે પ્રતિષ્ઠાનો લાભ લીધો છે. ઈ.સ. ૧૯૭૭માં મહા એમનાં માતુશ્રીના નામથી પ્રભાગિરિ-દર્શન ધર્મશાળા બનાવી સુદ-૭. સાકેરચંદ છગનભાઈ સરકારની તિથિ સ્વર્ગવાસ વૈશાખ વદ (૧૧) ધોળકામાં “શ્રી કલિકુંડ પાર્શ્વનાથ'માં ઉપાશ્રયમાં ચોથ, ૯ મી મે, સાલ ૧૯૯૩, સંવત ૨૦૫). એમની શ્રાવિકા સુશીલાબહેન સાકરચંદને નામે-દાન આપ્યું છે. લમેર (રાજસ્થાન)માં પૂ. માતુશ્રી પ્રભાવતી- પ્રેરણાદાતા પ.પૂ.આ. ભગવંત રાજેન્દ્રસૂરી મ.સાહેબ. બહેન છગનભાઈ સરકારના નામે ભોજનશાળામાં દાન આપ્યું આમ આ પરિવારે દાનધર્મમાં લક્ષ્મીનો સદુઉપયોગ કર્યો ૧૦૩ Jain Education Intemational Page #842 -------------------------------------------------------------------------- ________________ || શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ | શ્રદ્ધાવાન, આસ્થાવાન, સામર્થ્યવાન, સૌજન્યશીલ પ્રશાંતમૂર્તિ, અનેકોના આશાદીપ બંધુવર્ય ભાઈ હર્ષદરાય પૂનમચંદ દોશીને તરણ-તારણ પુણ્યસલિલા તીર્થભૂમિઓ શ્રી સમ્મેતશિખરજી - પાવાપુરી રાજગૃહિની તીર્થયાત્રા પ્રવાસ તેમજ ૫૧મા જન્મદિવસના કલ્યાણકારી અવસરે સાદર અર્પણ અભિનન પત્ર જીવનમાં વિરલ અવસર પ્રાયઃ આવે ત્યારે સહજ - સ્વાભાવિકપણે હૃદયમાં ભાવોર્મિઓનો સમંદર લહેરાઈ ઊઠે છે. ઋતુચક્ર ફરે તેમ અવનિ અને આકાશમાં ધ્યાનાકર્ષક પરિવર્તન માલૂમ પડે છે. આજના મંગલકારી દિવસે બચપણની અનેક સ્મૃતિઓ તાજી થાય છે ને તમારી સાથે વિતાવેલા એ સુખભર્યા દિવસો અમારું જીવનભરનું ભાથું બની ગયા છે. આંખોમાં ભક્તિનાં અંજન, સ્વભાવમાં સંસ્કારનાં ચંદન અને ભીતરમાં ત્રિશલાનંદનને વંદન સાથે આજના દિવસે તમે આ વિમલ વિશ્વની વાટે આવ્યા જીવનપંથ પર ડગ માંડ્યાં... પકૃત્તિદત્ત પ્રતિભા, પ્રારબ્ધ અને પુરુષાર્થનો સમન્વય, દેવ, ગુરુના આશીર્વાદ તથા ધર્મનું આરાધન કરીને શૂન્યમાંથી સર્જન કર્યું છે. આયખાની અર્ધ શતાબ્દીનો ઉંબર વટાવીને ૫૧મા નંદનવન પ્રવેશી રહ્યા છો તે સ્વર્ણિમ અવસરે ભાઈઓ - ભાભીઓના સસ્નેહ અંતર આશિષને શુભકામનાઓ તમારી સાથે છે. આટલી અલ્પ વયમાં તમે જે વિરાટ કાર્યો કર્યાં છે. બિન્દુમાં સિન્ધુ સમાવ્યો છે ને કુળદીપક બનીને પરમ વંદનીય માતા-પિતાના કીર્તિમાનમાં યશકલગી ચઢાવી છે તે દુર્લભ એવા મનુષ્યભવની સાચી ફલશ્રુતિ છે. શુભાભિલાષાનો પુષ્પગુચ્છ અર્પતાં પરમ કૃપાળુ શ્રી જિનેશ્વર ભગવંતને પ્રાર્થીએ છીએ કે તમો યશકીર્તિભર્યા શતાયુને વરો અને સંઘ, પરિવાર તેમજ શાસનનાં અનેક સત્કાર્યો તમારા વરદ હસ્તે પૂર્ણતાને પામો ! શાસનદેવી કૃપા કરીને અરજ અમારી પૂર્ણ કરો, હર્ષદ મધુની જુગલજોડી યુગયુગાંતર અમર રહો લિ. શુભાકાંક્ષી બંધુઓ ત્યા બંધુ પત્નીઓ જિતેન્દ્રભાઇ પૂનમચંદ દોશી ચંદ્રકાંત જગજીવનદાસ દોશી શરદચંદ્ર પૂનમચંદ દોશી ગિરીશકુમાર કાંતિલાલ દોશી પ્રફુલ્લચંદ્ર કાંતિલાલ દોશી જ્યોતીન્દ્ર જગજીવનદાસ દોશી અ.સૌ. આશા, અ.સૌ. રેખા, અ.સૌ. નયના, અ.સૌ. ભારતી, અ.સૌ. ભાવના, અ.સૌ. સરિતા પૂજ્ય પ્રેમાળ વાત્સલ્યમૂર્તિ પિતાતુલ્ય શ્રી હર્ષદકાકા, પરિવારનાં પુણ્યપ્રતાપી પૂર્વજોના સુભાશિષ, ધર્મ પરનો અવિહડ રાહ તેમજ પૂજ્ય ગુરુભગવંતોનાં આશીર્વચનોથી આપે જીવનબાગમાંથી સુકૃત્યોનાં લાખો પુષ્પો ચૂંટ્યાં છે. અમોને પણ આપના ચીંધ્યા માર્ગે ચાલવાની દયાળુ દેવ શક્તિ આપે, સદબુધ્ધિ આપે, સામર્થ્ય આપે એ જ પ્રાર્થના - એ જ અભ્યર્થના... * દા - હેમલ જિતેન્દ્રભાઇ દોશી • કુણાલ શરદચંદ્ર દોશી જિનેશ જ્યોતીન્દ્રભાઇ દોશીના બહુમાનપૂર્વક કોટિ કોટિ જય જિનેન્દ્ર શુભ દિવસ ઃ ૧૫-૧૨-૨૦૦૪ For Private Personal Use Only Page #843 -------------------------------------------------------------------------- ________________ મક્કમ મનોબળના મહારથી શ્રી હર્ષદરાય પૂનમચંદ દોશી જીવનમાં કોઈક સ્થાન મુકર્રર કરી શકેલી સફળ વ્યક્તિઓનું બંધારણ બીજાઓ કરતા જુદુ હોય છે. પરિચય આપ્યો છે એ શ્રી હર્ષદરાય પૂનમચંદ દોશી વલભીપુરવાળાની સફળતા ટર્નઓવરના આંકડામાં માપવી એના કરતાં અધિક એમના મક્કમ મનોબળથી માપવા જેવી છે. પ્રસ્તુત છે એમની ધગશ, એમની મહેનત, એમની કાર્યનિષ્ઠા, એમની લાગણી અને એમની સફળતાની દાસ્તાન રાજેન્દ્ર વ્યાસ, તારાનાથ શેનોઈ અને હર્ષદરાય દોશી, આ ત્રણ નામ સાથે આપી કોઈ તમને પૂછે કે આ ત્રણેયમાં શું સામ્યતા છે ? તો જવાબ દેતાં થોડીવાર વિચાર કરવો પડે ને ? આ ત્રણેય અલગ અલગ વ્યક્તિમાં એક જબરદસ્ત સામ્યતા છે અને તે છે મક્કમ મનોબળની હવે વાત વિસ્તારથી જાણવામાં રસ પડશે. પહેલાં લઇએ રાજેન્દ્ર વ્યાસ. ‘રોયલ કોમનવેલ્થ સોસાયટી ફોર ધ બ્લાઇન્ડ' નામની એક સંસ્થા દુનિયાભરમાં અંધત્વનિવારણ માટે અને અંધજનોના ઉત્કર્ષ માટે કામ કરે છે. આ સંસ્થાના ભારત સહિત અનેક દેશના એક વિભાગ ‘એશિયા ડિરેક્ટર' તરીકે તેમણે કામગીરી બજાવી છે. ભારતમાં જેની ૧૮ શાખા છે એ નૅશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ'ના તેઓ ઓનરરી સેક્રેટરી જનરલ છે. તમે પૂછશો, ‘'આમાં નવીન કે અદ્ભુત શું છે ?'' નવીન કે અદ્ભૂત એ છે કે, રાજેન્દ્ર વ્યાસ ખુદ દ્રષ્ટિવિહીન છે. તારાનાથ શેનોઈ મહારાષ્ટ્રીયન છે. આ માણસે ઇંગ્લિશ ચેનલ તરવાની હામ ભીડી ત્યારે કેટલાકે એને હસી કાઢચો, પણ તારાનાથ શેનોઈએ વિશ્વમાં કોઈએ ન કર્યું હોય તેવું પરાક્રમ કરી બતાવ્યું ત્યારે હસનારા ભોંઠા પડ્યા. ફરી તમે પૂછશો, ‘’આમાં નવીન કે અદભુત શું છે’’ ? નવીન કે અદ્ભુત એ છે કે, તારાનાથ શેનોઈ મૂક બધીર છે. હવે આવે છે આપણા હીરો હર્ષદભાઈ ખોબા જેવડા વલભીપુર ગામનું પાણીદાર પાણી પીને ઊછરેલા હર્ષદભાઈએ મુંબઈનાં મીરાંરોડ પરામાં બિલ્ડિંગ વ્યવસાયનું સામ્રાજ્ય ખડું કરી દીધું છે. જેટલી સહેલાઈથી રૂપિયા કમાઈ જાણે છે એટલી સહેલાઈથી દાન ધર્મમાં રૂપિયા વાપરી જાણે છે. ફરી પાછા તમે પૂછશો, ‘‘આમાં નવીન કે અદ્ભુત શું છે ? નવીન કે અદ્ભુત એ છે કે, હર્ષદભાઈ શારીરિક અપંગ છે. દ્રષ્ટિવિહીન રાજેન્દ્ર વ્યાસ કે મૂક બધીર તારાનાથ શેનોઈ અને આપણા હર્ષદભાઈ દોશી જેવા લોકોને જગનિયંતાએ અંચાઈ કરીને શરીરની ખામી ભલે આપી પણ એ ખામી આપનારે જ મનોબળની મક્કમતાની એવી બક્ષીશ આપી છે કે આ સહુએ પોતાનું જીવન ઉજાળી જાણ્યું છે. માણસનું તન ભલે નબળું હોય પણ સબળું મન કેવું સુંદર પરિણામદાયક બની શકે છે એ જાણવું હોય તો આવા મક્કમ મનોબળિયા લોકોને જ મળવું પડે. આવો, આપણે હર્ષદભાઈના મક્કમ મનોબળની દાસ્તાન જાણીએ. હર્ષદભાઈના પિતાશ્રી પૂનમચંદ વિઠ્ઠલદાસ દોશી Page #844 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂનમચંદવિઠલદાસ (યશ કલગીધ) દેશી પરિવાર // શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમ: वलभीपुरना पनोता पुत्र, स्नेहस्निग्ध શ્રી, સર્વધર્મ સમભાવી, અનુકંપાદાની, જીવધ્યાપ્રતિપાલક, દાનધર્મના અનુરાગ श्रावडरत्न श्री हर्णराय पूनभयंघोशीनां ઇન્દ્રધનુની સત્કાર્યોની આછેરી ઝલક • મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયના શતાબ્દીમહોત્સવની ઉજવણીમાં મોટું યોગદાન આપીને ૯ દિવસીય મહોત્સવમાં શ્રી સંઘ સ્વામીવાત્સલ્ય, જૈન જૈનેતરનાં હજારો ઘરોમાં મીઠાઇનું બોક્સ તથા પાકિટ, શાળાનાં બાળકોને સ્કૂલબેગ, મિષ્ટ ભોજન અને વિવિધ જ્ઞાતિઓમાં ઉદાર સખાવતના લાભો લીધા. વલભીપુરમાં શેઠશ્રી પૂનમચંદ વિઠ્ઠલદાસ દોશી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવા સાથે શ્રી ગીજુભાઈ બધેકા સ્મારક બાલમંદિરની સ્થાપના કરાવવાનો લાભ લીધો. વલભીપુરમાં સાધુ-સાધ્વી વૈયાવચ્ચ, સાધર્મિક ભક્તિ તેમજ કાયમી શ્રી સંઘ સ્વામીવાત્સલ્યના લાભો લીધા. શ્રી વલભીપુર હૈ. મુ.પૂ.જૈન સંઘ સંચાલિત શેઠ શ્રી પૂનમચંદ વિઠ્ઠલદાસ દોશી પાંજરાપોળનું નિર્માણ કરીને અર્પણ કરવાનો લાભ લીધો. • વલભીપુરમાં ભવ્ય પ્રવેશદ્વાર બનાવીને ત્યાંની જનતાને અર્પણ કરવાનો લાભ લીધો. વલભીપુરની કેન્દ્રવર્તી શાળા નં.૧માં વોટરકૂલર, માનસ કન્યા -વિદ્યાલયમાં એક રૂમનું દાન, મોલમંદિરના કાર્યમાં સખાવત, સાર્વજનિક તબીબી સહાય, છાશ કેન્દ્ર, નિવાસસ્થાન પાસે ચબૂતરો, તેમજ ફૂલવાડી વિસ્તાર વૈજનાથ મંદિર માર્ગ પર ચબૂતરો, એબ્યુલન્સવાન, ઠક્કર બાપા કુમાર છાત્રાલયમાં પલંગવિતરણ, જરૂરિયાતમંદ ૧૦૦ પરિવારોને દર માસે જીવનોપયોગી ચીજોનું વિતરણ, રામદેવ મંદિર નિર્માણકાર્યમાં સખાવત, બહુચરાજી મંદિર, પાટીવાડામાં ઉદાર સખાવત, શ્રી મોરા દવે ગર્લ્સ સ્કૂલમાં બે રૂમ બાંધકામની સખાવત, દુષ્કાળ સમયે વતનમાં આવી મૂંગા પશુઓ માટે ઘાસચારા, પાણીની સગવડ માટે સંપૂર્ણ સહાય, રક્તદાન કેમ્પોનું આયોજન, મુસ્લિમ સમાજને દરગાહ બનાવવા આર્થિક સહાય, ઠેકઠેકાણે ચબૂતરા - પક્ષીગણ ઘર બનાવવાના અલભ્ય લાભો લીધા. • બોટાદ પાંજરાપોળના દેરાસર ઉપર નામ, શ્રી વાસુપૂજ્યસ્વામી | જિનાલય, સુરેન્દ્રનગરના પટાંગણમાં ‘પૂનમ પક્ષી ચણ ગૃહ'નું નિર્માણ શ્રી મણિભદ્રવીર તીર્થસ્થાન આગલોડમાં અતિથિગૃહમાં સખાવત, ગોધરા ખાતે શ્રી ઘંટાકર્ણવીરની પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠાદિનનો કાયમી સ્વામીવાત્સલ્યનો આદેશ, ભાવનગર - આનંદનગરમાં શ્રી ઘંટાકર્ણવીરની પ્રતિષ્ઠા, અમદાવાદ નિર્મલનગરમાં શ્રી ઘંટાકર્ણવીરની પ્રતિષ્ઠાના લાભો લીધા. વિજાપુરમાં શ્રીમદ બુદ્ધિસાગરસૂરિ જૈન સમાધિમંદિરમાં પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજની શુભપ્રેરણાથી શ્રી પૂનમચંદ વિઠ્ઠલદાસ દોશી અતિથિગૃહ માટે મોટી રકમના અનુદાનનો લાભ લીધો. મહારાષ્ટ્રમાં લાતુરના ધરતીકંપ વખતે મુખ્ય પ્રધાન શ્રી શરદ પવારના હસ્તે રૂા.૧૧ લાખનો ચેક તેમજ કચ્છ ભૂજના ધરતીકંપ સમયે જોડિયા તાલુકામાં ટેનામેન્ટ તૈયાર કરી આપવાના લાભો લીધા. • બોરીવલી યોગીનગર ઉપાશ્રય માટે ફાળો, દેવકીનગર ઉપાશ્રય માટે ફાળો, રોયલ કોપ્લેક્સમાં પાઠશાળા, આરાધના ભવન, શ્રી શાંતિનાથ જિનાલયની પ્રતિષ્ઠા જિનમંદિર નિર્માણમાં ફાળો, શંખપુર મહેસાણા જિલ્લામાં દેરાસર પાસે ગેટ બનાવવાના લાભો લીધા. મીરા રોડ - પ.પૂ. આ.ભ. શ્રીમદ યશોવર્મસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તપ, અત્તરવાયણાં, એકાસણાં, પારણાં સાથેનો આદેશ, જૈન વિદ્યાર્થીઓને ધો.૧૨ પછીના ઉચ્ચ અભ્યાસ માટેની સુવિધાયુક્ત હોસ્ટેલ, પૂનમ વિદ્યાલય, બનાવી. સમાજને અર્પણ, પી.વી. દોશી હોસ્પિટલ, પોલિયો કેમ્પનું આયોજન, જૈન દેરાસર અને ભૂમિદાન, સ્વામીનારાયણ મંદિર માટે ભૂમિદાન, વૈષ્ણવ સમાજને હવેલી માટે ભૂમિદાન, શ્રી આયપ્પા ટેમ્પલ માટે ભૂમિદાન, શ્રી દિગંબર જૈન ઉપાશ્રય માટે ભૂમિદાન, શ્રી બાલ ગોપાલ મિત્રમંડળને ભૂમિદાનના લાભો લીધા. • કાંદીવલી – દહાણુકરવાડી - ઉપાશ્રયમાં માતુશ્રી વિમળાબહેન પૂનમચંદ દોશી વ્યાખ્યાન હોલનો લાભ લીધો. • શ્રી મહાવીરધામ (સીરસાડ)માં કાર્તિકી પૂનમે ભાતાનો કાયમી આદેશ લીધો. • શ્રી ઉધ્વસગ્ગહર તીર્થમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ, શ્રી ચક્રેશ્વરી દેવી, શ્રી પાર્શ્વજિન યક્ષ-યક્ષિણી તથા અન્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો લાભ લીધો. • શ્રી કુલપાકજી તીર્થ (હૈદ્રાબાદ)માં શ્રી અભિનંદનસ્વામી ભ. તથા શ્રી ગૌતમસ્વામીજીની પ્રતિષ્ઠા અને અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાનનાં માતાપિતા બનવાના લાભો લીધા. ડોમ્બીવલી પાંડુરંગ વાડીમાં ઉપાશ્રયના ભૂમિદાતા તથા મદ્રાસ મુકામે જૈન ફેરના સ્પોન્સરનો લાભ લીધો: Page #845 -------------------------------------------------------------------------- ________________ પરિવાર સાથે મૂળ તો વલભીપુર રહેતા હતા. કાપડની લે-વેચ વ્યવસાયમાં સારી નામના ધરાવે છે. 1ઓની નાની દુકાન, પણ જીવનમાં સંતોષ ભરપૂર હતો. ધંધાની સાથે હર્ષદભાઈએ એક મોટો સોદો કર્યો હતો ! ફિલ્મના સાથે વલ્લભીપુરના બાલમંદિરમાં સેવા આપતા, બીજાના સસ્પેન્સની જેમ સોદાની વાતનો સસ્પેન્સ હવે આવે છે. ઉપયોગમાં આવવું એજ એમનું ધ્યેય. વલ્લભીપુરનાં સોદો નક્કી થયા પછી જે મુદત મળી હતી એના આઠ આજુબાજુનાં ૪૦ ગામમાં એમનું નામ આદરપૂર્વક લેવાય દિવસ અગાઉ સોદાની રકમ લઈ હર્ષદભાઈ ભરતભાઈ એવું સેવાસભર જીવન. પાસે ગયા ત્યારે ભરતભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. માણસના જીવનમાં એવા અનેક આરોહ અવરોહો કારણ કે અગાઉ એ જ જગ્યાના જે સોદા થયેલા તેને કોઈ આવતા હોય છે કે જેમાંથી જાતે જ બુધ્ધિબળ અને ફળીભૂત કરી શક્યું નહોતું. બસ તે દિ’ની ઘડી ને આજનો કુનેહપૂર્વકએ બધા ઓળંગી શકાય છે. વિકાસ માટે મક્કમ દિ. હર્ષદભાઇને આ ધંધામાં પાછું વળીને જોવાની ફુરસદ મનોબળ વડે પ્રલોભનો અને પ્રપંચની મહાજાળમાંથી મળી નથી. નીકળી શકાય છે એની સાબિતી એક જ વ્યક્તિમાં હર્ષદભાઈ કહે છે, ““શ્રી ભરતભાઈએ મને તક આપી અવલોકવી હોય તો હર્ષદભાઈની સમગ્ર કારકિર્દી ઉપર | હતી, જે મેં ઝડપી લીધી. શ્રી ભરતભાઈએ મારામાં દૃષ્ટિ કરવી જરૂરી છે. વિશ્વાસ મૂક્યો એનાથી મારી હિંમત વધુ ખુલી ગઈ. હેપીહોમ બિલ્ડરવાળા શ્રી નલિનભાઈ શેઠને ત્યાં એમના સહકારથી નવા નવા સોદા પાર પડતા ગયા.” સુપરવાઇઝર તરીકે હર્ષદભાઈએ જીવનની પહેલી નોકરી હર્ષદભાઈનો કર્મયોગ ભલાઈથી રંગાયેલો છે. શરૂ કરી. ચારેક વર્ષ કામ કર્યું. પછીના સમયમાં દહીંસર સાદાઈ, સદાચાર, સખાવતવૃત્તિ અને ભાઈંદરમાં એસ્ટેટ એજન્ટ તરીકે કામ કર્યું. છ એક વર્ષની સૌજન્યશીલતાના ગુણો જીવનમાં પચાવી જાણ્યા છે અને મહેનત લેખે લાગી. સચ્ચાઈ અને ઇમાનદારીની એ બધાં જીવનસત્ત્વો, ઉપર ઓઢેલા આવરણ સમા ન વિચારસણીમાં માનતા હર્ષદભાઈને ખબર નહોતી કે રહેતાં ભીતરથી પાંગરેલી જીવનકળાના ઉન્મેષરૂપ બની તેઓ જે વિશ્વસનીયતાનું વાવેતર કરી રહ્યા હતા તેનાં રહ્યા છે. હર્ષદભાઈએ મન લગાડી કમાઈ કરી છે તો સામે મધમીઠાં ફળ ટૂંક સમયમાં મળવાનાં છે. એટલા જ ઉમંગ સાથે સમાજ માટે હાથ ટૂંકો નથી કર્યો. એજન્ટ તરીકે ક્યારેક પોતે નાના નાના સોદામાં હાથ તેમણે કરેલા દાનની યાદી પર નજર કરવા જેવી છે. નાખી વેપાર કરી લેતા. સ્વભાવ પહેલેથી જ મળતાવડો મુંબઈ જ્ઞાતિનાં દરેક કાર્યોમાં હર્ષદભાઈનું યોગદાન એટલે સર્કલ પણ સારું એવું ઊભું થઈ ગયેલું અને કામ હોય જ. . સફળ થઈ જતું. એક દિવસ મોટા સોદામાં હાથ નાખ્યો, તાજેતરમાં ૪થી જૂનના રોજ શ્રી બુધ્ધિકુદરતનું કરવું સોદો સફળ થયો. સાગરસૂરીશ્વરજી મ.સા.ની ૭૧મી સ્વર્ગારોહણની અહીં એક આડ વાતનો ઉલ્લેખ જરૂરી છે. બી. તિથિની હર્ષદભાઈએ ભવ્ય રીતે ઉજવણી કરી હતી. વિજયકુમારવાળા શ્રી ભરતભાઈ હીરાબજારમાં મહર્ષિ મીરા રોડ મધ્યે આ મહા મહોત્સવનો આનંદ પાંત્રીસ ગણાય. મોટા ફાયનાન્સ દ્વારા ફિલ્મ લાઈન અને જમીન હજારથી વધુ લોકોએ માણ્યો હતો. 1 લિ. વલભીપુર વતનના મિત્રો, શુભચિંતકો, શુભેચ્છકો, હિતેચ્છુઓ Jain Education Intemational Page #846 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પિતાશ્રી | | | શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ || જન્મદાતા, ભાગ્યવિધાતા, સંસ્કારદાતા, અમૃતલોકના માંગલ્યધામ, પરમોપકારી, હૂંફના મહેરામણ સમા - પૂ. પિતાશ્રી પૂનમચંદ વિઠ્ઠલદાસ દોશીને શ્રી સમેતશિખરજી પાવાપુરીના ૧૧ દિવસીય યાત્રા પ્રવાસના પુણ્યોપાર્જનના વિરલ પ્રસંગે ભાવભરી પિતાવના શું શું સ્મરું ? શું વિસ્મરું, જીવન - કિતાબમાંથી ? પૂનમચંદ વિઠ્ઠલદાસ દોશી પુણ્યાત્માનાં ઊંsણો તો, મલયાનિલ ક્યાં અગાઘ છે. તમે આંગણિયું પૂછીને આવનારને સદા આદરસત્કાર, આવકાર અને પ્રેમ આપ્યા.... પરિવારને પાંખમાં ઘાલીને તમે સર કર્યા શિખરો સફળતાનાં.. આજે ભરાઈ છે અમ અંતરમાં તમ સ્મરણસભા... ધર્મભીરુ, વ્યવહારુ તેમજ કલ્યાણવાંછુ એવા તમોએ અમને શેરીથી દેરીનો માર્ગ ચીંધ્યો અને વયસ્ય થયા ત્યારે ધર્મનો મર્મ બખૂબી સમજાવ્યો, વ્યાપાર વાણિજ્યની સમજ આપી તેમજ અમારા ફ્રેન્ડ, ફિલોસોફર તથા ગાઇડ બનીને જીવનરીત શીખવી છે. પિતા જ સંતાનોના પોષક, રક્ષક તેમજ ઉપકારક છે. સંતાનોને સકલ વિશ્વમાં તેઓ જ વિહાર કરાવે છે, તેને મહત્ત્વાકાંક્ષી બનાવે છે ને સ્વપ્ન સિધ્ધ કરવાની કળા બક્ષે છે સાથે વિચારોનો વારસો આપે છે. શાસ્ત્રોક્તિ છે કે પિતૃદેવો ભવઃ એ જ પરમ સત્ય છે. અમોને સાક્ષાત વાત્સલ્યવારિધિ સમા માતામહ તેમજ વિશાળ વટવૃક્ષ સમા પિતામહ મળ્યાં તે અમારો મહાન પુણ્યોદય છે. અમો પિતૃભક્તિ તથા માતૃભક્તિના સમુચ્ચય તર્પણરૂપે સદાય તેઓની ભાવનાનુસાર કાર્યો કરીએ, તેઓની ઇચ્છાને અનુરૂપ સામાજિક કાર્યો અને ધાર્મિક કાર્યોમાં રત રહીએ તેમજ મન, વચન કર્મણાંથી અભ્યાગતની, સાધર્મિકની સેવા કરીએ, સત્કર્મો દ્વારા ધન્યાતિધન્ય બનીએ એ જ એકની એક કામના છે. જનકને જનેતાનો ઉપહારભાવ દુન્યવી ત્રાજવે કદી તોળાશે નહીં, તોળાયો ચ નહીં. તેઓનાં પુણ્યશ્લોક નામો જ સંતાનોને ગૌરવ બક્ષે છે અને જ્યારે તેજસ્વીને પ્રાપ્તિવાળા સંતાનોનાં નામ માતાપિતાનાં સ્વર્ગદ્વાર સમાન છે. માતા હાલરડાં ગાવામાં પાવરઘાં હોય છે તો પિતા હિંચોળવામાં નિપૂણ હોય છે. બંનેના સાયુજ્યથી જ સંતાનોનું પરિમાર્જન થતું હોય છે. માવતરની સાચી મૂડી સંતાનો જ છે માટે તેનું શ્રેયbય ને સંવર્ધન સદાય તેમનાં હૈયે રમતું હોય છે. જિનશાસન જયવતાં વર્તો ! આ પુત્રોઃ જિતેન્દ્ર, શરદ, હર્ષદ • પુત્રવધૂઓ ઃ આશા, ભારતી, મધુ આપનાં બાળ દીકરીઓ : અરુણા, ભારતી, પારુલ, જયશ્રી અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા, હતું એ હૈયું તો ગહનરસ ગંભીર દરિયો, વિશાળી છાયાએ સકલ અમ સંતાપ હરતા , અને નૈનો ઊંડો અમરતનાં કૂપ સરખાં, હજારો બાહુઓ પ્રણયમય વિસ્તારિત કરી, હતા માના મીઠા અધર નવલા જીર્ણ વદને, લઇ હૈયે ઊંડે ભરત હયે ટાઢક ભલી. જહીં રેખે રેખે જનક એમ અંકાયલ હતા.... પૌત્રો : હેમલ , કુણાલ ૦ પત્રીઓ : રાજુલ, જિનલ , કિંજલનાં બહુમાનપૂર્વક કોટિ કોટિ વંદના લિ . Jain Education Intemational Page #847 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય માતુશ્રી જ || શ્રી શાંતિનાથાય નમો નમઃ || પૂજ્ય માતુશ્રી વાત્સલ્યમૂર્તિ, સોમ્યમૂર્તિ, ધૈર્યમૂર્તિ શતોઃ ગુણી આશ્રમધુર વાણીના સ્વામિની પરમવત્સલ વંદનીય માતુશ્રી વિમળાબહેન પૂનમચંદ દોશીને શ્રી સમેતશિખરજી પાવાપુરીના ૧૧ દિવસીય યાત્રાપ્રવાસના તરણતારણ પુણ્ય પ્રસંગે ભાવભરી છે. માતવના વિમળાબેન પૂનમચંદ દોશી જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ, મીતં મધુને મીઠ, મેહુલા રે લોલ એવી મીઠી તે મોરી માત રે... જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ હે પ્રાતઃ સ્મરણીય પૂજ્ય માતા! કર્મયોગે તમે હતાં કર્મયોગિની...... સ્નેહયોગે સદાયે સ્નેહવર્ષિણી.. ધર્મ તેમજ ઘેર્યની પાંખો પ્રસારી... બન્યાં તમે સમ્યધર્મધારિણી.. ઓ, મહાત્મના ! પરમતત્ત્વને સદાયે પ્રિય રહ્યાં તમે, અમ હૃદયમાં વહે ભાવસરિતા.. જાજો મુક્તિ તમ દિવ્યાત્મને ! હે અરિહંતધામનાં યાત્રી ! અમોને દૃષ્ટિકોકનું પ્રથમ દર્શન કરાવનારાં તમે છો. તમારું પુણ્ય - સ્મરણ કરીને આજે શ્રી અરિહંત પરમાત્માની પાવકભૂમિઓનો યાત્રાપ્રવાસ યોજી રહ્યા છીએ. તમોએ ગળથુથીમાં પાયેલા ધર્મસંસકારોની મૂડીનું યત્કિંચિત જતન કરીને દુન્યવી લક્ષ્મીનું ધર્મક્ષેત્રોમાં વાવેતર કરવાનો તમારા બાળુડાનો આ નમ્ર પ્રયાસ છે. હે માત ! અમોને એવા આશીર્વાદ આપો કે અમે ઊણાં ન ઊતરીએ. આપણે નિગોદમાંથી કાઢનાર એક સિધ્ધ આત્માનો આપણા પર મહાન ઉપકાર છે તેમ આપણા આત્માને ઉત્તમ એવા જૈન ધર્મનું ખોળિયું અપાવવામાં નિમિત્ત બનનાર માતા - પિતાનો ઉપકાર પણ ભારોભાર છે. તેમણે સિંચેલા સુસંસ્કારો વડે જ આત્માથી પરમાત્મા સુધીનો પંથ ખેડી શકાય છે. અધપિ સો ભવેય મા - બાપનું ત્રણ ચૂકવાય નહીં પરંતુ આ જન્મમાં અમો શક્ય તેટલું બાણ ફેડવા યત્નશીલ છીએ. મુક્તિપદને પામતાં પહેલાં જેટલા પણ જન્મારા કરવા પડે તેમાં અમોને આ જ માવતર તથા આ જ પરિવાર મળો તેવી જગતકર્તાને પ્રાર્થના છે, અર્ચના છે, ગુજારીશ છે. ધરતી અને ધારિણીનો ચંદ્રમા પૂર્ણાકાશમાં સદાસર્વદા પૂર્ણ કળાએ ખીલેલો જ રહેવાનો છે. પ્રતિદિન પ્રણમામી જિનેશ્વરમ્ ! લિ. આપનાં બાળ પુત્રો : જિતેન્દ્ર, શરદ, હર્ષદ • પુત્રવધૂઓ : આશા, ભારતી, મધુ • દીકરીઓ : અરુણા, ભારતી, પારુલ, જયશ્રી વમ્ ! लगिनी - पत्नी - भाता ३धे धर्मठ हतां से नारी, સ્નેહના અમી સીંચીને ખીલવી કુટુંબવાડી, દેહબંઘન છોડીને ચાલ્યાં તલસે આંખ અમારી, સ્નેહબંઘન છે, શાશ્વત રહેશે સદા સ્મૃતિ તમારી. • પત્રો : હેમલ, કુણાલ પીત્રીઓ : રાજુલ, જિનલ, કિંજલ નાં બહુમાનપૂર્વક કોટિ કોટિ વંદન Jain Education Intemational Page #848 -------------------------------------------------------------------------- ________________ જૈન આર્ય તીર્થ અયોધ્યાપુરમની ભૂમિના ભૂમિદાતા ગૌરવશાળી જોટાણી પરિવાર ઃ વલ્લભીપુર સ્વ. વેલચંદભાઈ ધારશીભાઈ સ્વ. કંચનબેન વેલચંદભાઈ મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે મરે છે તો માનવી પોતે પણ માનવીનું કામ જીવે છે આ શ્રાવક દંપતિનું નામ અને કામ સૌના જીવનમાં પ્રેરણાદાયી બની રહેશે. તેમની શાસન સેવા અને સંસ્કારની સુવાસ સૌ માટે અનુમોદનીય છે. વેલચંદભાઈ જન્મ સ્થળ વલ્લભીપુર (જિ. ભાવનગર) સં. ૧૯૬૯ મહાશુદ ૮ શુક્રવાર તા. ૧૪-૨-૧૯૧૩ (ખોડીયાર - જયંતિ) સ્વર્ગવાસ સ્થળ વલ્લભીપુર (જિ. ભાવનગર) સં. ૨૦૫૧ માગશર સુદ ૬, ગુરૂવાર, તા. ૮-૧૨-૧૯૯૪ કંચનબેન જન્મ સ્થળ મેવાસા (ગાયકવાડી) સં. ૧૯૭૦ મહાશુદ ૧૧|| શનિવાર તા. ૭-૨-૧૯૧૪ (વલ્લભીપુર - પાર્શ્વનાથ પ્રભુ વરસગાંઠ દિવસ) સ્વર્ગવાસ સ્થળ વલ્લભીપુર (જિ. ભાવનગર) સંવત ૨૦૪૭ ફાગણ વદ ૧૧॥ બુધવાર તા. ૧૩-૩-૧૯૯૧ Page #849 -------------------------------------------------------------------------- ________________ વેલચંદભાઈની શાસન સેવાની = આછી રૂપરેખા (૧) વલ્લભીપુર - ઘોઘા તીર્થ છ'રી પાલિત સંઘના મુખ્ય સંઘપતી (૨) વલ્લભીપુર – પાલિતાણા છ'રી પાલિત સંઘના મુખ્ય સંઘપતી (૩) સુરત - સમેતશિખર (૯OO યાત્રિકો) સંઘના સહ સંઘપતી (૪) અજારા - તીર્થમાં અઠ્ઠમ તપ (૪૦૫ આરાધકો) સહ સંઘપતી (૫) વલ્લભીપુરમાં (૧) ગુરુ ગૌતમસ્વામી (૨) આ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. (૩) આ. શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. (૪) આ.શ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મ.સા. આદિ ગુરુમૂર્તિઓ સ્વદ્રવ્યથી ભરાવી અને સ્વદ્રવ્યથી ચારે દેરી બનાવી સ્વદ્રવ્યથી મહામહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. (૭) વલ્લભીપુરથી સાત કિલોમીટર દૂર અયોધ્યાપૂર મહાતીર્થના સંકુલની તમામ જગ્યા આશરે ૨૫૦૦૦ (પચીસ હજાર) ચોરસ મીટર જમીન તીર્થ બનાવવા વિનામૂલ્ય (ભટ) આપી છે. (૮) કુ. સોનલ (મિત ગિરાશ્રીના) વલ્લભીપુરમાં ભવ્યાતિભવ્ય દીક્ષા પ્રસંગે લક્ષ્મીનો સદ્ધપયોગ. (૯) જીવદયા ક્ષેત્રે ગુજરાતની અનેક પાંજરાપોળમાં લક્ષ્મીનો સદુઉપયોગ (૧૦) વાગરા (જિ. ભરૂચ) વાધેશ્વર મહાદેવ મંદિરમાં સ્વદ્રવ્યથી શિવલીંગ પધરાવી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરેલ. (૧૩) વાગરા (જિ. ભરૂચ) માતાજીની મૂર્તિ સ્વદ્રવ્યથી પધરાવી પ્રતિષ્ઠા કરાવી. (૧૩) પચ્છેગામ (તા. વલ્લભીપુર) કુળદેવી ખોડીયાર મંદિર નિર્માણમાં લક્ષ્મીનો સદ્ધપયોગ. (૧૪) સંવત - ૨૦૩૧ પ્રભાલક્ષ્મીના ૫૦૦આયંબીલ તપ પારણાનો ભવ્ય પ્રસંગ (પંચાનિકા -મહોત્સવ | શુભ નિશ્રા – પ.પૂ.આ.ભ. જયંતસૂરિ, વિક્રમસૂરિ, નવિનસૂરિ, કૈલાસસાગરસૂરિ, ૫. ભાસ્કરવિજયજી મ.સા. વિ.વિ. (શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય - પાંચ દિવસ) (૧૫) સં. ૨૦૪૦ વલ્લભીપુરમાં સામૂહિક ઓળીના સહભાગી શુભનિશ્રા પ.પૂ. આ. ચંદ્રસેનસૂરિજી (૧૬) વલ્લભાપુર આદેશ્વર મંદિર (હાઈવે) ૩૬ વખત ધજા ચડાવવાનો અમૂલ્ય લાભ (૧૭) વલ્લભીપુર ગુરૂ ગૌતમસ્વામી વર્ષગાંઠ નિમિત્તે કાયમી સંઘ સ્વામી વાત્સલ્યનો લાભ (૧૮) વલ્લભીપુર પાંચ હજાર ઘરમાં બે વખત પાંચ લાડવાની શેષ વહેંચવાનો લાભ (૧) સ્વ. વેલચંદભાઈની પૂણ્યતિથી પ્રસંગે (૨) કુ. સોનલબેનની દિક્ષા પ્રસંગે _ (૧૯) ભાવનગર - વિઠ્ઠલવાડીમાં ચતર માસની શાશ્વતી ઓળીનો ૯ વખત લાભ થી ના (૨૦) ભાવનગર સિમંધર સ્વામી જિનમંદિર ઉપર સુવર્ણ કળશ ચઢાવવાનો લાભ દિક Taa AllYI SINGAR - -- Jain Education Intemational Page #850 -------------------------------------------------------------------------- ________________ DિI (૨૧) ભાવનગર પાંચ હજાર જૈન ઘરમાં બે વખત પાંચ લાડવાની શેષ વહેંચવાનો લાભ પાછા જિઈ ૧) સિમંધર સ્વામી સુવર્ણકળશ પ્રસંગ (૨) આદિશ્વર ભગવાન ધજા પ્રસંગ (૨૨) ભાવનગર-આદિશ્વર દેરાસર (મુખ્ય દેરાસર) શિખર ઉપર બે વાર ધજા ચડાવવાનો લાભ (૨૩) ભાવનગર – શાસ્ત્રીનગર અનેક વખત સંઘ સ્વામીવાત્સલ્યનો લાભ (૨૪) ભાવનગર - કુ.ધારા, અ.સૌ. રેખાબેન, ચિ. સંદિપ - ઉપધાન તપ પ્રસંગે ઊંચી બોલી દ્વારા માળારોપણનો ભવ્ય પ્રસંગ. (૨૫) વલ્લભીપુર - સમેતશિખર તપ પારણા પ્રસંગ સિધ્ધચક્ર પૂજન - સ્વામિવાત્સલ્યનો લાભ (૨૬) ભાવનગર - વારૈયા જૈન ભોજનશાળા – અમૂલ્ય લાભ (૨૭) ભોપાળ (M.P) મહાવીર ટૂંકમાં ગૌતમસ્વામીની ભવ્ય પ્રતિમા ભરાવવાનો અમૂલ્ય લાભ (૨૮) સંવત ૨૦૫૯ વલ્લભીપુર ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીની ૧૦૦મી સાલગીરી પ્રસંગે પ્રથમ જ વાર સામૂદાયિક અઠ્ઠમ તપ – અતરવારણા - પારણાં સહીત પાંચ દિવસ સંઘ સ્વામી વાત્સલ્ય સહિત ૨૦૦આરાધકોનું ભવ્ય બહુમાન, શુભ નિશ્રા પ.પૂ. આ. ભ. શ્રી નરેન્દ્રસાગર સૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણા (૨૯) લોલીયા - તા. ધોળકા કાયમી સાધુ સાધ્વીજીની ભક્તિનો અમૂલ્ય લાભ (૩૦) મુંબઈ - મીરાં રોડ માત-પિતા બનાવવાનો અમૂલ્ય લાભ (સંઘ સ્વામિવાત્સલ્યનો લાભ) (૩૧) સુરત - વરાછા રોડ સંભવનાથ જિનાલય ઉપર બે વખત ધજા ચડાવવાના સહભાગી – લ્લભ (૩૨) સુરત - વરાછા રોડ ઉપાશ્રયમાં લાભ (૩૩) ચંદ્રમણી તીર્થ વાલવોડ - બે વખત ચેતર માસની ઓળીના સહભાગી લાભ (૩૪) ચંદ્રમણી તીર્થ વાલવોડ - ૨૫૦ છઠ તપના તપસ્વીઓનું ચાંદીની વાટકીથી બહુમાનનો લાભ (૩૫) ચંદ્રમણી તીર્થ વાલવોડ - ઉપાશ્રય - ભોજનશાળા – ઓફીસ બિલ્ડીંગમાં લાભ (૩૬) ચંદ્રમણી તીર્થ વાલવોડ ગુજરાતમાં પ્રથમ જ વાર થતી સંમેલન ૧૦૪ યતિ (ત્રણ દિવસ પ્રસંગે) શ્રી સંઘ સ્વામી વાત્સલ્યનો અમૂલ્ય લાભ (૩૭) ચંદ્રમણી તીર્થ - પ્રતિષ્ઠા પ્રસંગે વિશાનક મહાપૂજનનો અમૂલ્ય લાભ – પ્રસંગે ભોજનશાળા – પાંજરાપોળમાં અમૂલ્ય લાભ (૩૮) સંવત ૨૦૩૩ વૈશાખ વદ-૬ રવિવાર તા. ૮-૫-૭૭ વલ્લભીપૂર પાર્શ્વનાથ - દેરાસરજીમાં - ચૌમુખજીમાં શ્રી સંભવનાથ પ્રભુજી પધરાવવાનો અમૂલ્ય લાભ. શુભ નિશ્રા પ.પૂ. ગચ્છાધિપતિ શ્રી વિજયરૂપ્રભસૂરિજી મ.સા. Jain Education Intemational Page #851 -------------------------------------------------------------------------- ________________ છે છે પરિવારમાં અનુમોદનીય તપસ્યાની ઝલક ને (૧) ૪૫ ઉપવાસ (૨) ૩૦ ઉપવાસ (૩) પંદર ઉપવાસ (૪) અઠ્ઠાઈ તપ (૫) વરસી તપ (૬) ઉપધાન તપ (૭) પાંત્રીશુ (૮) અઠયાવીશુ (૯) લબ્ધિ તપ (૧૦) કંઠાભરણ તપ (૧૧) અષ્ટાપદ તપ (૧૨) શત્રુંજય તપ (૧૩) સિધ્ધિતપ (૧૪) યતિધર્મ તપ (૧૫) લબ્ધિકમળ તપ (૧૬) નિગોદ આયુ તપ (૧૭) ૫૦૦ આયંબિલ તપ (૧૮) ૧૦૦૮ સહસ્ત્રફુટના એકાસણાં (૧૯) ૨૦ સ્થાનક ઓળી (૨૦) મોક્ષદંડ તપ (૨૧) સિધ્ધગિરિની ૯૯ યાત્રાઓ (૨૨) ધર્મચક્ર તપ (૨૩) પાર્થ ગણધર તપ (૨૪) વીર ગણધર તપ (૨૫) ગૌતમ ગણધર તપ (૨૬) વીશ સ્થાનક તપ (૨૭) સમેતશીખર તપ (૨૮) મોદક તપ (૨૯) સૌભાગ્ય તપ વગેરે. ઉપરોક્ત પ્રસંગોની ભવ્ય ઉજવણી શ્રી સંઘ રવામિ વાત્સલ્ય, પૂજા પૂજન, ભાવના, પ્રભાવના વિ. દ્વારા ભવ્ય ઠાઠમાઠથી સંપન્ન થયેલ છે. તેમના મોટાપુત્ર વલ્લભીપુર તપગચ્છ સંઘ, વલ્લભીપુર લોકાગચ્છ સંઘ, વલ્લભીપુર વિશાશ્રીમાળી જ્ઞાતિ, વલ્લભીપુર પરબ કમિટી, વલ્લભીપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદે નિસ્વાર્થ પ્રેરણાદાયી સેવા આપી ચૂક્યા છે. હાલમાં જૈન ખોડીયાર મંદિર ટ્રસ્ટ (પચ્છેગામ)ના પ્રમુખપદે તથા અયોધ્યાપૂરમ તીર્થમાં સેવા આપી રહ્યાં છે. તેમના પુત્રવધુ અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી શ્રી વલ્લભીપુર પાર્શ્વજિન મહિલા મંડળના પ્રમુખપદે નિઃસ્વાર્થ સેવા આપી રહ્યાં છે. વેલચંદભાઈના પરિવારમાં ૬ પુત્રો-૩ પુત્રીઓમાંથી હાલમાં ચાર પુત્રો-૧ પુત્રી હયાત વ્યવસાય ક્ષેત્ર વલ્લભીપુર ભાવનગર સુરત અમદાવાદ વિ. સ્થળોએ છે. દર ૧૨ વરસે ભરાતા કુંભમેળા પ્રસંગે ઉજ્જૈન (મધ્યપ્રદેશ) છીપ્રા ઝીઝ નદીમાંથી શિવલીંગ અમૂલ્ય કિંમતે મેળવી વાગરા (જિ. ભરૂચ)માં પધરાવી પ્રતિષ્ઠા કરી છે. Jain Education Intemational Page #852 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃતિક સૌંદર્ય અને ધર્મપ્રાણથી ધબકતા શ્રી જૈન આર્યતીર્થ અયોધ્યાપૂરમ તીર્થ ક્ષેત્રમાં અનેકવિધ સેવાનો લાભ લેનાર ધન્ય દંપતિ શ્રી ભોગીભાઈ વેલચંદ જોટાણી જન્મ : સંવત ૧૯૮૯ માગશર વદ ૧૪ સોમવાર તા. ૨૬-૧૨-૩૨ (સ્થળ : વલ્લભીપુર) અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી જન્મ : સંવત ૧૯૯૦, જેઠ સુદી ૭, મંગળવાર તા. ૧૯-૬-૩૪ (સ્થળ : ખારી, તા.સિહોર) • વેવિશાળ : સં. ૨૦૦૯ પોષ સુદી - ૫ રવિવાર, તા. ૨૧-૧૨-૫૨, સ્થળ : અમદાવાદ લગ્ન : સં. ૨૦૧૦ વૈશાખ સુદી - ૧૧ ગુરૂવાર તા. ૧૩-૫-૫૩, સ્થળ : અમદાવાદ જનની જાણજે ભક્તજન કાં દાતા કાં શૂર नहि तो रहे वांगी भत गुभावीश नूर પૂર્વના કોઈ પ્રબળ પૂણ્યોદયે ઉપરોક્ત ધન્ય દંપતિના શુભ હસ્તે જૈન આર્યતીર્થ અયોધ્યાપૂરમ તીર્થની શિલારોપણવિધી સંપન્ન થઈ હતી. અયોધ્યાપૂરમ તીર્થના સંકુલની આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ જગ્યા શાસનને અર્પણ કરી છે. આ તીર્થને જંગલમાંથી મંગલ બનાવવામાં અને તેના વિકાસમાં તન મન ધનથી નિઃસ્વાર્થભાવે સેવા કરી છે. અયોધ્યાપુરમ ટ્રસ્ટની રચનામાં પણ અ.સૌ. પ્રભાલક્ષ્મીબેન પ્રથમ દાનના પ્રણેતા બન્યા છે અને શ્રી ભોગીભાઈ અયોધ્યાપૂરમ તીર્થના આજીવન પ્રથમ ટ્રસ્ટી છે. શ્રી ભોગીભાઈ સેવાપ્રિય અને સૌજન્યશીલ છે. શાસનસેવા અને સામાજિક સેવામાં પણ ખૂબ રસ ધરાવે છે. પોતાની આવડત અને કાર્યકુશળતી સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચમાં કે શાસનના કોઈપણ પ્રસંગોમાં તેમની હાજરી અચૂક હોય જ. સરળ સ્વભાવી શ્રી ભોગીભાઈના ઘરનો આતિથ્ય સત્કાર, ઘરનું ધાર્મિક વાતાવરણ અને સાધર્મિક ભક્તિને લીધે તેઓ સારી એવી યશકીર્તિ પામ્યા છે. Page #853 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા શ્રી હર્ષદભાઈ ડી. દોશી અનંત પુણ્યની રાશિ ભેગી થઈ ત્યારે જ આ રત્નસમાન જીન-શાસન મળ્યું છે. અઢાર પાપ-કર્મોથી મુક્તિ મેળવવા દર્શન, જ્ઞાન, તપની આરાધના અત્યંત આવશ્યક છે. આ ભાવનાથી હર્ષદભાઈનો પરિવાર ભલી-ભાંતિ પરિચિત હતો. નાનપણથી જ હર્ષદભાઈના જીવનમાં ધાર્મિક સંસ્કારનું સિંચન તેમનાં પૂજ્ય માતા-પિતાએ કર્યું હતું. તેથી જ નાની વયમાં સુશ્રાવિકા વર્ષાબહેને “શ્રી નવપદજી-સિદ્ધચક્રજીની ઓળી, વિધિસહિત પૂર્ણ કરી. આજ પર્યત નવપદજીની ૫૦ ઓળી પૂર્ણ કરી છે અને જીવનપર્યત કરવાની ભાવના રાખે છે. આની અનુમોદનાર્થે હર્ષદભાઈએ શ્રી તારદેવ સંઘમાં ઓળી કરાવવાનો આદેશ લીધો. “કરવું, કરાવવું તથા અનુમોદવું-ત્રણેનાં સરખાં ફલ’ આ ભાવનાથી હર્ષદભાઈએ બન્ને પુત્રીઓ ચિ. તેજલ તથા ચિ. શ્વેતા સહિત નવપદ ઓળીની આરાધના શરૂ કરી સુશ્રાવિકા વર્ષાબહેનને સાથ આપ્યો. હર્ષદભાઈના પરિવારની–પત્ની તથા પુત્રીઓ–ચારેની ભાવના જીવનપર્યત નવપદજીની ઓળી ઈશ્વર કપાથી થતી રહે તેવી છે. સપરિવાર ઓળી કરવા દરમ્યાન હર્ષદભાઈને વિચાર આવ્યો કે આવા ઉત્કૃષ્ટ શાસન માટે આપણે યથાશક્તિ કાંઈક કરવું જોઈએ. શાસનના કામ માટે સદા તત્પર રહેતા હર્ષદભાઈએ પાલિતાણા મધ્યે એક પ્લોટ લઈ તેના પર સિદ્ધશીલા ધર્મશાળા’નું સ્વદ્રવ્ય નિર્માણ કર્યું. પાંચ (૫) વર્ષના અથાગ પરિશ્રમ બાદ સિદ્ધશીલા ધર્મશાળાનું બાંધકામ પૂર્ણ થયું. ધર્મશાળાનું ઉદ્દઘાટન દબદબાપૂર્વક થાય એ ભાવનાથી હર્ષદભાઈએ છ'રીપાલિત સંઘનું આયોજન કર્યું. પ્રબલ પુણ્યકર્મના યોગે દેવસમાન-અધ્યાત્મયોગી, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસુરીશ્વરજી મહારાજા'ની નિશ્રામાં છ'રી પાલિત સંઘના આયોજનનો આદેશ મળ્યો. જેમ સોનામાં સુગંધ ભળે તેમ આચાર્ય કલાપૂર્ણસૂરીશ્વરજીની શુભ નિશ્રામાં ‘શિહોર નગરથી શ્રી શત્રુંજય મહાતીર્થ છ'રીપાલિત પદયાત્રા સંઘ'નો આદેશ લઈ તેનું આયોજન કર્યું અને તેની સાથે જ આજ સંઘમાં આચાર્યશ્રીનો પાલિતાણામાં ચાતુર્માસ- પ્રવેશ હતો. આ પ્રસંગ એટલો ધામધૂમથી ઊજવાયો હતો કે આ એક ઐતિહાસિક ઘટના તરીકે પ્રસિદ્ધ પામી. આ છ'રી-પાલિત સંઘ સિહોરથી શ્રી શત્રુંજય મહાતીર્થની પદયાત્રાનું મંગલ પ્રયાણ વિ.સં. ૨૦૫૬-જેઠ સુદ-૭ના દિને થયું. સોનામાં સુગંધ ભળે તેમ આચાર્યશ્રી કલાપૂર્ણસૂરીશ્વરજીના શુભ હસ્તે “શ્રી સિદ્ધશીલા ધર્મશાળા'નું ઉદ્દઘાટન વિ.સં. ૨૦૫૬-જેઠ સુદ-૧૦ ને ૮૨૯ રવિવારના દિવસે થયું અને આજ દિવસ આચાર્યશ્રીનો પાલિતાણા ચાતુર્માસ–પ્રવેશનો હતોહર્ષદભાઈના પરિવારે આચાર્યશ્રીના શુભ હસ્તે શત્રુંજય તીર્થ પર વિ.સં. ૨૦૫૬-જેઠ સુદ-૧૧ના દિને તીર્થમાળ પરિધાન કરી. આ એક અનુપમ, અદ્ભુત, અવિસ્મરણીય અવસર હતો. જ્યારે અશ્રુભીની આંખે સંઘની આચાર્યશ્રી કલાપૂર્ણસૂરીશ્વરજીએ “સિદ્ધશીલા ધર્મશાળામાં ઉપધાન તપ કરાવવાની ઘોષણા કરી. પરિવારના આનંદનો પાર ન રહ્યો કારણ કે ફરી એક વાર પરિવારને દેવ સમાન આચાર્યશ્રીની નિશ્રા મળી, જ્યારે હર્ષદભાઈએ સપરિવાર–પત્ની તથા બન્ને પુત્રીઓ સહિત ઉપધાન કરવાનું નક્કી કર્યું અને આ ઉત્તમ ભાવના આચાર્યશ્રીના આશીર્વાદથી નિર્વિદને પૂર્ણ થઈ. હર્ષદભાઈ, તેમનાં પત્ની વર્ષાબહેન તથા બન્ને પુત્રીઓ ચિ. તેજલ તથા ચિ. શ્વેતાએ ઉપધાન તપની આરાધના કરી “મોક્ષમાળ’ સપરિવાર વિ.સં. ૨૦૫૭-માગશર સુદ-૩ના દિવસે પરિધાન કરી. અમારા અહોભાગ્ય કે અમે “તીર્થમાળ” તથા “મોક્ષમાળ' બને આચાર્ય વિ કલાપૂર્ણસૂરિજીના હસ્તે ગ્રહણ કરી સપરિવાર “ઉપધાન તપપૂર્ણ થયાની ખુશીમાં હર્ષદભાઈએ પ્રતિષ્ઠા કરાવવાનો અભિગ્રહ રાખ્યો. અમારા પૂજ્ય વડીલોના આશિષથી અને ગુરુદેવની કૃપાથી હર્ષદભાઈ પરિવારને તેમના જ ગામમાં (મોરબી)માં ધર્મનાથ તથા અજિતનાથ ભગવાનના નવા શિખરબંધી જિનાલયમાં ચાર પ્રતિષ્ઠાનો આદેશ મળ્યો. ચાર પ્રતિષ્ઠાઓ-(૧) નેમિનાથ દાદા, (૨) વાસુપૂજ્ય સ્વામી, (૩) આદીશ્વર દાદા, (૪) શાંતિનાથ દાદા તથા જિનાલયના રંગમંડપનો આદેશ પણ તેમણે લીધો. આચાર્યદેવ કલાપૂર્ણસુરિજીનું હસતું મુખમંડલ અમારા હૃદયમાં એવું અંકિત થઈ ગયું હતું કે તેમની સ્મૃતિમાં કાંઈક કરવાનો લાભ મળે તો અમારું સદ્દનસીબ કહેવાય. અમારી ઇચ્છા જેમ પ્રભુએ સાંભળી હોય તેમ અમને આચાર્ય કલાપ્રભસૂરિજીએ (આચાર્ય કલાપૂર્ણસુરિજીના સંસારી પુત્ર) આદેસર (કચ્છ)માં જિનાલયમાં રંગમંડપનો આદેશ મળ્યો તથા આચાર્ય કલાપૂર્ણસૂરીશ્વરજીની પ્રતિમાજી ભરાવાનો આદેશ મળ્યો. ફરી એક વખત “સિદ્ધશીલા ધર્મશાળામાં ઉપધાન તપની આરાધનાઆચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરજીની નિશ્રામાં થવાની સંભાવના છે. દોશી પરિવાર બને એટલાં સારાં ધાર્મિક કાર્યો કરતા રહેવાની પ્રભુ પાસે અભ્યર્થના છે. Jain Education Intemational Page #854 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ કર્મવીર યોદ્ધા : જિનશાસનના પ્રભાવક : ઉત્તમ કક્ષાના સાધક સ્વ. હિંમતભાઈ બેડાવાળા પરમ પૂજ્ય અધ્યાત્મ ઉપનિષદવેત્તા, પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યના અનન્ય કૃપાપાત્ર શ્રી હિંમતલાલજી રૂગનાથમલજીનો બેડા-રાજસ્થાનમાં જન્મ થયો. પૂર્વભવના સંસ્કારો લઈને આવેલ પુણ્યાત્માને મુંબઈ લાલબાગમાં પરમ પૂજ્ય કલિકાલ કલ્પતરુ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાની પુણ્ય પુનીત પ્રેરણા અને પરમ પૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં પ્રવચનોથી જીવનપરિવર્તન પામ્યા. તેમાં પરમપૂજ્ય પરમ ગુરુદેવ પંન્યાસજી ભગવંતનું પૂર્ણ સાંનિધ્ય પામીને આત્મવિકાસમાં આગળ વધ્યા. આંતરિક શુદ્ધિ, જ્ઞાન મેળવવાની ધગશ, ક્રિયામાં એકાકારતા સમત્વભાવ આદિના કારણે એમનું આત્મિક વ્યક્તિત્વ નિખાર પામ્યું, જે અનેકોને આલંબનરૂપ અને પ્રેરક બન્યું. હિંમતભાઈએ જીવનમાં આત્મસાત્ કરેલ તપ-૪૫ આરાધના આદર્શરૂપ હતી તેમાં જ એક શ્રેણિ તપ કે બે વર્ષ તપ કે એક સિદ્ધિતપ કે ૯૪મી વર્ધમાન તપની ઓળી ચાલુ * ૮૪-૮૫-૮૬-૮૭મી ઓળી એક જ દ્રવ્યથી. * વિધિ સહિત નવપદની ઓળી આજીવન કે ૧૧ ઉપવાસ * ૮ ઉપવાસ * ૯ ઉપવાસ કે ૫00 આયંબિલ કે ત્રણ ઉપધાન (બીજું-ત્રીજું વિધિસહિત) + ૨૬મા વર્ષથી ૪૮ વર્ષ સુધી બેસણાં (તેમાં માત્ર ૧૦ જ દ્રવ્યની છૂટ, ૭ અને ક્રમશઃ પછી પ દ્રવ્ય) + ૪૯મા વર્ષથી આજીવન એકાસન/ઓળી કે ગુરુ મહારાજના કાળધર્મ પછી છત્રરૂપ ટોપીત્યાગ, ચંપલ ત્યાગ અને લોચ કે સિદ્ધક્ષેત્ર મળે નવ્વાણું યાત્રા કરી/કરાવી કે છેલ્લાં ૧૨ વર્ષથી આખા ધાનનો ત્યાગ કે સિદ્ધક્ષેત્ર મધ્યે ચોમાસું કર્યું કરાવ્યું કે એક લાખ નવકારમંત્રનો જાપ કર્યો અને અનેકવાર કરાવ્યો કે ૪૯મા વર્ષથી ૭૪ વર્ષ સુધી ૬ વિગઈનો ત્યાગ 1 ૭૫મા વર્ષથી જીવનપર્યત ૫ વિગઈનો ત્યાગ કે ૬૦માં વર્ષથી જીવનપર્યત પાણી સાથે માત્ર પાંચ જ દ્રવ્યની છૂટ. (છેલ્લાં ૨૦ વર્ષથી માત્ર ૨ શાક અને ૨ ફળની છૂટ.) * દર વર્ષે મહા માસમાં એકાંત સ્થળે ૧ માસ પૌષધ અને મૌન સાથે આરાધના. આવા ઉત્તમ આરાધકે ખાલી કરી આરાધના જ કરી તેવું ચતુર્વિધ સંઘ નથી પરંતુ પોતાની સલામીનો જીવનના અંત સુધી સારામાં સારો સદુપયોગ પણ કર્યો. * માઉન્ટ આબુ મધ્યે જિનાલયમાં ચૌમુખજીની પ્રતિષ્ઠા કરાવી, ૪ શ્રી શંખેશ્વર તીર્થમાં શાંતિનાથની પ્રતિષ્ઠા કરાવી, કે પાલિતાણા મધ્યે એક જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી, + આદીશ્વરજી-પાયધુની મધ્યે સહસુફણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવેલ, * વાલકેશ્વર-ચંદનબાળામાં પદ્મનાભ સ્વામીની પ્રતિષ્ઠા કરાવેલ, કે લાલબાગ-મુંબઈ મધ્યે ઉપાશ્રય જિર્ણોદ્ધારમાં લાભ લીધેલ, # 800 પૂજ્યોની નિશ્રામાં શ્રી શંખેશ્વર તીર્થમાં ૫00 આરાધકોને ઉદ્યાપન કર્યું/કરાવ્યું, * તળાજામાં નવપદજીની ઓળી કરાવેલ, * પાલિતાણાગિરનારજીનો છરીપાલિત સંઘ કઢાવેલ, * તપોવન મળે જીવિત મહોત્સવ કર્યો, કે પુત્રી પાર્વતીબહેન (પૂ. સાધ્વીજી પ્રમુદિતાશ્રીજી મ.) ને પ્રવજ્યા અપાવી, કે હસ્તગિરિ તીર્થે ભગવાન ભરાવ્યા. ફક્ત સંપત્તિ વાપરી કે પોતાનો જ સ્વાર્થ સાધ્યો એવું નહીં પણ અનેક સ્થાનોમાં પ્રમુખ-મેનેજિંગ ટ્રસ્ટી કે ટ્રસ્ટી બની, તેમાં સક્રિય સેવાઓ આપીને તે તે સંસ્થાઓને સહાયક બન્યા......તેમાં * શ્રી નવપદ આરાધક સમાજ કે શ્રી વર્ધમાન આયંબિલ ખાતું (કુંભાર ટુકડા) ૪ શ્રી હીરસૂરિજી જૈન સંઘમલાડ * શ્રી શીતલનાથ જૈન સંઘ-ધનજીવાડી * શ્રી વર્ધમાન સંસ્કારધામ-મુંબઈ * શ્રી વર્ધમાન જૈન ટ્રસ્ટ-નવસારી * શ્રી નમસ્કાર આરાધક ટ્રસ્ટ-અમદાવાદ કે શ્રી આદિનાથ નિર્વાણ કલ્યાણક ટ્રસ્ટ-બદરીનાથ + શ્રી એસ. એમ. જે તીર્થરક્ષા ટ્રસ્ટ * શ્રી જૈન તીર્થ રક્ષા ટ્રસ્ટ કે શ્રી સંભવનાથ જૈન શ્વે. મૂ. સંઘ-બેડા શ્રી મહાવીર જૈન સંયુક્ત મંડળ + શ્રી તપોવન સંસ્કૃતિ ધામ-નવસારી + શ્રી બેડા જૈન અકાલ રાહત ટ્રસ્ટ * શ્રી સીમંધર સ્વામી જૈન ટ્રસ્ટ-કીર્તિધામ-પીપરલા કે શ્રી વર્ધમાન વાલકેશ્વર . મૂ. જૈનસંઘ * શ્રી વર્ધમાન જૈન પાઠશાળા-લાલબાગ કે શ્રી મોતીશા લાલબાગ જૈન ટ્રસ્ટ કે શ્રી બૃહદ્ મુંબઈ જૈન છે. મૂ. સંઘ મહામંડળ એમનામાં રહેલા અનેકવિધ ગુણો–પ્રભુભક્તિ-જીવમેત્રી અંતર્મુખવૃત્તિ, સંઘ શાસનપ્રેમ, ક્રિયારુચિ, સાધુબહુમાન, દીર્ધદર્શિતા વ. સાચે જ અત્યંત અનુમોદનીય હતા. આ કાળમાં આટઆટલા ગુણોનું સ્વામીત્વ ધરાવવું એ એક વિરલ કોટિની ઘટના ગણાય, પણ સુશ્રાવક હિંમતભાઈએ સત્ત્વ, શ્રદ્ધા, સમર્પણના સહારે આ તમામ ગુણો આત્મસાતુ કર્યા જ હતા. Page #855 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા તેઓ જીવંત ધર્મમૂર્તિ હતા. વયોવૃદ્ધ ઊંમરે પણ વર્ધમાન તપની ઓળીઓ કરી શરીરને કહ્યું. અદ્ભુત આદર્શ પૂરો પાડ્યો. દરરોજ શ્રી સિદ્ધચક્ર ભગવાનની એકાંત અને મૌન– પૂર્વકની સાધના દ્વારા આત્માને સિદ્ધચક્રમય બનાવ્યો હતો. તેમના મુખે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સાંભળવું, તેના ભાવોમાં મહાલવું એ જીવનનો એક લહાવો હતો. પૂ. પંન્યાસજી મહારાજનાં ટંકશાળી વચનોને તેમણે ઝીલ્યાં, હૃદયસ્થ કર્યાં અને સમગ્ર ભારતવર્ષમાં તેની ચારે બાજુ સુવાસ ફેલાવી. ઘણાં વર્ષો સુધી તીર્થોમાં રહી આયંબિલની ઓળી, પૌષધ, મૌન લઈ ચિંતન, ધ્યાન, જપમાં જીવન વિતાવ્યું. સિદ્ધચક્ર પૂજન દ્વારા સમગ્ર ભારતવર્ષમાં તેઓશ્રી ઉત્તમકક્ષાના સાધક તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ભગવાન મહાવીર સ્વામી પરમાત્માના આનંદ-કામદેવ જેવા શ્રાવકોની પ્રતિકૃતિ જેવા હિંમતભાઈ હતા. વાત્સલ્યમૂર્તિ, યોગનિષ્ઠ, શાસનપ્રભાવક પંન્યાસજી ભગવંત ભદ્રંકર વિજયજી મ. સાહેબના અત્યન્ત સમર્પિત અને ભક્ત શ્રાવક હિંમતભાઈએ એમનો સંગ પામીને ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ સાધનાનો માર્ગ પકડ્યો. ઘોર તપ, ઉત્કૃષ્ટ, જ્ઞાનદશા અને ઉત્તમ સદાચારિતા તેમનું જીવન હતું. તેઓને વર્ધમાન તપની ૯૪મી ઓળી ચાલતી હતી ને ઓળીમાં જ દેહ છોડ્યો. ધ્યાન અને યોગની સાધનામાં લીન હોવા સાથે તમામ ધર્મક્રિયાઓને અપ્રમત્તપણે કરતા. જિનશાસનના પ્રથમ દશ મહાશ્રાવકોમાં તેમનો નંબર નિશ્ચિત આવે. આવા અનેક ગુણોના સ્વામી શ્રાવકરત્ન હિંમતભાઈ વિ.સં. ૨૦૫૮, અ.સુ. ૧, ગુરુવાર, તા. ૧૧-૭-૦૨ ના અપૂર્વ સમાધિ સાથે સ્વર્ગવાસી થયા છે. એ કર્મવીર યોદ્ધા ખરેખર શાશનના શણગાર હતા. તેમનો આત્મા આ ભવમાં સતિ પામી પરંપરાએ સિદ્ધિગતિગામી બને એ જ...... સૌજન્ય : જડાવબહેન રતિલાલ હેમરાજ શેઠિયા–હાલાર હાલ થીકા (કેન્યા) શાહ દલપતલાલ પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર શાહ દલપતલાલ પ્રેમચંદ, વતન : વડગામ (પાલનપુરજિ. બનાસકાંઠા), જન્મ દિન : વિ.સં. ૧૯૮૮, આસો સુદ ૧૪, ગુરુવાર, તા. ૧૩-૧૦-૧૯૩૨. છેલ્લાં કેટલાંક વર્ષોથી ધંધાકીય પ્રવૃત્તિથી સંપૂર્ણ નિવૃત્તિ લઈ ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રે યથાશક્તિ પ્રવૃત્તિ ચાલુ છે. વિ.સં. ૨૦૦૩માં નિશાળમાંથી છઠ્ઠી For Private ૩૧ ગુજરાતી ચોપડીનો અભ્યાસ અધૂરો છોડી ગોળ-ખાંડ અને કરિયાણાંની દુકાન શરૂ કરી. વિ.સં. ૧૯૯૯ થી પૂ.આ. શ્રી કસ્તૂરસૂરિજી મ.સા.નાં વ્યાખ્યાન શ્રવણથી તિવિહારનું પચ્ચક્ખાણ શરૂ કરવાની ભાવના થઈ. વિ.સં. ૨૦૧૦થી કંદમૂળનો સદંતર ત્યાગ તથા ચોવિહાર પ્રત્યાખ્યાનની શરૂઆત. વિ.સં. ૨૦૧૩ (ઈ.સ. ૧૯૫૧)થી સમાજનાં વિવિધ કાર્યોમાં આગેવાનીપૂર્વક કામગીરી શરૂ કરી. તે સમયના સમાજની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ આર્થિક કારણોસર અભ્યાસ ન કરી શકતાં બાળકોની કેળવણી માટે સમાજના ભાઈઓએ સાથે મળી રૂ।. ૪૦,૦૦૦ (ચાલીસ હજાર પૂરા) ૨કમ એકત્ર કરી. વહીવટ કરવા સમાજના ભાઈઓએ એક કમિટી બનાવીને પ્રમુખપદ સંભાળવાની જવાબદારી પોતાના શિરે આવી. આશરે ૧૬ વર્ષ સુધી પ્રમુખ તરીકે ફરજ બજાવી. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જૈન બોર્ડિંગની ફી પણ આપવામાં આવતી. આ રીતે અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓમાંથી ઘણા કોટ્યાધિપતિ છે. વિ.સં. ૨૦૧૭ કુટુંબના અન્ય સભ્યસહિત અઠ્ઠાઈતપની આરાધના (વડગામ મુકામે) વિ.સં. ૨૦૨૦, કારતક વદ ૧૦ના ઉસ્માનપુરા-અમદાવાદ મુકામે ઉપધાન તપ, ડીસા રાજપુર મુકામે ઉપધાન બીજું પાંત્રીશું, પાલનપુર મુકામે ઉપધાન ત્રીજું અઠ્ઠાવીસું, પાલિતાણા મુકામે સજોડે વરસી તપનું પારણું, નવપદજીની ઓળી, ક્રિયા સહિત પંચમી તપ, મૌન એકાદશી તપ, ચૈત્રી પૂર્ણિમા તપ, કાર્તિક પૂર્ણિમા તપાદિની આરાધના. ઉપધાન કર્યા પછી ૨૧ વરસ બિયાસણાંનો તપ, ૨૦૪૦માં પાલિતાણામાં પૂ.આ.ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ચાતુર્માસ કર્યા પછી કાયમી એકાસણાંનું તપ ચાલુ છે. લગભગ સતત ૨૦ ચાતુર્માસ વર્ષથી પર્યુષણા પર્વમાં ચોસઠ– પ્રહરી પૌષધની આરાધના, આશરે ૨૦ વર્ષથી પૂર્ણિમાના દિવસે કોઈપણ તીર્થની સ્પર્શના-યાત્રા. ખંભાતથી પાલિતાણા સજોડે છ’રીપાલિત તીર્થયાત્રા. સ્વર્ગસ્થ પિતાજીની ભાવનાનુસાર શ્રી પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવારના ઉપક્રમે આચાર્ય દેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુણ્ય નિશ્રામાં સુરતથી સિદ્ધગિરિ (પાલિતાણા)ના ૪૭ દિવસીય છ’રીપાલિત શ્રી સંઘનું વિ.સં. ૨૦૩૪ના કારતક વદ ૫–ના શુભદિને પ્રયાણ–પોષ સુદ ૬ના દિને પાલિતાણામાં પ્રવેશ. પોષ સુદ ૮ના પાવનદિને શ્રીઆદીશ્વર દાદાના દરબારમાં આચાર્યદેવશ્રીના શુભ હસ્તે સંઘમાળાનો મંગળ પ્રસંગ. કુળને ચાર ચાંદ નહીં, પરંતુ ચૌદ ચાંદ લગાવી દે તેવા કુલદીપક Personal Use Only Page #856 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ પુત્રરત્ન અતુલકુમારનો પરમ ઉપકારી આચાર્યદેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં વિ.સં. ૨૦૪૭ના વૈશાખ વદ ૫ને રવિવાર તા. ૨-૬-૧૯૯૧ના મંગળ દિને વડલા જેવા ઘેઘૂર શ્રી પ્રેમચંદઈશ્વરલાલ પરિવાર તરફથી આયોજિત ભવ્ય દીક્ષા સમારંભ. વિવિધ ક્ષેત્રની નીચે મુજબની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. પ્રમુખ-શ્રી આબુ તળેટી તીર્થ-માનપુર-આબુરોડ (રાજસ્થાન), શ્રી અલૌકિક પાર્શ્વનાથ તીર્થ-ઉજ્જૈન (એમ.પી.), શેઠ આણંદજી કલ્યાણજી પેઢીઅમદાવાદ, શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર કોન્ફરન્સ-મુંબઈ, શ્રી વડગામ તાલુકા વેપારી એસોસિએશન–વડગામ (ઉ. ગુજરાત), શ્રી વડગામ માધ્યમિક કેળવણી મંડળ, વી.જે. પટેલ હાઇસ્કૂલ-વડગામ, ટ્રસ્ટી : શ્રી વાલમ જૈન તીર્થ, શ્રી રાંતેજ જૈન તીર્થ, શ્રી મેત્રાણા જૈન તીર્થ, શ્રી પાલનપુર જૈન મિત્રમંડળ, શ્રી વડગામ જૈન સંઘ, શ્રી જૈન મિત્રમંડળ–પાલનપુર–પ્રમુખ ૬ વર્ષ, ટ્રસ્ટી ૭ વર્ષ, શ્રી વડગામ ગ્રામપંચાયત-વડગામ–સરપંચ ૫ વર્ષ, શ્રી પાલનપુર-વડગામદાંતા માર્કેટ કમિટી-પાલનપુર-૧૫ વર્ષ, શ્રી બનાસકાંઠા જિલ્લા વેપારી મહામંડળ–પાલનપુર-૫ વર્ષ, શ્રી પાલનપુર ગંજબજાર એસોસિએશન-પાલનપુર-૫ વર્ષ, શ્રી ધાણધાર કેળવણી મંડળપ્રમુખ-૧૭ વર્ષ. શત્રુંજય ગિરનાર, સમેત શિખરજી, પાવાપુરી આદિ લગભગ ૯૦ તીર્થોની યાત્રા. પિતાશ્રી ૫૧ વર્ષની ઉંમરે વિ.સં. ૨૦૧૩ના કારતક સુદ ૭ના દિવસે સમાધિમય રીતે પરલોક સિધાવ્યા. માતુશ્રી હાલ ૮૦ વર્ષની ઉંમરે પણ પૂજા કરી શકે છે. છોટાલાલ, રમણિકલાલ, સેવંતીલાલ–ભાઈઓ સુરત-મુંબઈમાં વેપાર-કારોબાર સંભાળે છે. ચિ. અતુલ અમદાવાદ મુકામે વિ.સં. ૨૦૪૭ના વૈશાખ વદ પના રવિવારના મંગલ દિવસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી, મુનિશ્રી હિતરુચિવિજયજી તરીકે સુંદર આરાધના આરાધી રહ્યા છે. ચિ. અનિલ–મુંબઈ ભાઈઓ સાથે વ્યવસાયમાં સંકળાયેલા છે. સુધીર, રાજેશ, નીલેશ, હિતેશ, રૂપેશ પાંચેય ભત્રીજા મુંબઈ-સુરતમાં ભાઈઓ સાથે વ્યવસાયમાં સંકળાયેલા છે. દીકરી-ત્રણ, ભત્રીજી પાંચ છે. દેવગુરુની ભક્તિ અને કૃપાથી જિનવાણીશ્રવણથી સદ્વિચારોનું મનન–સિંચન થયું. સારા સંસ્કારોથી જીવનમાં તન–મન અને ધનનો સદુપયોગ શક્ય હોય તેટલો કરી શકાયો. આ કુટુંબે સંયુક્તપણે શ્રી પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર અને માતુશ્રી ચંપાબહેનના નામે સંપત્તિનો નીચે દર્શાવ્યા મુજબ ચતુર્વિધ સંઘ સય કરેલ છે. વાલમ જૈન તીર્થમાં—શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ જૈન ભોજનશાળા, રાંતેજ તીર્થમાં શાહ ચંપાબેન જૈન ભોજનશાળા, આબુ તીર્થમાં-આબુ-દેલવાડા તીર્થમાં મુખ્ય મંદિર મહાવીર સ્વામી ભગવાનના દેરાસરમાં મૂળનાયકજીની પ્રતિષ્ઠા તથા નેમિનાથ ભગવાનના દેરાસરજીમાં એક દેરીની પ્રતિષ્ઠા, સિદ્ધગિરિ પાલિતાણામાં ગિરિરાજ ઉપર નૂતન બનેલ આદીશ્વર ભગવાનના દેરાસરજીમાં શ્રી સંભવનાથ, શ્રી અજિતનાથ તથા શ્રી અભિનંદન સ્વામીજીની પ્રતિષ્ઠા, વીસનગરમાં-કાજીવાડના નૂતન દેરાસરજીનું ખાતમુહૂર્ત-મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા, રાંતેજમાં રાંતેજ–તીર્થમાં એક દેરીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા, વીસનગરમાં શ્રાવક—પૌષધશાળા (ઉપાશ્રય)નું ખાતમુહૂર્ત તથા ઉદ્દઘાટન. વીસનગરમાં શ્રાવિકા ઉપાશ્રયનું ઉદ્ઘાટન, પૂણી તીર્થમાં ઉપાશ્રયનું ઉદ્ઘાટન, ઈડર તીર્થમાંજ્ઞાનમંદિર ખાતમુહૂર્ત. આબુ તળેટી તીર્થમાં-માનપુરમાં ૨૪ દેરીમાં ૧ દેરી, વડગામમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરજીના ધ્વજદંડનો લાભ, પાલનપુરમાં–આસો માસની નવપદજીની કાયમી ઓળી તથા પારણાં કરાવવાનું ચાલુ છે. તારંગામાં —નવીન ધર્મશાળા) શાહ ચંપાબહેન પ્રેમચંદ ઈશ્વરલાલ પામી ભવન, વડગામમાં–સેવંતીભાઈનાં લગ્ન પ્રસંગે ઝાંપા, ચૂંદડી (ગામ જમણ), શેઠ પ્રેમચંદ ઈશ્વરલાલ હાઇસ્કૂલ ભવન, દુષ્કાળમાં વડગામ મુકામે કેટલ કેમ્પ અને દર વર્ષે અનેક પાંજરાપોળમાં દાન. આ સિવાય દેરાસર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ભોજનશાળા, આયંબિલશાળા, ધર્મશાળા, સાધર્મિક ભક્તિ, પાંજરાપોળ, અનુકંપા આદિ વિવિધ કાર્યોમાં સમયે સમયે યથા–યોગ્ય અનુદાનનો લાભ મેળવાય છે. દેવગુરુની ભક્તિ, સાધર્મિક ભક્તિ, જ્ઞાન, જીવદયા, અનુકંપામાં અનુદાન અને ધાર્મિક ક્ષેત્રોનો વહીવટ. એ તેમની ખાસ રુચિ છે. શુભ વિચારો ગ્રહણ કરવાનું, અશુભ વિચારો દૂર કરવાનું અને સમાધિમરણ મેળવવાનું મન છે. પ્રથમ ઉપધાન પછી બિયાસણાંથી ઓછું પચ્ચક્ખાણ કરેલ નથી. પાંચ તિથિ એકાસણાં અથવા તે ઉપરાંત કરેલ છે. બાર વ્રત અંગીકાર કર્યાં છે. શક્ય હોય ત્યાં સુધી ૨૫ વરસથી સવાર-સાંજ પ્રતિક્રમણ, સામાયિક, જિનપૂજા વગેરે વરસોથી કરેલ છે. ૧૫ વર્ષથી જિનેશ્વરની પૂજા કર્યા સિવાય પાણી પણ પીધું નથી. જિંદગીમાં કદી પણ હોટલનું પાણી કે ચા પીધી નથી અને જૈન ભોજનશાળા સિવાય કદી પણ લોજનું ખાધું નથી. ૧૦ વર્ષની ઉંમરથી તિવિહાર રાખેલ છે. તેમાં ફક્ત ૧૫ દિવસ લગભગ બિમારીના કારણે ભંગ કરેલ છે. Page #857 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. પિતાશ્રી બાબુલાલ લક્ષ્મીચંદ શાહ ચતુર્વિધ સંઘ ગ્રંથયોજનાને હાર્દિક અનુમોદના - શ્રી અહદ્ ઉપાસક 'શ્રાવક શાહનીતિલાલ શાંતિલાલ-આકોલા જન્મ : આકોલા - મહારાષ્ટ્ર, માતા : હેમકુંવરબા પિતા : શાંતિલાલ લગ્ન : અમરેલી, પત્ની : ઇન્દુબહેન બે પુત્ર : ભરતકુમાર, હરેશકુમાર બે પુત્રી : હર્ષા, પ્રતિભા કુટુંબ - પરિવારના સંસ્કાર, સાદગી, પ્રામાણિકતા, પરમાત્મભક્તિ, ગુરુ શુશ્રુષા, ખારાધના, જપ, તપ, વ્રત, સાતેય ક્ષેત્રમાં દ્રવ્યવચન, પૂ. આચાર્યદેવ સાધ્વીજી મ.ના. ચાતુમસ દ્વારા તેમાં આચાર્ય દેવ પૂ. રત્નસુંદર સૂ.મ.સા.ના સત્સંગ અને શિબિરોના માધ્યમે જીવનમાં અગણિત ઉપકારથી દરેક કાર્યોમાં ઉમંગ, ઉત્સાહ ઉલ્લાસથી અંતરને અજવાળી રહ્યા છે. શ્રી અંતરીક્ષ તીર્થ માટે ત્રણ-ચાર પેઢી બાપા-દાદાની પરંપરા ચાલે છે. પૂ.પં. ચન્દ્રશેખર વિ.મ.નો મહાન ઉપકાર છે. જ્યેષ્ઠ પુત્ર ભરતભાઈની સૂઝબૂઝ માટે ગૌરવ લેવા જેવું છે. નીતિલાલભાઈનું ચાર માસ પહેલાં દેહાવસાન થયેલ છે. ઇન્દુબેન પણ સંસ્કારી છે. સંસ્કારનું સિંચન માતા જ કરે - મા તે મા ! અમારાં સંસારપક્ષે માસી મ.સા. - નવકારાદિ કરોડોકરોડો મંત્ર-જાપનાં આરાધક સાધ્વીરત્ના પૂ. પદ્મયશાશ્રીજી મ.સા.ની પ્રેરણા અમારા જીવનને ઉજ્વળ બનાવે છે. અમારા પર મહાન ઉપકાર છે. પ્રસંગે - પ્રસંગે અમને અનેકાનેક કાર્યોમાં ઉત્સાહી કરે. સાતેય ક્ષેત્રોમાં દ્રવ્ય વાપરવા! તેમની પ્રેરણાથી - ચતુર્વિધ સંઘ ગ્રંથયોજનામાં શુભેચ્છા આપતાં અત્યાનંદ થાય છે. નવકારાદિ કરોડો - કરોડો મંત્રજપનાં આરાધક સાધ્વીરના પૂ. પદ્મયશાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી. શાહ નીતિલાલ શાંતિલાલ પરિવાર આકોલા તરફથી : ઉધમી છતાં નિરધમી : કૃપાનિધિ શ્રી જિનેશ્વરદેવની અસીમ કૃપાથી અમોને ધર્મે શુરા એવમ્ ક શૂરા વડીલ બનેવી શ્રી પૂ. બાબુલાલ શેઠ મળ્યા. ‘શુભસ્ય શીઘમ' એવી પ્રકૃતિ અને ઉદ્યમી છતાં નિરુધમી એવી કાર્યશૈલી આ એમની ખાસિયતો છે. કુંઢડાના ગ્રામ્યજીવનમાંથી દાન, શીલ, તપનું ભાથું લઈને શહેરી જીવનમાં આવ્યા અને ગ્રામ્ય તથા શહેરી જીવનશૈલી વચ્ચે શરસંધાન સાધ્યું. આ જ્ઞાન દુનિયાની ‘સમયને પારખવાની વિદ્યાપીઠ જ આપી શકે' - જે તેમણે ધર્મ અને વ્યવહારને ઉચિતપણે સાચવીને સાર્થક કર્યું છે. વર્તમાન પ્રવાહમાં ભળવું, બીજાની અનુકૂળતા સાચવવી, તેનો સમય જાળવવો, ગમશે, ફાવશે ને ચાલશે એ જીવનમંત્ર બનાવવો, પરિવારની એકતા ટકાવવા સતર્ક રહેવું ને દરેકના આદરપાત્ર - પ્રિયપાત્ર બની રહેવું તે અમારા પૂ. બનેવીએ કરી બતાવ્યું છે. ઘણાં ઘણાં વર્ષોથી હંમેશાં નવકાર મંત્રની બાધા પારાની આશરે ૨૦ નવકારવાળી ગણીને તેમણે જિંદગીમાં અસંખ્યાતુ નવકાર ગણીને જીવન ધન્ય બનાવ્યું છે. માવતરની સાચી મૂડી સંતાન જ છે માટે તેમનું શ્રેય-પ્રેય અને સંવર્ધન સદાય તેઓનાં હૈયે રમતું હોય છે. દીકરો ટાઇમસર જમી લ્ય અને તંદુરસ્તી સારી રહે તે અર્થે ભાયંદર દુકાને ટિફિન લઈને જાય, ૧ વાગે “ચાલ બેટા !' મને ભૂખ લાગી છે કહીને સાથે જમાડે તેવી દીર્ધદષ્ટિવાળા, ગામડામાંથી, માનવતાની મહેક ઊભી કરીને આવ્યાં છે ! તેના પ્રતાપે આજે આખો પરિવાર સુખી છે. માનવજીવનમાં ૪ આશ્રમો છે : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસીશ્રમ. આમાં ગૃહસ્થાશ્રમ બાકીના ૩ આશ્રમોને પુષ્ટ કરનાર છે. ગૃહસ્થાશ્રમમાં પણ ઉત્કૃષ્ટ ધર્મારાધના થઈ શકે અને સંતાનોને પમાડી શકાય તે તેમણે સંકલ્પસિધ્ધિથી કરી બતાવ્યું છે. પ્રાણ અને પ્રકૃતિ - અક્ષયપાત્રની આવૃત્તિ અવર્ણનીય અકલ્પનીય, દુર્લભ અવસર હાથમાં આવતાં અમોને હર્ષ-ઉલ્લાસનો સાક્ષાત્કાર થયો છે ત્યારે હૃદયની વાણીને ખાળવી મુશ્કેલ બની છે. અન્નપૂર્ણાદેવીના સ્વયં અવતાર સમાં, સદાયે પ્રસન્નવદના બારમાસી ફૂલ જેવા અમારાં કાંતાબહેન ભાંડરડામાં બીજાં, પિયરવાટ આકોલાળીમાં શ્રી રતિલાલ વિઠ્ઠલદાસ સંઘવી પરિવારમાંથી ૪ બહેનો તથા ૩ ભાઈઓનો સંગાથ મૂકીને સાસરિયે શ્રી લક્ષ્મીચંદ કેશવજી શાહ પરિવાર - કુંઢડામાં પુત્રવધૂ બનીને આવ્યાં. બાલ્યવયથી નીડર, સ્પષ્ટવકતા અને હૈયાઉકલતવાળાં તેથી પિતાશ્રી એમને ‘દીકરો' જ કહેતા. શ્રી સિદ્ધાચલજીની છાયામાં ઉછેર થયો તેથી સ્વભાવથી ધર્મના રાગવાળા માટે સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ કરે, ‘‘પબડાં આવ્યાં, ભઈલાં !' એમ કહી ચડસા-ચડસી કરાવીને અન્યોના કલ્યાણમિત્ર' બને. તપસ્યામાં જોડે ને ‘પુણ્ય કરતાં પાપ લાય” તેમજ “ધર્મના પાયે જ છીએ' એમ કહી ધર્મમય બનાવે. દીર્ધદષ્ટિ ને કોઠાસુઝપૂર્વક એમના હાથે કીડીને કણ ને હાથીને મણ સમયે-સમયે પહોચ્યું જ હોય. કુટુંબમાં દરેકની કળા એમના હાથમાં તેથી એમનો બોલ કોઈ ઉથાપે નહીં. અતિથિભાવ એવો કે બીજાંઓને ખવડાવવા માટે જ જન્મ્યા હોય તેમ જબાનમાં અને જમણામાં બસ મીઠાશથી જ ભરેલાં અમારાં બહેને અમાને સદાય વાત્સલ્યવારિથી ભીજવતાં રહીને મા વરની ખોટ કદીય વર્તાવા દીધી નથી. આવાં કેળવાયેલાં વડીલ બહનનું '1' જવાબી પણું જીવનભર અમારું મા દર્શન કરતું રહે તે જ એકમાત્ર એજ લિ. * પ્રવીણચંદ્ર બાબુલાલ શાહ * દિલીપકુમાર બાબુલાલ શાહ * મહિપતરાય બાબુલાલ શાહ કે ભૂપતરાય બાબુલાલ શાહ : : : : : : પs. Jain Education Intemational Page #858 -------------------------------------------------------------------------- ________________ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ શ્રી નાકોડા ટ્રસ્ટ સંચાલિત શ્રી નાકોડા પાર્શ્વનાથ જૈન જ્ઞાનશાલાના પ્રાચાર્ય એવં વિધિકારક નરેન્દ્રભાઈ ડોડિયા પૂજ્ય જ્ઞાનદાતા ગુરુદેવ ! આપશ્રીએ ઈ.સ.૧૯૯૧થી આ જ્ઞાનશાલાનું વિધિવત સંચાલન શરૂ કર્યું ! જેઓ સતત ૨૨ વર્ષથી જૈન શાસ્ત્રોનું ચતુર્વિધ સંઘમાં તલસ્પર્શી જ્ઞાનદાન કરી રહ્યા છે. જેઓએ આજ સુધીમાં ૬૨૬ સાધુ-સાધ્વીઓને જ્ઞાનદાન કર્યું છે. જ્ઞાનના ભંડાર હોવા છતાં જેઓ નમ્ર, ગુણાનુરાગી અને જ્ઞાનપિપાસુ છે. આપશ્રી દ્વારા અત્યાર સુધીમાં અમારા જેવા ૮૦થી અધિક શિક્ષકો તૈયાર કરીને જૈન શાસનને સમર્પિત કર્યા છે, જે આજે ભારતભરમાં તન-મનથી સેવા આપી રહ્યા છે. આપણી સત્પ્રેરણાથી ૪૫ મુમુક્ષુઓએ સંયમ સ્વીકારેલ છે. જેઓએ આજ સુધી ૫૬૦ છાત્રોને અધ્યયન કરાવી માતૃ-પિતૃભક્ત, રાષ્ટ્રપ્રેમ, સમાજપ્રેમી બનાવવાના કોડ જગાવ્યા છે. અમારા જ્ઞાનદાતાએ દિલ્હી, ગુવાહટી, તેજપુર (આસામ), ફરીદાબાદ, પૂના, આગરા, કલકત્તા જેવાં મોટા નગરોમાં પર્યુષણ પર્વની આરાધના એવં મહાપૂજનોનાં વિશિષ્ટ વિધાનો કરાવી પરમાત્મા ભક્તિમાં ભાવિકોને ભાવિત કર્યાં છે. યવતમાલ જૈન સંઘે જેમને ‘જૈન ઊર્જા પુરુષ’ના બિરુદથી નવાજ્યા છે. ૐ જેઓ દીનો પ્રત્યે ઉદારતા, ગુણાનુરાગી અને શાસનપ્રેમીના ધણી છે. જૈન શાસનને સંપૂર્ણ સમર્પિત છે. એવા ગુરુદેવશ્રીના દીર્ઘાયુ માટે નાકોડા પાર્શ્વપ્રભુ એવું નાકોડા ભૈરવજીને અંતઃકરણની પ્રાર્થના. આપશ્રીની ઉપકારસ્મૃતિ અમારા માનસપટ પર સદંતર અંકિત રહેશે. झलकता है जिन की बात बात में बोध लक्ष्य है एकमात्र जिनका सत्य की खोज अनबोले भी बोलता है जिनका यशस्वी जीवन ऐसे प्यारे गुरुवर के चरणों में शत् शत् वन्दन..... - કૃપાકાંક્ષી વરિષ્ઠ અધ્યાપક શ્રી પંકજ એસ. ઝાલમોટા (ખોડા) અધ્યાપક શ્રી શત્રુંજય પી. જૈન (હિન્ડોન સિટિ) અધ્યાપક શ્રી રમેશ જે. જૈન (ભાણપુરી) અધ્યાપક શ્રી ગૌરાંગ જી જૈન (મહેસાણા) અધ્યાપક શ્રી દેવેન્દ્ર જે. જૈન (ધાનેરા) અધ્યાપક શ્રી વિક્રમ બી. જૈન (વડોદરા) શ્રી નાકોડા પાર્શ્વનાથ જૈન જ્ઞાનશાલા ઠે. નાકોડા તીર્થ રોડ, નાકોડા તીર્થ, પો.મેવાનગર-૩૬૪ ૦૨૫ For Private Personal Use Only Page #859 -------------------------------------------------------------------------- ________________ ૮૩૫ તવારીખની તેજછાયા સેવાધર્મની પુણ્યશશિલા ઃ શાશનના ધમાસિક કાર્યકરો દાનવીરો પોતાના જીવનની પ્રત્યેકપળને સમાજ અને ધર્મશાસનના વિવિધ ક્ષેત્રમાં સતત સક્રિય રાખી અહર્નિશ સેવારત રહેનારા, અનેકોને અનેક પ્રસંગે પ્રેરણા, પ્રોત્સાહન અને પથદર્શક બની રહેનારા શાસનના સનિષ્ઠ અને કર્મઠ કાર્યકરો જેમના ધર્મપરાયણ સદ્ગુણો અને ઉજળા વ્યક્તિત્વને કારણે બહોળા જનસમુહમાં તેઓ સૌના પ્રીતિપાત્ર બની શક્યા છે. જેઓની જિનભક્તિ, તીર્થભક્તિ, ગુરુભક્તિ, જ્ઞાનભક્તિ, સાધર્મિક ભક્તિ, જીવદયા પ્રવૃત્તિ જેવા અનેકવિધ કાર્યો સુસંપન્ન બન્યા. શાસનના એવા કર્મઠ કાર્યકરોના પરિચયો લેખમાળા દ્વારા અપાયા છે. – સંપાદક. સ્વ. શ્રી અનંતરાય હીરાચંદ શ્રી કાંતિલાલ ભગવાનદાસ સાવડિયા દાઠાના વતની અને મુંબઈમાં રહેતા સૌજન્યમૂર્તિ શ્રી તેમનો જન્મ પોરબંદરમાં થયો. તેમના પિતાશ્રી મુ. જે અનંતરાય હીરાચંદનું પ૬ વર્ષની નાની વયમાં તા. ૨૪-૧-૮૬ના વાઈકોમાં નોકરી કરતા હતા. કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય રોજ અવસાન થયું. શ્રી અનુભાઈએ જીવનના અનેક હતી તેમની ૨૬ વર્ષની ઉંમરે પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો. તેમના ઝંઝાવાતોમાંથી પસાર થઈ જીવનને નવા વળાંક આપી, ઉદાર માતુશ્રીની અંત સુધી તેમણે સારી સેવા કરી. ૧૬ વર્ષની ઉંમરે ભાવે સત્કાર્યોમાં લક્ષ્મી વાપરવા લાગ્યા હતા. તેઓ માતૃભૂમિ મુંબઈની જી. ટી. હાઈસ્કૂલમાં અભ્યાસ પૂરો કરી પિતાને દાઠાના વિકાસમાં ખૂબ જ રસ લઈ રહ્યા હતા, એટલું જ નહિ, સહાયરૂપ બનવા અર્થે કાંતિભાઈએ અભ્યાસ છોડી દીધો. થોડા દાઠાની ભોજનશાળા અદ્યતન બને અને યાત્રિકોને દરેક પ્રકારની સમય માટે શેરબજારનો અનુભવ લીધો, પણ બે-ત્રણ વર્ષ એક સમય માટે શેરબજારનો અનુભવ છે સગવડ મળે તે માટે સતત પ્રયત્નશીલ હતા. દાઠા દેરાસરને વીમા કંપનીમાં નોકરી કરી–પણ જીવ નોકરી માટે સર્જાયો મીનાકારી બનાવવામાં તથા ગામમાં હાઈસ્કૂલ ઊભી કરવામાં નહોતો. તેમનું લક્ષ્ય ઊંચું હતું. પરંતુ તે માટે સાનુકૂળ તકની શ્રી અનુભાઈનું આગવું પ્રદાન હતું. ભોજનશાળા માટે નિધિ રાહ જોઈ રહ્યા હતા. અભ્યાસ ઓછો હોવા છતાં અનુભવ ઘણો એકઠો કરી આપવામાં તેમનો ઉમદા ફાળો હતો. મુંબઈમાં શ્રી મેળવી લીધો. વિશેષ ભણતર કરતાં ગણતર આગળ વધી રહ્યું. ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજમાં આગવી પ્રતિભા ઊભી થોડા સમય બાદ મેટ્રો સિનેમાની નજીકમાં એક કાપડના સ્ટોરમાં કરી હતી. વિધવા બહેનોને ઉપયોગી થવા, તેમને આત્મનિર્ભર પોતે ભાગીદાર બન્યા અને સાથોસાથ કાપડના ધંધા પર વિશેષ બનાવવા તેમ જ તેમના પૈસાની કાયમી સલામતી માટે સ્વ. ધ્યાન આપ્યું. પિતાશ્રી હીરાચંદ શાહની સ્મૃતિમાં દોઢલાખની રકમ પોતાની આપી ઇ.સ. ૧૯૮૦માં “ટ્રસ્ટ”નો પ્રારંભ કરેલ. જે માનવતાનું માણસ અને તેના પડછાયાની માફક માનવજીવનમાં ઉમદા કાર્ય આજે ચિરસ્મરણીય બની ગયું છે રહ્યાં છે પ્રારબ્ધ અને પુરુષાર્થ બન્ને એકબીજા સાથે સંકળાયેલા છે. તેઓ પછી પણ આ ટ્રસ્ટ અવિરત સેવા આપી રહ્યું છે. તળાજાની કાપડના એક આગેવાન એક્સપોર્ટર-કમીશન એજન્ટ તરીકે શ્રી એન.આર. શાહ હોસ્પિટલના ટ્રસ્ટી હતા અને જૈન વિખ્યાત બન્યા. સમાજની નાની મોટી અનેક સંસ્થાઓમાં રસ લઈ કાર્યરત રહેતા ગરીબાઈ એ કડવી અને તિરસ્કારપાત્ર હોવા છતાં તે હતા. ભારતમાં બધે ભર્યા. પરદેશ પણ બે-ત્રણ વખત જઈ કલ્યાણકારક પણ બની શકે છે. ગરીબીમાં રહેલ સદ્ગણોનું આવ્યા. મહેસાણામાં માતુશ્રી કમળાબેન હીરાચંદના નામે ભાન બહુ ઓછાને હોય છે. ધર્મશાળા બંધાવી. તેઓ ખૂબ જ પરગજુવૃત્તિ ધરાવતા હતા. સમાજને આજે પણ એમની એટલી જ ખોટ જણાય છે. સાદાઈ, સરળતા, પવિત્રતા એ તેમના આગવા ગુણો છે. Jain Education Intemational Page #860 -------------------------------------------------------------------------- ________________ ૮૩૬ પાલિતાણાના જૈન ગુરુકૂળનું ગૌરવ શ્રી કાંતિલાલ બાલચંદ પારેખ પાલિતાણા યશોવિજય જૈન ગુરુકૂળના ગૌરવશાળી રત્ન ગણાતા શ્રી કાન્તિભાઈ મૂળ ઝાલાવાડના વતની છે. રંગૂનમાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટનું સારું કામકાજ હતું. બર્માની રાજકીય પરિસ્થિતિ પલટાતાં રંગુન ખાતેનો વ્યવસાય સમેટી લીધો. જૈન ગુરુકૂળ પાલિતાણામાં તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ વધુ અભ્યાસાર્થે મુંબઈની મશહૂર સીડનહામ કોલેજમાં જોડાયા. કોલેજમાં તેમનાં આ વર્ષોની કારકીર્દી ઘણી જ તેજસ્વી હતી.પ્રતિવર્ષે ઊંચા નંબરે પાસ થઈ બી.કોમનો અભ્યાસ પૂર્ણ કરી સી.એ. થવાની તીવ્ર ઉત્કંઠાને લઈને મુંબઈની જાણીતી પેઢી મેસર્સ છોગલમલ એન્ડ કું।. માં જોડાયા. જ્યાં તેમણે પેઢીનો પૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો અને ઇચ્છિત ક્ષેત્રે ઘણું જ જ્ઞાન સંપાદન કર્યું. ૧૯૫૯માં તેમના સહાધ્યાયી શ્રી મોહનલાલ જૈનના સહકાર સાથે ભાગીદારીમાં મેસર્સ જૈન પારેખ એન્ડ કું।. ચાર્ટડ એકાઉન્ટન્ટસ પેઢીની શરૂઆત કરી. પિસ્તાલીશ વર્ષની વયે તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ ખરેખર પ્રશંસાપાત્ર છે. હાલમાં ઘણી વ્યાપારી પેઢીઓના ઇન્કમટેક્સ અને સેલ્સટેક્સના સલાહકાર તરીકે સારી સેવા આપી રહ્યા છે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ધર્માનુરાગ અને સેવાભાવનાથી એમનું જીવન સુરભિત છે. જૈન સમાજ તેઓ માટે ગૌરવ લઈ શકે છે. તેમની વિનમ્રતા એમના પ્રત્યે ભારે મોટું બહુમાન ઉપજાવે તેવી છે. પોતાના વ્યવસાયમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી કાન્તિભાઈએ જ્ઞાતિ અને સમાજ સેવાની કોઈ તક જવા દીધી નથી. નિરાભિમાની અને પરગજુ સ્વભાવના શ્રી કાન્તિભાઈ કહેવા કરતાં કરવામાં વિશેષ માને છે. એમની શ્રદ્ધા, શક્તિ, સાધના અને સિદ્ધિનું પ્રતીક તો માતૃસંસ્થા ગુરુકૂળને તેઓ હંમેશા યાદ કરતા રહ્યા છે. આપબળે આગળ આવી ગુરુકૂળનું ગૌરવ વધાર્યું છે. ધર્માનુરાગી ખાન્તીલાલ લાલચંદ શાહ પુણ્યસંયોગે બહુ સંપત્તિવાન નહીં, પરંતુ ભાગ્યયોગે ઉચ્ચકુળમાં જન્મ-આ સિદ્ધાંત અનુસાર, લાલચંદ ગુલાબચંદ શાહના ધર્મનિષ્ઠ પરિવારમાં, માતુશ્રી અજવાળીબહેનની કુક્ષીએ જન્મેલા ખાન્તીભાઈનો ઉછેર પણ એક સંસ્કારી બાળક તરીકે થયો હતો. For Private ચતુર્વિધ સંઘ તેમણે પાઠશાળામાં શ્રી પરમાણંદભાઈ નામના બ્રાહ્મણ પંડિત પાસેથી પાયાનું ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું. જેમને યાદ કરતાં આજે પણ તેમનું મસ્તક આદરથી ઝૂકી જાય છે. ધર્મની સાથે જરૂરી વ્યાવહારિક શિક્ષણ મેળવવા માટે મહુવામાં તેમના દાદા શ્રી ખુશાલસુરચંદને ત્યાં રહ્યા. પોણા બે રૂપિયાની મોંઘીદાટ ગાઈડના પૈસા દાદાજી પાસે કઈ રીતે માંગવા? આવો વિચાર કરીને, જુનાં ચોપડાનાં પાનાં કાઢીને સ્વનિર્મિત માર્ગદર્શિકા તૈયાર કરી. દાદાજીનું માન મેળવનાર ખાન્તીભાઈ પણ દાદાજીના ઉપકારને ભૂલતા નથી. માતા–પિતાએ તેમને માત્ર ચાર વર્ષની વયથી જ પૂજા, વ્યાખ્યાનશ્રવણ વગેરેના સંસ્કાર આપ્યા હતા. એક વખત તેમણે માતાને પ્રશ્ન પૂછ્યો, “વીરડામાં પાણી ક્યાંથી આવે છે?' માતાએ કહ્યું, “ભગવાન મોકલે છે.” આ નાનકડી ઘટનાએ તેમને હચમચાવી દીધા. તેમની શ્રદ્ધા વધારે દૃઢ બની. શાસનસમ્રાટ પ.પૂ.આ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા. સાથે મહુવાથી સેંદરડા સવિહાર સમયે બ્રહ્મચર્ય, માંસ-ચામડાંના શરીરની ક્ષણભંગુરતા, સંયમના મહત્ત્વ વિષે વાતો થઈ. તેમની એક વાત વધારે પ્રભાવક રહી : માનવી બાલ્યાવસ્થામાં ભૂંડાવસ્થામાં, યુવાનીમાં ગદ્ધાવસ્થામાં, વાનપ્રસ્થકાળમાં વૃષભાવસ્થામાં અને જીવનની પૂર્ણતાના સમયે કપિલાવસ્થામાં જીવે છે. તો ખરેખર માનવતા ક્યારે પ્રાપ્ત કરે? આચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી દ્વારા અંતરાત્મદશા વિષે તેમજ પ.પૂ.આ. શ્રી ધર્મસૂરિજી, શ્રી દેવેન્દ્રસાગર, શ્રી પદ્મસાગર, શ્રી સુબોધસાગર, શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી વગેરે દ્વારા વૈરાગ્યભાવ જાગૃત થયો. પરંતુ પિતાજીની અનિચ્છા, આજ્ઞા અને ભાવનાના પરિણામે નવ વર્ષની ઉંમરે કરવું પડેલું સગપણ, ૧૮ વર્ષની વયે દાંપત્યજીવનમાં પરિણમ્યું. આશ્ચર્ય તો એ વાતનું કહેવાય કે લગ્ન પહેલાના ૯ વર્ષના ગાળામાં ખાન્તીભાઈ તેમના ભાવિ પત્ની કુસુમબહેનને મળ્યા ન હતા. લગ્નના બીજા દિવસે જ શત્રુંજય ગિરિરાજની યાત્રા, પૂજા, મનમાં કોઈ વિકારભાવ વગર જ કાર્યરત રહ્યા. વ્રતનિયમમાં રહેવા માટે લગ્નજીવનની પ્રથમ રાત્રિએ જ કુસુમબહેન સાથે થોડા સંધર્ષના કારણે અને પછીના સમયે થોડા ઉપસર્ગવાળા સંયોગો ઊભા થયાં. પરંતુ દેઢતા અને સમજાવટથી કાર્ય હાથમાં લીધું ત્યારે ઉપસર્ગોવાળા સંયોગોના વાદળો હટી ગયાં. સરળતાથી દાંપત્યજીવન પસાર થતું રહ્યું. શ્રી જંબુસ્વામી, સ્થૂલભદ્રજી, વિજ્યાશેઠ, વિજ્યાશેઠાણી જેવા ઉત્કૃષ્ઠ ઉદાહરણો સામે રાખ્યાં. Personal Use Only Page #861 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ તવારીખની તેજછાયા ચોરાશી-૮૪ વર્ષની ઉંમરે ૮+૪ = ૧૨ વ્રતોનું પાલન કરીને ૮૫માં વર્ષમાં પ્રવેશ થયો ત્યારે “શિવમસ્તુ સર્વ જાગ'ની ભાવના પ્રબળ બની. ત્રણ વર્ષ પૂર્વે આ. શ્રી કલાપૂર્ણશ્રીજી પાલિતાણા આવ્યા ત્યારે સંકલ્પ અભિગ્રહ દ્વારા પ્રત્યેક જન્મમાં આવાં વ્રતનિયમોનું પાલન થાય એવો નિર્ધાર કર્યો. નાનપણથી જ શ્રુતજ્ઞાનમાં રસ હતો, તેથી ઉજ્જૈનમાં પાઠશાળા શરૂ કરાવી. જેન ધાર્મિક શિક્ષણસંઘ શ્વેતાંબર, એજ્યુકેશન બોર્ડમાં સેક્રેટરી તરીકે ચાલું રહેવાની તક તેમને મળી. પાઠશાળામાં ભણેલી અર્પણા આજે સાધ્વીજી શ્રી આત્મજ્ઞાશ્રીજી તરીકે વિચરે છે. ઉપરાંત એ બધાં વિદ્યાર્થીઓ પૈકી ઘણા આજે સમાજના માનસભર હોદ્દાઓ પર હોવા છતાં ધર્મપ્રેમી રહીને વિવિધક્ષેત્રોમાં દાન, પુણ્ય, સેવા, સાધના અને પ્રભુભક્તિના કાર્યમાં જોડાઈને નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે. તેઓ સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવાં સ્થળોએ કાર્યરત છે. પછી એ કાર્ય દેરાસર, ઉપાશ્રય, હોસ્પિટલ, શાળા, સંઘ કે પ્રતિષ્ઠા કે અનુષ્ઠાન ગમે તે હોય. નિષ્ઠાથી આ કાર્ય સંભાળે છે. તાજેતરમાં કારતક સુદ ૨, સં. ૨૦૪૪ના રોજ મહા પુણ્યવાન તળાજાનિવાસી ખાંતિલાલ લાલચંદ શાહે પંદર દિવસનો શ્રી સમેતશિખરજી મહાતીર્થની યાત્રા પ્રવાસ યોજીને પુણ્યરાશિ ઉપાર્જિત કરવા સાથે કુટુંબીઓને પણ ભવાંતરનું ભાથું બંધાવ્યું છે. વિશેષમાં શ્રી સિદ્ધાચલ ઉપરની પ00 ભગવાનની પ્રતિષ્ઠાના સમયે ૯ આચાર્યો બિરાજમાન હતા અને શ્રેષ્ઠીવર્યોની વચ્ચે માત્ર ૧૮000 રૂ. માં કળશનો આદેશ પ્રાપ્ત કરવાની તક ખાન્તીભાઈને મળી, એ શાસનદેવનો કોઈ પ્રભાવ જ ગણી શકાય. ઉપરાંત ઘણાં અનુષ્ઠાનોમાં વિવિધ આદેશો પ્રાપ્ત કરવાનો પુએદય પણ પ્રાપ્ત થયો. નરપુંગવ એવા શ્રીયુત્ ખાંતિભાઈએ પરમાત્મા પ્રત્યે જે દાસત્વભાવ તથા અર્પણભાવ કેળવ્યો છે તે વિલક્ષણ છે. તેમના શુભ હસ્તે શાસનનાં તેમ જ સંઘનાં અનેકાનેક કાર્યો થયાં છે. તેથી ભાગ્યે જ કોઈ અવિહિત હશે. તેમના ધૂપસળી સમાન સુવાસમય તેમ જ સમર્પણમય જીવનમાંથી બોધ ગ્રહણ કરીને ધર્મી આત્માઓ ઉદ્ધારને પામી શકે છે. માનવીનું આયુષ્ય સમયના વિસર્જન સાથે સંકળાયેલું છે. અંતિમ જયણા’ શ્રી મહાવીરના શબ્દો અને ઉપદેશ અનુસાર મૃત્યુ આવે તે ઇચ્છા સાથે પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના સાથે શ્રી ખાન્તીભાઈ જીવી રહ્યા છે. ઉદારચરિત પુણ્યાત્મા સ્વ. શ્રી ખુમચંદ રતનચંદ શાહ વર્તમાન જૈન શાસનના ઇતિહાસમાં મંડાર–રાજસ્થાનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. જેમણે ઉચ્ચ વિશુદ્ધ ચારિત્ર્યથી વિશેષ મહત્ત્વની કોઈ બાબત ગણતરીમાં લીધી નથી એવા પરમ આદરણીય જૈન શ્રેષ્ઠી શ્રી ખુમચંદભાઈ જૈન સમાજનું ગૌરવશાળી રત્ન છે. મંડાર એમનું વતન પણ નાની કુમળી વયે મુંબઈમાં એમનું આગમન થયું. પિતાશ્રીએ શરૂ કરેલી ત્રાંબાપિત્તળની દુકાન પોતાની હૈયાસૂઝ અને દીર્ધદષ્ટિથી વિકસાવી, ઉત્તરોત્તર ઘણો વિકાસ થતો રહ્યો. પરિણામે આજે ધંધાકીય ક્ષેત્રે નામના મેળવી છે. જે એમના પ્રચંડ પુરુષાર્થની સાક્ષી પૂરી પાડે છે. તેણે વ્યાપારમાં જે રસ લીધો તે કરતાં વિશેષ રસ એમણે નાની વયે ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે લેવા માંડ્યો અને કહેવાય છે કે જૈનધર્મ આચારવિચારને નાની ઉંમરથી જીવનાં પચાવ્યો. જિંદગીમાં ક્યારેય અભક્ષ્ય પદાર્થોનો ઉપયોગ કર્યો નથી તેમ ક્યારેય તેમનું મોઢું છૂટું નથી. સં. ૨૦૧૩ની સાલથી બારે મહિના ઉકાળેલું પાણી વાપરે છે. દેવગુરુધર્મ પરત્વે એમની અનન્ય શ્રદ્ધા અને ભક્તિભાવ રહ્યાં છે. આ પુણ્યશાળી આત્મા હંમેશા આરાધનામાં આગળ વધતા રહ્યા. સંપત્તિને પોતાની પાછળ ચલાવનારા આ ગુણસંપન્ન શ્રેષ્ઠીએ આજની તેમની વિશાળ પરિવારની જે કાંઈ અસક્યામતો છે તેમાંથી વિશેષ રકમ તેમણે ધર્મને ક્ષેત્રે અર્પણ કરી. દાનસરિતાનો આ આંકડો ઘણો મોટો થવા જાય છે. આવા ઉદારચરિત પુણ્યાત્માના જીવનનું મૂલ્ય આંકવું ઘણું જ કઠિન છે. શ્રીમંતાઈનો દોમદોમ વૈભવ છતાં તેમની સાદગી, વિનમ્રતા, સૌજન્ય અને નિરાભિમાનપણું સૌની પ્રશંસા અને દાદ માંગી લે છે. જિનભક્તિના રસિક આ પુણ્યાત્માએ પોતાના ગર્ભ શ્રીમંતાઈભર્યા જીવનમાં પણ સંસાર અને સંસારના અનેકવિધ આકર્ષણોને તિલાંજલી આપી, “સર્વ વિરતિ ધર્મ'ની ઉપાસના કરવાની તીવ્ર ઝંખના સાથે દેશવિરતિ જીવનથી આત્મકલ્યાણ માર્ગે આગળ વધવાપૂર્વક સ્તવન, છંદ, સક્ઝાય આદિ કંઠસ્થ કરી, યથા સમયે મધુર કંઠે તેનો ઉપયોગ કરી આત્મમસ્તીમાણતા. શેઠશ્રીને દ્રવ્યાનુયોગાદિ ગ્રંથના અભ્યાસની પણ તીવ્ર ઉત્કંઠા જેથી સામાયિકમાં સ્વાધ્યાય, વાચન તેમ જ ઓફિસમાં બેઠા હોય ત્યારે પણ ધર્મવાચન ચાલુ જ હોય. આ Jain Education Intemational Page #862 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ ચતુર્વિધ સંઘ રીતે પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ પંચ સંગ્રહ, કમ્મપયડી, મોટાભાઈ શ્રી ખીમચંદભાઈ મુંબઈ હોવાથી તેમને પણ તત્ત્વાર્થસૂત્ર, બૃહત્સંગ્રહણી આદિનો અભ્યાસ કરી તે તે સૂત્રોની મુંબઈ બોલાવી લીધા અને ત્યાં તેઓ કે.સી. શાહ એન્ડ કંી માં અનુપ્રેક્ષા કરી તત્ત્વજિજ્ઞાસુઓ સાથે ચર્ચા કરતા. જોડાઈ ગયા. પરંતુ ૧૯૬૮માં મોટાભાઈ દિવંગત થતાં સમગ્ર શ્રી ખુમચંદભાઈનાં ધર્મપત્ની સ્વ. ચુનીબહેનનું જીવન કારોબારની જવાબદારી પોતાના શિરે આવી, તેથી તેઓ પણ એક શ્રાવિકાને શોભતું હતું. તેમના પરિવારમાં છ પુત્રો છે. વારમાં છ પત્રો છે. ગવર્નમેન્ટ કોન્ટ્રાકટર તરીકે પૂરજોશમાં કામ કરતા રહ્યા અને અને તે દરેકને ધર્મસંસ્કારો આપવાનું તેઓ ચૂક્યાં નથી. જેનાં સાથે ભગવાનની દયા પણ થતી રહી. ત્યાર બાદ બિલ્ડર્સ પરિણામે આજે વિવિધ ધંધામાં જોડાવા છતાં તેમની ધર્મશ્રદ્ધા એસોસિએશનના મંત્રી તેમજ પ્રમુખ તરીકે સેવા કરવાની તેમને સારી છે. ધનના ઢગલા ઉપર બિરાજવા છતાં જરૂરતવાળા તક મળી. વળા સમગ્ર ભારતના સ્તર કાઉન્સલના સભ્ય તરીકે સાધર્મિક ભાઈ બહેનો તરફ હંમેશા માયાળુ અને નમ્ર રહ્યાં છે. પણ અનુરૂપ સેવા કરવાનો લ્હાવો મળ્યો. પ્રભુકૃપાએ જૈનેતરો પણ એમના આંગણેથી ક્યારેય પાછા ગયા નથી. અર્થાત્ કારોબારમાં કનેહ અને શ્રદ્ધા વધતાં ગયા એટલે ક્રમશઃ “સવિતા આંગણે આવેલાનો પ્રેમભાવથી આદર-સત્કાર કર્યો છે. સાદું ઓર્ગેનિક કેમિકલ્સ', “વિક્રમ પ્લાસ્ટિસાઈઝર્સ', “જેલ્યુસીલ મેડિ જીવન જીવતાં આ દાનેશ્વરી લાખોની સખાવતોનો પ્રવાહ કેમ્પસ પ્રા. લિ.' વગેરે સાહસો સ્થાપતા ગયા અને સફળતા વહેડાવવા ઉપરાંત અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટોના સ્થંભ બનીને મેળવતા રહ્યા. આટલા ઔદ્યોગિક સાહસો સ્થાપતા ગયા, તેમ રહ્યાં છે. દાન, શીલ, તપ અને ત્યાગ ભાવનાથી એમનું સંપત્તિ સન્માર્ગે દાન રૂપે વહાવતા ગયા, તેમાં ઈશ્વરઇચ્છા ને વ્યક્તિગત જીવન અને કોને ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યું છે. માવતરના ધર્મમય જીવનનાં મૂળ હતાં. “ભક્તામર સ્તોત્રમાં ધર્મ અને શાસનસેવાની અનન્ય લાગણી ધરાવનાર શ્રી આચાર્ય ભગવંતે યથાયોગ્ય કહ્યું છે કે “યત કોકિલ કિલ મધ ખુમચંદભાઈએ આચાર્યભગવંતોની નિશ્રામાં સંઘયાત્રા પણ મધુરમ્ વિરતુ” અર્થાતુ કોયલના કંઠમાં મધુરતા જેમ આમ્રવૃક્ષ કાઢેલ છે. ભારતભરના નાના મોટાં અનેક તીર્થોની યાત્રા થકી આવે છે તેમ તેમના કુટુંબમાં જે કાંઈ અમૃતમય બનતું રહ્યું ઉપરાંત ઉપાશ્રયો અને મંદિરોના શિલાસ્થાપન કરેલ છે. છે તે માવતરે જીવનના આમ્રવૃક્ષ પર ધર્મરૂપી મંગલ ફળો સંખ્યાબંધ જૈન પાઠશાળાઓમાં તેમની દેણગી અને જાતદેખરેખ ઊગાડ્યાં છે તેની ફળશ્રુતિ રૂપ છે. તેમનો પરિવાર ધર્મિષ્ઠ અને હતી અને આજે પણ પરિવાર તરફથી થતી રહી છે. નવાણું માનવસેવાનો ઉપાસક છે. તેમણે માવતરની આજ્ઞાનું કદી યાત્રાઓ કરી. ઉપધાન કરાવ્યાં, ત્રણ વખત ૫૦૦ યાત્રિકોની ઉલ્લંઘન કર્યું નથી. તેના પુરાવા રૂપે વર્ષો પહેલાં એક ઓફિસરે સ્પેશ્યલ ટ્રેઈન લઈ ગયા. જૈન દેરાસરો, ભોજનશાળાઓ, તેમને ફોન કર્યો કે તમારો કોન્ટ્રાકટ પાસ કરી દઉં છું. મારા જ્ઞાનમંદિરો, વૃદ્ધાશ્રમો, પાઠશાળાઓ અને નાની મોટી અનેક ઘેર આવીને લઈ જાઓ. ત્યારે તેમને મનમાં દ્વિધા ઉભવી કે સંસ્થાઓને તેમણે નવપલ્લવિત કરી હતી. “ઓફિસર શું કહેશે?' અને મળ્યા ત્યારે કહે કે “મારી સાથે શરાબનો પેગ લ્યો, લ્યો આ ગ્લાસ શિઅર્સ કરો, તેઓ ખૂબ સમાજરત્નનું બિરુદ મેળવનાર મૂંઝાઈ ગયા પણ ધૈર્ય અને સ્વસ્થતાથી તેમણે કહી દીધું કે શ્રી ચીનુભાઈ છગનલાલ શાહ સાહેબ, કોન્ટ્રાકટ આપવો હોય તો આપો પણ ધર્મપાલન છોડી સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા (જત) ગામે જન્મેલા શ્રી હું શરાબપાન નહિ કરું.” પ્રભુકૃપાએ બધું સારું પાડ પડ્યું પણ શાહના પિતા ગામના જાગીરદારના વહીવટદાર હતા. માતુશ્રી તેઓ આજે પણ વિચારે છે કે તત્કાળે સિત્તેર લાખનો કોન્ટ્રાકટ જડાવબહેન ધર્મિષ્ઠ અને લાગણીશીલ હતાં. ત્રણ ધોરણ સુધી જતો કરવા તેઓ કેવી રીતે તૈયાર થઈ ગયા હતાં?” બસ! ગામમાં અભ્યાસ કર્યા બાદ માધ્યમિક સુધી તેઓ સુરેન્દ્રનગર પરિવારમાં જે ધર્માચરણ અને ધર્મશ્રદ્ધા હતાં તેને જ તેઓ જૈન બોર્ડિંગમાં રહીને ભણ્યા. તત્કાલીન મધુર સ્મૃતિઓ તેમના પોતાના બચાવનું કારણ કહે છે. આવા ધર્મિષ્ઠ અને માંગલિક માનસપટ પર જીવંત છે. ગોલ્ડસ્મિથના ડેઝર્ટેડ વિલેજ'ના પેલા પરિવારના આંગણેથી સદૈવ જ્ઞાનગંગા અવિરત વહેતી રહી છે. અમર શિક્ષક જેવા તેમના ગુરને ગૃહપતિ કિરચંદભાઈ કોઠારી જેના આ પુરાવા છે. સહજ સરળ પ્રકૃતિના અને નિષ્ઠાવાન હતા. સ્વાતંત્ર્ય (૧) જતવાડ કેળવણી મંડળના પ્રણેતા બન્યા બાદ આંદોલનમાં તેઓ કારાવાસમાં ગયેલા. આવા દેશભક્ત અને પિતાશ્રીના નામે હાઈસ્કૂલ નિર્માણ, (૨) સુરેન્દ્રનગરમાં વિકાસજીવનમર્મીના હાથ નીચે તેમનું જીવન ઘડતર થયું હતું. વિદ્યાલય, લોકવિદ્યાલય, માન મંદિર, (૩) વઢવાણ સીટી Jain Education Intemational Page #863 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા જોરાવર તથા સુરેન્દ્રનગરની તમામ સંસ્થાઓમાં માતબર દાન, (૪) પાટડીની જનરલ હોસ્ટિપલમાં દાન, (૫) સુરતની મહાવીર હોસ્પિટાલમાં દાન, (૬) રામપુરા ભંકોડાની જનરલ હોસ્પિટાલમાં દાન, (૭) ખેરવામાં જીથરી હોસ્પિટાલના સહયોગે ટી.બી.નો કેમ્પ, (૮) ઝાલાવાડ જૈન સોશ્યલગ્રુપ, જૈન જાગૃત્તિ સેન્ટરમાં દાન, (૯) ચૂના ભઠ્ઠી સાયનમાં જૈન જાગૃતિ ચેરિટેબલટ્રસ્ટમાં માતબર દાન તથા તેને વિકસાવવા ચેરમેન તરીકે કામ કર્યું. (૧૦) ઝાલાવાડ જૈન મૂર્તિપૂજક સંઘ બૃહદ્ મુંબઈમાં પ્રમુખપદે તથા મૂર્તિપૂજક ફાઉન્ડેશનમાં સિનિયર વાઈસ ચેરમેનપદે રહ્યા. (૧૧) ઝાલાવાડ જૈન સંઘના નેજા હેઠળ ૫૦ સમુહલગ્નનું આયોજન તેમજ લગ્નેચ્છુ યુવક-યુવતિનો પરિચય મેળાવડો યોજ્યો. (૧૨) જીવદયાના પ્રખર હિમાયતી એટલે સમગ્ર ગુજરાતની પાંજરાપોળમાં દાન, (૧૩) સિત્તેર વર્ષે નિવૃત્તિ બાદ તબીબી અને શિક્ષણક્ષેત્રની સેવાઓ રૂપે માટુંગાની એસ.એન.ડી.ટી. તથા સી.યુ. શાહ મેડીકલ કોલેજમાં દાન. તેઓ રાજકારણ અને ઔદ્યોગિક વિષયક વાંચન રસ ધરાવે છે. સાથે ધાર્મિક ને સાહિત્ય વાંચનનો પણ શોખ છે. તેઓએ ખેરવા ઉપરાંત સુરેન્દ્રનગર, શંખેશ્વર વચ્ચે દેરાસર તથા બે ઉપાશ્રયો બનાવ્યા. ખેરવામાં ટ્યુબવેલ બંધાવી ઘેર-ઘેર નળની સુવિધા પૂરી પાડી. દુષ્કાળના સમયમાં નાતજાતના ભેદભાવ રહિત રસોડા ખોલ્યાં. તેઓને અનુભવે જણાયું છે કે જો માનવ સત્કર્મો કરે તો ઈશ્વર તેને આશિષથી ન્યાલ કરી જ દે છે. તાંજેતરમાં બાર હજાર માણસોની હાજરીમાં તેમને સમાજરત્ન' જેવી ઉપાધિથી સન્માનવામાં આવ્યા ત્યારે તેઓ અત્યંત ભાવુક બની ગયા હતા. તેઓ માને છે કે મારું જીવન ધન્ય થઈ ગયું.' સવિતાબન સાથે ૧૯૪૭માં સંસારે જોડાયા બાદ તેમનો સંસાર ખૂબ જ પ્રસન્નતાભર્યો છે. અને લોકો કહે છે કે ‘નજર લાગે એવો છે.' માવતરની આજ્ઞા ક્યારેય ઉથાપીનથી બલ્કે તેમનાં અવસાન બાદ આજે પણ અક્ષરશઃ પાલન કરે છે. ત્રણ પુત્રી ને એક પુત્રનો પરિવાર કિલ્લોલતો રહ્યો છે. તેઓ પણ પિતાના સન્માર્ગના અનુયાયી રહ્યા છે. બાળપણના મિત્રો સાથે આજે પણ સંબંધો નિભાવે છે. અને આવશ્યકતાએ આર્થિક મદદ કરી મિત્રધર્મ દીપાવે છે. આગલોડવાળા પૂ.આ. ભગવંત ભક્તિસૂરિશ્વરજી મ.સા. તથા આ.ભગવંત ધર્મસૂરિ મ.સા. તથા આનંદઘનસૂરિમ.સા.નો પ્રભાવ તેમના જીવન ઘડતરમાં રહ્યો છે. અને તેઓના સદૈવ For Private ૩૯ આજ્ઞાપાલક રહ્યા છે. આવા ધાર્મિક વાતાવરણને લીધે ખેરવામાં ધર્મપત્નીનાં નામે દેરાસર નિર્માણ કર્યું છે તેમજ કાંદિવલીમાં બે તથા થાણામાં એક દેરાસરમાં મૂર્તિ સ્થાપના કરેલી છે. પૂ. ધર્મસૂરિ મહારાજે સુરેન્દ્રનગરમાં ઉપધાન કરાવ્યું. સમેતશિખર સહિત ગુજરાતના સર્વ તીર્થોની ધર્મયાત્રા સપરિવાર બે વાર કરી છે. એમના આશિષ અને સાનિધ્યમાં જીવન ઘડ્યું છે. તેમને અર્પિત થયેલ સન્માનપત્રમાં લખ્યું છે કે “ચીનુભાઈનું જીવન નવપલ્લવિત અને પુષ્પિત થતું રહો.” તેઓ પણ પરમાત્માને પ્રાર્થના કરે છે કે ``Leave us is dooryard, Blooming with spring." વ્યવહાર કુશળ અને ઉદારચરિત દાનવીર શ્રી ચુનીભાઈ લક્ષ્મીચંદ જામનગરમાં લગભગ પોણાલાખના ખર્ચથી તૈયાર થયેલ “શ્રી લક્ષ્મી આશ્રમ” તેમ જ તેના ઉપરના ભાગમાં વર્તતું જૈનાનંદ પુસ્તકાલય' આ બન્ને ધાર્મિક સંસ્થાઓ શ્રી ચુનીભાઈની ઉદારતાના ખરેખર યશઃપુંજ છે. શ્રી વર્ધમાનતપ આયંબિલખાતામાં અર્પણ થયેલી૩૦,૦૦૦ની રકમમાં પણ પોતાને અર્ધ લાભ આપવાની વડીલ પાસે કરેલી માંગણી એ તેમના ઔદાર્યનો જબ્બર પુરાવો છે. પોતાનાં સુશીલ ધર્મપત્ની શ્રીમતી ચંચળબહેને કરેલ શ્રી નવપદજી, વીશતિસ્થાનક વગેરે તપશ્ચર્યા નિમિત્તે લગભગ એક લાખના ખર્ચે કરાવેલ ભવ્ય ઉદ્યાપન (ઉજવણું) મહોત્સવ અને તે સમયે ઠેઠ ગુજરાતમાં બિરાજમાન પૂ. શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મહારાજાદિ વિશાળ સાધુસમુદાયને વિજ્ઞપ્તિ કરવાપૂર્વક વિહાર કરાવી જામનગરમાં દબદબાભર્યા પ્રવેશોત્સવ પ્રસંગે શ્રી ચુનીભાઈએ કરેલું બાદશાહી સામૈયું જામનગરની જૈનજૈનેત્તરપ્રજા આજે પણ સંભારે છે. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટીમાં તૈયાર થતાં શ્રી વર્ધમાન જૈન આગમમંદિરમાં સર્વપ્રથમ પચાસથી સાઠ હજારની ઉદાર સખાવત કરનાર તે બીજું કોઈ નહિં પણ આ દાનવીર સંઘપતિ શ્રી ચુનીભાઈ જ. શ્રી પોપટલાલ ધારશીભાઈના જામનગરથી શત્રુંજયતીર્થના નીકળેલી ઐતિહાસિક સંઘયાત્રાના કુલ ખર્ચમાં અર્ધા ભાગીદાર થઈ તીર્થંકર નામકર્મના હેતુભૂત શાસનોન્નતિ કરાવનાર પણ આ નાના સંઘપતિ જ છે. આવી હજારો અને લાખોની ઉદાર સખાવતો સિવાય નાની સખાવતો તેઓશ્રી તરફથી આજસુધીમાં કેટલી થઈ હશે તેની સંખ્યા આંકડામાં તો તેઓ પોતે જ જાણતા હશે. આવી અસાધારણ ઉદારતાને અંગે Personal Use Only Page #864 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ ચતુર્વિધ સંઘ જૈન સમાજ દાનવીર પુરુષોની પ્રથમ પંક્તિમાં તેઓને ગણે તો સંઘવણ ચંચળબહેન ચુનીલાલ લક્ષ્મીચંદ તેમાં કાંઈ આશ્ચર્ય નથી. આપણા સંઘપતિ ચુનીભાઈ જેવા ગુણિયલ છે. તેવાં આવું ભારે મોટું ઔદાર્ય છતાં આ પુન્યશાળી વ્યક્તિમાં તેમનાં સહધર્મચરિણી સંધવણ શ્રીમતી ચંચળબાઈ પણ તેવાં જ અભિમાનનો એક અંશ પણ જોવા મળતો નથી. તેમની રહેણી સદ્ગુણસંપન્ન છે. દાનગુણમાં તો શ્રી ચુનીભાઈથી પણ તેઓ કહેણી તદ્દન સાદી હતી. વડીલમર્યાદા તેમણે કોઈપણ વખત ચઢી જાય તેમ છે. સંઘમાં જામનગરથી નીકળ્યા બાદ પાલિતાણા લોપી નથી. વડીલ શ્રી પોપટભાઈ જે કોઈ કાર્ય કરે તે હરકોઈ સુધી પ્રાયઃ તેઓ પાદચારી (પગે ચાલવાવાળા) જ રહ્યાં હતાં. પ્રસંગે આપણા નાના સંઘપતિ ચુનીભાઈ સદાય તૈયાર જ હોય. આ દરમ્યાન રસ્તે ચાલતા સંઘના દર્શનાર્થે ઊભેલા હજારો સંઘયાત્રા પ્રવાસ દરમ્યાન ઘણી વખત અનુભવાયું છેકે, કોઈ દર્શનાર્થીઓને જે હાથમાં આવ્યું તે છૂટે હાથે દાન આપી કોઈ તેવા શુભ પ્રસંગોમાં કોઈ કાર્ય વિશેષ પરત્વે તેમને જ્યારે જૈનશાસનની લોકોત્તર પ્રભાવના કરનાર આ સંઘવણ શ્રીમતી પૂછવામાં આવે ત્યારે તેઓ એક જ વસ્તુ જણાવે કે “વડીલને ચંચળબાઈ જ છે. શિયળના સર્વશિરોમણિ ગુણ સાથે પૂછો, તેમની સલાહ છે અને તેઓ જે પ્રમાણે કહે તે પ્રમાણે સામાયિકપૌષધ-પ્રતિક્રમણ-તપ-જમ્પ-વ્રત-પચ્ચકખાણમાં૬ કરો. મને આ બાબતમાં જરા પણ પૂછવાની જરૂર નથી. જે વાત તેઓ ખૂબ જ આગળ વધ્યાં છે. આવાં ગુણિયલ છતાં પોતાના તેમને મંજૂર છે તે મને મંજૂર હોય જ.' સંપૂર્ણ લક્ષ્મીનો યોગ વડીલોની મર્યાદા સંપૂર્ણ સાચવવામાં તેઓ જરા પણ ઓછાં છતાં વડીલોની આવો આમ્નાય (મર્યાદા) કોઈ ભાગ્યવાનમાં જ ઊતરે તેમ નથી. પંચમી, એકાદશી, ચતુર્દશી, વશીસ્થાનક, શ્રી દૃષ્ટિગોચર થાય છે. સિદ્ધચક્ર મહારાજ વિગેરે ઉત્તમ સ્થાનકોની તેઓએ અનુપમ શ્રી ચુનીભાઈનું ગાંભીર્ય પણ જનતાને હેરત પમાડે તેવું આરાધના કરેલી છે. એટલું જ નહિ પણ એ આરાધના ઉપર હતું. કોઈ પણ કાર્ય પ્રસંગે તેઓ કદી ઉતાવળા થતા નહિ. જે શાસનોન્નતિકારક ઉદ્યાપન મહોત્સવ કરી જિનમંદિરના શિખર કાર્ય કરવાનું ધાર્યું હોય તેનો પ્રથમ સ્વયં સંપૂર્ણ વિચાર કરે, ઉપર સુવર્ણ કળશ ચડાવ્યો છે. સાધુ-સાધ્વીની ભક્તિત્યારબાદ વડીલોની સલાહ લે અને અનુમતિ મળ્યા બાદ કાર્ય વૈયાવચ્ચમાં સદા તેઓ તત્પર હોય છે. સંપત્તિનો વિપુલ પ્રારંભે. કાર્યનો પ્રારંભ થયા બાદ જો વિનપરંપરા આવે તો પ્રમાણમાં યોગ છતાં ધર્માર્થે શરીરને કસવામાં ચંચળબાઈ ધીરજ રાખે. જરાપણ પાછા ન હઠે અને આરંભેલું કાર્ય ગમે જરાપણ હઠે તેમ નથી અને તેથી જ લગભગ ચારસો માઈલ તે ભોગે પાર ઉતારે, શ્રી ચુનીભાઈની આ સહજ પ્રકૃતિ હતી. જેટલી લાંબી પદયાત્રામાં તેમણે છ'રિ પાળી છે. પ-૬ માઈલ એ ધીરતા અને સંભારતા તેમને કોઈ અજબ રીતે વરેલી હતી. કે તેથી પણ વધુ ચાલીને આવેલાં હોય તોપણ સાંજ પડે એટલે શ્રી ચુનીભાઈમાં હૃદયની નિખાલસ વૃત્તિ પણ અન્ય વર્ગને સંઘમાં સાથે આવેલાં પૂ. આચાર્ય મહારાજાદિ મુનિવરો અને પૂ. અનુકરણીય હતી. સાચું કહેવામાં તેઓ પ્રાયઃ કોઈની શરમ સાધ્વીજી મહારાજાઓને વંદન, સુખશાતા તથા કામકાજ માટે રાખતા નહિ, આમ છતાં તેમના મુખમાં એવી મીઠાશ રહેતી લગભગ હંમેશા પૂછવા નીકળે અને દેખાતી ખામી તુર્ત જ પૂર્ણ તે તેઓની વાણી કોઈને પણ અપ્રિય થતી નહિ. હૈયામાં કાંઈ થાય, એ “તેમની અંતરની કેટલી ધર્મભક્તિ છે' તે જણાવવા હોય અને મુખમાં કાંઈ હોય એ વૃત્તિ તેમને જરાપણ ઇષ્ટ માટે બસ છે. નહોતી. મનમાં જે ઠીક લાગે તે પ્રમાણે જ તેઓ બોલનારા અને અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર મિતભાષી હતા. તેનામાં વ્યવહારદક્ષતા-કાર્ય કરવાની કુશળતા પણ કાંઈ ઓછી નહોતી. એ વ્યવહારકુશળતાને અંગે જ તેઓ શ્રી ચંદુલાલ ભાઈચંદ શાહ છેવટ સુધી વ્યવહારમાં એકસરખા શુદ્ધ રહ્યા હતા. ન્યાય-નીતિ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરના વતની ઉપર તેમને અથાગ પ્રેમ હતો. અને જેમ બને તેમ અનીતિ તથા શ્રી ચંદુલાલભાઈનો જન્મ તા. ૧-૧-૧૯૨૮ના રોજ થયો. મેટ્રિક પ્રપંચના પાસાઓથી દૂર રહેવાય તે માટે સદા જાગૃત રહેતા. સુધીનું શિક્ષણ અમદાવાદમાં શેઠશ્રી ચીમનલાલ નગીનદાસ સૌજન્ય : શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ જૈન વિદ્યાર્થી વિદ્યાવિહારમાં ૧૯૪૦-૪૬માં લીધું પણ પછી ૧૯૪૮થી ભવન જામનગર. મુંબઈને કર્મભૂમિ બનાવી. ૧૯૫૩થી મુંબઈમાં દીપક મેડિકલ સ્ટોર્સની નાની Jain Education Intemational Page #865 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. ૮૪૧ દવાની દુકાનથી ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી, જેમાં ક્રમેક્રમે સારો પરિવારના સૌજન્યથી મુંબઈથી જેસલમેર-રાણકપુર વગેરે અનેક વિકાસ થયો. દેવ-ગુરુ-ધર્મમાં અનન્ય શ્રદ્ધા-ભક્તિને કારણે તીર્થસ્થાનોના યાત્રા પ્રવાસનું આયોજન કરેલું. મુંબઈથી ૫૪ તેમના સેવાજીવનની સુમધુરતા સદા મહેકતી રહે છે. યાત્રિકો તથા જોરાવરનગર વગેરેના ૫૪ યાત્રિકો મળીને ૧૦૮ વ્યવસાયમાં દીપક મેડિકલ સ્ટોર ઉંપરાંત મહાવીર સ્ટોરનું પણ યાત્રિકોનો યશસ્વી યાત્રા પ્રવાસ યોજ્યો હતો. પરમ કૃપાળુ પોતે સંચાલન કરે છે. વીમા એજન્ટ તેમ જ યુનિટ ટ્રસ્ટના પરમાત્મા જીવનના છેલ્લા શ્વાસ સુધી આપને સેવા કરવાની તક એજન્ટ તરીકેની જવલંત ઉજ્વળ કારકીર્દી ધરાવે છે. યાત્રાર્થે આપે તેવી પ્રાર્થના. હિંદના ઘણા સ્થળોનું પરિભ્રમણ કર્યું છે. ફૂલ ગયું ફોરમ રહી શ્રી ચંદુભાઈ અનેક સામાજિક સંસ્થા સાથે ઘનિષ્ટ રીતે જયંતિલાલ વી. શાહ સંકળાયેલા છે, જેવી કે–જૈન સહકારી બેંકમાં ૧૯૭૪થી બોર્ડ ઓફ ડાયરેકટરના મેમ્બર તરીકે તથા મુંબઈ ચમન છાત્ર કોઈ માનવચિરાગ જ એવો હોય છે. સંસારના વૈભવ વિલાસ કે વૈર–વિરોધ-ધિક્કારની અંધિયારી વચ્ચે એ જન્મ લે મંડળમાં મંત્રી તરીકે ચાલુ છે. તેમજ શ્રી પ્રગતિ મંડળ સેન્ટ્રલ કન્ઝયુમર્સ કો.ઓ. સોસાયટીમાં કમિટી મેમ્બર તરીકે બાર વર્ષ છે અને અંધારામાં અજવાળાં વેરતા વેરતા નિર્વાણ સાધે છે. સેવા આપેલી. સી. એન્ડ ડી. કેમિસ્ટ ઝોનના ૧૯૭પથી હાલમાં એમને મારા-તારાની, આગળ-પાછળની, માનપાનની કોઈ પ્રેસિડેન્ટ તરીકે ચાલુ છે. મુંબઈમાં ઝાલાવાડ જૈન સંઘના મંત્રી દુન્વયી દુવિધા ઝાંખી પાડી શકતી નથી. એમના જીવનનું એક તરીકે સેવા આપેલ. તેમજ સ્પેશ્યલ એકિઝક્યુટીવ મેજિસ્ટ્રેટ જ લક્ષ્ય હોય છે. એમના મૃત્યુનું પણ એક જ લક્ષ્ય હોય છે. કલબમાં તેમજ મહાવીર જૈન વિદ્યાલયમાં કમિટી મેમ્બર તરીકે “સત્યની વેદી પર આત્મસમર્પણ.” પ્રતિકૂળતાઓના તેમજ જિનાલય ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ મુંબઈ જીવદયા મંડળમાં અંધારામાંથી સ્વપુરુષાર્થબળે એ આગળ આવે છે ને પોતાના ખજાનચી તરીકે સેવા ચાલુ જ છે. ઝાલાવાડ સોશ્યલ ગ્રુપ તથા ધ્યેયને સિદ્ધ કરવા ઝઝૂમે છે. આવો જ એક માનવ ચિરાગ એટલે શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘમાં કમિટી મેમ્બર તરીકેની કે ઉચ્ચ આદર્શનો અવતાર. સજ્જનતાનો સાગર શ્રી જયંતિલાલ સેવાઓ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલમાં શરૂઆતથી જ ખજાનચી વી. શાહ. જેમણે જીવનપંથને જ્યોતિર્મય બનાવવા માટે ખમીર, મંત્રી તરીકેની સેવા ચાલુ જ છે. ઓગષ્ટ ક્રાંતિ કો. ઓ. ખુમારી અને ખાનદાનીનો અખંડ દીપ પ્રજ્વલિત કર્યો. સોસાયટીમાં ચેરમેન તરીકે તથા અન્ય નાની-મોટી સંસ્થાઓની ગૌરવવંતી ગુજરાતના બેમિસાલ બનાસકાંઠાનું વીરક્ષેત્ર સેવાઓ લક્ષ્યમાં લઈ મહારાષ્ટ્ર સરકારે ૧૯૭૨ના ઓગષ્ટથી વડાની વિરલ વસુંધરાએ તા. ૨૫-૧૨-૧૯૨૮થી શરૂ થતી જસ્ટિસ ઓફ પીસ (જે.પી.)ની પદવી એનાયત કરેલી, ઉપરાંત જીવનયાત્રા જ્યારે જે. વી. શાહના લોકસુપ્રસિદ્ધ હુલામણા સરકારે ૧૯૭૪ના જૂનથી સ્પેશ્યલ એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ નામના મુકામ પર આવી પહોંચી ત્યારે તેઓશ્રીની સામાજિક, તરીકે તેમને પસંદ કર્યા છે. હાલમાં તેઓ એસ.ઈ.એમ. તરીકે વ્યાવહારિક, સહકારી, રાજકીય, શૈક્ષણિક તેમજ આધ્યાત્મિક ચાલુ છે. તેમની પ્રગતિમાં તેમનાં ધર્મપત્નીનો ફાળો જરાપણ વિરાટતાનું દર્શન વિશ્વને કરાવ્યું. તે વિરાટતા આપણી બુદ્ધિની નાનો–સૂનો નથી. કંચનબહેને માસક્ષમણ, સિદ્ધિતપ તેમ જ ફૂટપટ્ટીથી માપવી કે આગિયાને સૂરજની ઓળખ આપવી તેની ઉપધાનતપ, વરસીતપ વગેરે અનેક તપશ્ચર્યાઓ કરેલ છે. જેમ અશક્ય છે. ધર્મરસિક, પ્રતાપી, નવરત્ન, શ્રાદ્ધવર્ય શ્રી આખુંયે કુટુંબ ખૂબ જ ધાર્મિક રંગે રંગાયેલું છે. વીરચંદભાઈ પુંજમલભાઈની વંશવેલી ઉપર ઊગેલા પાંચકૂલ આપણા એક રૂપિયાના નુકશાન સામે બીજાને પાંચ તેમાંનું એક સુગંધી પુષ્પ એટલે જ જે. વી. શાહ. ધર્મવત્સલા રૂપિયાનો ફાયદો થતો હોય તો આપણે નુકશાન ભોગવી લેવું, આ મમતાળુ માતા મોંઘીબેનનું એ મોંઘેરું મહામૂલું રત્ન તેઓશ્રીએ રીત તેમણે જીવનમાં અપનાવી છે. (આ રીતથી ગમે તેટલું જીવનની રજતયુગ એટલે યુવાવસ્થામાં જ નિર્મળતાના નગરમાં ભોગવવું પડે) ગરીબ બિમાર તેમજ સંજોગોના ભોગ બનેલાઓ વસી નિર્બળતાને ખંખેરીને જાહેર જીવનમાં પદાર્પણ કર્યું. પ્રત્યે ખૂબ જ દયા રાખી યથાશક્તિ તન-મન-ધનનો ભોગ ચારચાર દાયકાઓ સુધી સહકારી તેમજ રાજકીય અનેક ક્ષેત્રે આપવો એ રીત પણ જીવનમાં અપનાવી છે. હમણાં જ થોડા ઉત્તરોત્તર પ્રગતિની લાંબી મંઝિલ ખેડતા ખેડતા તેઓશ્રી અનેક સમય પહેલાં શ્રી ચંદુભાઈ અને તેમના લઘુબંધુ નવીનચંદ્રભાઈના સીમાચિહ્ન મૂકતા ગયા છે. Jain Education Intemational Page #866 -------------------------------------------------------------------------- ________________ ,,, * ગરા ૮૪૨. ચતુર્વિધ સંઘ પોતાની વિચક્ષણ બુદ્ધિના પ્રભાવે ભલભલા માથાભારે જિનશાસનની સેવાના યજ્ઞમાં પોતાનું ઉત્તમ કક્ષાનું ઉત્તરદાયિત્વ તત્ત્વોને રમતાં રમતાં અંકુશમાં લઈ શકતા હતા. પોતાની નોંધાવ્યું. આગવી પ્રતિભાને ગમે તેવી આંટીઘૂંટીમાં પણ સ્વસ્થતા જાળવી વિશ્વનું એક માત્ર અજોડ, અદ્વિતીય, અલૌકિક, અદ્ભુત, રાખતા હતા. વિકટ અને વિષમ પ્રસંગમાં જરાપણ વિચલિત દિવ્ય, ભવ્ય, શિલ્પ કલાયુક્ત, પદ્મ સરોવરાકારે શ્રી ૧૦૮ થયા વિના કુશળતાથી રસ્તો કાઢી શકતા હતા એવા મૂઠી ઊંચેરા પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ તીર્થ (શંખેશ્વર)ના નિર્માણમાં માનવી તરીકે જીવન જીવીને યશોજ્વલ જીવનની ગરિમાને તેમની સેવા કીર્તિકળશ સમાન હતી. રૂની ગામે શ્રી ગોડીજી ચાર ચાંદ લગાડ્યા હતા. તેમના જીવનમાં વિલક્ષણ પ્રજ્ઞા, પાર્શ્વનાથ ભગવાનના જિનાલયના નિર્માણમાં પણ તેમની સેવા અપ્રતિમ પુરુષાર્થ અને જાજરમાન પ્રતિભાનો ત્રિવેણી સંગમ આજે પણ યશોગાથા ગાઈ રહેલ છે. સુવિશુદ્ધ ચારિત્રમૂર્તિ અવશ્ય જોવા મળતો હતો. ગ્રામકક્ષાએ વડા સેવા સહકારી પ.પૂ. આ. દેવેશ શ્રીમદ્વિજયભક્તિસૂરિશ્વરજી મહારાજાના પટ્ટ મંડળીના, જિલ્લા કક્ષાએ બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી પ્રભાવક ગુરુવર્યોના અસીમ કૃપાપાત્રે શ્રી જયંતિભાઈ ઉચ્ચ બેંકના, ગુજરાત રાજ્ય કક્ષાએ ગુજ. કોમ સોલના અને વૈચારિક આસને બેઠેલી એક મહાન વિભૂતિ હતી. કેન્દ્રના દેશકક્ષાએ નાફેડના ચેરમેન તરીકે એક સાથે રહીને સેવા કરી મંત્રીમંડળમાં આદરણીય અને સન્માનનીય સ્થાન પામ્યા છતાં પોતાનું નામ સુવર્ણઅંકિત કર્યું છે. તેઓશ્રીએ સહકારી ક્ષેત્રના પણ દરરોજ સવારે નિયમિત બે કલાક મૌન, રાત્રિભોજન તેમ પ્રતિનિધિ તરીકે વિદેશપ્રવાસ પણ ખેડ્યો હતો. ખોટમાં જતાં કે જ કંદમૂળનો ત્યાગ એ નિયમનું અડગપણે પાલન કર્યું. નબળી ગણાતી સહકારી સંસ્થાઓને અસરકારક નફો કરતી અને તેઓશ્રીએ સાબિત કર્યું કે વિચારોની પવિત્રતા અને નિયમની ધમધમતી બનાવી છે. સહકારી ક્ષેત્રના વિવિધ પાસાઓનો દઢતાથી એક જ જીવનકાળમાં ઇતિહાસ બનાવી શકાય છે. તલસ્પર્શી અનુભવ અને અભ્યાસ કરી અનેરી કોઠાસૂઝને કારણે આજે પણ તેઓશ્રી એક જીવતા જાગતા ઇતિહાસ સ્વરૂપે અનેકના સલાહકાર બન્યા. વિદ્યમાન છે. રાજકીય ક્ષેત્રે પણ શ્રી જયંતિભાઈની સિદ્ધિ નાનીસૂની તેઓશ્રીની અભૂત જીવનશૈલી આકર્ષક અને સરાહનીય નથી. કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈને રાજકોટ હતી. તેઓશ્રીએ બનાસબેંકના ચેરમેન તરીકે દુષ્કાળગ્રસ્ત કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી જયંતિભાઈ જિલ્લા પંચાયતના વિસ્તારોમાં પાંજરાપોળ ચલાવી. પ્રદેશ ઉપપ્રમુખ તરીકે સભ્ય તરીકે ચૂંટાયા. અને ઇ.સ. ૧૯૮૯માં અઢી લાખ મતની જંગી બહુમતીએ લોકસભામાં ચૂંટાયા. ૧૯૯૦માં કેન્દ્રના મહારાષ્ટ્રના ભૂકંપ પીડિતો માટે જિલ્લામાં ફરી ફાળો ઉઘરાવી તેમજ કોમી તંગદિલી સમયે પાલનપુર શહેરમાં હિંદુ-મુસ્લિમ મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના ખેતી અને સહકાર ખાતાના મંત્રી બન્યા અને છેલ્લે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કર્મઠ અને વિસ્તારોમાં પગપાળા ફરી કોમી એકતા અને ભાઈચારાની સક્રિય કાર્યકરની અદાથી કામ કર્યું. બનાસકાંઠાના હજારો ભાવના સ્થાપવામાં ઉમદા અને અભિનંદનીય સેવા આપી હતી. લોકોને રોજગારી આપવામાં અગ્રેસર રહ્યા. જિલ્લા ખેડૂત સંસારસાગરના પટ પર સાડા છ દાયકા સુધી નિરંતર, મંડળના પ્રમુખ તરીકે, ગુજરાત રાજ્ય ખેતીવાડી પેનલના અખ્ખલિત, અખંડિતપણે ચાલતી તેઓશ્રીની જીવનનૈયા અચાનક ચેરમેન તરીકે, તેમ જ બનાસબેંકના ચેરમેન તરીકે રહીને તા. ૧૮ ઓકટો. ૧૯૯૪ના ગોઝારાદિને કાળમુખા તુફાની ખેડૂતોના વિજળી અને અન્ય પ્રશ્નો પોતાની આગવી કોઠાસૂઝથી વાવાઝોડામાં એકાએક તૂટી પડી, ભાંગી પડી અને મૃત્યુના ઊકેલી ખેડૂતોના લોકલાડીલા બન્યા હતા. વાત્સલ્યના વડલા શ્રી મહાસાગરમાં વિલીન થઈ ગઈ. તેઓશ્રીનું પ્રાણપંખેરું. જયંતિભાઈના હૈયામાં માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાની દેહપિંજરને છોડી પરલોકની યાત્રાએ ઉડ્ડયન કરી ગયું. ભાવના છલોછલ ભરેલી હતી. અત્યંત કુશળતા અને જાગૃતિની - જૈન સમાજે નિઃસ્વાર્થ સેવાક્ષેત્રની ઉત્તમ માર્ગદર્શક, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે એક જ વર્ષના ગાળામાં પ્રેરણામૂર્તિ, ધર્મોત્થાનમાં યોગદાન આપનાર સંસ્કારમૂર્તિ ચાલીશ હજાર વિદ્યાર્થીઓને શાળામાં દાખલ કરીને અને ત્રણ ગુમાવી. ચમકતો એક તેજસ્વી સિતારો ખરી પડ્યો. માત્ર વર્ષના ગાળામાં છ હજાર નવા શિક્ષકોની ભરતી કરીને શિક્ષણ બનાસકાંઠા જિલ્લાએ જ નહિં, સમસ્ત ગુજરાત રાજ્ય એટલું ક્ષેત્રે વિક્રમ સર્યો હતો. રાજકીય રંગે રંગાયેલા હોવા છતાં પણ જ નહિં દેશના સ્તરે વિવિધ ક્ષેત્રના એક શુભહિતચિંતક ધાર્મિક ક્ષેત્રે પણ પોતાના આગવા સ્વરૂપને ટકાવી રાખી મહામાનવ ગુમાવ્યો. તેઓશ્રીનું જીવન ધૂપસળી જેવું હતું. સુગંધી Jain Education Intemational Page #867 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પુષ્પ જેવું હતું. તેથી જ ધૂપસળી નથી પણ સુવાસ છે. ફૂલ ગયું ને ફોરમ રહી . તેઓશ્રીના જીવનનાં સત્કાર્યો, ગુણરૂપી સુવાસ આજે પણ ચોમેર મહેંકી રહી છે. પરમ પ્રભાવક શ્રદ્ધાવર્યોની પરંપરાના પ્રતાપી વીરપુરુષ શ્રી જયંતિભાઈએ સુસંસ્કારિતાના આગવા તેજ દ્વારા સદાયે સુસ્મિત ચહેરે જીવનને ઊજાળ્યું. મૃત્યુને મહોત્સવ બનાવ્યો અને વિશ્વમાંથી વિજયવંતી વિદાય લઈને પોતાનું નામ અને કામ સદાને માટે રાજતું, ગાજતું અને ગૂંજતું કરી દીધું. વ્યાપારઉદ્યોગમાં અગ્રેસર : જાણીતા દાનવીર શ્રી જીવતલાલ પરતાપશીભાઈ જૈન ધર્મપુરીઓનાં આગેવાન ગણાતા ઉત્તર ગુજરાતના રાધનપુર શહેરમાં પરમ ધર્મ શ્રદ્ધાળુ અને સંસ્કારી પિતાશ્રી પરતાપશીભાઈ તથા માતા જયકોરબેનને ત્યાં શ્રી જીવાભાઈનો જન્મ વિ.સં. ૧૯૪૩ના જેઠ વદી ૪ને દિવસે થયો હતો. બાળપણમાં જ માતાપિતાના ઉત્તમ ધાર્મિક, વ્યવહારિક સંસ્કારો અને શ્રદ્ધા સચ્ચાઈનો વારસો મળ્યો હતો. પ્રાથમિક અભ્યાસ રાધનપુરમાં જ પુરો કરી માત્ર સોળ વર્ષની નાની વયમાં જ કુટુંબની આર્થિક જવાબદારી ઉપાડવા મુંબઈ શહેરમાં આવી નોકરથી જીવનની શરૂઆત કરી. ત્યારબાદ સોના ચાંદી બજારમાં સ્વતંત્ર દલાલીનો ધંધો શરૂ કરી ઉત્તરોત્તર ભાગ્ય દેવીની કૃપાથી મુંબઈના આગેવાન વાયદાબજારો તેમાં શેરબજાર, રૂબજાર, એરડાબજાર તથા સોનાચાંદી બજારના માન્ય દલાલ બન્યા. શહેરમાં સોનાચાંદીનો વાયદાનો બજાર વ્યવસ્થિત કરી સ્થાપવામાં આવેલ ધી બોમ્બે બુલીયન એક્ષચેંજ લી.ના ફાઉન્ડર ડાયરેક્ટર તરીકે બુલીયન એક્ષચેંજ વિકસાવવામાં ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ને જમાનામાં થતાં અનેક બેલાકબાડામાં પોતાની આગવી બુદ્ધિ પ્રતિભા અને વ્યાપારી કુનેહથી ઉભી થતી આંટી ઘુંટીઓ અને ગુંચો ઉકેલી બજારને સફળ માર્ગદર્શન આપવામાં આગળ પડતો ભાગ લીધો હતો. શેરબજારની ગર્વનીંગ બોર્ડના લાગલગાટ ૧૭ વર્ષ સુધી ડાયરેક્ટર તરીકે સેવા બજાવેલ હતી. હિન્દુસ્તાન બહાર લીવરપુલ કોટન એક્ષચેંજ અને ન્યુયોર્ક કોટન એક્ષચેંજના પણ મેમ્બર બનેલ. વાયદા બજાર ઉપરાંત અનેક ઇન્ડસ્ટ્રીઝમાં ડાયરેક્ટર તરીકે સેવા બજાવેલ અને એક સમયે લગભગ ૩૬* ૩૭ કંપનીઓના ડાયરેક્ટર હતાં. પોતાના ધંધાકીય વ્યવસાયમાં તેમના લઘુબંધુ સ્વ. ભાઈશ્રી કાન્તિલાલભાઈને જોડેલ હતા. આ સિવાય અનેક ઉદ્યોગો જેવા કે રંગરસાયણ, બેટરીઝ, સોના For Private 283 ચાંદી, કાપડ, સાઈકલ, એન્જીનિયરીંગ, પોટરીઝ, સ્યુગર અને પેઈન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેઓએ રસ લઈ ઉદ્યોગો સ્થાપેલ. ઉંમરના કારણે તેઓ સક્રિય ધંધામાંથી નિવૃત્ત થયાં છે એટલે ફક્ત વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ડાયરેક્ટર તથા સૌરાષ્ટ્ર પેઈન્ટ પ્રા. લિ.ના ચેરમેન તરીકે રહ્યા હતા. પેઈન્ટ કંપનીનું કામ તેમના બીજા નંબરના પુત્ર ચંદ્રકાન્તભાઈ તથા મુંબઈ ખાતેની પેઈન્ટની ઓફીસ તથા વેચાણ વિગેરેનું કામ તેમના ભત્રીજા પ્રફુલ્લભાઈ સંભાળતા હતા. ત્યારપછી ભત્રીજા પ્રફુલ્લભાઈએ ટેક્ષટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી હતી. આજે ઉમરગામમાં બીઝનેસના નામે વિશાળ ટેક્ષટાઈલ્સ ફેક્ટરી નાંખી ૧૦૦% અમેરિકા ખાતે એક્ષપોર્ટ કરે છે. શેરબજારનું કામકાજ જયેષ્ઠ પુત્ર વસંતલાલ સંભાળી રહ્યા છે તથા સૌથી નાના પુત્ર નલીનભાઈ જેઓ અમેરિકા ખાતે અભ્યાસ કરી એન્જીનિયર થયાં છે તેઓ હાલ બીરલા ગ્રુપની કંપનીનું ન્યુયોર્ક ખાતેનું કામ સંભાળી રહ્યાં છે. જીવતલાલભાઈએ જીવનમાં અનેક લીલી સુકી જોઈ અને આજે એક આગેવાન વેપારી તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. વેપાર સાથે સામાજીક તથા ધાર્મિક કાર્યોમાં પણ ખુબ રસ લેતા હોઈ અનેક સંસ્થાના ટ્રસ્ટી તરીકે સેવા અર્પી અને કામ કરેલ અને આજે પણ કરી રહ્યા છે. મુંબઈ શહેરના આગેવાન જૈન મંદિર ટ્રસ્ટોના ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવા આપ્યા બાદ હવે નિવૃત્ત થયા છે. છતાં શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, મહેસાણા જૈન સંસ્કૃત પાઠશાળા, મુંબઈ વર્ધમાન તપ આયંબિલ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની કમિટીમાં હાલ પણ સક્રિય ભાગ લઈ રહ્યા હતા. શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ સંસ્થા જે ઇ.સ. ૧૯૫૦માં લગભગ મૃતઃપ્રાય બની ગઈ હતી અને બંધ થવાની તૈયારીમાં હતી તે સંસ્થાનું સુકાન સ્થાનિક કાર્યકર્તા શ્રી મનસુખલાલ જીવાભાઈના સહકારથી હાથમાં લઈ મદ્રાસ, કલકત્તા, મુંબઈ તથા અમદાવાદ વિગેરે સ્થળે પ્રવાસો કરી અથાગ મહેનત લઈ સંસ્થા માટે રૂ।. ૧૧ લાખનું મોટું ભંડોળ ભેગું કર્યું અને સંસ્થામાટે રૂા. ૧૧૫ લાખના ખર્ચે પાલિતાણામાં નવુ મકાન ઉભું કર્યું જેમાં હાલમાં લગભગ બસો ઉપરાંત બાલિકાઓસ્ત્રીઓ લાભ લઈ રહેલ છે. અને વાર્ષિક ખર્ચ લગભગ રૂા. ૧૮ લાખનો થાય છે, જે સમાજ ઉદારતાથી પુરો કરી આપે છે. તેમના સ્વ. ધર્મપત્ની શ્રીમતી મસુદબેનના સ્મરણાર્થે સ્થાપેલ શ્રી મસુદબેન જૈન પાઠશાળા સ્થાપી હતી. રાધનપુરમાં ગુજરાતી સ્કૂલનું મકાન, હાઈસ્કૂલનું મકાન, આયંબિલ ભવન વગેરે સંસ્થાઓમાં સારી નાણાંકીય સહાય કરી છે. સમાજના બીજા Personal Use Only Page #868 -------------------------------------------------------------------------- ________________ ૮૪૪ ઘણાં કામોમાં મદદ કરી છે, અને કરી રહ્યા હતા. ધાર્મિક પ્રસંગો ઘણા નાના મોટા તેમના જીવનમાં ઉજવાય છે. તેમાં ખાસ કરી શ્રી સિદ્ધાચલજીનો છ'રી પાળતો સંઘ, નવ્વાણું યાત્રા, બે વખત પાલિતાણામાં ચાતુર્માસ, ઉપધાનતપ, તેમના ભત્રીજા ઈદ્રવદન તથા ભત્રીજી બેન મંજુલાબેનના દીક્ષા પ્રસંગો, તેમના પિતાશ્રીના સ્મરણાર્થે ઉજવેલ ઉજમણાનો પ્રસંગ તથા સં. ૨00૫ની સાલમાં ૧૩ માસ પાલિતાણા સળંગ રહી નવ લાખ નવકારનો જાપ કર્યો હતો. આ બધા વિશિષ્ઠ પ્રસંગો હતા. રાધનપુરના મહૂમ નવાબસાહેબ સાથે ઘણા જ નિકટ- ગાઢ સંપર્કમાં આવવાથી અનેક ધાર્મિક તથા સામાજિક ઉપયોગી કાર્યો થઈ શકેલ. મહૂમ તથા હાલના નવાબ સાહેબની પણ સારી એવી લાગણી સંપાદન કરી હતી. તેમના કુટુંબમાં તેમના સ્વ. લઘુબંધુ કાન્તિભાઈનાયુવાન પુત્ર તથા પુત્રીએ સંસારત્યાગ કરી જૈન દીક્ષા અંગીકાર કરી એક ઉજ્વલ દષ્ટાંત પૂરું પાડેલ છે. તે પૂ. દીક્ષિતો પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી તથા પૂ. સાધ્વીજી મહાનંદાશ્રીજી નામે કુટુંબના સંસ્કાર તથા ધાર્મિક જીવનની સુવાસ ફેલાવી રહ્યા છે. તા. ૩૧-૧૨-૧૯૭૭ના રોજ ૯૧ વર્ષની વયે સમાધિપૂર્વક નિધન થયેલ. નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થમાં યોગદાન આપનાર શ્રી દીપચંદ જૈન રાજસ્થાનના ઝાલાવડ જિલ્લાના નાગેશ્વર ઉર્જેલના શ્રી પન્નાલાલ જૈનનાં ધર્મપત્ની શ્રીમતી ઇન્દરભાઈ જૈનની પુણ્યકક્ષિએ વિ.સં. ૧૯૮૯ની વસંતપંચમીના દિવસે એક પુત્રરત્નને જન્મ આપ્યો. ભવિષ્યમાં નામ અને કામ ઊજળું કરનાર આ પુત્રને નામ આપવામાં આવ્યું દીપચંદ. કહે છે પુત્રના લક્ષણ પારણે પરખાઈ જાય છે.'—એ ન્યાયે બચપણથી જ માતાના ઊજળા અને ઉચ્ચ સંસ્કાર અને ધાર્મિકતાને દીપચંદે ગ્રહણ કરવાનો આરંભ કરી દીધો. હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ દીપચંદભાઈએ વ્યવસાયમાં ઝંપલાવ્યું. અનાજનો વેપાર તેમજ વસ્ત્ર અને ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યાં. - લગ્નજીવન દરમ્યાન એમનો મોહનલાલ અને ધર્મચંદ નામે બે પુત્રો અને પાર્વતીબાઈ તથા દુર્ગાદેવી નામે બે પુત્રીઓનો સંસાર હતો. જીવનમાં પ્રતિક્રમણ વગેરે ધાર્મિક વિધિઓ નિરંતર કરતા રહ્યા છે. અનેક ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ પડેલા ચતુર્વિધ સંઘ છે. એમણે કરેલાં ધાર્મિક અને સામાજિક કાર્યો દ્વારા જિનશાસનમાં હંમેશાં એમનું નામ ગુંજતું રહ્યું છે. ધાર્મિક ક્ષેત્રે જોઈએ તો જગપ્રસિદ્ધ નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થના અકલ્પનીય વિકાસ અને નિર્માણમાં એમનું ઘણું યોગદાન તે ઘોર અન્ય છે. ક્ષેત્રનાં અન્ય મંદિરો તથા ઉપાશ્રયભવનોનાં નવનિર્માણ એમને આભારી છે. અનેક ઐતિહાસિક સ્થાપત્યોનાં એમના જીર્ણોદ્ધાર તેમજ વિશાળ ધર્મશાળાઓના નિર્માણમાં એમનું મહત્તમ યોગદાન રહ્યું છે. શ્રી નાગેશ્વરથી શત્રુંજય મહાતીર્થના ઐતિહાસિક સંઘના સંઘપતિ પણ તેઓ રહી ચૂક્યા છે. ક્ષેત્રના સામાજિક વિકાસમાં યોગદાન આપવામાં પણ દીપચંદભાઈએ પાછું વાળીને જોયું નથી. વિદ્યાલય અને ચિકિત્સાલય-ભવનોનાં નિર્માણ, નાના-મોટા પુલો, ડામરમાર્ગો વગેરેનું રાજકીય સરકાર દ્વારા નિર્માણ, પોતાના વિસ્તારની જનતાને મફત સારવારની સુવિધા પ્રાપ્ય બનાવવી, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય, બેરોજગારોને કામ, નાગેશ્વર ઉર્જેલમાં માર્કેટનિર્માણ વગેરે એમનાં ઉજ્વળ કાર્યોની બોલતી તસ્વીરો છે. શ્રી દીપચંદભાઈ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ–પેઢી અને શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પબ્લિક ચેરિટી ટ્રસ્ટના સચિવ પદે સેવા આપે છે. માનવસેવા જ જેનું પરમ લક્ષ્ય છે એવા શ્રીમતી સીતાબાઈ દીપચંદ જૈન ચેરિટી ટ્રસ્ટના પણ તેઓ અધ્યક્ષ છે. તેઓ શ્રી જિનકુશલ ગુરુ, દાદાવાડીના ન્યાસધારી અને શ્રી મહાવીર વિદ્યાલય, આલોટના સંચાલકપદે પણ સેવા આપે છે. શ્રી દીપચંદભાઈ શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ, ઝાલાવાડના સંયોજક છે. અને ભા.રે.કા.સો., રાતલામના સદસ્ય પણ છે. શ્રી સિદ્ધાચલ પટ્ટમંદિર, નાગેશ્વર વગેરે કેટલાંય ક્ષેત્રોમાં સંસ્થાપકરૂપે એમણે સક્રિય યોગદાન આપ્યું ચે. સમાજ-સેવાક્ષેત્રે ઉલ્લેખનીય ભૂમિકા ભજવવા બદલ રાજસ્થાન સરકારે “ભામાશા સન્માન'થી એમને નવાજ્યા છે. સમાજસેવાનાં કાર્યો અર્થે કૃતજ્ઞતા દર્શાવવાના લઘુપ્રયાસરૂપે અ.ભા. જૈન શ્વેતામ્બર શ્રીસંઘ દ્વારા “દીપજ્યોતિ' અભિનંદન ગ્રંથ અર્પણ કરી એમને સમ્માનિત કરાયા છે. ધાર્મિક ક્ષેત્રમાં અનેક સંઘો દ્વારા પ્રશસ્તિપત્ર અર્પણ કરી એમનું સમ્માન કરાયું છે. જિનશાસનની અમૂલ્ય સેવાઓ બદલ સમગ્ર જૈન સમાજ તરફથી “ર્જનરત્ન' પદ પ્રદાન કરી એમનું સન્માન કરાયું છે. Jain Education Intemational Page #869 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૮૪૫ આવાં જુદાં જુદાં અનેક ક્ષેત્રોનાં અનેક સમ્માનના અર્થશાસ્ત્ર સાથેની એમ.એ.ની ડિગ્રી ધરાવે છે. સને ૧૯૩૮માં અધિકારી એવા શ્રી દીપચંદભાઈ લેસ્ટર (લંડન)માં આયોજિત અભ્યાસ પૂરો કર્યા પછી તેઓએ પોતાની વ્યવસાયી કારકિર્દીની જૈન કોન્ફરન્સમાં પ્રતિનિધિ તરીકે સામેલ થઈ વિદેશયાત્રા પણ શરૂઆત એમના પિતાશ્રી જેમાં અધ્યક્ષ હતા, તે બાટલીબોય કરી ચૂક્યા છે. એન્ડ કુંથી કરી. યુવા વય સાથે અંતર પણ યુવા હોઈ કાંઈક શ્રી દીપચંદભાઈને લાખ લાખ અભિનંદન! કામ કરી બતાવવાની સતત તમન્ના તેમનામાં ઊભરાતી. આવા તરવરાટ સાથે આંતરસૂઝ અને આવડતના બળે એમણે આ અગ્રણી દાનવીર કંપનીના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરીને ટુંક વખતમાં જ નોંધપાત્ર સ્વ. શેઠ શ્રી દુલચંદ બેચરદાસ શાહ એવો વિકાસ કર્યો. જેમની દાનશીલતા અને માંગલિક ધર્મભાવનાની સુવાસ સુતરાઉ કાપડ-ઉદ્યોગમાં એક સારા જાણકાર ગણાતા માત્ર જૈન સમાજમાં જ નહિ જૈનેત્તરોમાં પણ તેમના ચારિત્ર્યની ન હોવાથી અનેક મોભાદાર સ્થાનોએ રહીને એમણે પોતાની સુવાસથી જાણીતા બન્યા છે. ખૂબ જ મહેનત અને પુરુષાર્થ સેવાઓ આપી છે. શ્રીરામ મિલ્સના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કરીને સામાજિક પ્રતિષ્ઠા હાંસલ કરી છે, મુંબઈમાં રહી તે મિલના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યા છે. તેઓએ ગુલાલવાડીના જાણીતા નોન ફેરસ મેટલની જાણીથી પેઢી મેસર્સ મુંબઈના મિલ ઓનર્સ એસોસિએશનની કમિટીના સભ્ય તરીકે તિલોકચંદ ડી. શાહની કું.ના ભાગીકાર અને શ્રી તથા લેબર સબ-કમિટી (મજૂર પેટા સમિતિ)ના અધ્ય તરીકે તિલોકચંદભાઈના પિતાશ્રી ધુલચંદભાઈ બેચરદાસ શાહ બિન- વર્ષો સુધી કામગીરી બજાવી છે. મિલ ઓનર્સ એસોસિએશન લોહ ધાતુના નિષ્ણાત વેપારી હતા. તેમની પાસેથી અનેક તથા ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બર જેવી વિખ્યાત સંસ્થાના પ્રમુખ વેપારીઓએ પ્રેરણા લઈ પોતાનો વ્યવસાય જન્માવેલ. સ્વ. બનવાનું ગૌરવ પણ મેળવ્યું છે. બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સ ધુલચંદભાઈ ફક્ત વેપારી જ હતા એટલું જ નહિ પણ જૈનધર્મના એન્ડ ઇન્ડસ્ટ્રીઝની કમિટીમાં તેમજ ઇન્ડિયન કોટન મિલ્સ અગ્રગણ્ય દાતા હતા. જીવન પર્યત ધર્મપરાયણ રહી પુત્ર, ફેડરેશન અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સનું સભ્યપદ પૌત્રોને એ જ આદેશ આપતા. તેમનું અવસાન તા. ૧૮-૯- શોભાવી રહ્યા છે. આજે તેઓ મોટર ઉદ્યોગ, એન્જિનિયરીંગ ૧૯૮૦ના રોજ થયું. તેમના અવસાનથી જૈન સમાજે એક દાતા ઉદ્યોગ, પ્લાસ્ટીક, રંગ અને રસાયણ ઉદ્યોગની અને વીમા ગુમાવેલ છે. તેમના દ્વારા થયેલા દાનથી પાલિતાણા શંખેશ્વર ઉદ્યોગની નામાંકિત કંપનીઓના ડીરેકટરપદે રહી એ કંપનીઓને વગેરે અનેક સ્થળોએ ધર્મશાળા વગેરે ઊભા થઈ શક્યાં છે. પ્રભુ માર્ગદર્શન આપી રહ્યા છે. આ અગાઉ બેન્કિંગ અને વહાણવટા તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. ઉદ્યોગની કંપનીઓમાં ડીરેકટરપદે પણ રહી ચૂક્યા છે. મુંબઈ સફળ ઉદ્યોગપતિ પોર્ટ ટ્રસ્ટના દશ વર્ષ સુધી ટ્રસ્ટી, મુંબઈ ટેકસટાઈલ રીસર્ચ એસોસિએશનના છ વર્ષ સુધી પ્રમુખ હાલમાં દિલ્હીમાં શ્રી શ્રીયુત પ્રતાપભાઈ ભોગીલાલ શાહ આત્મવલ્લભસ્મારક શિક્ષણનિધિ યાને વલ્લભસ્મારકના પ્રમુખ જૈન સમાજના ગૌરવરૂપ યુવાન આગેવાન, કેળવણીપ્રેમી અને ત્યાં ચાલતા ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટીટ્યુટ ઓફ શ્રી પ્રતાપભાઈ ભોગીલાનો જન્મ તા. ૨૫-૧૦-૧૯૧૬ના ઈન્ડોલોજીના સ્થાપક, વર્લ્ડ જૈન ક્રાંત ફેડરેશનના ટ્રસ્ટ બોર્ડના શ્રેષ્ઠીવર્ય શ્રી ભોગીલાલ લહેરચંદને ત્યાં થયો હતો. જગતમાં પ્રમુખ એમ ઘણી જગ્યાએ તેમનું યોગદાન નોંધાયું છે. સરકારે બહુ જ થોડી વ્યક્તિઓ જ્ઞાન, સંસ્કાર અને સંપત્તિનો સુંદર તેમની સેવાઓના બહુમાનાર્થે જસ્ટિસ ઓફ પીસ'ની માનદ સુયોગ જાળવી શકે છે. શ્રી પ્રતાપભાઈ આવી જ થોડી પદવી આપી છે. ' વ્યક્તિઓમાંના એક છે. શ્રી પ્રતાપભાઈ એક મોટા શ્રીમંત વૈભવી અને વ્યવસાયી જીવનમાં રહેતા હોવા છતાં શ્રી કુટુંબમાં જન્મ્યા તથા ઊછર્યા છે, છતાં એમના પિતાશ્રીની જેમ પ્રતાપભાઈ પ્રભુભક્તિ, યથાશક્તિ તપ અને સમાજ તથા ધર્મની તેઓએ પણ સુખશાલિયાપણું કે એશ-આરામની વૃત્તિથી દૂર ઉન્નતિનાં કાર્યોમાં સારો એવો રસ લઈ રહ્યા છે. એટલું જ નહિ રહીને જીવનને પ્રગતિશીલ અને કર્તવ્યપરાયણ બનાવ્યું છે. પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો પૂરેપૂરો વિચાર કરીને શૈક્ષણિક દૃષ્ટિએ મૂલવતાં તેઓશ્રી મુંબઈ યુનિવર્સિટીની ધાર્મિક, સામાજિક અને કેળવણી ક્ષેત્રે દાનના પ્રવાહને અત્યારની Page #870 -------------------------------------------------------------------------- ________________ ૮૪૬ જરૂરિયાત પ્રમાણે ઉદારતાથી વાળે છે. અંધેરીમાં લહેરચંદ ઉત્તમચંદ આર્ટ્સ કોલેજ તેઓની ચાલે છે. આવા એક સફળ ઉદ્યોગપતિ, બાહોશ વહીવટકર્તા અને દૃષ્ટિમાં સમયાનુરૂપ ફેરફાર કરવાના હિમાયતી શ્રી પ્રતાપભાઈનું વલણ ધાર્મિક તેમ જ સમાજ-ઉત્કર્ષનાં કાર્યો તરફનું વધુ ને વધુ થાય એ ખૂબ આવકારદાયક બાબત ગણાય. તેઓશ્રીના કુટુંબમાં નિરભિમાનતાની, સુકૃત્યની જે પરંપરા ચાલી રહી છે તે ઉત્તરોત્તર વિકસતી રહે અને સમાજને તેઓશ્રીની શક્તિનો વધુ ને વધુ લાભ મળે એવી શુભ ભાવના રાખીએ છીએ. વ્યાપકક્ષેત્રના અગ્રણી શ્રી પ્રભુદાસ રતિલાલ શાહ “આરતી'વાળા એક મધ્યમવર્ગીય સામાન્ય જૈન ધર્મનિષ્ઠ કુટુંબમાં જન્મેલ શ્રી પ્રભુદાસ રતિલાલશાહને નાની ઉંમરમાં અભ્યાસ અધુરો મૂકી ધંધામાં જોડાવું પડેલ. નાની કરીયાણાની દુકાન શરૂ કરી ૧૭ વર્ષની ઉંમરે જીવન નૈયા શરૂ કરી. અનેક તડકા છાયા જોઈ ધર્મમાં અપાર શ્રદ્ધાથી શંખેશ્વર પાર્શ્વનાથના દર્શનાર્થે શરૂ કરેલ રૂા. દસ જેવી નાની રકમ પણ ન હાથમાં આવે ત્યારે શંખેશ્વર જઈ ન શકાય તો આખો દિવસ નિરાશામાં પસાર કરે. ગમે તેમ શ્રમ કરી રૂા. ટીકીટ ભાડુ ભેગું થાય એટલે તુરત શંખેશ્વર દર્શનાર્થે ઊપડી જાય. તે નિયમ એટલે દર મહિને એક વખત શંખેશ્વર જવાનો પચાસ વર્ષથી નિયમ આજ સુધી પાળ્યો છે અને હવે તેમના સંતાનો આ નિયમને અનુસર્યા છે. કાપડની પરચૂરણ દુકાનથી શરૂ કરી “આરતી’ નામને ભાવનગરમાં સાડીઓનો વિપુલ જથ્થો લાવી શ્રેષ્ઠ સાડીઓ વેચનાર તરીકે જાણીતા થયા. ગૃહ ઉપયોગી દરેક વસ્તુઓનો A To Z સ્ટોર શરૂ કરી વિશાળ પાયા ઉપર ધંધો વિકસાવી સંતાનોને ધંધામાં જોડી એક અગ્રગણ્ય ઉદ્યોગપતિ તરીકે શીપ બ્રેકીંગ અને ઓક્સીજન પ્લાન્ટની ફેક્ટરી શરૂ કરી ભાવનગરમાં આગેવાન વેપારી તરીકે ખ્યાતિ પામ્યા. ધર્મપત્નિ શાંતાબહેનની પ્રેરણા, સાથ અને સહકાર બહુ ઉપયોગી થયેલ. ધંધાના વિકાસમાં હિંમતથી આગળ વધવા હંમેશા પ્રોત્સાહન મળતાં અને ચારે પુત્રોએ પ્રભુદાસભાઈના માર્ગદર્શન નીચે ધંધામાં હરણફાળ ભરી A To Z ગૃહઉપયોગી ચતુર્વિધ સંઘ વસ્તુ ભંડાર, સમગ્ર શહેરના શણગાર જેવો ‘આરતી’ સાડી શોરૂમ અલંગનો શીપ બ્રેકીંગ બીઝનેસ, ઓકસીજન પ્લાન્ટ વગેરે ધંધામાં પ્રગતિની વણથંભી કૂચ શરૂ રાખી ભાવનગર પછી સુરત જેવા વિશાળ ક્ષેત્રમાં ઘણી ગૃહ ઉપયોગી વસ્તુઓની સાઉથ ગુજરાતની એજન્સીઓ મેળવી વિશાળ સંયુક્ત પરિવાર ‘આરતી’નું નામ ગુંજતું કર્યું અને કમાયેલી લક્ષ્મીનો ઉપયોગ સારા ધાર્મિક કાર્યોમાં કરી સંતાનોમાં ધર્મના તથા સામાજિક કાર્યો કરવાના સંસ્કારોનું સિંચન કરેલ છે. અનેક સંસ્થાઓના કીર્તિસ્તંભ સંઘપતિ શ્રી પોપટલાલ ધારશીભાઈ સોરઠ-ગોહિલવાડ-ઝાલાવાડ-હાલાર-કંઠાળ વગેરે વિભાગોમાં વહેંચાયેલ એ કાઠિયાવાડના લીલાછમ એવા હાલર પ્રાંતથી અને તેમાં આવેલ દેવનગર સરખા જામનગરનવાનગરના વિખ્યાત નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. અમુક સૈકાઓ થયાં જ વસવાટ છતાં એક પછી એક થતા રાજ્યકર્તા રાજવીઓની બાહોશીથી આ શહેર દરેક બાબતમાં ઘણું જ આગળ વધ્યું છે. જિનમંદિરાદિ ધર્માલયોથી સુશોભિત આ. જામનગરમાં વસતા અનેક જેનો પૈકી ઓસવાલ વંશ વિભૂષણ ધર્મપરાયણ શ્રેષ્ઠીવર્ય શ્રીમાનું ધારશીભાઈ દેવરાજભાઈના ધર્મમૂર્તિ સમા સહધર્મચારિણી રળિયાતભાઈની રત્નકુક્ષિ દ્વારા સં. ૧૯૩૪માં પોપટભાઈનો જન્મ થયો. બાલ્યાવસ્થામાં પરિમિત વિદ્યાભ્યાસ છતાં પુત્રમાં બરાબર ઉતરેલા ધર્મસંસ્કારીતા રૂપી માતપિતાના અમૂલ્ય વારસાએ અલ્પવિદ્યાભ્યાસમાં પણ ખૂબ વિકાસ કર્યો અને તેથી જ યોગ્ય વયે મુંબઈ જવાનું થતાં વ્યાપારાદિની ધમધોકાર ચાલુ પરિસ્થિતિમાં પણ દેવદર્શન–પ્રભુપૂજનગુરુવંદન-વ્યાખ્યાનશ્રવણ-વ્રત-પચ્ચખાણનૌઃ૯૬૨૯૧.દ૨ નિયમોથી વંચિત ન રહેતાં આપબળથી કરેલી લાખોની કમાણીમાં માતાપિતાએ અર્પણ કરેલા અને સર્વરોના સંસર્ગથી પુષ્ટ થયેલા ધર્મવારસાને શ્રીમાન પોપટભાઈએ બરાબર સાચવી રાખ્યો. મોક્ષમાર્ગ સમારાધક સુવિહિત સાધુ મુનિવરોના સંસર્ગમાં આવતા જતા, જૈન સમાજમાં જેઓનું દાર્શનિક વિજ્ઞાન અજોડ ગણાય છે, આગમના જેઓ અખંડ અભ્યાસી છે, જેઓની તલસ્પર્શીની તેમજ તત્ત્વોનો નિષ્કર્ષ પ્રદર્શિત કરનારી મનમોહક વ્યાખ્યાનપદ્ધતિએ જૈન-જૈનેત્તર વિદ્વાનોને મુગ્ધ કર્યા છે, શાસન અને તીર્થોના સંરક્ષણાર્થે આજ સુધીમાં જેઓએ પ્રાણાંત કષ્ટો પણ સહન કર્યા છે તે પરમતારક આગમોદ્ધારક Jain Education Intemational Page #871 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પૂ. શ્રી સાગરાનંદસૂરિશ્વરજી મહારાજનું શિષ્યાદિ પરિવાર સહિત સં. ૧૯૭૪માં મુંબઈમાં થયેલ ચાતુર્માસ દરમ્યાન શ્રીમાન પોપટભાઈએ સદ્ગુરુવર્યના વિશેષ સમાગમમાં આવ્યા. વારંવાર થતાં ધર્મશ્રવણથી શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક વિરતિમાં પણ આગળ વધ્યા છે. સંપૂર્ણ શ્રીમંતાઈ છતાં સાદાઈ, પ્રભુના શાસન ઉપર રોમરોમ રાગ, જ્ઞાનાભ્યાસમાં આગળ વધવાની ઉત્કંઠા અને યથાશક્તિ વિરતિનું આરાધન, તેમજ લક્ષ્મી ઉપરથી મૂર્છા ઓછી કરવા સાથે યોગ્ય ક્ષેત્રમાં ખુલ્લો મુકેલો દાનપ્રવાહ એ ચતુરંગી યોગ ભાગ્યે જ કોઈ પુણ્યશાળી વ્યક્તિમાં દૃષ્ટિગોચર થાય છે. સંઘપતિ શ્રી પોપટલાલ આ ચતુરંગી યોગનું સ્થાન હતું તેમ તેમના પરિચયમાં આવનારને આજે પણ અવશ્ય જણાય છે. પાલિતાણા, રતલામ, જામનગરાદિ સ્થળોએ પૂ. શ્રી સાગરાનન્દસૂરિશ્વરજી આદિની અધ્યક્ષતામાં હજારોના સર્વ્યયે કરાવેલા મહામંગલકારી શ્રી ઉપધાનતપની આરાધના તેઓને સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીની સેવનામાં કેટલો અવિહડ રાગ છે તે બતાવી આપે છે. એ જ રીતે જામનગરમાં શ્રી વર્ધમાનતપ આયંબિલખાતું-દેવબાગ-લક્ષ્મી આશ્રમ-જૈનાનંદ પુસ્તકાલયજૈન વિદ્યાર્થીભુવન વગેરે ધાર્મિક સંસ્થાઓરૂપી કીર્તિસ્તંભો આજે પણ એ દાનવીરનાં યશોગાન ગાઈ કૃતજ્ઞતા પ્રદર્શિત કરે છે. ઇ.સ. ૧૯૧૮માં આખાય હિંદમાં વિસ્તાર પામેલા ઇન્ફ્લુએન્ઝાના ઝેરી તાવે જામનગરમાં જ્યારે વિરાટ સ્વરૂપ લીધું તે અવસરે સ્થાનિક જૈન કોમની રાહત માટે દેશી વૈદ્યો તથા ડોક્ટરો મારફત દવા વગેરેનું સાધન વિશાળ ખર્ચે પૂરું પાડનાર અને સ્વયંસેવકો દ્વારા દર્દીઓની સારવાર સુશ્રુષા કરી અંતરના આશીર્વાદ મેળવનાર જો કોઈ હય તો તે આ પુણ્યશાળી વ્યક્તિ જ હતી. તેમની સેવાથી સંતુષ્ટ થયેલા શ્રી જૈનસંઘે તેમને એ અવસરે હજારો માનવોની વિશાળ સંખ્યા વચ્ચે અભિનંદન પત્ર પણ અર્પણ કરી. સેવા ધર્મ : પરમગહનો યોગિનામપ્યગમ્યઃ' એ મહર્ષિની સૂક્તિનો અમલ કરનારની ભૂરિભૂરિ પ્રશંસા કરી હતી. આ સિવાય ક્ષયની ભયંકર બિમારીથી પીડાતા દર્દીઓને રાહત મળે તે માટે જામનગર તથા પાલિતાણામાં તૈયાર થતાં સાર્વજનિક સેનેટોરિયમમાં રૂા. ૫૦,૦૦૦ તેમજ રૂા. ૨૫,૦૦૦ની ગંજાવર રકમ અર્પણ કરી જૈન સમાજને શોભાવનાર પણ આ નરવીર હતા. શાસન સમ્રાટશ્રી વિજયનેમિસૂરિશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી કદંબગિરિ તીર્થમાં ગિરારાજ ઉપર તથા નીચેનાં જિનમંદિરોમાં સ્વતંત્ર દેવકુલિકાઓ તૈયાર કરાવી તેમાં અનંત ઉપકારી શ્રી For Private ૮૪ જિનેશ્વર મહારાજનાં બિબોની અંજન–શલાકા-પ્રતિષ્ઠાઓ શેઠ પોપટભાઈએ કરાવી છે. તે ઉપરાંત રૂ!. ૨૩,૦૦૦ના ખર્ચે આ તીર્થમાં જ વિશાલ ઉપાશ્રય બંધાવી શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીને તેઓએ અર્પણ કરેલ છે. સેલાણા (માળવા)માં ઉપાશ્રયની જરૂર જણાતાં તેનો અર્ધ ખરચ આપનાર પણ તેઓ જ હતા. પાટણ નિવાસી સંઘપતિ શેઠ નગીનદાસ કરમચંદ તરફથી કાઢવામાં આવેલ મહાન સંઘને ધ્રાંગધ્રા મુકામે તેમ જ અમદાવાદ નિવાસી સંઘપતિ શેઠ માણેકલાલ મનસુખલાલ તરફથી કાઢવામાં આવેલ સમૃદ્ધિશાળી વિશાળ સંઘને જૂનાગઢ મુકામે સ્વામીવચ્છલના આમંત્રણ આપી સંઘભક્તિનો પણ પુણ્યશાળી પોપટભાઈએ લાભ લીધો છે. જામનગરમાં તો નવકારશી ને સ્વામીવચ્છલના પ્રસંગો કેટલીયવાર તેઓશ્રીએ ઉદાર દિલથી ઉજવ્યા હતા. પોતાના સહધર્મચારિણી શ્રીમતી ઉજમબહેનના વરસીતપનાં પારણા પ્રસંગે સેંકડો સાધર્મિક બન્ધુઓ સાથે શ્રી સિદ્ધક્ષેત્રની છાયામાં જઈ પારણાંનો પ્રસંગ ઘણી ઉદારવૃત્તિથી ઉજવ્યો અને નવકારશીનું જમણ આપી જૈનશાસનનો ડંકો વગાડ્યો. સં. ૧૯૭૬માં આ ગિરિરાજની છાયામાં મહામંગલમય શ્રી ઉપધાનતપની આરાધના કરાવી અને તે પ્રસંગે માળારોપણ મહોત્સવાદિ શુભ કાર્યોમાં આ ભાગ્યશાળીએ હજારો રૂપિયાનો ખર્ચ કર્યો. ઉપરાંત સંવત ૧૯૯૨માં પૂ. શ્રી સાગરાનન્દસૂરિશ્વરજી મહારાજના શુભ હસ્તે તેઓના શિષ્યો વગેરેને અપાયેલ આચાર્યપદવીના સુપ્રસંગે પણ અષ્ટાપદસમવસરણાદિ પંચતીર્થની રચનાપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ, અષ્ટોત્તરી સ્નાત્ર, નવકારશી વગેરે ધર્મકાર્યમાં અઢળક દ્રવ્ય શ્રેષ્ઠી શ્રી પોપટભાઈએ વાપરેલ. શાસનરસિક ધર્માત્માઓ ધર્મક્રિયા શાંતિપૂર્વક કરી શકે, સાધુમહારાજોના વ્યાખ્યાનાદિનો સુખપૂર્વક લાભ લઈ શકે તે નિમિત્તે જામનગરમાં જૈન લક્ષ્મીઆશ્રમની જોડે લગભગ પચાસથી સાઠ હજારના ખર્ચે દેવબાગ નામની ધાર્મિક સંસ્થા ઊભી કરનાર આ ભાગ્યશાળી શેઠ જ હતા. મહાનિર્જરાનું કારણ શ્રી વર્ધમાન તપઆયંબિલખાતામાં રૂ. ૩૦,૦૦૦ જેવી ઉદાર સખાવત કરનાર અને સાધર્મિકોની ભક્તિ નિમિત્તે હજારોની રકમ અર્પણ કરવા સાથે જૈન ભોજનશાળાનાં મંડાણ કરનાર આ ધર્મવીર સંઘપતિનું યુગલ જ ગણી શકાય. દાન-શીલ-તપ અને ભાવ એ ધર્મના ચાર પ્રકારમાં દાનધર્મનું આરાધન કરવામાં પોપટભાઈની જેવી તત્પરતા દેખાઈ તે પ્રમાણે શીલ ધર્મની સેવનામાં તેઓ જરા પણ ઉતરતા નહોતા. પોતાને સંતાન નહિ હોવા છતાં પિસ્તાલીશ વર્ષની પ્રૌઢ ઉંમરમાં, સંપત્તિનું સર્વાંગ સુંદર સાધન છતાં, Personal Use Only Page #872 -------------------------------------------------------------------------- ________________ ૪. આજીવન સજોડે બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરવું એ તેમનો મનોનિગ્રહ કેટલો મજબૂત હશે તે બતાવી આપે છે. એટલું જ નહિ પરંતુ સ્વયંગ્રહણ કરેલ સર્વશિરોમણિ બ્રહ્મચર્યવ્રતમાં માનસિક, વાચિક અને કાયિક સ્ખલન થવા ન પામે તેને માટે તેઓ સદા સાવધાન રહેતા. પોતાને અનુકૂળ સુશીલ ધર્મપત્નીનો સુયોગ થવો એ પણ તેમનો પરમ ભાગ્યોદય સૂચવે છે. દાન અને શીલના ઉત્તમ સદ્ગુણો સાથે તપોગુણ પણ શ્રીમાન પોપટભાઈનો જાણવા યોગ્ય છે. ખાનપાનની સંપૂર્ણ સામગ્રી છતાં અષ્ટમી, ચતુર્દશી, ઉજ્વલ પંચમી વગેરે પર્વતિથિઓના દિવસે ઉપવાસ, આયંબિલ, એકાસણું વગેરે કાંઈપણ તપસ્યા તેમને અવશ્ય હોય જ, શરીરની માંદગીમાં પણ તેઓ તપસ્યાની ભાવનાને ભૂલતા નહિં. અરિહંત-સિદ્ધાદિ નવપદમય શ્રી સિદ્ધચક્ર ભગવંતની આરાધનામાં તેઓ એટલા ઉજમાળ કે એ આયંબિલની ઓળીના દિવસોમાં એક ધાન્યનાં આયંબિલની આકરી તપશ્ચર્યા અને તે પણ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરી સર્વશિરોમણી નવપદજી મહારાજના તેઓ આરાધક બન્યા. એ નવપદજીની ઓળી થયા છતાં હજુ તે પ્રત્યેના પૂર્ણ સદ્ભાવ તેવોને તેવો જ જોવા મળ્યો. શ્રી સિદ્ધક્ષેત્રની યાત્રા કરવા માટે જ્યારે જ્યારે જે દિવસે તેઓ પાલિતાણામાં આવે અને ગિરિરાજનીયાત્રા કરે તે પ્રથમ દિવસે તેમને ઉપવાસ જ હોય અને જ્યારે ત્યાંથી ઘર તરફ જાય ત્યારે પ્રાયઃ આયંબિલ જ હોય. એ તપોધર્મના મંગલપણામાં તેમનો સદ્ભાવાતિરેક જાણવા માટે બસ છે. દાન-શીલ અને તપ એ ત્રણેય ધર્મના પ્રકારો ભાવથી સંગત હોય તો જ સંપૂર્ણ ફળ આપનારાં શાસ્ત્રકારોએ કહ્યાં છે. આ સંઘપતિજી કાંઈ દાનાદિ ધર્મનું આરાધન કરવા કટિબદ્ધ છે તેમાં તેમની સંપૂર્ણ ભાવનાનો સુયોગ જ હોય. કોઈની પ્રેરણાથી પરાણે ભાવના વિના કરવું એ તેમને ઓછુ રુચિકર છે, તે ઉપરાંત ભાવધર્મના બે ભેદ પૈકી ચારિત્રધર્મના પ્રથમ ભેદનું સ્વયં યદ્યપિ આરાધન કરવામાં તેઓ હંમેશા તૈયાર રહ્યા છે. સદ્ગુરુની અધ્યક્ષતામાં નાણ મંડાવીને તેઓએ બાર વ્રત ઘણાં વર્ષો થયાં ઉચ્ચરેલ; એટલું જ નહિ, પરંતુ પોતે તેમ જ પોતાના ધર્મપત્નીએ કરેલાં પંચમી-નવપદજીની ઓળી વગેરે તપસ્યાની પૂર્ણાહૂતિ પ્રસંગે ઘણાં જ ઠાઠથી હજારોના ખર્ચે ઉજવેલ ઉદ્યાપન મહોત્સવ પ્રસંગે દેશવિરતી ધર્મારાધક સમાજને પોતાને આંગણે નોતરી જનતાએ આપેલા સ્વાગતાધ્યક્ષપદને યથાર્થ સફળકરેલ છે. રાજનગર નિવાસી ધર્મરસિક શ્રીમાન શેઠ પન્નાલાલ ઉમાભાઈના પ્રમુખપણામાં તેમ જ આપણા સંઘપતિની સ્વાગતાધ્યક્ષતામાં ઉજવાયેલ એ ઉજ્વલ ધર્મપ્રસંગને For Private ચતુર્વિધ સંઘ જામનગરની જૈન–જૈનેત્તર પ્રજા હજુ અનેક વાર યાદ કરે છે. એમની યોગ્યતાને અનુરૂપ પાનસર અને મહેસાણામાં ઉજવાયેલ દેશવિરતિ ધર્મારાધક સમાજના અધ્યક્ષ તરીકે જૈન સમાજે તેમની વરણી કરી, અને તેઓએ પણ. પોતાની કાર્યદક્ષતાથી સમાજે આપેલા સુકાનીના પદને ઘણું જ શોભાવ્યું. આ સંઘપતિજી અંગે જણાવ્યા મુજબ એકલા ધર્મકુશલ જ નહોતા. પરંતુ તેમની વ્યવહારકુશળતા પણ ઘણી અજબ હતી. ગમે તેટલાં કાર્યો હોય તો પણ તેમની કાર્ય વ્યવસ્થાની શક્તિ સહુ કોઈને હેરત પમાડે છે. સ્વયં ચકોર-કાર્યદક્ષ અને દૂરંદેશી એટલું જ નહિં પરંતુ કોઈ પણ કાર્યનું સારું–માઠું શું ફળ આવશે તેનું સાચું અનુમાન કરવાની તેમની સૂઝ અવર્ણનીય હતી. એમનું કહેવું હંમેશા દલીલપૂર્વક જ હોય છે. તેઓ બહુ પરિમિત બોલવાવાળા, પરંતુ જે બોલે છે તે ઘણો વિચાર કરીને બોલે. તેમની ભાષામાં એટલી મીઠાશ હોય છે કે તે બોલતા હોય ત્યારે ‘હજુ શેઠ બોલ્યા જ કરે' એમ સાંભળનાર સહુ કોઈની ચાહના રહે છે. પૂ. આચાર્ય મહારાજાઓ, ઉપાધ્યાય, મહર્ષિઓ વગેરે અનેક સાધુઓના પરિચયમાં આવવા ઉપરાંત રાજા-મહારાજા, મહામાત્ય, શેઠ, શાહુકાર અને વિદ્વાન વર્ગના સંસર્ગમાં ઘણી વખત તેઓ આવેલા હોવાથી એમની કાર્ય કરવાની સૂઝ-સમજ અને શક્તિ ઘણાં જ ખીલેલાં છે. પ્રસંગોપાત તેઓ સારું ભાષણ પણ આવી શકતા. જામનગરના શાસનરસિક સંઘમાં શ્રી પોપટભાઈની આગેવાની પ્રત્યેક ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને ઘણી જ ઇચ્છનીય થઈ પડેલ. સરલ આત્માઓને ધર્મમાં જોડવાને માટે સદા તેઓ તૈયાર જ હોય છે. તેમના સમાગમમાં આવ્યા બાદ અનેક આત્માઓને ધર્મનો અવિહડ રંગ લાગેલો છે, અનેક વ્યક્તિઓ વ્રત-નિયમ-પચ્ચક્ખાણ ધારવાવાળા થયાં છે, કંઈક જીવો દુર્વ્યસનથી મુક્તિ મેળવી જીવનપલટો પામ્યા છે. જામનગરની યંગમેન્સ જૈન સોસાયટીના તેઓ પ્રાણ હતા. શ્રીમાન સંધપતિનો સૌભાગ્યસૂર્ય એટલો ઉદયવંતો હતો કે જામનગરના સ્થાનિક સાજ ઉપરાંત અમદાવાદ, પાટણ વગેરે શહેરોનો જૈન સમાજ તેની ખૂબખૂબ ચાહના રાખે. અને હૂન્નર ઉદ્યોગશાળાનું ઉદ્ઘાટન અથવા તેવા કોઈ પણ મેળાવડા શુભ પ્રસંગે આ પુણ્યશાળીને પ્રધાનપદ આપી પોતાની ભાવના વ્યક્ત કરે. સંઘવી પોપટભાઈ પાલિતાણા-આગમમંદિરમાં સ્વર્ગવાસ પામ્યા, આગમમંદિરના નિર્માણમાં તેઓ મુખ્ય સહયોગી હતા. તેની બાજુનું ગણધરમંદિર પણ તેઓએ પોતાના સ્વદ્રવ્યથી બનાવ્યું હતું. Personal Use Only Page #873 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા અ. સૌ. સંઘવણ ઉજમબેન સંસાર અટવી ઉલ્લંઘવા માટે ધર્મરથ કહ્યો છે, પુરુષ અને સ્ત્રી બે પૈડાં છે. બન્ને સમાન ગુણધર્મી હોય તો સંસાર અટવી જલદી પાર પામી શકાય. સંઘપતિ પોપટભાઈની જેવી સદ્ભાવના આપણે જોઈ ગયા છીએ તે જ પ્રમાણે તેમનાં ધર્મપત્ની સંઘવણ ઉજમબેન ધર્મભાવનામાં ઓછા ઊતરે તેવાં નથી. શેઠાણીમાં ગુરુભક્તિ, તપશ્ચર્યા અને વ્રતનિયમની આરાધના સદ્ગુણો વિશેષ ઝળકી ઊઠતા હોય એમ અનુભવાય છે. શ્રાવકોની કઠિન ગણાતી વ્રતનિયમની આરાધનાની મંગલમય ક્રિયા સિદ્ધક્ષેત્ર, રતલામ અને જામનગરમાં અનુક્રમે કરવામાં તેઓ ભાગ્યશાળી થયાં. વરસીતપ જેવી ઉગ્નતપસ્યા પણ ઉજમબહેને કરેલી. હજારોને ખર્ચે કરેલું શ્રી નવપદજીનું તથા જ્ઞાનપંચમના તપનું ઉજમણું જામનગરની જૈન-જૈનેત્તર પ્રજા આજે પણ યાદ કરે છે. આ ઉપરાંત છઠ્ઠ, અટ્ટમ, આયંબિલ વગેરે તપસ્યા સાથે સામાયિક પ્રતિક્રમણ તેમ જ પર્વતિથિએ પૌષધાદિ ધર્મકૃત્યો કરવામાં ઉજમબેન પૂરેપૂરાં રંગાયેલાં. સંતાન નહીં છતાં નાની વયમાં પતિદેવની ઇચ્છાનુસાર આજીવન વ્રતશિરોમણી બ્રહ્મચર્યનો સ્વીકાર અને તેના પાલનમાં નિરંતર જાગૃતિ એ ઉજમબેનની ઉચ્ચ ધર્મભાવના દર્શાવે છે. સૌજન્ય : શેઠ શ્રી પોપટલાલ ધરમશીભાઈ જૈન વિદ્યાર્થીભવન જામનગર. ઉચ્ચત્તમ આદર્શના પ્રેરક શ્રી રતિલાલ ફાવચંદ જીવનમાં કોઈપણ ડાઘ કે કલંક લગાડ્યા વગર પોતાની સડસઠ વર્ષની જીવનયાત્રા ખૂબ જ સુખચેનથી પસાર કરી છે.’ એવો એક ઊંડો આત્મસંતોષ જેના મુખ ઉપર હંમેશાં પ્રગટ થતો રહ્યો છે તેવા શ્રી રતિભાઈ તળાજા પાસે ભાલર (બોરલા)ના વતની છે. વણિક પરિવારના સંસ્કારો અને નિયમો પ્રમાણે તેમનું ઘડતર થયું. ધર્મ તરફની આસ્થા વધુ દૃઢ બનાવતા અને તેમાં એક પછી એક વ્રત-જપની આરાધના કર્યે જતાં કેવા કેવા ચમત્કારોથી જીવનબાગ મહેકતો રહે છે તે જેમને જાણવાસમજવાની જિજ્ઞાસા હોય તેમણે મુંબઈમાં માટુંગામાં તેમના નિવાસસ્થાને પરિવારના સભ્યોને જરૂર મળવું. ૧૦૬ વર્ષનાં તેમના વૃદ્ધ માતુશ્રીને વંદન દર્શન કરીને જ નિત્યક્રિયા શરૂ કરે અને કહે છે કે માનવીને જ્યાંથી શુભ સંકેત સાંપડે તેવી તીર્થભૂમિ કે તીર્થંકરનું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રટણ નહીં ભૂલવું જોઈએ. શરીરની અસ્વસ્થતા હોય કે– ૮૪૯ ગળાડૂબ ધંધાની પ્રવૃત્તિ હોય તો પણ ચોક્કસ સમય અને ચોક્કસ તિથિએ એકસો સીત્તેર વખત ભોયણી જૈન તીર્થની યાત્રા તેઓ કરી ચૂક્યા છે. પિસ્તાળીશ વર્ષ પહેલાં સામાન્યસ્થિતિમાં મુંબઈમાં તેમનું આગમન થયું. શેઠશ્રી પ્રભુદાસ ગાંડાભાઈ તથા મામાના અંગત સહારાથી મુંબઈમાં સ્થિર થયા. કુટુંબના ભરણપોષણ કે વ્યાપારની તડકી છાંયડી કરતાંયે જૈન ધર્મના ઉચ્ચતમ આદર્શોએ તેમના જીવનને નવપલ્લવિત કર્યું છે. સાત જેટલાં પ્રખર જૈનાચાર્યોના સમાગમમાં આવવાનું બન્યું અને પલટાતા પ્રવાહો નજરે નિહાળવાનું તેમને સાંપડેલું સૌભાગ્ય તેમના શબ્દોમાં જ જ્યારે સાંભળીએ ત્યારે તેમની પાસેથી ઊઠવાનું મન ન થાય. ભયંકર દુર્વ્યસનો અને શઠતાની બદબોમાં રાચતો માનવી પણ યોગ્ય સમયે જો ધર્મનું શરણ થે તો કંઈક દિવ્ય કક્ષઃ સુધી પહોંચી શકે છે તે ધર્મની આસ્થા જ કહી શકે છે. સંસારમાં કોઈ એવી અજબ ચેતના શક્તિ પળે પળે આપણાં માંગલિક કામોમાં સહાય કરી રહી હોય ત્યારે સમજવું કે તેની પાછળ ધર્મની શ્રદ્ધાનું જ રહસ્ય છુપાયેલું છે. શ્રી રતિભાઈનું આતિથ્ય માણવું એ એક જીવનનો લ્હાવો હતો. થોડા વર્ષો પહેલાં જ સ્વર્ગવાસી બન્યા. માનવકલ્યાણની જ્વલંત જ્યોતિ સ્વરૂપ શ્રી ૧૦૮ આદિ અનેકાનેક ટ્રસ્ટોના ટ્રસ્ટી શ્રી સોમાભાઈ મણિલાલ જેમનાં નામ અને કામની સુવાસ માત્ર જૈન સંસ્થાઓ પૂરતી કે માદરે વતન કે કાંકરેજ ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત ન રહેતાં ચોમેર પ્રસરી છે. તેવા વિરલ વ્યક્તિત્વધારી, દેવગુરુ શ્રદ્ધાસંપન્ન, ગુરુકૃપાપાત્ર, શ્રી સોમાભાઈનો આંતરવૈભવ દર્શનીય અને માણવાલાયક છે. આજે ૭૨ વર્ષની જૈફ વયે પણ શ્રી સોમાભાઈના મુખારવિંદ પર યુવાનીને શરમાવે તેવી ગજબની સ્ફૂર્તિ અને થનગનાટના કારણે તેજ ઝળકતું જોવા મળે છે. જન્મ તા. ૩-૩-૩૦. શ્રેષ્ઠીવર્ય શ્રી આમલચંદ મગનચંદ પાંચાણી પરિવારના આ પુણ્યવંતા તેજ સિતારામાં ગુણરત્નોનો ઝગમગાટ સામાન્ય જનને પ્રભાવિત કરી દે તેવો ભવ્ય છે. કુશળ વહીવટકર્તા એવા સોમાભાઈએ ગાંધીજીના ટ્રસ્ટીશીપ સિદ્ધાંતને જીવનમાં મૂર્ત કરી આપેલ છે. તેમનું બહુમુખી વ્યક્તિત્વ “વજાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાપિ’ ઉક્તિને સાર્થ કરનારું નીવડ્યું છે. તેઓ તન, મન, ધનથી શ્રી Page #874 -------------------------------------------------------------------------- ________________ ૮૫૦ ચતુર્વિધ સંઘ જિનશાસન અને જનસેવા કરી રહ્યા છે. એક કુશળ તથા હરગોવિંદ વી. શાહ તથા દલપતભાઈ એમ. શાહ સાથે કેળવણીકાર, સોમાભાઈ શાહે સ્કૂલ, હાઈસ્કૂલ, હોસ્પિટાલ- ખભે ખભા મિલાવીને જે ઐતિહાસિક કાર્યો કર્યા છે તે જોઈને આયંબિલખાતુ-દહેરાસર નિર્માણનું કાર્ય હોય કે જીર્ણોદ્ધારનું પ.પૂ. આચાર્યદેવશ્રી વિજયલબ્ધિસૂરિશ્વરજી મ.સા.એ કહેલું કે કાર્ય હો, દેવગુરુકપા બળે અને પોતાની આગવી અને અનોખી “ખરેખર બેતાલીસી સમાજના આ ચાર શ્રાવક બંધુઓએ એક સખાવત મેળવવાની કુનેહથી ઘણી મોટી રકમની સખાવતો જે ઇતિહાસ સર્યો છે, જેને આવનારી પેઢી સદાય યાદ રાખશે.” તે ટ્રસ્ટ કે સંસ્થા માટે મેળવી સમર્પણની સૂરિલી સરગમ બજાવી જેઓએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદ જૈન રહ્યા છે. તેમની કોઠાસૂઝ અતિ ગજબની છે. ગચ્છાધિપતિ પ.પૂ. તીર્થ અને શ્રી ગોડીજીનું તીર્થ પ્રભાવક ટ્રસ્ટ, રુની સિવાય પણ આ. દેવશ્રી વિ. પ્રેમસૂરિશ્વરજી મ.સા. તથા તેમના વડીલબંધુ સમેતશિખરજીનાં ધર્મમંગલ વિદ્યાપીઠ, પાલિતાણા, શ્રી ભક્તિ પ.પૂ. આ.દેવશ્રી વિ. સુર્બોધસૂરિશ્વર મ.સા.ની પ્રેરણાથી વિહાર જૈન ધર્મશાળા અને સુરાણી ભુવન જૈન ધર્મશાળાના શંખેશ્વરમાં નિર્માણ પામેલ “શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ ટ્રસ્ટીઓ તરીકે સેવા બજાવી રહેલ છે. તેમના સંસારી પક્ષે વિહાર”માં અગ્રણી અને પાયાના ટ્રસ્ટી છે. તેમ જ થરાથી ત્રણ સગાં બેન પૂ.સા. શ્રી સૂર્યકલાશ્રીજી મ.સા. આજે સ્વ. પર, કિ.મી. દૂર આવેલ ૩ની તીર્થનું નિર્માણ પ.પુ. આચાર્ય દેવશ્રી, કલ્યાણકારી એવી સંયમજીવનની સાધના કરી રહ્યાં છે. ધન્ય છે વિનયચંદ્રસૂરિશ્વરજી મ.સા. તથા તેમના શિષ્ય રત્ન પ.પૂ. આચાર્યદેવશ્રી, કલ્પજયસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાથી થયેલ છે. સોમાભાઈનું રાજકીય ક્ષેત્રે યોગદાન પણ અતિ નોંધનીય તેના પાયાના ટ્રસ્ટી તરીકે બીજા ટ્રસ્ટીઓની સાથે જમીન છે. ધી પ્રગતિ કો.ઓ. બેંક લિ. થરા, ધી નેશનલ સીડ સંપાદનથી માંડી બાંધકામ, જીર્ણોદ્ધાર આદિ તમામ કામગીરી સર્ટીફિકેશન એજન્સી–ન્યુ દિલ્હી, ધી બનાસકાંઠા જિલ્લા ખૂબ પ્રશંસનીય રીતે કરી રહ્યા છે. મધ્યસ્થ બેંક લિ. પાલનપુર, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સદાય પરમાર્થે ઓલિયા જેવું જીવન જીવતા આ નિયંત્રણ સંઘ, અમદાવાદ, ધી અર્બન કો. ઓપ. બેંક ફેડરેશન શાસનશૂરા શ્રાવકના જીવનમાં તેમનાં ધર્મપત્ની પરમૂલ અમદાવાદ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ, પાલનપુર તપસ્વીની, મિતભાષી, કુટુંબ ભાવનાશીલ સુભદ્રાબેનનો અમૂલ્ય આદિમાં ચેરમેન કે ડાયરેકટરની ભૂમિકામાં સુંદર યોગદાન ફાળો છે. સુભદ્રાબેના ઉત્તમ આત્માએ ૫૦૦ આયંબિલના આપી રહ્યા છે. આ ઉપરાંત કાંકરેજ તાલુકા પંચાયત, થરા ગ્રામ તપની પૂર્ણાહૂતિ તરફ પહોંચતાં જ પૂર્ણ સમાધિપૂર્વક ૪૦૫ પંચાયત અને બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં તેઓ સભ્ય છે તથા આયંબિલે આ જગતને અલવિદા કરી લીધી. જેથી તેમના કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘ, બનાસકાંઠા જિલ્લા સહકારી આત્મશ્રેયાર્થે કાયમી સ્મૃતિ સ્વરૂપે શ્રી ૧૦૮ મહાપ્રસાદ તીર્થમાં ખરીદ વેચાણ સંઘ તથા બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘમાં ખરીદ પ.પૂ. ગચ્છાધિપતિ પ્રેમસૂરિશ્વરજી મ.સા. તથા પ.પૂ. ડાયરેકટર હતા. લબ્ધિસૂરિશ્વરજી મ.સા.ની અમિદૃષ્ટિથી તથા તે ટ્રસ્ટના તેઓ નીચેની સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ટ્રસ્ટીઓની ઉદારતાથી સોમાભાઈને કાયમી આયંબિલખાતું - (૧) અભિનવ ભારતી વડા (ચાર સ્કૂલો સંભાળે છે.), (૨) કરવાનો આદેશ આપેલ છે. તે આયંબિલખાતાનું નિર્માણ કાર્ય જે. વી. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, થરાના ટ્રસ્ટી (હોસ્પિટાલ નિર્માણ ચાલું છે. ચાલુ છે), (૩) શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ (જૈન બંધુઓને તપસ્વી સોમાભાઈએ માસક્ષમણ, સોળભથ્થુ, પંદર મદદગાર ટ્રસ્ટ), (૪) શ્રી રતનશી મૂળચંદ જૈન બોર્ડિંગ ટ્રસ્ટમાં ટ્રસ્ટી–થરા, (૫) શ્રી દશાશ્રીમાળી બેતાલીશ જૈન સમાજ સંસ્થા દસ-નવ-પાંચ વગેરે ઉપવાસ, વર્ષીતપ, ઉપધાનતપ, આયંબિલની ઓળીઓ આદિ વિવિધ તપસ્યાથી જીવનને સંચાલિત કાલિદાસ મંછાચંદ જૈન બોર્ડિંગના ટ્રસ્ટીવર્ય-પાટણ, અલંકૃત કરેલ છે. પાલિતાણામાં બે વખત ચોમાસું, ૨૪ વર્ષ (૬) શ્રી દશાશ્રીમાળી બેતાલીશ જૈન મંડળ પાટણમાં ટ્રસ્ટી મહોદય છે. આ ઉપરાંત તેઓએ થરામાં દાદાશ્રીના નામે પૂનમ કરી, સમેતશેખર સાત વખત જાત્રા કરેલ તથા ભારતના ૯િ૦ ટકા તીર્થોની યાત્રા કરી છે. હોંગકોંગ, બેંગકોક, સીંગાપોર, સાર્વજનિક વાંચનાલય બંધાવેલ છે. આવા સર્વતોમુખી પ્રતિભાસંપન્ન શ્રી સોમાભાઈ નિરામય દીર્ધાયુ પામે અને એમની પાકિસ્તાન, શારજહાં, દુબઈ વગેરેનો વિદેશ પ્રવાસ પણ કરેલ છે. તેમણે પરમ મિત્ર અને મુરબ્બી શ્રી જયંતિલાલ વી. શાહ નિઃસ્વાર્થ શાસનસેવા અને લોકકલ્યાણનાં કાર્યો તરફ ઉદ્યોતીત બને એ જ અભ્યર્થના. Jain Education Intemational Page #875 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૮૫૧ ધર્મવીર, કર્મવીર અને પ્રાકૃતભાષા ઉપર પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે. શ્રી હરગોવિંદભાઈ વી. શાહ, સોનામાં સુગંધરૂપ એટલે કે જ્ઞાન સાથે ક્રિયાનો સમન્વય તેમનામાં ખૂબ સુંદર રીતે જોવા મળે છે. તેઓ છેલ્લાં ૧૫ સૂરજની કિંમત એના પ્રકાશથી, દીપકની કિંમત એના વર્ષથી બે સમય પ્રતિક્રમણ, સામાયિક, નવસ્મરણ, ઋષિમંડળ ઉજાસથી, પુષ્પની કિંમત એની સુવાસથી છે તે જ રીતે માણસની વગેરે સ્તોત્રપાઠ, બાંધીમાળા, સ્વાધ્યાય, નવી ગાથા, ચૌદ નિયમ કિંમત એની માણસાઈથી છે. –આવું ચુસ્તપણે માનતા જ નહિ ધારવા, અષ્ટપ્રકારી પૂજા, સંથારે શયન, રોજે ઉકાળેલું પાણી બકે જીવનમાં ચરિતાર્થ કરી બતાવનાર હરગોવિંદભાઈનો જન્મ વાપરવું આદિ નિત્યક્રમે અને પાંચતિથિ એકાસણા, ચોમાસામાં વડામાં ૧૯૩૧માં પિતા વીરચંદભાઈ પુંજમલભાઈના વીર બેસણાં, સચિત્તનો ત્યાગ, વર્ષમાં પાંચ પૌષધ, અતિથિ સંવિભાગ સુપુત્ર અને માતા મોંઘીબેનના રાજદુલારા તરીકે થયો. વ્રત, દેસાવગાસિક આદિ ધર્મપ્રવૃત્તિ તેમનામાં પ્રભાવશાલી બાલ્યાવસ્થાથી જ જ્ઞાનરસિક, દેવગુરુભક્તિવંત, ધર્મશ્રદ્ધાસંપન, તીવ્ર મેઘાવી, વિનયી, વિવેકી અને ધારેલું કામ કરી છૂટવાની વ્યક્તિત્વમાં શિખર ઉપર કળશ સમાન શોભે છે. તેમનું જ્ઞાન અને ક્રિયાક્રમ જીવન તપનાં ઘરેણા અને આભૂષણોથી પણ તમન્નાવાળા હોવાથી સ્કૂલ અભ્યાસ પૂર્ણ કરી હરણફાળ પ્રગતિ કરતા વાત્સલ્યના સુધાસિંધુસમ હાઈસ્કૂલના પ્રિન્સીપાલપદે વિભૂષિત છે. મહિનામાં પચીસ દિવસ તો અનેકાનેક ટ્રસ્ટોની કામગીરી અંગે ઘરની બહાર રહેવા છતાં વર્ષીતપ, અઠ્ઠાઈ આદિ બિરાજમાન થયા અને સં. ૨૦૨૧માં ધરા વસવાટ બાદ તો અનેક ક્ષેત્રોમાં સિદ્ધિનાં સોપાનો સર કરતાં વિવિધ ટ્રસ્ટોમાં ટ્રસ્ટી દ્વારા કરેલ છે. ગચ્છાધિપતિ પ.પૂ.આ. ભ. શ્રી પ્રેમસૂરિશ્વરજી બન્યા. (સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થીંકીગ)માં માનતા મ.સા. અને શાસનપ્રભાવક ૫.પૂ.આ.ભ. શ્રી લબ્ધિસૂરિશ્વરજી જીવદયાપ્રેમી અનેક સુકૃતોના સદ્ભાગી, નિઃસ્વાર્થ શાસનસેવા મ.સા.ની પાવનનિશ્રામાં સંયમી રત્નાકર ધરાની વિરલ વસુંધરા અને માનવકલ્યાણનાં કાર્યો કરનાર શાસનાનુરાગી. એમનું પાવાપુરી સોસાયટી મધ્યે શ્રી વર્ધમાન સ્વામી જિનાલયની યોગદાન કયાં ક્ષેત્રે નથી એ જ પ્રશ્ન છે? ચાહે ધર્મક્ષેત્રે હોય ઐતિહાસિક અને યાદગાર, ચિરસ્મરણીય પ્રતિષ્ઠામાં આકર્ષક સામાજિક ક્ષેત્રે હોય, કે રાજકીય ક્ષેત્રે સદા અગ્રેસર રહી ચડાવો લઈને પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવેલ છે. ધન્ય છે આવા સંપૂર્ણકાર્ય કુનેહ અને નિષ્ઠાપૂર્વક સુચારુરૂપે પાર પાડે જ. એની ઉદાર દરિયાદિલ શેઠ શ્રી અને સંઘવત્સલ સાધર્મિક વત્સલ, આગવી પુણ્યનિધિ અને ગુણવૈભવ એવાં કે નિરહંકાર અને કુટુંબવત્સલ, સમાજ વત્સલ દાનેશ્વરી રત્નને! લઘુતા, ઉદારતા અને કરુણા, ગંભીરતા અને ધીરતા, મૈત્રી અને આ બંને પૂજ્ય આ.ભ. શ્રીની પાવન નિશ્રામાં જ ભારે પ્રેમ, નિઃસ્વાર્થતા અને સમર્પણતાથી ઘણી મોટી રકમની દબદબાપૂર્વક વડાથી શંખેશ્વરજીનો છ'રી પાલિત યાદગાર સંઘ સખાવતો જે તે ટ્રસ્ટ માટે મેળવી આપવામાં નિમિત્તરૂપ બને જ. કાઢેલ. જેની સુવાસ આજે પણ મણાય છે. તેમના આ | ગચ્છાધિપતિ પ.૫.આ. ભ. શ્રી પ્રેમસરિશ્વરજી મ.સા. સમષ્ટિનાયક જીવનમાં ધર્મસંસ્કારોથી સિંચાયેલ તેમનાં ધર્મપત્ની અને વડીલબંધુ પ.પૂ.આ.ભ.શ્રી સુબોધસૂરિશ્વરજી મ.સા.ની કંચનબેનનો ફાળો અપૂર્વ છે. “પતિના સુખે સુખી અને દુઃખે પ્રેરણાથી સાકાર પામેલ. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં | દુઃખી’ થનાર આ ભવ્ય આત્માને જે હરગોવિંદભાઈએ ચતુર્થવ્રત હામભર્યા હૈયાવાળા તેઓએ પાયાના ટ્રસ્ટી તરીકે તન, મન, ધન સ્વીકારવાની વાત કરી તો તુરત જ તૈયાર. ધન્ય છે આવી સંપૂર્ણ ન્યોચ્છાવર કરી દીધેલ છે. અને રુની તીર્થ પ્રભાવક શ્રાવિકાઓને! પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરી. દીકરાને ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સતત પ્રવૃત્તિશીલ રહી નિર્માણ અને ઘરે પણ દીકરા-દીકરી. બધાં જ દેવગુરુધર્મશ્રદ્ધા સંપન્ન. પનોતી જિર્ણોદ્ધારમાં સેવાધર્મની પુણ્યસરિતા વહાવી રહ્યા છે. પુણ્યાઈના ધારકને આવું સદાયે કિલ્લોલ કરતું કુટુંબ મળે! દોમ સમ્યજ્ઞાનની અનન્ય રુચિવાળા તેઓ વૈરાગ્યની વનરાજીમાં દોમ સાહ્યબી હોવા છતાં સાદગીપૂર્ણ, વિનમવાન, સૌજન્યતા, વિહરવા ઉત્સુક હતા પરંતુ ચારિત્ર મોહનીય કર્મના ઉદયે ભલે શાલીનતા અને નિરાભિમાનતાના માલિક હરગોવિંદભાઈ સંસારી બન્યા પણ તમન્ના અને જીવન તો સંયમી જેવું જ. નીચેની સંસ્થાઓમાં સમર્પણ ટ્રસ્ટી તરીકે સેવાની બંસરી બજાવી ધાર્મિક અભ્યાસ અતિ અનુમોદનીય ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, રહેલ છે. બૃહત્ સંગ્રહણી, તત્ત્વાથભિગમસૂત્ર, વિતરાગસ્તોત્ર સાર્થ જેવા (૧) શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર-શંખેશ્વર અને ' અનેક ગ્રંથોનું તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે. તો સાથેસાથે સંસ્કૃત ૨ની તીર્થપ્રભાવક ટ્રસ્ટમાં પાયાના ટ્રસ્ટી, (૨) શ્રી ધર્મમંગલ Jain Education Intemational Page #876 -------------------------------------------------------------------------- ________________ ૮૫૨ ચતુર્વિધ સંઘ વિદ્યાપીઠ મધુવન-શિખરજીમાં ટ્રસ્ટી, (૩) થરા પાવાપુરી ભમોદરામાં તેમનું વર્ચસ્વ હતું, આખું ગામ તેમને કામદાર વર્ધમાન થે. મૂ. પૂ. જૈન ટ્રસ્ટમાં ટ્રસ્ટી, (૪) સિદ્ધગિરિ ભક્તિ બાપાના નામથી નવાજતા. શ્રી હીરાચંદભાઈના માતુશ્રીનું નામ વિહાર ધર્મશાળા-પાલિતાણામાં ટ્રસ્ટી, (૫) થરા જૈન શિક્ષણ પૂરીબા હતું. તે ૯૫ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી સ્વર્ગે સંઘના ટ્રસ્ટી, (૬) શ્રી વર્ધમાન સોશ્યલ ટ્રસ્ટ, થરામાં ટ્રસ્ટી : સિધાવ્યા. (જેમાં સાધર્મિકોને સહાય કરાય છે.), (૭) શ્રી જે.વી. શાહ શ્રી હીરાચંદભાઈએ થોડોઘણો અભ્યાસ કરી, નાની ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી (હોસ્પિટલના મકાનની કાર્યવાહી ચાલુ ઉંમરમાં તેમના બનેવી શ્રી હરજીવન છગનભાઈની પેઢીના છે.), (૮) થરા રતનશી મૂળચંદ બોર્ડિંગમાં ટ્રસ્ટી, (૯) શ્રી કામકાજ માટે કોચીન ગયા. ત્યાં ૧૭ વર્ષ કામ કરી દેશમાં દશાશ્રીમાળી બેતાલીશ જૈન બોર્ડિંગમાં કારોબારી સભ્ય. આવ્યા. મુંબઈમાં શ્રી દીપચંદ કું. માં આફ્રિકા સાથેનું કામકાજ (૧૦) શ્રી અભિનવ ભારતી ટ્રસ્ટના સંચાલક તરીકે વડા, ૧૫ વર્ષ સંભાળ્યું. ત્યાર પછી શ્રી ભૂપતરાય હીરાંચદના નામથી તેરવાડા, ખીમાણા, રાનેર એમ ચાર ગ્રામ્ય બુનિયાદી હાઈસ્કૂલનું સ્વતંત્ર કમિશન એજન્ટનું કામ શરૂ કર્યું. તેમના પુત્ર ભાઈ શ્રી સંચાલન તેમ જખીમાણા બક્ષીપંચ છાત્રાલયનું સંચાલન. કાંકરેજ ભૂપતરાયે જવાબદારી ઉપાડી લીધી અને શ્રી હીરાચંદભાઈને તાલુકા કેળવણી મંડળ થરાના મંત્રી તરીકે દસ વરસ સુધી નિશ્ચિત કર્યા. આજે તો તેમનું કમિશન એજન્ટ તરીકેનું નામ સેવાની સૂરીલી સરગમ, પ્રગતિ કો. ઓ. બેન્ક થરાની સ્થાપના પ્રખ્યાત છે. કરી ૧૮ વર્ષ ચેરમેન પદે રહ્યા. શ્રી દશા શ્રીમાળી બેતાલીસ શ્રી હીરાચંદભાઈએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં એક જૈન બોર્ડિંગમાં સાત વર્ષ ચેરમેન પદે રહ્યા. ટૂંકમાં બહોળો સ્કોલરના રૂા. ૧૨,૫00/–આપ્યા છે. સાવરકુંડલા જૈન અનુભવ અને પોતાની આગવી સહજ સૂઝથી સંસ્થાઓને ખૂબ વિદ્યાર્થીગૃહને રૂા. ૧,000/- આપ્યા છે. તેમણે પાલિતાણામાં ઉપયોગી થયા છે. બ.બ. યામા અને ચાતુર્માસનો અને સાધુ-સાધ્વીઓની ભક્તિનો જિનાજ્ઞાને અનુસરતું, ગુર્વાશાના કવચવાળું અને સારો લાભ લીધો હતો. ભમોદરામાં પણ સારી રકમ આપીને સ્વાધ્યાયની તત્પરતાવાળું ટ્રસ્ટીવર્યોનું જીવન જવલ્લે જ જોવા શાળાને તેમનું નામ આપવામાં આવ્યું છે. પૂ. યુગદિવાકર મળે. હરગોવિંદભાઈના જીવનમાં રહેલ આ ત્રિવેણી સંગમ આચાર્યશ્રી વિજયધર્મસૂરીજીની પ્રેરણાથી સંઘાણી એસ્ટેટના શ્રી સંપર્કમાં આવનાર સહુ કોઈને શાતા અને શાંતિ આપનાર બને પાર્શ્વનાથ જે. મૂ. જૈન સંઘને બહેનોના ઉપાશ્રય માટે છે. સમતાવંત, સાત્ત્વિક, શુભસંકલ્પ અને શુભઅધ્યયને રૂા. ૪૧,૦૦૦/- આપવા ઉદારતા દર્શાવી છે. અને તે શ્રી સહચારી બનાવનાર રત્નત્રયીને મૂડી માનનાર, કુટુંબમાં પણ હરકોઈ હીરાચંદ પીતાંબર આરાધના ભવનનું ઉદ્ઘાટન સંસ્કારોનું વાવેતર કરનાર, ધનવાનની સાથે ગુણવાનનું બિરુદ કાર્તિકી પૂર્ણિમા તા. ૪-૧૧-૧૯૭૯ના રોજ કરવામાં આવ્યું મેળવનાર, વિરલવ્યક્તિત્વશાળી હરગોવિંદભાઈના સુકતોની ત્યારે ભાઈશ્રી ભૂપતભાઈએ બીજા રૂા. પ000/–ની જાહેરાત ભૂરી ભૂરી અનુમોદના તેઓ નિરામય દીર્ધાયુ પામી શાસનસેવા કરી ત્યારે સંઘમાં આનંદ આનંદ છવાઈ ગયો. અને માનવસેવા દ્વારા ચારે દિશામાં યશકીર્તિનાં તોરણો બાંધે શ્રી હીરાચંદભાઈના ધર્મપત્ની શ્રી હરકોઈબેન પણ અને તેમના ગુણનંદનવનની સુવાસ, કીર્તિ મઘમઘાયમાન બને એ ધર્મનિષ્ઠ અને તપસ્વી છે. ભાઈ ભૂપતભાઈ અને ઇન્દુબહેન એ જ અભ્યર્થના. તેમનાં સંતાનો છે. ભાઈ ભૂપતભાઈ પણ સેવાપ્રિય, કુટુંબવત્સલ ધર્મપ્રિય : સેવાભાવી અને કાર્યકુશળ છે. તેમનાં ધર્મપત્ની શ્રી નિર્મળાબહેન પણ શ્રી હીરાચંદ પીતાંબર ધર્મપ્રેમી છે. શ્રી હીરાચંદભાઈનો આત્મા જ્યાં હશે ત્યાંથી શ્રી હીરાચંદભાઈનો જન્મ સંવત ૧૯૪૬માં થયો હતો. આશીર્વાદ વરસાવતો રહેશે. તેમના પિતાશ્રી શ્રી પીતાંબરભાઈ ભમોદરાના કામદાર હતા. Jain Education Intemational Page #877 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. ૮૫૩ વિવિધોકાના વર્તમાનકાલીન જન અવોરણે સમાજજીવનના વિવિધક્ષેત્રના વિશાળ પટ ઉપર વૈવિધ્યનો મબલખ ફાળો આપીને ઉમદા કાર્યોની સુવાસ પ્રસરાવનારા, જીવનની ઉત્તરાવસ્થામાં પણ ધર્મભાવનાને જાગૃત રાખનારા, જીવનની પ્રત્યેક પળને સમાજ અને ધર્મશાસનનાં વિવિધ ક્ષેત્રોમાં સતત સક્રિય રાખી અહર્નિશ સેવારત રહેનારા, અનેકોને અનેક પ્રસંગે પ્રેરણા, પ્રોત્સાહન અને પથદર્શક બની રહેનારા શાસનના સનિષ્ઠ અને કર્મઠ આગેવાનો જેમના ઊજળા વ્યક્તિત્વને કારણે બહોળા જનસમૂહમાં જેઓ સૌના પ્રીતિપાત્ર બન્યા છે, જેમની જિનભક્તિ, તીર્થભક્તિ, ગુરુભક્તિ, સંઘ અને સાધર્મિક ભક્તિ અને જીવદયા પ્રવૃત્તિ જેવી સેવાઓ નોંધપાત્ર બની છે. સાતેય ક્ષેત્રમાં લક્ષ્મીનો સદુપયોગ, યાત્રાસંઘોનાં આયોજનો, સાધુસાધ્વીઓની વૈયાવચ્ચ, દેરાસરો અને ધર્માદા ખાતાનો સુવ્યવસ્થિત વહીવટ, વિનમ્ર સ્વભાવ, ઉદારતા અને મનની પ્રસન્નતાને કારણે આ અગ્રેસરોએ જૈનસમાજ માટે જે કાંઈ યોગદાન આપ્યું તે કશી અપેક્ષા વિના કર્યું છે, કારણ એમાં જ એમને જીવનની સાર્થકતા સમજાઈ છે. આવા કેટલાક પરિચયો જાણીએ, માણીએ. . – સંપાદક ઊંઝાના શ્રેષ્ઠીવર્ય : વિરલ વ્યક્તિત્વ શ્રી કાન્તિલાલ લહેરચંદ શાહ વતન : ઊંઝા. જન્મતારીખ : ૧૩-૨-૧૯૧૬, મહા સુદ ૧૦. ઉંમર : ૮૪ વર્ષમાં અભ્યાસ : ૧૧ ધોરણ. સમાજજીવનના ક્ષેત્રે જેન યુવક મંડળ તથા વેપારી મંડળના ક્ષેત્રે હળીમળીને કામ કરતાં સ્વબળે અને સૂઝબૂઝથી આગળ આવેલ, એટલે તેમનામાં કેટલાક આગવા ગુણો હતા. આત્મીયતા, પ્રેમ, લાગણીની સાથે સાથે સ્પષ્ટવક્તા તરીકે પોતાની પ્રતિભા વિકસાવી શક્યા હતા. જાહેર જીવનમાં નિઃસ્વાર્થ સેવાનો અભિગમ દાખવ્યો હતો. કલ્યાણ મંડળ દ્વારા વિરલ વ્યક્તિએ ‘નૂતન હોસ્પિટલ” ફક્ત દસ પૈસાના દરે શરૂ કરી, સમગ્ર નગરમાં અંત્યોદય માટે છેક છેવાડાની વ્યક્તિ સુધી પહોંચીને સેવાનો પમરાટ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. નેત્રયજ્ઞની સુવાસ સાઈઠ વર્ષ પહેલાં નગરમાં સેવાના પ્રદાનમાં મોખરે રહી હતી. દાનની સરવાણી તેમનું ધ્યેય હતું. જૈનસમાજમાં પ્રારંભથી જ જૈનશાસનનાં અનેકવિધ કાર્યોમાં મોખરે રહી સતત પરિશ્રમ કરી માન-અપમાન અવગણી કાર્યક્ષેત્ર વ્યવસ્થિત કરવા માટે તનતોડ મહેનત કરી. પોષાક સાદો, જીવન સાદું, પરંતુ નામ અને કામ મોટું કર્યું. જીવનની શરૂઆત ઊંઝામાં R.S.S.ના કેપ્ટન તરીકેની તેમની યુવાનીમાં શિસ્ત, સ્પષ્ટવક્તાપણું વણાઈ ગયું હતું. એશિયા ખંડમાં સુપ્રસિદ્ધ માર્કેટિંગ યાર્ડના કાર્યમાં કલ્યાણ મંડળ દ્વારા કામકાજનો વહીવટ કુશળતાપૂર્વક, નિયમિત, શિસ્તબદ્ધ રીતે, કરકસરપૂર્વક પોતાની કુનેહથી કરીને પોતાની નેતાગીરીની ઝાંખી સમગ્ર નગરમાં કરાવી હતી. નગરની ચારે બાજુના ખૂણે શાળાઓના સર્જનમાં નોંધપાત્ર ફાળો રહ્યો હતો. આ ઉપરાંત તે જમાનામાં રેલ્વેના બોર્ડમાં સલાહકાર તરીકે અને ઊંઝામાં વેગનોની સવલત માટે વેપારીઓના ટેકાથી રજૂઆત કરી સગવડો કરવામાં અનન્ય ફાળો રહ્યો છે. પોતાનામાં સાધર્મિક ભક્તિ, ચૈત્ર-આસો માસની શાશ્વતી ઓળી તથા યાત્રાઓ કરવી અને કરાવવી, સંઘો કાઢવા, દુ:ખી પ્રત્યે કરુણા, સ્વાશ્રયી જીવન જીવવાની શિસ્ત વણાયેલી હતી. સંઘનાં અનેકવિધ કાર્યો પોતાના દાનના પ્રવાહથી પોતે કરેલાં મુખ્યત્વે : તે પોતાના પિતાશ્રીનું નામ ઉપાશ્રયમાં જોડાવ્યું. આયંબિલ શાળામાં પોતાના પિતાશ્રીનું બાવલું મુકાવ્યું. પાઠશાળામાં પત્ની કાન્તાબહેનનું નામ જોડાવ્યું. શ્રાવિકા ઉપાશ્રયમાં મુખ્યદાતા બની પત્ની કાન્તાબહેન કાન્તિલાલ લહેરચંદ નામ જોડાયું. સંઘના અતિથિગૃહમાં પોતાનું નામ જોડાવ્યું તથા હોલમાં પોતાના ભાઈ માણેકલાલનું નામ જોડાયું. પાલિતાણાની મુખ્ય દેરીમાં પ્રતિમાં ભરાવવાનો લાભ લીધો. કલિકુંડમાં પ્રતિમા ભરાવવાનો લાભ લીધો. ઊંઝા નગરના નૂતન દેરાસરમાં શાન્તિનાથ ભગવાન, શીતલનાથ ભગવાનનો પ્રવેશ, અંજનશલાકા, પ્રતિષ્ઠા, ધજાનો લાભ લીધો. શાંતિનગર જૈનસંઘને પોતાના બંગલે સાત વરસ Jain Education Intemational Page #878 -------------------------------------------------------------------------- ________________ ૮૫૪ ચતુર્વિધ સંઘ સુધી શાશ્વત ઓળીઓ કરાવી અને દાન આપી કાયમી ધોરણે માતાએ કાળજીપૂર્વક ભણાવી ગણાવી ત્રણે ભાઈઓને તૈયાર કર્યા. દાન આપેલ. આયંબિલ શાળામાં ચૈત્ર માસની ઓળીમાં કાયમી જૂન ૧૯૬૪માં મશીનરી સાથેની ૧૦ x ૧૦ની ભાડાની ધોરણે દાન આપેલ છે. શાન્તિનગર જૈનસંઘમાં આરાધના જગ્યામાં ખૂબ નાના પાયે કોઈપણ જાતની મૂડી વિના “શેઠ હોલમાં તેમના દીક્ષિત ભત્રીજા તથા ભત્રીજાઓનાં નામે વિભાગ એન્જિનિયરિંગ વર્કસ' નામથી ધંધાની શરૂઆત કરી. ૧૯૬૫ તથા ભત્રીજા રવીન્દ્રભાઈ માણેકલાલના નામે રૂમ તથા અને ૧૯૬૬ ખૂબ મહેનત કરી આઇસ પ્લાન્ટની નાની આરાધના હોલનું ઉદ્ઘાટન કરવાનો લાભ લીધેલ. આઈટેમો, ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટના પાર્સ, કોલ્ડ સો વરસ જૂનું ભવ્ય ઉપાશ્રય આગમાં બળી જતાં ફરીથી સ્ટોરેજના દરવાજા વ. ચીજોના ઉત્પાદનથી ધંધામાં સ્થિર થયા. સર્જનમાં પોતાનું અનુદાન આપેલ, ઉપરાંત તેમના પરિવાર પછી ૧૯૯૦માં શેઠ ઉદ્યોગ, ૧૯૯૧માં શેઠ મેટલ તરફથી ખાતમુહૂર્ત કરી લાભ લીધેલ. શંખેશ્વર તીર્થ પ્રોસેસર્સ, ૧૯૯૨માં અમદાવાદમાં વસ્તુપાલ સ્ટીલ પ્રોસેસર્સની યાત્રિકભવનના બ્લોકમાં તથા ભોજનશાળામાં તથા નવકારશી- સ્થાપના કરી. ૧૯૮૩માં આફ્રિકાના દેશોનો પ્રવાસ કર્યો હતો. ભવનમાં અનુદાન. સમગ્ર પરિવારના મોભી, દાનવીર, ૧૯૯૭માં ઓટોમોબાઇલ કાર બમ્પર્સના એસ્પોર્ટના વિકાસાર્થે સ્પષ્ટવક્તા, સાહસિક, વીરલ વ્યક્તિનું જૈનશાસનમાં તથા સમગ્ર અમેરિકાનો પ્રવાસ કર્યો. ૧૯૯૭માં ગોદરેજના વેન્ડર તરીકે નગરમાં નામ રહ્યું છે. જીવનની કારકિર્દીના શ્રી ગણેશ કઠોર બેન્ક લોકર્સના સ્ટ્રોંગ રૂમના દરવાજા બનાવવાનું શરૂ કર્યું. પરિશ્રમે પારિવારિક સંજોગોના સંઘર્ષ વચ્ચે કર્યા. જાહેર સેવાનાં ધંધાનો વિકાસ સહજ રીતે જ થતો રહ્યો છે, એમ કાર્યોની શુભ શરૂઆત ૨૧ વર્ષની વયે કરી. તેઓનું કહેવું છે. કાન્તિભાઈ, હિંમતભાઈ અને મહેન્દ્રભાઈનો ધાર્મિક જીવનમાં, પ્રેરણાદાયી પૂજ્ય આ. શ્રી સંપ એકબીજાના પૂરક બની રહે તેવી આવડત, વ્યાવસાયિક ચંદ્રોદયસૂરિજી મ.સા. દ્વારા કર્મના સિદ્ધાંતોની સમજ મળી. વ્યવહારમાં પ્રામાણિકતા, ગ્રાહકનો ફાયદો એ પોતાનો જ ફાયદો વિવિધક્ષેત્રમાં કલ્યાણમંડળ, વેપારી મંડળ, આંખ હોસ્પિટલ, છે એવો અભિગમ, ઓછામાં ઓછો ઓવરહેડ કો કે બહારનું નૂતન હોસ્પિટલ, કેળવણી સંસ્થાઓ વગેરેમાં હોદો સ્વીકાર કર્યા ઓછામાં ઓછું કરજ લેવું. આટલાં વર્ષમાં ક્યારેય લેબર ટ્રબલ વિના એમની સેવા નોંધપાત્ર રહી. નહીં એ બધા ધંધાના વિકાસનાં મુખ્ય કારણો છે. તેમ તેઓ પત્ની : કાન્તાબહેન, પુત્ર ઃ ગિરીશભાઈ, સુરેશભાઈ, માને છે. પુત્રી અરવિંદાબહેન. પરિવારમાં ભાઈઓ વગેરેમાં પાંચ દીક્ષા શ્રી કાન્તિભાઈ શેઠનું સામાજિક ક્ષેત્રે પણ ઘણું યોગદાન અંગીકાર. છે. શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળના માનદ સેક્રેટરી તરીકે ૧૨ પોતાની વિકાસ ગાથામાં ઊંઝાગંજબજારની સુપ્રસિદ્ધ વર્ષ સેવા આપી. શ્રી પાલિતાણા ઘોઘારી વિશાશ્રી માળી જૈન પેઢી “શાહ કાન્તિલાલ લહેરચંદ એન્ડ સન્સ'થી જાણીતી છે. સમાજ, મુંબઈના તેઓ ટ્રસ્ટી, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ દેશાટન ૩૦ વર્ષ પહેલાં સમગ્ર ભારતનાં શહેરેશહેરે વેપાર અર્થે દેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટી, શ્રી મલ્લિનાથ જૈન સંકુલ, કાંસબાડ, અને યાત્રાની ભાવનાથી તીર્થદર્શન કરવા જઈ આવ્યા. દહાણુના મેનેજિંગ કમિટી મેમ્બર છે. ૧૯૮૫માં શ્રી ઘોઘારી શ્રી કાન્તિલાલ ચુનીલાલ શેઠ જૈન સંઘ મુંબઈએ તેમને સમસ્ત મુંબઈના ‘યુવકોત્સવ' કમિટીના કન્વીનર નીમ્યા હતા. આ વર્ષ દરમિયાન તેમણે 100 જેટલા બી.કોમ., એલ.એલ.બી.ના અભ્યાસથી વકીલ, વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમાં મુંબઈમાં ઝૂંપડપટ્ટી એન્જિનિયરિંગ ઉદ્યોગના વ્યવસાયથી એન્જિનિયર, આયુવેદિક કે ગંદી ચાલમાં જ્યાં જૈન સંસ્કારોનું પાલન અશકય હોય એવા ઉપચારથી દર્દીઓને સાજા કરનારથી ડોક્ટર વળી સાહિત્યમાં માહોલમાં રહેતા જૈન પરિવારોનો સર્વે કરાવ્યો હતો અને રૂચિ, સંગીતનો શોખ, સ્વભાવમાં સરળતા, હૃદયની વિશાળતા, જૈનોની વિવિધ શાખાઓ, પેટા જ્ઞાતિઓ, ગામેગામના સમાજોને વાણીમાં વિવેક, વર્તનમાં વિનમ્રતા, પરગજુ વૃત્તિ, અભિગમમાં તેઓને લાગતાવળગતા કુટુંબોને સારી જગ્યાએ પ્રસ્થાપિત કરવા રચનાત્મકતા, હોઠો પર સદૈવ રમતું સ્મિત આવું ભાતીગળ વિનંતી કરી હતી; કોમ્યુનિકેશન વર્કશોપ જેવા પર્સનાલિટી વ્યક્તિત્વ એ કે.સી. શેઠની ઓળખ. ડેવલપમેન્ટ માટેના નવા જમાનાને અનુરૂપ કાર્યક્રમોનું સફળ મૂળ વતન પાલિતાણા. બાળપણમાં પિતાનું છત્ર ગુમાવ્યું. આયોજન કર્યું હતું. Jain Education Intemational Page #879 -------------------------------------------------------------------------- ________________ ૮૫૫ 5.., માં તવારીખની તેજછાયા - તેઓશ્રી લાયન્સ ક્લબ ઓફ વિદ્યાવિહારના પ્રેસિડેન્ટ ફેક્ટરીથી દર શુક્રવારે મફત આપે છે. આ ઉપચારો ખૂબ જ (૧૯૮૧-૮૨) લાયન્સ ડિસ્ટ્રિક્ટ ૩૨૩ એના ઝોન ચેરમેન અસરકારક છે. હજારો દર્દીઓ સાજા થયા છે. તેથી તેમની (૧૯૮૪-૮૫) રહ્યા હતા. તેમને ૧૯૮૨-૮૩ના ‘લાયન ઓફ ઇચ્છા છે કે આ દવાઓને મોટા પાયે વિકસાવી કરોડો દર્દીઓને ધ યરનો એવોર્ડ મળ્યો હતો. તેમણે લાયન્સના નેજા નીચે તેનો લાભ મળે માટે તેમના ઘરની બાજુની દવાની દુકાનમાં પાલઘરમાં એક મોટો મોતિયાના ઓપરેશનનો કેમ્પ કર્યો હતો, મળતી થાય તેમ કરવાની તેમની મહત્ત્વાકાંક્ષા છે. જેમાં આસપાસના ૯૦ ગામડાંમાંથી લોકો આવ્યાં હતાં. ૧૮૦૦ સાધર્મિકોની સેવાભક્તિ કરનાર દર્દીઓને તપાસ્યા હતા. ૧૧૦૦ને નિ:શુલ્ક ચશ્માં ને ૨૧૨ શ્રી કિશોરભાઈ પરમાણંદદાસ કોરડિયા મોતિયાનાં નિઃશુલ્ક ઓપરેશન કરાવ્યાં હતાં. સાત દિવસ દર્દી અને તેના એક સંબંધીને જમવા-રહેવાની સગવડતા આપી હતી. તા. ૨-૧૨-૧૯૪૭ના રોજ ઘાટકોપરમાં એક ૭૫00 સ્કે.ફીટ એરિયાના ચિલ્ડ્રન્સ ટ્રાફિક જેતપુર (કાઠી)માં જન્મેલા શ્રી ટ્રેનિંગ પાર્ક બનાવ્યો, જેમાં સિગ્નલ, સ્ટેડિયમ, સ્કૂલ, કિશોરભાઈને નાનપણથી જ ધાર્મિક હોસ્પિટલનાં સિમ્બોલ્સ વ. ઊભાં કરી બાળકોને ટ્રાફિક સામાજિક-શૈક્ષણિક તેમ જ આર્થિક ક્ષેત્રે ડિસિપ્લિનની ટ્રેઇનિંગ આપવાની વ્યવસ્થા છે. તે પ્રોજેક્ટમાં સેવામય જીવન જીવવાની મહેચ્છા હોઈ લાયન કે. સી. શેઠની અથાક મહેનત છે. તેમને મહારાષ્ટ્ર કોલેજકાળથી જ નાનકડો વ્યવસાય શરૂ ગવર્નમેન્ટ દ્વારા 'SEM' તરીકે ૧૯૮૯થી ૯૬ સુધી નિયુક્ત કરી ૧૯૬૬માં રાજકોટની તમામ કરવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ સોસાયટી, ન્યુ “જ્ઞાતિઓનાં છાત્રાલયનું સંગઠન કરી “શ્રી રાજકોટ છાત્ર સેવા દિલ્હી દ્વારા તેમને ૧૯૯૧માં ‘વિકાસરત્ન' એવોર્ડ એનાયત સંઘ'ની સ્થાપના કરી, પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા કરી. કરવામાં આવ્યો હતો. કોલેજમાં મેનેજિંગ સેક્રેટરી તરીકે જંગી બહુમતીથી ચૂંટાઈને બન્નેમાં શ્રી ગણેશ કર્યા. શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ પાલિતાણામાં ધજાદંડ દેરાસર નિર્માણનાં ૭૫ વર્ષ પછી ૧૯૮૮માં પહેલીવાર સવારે ધંધો, રાત્રે દવાખાનામાં ખડે પગે ડ્યૂટી. આવકનાં બદલવાનો થયો ત્યારે શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. મુહૂર્ત સાધનો ટાંચાં એટલે રાત્રે હોસ્પિટલના પ્રાંગણમાં એકલા બેઠા આપવા સાથે તે કાર્ય શ્રી કે. સી. શેઠના હાથે કરાવવાનું સૂચન હોય ત્યારે તરંગોં ઉભવે અને ધર્મ-કરુણા-પ્રારબ્ધ શું છે તે કર્યું હતું. આખો પ્રસંગ મહોત્સવરૂપે ઊજવાયો હતો અને તેમાંથી જાણવા વિચાર્યા કરે છે અને આથી પોતાના જેવા સેંકડો લોકોનાં ગુરુકુળના હાલના ત્રિશીખરીય સાધારણ દ્રવ્યથી નિર્માણ થયેલા દુઃખમાં આંસુ લૂછવાં, તેને પગભર કરાવવાનો જીવનનો એક (દેવદ્રવ્યના વપરાશ વિનાના, ભવ્ય દેરાસરનું નિર્માણ થયું હતું. માત્ર મંત્ર બનાવી લીધો છે. એક વખત એક બાળક તાવવિરાર, મુંબઈમાં મહાવીરધામમાં નિમિત્ત બનવા ઉપરાંત ઘણાં આંચકીમાં અને નસ ખેંચાવાથી મંદબુદ્ધિનું થઈ જતાં તેને દેરાસરના નિર્માણમાં કાન્તિભાઈનો મહત્ત્વનો ફાળો છે. અભૂતપૂર્વ જ્ઞાન આપી ધર્મમાર્ગે ચડાવ્યો. શાસન અને જ્ઞાનની અનુમોદના કરવા જીવન સમર્પિત કરવાની ગાંઠ બાંધી તેને તેમનાં ધર્મપત્ની ગુણવંતીબહેન ઉગ્ર તપસ્વિની અને કાયમી વાગોળતા રહ્યા. લાખોની મિલ્કત પણ રોકડ એક રૂપિયો ધર્મપરાયણ શ્રાવિકા છે. તેમણે શ્રેણીતપ, કર્મસૂદનતપ, વીશ પણ પાસે ન હોય એવી સંસ્થાને સંભાળી વટવૃક્ષ જેવી બનાવવા સ્થાનકની વીશ ઓળી, ૧૬ ઉપવાસ, વરસી તપ અને ઉપાધાન કમર કસી અને તેવી સફળતાના સો ટકા ભાગીદારો એવા તપની આરાધના કરી છે. રાજકોટના પત્રકારજગત અને તંત્રીઓએ તેમનાં વખાણ પોતાનાં શ્રી કાન્તિભાઈએ “યોગરત્નાકર' નામના જૈનમુનિ દ્વારા અખબારોના માધ્યમથી કરતાં પાયાની ઈટથી શિખર સુધીનાં ૪00 વર્ષ પહેલાં તે વખતે સફળ થયેલા બધા જ આયુર્વેદના બાંધકામોના પૈસા લોકો દ્વારા સામેથી મળતા રહ્યા. ઉપચારો ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. તેમાંથી હરસ, ફિશર, તેઓએ રાજકોટની કો-ઓપરેટિવ બેંક, કો-ઓપરેટિવ ભગંદર, પથરી, કમળો, ડાયાબીટીસ, દમ, ટી.બી., કેન્સર - હાઉસિંગ સોસાયટી, વેપારી એસોસિએશનો, વેપારી મહામંડળ, જેવાં અસાધ્ય ગણાતાં અથવા અત્યંત પીડાકારક દર્દી માટે દવા | જૈન દેરાસર છે જૈન દેરાસર, બોર્ડિંગો, જ્ઞાતિ સમાજ તેમ જ લાયન્સ ક્લબ વિકસાવી છે, જે તેઓ છેલ્લાં ૨૦ વર્ષથી તેમની ભાયખલા ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩ જે. દ્વારા અનેકવિધ સેવાકીય Page #880 -------------------------------------------------------------------------- ________________ ૮૫૬ ચતુર્વિધ સંઘ પ્રવૃત્તિઓ અને અનેકવિધ સંસ્થાનું સફળ નેતૃત્વ પૂરું પાડ્યું છે કર્યા તેમાં રાજકોટનું કાચનું જિનાલય સૌરાષ્ટ્રની અજાયબી છે. ને હાલમાં પણ શ્રી પાર્શ્વ પદ્માવતી ફાઉ. શ્રી સૌરાષ્ટ્ર કચ્છ શ્રોફ હજારો વ્યક્તિઓ અને પશુઓનાં આંસુ લૂછનાર એવી એસો., શ્રી રાજકોટ વિશાશ્રીમાળી જ્ઞાતિ જૈન સમાજમાં વિવિધ સંસ્થાઓને કારણે બહોળો મિત્રવર્ગ ધરાવનાર શ્રી પ્રમુખશ્રી વગેરેમાં નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. થોડા સમય પહેલા કિશોરભાઈ કોરડિયા રાજકોટનું બહુમૂલ્ય રત્ન છે. આદર્શએક અકસ્માત થયો. માથામાં ૭૦ ટાંકા લેવા પડ્યા પણ ધાર્મિક-સેવાકીય જીવન જીવી રહ્યા છે. હજારો લોકોની દુવાથી ઉગરી ગયા અને પાછા જાહેર સેવા આપતા રહ્યાં. એક અજોડ પ્રેરણાદાયી વ્યક્તિ તેઓએ જિનાલય–પાંજરાપોળ–ઉપાશ્રયો તેમ જ કુમારપાળભાઈ વિ. શાહ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી આફતોમાં તન-મન-ધનથી અથાગ એ શાસનપ્રભાવક, દયા-કરુણા અને પવિત્રતાના પરિશ્રમ ઉઠાવી દરેકક્ષેત્રના ફાળામાં ઊંચી રકમનું દાન આપી અવતાર, દીર્ધદૃષ્ટા આયોજક, આપત્તિમાં આંસુ લૂછનાર, પ્રથમ નામ લખાવ્યું છે. આમ અનેક સુકન્યમાં લાભ લીધેલો યુવાનોનાં રહસ્ય અને પ્રેરણાના સ્રોત એવી વ્યક્તિનું નામ છે. છે. તેમના આ ધર્મમાર્ગના પ્રયાણના કોઈ યશભાગી હોય તો કુમારપાળ વિમળભાઈ શાહ, તે વાત્સલ્યમૂર્તિ કરુણાનિધાન વ્યાખ્યાતા પૂ. આચાર્યદેવ પ્રભાકર આજે એમની ઉંમર ૪૯ વર્ષની છે. તેઓ મૂળ વીજાપુર સૂરીશ્વરજી મહારાજ સાહેબ છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી દર સાલ (જિ. મહેસાણા-ઉ. ગુજરાત)ના, પણ વરસોથી મુંબઈમાં સ્થિર હજારો લાખોનો ફાળો એકઠો કરી આપવો તેમનો મુદ્રાલેખ છે. થયા હતા. વરસો સુધી તેઓ હીરાના વ્યાપારમાં જોડાઈ રહ્યા, અલબત્ત માત્ર મહારાજ સાહેબ જ નહીં પણ તેમનાં માતા પણ હાલ કલિકુંડ-ધોળકા (જિ. અમદાવાદ) એમની ધર્મકાર્યપિતાના વાત્સલ્યના સંસ્કાર અને દેવગુરુ ધર્મની કૃપા પણ તેમના ખરા ઉપકારી છે.' હીરાનો ધીકતો વ્યાપાર છોડી, દેશના, સમાજના ને હવે પોતાની જરૂરિયાતો સંતોષાય તેટલી આવક લંબાઈ ધર્મના પુણ્યકાર્યમાં તન-મન-ધન, મન-વચન-કાયા અને જતાં મહત્તમ સમય શાસનસેવાને ગરીબોનાં આંસુ લૂછવાં ને સમય-શક્તિનું સમર્પણ કરી રહ્યા છે. સાધર્મિકોની સેવાભક્તિમાં ગાળવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. ખાનદાન માતાપિતાના આ સંતાનને બાળપણથી ધર્મના સાથે સાથે પરિવારમાં ધર્મપત્ની પુષ્પાબહેન, સંતાનો જયેશ, સુસંસ્કારો હતા જ, પણ ઈ.સ. ૧૯૬૪ના ઉનાળામાં ૧૭ વર્ષના નીલેશ અને રમિને વડીલ તરીકે વાત્સલ્ય વરસાવી રહ્યા છે. કુમારપાળ મિત્રો સાથે આબુ પર્વતના અચલગઢ શિખર પર જૈન તેઓની જૈન અને જૈનેતરો સેવા-ભક્તિ-જીવદયાનો ધાર્મિક શિક્ષણ શિબિર દ્વારા જૈન-આચાર અને આધ્યાત્મિક નોંધ છેક મહારાષ્ટ્રમાં નાગપુર (સંતરામનગર)માં પહોંચતાં ક્રાંતિ લાવનાર આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી ત્યાંના યુવરાજ શ્રી ભોંસલે સાહેબના પ્રમુખસ્થાને જૈનજગત તેમાં મહારાજ સાહેબ દ્વારા ધાર્મિક શિક્ષણના જ્ઞાન દ્વારા પોતાના જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસો. દ્વારા કિશોરભાઈ કોરડિયાનું ભવ્ય આત્માને અતિ ભાવિત કરી રહેલા કુમારપાળના જીવનમાં એક સ્વાગત તેમ જ વિશાળ પત્રકાર પરિષદ બોલાવી પત્રકારભવનમાં વાવાઝોડું આવ્યું અને ટર્નિંગ પોઇન્ટ લાવ્યું. પત્રકારો દ્વારા સેંકડો પ્રશ્નો પૂછવામાં આવ્યા અને તેમા મરાઠી બન્યું એવું કે માઉન્ટ આબુના એ ઊંચા શિખર હિંદી દૈનિકોએ હેડલાઇનથી ફોટો સાથે હાઇલાઇટ કરી પત્રકારો અચલગઢમાં વરસાદ સાથે ભયંકર પવન ફૂંકાયો. એ વિનાશક અને તંત્રીશ્રીઓ દ્વારા સન્માનપત્રક અર્પણ થયું. વાવાઝોડામાં શિબિરના ટેન્ટ ઊડી ગયા, તો સાધુની પાણી તેઓ પી.ડી. એમ. કોલેજમાં સેક્રેટરી તેમ જ મોરબી ઠારવાની પરાતો પણ ઊડી, મકાનનાં નળિયાં ઊડ્યાં, તો અતિવૃષ્ટિ વખતે અને જીવદયા પ્રત્યે અને છેલ્લાં ત્રીસ વરસ વિશાળકાય વૃક્ષો પણ ઊખડ્યાં. આવા વખતે ૧૭ વર્ષના થયાં ધાર્મિક-આર્થિક-સામાજિક-શૈક્ષણિક અનેકવિધ પ્રવૃત્તિ નવયુવાને એક પવિત્ર સંકલ્પ કર્યો : “જો આ વાવાઝોડું શાંત આવડું મોટું ફલક જેમાં ક્યાંય દાગદુગ વગર ભવ્યતાથી થાય તો મારે આજીવન બ્રહ્મચર્યવ્રત લેવું.” સેવાદીપ મઝલમાં લાંબું જીવનાર સૌરાષ્ટ્રની એક વ્યક્તિએ અને આશ્ચર્ય થયું. ડરામણું ને બિહામણું ભયંકર વાવાઝોડું જૈનમંદિરો-ઉપાશ્રયો અનેકવિધ પાયાથી શિખર સુધી ઊભાં ક્ષણવારમાં જ શાંત થઈ ગયું. કુમારપાળે શિબિર-જ્ઞાનદાતા, ' Jain Education Intemational Page #881 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ને પોતાના શુભ સંકલ્પની વાત કહી. પૂજ્ય ગુરુદેવશ્રી અપાર ખુશ થઈ ગયા અને આશીર્વાદના ધોધ વહાવવાપૂર્વક પોતાના આ લાડલા શિબિર–શિષ્યને આજીવન બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરાવ્યું. સર્વત્ર આનંદની લહેરો ઊછળી. પછી તો ‘મારે ચારિત્ર ન લેવાય ત્યાં સુધી મૂળથી ઘી-ત્યાગ'ની કુમારપાળે પ્રતિજ્ઞા કરી. કુમારપાળની ભીષ્મપ્રતિજ્ઞા અને ભવ્ય સંકલ્પ જૈનશાસનમાં એક ઇતિહાસ સર્જ્યો. તેમાં ગુરુકૃપા બળે ચાર ચાંદ લગાવ્યા. અનેક શાસનપ્રભાવક કાર્યો થયાં. સાધર્મિક ભક્તિ, સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ, દેરાસરોનાં નિર્માણ, જીર્ણોદ્ધાર, પાઠશાળા, ઉપાશ્રયોનાં નિર્માણ, જૈન ધાર્મિક શિક્ષણશિબિરો, સંઘોને શાસ્ત્રાનુસારી માર્ગદર્શન, સત્સાહિત્યનું પ્રકાશન, જૈન સંસ્કારોનો પ્રચાર-પ્રસાર, કુદરતી હોનારતોમાં સહાય, પાંજરાપોળ–જીવદયાનાં કાર્યો ઇત્યાદિ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કુમારપાળભાઈ મૂકપણે નિત્ય કરતા જ રહે છે. ગુરુદેવ પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.નું મનનીય ચિંતન ‘દિવ્યદર્શન’ હિન્દી અને ગુજરાતી પાક્ષિક અને સાપ્તાહિક પત્રોનું વર્ષો સુધી સંપાદન કરી કુમારપાળભાઈએ સત્સાહિત્ય લોકો સુધી પહોંચાડ્યું છે. વળી જિનપૂજા, સામાયિક, શાસ્ત્ર સ્વાધ્યાય-મનન ચિંતન આ બધાં નિત્યનાં આત્મજાગૃતિ લાવનારાં કર્તવ્યો તો કુમારપાળભાઈના જીવનમાં ખરાં જ ખરાં; તેઓ ખૂબ જ ઉદાર, પ્રેમાળ, સહાનુભૂતિપૂર્ણ દિલવાળા, ઉત્તમ વિચારક અને આચારસંપન્ન છે. કુમારપાળભાઈના અનેકવિધ સદ્ગુણોમાંથી આપણે સૌ ઉત્તમ પ્રેરણા લઈએ એવી શુભાભિલાષા. જૈન સોશ્યલ ગ્રુપ સંસ્કારયાત્રાના મોવડી શ્રી સી. એન. સંઘવી મુંબઈ શહેર અને ભારતભરની વીસ કરતાં વધુ પ્રતિષ્ઠિત વ્યાવસાયિક, વ્યાપારી, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને વૈદકીય સંસ્થાઓમાં તેમણે વિવિધ અધિકારીપદે રહીને કર્તવ્યનિષ્ઠ અને નોંધપાત્ર સેવાઓ કરી છે અને કરતા રહ્યા છે. જૈન સોશ્યલ ગ્રુપ જે જૈન સંસ્કાર ગ્રુપ બની મહેંકી રહ્યું છે, તેના ફેડરેશનની સ્થાપનામાં તેમની દૂરંદેશીતા, કાર્યદક્ષતા અને સૌને સ્નેહથી પોતાનાં કરી લેવાની આત્મસૂઝનો ફાળો ઘણો મોટો છે. For Private ૮૫૦ વિદેશોમાં જૈન સોશ્યલ ગ્રુપ્સની સ્થાપનામાં પણ અગ્રેસર રહ્યા. ફેડરેશને ઇન્ટર નેશનલ એક્સટેન્શન કમિટીના ચેરમેન તરીકે નિમણૂક કરી અને આ પદને અમેરિકામાં બે ગ્રુપો સ્થાપી શોભાવ્યું અને અમેરિકા, આફ્રિકામાં વધુ ગ્રુપો સ્થાપવામાં પ્રયત્નશીલ રહ્યા. શિકાગો અને લોસ એન્જલસનાં ગ્રુપોનાં ઉદ્ઘાટન વખતે સૌ સભ્યોને અમેરિકાની યાત્રા કરાવી અને ‘સંઘવી’ અટક સાર્થક કરી. ગચ્છ-સંપ્રદાય કે અન્ય ભેદભાવો ભૂલીને સૌ જેનો એક પ્રેમમય વાતાવરણમાં હળેમળે અને ઉત્કર્ષ સાધે એ જોવા સમય, શક્તિ અને સંપત્તિનો ભોગ આપ્યો. તેમની અધ્યક્ષતાના દેદીપ્યમાન સમયમાં ભારતભરમાં સત્તર ગ્રુપોની સ્થાપના થઈ. સંઘવી સાહેબ, બહુધા સફારી સૂટમાં નજરે પડે છે, જેમાં વધુ ખિસ્સાં હોય છે અને એ ખિસ્સાંઓમાં સામાજિક સંસ્થાઓ કે વ્યક્તિઓને આર્થિક સહયોગ આપવાની ઉદાર તત્પરતા હોય છે, પણ માત્ર દાન આપી અટકી જવું કે એનાથી કોઈને પંગુ બનાવી દેવામાં નથી માનતા. તેઓ માને છે કે, સહયોગ આપી અન્યને સ્વાવલંબી બનાવવો. માનવનું ગૌરવ જળવાય એ રીતે વર્તવાની ખાનદાની ભરી રીતભાત દરેક કાર્યમાં જોવા મળે છે. ૧૯૫૨માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રેક્ટિસ શરૂ કરી અને ટૂંક સમયમાં જ પ્રેક્ટિસ જમાવી પણ એ ટેબલ-ખુરશી અને ઓફિસની દુનિયા માંહ્યલાને નાની પડવા લાગી. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઝંપલાવ્યું, જ્યાં ‘માંહી પડ્યા તે મહા સુખ માણે' જેવું નથી હોતું, છતાં પળેપળની અપ્રમાદ કર્તવ્યનિષ્ઠાથી જેવા કર્મવીર એક સફળ ઉદ્યોગપતિ તરીકે બહાર આવ્યા. હજી ચેતનના ઘોડા ઘટમાં થનગને છે. તેમની સૌજન્યશીલ વ્યાવહારિકતા, સ્પષ્ટ છતાં ડંખરહિત વિચારધારા અને કાર્યને સર્વાંગ સુંદર રીતે પાર પાડવાની અનોખી આત્મસૂઝ અને સામેની વ્યક્તિના વિચારો સમજવાની નમ્રતાને કારણે પુરોગામીઓના પ્રીતિપાત્ર, સહગામીઓના વિશ્વાસપાત્ર અને અનુગામીઓના શ્રદ્ધાપાત્ર બન્યા છે. જિંદગીમાં વરસો નથી ઉમેરતાં પણ વરસોમાં જિંદગી ઉમેરે છે. ઘણી વાર સેમ્યુઅલ જોન્સનનું વાક્ય ટાંકે છે : “એવા દરેક દિવસને હું વેડફાયેલો ગણું છું કે જ્યારે મેં એકાદ પણ નવો પરિચય ન બાંધ્યો હોય.” જેની સામે માનવ માત્રના કલ્યાણનું ધ્યેય હોય, સમાજઉત્કર્ષ માટે તાલાવેલી હોય, તે એક પણ દિવસ ક્યાંથી વેડફે? મિત્ર બનવું એ પણ એક લહાવો છે અને એમ કહેનારાંઓની સંખ્યા નાનીસૂની નથી. “સંઘવીના સંગમાં સૌ રાજી રાજી.' Personal Use Only Page #882 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ આમ તો ઘણી સંસ્થાઓને પોતાના લાગે છે પણ જૈન સોશ્યલ ગ્રુપ-મુંબઈને મન સંઘવી વિશેષ રીતે પોતાના છે. જેન સોશ્યલ ગ્રુપ-મુંબઈ અને જૈન સોશ્યલ ગ્રુપ્સ ફેડરેશનને તેમના જેવા બહુમુખી પ્રતિભાશાળી પ્રમુખ મળ્યા હતા એ કેવા પરમ સૌભાગ્યની ઘટના છે. આજે જૈન સોશ્યલ ગ્રુપ મુંબઈ માટે આનંદ ભર્યા ઋણસ્વીકારનો અવસર છે. સી. એન. સંઘવી વારંવાર થતા નથી. નિ:સ્વાર્થ સમાજ સેવક શ્રી જાદવજી સોમચંદ મહેતાં તા. ૨૧-૧૨-૧૯૧૪ના ભાવનગર જિલ્લાના સાવર- કંડલા ગામે જન્મેલા શ્રી જાદવજીભાઈ ત્રણ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં માતાની ગોદમાં સંસ્કાર પામ્યા. વંડામાં છ ધોરણ સુધી ભણી પાલિતાણાના જૈન બાલાશ્રમમાં ૧૯૩૪માં મેટ્રિક પાસ કર્યું, સાથે અહીં તેમને જાહેર સેવાની તાલીમ મળી તથા સ્વાવલંબન, નીડરતા, શારીરિક તંદુરસ્તી અને શિસ્તપાલન જેવા ગુણો વિકસ્યા. બાદ તેઓ બર્મા ગયા અને ભારતની સ્વતંત્રતાની લડાઈમાં ભાગ નહીં લઈ શકવાના સંજોગો ઉદભવતાં ગ્લાનિ થઈ. બર્મામાં સાત વર્ષ રહ્યા અને સામાજિક સેવાનાં નાનાં-મોટાં કામો પ્રારંભ્યાં. પંડિત નહેરુ જ્યારે બર્માની મુલાકાતે ગયા ત્યારે તેમની સાથે પ્રોમથી માંડલે સુધી હિન્દીઓના પ્રતિનિધિ તરીકે જવાની વરણી થયેલ. ઈ.સ. ૧૯૪૨ સુધી તેમની કંપનીનો વહીવટ સંભાળ્યો. જ્યારે જાપાનીઓએ બર્મામાં પ્રોમ કન્જ લીધું ત્યારે પગપાળા આરાકન ઍર્વત ઓળંગીને માર્ચ મહિનામાં ભારત આવ્યા. પ્રોમમાં વોરકાઉન્સિલની રચના થયેલ, તેમાં પ્રોમ ડિસ્ટ્રિક્ટના મોટા વેપારી તરીકે તેમની વરણી કરવામાં આવેલી. બર્માથી પરત ફરતાં સમયે પરિવાર તથા સ્ટાફના મળી ૪૧ જણા સાથે હતા, જે કોઈ અગમ્ય સહાયે જ સ્વદેશ પહોંચ્યા હતા. તેમાં તેમની નિઃસ્વાર્થ સેવાનો જ ઉપહાર હતો. ઈ.સ. ૧૯૪૨માં જન્મભૂમિમાં એક વર્ષ ગાળ્યું. તેઓ જાતે ખેતી કરતા. નાનાં-મોટાં કામોમાં ક્યારેય નાનપ અનુભવી ન હતી. ગ્રામીણ જીવન અને સેવાકાર્યની તેમની ભાવના પ્રબળ હતી. અલબત્ત સંજોગો વિપરીત હતા. ‘૪૩ ‘૪૪માં ધંધાર્થે મુંબઈ ગયા. અહીં ૫૦ વર્ષના ગાળામાં સગત પરમાનંદભાઈ કાપડિયાના સંપર્કમાં આવેલા અને એટલે જ તેમના નામ સાથેના કામમાં સહભાગી થવાની ઉત્સાહપૂર્વક હા પાડી. ચતુર્વિધ સંઘ ૧૯૪૪-૪૫માં શ્રી સિદ્ધક્ષેત્ર જૈનબાલાશ્રમ-પાલિતાણામાં જોડાયા. આજ પૂર્વે ૫૮ વર્ષ પહેલાં સાવરકુંડલા જૈન વિદ્યાર્થીગૃહના પ્રારંભથી જ મંત્રી તરીકે કામગીરી કરેલી. આજે સિદ્ધક્ષેત્ર એજ્યુ. સોસા.ના નેજા નીચે ચ.મો. વિદ્યાલયની સ્થાપના કરી, જેમાં ૮૫૦ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. તેના ટ્રસ્ટી તથા પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યા છે. વઢવાણ સ્થિત વિકાસ વિદ્યાલય તથા સુરેન્દ્રનગર સ્થિત અનાથઆશ્રમ આદિ સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંલગ્ન રહ્યા. આજથી ૩૫ વર્ષ પૂર્વે સુરેન્દ્રનગરમાં શ્રી મનસુખભાઈ દોશી લોકવિદ્યાલયની સ્થાપના કરી. શ્રી ઘનશ્યામભાઈ તથા રતુભાઈ અદાણીની પ્રેરણાથી વંડામાં પોતાનાં માતુશ્રીની યાદમાં પ્રાથમિક શાળા બંધાવી, જેમાં 200 બાળકો વિદ્યા પામી રહ્યા છે. વંડા હાઇસ્કૂલના પ્રેરક લલ્લુભાઈ હતા. શ્રી જાદવજીભાઈએ સાવરકુંડલામાં બે હરિજન છાત્રાવાસો, બંગલાવાડીમાં બે આશ્રમશાળા વગેરેના નિર્માણમાં નોંધપાત્ર ફાળો આપ્યો. હવે જીવનની સંધ્યાએ ૯ વર્ષ પૂર્વે સદ્વિચાર સ્ફર્યો કે મુંબઈમાં જ્યાં નિવાસ હતો એ મરીનડ્રાઇવ પરની ખૂબ મોકાની જગ્યા જે સમાજની છે, તે વેચી આવેલી રકમમાંથી સમાજલક્ષી કાર્યો કરવાં અને નિવૃત્ત જીવન મુંબઈ છોડી વડોદરા કે વંડામાં ગાળવું. આવાં સત્કાર્યોની સફળતા પાછળ માતાનાં પ્રેમ, પ્રેરણા ને ત્યાગસ્વાર્પણ તેમજ પ્રસન્નતાથી કપરા સંજોગોમાં સાથ આપનાર સહધર્મચારિણીનો સહકાર સમાયેલો છે. આજે તેઓ વડોદરાવંડા તથા સાવરકુંડલામાં યથાશક્તિ યોગદાન આપે છે. તેઓએ સ્વામીશ્રી સચ્ચિદાનંદનાં ત્રણ દળદાર પુસ્તકોનો એક સંપુટ એવા ૫૦૦ સંપુટોનું સસ્તાભાવે તેઓના વિચાર પ્રચારાર્થે વિતરણ કર્યું છે. પાદરા તાલુકાના પછાત એવા વણછરા ગામે લોકોને સ્વનિર્ભર બનાવવા સીવણકામ, બચતયોજના આદિ કામો કરે છે. ઉપરાંત માતુશ્રી ઉજમબહેન સોમચંદ એન્ડ પ્રભાવતી મહેતા ફાઉન્ડેશન બનાવી આરોગ્યવર્ધક દેશી વનસ્પતિઓના ઉકાળા બનાવીને સમાજમાં તેનું વિતરણ કરે છે, જેનું નામ ‘આરોગ્યવર્ધક અમૃતપાન વિતરણ અભિયાન' રાખવામાં આવેલ છે તથા ડાયાબીટીસની દવાનું વિતરણ કરી રહ્યા છે. આમ આજે ૯૦ વર્ષની ઉંમરે પણ સમાજકાર્યનો જીવંત સંપર્ક રાખ્યો છે. સ્વ. શ્રી પરમાનંદભાઈ કાપડિયાની સ્મૃતિમાં સફાઈ પુરસ્કારની વાતને તેમણે પોતાની કરીને તેટલી જ રકમ ઉમેરીને “કાપડિયા એન્ડ મહેતાપરમાનંદ કુંવરજી કાપડિયા અને જાદવજી સોમચંદ મહેતા રાષ્ટ્રીય સફાઈ પુરસ્કાર આપી રહેલ છે. રાષ્ટ્રીય સફાઈ પુરસ્કાર પ્રવૃત્તિને ખૂબ પ્રોત્સાહન આપેલું છે. Jain Education Intemational Page #883 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૮૫૯ શાહ જીવરાજ નાનચંદ ચાવાળા પ્રારબ્ધ અને પુરુષાર્થનો સમન્વય સાધી જીવનબાગને મઘમઘતો મૂકી જનાર શ્રી દેવચંદભાઈ મહેતા મૂળ સૌરાષ્ટ્રના આશરે ૭૫ વર્ષ પહેલાં જ્યારે ઘોઘારી જૈન સમાજના પાલિતાણા પાસેના ભંડારિયાના વતની. સાધારણ અભ્યાસ પણ ગણ્યાગાંઠ્યાં પરિવારો સુરતમાં સ્થાયી થયેલાં તે સમયે આ આત્મબળ ગજબનું હતું. જીવરાજની ચાના નામે દક્ષિણ ગુજરાતમાં સુપ્રસિદ્ધ એવો આ સુરતનો ખ્યાતનામ “જીવરાજ નાનચંદ ચાવાળા’ પરિવાર પણ પચાસેક વર્ષ પહેલાં જીવનમાં કાંઈક કરી છૂટવાના દેઢ એમાંનો જ એક પરિવાર હતો. તેમના મોભી અને સ્થાપક મૂળ મનસૂબા સાથે મુંબઈમાં તેમનું આગમન થયું. મુંબઈ આવીને રાણીવાડાના શ્રી ચંપકલાલભાઈ અને તેમના નખશીખ સંસ્કારો નરોત્તમભાઉ ઝવેરીની કંપનીમાં નોકરીથી જીવન-કારકિર્દીના અને સુવિચારો પામેલા એવા એમના જયેષ્ઠ સુપુત્ર શ્રી તરુણભાઈ હાલ જીવરાજ ઇન્ડસ્ટ્રીઝ લિ.ની બાગડોર સંભાળી ચીવટ, પ્રામાણિકતા અને કાર્યકુશળતાને કારણે જીવનમાં રહ્યા છે. રોજ-બરોજના વ્યવસાયના કારોબારની સાથે તેઓશ્રી ઉત્તરોત્તર પ્રગતિ સાધી અને આશા-ઉત્સાહ સાથે આગળ વધતા હાલ શ્રીમતી હીરાલક્ષ્મી ચંપકલાલ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ રહ્યા. ટ્રસ્ટી, શ્રીમતી વસંતબહેન નેમચંદ શાહ તથા નાગરદાસ ૧૯૫૬માં એમના પુત્રોએ સ્વતંત્ર બિઝનેસ શરૂ કર્યો. તારાચંદ કેળવણી ટ્રસ્ટના ટ્રસ્ટી તથા ઘોઘારી વિશાશ્રીમાળી જૈન ધંધામાં પણ યારી મળી. આ પ્રગતિ પાછળ તેમના જીવનના સમાજના માનદ્ ઉપપ્રમુખનું સ્થાન દીપાવી રહ્યા છે. હૃદયમાં ઉચ્ચત્તમ સંસ્કારોનું બળ હતું. સરળતા, ઉદારતા, દેવભક્તિ, ઉચ્ચ સેવાભાવ સાથે તેઓ રક્તદાન કેમ્પોનું આયોજન, ગુરુભક્તિ, તીર્થયાત્રા આદિ અનેક ગુણોના સતત ઉદ્યમ વડે ભિક્ષુકભોજન યોજના, જીવદયા વગેરે જેવાં સેવાનાં કાર્યો કરવાં એમણે પોતાનું જીવન સફળ કર્યું. પાંચ દીકરા, બે દીકરી અને ઉપરાંત ઘણી બધી જરૂરતમંદ સંસ્થાઓને ઉપયોગી દાન આપી બાવીશ પૌત્રોનો વિશાળ પરિવાર ભગવાનના અણમોલ શાસન સમાજ સેવાનું ઉત્તમ ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છે. આ બધાં અને તેની શીતળ છાયામાં સુંદર આધ્યાત્મિક વિકાસ સાધી રહ્યો જ કાર્યોમાં તેમના પરિવારના સભ્યો તથા તેમના લઘુબંધુ શ્રી છે. સૌરાષ્ટ્રમાં તેમના પરિવાર તરફથી ઘણી જગ્યાએ નાનાંમોટાં હિતેશભાઈ ચંપકલાલ ચાવાળાનો પણ પૂરેપૂરો સહયોગ રહેલો દાન અપાયેલાં છે. છે. આ રીતે સુંદર ટીમવર્ક વડે વ્યવસાય સાથે સમાજઉપયોગી માતુશ્રી પૂ. વિજયાબહેન દેવચંદભાઈ મહેતા ભારતનાં પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. આમ આ પરિવાર આપણા જૈન લગભગ બધાં જ તીર્થોની યાત્રા કરી આવ્યાં છે. શ્રદ્ધાસંપન્ન અને સમાજ માટે ગૌરવ સમાન તથા ઉત્કૃષ્ટ માર્ગદર્શક પુરવાર થઈ રહ્યો છે. ગુણાનુરાગી આ આત્માએ પણ જીવનમાં ઘણી જ તપશ્ચર્યાઓ કરી. વર્ષીતપ પણ કરેલ. આવા ધર્મસંસ્કારી પરિવારમાં શ્રી સ્વ. શ્રી દેવચંદ હઠીચંદ મહેતા નવનીતભાઈ અને બીજા ભાઈઓએ પૂ. પિતાશ્રીનો મંગલ ધર્મનો ભંડારિયાવાળા (કામળિયાના) વારસો બરાબર જાળવી રાખ્યો છે. વતન ભંડારિયામાં પણ જૈન દેરાસરનાં માંગલિક કાર્યોમાં પરિવાર સાથે ભાવપૂર્વક રસ લીધો છે. આજે ભંડારિયા પણ એક તીર્થ જેવું બની ગયું છે. પુષ્પાઈની મળેલી લક્ષ્મીનો મંગલ ધર્મનાં કામોમાં પ્રસંગોપાત સદુપયોગ થઈ રહ્યો છે. સામાજિક ક્ષેત્રે પણ સમૂહલગ્નમાં સહયોગ–સોળ સમૂહલગ્નમાં વતનમાં બસસ્ટોપ, ચબૂતરો, પાણીની પરબ માતુશ્રીના નામે બનાવ્યાં. કાનજી ખેતશીની વાડીમાં સમૂહ લગ્ન ડેકોરેશન વગેરે લોકકલ્યાણનાં કામોમાં સારો લાભ સ્વ. દેવચંદદઠીચંદ સ્વ. વિજયાબેન દેવચંદ લીધો છે. મહેતા મહેતા સામાજિક ક્ષેત્રે તન-મન-ધનનો સારો ઉપયોગ કરે છે. .... Jain Education Intemational Page #884 -------------------------------------------------------------------------- ________________ co સમાજસેવામાં યશસ્વી પ્રદાન શ્રી પ્રવીણચંદ્ર ફૂલચંદ શાહ સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મધુમતી મહુવા નગરીના મૂળ વતની પ્રવીણચંદ્રનો જન્મ સં. ૧૯૭૭ના અષાઢ સુદ ૮ ને મંગળવાર, તા. ૧૨-૭-૧૯૨૧ના રોજ મોસાળ તળાજામાં થયેલો. પિતા શ્રી ફૂલચંદ ખુશાલદાસ મહુવાના અગ્રગણ્ય પ્રતિષ્ઠિત પ્રભાવશાળી વ્યક્તિ હતા, જેઓ પંદર વર્ષની વયે આજથી લગભગ એક સદી પૂર્વે મુંબઈ આવનારા ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિની ગણીગાંઠી વ્યક્તિઓ પૈકી એક હતા. તેઓ અત્યંત સેવાભાવી અને પરગજુ હતા એટલે તત્કાળે મુંબઈ આવતા જ્ઞાતિના અનેક યુવાનોને નોકરી યા વ્યવસાય શોધી આપી લઇને ચડાવતા. આમ તેઓ માત્ર મહુવા પૂરતા જ આગેવાન ન રહેતાં મુંબઈની સમસ્ત ઘોઘારી જૈન જ્ઞાતિના સમ્માનનીય રાહબર–આગેવાન બન્યા હતા. તેઓ અત્યંત નીડર, સ્પષ્ટવક્તા અને દીર્ઘદૃષ્ટા હતા. પ્રવીણચંદ્રભાઈનાં માતુશ્રી સ્વ. વિજયાબહેને પણ પતિનો સેવાપરાયણ વારસો અખંડ જાળવી રાખ્યો હતો. અંતકાળ સુધી તેઓ શ્રી માટુંગા જૈન મહિલા મંડળના પ્રમુખ હતાં. તેમના ભાઈઓ પૈકીના ભાઈશ્રી ધીરજલાલ અહીં ખૂબ જ પ્રતિષ્ઠિત એવા જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશન સંચાલિત વ્યવસાયલક્ષી યોજનાનું સ્વતંત્રપણે સંચાલન કરે છે. આ યોજના અંતર્ગત તેઓ લગભગ ૮૦ (એંશી) લાખ જેટલા વ્યવસાયલક્ષી લોન આપી ચૂક્યા છે. તેમ જ આત્મજ્ઞાની પરમકૃત અપૂર્વસાધક-વેધક, વૈરાગ્યવાણીના સ્વામી એવા પૂ. સદ્ગુરુ શ્રી રાકેશભાઈ ઝવેરી સ્થાપિત ‘શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મ સતસંગ સાધના કેન્દ્ર' મુંબઈનાં ટ્રસ્ટી તરીકે તેની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપી રહ્યાં છે. શ્રી પ્રવીણભાઈની કારકિર્દી બહુ નાની વયે પ્રારંભાઈ છે. ૨૭ વર્ષની વયે ૧૯૪૮માં પોતાનો વ્યવસાય મેસર્સ શાહ પટેલ એન્ડ કંપની નામે શરૂ કરી ઉત્તરોત્તર પ્રગતી સાધી અને વ્યવસાયમાં એક અગ્રગણ્ય વેપારી તરીકેની નામના-આદર મેળવ્યાં. કોઈના માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના ધરાવતા શ્રી પ્રવીણભાઈનાં પત્ની શ્રીમતી વેણીલક્ષ્મીબહેન પણ લાગણીપ્રેમ-વાત્સલ્ય ને સમર્પણ ભાવથી કુટુંબ-સમાજમાં સુવાસ ફેલાવી આગવું સ્થાન મેળવ્યું છે. દામ્પત્યજીવનની ફળશ્રુતિ રૂપે તેમને ત્રણ સુપુત્રો ને એક પુત્રીની પ્રાપ્તિ થઈ છે. કેળવણીના પ્રખર હિમાયતી એવા પ્રવીણભાઈએ ઉચ્ચઅભ્યાસ માટે ત્રણેય For Private ચતુર્વિધ સંઘ પુત્રોને અમેરિકા મોકલી શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું છે. તેમના મોટા પુત્ર ચિ. કિરીટભાઈ M.S.-સ્ટ્રક્ચરલ એન્જિનિયર થયા છે. લગ્ન પછી તેઓ ત્યાં જ અમેરિકા LOSANGELES માં સેટલ થયા છે અને પોતાનો TAMPUS GIFTS MC. ના નામે સ્વતંત્ર બિઝનેસ ધરાવે છે. શ્રી પ્રવીણભાઈએ ઔદ્યોગિક ક્ષેત્રે પણ પદાર્પણ કર્યું છે. તેઓએ ઓઇલ-ગેસ તેમ જ પેટ્રો પ્રોડક્ટ્સ માટેની પાઇપલાઇન પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે એક અદ્યતન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિર્વાણ કરીને, આ ક્ષેત્રે સારી નામના મેળવી છે, જેનું સંચાલન તેમના બીજા અને ત્રીજા પુત્ર ચિ. નરેશભાઈ અને ચિ. ગૌતમભાઈ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે તેમની સેવાની કદરરૂપે આજથી આશરે પચીસ વર્ષો પહેલાં જે.પી.ની પદવી એનાયત કરી હતી. જે.પી.ની પદવી પછી પણ તેઓ લાગલાગટ છ વર્ષ સુધી SEM સ્પેશિયલ એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી છે. ધંધા સાથે તેમનો ધર્મ-અધ્યાત્મ-સમાજને શિક્ષણક્ષેત્રનો ફાળો પણ મહત્તમ છે. મહુવામાં ૮૦ વર્ષ પહેલાં સ્થપાયેલ મહુવા યશોવૃદ્ધિ જૈન બાલાશ્રમના પ્રમુખ અને ટ્રસ્ટી છે તથા વર્ષોથી જે સંસ્થા માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને પુસ્તકો તથા સ્કોલરશિપનો લાભ આપે છે, એવા મહુવા જૈન મંડળ મુંબઈના ૪૦ વર્ષથી માનદ્ મંત્રી તરીકે સેવા આપી સંચાલન કરી રહ્યા છે, તથા સૌરાષ્ટ્રભરમાં જેની આગવી પ્રતિષ્ઠા છે એવા મહુવા યુવકસમાજ-મુંબઈના કે જેણે મહુવામાં બાલમંદિરથી કોલેજ સુધીની સંસ્થાઓના નિર્માણમાં દાનનો પ્રવાહ વહેવડાવી અમૂલ્ય યોગદાન આપ્યું છે, તેના તેઓ ટ્રસ્ટી તથા પ્રમુખપદે રહી ચૂક્યાં છે તેમજ તેના સુવર્ણજયંતી સમારોહના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ શ્રી માટુંગા તપાગચ્છ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘના ટ્રસ્ટી તરીકે ઘણાં વર્ષ સેવા આપ્યા બાદ ગત વર્ષે નિવૃત્ત થયા. શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ સાયન–મુંબઈમાં વર્ષો સુધી ટ્રેઝરર પદે, હાલમાં કારોબારી સમિતિના સભ્ય તથા મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપકસમિતિના પણ સભ્ય છે. કૌટુંબિક ગહન ધર્મસંસ્કારે અને શ્રદ્ધાના પરિણામે તેઓ મહુવામાં પ.પૂ.આ. ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. નિર્મિત ગુરુમંદિરમાં તેમજ પાલિતાણામાં ૫.પૂ. આ. શ્રી વિજયધૂરંધરસૂરીશ્વરજી મ.સા. નિર્મિત કેસરિયાનગરમાં ભગવાન પધરાવી પ્રતિષ્ઠા કરાવવા ભાગ્યશાળી થયા છે. તેઓ સૌરાષ્ટ્ર કચ્છ- Personal Use Only Page #885 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૮૬૧ ગુજરાત-રાજસ્થાન તેમ જ સમેતશિખરજી સુધી લગભગ તમામ ગુરુમૂર્તિની પ્રતિષ્ઠાદિ કરેલી. પરગજુ, પરોપકારમાં સદા રત, તીર્થધામોની યાત્રા કરી કૃતકૃત્ય થયા છે. આ રીતે આપણા કોઈપણને સાદી અને સમજપૂર્વકની હિતશિખામણ આપતા. સમાજના એક બહુમુખી પ્રતિભા-સંપન્ન, ગૌરવ અને શોભારૂપ છેલ્લે છેલ્લે પણ સંયમ લેવાની ભાવના થયેલ. સહિષ્ણુતા, શાંત નિરભિમાની, ધર્મિષ્ઠ, સંનિષ્ઠ, સેવાભાવી એવા શ્રી પ્રવીણચંદ્ર- સ્વભાવ આદિ અનેક ગુણો દૃષ્ટિગોચર થતા. ભાઈના જીવનમાં તેમના હસ્તે ઉત્તરોત્તર અનેક ચિરંજીવ શેઠ શ્રી ભૂપતરાય હીરાચંદ દોશી શુભકાર્યો થતાં રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ. (સાવરકુંડલાવાળા) પ્રજ્ઞાશીલ અને પ્રભાવશાળી સેવા, સંગઠન અને સહકાર જેનો મુદ્રાલેખ છે; ધાર્મિક પોપટલાલ મગનલાલ શાહ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે જેનો અમૂલ્ય ફાળો છે; તન, મન અને શ્રેષ્ઠીવર્ય ધર્માનુરાગી શાહ મગનલાલ મોતીચંદ પરિવાર ધનથી સદાય સૌને સહાયરૂપ થનાર એવા આપણા સમારંભના મૂળ માણેકપુર (મહુડી પાસે), પરંતુ ત્યારબાદ મલખાડ પાસે અતિથિવિશેષ શ્રી ભૂપતરાય હીરાચંદ દોશી આપણને મળ્યા છે વરસોડા (મહુડી તીર્થ) નજીક વસ્યા. નાનપણમાં ધર્મના ખૂબ તે આપણું પરમ સૌભાગ્ય છે, જેનાં કાર્ય અને કવનથી શ્રી જ સારા સંસ્કારો અને માતાપિતાની કાળજી-ધગશના કારણે ઘોઘારી સમાજની કોઈપણ વ્યક્તિ અજાણ નહીં હોય. સારું ધાર્મિક જ્ઞાન મેળવ્યું, જેના કારણે આજુબાજુ પર્યુષણાદિ સાવરકુંડલામાં જન્મ, મેટ્રિક સુધીનો અભ્યાસ કરીને મુંબઈમાં પ્રસંગોએ પ્રતિક્રમણાદિ કરવા-કરાવવા દ્વારા અનેક સંઘો અને પૂ. પિતાશ્રીએ શરૂ કરેલ પેઢીમાં જોડાયા. પોતાની તનતોડ વ્યક્તિઓનાં મન જીતી લીધાં. કર્મભૂમિ તરીકે છેલ્લાં ઘણાં વર્ષો મહેનત, કુનેહ બુદ્ધિ અને અથાગ પ્રયત્નથી મેવાના તથા સુધી સાબરમતી આવીને વસ્યા. તેમના ભાઈઓ શ્રી કરિયાણાના ધંધામાં અવિરત વિકાસ કરી રહ્યા છે. આજે નગીનદાસભાઈ. શ્રી મણિભાઈ, શ્રી બબલદાસભાઈ અને શ્રી વાશીમાં ભૂપતરાય હીરાચંદ દોશીના નામે બન્ને પુત્રો શ્રી શકરચંદભાઈ તથા બહેનોમાં ફક્ત એક જ બહેન નામ જોઈતી- મહેશભાઈ અને શ્રી જનકભાઈના સાથથી ધમધોકાર ધંધો ચાલે બહેન. ભાઈઓમાં પોતાનો ત્રીજો નંબર હતો. નાની વયમાં છે. ધંધાકીય પ્રવૃત્તિ સાથે ધાર્મિક ક્ષેત્રે પણ ખૂબ જ કાર્યો કરતા ધર્મના સુંદર સંસ્કારો પ્રાપ્ત થયેલ. તેઓએ ધાર્મિક ક્ષેત્રે રહ્યા છે. મારંગા સ્થિત થતાં તેમણે શ્રી , રહ્યા છે. માટુંગા સ્થિત થતાં તેમણે શ્રી વાસુપૂજ્ય દેરાસર, સામાજિક ક્ષેત્રે અને કેળવણી ક્ષેત્રે અનુમોદનીય યોગદાન માટુંગામાં દસ વર્ષ સુધી મેનેજિંગ ટ્રસ્ટી પદે સેવા આપેલ છે. આપેલ. પ્રભુભક્તિ-ગુરુભક્તિ-સાધર્મિક ભક્તિ તથા અનુકંપા પાલિતાણા, ભરૂચ, સાવરકુંડલા, અમરેલી, મહુવા, કુલપાકજી, દાન તેઓનો જીવનમંત્ર હતો. ભવ્ય મુખમુદ્રા, શાંત સ્વભાવ ઉવસગ્ગહરમુ પાર્શ્વનાથ વગેરે સ્થળોએ પૂ. ગુરુભગવંતોના અને પ્રસંગોચિત વાત કરવાની આવડત ભલભલાને મંત્રમુગ્ધ ઉપદેશથી પ્રતિષ્ઠા આદિના લાભ લીધા છે. ઘાટકોપર સંઘાણી કરતી જીવનનાં છેલ્લાં કેટલાંક વર્ષો સુધી બિસાયણાંથી એસ્ટેટમાં પૂ. માતુશ્રી હરકોરબહેનના નામે બહેનોના ઉપાશ્રયમાં ઓછું પચ્ચખાણ નહીં. બિયાસણામાં પણ ફક્ત પાંચ જ દ્રવ્ય અમૂલ્ય લાભ લીધો છે. સામાજિક ક્ષેત્રે કરિયાણાં મરચન્ટ વાપરતા. તેઓ સ્વભાવે નમ્રતા, નિખાલસતા, સરળતા, એસોસિએશનનાં પ્રમુખપદે બે વર્ષ અમૂલ્ય સેવા આપી ખૂબ જ સહૃદયતા, સૌભાગ્યતા અને વિશાળતાના કારણે સૌના પ્રીતિપાત્ર સરસ કાર્યો કરેલ છે. બનેલ. સાબરમતી શ્રીસંઘમાં વર્ષો સુધી પ્રમુખપદે રહીને સુંદર શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિમાં પાંચ વર્ષ સુધી ટ્રસ્ટી સેવા આપેલ, જેને આજે પણ શ્રીસંઘ યાદ કરે છે. જિનપ્રતિમા, પદે સેવા આપી છે. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાળાશ્રમ પાલિતાણા અને ગુરુપ્રતિમા, અંજનપ્રતિષ્ઠા, ઉપાશ્રય-પૌષધશાળા-નિર્માણ આદિ ધર્મસ્થાનોમાં ધનનો સારો સવ્યય કરવાપૂર્વક જીવનને સફળ સાવરકુંડલા જૈન વિદ્યાર્થી ગૃહના ટ્રસ્ટી પદે સેવા આપી રહ્યા અને સાર્થક બનાવેલ. શ્રાવકોચિત ક્રિયા-ધર્મ, આરાધનામાં સદા છે. દરેક ક્ષેત્રમાં કાર્યશીલ રહેવામાં હંમેશાં તેમનાં જીવનસાથી તત્પર રહેતા. પોતાના પિતા તથા કુટુંબીજનોની સ્મૃતિ અર્થે શ્રી નિર્મળાબહેનનો સહકાર અવર્ણનીય છે. સરલ સ્વભાવી, મોટાઈનો જરાપણ અંશ નહીં, સૌની સાથે પ્રેમપૂર્વક રહી ખૂબ દવાખાનું, સ્કૂલ, હોસ્પિટલ આદિમાં પણ સારી સખાવત કરેલ. જ ચાહના મેળવી છે. - સાદું અને સરળ જીવન, સાદગીને અગ્રસ્થાન, ઉપધાનતપ કરાવેલ. સાબરમતી પૂ.આ.ભ. શ્રી વિજયઉદયજી મ.સા.ની Jain Education Intemational Page #886 -------------------------------------------------------------------------- ________________ ૮૬૨ માનવસેવાની છે ના પ્રેરક અને ચાલક : શ્રી મંગુભાઈ શેઠ મનુભાઈ શેઠનો જન્મ એક સંસ્કારી અને સુખી કુટુંબમાં. તેમને નાનપણથી જ સમાજને મદદ કરવાના અને માનવતાના સંસ્કાર મળ્યા. પાલિતાણા રાજ્યમાં રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે તેઓ ડોક્ટરો સાથે ગામેગામ ફર્યા. એ પછી તો તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયા. તેમણે ઘણી સંસ્થાઓની સ્થાપના પણ કરી. પ્રયોજન એક જ : માનવસેવા એ જ પ્રભુસેવા. તેઓ ગુજરાતની આથમતી શ્રેષ્ઠીની પેઢીના છેલ્લા મણકામાંના એક છે. ગુજરાતમાં મહાજનપ્રથા પહેલેથી જ જોવા મળે છે. એક કાળમાં તો મહાજનો કે જેઓ શ્રેષ્ઠીઓ તરીકે પણ ઓળખાતા હતા તેઓ ગુજરાતના વિકાસમાં ઘણી મદદ કરતા હતા. તેમનું સમાજ પ્રત્યેનું દાયિત્વ ઘણું મજબૂત હતું. આજે પણ ગુજરાતનાં કેટલાંક શહેરોમાં આવા શ્રેષ્ઠીઓ જોવા મળે છે. આવું એક વ્યક્તિત્વ ભાવનગરમાં છે. ભાવનગરના શહેરીજનો શિયાળાની ઠંડીનો પ્રથમ આસ્વાદ માણતા હતા. દિવસ હતો માગશર સુદ એકમ. ભાવનગર શહેરમાં અનેક જૈન દેરાસર આવેલાં છે. અહીંના દાદાસાહેબ જેન દેરાસરે હમણાં જ એક સો વર્ષ પૂર્ણ થતાં તે હવે જૈન તીર્થ' બન્યું છે. નિત્યક્રમ મુજબ આ દેરાસરે ભગવાન મહાવીરની પૂજાવિધિ પતાવી શ્રેષ્ઠી મનુભાઈ શેઠ બહાર નીકળ્યા. છ ફૂટની ઊંચાઈ, ઘઉંવર્ણી કાયા, તેજસ્વી લલાટ પર કેસરનો ચાંદલો, પ્રતાપી અને પ્રેમાળ આંખો, પોપટિયું નાક, લાંબા અને મોટા કાન, લાંબા હાથ, વાંકડિયા વાળ અને દઢ મનોબળવાળો ચહેરો, સફેદ ધોતી, સફેદ ખેસ અને ગળામાં પૂજા માટેનો રૂમાલ, છટાદાર ચાલ સાથે તેઓ ઘર તરફ જઈ રહ્યા છે. ઝટ માનવામાં ન આવે કે આ વ્યક્તિએ ૭૮ વર્ષ પૂર્ણ કર્યા હશે! તેમનું નામ મનુભાઈ શેઠ. ઈશ્વરે તેમને ઘણું બહ્યું છે અને તેનો તેઓ સતત સમાજ માટે સદુપયોગ કરતા રહ્યા છે. જૈનોની પવિત્ર અને ગૌરવવંતી સિદ્ધાચલ મહાતીર્થની પવિત્ર ભૂમિ-પાલિતાણામાં ૧૮મી ઓગષ્ટ, ૧૯૨૪ના રોજ સુખી અને સંસ્કારી કુટુંબમાં તેમનો જન્મ. પિતા નરોત્તમદાસ ચતુર્વિધ સંઘ અને માતા ચંચળબહેન પુત્રને લાડકોડથી ઉછેરે. પાલિતાણા જૈન અને માતા ચંચળબહેન પુત્રના લાડકાડથી કાટ તીર્થે પધારતા મુનિવરો પાસે આ દંપતી બાળકને કાખમાં નાખી મહારાજશ્રીનાં દર્શનાર્થે લઈ જતું. મહારાજશ્રી આ બાળકના માથે હાથ ફેરવી વાસક્ષેપ નાખે અને બાળક ખિલખિલાટ હસે. | ગુજરાતીમાં એક કહેવત છે કે “પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં બારણામાં.” બાલ્યકાળથી જ ધર્મસંસ્કાર, શિક્ષણ, સેવાપરાયણતાં અને દેશદાઝના સંસ્કાર મળેલા હોઈ તેઓ જૈન સેવાસમાજમાં આઠ વર્ષની ઉંમરે જોડાયા. સમાજસેવાના પાઠ ભણી તેઓ સંસ્થાની દરેક પ્રવૃત્તિઓમાં ઉલ્લાસથી ભાગ લેતા ગયા. તેમણે સૌપ્રથમ પાલિતાણા ગોડીજી જૈન દેરાસર અને આગમ મંદિરની પ્રતિષ્ઠામાં સેવા બજાવી. નાનપણથી જ તેમને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઊંડી રૂચિ. એ જમાનામાં સિનેમા કરતાં રંગભૂમિનું મહત્ત્વ ઘણું હતું. સમાજે સ્ત્રીઓને હજુ રંગભૂમિના સ્ટેજ પર ઊતરવાની સ્વીકૃતિ આપી નહોતી. પુરુષો જ સ્ત્રીપાત્ર ભજવતા. આવા સમયે સને ૧૯૪૪માં પાલિતાણાના રાજાના રાજ્યાભિષેકની સિલ્વર જ્યુબિલી પ્રસંગે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા. પાલિતાણાની હેરીઝ હાઇસ્કૂલ દ્વારા નાટિકા “ગોપિકા' કવિ ન્હાનાલાલ લિખિત ભજવાતી, મનુભાઈએ રાજકુમારનું પાત્ર એવું સુંદર ભજવેલું કે લોકોની વાહ વાહ અને શાબાશી પ્રાપ્ત કરી હતી. આ પ્રસંગે કવિ ન્હાનાલાલની હાજરીમાં તેમને પ્રથમ પારિતોષિક જામનગરના રાજા દિગ્વિજયસિંહજીના હસ્તે અપાયું હતું. એ દિવસોને યાદ કરતાં તેઓ કહે છે કે જૂનાગઢના નવાબ સહિત જુદાં જુદાં સ્ટેટના રાજવીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મારા માટે એ દિવસો રોમાંચક હતા. એ પછી તો તેઓ કવિ ત્રાપજકરની કલમે લખાયેલા નાટક "જય ચિત્તોડ', રાણા નાટક ‘જય ચિત્તોડ’, ‘રાણા પ્રતાપ”, “ભરત ચક્રવર્તી'માં મુખ્ય પાત્ર ભજવી સુવર્ણ ચંદ્રકના હકદાર પણ બન્યા. તેમની સહજ મનોવૃત્તિ જ આ મનોવૃત્તિ જ એવી કે ચંદ્રકો પોતાની પાસે નહીં રાખતાં તેમણે સંસ્થાને અર્પણ કર્યા. કદાચ પહેલેથી જ તેમનું વ્યક્તિત્વ એવું હતું કે તેઓ સમાજ પાસેથી લેવાને બદલે સમાજને આપવામાં માનતા. પાલિતાણા રાજ્યમાં એક વખત રોગચાળાએ ભયંકર રૂપ ધારણ કર્યું. ગામેગામ મેલેરિયા તાવના દર્દીઓ જોવા મળતા હતા. મનુભાઈ આ સંજોગોમાં આગળ આવ્યા. સરકારી અને સેવાભાવી ડોક્ટરો સાથે સહાયક તરીકે 100 જેટલાં Jain Education Intemational Page #887 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૮૬૩ ગામડાંઓમાં દિવસરાત જોયા વગર તેઓ ફર્યા. માનવતાનાં વિશ્વાસને તેઓ વફાદાર રહે છે અને જનતાની પાઈએ પાઈનો બીજ બાળપણમાં વવાયાં હતાં તે જીવનપર્યત વિકસતાં રહ્યાં. સદુપયોગ થાય તે રીતે પારદર્શક વહીવટ જોઈને જ તેઓ દાનની ભારતની આઝાદીની ચળવળમાં પણ તેઓ સક્રિય હતા. ભલામણ કરે છે. ભલામ તેમણે ૧૯૪૨ની “ભારત છોડો' લડતમાં ભૂગર્ભમાંથી મિત્રો લેખક ભાસ્કર ભાવસાર ભાવનગરની પી.એન.આર. સાથે રહી પત્રિકા-પોસ્ટરો ચલાવવાની પ્રવૃત્તિ કરી હતી, તેમને સોસાયટી સાથે સંકળાયેલા છે. (ગુજરાત ટાઈમ્સમાંથી સાભાર) સ્વતંત્રતાની ભાવના એટલી બધી સ્પર્શી ગઈ હતી કે આઝાદી ન મળે ત્યાં સુધી તેમણે ખાંડનો ત્યાગ કર્યો હતો. શ્રી મહેન્દ્રભાઈ મણિલાલ શાહ માત્ર બાવીસ વર્ષની ઉંમરે મનુભાઈ લગ્નગ્રંથિથી સૌરાષ્ટ્રની ધરતી તેમાંય ઝાલાવાડની ધરતી સંતો અને જોડાયા. એ પછી ૧૯૫૦માં ધંધારોજગાર માટે તેમણે વતન શ્રેષ્ઠીઓની જન્મભૂમિ તરીકે હંમેશાં ખ્યાતનામ બની છે. પાલિતાણા છોડી ભાવનગરને પોતાની કર્મભૂમિ બનાવી. તેમણે ઝાલાવાડ હાલ (સુરેન્દ્રનગર) જિલ્લામાં ધ્રાંગધ્રાની બાજુમાં કોઢ કાપડના જથ્થાબંધ ધંધામાં પ્રગતિ કરી મિલોની સેલિંગ એજન્સી ગામમાં માતા દિવાળીબાઈની કુખે શ્રી મહેન્દ્રભાઈનો જન્મ થયો. દ્વારા વેપારીવર્ગમાં તથા મિલોમાં સારી ચાહના પ્રાપ્ત કરી. જોકે માતા દિવાળીબાઈ અને પિતા મણિભાઈને જેઓ ખૂબ જ ધાર્મિક પોતાના પુત્ર નરેન્દ્રને બેન્કમાં ઓફિસર તરીકે નિમણૂક મળતાં અને ભાવિક હતાં. માતા દિવાળીબાઈ ખૂબ જ શ્રદ્ધાળુ શ્રાવિકા તેમણે ધંધો સમેટી લઈ, સેવાને સંપત્તિ માનીને ધાર્મિક, હતાં. તપ-જપ અને સાધુ-સાધ્વી વૈયાવચ્ચે ખૂબ જ ઊંચા સામાજિક અને માનવતાવાદી પ્રવૃત્તિઓને જીવનધ્યેય બનાવ્યું. પ્રકારની તેમજ પિતાશ્રી મણિભાઈ પણ ધર્મ પ્રત્યે ખૂબ અડગ ભાવનગરની આરોગ્યલક્ષી, શૈક્ષણિક કે વિકલાંગ ક્ષેત્રની શ્રદ્ધા તેમજ ધાર્મિક સંસ્થાઓ, પાંજરાપોળ, ભોજનશાળા, સંખ્યાબંધ સંસ્થાઓ સાથે તેઓ જોડાયા છે. તેમણે આ બધી દેરાસર ઉપાશ્રયમાં તથા દુષ્કાળ વ.માં તેમનો ઊંડો રસ સંસ્થાઓને ગૌરવવંતી બનાવી છે. વારસામાં શ્રી મહેન્દ્રભાઈને મળ્યો. પોતાની ૪૪ વર્ષની વયે વ્યાપાર ધંધામાં ગળાડૂબ હતા ત્યારે શ્રી ધ્રાંગધ્રા જૈન સંઘના કાશ્મીરથી કન્યાકુમારી સુધીનાં મુખ્ય મુખ્ય જૈન તીર્થોની વડીલોએ મીટિંગમાં કોઈ લાયક યુવાન અને ઉત્સાહી પ્રમુખ મુનિવરો, સંઘપતિઓ, છરીપાળ યાત્રાળુઓના સંઘ સાથે નીમવાનું નક્કી કર્યું. તેઓશ્રીએ શ્રી મણિલાલભાઈની મંજૂરીથી વહીવટકર્તા તરીકે તેમણે યાત્રાઓ કરી છે. પોતાની કામગીરી મહેન્દ્રભાઈની ગેરહાજરીમાં આ વાત નક્કી કરી અને એકધારા દ્વારા તેઓ મોટા જનસમુદાયમાં એક સેવાભાવી વ્યક્તિ તરીકે લગાતાર બાવીસ વર્ષ સુધી શ્રી સંઘના પ્રમુખપદે રહી સંઘની ઊભરી આવ્યા. ઉન્નતિ, પ્રગતિ અને સાધુ વૈયાવચ્ચ દ્વારા સાધર્મિક બંધુઓનાં તેમના એક નજીકના મિત્ર કહે છે કે મનુભાઈ ધાર્મિક પૂ. સાધુસાધ્વીજીઓનો અપાર પ્રેમ અને લાગણી જીતી લીધાં. વૃત્તિના હોવા ઉપરાંત અભ્યાસી જીવ, જૈન ધર્મના જ્ઞાની, અને પુરુષોના તથા બહેનોના ઉપાશ્રયો જૂના અને નાના પડતા હતા તેમની અન્ય એક વિશેષતા તેમની શ્રેષ્ઠ વક્નશક્તિ. તેઓએ જે આજુબાજુની જગ્યાઓ લઈ મોટા સુવિધાવી ઉમાશ્રયો હંમેશાં બીજાના શ્રેયાંસે ઉબોધન કર્યું છે, જેનાથી અનેક બનાવ્યા. બાળકોની પાઠશાળાનું મકાન પણ જૂનું અને જર્જરિત સંસ્થાઓ અને વ્યક્તિઓને લાભ થયો છે. જૈન સમાજમાં પર્યુષણ થઈ ગયેલ તે વેચી નવું મકાન લઈ પાઠશાળાનું નવું મકાન પર્વ દરમિયાન મહારાજશ્રીઓનાં વ્યાખ્યાનો કે પ્રતિક્રમણની બનાવરાવ્યું સાથે પાઠશાળાના શિક્ષકના પગાર માટે તેમ જ ક્રિયાઓ અથવા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન બોલી બાળકોની પ્રભાવના માટે કાયમી સાધારણ ફંડ ઊભુ કર્યું. આજે બોલવામાં આવે છે. આ બોલી બોલવાનું કામ મનુભાઈને શિરે પાઠશાળા સારી રીતે ચાલે છે. શ્રી સંઘમાં થતી દેવદ્રવ્યની આવક જ આવે. જીવદયા અને સાધર્મિકની આવક ચાલુ પર્યુષણની આવક કરોડો રૂપિયાનાં ફંડ તેમના હસ્તક જુદી જુદી જૈન આવતાં પર્યુષણ પહેલાં વાપરી નાખવાનો ખાસ ઉલ્લેખનીય સંસ્થાઓ કે અન્ય સંસ્થાઓમાં અપાયાં છે. લોકોને સારાં ઠરાવ કરાવ્યો છે, જેનું ચુસ્તપણે પાલન થાય છે. માનવતાનાં કાર્યોમાં રકમ વાપરવા માટે મનુભાઈ શેઠનું આ બધા કાર્યમાં સંઘના પૂર્વ ટ્રસ્ટીશ્રી જગજીવનદાસ માર્ગદર્શન, સલાહ ખૂબ ઉપયોગી થાય છે. તેમનામાં મુકાયેલ ગાંધીના અંતરના આશીર્વાદ મળેલા તેમજ પ્રમુખપદ દરમ્યાન Jain Education Intemational Page #888 -------------------------------------------------------------------------- ________________ ૮૬૪ ચતુર્વિધ સંઘ હંમેશાં કાંતિલાલ સોમચંદ ગાંધી જેઓ ૯૦ વર્ષે હયાત છે, પાસવાળા લગભગ ૪૦ વ્યક્તિઓ લાભ લે છે. છૂટક તથા તેમનું સતત માર્ગદર્શન અને સલાહ મળતાં અને શ્રી સંઘ પાસે ટિફિનવાળા દરરોજ વીસથી પચ્ચીસ વ્યક્તિઓ લાભ લે છે. સારું એવું સાધારણ ખાતાનું ફંડ ઊભુ કરાવ્યું, જેનું શ્રેય શ્રી દરરોજ રોટલી, દાળભાત, એક કઠોળ, લીલું શાક, છાશ વ મહેન્દ્રભાઈના ફાળે જાય છે. પીરસવામાં આવે છે. સંસ્થા પાસે આજે લગભગ ૨૧ લાખ જેવું આ સિવાય ધ્રાંગધ્રા પાંજરાપોળમાં ખજાનચી, ટ્રસ્ટી ફંડ છે. દાતાઓ વ્યવસ્થા જોઈ વિના સંકોચે દાનની ગંગા વહાવી તરીકે ખૂબ જ તન, મન, ધનથી ઉત્સાહપૂર્વક પોતાની સેવા આપે રહ્યા છે-આ બધું મહેન્દ્રભાઈની સૂઝબૂઝનું પરિણામ છે. છે. પોતાની આગવી સૂઝથી ધ્રાંગધ્રાથી પંદર માઇલ દૂર પીપળા લીલાવતીબહેન શાંતિલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ પાસે ધ્રાંગધ્રા પાંજરાપોળના કેટલ કેમ્પમાં ઉદાર દાતાઓની | (સાર્વજનિક દવાખાનું), જે દવાખાનામાં ફક્ત રૂા. ૫/- ટોકન સહાય વડે આઠ દશ શેઇડ (ઢોરને રાખવા માટે), ઘાસનાં ફી લઈ નાતજાતના ભેદભાવ સિવાય આઉટડોર પેશન્ટની ગોડાઉન, ૭ થી ૮ પિયાવા બનાવી પશુઓને ખૂબ સારી સારવાર કરવામાં આવે છે. માવજતથી રાખવામાં આવે છે. તેમના માટે ડો.ની સેવા પણ શ્રી કોંઢ વિહાર મહાવીર સ્વામી દેરાસર જે તેમના પૂ. ઉપલબ્ધ કરાવી છે. દર વર્ષે પશુ રોગ નિદાન-સારવાર કેમ્પ પિતાશ્રી મણિભાઈ કોંઢવાળાની આગવી સૂઝથી ધ્રાંગધ્રામાં ક્લબ કરવામાં આવે છે. રોડ ઉપર શિખરબંધી દેરાસર રંગમંડપ સાથે બંધાયેલ તેના છેલ્લાં ત્રણ વર્ષથી ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપર વહીવટમાં પણ ખૂબ જ સક્રિયપણે રસ લઈ કામ કરે છે. ધ્રાંગધ્રાથી પાંચ કિ.મી. ઉપર હાઇવે ઉપર કરજણ ટાઇપની નવી ઊજમબાઈ મગનલાલ એ.ટ્રસ્ટ કે જે તેમનાં મોટીબાના જ પાંજરાપોળ, જેમાં પશુઓ માટે શેઇડ, પિયાવા, ઘાસના નામનું છે. આ ટ્રસ્ટના નેજા હેઠળ સાધર્મિક બંધુઓને દર ગોડાઉન, નાની તલાવડી, બગીચો, ઘરદેરાસર, ચબૂતરો, મહીને રાહત ભાવથી અનાજ, ખાંડ, તેલ, ઘી, ગોળ વ. અપાય ઉપાશ્રય વ. બનાવવાની યોજના છે, કામ ચાલુ છે. આ કાર્ય છે, તેમાં મહેન્દ્રભાઈ પોતાની સંપૂર્ણ સેવા આપી રહ્યા છે. માટે કેન્દ્ર સરકારના એનિમલ વેલ્ફર બોર્ડ તથા બીજા ઉદારદિલ દાતાઓની સહાય મળી રહી છે. આ બધું મહેન્દ્રભાઈ આગવી ધોળકા સ્થિત કુમારપાળભાઈ શાહ હસ્તક કે.પી. સંઘવી સૂઝબૂઝ અને દાતાઓ અને શ્રેષ્ઠીઓના સતત સંપર્કમાં રહી ચે. ટ્રસ્ટ મારફત લગભગ ધ્રાંગધ્રામાં જૈન સમાજના દરેક કરાવી શક્યા છે. પાંજરાપોળને અમેરિકાથી, ઈંગ્લેન્ડથી વ. ફિરકામાં રૂા. ૧૧,૫૦,000/- જેવી માતબર રકમની રોકડ દેશમાંથી પણ દાન મેળવવાનું શ્રેય શ્રી મહેન્દ્રભાઈને જાય છે. સ્વરૂપમાં મદદ અપાવી. ઝાલાવાડ ફાઉન્ડેશન, મુંબઈના ટ્રસ્ટીઓને ફોનથી વાત કરતા આશરે ૪ લાખ જેવી રોકડ શેઠ મોહનલાલ ટોકરશી સંચાલિત ઝવેરી સાકળચંદ રકમની સહાય કરી. આ સિવાય તામિલનાડુ જૈન મહામંડળ લલુભાઈ જૈન ભોજનશાળા, જે છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષથી દ્વારા પણ અનાજ, કપડાં, દવાઓ, વાસણ, ઘરવખરીની ચીજો ચાલે છે. સને, ૧૯૯૪માં ફંડ તથા દાનની આવક ઘટવાથી બંધ થવાની તૈયારીમાં હતું ત્યારે મહેન્દ્રભાઈએ હિંમત કરી સંપૂર્ણ વ. મદદ પણ સાધર્મિક બંધુઓને કરાવી. કુલ ત્રીસ લાખ જેવી મદદ સાધર્મિક બંધુઓને મહેન્દ્રભાઈએ અપાવી. વહીવટ હાથમાં લઈ સહયોગી દાતા ઝવેરી સાકળચંદ લલ્લુભાઈ હા. રસિકભાઈ (ધ્રાંગધ્રાના વતની) હાલ ઘાટકોપર-મુંબઈના કોંઢના જ વતની શ્રી અમૃતલાલ દેવશીભાઈ કોઠારી કે સહયોગથી કરી કે ઊભું કરી ભોજનાલયને ચેતનવંત બનાવ્યું. જેઓ આ કાર્ય માટે મુંબઈ બેઠાં ફંડ મેળવી મોકલતા હતા. કદાચ આખા ગુજરાતમાં આવું સસ્તું ભોજનાલય કે જે કોઈ તેમની સ્મૃતિમાં તેમના પુત્રો તરફથી ૨.૫૦ લાખ જેવું માતબર ફિરકાના ભેદભાવ સિવાય કોઈપણ જૈન ભાઈ–બ્લેનને માસિક, દાન મેળવી એડી. કોઠારી આરોગ્યનિધિ ટ્રસ્ટ દ્વારા ગરીબ બે ટંક જમવાના રૂા. ૬૦ સાઈઠમાં સાધર્મિક બંધુઓ તૃપ્તિનો મધ્યમ વર્ગને ડો.ની ચિઠ્ઠી મુજબ દવાઓ ફ્રી આપવાનું શરૂ કર્યું. આનંદ લઈ રહ્યા છે. છૂટક જમવાના રૂ. ૧૦ તથા ટિફિનના આજે સંસ્થા ફાલીફૂલીને ૧૧.૫૦ હજાર, અગિયાર લાખ રૂા. ૧૨ મુજબ ચાર્જ રાખેલ છે. દર સોમવારે એક મીઠાઈ પચાસ હજારનું સ્થાયી ફંડ ધરાવે છે. પીરસવામાં આવે છે. કેરીની સીઝનમાં શરૂઆતથી આદ્રા બેસે સાધર્મિક ઉત્કર્ષ ટ્રસ્ટ મુંબઈ તરફથી રૂા. દશ હજારની ત્યાં સુધી દરરોજ કેરીનો રસ પીરસવામાં આવે છે. માસિક લોન વગર વ્યાજની કોઈપણ ફિરકાના ભેદભાવ વગર ધ્રાંગધ્રા Jain Education Intemational Page #889 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૮૫ શહેર અને હળવદ તથા આજુબાજુનાં ગામડામાં સાધર્મિક એકાઉન્ટન્ટની પરીક્ષામાં પ્રથમ પ્રયાસ સફળતા મેળવી. તે ભાઈઓને લોન અપાવવામાં મદદ કરે છે. વખતના ત્રણ ટકાના રિઝલ્ટમાં આવી સફળતા શ્રી માણેકભાઈએ પ્રાપ્ત કરી તે સિદ્ધિ અલ્પ ન ગણાય. દુષ્કાળના સમયે ધ્રાગંધ્રા શહેરનાં તળાવ ઊંડા ખોદાવવાનાં હોવાથી મુંબઈના (ઘાટકોપર) ચંચળબહેન કસળચંદ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે હરિદાસ એન્ડ કું.ના ચે. ટ્રસ્ટ તરફથી રૂ. ૩.૫૦ લાખ જેવી માતબર રકમ તેના સીનિયર પાર્ટનર છે. સનસેમ સરફેસ કોટિંગ્સ પ્રા.લિ.ના ચેરમેન ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લઈ રૂબરૂ બોલાવી મદદ મેળવી અને ડાયરેક્ટર છે. એપોલો સ્ટ્રેસ પ્રા.લિ.ના પણ ચેરમેન અને આપવામાં મદદ કરી. શહેરમાંથી પણ લગભગ ૧૫ લાખ જેવો ડાયરેક્ટર છે. અગાઉ કાલિક નિકસન લિ. અને સ્નોસેમ ફાળો થયો. તેમાં પણ તેમણે ખૂબ મહેનત કરી. આમ અનેક ઇન્ડિયા લિ.ના ડાયરેક્ટર તરીકે રહી ચૂકેલ છે. હાલમાં ક્ષેત્રોમાં તેમની સુવાસ ફેલાઈ રહી છે. સેલિટ્રોન ઇન્ડિયા પ્રા.લિ.ના પણ ડાયરેક્ટર છે. શ્રી શંખેશ્વર મહાતીર્થમાં પૂ. સ્વ. પંન્યાસ અભ્યદય સમાજસેવા, જીવદયા, કેળવણીસહાય અને ધર્મસાગર મ.સાહેબની પ્રેરણાથી ઊભું થયેલ શંખેશ્વર જૈન આગમ આરાધના તેમના જીવનમાં જોવા મળે છે. આવા અનુરાગના મંદિરના પાયાના ટ્રસ્ટી તેમના પિતાશ્રી મણિભાઈ હતા. તેમના કારણે જ તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અવસાન બાદ શ્રી મહેન્દ્રભાઈને ટ્રસ્ટી તરીકે લઈ લીધા. તેમાં તેઓ નીચેની સંસ્થાઓમાં સક્રિય સેવાઓ આપી રહેલા છે. પણ સક્રિય રસ લે છે. ભૂતપૂર્વ ચેરમેન : જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ તથા જૈન અને હા, કોઈપણ પુરુષની પ્રગતિમાં હંમેશાં પોતાની જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. ધર્મપત્નીનો સાથ હોય તો જ પુરુષ આગળ વધી શકે, બને પણ ભૂતપૂર્વ પ્રમુખ : શ્રી જૈન શ્વે. મૂ.પૂ. વિદ્યાર્થીભવન અને એવા જ ધર્મશ્રદ્ધાળુ, કુટુંબપ્રેમી અને વડીલોના આશીર્વાદવાળા કન્યા છાત્રાલય-કડી, જૈન જાગૃતિ સેન્ટર–અંધેરી તથા શ્રી ધર્મપત્ની નામે સ્નેહલતાબહેન મળેલાં ગયા વર્ષે ઓગષ્ટમાં તેમનું ૬૮ વર્ષે દુઃખદ અવસાન થયું. તેમના ત્રણ સુપુત્રો, વિદ્યાલય એલ્મની એસોસિએશન મુંબઈ. પુત્રવધૂઓ, વ. તેમને દરેક કાર્યમાં સંપૂર્ણ સહકાર આપે છે. આ ઉપપ્રમુખ : જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ-વિલેપાર્લા. બધું પુણ્યાઈના કારણે પૂ. પિતાશ્રીનો વારસો મળ્યો છે, તેનું મંત્રી : શ્રી વિલેપાર્લા ગુજરાતી મંડળ, નવીનચંદ્ર પરિણામ છે. અસ્તુ. પોપટલાલ કાપડિયા (ઠક્કર) વિદ્યામંદિર-વિલેપાર્લા, વાડીલાલ શ્રી માણેકલાલ કે. શાહ સારાભાઈ વિદ્યાર્થીગૃહ-ગોવાલિયા ટેન્ક-મુંબઈ. જૈન જાગૃતિ સેન્ટર જેવી ટ્રસ્ટી : જીવદયા મંડળી-પાયધુની–મુંબઈ, જૈન જાગૃતિ અનોખી અને માતબર સંસ્થાના સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય તત્કાલીન પૂર્વ ચેરમેન શ્રી માણેકલાલ એલ્મની ફાઉન્ડેશન, કન્યા છાત્રાલય-કડી. કે. શાહ આજે આપણા જૈન સમાજના પોતાના વતન બેચરાજીમાં તેમનાં માતુશ્રી છબલબહેન ગૌરવશાળી રત્ન છે. કેશવલાલ શાહના નામની ધર્મશાળા બનાવેલ છે. બેચરાજીના - શ્રી માણેકલાલનો જન્મ ઉત્તર દેરાસરનું દ્વારોઘાટન તેમના હસ્તક થયેલ. કડીમાં કન્યા ગુજરાતમાં બેચરાજી પાસે ૫૦૦ છાત્રાલયનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત તેમના હસ્તક થયેલ, માણસોની વસ્તી ધરાવતા સીરજના જ્યાં અત્યારે ૧૬૦ બાળાઓ ધોરણ પાંચથી કોલેજ સુધીનો પરામાં તા. ૧૧-૩-૩૩ના દિવસે થયેલ. વતનમાં ૪ ધોરણ સુધી અભ્યાસ કરે છે. પાલિતાણામાં આગમમંદિરમાં શ્રી શાંતિનાથઅભ્યાસ કરી જૈન વિદ્યાર્થીભવન–કડીમાં ૧૯૪૪થી ૧૯૫૧ ભગવાનની પ્રતિમા ભરાવેલ છે. કચ્છ ભદ્રેશ્વરની કુટુંબયાત્રા સુધી રહી s.s.c. પસાર કરી. ત્યારબાદ મુંબઈમાં શ્રી મહાવીર તથા ભોયણી તીર્થમાં મહોત્સવ કરાવેલ છે. કુટુંબમાં ધર્મસંસ્કારો જૈન વિદ્યાલયમાં રહી સિડનહામ કોલેજમાં અભ્યાસ કરી હોવાથી તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંદ્રિકાબહેને પણ અટ્ટાઈતપ, ૧૯૫૫માં બી.કોમ.ની ડિગ્રી મેળવી. ૧૯૫૮માં ચાર્ટર્ડ ક્ષીરસમુદ્ર તપ, શત્રુંજય તપ, ત્રણે ઉપધાન તપ, વરસીતપ અને Jain Education Intemational Page #890 -------------------------------------------------------------------------- ________________ ess સિદ્ધક્ષેત્રમાં ચાતુર્માસની આરાધના કરેલ છે. સૌજન્ય અને શીલતાના ગુણો જીવનમાં પચાવી જાણ્યા છે. શ્રી અને સરસ્વતીનો સમન્વય તેમનામાં જોવા મળે છે. પરમદયાળુ પરમાત્મા તેમને દીર્ધાયુ બક્ષે અને તેઓ સેવા આપતા રહે, તેવી અભ્યર્થના. ઉદારચરિત્–ધર્મપ્રેમી–ગુણગ્રાહી વહાલા વતનના રતન સમા શ્રેષ્ઠીવર્ય શ્રી રતિલાલ દુર્લભદાસ દોશી (મોટા ખુંટવડાવાળા-ઘાટકોપર) સૌરાષ્ટ્રની સુવર્ણભૂમિ પર સમયેસમયે ધર્મશૂરાં તેમજ કર્મશૂરાં નરરત્નો નીપજ્યાં છે. પૂર્વ દિશામાં શ્રી શત્રુંજય મહાતીર્થ અને પશ્ચિમે શ્રી ગિરનારજી તીર્થની મધ્યમાં માલણ નદીના તટે વસેલા રળિયામણા ગામ મોટા ખૂંટવડાની શોભા નિરાળી છે અને ત્યાંના ધર્મભીરુ આત્માઓની વાત ન્યારી છે. ઇન્દ્રધનુષ્ય જેવા નયનાભિરામ વ્યક્તિત્વના સ્વામી એવા ધર્મપરાયણ અને અધ્યાત્મસેવી શ્રેષ્ઠી શ્રી રતિલાલ દુર્લભદાસ દોશીએ જીવનના લગભગ આઠ દસકા વતનમાં વિતાવ્યા બાદ છેલ્લાં પંદરેક વર્ષથી સુપુત્રો સાથે નિવૃત્તિ છતાં પ્રવૃત્તિમય એવું ધર્મોપાસનામય જીવન વ્યતીત કરી રહ્યા છે. જનમભોમકામાં અનાજ તથા ઘીનું હોલસેલ કામકાજ, બહોળા પ્રમાણમાં ઘીનો વેપાર કરતા તેથી ઘીવાળા તરીકેની નામના—શાખ પ્રાપ્ત કરેલ હતી. ગામમાંનાં જૈનનાં ત્રીસ ઘરમાંથી લગભગ સત્તાવીસ સ્થળાંતર કરી ગયાં છે, પણ તેઓ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી શ્રી મોટા ખુંટવડા જૈન સંઘ તેમ જ જિનાલયના વહીવટમાં ટ્રસ્ટીપદેથી સેવાઓ આપેલ છે. સંઘનાં કાર્યો સક્રિયપણે કરવા સાથે ધર્મધ્યાન અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં પૂર્ણપણે જીવન વિતાવ્યું છે. માલણના નિર્મળ પ્રવાહ જેવું જ નિર્મળ સાદગીસભર જીવન અને આત્મપ્રદેશના અણુઅણુમાં વ્યાપ્ત ધર્મના પરિણામે માર્મિક વાચનની જબરી રુચિ અને તપ-જપમાં અનેરી આસ્થા ધરાવે છે. ચતુર્વિધ સંઘ તેમણે વતનમાં ઉપધાનતપ કર્યાં છે ને શાશ્વતા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં માતુશ્રી અનોપબહેન તેમ જ ધર્મપત્ની રંભાબહેન સાથે ૯ ચાતુર્માસ કર્યાં છે. સં. ૨૦૫૮માં તેઓને પાલિતાણામાં ચાતુર્માસમાં સહધર્મચારિણીનો વિજોગ થયો છે. તેમનાં પૂ. માતુશ્રીનું ૧૦૫ વર્ષની વયે તદ્દન સ્વાસ્થ્યમય અને સમતામય અવસ્થામાં દેહાવસાન થયેલ છે. વર્તમાને સુપુત્રો, પુત્રવધૂઓ, દીકરીઓ, જમાઈઓ, પૌત્ર, દોહિત્રીઓ દરેકના આદરપાત્ર, પ્રીતિપાત્ર બનીને જીવનનો મોટો સમય ગામડામાં ગાળવા છતાં માલણના આ મહોબતીલા માનવી શહેરીજીવનમાં પણ કોઈ મંદિરમાં જ્યોતિનો પ્રકાશ ભળી જાય તેવી સહજ રીતે ભળી ગયા છે. દીકરા ઘેર આવે નહીં ત્યાં સુધી નિદ્રાદેવીનું શરણું સ્વીકારે નહીં, એ જેણે અરિહંતનું શરણ સ્વીકાર્યું હોય-જીવનમાં ધર્મ પચાવ્યો હોય તેના જ દૈનિક જીવનમાં પરિણમવા પામે છે. અનન્ય કુટુંબપ્રેમ અને દરિયાદિલી તેમજ નિઃસ્પૃહી રહેણીકરણી આ બધા તેમના ગુણવિશિષ્ટો છે. મુંબઈમાં વતન છોડીને આવ્યા ત્યારે લેણું માફ કર્યું છે તથા સારી એવી ઘરવખરી પણ ગ્રામજનોને આપતા આવ્યા છે. શરીરની સુખાકારી, સમય અને સંપત્તિની સાનુકૂળતાના સંયોગે કરીને ભારતવર્ષનાં લગભગ દરેક તીર્થોની સ્પર્શના કરવા દ્વારા પુણ્યનું ભાથું બાંધેલ છે. આજેય ૯૪ વર્ષની જૈફ વયે મુંબઈનાં જુદાંજુદાં પરાંઓમાંથી એક દેરાસરનાં દર્શને જવાનો તેઓને નિયમ છે. હંમેશાં વ્યાખ્યાનશ્રવણ, સેવા-પૂજા, જાત્રાપ્રવાસ, ધાર્મિક-વાચન, આધ્યાત્મિક પ્રવૃત્તિમાં મગ્ન તેમજ તપજપાદિમાં રત રહીને તેઓ સદ્વિચારમય જીવન જીવી રહ્યા છે. ધર્માનુરાગી શ્રી રતિલાલભાઈએ આયુષ્યની પળોને પર્વ બનાવીને સૌના સ્નેહાદર જીત્યા છે. તે વર્તમાનયુગમાં સીનિયર સિટિઝનો માટે દિશાસૂચક, પ્રેરણાત્મક, પ્રોત્સાહક ને ઉત્તેજનાત્મક ઘટના છે. સૃષ્ટિના સર્જનહાર ત્રણ ભુવનના નાથ શ્રી અરિહંત પરમાત્મા વટવૃક્ષ સમા, વાત્સલ્યવારિધિ એવા વડીલ મુરબ્બી શ્રી રતિલાલભાઈને સુદીર્ઘ, નિરામય તથા યશકીર્તિરસ્યું શતાયુ બન્ને તેમજ તેઓશ્રી કુટુંબ-પરિવાર તેમજ સમાજ પર જીવનપર્યંત શ્રેય–પ્રેયનાં વારિ સિંચતા રહે તેવી ભાવના-કામના હરકોઈના મનમાં સદાસર્વદા સહજ રીતે રમતી હોય તે નિઃશંક છે. Page #891 -------------------------------------------------------------------------- ________________ ૮૬૦. તવારીખની તેજછાયા શ્રી રામજીભાઈ મેઘજીભાઈ શાહ કન્વીનર તરીકે સેવા આપી રહ્યા છે. ૧૯૮૭માં દુષ્કાળ વખતે આરાધનાધામ, વડાલિયા સિંહણમાં ૬000 પશુઓને માટે કેમ્પ છેલ્લા ચારેક દાયકાથી હાલારી વીસા ઓસવાળ કરવામાં આવેલ ત્યારે પણ તેઓ ફંડ સમિતિના કન્વીનર હતા. સમાજને સક્રિય સેવા આપનાર શ્રી રામજીભાઈ મુંબઈની ખૂબ જ ધર્મપ્રેમી શ્રી રામજીભાઈ ખરેખર ગુજરાતનું ગૌરવ સંખ્યાબંધ સંસ્થાઓના માર્ગદર્શક બની રહ્યા છે. હાલારી વીસા બન્યા છે. ઓસવાલ સમાજની અદ્યતન મહાજન વાડી તથા ઓસવાલ સભાગૃહનું દાદર (ઇસ્ટ) મુંબઈમાં નિર્માણ થયું ત્યારે બાંધકામ શ્રી રાયચંદ મગનલાલ શાહ સમિતિના તેઓ મંત્રી હતા અને ભીવંડીમાં ઓસવાળ સાગર અનેક સમાજવી સંસ્થાઓના પ્રેરક અને માર્ગદર્શક, નામે મહાજન વાડી માટે જગ્યા લેવામાં અને કાર્યને વેગ નીડર વક્તા અને ધર્મપ્રેમી શ્રેષ્ઠીવર્ય શ્રી રાયચંદ મગનલાલ શાહ આપવામાં સક્રિય સેવા આપી છે. ભીવંડીમાં ઓસવાલ વિદ્યાલય ભાવનગરના વતની છે. સત્તાવન વરસથી મુંબઈને કર્મભૂમિ માટે માતબર ફંડ ઊભું કરી જગ્યાની ખરીદીથી માંડીને પ્લાન બનાવી છે. તૈયાર કરવામાં તથા શરૂઆતમાં બાંધકામ સમિતિના પ્રથમ તેઓ દઢ મનોબળ, પરગજુ સ્વભાવ, પ્રબળ ધમભાવના સાથ કાર્યકર હતા. આ હાઇસ્કૂલનું ભીવંડીમાં ઓસવાળ વિદ્યાલય મુંબઈ જૈનશાસન સેવાના કામમાં સક્રિય કામ કરી રહ્યા છે. નામ આપવામાં આવ્યું. તેનું ખાતમુહૂર્ત શ્રી રામજીભાઈના વરદ મુંબઈમાં શ્રી વિજય દેવસુર સંઘ શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન હસ્તે કરવામાં આવેલ અત્યારે આશરે ત્રણ હજાર વિદ્યાર્થીઓ દેરાસરમાં પ્રત્યેક વિભાગમાં સેવા આપતા રહ્યા છે, જેમ કે વર્ષો લાભ લઈ રહ્યા છે. સુધી શ્રી ગોડીજી પાઠશાળાના સેક્રેટરી તરીકે, ગોડીજી જ્ઞાન શ્રી હાલારી વીસા ઓસવાળ સમાજના પ્રમુખ, મંત્રી, ભંડારના મંત્રી તરીકે, ગ્રંથ–પ્રકાશનમાં તથા પ.પૂ. યુગદીવાકર ખજાનચી અને ટ્રસ્ટી તરીકે તેમણે સુંદર સેવા આપી છે. આચાર્ય દેવશ્રી વિજયધર્મ સૂરીશ્વરજી મ.સા. સ્થાપિત શ્રી જૈન ઓસવાલ શિક્ષણ અને રાહતસંધને સાત વર્ષ પ્રમુખ તરીકે સેવા સાધર્મિક સેવાસંઘના ટ્રસ્ટી તથા મંત્રી તરીકે, શ્રી વર્ધમાન આપી છે. ભીવંડીમાં અને ઓસવાલ વિદ્યાલય, જામનગરમાં સાધર્મિક સેવા સંઘના મંત્રી તથા ટ્રસ્ટી તરીકે, શ્રી વર્ધમાન હાઇસ્કૂલ માટે પોતાના હોદ્દા દરમ્યાન બહુ મોટું ફંડ પણ કરાવી સાધર્મિક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે, શ્રી ઘોઘારી વીસાશ્રીમાળી આપેલ છે. શ્રી હાલારી વીસા ઓસવાલ સાર્વજનિક પાંજરા જ્ઞાતિના માનદ્ મંત્રી તરીકે, શ્રી ઘોઘારી જૈન મિત્રમંડળના પ્રમુખ પોળના દશ વર્ષ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી હતી. તરીકે, શ્રી અખિલ ભારત જૈન સંસ્કૃતિરક્ષક સભાના મંત્રી શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના તરીકે, શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ખજાનચી તરીકે તથા છેલ્લાં ત્રીશ વર્ષથી પ્રમુખ તથા ટ્રસ્ટી તરીકે ચાલુ રહ્યા છે. ટ્રસ્ટી તરીકે, શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગરના ઉપ-પ્રમુખ મુંબઈમાં શ્રી મુનિસુવ્રત જૈન દેરાસર તથા મનસુખભાઈ હેમચંદ તરીકે, ભાવનગર પરચૂરણ કાપડ એસોસિએશનના મંત્રી તરીકે, સંઘવી ઉપાશ્રય, નવરોજ લેનમાં બાંધકામ સમિતિના કન્વીનર શ્રી ચિંતામણિ બિલ્ડિંગ ભાડૂતમંડળના પ્રમુખ તરીકે, ઇત્યાદી હતા તથા ભીવંડીમાં શ્રી ઓસવાળ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ અનેક સંસ્થાઓમાં અને બોરીવલી મંડપેશ્વર શ્રી જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી છે. ભવ્ય જિનમંદિરનું નિર્માણ કરવામાં આદિનાથજી જિન મંદિરના ટ્રસ્ટી પદે સેવા આપી, તઉપરાંત સુંદર સેવા આપી છે. ભીવંડીમાં પોતાની કુંની જગ્યામાં શ્રી જીવદયાના ક્ષેત્રે હજારો કૂતરાઓને અભયદાન આપવાનું, ગાયો, સુવિધિનાથ ભગવાનનું ગૃહજિનાલય સ્વદ્રવ્યથી પંદર વર્ષ અગાઉ બળદો, બકરાં, પશુપંખીઓને પણ અભયદાન આપવાનું, મોટા બંધાવ્યું છે, તેમજ ઘણી જગ્યાએ સુંદર સેવા આપી છે. પાયા ઉપર ગજબનું કામ કરેલ છે. - હાલારમાં ખંભાળિયામાં શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મુંબઈમાં પણ પોતે જાતે જ એક જીવદયાની સંસ્થા હોય સ્મૃતિમંદિર અને આદિનાથ ભગવાનનું જિનમંદિર તૈયાર એવી રીતે સકલ જૈન સંઘના ઉપક્રમે સેંકડો બળદોને અભયદાન કરવામાં ટ્રસ્ટી તરીકે સેવા આપી છે, ટ્રસ્ટી તરીકે ચાલુ છે. આપવાનું, હજારો કૂતરાઓને અભયદાન આપવાનું વ્યવસ્થિત હાલારમાં નવાગામના ચંદ્રપ્રભ દેરાસરના ટ્રસ્ટી તરીકે પણ સેવા કાર્ય વરસો સુધી જીવનમાં કરેલ છે. શ્રી રાયચંદભાઈ જીવદયા આપી રહ્યા છે. હમણાં જ ઘાટકોપરમાં જૈન છે. મૂ. તપગચ્છ ક્ષેત્રે ખૂબ ખૂબ સેવા-શક્તિ ખરચીને મહાન પુણ્ય કમાયા છે. સંઘમાં નવો ઉપાશ્રય બની રહ્યો છે, તેમાં પણ શ્રી રામજીભાઈ માનવદયા અંગેનાં ઘણાં કાર્યો પૈકી ભાવનગરમાં ચાલતી બહેરાં Jain Education Intemational Page #892 -------------------------------------------------------------------------- ________________ ૮૬૮ ચતુર્વિધ સંઘ મૂંગાની સ્કૂલ માટે સૌ પ્રથમ પ્રેરણા શ્રી ગિરધરભાઈ ખીમચંદને વિવિધ ક્ષેત્રોમાં “શ્રી જૈન નીતિ-કલ્યાણ મંડળના શ્રી રાયચંદભાઈએ કરી હતી. આજે એનું વટવૃક્ષ થઈ ગયું છે. પ્રમુખપદે જૈન સંઘના પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાનનાં મુખ્ય શ્રી રાયચંદભાઈએ પરમાત્માની ભક્તિના રંગે રંગાઈને કાર્યોમાં આગળ પ્રતિભા ઉપસાવતો ભાગ લીધેલ. ગ્રંથ બનાવ્યો શ્રી જિનેશ્વર ભગવંતોની પ્રતિમાઓની ભવ્ય પ્રતિષ્ઠાઓ તે શતાબ્દી ગ્રંથની કમિટીના મુખ્યપદે રહી સંપાદન કરવાનો તેમજ જિનબિંબો ભરાવી અંજન-પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાના લાભ મળેલ છે. લાયન્સ ક્લબ ઊંઝાના સભ્ય, સેક્રેટરી, પ્રમુખ અપૂર્વ લાભ લીધા છે. જીવનને ધન્ય બનાવી મુક્તિનું ભાતું અનેકવિધ હોદા ભોગવેલ છે તથા ગુજરાતની ડી. ૩૨૩ બીમાં બાંધ્યું છે. નોંધનીય ફાળો રહ્યો છે. સેવાના વિવિધ ક્ષેત્રે અગ્રેસર –લાયન્સ ડી-૩૨૩-બીના કેબિનેટના ડી-ચેરમેન, સાઇટ ફર્સ્ટ કમિટી ચેરમેન તથા નેચરલ કેલેમીટીના ચેરમેન શ્રી શાહ સુરેશભાઈ કાન્તિલાલ તથા અનેકવિધ હોદ્દાઓ ભોગવ્યા. - વતન : ઊંઝા, ઉત્તર ગુજરાત, -શૈક્ષણિક સંસ્થાઓ “શિશુમંદિર', “ઊંઝા કેળવણી બોર્ડ, જન્મતારીખ : ૧૨-૧-૧૯૫૧. જી. એલ. પટેલ હાઇસ્કૂલ', કે. એલ. પટેલ મહિલા સ્કૂલ', સમાજજીવનનાં, હરેક જ્ઞાતિ- ‘નવજીવન કેળવણી મંડળની કારોબારીમાં અવિરત સેવાનું જાતિનાં, નગરનાં કાર્યોમાં રસ ધરાવે છે. પ્રદાન. મુખ્યત્વે સેવાકાર્ય લાયન્સ ક્લબ, -ઊંઝામાં નગરનાં જિમખાના, ગ્રાહક સુરક્ષા સમિતિમાં ઊંઝાના બેનર નીચે અવર્ણનીય રહ્યું છે. પ્રદાન. સેવાના ક્ષેત્રે સેવાનાં કાર્યોની વણથંભી -ગુજરાત અસાઈત સભાના પ્રમુખપદે રહીને અનેકવિધ વણઝાર ૧૯૭૩થી શરૂ કરી ૨૦૦૧ “નાટ્યસ્પર્ધાઓ, ‘વસ્તૃત્વશક્તિ ક્ષેત્રે', સ્પર્ધાઓનું આયોજન, સુધી અવિરતપણે ચાલુ છે. જીવનની કારકિર્દીના શ્રી ગણેશ “સંગીતશાળા’, ‘નાટ્યજાલકા' વગેરેનાં ઉદ્દઘાટનોમાં પ્રધાન કોલેજકાળ દરમ્યાન “અસાઈત સાહિત્યસભાનાં મંડાણ અનિરુદ્ધ ભૂમિકા, રમતગમત ક્ષેત્રે આગવી સિદ્ધિઓ મેળવેલ છે તથા બ્રહ્મભટ્ટની સાથે કર્યા. કોલેજકાળે સેવા મુખ્ય હેતુ હતો. જિમખાનામાં આગવું પ્રદાન. ૧૯૭૩થી ૨૦૦૧ સુધી અવિરત આર.એસ.એસ., એન.સી.સી. અને રમતગમત શોખના વિષયો સેવાકીય પ્રવૃત્તિઓ ‘લાયન્સ ક્લબ ઊંઝાના નેજા હેઠળ મુખ્ય હતા. શુટિંગ, બેડમિંગ્ટન, લોનટેનિસ, કેરમ, ટેબલટેનિસમાં ભૂમિકા, ઝોન ચેરમેન, રિજિયન ચેરમેન પદે રહી સમગ્ર ઉત્તર અનેકવિધ એવોર્ડ હાંસલ કરેલ. ત્યારથી “યુનિવર્સિટીમાં ઉ. ગુજરાતનાં ગામો ધાનેરા, ભાભર સુધી સાબરકાંઠામાં ભીલોડા, ગુજરાતના ચેરમેન પદે ૧૯૭૨માં ચૂંટાયા ત્યારથી, “એશિયા પ્રાંતિજ સાથે પ્રેમ અને લાગણીના તંતુથી સૌ મિત્રો સાથે ૭૨'થી શ્રી ગણેશ થયા. બંધાયેલા છે. અમદાવાદ સિટિમાં અનેકવિધ સેવાકીય ચડતી-પડતીનાં કાર્યોમાં આર્થિક ભીંસ અથવા બીજાં પ્રવૃત્તિઓમાં પ્રદાન. ૧૯૭૭માં સમગ્ર ગુજરાતના ભૂતપૂર્વ વિદનો ગર્ભશ્રીમંતાઈના કારણે આવ્યાં નથી, પરંતુ ઊંચાં સેવાકીય ઊર્જામંત્રી શ્રી નલિનભાઈ પટેલની ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સનું કાર્યો કરતાં વિદનસંતોષીના કારણે વિનો આવે પણ વાદળ આયોજન કરી ચેરમેન પદે રહી, મુખ્યપ્રધાન શ્રી દિલીપભાઈ આવીને જતાં રહે તેમ ઓસરાઈ જાય. માંગલિક જીવનની પરીખની ડિ. ગવર્નરની નિયુક્તિ વખતે આગવું પ્રદાન, શરૂઆતમાં જ ધાર્મિક સંસ્કારોનું સિંચન, નાની ઉંમરે ઉપધાન ૧૯૭૮માં સમગ્ર ગુજરાતની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ માટે તપની આરાધના, તેમના જીવનનું ઉચ્ચતમ પાસું રહ્યું છે અને ઇન્ટરનેશનલ ઇલિનોઇસ ખાતેથી એપ્રિશિયેશન સર્ટિફિકેટથી પિતાશ્રી માઉન્ટ આબુ ખાતે પારિવારિક શિબિર ટૂરનું આયોજન ઊર્જા મિનિસ્ટર નલિનભાઈ પટેલ દ્વારા નવાજવામાં આવ્યા કરતા ત્યારે બે-ચાર કલાક ઉપરાંતના અષ્ટ પ્રકારી પૂજાની હતા. સાઇટ ફર્સ્ટની આગવી કામગીરી ચેરમેન પદે રહી કરી. એકધારી આધ્યાત્મિકતાની લીંક એમના જીવનનો યાદગાર -ઇન્ટરનેશનલનું ‘એમ. જે. એફ.' મેલ્વિન જોન્સ ફેલો પ્રસંગ છે. જીવન જીવવાની કલા પરમ પૂજ્ય પિતાશ્રી દ્વારા તરીકે બિરુદ મેળવ્યું અને સમ્માનિત કરવામાં આવ્યા હતા. ઘડવામાં આવી. અનેકવિધ એવોર્ડો મેળવેલ છે. જીવદયાના કાર્યમાં અનેકવિધ Page #893 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પ્રવૃત્તિઓ તથા બે વર્ષ પહેલાં જ અઠવાડિયામાં બે વખત નિરાધાર કામ કરતા આશ્રિતોને ગામડેગામડે ફરી સુખડી વિતરણના ભગીરથ કાર્યના પ્રણેતા અને મુખ્ય ચેરમેન પદે રહી વિનિયોગ પરિવાર, ડીસા મંડળીના સહયોગમાં રહી ઘાસ વિતરણ તથા ઢોર કેમ્પોનું આયોજન. –પ્રેમચંદ ઈશ્વરલાલ ટ્રસ્ટ દ્વારા અનુદાનથી ઉત્તર ગુજરાતનાં ગામડાનાં જૂનાં દેરાસરો, ઉપાશ્રયોના જીર્ણોદ્ધારનાં કાર્યોમાં મુખ્ય રહી લણવા ગામનું કાર્ય પૂર્ણ થયેલ છે. –યશોવિજય જૈન પાઠશાળા મહેસાણાના કારોબારી સભ્ય રહી સેવાઓનો અપૂર્વ લાભ મેળવેલ છે. તત્ત્વજ્ઞાનની પરમ સેવા કરવાનો પીડિતોના સંપર્કમાં લાભ શતાબ્દી મહોત્સવમાં પણ સેવાનું પ્રદાન. –નેતૃત્વ શક્તિ માટે સેમિનાર, પર્સનાલિટી ડેવલપમેન્ટ, પ્રતિભા વિકાસ અભિયાનના કો. ઓર્ડિનેટર તરીકે કાર્ય કરેલ છે. પત્ની જયશ્રીબહેન અનેકવિધ તપશ્ચર્યાઓ, ધાર્મિક લાગણીથી ગૂંથાયેલ, કુટુંબ-પરિવારની સાચી ગૃહિણી બની દરેક કાર્યમાં સતત પ્રયત્નશીલ, પ્રેરણારૂપ બનેલ છે. પુત્રો ભાવેશભાઈ અને વિશાલભાઈ ધંધા-વ્યવસાયમાં પ્રવૃત્ત છે. પુત્રી : સેજલબહેન અને ભાઈ ગિરીશભાઈ મોટાભાઈ તરીકેનો અપૂર્વ પ્રેમ, પ્રેરણાદાયી લાગણીઓથી ભીંજવી દઈ પ્રેમનો ધોધ વહાવ્યો છે. –પોતાની વિકાસગાથામાં સતત આધ્યાત્મિકતા વણાયેલી રહી છે. શિખરજીની ધર્મશાળામાં વિભાગ ઉપર નામકરણ. જૈનશાસનની અનેક સંસ્થાઓમાં દાનની સરવાણી ચાલુ છે. -ઊંઝા નગરના ૧૦૦ વર્ષ જૂનાં ઉપાશ્રય-વાડી આગથી ભસ્મીભૂત થતાં તેના નવસર્જનમાં આગવું પ્રદાન અને ખાતમુહૂર્ત કરવાનો અનેરો લાભ, શાંતિનગરમાં જૈન સંઘમાં બનેલ આરાધનાભવનના ઉદ્ઘાટનનો લાભ, ચૈત્ર આસો માસની ઓળીને કાયમી ધોરણે અનુદાન આપેલ છે. કાર્તિક પૂર્ણિમાનું કાયમી ધોરણે ઊંઝા નગરમાં સ્વામી વાત્સલ્ય, શીતલનાથ ભગવાનની દેરીનું અંજનશલાકા, પ્રતિષ્ઠા તથા ધજા–દંડન લાભ. પુસ્તકાલયમાં અનુદાન, કે. એલ. પટેલ મહિલા વિદ્યાલયમાં ઓરડાનું અનુદાન. -શિખરજીમાં ભાતાગૃહ પાસે બનતી ધર્મશાળામાં એક બ્લોકનું અનુદાન. શિશુમંદિરમાં અનુદાન, કુંથુનાથજીના જિનાલયે ‘રાણપગલાં'ની અંજનશલાકા, પ્રતિષ્ઠા, ધજા—દંડનો લાભ, For Private ૮૯ પુસ્તકાલયમાં અનુદાન, સેવાકીય કાર્યોમાં અનુદાન, જૈન− શાસનનાં અનેકવિધ કાર્યોમાં દાનની સરવાણી. પોતાના ક્ષેત્રમાં યશભાગી બનવા પૂજ્ય પિતાશ્રી કાન્તિલાલ શેઠ તથા તેઓશ્રીના મિત્ર બિલીમોરાના મોતીચંદ કાકાની પ્રેરણા દ્વારા આગેકૂચ. –ભારત દેશના ઘણાંખરાં શહેરોમાં જૈનતીર્થોની યાત્રા સંપૂર્ણ જેવી કરેલ છે. ડૉ. રમણલાલ સી. શાહ ડૉ. રમણભાઈ ચીમનલાલ શાહનો જન્મ વડોદરા જીલ્લાના પાદરા ગામે થયો. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ લીધું અને પછી ઇ. સ. ૧૯૪૪માં મેટ્રિકની પરીક્ષા બાદ મુંબઈમાં જ ઉચ્ચ અભ્યાસ કરવા સદ્ભાગી બન્યા. કોલેજમાં પોતાના વિષયમાં પ્રથમ આવતાં બે વર્ષ માટે તેઓ ફેલો નિમાયા. ઇ. સ. ૧૯૫૦માં એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ નંબરે આવી બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક, કેશવલાલ ધ્રુવ પારિતોષિક અને સેન્ટઝેવિયસ રૌપ્ય ચંદ્રક મેળવ્યા. ઇ.સ. ૧૯૬૧માં ‘નળ દમયંતિની કથાનો વિકાસ' એ વિષય પર પી.એચ.ડી. કર્યું. ઇ. સ. ૧૯૪૮ થી ૧૯૫૦ દરમ્યાન સાંજ વર્તમાન તથા જનશક્તિ દૈનિકમાં તંત્રી વિભાગમાં કામ કર્યું. ઇ. સ. ૧૯૫૧માં તેઓ મુંબઈની સેન્ટઝેવિયર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે અને તે દરમ્યાન એન.સી.સી.માં વીસ વર્ષ કામ કર્યું. ૧૯૭૦થી મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. ૧૯૬૩થી પી.એચ.ડી.ના ગાઈડ બન્યા. ઉપરાંત કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઇસ્ટ આફ્રિકન કાઉન્સીલ જેવી અનેક સમિતિઓમાં સેવા આપતા રહ્યા. મુંબઈ જૈન યુવક સંઘ તથા અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના પ્રમુખ તરીકે, મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી તરીકે અને પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે તેમની સેવા અજોડ છે. જૈનધર્મ ઉપરનાં વ્યાખ્યાનો આપવા માટે દુનિયાના સંખ્યાબંધ દેશોનો પ્રવાસ કર્યો. અનેક આંતરરાષ્ટ્રીય સેમિનારમાં યશસ્વી ફાળો આપ્યો. લગભગ એકસો જેટલાં પુસ્તકોનું આલેખન કે સંશોધન-સંપાદન કર્યું જે તેમની પ્રખર બુદ્ધિપ્રતિભાનો પરિચય કરાવે છે. દરવર્ષે જે તે સ્થળે યોજાતા જૈન સાહિત્ય સમારોહના અગ્રણી આયોજક તરીકે ખ્યાતિપ્રાપ્ત છે. આવા બહુશ્રુત સાક્ષર દંપતિ ડૉ. રમણભાઈ અને પ્રા. તારાબેન ગુજરાતી સમાજનું ગૌરવ છે. Personal Use Only Page #894 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ ઃ ગ્રંથયોજનાને હાર્દિક અનુમોદના ધર્માત્મા 'વોરા માનકુવર તલકચંદ ગરવા ગિરનારની ગોદમાં રહેલા શહેર જેતપુરમાં જન્મ માતા : દિવાળીબહેન, પિતા: શેઠ દેવચંદ તળશીભાઈ લગ્ન : મોટા માચિયાળા (અમરેલી) પતિ : વોરા તલકચંદ કાનજીભાઈ ત્રણ પુત્રો -ત્રણ પુત્રીઓ . બાલ્યકાળમાં માતાના સંસ્કાર જીવનમાં ધબકતા રહ્યા, સંસારના બંધનમાં બંધાયાંછતાં પરમાત્મ ભક્તિ, ગુરુસેવા, ધર્મારાધના સાથે તપનો પણ યજ્ઞ માંડ્યો, ત્રણ ઉપધાન, વરસી તપ, વર્ધમાન તપ, ૫00 આયંબિલ અનેક તપ સહ જિ૫, વ્રત, સુપાત્ર દાન, જીવદયા જિનબિંબપ્રતિષ્ઠા (કલકત્તા, ઉવસગ્ગહર તીર્થમાં કાયમી એકાસણાં, આવશ્યકવિધિ તથા સ્વદ્રવ્યથી પ્રતિદિન સ્નાત્ર, અષ્ટપ્રકારી પૂજા, સાતેય ક્ષેત્રોમાં યોગદાનની ગંગોત્રી વહાવી, સતાવીશ વર્ષ પહેલાં વોરા તલકચંદ ભાઈનું દેહાવસાન થયેલ, સફેદ વસ્ત્ર - અંગ પર આભૂષણ નહીં પહેરવાનાં! બે વાર છ'રી પાલિત સંઘમાં ગયાં હતાં. સંસાર પક્ષે માનાબહેન, હાલ સાધ્વાચારનું પાલન કરી રહ્યાં છે, નવકારાદિ કરોડો - કરોડો મંત્ર જાપના આરાધક સાધ્વીરત્ના - પૂ. પદ્મયશાશ્રીજી મ.સા.ની પ્રેરણા દ્વારા પોતાના જીવનને આરાધના તપ, જપ, વ્રતથી ઉર્ધ્વગામી બનાવી રહેલ છે. અણગાર બનવા ઝંખી રહ્યાં છે. જૈફ ઉંમર ૮૮ છે. આંખ અને પગ બંને કામ ન આપે, જેના કારણે દેશ-વિરતિપણામાં - સ્વાધ્યાય જાપ પ્રભુભક્તિ-પ્રવચન શ્રવણ - આવશ્યકક્રિયાદિમાં ઓતપ્રોત બની જીવનયાત્રા ચાલે છે ! ' હૂંફનો મહેરામણ પ.પૂ.માતુશ્રી અ.સૌ. કાંતાબહેન બાબુલાલ શાહ (પ્રાણ અને પ્રકૃતિ: અક્ષયપાત્રની આવૃતિ) કરોડોની ધનરાશિથી બનેલા મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થાય ત્યારે જ તે દર્શનીય, વંદનીય ને પૂજનીય બને છે, તેમજ દિલના દેવળમાં પૂજય માતા-પિતાને જયાં સુધી પ્રતિષ્ઠિત કરીએ નહીં ત્યાં સુધી કરોડોની મહેલાતની કિંમત કોડીની... " જિંદગીના વિકટ તાણા-વાણા વચ્ચેથી કુનેહપૂર્વક સંતાનોના જીવનઘડતર અને સંસ્કારસિંચન થકી જે કક્ષાએ અમને અમારી માવલડીએ પહોંચાડ્યાં ત્યારે લોકકવિની ઉક્તિ : “ જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહીં તો રેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર” આ કથનને પૂ. બાએ જીવનધ્યેય બનાવીને સાર્થક કર્યું છે. વ્યવહારુ, ધર્મભીરૂ તેમજ કુનેહબાજ એવા પૂજય પિતાશ્રીએ નાનપણમાં અમને શેરીથી દેરીનો માર્ગ બતાવ્યો અને વ્યસ્ક થયાં ત્યારે ધર્મનો મર્મ સમજાવ્યો, વ્યાપાર-વાણિજયની સમજ આપી, તેમજ ફ્રેન્ડ, ફિલોસોર અને ગાઇડ બનીને જીવનવ્યવહાર શીખવ્યો. પિતા સંતાનોના પોષક, રક્ષક અને ઉપકારક છે.તેઓ જ સંતાનને આ વિશ્વમાં વિહાર કરાવે છે, તેને મહત્ત્વાકાંક્ષી બનાવે છે ને સ્વપ્ન સિધ્ધ કરવાની કળા આપે છે સાથે પોતાના વિચારોનો વારસો આપે છે. શાસ્ત્રોક્તિ છે કે ‘પિતૃ દેવો ભવઃ' - એ જ પરમ સત્ય છે. ' પ્રભુને પામવા મનુષ્ય મંદિરે જાય, યાત્રાઓ કરે ને પ્રભુને કરગરે પણ મન મંદિરિયામાં વસેલાં ભગવાન ને ભગવતી (માવતર)ની સેવા-શુભૂસા, માન-મર્યાદા, આજ્ઞા કે વિવેક જાળવવો ચૂકે એ તો આકાશને ચાંદો જોઈને આરતીનો દીવડો બુઝાવવા બરાબર છે. જે માવતરની સેવા કરવા ન પામે તેને પ્રભુસેવાના અધિકાર નથી. - અમોને આવાં સત્ત્વશીલ માતા-પિતા મળ્યાં છે તો માતૃભક્તિમાં કે પિતૃભક્તિમાં ક્યાંય ઊણપ ન રહી જાય, દુર્વ્યવહાર ન થઈ જાય કે તેઓના લાગણીતંત્રને કોઈ ઠેસ ન પહોચે અને સદાય તેઓની ઇચ્છાનુસાર કાર્ય કરી શકીએ. તેઓની ભાવનાને અનુરૂપ સામાજિક કાર્યો, ધાર્મિક કાર્યો કરી સંતુષ્ટ કરીએ અને મન, વચન, કર્મથી સેવા કરતાં રહી તેઓની શીળી. છાયામાં જીવન વ્યતીત કરી ધન્ય બનીએ. - જો કે, સો ભરેય મા-બાપનું ઋણ ચૂકવાય નહીં પરંતુ આ જન્મમાં અમો બને તેટલું ફેડવા કોશિશ કરીએ છીએ. તેમ છતાં મુક્તિપદને પામતાં પહેલાં જેટલા પણ જન્મારા કરવા પડે તેમાં અમોને આ જ માવતર અને આ જ પરિવાર મળે તેવી પ્રભુ પાસે પ્રાર્થના છે. જનેતા કે જનકનો ઉપકારભાર દુન્યવી ત્રાજવે તોય તોળાય નહીં. તેનાં પુણ્યશ્લોક નામ જ સંતાનોને ગૌરવ બક્ષે છે જયારે તેજસ્વીને પ્રાપ્તિવાળાં સંતાનોનાં નામ માતા-પિતાના સ્વર્ગદ્વાર સમાન છે. | |લિ. આપનાં બાળ પ્રવીણ, દિલીપ, મહિપત, ભૂપત તથા અ.સૌ. વષ પ્રવીણચંદ્ર બાબુલાલ શાહ જાગૃતિ દિલીપકુમાર બાબુલાલ શાહ નયના મહિપતરાય બાબુલાલ શાહ સુધા ભૂપતરાય બાબુલાલ શાહ ના કોટિશ સવિનય પ્રણામ - નવકારાદિ કરોડો-કરોડો | મંત્રજાપના આરાધક સાધ્વીરત્ના પૂ. પદ્મચશાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી વોરા માનકુંવરબહેન તલકચંદની સુલ્ક અનુમોદનાર્થે કલકત્તા NOW Jain Education Intemational Page #895 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા દક્ષિણ ભારતના સમર્પણશીલ જૈન અગ્રેસરો (શ્રાવક-શ્રાવિકાઓ) શ્રીમતી અમીબહેન કિરીટભાઈ શાહ કાર્યનું ક્ષેત્ર વેપાર વાણિજ્યનું હોય કે જીવદયાનું હોય, ધર્મસાધનાનું હોય કે સમાજસેવાનું હોય એ બધામાં જેમની પ્રતિભા હંમેશાં ઝળકતી દૃષ્ટિગોચર થઈ છે એવા સમર્પણશીલ શ્રેષ્ઠીઓ સમયે-સમયે જૈનશાસનને મળતા રહ્યા છે તે આનંદ અને ગૌરવનો વિષય છે. ગુજરાત-રાજસ્થાનની માફક દક્ષિણ ભારતમાં પણ જિનમંદિરોના અને ઉપાશ્રયોના નિર્માણકાર્યમાં, આયંબિલશાળાઓ અને પાઠશાળાના ઉત્થાનકાર્યમાં, સાધુસાધ્વીઓની વૈયાવચ્ચમાં કે ધાર્મિક અનુષ્ઠાનોમાં અને શિક્ષણક્ષેત્રે અગ્રેસરોની નિસ્વાર્થ સેવા અને ભવ્ય ભાવનાના ઊભરાતા સાગરને જોઈએ છીએ ત્યારે એ અગ્રેસરોની જિનભક્તિને મન ઝૂકી ઝૂકીને વંદે છે. જેમનાં જીવન ઉઘાડી કિતાબ જેવાં જોવા મળતાં, જેમના જીવનમાંથી યુવાનપેઢીને પ્રેરણાનું પુષ્કળ ભાથું મળી રહે છે, જેમણે જીવનસંઘર્ષ વેઠી આત્મશ્રદ્ધા અને આવડતના બળે અઢળક દોલત કમાઈને સમાજને જ પાછું આપવાનો અપનાવેલો વિશિષ્ઠ અભિગમ સૌ કોઈને એક નવો જ રાહ ચીંધે છે. ૮૧ અત્રે એવા પરિચયો રજૂ થાય કે ધન, સત્તા અને યશકીર્તિની ટોચે પહોંચેલા મહાનુભાવોએ જૈનાચાર્યોના એક માત્ર ઉપદેશથી ત્યાગ અને સમર્પણની ઉદાત્ત ભાવનાનો વિસ્તાર વધાર્યો છે. સમસ્યાઓના નિરાકરણ માટેની કોઠાસૂઝ અને સૌને સાથે રાખીને કામ કરવાની કુનેહ અન્ય સંઘોએ પ્રેરણા લેવા જેવી છે. આ બધા પારદર્શી પરિચયો જાણ્યા પછી ખરેખર તો અંતરથી અનુમોદના કરવા જેવું જણાય છે. આ લેખમાળાના સંકલનકાર અમીબહેન કિરીટભાઈ શાહ જિનશાસનના અને ધર્મના રંગે રંગાયેલા, વૈયાવચ્ચ ગુણપ્રેમી કિરીટભાઈના સહધર્માચારિણી અમીબહેન શાહનું નામ બેંગલોરમાં જાણીતું અને માનીતું છે. સુંદર ધાર્મિક અભ્યાસ ધરાવતાં અમીબહેનની રગ-રગમાં શાસનની ભક્તિ અને ગુણાનુરાગ ઓતપ્રોત થઈ ગયા છે. સૂઝ-બૂઝ અને સમજાવટના ધની અમીબહેન સંગીતક્ષેત્રે સુંદર રસ લઈ શ્રી પાર્શ્વ કલાપૂર્ણ સંગીત મહિલા મંડળનું દશ વર્ષથી સુંદર સંચાલન કરી રહ્યાં છે. પુણ્યાત્માઓના સ્વર્ગવાસ પછી આયોજિત પ્રાર્થના-સભા-શ્રદ્ધાંજલિ સભામાં વૈરાગ્યપોષક ગીતો પર વક્તવ્ય પીરસવાની તેઓની આગવી કળા છે-છટા છે અને તેથી જ તેઓએ તેવાં સુંદર ગીતોનું સંકલન કરી એક પુસ્તક પણ તૈયાર કર્યું છે. માતા-પિતાના સંસ્કારે જ્ઞાનના ક્ષેત્રે પણ નિરંતર પ્રગતિ કરતાં અમીબહેન અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ વિશિષ્ટ બહુમાનને પામ્યાં છે. ધર્મભાવનાના ઉમદા અને ઊંડા સંસ્કારોથી વિભૂષિત ધર્મસંપન્ન અમીબહેન સરળતા–વ્યવહારકુશળતા અને નિસ્વાર્થ સેવા એવા ગુણોથી સૌના પ્રિય બન્યા છે અને પરમાર્થભાવથી દામ્પત્ય જીવનને પણ સુવાસિત કરી રહ્યાં છે. આ લેખમાળામાં કેટલાંક પરિચયોની ઉપલબ્ધિમાં પૂ. સુરેન્દ્ર ગુરુજી સહયોગી બન્યા છે. પૂર્વ કર્મોદયે થોડા સમયથી અસહ્ય બિમારીમાં પણ દર્દનાં દુઃખોને વિસારી, અનેક open book Exams આપી · રહ્યા છે. ‘શ્રાવક જીવનનાં ૩૬ કર્તવ્ય' પુસ્તકનું ઝીણવટભરી રીતે અધ્યયન કરી પરીક્ષાપેપર ભરી સ્વાધ્યાયરસિક અમીબહેને સ્વાધ્યાયગુણને સિદ્ધ કર્યો છે. ઉપરાંત ઉવસગ્ગહરં સાધન ટ્રસ્ટ પ્રેરિત, ઉવસગ્ગહરં શ્રુત એવોર્ડ નિબંધ હરિફાઈમાં, ઉવસગ્ગહરં સ્તોત્ર દ્વાવ્યની સર્વાંગી સમીક્ષા તથા ઉવસગ્ગહરં સ્તોત્રનાં રચયિતાનું જીવન કવન જેવા બે બે વિષયો પર સુંદર નિબંધો લખી સ્પર્ધામાં જોડાયા છે. રત્નત્રયી ટ્રસ્ટ, વર્ધમાન સંસ્કાર ધામ તથા જિનકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત Exams નું બેંગ્લોરમાં સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યાં છે. પુસ્તક વાંચવાના અને ચિંતન કરવાનાં શોખીન અમીબહેન સભાનું સંચાલન પણ સરસ કરે છે. નિરંતર નવું પ્રાપ્ત કરવાનાં ઇચ્છુક તેઓ કોઈના પણ નાના ગુણનું ખૂબ-ખૂબ અનુમોદન કરી આનંદ અનુભવે છે. મક્કમ મનોબળી અમીબહેનનાં પ્રત્યેક કાર્યોમાં શાસનપ્રેમી ઉત્સાહી કિરીટભાઈ દરેક રીતે સહયોગ આપી તેમના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરે છે. શાસનની ધગશવાળાં આ શ્રાવિકારત્નને આપણે અભિનંદીએ. –સંપાદક Page #896 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨ ચતુર્વિધ સંઘ ધમાનુરાગી સમાજસેવક : આત્મિકષ્ટિસંપન્ન શ્રી ગાંધીનગર જૈન મંદિરના શ્રી પાર્થપ્રભુની પ્રતિષ્ઠા શાસનરત્ન : કુશળ વહીવટકર્તા : સેવાસમર્પણની આ.દેવ શ્રી પૂ. લક્ષ્મણસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ઐતિહાસિક જીવંત દંતકથાના નાયક સદ્ગુણાલંકૃત સ્વરૂપે થઈ. વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ.સા. જેવા ધુરંધર આચાર્યની શ્રી રવિલાલ લવજીભાઈ પારેખ નિશ્રામાં આજ પાવન સ્થળના સામેના શ્રી પાર્શ્વવલ્લભ પ્રાસાદમાં કુળ દીપકની પધરામણી..... બિરાજતા મૂળનાયક અને અન્ય બિંબોનાં પાંચ કલ્યાણકો અને આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં શ્રી ગોરધનભાઈ પ્રતિષ્ઠા મહોત્સવ તેમના પિતાજીના પ્રમુખપણા નીચે શ્રીસંઘે પારેખ આપના દાદાજી ભારતની પશ્ચિમે અંજાર (કચ્છ) થી શાનદાર રીતે ઊજવ્યાં અને તેમના પિતાની ગેરહાજરી બાદ એ પ્રયાણ કરીને દક્ષિણમાં આવ્યા ત્યારે હાથમાં કાંઈ ન હતું, પણ કાંટાળો તાજ સંઘે તેમના શિરે ધર્યો. ત્યારે તેઓએ વહીવટી હૈયામાં હામ અને હિંમત હતાં. આપના દાદાજીએ અનાજના કુનેહ અને ચાણક્યનીતિ દ્વારા બતાવી આપ્યું કે કંટક સાથે વ્યવસાયથી શરૂઆત કરી ધીમે ધીમે સ્થિર થતા ગયા. સનું ગુલાબ પણ હોય છે. માત્ર હાઇસ્કૂલનું શિક્ષણ લઈ શાળામાંથી ૧૯૦૦માં શ્રી લવજીભાઈનો જન્મ થયો. તેમના લગ્ન માનકૂવા ઊઠી જનાર વિદ્યાર્થી હોવા છતાં તેમની જવાબદારી, કુશળતા, (અંજાર પાસે) જડાવબહેન સાથે થયા. શ્રી લવજીભાઈએ અમીદૃષ્ટિ, સાદાઈ, પરમાર્થભાવના, સાચા સલાહકાર વગેરે શરૂઆતમાં સાયકલનો અને બાદમાં કપડાનો વ્યવસાય પણ કર્યો સગુણોએ સૌનાં હૈયાને નાચતાં કરી દીધેલાં. સદગુણા પણ ધારી સફળતા ન દેખાતાં સન્ ૧૯૨૭માં ફિલ્મ ઉદ્યોગમાં જાણે કે તેમના લલાટે જીવનસિદ્ધિનાં સુકાર્યો લખાવીને ઝંપલાવ્યું અને સ્ટાર પિકચર્સ કોર્પોરેશનના નામથી અને પછી જ આવ્યા હોય તેમ શરૂઆતથી જ સિકન્દરાબાદના મંદિર અને જગત પિકચર્સના નામથી શરૂ કરેલ વ્યવસાયમાં પ્રગતિ થતી સમાજની કમિટીમાં ઉચ્ચસ્થાને રહી સંચાલન કરી બાદ બેંગલોર રહી--માતા જડાવબહેનની કુક્ષિએ તા. ૭-૨-૧૯૨૩ના શ્રી આવી આજે ૫૦ વર્ષથી શ્રી પાર્શ્વવલ્લભર્જન પ્રાસાદ, યુગપ્રધાન રવિભાઈ જન્મ લઈને આ અવનીના આંગણે આવ્યા. માતાની શ્રી જિનદત્તસૂરીશ્વરજી જૈન દાદાવાડી, શ્રી જૈનમૂર્તિપૂજક મમતા અને પિતાની સમતાથી જીવનનો પિંડ ઘડાયો મોસાળ સમાજ, ભેદા ખીઅંશી ઠાકરશી જૈન પાઠશાળાના એકધારા માનકૂવામાં જન્મેલા રવિનાં કિરણો દક્ષિણ દેશ સુધી પહોંચ્યા સંચાલન ઉપરાંત ઈતર સામાજિક અને વ્યાપારિક નાનીમોટી અને ધીરે ધીરે ભારતવર્ષમાં ફેલાયાં...પરિવાર સાથે સંસ્થાઓ અને એસોસિએશનની કમિટીનું સભ્યપદ શોભાવા સિકન્દરાબાદ કાયમી વસવાટ નક્કી કરીને સ્થિર થઈ ગયેલા શ્રી ઉપરાંત અત્રેના ગુજરાતી સમાજની “શ્રી વેલચંદ--વશરામ દેસાઈ રવિભાઈ માતા જડાવબહેનની આજ્ઞા અને આગ્રહને માન આપી ગુજરાતી સ્કૂલ'નું પ્રમુખપદ તેઓ ઘણા વર્ષથી દીપાવી રહ્યા છે. બેંગલોર આવીને વસ્યા....ત્યારે જ બેંગલોર--ગાંધીનગરની સેવાના સંસ્કારો વારસાગત આવે તેમ તેમના લઘુ બંધુ સ્વ. અનેક સંસ્થાઓનાં નિર્માણનું ભાવિ લખાયુ હશે! મોહનભાઈએ પણ સિકન્દરાબાદના મંદિર અને સમાજના શાસનદેવનો ઉપકાર કહો કે આશીર્વાદ સ્વ. શ્રી પ્રમુખપદે રહી સફળતાપૂર્વક સંચાલન કરી બતાવ્યું છે. લવજીભાઈને તેમનાં જીવનમાં દસેક વર્ષમાં તો ધર્મનું એવું ઘેલું લઘુતામાં પ્રભુતાનો વાસ’ એ સદ્ગુણને તેઓએ લાગ્યું કે વ્યવહાર અને વ્યવસાય પુત્રોનાં શિરે નાખી રાત-- જીવનમાં વણી લીધો છે. દેવગુરુની યથાવત તન, મન અને દિવસ જોયા વિના મંદિર, ઉપાશ્રય અને પાઠશાળાના નિર્માણમાં ધનથી સેવા શુશ્રષામાં તેઓને અચળ અને અફર કરવામાં લાગી ગયા અને સમાજને કંઈક અર્પણ કર્યાનો અનેરો આનંદ રાણપુરના શ્રી શાંતિભાઈ મોદી (મુ.મ.શ્રી ગુણચંદ્રવિજયજી મેળવ્યો. સન ૧૯૫૫ ડિસેમ્બરમાં શ્રી લવજીભાઈના અવસાન મહારાજ) તથા તેમના લઘુબંધુ શ્રી નરોત્તમદાસ મોદી પછી તેમના સ્થાને સૌ ટ્રસ્ટીઓએ શ્રી રવિભાઈને તમામ ક્ષેત્રના | (સહટ્રસ્ટી)ની પ્રેરણા અને સહકારે અપૂર્વ સાથે પૂર્યો છે. કાયમી ટ્રસ્ટી તરીકે નીમ્યા ત્યારે શ્રી રવિભાઈની ઉંમર ૩૦ વર્તન-વાણી ધાર્મિક આચારવિચાર અને ઊંચા ખમીરથી વર્ષની હતી અને ત્યારથી તેમના અથાગ પ્રયત્ન નિર્માણ અને તેઓએ સૌને પ્રભાવિત કર્યા છે. માદરેવતન અંજારમાં મંદિરસ્થાપનાની વણઝાર ચાલી જે આજે ૮૩ વર્ષે પણ અવિરત -ધર્મશાળા દાદાવાડીના તેમના હસ્તે શિલારોપણ કર્યા પછી ચાલુ છે. બેંગલોરમાં બેઠાં-બેઠાં તેઓ ત્યાંનું સંચાલન કરી રહ્યા છે. શેઠ . Jain Education Intemational nternational Page #897 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૮૦૩ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શ્રીમાન શેઠ કસ્તુરભાઈ શ્રી જિનમંદિર--શિલાન્યાસ : મડગાવ (ગોવા), લાલભાઈએ. અખિલ હિન્દુસ્તાન તીર્થરક્ષાકમિટીના કર્ણાટક બેલાપુર-દુર્ગાપુર (બંગાળ), સિતામઉ, માલપુરા, સાવન, દેશના પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂક કરી છે, જે ખૂબ જ ચિકલાના, કાઉખેડા, પાવાગઢ, રાહતગઢ, સુમતપુર, છિન્દવાડા પ્રશંસાપાત્ર બની હતી. જિતેન્દ્રવિજયજી મુનિ મહારાજ આદિ (મ.પ્ર.), પાર્શ્વમણિતીર્થ (આદોની) સુશીલ આશ્રમ દિલ્હી, ઠાણા તથા સાધ્વી શ્રીજી મહારાજ શ્રી સૂર્યમાળા આદિ ઠાણા એમ નાહરગઢ મધ્યપ્રદેશ, અમરાવતી, કમલપુરી (મહારાષ્ટ્ર), નગરી શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ તેઓની સેવાને સૌએ ગૌરવભેર (છતીસગઢ), ફાફરડીહ (રાયપુર). બિરદાવી છે. શ્રી દાદાવાડી--શિલાન્યાસ ત્યા સહયોગ : કાનપુર, ભારતભરમાં વિશાળ મિત્ર મંડળ અને “સોનામાં સુગંધ ગુમાસ્તાનગર, ઇન્દોર, બડવાત (મ.પ્ર.), સુજાલપુરા, ભળે’ એવાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી સુશીલાબહેન ખડે પગે માલપુરાતીર્થ અંજાર. તેમની ગુરુભક્તિ અને સાધર્મિક ભક્તિલહાવમાં સહકાર આપી આપની પ્રેરણાથી અને સહયોગ દ્વારા માલપુરા તીર્થનાં શતાયુ જીવો જુગલ જોડી’ એવા લોકઆશીર્વાદ પામી રહ્યા છે. પ્રભપ્રતિમા ભરાવી કરજ, ચિકલાના, પાલિતાણા, લાઠી - ઇતિહાસને પણ ઈર્ષ્યા થાય એવી તેમના હૃદયની રાજનગરમાં જિનમંદિર નિર્માણમાં સહયોગ, ભોપાવરતીર્થમાં શુદ્ધતાએ તેમના કુટુંબની એકતા, પ્રગતિ ને ઉન્નતિ સચવાઈ રોડનાં નિર્માણમાં સહયોગ, નાગેશ્વરમાં ઓળીની આરાધનામાં રહ્યાં છે, કારણ કે કુટુંબીજનોની સેવા પ્રત્યે પણ તેઓએ કદી સહયોગ, અનેક મંદિરજીમાં પરિકર--નિર્માણમાં સહયોગ. દુર્લક્ષ્ય સેવ્યું નથી. તેઓનો એક મહાન સગુણ કે રેતીમાં - વિદેશોમાં પ્રેરક પ્રસંગ : મિલ પટાસ (કેલિફોર્નિયા), મહેલ' ચણવાનો તેમનો પુરુષાર્થ ગજબનો છે. હાથ લીધેલ કાર્ય યુ.એસ.એ., કાઠમંડુ, નેપાળનાં મંદિર નિર્માણમાં સહયોગ કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરવાની ધગશ અને હિંમતનો “શ્રી સ્વપ્નદૃષ્ટા એવા તેઓએ ધૂપસળી માફક જૈન-જૈનેતર હીરાચંદજી નાહર જૈનભુવન'ની ભવ્ય ઇમારત તેમનો તાદેશ સમાજમાં સુવાસ ફેલાવી છે. તેઓએ સંઘના અગ્રપદે રહીને ધર્મ પુરાવો છે. પરાયણતા--સચ્ચાઈ, ચરિત્રશીલતા, ઉદારતા આદિ ગુણોથી તવારીખોની તેજછાયા સંઘનું ગૌરવ વધાર્યું છે. તેથી તેમના પ્રત્યેની બહુમાનની શ્રી રવિભાઈનાં કરકમલો દ્વારા સંપન્ન થયેલાં શાસન- લાગણીરૂપે શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ મદ્રાસના ધર્મશ્રેષ્ઠીવર્ય શ્રી પ્રભાવક કાર્યો માણેકચંદજી બેતાલાના વરદહસ્તે તેઓને કાસકેટ સમ્માનપત્ર | શ્રી જિનમંદિરનાં ખનનવિધિ : શ્રી ભક્તામર મંદિર, અર્પણ કરાયું હતું, જે ૧૯૭૬માં બેંગલોરના જૈન શ્વેતાંબર અલ્વર રાજસ્થાન--અભિનંદન સ્વામી મંદિર, સુશીલ આશ્રમ, મૂર્તિપૂજક સંઘે સન્માનપત્ર આપી બહુમાન કર્યું હતું. આજે તેઓ નીચેની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. દિલ્હી--શ્રી સુમતિનાથ મંદિર, મડગાંવ (ગોવા)--શ્રી પાર્શ્વકુશલ ધામ, નલખેડા (મધ્યપ્રદેશ)--શ્રી હિંમત વિહાર, પાલિતાણા ૧. પ્રમુખ : શ્રી જૈન શ્વે. મૂ. પૂ. મંદિર ગાંધીનગર-- (ગુજરાત)--શ્રી રાજસ્થાનમાં જિનાલયો મંદિર--શ્રી મધ્યપ્રદેશમાં - બેંગલોર ૪૦ વર્ષથી, ૨. પ્રમુખ : શ્રી જૈન શ્વે. મૂ. પૂ. સમાજ જિનમંદિરો તલેન તીર્થ (મ.પ્ર.). બેંગલોર (પ્રારંભથી ૩૦ વર્ષથી પ્રમુખ અને ટ્રસ્ટી), ૩. પ્રમુખ : વિમલાબહેન દલપતલાલ જૈન ભોજનશાળા ગાંધીનગર, શ્રી શ્રી દાદાવાડી ખનનવિધિ : સારંગપુર (મધ્યપ્રદેશ), શ્રી હીરાચંદજી નાહર જૈનભવન, શ્રી સીતાદેવી રતનચંદજી નાહર નરસિંહગઢ (મધ્યપ્રદેશ), નલખેડા (મધ્યપ્રદેશ). ડાયગ્નોસ્ટિક સેન્ટર, ગાંધીનગર--બેંગલોર, ૪. પ્રમુખ : | શ્રી ઉપાશ્રયખનનવિધિ : આકોદિયા (મધ્યપ્રદેશ)-- યુગપ્રધાન શ્રી જીવદત્તસૂરીશ્વરજી જેનદાદાવાડીમાં ગાંધીનગર ભોમિયાજી ભવન, શિખરજી (બિહાર)-તલેનતીર્થ (મધ્યપ્રદેશ) (૩૦ વર્ષથી પ્રમુખ તથા ટ્રસ્ટી), ૫. પ્રમુખ : ભેદા ખીઆંશી -શિવપુરી (મધ્યપ્રદેશ). ઠાકરશી. જૈન પાઠશાલા ગાંધીનગર બેંગલોર (૨૫ વર્ષથી), ઉપાશ્રય-ઉદ્ઘાટન : મડગાંવ (ગોવા)--સુજાલપુર ૬. પ્રમુખ શ્રી ગુજરાત જૈન શ્વે. મૂ. પૂ. સંધ બેંગલોર (મ.પ્ર.)--લાઠી (ગુજરાત). (પ્રારંભથી આજ ઉધી), ૭. પ્રમુખ : શ્રી વીસાઓસવાલ કચ્છી Jain Education Intemational Page #898 -------------------------------------------------------------------------- ________________ ८७४ ગુજરાતી જૈન સંઘ (પ્રારંભથી આજ સુધી), ૮. ટ્રસ્ટી : શ્રી જિનકુશળસૂરિ દાદાવાડી ટ્રસ્ટ, બસવનગુડી--બેંગલોર, ૯. ટ્રસ્ટી : શ્રીચંદ્રપ્રભલબ્ધિ જૈન શ્વે. મૂ. પૂ. સંઘ ઓકલીપુર- -બેંગલોર, ૧૦. ટ્રસ્ટી : શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ શાસન પ્રભાવક ટ્રસ્ટી-–દેવનહલ્લી, ૧૧. કમિટી મેમ્બર : શ્રી કર્ણાટક ગુજરાતી પ્રગતિ સમાજ, ૧૨. ટ્રસ્ટી : શ્રી પાર્શ્વનાથ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ--(બનારસ ઉ.પ્ર.), ૧૩. ટ્રસ્ટી : શ્રી અંજાર ખરતર ગચ્છ જૈનસંઘ-અંજાર (કચ્છ-ગુજરાત), ૧૪. કમિટી મેમ્બર : શ્રી મહાવીર આરાધના કેન્દ્ર--કોબા (ગુજરાત), ૧૫. ઉપપ્રમુખ : શ્રી દક્ષિણભારતીય કચ્છી ગુર્જર જૈન સમાજ, ૧૬. ઉપપ્રમુખ તથા ટ્રસ્ટી : શ્રી ઓમ શાંતિ ટ્રસ્ટ--પાલિતાણા અને ઇરોડ, ૧૭. ટ્રસ્ટી : શ્રી વર્ધમાન જૈન ભોજનાલય--અંજાર, ૧૮. ટ્રસ્ટી : શ્રી નાગેશ્વરી જૈન દાદાવાડી (ઉત્તેલ), ૧૯. પ્રતિનિધિ : શ્રી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી-- અમદાવાદના ૨૫ વર્ષથી કર્ણાટક પ્રાન્તીય પ્રતિનિધિ, ૨૦. મેમ્બર : ગવર્નિંગ બોર્ડ, અખિલ ભારત તીર્થરક્ષા સમિતિ-અમદાવાદ-મુંબઈ. વાત્સલ્ય પ્રેમી દાંમ્પત્ય જીવન રવિભાઈની સેવાપયોગી પ્રવૃત્તિઓની સફળતા પાછળ તેમનાં ધર્મપત્ની સુશીલાબહેનનું યોગદાન ઘણું જ મોટું છે. ૬૦ વર્ષના તેમના સુખી દામ્પત્યજીવનનો યશ રવિભાઈ સુશીલાબહેનને આપે છે. સુશીલાબહેનની સૂઝ, સમજ અને વ્યવહાર, કુશળતા એ રવિભાઈને તેમના વ્યવહારની ચિંતા થવા દીધી નથી. તેમણે તેમને બધાથી મુક્ત રાખ્યા છે, જેથી તેઓ નિશ્ચિતપણે કાર્ય કરી શક્યા છે. સુશીલાબહેન એક આદર્શ આર્યનારી છે. સદા રવિભાઈનો પડછાયો બની પોતાના જીવનને સમર્પણ કરી સાચા અર્થમાં સહધર્મચારિણી બની દામ્પત્ય જીવન શોભાવ્યું છે. બોલવાનું નહીં અને હસતા રહેવું તે તેમનો સ્વભાવ છે. “હું જે કંઈ કરી શક્યો છું અને કરી રહ્યો છું તેમાં સુશીલાનો ફાળો ઘણો મોટો છે.” જીવનમાં પ૨-૫૨ વર્ષથી પર્યુષણમાં અઠ્ઠાઈ કરતાં સુશીલાબહેન તપસ્વી પણ છે. પુરુષાર્થના પ્રતીક રવિભાઈના ગુણોમાં સૌથી વિશેષ આંખે ઊડીને વળગે તેવો ગુણ છે પ્રચંડ આત્મવિશ્વાસ. જે કાર્ય શરૂ કર્યું તેને બરાબર પકડી રાખવું તથા તેને જલ્દી પૂર્ણ કરવા સમર્પિત બની લાગી જવું. નર્મદના શબ્દોમાં “ડગલુ ભર્યું કે ના હટવું ન હટવું” ને ચતુર્વિધ સંઘ બરાબર પોતાના જીવનમાં અપનાવ્યું છે અને “તારી સાથે કોઈ ન આવે તો તું એકલો જાને રે” અનુસાર પોતે જ દરેક કાર્યોમાં આગળ રહે છે. કેટલીક વ્યક્તિઓ જન્મથી મહાન હોય છે કેટલાક પર મહાનતા આરોપવામાં આવે છે. જ્યારે કેટલાક મહાનુભાવો પોતાના કર્મથી (સ્વકર્મથી) મહાનતાના ગુણો મેળવે છે. રવિભાઈ તેમાંના એક છે, જેમણે પોતાની જાત મહેનતથી અનેક સંસ્થાઓનું સર્જન કરી તેને વટવૃક્ષ જેવી મહાન બનાવી છે. આત્મવિશ્વાસથી રવિભાઈને શત શત અભિનંદન... વજાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ : વજથી કઠોર અને ફૂલથી પણ કોમળ એટલે રવિભાઈ. ઘણીવાર ભલભલા લોકોને પણ મક્કમતાથી સાચી વાત જણાવતાં રવિભાઈ આપણને ખૂબ જ કઠોર જેવા જણાય પણ જ્યારે નજીકથી નાનામાં નાના કર્મચારી વગેરે પ્રત્યે પણ ભરપૂર વાત્સલ્ય દર્શાવતા તથા તેને ભરપૂર મદદકર્તા ઉપયોગી બનતા રવિભાઈ ફૂલોથી કોમળ દેખાય છે. અનેક આચાર્ય ભગવંતોના જેમને આશીર્વાદ સાંપડ્યા છે તે રવિભાઈ પારેખ એટલે કે બેંગલોરની અનેક સંસ્થાઓના સ્થાપક તથા આધારસ્તંભ, જૈન સમાજના અગ્રગણ્ય નેતા, દક્ષિણ ભારતની અનેક ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક તથા તબીબી સંસ્થાઓના સૂત્રધાર, પીઢ કર્મશીલ પ્રબળ પુરુષાર્થની ગૌરવગાથા. આવા બહુમુખી પ્રતિભાસંપન, સાદા સરળ અને ચેતનાના હાર્દ સમા શ્રી રવિભાઈ પારેખને ખૂબ ખૂબ અભિનંદન. ઐતિહાસિક કાર્યોના સર્જક : સિકન્દરાબાદની અનેક સંસ્થાઓના અગ્રેસર : ગુરુભક્ત શ્રી રાજેન્દ્રભાઈ દલાલ એક પ્રશંસકે લખ્યું છે કે “તનમાં તરવરાટ, નયનમાં ઉત્સાહ, ચહેરાપર હાસ્ય, શ્રી રાજેન્દ્રભાઈનો પ્રથમ પરિચય પામનારના મનમાં તેઓના માટે આવી છાપ સહેજે જ ઊઠે એવું તેમનું વ્યક્તિત્વ.” દરેક વ્યક્તિમાં શક્તિઓ તો પડેલી જ હોય છે પણ તે શક્તિને કેળવવા, ખીલવવા કે બહાર લાવવા આવશ્યકતા છે દેવકૃપાની અથવા ગુરુકૃપાની અને એટલે જ પુણ્યશાળી આત્મા દેવ-ગુરુકૃપાએ જીવનને નંદનવન સમું બનાવી જાય છે. રાજેન્દ્રભાઈ આવા જ એક આત્મા છે, જેઓએ દેવકૃપા ઝીલવા Page #899 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પૂરતી પાત્રતા કેળવી છે. દેવગુરુનાં ચરણોમાં જીવન સમર્પિત કરી જિનશાસનની સુવાસ મહેંકાવવા અદ્ભુત યોગદાન આપી ઐતિહાસિક કારકિર્દી રચી છે. માતા જાસૂદબહેન, પિતા અમૃતલાલના આ સુપુત્રનું શૈશવ અને શિક્ષણ અમદાવાદની અવની પર મહોરેલું પરંતુ યૌવનના આંગણે પગ મૂકતાં જ આ સાહસવીરે ધંધાર્થે બેંગલોર તથા સિકન્દરાબાદની ધરતીને પસંદ કરીને સ્થિર થયા. ધર્મસંસ્કાર તો વારસાગત હતા જ, પણ સાચો સપૂત તે કહેવાય કે જે માવતરના આવા વારસામાં વૃદ્ધિ કરે. એવા આ રાજેન્દ્રભાઈને ભાગ્યયોગ બળવાન હશે કે તેમને આ માટે દેવગુરુનો સહયોગ મળ્યો ને પોતાના પુરુષાર્થને તેઓએ આ દિશામાં વાળ્યો. સિકન્દરાબાદમાં મોટે ભાગે ગુજરાત--સૌરાષ્ટ્રથી ધંધાર્થે આવેલા અનેક ગુજરાતીઓ--જૈનોનો વસવાટ હતો. તેથી સહુએ સામૂહિક સહકારથી ત્યાં શ્રી કુંથુનાથ ભગવાનનું સુંદર શિખરબંધ મંદિર નિર્માણ કર્યું અને આ મંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા માટે સંઘની વિનંતીથી અધ્યાત્મરત્ન પૂ.આ.ભ. જયંતસૂરીશ્વરજી મ.સા., મહાન વિદ્વાન વાત્સલ્યવારિધિ શાસન-પ્રભાવક પૂ. આ.ભ. વિક્રમસૂરીશ્વરજી મ.સા. તથા શાંતિમૂર્તિ પૂ.આ.ભ., નવિનસૂરીશ્વરજી મ.સા. પધાર્યા, સાથે માતૃહૃદયા સા.વર્યા શ્રી સર્વોદયાશ્રીજી મ.સા. પણ પધારેલ. પૂજ્યોના સતસંગે રાજેન્દ્રભાઈના જીવનમાં શાસનપ્રેમ--જિનભક્તિ, ગુરુભક્તિનો અનેરો રંગ ભર્યો. સિકન્દરાબાદની અનેરી પ્રતિષ્ઠાકાળે તેઓ ૩૦ વર્ષની ઉંમરે શ્રી સંઘના સેક્રેટરી પદે હતા. તેમનામાં અદમ્ય ઉત્સાહ, ગુરુઆજ્ઞા શિરોમાન્ય, તમન્ના ને સંઘનું નેતૃત્વ કરવાની પ્રતિભા ઝળકતી હતી. ૫. ઉં. પ.પૂ. બહેન મ.સા. (પૂ. સાધ્વીવર્યા વાચેંયશાશ્રીજી મ.સા.) ને શ્રી રાજેન્દ્રભાઈ ધર્મજનેતા જ માને છે. આ સમયે તેઓએ પૂજ્યોમાં શાસનનિષ્ઠા, જિનભક્તિ અને અપૂર્વ ઉત્સાહ અને જ્ઞાનપ્રતિભા જોતાં એમ લોઢું--ચુંબક તરફ ખેંચાય તેમ તેઓનું દિલ પણ અનાયાસે પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ.સા.નાં ચરણો પ્રતિ ખેંચાવા લાગ્યું. તેઓશ્રીના પ્રખર પ્રવચનકાર તે વખતના પૂ. મુનિશ્રી રાજયશવિજયજી મ. વર્તમાનમાં ૫.પૂ. આચાર્ય શ્રી રાજયશસૂરિજી મ.સા.નાં પ્રભાવક પ્રવચનોએ તેમના જીવન ઉપર જબરજસ્ત પ્રભાવ પાડ્યો અને જીવનમાં એક નવો જ વળાંક આવ્યો, ધર્મનો એવો ઘંટનાદ રણક્યો કે જે સમય જતાં સારા ભારતમાં ગુંજી ઊઠ્યો. For Private ૮૫ પ.પૂ.આ. શ્રી વિક્રમસૂરિજી મહારાજશ્રીએ પણ તેમનામાં તરવરાટ, ઉત્સાહ, કાર્યકુશળતા, બુદ્ધિમતા અને શાસનકાર્યની યોગ્યતા જોઈ તેથી પૂ. ગુરુદેવની કૃપા શ્રી રાજેન્દ્રભાઈ ઉપર વધતી જ ગઈ. પૂ. ગુરુદેવની પ્રેરક નિશ્રામાં નીકળેલ સિકન્દરાબાદથી સમેતશિખર મહાસંઘ યાત્રાના સંયોજક તરીકેનું સુકાન શ્રી રાજેન્દ્રભાઈને સોંપવામાં આવ્યું. આ યાત્રા એક સાહસ યાત્રા હતી ને ૫૦૦ વર્ષ બાદ પ્રાયઃ આવી સુદીર્ધ યાત્રાનું આયોજન હતું, જેમાં ૫૦૦ યાત્રિકો, ૧૦૦ સાધુ--સાધ્વીઓ, ૫ આચાર્ય ભગવંતો હતા. આ યાત્રા ૧૯૧ દિવસની હતી, જેનું તેઓએ સુપેરે સંચાલન કર્યું હતું. કુદરતી, માનવીય અનેક વિટંબણાઓ, દુર્ગમ પહાડી રસ્તા છતાં તેઓએ આ યાત્રાને આનંદમંગલ સાથે પાર ઉતારી અને એમના આ સાહસના વધામણાં રૂપે પુનઃ પૂ.આ.ભ. વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના નેતૃત્વમાં ૨૦૨ દિવસની કલકત્તાથી શત્રુંજય ગિરિરાજની છ'રી પાલકસંઘ યાત્રાનું સંયોજન તેમણે સ્વીકાર્યું અને આ યાત્રા જ્યારે રાજનગર આવી ત્યારે આ યુવાનના ઉત્સાહ અને સાહસ જોઈ અમદાવાદની હઠીસિંગ વાડીના શ્રેષ્ઠી રત્ન શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ સમસ્ત રાજનગર વતી તેમનું સાફો પહેરાવી સમ્માન કરેલ. સંઘયાત્રાનો આ અનુભવ તેમના માટે ભાવિશાસનની કર્મમાળાનું એક પુનઃ પાથેય બની ગયો અને ત્યાર પછી તો ગુરુઆશિષે એમના જીવનનાં શાસનકાર્ય સાથે જ્ઞાનદર્શન ને તપ--આરાધનાની વૃદ્ધિ થવા લાગી. પૂ. શ્રીના સાન્નિધ્યમાં શ્રાવકજીવનને યોગ્ય આવશ્યક સૂત્ર અને અર્થનો અભ્યાસ કર્યો. પૂ. મુનિરાજ રાજયશ વિ.મ. પાસે તત્ત્વાર્થ સૂત્રનો અર્થ કરી જૈનશાસનની શ્રદ્ધા અને વીતરાગની વાતોનો તાગ પામવા સુંદર પ્રયત્નો કર્યા. મદ્રાસમાં પૂ.ગુ.દેવવિક્રમસૂરીશ્વરજી મ.સા. ની તૃતીય પીઠિકાની મૌન આરાધના પાશ્ચાત્ય પૂજ્યશ્રીનું મૌન તેઓએ આજીવન બ્રહ્મચર્યવ્રતના પચ્ચખાણ દ્વારા ખોલાવ્યું. આમ ભરયૌવનમાં આ વ્રતથી પોતાની ચારિત્ર્યની દૃઢતાનો પરિચય આપ્યો. આ વ્રતનું વિશુદ્ધ ભાવે પાલન કરવા જીવનમાં તપને પણ અપનાવ્યું. તેઓ વર્ષો સુધી પ્રારંભે બિયાસણાં અને બાદમાં ૧૭૦ એકાસણાં ને બાદમાં બે વર્ષની વર્ષીતપની આરાધના કરી. શ્રી સિકન્દરાબાદ ગુજરાતી જૈન શ્વે. મૂ.પૂ. સંઘના છેલ્લાં ૩૦ વર્ષથી પ્રમુખપદે છે. તેમના પ્રમુખપદના સમયમાં ત્રણ દહેરાસરોના નિર્માણ શ્રી સંઘ સંચાલિત બન્યાં. ઉપાશ્રય તથા શ્રી Personal Use Only Page #900 -------------------------------------------------------------------------- ________________ ૮૦૬ ચતુર્વિધ સંઘ પાર્શ્વપદ્માવતી જૈન ભવન ૧૫૦૦૦ sq. ft.નું બનાવ્યું. આંધ્રપ્રદેશમાં કાપડનો ધંધો ફેલાવેલ. પ્રિમિયર મિલ કોઈમ્બતૂર ભગવતી માં પદ્માવતીની દેરીઓ ત્રણે દહેરાસરમાં નિર્માણ તથા અરવિંદ જિન્સ ગારમેન્ટ જેવી મોટી કંપનીઓ સાથે કરાવી. ત્રણે દહેરાસરોમાં લાખ્ખો રૂા.ના દાગીના શ્રી સંઘે જોડાયેલ. હાલ તેમનો ધંધો તેમના સુપુત્રો સુનીલ ને સંઘેશ બનાવ્યા. શ્રી રાજેન્દ્રભાઈએ એવી યોજના જાહેર કરી છે કે ત્રણે સંભાળી રહ્યા છે. તેઓ અનેક દુકાનો-શોરૂમોની માલિકી ધરાવે દહેરાસરમાં વર્ષમાં ૧૦૮, ૧૦૮ વખત પૂજા કરનારને શ્રી છે. વ્યાપારી ક્ષેત્રે નિપુણ એટલા જ ધાર્મિક અને સંસ્કારી પણ સિદ્ધાચલ અગર શ્રી સમેતશિખરની યાત્રા સંઘ તરફથી છે. સંસ્કારી પુત્રી સોનાલીએ પણ સાસરિયામાં માવતરના કરાવવામાં આવશે. આજે ૪૦૦ થી વધુ ભાવિકો ત્રણે સંસ્કારની સુવાસ ફેલાવી છે. સહધર્મચારિણી ધર્મિષ્ઠ શ્રીમતી દહેરાસરોની ૧૦૮, ૧૦૮ વખત પૂજા કરે છે. મનોરમાબહેન સદૈવ પતિના ધર્મકાર્યમાં પડછાયો બની રહ્યાં. શ્રી ગુરુચરણોમાં સદૈવ સમર્પિત રાજેન્દ્રભાઈનો મણ કે કણ રાજેન્દ્રભાઈના જાહેર, કૌટુંબિક, સામાજિક જીવનની સફળતામાં જેટલો હિસ્સો જ્યાં પણ ગુરુદેવના ચાતુર્માસ હોય ત્યાં અચૂક હોય તેમના સુશીલ, નમ્ર, પુણ્યશાળી સ્વ ધર્મપત્ની મનોરમાબહેનનો છે. પિતાતુલ્ય વાત્સલ્યવારિધિ પૂ. ગુ. વિક્રમસૂરીશ્વરજી મ.સા. ૫. ગ. વિક્રમસરીશ્વરજી મ મા અપૂર્વ સહયોગ હતો. તથા ગુરુબંધુ તુલ્ય પૂ.આ. દેવ રાજયસૂરીશ્વરજી મ.સા.ના તેઓએ લબ્ધિ સમુદાયના આ. પ્રવર પૂ. પ્રેરણાતીર્થ બનારસતીર્થના જીર્ણોદ્ધારમાં પોતાનો અપૂર્વ સહયોગ ભુવનતિલકસૂરીશ્વરજી મ.સા., પૂ. ભદ્રશંકરસૂરીશ્વરજી મ.સા., આપી સફળ ઠર્યા. આ કાર્યમાં આણંદજી કલ્યાણજી પેઢીના શ્રી પૂ. આ.ભ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ. પાસાગર મ.સા. પૂ. શ્રેણિકભાઈ તથા શંખેશ્વરપેઢીના શેઠ શ્રી અરવિંદભાઈ દ્વારા કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.ભ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. લાખો-કરોડોનાં દાન સહ્યોગ સંપાદન કરી જીર્ણોદ્ધાર કાર્યને આદિ અનેકોના આશીર્વાદ મેળવ્યા છે. હસ્તગિરિના આસાન બનાવવાનું પુણ્યોપાર્જન કરેલ છે. બનારસતીર્થના - જીર્ણોદ્ધારમાં પણ તેમનો સુંદર સહયોગ છે. કુલપાક તીર્થ, મેનેજિંગ ટ્રસ્ટીની તેમની સ્મરણીય ને અનુમોદનીય સેવા બાદ અમદાવાદ પ્રેરણાતીર્થ, ભરૂચતીર્થ, ઉવસગ્નમ તીર્થ, હસ્તગિરી હાલ તેઓ કુલ્યાકજીતીર્થના ટ્રસ્ટી તરીકે સુંદર સેવા આપી રહ્યા તીર્થ તથા અન્ય તીર્થો દહેરાસરોનાં નિર્માણકાર્યોમાં રાજેન્દ્રભાઈએ હાર્દિક સહયોગ આપી જીવન ધન્ય બનાવ્યું છે. . બનારસતીર્થ, સુપાર્શ્વનાથ--ચંદ્રપ્રભુ શ્રેયાંસનાથ અને હાલ કુલપાક તીર્થના ટ્રસ્ટી છે. પરદેશમાં પણ દહેરાસરોનાં પાર્શ્વનાથનાં ચાર-ચાર મળી કુલ ૧૬ કલ્યાણકની ભૂમિ છે. નિર્માણમાં સાથ આપે છે. પ્રેરણા કરે છે. ન્યૂયોર્ક--ન્યૂજર્સી-- જ્યારે ભેલપુર પાર્શ્વનાથ ભગવાનની, ચ્યવન, જન્મ, દીક્ષા અને ફિલાડેલ્ફિયા આદિ સંધો સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. કલ્યાણકની ભૂમિ છે. આ ભૂમિ પર દિવ્ય-ભવ્ય અને રમ્ય ન્યુયોર્કના દહેરાસરમાં પ્રભુજીએ અંજનશલાકા કરાવવાની પ્રેરણા જિનપ્રસાદનિર્માણનું પૂ. ગુરુદેવનું મનોરમ્ય સ્વપ્ન સાકાર કરવા રાજેન્દ્રભાઈને કરી પૂ. આ. કે. રાજયશ સૂ.મ.સ.ની રાજેન્દ્રભાઈએ પૂર્ણ શક્તિ કામે લગાડી બનારસથી સિકન્દરાબાદ નિશ્રામાં સુરતમાં અંજનશલાકા કરાવી. પ્રભુજીને ન્યૂયોર્ક લઈ સુધી અનેકવાર પ્રવાસ ખેડી સંપત્તિ એકઠી કરી જિનપ્રસાદ જવાની જવાબદારી લીધી. ઉપરાંત મૂર્તિનિર્માણ, અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય ન્યૂજર્સીમાં નૂતન દહેરાસર નિર્માણમાં તેમની પ્રેરણા તથા આયોજન કરી તીર્થની સૂરત બદલી નાખી. મુખ્ય સાથ છે. ન્યૂજર્સી સંઘે તેમને એવોર્ડ આપ્યો છે. . આ પ્રસંગે ગુરુબંધુના સાનિધ્યમાં શેઠ શ્રી શ્રેણિકભાઈ પૂજ્યોની આશિષ પામી તેઓ આજે એક સુંદર વિધિકાર તથા શેઠ શ્રી અરવિંદભાઈના હસ્તે શ્રી બનારસ પાર્શ્વનાથ પણ બન્યા છે. વિદેશમાં વિધિકાર તરીકેનું નામ વિશેષ પ્રસિદ્ધ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ અને સંઘ તરફથી વિશાળ પાયા પર બહુમાન છે. યુ.એસ.એ.માં અનેક સ્થાનોમાં તેઓએ ભક્તામર પૂજન, પણ કરવામાં આવેલ અને તેમના જીવનચરિત્રનો પરિચય ૨૪ તીર્થકરપૂજન, પાર્શ્વપદ્માવતીપૂજન આદિ ભણાવેલ છે. આપતી પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવેલ. સામાજિક-શૈક્ષણિક ક્ષેત્રે તેઓનો સારો એવો ફાળો છે. પૂજ્યોની આ સાથે તેઓ ધર્મ અને કર્મવીર પણ ખરા. આજે તો તેઓ આશિષ પામી, તથા પૂ. ગુરુદેવનાં પૂ. બહેન મ.સા.ના પ્રૌઢાવસ્થાએ પહોંચેલા છે, પણ ઊગતી ઉંમરે તેઓએ માર્ગદર્શનથી આજે શ્રી રાજેન્દ્રભાઈ ૨૪ તીર્થકરપૂજન. પાર્શ્વપદ્માવતી પૂજન, ભક્તામરપૂજન, ઉવસગ્ગરમપૂજન ખૂબ Jain Education Interational Page #901 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ખૂબ ભાવપૂર્વક કરાવી સભાને મુગ્ધ કરી શકે છે. યુ.એસ.એ.માં મોટાં સેન્ટરોમાં તેમનાં પૂજનોનાં આયોજન થાય છે. તેઓ સુપ્રસિદ્ધ વક્તા છે--વિધિકારક છે. અન્ય સંસ્થાઓએ શ્રી રાજેન્દ્રભાઈને જૈન શાસન રત્ન' તથા ‘તીર્થરત્ન’નાં પદોથી શોભાવ્યા છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ અને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી રાજકીય સ્તરે એમના સંબંધો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘને રાષ્ટ્રપતિભવનમાં જઈ અનેક વખત પૂજન કરાવેલ. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી બાજપેયજીને પણ પ્રાઈમમિનીસ્ટર હાઉસમાં જઈ પૂજન કરાવેલ--સફળતા પ્રાપ્ત કરી. જીવનમાં નાનાં-મોટાં તીર્થો તથા ૩૬ જેટલાં દહેરાસરોનાં નિર્માણમાં શ્રી રાજેન્દ્રભાઈએ રસ લઈ તેમાં સહકાર આપ્યો છે. તેમની બેત્રણ સિદ્ધિઓ પ્રશંસાપાત્ર છે. (૧) સીકન્દ્રાબાદ ગુજરાતી જૈન શ્વે. મૂ. સંઘના ત્રીશ પ્રમુખ છે. (૨) વ્યાપારક્ષેત્રે સીકન્દરાબાદ કાપડ બજારમાં ૪૫ વર્ષથી પ્રતિષ્ઠિત વ્યાપારી તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. વર્ષથી (૩) U.S.A.ની એક વિશાળ સભામાં એક વક્તાએ સાચું જ કહ્યું હતું કે તેમનો તરવરાટ, ઉત્સાહ અને ચહેરા ઉપરનું હાસ્ય તેમની અદ્ભુત પ્રતિભાના દર્શન કરાવે છે. ભાષામાં પ્રૌઢતા, મુખમુદ્રા ઉપર સાત્વિકતાનું તેજ એજ એમની મોટી સિદ્ધિ છે. શાસનપ્રેમી, ગુરુસમર્પિત, શાસનભક્ત આવા આત્માને શાસનદેવ ખૂબ--ખૂબ સુંદર આરોગ્ય ને શતાયુ પ્રદાન કરે તેમજ શાસનસેવા માટે શક્તિ અર્પે એ જ શુભકામના. લેખિકા : શ્રીમતી કોષા દલાલ સૌજન્ય : શ્રી સિકન્દ્રાબાદ ગુજરાતી જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દ્રાબાદ--૫૦૦૦૦૩ અદ્ભુત વ્યકિતત્વના સ્વામી : સંઘમાં ભીષ્મ પિતામહ શ્રી લક્ષ્મીચંદજી કોઠારી બાંકલી (રાજ.)માં શા હજારીમલજી જવાનમલજી કોઠારી પરિવારમાં જન્મેલ શેઠશ્રી લક્ષ્મીચંદજી અદ્ભુત વ્યક્તિત્વના સ્વામી છે. પૂજ્ય પિતાશ્રી હજારીમલજી તથા For Private ८७७ વડીલભ્રાતા ચંદુલાલજીના સાહસિક અને બાહોશી ભર્યા ગુણો તેમને વારસામાં મળ્યા છે. બેંગ્લોરમાં વ્યાવસાયિક રીતે આગળ વધી નાની ઉંમરથી જ વડીલ બંધુની સાથે સંઘની વ્યવસ્થામાં જોડાયા. ૨૫ વર્ષની યુવાન ઉંમરથી જ શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ ચિકવેર અને અનેક સંસ્થાઓમાં જોડાયેલ લક્ષ્મીચંદજી આજે ૮૭ વર્ષની જૈફ ઉંમરે પણ એવા જ કાર્યરત છે. સવારે ૪ વાગ્યાથી આરાધના દ્વારા આરંભિત તેમની જીવનચર્યા પણ ખરેખર અનુમોદનીય છે. પ્રાતઃ કાળમાં ૪-૪ કલાક પ્રતિક્રમણ-સ્વાધ્યાયમાં રત અને પછી અષ્ટપ્રકારી પૂજા–પરમાત્મભક્તિમાં ૨-૨ કલાક તલ્લીન રહેતા કોઠારીજી કુશળતાપૂર્વક સંસ્થાઓનો વહીવટ ચલાવે છે. ૫૦ વર્ષથી લગભગ શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘના મુખ્ય-સક્રિય ટ્રસ્ટી રહી સંસ્થાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપેલ છે. હાલમાં સંઘના અધ્યક્ષ છે અને શ્રી સાવથી જૈન શ્વે. તીર્થ કમિટીના પણ અધ્યક્ષ રહી પ્રારંભથી જ અત્યુતમ સેવા આપી રહ્યા છે. બેંગ્લોરમાં રહીને પણ ઉત્તરપ્રદેશમાં સાવત્થી તીર્થનું અદ્ભુત સર્જન તેમની સૂઝબૂઝને આભારી છે. શ્રી સિદ્ધાચલ શણગાર ટ્રસ્ટ પાલિતાણામાં ઘણાં વર્ષોથી જોડાયેલ છે તો પાલિતાણામાં બેંગ્લોર આરાધના ભવનનિર્માણ અને આયંબિલ ખાતા આદિમાં તેમની અત્યંતમ સેવા પ્રશંસનીય છે. બેંગ્લોરની ભારત પ્રસિદ્ધ શ્રી વિજયલબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળાને ગૌરવપૂર્ણ અને સુપ્રસિદ્ધ કરવામાં તેમનો મહત્ત્વપૂર્ણ ફાળો છે. જ્ઞાનપ્રેમી કોઠારીજી ધાર્મિક અધ્યાપકો તથા જ્ઞાન પ્રત્યે ખૂબ જ બહુમાન ધરાવે છે. તેથી પાઠશાળાના કોઈપણ કાર્ય માટે રાતદિવસ તત્પર રહે છે. અધ્યાપક તૈયાર કરતી શ્રી આદિનાથ જૈન તત્ત્વ પ્રશિક્ષણ કેન્દ્ર જયનગરમાં પણ પૂર્ણ રસ લઈ આ સંસ્થાને સદ્ધર બનાવી છે. શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, જયનગરના તેઓ અધ્યક્ષ છે અને તેમના માર્ગદર્શનાનુસાર વિશાળ સંકુલ ઊભું થયું છે. પ. પૂ. ગચ્છાધિપતિ શાસનપ્રભાવક આચાર્યદેવશ્રી મંગળપ્રભસૂરીશ્વરજી મ.સા. (ખાખીબાબા)ને પોતાના મહાન ઉપકારી ગણતા કોઠારીજી કહે છે મને બાલ્યાવસ્થામાં ચાતુર્માસમાં નવતત્ત્વ જેવા ગ્રંથનો અભ્યાસ કરાવી શ્રદ્ધાસંપન્ન બનાવ્યો. આજે હું જે કાંઈ છું તે તેમને આભારી છે. જેમના નેતૃત્વ નીચે અનેક ધાર્મિક-સામાજિક ઉત્કર્ષનાં વિવિધ કાર્યો ચાલી રહ્યાં છે-સંપન્ન થઈ રહ્યાં છે એવા કોઠારીજીની એકજ ઇચ્છા છે કે શ્રી આદિનાથ પરમાત્માના Personal Use Only Page #902 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ ચતુર્વિધ સંઘ જિનાલય (ચિપેટ)નો જીર્ણોદ્ધાર જલ્દી પૂર્ણ થાય અને સામાન્ય પરિસ્થિતિમાંથી પરિશ્રમ અને પુરુષાર્થથી દેવવિદ્યમાન તુલ્ય જિનાલયમાં પરમાત્મા પ્રતિષ્ઠિત થાય. શ્રીમંતાઈ સુધી પહોંચેલા આ શ્રેષ્ઠીવર્ય જીવનના અંત સુધી પોતાની વિવેકશક્તિથી સંઘને એકતાના અતૂટ બંધનમાં પોતાની પૂર્વની સામાન્ય સ્થિતિને નજર સમક્ષ રાખી બુદ્ધિ અને બાંધી રાખવામાં એક્કા કોઠારીજીએ ઘણીવાર સંઘમાં ઉત્પન પૈસાને શુભ કાર્યોમાં જ વાપરવા એવા જીવનમંત્રને સાક્ષાત્કાર કલહોને સમાવીને પ્રેમનું વાતાવરણ સર્યું છે. કરતાં દાનનો પ્રવાહ ઉદાર દિલથી મન મૂકીને વહેતો કર્યો છે. શ્રી આદિનાથ મંદિરજીનો ભવ્ય અમૃતમહોત્સવ અને શ્રી તેમની ઉદારતા અને હૃદયની સરળતા આકાશને આંબી વિજયલબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળાનો ઐતિહાસિક અમૃત જાય તેવી હતી. પોતાને ત્યાં આવેલ નાનામાં. નાની વ્યક્તિની મહોત્સવ પોતાના માર્ગદર્શન વડપણ હેઠળ સુંદર ઉજવાયાનો સાથે પણ પ્રેમપૂર્વક વાત કરવી, તેની ભાવનાને સમજવી અને તેમને આનંદ છે. ભરપૂર મદદ કરવી તેમ જ મોટામાં મોટું દાન પણ આપીને સંઘમાં ‘ભીષ્મ પિતામહ ગણાતા કોઠારીજી પોતાની ભૂલી જવું આવી સરળતાના સ્વામી કપૂરચંદજી ખરેખર માણવા લાયક, મહામાનવ હતા. દરેકની સાથે ખૂબ જ નિખાલસતાપૂર્વક આત્મોન્નતિ માટે પણ એટલા જ જાગૃત છે. માન-સમ્માનથી મળવું. મનમાં મેલ ન રાખવો અને શ્રીમંતાઈનો જરાપણ ગર્વ સદાય દૂર રહેતા આ શ્રેષ્ઠીવર્યે કેટલીયવાર પોતાનાં સમ્માન અને અલંકરણોને ઠુકરાવ્યાં છે. માળા પહેરવાથી પણ દૂર રહેતા ન કરવો આ તેમના દૈવિક ગુણો હતા. આ મહામાનવે પોતાને શાસનના અદમ્ય સેવક ગણી રોજ ફેરી કરતા અને નાની દુકાનમાંથી આગળ વધતાં સમગ્ર નિયમિત વ્યાખ્યાનશ્રવણ, પ્રતિક્રમણાદિ ક્રિયા, પર્વના દિવસોમાં દક્ષિણમાં સુપ્રસિદ્ધ એસ. કપૂરચંદજી ફર્મથી સિલ્ક ઉધોગમાં પૌષધ તપશ્ચર્યા આદિ ઉત્સાહપૂર્વક કરવામાં સભાનપણે ભાગ છવાઈ ગયેલ આ કપૂરચંદજીને પુણ્ય સાથ આપ્યો. લક્ષ્મીએ ભજવ્યો છે. સાધુ-સાધ્વી પ્રત્યે અનન્ય બહુમાનવૃત્તિવાળા જાણે પુણ્યશાળીને ત્યાં વાસ કર્યો એટલે બેંગ્લોરના દરેક તેઓશ્રી ઘરમાં પણ સ્વાધ્યાય અને તપશ્ચર્યામાં જ ખાસ્સો સમય દેરાસરોમાં પર્યુષણમાં હજારો મણની બોલીથી લાભ અચૂક લેતા ગાળે છે. વ્યાવહારિક પ્રસંગોમાં તો કેટલાંય વર્ષોથી બિલકુલ ભાગ જ લેતા નથી. તેમનાં સુવર્ણમય કાર્યોમાં બેંગ્લોરથી ૪૦ કિ.મી. દૂર બાહોશ વહીવટકર્તા -દીર્ધદષ્ટિ અને કર્તવ્યપરાયણશીલ તેમની જૈન સિલ્ક મિલ્સની વિશાળ જ યા ભેટ આપવા સાથે લક્ષ્મીચંદજી દેવદ્રવ્યાદિ સાતક્ષેત્રોની શાસ્ત્રીય વ્યવસ્થાના ખૂબ જ - પૂ. આ. દેવશ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી એક પૂ. આ. દવશ્રી ભૂલભદ્રસૂરીશ્વરજી ચુસ્ત હિમાયતી છે અને કર્મચારી (સ્ટાફ) પ્રત્યે ખૂબ જ બહુમાન કરોડની વિશાળ રાશિ અર્પણ કરી સમગ્ર ભારતવર્ષમાં (કુણી) લાગણી ધરાવે છે. ફલસ્વરૂપ ચિકપેટમંદિર દ્વારા અનેક અનુમોદના પ્રાપ્ત કરી અને સમયે સમયે ૭-૮ વર્ષના તીર્થ તીર્થો મંદિરોમાં દેવદ્રવ્યાદિની સારી રકમ અર્પણ કરેલ છે. નિર્માણના ગાળામાં મહાન રાશિ અર્પણ કરી લાભ લેતા રહ્યા. તેમનાં ધર્મપત્ની લક્ષ્મીબહેન પણ ખૂબ જ ધાર્મિક ફળસ્વરૂપ દક્ષિણ ભારતના ગૌરવતુલ્ય શ્રી નાકોડા અવન્તિ વિચારસરણી ધરાવતાં આરાધનાપ્રેમી સુશ્રાવિકા છે. ૮૫ વર્ષની ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થધામ દેવનહલ્લી આજે તેમની ગૌરવમય ગાથા ગાઈ રહ્યું છે. હજારો લોક દર્શન કરી પાવન ઉંમરે પણ અપ્રમત્ત આરાધના તપશ્ચર્યામાં લીન છે. ધાર્મિક પાઠશાળામાં પણ ધાર્મિક અભ્યાસ માટે નિયમિત હાજરી આપે બની અનુમોદના કરી રહ્યાં છે. છે. પૂરા પરિવારનું જીવન ધન્યવાદ પાત્ર છે. પ. પૂ. પૂર્ણાનંદસૂરિજીને પોતાના ધર્મદાતા ગુરુ માનતા કપૂરચંદજીએ તપોનિધિ આ. દેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહાન દાનવીર મ.સા. ને દક્ષિણમાં લાવવા કુંભોજગિરિથી બેંગ્લોર છ'રીપાલિત શેઠશ્રી કપૂરચંદજી ભીલોચા વોરા સંઘના સંઘપતિ બની લાભ લીધો અને ગુરુદેવશ્રીને વિજયપુરા સમગ્ર દક્ષિણ ભારતમાં ‘દાનવીર'ના હુલામણા નામે ગૌશાળામાં પદાર્પણ કરાવી ગુરુદેવશ્રીની ઉંમર ૭૮ વર્ષ પ્રમાણે સુપ્રસિદ્ધ શ્રીયુત શેઠશ્રી કપૂરચંદજી પૂનમચંદજી ભીલોચા વોરા ૭ લાખ ૭૮ હજારની માતબર રાશિ ગૌશાળામાં અર્પણ કરી (રાજ-તવાવ નિવાસી) પોતાનાં નામ અને કામથી જનમનમાં બધાને આશ્ચર્યચકિત કરી દીધા. અપૂર્વ સ્થાન પામી ગયા. બેંગ્લોરના કોઈપણ દેરાસરના નિર્માણ માટે શ્રેષ્ઠીનો Jain Education Interational Page #903 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૮૦૯ સહયોગ હંમેશાં ભરપૂર રહેતો. લગભગ દરેક મંદિરોમાં ( વિશાળ સંઘયાત્રાની ભાવનાવાળા શેઠશ્રી એક જ ઇચ્છતા ભૂમિપૂજન શિલાન્યાસ યા ભગવાન ભરાવવામાં તેમનો ફાળો ન કે આ દાનની ગંગા મારા પરિવારમાં નિત્ય વહેતી રહે. ખરેખર હોય તેવું બન્યું નથી. પ્રતિમા ભરાવવાનો ખૂબ જ શોખ હતો તેથી તેમનો પરિવાર પણ તેમની ભાવનાને પુષ્ટિ આપી રહ્યો છે. જ દરેક જગ્યાએ જિનબિંબો ભરાવી લાભ લીધો. વ્યકિત, એક વિશેષતા અનેક સરળ મનવાળા શ્રેષ્ઠીવર્યને જીવદયા સાધર્મિક ભક્તિ-જ્ઞાન પ્રતિભાસંપન સુરેન્દ્ર ગુરુજી-બેંગ્લોર આદિ દરેક ક્ષેત્રો પ્રત્યે અનન્ય પ્રેમ હતો. તેથી જ સ્કૂલ-હાઇસ્કૂલ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં હૉસ્પિટલ આદિમાં પણ લાભ લેવાનું ચૂક્યા નથી. તેમ જ ઇતર લોકોનાં પણ દરેક કાર્યોમાં શેઠશ્રી અવશ્ય ફાળો આપતા જ. નાનકડા થરા ગામમાં નગરશેઠ જેઠાલાલ મગનચંદ સોનીને ત્યાં ચોથાલાલ જેઠાલાલના ઘરે તા. ૨૦-૫-૫૧ના રોજ જન્મેલા આ. દેવ શ્રી પદ્મસાગરસૂરિજી, ભદ્રગુપ્તસૂરિજી, ભુવન- સુરેન્દ્રભાઈ એ ખરેખર દરેક માટે ગૌરવપ્રદ વ્યક્તિત્વ છે. પૂજ્ય ભાનુસૂરિજી, હેમપ્રભસૂરિજી, પધસૂરિજી આદિ દરેક પૂજ્યોના પિતાશ્રીની આર્થિક સ્થિતિ અને કૌટુંબિક કારણે શિરવાડા જેવા ભરપૂર આશીર્વાદ પામેલા શ્રીયુત્ કપૂરચંદજીને દરેક પૂજ્યો નાના ગામમાં વ્યાવહારિક રહેવાનું થયું. બ્રાહ્મણોના આ ગામમાં સમયે-સમયે યાદ કરી લાભ આપતા અને કહેતા કે “આવા ધાર્મિક શિક્ષણ-સંસ્કારથી વંચિત સુરેન્દ્રભાઈએ છ ધોરણનું સરળ નિષ્કપટ ઉદારમનવાળા દાનવીર શોધ્યા ય ન જડે.” શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેર વર્ષની ઉંમરે શ્રીમદ્ યશોવિજયજી જૈન લાભ લેવા સામે ચડીને દોડી જતા કપૂરચંદજીએ પોતાના સંસ્કૃત પાઠશાળા-મહેસાણામાં દાખલ થયા. તિક્ષ્ણ બુદ્ધિવાળા ગામ તવાવમાં આયંબિલ ખાતા નિર્માણનો લાભ લીધો છે તો તેઓ ગુરુવર્ય પુખરાજજી સાહેબ વસંતભાઈની રાહબરીમાં બેંગ્લોરથી દેવનહલ્લી છ'રીપાલિત સંઘનું ભવ્ય આયોજન અને સાડાત્રણ વર્ષમાં સંસ્કૃત-પ્રાકૃતનો સુંદર અભ્યાસ કરી સનું દેવનહલ્લી તીર્થમાં પોષદશમીના પ્રથમ મેળાનું ભવ્ય આયોજન ૧૯૬૮માં ૧૭ વર્ષની ઉંમરે શ્રી વિજયલબ્ધિસૂરિ જૈન ધાર્મિક ઉદારતાપૂર્વક કરી તીર્થપ્રેમને પ્રદર્શિત કરેલ. પાઠશાળામાં જોડાયા. તિલકભાઈની સાથે હળીમળીને કામ કરી આગળ વધેલા અને ૩૬-૩૬ વર્ષથી શાસન અને સંઘને સમર્પિત પાલિતાણાની પુણ્યભૂમિમાં બેંગ્લોર આરાધના ભવનમાં ટ્રસ્ટી અને દાનદાતા તરીકે ખૂબ જ લાભ લેતા શેઠશ્રીએ પોતાના તેમના વ્યક્તિત્વને માપવું તે કપરું અને નિરાળું કામ છે. ૧૨૦૦-૧૨૦૦ અભ્યાસકોના સંસ્કાર-પ્રદાતાએ પોતાનું ઉપકારી ગુરુદેવની સ્મૃતિમાં પૂર્ણાનંદસૂરિ હોલનું નિર્માણ કરી સમગ્ર જીવન શાસનને ધર્યું છે. સવારના ૫ વાગ્યાથી પ્રારંભિત ગુરુ પ્રત્યેના પ્રેમને દર્શાવ્યો છે. તેમની પ્રવૃત્તિ રાત્રિના ૧૧-૧૧ વાગ્યા સુધી અખંડિત અપ્રમત્ત તીર્થપ્રેમી કપૂરચંદજીની એક જ ધગશ હતી કે આ બેનમૂન ઉત્સાહપૂર્વક ચાલે છે. પ્રાતઃ ૬ વાગે પરિવાર સાથે આદેશ્વર તીર્થ જલ્દી પૂર્ણ થાય અને પ્રતિષ્ઠા કરાવી ૧૦૮ ધ્વજા દરબારમાં અષ્ટપ્રકારી પૂજા કરી છ વાગ્યાથી પાઠશાળામાં લહેરાવીએ. પોતાના ગૃહાંગણે રોજ ૪-૪ કલાક આરાધના કરતા જોડાઈ જાય છે. ૬-૬ કલાક અધ્યયન પ્રવૃત્તિ-જ્ઞાન પ્રદાન અને શેઠશ્રીએ તીર્થ માટે પોતાના શરીરની પણ પરવા ન કરી. રાત્રે આયંબિલ ખાતામાં તપસ્વી ભક્તિ આદિમાં પૂર્ણપણે લાભ લે છે. ૨-૨ વાગ્યા સુધી અખંડ રીતે તીર્થભક્તિમાં વ્યસ્ત શેઠશ્રી ભક્તિરસમાં લોકોને કલાકેક બાંધી રાખતા અને પ્રતિષ્ઠાની તૈયારીમાં જ પ્રતિષ્ઠાના ત્રણ માસ પૂર્વ સ્વર્ગે સિધાવ્યા. નચાવતા આ પ્રભુભક્તને જોવા એ પણ જીવનનો લહાવો છે. બેંગ્લોરના સમગ્ર સંઘે પાલખી કાઢી આ મહાન દાનવીરને પાલિતાણામાં ૬-૬ આચાર્ય ભગવંતોની નિશ્રામાં “ભારતના પોતાની અનન્ય શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તેમનાં ધર્મપત્ની પકુબેન, સર્વશ્રેષ્ઠ વિધિકારક' ઉઘોષિત તેમણે ૧૫૦ ઉપરાંત પ્રતિષ્ઠા પુત્ર રાજેશભાઈ-રવિભાઈ પણ એટલાં જ ધર્મનિષ્ઠ નીકળ્યાં કે અને ૧૦૦ ઉપરાંત અંજનશલાકાઓ કરાવી છે. ૧000 ઉપર પિતાશ્રીની અંતિમ ઇચ્છા પૂર્તિહેતુ ત્રણ મહિનામાં જ મુહૂર્ત મહાપૂજનો ભણાવ્યાં છે. કોઈપણ પૂજનનું વ્યવસ્થિત સંયોજન અનુસાર ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવમાં દિલ ખોલીને લાભ લીધો. તેમની આગવી કળા છે. દિવસમાં ક્યારેક સવારથી સાંજ સુધી ફૂલેચૂંદડી-ભગવાન બિરાજમાન આદિ અને ધ્વજાનો તો ચઢાવો ૩-૩ પૂજન ભણાવતાં તેઓ દક્ષિણ ભારતમાં સર્વત્ર ગુરુજીના એક કરોડ ૧ લાખ રૂા. રેકોર્ડ લાભ લઈ ઇતિહાસનું સર્જન કર્યું. ઉપનામથી પ્રસિદ્ધ છે. સમયના ચાહક ગુરુજી કાર્યક્રમમાં સમય લોકો બોલી ઊઠ્યા ધન્ય દાનવીર! ધન્ય પરિવાર! પહેલાં હાજર થઈ જાય છે. Jain Education Intemational Page #904 -------------------------------------------------------------------------- ________________ ૮૮૦. દક્ષિણમાં કયાંય પણ સભાનું સંચાલન કે મોટા સમારંભોમાં સુરેન્દ્રભાઈની ગેરહાજરીથી કાર્યક્રમોમાં અધૂરાપણું લાગે છે. તેમના આવતાં જ લોકો કહે છે “સુરેન્દ્રગુરુજી આયે, બહાર આઈ” કલાકો સુધી લોકોને જકડી રાખવાની તેમની વિશેષતા છે. ગુજરાતી ભાષી હોવા છતાં હિન્દી પર તેમનું પ્રભુત્વ ગજબનું છે. સમયાનુસાર કાવ્ય-દોહા બનાવવામાં નિપુણ તેઓ અચ્છા કવિ પણ છે. બોલી બોલવાના તો તેઓ અઠંગ ખેલાડી છે. લાખો કરોડોની બોલી તેઓ હસતાં હસતાં કલાકો સુધી બોલી અપૂર્વ રંગ જમાવે છે. ભેરુતારક અને માલગામ જેવી રેકોર્ડરૂપે પ્રતિષ્ઠા તેઓના વિધિવિધાનથી સંપન્ન થયેલ છે. અદ્ભુત વક્તા તો છે તો અદ્ભુત સંચાલક પણ છે તો સારા સંપાદક છે. પંચ પ્રતિક્રમણ સાથે જીવવિચાર નવતત્ત્વ જેવા અનેક અભ્યાસકીય ગ્રંથોનું તેઓએ સંપાદન કર્યું છે. હજારો પુસ્તકો દાનદાતાના સહયોગથી પ્રકાશિત કરી અલ્પ મૂલ્યમાં વિતરણ કરેલ છે. ભારતભરની લગભગ પાઠશાળામાં તેમના પુસ્તકોથી ભણાવવાનો આગ્રહ રખાય છે. સુરેન્દ્રભાઈનું જીવન એટલે વિદ્યાના ક્ષેત્રે પુરુષાર્થ અને પ્રાપ્તિની અનોખી ગાથા છે રાજયશસૂરિજીએ પંચપ્રતિક્રમણ સાથે માં લખ્યું છે. ક્લિઈ સરેન્દ્રભાઈ પાઠશાલા સંચાલનમેં પ્રાણ ભરે હૈ, પાઠશાલાકા નામ સાથે ભારતવર્ષમેં ઉજ્જવલ કિયા હૈ. મુર્દમેં ભી પ્રાણ ભરી દે વૈસી ઈનકી ઉત્સાહશેલી હૈ. દિનભર વે યંત્રકી તરહ ક મ ક રતે રહતે . એસા વ્યક્તિત્વ ન કે વલ બેંગ્લોરકે લિયે ગૌરવપદ હૈ પર ભારત્વષકે શિક્ષક કે લિયે ભી અનુકરણીય હૈ.” પોતાના વર્ષીતપના પ્રારંભ માટે પોતે જણાવે છે કે એકવાર અંજનશલાકા પ્રસંગે હાર્ડવર્કના કારણે તાવ આવી ગયેલ તેમાં તેમને મહાનરોગના દર્શન થયાં અને ફાગણ વદ ૮ના ૧૧ વાગે આયંબિલ કરવા જવા પૂર્વે પરમાત્મા મહાવીરનાં ચારિત્રદર્શન થયાં. ૧૧ લાખ ૮૦ હજાર માસક્ષમણ કરનાર પ્રભુ વીરના આદર્શ જીવને તેમને વર્ષી તપ માટે પ્રેરણા કરી પૂ. માતુશ્રી મધુબહેનના ૧૭-૧૭ વર્ષી તપોથી આકર્ષાઈ તેમણે વર્ષ તપ સજોડે પ્રારંભ કર્યો. આજે ૮-૮ વર્ષોથી ૫-૫ દ્રવ્યોથી અલ્પ સમયમાં બેસણું કરતાં અને રાત દિવસ પ્રભુભક્તિમાં લીન તેમને જોઈને મસ્તક ઝૂકી જાય છે. મંચના કલાકાર અને અભિનય ક્ષેત્રે બેજોડ બાદશાહ તેમણે ખૂબ જ સફળતા મેળવી છે. “કર્મો કે ખેલ’, ‘ભાઈ હો ચતુર્વિધ સંઘ તો ઐસા’, ‘નમસ્કાર મહામંત્ર પ્રભાવ', “પ્રાણ, ‘ભવ્ય બલિદાન', “જૈન ધર્મ કી યશોગાથા” આદિ અનેક નાટકોનાં લેખક અને પાત્રોને જીવંતરૂપ આવતાં તેમને સ્ટેજ ઉપર જોઈ લોકો આનંદિત બને છે. “ભીમસેન હરિષણ’ નાટકમાં તો સ્ટેજ ઉપર લોહીલુહાણ થઈ જતાં પણ તેમને ખ્યાલ ન આવ્યો. અંજનશલાકામાં જ્યોતિષીના પાત્રને તથા દરેક પાત્રોને જીવંત કરતાં અભિનયની દરેક ગુરુ ભગવંતો અનુમોદના કરે છે. કયારેક ભક્તિમાં ૩-૩ ફૂટ કૂદકો મારતાં તે ૧૫ વર્ષના યુવાન દેખાય છે. અનેક સ્પેશ્યલ ટ્રેન-સંઘોના તેઓ માર્ગદર્શક સંચાલક પણ બન્યા છે. પ્રભુભક્તિના રસિયા ગુરુજીને લોકો સંઘમાં લઈ જવા લાલાયિત હોય છે. સંઘયાત્રામાં પણ ભક્તિભર્યું વાતાવરણ ખડું કરી સંઘપતિના દ્રવ્યોને સહી અર્થમાં તેઓ સફળ બનાવે છે. પ્લેટફોર્મ પર પણ ભક્તિની રમઝટ જોવા જેવી હોય છે. પૂજ્ય આચાર્યદેવશ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ની અસીમ કૃપાને પાત્ર તેઓ રાત્રે ૯=૩૦ વાગે દેવચંદ્ર ચોવીશીનું અધ્યયન કરતા હજુ વિદ્યાર્થી છે. લક્ષ્મી અને સરસ્વતી બંનેના કૃપાપાત્ર તેઓએ ગુરુદેવશ્રીની નિશ્રામાં પોતે અને બીજા સહયોગીઓ સાથે નવ્વાણું યાત્રાનું આયોજન કરી ૨૦૦ યાત્રિકોનો લાભ લીધો, તો બેંગ્લોરમાં સુમતિનાથ પરમાત્માનું ભવ્ય કલાત્મક સંગેમરમરનું મંદિર નિર્માણ કરી અંજનશલાકાપ્રતિષ્ઠાનો લાભ લીધો. પ્રતિષ્ઠા વખતે પૂ. નિત્યાનંદસૂરીજીએ કહેલું કે “કયારેક વ્યક્તિ પદને પામી ગૌરવ પામે છે પણ આજે પદ ગુરુજીને પામી ગૌરવ પામી રહ્યું છે.” કહી બેંગ્લોરના સમસ્ત સંઘો તરફથી ૮૦ હજારની મેદની વચ્ચે ગુરુજીને શાસન ગૌરવ” પદથી અલંકૃત કર્યા. આવી રીતે તેઓ તન-મન અને ધનથી શાસનનાં દરેક કાર્યોમાં લાભ લઈ રહ્યા છે. બેંગ્લોરનાં લગભગ ૪૦ મંદિરોમાંથી મોટાભાગના મંદિરોનો ભૂમિપૂજન શિલાન્યાસ-અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ગુરુજીનાં સાંનિધ્ય-માર્ગદર્શન, વિધિવિધાનોથી સંપન્ન થયેલ છે. અનેક સંસ્થાઓ ગુરુજીને પોતાના સલાહકારમાર્ગદર્શક માને છે. પૂજ્ય આચાર્યદેવોના ભરપૂર આશીર્વાદને પામેલા ગુરુજી દરેક ગુરુ ભગવંતોના ચાતુર્માસને સફળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. શ્રી વિજય લબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળાનો અમૃતમહોત્સવ મનાવવા તત્પર ગુરુજીએ સંસ્થાને મજબૂત બનાવવા ૭૫ લાખના લક્ષ્યાંક માટે દઢ નિશ્ચય કર્યો. લોકોને પણ આશ્ચર્ય Page #905 -------------------------------------------------------------------------- ________________ ૮૮૧ તવારીખની તેજછાયા થતું પણ સહયોગી અધ્યાપકો અને ટ્રસ્ટીઓના સાથ–સથવારે ગુરુદેવોના આશીર્વાદ ૧ મહિનામાં દોઢ કરોડનું વિશાળ ફંડ થયું. પાંચ દિવસનો ભવ્ય અમૃતમહોત્સવ ઐતિહાસિક રીતે મનાવાયો. કર્ણાટકના ગવર્નર ટી. એન. ચતુર્વેદીએ ગુરુજીનું ભવ્ય બહુમાન કરી પ્રસન્નતા પ્રગટ કરી. ઐતિહાસિક આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગુરુજીનું યોગદાન મહત્ત્વપૂર્ણ હતું. ભારતવર્ષથી પધારેલા ગણમાન્ય પંડિતોએ ટાઉનહોલમાં વિશાળ મેદનીમાં “પંડિતરત્ન” અલંકરણથી ગુરુજીને નવાજ્યા. હિન્દુસ્તાનમાં લગભગ ઘણી જગ્યાએ તેમના ભંણાવેલા અભ્યાસકો (બાળક-બાલિકા) છે જેઓ ત્યાં મંડલ-પાઠશાળા અને સંઘવ્યવસ્થામાં સુંદર ધોગદાન આપી રહ્યાં છે. તેમના હાથે તૈયાર થયેલ ૬૦ જેટલી દીક્ષાને પામી શાસનને શોભાવી રહ્યા છે. પ. પૂ. પંન્યાસશ્રી અરવિંદસાગરજી મ.સા. પૂ. અરિહંતસાગરજી પૂ. સાધ્વીશ્રી સંસ્કારનિધિશ્રીજી મ.સા. આદિ મુખ્ય છે. તેમનાં નાનાં બહેન પણ સંયમી બની ૨૫ વર્ષથી પૂ. સાધ્વીજીશ્રી ઉજ્વલ જ્યોતિશ્રીજી રૂપે સાધના-આરાધના કરી રહ્યા છે. અનેક વિધિકારકોને પણ તેમણે તૈયાર કર્યા છે. અનેકવાર માન-સમ્માનોથી સમ્માનિત ગુરુજી ક્યારેય તેના ચાહક રહ્યા નથી. કામ કરી ત્યાંથી તરત જ નીકળી જવું... અલિપ્ત રહેવું. તેમની વિશેષતા છે. ચાહે રાજસ્થાન...........ચાહે કલકત્તા...........ચાહે કર્ણાટક.....ચાહે તામિલનાડુ... ચાહે આંધ્રપ્રદેશ સર્વત્ર ગુરુજી એટલા જ લોકપ્રિય છે. તેમના સ્વસ્થ અને દીર્ધાયુષની કામના- -વિક્રમભાઈ એમ. શાહ શ્રીમતી શાન્તાબહેન ખીમરાજજી બરલોટા (આઉવા રાજ.) સાધર્મિક ભક્તિનો આદર્શ એટલે જ શાન્તાબહેનસાદગીનું પ્રતીક એટલે જ શાન્તાબહેન... રાજસ્થાન આઉવા નિવાસી ધર્મપ્રેમી ખીમરાજજી બરલોટાનાં ધર્મપત્ની શાંતાબહેન જૈનશાસનનું અણમોલ રત્ન છે. સાધુ-સંતોની આદર્શ માના અર્થમાં તેમણે નામ સાર્થક કર્યું છે. એકપણ દિવસ કે ટંક એવો ન જવો જોઈએ કે સાધુ-સાધ્વીજી પોતાને ત્યાં લાભ માટે ન પધારે–તેવા દઢ આગ્રહી છે. કોઈપણ સંત હૉસ્પિટલમાં યા વિહારમાં હોય, બિમાર હોય તેવા સમાચાર મળતાં જ ગોચરી લઈ હાજર થતાં તેઓ ખૂબ જ ઉત્કૃષ્ટ ભાવથી સારામાં સારી વસ્તુઓથી ભક્તિ કરે છે. કયારેય પણ કંટાળ્યા વગર પોતાની બબ્બે પુત્રવધૂઓ સાથે જ્યારે પણ જાઓ ત્યારે રસોઈ તૈયાર જ હોય અને ભક્તિ માટે આગ્રહ હોય જ. મ.સા. પાસે પણ જઈ મહેમાનોને માટે પોતાને ત્યાં જ મોકલવા આગ્રહ કરતાં પૂરો પરિવાર ધર્મના રંગે રંગાયો છે. પોતાના સુપુત્ર મૂકેશને શાસનને અર્પણ કરી પૂ.આ.દેવશ્રી પાસાગર, સૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં સમર્પિત કરી ધન્ય બનેલ છે જે આજે પૂ. ગણિવર્ય જ્યોતિર્વિદ અરવિંદસાગરજી મ.સા. તરીકે સુપ્રસિદ્ધ છે. અમદાવાદથી પાલિતાણા છરી પાલિત સંઘના તેઓ સંઘવી હતા. પોતાના ગૃહાંગણે શ્રી મુનિસુવ્રત જિનાલયનું નિર્માણ કરાવી પ્રતિદિન સ્વદ્રવ્ય-સ્વહસ્તે ખૂબ જ ઉત્કટભાવથી પરમાત્મ ભક્તિ કરે છે. પાઠશાળામાં પણ ખૂબ જ ઊંચાં કર્મગ્રંથ-તત્ત્વાર્થ આદિનો અભ્યાસ કરેલ છે. સ્વ. શ્રીમતી મધુબહેન ચોથાલાલ શાહ તપસ્યા અને તપસ્વી નામ પડતાં મધુબહેનનું નામ યાદ આવ્યા વગર રહે જ નહીં. બેંગ્લોર પાઠશાળાના પ્રાધ્યાપક સુરેન્દ્રભાઈ સી. શાહનાં માતુશ્રી મધુબહેન એટલે તપસ્યાની હાલતી ચાલતી જીવંત પ્રતિકૃતિ. ગામડાગામમાં જીવન વિતાવવા છતાં બેંગ્લોરના ૩૦ વર્ષના વસવાટ દરમ્યાન ક્યારેય ખુલ્લું મોટું રાખ્યું નથી. બબ્બે વખત જીવલેણ મોતના મુખમાં જવાની તૈયારી છતાં પણ તપમયજીવન રાખ્યું. ૧૭-૧૭ વર્ષોનાં વર્ષીતપના આ આરાધિકાએ વચ્ચે છઠ્ઠ છઠ્ઠથી વર્ષીતપ કર્યું. તેમજ ચાલુ તપસ્યામાં પ્રતિવર્ષ ૫૧ ઉપવાસ-માસક્ષમણશ્રેણીતપ-સિદ્ધતપ-ચત્તારી અટ્ટ તપ-મોક્ષદંડક-૧૩ કાઠિયાતપ જેવી ભીષણ તપસ્યાઓ કરી. પર્યુષણમાં તો અઠ્ઠાઈ સાથે ૬૪ પ્રહરી પૌષધ હોય જ તે સિવાય રોહિણી તપ-જ્ઞાનપંચમીબીજ-મૌન એકાદશી-વીશસ્થાનક ઓળી–નવપદ ઓળી આવી નાની તપસ્યા કે જે એમણે બાકી રાખી હોય. પાંચ-પાંચ નવાણું યાત્રા-ત્રણ-ત્રણ ચાતુર્માસ, અનેક છ'રી પાલિત સંઘ. છેલ્લે ૭૫ વર્ષની ઉંમરે પણ ચાલુ વર્ષીતપમાં લકવો થઈ જતાં દવા લેવા ખૂબ જ મુશ્કેલીએ પારણું કરાવ્યું. પોતાનાં સુપુત્રી ભાનુને દીક્ષા અપાવી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાયમાં સમર્પિત કરી. પૂ.સા. શ્રી ઉજ્જવલ જ્યોતિશ્રીજી તરીકે પ્રસિદ્ધ કર્યા. પોતે પણ નિરંતર દીક્ષા લેવા જ આગ્રહ કરતાં હતાં. દૈનિક આરાધનાઓમાં ક્યારેય છૂટ નહીંપૂરા પરિવારને પણ ધર્મ સંસ્કારોથી વાસિત બનાવ્યો. મહામંત્રની આરાધનામાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયો. Jain Education Intemational Page #906 -------------------------------------------------------------------------- ________________ ૮૮૨ ચતુર્વિધ સંઘ સ્વ. સંઘવી જશરાજજી ખુમાજી વર્ધમાનતપની ઓળી નવપદ ઓળી આદિ તપ કરેલ છે અને ખૂબ જ સારાં કાર્યો કરવા શ્રેષ્ઠીવર્ય ઘેવરચંદજીને તેઓ પ્રેરણા સ્વ. કસ્તુરબેન જશરાજજી આપે છે. (રાજ.-તવરી) બેંગ્લોર શ્રીમતી રુકિમણિબહેન મિશ્રીમલજી ૩૨-૩૨ વર્ષોના સજોડે અખંડ વર્ષીતપના આ આરાધક આ દંપતી ખરેખર આદર્શમય જીવન જીવી ગયા. સાદગીનાં તપોમૂર્તિ રુકિમણીબહેને જીવનમાં ઘણી લીલીસૂકી જોવા પ્રતીકોએ પોતાના ગૃહાંગણે શાંતિનાથ ભગવાનનું ભવ્ય મંદિર છતાં પોતાની આરાધનામાં ક્યારેય ઓટ આવવા દીધી નથી. બનાવ્યું. સમેતશિખરનો સ્પેશલ ટ્રેનથી સંઘ કાઢ્યો. અનેક થી શો અને નાની ઉંમરે પતિની વિદાય છતાં કુટુંબના છત્રધાર બની ધાર્મિક કાર્યોમાં લક્ષ્મી વ્યય કરી. દૈનિક આરાધનામાં તત્પર, પરિવારમાં સંસ્કારોનું દાન કર્યું. પોતાની સામે પુત્રની વિદાય, જશરાજજી કોઈપણ મહાત્માને ચાતુર્માસ વિનંતી કરવામાં અને પુત્રવધૂની વિદાય-જમાઈની વિદાય છતાં ધર્મમાર્ગમાં દઢ બની સંઘના કાર્યોમાં અગ્રગણ્ય હતા. આયંબિલ ખાતામાં તપસ્વીઓની રત રહ્યો. પૂ. આ. દેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના કૃપાપાત્ર ભક્તિ કરતાં તેમને અપૂર્વ આનંદ આવતો. વર્ષીતપમાં પણ રુકિમણિબહેન ભક્તામરપ્રિય પરિવાર છે. પોતાના જીવનમાં પર્વતિથિએ આયંબિલ કરતા દરેક ગુરુવર્યોની સુંદર ભક્તિ કરવી કેટલાંય વર્ષીતપ તથા દરેક તપસ્યા કરી છે. તબિયત સાનુકૂળ તેમનો આદર્શ હતો. દર વર્ષે તપસ્વીઓનાં પોતાનાં ઘેર પારણાં ન હોવાં છતાં એક પણ તપસ્યા બાકી રાખી નથી. તપસ્યાનું કરાવી ખૂબ ભક્તિ કરતાં. વૃદ્ધ ઉંમરે પણ કસ્તુરબેન પાઠશાળા લિસ્ટ કરીએ તો પેજ ભરાય. લિસ્ટ વાંચીને તો ઇતિહાસ લાગે મંડળ આદિ ક્યારેય ન ચૂકતાં. પરિવારને પણ ધર્મસંસ્કારો અને અને મનમાં થાય કે આવા પણ તપસ્વિની હોય છે ખરાં. ખૂબ નવ સંસ્કારોથી વાસિત બનાવ્યો છે. વર્ષીતપ સાથે અનેક મોટી ” જ અનુમોદના—તપસ્વીની તપસ્યા પણ કરતા. આદર્શ શ્રાવિકારના શ્રીમતી સુંદરબહેન ઘેવરચંદજી. શ્રીમતી ભંવરીદેવી ઘેવરચંદજી સુરાણા દાંતવાડિયા (રાજ.-માંડવલા) બેંગ્લોર રાજસ્થાન વાલરાઈ નિવાસી હાલ બેંગ્લોર શરીરમાં ભારી પણ સદાય ઉત્સાહી..શરીર માઇક્રોવેલ્સવાળાં ભંવરીબહેન ગરીબાઈમાંથી સમૃદ્ધિના શિખર બિમારીગ્રસ્ત પણ મનોબળનાં પાકાં આ શ્રાવિકા ખરેખર સુધી પહોંચેલ. આ સનારીની ગૌરવગાથા અનોખી છે. સદાય અનુમોદનીય શાસનભક્તિ ભરેલ શ્રાવિકા છે. પૂ. આ. દેવશ્રી હસતું મુખ, કરુણાભરી આંખો, કંઈક કરી છૂટવાની તમન્ના અશોક રત્નસૂરીશ્વરજી મ.સા.ના પરિચયથી ધર્મપ્રાપ્ત તેઓ તેમને જેમના રોમરોમમાં છે તેવાં સાધુ-સાધ્વીજી પ્રત્યે અનન્ય બહુમાન ધર્મગુરુ માને છે. ગુરુદેવના ૧૦૦ ઓળીના બેંગ્લોરમાં પારણાં ધરાવતાં તેઓએ પોતાના જીવનને સુકૃતથી સભર બનાવ્યું છે, તો પ્રસંગે તેમણે કરેલ ગુરુભક્તિનો આદર્શ દરેક માટે અભિનંદનીય પરિવારને પણ ધમેના રંગે રંગ્યો છે. દાનની ગંગા વહાવી હતો. સોનાની થાળી, સોનાની ચમચીથી ગુરુદેવને વહોરાવ્યું. અનોખો ઇતિહાસ સજર્યો છે. લક્ષ્મીની છોળો ઊછળતી હોવાં ઉદ્યાપન મહોત્સવ દરેક લાભ લીધો. પ્રતિવર્ષ બેંગ્લોરના સમસ્ત છતાં સદાય નિર્લિપ્ત આ પુણ્યશાળીને જોતાં હૃદયમાં અનોખા ગુરુજીઓની અપૂર્વ ભોજનભક્તિ કરી બહુમાન કરે છે. સાધુ ભાવ પેદા થાય છે. સિદ્ધગિરિરાજની ભવ્ય નવ્વાણું યાત્રા તેમજ સાધ્વીજી ભગવંતો પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવતાં તેઓ આયોજન...તો અનેક જગ્યાએ મૂર્તિઓ ભરાવવાનો લાભ, શારીરિક પ્રતિકળતા છતાં દરરોજ પાંચમંદિર દર્શન કરે છે. દરેક ઠેકાણે જિનાલય નિર્માણમાં ભરપૂર લાભ લીધો છે. ગુપ્ત કોઈપણ શમણના પધારવાના સમાચાર સાંભળી તરત જ દાનમાં વિશેષ માનતાં ભવરીબહેન સુરાણા કોલેજ હોસ્પિટલ ભક્તિ-લાભ માટે પહોંચી જાય છે. શાસનનાં દરેક કાર્યોમાં આદિનાં પ્રેરક તો છે જ સાથે કોઈ પણ સાધુ-સાધ્વીજી વધતા પરિણામે અવશ્ય લાભ લે જ છે. છાણીમાં ઉપાશ્રય ભગવંતોને વિહાર કરી આવતાં સાંભળે કે ટિફિન લઈ ગાડીમાં નિર્માણ તેમજ સાવત્થી તીર્થમાં અપૂર્વ લાભ લીધો છે. નિરંતર નીકળી પડતાં તેમને અપૂર્વ આનંદ થાય છે. પોતાની વિશાળ દાનની ગંગા વહાવતાં હોવાં છતાં સાધર્મિક ભક્તિમાં વિશેષ રસ દવાઈની ફેકટરીમાં પણ સાધર્મિક ભાઈઓને વિશિષ્ઠ સગવડો લે છે. પરિગ્રહ ન વધારતાં પુણ્ય વધારવું તેમનું લક્ષ્ય છે. પૂરી પાડે છે. પોતાના જ ઘરના સદસ્યની જેમ રાખે છે. તેને રાત્રિ Jain Education Intemational Page #907 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ભોજન ન કરવું હોય તો સગવડ પૂરી પાડે છે. ગુપ્ત રીતે તેની વિશિષ્ઠ ભક્તિ કરે છે. કોઈપણ સાધર્મિકને આર્થિક મદદ માટે સદા તત્પર રહે છે. શ્રીયુત શેઠશ્રી ઘેવરચંદજી ધંધામાં રત રહેતા હોવાથી ભંવરીબહેન પૂરી રીતે લાભ લે છે. પોતાના બન્ને સુપુત્રો દિલીપકુમાર તથા આનંદકુમાર તેમજ પુત્રવધૂઓને પણ તેઓએ પ્રેમમય રીતે ધર્મમાર્ગમાં જોડેલ છે. તેથી જ ઘરમાં પણ ધર્મમયપ્રેમમય વાતાવરણ સર્જિત થયું છે. આજના યુગનાં અનુપમાદેવી એટલે ભંવરીબહેન. સ્વ. શ્રીમતી કુસુમબહેન બાબુભાઈ શુભ્ર-સફેદ વસ્ત્રોમાં શોભતાં. સાધર્મિક બહેનોની મા એટલે જ કુસુમબહેન. આર્થિક રીતે ખૂબ જ સુદૃઢ ન હોવાં છતાં હૃદયની વિશાળતા અને ઉદારતાના પ્રતીક કુસુમબહેન સાધર્મિક બહેનો માટે બધું જ કરી છૂટવાની તમન્નાવાળાં હતાં. પોતાના ઘરમાં ગૃહઉદ્યોગ-મંડળ આદિ ચલાવી અનેક બહેનોને મદદ રૂપ બનેલ છે. મોટી ઉંમરે પણ કામ કરવામાં કંટાળો નહીં અને ભક્તિમાં ક્યારેય પાછાં નહીં. પોતાના સુપુત્ર શરદને શાસનને અર્પણ કરી આનંદિત બનેલાં કુસુમબહેનને પોતાની ત્રણત્રણ સુપુત્રી–બે બે કામવાળી અને પોતાના પૌત્રને પણ સંયમિત બનાવ્યાં છે. પોતાનો સુપુત્ર જૈનશાસનનો કોહિનૂર હીરો પૂ. આ. દેવશ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા. બની શાસનની ખૂબ જ પ્રભાવના કરી રહેલ છે. અંતિમ અવસ્થામાં પણ હોસ્પિટલમાં પોતાના પૌત્રને શાસનને સમર્પિત કરવા લાલાયિત કુસુમબહેન ખુદ પણ સંયમનાં અભિલાષી હતાં, તેથી જ અંતસમયે હાથમાં ઓઘો લઈ પ્રાણ છોડ્યા. સંયમઅભિલાષી કુસુમબહેન ગુણાનુરાગી-શ્રદ્ધાશીલ-ભક્તિવંત પ્રભુભક્તિના ઉપાસક–સાધર્મિક પ્રેમી. આ ગુણિયલ મહિલા ખરેખર ભાવનગર અને બેંગ્લોરનું આદર્શ શ્રાવિકારત્ન હતાં. અનન્ય સંસારનાં સંયમી શ્રીમતી સુંદરબહેન નેમિદાસ ભેદા તેમનું જીવન જ્ઞાનયોગ અને ભક્તિયોગના સંમિશ્રણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સંસારમાં રહી વિરક્ત ભાવે આત્મકલ્યાણ સાધનાર સુંદરબહેન નેમિદાસ જલકમલવત્ જીવન વિતાવે છે. સુંદરબહેન ભુજપુર-કચ્છમાં મહાવદ તેરસ ૧૯૨૫ના ગાંગજીભાઈ સાવલાના કુળમાં માતા હંસાબાઈની કૂખે જન્મ્યાં. બે ભાઈ અને બે બહેનો સહિતનો તેમનો પરિવાર ધર્માનુરાગી, For Private અપિરિગ્રહી, સંતોષી છે. બન્ને ભાઈઓ વિપશ્યના-ધ્યાનસાધનાના વરિષ્ઠ પ્રણેતા છે. ૨૧ વર્ષની ઉંમરે ગાંગજી ખીમશી ભેદાના પુત્ર નેમિદાસ ભાઈ સાથે વિવાહ થયા. ૨૩ વર્ષની ઉંમરે પુત્ર જન્મ્યો પણ ગા વર્ષની કોમળ ઉંમરે માતાના ખોળામાં નવસ્મરણ સાંભળતા મૃત્યુ પામ્યો. પ્રસૂતિ ખબૂ તકલીફદાયી હતી. મૃત્યુના મુખમાંથી પાછાં ફર્યાં હતાં. આ પ્રસંગોએ ધર્મરુચિ વિશેષ વધારી. તેમનાં નિત્યકર્મમાં પરિવર્તન આવ્યું. નવકારશી, ચોવિહાર, પ્રતિક્રમણો, જિનદર્શન-પૂજા અને તપ જીવનનાં અંગ બની ગયાં. તેમની જ્ઞાનપિપાસા જાગૃત થઈ અને પાનાચંદભાઈ પંડિતજી પાસે ધર્માભ્યાસ પઠન–પાઠન-ચિંતન શરૂ થયું. ૮૮૩ જીવનમાં જાણે જ્ઞાનદીપકનું તેજ પ્રગટ્યું. પાંચ પ્રતિક્રમણ, જીવવિવાહ, નવતત્ત્વ-દંડક, લઘુસંગ્રહણી, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ (પ અર્થ સાથે) તત્ત્વાર્થસૂત્ર (અર્થસહિત) બૃહત્ સંગ્રહિણી (અર્થ સાથે) લઘુ ક્ષેત્ર સમાસ (અર્થ સહિત) સમોવસરણ પ્રકરણ, ૬૭ બોલની સજ્ઝાય, વૈરાગ્યશતક, શત્રુંજય લઘુકલ્પ, વીતરાગ સ્તોત્ર, ગૌતમઅષ્ટક, સંબોધસિત્તરી, પુણ્ય પ્રકાશનું સ્તવન જેવો અભ્યાસ કરતાં ગયાં. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, પૂનમ, ઓળા, વિશસ્થાનક તપ, ૩ ઉપધાન, ૯૯ યાત્રા સહિતનાં તપ વિધિ સાથે કરતાં રહ્યાં. તેમના પતિનો ધર્મારાધના સદૈવ સાથ રહ્યો છે. તેથી જ ૨૭ વર્ષ પહેલાં તેઓએ ચતુર્થવ્રત અંગીકાર કર્યું. પતિ પણ ધાર્મિક અનુષ્ઠાનોમાં પ્રેરિત, પ્રોત્સાહિત કરતા રહ્યા અને સ્વયં સંપૂર્ણ સહકાર આપ્યો. તેઓ પોતાના જીવનના ત્રણ પ્રેરણાદાયી પ્રસંગોને મહત્ત્વ આપે છે. (૧) શાંતાબહેન (નાનાં નણંદ-સાધ્વીશ્રી નિર્મલગુણાશ્રીજી)ની દીક્ષા (૨) પૂ. લક્ષ્મણસૂરિનાં વ્યાખ્યાનો (૩) પાનાચંદભાઈએ આપેલ ધર્મજ્ઞાન તેઓ ભદ્રંકર વિજયજીને ગુરુ માને છે. તેઓ બારવ્રતધારી શ્રાવિકા છે. જ્ઞાન-ભક્તિ વૈયાવચ્ચ, દાન જીવનમાં ઓતપ્રોત બની ગયાં છે. પોતાને પ્રાપ્ત થયેલી આંતરિક સમૃદ્ધિ પોતાના પૂરતી સીમિત ન રાખતાં તેની પ્રભાવના કરતાં રહ્યાં. Personal Use Only Page #908 -------------------------------------------------------------------------- ________________ ૮૮૪ ચતુર્વિધ સંઘ, સુપાત્રદાન, સાધર્મિકભક્તિ, અનુકંપાદાન બધું જ નિર્મળ પ્રવાહ માતા મીઠાબાઈ તથા પિતા જાદવજીભાઈને ત્યાં દામજીભાઈનો રૂપે જીવનસ્ત્રોત સાથે વહેતું રહે છે. અન્ય જ્ઞાનપિપાસુઓને પણ જન્મ થયેલ પણ તેમની કર્મભૂમિ હુબલી રહ્યું છે. આ સહૃદયી જ્ઞાનદાન દેતાં રહે છે. શાસનપ્રભાવના કરતાં કરતાં કષાયોથી સફળ સામાજિક કાર્યકર પોતાની નિઃસ્વાર્થ સેવા, કોઠાસૂઝ, મુક્ત થતાં જતાં હોવાનો અહેસાસ તેમના મુખ પર વિલસતી- સમસ્યાનું નિરાકરણ કરવાની કુનેહ, ધાર્મિક સ્વભાવ અને આંતરગુણોની પ્રભા કરાવે છે. જ્ઞાનોપાર્જનથી જે સુખશાંતિ તેમને મળતાવડા સ્વભાવના કારણે વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ પ્રાપ્ત થયાં છે તેની સર્વત્ર પ્રભાવના કરતાં રહે છે. ગાંધીનગર વિવિધ શૈક્ષણિક, વૈદકીય, ધાર્મિક સંસ્થાઓને સ્થાપવા, પગભર પાઠશાળાને દાન આપી પોતાના કુટુંબનાં નામ સાથે જોડી તો કરવા ધગશ અને ખંતથી મચી પડે છે. રાજાજીનગરની બહેનોની પાઠશાળા શરૂ કરવાનું શ્રેય પણ દાદા તથા પિતા તરફથી તેમને ધાર્મિક અને સામાજિક તેમના ભાગે જ આવ્યું છે. કાર્યોમાં અગ્રેસર રહેવાનો વારસો મળ્યો છે, જેમાં તેમણે સંસારમાં સંયમનું તેઓ શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. સુકૃતોની સમયાનુસાર વૈદકીય ક્ષેત્રનો સમાવેશ કરી દરેક ક્ષેત્રે અનુમોદના અને દુષ્કતની ગ્રહોનો ગુણ તેમની નસેનસમાં સેવાભાવનાની હરણફાળ ભરી છે. ૧૯૪૫માં તેમનાં લગ્ન સમાયેલો છે. તેમનો એક મહાગુણ છે અપ્રમત્ત દશા. જીવનની વિજયાબાઈ સાથે થયાં, જે તેમની દરેક પ્રવૃત્તિનું પ્રેરક બળ બની પ્રત્યેક ક્ષણને સાર્થક કરી લેવી તે જ માત્ર તેમનું અંતર-લક્ષ્ય. રહ્યાં. ૧૯૬૦માં તેઓ પુત્ર વીરેન્દ્રના પિતા બન્યા. સમય મળે ધાર્મિક અનુષ્ઠાનોમાં જાતને એવી ઓત-પ્રોત કરી - હૈદરાબાદ, ચૈતન્યપુરી તેમ કચ્છ કોડાયના બોતેર દે કે તેમનો આત્મા અંતરંગ ઉચ્ચદશાનો, જાગૃતિનો સમતા જિનાલયમાં તેમણે પ્રભુજીની પ્રતિમાં બિરાજમાન કરાવી. ભાવનો અનુભવ કરી શકે. શરીરની બિમારીઓએ તેમની હૈદ્રાબાદ, કાચીગુડા તેમજ કચ્છ-વાંકી દેરાસરના નિર્માણમાં શ્રદ્ધાને વિચલિત થવા દીધી નથી. દેહ પ્રત્યેનો અનાસક્તિ ભાવ સહયોગ આપ્યો. દિગંબર દેરાસરોમાં દાનની ધારા વહાવી તો તેમને દેહાતીત અવસ્થાએ પહોંચાડે છે. શરીરની સ્પૃહાથી મુક્ત હુબલીમાં પણ દેરાસરનાં સર્વકાર્યમાં અગ્રેસર રહ્યા છે. થઈ ઉપાધિમાં સમાધિ કેળવી જાણી છે. ભૌતિક પુદ્ગલોની રુચિ કચ્છની ગૌશાળામાં ફંડ એકત્રિત કરી આપી અને હુબલી શરીર–રોગથી નહીં પણ ભવરોગથી મુક્ત થવા અને કરવાની - પાંજરાપોળના ઉપાધ્યક્ષ રહીને જીવદયાનો ઝંડો ફરકાવ્યો છે. કામના જ તેમનું ધ્યેય છે. જીવનમાં સદાચારીપણું, અવિચલ વૈદકીય ક્ષેત્રે કર્ણાટક કેન્સર થેરાપી એન્ડ રિસર્ચ નિયમબદ્ધતા, સાદાઈ અને ‘સવિ જીવ કરુ શાસન રસી’ની ઇન્સિટટ્યૂટનું અધ્યક્ષ પદ શોભાવે છે. તે સિવાય તેમણે અરવિંદ મનોભાવના આ મૂઠી ઊંચેરા આત્માને સ્ફટિક જેવો નિર્મળ અને જનરલ હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી. વિવેકાનંદ જનરલ રત્નો જેવો તેજસ્વી બનાવે છે. હોસ્પિટલના ટ્રસ્ટી રૂપે ફરજ બજાવી હોસ્પિટલના વિકાસમાં તેથી જ નિર્મલગણાશ્રી જેવા ગરુજનના મુખેથી સહાયરૂપ બન્યા છે. આ ઉપરાંત ગામડામાં મફત મેડિકલ કેમ્પ આશીર્વચન સરી પડે છે. “તમારી જ્ઞાન વૃત્તિ-પ્રવૃત્તિ મુક્તિના અને દેવાવિતરણ વગેરે કાર્યો કરે છે. ધ્યેયપૂર્વકની હોઈ નિવૃત્તિ નિર્વાણકારણ બનશે જ.”........ શૈક્ષણિક ક્ષેત્રે તેમણે ૧૯૭૨માં શ્રી મહાવીર જૈન શિક્ષણપ્રેમી બહુમુખી પ્રતિભા સંપન્ન એજ્યુકેશન સોસાયટીની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમાં અંગ્રેજી હાઇસ્કૂલ IT.T સંસ્થાની સ્થાપના કરી, શ્રી દામજી જાદવજી છેડા જેમાં Professional course થાય છે. આ ઉપરાંત બીજી કચ્છની ભાતીગળ ધરતી પર અનેકાનેક રત્નો પાકયાં છે, સ્કૂલોમાં પણ તેમણે અનુદાન આપ્યાં છે. જેમાંનાં કેટલાંકે પોતાના કુળની સાથે સાથે જ્ઞાતિનું નામ પોતાનાં સામાજિક ક્ષેત્રે તેમણે વર્ધમાન કો.ઓ. બેંક લિમિટેડની સત્કાર્યોથી ઉજ્વળ કર્યું છે. તેવા જ એક અગ્રગણ્ય સજ્જન સ્થાપના કરી હતી. ગૌરી-શંકર ફાયનાન્સ કંપની ચલાવે છે. છે “સમાજરત્ન' કચ્છ શક્તિ એવોર્ડ વિજેતા દામજીભાઈ પત્રી ગામમાં અદ્યતન સેનેટોરિયમ બંધાવવા તથા અમદાવાદમાં જાદવજી છેડા. અતિથિભવન નિર્માણમાં સહયોગી થયેલા. સર્વોદય સમાજ કચ્છ મુદ્રા તાલુકાના પત્રી ગામમાં ૨૧-૯-૧૯૨૭ના તરફથી ત્રણ યોજનાઓ આરંભ કરાવી શિક્ષણ, રહેઠાણ અને Page #909 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૮૮૫ મેડિકેર માટેની લોન વ્યવસ્થા કરાવી આપેલ. ક્યારેક કૌટુંબિક, ફાળવી અને પોતે ભાડાના મકાનમાં રહેવા ગયાં. આ નારીના સામાજિક વિવાદો અને મતભેદોમાં લવાદ બની મધ્યસ્થીપૂર્વક અદ્ભુત ત્યાગ અને સમર્પણની ભાવનાની કદર રૂપે અને નિવેડો લાવે છે. એમની સ્મૃતિ કાયમ રહે એ ઉપદેશથી એમના નામથી જ એક દામજીભાઈ દાનવીર, ધર્માનુરાગી, શિક્ષણપ્રેમી અને અલગ ટ્રસ્ટ સ્થાપવાનો નિર્ણય શ્રી તિલકભાઈ તથા સમાજના બહુમુખી પ્રતિભાના માલિક છે. દરેક ક્ષેત્રે તેઓ તન-મન અન્ય આગેવાનોએ લીધેલ. ધનથી નિર્વ્યાજ સેવા બજાવે છે. તેમના થકી સમાજ અને આ ઉપરાંત એમણે પાંચ વખત આય-કેમ્પ યોજી જ્ઞાતિના જરૂરતમંદોને હંમેશાં લાભ મળતો રહે તેવી અભ્યર્થના. આંખના દર્દીઓ માટે પ્રકાશનાં કિરણો ફેલાવ્યાં છે. કોઈમ્બતુર દાનવીર જૈન દેરાસરને રૂા ૧૦૦૦૦/- નું દાન આપેલ છે અને ધર્મ પ્રત્યે પણ પોતાની ભાવના વ્યક્ત કરેલ છે. તદ્ઉપરાંત ગદગના શ્રીમતી મણિબાઈ કાંતિલાલ શાહ સ્મશાનના નવીકરણ માટે તેમણે રૂા. ૫૧000/- નું માતબર શ્રીમતી મણિબાઈ કાંતિલાલ મૈશેરીનો જન્મ મુંબઈમાં દાન આપેલ છે. સ્મશાનના નવીકરણ માટે આટલી મોટી રકમનું સ્વ. બાંયાબાઈ તથા શા. શિવજી ચત્રભોજ નાગડા (કચ્છ- દાન આપનાર તેઓ કદાચ ક.દ.ઓ. જૈન જ્ઞાતિનાં પ્રથમ મહિલા નલિયા)ને ત્યાં તા. ૧૧-૧-૧૯૨૮ના રોજ થયો. પ્રાથમિક છે. તેવી જ રીતે ગદગની ક.દ.ઓ. જૈન શાળાને પણ રૂા. શિક્ષણ મુંબઈની પાઠશાળામાં લીધું. માતાપિતાના ઉચ્ચ સંસ્કારો પ૧000/-નું દાન આપેલ છે. આવી રીતે એમણે ધર્મ, શિક્ષણ વારસામાં મળ્યા. નાનપણથી જ તેમનો સ્વભાવ ખૂબ જ અને સામાજિક કાર્યો માટે વહેવડાવેલ દાનગંગાનો પ્રવાહ મસ્તીપ્રિય, સેવાભાવી અને વ્યવસ્થિત છે. તેઓ પાકશાસ્ત્રમાં ઉદાહરણીય, અનુકરણીય અને અનુમોદનીય છે. પારંગત છે અને એટલા જ સ્વચ્છતાના આગ્રહી છે. હમણાં તેઓ ૭૬ વર્ષની જૈફ ઉંમરે પણ સંપૂર્ણ કાર્યરત ૨૦ વર્ષની ઉંમરે ગદગના શ્રી કાંતિલાલ કલ્યાણજી છે અને વૃદ્ધાશ્રમ (જીવન-સંધ્યા) તેમની દેખરેખ નીચે સ્થાનિક મૈશેરી (કચ્છ-નલિયા) સાથે લગ્નગ્રંથિથી જોડાયાં, ૪૦ વર્ષના ટ્રસ્ટીઓની સાથે સુંદર રીતે સેવા બજાવી રહેલ છે. સ્વબળે સુખી, સંપન અને આદર્શ લગ્નજીવનબાદ જૂન ૧૯૮૭માં શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી, વળી એ જ પૈસા સમાજના સર્વાંગી એમના પતિશ્રીનો દેહાંત થયો તે વખતે તેમણે પતિના શરીરનું ઉત્કર્ષ માટે વાપરે એવી ઝૂઝ જ્ઞાતિ મહિલાઓમાં શ્રીમતી ‘દેહદાન' કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમનું મક્કમ મનોબળ મણિબાઈનું નામ ગર્વથી લઈ શકાય. એક મહિલા સમાજ માટે દર્શાવેલ, પણ ગદગમાં દેહદાન સ્વીકારવાની વ્યવસ્થા ન હોવાથી આટલું સ્વાર્પણ કરે એ જ્ઞાતિ માટે ગૌરવ લેવાની બાબત છે. માત્ર ચક્ષુદાન કરી અંધ વ્યક્તિના જીવનમાં પ્રકાશ ફેલાવવા કોચીનની નીડર મહિલા નિમિત્ત બન્યાં. શ્રીમતી લીલાવતીબહેન ઝવેરીલાલ દંડ ત્યારબાદ પોતે નિષ્ક્રિય ન રહેતાં નાનાંમોટાં કાર્ય કરી આજીવિકા મેળવી લેતાં. એમને કાયમ એક જ વિચાર આવતો જન્મભૂમિ ઘાટકોપર, મુંબઈ છે. પિતાશ્રી ચાંપશી કે મારું જીવન સાર્થક કેમ બને અને હું સમાજને કઈ રીતે માણશી મોમાયા (વરાડિયા)એ તેમનાં લગ્ન કોચીન-નિવાસી શ્રી ઉપયોગી થઈ શકું? આ વિચારને અમલમાં મૂકવા તેઓશ્રીએ ઝવેરીલાલ આણંદજી દંડ સાથે કરાવ્યાં બાદ કોચીન તેમની શ્રીયુત તિલકચંદભાઈ કુંવરજી લોડાયાનો સંપર્ક સાધ્યો અને કર્મભૂમિ બની રહ્યું છે. પોતાના વિચારો વ્યક્ત કર્યા. મમવગરની એકાકી મહિલાના બે પુત્રો, પુત્રવધૂઓ, પૌત્રો, પત્રવધૂઓના બહોળા આવા ઉમદા વિચારો જાણી શ્રીયુત તિલકભાઈને આનંદ સાથે સંયુક્ત પરિવારનાં આ વડીલ માત્ર કુટુંબનાં જ નહીં, સમસ્ત આશ્ચર્ય પણ થયું. શ્રીયુત તિલકભાઈએ એમને ૨-૩ સમાજનાં વડીલ છે. સમાજના સર્વેને તેઓ સારા, માઠા પ્રસંગે યોજનાઓની જાણકારી આપી. : માંથી ‘વૃદ્ધાશ્રય ગૃહ' નો યોગ્ય માર્ગદર્શન આપે છે. વિચાર એમને યોગ્ય લાગ્યો અને રક્ષા કાર્ય માટે તુરત જ તેમણે કોચીનમાં સામાજિક ધાર્મિક પ્રવૃત્તિમાં તેઓ સંસ્થાપક પોતાના એકમાત્ર રહેઠાણનું વેચાણ કરી એમાંથી રૂ. ત્રણ લાખ ગણાય છે. તેમણે જૈન મહિલા મંડળની સ્થાપના કરી. તેનું જેવી માતબર રકમ ઉપરોક્ત યોજનાને અમલમાં મૂકવા માટે પછીથી શ્રી કોચીન ગુજરાતી મહિલા મંડળમાં રૂપાંતર થયું અને Jain Education Interational Page #910 -------------------------------------------------------------------------- ________________ ૮૮૬ તેની સુવર્ણજયંતી ઊજવાઈ ચૂકી છે. ધાર્મિક પ્રવૃત્તિ માટે તેમણે કોચીન સ્નાત્રમંડળની સ્થાપના કરી. તેઓ કે.ડી.ઓ. મહિલા મંચના સ્થાપક પ્રમુખ હોવા ઉપરાંત જૈન સોશ્યલ ગ્રુપની કાર્યવાહક સમિતિના સભ્ય રહી ચૂક્યાં છે. સંગીત તેમના શ્વાસમાં સમાયું છે. સંગીતનો વારસો તેમનાં માતા-પિતા તરફથી મળ્યો. જીવનસાથી પણ એવા મળ્યા કે જેમને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન તેમજ તબલાવાદનનો શોખ હોય. જાણે સૂર સાથે તાલનું સાયુજ્ય! તેથી જ તેમના ઘરના કણેકણમાં સંગીત સતત ગુંજતું રહ્યું છે. ભક્તિ-સંગીતમાં તેમને વિશેષ રુચિ છે. પૂજાઓ ભણાવવામાં તેમની જોડ જડે તેમ નથી. તેઓની પૂજાઓ, ભાવનાઓ, સ્તવનોની કેસેટ બહાર પડી ચૂકી છે. આઠ વર્ષની ઉંમરથી શરૂ થયેલ સંગીતયાત્રા આજે ૭૮ વર્ષની ઉંમરે પણ અવિરત ચાલુ રહી છે. મધુર અને સુરીલા કંઠનાં માલિકણ આજે પણ ઈશ્વરકૃપાથી સંગીતમાં ઓતપ્રોત થઈ ભાવવિભોર બની જાય છે. સંગીતના રાહે સાધનાની મંઝિલની સફરમાં સાંભળનારને પણ તેઓ પોતાના સથવારે લઈ લે છે. તેઓ પૂજા ભણાવવા, ભક્તિ કે પ્રાર્થના કાર્યક્રમ સેવાભાવે કરવા ગામે-ગામ ફર્યા છે. અનેક યાત્રાઓ કરી છે. ભારતમાં રાજકોટ, જામનગર, સમેતશિખરજી, પાવાપુરી, કલકત્તા, મુંબઈ, મદ્રાસ, બેંગ્લોર, કોઈમ્બતુર, લાતુર, કચ્છ વગેરે સ્થળો ઉપરાંત વિદેશમાં યુરોપ, અમેરિકા, કેનેડા, સિલોન, સિંગાપોર, મોમ્બાસા, નાઇરોબી જેવાં સ્થળોએ તેમણે ભક્તિપ્રવાસ-યાત્રા કર્યા છે. ભક્તિ સંગીત માટે તેમને અનેક સ્થળોએ વિધવિધ માન-સન્માન મળેલ છે. સંગીત ઉપરાંત ધ્યાન-જાપ–સ્વાધ્યાય, પ્રાણાયામ યોગ વગેરે પ્રવૃત્તિમાં હજી પણ તેઓ વ્યસ્ત છે. સંગીતને માત્ર પોતાના સુધી સીમિત ન રાખતાં તેમણે થોડાં શિષ્યાઓને પણ તૈયાર કરી ભક્તિસંગીતનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ રહ્યાં છે. ધાર્મિક ક્ષેત્રે પણ તેઓ યથાશક્તિ ધર્મકાર્ય કરતાં રહે છે. સજોડે નવાણું ચોમાસાં કર્યા છે. જીવિત મહોત્સવ કરવા ઉપરાંત દાન પણ કરતાં રહ્યાં છે. આંગી–અખંડ દીપકની તિથિઓ લખાવવા ઉપરાંત તેમણે કચ્છમાં સુથરી ખાતે અને કોચીનમાં સાધનામંદિરો અનુકમે તેમનાં સાસુ તથા સસરાનાં સ્મરણાર્થે બંધાવી સંઘને અર્પણ કરેલ છે. | સામાજિક ક્ષેત્રે તેમણે કોલેજ લાયબ્રેરીમાં ૫0000 અને ૨૫00 મકાન ફંડમાં આપ્યા છે. શિલ્પા સ્કૂલ હેન્ડીકેપમાં ચતુર્વિધ સંઘ રૂા. ૧૦૦૦૦ અને આંખના ફ્રી ઓપરેશન માટે રૂ. ૧૦૦૦૦ દાનમાં આપેલ છે. જ્ઞાતિના ઉત્કર્ષ માટે પોતાનાં પહેરેલાં ઘરેણાં દાનમાં આપી દીધાં હતાં. તેઓ વ્યવહારકુશળ, આધ્યાત્મિક અને લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવે છે. “બાઈ'ના હુલામણા નામથી ઓળખાતાં લીલાવતીબહેન સૌમ્ય વ્યક્તિત્વ, નીડર મંતવ્ય અને સાહજિક નેતાગીરી જેવા નૈસર્ગિક ગુણો ધરાવે છે. તપસ્વીરા : ધર્મપરાયણ શ્રીમતી દુગઈબાઈ ચંપાલાલજી બાફના રાજસ્થાનના સાદડી નિવાસી સ્વ. શાંતિબાઈ અને ગંભીરમલજી બાફનાનાં પુત્રવધૂ અને કોઈમ્બતુર સમાજના આગેવાન ધર્માનુરાગી-દાનવીર શ્રી ચંપાલાલજી બાફનાનાં ધર્મપત્ની શ્રીમતી દુર્ગાબહેન ખરા અર્થમાં તપસ્વીરત્ના છે. ૫)થી વધારે સભ્યોના વિશાળ પરિવારનાં વડીલ છે. અનેક આ. ભગવંતોની આશિષ મેળવી છે. કોઈમ્બતુરમાં આ તપસ્વી રત્નાથી–આ પરિવારથી કોઈ જ અજાણ નથી. આજે પણ તેઓ અનેકો તીર્થોની યાત્રા-તપ સાથે કરી રહ્યાં છે. પૂ. ગુરુભગવંતોની નિશ્રામાં અને સાંનિધ્યમાં આજ સુધીમાં જે જે તપસ્યા કરી તેનું પણ વિહંગાવલોકન કરીએપૂ. આ. શ્રી લક્ષ્મણસૂરિજી મ.ની નિશ્રામાં ઉપધાન તપ, પૂ. આ શ્રી વિક્રમસૂરિજી મ.ની નિશ્રામાં માસક્ષમણ તપ. પૂ. આ. શ્રી નવીનસૂરિજી મ.ની નિશ્રામાં સોળ ઉપધાન તપ. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ.ની નિશ્રામાં મોક્ષદંડક તથા સિંહાસન તપ, પૂ. આ. શ્રી ઇન્દ્રદીમ્નસૂરિજી મ.ની નિશ્રામાં પાલિતાણામાં ચાતુર્માસ દરમ્યાન ઉગ્ર તપસ્યા, પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરિજી મ.ની નિશ્રામાં ૪૫ ઉપવાસ તપ, પૂ. આ. શ્રી ભદ્રગુપ્તસૂરિજી મ.ની નિશ્રામાં શ્રેણી તપ, ૫. આ. શ્રી સ્થલભદ્રસૂરિજી મ.ની નિશ્રામાં ભદ્ર તપ, પૂ. આ. શ્રી રાજયશસૂરિજી મ.ની નિશ્રામાં તપારાધનાનો અવસર પણ પ્રાપ્ત કર્યો છે. ડ. નરપત સોલંકી [તમસો મા જયોર્તિગમય:] દક્ષિણ ભારતના બેંગ્લોરના ડૉ. નરપત સોલંકી, જે એક Jain Education Intemational Jain Education Interational Page #911 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૮૮% એવા જૈન નેત્રચિકિત્સક છે કે જેમણે ૪૦,૦૦૦થી વધુના નેત્રચિકિત્સકોએ તેમનાં જ્ઞાન અને સેવાનો લાભ લીધો છે. જીવનમાં અજવાળાં પાથર્યા છે. તેમનું સમસ્ત જીવન તેમની નિષ્ઠાની અને સેવાની કદરરૂપે તેમને વિવિધ નેત્રચિકિત્સાના ક્ષેત્રે સમર્પિત છે. ખૂબ જ નાની વયથી અભ્યાસ પુરસ્કારો અને માનપદો એનાયત થયાં છે. કરતી વખતે જ તેમણે જીવનનું ધ્યેય નક્કી કરી લીધેલું. ૧000 આટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાં છતાં સ્થિતપ્રજ્ઞની થી પણ વધુ નેત્રોની શસ્ત્રક્રિયા અભ્યાસ દરમ્યાન જ કરીને તેમણે જેમ તેમનું વ્યક્તિત્વ સૌમ્ય અને મિતભાષી રહ્યું છે. જૈન ધર્મના માનવસેવાની પગદંડી પર પગરણ માંડી દીધાં હતાં. સેવાના ઉચ્ચ સંસ્કાર જીવનમાં ઉતાર્યા છે. તેમની અમોઘ રાજસ્થાનમાં જન્મેલા ડૉ. સોલંકી જૈન છે અને એ રીતે કાર્યશક્તિ અને ધીરજનું રહસ્ય તેમની જૈન ધર્મની ઊંડી સમજ તેઓમાં સેવા અને કરુણાની સ્વભાવ ગળથુથીમાં જ છે. અને વફાદારી છે. કોઈપણ જાતના વાણી કે વર્તનના આડંબર બેંગ્લોરને કાર્યક્ષેત્ર તરીકે પસંદ કરીને ભગવાન મહાવીર જૈન | વિના, દિવસ રાત જોયા વિના સમાજના મૂકસેવકે સેવા કરીને હોસ્પિટલ (૧૯૯૯)ના નિર્માણ સમયથી જ મહત્ત્વની કડી બની આ જન્મને સાર્થક કર્યો છે. તેમની નિષ્ઠા અને ન્યાયનીતિની રહ્યા. ૧૪ વર્ષ તેઓ બેંગ્લોરમાં માનદ્દ કન્સલટંટ તથા પ્રશંસનીયતા અને કાર્યદક્ષતાના કારણે આર્થિક સહાય કરનારા Medical of Medical Advisary Board તરીકે કાર્યરત સહજપણે મળતા રહ્યા છે. તેમના આ સેવાના કાર્યમાં છે. ભગવાન મહાવીર જૈન હોસ્પિટલના સ્થાપક હોવા ઉપરાંત રાજસ્થાની સમાજે અનુમોદનીય આર્થિક સહકાર આપ્યો છે. Honourary Medical Director (૨૦૦૧) સુધી રહ્યા હતા માનવસેવાના અંગરૂપે તેમણે દૃષ્ટિવિહીનની ચિકિત્સાનો ભેખ અને ૧૯૮૯-થી મહાવીર Eye Hospitalના મુખ્ય સર્જન લીધો છે. પૂ. સાધુ-સાધ્વી ભગવંતોની સેવામાં સદાય તત્પર અને મેડિકલ director તરીકે સેવા આપી રહ્યા છે. રહ્યા છે. તેમનું જીવન તબીબી વ્યવસાય સાથે જોડાયેલ પ્રત્યેક ડૉ. સોલંકી તેમના કોલેજના સમયથી નિઃશુલ્ક નેત્ર- વ્યક્તિ માટે પથદર્શક જેવું છે. એક પછી એક ધ્યેય સિદ્ધ કરતા ચિકિત્સા શિબિરોમાં ભાગ લઈ રહ્યા છે. નેત્રજ્યોતિ પરિવાર' રહ્યા હોવાં છતાં તેમની યાત્રા અવિરતપણે ચાલતી રહી મુંબઈ દ્વારા આયોજિત બોધિગયા (બિહાર)નાં કેમ્પમાં ૨૦૦૦થી છે......ચાલતી જ રહેશે. જૈન-જૈનેતર એવાં અનેક સાધુવધુ શસ્ત્રક્રિયા કરેલી અને ૧૯૯૦થી Jain social સાધ્વી, મહંતો સંતોની આશિષ મળી છે. Federationના સહયોગમાં નિઃશુલ્ક નેત્રચિકિત્સા તેમજ આપણે તો જગતનિયંતાને એટલી જ પ્રાર્થના કરી શકીએ શસ્ત્રક્રિયા માટે શિબિરોનાં આયોજનથી શરૂ કરી જે આજ સુધીમાં કે પ્રભુ તેમને ખૂબ-ખૂબ શક્તિ દે. એમણે જલાવેલા માનવતાના ૪૦થી વધુ શિબિરોનું સફળ આયોજન કર્યું અને ૧૯૯૨થી ડૉ. દીપકમાં અખૂટ રોશની દેજે. આ દીપકમાંથી જ્યોતિ લઈને સોલંકી, નિઃશુલ્ક નેત્રચિકિત્સામાં ઇન્દ્રઓક્યુલટ લેન્સ બીજા હજારો આવા દીપક પ્રજ્વલિત બને તેવી પ્રેરણા ઇમ્પાઉન્ડેશન, દ્વારા ક્રાંતિ લાવ્યા. ૨૦૦૧થી 'Project Drishti' “પ્રોજેકટ દૃષ્ટિ'ની સેવા પ્રોજેક્ટ મોટા પાયે શરૂ કર્યો. નાતજાતના ભેદભાવ વગર પ્રત્યેક ગરીબ અને જરૂરતમંદને ઐતિહાસિક કાર્યોના સર્જક : સિકન્દરાબાદની નેત્રચિકિત્સા પૂરી પાડવામાં આવે છે. આજે આ પ્રોજેકટ અનેક સંસ્થાઓના અગ્રેસર : દૃષ્ટિ'ના ઉપક્રમે ૧૫૦૦ વધુ Eye campનું આયોજન કરી ગુરુભકત શ્રી રાજેન્દ્રભાઈ દલાલ શક્યા છે. ૬૦૦૦થી વધુ ચશ્માનું વિતરણ કર્યું છે, જ્યારે ૯ લાખ દર્દીઓએ કેમ્પમાં ચિકિત્સા મેળવી છે. ૪૦,૦૦૦થી વધુ એક પ્રશંસકે લખ્યું છે કે તનમાં તરવરાટ, નયનમાં lol ઇમ્પલાન્ટેનશન કરવામાં આવ્યા છે અને જુદી જુદી ઉત્સાહ, ચહેરાપર હાસ્ય, શ્રી રાજેન્દ્રભાઈનો પ્રથમ પરિચય શાખાઓમાં ૮૬૦૦ વિદ્યાર્થીઓનું નિઃશુલ્ક નેત્રપરીક્ષણ કરેલું છે. પામનારના મનમાં તેઓના માટે આવી છાપ સહેજે જ ઊઠે એવું તેમની સૌથી મહત્ત્વપૂર્ણ કામગીરી એ રહી છે કે તેઓ તેમનું વ્યક્તિત્વ. દર મહિને વિવિધ રાજ્યોમાંથી આવતા નેત્રચિકિત્સકોને સુચર - દરેક વ્યક્તિમાં શક્તિઓ તો પડેલી જ હોય છે પણ તે લીધા વિના કરાતી સ્મોલ ઇનસીશીન મોતિયાની શસ્ત્રક્રિયાની શક્તિને કેળવવા, ખીલવવા કે બહાર લાવવા આવશ્યકતા છે તાલીમ આપે છે અને આજ સુધીમાં લગભગ ૭૦ દેવકૃપાની અથવા ગુરૂકૃપાની અને એટલે જ પુણ્યશાળી આત્મા Jain Education Intemational Page #912 -------------------------------------------------------------------------- ________________ ૮૮૮ ચતુર્વિધ સંઘ દેવ-ગુરુકૃપાએ જીવનને નંદનવન સમું બનાવી જાય છે. ધર્મનો એવો ઘંટનાદ રણક્યો કે જે સમય જતાં સારા ભારતમાં રાજેન્દ્રભાઈ આવા જ એક આત્મા છે. જેઓએ દેવકૃપા ઝીલવા ગૂંજી ઊઠ્યો. પૂરતી પાત્રતા કેળવી છે. દેવગુરુના ચરણોમાં જીવન સમર્પિત . પ.પૂ. આ.શ્રી વિક્રમસૂરિજી મહારાજશ્રીએ પણ તેમનામાં કરી જિનશાસનની સુવાસ મહેંકાવવા અદ્ભુત યોગદાન આપી તરવરાટ, ઉત્સાહ, કાર્યકુશળતા, બુદ્ધિમતા અને શાસનકાર્યની ઐતિહાસિક કારકિર્દી રચી છે. માતા જાસૂદબેન, પિતા યોગ્યતા જોઈ તેથી પૂ. ગુરુદેવની કૃપા શ્રી રાજેન્દ્રભાઈ ઉપર અમૃતલાલના આ સુપુત્રનું શૈશવ અને શિક્ષમ અમદાવાદની વધતી જ ગઈ. અવની પર મહોરેલું પરંતુ યૌવનના આંગણે પગ મૂકતાં જ આ પૂ. ગુરુદેવની પ્રેરક નિશ્રામાં નીકળેલ સિકન્દરાબાદથી સાહસવીરે ધંધાર્થે બેંગ્લોર તથા સિકન્દરાબાદની ધરતીને પસંદ સમેતશિખર મહાસંઘ યાત્રાના સંયોજક તરીકેનું સુકાન શ્રી કરીને સ્થિર થયા. ધર્મસંસ્કાર તો વારસાગત હતા જ. પણ સાચો - રાજેન્દ્રભાઈને સોંપવામાં આવ્યું. સપૂત તે કહેવાય કે જે માવતરના આવા વારસામાં વૃદ્ધિ કરે. એવા આ રાજેન્દ્રભાઈને ભાગ્યયોગ બળવાન હશે કે તેમને આ આ યાત્રા એક સાહસ યાત્રા હતી ને ૫00 વર્ષ બાદ માટે દેવગુરનો સહયોગ મળ્યો ને પોતાના પુરુષાર્થને તેઓએ આ પ્રાયઃ આવી સુદીર્ધ યાત્રાનું આયોજન હતું જેમાં ૫૦૦ યાત્રિકો, દિશામાં વાળ્યો. ૧૦૦ સાધુ-સાધ્વીઓ, ૫ આચાર્ય ભગવંતો હતા. આ યાત્રા ૧૯૧ દિવસની હતી. જેમાં તેઓએ સુપેરે સંચાલન કર્યું હતું. - સિકન્દ્રાબાદમાં મોટે ભાગે ગુજરાત-સૌરાષ્ટ્રથી ધંધાર્થે કુદરતી, માનવીય અનેક વિટંબણાઓ, દુર્ગમ પહાડી રસ્તા છતાં આવેલા અનેક ગુજરાતીઓ જૈનોનો વસવાટ હતો. તેથી સહુએ તેઓએ આ યાત્રાને આનંદમંગલ સાથે પાર ઊતારી અને એમના સામુહિક સહકારથી ત્યાં શ્રી કુંથુનાથ ભગવાનનું સુંદર આ સાહસના વધામણાં રૂપે પુનઃ પૂ.આ.ભ. વિક્રમસૂરિશ્વરજી શિખરબંધ મંદિર નિર્માણ કર્યું. અને આ મંદિરની અંજનશલાકા મ.સા.ના નેતૃત્વમાં ૨૦૨ દિવસની કલકત્તાથી શત્રુંજય પ્રતિષ્ઠા માટે સંઘની વિનંતીથી અધ્યાત્મરત્ન પૂ.આ.ભ. ગિરિરાજની છ'રી પાલકસંઘ યાત્રાનું સંયોજન તેમણે સ્વીકાર્યું. જયંતસૂરિશ્વરજી મ.સા., મહાન વિદ્વાન વાત્સલ્યવારિધિ શાસન અને આ યાત્રા જ્યારે રાજનગર આવી ત્યારે આ યુવાનના પ્રભાવક પૂ. આ.ભ. વિક્રમસૂરિશ્વરજી મ.સા. તથા શાંતિમૂર્તિ ઉત્સાહ અને સાહસ જોઈ અમદાવાદની હઠીશીંગ વાડીના શ્રેષ્ઠી પૂ.આ.ભ., નવિનસૂરિશ્વરજી મ.સા. પધાર્યા. સાથે માતૃહૃદયા રન શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ સમસ્ત રાજનગર વતી તેમનું સા. વર્યા શ્રી સર્વોદયાશ્રીજી મ.સા. પણ પધારેલ. પૂજ્યોના સાફો પહેરાવી સન્માન કરેલ. સંઘયાત્રાનો આ અનુભવ તેમના સતસંગે રાજેન્દ્રભાઈના જીવનમાં શાસનપ્રેમ-જિનભક્તિ, માટે ભાવિશાસનની કર્મમાળાનું એક પુનઃ પાથેય બની ગયું. ગુરભક્તિનો અનેરો રંગ ભર્યો. સિકન્દરાબાદની અનેરી પ્રતિષ્ઠા અને ત્યાર પછી તો ગુરઆશિષે એમના જીવનનાં શાસનકાર્ય કાળે તેઓ ૩૦ વર્ષની ઉંમરે શ્રી સંઘના સેક્રેટરી પદે હતા. સાથે જ્ઞાનદર્શન ને તપ-આરાધનાની વૃદ્ધિ થવા લાગી. પૂ. શ્રીના તેમનામાં અદમ્ય ઉત્સાહ, ગુરૂઆજ્ઞા શિરોમાન્ય, તમન્ના ને સાનિધ્યમાં શ્રાવકજીવનને યોગ્ય આવશ્યક સૂત્ર અને અર્થનો સંઘનું નેતૃત્વ કરવાની પ્રતિભા ઝળકતી હતી. ૫. ઉ. પ.પૂ. બેન અભ્યાસ કર્યો. પૂ. મુનિરાજ રાજયશ વિ.મ. પાસે તત્ત્વાર્થ સૂત્રનો મ.સા. (પૂ. સાધ્વીવર્યા વાચંયમાશ્રીજી મ.સા.) ને શ્રી અર્થ કરી જૈનશાસનની શ્રદ્ધા અને વીતરાગની વાતોનો તાગ રાજેન્દ્રભાઈ ધર્મજનેતા જ માને છે. પામવા સુંદર પ્રયત્નો કર્યા. આ સમયે તેઓએ પૂજ્યોમાં શાસનનિષ્ઠા, જિનભક્તિ મદ્રાસમાં પૂ. ગુ.દેવ વિક્રમ સૂરિશ્વરજી મ.સા. ની તૃતીય અને અપૂર્વ ઉત્સાહ અને જ્ઞાન પ્રતિભા જોતાં એમ લોઢું-ચુંબક પીઠિકાની મૌન આરાધના પાશ્ચાત્ય પૂજ્યશ્રીનું મૌન તેઓએ તરફ ખેંચાય તેમ તેઓનું દિલ પણ અનાયાસે પૂ. ગુરુદેવ આજીવન બ્રહ્મચર્યવ્રતના પચ્ચખાણ દ્વારા ખોલાવ્યું. આમ વિક્રમસૂરિશ્વરજી મ.સા.ના ચરણો પ્રતિ ખેંચાવા લાગ્યું. ભરયૌવનમાં આ વ્રતથી પોતાની ચારિત્ર્યની દૃઢતાનો પરિચય તેઓશ્રીના પ્રખર પ્રવચનકાર તે વખતના પૂ. મુનિશ્રી રાજયશ- આપ્યો. આ વ્રતનું વિશુદ્ધ ભાવે પાલન કરવા જીવનમાં તપને વિજયજી મ. વર્તમાનમાં પ.પૂ. આચાર્ય શ્રી રાજયશસૂરિજી પણ અપનાવ્યું. તેઓ વર્ષો સુધી પ્રારંભે બિયાસણા અને બાદમાં મ.સા. ના પ્રભાવક પ્રવચનોએ તેમના જીવન ઉપર જબરજસ્ત ૧૭૦ એકાસણા ને બાદમાં બે વર્ષની વર્ષીતપની આરાધના કરી. પ્રભાવ પાડ્યો. અને જીવનમાં એક નવો જ વળાંક આવ્યો, શ્રી સિકન્દ્રાબાદ ગુજરાતી જૈન શ્વે. મૂ.પૂ. સંઘના છેલ્લા ૩૦ Jain Education Intemational Jain Education Intemational Page #913 -------------------------------------------------------------------------- ________________ રા . તવારીખની તેજછાયા ૮૮૯ વર્ષથી પ્રમુખપદે છે. તેમનાં પ્રમુખપદનાં સમયમાં ત્રણ પ્રૌઢાવસ્થાએ પહોંચેલા છે, પણ ઊગતી ઉંમરે તેઓએ દહેરાસરોના નિર્માણ શ્રી સંઘ સંચાલિત બન્યા. ઉપાશ્રય તથા શ્રી આંધ્રપ્રદેશમાં કાપડનો ધંધો ફેલાવેલ. પ્રિમિયર મીલ કોઈમ્બતુર પાર્શ્વપદ્માવતી જૈન ભવન ૧૫૦૦૦ sq. ft.નું બનાવ્યું. તથા અરવિંદ જિન્સ ગારમેન્ટ જેવી મોટી કંપનીઓ સાથે ભગવતી મા પદ્માવતીની દેરીઓ ત્રણે દહેરાસરમાં નિર્માણ જોડાયેલ. હાલ તેમનો ધંધો તેમના સુપુત્રો સુનીલ ને સંઘેશ કરાવી. ત્રણે દહેરાસરોમાં લાખ્ખો રૂા.ના દાગીના શ્રી સંઘે સંભાળી રહ્યા છે. તેઓ અનેક દુકાનો-શોરૂમોની માલિકી ધરાવે બનાવ્યા. શ્રી રાજેન્દ્રભાઈએ એવી યોજના જાહેર કરી છે કે ત્રણે છે. વ્યાપારી ક્ષેત્રે નિપુણ એટલા જ ધાર્મિક અને સંસ્કારી પણ દહેરાસરમાં વર્ષમાં ૧૦૮, ૧૦૮ વખત પૂજા કરનારને શ્રી છે. સંસ્કારી પુત્રી સોનાલીએ પણ સાસરિયામાં માવતરના સિદ્ધાચલ અગર શ્રી સમેતશિખરની યાત્રા સંઘ તરફથી સંસ્કારની સુવાસ ફેલાવી છે. સહધર્મચારિણી ધર્મિષ્ઠ શ્રીમતી કરાવવામાં આવશે. આજે ૪00 થી વધુ ભાવિકો ત્રણે | મનોરમાબેન સદેવ પતિના ધર્મકાર્યમાં પડછાયો બની રહ્યાં. શ્રી દહેરાસરોની ૧૦૮, ૧૦૮ વખત પૂજા કરે છે. રાજેન્દ્રભાઈના જાહેર, કૌટુંબિક, સામાજિક જીવનની સફળતામાં ગુરુચરણોમાં સદૈવ સમર્પિત રાજેન્દ્રભાઈનો મણ કે કણ તેમના સુશીલ, નમ્ર, પુણ્યશાળી સ્વ ધર્મપત્નિ મનોરમાબેનનો જેટલો હિસ્સો જ્યાં પણ ગુરુદેવનો ચાતુર્માસ હોય ત્યાં અચક અપૂર્વ સહયોગ હતો. હોય છે. પિતાતુલ્ય વાત્સલ્યવારિધિ પૂ. ગુ. વિક્રમસૂરિશ્વરજી . તેઓએ લબ્ધિ સમુદાયના આ. પ્રવર પૂ. ભુવનતિલકમ.સા. તથા ગુરુબંધુ તુલ્ય પૂ.આ. દેવ રાજયસૂરિશ્વરજી મ.સા.ના સૂરિશ્વરજી મ.સા., પૂ. ભદ્રશંકરસૂરિશ્વરજી મ.સા., પૂ. આ.ભ. પ્રેરણાતીર્થ બનારસતીર્થના જીર્ણોદ્ધારમાં પોતાનો અપૂર્વ સહયોગ રામચંદ્રસૂરિશ્વરજી મ.સા., પૂ. પાસાગર મ.સા. પૂ. આપી સફળ ઠર્યા. આ કાર્યમાં આણંદજી કલ્યાણજી પેઢીના શ્રી કલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા., પૂ.આ.ભ. હિમાંશુસૂરિશ્વરજી મ.સા. શ્રેણિકભાઈ તથા શંખેશ્વરપેઢીને શેઠ શ્રી અરવિંદભાઈ દ્વારા આદિ અનેકોના આશીર્વાદ મેળવ્યા છે. હસ્તગિરિના લાખો-કરોડોનાં દાન સહયોગ સંપાદન કરી જીર્ણોદ્ધાર કાર્યને જીર્ણોદ્ધારમાં પણ તેમનો સુંદર સહયોગ છે. કુલપાક તીર્થ, આસાન બનાવવાનું પુણ્યોપાર્જન કરેલ છે. બનારસતીર્થના અમદાવાદ પ્રેરણાતીર્થ, ભરૂચતીર્થ ઉવસગ્ગમ તીર્થ, હસ્તગીરી મેનેજીંગ ટ્રસ્ટીની તેમની સ્મરણીય ને અનુમોદનીય સેવા બાદ તીર્થ તથા અન્ય તીર્થો દહેરાસરોના નિર્માણ કાર્યોમાં હાલ તેઓ કુલ્યાકજીતીર્થના ટ્રસ્ટી તરીકે સુંદર સેવા આપી રહ્યા રાજેન્દ્રભાઈએ હાર્દિક સધ્યોગ આપી જીવન ધન્ય બનાવ્યું છે. હાલ કુલપાક તીર્થના ટ્રસ્ટી છે. પરદેશમાં પણ દહેરાસરોનાં બનારસતીર્થ, સુપાર્શ્વનાથ-ચંદ્રપ્રભુ શ્રેયાંસનાથ અને નિર્માણમાં પણ સાથ આપે છે. પ્રેરણા કરે છે. ન્યુયોર્ક-ન્યુજર્સીપાર્શ્વનાથના ચાર–ચાર મળી કુલ ૧૬ કલ્યાણકની ભૂમિ છે. ફિલાડેલ્ફીયા આદિ સંઘો સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. જ્યારે ભેલપુર પાર્શ્વનાથભગવાનની, ચ્યવન, જન્મ, દીક્ષા અને ન્યુયોર્કના દહેરાસરમાં પ્રભુજીને અંજનશલાકા કરાવવાની પ્રેરણા કલ્યાણકની ભૂમિ છે. આ ભૂમિ પર દિવ્ય-ભવ્ય અને રમ્ય રાજેન્દ્રભાઈએ કરી. પૂ.આ. શ્રી રાજયશસૂરિજી મ.ની નિશ્રામાં જિનપ્રસાદનિર્માણનું પૂ. ગુરુદેવનું મનોરમ્ય સ્વપ્ન સાકાર કરવા સુરતમાં અંજનશલાકા કરાવી. પ્રભુજીને ન્યુયોર્ક લઈ જવાની રાજેન્દ્રભાઈએ પૂર્ણ શક્તિ કામે લગાડી બનારસથી સિકન્દ્રાબાદ જવાબદારી લીધી. સુધી અનેકવાર પ્રવાસ ખેડી સંપત્તિ એકઠી કરી જિનપ્રસાદ ન્યુજર્સીમાં નૂતન દહેરાસર નિમાણમાં તેમની પ્રેરણા થા ઉપરાંત મૂર્તિ નિર્માણ, અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય મુખ્ય સાથ છે. ન્યુજર્સી સંઘે તેમને એવોર્ડ આપ્યો છે. આયોજન કરી તીર્થની સૂરત બદલી નાખી. પૂજ્યોના આશિષ પામી તેઓ આજે એક સુંદર વિધિકાર આ પ્રસંગે ગુરુબંધુના સાનિધ્યમાં શેઠ શ્રી શ્રેણીકભાઈ પણ બન્યા છે. વિદેશમાં વિધિકાર તરીકેનું નામ વિશેષ પ્રસિદ્ધ તથા શેઠ શ્રી અરવિંદભાઈના હસ્તે શ્રી બનારસ પાર્શ્વનાથ છે. યુ.એસ.એ. માં અનેક સ્થાનોમાં તેઓએ ભક્તામર પૂજન, જીર્ણોદ્ધાર ટ્રસ્ટ અને સંઘ તરફથી વિશાળ પાયા પર બહુમાન ૨૪ તીર્થકરપૂજન, પાર્શ્વપદ્માવતીપૂજન આદિ ભણાવેલ છે. પણ કરવામાં આવેલ અને તેમના જીવન ચરિત્રનો પરિચય સામાજિક-શૈક્ષણિક ક્ષેત્રે તેઓનો સારો એવો ફાળો છે. પૂજ્યોનાં આપની પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવેલ. આશિષ પામી, ત્થા પૂ. ગુરૂદેવનાં પૂ. બેન મ.સા.ના માર્ગદર્શનથી સાથે તેઓ ધર્મ અને કર્મવીર પણ ખરા. આજે તો તેઓ આજે શ્રી રાજેન્દ્રભાઈ ૨૪ તીર્થકરપૂજન, પાર્શ્વપદ્માવતી પૂજન. છે. Jain Education Intemational Page #914 -------------------------------------------------------------------------- ________________ CGO ભક્તામરપૂજન, ઉવ્વસગ્ગરમ પૂજન ખૂબ ખૂબ ભાવપૂર્વક કરાવી સભાને મુગ્ધ કરી શકે છે. યુ.એસ.એ. માં મોટા સેન્ટરોમાં તેમના પૂજનોનાં આયોજન થાય છે. તેઓ સુપ્રસિદ્ધ વા છે-વિધિકારક છે. અન્ય સંસ્થાઓએ શ્રી રાજેન્દ્રભાઈને “જૈન શાસન રત્ન” ત્થા “તીર્થરત્ન” નાં પદોથી શોભાવ્યા છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ અને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી રાજકીય સ્તરે એમના સંબંધો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘને રાષ્ટ્રપતિ ભવનમાં જઈ અનેક વખત પૂજન કરાવેલ. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી બાજપાયજીને પણ પ્રાઈમમીનીસ્ટર હાઉસમાં જઈ પૂજન કરાવેલ. જીવનમાં નાના-મોટા તીર્થો તથા ૩૬ જેટલા દહેરાસરોનાં નિર્માણમાં શ્રી રાજેન્દ્રભાઈએ રસ લઈ તેમાં સહકાર આપ્યો છે. શાસનપ્રેમી, ગુરુસમર્પિત, શાસનભક્ત આવા આત્માને શાસનદેવ ખૂબ-ખૂબ સુંદર આરોગ્ય ને શતાયુ પ્રદાન કરે તેમજ શાસનસેવા માટે શક્તિ અર્પે એ જ શુભકામના લેખિકા : શ્રીમતી કોષા દલાલ સૌજન્ય : શ્રી સિકન્દ્રાબાદ ગુજરાતી જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દ્રાબાદ-૫૦૦૦૦૩. સેવાના ભેખધારી શ્રી માણેકચંદજી બેતાલા દક્ષિણભારતમાં સુપાત્રદાન વૈયાવચ્ચભક્તિ, સાધર્મિકો પ્રત્યે હૃદયમાં કુણી લાગણી સાથે આદર અને અનેક ઊંચી સેવાનું બીજું નામ એટલે ચેન્નઈના સ્વ. શ્રી માણેકચંદજી ખેતાલા. દક્ષિણભારતમાં કોઈ આ ધર્માનુરાગીના નામથી અજાણ નથી. સેવાના ભેખધારી અને બહુમુખી પ્રતિભાસંપન્ન શ્રી માણેકચંદજી વીસા ઓસવાળનો જન્મ રાજસ્થાનના નાગોર જિલ્લાના અંદરના “ડેહ” જનપદમાં સં. ૧૯૬૫માં ફાગણસુદ પૂનમના રોજ થયો હતો. પિતાશ્રી પૂનમચંદજીની સમતા—સેવા અને માતુશ્રી રાજીબાઈની મમતા–ભક્તિથી ઘડાયેલાશ્રી માણેકચંદજી જીવનને ધાર્મિક અને સામાજિક કાર્યથી સુવાસિત બનાવી ગયા. તેના સુપાત્રદાન–વૈયાવચ્ચ ભક્તિમાં તેમના ધર્મપત્ની શ્રીમતી કુસુમબાઈ સાચા અર્થમાં અર્ધાંગની પુરવાર થયેલાં: સવારના નવકારશીથી સાંજના ૫ સુધી લગાતાર તેમને ત્યાં સાધુ-સાધ્વી ભગવંતો તથા સાધર્મિકો અને મહેમાનોની આવનજાવન રહેતી હતી. પૂરા ચેન્નાઈમાં બિરાજિત પૂ. ગુરુભગવંતોની ભક્તિ For Private ચતુર્વિધ સંઘ સેવાના પ્રસન્નતાપૂર્વક તત્પર રહેતા શ્રી માણેકચંદજીને બે પુત્રો અને એકપુત્રી છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરે દક્ષિણના મદ્રાસ શહેરમાં હૈયામાં હામ અને હિંમતથી આવેલા શ્રી બેતાલાજીએ શ્રી બહાદુર મલજી સમદડિયાનાં નેતૃત્વમાં વ્યવસાયનો અનુભવ શરૂ કર્યો. ૧૯૩૫માં કચ્છ-ભૂજ નિવાસી શ્રી દેવરાજ નેણસી સાથે દેવરાજ માણેકચંદ ફર્મમાં પ્રતિષ્ઠિત થયા, જે ૪૦ વર્ષ સુધી ભાગીદારી રહી.૧૯૭૫ના મદ્રાસમાં શ્રી માણેકચંદજી બેતાલા એન્ડ કું।' અને મુંબઈમાં ‘ગૌતમ બ્રધર્સ'થી ઝવેરાતનો ધંધો કર્યો, જેમાં ઘણા સફળ થયા અને સફળતાને સામાજિક તથા ધાર્મિક કાર્યોનો પર્યાય બનાવ્યો. તેમનાં કરકમલોથી અનેક પ્રતિષ્ઠાનોનું ઉદ્ઘાટન થયેલું, જેમાં વિમલનો શો રૂમ મંગલદીપ, જે મદ્રાસ અને કોયન્નુરમાં પ્રસિદ્ધ છે, પોતાના વતન નાગોરમાં ‘અમરચંદ માણેકચંદ બેતાલા જૈનભવન' નિર્માણ કરી શ્રી તપાગચ્છ જૈન સંઘને સમર્પિત કર્યું. બિહારના રાજગૃહીમાં જૈન શ્વેતાંબર મંદિરના મુખ્ય માર્ગનું નામ ‘માણેકચંદ બેતાલા માર્ગ’ તેમની યશોગાથાને હંમેશને માટે અમર કરે છે. મંદિરો :-જમ્મુ કાશ્મી૨-લીલવા કોલકોત્તા-શ્રી હરકચંદજી તારાબાઈ કાંકરિયા ઉત્તરપ્રદેશ-શ્રીવાસ્તીતીર્થ, તામિલનાડુ–તિરવ, ગામેત, કુન્નુર તથા ઇરોડ તથા હૈદ્રાબાદ–પીલખા ⭑ ⭑ ⭑ ★ ★ ܀ અમદાવાદ–આંબાવાડી મંદિરનાં મુહૂર્ત કર્યાં. ઉપાશ્રય તથા ભવન : શ્રી હીરાચંદજી રતનચંદજી નાહર જૈન ભવન બેંગલોર. મહિલા ઉપાશ્રય નાગોર-રાજસ્થાન. શ્રી જૈન ભવન તિખમામેલ–તામિલનાડુ. શ્રી લવૃદ્ધિ પાર્શ્વનાથ તીર્થ-ભોજનશાળા મેડતા રોડ રાજસ્થાન. શ્રીમતી ટમકુબાઈ ખેહાડ આયંબિલ ભવન રાજનાંદ ગાંવ (મધ્યપ્રદેશ) તથા ઉપાશ્રયનું ખાતમુહૂર્ત કરેલ તથા શ્રી ગૌતમચંદજી કોઠારી હાઇસ્કૂલ (રામપુરમ્ મદ્રાસ). શ્રી લાલચંદ મિલાપચંદ હાઇસ્કૂલ-કોડમ્બર્તમ મદ્રાસનું શિલારોપણ કર્યું. આવા બહુમુખી પ્રતિભાસંપન્ન સરળ સ્વભાવી ભક્તિમાં તત્પર શ્રી બેતાલાજી–નિયમિત ધાર્મિક ક્રિયા, સેવા– પૂજા ચૌવિહાર નિત્ય સામાયિક તથા અનેક તપસ્યાઓ પણ ભાવપૂર્વક કરતા હતા. Personal Use Only Page #915 -------------------------------------------------------------------------- ________________ * * * * * * તવારીખની તેજછાયા ૮૯૧ * શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી આગમમંદિરમાં સભ્ય જીવનમાં જીવદયા વણાયેલી જ હતી. તેમના સંસ્કાર અને * શ્રી જેસલમેર જીર્ણોદ્ધાર કમિટીના સભ્ય ઘડતરના શ્રી ઉત્તમચંદજીમાં ઊતરી આવ્યા. બેંગલોરમાં પોતાના * શ્રી વર્ધમાન શિક્ષણસંઘ ઓશિયાજીના સભ્ય કાપડનાં વ્યવસાયમાં પુત્રો સાથે વ્યસ્ત રહેવા છતાં ગૌરક્ષા અને જીવદયા અને પશુબલિને રોકવા તેઓ સદાય જાગ્રત રહે છે. * શ્રી વલ્લભસ્મારક દિલ્હીના સભ્ય બેંગલોરના કન્નડ ભાષી ડૉ. નારાયણને ઘણાં વર્ષો પહેલાં શ્રી વર્ધમાન આયંબિલ ખાતા–પાલિતાણામાં ટ્રસ્ટ જીવદયાનું કાર્ય કરતા જોઈને સ્વભાવે કરુણાસભર શ્રી દુગ્ગડજી * શ્રી શ્રાવસ્તી તીર્થ (યુ. પી.)માં અધ્યક્ષ તથા તેમના કાર્યમાં જોડાયા. કોરમંગલા બેંગલોર ખાતે શ્રી અખિલ * શ્રી મહેસાણા તીર્થ કમિટીના ઉપાધ્યક્ષ પદે રહેવા ઉપરાંત કર્ણાટકા પ્રાણીદયાસંઘ જે કાર્ય કરી રહ્યા છે તે પ્રશંસનીય અને મદ્રાસને પોતાની સેવાનું કાર્યક્ષેત્ર ગણતા હતા. તેઓ અનુમોદનીય છે. કર્ણાટકના ગદગ નજીક બોમ્બસાગરા પાસે નીચેની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. ૪૦ હજાર બકરીનાં પશુબલિના કાર્યને ઘણી જ જહેમત પછી શ્રી જૈનસંઘ મામ્બલમ મંદિરના અધ્યક્ષ રોકીને જીવોને છોડાવ્યાનો આત્મિક સંતોષ અનુભવે છે. મૈસુર પાસે ટી નરસીપુરા નજીક ખુલેલા કતલખાનાને બંધ કરાવવામાં શ્રી ચંદ્રપ્રભુ ભગવાન જૈન જૂના મંદિરના ટ્રસ્ટી પણ તેઓ સફળ થયા કે જ્યાં પ000 પશુઓની કતલ થતી શ્રી મહાવીર જૈન સંઘના અધ્યક્ષ હતી. શ્રી ઉત્તમચંદજીનું બીજું નામ અબોલ જીવ સમર્પિત જીવ શ્રી લાલચંદ મિલાપચંદ હાઇસ્કૂલના અધ્યક્ષ એમ કહી શકાય તેવું તેમનું કામ જેની વિશ્વ હિંદુ પરિષદે પણ શ્રી વર્ધમાન જૈન તત્ત્વજ્ઞાન બોન્ડના અધ્યક્ષ નોંધ લીધી છે. વિ.હિ.પ.ના પ્રમુખ શ્રી અશોક સિંઘલ તેમના શ્રી વર્ધમાન આયંબિલ તપ ટ્રસ્ટના અધ્યક્ષ કાર્યથી પ્રભાવિત થયા છે. તેઓ પોતે જ્યાં હાજર રહેવાના હોય તેવી કેટલીક પરિષદોમાં શ્રી ઉત્તમચંદજીને પણ નિમંત્રણ મળતું * શ્રી જિનદત્તસૂરિ દાદાવાડીના અધ્યક્ષ હોય છે. જેમણે ૧૯૮૩ માં શ્રી રાધાકૃષ્ણબજાજ દ્વારા * શ્રી પુષ્કલતીર્થ કેશરવાડી (રેડ-હિલ્સ) પાંજરાપોળ મદ્રાસ આયોજિત કૃષિ ગૌ સેવા સંઘની બેઠકમાં તથા ૧૯૯૪માં તથા નાગપુરમાં ભારતીય ગૌવંશ રક્ષણની બેઠકમાં ૧૯૯૧માં * દયાસદન કર્મચારી હિલ્સ સમિતિના સદસ્ય પણ રહ્યા કર્ણાટકમાં શ્રી બંગરપ્પાની સરકાર સમયે શાળામાં મધ્યાહ્ન હતા. ભોજનમાં ઈડાના વિતરણની જાહેરાતની માત્ર ૨૪ કલાકમાં જ આવા સેવાભાવી, નિરાભિમાની શ્રી માણેકચંદજી રદ કરાવવાનું શ્રેય તેમને મળે છે. તેઓશ્રીનાં આવાં ઉમદા બેતાલાને આજે પણ ચેન્નઈમાં સૌ યાદ કરે છે. પરિવારમાં અન્ય કાર્યોમાં શ્રી દયાનંદ સ્વામી સતત ૧૫ વર્ષથી સહકાર આપી ધર્માનુરાગી મિત્રો વિ. ને પણ સદાય ઊચી સેવાની પ્રેરણા રહ્યા છે. આપતા જ હતા. તેઓ સૌના આદર્શ, માર્ગદર્શક અને જૈનાચાર્ય પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. જ્યારે પ્રેરણાસ્ત્રોત હતા. દક્ષિણ ભારતમાં વિચરી રહ્યા હતા ત્યારે બેંગલોરમાં મોટું જીવદયાપ્રેમી શ્રી ઉત્તમચંદજી દુગડ કતલખાનું શરૂ થવાની હિલચાલ શરૂ થયેલી, જ્યાં રોજના ૭૦૦૦ પશુઓની કતલ થવાની યોજના અને ગણતરી હતી. તે જગતનિયંતાના સર્વશ્રેષ્ઠ સર્જન મનુષ્યની પણ ચોક્કસ સમયે પૂ. આચાર્યજી પાસે સતત મહિનાઓ સુધી સંપર્કમાં રહી મર્યાદાઓ છે. ત્યાં મૂક પ્રાણીઓ તો પોતોની વેદના અને તેમના માર્ગદર્શન હેઠળ અને આશિષથી કુનેહપૂર્વક અટકાવવામાં મજબૂરી કોને કહે? આવા અબોલ મજબૂર પ્રાણીઓનો સહારો સફળ થયા હતા. આ સમયે તેમના સંગઠનને ૩૦ હજાર બનીને તેમને માટે સતત કાર્યશીલ રહેતા જીવદયા સમર્પિતજીવ જીવદયા પ્રેમીઓનો સહકાર મળ્યો હતો. જૈનોએ વ્યવસાય બંધ શ્રી ઉત્તમચંદજી દુગ્ગડનું જીવન આપણા સૌ માટે પ્રેરણારૂપ રાખી આંદોલન શરૂ કર્યું હતું. આ ઘટનાને તેમના મુખેથી બની રહે તેવું છે. સાંભળતાં ભાવવિભોર બની પૂ. આચાર્યદેવને શતઃ શતઃ વંદના રાજસ્થાનના પાલી જિલ્લાના ગુડાચુથરા ગામમાં તેમનો કરતાં એક અદ્ભુત કરુણાભાવ નીતરતો જોયો, ભારતભરમાં જન્મ થયો હતો. પિતા પ્રભુલાલજી તથા માતા જસાભાઈના પ્રથમવાર ૫૦૦ ઊંટોને રાજસ્થાનથી કતલ માટે લઈ જઈ રહ્યા Jain Education Intemational Page #916 -------------------------------------------------------------------------- ________________ ૮૯૨ હતા. સમાચાર ઘણાં જ મોડા મળવા છતાં જીવના જોખમે ૨૬૩ ઊંટોને બચાવી શકવામાં જબરું સાહસ ખેડવું પડ્યું. બાકીના જે ઊંટોની કતલ થઈ ગઈ હતી તે માટે તેમનું હૃદય રડી રહ્યું હતું. ૨૬૩ ઊંટોને ૪ મહિના બેંગલોર રાખવાં પડ્યાં. જેનો ખર્ચ લગભગ ૫ લાખ થયેલ જે માટે દાનવીર-જીવદયા પ્રેમી શ્રી જેનમકુમારે આર્થિક સહયોગ આપી તેમના જીવરક્ષાના કાર્યને પ્રોત્સાહિત કર્યું. પોતાના જીવનની પરવા કર્યા વિના અનેક વખત કતલખાને જઈ આવેલા શ્રી ઉત્તમચંદજી તપસ્વી પણ છે. છેલ્લાં ૪૫ વર્ષથી પૂરા ચાતુર્માસમાં એકાસણાં કરનાર છેલ્લાં ૩ વર્ષથી નિયમિત રોજ એકાસણાં કરી રહ્યા છે. પશુઓને બચાવવા માટે અનેક વખત નનામા ફોન આવે તો ક્યારેક ધમકીભર્યા ફોન પણ આવતા હોવા છતાં તેઓ હિંમતપૂર્વક સામનો કરીને પણ જીવદયાનું કાર્ય કરવામાં તત્પર જાગ્રત છે. તેમના આ કાર્યમાં પરિવારનાં બધાં જ–વિશેષ પુત્રો સાથ આપે છે. શ્રી ઉત્તમચંદજી કર્ણાટકની બહાર હોય તો પશુધન બચાવવાની હાકલ મળતાં તેમના પુત્રો કામકાજ છોડીને સેવાનાં ઉમદા કાર્ય કરવાનું ચુકતા નથી. પરિવારના સહયોગનો શ્રી ઉત્તમચંદજીને ખૂબ જ સંતોષ છે. કતલખાનેથી બચાવી લેવાતા પશુધન સંબંધી કસાઈઓ ઘણીવાર તેમની પાસે મોટી રકમની માગણી કરે તો તેમને તાબે ન થતાં ધીરજ-કુનેહ સાથે હિંમતથી કામ લે છે, પણ કસાઈઓને પૈસા આપી પશુધન બચાવી લઈને કસાઈઓને પ્રોત્સાહિત કરવાનો સખત વિરોધ કરે છે. જીવદયાની આવી ઝુંબેશ માટે સુ.શ્રી મેનકાગાંધીએ તેમને ‘સુવર્ણપદક’ થી નવાજિત કર્યા છે, તો કર્ણાટક ઓસવાલ પરિષદે ‘સમાજભૂષણ' પદથી અલંકૃત કર્યા છે. હાલમાં જ શિમોગા પાસે શિકારીપુરમાં શ્રી રુદ્ર સ્વામીજીના મઠ દ્વારા તેમના કામની કદર કરીને પાંચ એકર જમીન મળતા ગૌશાળાનું નિર્માણ કર્યું છે. અનેક જૈનાચાર્યો તથા સંત-મહાત્માઓનાં આશિષ મેળવનાર શ્રી ઉત્તમચંદજીને મળવું અને તેમના જ કાર્યને તેમના મુખેથી સાંભળવું એ એક હૃદયદ્રાવક અનુભવ છે. હાલમાં તેઓ, (૧) પ્રમુખ–આંતરરાષ્ટ્રીય કૃષિ-ગૌ-પર્યાવરણ સંરક્ષણ પરિસર, (૨) ઉપપ્રમુખ-સંસ્કૃતિ ગૌરવ સંસ્થાન (૩) સેક્રેટરી– શ્રી સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, જયનગર (૪) સેક્રેટરી-શ્રી અખિલ કર્ણાટક પ્રાણીદયા સંઘ, કોરમંગલા (૫) વ્યવસ્થાપક સેક્રેટરી–દક્ષિણ ભારતીય ગૌરક્ષા પરિષદ તથા (૬) મેમ્બરએનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ કામ કરી For Private ચતુર્વિધ સંઘ રહ્યા છે. અબોલ પશુઓની વહારે દોડી જતા ૬૨ વર્ષીય શ્રી ઉત્તમચંદજીના જીવદયાના કાર્યની અનુમોદના કરીએ તેટલી ઓછી છે. પ્રો. શ્રી પ્રતાપભાઈ ટોલિયા [વર્ધમાન ભારતી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, બેંગલોર] ધ્યાન અને સંગીત દ્વારા જૈનધર્મ ગ્રંથોની વાચનાને શુદ્ધ રૂપે કેસેટોમાં મઢીને આધ્યાત્મિક ભક્તિ સંગીતને ઘેર ઘેર ગુંજતું કરનાર પ્રો. શ્રી પ્રતાપભાઈ ટોલિયાનું નામ માત્ર બેંગલોરમાં જ નહી પણ અન્ય રાજ્યોમાં અને પરદેશમાં જાણીતું છે. મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના વતની શ્રી પ્રતાપભાઈ લીંબડી ગામમાં ગ્રંથાલયનાં ગ્રંથપાલ રહ્યા બાદ પૂના હૈદ્રાબાદ અને શાંતિનિકેતનથી પોતાની અભિરુચિ પ્રમાણેના કાર્યની શરૂઆત કરી. ૧૯૭૦માં બેંગલોર આવ્યા અને ૧૯૭૧માં તેમણે વર્ધમાન ભારતી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી અને ત્યારથી ધ્યાન, શિબીર સંગીત અને સાહિત્યપ્રકાશનોનાં ક્ષેત્રે તેમની પ્રવૃત્તિઓ અવરિત ચાલતી રહી છે. સંગીત અને સાહિત્યના સમન્વયની સુંદર પ્રવૃત્તિઓના પ્રણેતા પ્રો. શ્રી પ્રતાપભાઈ M.A.(ઇંગ્લિશ—હિન્દી બન્નેમાં) સાહિત્યરત્ન (હિન્દી) જૈન સંગીતરત્ન (U.S.A.) છે. પંડિત સુખલાલજી, ગાંધીજી, વિનોબાજી તેમજ શ્રીમદ્ રાજચંદ્રજી તેમના જીવનના આદર્શ અને પ્રેરણામૂર્તિ રહ્યા છે. તેમણે ધ્યાનાત્મ સંગીત અર્થાત્ ધ્યાનનો સંગીત સાથે સમન્વય કરીને ધર્મનાં સનાતન તત્ત્વોનો અભ્યાસ કરીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમદ્ રાજચંદ્રથી પ્રભાવિત—શ્રી પ્રતાપભાઈએ ‘સપ્તભાષી આત્મસિદ્ધિ’ સાત ભાષાઓમાં અનુવાદ કરી સુંદર સંપાદન સંકલન કર્યું છે. જૈનદર્શન પ્રત્યે ઊંડો અભ્યાસ અને રુચિ ધરાવતા શ્રી પ્રતાપભાઈ અન્ય દર્શનો પ્રત્યે આદરભાવ દર્શાવે છે. ગીતા, રામાયણ, કઠોપનિષદ તથા ઇશોપનિષદનાં કેટલાક ખાસ અંશોને કેસેટોમાં સુંદર રીતે મળ્યા છે. ‘મેડિટેશન અને જૈનીઝમ’, ‘અનંતકી અનુગુંજ' કાવ્યો તથા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ તથા હમ્પી (કર્ણાટક) પ્રથમ દર્શનનો આલેખ આપતું ‘દક્ષિણપથકી સાધનાયાત્રા' ખૂબ પ્રખ્યાત છે. તેમાંના કેટલાંક પુસ્તકોને સરકારનાં ઇનામો પણ મળ્યાં છે તેમજ અહિંસા પર ‘મહા સૈનિક' ને શ્રેષ્ઠ પારિતોષિક મળ્યું છે. અમેરિકામાં જૈન ફેડરેશન ઇન્ટરનેશનલ તથા મહાવીર જૈન મિશન દ્વારા આયોજિત લગભગ બારેક વખત પોતાના ધ્યાન સંગીતના સુંદર સરળ પ્રયોગો કર્યા છે. અમેરિકાના ડૉ. Personal Use Only Page #917 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા સાલગિયાના ખાસ આમંત્રણથી તેઓએ અમેરિકાનાં કલ્પસૂત્ર– વાચન કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. ક્વીનલેન્ડ મેયર શ્રી જ્યોર્જ વી. વોઇનોવીચ દ્વારા શ્રી દીપચંદભાઈ ગાર્ડીની ઉપસ્થિતિમાં સમ્માનપત્ર મેળવ્યું છે. અભિનંદિત થયા છે. આજ સુધીમાં લગભગ ૨૫ વખત કલ્પસૂત્રનો અનુવાદ પોતાની આગવી શૈલી અને મધુરકંઠે શ્રોતાઓને પીરસ્યો છે. મેરે માનસલોક કે મહાવીર'ની કેસેટ માધ્યમે તેઓ જિનવાણીનો પ્રચાર કરી રહ્યા છે. શ્રી પ્રતાપભાઈનું એક સપનું છે. જિનભારતી શ્વેતાંબર આમ્નાય મુજબ જૈન વિશ્વવિદ્યાલય ઊભું કરીને વિશ્વમાં જૈનધર્મના વિષયોને પ્રાધાન્ય આપવાનું છે. આ માટે તેમણે અભ્યાસક્રમનું આયોજન પણ કર્યું છે. પ્રો. ટોલિયાનો પરિવાર સતત આ કાર્યમાં જોડાયેલો છે. તેમનાં ધર્મપત્ની શ્રી સુમિત્રાબહેન ટોલિયાએ અનેક ભાષાઓનાં પુસ્તકોનું અંગ્રેજી અને હિન્દીમાં ભાષાંતર કર્યું છે. ધર્માનુરાગી લહેરચંદજી હંસરાજજી રાજસ્થાન દાંતરાઈ ગામમાં ૮-૮-૧૯૩૯માં શ્રી લહેરચંદજીનો જન્મ થયો. સરળતા, સાદગી, સચ્ચાઈ, નમ્રતા, વિનય, વિવેક અને ધાર્મિકતા તેમના જીવનનાં આભૂષણ સમાન છે. નાનપણથી ખૂબજ પુરુષાર્થ કરવામાં માનતા શ્રી લહેરચંદજીએ મહેનત અને ઇમાનદારી નીતિન્યાયના ધોરણે પોતાનો વ્યવસાય કરતાં બુલંદીના શિખરે પહોંચ્યા અને જીવનમાં ખરા સમયે ધર્મારાધનામાં જોડાઈ ગયા. લગાતાર ત્રણ વર્ષમાં ત્રણ ઉપધાન ઉપરાંત ૬૮ ઉપવાસ સાથે નવકાર મહામંત્ર તપ, તથા દ. ભારતના દેવનહલ્લી (બેંગલોર) તીર્થમાં, સંપૂર્ણ ચાતુર્માસ પૌષધવ્રતમાં રહીને શ્રી ગૌતમ લબ્ધિ તપ, વર્ધમાનતપની તથા નવપદજીની ઓળી કરી ઉપરાંત પોતાના જીવનમાં નવ્વાઈ, અઠ્ઠાઈ, પાંચ ઉપવાસ, ચૌવિહાર છઠ્ઠ, અઠ્ઠમ અનેક વખત કર્યાં છે. તપસ્વી એવા આપશ્રીએ ★ * ★ ★ માલેગાંવથી પાલિતાણા છ'રીપાલિતસંઘ યાત્રા ચેન્નઈથી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ (બેંગલોર) છ'રી– પાલિત સંઘ ઉપરાંત શિખરજીથી ગિરનારજી યાત્રાસંઘમાં પણ તપસ્યાઓ કરી છે. આપશ્રી આજે પણ શ્રી મહાવીર જિનાલય ટ્રસ્ટ-અધ્યક્ષ, . શ્રી વર્ધમાન જૈન તત્ત્વજ્ઞાન કેન્દ્ર For Private ★ ★ ★ ★ ★ ⭑ ★ ★ (૧) (૨) શ્રી આત્મવલ્લભ જૈન સભા, ચેન્નઈ-ઉપાધ્યક્ષ શ્રી ચંદ્રપ્રભુ જૈન નયામંદિર શ્રી જૈન સંઘ–ટ્રસ્ટી શ્રી ભગવાન મહાવીર આંખની હોસ્પિટલ શ્રી ચંદ્રપ્રભુ લબ્ધિધામ-અમદાવાદ શ્રી જૈન મેડિકલ રિલિફ સોસાયટી-ચેન્નઈ-પેટ્રોન ટ્રસ્ટી ઉપરાંત અનેક નાની-મોટી સંસ્થામાં તન-મન-ધનથી આર્થિક યોગદાન આપી રહ્યા છે. શ્રી ચંદ્રપ્રભુ જૈન કોલેજ, ચેન્નઈ હ શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, બેંગલોર ૯૩ (૩) શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ (બેંગલોર-દેવનહલ્લી)માં ૮૧”ના મૂળનાયકજી પ્રતિમાજી ભરાવવાં તથા પ્રતિષ્ઠા લાભ. (૭) (૮) (૯) શ્રી લહેરચંદજીના જીવનમાં સુકૃતોની ઝાંખી-ઝલક શ્રી માતૃભૂમિ દાંતરાઈમાં આદિનાથ પ્રભુની પ્રતિમા ચંદ્રપ્રભુ નયામંદિરજી, (ચેન્નઈ) મૂર્તિ ભરાવવાં તથા પ્રતિષ્ઠા (૪) શ્રી સિદ્ધાચલજી. તીર્થમાં મહાવીરસ્વામી મંદિરનું ભૂમિપૂજન-ખનનવિધિ લાભ ⭑ * 3 (૫) દાંતરાઈમાં મુનિસુવ્રતસ્વામી રથમંદિરની પ્રતિષ્ઠા તથા નવકારશીલાભ. નજીક (૬) ગિરનારજીની ડેંકિંગરમા પાલિતાણામાં કેશરિયાજી ધર્મશાળામાં સિદ્ધાચલ સ્થૂલભદ્રધામમાંબ્લોકનો લાભ. દેવદર્શન ઉપાશ્રયમાં સુધર્માસ્વામી હોલ નિર્માણનો લાભ. હરદ્વારમાં ધર્મશાળાના આધારસ્તંભ શંખેશ્વરજી શ્રી કલાપૂર્ણસૂરિ સાધના મંદિરમાં—આધાર સ્તંભ ઉપરાંત પૂરા ચેન્નઈના તપસ્વીઓનાં પારણાં ચેન્નઈથી દેવનહલ્લી બેંગલોર વિ. Personal Use Only Page #918 -------------------------------------------------------------------------- ________________ || ૐ હીં શ્રી ધર્મનાથાય નમોનમઃ | પ્રકૃતિદત્ત પ્રતિભાવંત - પ્રચંડ પુરુષાર્થી યુવારત્ન આદર્શ નારીરત્ન ધર્મભીરૂ શ્રી જ્યેશકુમાર જસવંતલાલ શાહ અને વાત્સલ્યવારિધિ - ભદ્રિકઆત્મા અ.સૌ. યશ્રીબહેન જયેશકુમાર શાહ (મૂળ વતન : વેરાવળ, હાલ વિલેપાર્લે) (વેસ્ટ) સં. ૨૦૫૦નું એ યાદગાર ચાતુર્માસ...૫.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા - પ.પૂ.આ.ભ.શ્રીમદ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા સમુદાયના પ.પૂ. ઉપાધ્યાય શ્રી વિમલસેનવિજયજી મ. તથા પ.પૂ. પંન્યાસ શ્રી નંદીભૂષણ વિજય મ.સા.નો ઈર્લા-પાર્લા સંઘમાં ચાતુર્માસાર્થે પ્રવેશ થયો. વર્ષારાણીના આગમન સાથે જ શ્રી સંઘમાં ધર્મની હેલી ચઢી આવી ને ધર્મપ્રેમી આત્માઓના મનમયૂર નર્તન કરી ઊઠયાં. વર્ષાકાળના આ પુનીત દિવસોમાં ઉત્સાહ, તરવરાટ તેમજ ઉમંગની જીવંત પ્રતિમા સમું આ ધર્મપરાયણ પતિ-પત્ની વૈરાગ્ય અને પ્રભુ-પ્રીત્યર્થી એવા પૂજ્ય ગુરુ ભગવંતોના પરિચયમાં આવ્યાં, સાથે પ.પૂ.આ.ભ.શ્રીમદ વરબોધિસૂરીશ્વરજી મ.સા. અને પ.પૂ. પંન્યાસ શ્રી કુલબોધિવિજયજી મ.ના જુસ્સાભર્યા તથા અર્થપૂર્ણ પ્રવચનોથી ધર્મારાધનામાં અગ્રેસર થયાં અને ગુરુદેવની પ્રેરણાથી શ્રી ધર્મનાથ પ્રભુનું ગૃહમંદિર રચી સં. ૨૦૫૯માં પ્રતિષ્ઠા કરાવીને ઉત્તમ શ્રાવક-શ્રાવિકા બન્યાં છે. જન્મથી જ જેઓના શુભનામ સાથે ‘જય’ જોડાયેલ છે એ અવસર આવ્યે મોહ-માયા-મત્સર પર ‘વિજય’ મેળવે અને મોહમયી મુંબઈ નગરીમાં જળકમળવત્ રહી શકે તે સહજ છે. ચાતુર્માસનો કાળ અને પૂજ્યપાદ ગુરુ ભગવંતોના સાંનિધ્યના પરિણામે આ દંપતી, તેઓનાં માતુશ્રી તેમજ વહાલસોયી બે દીકરીઓના પારિવારિક જીવનમાં જિનાજ્ઞાપૂર્વકની ધર્મારાધના સહસ્રકમળની માફક ખીલી ઊઠી. સં.૨૦૫૭માં પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજાને પોતાના ગૃહે પગલાં કરવા વિનંતી કરતાં પૂજયશ્રીની પ્રેરણા ઝીલીને ૪૦ વર્ષની ભરયુવાનવયે ચતુર્થ વ્રતનો સ્વીકાર કરીને અનન્ય ભક્તિપૂર્વક ચરણકિંકર બનીને ગુરુદેવને સમર્પિત થયાં છે. આખું કુટુંબ ઉપકારી ગુરુવર્યનો પડ્યો બોલ ઝીલવા સદાય તત્પર રહે છે. દરેકનાં અંતર્ચક્ષુ ખોલી ધર્મચક્ષુ પ્રદાન કરનારાં, આ ધરાતલ વિશે ચિરહરિત કલ્પતરુ સમી શીળી છાયા દેનારા, પરમોપકારી ગુરુદેવના ચરણાવિંદમાં સર્વસ્વ ન્યોછાવર કરીને મળેલો માનવભવ સાર્થક કરી લેવાની તીવ્ર અભીપ્સા સાથે બધાંય ધર્મારાધનામાં ઓતપ્રોત છે. અનંત વીર્યના સ્વામી વીતરાગ પરમાત્માની અસીમ કૃપાથી પરિવારના દરેક સભ્યોમાં દાન, શીલ, તપ અને ભાવનાના ગુણો આત્મસાત્ થયેલા છે. અઢળક ભૌતિક સંપત્તિ તેમજ લાવણ્યમય દેહયષ્ટિ અને બુધ્ધિવૈભવના સ્વામિની એવાં જયશ્રીબહેન વર્તમાને વરસી તપની આરાધના કરી રહ્યાં છે. સંયમનો માર્ગ શૂરાનો છે. તેને માટે વીર્ય ફોરવવું દરેકને સુલભ નથી પણ મુક્તિમાળને વરવા માટેનો એ જ એકમાત્ર કીમિયો છે તેવી આસ્થા દઢિભૂત તો શ્રધ્ધા ફળીભૂત... માનવજીવનમાં ૪ આશ્રમો છે : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ તેમજ સંન્યાસાર્શ્વમ, આમા ગૃહસ્થાશ્રમ બાકીના ત્રણેય આશ્રમોને પુષ્ટ કરનાર છે. ગૃહસ્થાશ્રમમાં રહ્યુ છતે ઉત્કૃષ્ટ ધર્મકરણી થઈ શકે અને સંતાનોને પમાડી શકાય તે સંકલ્પસિધ્ધિથી આ વિરલ આત્માઓએ કરી બતાવ્યું છે. ધન્ય જૈન ધર્મ ! ધન્ય જૈન ધર્મીઓ ! Page #919 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા GGU જિનશાસનની ધર્મનિષ્ઠ પુણ્યપ્રતિભાઓ અત્રે જો શ્રાવકની સ્થિતિમાં જીવદયાનો અહાલેક જગાવી એક જીવાત્મા ચક્રવર્તી અને તીર્થપતિ જેવી બેવડી સિદ્ધિ હાંસલ કરી પ્રભુ શાંતિનાથ બની શકતા હોય, અત્રે જો સાધુઓની વૈયાવચ્ચ કરનાર વૈદ્યરાજપુત્ર સમય જતાં આત્માનો વિકાસ સાધીને નાભિરાજાના પત્ર ઋષભ આદિનાથ જો તીર્થકર બની શકતા હોય અભિમાની ઇન્દ્રભૂમિ જો શિરોમણિ ગૌતમસ્વામી બની શકતા હોય, સુદર્શન શેઠ જો ચૌદ પૂર્વના જ્ઞાતા બની શકતા હોય, અર્જુન માળી અને દઢપ્રહરી જેવા ભયંકર હત્યારા વિષયકષાયની ભડભડતી આગમાંથી સંસારસાગર મજેથી તરી જતા હોય, રખડતો ભટકતો ઉદો જો સિદ્ધરાજનો વિશ્વાસુ ઉદયન મંત્રી બની શકતો હોય, સામાન્ય દીદારમાં ફરતો ભીમો કંડલિયો બાહડમંત્રીને માન્ય બની શકતો હોય તો આ જૈન શાસનની બલિહારી જ સમજવી. વર્તમાનમાં શ્રાવક પરંપરામાં પણ વિનયશીલ પ્રભાવક પ્રતિભાઓના જીવનપંથ દ્વારા શ્રદ્ધા ભક્તિ પ્રીતિ સમર્પણ જેવા વિશિષ્ટ ગુણોનું જ્યાં દર્શન થાય છે તેવા પુણ્ય પ્રભાવકોના જીવનકવનનું આ લેખમાળામાં અવલોકન કરીએ. હમણાં જ ગિરિરાજ ઉપરના ઐતિહાસિક અભિષેક પ્રસંગે શેઠ શાંતિ બાલુ અને રજની દેવડીના ભક્તિભાવનો સાગર જોવા મળ્યો તે લોકહૃદયમાંથી ક્યારેય ભૂંસાશે નહીં. પોપટ ધારશી, ગાર્ડીસાહેબ, જીવતલાલ પરતાપશી, કે. પી. સંઘવી કે ભેરુમલજી આં સમયના જગડુશા ગણી શકાય. આ સૌનાં શાસનકાર્યોની ભારોભાર અનુમોદના કરીએ. જીવનની પ્રત્યેક પળને સમાજ અને ધર્મશાસનના વિવિધક્ષેત્રોમાં સતત સક્રિય રાખી અહર્નિશ સેવારત રહેનારા અનેકોને અનેક પ્રસંગે પ્રેરણા, પ્રોત્સાહન અને પથદર્શક બની રહેનારી સનિષ્ઠ પ્રતિભાઓ જેમનાં ધર્મપરાયણ સદ્ગુણી અને ઊજળા વ્યક્તિત્વને કારણે બહોળા જનસમુદાયમાં જેઓ સૌના પ્રીતિપાત્ર બની શક્યા છે. જેઓની ધર્મભક્તિ, તીર્થભક્તિ, ગુરુભક્તિ અને જ્ઞાનભક્તિને કારણે ધર્મશાસનનાં અનેકવિધ કાર્યો સુસંપન્ન બન્યાં છે એવા સ્વાધ્યાયપ્રેમીઓ, પંડિતવર્યોના પરિચયો આ લેખ શ્રેણીમાં આપ્યા છે. આ પુણ્ય પ્રતિભાઓના જીવનબાગમાં સરળતા, વૈરાગ્ય જેવા સદ્ગુણો જોવા મળે છે તો ધર્મસંપન્ન પરિવારોની પણ અત્રે ઝાંખી કરાવવામાં આવી છે. આ સૌ આપણી વંદનાનાં અધિકારી બને છે. Iઈ કોઠારી ઉકાળેલું પાણી, ચૌદનિયમ, નવકારસી–ઉવિહાર હંમેશાં કરતા હતા. વિ.સં. ૨૦૦૩માં બીજા જિનાલય શ્રીચંદ્રપ્રભસ્વામીના ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી ગામ, ત્યાં કોઠારી અમૃતલાલ ભૂદરભાઈ રહે. તેમનું ટૂંકુ જીવનકવન. મૂળી મંદિરનું સર્વાગીણ કાર્ય સંભાળ્યું હતું. જૈન સંઘનું સુંદર સંચાલન કરતા હતા. પૂ. સાધુ-સાધ્વીજી અમૃતભાઈને ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓ હતાં. પુત્રીઓ મ.સા.ની વૈયાવચ્ચ તથા ભક્તિ કરતા હતા. જિનાલય. ધર્મિષ્ઠ ધરે સુખપૂર્વક ધર્મ આરાધના કરી શકે છે. ત્રણ પુત્રોપાઠશાળા, ઉપાશ્રયનું સુંદર સંચાલન કરતા હતા. તેમના પિતાશ્રી (૧) જયંતીભાઈ, (૨) મુગટભાઈ, (૩) મનહરભાઈ. પુત્રીકોઠારી ભૂદરભાઈ પરસોતમભાઈએ એક જ રાતમાં બે માળેનો (૧) ગજસબહેન, (૨) શારદાબહેન, (૩) મંજુબહેન, બર્માસાગનો લાકડાનો ઉપાશ્રય કરાવ્યો હતો. ઉદઘાટન પ્રસંગે . (૪) જસવંતીબહેન, (૫) અનસૂયાબહેન. પોતાના પરિવારને કાંસાની તાંસળી ભરી ચાંદીના રૂપિયાની પ્રભાવના કરી હતી. બચપણથી પૂજા-વ્રત–પચ્ચકખાણ-પ્રતિક્રમણ તથા કોઈ વખતે પૂ. સાધુ મ.સા. ન હોય ત્યારે અમૃતભાઈ એકાસણાં વ્યાખ્યાનાદિના સંસ્કારોનું સિંચન કરેલ. પૌષધ સાથે કલ્પસૂત્રની ઢાળો વાંચતા હતા. છેલ્લા ૩૫ વર્ષથી ધર્મના સંસ્કારના બળે મનહરભાઈએ મેટ્રિક પાસ કર્યા Jain Education Intemational Page #920 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ચતુર્વિધ સંઘ પછી સમેતશિખરજીની તીર્થયાત્રાર્થે મુંબઈથી નીકળ્યા અને પૂર્વ ટ્રસ્ટી, મંત્રી અને પ્રમુખપદ જેવા માનવંતા હોદ્દાઓ પર રહી પુણ્યોદયે કુમારડી (બિહાર) ગામે સં. ૨૦૧૯ મહાવદ-૫ દીક્ષા તન-મન અને ધનથી સાચા દિલથી સેવા કરીને કુળદીપક તરીકે થઈ અને મુનિશ્રી મહાયશસાગરજી બન્યા. વડી દીક્ષા કલકત્તા યશકીર્તિ પ્રાપ્ત કર્યા છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ટ્રસ્ટ-આગમ વૈ. વદ-૬, ગણિ પદવી સં. ૨૦૩૬, માગ. સુદ-૬, પંન્યાસ (મુંબઈ), શ્રી લાવણ્યસૂરિ જ્ઞાનમંદિર-બોટાદ, શ્રી સીમંધરપદવી સં. ૨૦૪૪ના કા. સુદ-૧૫ અને આચાર્ય પદવી સ્વામી જિન મંદિર-ઓશિયાજીનગર-ભીલાડ, શ્રી શાંતિનાથ સહજભાવે પૂ. ગચ્છાધિપતિએ આજ્ઞા ફરમાવતાં સં. ૨૦૫૩, ઐન દેરાસરની પેઢી–બીલીમોરા જેવી ધાર્મિક સંસ્થાઓ અને કા. વ.-૬ના અમદાવાદ-ગોદાવરી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ બીલીમોરા વિભાગ કેળવણી મંડળ, માનવ સેવાકીય પ્રવૃત્તિઓ સંઘમાં સોલ્લાસ થઈ. પૂજ્યશ્રીનાં તપ-ત્યાગ અને અમૃતમય વિસ્તાર પામેલી છે. વાણીથી સ્વ-પર સમુદાયમાં ૭૨ દીક્ષાઓ આપી, ૧૫ વડી પૂ. આ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ.સા.ની ગુરુમૂર્તિની દીક્ષા, છ'રિ પાળતા સંઘ-૧૧, ઉપધાનતપ-૧૧, સુખપર ગુરુભક્તિ ભાવનાના પ્રતીક-રૂપે પ્રતિષ્ઠા, સાકરચંદ શેઠની (કચ્છ)માં પ્રતિષ્ઠાપૂર્વક, અંજનશલાકા, શંખેશ્વર પાર્શ્વ પ્રભુનું ટૂંકમાં (પાલિતાણા) પ્રાચીન આદીશ્વર જિનબિંબની પ્રતિષ્ઠા, શિખરબંધી જિનાલય. સં. ૨૦૪૭ કલકત્તા ચાતુર્માસ, બાદ અંજનશલાકા, યશ-યક્ષિણીની સ્થાપના, સાધર્મિક વાત્સલ્યમાં રાયપુરથી ઉવસગ્ગહરં તીર્થનો છરિ પાળતો સંઘ અને શ્રી લક્ષ્મીનો સંવ્યય, ઓશિયાજીનગરના જિનપ્રાસાદની મુખ્ય ઉવસગ્ગહરં પાર્શ્વપ્રભુની કેશીગણધર બાદ લગભગ ૨૬૦૦ વર્ષ શિલા સ્થાપના કરવાનો ગૌરવવંતો લહાવો લેનાર, નંદીગ્રામમાં પછી ચલપ્રતિષ્ઠાનો શાનદાર પ્રસંગ. પોતાના ભાઈ મુગટભાઈની ભીડભંજન પાર્શ્વનાથ જિનાલયમાં મહાવીરસ્વામી ભગવાનની સં. ૨૦૩૧ કા.વ. ૧૦ દીક્ષા, ભાણીની દીક્ષા, બહેન-બનેવીની પ્રતિષ્ઠા, જિનમંદિરના શિખરના મુખ્યશિલા સ્થાપક, આલીપોર દીક્ષા, ભત્રીજાની દીક્ષા ઇત્યાદિ પૂ. ગચ્છાધિપતિ આ. ભ. તીર્થમાં આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા જેવી ધર્મપ્રવૃત્તિઓ કરીને દર્શનસાગરસૂરિજી મ.સા.ના સંસારી પક્ષમાં ૨૯ જેટલી દીક્ષાઓ સુકૃતની કમાણી કરી છે. આ બધા જ પ્રસંગોએ જૈન સમાજના થઈ, જેમાં પુરુષો અધિક છે. હવે પૂ.આ. મહાયશસાગરસૂરિજી લોકોને માનસહિત ભાગ લેવા માટે પણ જરૂરી સુવિધાઓ પૂરી મ.સા. પાલીતાણાતીર્થમાં પૂ. સાધુભગવંતો માટે ઉપાશ્રય પાડીને સફળતાના સુકાની બન્યા છે. એમની ધર્મપ્રવૃત્તિના ચાર ધર્મશાળાનું કાર્ય શરૂ કરવા વિચારેલ છે. નાનાં-મોટાં અનેક ચાંદ લગાવે તેવી યાદગાર પ્રવૃત્તિ તે સમેતશિખરજીની યાત્રા શાસનનાં કાર્યો થયાં. પોતાના ૩૯ વર્ષ દીક્ષાપર્યાયમાં પ્રાયઃ - માટેની સ્પેશ્યલ ટ્રેઇનની વ્યવસ્થા અને સંઘપતિ બનીને આવી સવાલાખ કિ.મી. જેટલો વિહાર તથા સિદ્ધગિરિની ૧૨ નવ્વાણું મહાન પવિત્ર તીર્થભૂમિ અને અન્ય કલ્યાણકોવાળી ભૂમિની યાત્રા સાથે ૧૯૦૭ કુલ યાત્રા કરી છે. આ બધો ઉપકાર સ્પર્શના, યાત્રા-પૂજાદિનો અમૂલ્ય લાભ લીધો છે. બચપનથી માતાપિતાના સંસ્કાર, પૂર્વભવની આરાધના અને દેવગુરુ કૃપાથી થાય છે. પો. વદ ૩ના ૬૨મું વર્ષ શરૂ થશે. મહા શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિઓમાં યોગદાન, માનવસેવા ટ્રસ્ટની માનવતાની પ્રવૃત્તિઓમાં સક્રિય, અગાસી વદ-પના દીક્ષાનું ૪૦મું વર્ષ પ્રારંભ થશે. તીર્થમાં ઉપાશ્રયનું ઉદ્ઘાટન, કાંદીવલી (મુંબઈ) ઉપાશ્રયનો શ્રી અશોકભાઈ મધુસૂદનભાઈ શાહ હોલ, અગાસી તીર્થમાં કાયમી અખંડ દીવાનો લાભ લેવો, રોહીડા જૈન સમાજના પ્રતિભાશાળી દાનવીર, સેવાભાવી બીલીમોરાના ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર અને ઉદ્દઘાટન, અને કાર્યદક્ષ સજ્જન પુરુષ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી બીલીમોરામાં મણિભદ્ર વીરના અખંડ દીપકની સ્થાપના, અશોકભાઈનું જન્મસ્થળ અને કર્મભૂમિ એ બીલીમોરા નગરી છે. બીલીમોરામાં સકળ સંઘને અતિ નાની-મોટી તપસ્યા કરનાર બી.કોમ.ની પદવી પ્રાપ્ત કરીને સ્વતંત્ર રીતે પુરુષાર્થ કરી તપસ્વીઓનું બહુમાન કરવું, રોહીડા જૈન સમાજના ફાઉન્ડેશન કેમિકલના વ્યવસાયમાં જોડાયા. કેમિકલના વ્યવસાયમાં દિન- ટ્રસ્ટી ને તેને સમૃદ્ધ અને વિકાસમાં દાન કરનારા, ઉવસગ્ગહર પ્રતિદિન પોતાની બુદ્ધિ અને હોંશિયારીના સમન્વયથી સતત તીર્થમાં ૨૮ કિલો ચાંદીની આંગીનો લાભ લેનાર, સુવર્ણાક્ષરે પ્રગતિના પંથે પ્રયાણ કરીને સંજરાજ કેમિકલ કં.ના નામથી (સોનાની સહીથી) કલ્પસૂત્ર લખાવીને શ્રુતજ્ઞાનની અપૂર્વ ભક્તિ વિશેષ સમૃદ્ધ થયા છે. કરનાર, અગાસી તીર્થમાં પૂર્ણિમાની યાત્રા નિમિત્તે શત્રુંજયનો પટ શ્રી અશોકભાઈએ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં અષણ કરનાર, કસ્તૂરબા હોસ્પિટલ વલસાડ, સાધુ, સાધ્વી Jain Education Intemational Page #921 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૮૯o વૈયાવચ્ચમાં સદા તત્પર અને અન્ય સેવાકીય સંસ્થાઓમાં કોલેજમાં ભણ્યા. બી.એસ.સી. થયા પછી ૧૯૪૫થી ૧૯૫૮ કોઈપણ પ્રવૃત્તિ માટે ઉદાર સખાવત કરનાર, વિરલ વ્યક્તિત્વ સુધી અમદાવાદમાં વિખ્યાત દવા બનાવનારી કંપની “મેસર્સ ધરાવનાર શ્રી અશોકભાઈ સૌ કોઈના લોક લાડીલા બન્યા છે. સેન્ડોઝ લિમિટેડની શાખામાં કામ કર્યું. ૧૯૫૯માં “ટ્રિનિટી ઉપરોક્ત સર્વ કાર્યોમાં ઉદાર સખાવત કરીને લક્ષ્મીને બાંધી ન લેબોરેટરીઝ' નામે પોતાની સ્વતંત્ર દવા કંપની શરૂ કરી. રાખતાં છૂટા હાથે દાન કરીને આ કલિકાળમાં નાનકડા ૧૯૬૭માં એમણે “ટોરન્ટ લેબોરેટરીઝ'ની સ્થાપના કરી. ઉદ્યોગનગર બીલીમોરામાં ધર્મકાર્ય, સેવાપ્રવૃત્તિ અને દાનની “ટોરેન્ટ' એટલે “ધોધ', હકીકતમાં શ્રી યુ. એન. મહેતાની સરિતા વહેવડાવીને પોતાનાં વ્યક્તિત્વનો વિશિષ્ટ રીતે પરિચય રાહબરી હેઠળ જુદા જુદા પ્રકારની દવાઓ અને તેના અવિરત કરાવ્યો છે. વિકાસનો એક ધોધ શરૂ થયો. માનસિક રોગોની દુનિયામાં બીલીમોરા તેમ જ આજબાજના વિસ્તારમાં રોટરી ‘ટોરેન્ટ'નું નામ સર્વત્ર છવાઈ ગયું. એમણે રોગોની ઉપચાર કુલબ, લેડીઝ કલબ, અખિલ હિન્દુ મહિલા પરિષદ, યુવક પદ્ધતિમાં નવી ક્રાંતિ કરી અને આ વિશિષ્ટ ક્ષેત્રમાં યાદગાર મંડળ, શાંતિજિન-શીતળ જિનમંડળ, સોમનાથ સંકુલ, ગાયત્રી - સિદ્ધિ મેળવી. મંદિર ટ્રસ્ટ જેવી સંસ્થાઓને પણ પોતાનાં દાન ને સેવાથી - જ્યારે આપણે શ્રી યુ. એન. મહેતાનો જ્વલંત ઇતિહાસ અલંકૃત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. બીલીમોરા મુકામે સાંભળીએ છીએ ત્યારે દાનવીર શેઠ જગડુશા, શ્રી વસ્તુપાળપ.પૂ.આ. શ્રી યશોવર્મસૂરિજી મ.સા.ની નિશ્રામાં સંઘ સમસ્તને તેજપાળ તથા મહારાજા કુમારપાળની યાદ આવે છે કે જેઓએ અષ્ટપ્રકારી મહાપૂજાનો લાભ આપી તેનું મહત્ત્વ આયોજન દરેક ક્ષેત્રમાં દાનની ગંગા વહેવડાવી હતી. એમના આ શ્રીસંઘને સમજાવ્યું હતું. શ્રી સીમંધર સ્વામી નંદીગ્રામ મુકામે શુભકાર્યોમાં એમનાં ધર્મપત્ની શ્રીમતી શારદાબહેન મહેતાનો શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠાનો લાભ પૂ.આ. શ્રી હંમેશાં સબળ સાથ મળતો રહ્યો છે. કલ્યાણસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં લીધો હતો. આજે તો “ટોરન્ટ લેબોરેટરીઝ' એક વિશાળ વડલા જેવી બીલીમોરામાં શાંતિસેવાસદન નામની વાડી પોતાના ખર્ચે બાંધી બની ગઈ છે. આ વ્યવસાયમાં શ્રી યુ. એન. મહેતાના બાહોશ શ્રી સંઘને સુપ્રત કરેલ. કુલ પાંચ ભાગીદારો મળીને સ્વદ્રવ્યથી અને વિનયશીલ પુત્રો શ્રી સુધીર મહેતા અને શ્રી સમીર વાડી બાંધી અર્પણ કરેલ છે. મહેતાના આવતા, કંપનીના વિદેશવ્યાપારની ઘણી નવી ક્ષિતિજો શ્રી ઉત્તમદાસ એન. મહેતા ઊઘડી ગઈ. આજે જગતના મોટા ભાગના દેશોમાં ટોરેન્ટ લેબોરેટરીઝની દવાઓ નિકાસ થાય છે. સામાન્ય રીતે વ્યક્તિનું જીવન આસપાસના અનુકૂળ સંજોગોને પરિણામે ઘડાતું હોય છે. કેટલીક વ્યક્તિ કપરા અનેકવિધ ઉદ્યોગોમાં, અપૂર્વ સિદ્ધિ મેળવનાર, ટોરેન્ટ’ સંજોગોનો સામનો કરીને પણ આગળ વધે છે. આવી વ્યક્તિઓમાં ગ્રુપના ચેરમેન તરીકે શ્રી યુ. એન. મહેતા આજે વિશ્વભરમાં એક તે સાહસિક ઉદ્યોગપતિ શ્રી યુ. એન. મહેતા છે. શ્રી યુ. એન. નામના ધરાવે છે. એમણે માત્ર સંપત્તિ એકત્રિત કરી નથી, બધે મહેતાને માત્ર “સાહસિક ઉદ્યોગવીર' તરીકે જ ઓળખાવી શકાય એ સંપત્તિનો પ્રવાહ જનકલ્યાણકના માર્ગે વહેવડાવ્યો છે. નહીં, બલ્ક તેઓ સાચા અર્થમાં “સાહસિક જીવનવીર’ છે. આનું માનવસેવાનું કોઈપણ ક્ષેત્ર એવું નહીં હોય, કે જ્યાં એમની કારણ એ કે એમણે જીવનમાં એક નહીં પણ અનેક અવરોધોનો દાનગંગાનો પ્રવાહ પહોંચ્યો ન હોય. છાપીમાં આવેલી સ્કૂલમાં સામનો કરીને અસાધારણ સિદ્ધિ મેળવી છે. એમણે ઉદાર સખાવત કરી છે. તેઓની આગેવાની હેઠળ શાંતિચંદ્ર સેવા સમાજે અનેક શ્રી યુ. એન. મહેતા-ઉત્તમલાલ એન. મહેતાનો જન્મ લોકકલ્યાણનાં કાર્યો કર્યા. શ્રી ભારત જૈન મહામંડળના અધ્યક્ષ ૧૯૨૪ની ૧૪મી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાના મેમદપુર તરીકે એમણે સમાજની એકતા માટે ભગીરથ પ્રયત્ન કર્યો. ગામમાં થયો. માતા કંકુબહેન અને પિતા નાથાભાઈ પાસેથી ધર્મના સંસ્કાર મળ્યા. પાલનપુરમાં હાઇસ્કૂલનો અભ્યાસ કર્યો. તેઓશ્રી આજે અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. શ્રી યુ. એન. મહેતા શ્રી મહાવીર શ્રુતિ મંડળ અને શ્રી માંગલ્ય સેવા વધુ અભ્યાસ અર્થે મુંબઈ ગયા. કેળવણી મંડળના ચેરમેનપદે છે. તેમના મોટી રકમના દાનથી મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને વિલ્સન સંસ્થાનું મકાન થયું છે. Jain Education Intemational Jain Education Intermational Page #922 -------------------------------------------------------------------------- ________________ ૮૯૮ અમદાવાદમાં મહાવીર જૈન વિદ્યાલયનું સર્વ પ્રથમ કન્યા છાત્રાલય સ્થપાયું. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક કરોડથી વધારે રૂપિયાનું દાન આપ્યું. જ્યારે નવસારીમાં મકાનોની તંગીનો અનુભવ કરતાં સાધર્મિકો માટે એમણે રાહતના દરે ૪૦ આવાસ બનાવ્યા. આમ તેઓશ્રીની દાન-ગંગા રૂપિયા છ કરોડથી વધુ છે. જ્યારે આપણે શ્રી યુ. એન. મહેતાનો જ્વલંત ઇતિહાસ સાંભળીએ છીએ ત્યારે દાનવીર શેઠ જગડુશા, શ્રી વસ્તુપાળ-તેજપાળ તથા મહારાજા કુમારપાળની યાદ આવે છે કે જેઓએ દરેક ક્ષેત્રમાં દાનની ગંગા સહેવડાવી હતી. એમના આ શુભકાર્યોમાં એમનાં પત્ની શ્રીમતી શારદાબહેન મહેતાનો હંમેશાં સબળ સાથ મળતો રહ્યો છે. આજે રાષ્ટ્ર, સમાજ, કેળવણી અને ધર્મક્ષેત્રે શ્રી યુ. એન. મહેતા પરિવાર પાસે ઘણી અપેક્ષા રાખે છે. કહેવાય છે કે તેમના જીવન દરમ્યાન આશરે દશ કરોડ જેવી માતબર રકમ તેમણે દાનમાં આપી હતી. જૈન સમાજનું તેઓ મૂલ્યવાન રત્ન હતા. શ્રી તિલોકચંદ ડી. શાહ તેમનો જન્મ તા. ૩-૧-૧૯૩૨ના રોજ બનાસકાંઠામાં અને ગુજરાત-રાજસ્થાનની સરહદે આવેલા નાના એવા ગામ નેનાવામાં થયો હતો. તેમનાં માતા સ્વ. કનીબાઈ જૈન ધાર્મિક સંસ્કારથી ખૂબ જ રંગાયેલાં તેથી બાળપણથી જ શ્રી તિલોકચંદભાઈમાં જૈન ધર્મના સંસ્કાર સુદઢ થયા. નાની ઉંમરમાં અ.સૌ. કનીબાઈ સ્વર્ગસ્થ થયાં અને તિલોકચંદભાઈ તેમના પૂજ્ય પિતાશ્રી ધૂલચંદભાઈ પાસેથી વ્યાપારના પાઠ શીખ્યા. બિનલોહધાતુ (નોનફેરસ મેટલ)નો ધંધો શરૂ કર્યો. પોતાની તીક્ષ્ણ બુદ્ધિ, આગવી અનુમાનશક્તિ (કોઠાસૂઝ), બજારની રૂખ પારખવાનું કૌશલ્ય વગેરે ગુણોથી કિશોર અવસ્થામાં જ નોનફેરસના ધંધામાં આગળ વધ્યા અને તેઓ સફળ રીતે પારંગત થયા. માત્ર ૧૭ (સત્તર) વર્ષની ઉંમરે તિલોકચંદ ડી. શાહ એન્ડ કું. નામથી વ્યાપારી પેઢીની સ્થાપના કરી અને તેમાં પિતાશ્રીની બિલકુલ સહાય લીધી નહીં. પોતે સ્વતંત્ર રીતે ધંધો શરૂ કર્યો અને સફળતાના શિખરો સર કરતા ગયા. આજે ચતુર્વિધ સંઘ ગુલાલવાડીમાં નોનફેરસ મેટલમાં તિલોકચંદ ડી. શાહ એન્ડ કું. અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. તેઓશ્રી બોમ્બે મેટલ એચેન્જ લિ.ના સભ્ય છે. બોમ્બે નોન-ફેરસ એન્ડ સ્કેપ મરચન્ટ એસોસિએશના પણ સભ્ય છે. તે ઉપરાંત બીજી પ્રખ્યાત ધાર્મિક સંસ્થાઓ (હરેકૃષ્ણ હરેરામ) આંતરરાષ્ટ્રીય સંસ્થાના આજીવન સભ્ય છે. ડાઇનર્સ કલબના સભ્ય છે. ધાનેરા આરોગ્ય સમિતિના કાયમી કાર્યવાહક સભ્ય છે. શંખેશ્વરમાં ધાર્મિક ક્ષેત્રમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓશ્રીએ જૈન યાત્રાસ્થળોએ વ્યાપક પ્રવાસ ખેડેલ છે. તે સાથે દાનનો પ્રવાહ પણ વહેવડાવેલ છે. શંખેશ્વરની એક મોટી ધર્મશાળામાં મોટું દાન આપી તેમના પૂજ્ય પિતાશ્રીનું નામ જોડાયેલ છે અને શ્રી ધૂલચંદ બેચરજી શાહ (નેનાવાવાળા) એવું નામ આપવામાં આવેલ છે. પાલિતાણા જૈન ધર્મક્ષેત્રમાં પણ ધર્મશાળા માટે એક પ્લોટ-ખરીદી આગળ કાર્યવાહી ચલાવી રહ્યા છે. ધાર્મિક કાર્યોમાં રસ લેતા શ્રી તિલોકચંદભાઈએ પૂજ્ય આચાર્ય ચંદ્રોદય વિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબના આદેશ અનુસાર ૧૦૮ દર્શન મંદિરમાં પણ મોટું દાન આપેલ છે. તેમનાં આવાં મોટાં દાનોથી પ્રભાવિત થઈ જૈન આગેવાનો અને ખાસ કરીને ગોડીજી જૈન સંઘે પૂજ્ય આચાર્ય ચંદ્રોદયવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં સંવત ૨૦૩૩માં તેમનું સોનાના એક કિંમતી થાળ વડે બહુમાન કરેલું. શ્રી તિલોકચંદભાઈએ ખૂબ જ નમ્ર અને કર્તવ્યભાવનાથી સુંદર જવાબ આપેલ હતો. ધાર્મિક ક્ષેત્ર સાથે સામાજિક તબીબી અને કેળવણી ક્ષેત્રોમાં પણ જાણીતા છે. તેમના જન્મસ્થાન (મૂળ વતન) નેનાવામાં તેમનાં પૂજ્ય માતુશ્રી સ્વ. કનીબાઈનું નામ જોડીને ‘કનીબાઈ ધુડાલાલ જનરલ હોસ્પિટલ' બનાવેલ છે. ધાનેરામાં ધર્મશાળા-ધવલ ધર્મશાળા-સાચોટામાં પણ ધર્મશાળા બંધાવેલ છે. કેળવણી ક્ષેત્રમાં વરકાણા-રાજસ્થાનમાં જૈન બોર્ડિંગમાં મુખ્ય હોલનું નામ આપવા માટે મોટું દાન આપેલ છે. પત્રિકાના આજીવન સભ્ય છે. રાજકારણમાં યોગ્ય પ્રતિનિધિ કાર્યકરને હંમેશ સહકાર આપે છે. અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રી તિલોકચંદભાઈના પરિવારમાં તેમનાં આદર્શ ધર્મપત્ની, ત્રણ પુત્રીઓ તથા બે પુત્રો છે. મોટો પુત્ર ચિ. દિનેશ. કોલેજમાં બી. કોમ. સુધી અભ્યાસ કર્યો છે. ચિ. વિજયકુમાર અભ્યાસમાં ખૂબ જ ચપળ-૮૭ ટકા એસ.એસ.સી.માં મેળવેલા. એમ.એસ. અભ્યાસ પૂરો કરીને અમેરિકામાં સ્થિર થયા છે. Jain Education Intemational Page #923 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૮૯૯ અમદાવાદ-વાસણામાં મૂળનાયકની દેરાસરની પ્રતિષ્ઠા તેઓ લંડન જઈ બાર–એટ–લો થઈ આવ્યા. આ રીતે તેઓ કરાવેલ. ગભારા ઉપર માતુશ્રીનું નામ કનીબાઈ આપવામાં બી.એસ.સી., એલ.એલ.બી. અને બાર-એટ-લો થયેલા છે. આવેલ છે. મેઇનડોર ઉપર પિતાશ્રીનું નામ આપવામાં આવેલ પરંતુ તેમનું ખરું મહત્ત્વ તો તેમનાં ભાવનાશીલ, સેવાપરાયણ છે. વૈશાખ સુદ સાતમના ભીલડિયાજીમાં પ્રતિષ્ઠા કરેલ છે. જીવનમાં રહેલું છે. બાર વર્ષની ઉંમરે તેઓ પોતાના કુળદેવતા સુપુત્ર શ્રી દિનેશના હાથે વૈશાખ સુદ સાતમને દિવસે શ્રી માંડવરાયનાં દર્શને મૂળી ગયા. ત્યાં તેમનાં દર્શન કરતાં પરમ શંખેશ્વરમાં, વૈશાખ વદિ બીજને દિવસે ૧૦૮ દર્શન; ૧૦૮ પ્રસન્નતા અનુભવી. છેવટે તેમણે બે હાથ જોડી વિનંતી કરી કે ખેશ્વર પાર્શ્વનાથનું મંદિર બની રહ્યું છે. તેનું શિલાસ્થાપન “હે દેવી! તું મને એવી સ્થિતિ આપજે કે જેથી હું રોજના દિનેશભાઈના હાથે થયું હતું. સાચોટમાં એક ટી.બી. હોસ્પિટલ ૧૦૦૦ રૂપિયા દાનમાં આપી શકું અને મારી પાછળ એક એવું બનાવી. ઝાલોદમાં એક કોલેજમાં રૂમો બનાવવા ડોનેશન આપ્યું ટ્રસ્ટ કરી જાઉં કે જે મારા મરણ બાદ પણ રોજના 1000 છે. અમદાવાદમાં ડેલાવાળાના રામસૂરિજી સાધુ-સાધ્વીના રૂપિયાનું દાન આપી શકે.” ઉપાશ્રયમાં રૂ. ૪૧,000 આપી બાપુજીનો ફોટો મૂકીને તકતી હવે તેમના કૌટુંબિક જીવન પર એક આછો દૃષ્ટિપાત મુકાવી છે. કરી લઈએ. તેમનાં લગ્ન શ્રી રૂક્ષ્મણિબહેન સાથે થયાં. તેમનાથી સૌજન્યમૂર્તિ ઉદાર સખાવતી દાનવીર પ્રથમ પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. તેનું નામ રશ્મિકાંત. તેઓ એમ.બી.બી.એસ. બન્યા. સને ૧૯૬૬માં લંડન મોકલવામાં શ્રી દીપચંદભાઈ એસ. ગાડ આવ્યા. ત્યાર પછી વિશેષ વિકાસ અર્થે તેઓ અમેરિકા ગયા શ્રી દીપચંદભાઈ સૌરાષ્ટ્રના સપૂત છે પડધરીના વતની અને શિકાગોમાં સ્થિર થઈ સ્વતંત્ર પ્રેક્ટિસ કરવા લાગ્યા. છે અને જૈન કુટુંબમાં જન્મ પામવાને લીધે જૈન તરીકે તેમના બીજા પુત્રનું નામ હસમુખ. તેમણે સોલિસિટર્સના ઓળખાયા છે, પણ આજે તેમનું માનસ સર્વ પ્રકારની સંકીર્ણતા આર્ટિકલ્સ પૂરા કરી સને ૧૯૬૯માં સોલિસિટર્સ તરીકે કામ કે સાંપ્રદાયિકતાને ભેદીને માનવધર્મના મહાશિખર સુધી પહોંચ્યું કરવા માંડ્યું. સને ૧૯૭૬માં તેઓ લંડન ગયા અને ત્યાં ગગરાટ એન્ડ ગાર્ડીના નામથી સોલિસિટર્સની પેઢી ખોલી કામ શ્રી દીપચંદભાઈનું પ્રારંભિક શિક્ષણ પડધરીમાં જ થયું. કરવા લાગ્યા. આ બન્ને પુત્રો સુશિક્ષિત હોવા છતાં માતા-પિતા તે પછી તેઓ વાંકાનેર ગયા અને ત્યાંની હાઇસ્કૂલમાંથી મેટ્રિકની પ્રત્યે ખૂબ વિનયથી વર્તે છે અને તેમનો પડ્યો બોલ ઝીલવામાં પરીક્ષા આપી સારા માર્કે પસાર થયા. ગૌરવ માને છે. ( કૌટુંબિક સંયોગો સારા ન હતા, પણ શ્રી દીપચંદભાઈની શ્રી દીપચંદભાઈ જાહેર જીવનમાં પ્રારંભથી જ રસ લેતા વિદ્યાભ્યાસની લગની અનેરી હતી, એટલે તેમણે જાતમહેનતથી હતા અને શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓને પોતાનો વિનમ્ર સાધનો ઊભાં કરી સંપૂર્ણ અભ્યાસ કર્યો. ત્યારબાદ સને ફાળો આપતા હતા. દુષ્કાળ-નિવારણ જેવા પ્રસંગોએ તેમનો ૧૯૩૬માં મુંબઈ આવ્યા અને સ્વતંત્ર કમાણી કરી આગળ હાથ વધારે ઉદાર બનતો, પણ તેઓ પ્રસિદ્ધિથી દૂર રહેતા. અભ્યાસ કરવા લાગ્યા. આ રીતે તેઓ બી.એસ.સી. થયા. હજી તેમની સ્થિતિ એક ભરેલા સરોવર જેવી છે કે જ્યાંથી કોઈ પણ આગળ અભ્યાસ કરવાની ઇચ્છા હતી, એટલે તેમણે પશુ-પક્ષી તરસું પાછું જાય નહીં. સને ૧૯૭૨માં તેઓ કાયદાનો અભ્યાસ શરૂ કર્યો અને સને ૧૯૪૨ની સાલમાં પાલિતાણા ખાતે ભરાયેલ જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના બાવીશમાં એલ.એલ.બી. થયા. ત્યારબાદ સોલિસિટર્સના આર્ટિકલ્સ પૂરા અધિવેશનના પ્રમુખ ચૂંટાયા. તે વખતે કોન્ફરન્સની સ્થિતિ કરી એડવોકેટ તરીકે મુંબઈમાં સ્વતંત્ર પ્રેકિટસ કરવા લાગ્યા ડામાડોળ હતી, પણ તેઓ સુકાની બન્યા પછી કોન્ફરન્સની અને અનેક કંપનીઓના સલાહકાર બન્યા. સ્થિતિ અનુક્રમે સુધરતી ગઈ. ત્યાર પછી સને ૧૯૭૯માં દિલ્હી શ્રી દીપચંદભાઈની બુદ્ધિ તીક્ષ્ણ હતી, પ્રતિભા અનેરી ખાતે જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું ત્રેવીસમું અધિવેશન ભરાયું હતી અને સહદયતા તો સહુ કોઈને અત્યંત પ્રભાવિત કરે તેવી ત્યારે તેમની પ્રમુખ તરીકે ફરી ચૂંટણી થઈ. આજે પણ તેઓ હતી, તેથી તેઓ આ ક્ષેત્રમાં ઝળકી ઊઠ્યા અને સને ૧૯૫૦થી સંસ્થાના પ્રમુખ તરીકે ચાલુ છે અને તેની સ્થિતિ સંગીન બનાવી જમીનના નિષ્ણાત તરીકે કામ કરવા લાગ્યા. સને ૧૯૬૧માં રહેલ છે. Page #924 -------------------------------------------------------------------------- ________________ ૯૦૦ ગત વર્ષે ભારત જૈન મહામંડળનું ૪૪મું અધિવેશન મુંબઈ ખાતે ભરાયું હતું, તેના અધ્યક્ષ તરીકે પણ તેમની જ પસંદગી થઈ હતી અને તે સુયોગ્ય નીવડી હતી. ટૂંકમાં આજે સારાયે જૈનસમાજની નજર શ્રી દીપચંદભાઈ તરફ વળેલી છે. અને તેમના હાથે એક પછી એક સુંદર કાર્યો થઈ રહેલાં છે. સામાન્ય જનતા માટે પણ શ્રી ગાર્ડીજીનો હાથ એટલો જ ઉદાર રહેલો છે. જીવનના કોઈપણ ક્ષેત્રમાં સહાયની જરૂર હોય ત્યાં તેમની સહાય જરૂર પહોંચે છે અને તેમાં શ્રી દીપચંદ એસ. ગાર્લી ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી દીપચંદ એસ. ગાર્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ નોંધપાત્ર ફાળો આપી રહેલ છે. તેમનો ફાળો સૌરાષ્ટ્રમાં સવિશેષ છે, પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પણ તેમના દાનથી વંચિત નથી. શ્રી ગાર્ડી સાહેબ પોતાની કારકિર્દીને યશોવલ બનાવી શક્યા છે તેનાં કારણોમાં તેમની વિનમ્રતા, સરળતા, નિખાલતા અને ઉદારચરિત સ્વભાવને ગણી શકાય. તેમની કાર્ય કરવાની અને લેવાની પદ્ધતિ એટલી સહજ અને સરળ છે કે એક વખત પરિચયમાં આવેલી વ્યક્તિને તેમના પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. સૌરાષ્ટ્રમાં સ્થળ–સ્થળે હાઇસ્કૂલો, છાત્રાલયો, ધર્મશાળાઓ, ઔષધાલયો, વોટરવર્કસ આદિ માટે દાન આપી લોકકલ્યાણની ભાવનાને ચરિતાર્થ કરી છે. તેમની દાનશૂરતા જૈનસમાજ પૂરતી મર્યાદિત ન રહેતાં ગરાસિયા બોર્ડિંગ, હરિજન છાત્રાલય, બ્રાહ્મણ બોર્ડિંગ, રજપૂત બોર્ડિંગ, કોળી બોર્ડિંગ, સથવારા બોર્ડિંગ-આમ નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર દાન કરેલ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અનેક ગામો દત્તક લઈ ગ્રામ્ય વિસ્તારની એકપણ વ્યક્તિ કામ વિના ન રહે તેવી વ્યવસ્થા કરેલ છે. હવે તો તેમનું સેવાક્ષેત્ર ગુજરાત ન રહેતાં મધ્યપ્રદેશ અને ભારતના બીજા પ્રાંતોમાં પણ આગળ વધ્યું છે. માતૃભૂમિ પડધરીમાં શિખરબંધી જિનાલય અને તેના નિભાવ માટે માતબર રકમ અર્પી છે. નૂતન જિનાલય અને તેના પ્રસંગે કંકોતરી કે જાહેરાત છપાવ્યા વિના હિન્દુ-મુસ્લિમ અને અન્ય કોમના સાથ સાથે મહોત્સવ ઊજવ્યો, એટલું જ નહી, દરેક ધર્મસ્થાનકમાં–આવાં ૬૩ સ્થાનમાં આઠ ય દિવસ પોતપોતાની ધર્મક્રિયાઓ કરવા ગાર્ડી સાહેબે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યાં હતાં. અહિંસા અને કરુણાના દિવ્ય વારસાને દીપાવી રહેલા ચતુર્વિધ સંઘ શ્રી દીપચંદભાઈ ગાડ કરુણાભાવથી પ્રેરાઈને જીવમાત્રની રક્ષા કાજે દેશના ખૂણે-ખૂણે ફરીને લક્ષ્મીનો સદ્વ્યય કરી રહ્યા છે અને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતની સમગ્ર પાંજરાપોળો માટે ફેડરેશન રચીને જીવદયાના કામને વેગવાન બનાવવા તથા અસલ મહાજનશાહીની પ્રથા પુનઃ ઊભી કરવા દુરંદેશીથી તન-મન-ધન સમર્પિત કરી રહ્યા છે, ગુજરાતની દુષ્કાળની પરિસ્થિતિમાંથી માનવને ઉગારવાના પ્રયત્નોની સાથે એક પણ ઢોર કતલખાને ન જાય અને પાંજરાપોળોમાં જેટલાં પશુઓ આવે તેને ઉગારવાનું ભગીરથ કાર્ય ગામે-ગામ પ્રવાસ કરીને તેમણે કર્યું જે વીસમી સદીના વિષમ કાળનું મહાન આશ્ચર્ય છે. સાથે આનંદ અને આશ્વાસન છે. કીડી, માછલાં, કૂતરાં, પક્ષીને પણ યોગ્ય ખોરાક મળે તે માટે ગાર્ડી સાહેબે પ્રયત્ન કર્યા છે. “જીવો ને જીવવા દો'ની વાતથી આગળ વધી જીવમાત્ર શાંતિથી જીવે-શાતા મળે તેવા ઊંચા ભાવથી લક્ષ્મીનો સવ્યય કરી રહ્યા છે. કેળવણી, મેડિકલ અને અનેકવિધ ક્ષેત્રે દાનની ગંગા વહાવતા એવા ગાર્ડ સાહેબને શત શત ધન્યવાદ અર્પીએ છીએ. તેમને પ્રાપ્ત થયેલી લક્ષ્મી, સમૃદ્ધિ અને કીર્તિને તેઓશ્રી સાચા અર્થમાં સાર્થક કરી રહ્યા છે. સાચે જ, કુદરતનો નિયમ છે કે શ્રેષ્ઠ વસ્તુ હંમેશ યોગ્ય વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે. ઓલ ઇન્ડિયા જૈન કોન્ફરન્સના સૂત્રધાર અને મુંબઈની અનેક સંસ્થાઓના અધિષ્ઠાતા બનેલા શ્રી ગાર્ડ સાહેબ જૈન સમાજમાં સારું એવું બહુમાન પામ્યા છે. વ્યાપારી જીવ હોવાથી વિધવિધ વ્યાપારોમાં ઝુકાવ્યું અને લક્ષ્મીની વર્ષા વરસી રહી, પણ હૃદયની ઉદારતા એવી કે શિક્ષણ સંસ્થાઓ, માનવ-રાહત, ઉદ્યોગકેન્દ્ર અને એ ઉપરાંત સેવાનાં વિવિધ ક્ષેત્રોમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં છૂટે હાથે દાન કર્યું. સામાજિક ક્ષેત્રે પણ ઘણાં ઘણાં મધ્યમ વર્ગનાં કુટુમ્બોને તેમની ઉદારતા આશીર્વાદ સમાન બની રહી છે. ગાંધીજીના સંદેશ મુજબ સંપત્તિના ટ્રસ્ટી બનવા પ્રયત્ન કરતાં કરતાં બહુજન સુખાય, બહુજન હિતાય.’ મળેલી લક્ષ્મીનો સદુપયોગ થાય એવી શ્રી દીપચંદભાઈ એસ. ગાર્ડીની મહેચ્છા આપણને પ્રેરણા આપી જાગ્રત કરે છે. સદેવ સ્મિત વેરતા શ્રી દીપચંદભાઈને શાસનદેવ ખૂબ લાંબું આયુષ્ય અને તંદુરસ્તી અર્પે અને તેઓના શુભ હસ્તે સમાજનાં શુભ કાર્યો થાય એમ ઇચ્છીએ. પોતે શક્તિપૂજામાં માને છે. પાપ-પુણ્યોમાં માને છે. આજ કરોડો રૂપિયાની સખાવતો કરી છે. ભવિષ્યમાં મોટી આકાંક્ષા સેવી રહ્યા છે. Jain Education Intemational Page #925 -------------------------------------------------------------------------- ________________ ૯૦૧ તવારીખની તેજછાયા શ્રી દીપચંદભાઈ ગાર્ડી સાહેબનાં પ્રવચનો અત્યંત પ્રભાવક હોય છે કારણ કે તે સહૃદયતાભર્યા મનોમંથનમાંથી ઉદ્દભવેલાં હોય છે. એ પ્રવચનોમાં તેઓ ઘણી વખત કહે છે કે “હું કોઈ દાનેશ્વરી નથી, હું તો (માંડવરાય) દાદાનો મુનીમ માત્ર છું. તેમણે ભંડારની ચાવી મને આપી છે, તે એવી સૂચના સાથે કે વહીવટ બરાબર કરજે. તેમાં કંઈ ગફલત થાય નહીં. વળી હું તો તમારી આગળ એક ભિક્ષક તરીકે આવ્યો છું. મારે તમારી પાસેથી ધન કે ધાન્ય જોઈતું નથી, પણ અંતરના આશીર્વાદ જોઈએ છે. તે તમે ખૂબ પ્રેમથી આપો. તમારો અત્યંત આભાર. શ્રી પોપટલાલ તારાચંદ મેપાણી (જૂના ડીસાવાળા) શ્રી પોપટભાઈનો જન્મ જૂના ડીસા પાસે દામા ગામે સં. ૧૯૭૦ના જેઠ સુદ ૧૧ ગુરુવાર તા. ૪-૬-૧૯૧૪ના શુભ દિને થયો હતો. સં. ૧૯૭૧માં એમના પિતાશ્રીએ પોપટલાલ લહેરચંદના નામથી ભાગીદારીમાં શરાફી પેઢી શરૂ કરી. પછી બીજી પેઢી સં. ૧૯૭૩માં એમના પિતાશ્રીએ સ્વતંત્ર શરાફી પેઢી પોપટલાલ તારાચંદના નામથી શરૂ કરી. ધંધાનો ૩૦ વરસની ઉંમરે ઘણો જ વિકાસ કરેલ હતો. સં. ૧૯૭પમાં એમના પિતાશ્રી સ્વર્ગવાસી થયા ત્યારે પોપટલાલભાઈની ઉંમર પાંચ વરસની હતી. ૧૨ વરસની ઉંમરે ડીસાથી મુંબઈ આવી થોડો સમય કાપડના બિઝનેસમાં સર્વિસ કરી. ટૂંક સમયમાં કાપડનો હોલસેલ વેપાર શરૂ કરેલ હતો. આજે બિઝનેસ તેમના સુપુત્રો સંભાળે છે અને તેઓ ધાર્મિક-સામાજિક કાર્યોમાં સેવાઓ આપે છે. તેઓશ્રી સત્તર વર્ષથી શ્રી અગાસી તીર્થમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. બંને નૂતન ધર્મશાળાઓનું બાંધકામ તેમની દેખરેખ નીચે પૂરું થઈ ગયેલ છે. શ્રી સિદ્ધક્ષેત્રે શ્રાવિકાશ્રમ, પાલિતાણાના મંત્રી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈની વ્યવસ્થાપક કમિટીના સભ્ય છે. છેલ્લાં પચીસ વર્ષથી હવે તેઓ સંપૂર્ણ ધર્મમય જીવન ગુજારે છે. મુંબઈની લક્ષ્મીદાસ માર્કેટમાં મેસર્સ કે. ચંદ્રકાન્ત એન્ડ કું.ના નામથી છેલ્લાં બાવન વર્ષથી કાપડનો વેપાર કરે છે. શ્રી પોપટલાલભાઈ છેલ્લાં પચીસ વર્ષથી નિયમિત સામાયિક, નવકારમંત્રનો જાપ, પ્રભુપૂજન આદિ ધર્મક્રિયામાં તત્પર રહે છે. શ્રી ભીલડિયાજી તીર્થના ટ્રસ્ટી તરીકે વીસ વર્ષથી વધારે સારી સેવા આપી છે. નૂતન પાર્શ્વનાથ ભગવાનનું મંદિર તેમની સંપૂર્ણ દેખરેખ નીચે તૈયાર થયેલ છે. પાલિતાણાની મહારાષ્ટ્ર ભવન ધર્મશાળાના ઉપપ્રમુખ તરીકે દસ વર્ષ સુધી સેવા આપી છે. સને ૧૯૮૩માં એમણે ઘણા દેશોની મુસાફરી કરી હતી. મુંબઈથી લંડન, બોસ્ટન, ન્યૂયોર્ક, શિકાગો, ટોકિયો, હોંગકોંગ, બેંગકોક, સિંગાપોર, મલેશિયા, ઈન્ડોનેશિયામાં જાકાર્તા, બાલી વગેરે ગયા હતા. એમનાં ધર્મપત્ની સાથે ૨૦ વર્ષ પહેલાં યુરોપનો ઝુરીચપ્રવાસ કરેલ તેમ જ દસ વર્ષ પહેલાં અમેરિકાનો પ્રવાસ કરેલ હતો. પરદેશના પ્રવાસમાં પણ શ્રી પોપટલાલભાઈ નિત્યનિયમ બરાબર પાળતા હતા. ધાર્મિક યાત્રામાં તેમણે શિખરજી વગેરે તીર્થોની યાત્રા કરી છે. સિદ્ધક્ષેત્રમાં પોતાનાં ધર્મપત્ની સાથે ચોમાસું કરી નવ્વાણું યાત્રાનો પણ લાભ લીધો. હતો અને સાથે સાથે પાલિતાણા મહારાષ્ટ્ર-ભવનમાં જૂના ડીસા ઉપાશ્રય સંઘ તરફથી પરમ પૂજ્ય સંઘસ્થવર આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રસૂરિ મહારાજ અને શ્રીમદ્ વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવર્યો અને પૂજ્ય મનકશ્રીજી સાધ્વીજી મહારાજ આદિ સાધુ-સંતોને ચોમાસું કરવાની વિનંતી કરી તે મુજબ લાભ લીધો હતો. દરેક ધાર્મિક કાર્યોમાં શ્રી પોપટલાલભાઈએ આગેવાની લઈ ખૂબ જ રસ લીધો હતો. મહારાષ્ટ્ર-ભવન પાલિતાણામાં ભોજનગૃહ બંધાવી આપેલ છે તેમ જ જૂના ડીસાથી બે માઇલે આવેલ વડાવળ ગામે ધર્મશાળા બંધાવી આપેલ છે. શ્રી પોપટલાલભાઈને ધાર્મિક સંસ્કારી પુસ્તકોનાં વાચન-મનનમાં ખૂબ જ રસ છે. સં. ૨૦૩૭માં એમનાં ધર્મપત્ની ચંચળબહેનને ૫૦૦ આયંબિલનું પારણું કરાવેલ ત્યારે પૂજ્ય આચાર્યદેવ વિજયભુવનભાનુસૂરીશ્વરજીની નિશ્રામાં સિદ્ધચક્ર પૂજન ભણાવેલ હતું. નૂતન જૈન ઉપાશ્રયમાં ચાલુ વરસમાં જૂના ડીસામાં એમનાં માતુશ્રી ધાપુબાઈ તથા કાકી સમુબાઈના નામથી દેરાણી-જેઠાણી આરાધના હોલ બંધાવી આપેલ છે. તેમ જ શ્રીમદ્ વિજયકારસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવરો અને મનકશ્રીજી આદિ ૭૦ સાધ્વીજી મહારાજોને ચોમાસું કરવા વિનંતી કરી હતી અને દરેક ધાર્મિક કાર્યમાં આગેવાની લઈ ભાગ લીધો હતો. તેમ જ વંદન કરવા આવનાર સાધર્મિક ભાઈઓ અને બહેનો માટે ભક્તિ કરવાનો લાભ લીધો હતો. અમેરિકામાં એમના પૌત્ર ચેતનનાં લગ્ન હોવાથી ત્યાં પણ હાજરી આપવા ગયા હતા. એમના ઘરનાં ૧૨ મેમ્બરો અમેરિકા ગયાં હતા. અગાસતીર્થમાં ચાલુ વરસમાં વિશાળ ભોજનગૃહ હોલ અને તેના ઉપર ધર્મશાળા, સેનેટોરિયમ તેમની દેખરેખ નીચે બની રહેલ છે. શ્રી પોપટલાલભાઈને છ પુત્રો અને એક પુત્રી છે. તેમનાં નામ કીર્તિલાલ, સેવંતીલાલ, બાબુલાલ, વસંતલાલ, ભૂપેન્દ્રભાઈ અને ચંદ્રકાન્ત તથા સાથ છે. Jain Education Intemational Page #926 -------------------------------------------------------------------------- ________________ ૯૦૨ રમીલાબહેન છે. સેવંતીભાઈ એન્જિનિયર છે. ભૂપેન્દ્રભાઈ એમ.ડી. છે. ચંદ્રકાન્તભાઈ એમ.એસ., એમ.ટી.સી. સાયન્સ છે. પૌત્ર ચેતને બી.એસ.સી. કોમ્પ્યુટર પૂરું કરેલ છે. હાલમાં ભૂપેન્દ્રભાઈ, ચન્દ્રકાન્તભાઈ તા પૌત્ર ચેતન અમેરિકામાં રહે છે. જૂના ડીસામાં સં. ૨૦૪૨માં કીર્તિલાલે પર્યુષણપર્વમાં અટ્ટાઈ કરેલી તેમ જ બીજા ૫૦ તપસ્વીઓ નિમિત્તે સં. ૨૦૪૩માં કારતક માસમાં ઓચ્છવ થયેલ, તેમાં પોપટલાલભાઈ તરફથી કારતક સુદ ૧૩ના શાંતિસ્નાત્ર મહાપૂજા તથા નવકા૨સીનું જમણ થયેલ હતું. ભીલડિયાજી તીર્થમાં આઠ રૂમની ધર્મશાળાનો એક બ્લોક પોપટલાલભાઈ તથા તેમનાં ધર્મપત્ની ચંચળબહેનનાં નામથી બંધાવી આપેલ છે. હાલમાં તેઓ તેમના વિશાળ ફેમિલી સાથે મુંબઈ વાલકેશ્વરમાં અશોક સમ્રાટ સોસાયટી, ચંદનબાલા સોસાયટી, પ્રકાશ બિલ્ડિંગ સોસાયટીમાં રહે છે. મહાસુખરાય રતિલાલ સંઘવી બંધુ–સ્મરણ શૂન્યમાંથી સર્જન કરનારા અમારા પરિવારના મોભી વડીલબંધુ મહાસુખભાઈનું પુણ્ય-સ્મરણ આજના શુભ અવસરે થાય છે. સ્મરણ થતાં આંખો સજળ થાય છે. માભોમ આંકોલાળીમાં બચપણ ગુજારી, પાલિતાણા ગુરુકુળમાં સાત ધોરણ સુધી અભ્યાસ કરી પરિસ્થિતિને અનુલક્ષીને અભ્યાસ છોડી પ્રારબ્ધ અજમાવવા મુંબઈ આવ્યા ને સતત પરિશ્રમ, અપાર સંઘર્ષ થકી મુંબઈમાં ઠરીઠામ થયા. હસમુખા, હોંશીલા અને કુટુંબપ્રેમી, ઉપરાંત પ્રભાવશાળી એવા કે એકવાર પરિચયમાં આવે તેના મનઃપટલ પર છાપ છોડી જાય. લાગણીસભર, ગુણવત્તા તેમ જ ઉદાર સ્વભાવના કારણે બધાં જ પરિચિતો તેમને ‘બાપા'ના હુલામણાં નામે પ્રેમપૂર્વક યાદ કરે છે. તમારો અપકાર પર ઉપકાર કરવાનો સાધુગુણ અમારા હૃદયપટલ પર ચિરંજીવ છાપ છોડી ગયેલ છે. જિંદગીના વિષમ તાણા-વાણા વચ્ચે નાનેરા બાંધવોની ઢાલ સમા સ્વર્ગીય વડીલબંધુ મહાસુખરાય રતિલાલ સંઘવી ‘ગઢ આલા પર સિંહ ગેલા' પ્રમાણે વિધિની વક્રતા તો જુઓ કે જ્યારે અમ બંધુ ત્રિપુટી જાતમહેનત વડે સફળતાનાં શિખરો સર કરવાના તબક્કે હતા ત્યારે અમે અમારા સિંહને ગુમાવ્યો છે. ‘શહાણુ માણુસ લાભત નાહી' તે કહેવત અનુસાર તા. ૧૯-૫-૧૯૯૯ના રોજ આપનો For Private ચતુર્વિધ સંઘ પુણ્યશાળી આત્મા ભર્યા-ભાદર્યા પરિવારને અટૂલો મૂકીને સ્વર્ગે સિધાવ્યો. પરિવારમાં આજે આવો રૂડો મજાનો પનોતો પ્રસંગ આવ્યો છે ત્યારે તમારી અનુપસ્થિતિ કેટલી સાલે છે તેને વર્ણવવું અમ અનુજ બંધુઓ માટે અતિ દુષ્કર છે. લિ. : હર્ષદભાઈ તથા અરવિંદભાઈ તેમજ પરિવારજનો. રતિલાલ વિઠ્ઠલદાસ સંઘવી પિતૃ-સ્મરણ ભરતક્ષેત્રની પુણ્યભૂમિ પર સ્થિત શાશ્વતા ગિરિરાજ શત્રુંજય પર આદીશ્વરદાદા પૂર્વ નવ્વાણું વાર વિચર્યા છે. આ તીર્થક્ષેત્રની કાખમાં વૃંદાવન સરીખું આંકોલાળી ગામ છે. હવાની એક લહેરખી આવે ને શેત્રુંજાની પવિત્ર રજ અણુયે અણુમાં પ્રસરી જાય તેવાં ગામોમાં અમારા વડદાદા પૂજ્યશ્રી ડોસાભાઈ ભવાનભાઈનો પરિવાર આંકોલાળી, જાળિયા અને રતનપરમાં વસેલો હતો, જેમાંના પૂજ્ય શ્રી વિઠ્ઠલદાદા તેમ જ મણિમા આંકોલાળીમાં સ્થાયી થયાં, તેમની રત્નકુક્ષિએ રાંકના રતન જેવા રતિલાલનો જન્મ થયો અને બાલ્ય અવસ્થામાં પિતાશ્રીને ગુમાવ્યા. ત્યારબાદ જવાબદારીના ‘મણિર’ની ધુરા અમારાં દાદીએ સંભાળી, દુનિયાદારી શીખવી અને વેપારમાં જોડ્યા. અમારાં પૂજ્ય પિતાશ્રી તથા માતુશ્રીએ તેમના જીવનકાળ દરમ્યાન ઘણાં તડકા-છાયા વેઠ્યા, ટાંચાં સાધનો તેમજ આર્થિક સંકડામણ વચ્ચે પણ સંતુષ્ટ રહીને સ્વમાનભેર કેમ જીવવું તે અમોને શીખવી ગયાં. અમો આજે છ’રિપાલિત સંઘ કાઢી રહ્યા છીએ તેના હાર્દમાં રહેલાં તત્ત્વોમાં પિતાશ્રીની શારીરિક તેમજ આર્થિક પરિસ્થિતિ નબળી હતી ત્યારે અમદાવાદથી પાલિતાણા જતાં પગપાળા સંઘો આંકોલાળી આવતાં અને અમે પિતાશ્રીને પૂછતાં કે, “આવો સંઘ આપણે ક્યારે કાઢીશું?” ત્યારે પિતાજી ગળગળા થઈને કહેતા કે ખરા ભાવથી સંઘના યાત્રિકની ચરણરજ લેશો તો ક્યારેક તમો પણ સંઘ કાઢી શકશો.” સંજોગોને આધીન શત્રુંજયની યાત્રાએ ન જઈ શકતા અને ગામના પાદરેથી શેતરંજી પાથરી ગિરિરાજને જુહારી સંતોષ માની લેતા પરંતુ મનમાં વસવસો જરૂર રહેતો. માવતરના અધૂરા રહેલાં ત્યારના સ્વપ્ન આજે દેવ-ગુરુ-ધર્મ પસાયે તથા પૂર્વજોના શુભાશિષથી પૂર્ણ કરવાનો અણમોલ અવસર આવ્યો છે. કુટુંબવત્સલ, ધર્મપ્રેમી, નીડર, સ્પષ્ટવક્તા, જાજરમાન વ્યક્તિત્વ જેવાં અનેરાં ગુણરત્નોથી આપનું જીવન દીપતું હતું. Personal Use Only Page #927 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૦૩ આપનો બહોળો પરિવાર આજે ધર્મ-સંસ્કારના વારસાનું અભ્યાસ સંસ્કૃત-પ્રાકૃતનો કર્યો અને ફરી દેશમાં (ચોગઠ) ગયા. પરિમાર્જન કરવા માટે કટિબદ્ધ થયો છે. આપ અમારા ત્યાં ધંધો શરૂ કર્યો પણ ફરી મુંબઈ આવ્યા અને વડીલ બંધુ સાથે સંસ્કારમય જીવનના શિલ્પી છો. આપે સિંચેલા સંસ્કારોનો કરિયાણાં–ગંધિયાણાંનું કામ શરૂ કર્યું તેમાં ઠીક ઠીક ફાવટ આવી. વારસો એ જ અમારી મહામૂલી મૂડી છે. અમારા હૃદયના હાલ મુલુન્ડ છે તે ગામની બધી જ જમીન ૧૯૧૨ની સાલમાં ધબકારામાં વિજયતિલક બનીને આપ સમાયા છો. શ્રી અરિહંત પોતાના વડીલ બંધુ તથા સ્નેહીની ભાગીદારીમાં ખરીદી અને પરમાત્માને ભાવભરી વંદના કરવા સાથે સમગ્ર પરિવારને મુલુંડમાં નાનું મકાન બાંધ્યું અને તે જમાનામાં તે વખતે આ એક ધર્મમાર્ગે વિશેષ ઉદ્યમશીલ બનાવે તેવી પ્રાર્થના કરીને આપનાં જ મકાન અને બીજાં નાનાં ઝૂંપડાં હતાં. લાઇટ, પાણી, રસ્તા, પુનીત ચરણોમાં શ્રદ્ધા-સુમન અર્પણ કરીએ છીએ. કશું જ ન હતું. રેલવે સ્ટેશન પણ નહીં. પાટા પાસે ઊભા રહે, લિ. : સ્વર્ગાધિક સુખદાયી એવા પૂજ્ય પિતાશ્રીને હાથ ઊંચો કરે, ગાડી ઊભી રહે તેમ વર્ષો ગયાં. ૧૯૧૩–૧૪માં અહર્નિશ સ્મરતો સમસ્ત પરિવાર, પુત્રો : સ્વ. મહાસુખ, પુત્ર : જમીનમાં પ્લોટો પડ્યા; રસ્તાઓના નકશા કર્યા. ૧૯૧૪નું હર્ષદ તથા અરવિંદ, પૌત્રો : સંજીવ, નિમેષ, તુષાર, નિખિલ, વિશ્વયુદ્ધ થયું. જમીનના ભાવો વધ્યા, અઢળક કમાયા, પણ વિક્રમ, અલ્પેશ, અમિત, પ્રપૌત્ર : જૈનમુની ભાવપૂર્વક કોટિ વડીલ બંધુની ધર્મભાવનાને કારણે ગૌહત્યા બંધ કરાવવા માટે કોટિ વંદના. કતલખાનેથી વડીલ બંધુ રોજની ત્રણસોએક ગાયો છોડાવી લાવે તે બધાંને નીરણ-નિભાવમાં ખૂબ જ ધન વપરાયું. લડાઈ બંધ શ્રી હરગોવિંદદાસ રામજીભાઈ થઈ. જમીનના ભાવો ખૂબ ઘટ્યા અને ખૂબ આર્થિક નુકશાન સતત જ્ઞાનોપાસના, નીતિ, સાદાઈ, સ્વાશ્રય, સચ્ચાઈ થયું. વડીલ બંધુથી છૂટા થયા. દુકાન પોતે રાખી અને પુરુષાર્થથી અને સંસ્કારપ્રેમથી પોતાના જીવનને યશસ્વી બનાવનાર શ્રી | ફરી કમાયા, ફરી સ્થિર થયા. હરગોવિંદદાસભાઈનું જીવન પ્રેરણા સમાન છે. ભાવનગર ૧૯૪૧માં ભાવનગર પણ દુકાન કરી અને પાલિતાણામાં પાસેનું ચોગઠ (શિહોરથી પાંચેક માઇલ) ગામ તેમની જન્મભૂમિ જૈન સાધુ-સાધ્વીજીના અભ્યાસ માટે શ્રીમતી હરિબાઈ જૈન છે. ત્યાં તેમના પિતાશ્રી રામજીભાઈની ખેતી હતી અને તે પાઠશાળા શરૂ કરી, જે બાર વર્ષ પોતાના ખર્ચે જ ચાલુ રાખી ઉપરાંત તેઓ પુસ્તકોની ખરીદી અને વેચાણનું પણ કામ કરતા હતી. હતા. આ વ્યવસાયના કારણે શ્રી હરગોવિંદભાઈને બાળપણથી સાદાઈ, વિશાળ દૃષ્ટિ, ગુપ્તદાન, ન્યાયપરાયણતા અને સારા વાચનની પ્રીતિ થઈ અને તે થોડાં વર્ષો બાદ વૃક્ષમાં સંસ્કારપ્રેમથી તેઓશ્રીએ પોતાનું જીવન એક આદર્શ ગૃહસ્થી પરિણમી. તેઓની જ્ઞાનોપાસના વ્યાંસી વર્ષની વય સુધી તરીકેનું એવી રીતે કેળવ્યું હતું કે તેમાંથી બીજાઓને પણ પ્રેરણા અવિરતપણે ચાલુ રહી હતી. તેમનાં માતુશ્રી અત્યંત ધર્મનિષ્ઠ મળે. હતાં. એક વખત સામાયિકમાં તેમનાં માતુશ્રી હતાં ત્યારે કાળો નાગ તેમના દેહ ઉપર ફરી ગયો છતાં તેઓ સ્થિર ચિત્તે પોતાની જ્ઞાનશીલતા, ધનશીલતા માટે તેઓ આજે જૈન સામાયિકમાં અડગ રહ્યાં. આ ધર્મપરાયણતા અને સહિષ્ણુતાના સમાજમાં વિખ્યાત છે. ગુણ પણ તેમને વારસામાં મળ્યા હતા. મુલુન્ડમાં તપગચ્છ જૈનો માટે તેઓએ તેમના વડીલ ચોગઠમાં શ્રી હરગોવિંદદાસભાઈએ સાત ગુજરાતીનો બંધુની સાથેની ભાગીદારી વખતે ૧૯૧૮માં જમીન ૪૦૦૦ વાર અભ્યાસ પૂરો કર્યો અને તેઓના પિતાશ્રીનું અવસાન થયું. તેમના જુદી રાખી હતી ત્યાં મંદિર બંધાવ્યું, જેનું ટ્રસ્ટ ૧૯૪૨માં કર્યું વડીલ બંધુ શ્રી ઝવેરભાઈને શિરે કુટુંબના ભરણપોષણની અને ૧૯૫૦માં શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘની સ્થાપના જવાબદારી આવી અને તેઓને મદદરૂપ થવા પોતે પણ કમાવાની કરી. ત્યારથી ૧૯૭૦માં અવસાન પામ્યા ત્યાં સુધી તેઓ દૃષ્ટિએ નોકરી માટે મુંબઈ આવ્યા. નોકરી સાથે સાથે રસ્તાના શ્રીસંઘના પ્રમુખ તરીકે રહ્યા હતા. સંઘની સ્થાપનાથી અત્યાર દીવે વાચનની ભૂખ પણ સંતોષતા હતા. વાચન ખૂબ જ પ્રિય સુધી સંઘના વિકાસમાં તેઓશ્રીએ ઠીક ઠીક મોટો ફાળો જેવો કે હતું અને સત્સંગ પણ ચાલુ હતો. બે વર્ષ નોકરી કરી અને પુ. આયંબિલ શાળા હોલ માટે રૂા. ૧૬૨૦૦; પાઠશાળા હોલ માટે આચાર્યશ્રી ઋદ્ધિસૂરિના ગુરુ શ્રી મોહનલાલજી મહારાજશ્રીની રૂ. ૭૨૦૦; કાયમી પાઠશાળા માટે રૂા. ૬૩00 જેવી રકમ પ્રેરણાથી અભ્યાસ માટે કાશી (બનારસ) ગયા. ત્યાં ચાર વર્ષ તેઓએ સંઘને આપી છે. શ્રીસંઘે તેઓને વંશપરંપરા ટ્રસ્ટીપદ Jain Education Intemational Page #928 -------------------------------------------------------------------------- ________________ ex આપ્યું. તેઓશ્રીએ પોતાના વતન ચોગઠમાં પોતાનું મકાન હતું તે પાડીને ત્યાં ઉપાશ્રય પોતાના જ ખર્ચે આશરે રૂ।. ૨૦,૦૦૦માં બંધાવી ચોગઠ સંઘને સુપ્રત કર્યો છે. સાદાઈ, સ્વાશ્રય અને સંસ્કારપ્રેમનો વારસો પોતાના ચારેય પુત્રોને આપ્યો છે. તેઓએ એક આદર્શ ગૃહસ્થ તરીકેનું જીવન બ્યાંશી વર્ષ સુધી ગાળ્યું હતું. ધાર્મિક વાચન, ધાર્મિક પ્રવૃત્તિમાં શેષ જીવન ગાળ્યું હતું. તેમના જીવનચરિત્રની ‘એક ભાગ્યવાન વેપારી' નામની પુસ્તિકા સામુદ્રિકભૂષણ શ્રી શંકરરાવ કરંડીકારે હિંદીમાં તથા મરાઠીમાં પ્રકાશિત કરેલી છે, એમાં તેમના જીવનની સુંદર ગૌરવગાથા હસ્તરેખાના અનુભવપૂર્વક દેખાડેલી છે. શ્રી હસમુખભાઈ વી. મહેતા અનન્ય શ્રદ્ધા અને અવિશ્રાન્ત પરિશ્રમ ખેડીને મુંબઈમાં બિલ્ડરોની પ્રથમ હરોળમાં સ્થાન પામનાર શ્રી હસમુખભાઈ વી. મહેતા મૂળ ગુજરાતના વતની છે, પણ ઘણાં વર્ષોથી મુંબઈને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે. તેજસ્વી બુદ્ધિશક્તિ, વિચક્ષણ વિચારશક્તિ અને કુશળ કાર્યશક્તિથી હાલમાં મુંબઈમાં વર્ધમાન બિલ્ડર્સ અને નિર્વાણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે કાર્યમગ્ન રહ્યા છે. આધુનિક યુગને અનુરૂપ બાંધકામક્ષેત્રે નૂતન વિકાસની વસંત મહેંકે એવી ઉન્નત ભાવનાથી પ્રેરાઈને જે સાહસ કર્યું છે તેમાં સમર્થ વહીવટકર્તા તરીકેનું સ્થાન સંપ્રાપ્ત કર્યું છે. તેમની સાદાઈ, નિયમિતતા, સંયમશીલતા, ઉદારતા જેવા સદ્ગુણોએ તેમને ઘણે ઊંચે આસને બેસાડ્યા છે. સંસ્કાર અને રોવાપરાયણતાના સદ્ગુણોથી શોભતા શ્રી હસમુખભાઈને માંગલિક ધર્મનો વારસો બચપણથી મળેલો એટલે ધાર્મિક આયોજનોમાં મહત્ત્વનો ફાળો આપી જીવન સાર્થક કરી રહેલા શ્રી હસમુખભાઈ સમૃદ્ધિના શિખરે પહોંચવા છતાં મિથ્યા ઉન્માદ ક્યારેય સેવ્યો નથી. સેવાભાવનાથી ભરેલું તેમનું સમગ્ર જીવન સૌને પ્રે૨ણાની સૌરભ સુદીર્ઘ સમય સુધી અર્પતું રહે તેવી અમારી હાર્દિક શુભેચ્છાઓ છે. ધર્મપરાયણતા અને સમાજસેવાના આદર્શને હંમેશાં નજર સમક્ષ રાખીને કામ કરીને રહ્યા છે. જૈન સંપ્રદાયોના બધાં જ સાધુ-સાધ્વીજીઓ તરફનો તેમનો અનન્ય પૂજ્ય ભાવ અને વૈયાવચ્ચ માટે તેમની સેવાપરાયણતાને કારણે કેટલીક સામાજિક સંસ્થાઓમાં સક્રિયપણે રસ લઈ રહ્યા છે. જીવનનાં સ્વપ્નાંઓ અને કાર્યો માત્ર તરંગી મનોરથોથી નહીં પણ સતત ઉદ્યમ અને For Private ચતુર્વિધ સંઘ પુરુષાર્થથી જ ફળે છે એ સૂત્રાનુસાર તેમની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી છે. આમ શ્રદ્ધાપૂર્ણ હૈયે ઉન્નતિના શિખરે પહોંચવા સાથે સેવાભાવી સખાવતી પુરુષ તરીકે સમાજમાં સર્વત્ર સમ્માન પામ્યા છે. જિનશાસન અને દેવગુરુ ઉપર અનન્ય શ્રદ્ધાવંત શ્રી હસમુખભાઈ મહેતા ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. રાજસ્થાન-ઉદયપુરના ધાર્મિક તથા માનવકલ્યાણના કાર્યો કરનાર કર્મઠ કાર્યકર શ્રી રાજ લોઢા રાજસ્થાનના ઉદયપુર શહેરમાં ધાર્મિક તથા માનવકલ્યાણનાં કાર્યો કરનાર કાર્યકરોમાં શ્રી રાજ લોઢા અત્યંત જાણીતું નામ છે. ૭૦, ‘મધુવન’, ઉદયપુર-નિવાસી શ્રી રાજ લોઢાનો જન્મ તા. ૧૪-૮-૧૯૪૦ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ સ્વ. શ્રી કેસરી મલજી લોઢા અને માતાનું નામ શ્રીમતી રંભાદેવી લોઢા, જેઓ ઉદયપુરમાં સગૃહસ્થ અને સગૃહિણી તરીકે સારી નામના ધરાવે છે. વાણિજ્યમાં સ્નાતકોત્તર કક્ષા સુધી શિક્ષણપ્રાપ્ત શ્રી રાજભાઈ ઈ.સ. ૧૯૬૫માં શ્રીમતી હર્ષિલાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. રાજસ્થાનના રમતગમતક્ષેત્રે પણ શ્રી રાજ લોઢાનું નામ ઝળહળતું છે. તેમણે વર્ષ ૧૯૬૩થી ૧૯૬૬ સુધી બેડમિંટનમાં રાજસ્થાન રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સને ૧૯૮૭થી ૧૯૮૧ સુધી તેઓ રાજસ્થાન બેડમિંટન એસોસિએશનના અધ્યક્ષપદે રહ્યા. બેડમિંટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના કાર્યકારી સભ્ય તરીકે ૧૯૯૦થી ૧૯૯૧ સુધી સેવા આપી. ધાર્મિક તથા અન્ય પ્રવૃત્તિઓ : (૧) ૧૯૮૦થી ભગવાન મહાવીર વિકલાંગ સમિતિના કાર્યકારી ઉપાધ્યક્ષઃ સંસ્થાની પ્રવૃત્તિઓ : આ સમિતિ વિકલાંગના કલ્યાણ માટે કામ કરે છે. અત્યાર સુધીમાં ઉદયપુર વિભાગના જુદા જુદા વિસ્તારોમાં ૨૦૫ કેમ્પ કરી ચૂકી છે. જ્યાં વિકલાંગોને કેમ્પમાં જ કેલિપર, કૃત્રિમ પગ વગેરે માપ અનુસાર બનાવી લગાવી આપવામાં આવે છે. (૨) (અ) મહાવીર ઇન્ટરનેશનલ, ઉદયપુરના અધ્યક્ષ ૧૯૮૬-૧૯૮૮, (બ) મહાવીર ઇન્ટરનેશનલ એપેક્ષના અધ્યક્ષ૧૯૯૩-’૯૭. Personal Use Only Page #929 -------------------------------------------------------------------------- ________________ ૯૦૫ તવારીખની તેજછાયા મહાવીર ઇન્ટરનેશનલની અત્યાર સુધીમાં લગભગ ૨૭૫ શાખાઓ સંપૂર્ણ ભારતમાં ફેલાયેલી છે અને સામાજિક કાર્યોમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી ચૂકી છે. (૩) વર્ષ ૧૯૮૨થી વાસુપૂજ્ય મહારાજ મંદિર ટ્રસ્ટના સચિવ પદે કાર્યરત છે. સંસ્થાની પ્રવૃત્તિઓ : ઉપર દર્શાવેલ સમયગાળામાં અઢી કરોડના ખર્ચે શિખરમંદિર બંધાવ્યું અને ૫૦ લાખના ખર્ચે ૨૫ રૂમ ધરાવતી ધર્મશાળા બંધાવવામાં આવી. આજે આ સ્થળ શહેરની મધ્યમાં બસ-સ્ટેશન તથા રેલ્વેસ્ટેશનથી ફક્ત એક કિલોમીટરના અંતરે સ્થિત છે, જેના કારણે યાત્રાળુઓને ઊતરવામાં તથા આવનજાવનમાં સુવિધાયુક્ત છે. (૪) કીકાભાઈ પ્રેમચંદ ટ્રસ્ટના ટ્રસ્ટીપદે કાર્યરત : સંસ્થાની પ્રવૃત્તિઓ : આ ટ્રસ્ટ કેશરિયાજીમાં છે, જ્યાં છેલ્લાં પાંચ વર્ષોમાં ૧00 રૂમ ધરાવતી ધર્મશાળા, ભોજનશાળા, સંઘ-હોલ તથા પેઢી બની ચૂકી છે. આથી યાત્રાળુઓની અવરજવર વધી છે. શ્રી ચંદ્રકાંત મૂળચંદ શાહ શિહોર પાસેના અગિયાળી ગામના વતની શ્રી ચંદ્રકાંતભાઈ હાલ મુંબઈમાં વસવાટ કરે છે. નાનપણથી પિતાની છત્રછાયા ગુમાવતાં સાધારણસ્થિતિમાં માતાએ ત્રણેય બાળકોને ઉછેર્યા. મેટ્રિક સુધી વતનમાં ભણી ૧૮ની ઉંમરે મુંબઈ આવી સર્વિસમાં જોડાયા. આઠ વર્ષ બાદ ઇલેકિટ્રક ઉપકરણોનું ઉત્પાદન કરવાનો ધંધો પ્રારંભ્યો. તકદીરે યારી આપતાં ‘૭૨ માં કન્સ્ટ્રકશન લાઇનમાં આવ્યા અને નામાંકિત બિલ્ડર બન્યા. ધંધા સાથે ધર્મકાર્યમાં પ્રગતિરૂપે તેઓ ઘોઘારી વિશાશ્રીમાળીજ્ઞાતિની દરેક સંસ્થાઓમાં તન-મન-ધનથી સહકાર આપે છે. વતન સિહોરમાં માતુશ્રીના નામે માત્ર ૨૦ પૈસામાં દરેકને દવા મળે છે એવા સાર્વજનિક દવાખાનાની સ્થાપના કરી ઉપરાંત આયંબિલ શાળા નિયમિત ચાલે છે. તે માટે મોટી રકમ આપી ભંડોળ એકત્ર કર્યું. તેમજ પિતાશ્રીના નામે મહાવીર જૈન વિદ્યાલય અંધેરીશાખામાં ભોજનગૃહમાં રકમ આપી છે. સાયનમાં ચાલતી આયંબિલ શાળામાં આસો માસની ઓળીને કાયમી રૂા. ૮૭૭૭૭- રૂપિયાનો આદેશ માતુશ્રીના નામે લીધો. પાલિતાણામાં કેસરિયાજી ભોજનગૃહમાં માતુશ્રી તથા પરિવારના નામે આદેશ લીધો. પાલિતાણા ડેમ પર સેનિટોરિયમમાં તથા યશોવિજયજી જૈન ગુરુકુળ, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ, તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહ, કન્યા છાત્રાલય, વડોદરાની મહાવીર વિદ્યાલય, સાવરકુંડલાની બાલાશ્રમ જેવી અનેક ધાર્મિક તથા શિક્ષણ સંસ્થાઓમાં વિવિધ રીતે મોટી રકમનાં દાન આપેલ છે. વતન શિહોરમાં પ.પૂ.આ. કૈલાસસાગરસૂરિજી મહારાજ સા.ની નિશ્રામાં થયેલા ઉપધાનતપમાં સારો હિસ્સો આપી લાભ લીધેલ. આવો બીજો લાભ સં. ૨૦૩૭માં કદમગિરિ ખાતે પ.પૂ.આ. શ્રી મેરુપ્રભસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં અગિયાળીમાં પણ પ્રતિષ્ઠા કરાવેલ, ઓછો અભ્યાસ છતાં કોઠાસૂઝ ને નિષ્ઠાને કારણે સર્વકાર્ય ધગશથી કરે છે. દરેક જગ્યાએ દાનભાવનાને કારણે સમાજમાં અને ઘોઘારી વિ.મા. સહા. ટ્રસ્ટીબોર્ડમાં મોખરાનું સ્થાન ધરાવે છે. શિહોર તથા અન્યત્ર શુભ કાર્યો – ૧. શિહોરમાં પિતાશ્રીના નામે નહિ નફો નહિ નુકશાનના ધોરણે એક્સરે વિભાગ, ૨. શિહોરમાં ઊકાળેલા પાણીનો કાયમી આદેશ, ૩. વડોદરામાં માતુશ્રીના નામે ઉપાશ્રય અને ચૈત્ર આસોમાસની કાયમી આયંબિલ ઓળી, ૪. પાલડી-અમદાવાદ :- પિતાશ્રીના નામે આયંબિલ હોલ અને અષાઢ સુદ ૪ થી કારતક સુધી કાયમી આયંબિલ, ૫. સાવરકુંડલા વિદ્યાર્થીગૃહમાં એક રૂમ, ૬. તપોવનમાં એક સ્કૂલ, ૭. તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહમાં ઉપપ્રમુખનો ઉચ્ચ હોદ્દો, ૮. પ. પૂ. આ. મેરૂપ્રભુસૂરિશ્વરજી મ.સા. અમિયાપુરમાં સ્મારકમાં સેનેટરી હોલમાં એક બ્લોક, ૯. શિહોરમાં નંદલાલ ભુતા ચેરિટેબલ હોસ્પિટલમાં ભાઈ સેવંતીલાલના નામે નસિંગ ક્વાટર્સ, ૧૦. કરમબેલી (વાપી) હાઈવે પર મહિમાપ્રભુસૂરિના “મહિમા પ્રભુ ઉપાશ્રય”માં સાધુ સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચ માટે કાયમી માગશર માસનો ખર્ચ, ૧૧. અમદાવાદ શ્રી ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિ.માં ભાઈ સેવંતીલાલના નામે સર્જીકલ ઓ.પી.ડી., ૧૨. શિહોરમાં શ્રી એન.એમ.ભૂતા કોમર્સ કોલેજમાં સંચાલન માટે શૈક્ષણિક હેતુ માટે રૂ. પાંચલાખ. Jain Education Intemational Page #930 -------------------------------------------------------------------------- ________________ COS ધર્મભાવનાનો કીર્તિકળશ શ્રી શાંતિચંદ બાલુચંદ ઝવેરી ઇ. સ. ૧૯૨૯માં સુરતના વીશા પોરવાડ જ્ઞાતિના જાજરમાન પરિવારના ચંદ્રાવતીબેનની કુક્ષીએ શ્રી શાંતિચંદનો જન્મ. માતાની બિમારીએ સાતવર્ષની વયે મોસાળમાં મામા મોહનલાલ સાકરચંદ તથા મામી પ્રભાવતીબહેન અને નાનીમા રૂક્ષ્મણીબેનના ધર્મ-સંસ્કારો ઝીલવા ઉછરવા ગયા. બાદ મામાના વડપણે ધંધાર્થે મુંબઈ ગયા. પ્રારબ્ધ-પુરુષાર્થ પિતૃઆશિષ ને મામાના વાત્સલ્યે શેર બજારમાં વણથંભી પ્રગતિ કરી. દરમિયાન ભયંકર માંદગીના બિછાને પ.પૂ.આ. ગુરુદેવશ્રી અશોકચંદ્ર-સૂરિશ્વરજી મ.સા.નો સંયોગ ને સતસંગ થતાં ધર્મજ્ઞાનની પિપાસા જાગી ને ગુરૂઆશિષે નવજીવન પ્રાપ્ત થયું. બાદ ખાનદાન પરિવારના શ્રી કેસરીચંદ સ્વરૂપચંદ ઝવેરીની પુત્રી નલિનીબેન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. સજોડે સાધુ-સાધ્વીજીઓની ભક્તિ-વૈયાવચ્ચના વિશેષ રાગથી ને સાધુ-સાધ્વીઓનાં પગલે પરિવાર ધર્માનુરાગી બન્યો, અને તેમાં વૃદ્ધિ કરતાં કલ્યાણ મિત્ર શ્રી રજનીકાંત મોહનલાલ દેવડીના આગ્રહે બાબુલનાથના પાર્શ્વ જિનાલયના અંજનશલાકા પ્રસંગે ભગવાનના માવતર બન્યાં. અશક્તને ડોળી, યાત્રીકો માટે અષ્ટપ્રકારી પૂજાસામગ્રી તથા આવશ્યક્તાએ વાહનસુવિધા યુક્ત જ્ઞાતિજનોને નવ્વાણુયાત્રા કરાવી. ઇ. સ. ૧૯૮૮નાં દુષ્કાળમાં મહાતીર્થ શત્રુંજ્યમાં આદિશ્વરદાદાનો અભિષેક કરાવ્યો ને એ સાથે જ મેઘરાજાએ મહેર કરી ૨૩-૧૨-૧૯૯૦નો છ ગાઉની પ્રદક્ષિણા સાથેનો અભિષેક પ્રસંગ સેંકડો વર્ષો બાદ ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે અંક્તિ છે. જો ૩૬ આચાર્યો, ૪૦૦૦ સાધુ - સાધ્વીઓ તથા એક લાખ યાત્રિકો ઊમટ્યા હતા જે આ સિદ્ધક્ષેત્રનો પ્રથમ બનાવ હતો. વર્ધમાન સંસ્કૃતિધામના ૧૦૦૦ સ્વયંસેવકો, ૮૦૦ જ્ઞાતિજનો અને ૫૦૦ મહેમાનો નિમંત્રિત હતા, પૂ. સાધુસાધ્વીજીના વિહારની વ્યવસ્થા પણ ઊભી કરાયેલ. આવા અભિષેક અને તેના કર્તાઓના સ્મરણમાં પાલીતાણા નગરપાલિકા તથા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના સહયોગે તળેટી રોડનું ‘રજની-શાંતિ માર્ગ'થી નામાભિમાન થયેલું. ગિરિરાજની તળેટી પર ૧૦૮ સમવસરણના ભવ્ય જિનાલયનો અંજનશલાકા મહોત્સવ દૈદિપ્યમાન રીતે પ.પૂ. આ.શ્રી ચંદ્રોદયસૂરિજી તથા પૂ. આ.શ્રી અશોકચંદ્રસૂરિશ્વરજી મ.સા. આદિ આચાર્યો, પૂ. મુનિમહારાજોની વિશાળ હાજરીમાં ઉજવાયો ત્યારે ઇન્દ્ર-ઇન્દ્રાણી બનવાનો અનેરો લ્હાવો લીધો For Private ચતુર્વિધ સંઘ અને મુ.ના. ની બાજુમાં અજીતનાથભગવાનની પ્રતિષ્ઠાનો સપરિવાર લાભ લીધો. પૂ. માતા-પિતા અને નાનીની પ્રબળ ઇચ્છાએ મુંબઈપાર્લામાં ઘર આંગણાનાં દેરાસરને બદલી બંગલાની બાજુમાં જ સ્વદ્રવ્યે સંગેમરમરનું ભવ્ય દેરાસર શિખરબદ્ધ બનાવી ધામધૂમથી અંજનશલાકા મહોત્સવ ઉપરોક્ત પ.પૂ. બાંધવબેલડી આચાર્યોની નિશ્રામાં સં. ૨૦૪૯ ના મહા સુ.૬ના ઊજવ્યો. આ દેરાસર હાઈ વે પર હોવાથી કોલેજિયન યુવક-યુવતી તથા ભક્તોની પૂજા-દર્શનની ભીડ અને સાધુ-સાધ્વીઓ પણ આવતાં હોઈ તેમની વૈયાવચ્ચ ભક્તિ તથા દર્શન-પૂજનનો લાભ સપરિવાર લઈ ધન્યતા અનુભવે છે. પૂ. પિતા તથા મામાશ્રીની, અનુકૂળતાએ સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં ચાતુર્માસ ગાળવાના સ્વપ્રને સં. ૨૦૫૧માં સંપૂર્ણ સુવિધા સાથે ૪૫૦ ઉપરાંત ભાવિકો સાથે પૂ.આ. બાંધવબેલડીની નિશ્રામાં તથા પ.પૂ.આ. ચંદ્રોદયસૂરિશ્વરજી મ.સા.ના આશીર્વાદે શત્રુંજ્યની છાયામાં પન્નારૂપ તથા તખતગઢની ધર્મશાળામાં ભવ્યાતિભવ્ય રૂપે સાકાર કરાવેલ. જેમાં ૭૫ જોગવાળા સહિત ૧૫૦ સાધુ સાધ્વીજી મ.ની ભક્તિનો લાભ લીધો અને સાથે માનવતાના કાર્યરૂપે પાલીતાણા જયપુર ફૂટ અને નિદાન, ભાવનગરમાં પોલિયો-ઓપરેશન તથા હૃદયરોગના કેમ્પો, મુંબઈના નિષ્ણાત ડોક્ટરોને બોલાવી યોજેલ અને જરૂરિયાતમંદોને આર્થિક સહાય વડે મુંબઈ પણ મોકલવાની વ્યવસ્થા કરેલ. ઉપરાંત પાલીતાણા-જૂનાગઢના ટૂંકામાર્ગ પર વિહારધામની સુવિધા રહિત સ્થળોએ પોતાના સગાં-મિત્રોની ‘સૌરાષ્ટ્ર વિહાર ધામ સમિતિ બનાવી પંદર જેટલાં ઉપાશ્રયો નિર્મેલ, શત્રુંજ્ય, ગિરનાર, કદમ્બગિરિ, પર્વતો પર કલ્યાણમિત્ર રજનીભાઈ દેવડીના ભાગમાં અધિક્તમ નવા ધજાદંડો ચડાવ્યા, તથા શેશાવન - ગિરનાર - કુલ્પાકજી - કદમ્બગિરિ તીર્થસ્થળે પ્રતિષ્ઠાનો લાભ લીધેલ. પૂ. આચાર્ય મેરૂપ્રભસૂરિશ્વરજી મ.સા. ના આશિષ ને પ.પૂ.આ. દેવસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાએ તથા જીવણદાસ ધરમદાસ પેઢીના સહકારે, મેરૂધામ સ્મારક સાબરમતી અમિયાપુરમાં નિર્માણાધીન ભવ્ય દેરાસરમાં ૮૧ ઇંચના આદિનાથ ભગવાનને બિરાજમાન કરાવવાનો લાભ પણ લીધો. સૂરતમાં પૂ. પં. શ્રી સોમચંદ્રસૂરિશ્વરજી ગણિની આચાર્યપદવી પ્રસંગે ગુરુભક્તિને સ્વામીવાત્સલ્યનો તથા ગાઢ મિત્ર વજુભાઈ બાબરિયા સાથે તબીબી સારવાર કેમ્પ દ્વારા માનવસેવાનો સ્તૂત્ય લાભ લીધેલ. આવી જ રીતે ધનસર્વ્યય Personal Use Only Page #931 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા કરતાં શત્રુંજ્ય તળેટી પર સમવસરણ જિન-પ્રસાદે, શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયે, હસ્તગિરિતીર્થે, ભરૂચ શ્રી મુનિસુવ્રતસ્વામીતીર્થે, વડોદરા પ્રતાપનગર જિનાલયે, ઉવસગ્ગહરં તીર્થે, બિહારના કુંડલપુરતીર્થે તથા પુના-કાત્રિજ આદિ અનેક સ્થાને પ્રતિષ્ઠાનો અને હસ્તિનાપુર તીર્થે જંગી ખર્ચ આકરિત અષ્ટપદજીના મંદિરના સજોડે શિલારોપણ સાથે તેમાં ભગવાન શાંતિનાથજીપ્રતિમા વિરાજિત કરવાના આદેશનો વગેરે લાભ લીધેલ. પૂ. નાનીમાના પાલનનું ઋણ અદા કરવા પ.પૂ.આ મેરુપ્રભસૂરિશ્વરજી મ.સા.ના ઉપદેશે પાલીતાણા તળેટી રોડ પર આકારિત શ્રમણવિહારમં સારું યોગદાન આપેલ. સંસ્કારીપુત્ર હરેશભાઈ કે જેઓ શેરબજારના ધંધામાં આંતરરાષ્ટ્રિય વિકાસ સાધી વ્યાપારીઓમાં આગવું સ્થાન ધરાવે છે. અને શ્વસુરગૃહોનાં આંગણાંને દીપાવતી બંને પુત્રીઓ શીલા અને પ્રીતિ, તથા ધર્મપત્ની નલિનીબેન તથા પુત્રવધુ દર્શના, પૌત્રો કૃણાલ, નેહા તથા કરનના બનેલા ખુશ્યુના ખજાના સમા આ પરિવારજનોએ ધર્મ-સંસ્કારના વારસાને ઊજાળ્યો છે. શ્રી શાંતિભાઈ તથા તેમનાં પત્નીની સાદાઈ, વિનમ્રતા, વિવેકે પરિચયમાં આવનારાઓને પ્રભાવિત કર્યા છે. શત્રુંજ્ય પર અભિષેકનાં સ્થળોની જૂની પરબને નવતર કલાત્મક બનાવી ‘રજની-શાંતિ’ પરબ નામ આપ્યું જેમાં અભિષેક વિગત સાથેનો ઐતિહાસિક શિલાલેખ લગાડાયેલ છે. શત્રુંજ્ય આરોહ પ્રારંભિક પગથિયે ત્રિ-દ્વાર યુક્ત વિશાળ પ્રવેશદ્વારનો પેઢી દ્વારા મળેલ આદેશ અત્યંત લાભદાયી મનાય છે. અહીં પણ ઐતિહાસિક શિલાલેખ મુકાવેલ છે. સાથે તળેટી પાસેના કીર્તિસ્તંભમાં સર્વસાધારણમાં રૂ. પાંચલાખ લખાવી અનેરો લ્હાવો લીધેલ. પ.પૂ.આ. ચંદ્રોદયસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં વિક્રમસર્જક ૮૦૦ સિદ્ધિતપની મહાન તપસ્યા શ્રી ભાવનગર જૈન શ્વે.પૂ. તપાસંઘના ઉપક્રમે થઈ તેની પાસે ઐતિહાસિક યાદગીરી રૂપે ભાવનગરના દાદાસાહેબ દેરાસરમાં સિદ્ધિતપચોક બનાવવાનો અનેરો લાભ લીધો. શિહોર-જૈન સોસાયટીના ભવ્ય દેરાસરમાં મૂ.ના ચૌમુખજીમાં આદિશ્વરભગવાનની પ્રતિષ્ઠાનો તથા ઉના અજારા પાસે નદી તટે પૂ.આ. હિરસૂરિશ્વરજી મ.સા.ના સમાધિમંદિરમાં એક દેરી બનાવવાનો તથા પાર્લા-ઘોઘા તીર્થ રાંદેરમાં પાર્શ્વનાથ જન્મકલ્યાણક પ્રસંગે અઠ્ઠમ તપની તપશ્ચર્યા સમયે કાયમી પારણાનો વગેરે લાભ લીધો. પાર્લામાં શિક્ષણ, આરોગ્યક્ષેત્રે પણ મોટી રકમનાં દાનો આપ્યાં. મલાડમાં પણ દેવકરણ મૂળજી જૈન For Private colo દેરાસરમાં મહાવીરસ્વામી કલ્યાણક પ્રસંગે તથા ઇસ્ટ મલાડના કાયમી ચૌવિહાર ઘરમાં કાયમી લાડુની પ્રભાવનાનો લાભ લીધો. શેરસા, મણીનગર, કાંકરિયા, ઉજ્જૈનના શ્રી પાળકાયણા દેરાસર પાસે પોતાના સહયોગથી ભવ્ય ઉપાશ્રયો બનાવ્યાં. પાર્લામાં દહેરાસરમાં માણીભદ્રવીરની દહેરીની પ્રતિષ્ઠા કરાવી. ઉપરાંત નાગેશ્વરતીર્થમાં મૂ.ના. પર ચાંદીનું સુંદર કલાત્મક છત્ર તથા ભોજનશાળા ઉપર ભવ્ય આરાધના હોલ તથા ધાર (મ.પ્ર.)માં ભક્તામર જિનાલયમાં એક દેરી, શંખેશ્વર કલ્યાણ પ્રસંગે ૩૫૦૦ અઠ્ઠમતપના આરાધકોનો ભક્તિલાભ અને આગમમંદિરમાં એક રૂમ તેમ જ ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં એક દેરીનો પ્રતિષ્ઠાલાભ, તથા નિર્માણાધીનજી અયોધ્યાપુરમાં મૂર્તિબિરાજન સ્થળે શિલારોપણનો લાભગોડીજી પાયધૂનીની દેરાસરમાં પદ્મનાથભગવાનની પ્રતિષ્ઠા કરાવેલ. દેરાસરમાં વાસૂપૂજ્ય સ્વામી પ્રતિષ્ઠા સમિતિ અને ઉપાશ્રયના મુખ્ય દાતા બનાવાનો તથા ઓરપાડ ભરૂચ પાસે સાયન ગામમાં કુંથુનાથ ભગવાન મૂ.ના. તરીકે વિરાજીત કરવાનો તથા સુરતમાં દેસાઈ પોળના દેરાસરે ધર્માદા દવાખાનામાં ને મહેસાણા-મેન્શન દવાખાનામાં મામા બાલુભાઈ ખીમચંદના નામે ફી દવા વિતરણ તથા માંડવગઢ (મ.પ્ર.)માં ખેતરમાંથી મળેલી અતિ પ્રાચીન મૂર્તિના ભારે લેપ કરાવી મુખ્ય દેરાસરના ભોયરામાં પ્રતિષ્ઠા કરાવવાનો, તથા ભોપાવરમાં પ્રાચીનમૂર્તિ શાંતિનાથ ભગવાનને નવેસરથી લેપ તથા પાવાપુરમાં મહાવીરસ્વામી ભગવાન તથા કુંડલપુરમાં પ્રાચીન મૂર્તિઓના લેપ, અને ગૌતમસ્વામીની પ્રતિષ્ઠા કરાવવાનો તથા સમેતશિખર ઉપર મૂ.ના. તથા આજુબાજુના ભગવાનના લેપ તથા શત્રુંજ્ય પરની મોદીની ટૂંકમાં પંચભગવાનની પ્રતિષ્ઠા તથા હસ્તગિરિમાં એક દેરી શાંતિનાથ ભગવાનની તથા ચાંદખેડામાં ગૌતમસ્વામીની વિશાળમૂર્તિ તેમજ મુનિસુવ્રતસ્વામિની પ્રતિષ્ઠા વગેરે અનેક ધર્મકાર્ય ને માનસેવાના લાભો લીધેલ છે. તેથી દરેક સંઘેડા (સંપ્રદાયો)ના પૂ. આચાર્યશ્રીઓ તથા મહારાજાની અપાર કૃપા શાંતિભાઈ પર નિરંતર વરસતી રહી છે. તેમના નામનું ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપી માનવતાના, સમાજસેવાના, શિક્ષણ, આરોગ્ય અને ગરીબ દર્દીઓ તથા કષ્ટસાધ્ય ભયંકર બિમારીવાળાઓને આર્થિક મદદ કરવાનું કાર્ય કરી રહ્યા છે ને ભવિષ્યમાં પણ તે યથાવત રાખવા સંકલ્પબદ્ધ છે. સને ૨૦૦૩માં ૭૫મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ધાર્મિક અનુષ્ઠાનો ભવ્ય ભોજનસમારંભ પૂ. ગુરુ ભગવંતોનો ગૃહઆંગણે પ્રવેશ સાથે દેદીપ્યમાન ઉજવણી Personal Use Only Page #932 -------------------------------------------------------------------------- ________________ ૯૦૮ જૈનસમાજના અગ્રગણ્ય અને શાસનના શણગારસમા શ્રી શાંતિભાઈ ઝવેરીનું ટૂંકી બિમારીમાં તા. ૮-૬-૦૫ના પાર્લામાં દુઃખદ દેહાવસાન થતાં જૈન સમાજમાં અને પાર્લા જૈન સંઘમાં ઘેરા શોકની લાગણી પ્રસરી વળી હતી. પાર્લા ખાતે તેમની અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં અગ્રગણ્ય શહેરીજનો, આગેવાન જૈન શ્રેષ્ઠીઓ, સ્નેહી સગા મિત્રવર્ગ વગેરે જોડાયા હતા. અંતિમ સંસ્કાર વેળાએ પાર્લા જૈન સંઘ તથા પાલિતાણા ભાવનગર જૈનસંઘો વતી ભાવભરી શ્રદ્ધાંજલિ અપાયેલ. સદ્ગતના ગુણાનુવાદની સભા પાર્લા જૈન સંઘના ઉપક્રમે મહાસુખભવન ઉપાશ્રયમાં તા. ૨૩-૬-૦૫ના રોજ મહા ઉપકારી પ.પૂ.આ. અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ.આ. સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પાંચ સમુદાયના આચાર્યોના ૧૧ શિષ્યો પૂ. સાધ્વીજી મહારાજો શ્રાવક-શ્રાવિકાઓ સકળ જૈન સંઘની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. પાર્લા જૈન સંઘના અગ્રગણ્ય શ્રી અશોકભાઈએ શ્રદ્ધાંજલિમાં શાંતિભાઈને જૈનશાસનના શણગાર સમા અને અનેક તીર્થોમાં પાર્લા જૈન સંઘનું ગૌરવ વધારનાર ઉમદા અને ઉદાર દિલના શ્રેષ્ઠી કહ્યા હતા. ભાવનગરથી ખાસ પધારેલા તેમના નિકટના સાથી અને પરમ કલ્યાણમિત્ર શ્રી મનુભાઈ શેઠે તેમની યશસ્વી જીવન ઝરમર રજૂ કરી શાસનસમ્રાટ સમુદાયના પ.પૂ. આ. ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના બંધુ પ.પૂ.આ. અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પરમકૃપાથી ધર્મ પ્રત્યેની અમાપ શ્રદ્ધાથી ઐતિહાસિક શત્રુંજયના મહા અભિષેક તેમના પરમકલ્યાણકમિત્ર શ્રી રજનીભાઈ દેવડીના ભાગમાં ઊજવેલા તે યાદ કરી અનેક તીર્થોમાં જિનબિંબોની પ્રતિષ્ઠા, સ્વદ્રવ્યથી સ્વગૃહે શિખરબંધી ભવ્ય જિનાલય બંધાવી જીવનને ધન્ય બનાવનાર સદ્ગતે ચાતુર્માસ નવ્વાણું યાત્રા જીવદયા અને માનવતાનાં અનેક કાર્યો કરેલ. મેડિકલ ક્ષેત્રે હૃદયરોગના નિદાન કેમ્પો, જયપુરફૂટકેમ્પ, પોલિયોકેમ્પ ચતુર્વિધ સંઘ વગેરેની રૂબરૂ અનુભવેલી ઝલક અને સ્મરણો રજૂ કરેલ. શ્રી મહેન્દ્રભાઈ શ્રી પારસભાઈ વગેરેએ પણ પ્રાસંગિક શ્રદ્ધાંજલિ અર્પેલ. પાંચે સમુદાયના આચાર્યો વતી તેમના શિષ્યોએ ગુણાનુવાદ કરતા તેમનાં ધર્મનાં કાર્યોની અનુમોદના કરેલ. સાધુઓ શ્રાવકના ગુણાનુવાદમાં ઉપસ્થિત રહે, સકળ સંઘ મોટી સંખ્યામાં પધારે તે બધુ શાંતિભાઈના ધર્મનિષ્ઠ પવિત્ર જીવનને આભારી છે. પ.પૂ. શાસન સમ્રાટના પ.પૂ.આ. સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.એ જણાવેલ કે ગુરુના હૃદયમાં ભક્તજન શિષ્ય તરીકે સ્થાન પ્રાપ્ત કરવું આકરું છે, પરંતુ પરમ વિનયી શાંતિભાઈએ આ સ્થાન પ્રાપ્ત કરી જીવન ધન્ય બનાવેલ તેઓ સૌના હતા અને સૌ તેમને પોતાના ગણતા. અનુમોદના સાથે આશીર્વાદ પાઠવેલ એ શ્રીમતી નલિનીબહેન, પુત્ર હરેશભાઈ, પુત્રવધૂ દર્શનાબહેન, કુનાલ-નેહા-કરન અને પુત્રીઓ શીલાબહેન તથા પ્રીતિબહેન તેમનો ધર્મનો વારસો દીપાવે છે. મા વૃદ્ધિ કરશે અને તેમનાં ધર્મનાં સુકાર્યોની વણથંભી કૂચ શરૂ રાખી સાચી શ્રદ્ધાંજલિ અર્પશે. પ.પૂ. આચાર્યશ્રીઓએ ગૃહઆંગણે પરિવારજનોને આશીર્વાદ આપવા કૃપા કરી હતી. જૈનસમાજના અગ્રગણ્યો શ્રી મફતકાકા, શ્રી દીપચંદ ગાર્ડી, અગ્રગણ્ય જૈન વિશિષ્ઠ વિધિકાર શ્રી બાબુભાઈ કડીવાલા તથા બહારગામથી સુરત ભાવનગરથી સ્નેહી સ્વજનોની વિશાળ હાજરીમાં ઉપસ્થિતિ હતી. શ્રી શાંતિભાઈ ઝવેરીએ ધર્મપત્ની નલિનીબહેન તથા સ્વજનો સાથે પૂર્વ ભારત–સમેતશિખરજી, મહાતીર્થ, પશ્ચિમે શાશ્વતા તીર્થ શત્રુંજય અને ગિરનારજી આદિ તીર્થો, ઉત્તરે પ્રાચીન તીર્થ કાંગડા (હિમાચલપ્રદેશ) ભદ્રીનાથ આદિ દક્ષિણે કુલપાકજી આદિ તીર્થસ્થાનોની યાત્રા કરી જીવન ધન્ય બનાવ્યું છે. સંકલન-મનુભાઈ શેઠ Page #933 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ગુણગણસંપન્ન અગ્રેસર શ્રાવકો વીરશાસનની યશોજ્જવલ પરંપરામાં અગણિત શ્રાવકપ્રતિભારત્નોએ તેમનાં શ્રેષ્ઠતમ પ્રભાવક ધર્મકાર્યો કરીને જૈનશાસની તેજપ્રભાને દશે દિશામાં પ્રસરાવી છે. સમયકાળે ભલે પડખું બદલ્યું હોય પણ એકવીસમી સદીના આ કમ્પ્યૂટરાઇઝ્ડ યુગમાં સર્વતોમુખી શ્રેષ્ઠ સાધના કરનારાઓનો જરાય તોટો નથી. આ શ્રાવકરત્નોની નેત્રદીપક તપસ્યાઓ જાણીએ ત્યારે આપણને પણ આરાધનાનું નવું જોમ પ્રગટે છે. આ શ્રાવકરત્નોના સદ્ગુણો આજે પણ ઘર-ઘરમાં ગુંજન કરતા કાનને પાવન કરી રહ્યા છે. પાયામાં ધરબાયેલા સાધક-ભાવનાનાં હૃદયસ્પર્શી દૃષ્ટાંતો આપણને કોઈ ઊંચી શુભ ભાવનામાં ખેંચી જાય છે. સમગ્ર સમાજ ચારિત્રની આ સુગંધનો સાક્ષાત્કાર સદીઓ સુધી કરતો રહીને પ્રેરણા અને પ્રોત્સાહનનું પાથેય પામતો રહેશે. દેઢ શ્રદ્ધાસંપન્ન, કળવકળના જાણકાર, ધીંગી ધરાના ધણી અને ગજબની કોઠાસૂઝ ધરાવનાર એવા ઘણા શ્રાવકો પ્રાચીનકાળમાં થયા પણ વર્તમાનમાં પણ એવા ઘણા છે જે પરિચયો આ લેખમાળા દ્વારા જાણીએ. —સંપાદક. શેઠ અનુપચંદ મલુકચંદ માતા–રતનબાઈ, પિતા મલુકચંદ, જન્મ વિ.સં. ૧૯૦૦, ભાદરવા વદ-૩, તેમના જન્મ બાદ પિતાની આર્થિક સ્થિતિ સુધરતી ચાલી. નાનપણથી જ પ્રભુદર્શન, સેવાપૂજા, સામાયિક આદિ પાંચ વર્ષની ઉંમરથી કરતા. ૮ વર્ષના થતાં ૧૪ નિયમો ધારવા એકાસણાંદિ વ્રતો કરવા લાગ્યા. ધાર્મિક અભ્યાસ પણ સારો કરતા. યોગ્ય ઉંમર થતાં પિતા સાથે દુકાનમાં જોડાયા. તેમાં પણ ઘણા કુશળ નીવડ્યા. છ સાત મહિના પિતાજી સમ્મેતશિખરજી યાત્રાએ ગયા ત્યારે વ્યાપારમાં ઘણી વૃદ્ધિ કરી– વેપારી વર્ગમાં પણ પ્રતિષ્ઠિત બન્યા. તેમનાં બુદ્ધિ, ગાંભીર્ય અને ડહાપણથી લોકો પ્રભાવિત થતાં. તેમના નાનાભાઈ નગીનભાઈ નાની ઉંમરે દેવલોક થયા ત્યારે પણ ઘરમાં તેમનેં કર્મબંધના કારણરૂપ શોક અને રડવા કરવાનું નાનાભાઈનાં ધર્મપત્ની તેજકોરબહેન સહિત બધાને સમજાવી બંધ કરાવ્યું. પંદર દિવસ બાદ પોતાના ઘરમાં પ્રભુપ્રતિમા પધરાવી, અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. જીવનનિર્વાહ માટે પૂરતું દ્રવ્ય ભેગું થતાં પિતાને કહીને આ સંતોષી મહાપુરુષે ધંધો બંધ કરાવ્યો અને આત્મકલ્યાણનો શ્રેયસ્કર માર્ગ લીધો. છ માસની લાંબી બિમારીમાં પણ સૂત્રપાઠો વાંચતા. સર્વપ્રથમ હુકમમુનિનો યોગ મળ્યો પણ તેનાથી સંતોષ ન થતાં અમદાવાદ પ્રશાંતમૂર્તિ બુટેરાયજી (વૃદ્ધિચંદ્રજી) પાસે શ્રાવકનાં બાર વ્રતો અંગીકાર કર્યાં. શ્રી શાંતિસાગર સાથે પણ ૯૦૯ For Private પરિચય થયો. ત્યારબાદ આત્મારામજી મ.સા.ના પરિચયમાં આવ્યા. તેમની પાસેથી ધર્મનાં રહસ્યો જાણવાં મળ્યાં અને ઘણી શંકાઓ દૂર થઈ. વિ.સં. ૧૯૪૧માં તેમના સુરત ચાતુર્માસ દરમ્યાન શાસ્ત્રાભ્યાસ કરવા વારંવાર જતા. ૧૯૪૨માં પાલિતાણા ચાતુર્માસ દરમ્યાન પોતે પાલિતાણા રહી તેમનો લાભ લીધો. આત્મારામજીથી તેમનું જીવન ખૂબ જ પ્રભાવિત થયું હતું. પર્યુષણમાં પ્રાયઃ અઠ્ઠાઈ કરતા સાધુ ન હોય તો અઠ્ઠાઈમાં વ્યાખ્યાન પણ વાંચતા. પ્રતિક્રમણાદિ ક્રિયા પોષધ વિ. ઊભાં ઊભાં પ્રમાદસહિત કરતા. જ્ઞાન સાથે ક્રિયા પણ ઉત્તમ કરતા. આદેશ્વરભગવાન દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તે માટે ટીપ માટે પણ ગામેગામે જતા. સંવત ૧૯૪૩માં અષાઢ સુદ દસમના રોજ પ્રતિષ્ઠા કરાવી. સંવત ૧૯૪૪માં ૫.પૂ. ઉપાધ્યાય વીરવિજયજી મ.સા., પ્રવર્તક કાંતિવિજયજી આદિ ચાર સાધુ ભગવંતનું ચોમાસું કરાવ્યું. તે દરમ્યાન શ્રીમદ્ રાજચંદ્રજી પણ ભરૂચ તેમને ત્યાં પધાર્યા અને પંદર દિવસ રહ્યા હતા. અનોપચંદ ભાઈના સંગથી તેમનામાં પ્રભુ-પૂજા-ભક્તિના ભાવ વધ્યા હતા. ત્યારપછી પણ તેઓ ૩-૪ વખત તેમને ત્યાં આવ્યા હતા. સં. ૧૯૪૫માં સમેતશિખરજી યાત્રા કરવા ગયા. જતાં પાલનપુર આત્મારામજી મ.સા. ચાતુર્માસ હોવાથી ઊતર્યા. Personal Use Only Page #934 -------------------------------------------------------------------------- ________________ ૯૧૦ હીરો કરી છે વળતી વખતે તેઓ પાલી હોવાથી પાલી ઊતર્યા હતા. બંને વખતે ૮-૮ દિવસ તેઓ પાસે રહ્યા. સં. ૧૯૪પમાં આ. સિદ્ધસૂરિ બાપજી ભરૂચ ચાતુર્માસ રહ્યા. તેમની પાસે જ્ઞાનધ્યાનમાં વધુ સમય રહેતા. તે વખતે શાસ્ત્રી પાસે તત્ત્વાર્થ ભણતા હતા. સૂત્રોના બરાબર અર્થ અનોપચંદ એવા કરી આપતા કે શાસ્ત્રી પણ આશ્ચર્યચકિત થઈ જતા. ફરી ૧૯૫૦માં તેમનું ચાતુર્માસ કરાવી ખૂબ જ્ઞાનગોષ્ઠી કરી આ.ક. પેઢીમાં તેઓ પ્રતિનિધિ હતા. સં. ૧૯૫૩માં અમરવિજયજીનું ચાતુર્માસ થયું. સં. ૧૯૫૩માં ભરૂચમાં જૈન ધર્મફંડ પેઢીની સ્થાપના કરી. સમગ્ર જિલ્લાના ધર્માદા ખાતાનો નાણાંકીય વહીવટ તે દ્વારા થવા માંડ્યો. તેઓ જ્યોતિષ પણ સારું જાણતા. તેમના મુહૂર્ત પ્રતિષ્ઠા વ.ના ખૂબ જ લાભદાયી થતાં. એમણે પ્રશ્નોત્તર ચિંતામણિ ગ્રંથ રચ્યો હતો. તેમાં શાસ્ત્રાનુસાર પ્રશ્નોનાં સમાધાન કર્યા છે. તેઓ ભરૂચ પાંજરાપોળમાં વહીવટ કરતા. ઉપરાંત ગાંધાર તીર્થનો પણ કરતા હતા. ગાંધારના દેરાસરનો જીર્ણોદ્ધાર કરી ગામ બહારના દેરાસરના પ્રતિમાજીની પ્રતિષ્ઠા ગામમાં કરાવી. એમને હરખસુંદરી નામે પુત્રી હતી. તેમનાં લગ્ન ચૂનીલાલ શેઠ સાથે કર્યા હતા. વિવાહ બાદ ચૂનીલાલ શેઠને પોતાને ત્યાંજ રાખ્યા હતા. તેમણે સ્તવન, સજઝાય-ચૈત્યવંદનો પણ રચ્યાં છે, જે ખૂબ ભાવવાહી છે. પોતાના ઘરમાં ગૃહમંદિર બનાવી સ્ફટીકનાં પ્રતિમાજી પધરાવ્યાં હતાં. (આજે આદીશ્વર દેરાસરમાં તે પ્રતિમાજી છે). વિ.સં. ૧૯૬૫માં ફરી સિદ્ધિસૂરિજીનું ચાતુર્માસ ભરૂચમાં કરાવ્યું. દિવસના મોટા ભાગે ધ્યાન જ કરતા. સં. ૧૯૬૬માં કસ્તુરભાઈ શેઠના માતુશ્રી ગંગાબા (જેઓ તેમને ભાઈ માનતાં) સાથે પાલિતાણા યાત્રા કરવા ગયા. આગલે દિવસે ગંગાબાના પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી. બીજે દિવસે ચોવિહાર ઉપવાસ કરીને (ચૌદસ હતી) પાલિતાણા ચડતા ડુંગર ચડતાં પાંચ પાંડવના સ્થાન પાસે આવ્યા ત્યારે ભાવના કરી કે આ સિદ્ધક્ષેત્ર ઉપર ઘણા મોક્ષે ગયા છે. મારું પણ અહીં મૃત્યુ થાય તો સારું એવી ભાવના ભાવતાં ત્યાં જ કાળધર્મ પામ્યા. તેઓ ઘણા જ્ઞાની હતા. આગમો પણ વાંચ્યા અને સાંભળ્યા હતા. દરેકની શંકાનું સમાધાન કરતા. સ્વભાવે તેઓ નમ્ર, વિવેકી, દ્વેષ રહિત અને ગંભીર હતા. કોઈ કડવા શબ્દો કહે તો સાંભળી લેતા પણ જવાબ આપતા નહીં. તેના પર દ્વેષ પણ ન રાખતાં પ્રેમભાવ રાખતા. ચતુર્વિધ સંઘ શેઠ શ્રી અનંતરાય ગિરધરલાલ જીવણલાલ શાહ (જસપરાવાળા) ભાવનગર બાજુના એક નાનકડા ગામ જસપરાના મુંબઈમાં વસતા ઘોઘારી જ્ઞાતિના પ્રસિદ્ધ કુટુંબ શાહ ગિરધરલાલ જીવણલાલને ત્યાં અનુભાઈનો જન્મ તા. ૪૮-૧૯૪૨ના રોજ થયો. ઉછેર તથા અભ્યાસ મુંબઈમાં જ થયો. ચાલુ અભ્યાસે લગભગ ૧૪ વર્ષની ઉંમરે તેમના પિતાશ્રીનું અવસાન થયું. પોતાની ઉંમર નાની હોવા છતાં ત્રણ ભાઈઓમાં મોટા હોવાથી પિતાશ્રીએ સ્થાપેલી ચાલુ દુકાન સ્થિર રાખી આગળ વધવાની જવાબદારી તેમના શિરે આવી. જે તેમણે ખૂબ આત્મવિશ્વાસ-પૂર્વક સ્વીકારી–સંભાળી. આટલી નાની ઉંમર હોવા છતાં તેમના મખમલ (વેલ્વેટ)ના ધંધાને માત્ર સંભાળ્યો જ નહી પણ તેનો અકલ્પનીય વિકાસ કર્યો. એ જ રીતે પૂ. માતાપિતાના ધાર્મિક સંસ્કારને પૂ. માતુશ્રીની દોરવણીથી ખૂબ આગળ વધાર્યા. આજે વ્યાપારધંધાનો વિકાસ અને ધાર્મિક સંસ્કારોનો વિકાસ એમ બન્ને વિકાસની એમના જીવનમાં ઉચ્ચ પ્રકારની હરીફાઈ છે. અઢળક લક્ષ્મી પ્રાપ્ત કરીને ઘણા સંઘરી રાખે છે. કોઈ સ્વાનંદ–મોજશોખમાં વાપરે છે, કોઈ વિલાસમાં વેડફે છે, જ્યારે કોઈ વિરલા જ પરહિતાર્થે સામાજિક અને ધાર્મિક કાર્યમાં વાપરી શકે છે, એ પણ ગણતરીનો હિસ્સો જ્યારે વિરલામાં વિરલ અઢળકમાંથી અઢળક સુકૃત્યોમાં વાપરે છે. અનુભાવિ એવા વીરલામાંના વીરલની પંક્તિમાં આવે છે. વળી પૂર્વજોની પુન્યાઈના કારણે તેમનાં ધર્મપત્ની દીનાબહેન તથા અનુજ બંધુઓ શ્રી કીર્તિભાઈ તથા શ્રી કુમારભાઈનો જીવનના દરેક ક્ષેત્રમાં તેમને સંપૂર્ણ સાથ મળ્યો છે, તે તેમના જીવનનું એક ઉજ્વળ પાસું છે. ધંધા સાથે ધર્મનું પાસું બરાબર સમતોલ રાખી ધર્મના ધાર્મિક ઘણાં કાર્યો યશસ્વી રીતે કરેલાં છે અને હજુ વર્તમાનમાં પણ કરતા જ રહે છે. સામાજિક ક્ષેત્રે પણ તેમનું પ્રદાન ઘણું મોટું છે. ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ મુંબઈના માનદ્ મંત્રી તરીકે અગાઉ ઘણાં વર્ષો સેવા આપેલી અને હાલ સમસ્ત મુંબઈ જ્ઞાતિના ટ્રસ્ટી પદે બિરાજે છે. Jain Education Intemational Page #935 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૧૧ મુંબઈના જૈન સમાજમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન અજાયબી છે. તેમની ભક્તિ કરવા માટે કરોડો ભવની પુણ્યની દેરાસર પાયધૂની-વિજય દેવસુર સંઘનું સ્થાન મહત્ત્વનું છે, કહો મૂડી જોઈએ. તેમની સેવામાં જ જીવનની સાર્થકતા છે.” કે અનન્ય છે. આ દેરાસરની સ્થાપના-પ્રતિષ્ઠા આજથી ૧૯૪ ખરેખર! આ સેવાના પુન્યથી જ તેઓ ૭૦ વર્ષે ય ૩૫ વર્ષ પર્વે કરી હતી અને ત્યારથી તે દેરાસર–તે સંઘ સાથે તે વર્ષના યુવાનને શરમાવે એટલી દોડાદોડ કરે છે. આ ઉંમરે દર દેરાસરના બંધારણ મુજબ સંઘના કુલ ૧૩ ટ્રસ્ટીઓમાં આપણા વર્ષે લગભગ ૨૦૦ જેટલા સાધુઓના લોચ કરે છે. કોક પાર્ટી ઘોઘારી સાથના ૪ ટ્રસ્ટીઓ હોય છે. દેરાસરની આજુબાજુના ફેઈલ જતાં તેમના થોડા રૂપિયા ખોટા થયા ત્યારે પ્રતિભાવ પાયધુની-ગુલાબવાડી જેવા વિસ્તારમાંથી આપણી વસ્તીનો અતિ આપતાં હસતાં-હસતાં એટલું જ કહ્યું, “આપણું હોય તે જાય મોટો ભાગ-લગભગ સંપૂર્ણ ભાગ પરાઓમાં વસી ગયો છે, નહીં, જાય તે આપણું નહીં.” નવપદની ઓળી દર વર્ષે અચૂક છતાં દેવસુર સંઘમાં હજુ આપણે આપણું સ્થાન જાળવી રાખ્યું કરવાની, તેમાં પણ આયંબિલ સાત મિનિટમાં પૂરું કરવાનું, બે છે. એવા મુંબઈના સિરમોર સંઘ-વિજય દેવસુર સંઘમાં તેઓ દ્રવ્ય જ લેવાનાં, તે પણ રોટલી અને કરિયાતું. જીભડીને કહી મેનેજિંગ ટ્રસ્ટી છે. ગોડીજી દેરાસરની કાયમી ધજા, વરસગાંઠનું દે, “ખાવું હોય તો ખા, નહીં તો ઊભો થઈ જઈશ.” જીભડીને સ્વામીવાત્સલ્ય તથા પોશ-દશમીની આરાધના જેવા લગભગ વશ કરવા આવા કીમિયાઓ અજમાવ્યા સિવાય છૂટકારો નથી. બધા કાયમી આદેશો તેમના પરિવારના છે. મુંબઈની નજીકના– મુંબઈના જ ગણાય તેવા પ્રખ્યાત અગાસી તીર્થના પણ તેઓ શ્રી કે. પી. સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટનાં ઘણા વર્ષો સુધી ટ્રસ્ટી રહ્યા. ધાર્મિક ઉપરાંત સામાજિક અને સુકૃતોની હાર્દિક અનુમોદના કેળવણી ક્ષેત્રે શ્રી તાલધ્વજ જૈન વિદ્યાર્થી ગૃહ-તળાજા, શ્રી ભારતમાં ટ્રસ્ટો અનેક છે, પરંતુ નિઃસ્વાર્થભાવે, વિતરાગ એજ્યુકેશન ફાઉન્ડેશન, શ્રી શકુંતલા કાંતિલાલ પરોપકારાર્થે, ધર્મોદ્ધારક અને જનહિત કાર્યોમાં સદા પ્રવૃત્તિશીલ ઈશ્વરલાલ ગર્લ્સ હાઈસ્કૂલ ઇત્યાદિ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટ તરીકે શ્રી કે. પી. સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ એક અજોડ સંસ્થા સેવા આપે છે. વળી મુંબઈમાં જન્મ અને કાયમી વસવાટ હોવા છતાં વડવાઓના–પોતાના વતનના ગામ જસપરાને ભૂલ્યા નથી. | માલગાંવ (જિ. સિરોહી–રાજસ્થાન)નિવાસી માતુશ્રી જસપરાની હાઇસ્કૂલમાં દાન, ભાવનગર, દાદાસાહેબ ઉપાશ્રયમાં દાન દઈ દાનક્ષેત્રોમાં ખૂબ મોટી રકમનો સદ્વ્યય કનીબહેન તથા પિતાશ્રી પૂનમચંદનાં અનેકવિધ સુકૃતોની અનુમોદનાર્થે તેમજ તેઓશ્રીનું ત્રણ થતુ કિંચિત્ અંશે પણ અદા તેમના પરિવારે કર્યો છે. કરવાની ભાવનાથી, “ધર્મવીર', આબુ ગોડરત્ન (૧) સુપુત્ર શ્રી વળી પદમનગર-જૂનો મોહન સુડિયો–અંધેરી ખાતે હજારીમલજી પૂનમચંદ સંઘવી, (૨) સુપુત્રશ્રી બાબુલાલજી શિખરબંધી દેરાસરનું નિર્માણ કરવાનો લાભ પણ આ પરિવારે પૂનમચંદ સંઘવી તેમજ (૩) પૌત્ર શ્રી કિશોરભાઈ હજારીમલ લીધેલ છે. સંઘવી (શ્રી કે. પી. સંઘવી પરિવાર) દ્વારા સંસ્થાપિત ઉપરોક્ત આવા ષષ્ઠી વટાવી ગયા હોવા છતાં શરીર અને મનથી ટ્રસ્ટ દ્વારા કરાતાં અનેકવિધ ઉત્તમ અને અનુમોદનીય સત્કાર્યોની ચિર-યુવાન ઉત્સાહી, જ્ઞાતિહિતચિંતક, ધર્મપરાયણ, બહુમુખી માહિતી શ્રી પ્રકાશભાઈ કે. સંઘવી દ્વારા આ પુસ્તકના કંપોઝની પ્રતિભા ધરાવતા વ્યક્તિ જૈન સમાજનું ગૌરવ છે. પૂર્ણાહુતિ વખતે સંપ્રાપ્ત થઈ છે તે અન્યને પ્રેરણા અને અંતુભાઈ ઘંટીવાળા અનુમોદનાનો લાભ મળે તેમ જ ટ્રસ્ટને શુભેચ્છાઓ રૂપી શક્તિ પ્રાપ્ત થાય એ હેતુથી અત્રે રજૂ કરવામાં આવે છે. ભાવનગરના શ્રાવક અંતુભાઈ ઘંટીવાળા જાણે મૂર્તિમંત (૧) શ્રી કે. પી. સંઘવી રિલિજિયસ ટ્રસ્ટ : આ ટ્રસ્ટ સેવામૂર્તિ જોઈ લ્યો! સાધુ-સાધ્વીજી ભગવંતોની અજોડ તરફથી જિનાલયોના જીર્ણોદ્ધાર અને નૂતન જિનાલયનાં સેવાભક્તિ કરી રહ્યા છે. છેલ્લાં ૫૬ વર્ષથી પર્યુષણ પર્વમાં . નિર્માણમાં સહયોગ આપવામાં આવે છે. જિનાલયો માટે પ્રભુમૌનપૂર્વક ચોસઠપ્રહરી પૌષધ સહિત અઠ્ઠાઈ તપ કરી રહ્યા છે. પ્રતિમાજીઓ અર્પણ કરવામાં આવે છે, સાથે ચાંદીનાં ૧૪ (એકપણ વર્ષ ખાડો નથી પડ્યો.). સ્વપ્નો, પારણું, પરમાત્માનાં ચક્ષુ, ટીકા આપવા આદિ તેમનું કહેવું છે કે-“સાધુ-સાધ્વીજી મહારાજ વિશ્વની પરમાત્મભક્તિનાં કાર્યો કરવામાં આવે છે. Jain Education Intemational Page #936 -------------------------------------------------------------------------- ________________ ૯૧૨ ચતુર્વિધ સંઘ (૨) શ્રી કે. પી. સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ : ભારત સરકાર શેઠ શ્રી કાનજીભાઈ મોહનભાઈ તરફથી “લાડલા' રાષ્ટ્રીય એવોર્ડને પામેલા આ ટ્રસ્ટ તરફથી સુખડિયા (બોટાદવાળા) સાધર્મિક ભક્તજનોને જરૂરિયાત મુજબ દવાઓ આદિની સેવાસારવાર તથા શૈક્ષણિક પ્રવૃત્તિમાં જરૂરિયાત મુજબ સહાય શેઠ શ્રી કાનજીભાઈ બોટાદના સખાવતી શ્રાવક આપવામાં આવે છે. શ્રેષ્ઠીઓમાં પ્રસંગે પ્રસંગે યાદ કરવા જેવા ધર્મપ્રેમી શ્રાવક હતા. જ્ઞાતિએ વત્સલ અને ઉચ્ચ કોટિના ધર્માત્મા હતા. (૩) તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાર્થે પધારતાં ભાવિક ભક્તોને ઉપર ચડતાં-ઊતરતાં શીતળ છાયા શ્રાવકજીવનનાં વ્રતોનું ચુસ્તપણે પાલન કરનારા હતા. અને નૈસર્ગિક વાતાવરણ મળે તે માટે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ આ શીલધ્યાન પુરુષનું કુટુંબ ધર્મસંસ્કારોથી વાસિત હતું. તેમના કરવામાં આવેલ છે. સુકત્યોની કમાણી સુકૃત્યોમાં જ વપરાણી–તેમના ધર્મનિષ્ઠ પત્ની સવિતાબહેન પોતે ઘણા જ ધર્મનિષ્ઠ અને સમાજસેવાની (૪) શ્રી સિદ્ધાચલજી ભક્તિ ટ્રસ્ટ : આ ટ્રસ્ટ દ્વારા શ્રી ભાવનાથી રંગાયેલા, પણ એવા જ મિતભાષી અને શત્રુંજય મહાતીર્થમાં પધારતાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની મૃદુસ્વભાવના હતા. પતિનો પડછાયો બની “પતિની જે ઇચ્છા ભક્તિ, દીક્ષાર્થી ભાઈ-બહેનોની ભક્તિ તેમજ “કે. પી. સંઘવી એજ મારી ઇચ્છા એમ વિચારી હંમેશાં ધર્મકાર્યોમાં સહયોગ ભક્તિગૃહ'માં પધારનાર યાત્રિકોની ભક્તિ કરવામાં આવે છે. આપ્યો. તેમની આસ્થા શ્રદ્ધા તો જુઓ વિધિપૂર્વકના નવકારમંત્રો (૫) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભક્તિ ટ્રસ્ટ : આ ટ્રસ્ટ દ્વારા ગણવા માટે કરાતાં ઉપધાન તેઓશ્રીએ કરાવેલાં, મળેલી પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની ભક્તિ માટે લક્ષ્મીનો બહુસમાજના હિત માટે જ ઉપયોગ કરતા હતા. પધારતાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિ કરવાનું તથા શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ વૈયાવચ્ચ કરવાથી પણ તીર્થકર યાત્રિકો માટે સારી સુવિધાવાળી ધર્મશાળા બનાવવાનું કાર્ય નામકર્મ બંધાય છે એવી ઊંડી શ્રદ્ધાને કારણે પરિવાર તરફની નિર્માણાધીન છે. સાધુ-સાધ્વીઓની અનેરા ભાવથી વૈયાવચ્ચ કરતા હતા. કોઈને (૬) શ્રી સુમતિ જીવરક્ષા કેન્દ્ર પાવાપુરી : આ ટ્રસ્ટ દ્વારા દીક્ષા લેવાના ભાવ જાગે અને તેમને યોગ્ય જણાય તો પ્રસંગનો જીવદયાના મહાન કાર્યો કરવાની ટ્રસ્ટ સંચાલકોની ઊંચી ભાવના બધો જ લાભ લઈને દીક્ષા અપાવવામાં અનેરો આનંદ માણતા છે. સિરોહી જિલ્લામાં કૃષ્ણગંજ (રાજસ્થાન)માં વિશાળ હતા. એક બ્રાહ્મણની પુત્રીને પણ દીક્ષા અપાવી છે, જે તેમની જગ્યાની અંદર ગૌશાળા, પાંજરાપોળ દ્વારા અનેક પ્રકારનાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધાની પ્રતીતિ કરાવે છે. બોટાદ જૈનસંઘમાં પર્યુષણ જીવદયાનાં કાર્યો કરવાનું ટ્રસ્ટનું આયોજન છે. દરમ્યાન જેટલી તપસ્યાઓ થાય તે બધા જ તપસ્વીઓને ભાવથી કોઈપણ જગ્યાએ મહાજન આ સંઘ દ્વારા ૩૦૦ કે તેથી પોતાને ઘર આંગણે છેલ્લા ચારેક દાયકાથી પારણાં કરાવે છે વધારે પશુઓનો સમાવેશ થાય તેવી પાંજરાપોળનું નિર્માણ થતું અને આજે પણ આ પરિવાર તરફથી પારણાની પરંપરા ચાલુ હોય તો આ કેન્દ્ર દ્વારા ૫ લાખ રૂ.નું દાન આપવામાં આવે છે. છે. બોટાદના વેપારી સમાજમાં ભારે મોટું માનપાન પામ્યા હતા. પોતે હાડવૈદ્યની જાણકારીવાળા હતા અને ફ્રીમાં સેવા આપતા (૭) કોઈપણ ગામમાં ચૌદ સુપનાં, પારણું, ત્રિગડું, હતા.–તેમને આઠ પુત્રો અને તેનો પરિવાર કુલ ચાલીશ ભંડાર તથા જિનાલયને ઉપયોગી વસ્તુઓની જરૂરિયાત હોય માણસનું કુટુંબ ખૂબ જ ધર્મપરાયણ ગણાયું છે. પરિવારમાં તેમજ પરમાત્માની મૂર્તિઓ યા પ્રતિમાજી માટે ચક્ષુ-ટીકાની માસખમણ, વર્ષ તપ આદિ તપ પણ થયેલાં છે. કીર્તિની કે જરૂર હોય તો ગામમાં જૈનોના ઘરની સંખ્યા આદિ માહિતી સાથે નામનાની ક્યારેય ઝંખના હોતી કરી. ગરીબોને પ્રસંગે પ્રસંગે શ્રી કે. પી. સંઘવી રિલિજિયસ ટ્રસ્ટને જણાવવા વિનંતી છે. તેઓ દાનસરવાણી તેમને ત્યાંથી વહેતી જ હોય. જૈનધર્મનાં સાતેય તમામ સેવાભક્તિ કરવા તુરત પ્રયત્નશીલ બનશે. - ક્ષેત્રોમાં ખાસ કરીને સાધર્મિક ભક્તિ માટે સારી એવી રકમ આ ટેસ્ટની શાસનસેવાની આવી અનેકવિધ ઉત્તમ આપી છે. સ્વશ્રી કાનજીભાઈને જીવદયા, પાંજરાપોળ, કાર્યવાહી-તીર્થોદ્ધારક કાર્યો, સાધુ-સાધ્વીજીની ભક્તિ, સાધર્મિક દવાખાના હોસ્પિટલ, શિક્ષણ સંસ્થાઓ, પાઠશાળા, દેરાસર ભક્તિ, જીવદયાનાં કાર્યો દિનપ્રતિદિન વૃદ્ધિ પામી રહ્યાં છે. જિર્ણોદ્ધાર, આયંબિલખાતાં, ઉપાશ્રય, ભોજનાલય, પાણીની હાર્દિક શુભેચ્છાઓ. પરબો, સાહિત્ય-જ્ઞાનભંડાર અને સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચમાં Jain Education Intemational Page #937 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૧૩ ધનસંપત્તિનો સારો એવો ઉપયોગ કરીને અનેકોને પ્રેરણારૂપ તેમના માતુશ્રી સમજુબહેન સુખલાલ શાહના નામથી બન્યા છે. તેમણે ઊભી કરેલી સેવાધર્મની પગદંડી ઉપર તેમના રૂ. ૧,૧૧,૧૧૧=00ના વ્યાજમાંથી પારિતોષિકો આપવામાં પુત્ર પરિવારે એ સંસ્કાર વારસાને બરાબર જાળવી રાખ્યો છે. આવે છે. ઉપરાંતમાં વર્ધમાન તપના થડા નાખનારને, વર્ષી તપ એમના જીવનવૃક્ષ ઉપર વિવિધ ધર્મકાર્યો દ્વારા આવેલાં કરનારને વગેરેનાં કાયમી બહુમાન કરવામાં આવે છે. આ વિવિધ ફળફૂલોનો સ્વાદ અને સુગંધ હજુ આજે સૌ કોઈ માણી સિવાય અખિલ ભારતીય જૈન કોન્ફરન્સ કમિટિના સભ્ય, જૈન રહ્યાં છે. તેમની બહુરંગી પ્રતિભાનાં દર્શન તેમના અવસાન એજ્યુકેશન બોર્ડના ઉપપ્રમુખ, શ્રી ઘાટકોપર જે. મૂ. જૈન સંઘમાં વખતે પણ તેમને મળેલી શ્રદ્ધાંજલિનાં ઉપરથી જાણવા મળે છે. ટ્રસ્ટી તરીકે સેવા આપેલ છે. સાધુ-સાધ્વીજી મ.સા.ની વૈયાવચ્ચે એ તેમના જીવનનો મહામંત્ર છે. મુંબઈ મહાનગરના અતિ મોટા શ્રીયુત કાન્તિલાલ સુખલાલ શાહ ગણાતા સંઘોમાંના એક શ્રી નવરોજબહેન જૈનસંઘમાં ટ્રસ્ટી તરીકે તન, મન, ધનથી વિનમ્રભાવે શ્રેષ્ઠ સેવાઓ આપી રહેલ હોવાથી તેમજ અન્ય ઘણી સંસ્થાઓમાં પણ નિઃસ્વાર્થ ભાવે વર્ષો સુધીની દીર્ધ સેવાઓના કારણે તેમણે ઘણી જ લોકચાહના પ્રાપ્ત કરેલ છે. સાથે જ લગભગ બધા મહાન આચાર્યોશ્રી તથા મુનિ ભગવંતોશ્રીના શુભ આશીર્વાદ પણ પ્રાપ્ત કરેલ છે, જે તેમના જીવનની એક સિદ્ધિ ગણે છે. પૂજ્ય પિતાશ્રી શાહ સુખલાલ રાયચંદ કાગદી તથા પરમ વિધવિધ સ્થાનોમાં લાભ લઈ મળેલ પુણ્યલક્ષ્મીને સાર્થક શ્રાવિકા પૂ. માતુશ્રી સમજુબહેન પાસેથી ઉત્તમ સંસ્કારો પામીને કરી : કે મોરબીમાં સંપૂર્ણ કાચના શ્રેષ્ઠ કામગીરીવાળા શ્રી મચ્છુકાંઠા વીસા શ્રીમાળીસમાજના અગ્રણી દાતા તથા નયનરમ્ય જિનાલયનું નિર્માણ (સમસ્ત મચ્છુકાંઠા સમાજમાં મોવડીમંડળ-સમાજના ટ્રસ્ટ બોર્ડના ચેરમેન મોરબી નિવાસી જિનાલય નિર્માણનો લાભ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ અને એક હાલ ઘાટકોપર-મુંબઈના રહીશ શ્રીયુત કાન્તિલાલ સુખલાલ જ છે.) * મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની અંજનશાહ પરિવારે રૂ. ૨,૫૧,000/- જેવી માતબર રકમનું શલાકા-પ્રતિષ્ઠા, કાયમી ધ્વજાદંડનો લાભ * ભાયંદરના અનુદાન આપી મોરબીનિવાસી શ્રીમતી ચંદ્રકળાબહેન કાન્તિલાલ જિનાલયમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા * શાહ નેત્રચિકિત્સા ફંડ યોજનાની શરૂઆત કરેલ. ગોધરામાં શ્રી ચન્દ્રપ્રભુસ્વામીની પ્રતિષ્ઠા કે રાજકોટમાં શ્રી કાન્તિલાલભાઈ વ્યાવસાયિક, ધાર્મિક અને સામાજિક મંગલમૂર્તિની પ્રતિષ્ઠા કે અયોધ્યાપુરમાં શ્રી મેહુલ કાંતિલાલ શાહ આયંબિલભવન * કાવી તીર્થમાં “શ્રીમતી ચંદ્રકલાબેન સંસ્થાઓમાં સક્રિયપણે સંકળાયેલા છે. વ્યવસાયી ક્ષેત્રે કેસેન્ટ ઓપ્ટિકલ કંપની નામની રો મટિરિયલની ભારતમાં સર્વ પ્રથમ કાંતિલાલ શાહ ભાતાગૃહ'નો લાભ * ડભોઈમાં નૂતન ઉપાશ્રય * મોરબીમાં શ્રી ચન્દ્રરેખા જૈન પાઠશાળા * માતુશ્રીની દુકાન સ્થાપીને ક્રાઉન ઓપ્ટિકલ નામની ચશ્માની ફ્રેમો સ્મૃતિમાં મોરબી શ્રાવક-શ્રાવિકા ઉત્કર્ષનો લાભ કે મુંબઈની બનાવવાનું શરૂ કરી ઓપ્ટિકલ માર્કેટમાં આગવું સ્થાન પ્રાપ્ત ૨૫૩ પાઠશાળા માટે મોરબી નિવાસી શાહ સુખલાલ રા. કરેલ છે. કાગદી શ્રેષ્ઠ પાઠશાળા નામક ચાંદીનો શિલ્ડ તથા પારિતોષિક ધાર્મિક ક્ષેત્રે શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘમાં છેલ્લાં ૩૨ ૪ શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમમાં અનામત સીટો : પૂજ્યો વર્ષથી મંત્રી તરીકે અને સાહિત્યપત્રિકાના તંત્રી તરીકે ૫ વર્ષ લિખિત પુસ્તકોનાં વિમોચનનો લાભ તથા યાત્રા-પ્રવાસમાં સુધી સેવા પ્રદાન કરેલ. હાલમાં તેઓ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ અનેકવાર સંઘવીનો લાભ * મોરબીમાં શ્રી સુમતિનાથનગર સંઘના ઉપપ્રમુખ તરીકે ઉચ્ચ સેવા આપી રહ્યા છે. ધાર્મિક સંઘમાં શ્રીમતી ચન્દ્રકળાબહેન કાન્તિલાલ શાહ આયંબિલ શાળા શિક્ષણ સંઘમાં સમસ્ત મુંબઈની ૨૫૩ પાઠશાળામાં જે શ્રેષ્ઠ તથા શ્રી કાંતિલાલ સુખલાલ શાહ, જૈન પાઠશાળાનો લાભ તથા પાઠશાળા આવે તેમને તેમના પિતાશ્રીના નામનો “મોરબી ચૈત્ર માસની ઓળી (પારણા સાથે)નો લાભ * બોરીવલી નિવાસી શાહ સુખલાલ રાયચંદ કાગદી શ્રેષ્ઠ પાઠશાળા શિલ્ડ’ સિમ્પોલીમાં શ્રી મેહુલ જૈન પાઠશાળાનો લાભ કે સમાજના આ રીતે ચાંદીનો ભવ્ય શિલ્ડ આપવામાં આવે છે. સાથે જ ૭૫ વર્ષના ઇતિહાસમાં નેત્રચિકિત્સા માટે સૌ પ્રથમ મોટી Jain Education Intemational Page #938 -------------------------------------------------------------------------- ________________ ૯૧૪ રકમનું અનુદાન * જ્ઞાતિના સેવાસમાજમાં ઘણાં વર્ષોથી રસ લઈને સંસ્થાને અનાજવિતરણ ક્ષેત્રે પ્રથમ હરોળમાં મૂકવામાં તેઓશ્રીનો અમૂલ્ય ફાળો * નયનરમ્ય શ્રી મલ્લિનાથ તીર્થ દહાણુમાં ટ્રસ્ટીપદે સેવા * શ્રી આગમમંદિર, પૂનામાં શ્રી ચતુઃશરણ પયન્ના નામક આગમ સુવર્ણાક્ષરે લખાવવાનો લાભ * ઘાટકોપર નવરોજી જૈન સંઘ મધ્યે નૂતન આરાધનાભવનમાં માતબર રકમ દ્વારા ભવ્યાતિભવ્ય મોક્ષ સીડીનો લાભ લીધેલ. * શ્રી નવરોજ લેન જૈન સંઘના અતિ ભવ્ય દેરાસરજીના નિર્માણમાં પાયાના પત્થર તરીકે ખૂબ મોટા પાયે અનુપમ ભોગ આપેલ હતો. તેઓશ્રીએ મુંબઈ જૈન પત્રકારસંઘના ઉપપ્રમુખ તરીકે ઘણાં વર્ષો સુધી સેવા આપેલ છે. તેમજ ભારતભરના જૈન પત્રકાર માટે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડનું આયોજન કરેલ છે. સમ્મેતશિખરજીનો ૫ વખત યાત્રાપ્રવાસ અને સમસ્ત તીર્થયાત્રાઓ અવારનવાર કરેલ છે. જૈન કલ્યાણ માસિકના તેઓ ઘણાં વર્ષોથી માનદ્ ટ્રસ્ટી છે. મોરબી વીસા શ્રીમાળી જ્ઞાતિના ટ્રસ્ટી તથાં ઘાટકોપર મચ્છુકાંઠા મિત્ર મંડળના સ્થાપકપ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે. તેમની પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્માનુરાગિણી ધર્મપત્ની ચન્દ્રકળાબહેનનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહેલ છે. તેમનું જીવન ધર્મમય અને તપમય છે. ધર્મ પોતાના પૂરતો સિમિત ન રાખતાં આ ધર્મપ્રેમી દંપતીએ ધાર્મિક સુસંસ્કારોનું સિંચન તેમના સુપુત્રો શ્રી અશોકભાઈ,· કેકીનભાઈ, પરેશભાઈ, મેહુલભાઈ તથા પુત્રવધૂ અ.સૌ. કલ્પનાબેન, નલિનીબેન, મયુરીબેન, ભાવનાબેન તથા પૌત્રોમાં કરેલ છે. આ પુણ્યશાળી પરિવારે સમાજના મોવડી મંડળ અને યુવક મંડળને પ્રસંગોપાત કાયમી ફંડોમાં સારું એવું યોગદાન આપેલ છે. આ રીતે જિનાજ્ઞા મુજબ સાતેય ક્ષેત્રમાં અતિ સુંદર સુકૃતો કરેલ છે. જેમાં જિનાલયનિર્માણ, અંજનશલાકાપ્રતિષ્ઠાઓ, ઉપાશ્રય, ભાતાગૃહ, ૨ આયંબિલશાળા, ૩ પાઠશાળા, શ્રાવક શ્રાવિકા ઉત્કર્ષ વગેરે ખાસ નોંધપાત્ર છે. આ ધર્મપ્રેમી પરિવાર તરફથી સમાજની ઓફિસમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો ફોટો મૂકવા અર્થે રૂા. ૫૧,૦૦૦=૦૦નું અનુપમ યોગદાન આપેલ છે. તેઓશ્રી હજુ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરી પ્રાપ્ત થયેલ લક્ષ્મીનો સદ્બય કરે એ જ એક મનોકામના. મોરબી નિવાસી સ્વ૦ સમજુબહેન સુખલાલ શાહ જેમના આત્માની અમો શાંતિ ઇચ્છીએ છીએ. કલ્યાણ માસિક દ્વારા યોજિત બોધકથા' For Private ચતુર્વિધ સંઘ શ્રી કુબડિયા પરિવારનો ધર્મવૈભવ વિ.સં. સાતના સૈકામાં રાજા ધનદેવ થયા. આજે તેમની વંશપરંપરામાં ૫૩મી પેઢી ચાલે છે. તેમનો પરિવાર લાકડિયા (કચ્છ)માં વસે છે. બીજો પરિવાર અગાઉ નગરપારકરમાં હતો. તેઓ હાલમાં વાવમાં વસે છે, કુડિયા અટકથી પ્રસિદ્ધ છે. ત્રીજો પરિવાર મહેસાણા જિલ્લામાં ધોળાસણ સાલડી નંદાસણ વગેરે ગામોમાં વસે છે. તેઓ શેઠ અટકથી પ્રસિદ્ધ છે. રાજા ધનદેવને પૂ.આ. શ્રી ધર્મઘોષસૂરિ મ.સા.એ પ્રતિબોધ કરી જૈન બનાવ્યા. વીસા શ્રીમાળી ચૌહાણ વંશની કુળદેવી શ્રી ચામુંડા માતા છે. ભંડારી ગોત્ર, બગથળી શાખા. વિ.સં. ૭૧૨માં ગંભીર ઉર્ફે ખંભીરે ત્રંબાવટી નગરીમાં આચાર્યદેવસૂરિની નિશ્રામાં પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર બંધાવ્યું. શત્રુંજય સંઘ કાઢ્યો. સં. ૧૧૮૧માં ઝાંઝણ શેઠે સ્વામી વાત્સલ્ય વિ.સં. ૧૪૮૪માં તેરવાસીના પુત્રે કુંબડી ગામ વસાવ્યું. તે હાલ નગરપારકર (પાકિસ્તાનમાં છે.). કુબડયા બધા નગર પારકરથી વાવ આવેલ. સરૂપચંદ ગુલાબચંદ તેમ જ દેવસીભાઈ ગણેશભાઈ તથા બીજા પરિવારો વાવ તથા આજુબાજુનાં ગામોમાં વસેલ છે. તેમાંથી હાલમાં આ પરિવારો અમદાવાદ, સુરત તથા મુંબઈમાં વસે છે. વાવના કુબડયા ભૂદરભાઈના સુપુત્ર સેવંતીભાઈએ સં. ૨૦૧૨માં દીક્ષા અંગીકાર કરી મુનિ શ્રી નરદેવસાગર મ.સા. બન્યા. ગણિ તથા પંન્યાસ પદવી અમદાવાદ તથા શંખેશ્વરમાં થયેલ. સં. ૨૦૪૯માં પાલિતાણા મુકામે તેમની આચાર્ય પદવીનો દિન ૧૧ના મહોત્સવનો લાભ ખૂબ ઉલ્લાસપૂર્વક વાવવાળા કુબડિયા પરિવારોએ સંપૂર્ણ લાભ લીધો. નગરપારકર હાલ પાકિસ્તાનમાં છે, તેની બાજુમાં ગોડીજી તીર્થ વસેલ છે. ત્યાં જૈનોની વસ્તી ન હોવાથી ત્યાં બિરાજમાન શ્રી ધર્મનાથ આદિ જિનબિંબો તેમ જ પંચધાતુની પ્રતિમાઓ, દાગીના, આંગી વાવ લાવેલ હતા, ધર્મનાથ ભગવાન હાલ અજિતનાથ ભગવાનના દહેરાસરમાં બિરાજમાન છે. ગોડીજી પાર્શ્વનાથ પણ હાલ વાવમાં બિરાજમાન છે. કુડિયા લીલાધર દેવશીભાઈના સુપુત્ર સુરેશભાઈએ દીક્ષા અંગીકાર કરી મુનિ શ્રી સોમસુંદરવિજય મ.સા.ના નામે વિચરે છે. દુદાચંદ દેવશીભાઈ તથા લીલાધર દેવશીભાઈના સુપુત્રોએ કુબડિયા પરિવારને જીરાવાલા, સૂંઢાજી, રાણકપુર તેમ જ ભદ્રેશ્વરની પંચતીર્થની યાત્રા કરાવેલ. સં. ૨૦૫૨માં વાવમાં શ્રી અજિતનાથ દાદાની પ્રતિષ્ઠામાં સમગ્ર કુબડિયા પરિવારે સારો લાભ લીધેલ હતો. Personal Use Only Page #939 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા –લીલાધરભાઈના સુપુત્ર મફતભાઈએ અમદાવાદથી વાવ પંથક સમાજને ૩૫ બસ દ્વારા તારંગા તીર્થની યાત્રા કરાવેલ તેમ જ રાણકપુર કેશરિયાજી, નાગેશ્વર આદિ તીર્થોની બસ દ્વારા યાત્રા કરાવી. તેમ જ દુદાચંદ દેવસીભાઈના સુપુત્રો પ્રભુભાઈ, પ્રવીણભાઈ, રમેશભાઈ એ કુબડિયા પરિવાર તેમ જ બંને દીકરીઓને ભદ્રેશ્વરની પંચ તીર્થની બસ યાત્રા કરાવેલ. કુબડિયા સરૂપચંદ ગુલાબચંદના સુપુત્રો અને અનોપચંદ તથા ઓત્તમચંદ, તેમાં અનોપચંદભાઈની સુપુત્રી શિલ્પાબહેન દીક્ષા અંગીકાર કરી સા. શ્રી અક્ષયચંદ્રજી તથા તેમના સુપુત્ર હસમુખભાઈની સુપુત્રી ભાવનાબહેને દીક્ષા અંગીકાર કરી શ્રી દિવ્યનિધિશ્રીજીના નામે વિચરે છે. તેમ જ વાવથી ભોરલ તથા સાચોરનો છ'રીપાલિત સંઘ આ. શ્રી નરદેવસાગરસૂરિ મ.સા.ની નિશ્રામાં કાઢેલ હતો. ઓત્તમચંદ સરૂપચંદ પરિવાર તરફથી સં. ૨૦૫૭માં જેઠ સુદિ ૩ના રોજ સુરતથી ચાર બસ દ્વારા ઘોઘા, તળાજા, હસ્તગિરિ તથા શત્રુંજય ડેમ વગેરે તીર્થોની યાત્રા કરાવી. જેઠ સુદિ ૪ના રોજ શત્રુંજય ડેમમાં ઉલ્લાસપૂર્વક આરાધના કરીને જેઠ સુદિ પના રોજ ડેમથી પાલિતાણાનો છ'રીપાલિત પદયાત્રા સંઘ આ શ્રી કનકરત્નસૂરિ મ.સા.ની નિશ્રામાં કરેલ. જેઠ સુદિ ૬ના રોજ ગિરિરાજ ઉપર દાદાના દરબારમાં ખૂબ જ ઉલ્લાસપૂર્વક માળા પહેરેલ હતી. આ યાત્રા સંઘ પૂ.આ. શ્રી નરદેવસાગરસૂરિ મ.સા.ના મુહૂર્ત મુજબ તેમના આશીર્વાદથી પરિપૂર્ણ થયેલ હતો. ઓત્તમચંદના જયેષ્ઠ પુત્ર જયંતીભાઈ તથા પુત્રવધૂ પ્રભાબહેનની ઘણા વર્ષોથી ભાવના હતી તે દેવગુરુ કૃપાએ પરિપૂર્ણ થયેલ. તેમાં ઓત્તમચંદભાઈના સુપુત્રો વસંતભાઈ, નવીનભાઈ તથા રમેશભાઈ અને સમગ્ર કુબડિયા પરિવાર તેમજ પૌત્ર કુમારપાળ તથા ચિરાગ તથા સગાંસંબંધીઓ, આમંત્રિતો, વાવ સંઘના ભાઈઓ વગેરેએ માળા પહેરાવવાની ઘણી સારી બોલી બોલી ઉલ્લાસપૂર્વક લાભ લીધો હતો. સંઘમાં આશરે ૩૦૦ ઉપરાંતની સંખ્યા હતી. તેમ જ માળારોપણ પ્રસંગે પરિવારના સંસારી સગા મુનિશ્રી મુક્તિસેનવિજય મ.સા. પધારેલ હતા. વાવના કુબડિયા પરિવારે સમેતશિખર, પાવાપુરી આદિ તીર્થની યાત્રા સામૂહિક કરેલ હતી. તેમજ સં. ૨૦૪૪માં પૂ.પં. નરદેવસાગરજી મ.સા.ને હસ્તિનાપુર પારણું કરાવેલ, તેમાં ૧૦૦ જેટલી સંખ્યા હતી. ૯૧૫ કાન્તિલાલ નગીનદાસ શાહ જન્મ : ૩૦-૮-૧૯૨૭, મૂળ વતન : વડા (જિ. બનાસકાંઠા) હાલ : મદ્રાસ, ધાર્મિક : પંડિત. ૧. ત્રણ ઉપધાન, ૨. ચાર વર્ષીતપ, ૩. વીશસ્થાનક તપ, ૪. કંઠાભરણ તપ, ૫. નિગોદ નિવારણ તપ, ૬. ધર્મચક્ર તપ, ૭. શત્રુંજય તપ, ૮, પાંચ ચારમાસી તપ તથા અન્ય તપ મળી લગભગ ૧૭૮૦ ઉપવાસ. ૨. પાલિતાણામાં ચાર નવ્વાણું યાત્રા તથા બીજી જાત્રા મળી કુલ ૭૭૭ જાત્રા પગપાળા કરી. ૩. નવપદની ઓળી, વર્ધમાન તપની ઓળી અઠ્ઠાવીસ તથા એકાંતરે ૧૦૦૮ આયંબિલ કરેલ. ૪. પાલિતાણામાં પાંચ ચોમાસાં કરેલ તથા બારવ્રત અંગીકાર કરેલ. –ચોમાસામાં તથા નવ્વાણું યાત્રામાં સહયોગી બનેલ. લગભગ સવા કરોડ નવકાર મંત્રનો જાપ થયેલ. નવ ઉપવાસ તથા ચાર અઠ્ઠાઈ પોષહ સહિત કરતાં લગભગ ૫૫૦ પોષણ થયેલ. છ'રિપાળિત સંઘમાં ૪૭ દિવસ, તથા ૨૨ દિવસ શત્રુંજયની જાત્રા કરેલ, ૪૫ દિવસ તથા ૨૦ દિવસ ટ્રેન–બસ દ્વારા કલ્યાણભૂમિની સ્પર્શના કરી, સમેતશિખરજીની છ જાત્રા પગપાળા કરી. પાંચ જિનપ્રતિમા, પાંચ ઉપાશ્રય, પાંચ પાઠશાળા તથા પાંચ આયંબિલશાળામાં સહયોગી બનેલ. શ્રી સની તીર્થમાં મૂળનાયક ભરાવ્યાં પ્રતિષ્ઠા કરાવી, કળશ ચઢાવ્યો, તેમ જ પ્રતિષ્ઠાના દિવસે સાધર્મિક ભક્તિની નવકારશીનો લાભ મળેલ. પાલિતાણા તથા શંખેશ્વરજીમાં ધર્મશાળામાં લાભ મળેલ. મહેસાણા પાઠશાળાના સપ્તાદિ પ્રસંગે ઋણમુક્ત થવાનો લાભ મળેલ. મહેસાણા પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કરી, દશ વર્ષ પાઠશાળા ચલાવી. વ્યાખ્યાન દ્વારા પર્યુષણમાં આરાધના કરી-કરાવી પાંચ ભાઈ–બહેનોને દીક્ષા અપાવી. પાવાપુરી સોસાયટી, થરામાં ગજઅંબાડીએ બેસીને તોરણ બાંધવાનો તથા કારોદ્ઘાટનનો લાભ મળેલ. શ્રી સાવOી તીર્થમાં શ્રી ગૌતમસ્વામી, મદ્રાસમાં “શ્રી ચંદ્રપ્રભ નવા મંદિરમાં શ્રી મલ્લિનાથ ભગવાન ભરાવવાનો તથા હરિદ્વારમાં શ્રી પાર્શ્વયક્ષ પ્રતિમા ભરાવવાનો લાભ મળેલ, મદ્રાસમાં શિલાન્યાસનો પણ લાભ મળેલ. સૂરજકુંડ પાલડી' અમદાવાદમાં મૂળનાયક બિરાજમાનનો લાભ મળેલ. અંકેવાળિયામાં શ્રી વાસુપૂજ્ય સ્વામીની દેરીનો લાભ મળેલ. થરા અને રાણિ (અમદાવાદ)માં આયંબિલભવન બનાવવાનો લાભ Jain Education Intemational Page #940 -------------------------------------------------------------------------- ________________ ૯૧૬ મળેલ. રૈયારોડ (રાજકોટ) તથા રાણિપ (અમદાવાદ) માં પાઠશાળા ચાલુ કરાવી. સમ્રાટનગર અમદાવાદ તથા વણી (નાસિક-મહારાષ્ટ્ર)માં આરાધના ભવન બનાવવાનો લાભ મળેલ. વિવેકાનંદનગર અમદાવાદમાં દેરાસર અને ઉપાશ્રય માટે જગ્યા અર્પણ કરેલ છે. કાન્તિભાઈનું ખરું કાર્ય તો આયંબિલ શાળાઓની સ્થાપના છે. તેમને આયંબિલ તપ અત્યંત પ્રિય છે. તેમણે આવી ૧૧ આયંબિલશાળાઓની સ્થાપના અલગ અલગ સ્થળોએ કરેલ છે. આ આયંબિલશાળાઓ માટે જાતે ફરીને ફંડ એકઠું કરી દરેક આયંબિલશાળાને સદ્ધરતા અપેલ છે. મહેસાણા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોઈ પાઠશાળાને સદ્ધર બનાવવા અથાક મહેનત કરેલ છે. પોતાની પાસેથી સારી રકમ તો આપી પરંતુ ભારે મહેનત કરીને બહુ મોટી રકમ પાઠશાળા માટે એકત્રિત કરી આપેલ. અત્યંત સાદગી ભર્યું જીવન, કોઈની સાથે ઝગડો નહીં, સત્તાની મારામારીમાં ક્યાંય ઊભા ન રહેવું એ તેમની ખાસ વિશિષ્ટતા છે. કાન્તિભાઈ પટણી (પટણી ટુરવાળા) ધર્મપરાયણ, કાર્યકુશળ તથા સાહસપ્રેમી એવા શ્રાવકરત્ન શ્રી કાંતિભાઈએ સને ૧૯૬૭માં યાત્રાપ્રવાસ ક્ષેત્રે પદાર્પણ કરી અલ્પ સમયમાં સમગ્ર જૈન સમાજમાં ચાહના અને નામના પ્રાપ્ત કરી. યાત્રાપ્રવાસનું આયોજન એ વ્યવસાયનો એક ભાગ હોવા છતાં અર્થોપાર્જનનું કેવળ લક્ષ ન સેવતાં અનેકાનેક ભદ્રિક આત્માઓને ભવતારિણી તીર્થયાત્રાઓ કરાવવાપૂર્વક ધનોપાર્જન સાથે પટણીકુટુંબે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જિત કરેલ છે. કલ્યાણમિત્ર શ્રીયુત કાંતિભાઈ જીવનમાં સંઘર્ષ વેઠી આપબળે આગળ વધી કુટુંબવત્સલતા નિભાવવા સાથે ધર્મપ્રભાવનાને સમાનાંતર ઉત્તેજન આપી આદર્શની અનેરી કેડી કંડારી ગયા, તેનું આ પળે સ્મરણ કરી અમો ભૂરિભૂરિ અનુમોદના સાથે પ્રશસ્તિ વંદના કરીએ છીએ. દિવંગત્ પૂ. પિતાશ્રી તેમ જ માતુશ્રીએ પાયેલાં પીયૂષમાં શતગણી વૃદ્ધિ કરતાં શ્રી રમેશભાઈ, શ્રી કિરીટભાઈ અને શ્રી સુધીરભાઈ, આ બંધુત્રિપુટીએ વાણી, વર્તન તથા વ્યવહારની એકરૂપતા સાધી વારસામાં પ્રાપ્ત થયેલી ધર્મપ્રણાલીને વિશેષે કરીને ઉજાળવા માટે અહર્નિશ તત્પર રહી છે.—લિ. શુભાકાંક્ષી ચતુર્વિધ સંઘ સ્વ. કાંતિલાલ ભીખાલાલ શાહ જન્મ તારીખ : ઈ.સ. ૨૬-૩-૧૯૨૮ સ્વર્ગવાસ : ઈ.સ. ૧૯-૫-૧૯૯૭ અમારા ઉપકારી પિતાશ્રી વિ.સં. ૨૦૪૦ની સાલમાં પૂ. ગુરુદેવ ચંદ્રશેખર વિજયજી મ.સા. થકી ધર્મમાં આગળ વધ્યા પછી તો આગળ વધતાં વિ.સં. ૨૦૪૩ની સાલમાં ત્રિલોકનાથ પૂ. શાંતિનાથ પ્રભુની ચલપ્રતિષ્ઠા પોતાની અનાવલ મુકામની દુકાનમાં ગૃહમંદિર સ્થાપી કરાવી. ભાવના વધતી ચાલી અને વિ.સં. ૨૦૫૨ની સાલમાં અનાવલ મુકામે જ ભવ્ય શિખરબંધી જિનાલયની પ્રતિષ્ઠા તથા ભગવાનને ગભારામાં પ્રવેશ કરાવવાનો ચઢાવો પણ લીધો. આજે અનાવલ મુકામે અમારી દુકાનની નિકટ જે મૂળનાયક વાસુપૂજ્ય સ્વામીનું જિનાલય છે, જેમાં મૂળનાયક ભરાવવા ઉપરાંત મણિભદ્ર વીર, પદ્માવતી દેવી, યક્ષ-યક્ષિણી, પ્રસાદદેવીને ભરાવવાનો લાભ તથા પ્રતિષ્ઠા સમયે કાયમી ધજાનો ચઢાવો પણ સ્વ. પિતાશ્રીએ લીધેલ. શંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠાનો લાભ પણ મેળવેલ હતો. નાની ઉંમરથી જ પરગજુ સ્વભાવ તથા લાગણીશીલ મન હોવાથી પરોપકારના કાર્યમાં તેમને ખૂબ આનંદ હતો. ઈ.સ. ૧૯૬૮માં સુરતમાં આવેલ પૂર દરમ્યાન અનાવલથી ટ્રકો ભરીને સહાય મોકલાવી તેઓએ માનવતાનાં કાર્યોથી યશકીર્તિ મેળવ્યાં. એજ પ્રમાણે બીલીમોરાના નેમનગર સંઘમાં પણ વિ.સં. ૨૦૫૩ની સાલમાં અઢીસો વાસણોના સેટ ભેટમાં આપ્યા. સ્વર્ગવાસ પૂર્વે ત્રણ વરસ સુધી ચાલુ માસમાં એકાસણાંબિયાસણાં, નવપદજી આરાધના વગેરે કરતા. અનાવલ મુકામે અનુકંપાદાનનો પ્રવાહ વહાવી અનેકોના પ્રેમને જીત્યા હતા, જેને લોકો આજે પણ યાદ કરે છે. ઘરમાં પણ પોતાનાં ધર્મપત્ની સ્વ. સીતાબહેનને ધર્મઆરાધનાઓમાં જોડાવા પ્રોત્સાહન પ્રદાન કરતા હતા. પરિવારમાં આજે પણ યતકિંચિત ધર્મનો જે રાગ દેખાય છે, તેમાં અમારાં પૂ. માતા-પિતાશ્રીનો ઉપકાર છે. પિતૃદેવો ભવ, માતૃદેવો ભવની પૌરાણિક ઉક્તિનું સ્મરણ કરતાં અમે આ પ્રસંગે અમારાં વડીલોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. તેમની આરાધનાઓની અનુમોદના કરતાં અનાવલ મુકામે તા. ૧૨-૩૨૦૦૧ના ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરિશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિરાજ જયદર્શન વિ.મ.સા.ની નિશ્રામાં ગુણાનુવાદ તથા પરમાત્માભક્તિનો વિશિષ્ટ કાર્યક્રમ આયોજિત થયેલ, જેમાં મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, નવસારી, બીલીમોરા, માંડવી, બારડોલી, કરચેલિયા તથા આજુબાજુનાં Page #941 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા નગર-ગામથી ભક્તો સારી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. કનુભાઈ એફ. દોશી સંગીત મંડળી સાથે પધારેલ તથા પિતાશ્રીના જીવનનો પરિચય સૌને આપેલ. માતા-પિતાશ્રીના પ્રસંગને અનુલક્ષી જીવદયાની માતબર રકમ ઉપાર્જિત થયેલ. તે દિવસે જૈન-જૈનેતર સૌને સ્ટીલનાં વાસણની પ્રભાવના કરવામાં આવેલ તથા પૂ. મહારાજ સાહેબની પ્રેરણાથી સૌ કોઈએ નાનો મોટો ત્યાગ કરવા પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરેલ. લિ. પુત્ર તથા પુત્રવધૂઓ તથા પૌત્ર-પૌત્રીઓનો પરિવાર. (મુ. અનાવલ જિ. સુરત) શ્રી કુમારપાળ દેસાઈ અમદાવાદથી માંડીને લંડન અને છેક અમેરિકા સુધી જૈન ધર્મના મૂળભૂત અને મૂલ્યવાન વિચારોનો ફેલાવો કરનાર કુમારપાળ દેસાઈએ એમનાં પ્રવચનો અને પુસ્તકોથી ઘણું મૂલ્યવાન પ્રદાન કર્યું છે. દેશિવદેશમાં ફરીને તેઓએ જૈનધર્મનો ખૂબ જ પ્રચાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી વ્યક્તિ છે. જૈન ધર્મના સૌથી રહસ્યવાદી કવિ આનંદધનજી વિશે મહાનિબંધ લખ્યો છે અને અનેક કોન્ફરન્સમાં જૈન ધર્મ વિશે સંશોધન લેખો રજૂ કર્યા છે. એમનાં પાંચ પુસ્તકને ભારત સરકારનાં અને ચાર પુસ્તકને ગુજરાત સરકારનાં પારિતોષિકો એનાયત થયાં છે. ‘ઓલ ઇન્ડિયા જેસીસ’ સંસ્થા દ્વારા ‘ટેન આઉટ સ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઓફ ઇન્ડિયા' તરીકે પસંદગી પામેલ કુમારપાળ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક છે. તો ગુજરાત સમાચારની ઈંટ અને ઇમારત', ‘ઝાકળ બન્યું મોતી’ ને જન્મભૂમિની ‘ગુલાબ અને કંટક' જેવી લોકપ્રિય કોલમના લેખક છે. રમતગમતના નિષ્ણાંત તરીકે પણ એમનાં પુસ્તકો ગુજરાતી, અંગ્રેજી અને હિંદીમાં પ્રગટ થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, પ્રાકૃત વિદ્યા મંડળ અને યશોવિજય જૈન ગ્રંથમાળાના મંત્રી તરીકે તેઓ અનેકવિધ સેવાઓ આપી રહ્યા છે. તેઓ શ્રી મહાવીર શ્રુતિમંડળ તથા શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકે સંકળાયેલા છે. ધર્મ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં આગવું પ્રદાન નોંધાવનાર શ્રી કુમારપાળભાઈની સાહિત્યિક પ્રવૃત્તિ આજના સમયમાં આગવી ભાત પાડે છે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને ઘડનારાં મૂલ્યોનો પુરસ્કાર કરનારું એમનું વિપુલ સાહિત્યસર્જન ખરેખર દાદ માંગી લ્યે છે. પરિસંવાદો કે પ્રવચનોનાં આયોજનોમાં For Private ૯૧ તેમની વ્યવસ્થાશક્તિ ગજબની છે. જયભિખ્ખુનો સાહિત્ય તથા સંસ્કારનો વારસો અકબંધ રીતે સાચવી રહેલા ડૉ. કુમારપાળભાઈની લેખસામગ્રી અખબારી કટારોમાં પ્રસંગોપાત પ્રગટ થતી રહી છે. તેમની આ સિદ્ધિઓ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી ચિનુભાઈ હિંમતલાલ શાહ જૈન અને જૈનેતર સેવાકીય સંસ્થાઓમાં શિક્ષણ, સંસ્કાર અને માનવતાનાં કાર્યોથી જેમનાં જીવનકાર્યોની પ્રશંસા થઈ રહી છે એવા શ્રી ચિનુભાઈ રામપુરા-ભંડોકા (વીરમગામ)ના મૂળ વતની છે. જન્મ ૧૯૩૬માં થયો. સુરેન્દ્રનગરની બોર્ડિંગમાં રહીને મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. આ સમય દરમ્યાન ગૃહપતિ કરમચંદભાઈના સેવા સંસ્કાર, મૈત્રિ, શિક્ષણ અને સંસ્કાર પ્રત્યેનો પૂજ્યભાવ ગુરુભક્તિ જેવા ગુણોથી એમનું વ્યક્તિત્વ વિકસિત થયું છે. મુંબઈમાં બે વર્ષની નોકરીના અનુભવ પછી સાહસ કરીને ધંધામાં ઝંપલાવ્યું અને અગ્રણી કાર્યકર્તા અને નામાંકિત વ્યાપારી તરીકે ખ્યાતિ પામ્યા. મેસર્સ શાહ બ્રધર્સ એન્ડ કું.નું મોટું નામ છે. ધંધામાં પ્રતિવર્ષ સફળતા પ્રાપ્ત થતાં ધનસંપત્તિ પણ વધવા લાગી અને જીવન અને કરીતે સમૃદ્ધ થતું રહ્યું. વિદ્યા અને સંપત્તિને ઉદારતાથી વહેતી મૂકવામાં આવે તો પછી બન્ને વસ્તુઓ સામે ચાલીને આવે છે. ચિનુભાઈના જીવનમાં સંપત્તિ એ મોટાઈ કે અભિમાનનું પ્રતિક નથી, પણ ધર્મ અને માનવસેવાનાં કાર્યોમાં સતત સદ્વ્યય કરવાની શુભ ભાવનાઓ પ્રગટ થતી રહી છે. માદરે વતનમાં શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે બાલમંદિર, મિડલસ્કૂલ અને હાઈસ્કૂલની સ્થાપના કરાવીને બાળકોનાં ઘડતરમાં મહામૂલુ પ્રદાન કર્યું છે. મનના વિકાસ માટે શિક્ષણસંસ્થા છે તો તનના વિકાસ માટેને તંદુરસ્તીના રક્ષણ માટે હોસ્પિટલ માટે ઉદારતાથી દાન આપીને રામપુરા-ભંડોકા ગામમાં સૌ કોઈની શુભભાવનાઓ પ્રાપ્ત કરી શક્યા છે. સુરેન્દ્રનગરમાં હાઇસ્કૂલ, બોર્ડિંગ અને બી.એડ. કોલેજની સ્થાપના કરાવીને ઉચ્ચ શિક્ષણક્ષેત્રે એમની સંપત્તિનો સર્વ્યય થયો છે. વિરમગામમાં ઓર્થોપેડિક હોસ્પિટલ અને માંડલ જેવા નાના ગામમાં પેથોલોજીકલ લેબોરેટરીની સ્થાપના કરીને ચિકિત્સા માટે સુવિધા લોકોને પ્રાપ્ત થઈ છે તેમાં પણ જો કોઈનું યોગદાન હોય તો ચિનુભાઈનું. આ બધી સંસ્થાઓમાં ચેરમેનપદ સંભાળીને તેના વિકાસ માટે તેઓશ્રી સંપત્તિને સમય અને શક્તિનો પણ ભોગ આપ્યો છે. એમની સેવાનું ક્ષેત્ર Personal Use Only Page #942 -------------------------------------------------------------------------- ________________ ૯૧૮ ચતુર્વિધ સંઘ વહાલસોયા વતનથી વિસ્તાર પામીને જન્મસ્થળની આજુબાજુના અપૂર્વ આત્મવિશ્વાસથી નાની વયમાં જ સ્વતંત્ર ધંધામાં વિસ્તાર ઉપરાંત મુંબઈમાં પણ વિસ્તાર પામ્યું છે. ઝંપલાવ્યું. નીતિમત્તા અને ઊંડી સૂઝ-સમજને કારણે ધીરે ધીરે શ્રી ઝાલાવાડ જૈન છે. મ.પ. ફાઉન્ડેશન, સર્વોદય પણ પ્રગતિકારક રીતે ધંધાનો વિકાસ થતો ગયો. ૧૯૭૧માં મેડિકલ સોસાયટી, સહયોગ ટ્રસ્ટ, મંજુલાબહેન ચિનુભાઈ શાહ દીપક નાઇટ્રાઇટ લિ.ની સ્થાપના કરી અને ૧૯૭૯માં દીપક ટ્રસ્ટ, માનવમંદિર ટ્રસ્ટ, ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલય, ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશનની સ્થાપના કરી વ્યાપારિક ક્ષેત્રે આગવું મહેતા જૈન બોર્ડિંગ, રામરોટી અન્નક્ષેત્ર, મહાવીર સેવા કેન્દ્ર સ્થાન ઊભું કર્યું. સાથે ધર્મશ્રદ્ધાના સિંચનથી સંસ્કારછોડને પણ જેવી સંસ્થાઓના સક્રિય કાર્યકર્તા છે. આ સંસ્થાઓની યાદી ઊછેર્યો. મૂળભૂત રીતે ધર્મના સંસ્કારસિંચનથી ધાર્મિક અને ઉપરથી ખ્યાલ આવે છે કે એમની સેવા પ્રવૃત્તિના પાયામાં શિક્ષણ સામાજિક કાર્યોમાં પણ સમાજસેવા અને અનુકંપાદૃષ્ટિથી અને આરોગ્યની સેવાની સાથે પછાત વિસ્તારના લોકોના ઉત્તરોત્તર દાનધર્મનાં સોપાનો ચડતા રહ્યા. ઉત્થાનની પ્રવૃત્તિઓ પણ થાય છે એટલે “જનસેવા એ પ્રભુસેવા” પ્રબળ પુણ્યબળના યોગથી જ ધંધાની ઉન્નતિ અને છે. એ એમના જીવનનો સિદ્ધાંત બની ગયો છે. ધાર્મિક, સામાજિક કાર્યોમાં પ્રગતિ સધાય છે. એવા એમના દેઢ જૈન સાધુ-સાધ્વીજીઓની વૈયાવચ્ચ, અભ્યાસ, વિશ્વાસને લઈને ધંધામાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં આત્મિકઆયંબિલખાતું, સાધર્મિકભક્તિ, સાત ક્ષેત્ર વગેરેમાં પણ ઉદાર આધ્યાત્મિક સંબંધોને ઉચ્ચ પદ આપતા રહ્યા. હાથે સુપાત્ર દાન કરીને એમના હાથને આભૂષણોથી નહીં પણ વ્યાપાર, ઉદ્યોગક્ષેત્ર ઉપરાંત સામાજિક, ધાર્મિકક્ષેત્રે પણ દાનથી અલંકત કર્યો છે. આજે ધાર્મિક પ્રસંગોમાં વિજ્ઞાનયુગની તેમણે વિનમ્ર રીતે પોતાનો યશસ્વી ફાળો આપ્યો છે. ગતિએ પહોંચી જાય છે અને યથાભક્તિ લાભ લઈને વડોદરા નાંદેસરી ખાતે એક અદ્યતન હોસ્પિટલની સુંદર જિનશાસનના એક આદર્શ કાર્યકર્તા, મિલનસાર સ્વભાવ, મૈત્રી સગવડ ગ્રામીણ તેમજ ઔદ્યોગિક જનતા માટે એક ફાઉન્ડેશનની વિનય, શ્રુતજ્ઞાનપ્રેમી વગેરે ગુણોથી એમનું વ્યક્તિત્વ નિરાળું છે. રચના કરી, જેનો લાભ સેંકડો લોકો લઈ રહ્યાં છે. • કેટલાક જન્મથી ગર્ભશ્રીમંત હોય પરંપરાગત રીતે દાન-પુણ્યસેવા કાર્યો કરે છે, પણ ચિનુભાઈ જન્મથી સામાન્ય હતા તેમાંથી દીપક મેડિકલ ફાઉન્ડેશન અને દીપક ચેરિટેબલ ટ્રસ્ટમાં એક અસાધારણ વ્યક્તિ તરીકે આજે વિદ્યમાન છે. એમની લગભગ ૮૦ માણસોનો સેવાભાવી સ્ટાફ આજુબાજુના પ્રતિભાની આ લાક્ષણિકતા પ્રતિભાદર્શનનું નવલું નજરાણું છે. સંખ્યાબંધ ગામડાંઓમાં સેવા આપી રહ્યાં છે. તેઓ દાયણની તેમણે ૩૨ વર્ષની યુવાનવયે સામાજિક સેવાઓ શરૂ કરી હતી. તાલીમનું તથા આ વિસ્તારની મહિલાઓમાંથી સગર્ભાઓને તેઓએ અન્ય સંસ્થાઓમાં દાન આપેલા છે. અનેક સંસ્થાઓના અલગ તારવવાનું, ગામડાઓમાં કિલનિકની શ્રેષ્ઠત્તમ સુવિધા ટ્રસ્ટી છે. ખાસ કરીને મહાવીર હાર્ટ રિસર્ચ હોસ્પિટલ પહોંચાડવાનું, રસીકરણનું તેમજ મહિલાઓ તથા તરુણ વિરમગામ. પાનાચંદ ઠાકરશી જૈન બોર્ડિંગ, મંજલા કલા તરુણીઓ માટે માહિતીશિક્ષણ અને સંદેશાવ્યવહાર પૂરા એકેડેમી આવી પાંત્રીસ જેટલી સંસ્થાઓમાં સક્રિય સેવા આપી પાડવાની સેવા આપે છે. રહ્યા છે. આ બધી જ માનવસેવાની પ્રવૃત્તિના પાયામાં શ્રી ચિમનશ્રી ચિમનલાલ ખીમચંદ મહેતા લાલભાઈની પરગજુ સેવાપરાયણતા ધરબાયેલી પડી છે. ધંધામાં અને સમાજસેવામાં તેમનું કાર્યકૌશલ્ય હંમેશાં ઝળકી રહ્યું છે. સત્યને જેમ શણગારની બિલકુલ જરૂર નથી તેમ સંસારમાં કેટલાંક માનવરો સ્વયં સત્યથી પ્રકાશી ઊઠે છે. ધંધાર્થે સમગ્ર વિશ્વની પ્રદક્ષિણા કરી હોવા છતાં ભારતમાં જીવનમાં ઘણું બધું નક્કર કામ કર્યું હોવા છતાં કશું જ કર્યું નથી છી હોય કે અમેરિકામાં હોય સુદેવ, સુગુરુ, સુધર્મ, સાથે જ રહ્યાં એવી નિરપેક્ષ વૃત્તિથી પોતાનું કર્તવ્ય બજાવ્યે જાય છે. આવા છે. એક આદર્શ શ્રાવક તરીકેના બધા જ સગુણોનું તેમનામાં આ સમસ્ત માનવજાતના કલ્યાણઇચ્છુક શ્રી સી. કે. મહેતા દર્શન થાય છે અને તેથી જ તેમનું વ્યક્તિત્વ હંમેશાં નિરાળું ભાસે સાહેબને વર્ષો પહેલાં એકવાર રૂબરૂ મળવાનું બન્યું ત્યારે પ્રથમ છે. કેમિકલ્સના વ્યાપારધાત્રે વ્યાપક નામના મેળવીને અઢી પરિચયે જ એમના ઋજુ હૃદયની છાપ અંકિત થઈ હતી. આવું 4 દાયકાના કેમિકલમારકોના બહોળા અનુભવ પછી સને મમતાળું વ્યક્તિત્વ ધરાવતા શ્રી ચિમનલાલભાઈએ પુરષાર્થ અને મમતાળું વ્યક્તિત્વ ધરાવતા શ્રી ચિમનલાલભાઈએ પરષાર્થ અને ૧૯૭૦માં ઉદ્યોગક્ષેત્રે ઘણું મોટું પ્રદાર્પણ કર્યું. સખત પરિશ્રમ Jain Education Intemational Page #943 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા બાદ દીપક નાઇટ્રાઇટના ઉત્પાદન ક્ષેત્રની દશાબ્દી ૧લી એપ્રિલ ૧૯૮૩માં શાનદાર રીતે ઊજવી. ૧૯૮૨ની દિવાળી સૌરાષ્ટ્ર માટે વાવાઝોડાના ઝંઝાવાતથી ખૂબજ કાજળઘેરી બની રહી ત્યારે દીપક ચેરિ. ટ્રસ્ટની પણ ત્વરિત સ્થાપના કરી અને જુદા જુદા પ્રોજેક્ટ દ્વારા પીડિત આત્મિકોને શાતા બક્ષી. રહેવાનાં ઘર ખેડૂતોને અને માલધારીઓને હજારોની સંખ્યામાં પશુઓનું પુનઃસ્થાપન, ગામેગામ થઈને વાસણો, રેશન, વસ્ત્રો વગેરેનું વિતરણ લાખોને હિસાબે કર્યું. વહીવટી સૂઝ અને ત્વરિત કાર્ય કરવાની કુનેહ આપણા આ શ્રેષ્ઠીવર્યમાં જોવા મળે છે. સમાજને તેમની સેવાનો લાભ અહર્નિશ મળતો રહે એ જ અભ્યર્થના. શ્રી ચંપકલાલ ટી. ખોખર મહેસાણા જિલ્લાના ઊંઝાના વતની છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ‘જંબુદ્રીપ' ધર્મસંકુલના સર્જનમાં પાયાના આરંભથી કાર્યરત છે. પૂ.પં.શ્રી અભયસાગરજી મહારાજના સાન્નિધ્યમાં આવ્યા પછી છેલ્લાં બત્રીશ વર્ષથી નવકારમંત્ર હૈયામાં વસ્યો અને ધર્મરંગે રંગાયા. ઊંઝા મહાજનમાં સેવા ઉપરાંત ઈડરપાવાપુરીમાં પણ સેવા આપતા રહ્યા છે. ડાયમન્ડના વ્યવસાયમાં સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે. આજે પણ પોતાના જીવનનો વિશેષ સમય ધર્મકાર્યોમાં જ પસાર કરી રહ્યા છે. વાસા ચિમનલાલ પ્રેમચંદભાઈ પોતાની ઉંમર ૫ વર્ષની હતી ત્યારે પરિવાર સાથે બુઢણાથી પાલિતાણા રહેવા માટે આવેલ. શરૂઆતનો અભ્યાસ પ્રાથમિકશાળા પાલિતાણા અને ત્યારબાદ S.S.C. સુધી શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ-પાલિતાણામાં કરી અને ૧૯૬૨માં ધંધાર્થે મુંબઈ આવેલ. બુઢણાથી મુંબઈ સુધીની સફર લાલન પાલન તેમનાં પૂજ્ય માતુશ્રી માનકુંવરબહેનને આભારી છે, જેણે પાલિતાણામાં સખત મહેનત કરીને સંતાનોને મોટાં કર્યાં અને ભણાવ્યાં. આ સમય દરમ્યાન પૂ. પિતાશ્રી પ્રેમચંદભાઈ જીવરાજભાઈ શેઠ આ.ક. પેઢી છાપરિયાળીમાં A/c તરીકે નોકરી કરતા હતા. ૧૯૬૨થી ૧૯૭૧ સુધી મુંબઈમાં નોકરી કરી અને તે દરમિયાન ૧૯૬૬માં મૃદુલાબહેન દુદાણાવાળાં સાથે લગ્ન થયાં. For Private ૯૧૯ ચાર દીકરી અને એક દીકરો-દરેકને સારા ઘરે પરણાવેલ છે. દીકરાને ત્યાં પણ એક દીકરો અને દીકરી છે. ૧૯૭૧માં પોતાનો સ્વતંત્ર ધંધો-બોલબેરિંગ સપ્લાઇનો ચાલુ કરેલ. ૧૯૮૪માં સુરત દુકાન કરી, જે હાલમાં ચાલુ છે. હાલમાં જ ટાણા-અગિયાળી ગામ વચ્ચે રતનપર ગામમાં ખેતીલાયક જમીન રાખીને ખેતી પણ ચાલુ કરેલ છે. માતુશ્રી તથા પિતાશ્રીનું ૧૨ વર્ષ પહેલાં અવસાન થયેલ છે. પોતે ત્રણ-ભાઈ-ચાર બહેન. હાલમાં પોતાને ખેતીના કામકાજ માટે બુઢણા અવારનવાર જવાનું થાય છે. બુઢણાના રાજપૂત કુટુંબ સાથે બહુ જ સારા સંબંધો સ્થાપિત થયા છે. ૧૦૬૧ના ચૈત્ર વદ-૬-૭-૮ના રોજ બુઢણા મુકામે દેરાસરમાં શ્રી શાન્તિનાથ ભગવાનની મૂર્તિ બેસાડવાનો આદેશ મળેલ અને તે દિવસે પોતાનાં પિતાશ્રી તથા માતુશ્રીએ તેમના જીવન દરમ્યાન કરેલ સત્કાર્યો અને માતુશ્રી તથા ધર્મપત્નીએ તેમનાં જીવનમાં કરેલ તપશ્ચર્યાઓની અનુમોદના અર્થે બુઢણા મુકામે સિદ્ધચક્રપૂજન ભણવવાનું અને એક દિવસનો ગામધુમાડો બંધ કરવાનું સુંદર કાર્ય થયું. હાલમાં મુંબઈનો દરેક કારભાર તેમના પુત્ર ચિ. પરેશ સંભાળે છે. શેઠ ચૂનીલાલ રાયચંદ અનુપચંદ શેઠના મૃત્યુ બાદ જૈન ધર્મ ફંડ, પેઢી તથા આદીશ્વર દેરાસરનો વહીવટ તેમના જમાઈ ચૂનીલાલ શેઠે સંભાળ્યો. તેઓ પણ સસરા જેવા જ ધર્મિષ્ઠ હતા. કાયમ એકાસણાં, બેસણાં, આયંબિલ કરતાં–બે ટંક પ્રતિક્રમણ, સામાયિક, સેવાપૂજા કરતા. ભરૂચ ઉપરાંત ગંધાર અને ભરૂચ પાંજરાપોળનો વહીવટ કરતાં. ઈ.સ. ૧૯૫૨માં ટ્રસ્ટ એક્ટ આવ્યો ત્યારે ત્રણેય દેરાસર (મુનિસુવ્રત, આદીશ્વર, કલ્યાણ પાર્શ્વનાથ) મંદિરનો વહીવટ એક કરીને મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર પેઢીની સ્થાપના કરી. જે બધાં જ દેરાસરનો વહીવટ કરતા. જૈન ધર્મ ફંડ પેઢી સાધારણ ખાતા-ઉપાશ્રય-ધર્મશાળા વ.નો વહીવટ કરતી. તેમના કાર્યકાળ દરમ્યાન અત્યારે જ્યાં ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા છે (તે વખતે ત્યાં ઉકરડો હતો) તે જગ્યા તેમણે જૈન ધર્મ ફંડ પેઢી દ્વારા ખરીદી. એમણે ખરીદેલી જમીન ઉપર આજે તીર્થનો વિકાસ થયો છે. તેઓ પણ અનુપચંદ શેઠની માફક ધર્મધ્યાન-અને ધર્માદા વહીવટમાં બધું ધ્યાન આપતા. લગભગ ધંધાથી નિવૃત્ત હતા. સં. ૨૦૨૪માં વ્યાખ્યાન Personal Use Only Page #944 -------------------------------------------------------------------------- ________________ ૯૨૦ સાંભળવા જતાં તેઓ ઉપાશ્રય નજીક રોડ પર પડી ગયા. બેભાન થયા. તેઓને ઉપાશ્રયમાં લાવવામાં આવ્યા. ત્યાં જ રાત્રે તેઓ દેવલોક પામ્યા અને ત્યાંથી જ તેઓને બેન્ડવાજાં સહિત સ્મશાને લઈ ગયા. આપણામાંથી ઘણાએ ચૂનીલાલ શેઠને જોયા જ છે. તેમના વહીવટમાં જ નવો ઉપાશ્રય હોલ બન્યો. અત્યારે જ્યાં ધર્મશાળા છે ત્યાં જૂની ધર્મશાળા હતી તે પણ ત્યારે ‘જ બની. ઉપરાંત વાડી તથા તે ઉપરની ધર્મશાળા તથા ઘંટાકર્ણ મંદિર અને તેની પ્રતિષ્ઠા પણ તેમના કાર્યકાળમાં થઈ. શ્રી ચંપાલાલ કિશોરચંદ્ર વર્ધન ઓલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપપ્રમુખ શ્રી ચંપાલાલ કિશોરચંદ્ર વર્ધન સ્વ. શ્રી કિશોરચંદ્ર વર્ધનનો પુત્ર છે. તેમનો જન્મ ૧-૪-૫૬ના રોજ થયો હતો. તેમણે બી.કોમ સુધી અભ્યાસ કરી પોતાના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયા છે. વ્યવસાય ઉપરાંત તેઓ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઊંડો રસ ધરાવે છે. તેઓ નેશનલ સ્પોર્ટસ ક્લબ ઓફ ઇન્ડિયા તથા બોમ્બે ગરવારે ક્લબ હાઉસના આજીવન સભ્ય છે. ધ બોમ્બે પ્રેસિડેન્સી રેડિયો ક્લબ તથા રોયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબના પણ આજીવન સભ્ય છે. ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે તેઓ વિવિધ સંસ્થા સાથે સંકળાયેલા છે. શ્રી આદિનાથ રાજેન્દ્ર જૈન, શ્વેતાંબર પેઢી, શ્રી રાજેન્દ્ર વિહાર દાદાવાડી પાલિતાણા, શ્રી રાજેન્દ્ર વિદ્યાવિહાર (શંખેશ્વર) શ્રીમતી શાંતાબાઈ કિશોરચંદ્ર વર્ધન ચેરિટેબલ ટ્રસ્ટ અનકીબાઈ ગોપાણી ટ્રસ્ટ, શંખેશ્વર પાર્શ્વનાથ, રાજેન્દ્ર જૈન ટ્રસ્ટ, શ્રી રાજેન્દ્ર જૈન ક્રિયાભવન ટ્રસ્ટ (ભાયખલા), શ્રીમતી શાન્તિબાઈ કિશોરચંદ્રવર્ધન ઘાટકોપર જૈન મંદિર, વર્ધન ચેરિટેબલ ટ્રસ્ટ, વર્ધમાનનગર શંખેશ્વર પારસનાથ જૈન ટેમ્પલ (મુલુંડ) વગેરેના તેઓ ટ્રસ્ટી છે. તેઓ ઓલ ઇન્ડિયા જૈન, શ્વેતાંબર કોન્ફરન્સ, ધી એસોસિએશન ઓફ કોમર્સ હાઉસ બ્લોક ઓનર્સના ઉપપ્રમુખ પદે છે. શ્રી વર્ધન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના મંત્રી પદે છે. ભગવાન મહાવીર મેમોરિયલ સમિતિના તેઓ ચીફ પેટ્રન છે અને ભારત જૈન મહામંડલના સભ્ય છે. તેઓ નીલમ ગ્રુપ ઓફ કન્સ્ટ્રક્શનના માલિક છે. શ્રી મહાકવિ માઘનગર વિકાસ પરિષદ-મુંબઈના પ્રમુખ, For Private ચતુર્વિધ સંઘ અખિલ ભારતીય વૈશ્ય મહા સમ્મેલનના રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ, સિરોહી જાલોર પ્રવાસી સંઘના પ્રમુખ તરીકેની તેમની સેવાઓ જાણીતી છે. શ્રી જવાહરલાલ મોતીલાલ શાહ કલા, ધર્મ અને ધનનો ત્રિવેણી સંગમ ધરાવનાર શ્રી જવાહરલાલ મોતીલાલ શાહ નાસિક જિલ્લાના માલેગાંવના મૂળ વતની અને હાલ મુંબઈ નિવાસી છે. શ્રી જવાહરભાઈ સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી રહ્યા છે. એમણે ૧૨ વર્ષની કુમળી વયે જીવનની કારકિર્દીની શરૂઆત કરી અને ૨૨માં વર્ષે જાહેર સેવાકાર્યની શરૂઆત કરી. પ્રત્યેક અંકુરમાં વિકાસ થવાની અને વટવૃક્ષ બનવાની શક્યતા રહેલી છે એટલે તે વંદનીય છે; કારણ કે તે ચારે વટવૃક્ષ બની રહેશે તે પરમ નિયંતા જ જાણી શકે. આવા એક નાના અંકુરમાંથી વટવૃક્ષસમા બની રહેલા શ્રી જવાહરભાઈનો જન્મ અખિલ ભારતના જૈનસમાજના આગેવાન કાર્યકર શેઠશ્રી મોતીલાલ વીરચંદ શાહને ત્યાં માલેગાંવમાં થયો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી બી.કોમ., એલ.એલ.બી. થયા અને સુરત બજારના ધંધામાં સારી સફળતા પ્રાપ્ત કરી. શ્રી જવાહરભાઈ જૈન સમાજના યુવાન સંનિષ્ઠ કાર્યકર છે. ધાર્મિક કે સામાજિક કોઈપણ કાર્યમાં આગળ પડતો ભાગ લેવા તત્પર રહે છે. શેઠ આણંદજી કલ્યાણજી જૈન શ્વેતાંબર પેઢીના તેઓ પ્રતિનિધિ છે તેમ જ નીચેની સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. ૧. શ્રી ચંદ્રપ્રભુસ્વામી જૈન મંદિર-પ્રાર્થના સમાજ, ૨. શ્રીમદ્ બુદ્ધિસાગરજી જૈન. શ્વે. મૂર્તિપૂજક ગુરુકુળ-ચાંદખેડા (ગુજરાત), ૩. શ્રી વિશાલ જૈન કલા સંસ્થા (જૈન મ્યુઝિયમ) પાલિતાણા, ૪. શ્રી પીયૂષપાણિ સ્થાપિત સંગ્રહાલય–મુંબઈ, ૫. શ્રી વર્ધમાન જૈન સેવા કેન્દ્ર-મુંબઈ, ૬. શ્રી વર્ધમાન જૈન આગમ તીર્થ–પૂણે, ૭. ઉપાધ્યક્ષ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ-મુંબઈ, તે ઉપરાંત શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ તથા શ્રી ભારત જૈન મહામંડળના સેક્રેટરી તથા આગેવાન કાર્યકર્તા છે. તેમનાં પત્ની શ્રીમતી માયાબહેન પણ તેમનાં દરેક કાર્યમાં સહયોગ અને સાથ આપે છે. આવા કર્મનિષ્ઠ ભાગ્યવંત યુવાન દાતા શ્રી જવાહરભાઈની સેવા–પ્રવૃત્તિ હજી વિશાલ ફલક પર વિસ્તરે અને તેઓ દીર્ઘાયુષ્ય પામો એવી શુભેચ્છા. Personal Use Only Page #945 -------------------------------------------------------------------------- ________________ નો પુનરુદ્ધ તિ ૮૨ ૮ સ્ત્ર વિકસાવી હતી. તવારીખની તેજછાયા ૯૨૧ જેમનું જીવન નવકારમય બની ગયું હતું ગાંધીનગર વ. સ્થળોએ ઉચ્ચ હોદ્દાઓ સાથે સર્વિસ કરી. ત્યારબાદ બઢતી મળતા સુપ્રિન્ટેન્ડિગ એન્જિનિયર તરીકે શ્રી જશુભાઈ જગજીવનદાસ કપાશી રાજકોટ બદલી થઈ અને ત્યાંથી જ તેઓ રીટાયર્ડ થયા. શ્રી જશુભાઈનો જન્મ ઈ.સ. ૧૯૩૫ની સાલમાં ગવર્નમેન્ટની નોકરીમાં તેઓએ ખૂબજ માનપાન-સમ્માન સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા મુકામે થયો. ચારભાઈઓ તથા બે મેળવેલાં. આજે પણ તેમના કામની કદર થતી રહે છે. બહેનોમાં તેમનો પાંચમો નંબર. નાનપણથી જ દરેક ઇતર સમાજ-સેવા અને માનવસેવા, દયાભાવ વગેરે તેમના પ્રવૃત્તિઓ અને અભ્યાસમાં ધગશ ખૂબજ. ચૂડા એક નાનું ગામડું જીવનનાં મંત્રો હતા. work is Workship તેમના જીવનનો હોવા છતાં તેમનો અભ્યાસનો રસ તેમને ઉચ્ચ શિક્ષણ તરફ લઈ ધ્યેય હતો. અને જીવનમાં ઉતારેલો હતો. તેઓશ્રીનું પાછલાં ગયો અને તેઓ ચૂડાથી બહાર મોરબી મુકામે ડિગ્રી વર્ષોનું જીવન બિલકુલ ધર્મમય બની ગયું હતું. તેમના પરિવારમાં એન્જિનિયરિંગ કોલેજ એડમિશન મળવાથી ત્યાં ગયા અને એક પુત્ર મૂકેશ અને ચાર પુત્રીઓ મિતા, દિના, મીના અને ત્યાંથી બી.ઈ. સિવિલની ડિગ્રી પ્રાપ્ત કરી અને એન્જિનિયર થયા. નીપા વગેરેએ શ્રી જશુભાઈનાં દરેક કાર્યોમાં સંપૂર્ણ સહકાર જશુભાઈના પિતાશ્રી જગજીવનદાસ માવજીભાઈ કપાશી. તેઓ આપીને તેમની પ્રવૃત્તિને વેગવાન બનાવેલી. ચૂડા રાજ દરબારમાં ઉચ્ચ પદવી ધરાવતા અને વલ્લભીપુર મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. આ સિવાય તેમનો શ્રી જશુભાઈએ પણ ઉદાર દિલે અનેક સંસ્થાઓને અને સાહિત્યિક શોખ ખૂબ જ હતો. તેમણે ઇતિહાસને લગતાં ઘણાં વ્યક્તિઓને દાન આપી એક સાચા શ્રાવક તરીકેની પ્રતિભાને પુસ્તકો લખેલાં છે. જેમાં મેવાડનો પુનરુદ્ધાર વિ. દસેક જેવાં પુસ્તકો લખેલાં. આ સાહિત્ય વારસો જશુભાઈમાં પણ પૂરો શ્રી સમેતશિખરજી યાત્રા પણ તેમણે દરેક કુટુંબીજનોને ઊતરેલો. તેમણે પણ ઘણા પુસ્તકો લખ્યા છે. યાત્રા, કરાવેલ, સંઘપતિનો લાભ પણ મેળવેલ. નવકારસાધના તથા કમ્યુટરને લગતાં ખૂબ જ પુસ્તકો પરદેશના પ્રવાસમાં તેમણે ઘણું જોયું, જાણું અને ગુજરાતીમાં લખ્યાં, જેથી વિદ્યાર્થીઓ સહેલાઈથી કયૂટર જ્ઞાન અનુભવ્યું, અનેકોને ઉપયોગી બન્યા. મેળવી શકે. તેમનું પુસ્તક “નવકાર સાધના' વિશ્વનું સૌ પ્રથમ મલ્ટીકલર તથા સચિત્ર ફોટાઓ સાથેનું જૈનસમાજને નવકારની શ્રી જિતેન્દ્રભાઈ બાબુલાલ શાહ સંપૂર્ણ માહિતી આપતું પુસ્તક, જે દેશ અને વિદેશમાં ખૂબ જ શ્રી જિતેન્દ્રભાઈને બાળવયથી જ વૈરાગ્ય પ્રતિ વલણ પ્રસિદ્ધિ પામ્યું. પોતે નવકારવાળી ગણીને પછી જ ભોજન લેતા. હોવાથી ધાર્મિક અભ્યાસમાં ખૂબ જ આગળ નીકળી ગયા. બીજા ખૂબ જ પ્રકારના કાવ્યો તેમણે લખેલાં છે. આ ઉપરાંત એમનો જન્મ સિહોર પાસે ખારી ગામમાં સં. ૧૯૬૦ના તેમનું જ્યોતિષનું જ્ઞાન, વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન અને તેને લગતાં ડિસેમ્બરમાં થયો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં પુસ્તકો પણ તેમણે બહાર પાડેલ છે, જેથી લોકોને ખૂબ જ સરળ કર્યું. મેટ્રિક સુધી અભ્યાસમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ જ હોય–આ ભાષામાં આ સાહિત્ય સમજી શકાય. તેઓએ ઇજનેરી એમની તેજસ્વિતા, સમય જતાં સાધુ ભગવંતોના સંસર્ગમાં વિભાગોમાં પણ સારાં એવાં પુસ્તકો લખેલ છે. આવતા રહ્યા. તત્ત્વજ્ઞાન વિના ચારિત્ર્ય ન શોભે એવી વાત પિતાશ્રી જગજીવનભાઈ અને માતુશ્રી સમતાબહેનના મનમાં પાકી થઈ. પાલિતાણામાં વસતા તેમના મામા શ્રી સંસ્કારોનું સિંચન તેમનામાં આવ્યું. માતશ્રીનું અવસાન થયું ત્યારે મનસુખલાલ હરિચંદની પ્રેરણાથી ધાર્મિક અભ્યાસની શરૂઆત જશુભાઈ માત્ર સાત વર્ષના હતા. ત્યારબાદ તેમનો ઉછેર તેમના કરી. છ કર્મગ્રંથ સુધીનો અભ્યાસ પૂ. આ. શ્રી કલ્પજયસૂરિજી પિતાશ્રી દ્વારા થયો. પ્રાથમિક શિક્ષણ ચૂડામાં, પછી લીંબડી, મ.સા.પાસે કર્યો. પંડિત બેચરદાસ પાસે વ્યાકરણ અને ન્યાયનો સુરેન્દ્રનગર અને મોરબીમાં ભણીને એજીનિયરિંગની ડિગ્રી અભ્યાસ કર્યો. સંસ્કૃત સાથે બી.એ.માં ફર્સ્ટકલાસ ફર્સ્ટ આવ્યા. પ્રાપ્ત કરી ગવર્નમેન્ટ ઓફ ગુજરાતમાં સર્વિસમાં જોડાયા. સૌ ત્રણ સુવર્ણચંદ્રકોની પણ નવાજીશ થઈ. બનારસ વિશ્વ પ્રથમ સુરેન્દ્રનગરથી શરૂઆત કરી ત્યારબાદ હળવદ, પાળિયાદ, વિદ્યાલયમાં જૈન ધર્મના વધુ અભ્યાસાર્થે ગયા. સંસ્કૃતિ દર્શનશાસ્ત્ર પાલિતાણામાં બઢતી મળી. ત્યારબાદ વેરાવળ, રાજકોટ. સાથે એમ.એ. માં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ મેળવી સુવર્ણચંદ્રકોના ભાવનગર ત્યારબાદ ફરીથી બઢતી મળતાં રાજકોટ, ભાવનગર, અધિકારી બન્યા અને પછી તો જૈન ફિલોસોફી ઉપર પી.એચ.ડી. Jain Education Intemational Page #946 -------------------------------------------------------------------------- ________________ 1. ૯૨૨ ચતુર્વિધ સંઘ કરવાની તૈયારી આરંભી શ્રેષ્ઠીવર્યશ્રી કસ્તુરભાઈના ભત્રીજા શ્રી તેવા પ્રકારનો દાનનો અખંડ પ્રવાહ ચાલુ રાખતા હતા. અજયભાઈએ તેમનામાં ખૂબ જ અંગત રસ લીધો છે. તેઓએ વિલેપારલે ઇષ્ટમાં પોતાના મોટાભાઈના નામે ન્યાયશાસ્ત્રના પ્રકાંડ પંડિતો સાથે આજે પણ તેઓ સતત “અમથાભાઈ ઘેલાભાઈ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. તેની આવક સંપર્કમાં છે. ન્યાયના અધ્યયન સાથે બૌદ્ધ ધર્મનું પણ જ્ઞાન દીનદુઃખીઓની દવા માટે ને મધ્યમવર્ગના ગરીબો માટે તથા બનાસના એક પંડિતજી પાસે લીધેલ છે. જ્ઞાન અભ્યાસ માટે વાપરતા હતા અને આજે પણ તે રકમનો એમની ઋજુતા અને મૃદુતાને વંદન કર્યા વગર રહી સદ્વ્યય થાય છે અને બીજા ક્ષેત્રોમાં પણ તેમનું દાન સદાય ચાલુ શકાતું નથી. જ રહેતું હતું. ઝઘડિયા તીર્થમાં ધર્મશાળા બંધાવી હતી, મહુડી પાનસર વગેરે તીર્થોની ધર્મશાળામાં રૂમો બંધાવી હતી. હાલમાં તેઓ શારદાબહેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર છે. સમગ્ર જૈન આગમનું | તીર્થભૂમિ પાલિતાણામાં નવ્વાણું યાત્રા કરી ચોમાસું પણ કમ્યુટરાઇઝેશન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે તથા જૈન કર્યું હતું અને જીવનની સંપૂર્ણ શુદ્ધિ માટે ભવ આલોચના પણ ધર્મના લેખોનું અને જૈન ઇતિહાસ જેવા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉપર લીધેલ, તેઓ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના પરમ ભક્ત હતા. કામ કરી રહ્યા છે. અનેક ગ્રંથોનું સંપાદન પણ તેમના માર્ગદર્શન ઘંટાકર્ણ દેવના ઉપાસક હતા તે જૈન ધર્મના આરાધક હતા. તેમને હેઠળ ચાલે છે. હાલમાં તેઓ અમદાવાદની લાલભાઈ ઘંટાકર્ણ દેવમાં અનન્ય ને અખંડ શ્રદ્ધા હતી. દલપતભાઈ ભારતીય સંસ્કૃત વિદ્યા મંદિર સંસ્થાના નિર્દેશક તેઓને સ્વપ્નમાં ઘંટાકર્ણ દવે મૃત્યુનો સંકેત આપેલ હતો. તરીકેની સેવા પણ આપી રહ્યા છે. જૈનધર્મ અને તુલનાત્મક આવા વિનમ્ર-દયાળુ ને ધર્મિષ્ઠ આત્મા શેઠશ્રી ડાહ્યાભાઈ ૮૬ ધર્મ-દર્શન ઉપર અનેક લેખો લખ્યા છે, જે ભારતની જુદી જુદી વર્ષની ઉંમરે ધર્મનું સ્મરણ કરતાં કરતાં સમાધિપૂર્વક સ્વર્ગસ્થ અનેક પત્રિકાઓમાં પ્રકાશિત થયેલ છે. થયા હતા. સ્વ. ધર્મવીર-દાતા- શ્રેષ્ઠીવર્ય (મહેસાણાવાળા) - તેઓએ સ્થાપેલા ટ્રસ્ટના ઉપાશ્રયમાં પ્રતિવર્ષે પૂ. સાધુ સાધ્વી ભગવંતોનું ચોમાસું થાય છે. આયંબિલ ખાતું ને ઉકાળેલા શ્રી ડાહ્યાભાઈ ઘેલાભાઈની પુણ્યપ્રભા પાણીના સગવડ ચતુર્વિધ સંઘ માટે સદાય ખુલ્લી રહે છે. - વિરલે પાર્લા (વેસ્ટ) શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સ્મારક આ સ્થલમાં જ સ્થપાયેલ “શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિબેંડ' શ્રી ઘેલાભાઈ કરમચંદ જૈન સેનેટોરિઅમ ટ્રસ્ટના સ્થાપક ધર્મનાં ગીતોથી જૈન ધર્મનો જયજયકાર કરે છે. શેઠશ્રી ડાહ્યાભાઈ હતા, તેઓના પિતાશ્રીનું નામ ઘેલાભાઈ હતું અને દાદાનું નામ કરમચંદભાઈ હતું. તે બને નામ ઉપરથી અને ઘરદેરાસરની ગણતરીમાં ગણાતાં આ જૈનમંદિરમાં ઘેલાભાઈ કરમચંદ જૈન સેનેટોરિઅમ ટ્રસ્ટ' એવું નામ આ જે મૂળનાયક પ્રભુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છે તે પ્રતિમાજી સ્થાનનું રાખેલ હતું. . પંચધાતુનાં છે, ચલપ્રતિષ્ઠિત છે અને તે પ્રતિમાજી ૧૦૦૦ એક હજાર વર્ષ જૂનાં છે. આ જ તેના મુખ્ય પ્રભાવનું અંગ છે. તેઓએ ૪૦ વર્ષની ઉંમર સુધી લક્ષ્મીને પ્રાપ્ત કરી, મુંબઈમાં પધારો ત્યારે આ પ્રભુજીનાં દર્શને અવશ્ય પધારજો. પછીના નિવૃત્તિમય જીવનમાં ધર્મને મુખ્ય પાયો બનાવ્યો હતો. તેથી તેઓએ પોતાની સ્વોપાર્જિત લક્ષ્મીની વ્યાવહારિક ને ધાર્મિક ડ. શ્રી ધનવંતરાય તિલકરાય શાહ રીતે ખૂબજ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી, જેના કારણે આ સ્થળ- જૈન વિચાર–પ્રચારના આગેવાન મર્મજ્ઞ અને ઉદ્યોગપતિ મુંબઈમાં સ્વતંત્ર ચોમાસું કરવાનું ક્ષેત્ર ગણાતું થયું. શ્રી ડો. ધનવંતરાય તિલકરાય શાહ ભાવનગરના વતની છે. જેના મીઠાં ફલો આજે અનેકાનેક જીવો વિશાલ વડલાની તેમની ઉંમર ૪૩ વર્ષની છે. તેઓએ એમ.એ, પી.એચ.ડી. જેમ આત્મિક વિશ્રાંતિ પામીને ભોગવી રહ્યાં છે. સુધીનો અભ્યાસ કરી સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રો જેવાં કે તેઓ અત્યારના સમયમાં જેની વિશેષ જરૂર છે તેવા શિક્ષણ, સાહિત્યકલા, ઉદ્યોગ વગેરેમાં ઝંપલાવીને પોતાની સાધર્મિકોને જરાય ભૂલ્યા નથી, તેમના ઘરેથી સામાન્ય સાધર્મિક કાર્યક્ષમતા દ્વારા યશસ્વી સિદ્ધિ હાંસલ કરી છે. ને ગરીબ માનવ ક્યારેય પણ ખાલી હાથે પાછો ફરતો ન હતો, ૧૯૬૫થી જાહેર સેવા કાર્યની શરૂઆત કરી. ૧૯૬૮થી Jain Education Intemational Page #947 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ધંધાના શ્રીગણેશ કર્યા. વિદેશમાં ભારતીય ઔદ્યોગિક શાખા શરૂ કરવાનો પ્રબળ ઉત્સાહ છેક શરૂઆતથી જ રહ્યો છે. ૧૯૭૩માં મુંબઈના ઘણા જિલ્લામાં એરિસ્ટો કેમિકલ્સ પ્રા. લિ.ના નામે ટેક્સટાઇલ્સ બાઇન્ડર અને એરોકલ (Arrocol) ગ્લુનો પ્લાન શરૂ કર્યો જેમાં પણ સારી પ્રગતિ સાધી. નાટ્ય, કાવ્ય અને સાહિત્યના પણ જબરા શોખીન. ૧૯૭૦થી સિડનહામ કોલેજમાં (મુંબઈ) ગુજરાતી પ્રાધ્યાપક તરીકેની યશસ્વી કારકિર્દી પણ જાણીતી છે. જ્ઞાનસત્રો, શિબિરો અને વ્યાખ્યાન માળાઓ ગોઠવવામાં તેઓ હંમેશાં મોખરે રહ્યા છે. જૈનીઝમ ઉપરનાં વિવિધ પાસાંઓ ઉપર તજજ્ઞોને નોતરી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે જૈન સાહિત્યસમારોહનાં આયોજનો કરી તેને અમલી બનાવવા સારી જહેમત છેલ્લાં વર્ષોમાં લઈ રહ્યા છે. પ્રબુદ્ધજીવન’ સામયિકમાં તેમની સેવા નોંધપાત્ર છે. સ્વભાવે ખૂબ જ નમ્ર, વિવેકી અને સંવેદનશીલ છે. પોતાના ક્ષેત્રમાં પ્રગતિ થવામાં પુરુષાર્થ, અભ્યાસ, કોઈને દુઃખ ન લાગે તેવો સમભાવ, જવાબદારી સમજી કામમાં નિષ્ઠા રાખવી, ગુરુજન–વડીલો પ્રત્યે આદર, વ્યવહારમાં પ્રામાણિકતા વગેરે પરિબળોએ સારો એવો ભાગ ભજવ્યો છે. જીવનને ગતિ આધ્યાત્મિક અભ્યાસે જ કરાવી છે. ૧૯૮૧માં યુરોપના દેશોમાં દેશાટન કર્યું છે. એક ફૂલગુલાબી પરિચય ધનવંતરાય રમણિકલાલ શાહ જેમનાં પગલેપગલે નવનિધાન સમાયેલું છે ને જેના અણુએ અણુમાં મોક્ષસુખનું સમાધાન ધરબાયેલું છે, એવા ગરવા ગિરિવરશ્રી સિદ્ધાચલજીની આઠમી ટૂંક–એવા શ્રી તાલધ્વજગિરિ તીર્થ (તળાજા)માં સને ૧૯૪૪ની જૂનની આઠમી તારીખે જન્મેલા શ્રી ધનવંતભાઈ તળાજાની એમ.જે. દોશી હાઈસ્કૂલમાં ૧૦મું પાસ કરીને તેઓએ ૧૧મું (મેટ્રિક)થી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ-પાલિતાણામાં અને ફર્સ્ટ ઈયર કોમર્સ શ્રી દાદાસાહેબ ભાવનગરમાં કર્યું. ધનવંતભાઈના ગોરા અને હસમુખા ચહેરા ઉપરના તેવા સમર્પણના ભાવો વાંચી શકતો, તેમના વાણી વ્યવહારમાં વિશિષ્ઠ તત્ત્વરૂપ સાહિત્યપ્રેમ પણ એવા જ ટપકતા રહેતા. ધનવંતભાઈએ પિતાશ્રી રમણિકભાઈના સેવા અને પરગજુપણાનો વિશિષ્ઠ ગુણવૈભવ આત્મસાત કર્યો. માતુશ્રી વસંતબહેનનો ધર્મનો અવિહડ રાગ તેમજ જીવદયા પ્રેમ હૃદયસ્થ કર્યા. For Private ૯૨૩ શ્રી ધનવંતભાઈએ બાલ્યકાળથી જ ભાષા સાહિત્ય પરત્વે અનેરું ખેંચાણ અને હિન્દી અને સંસ્કૃતમાં મેટ્રિકની પરીક્ષામાં હાઇએસ્ટ માર્ક્સ મેળવ્યા. જીવનમાં કાંઈક નક્કર સિદ્ધિ હાંસલ કરવા ધનવંતભાઈનો થનગનાટ વધતો ગયો. તેમનામાં પડેલી સુષુપ્ત શક્તિઓએ સમય જતાં કલા ને ઉદ્યોગનો સમન્વય સાધી પોતાની જીવનમાંડણીમાં અનેક રંગો ક્રમે ક્રમે પૂરતા રહ્યા. પિતાશ્રી તેમજ વડીલબંધુ હસમુખભાઈની છાયામાં લગભગ પાંચ વર્ષ દુકાનનો થડો સંભાળ્યો અને તે દરમ્યાન પ્રભુતામાં પગલાં માંડ્યાં. આ તરફ મુંબઈમાં વડીલબંધુ નિરંજનભાઈએ પાઇપ ફિટિંગ્ઝ લાઇનમાં બે વર્ષની ભાગીદારી બાદ સ્વતંત્ર ઓફિસ સ્થાપી અને સને ૧૯૬૮માં લઘુબંધુ ધનવંતભાઈને મુંબઈમાં પોતાની સાથે બિઝનેસમાં જોડ્યા. આ એક તેમના જીવનનો નવો જ મોડ હતો. વડીલબંધુએ પુરુષાર્થથી કંડારેલી કેડી ઉપર ધનવંતભાઈને સીધું જ ચાલવા મળ્યું. તે બંધુપ્રેમ અને શ્રી સાચાદેવ સુમતિનાથ દાદાની અસીમ કૃપા જ સમજવીને! બાકી તો સંઘર્ષો અને લાંબા રઝળપાટ વગર જિંદગીના જામ ઉપર નકશી થઈ શકતી નથી. એ વાત મારા વિશાળ અનુભવે સમજાણી છે. જૈન સેવા સંઘ મુંબઈનું મુખપત્ર ઘોઘારી જૈન દર્શન ચાલતું જેના તંત્રી ભાઈશ્રી વાવડીકર હતા. આ મુખપત્ર ચલાવવામાં લગભગ દશ વર્ષ સુધી શ્રી ધનવંતભાઈએ સંસ્થાને ઓનરરી સેવા આપી અને વાવડીકરને સાહિત્યિક સધિયારો પૂરો પાડ્યો. ધનવંતભાઈના આ પ્રદાનથી પ્રસન્નતા અનુભવી. અને પછી તો એક યા અન્ય રીતે શ્રી ધનવંતભાઈની સર્વદર્શીય પ્રવૃત્તિઓથી ખૂબ જ માહિતગાર થતો રહ્યો. પોતાની ધંધાકીય, પારિવારિક, વ્યવહારિક ઇત્યાદિ ફરજો અદા કરવા સાથે તેમના અંતરમાં વહેતું સેવાસમર્પણનું કિલ્લોલ કરતું ઝરણું તેમણે કદીપણ સુકાવા ન દીધું. જ્ઞાતિના મુખપત્રમાં શક્ય યોગદાન આપવામાં તેમનું મન હંમેશાં હિલોળાં લેતું. જે જે સંસ્થાઓમાં તેમની સેવા નોંધાયેલી છે તે પણ જોઈએ. શ્રી ઘોઘારી વિસા શ્રીમાળી જૈન જ્ઞાતિ મુંબઈ (કમિટીમેમ્બર), શ્રી ઘોઘારી જૈન સંઘ (કમિટીમેમ્બર), શ્રી ઘોઘારી જૈન ડિસ્પેન્સરી (મેમ્બર), શ્રી બોરીવલી ઘોઘારી વિસા શ્રીમાળી જૈન સમાજ (ex-કમિટિમેમ્બર), શ્રી દોલતનગર ઘોઘારી વિસા શ્રીમાળી જૈન મિત્ર મંડળ (ex-કમિટિમેમ્બર), Personal Use Only Page #948 -------------------------------------------------------------------------- ________________ ૯૨૪ ચતુર્વિધ સંઘ શ્રી સરતાનપરા ઘોઘારી વિસા શ્રીમાળી જૈન પરિવાર મંડળ- તેઓની ભાવના અરિહંત પરમાત્માની કરુણાથી પરિણામલક્ષી મુંબઈ (ex-સેક્રેટરી), શ્રી તાલધ્વજ જૈન મિત્ર મંડળ, મુંબઈ બને તેવી અભ્યર્થના. (ex-સેક્રેટરી), શ્રી જૈન પત્રકાર સંઘ મુંબઈ (ex-સેક્રેટરી), શ્રી સ્વપ્નદૃષ્ટા : આંધના આગેવાન ઉદ્યોગપતિ જૈન ઘોઘારી જૈન દર્શન મુખપત્ર મુંબઈ (ex-સહતંત્રી), શ્રી ઘોઘારી જૈન દર્પણ માસિક-મલાડ (માનદ્ પ્રતિનિધિ), શ્રી શ્રી ધીરજલાલ ટોકરશી કાપડિયા વિજયદેવસુરસંઘ-મુંબઈ (સભાસદ) વગેરે અનેકવિધ ક્ષેત્રે કચ્છી સમાજના વિખ્યાત ઉદ્યોગપતિ તથા ધની એવા શ્રી પોતાની પ્રવૃત્તિઓ પ્રસારી. ટોકરશીભાઈ લાલજી કાપડિયા અને માતા શ્રીમતી શ્રી સરતાનપરા પરિવાર મંડળ, મુંબઈની સ્થાપનાથી અમૃતબહેનના પ્રથમ સંતાન “શ્રી ધીરજભાઈનો જન્મ બર્માના માંડીને (સને ૧૯૯૮) ૧ હજાર કુટુંબની માહિતીઓ ધરાવતું નાનકડા શહેર મોલમીનમાં ૭મી ઓગષ્ટ, ૧૯૩૮ના થયેલ. સમગ્ર ભારતવર્ષનું લગભગ ૬૦૦ પાનાંનું બહુરંગી વસ્તીપત્રક આજે ૬૨ વર્ષની આયુમાં પણ જો તમે ધીરજભાઈને મળો તો બે વર્ષના અલ્પ સમયમાં તૈયાર કરીને આ પરિવારજનોના ૨૫ વર્ષના યુવાનના થનગનાટ અને ૭૫ વર્ષના વૃદ્ધના પૈર્યનો કરકમળમાં મૂક્યું. જાણે ભેગો જ પરિચય થઈ જાય. ઉત્સાહ, ઉમંગથી ભરેલા એવા ધીરજભાઈની પહેલી જ મુલાકાતમાં તાજગીભરી જિંદગીને હળવાશથી માણવાની તેમની પ્રકૃતિ, બિલોરી મિત્રતાનો અનુભવ થયા વગર ન રહે. દરેક નાનાં-મોટાં કામમાં કાચ જેવું તેમનું નિર્મળ મન, હસમુખો સ્વભાવ, જબરજસ્ત સંપૂર્ણ ચોકસી જાણે જર્મન પરફેકશન આપને જોવા મળે આવા સેન્સ ઓફ હ્યુમર, નિખાલસ અને ઋજુહૃદયી, દાક્ષિણ્યમૂર્તિ, યુવાન ધીરજભાઈને પ્રત્યક્ષ મળવું એ એક લહાવો છે. આતિથ્યપ્રેમી, સમયના પાબંદ, વ્યવહારશુદ્ધિ, કામ પ્રત્યે પ્રામાણિક અને સ્વાભિમાન જેવા ગુણવિશેષો તેમના | મુંબઈની પ્રખ્યાત માનનીય શ્રી કનૈયાલાલ મુનશીની વ્યક્તિત્વમાંથી ટપકતા જ રહ્યાં છે. સ્થાપિત શ્રી હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલમાં ૧૯૫૬માં અરધી જિંદગી મુંબઈમાં વસવા સાથે તેમણે મોટું પ્રથમ વર્ગમાં મેટ્રિક પાસ થયા બાદ ઉચ્ચ અભ્યાસ બી.કોમ.નો હૈદ્રાબાદની નિઝામ કોલેજમાં પૂર્ણ કરી, એલ.એલ.બી.નો મિત્રવર્તુળ બનાવ્યું છે. સંપર્ક સેતુના માધ્યમે બહોળો હિતેચ્છુવર્ગ તેમણે ઊભો કર્યો છે અને લોકોનો પ્રેમ સંપાદન કર્યો છે. અભ્યાસ અધવચ્ચે છોડીને આંધ્ર રાજ્યની લોખંડના સળિયા બનાવતી પ્રમુખ ફેકટરી “આંધ્ર રી-રોલિંગ વર્કસ'ના મેનેજિંગ ઉત્કટ સાહિત્ય સાધના અને વિશાળ અનુભવના નિચોડ પાર્ટનરની જવાબદારી ૨૪ વર્ષની યુવાન વયે સંભાળી. માલની રૂપે લેટેસ્ટ ટેકનોલોજીથી ડિજિટલ સમ્માનપત્રો, ડિઝાઈનિંગ, ઉચ્ચ ગુણવત્તાના કારણે આખા દક્ષિણ ભારતમાં ડંકો વગાડનાર ડ્રાફટિંગ, આર્ટ–વર્ક ક્ષેત્રે હથરોટી મેળવીને મુંબઈના ઘોઘારી આ ફેકટરીના માલની ઘણાં વર્ષો સુધી મોટી માંગ જળવાઈ સમાજમાં સિદ્ધહસ્ત વ્યવસાયીકરણ થકી વિખ્યાત થયા છે. રહેલ. “આંધ્ર રી-રોલિંગ વર્કસ'ને ઉચ્ચ ક્ષમતાને કારણે કેન્દ્ર આજ પર્યત મુંબઈ શહેરમાંથી ઘોઘારી સંસ્થા કે ઘોઘારી સરકાર દ્વારા પ્રમાણિત “ટ્રાન્સ વર્લ્ડ ટ્રેડ ફેયર સિલેકશન એવોર્ડજ્ઞાતિજન દ્વારા જે જે મુખપત્રો/ માસિકો પ્રકાશિત થયાં છે તેમાં ૧૯૮૨' અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. રી-રોલિંગ ધનવંતભાઈએ અનેકવિધ વિષયો ઉપર પોતાની કલમ ચલાવી ઉદ્યોગ ઉપરાંત કાપડિયા ગ્રુપની તેલ-દાળની મીલો તથા વેપાર, છે. અને સાંપ્રત સમસ્યાઓની સુંદર છણાવટ કરતા રહ્યા છે. કૃષિ વગેરે સર્વના સંચાલનમાં પણ શ્રી ધીરજભાઈનો મોટો ફાળો તો ક્યારેક દિશાસૂચન પણ કર્યું છે. સાહિત્ય અને સમાજસેવા રહેલ છે. વિશેષ “બિલ્ડર' તરીકે તેમનું નામ ઉચ્ચ ક્વોલિટીના તેમનો ખોરાક છે. તેથી વર્તમાન ઘોઘારી જૈન દર્પણનાં પૃષ્ઠો પર બાંધકામના કારણે જાણીતું થયેલ છે. નાના-મોટા સૌને ઉપયોગી વૈવિધ્યભર્યા વિષયો પર અહર્નિશ કલમપ્રસાદી પીરસતા રહ્યા છે. એવા આધુનિક મકાનોનું બાંધકામ એ તેમની વૃત્તિ તથા શોખ વર્ષોથી તેમની કલમની શાહી સૂકાઈ નથી તેના કારણે બને છે. અદ્યાપિ પર્યત ચિરરહિત રહેવા પામી છે. નીર કદી સીધા પ્રવાહે આવી બહુમુખી વેપારી પ્રતિભાની સાથે સાથે ધીરજભાઈ વહેતું નથી. વહેતાં વહેતાં એ પોતાની દિશા શોધી લેતું હોય છે. અનેક સેવાકાર્યોમાં પણ પોતાના સમયનો સદુપયોગ કરી રહ્યા શ્રી ધનવંતભાઈ યશકીર્તિનું શતાયુ પામે ને સમાજોત્કર્ષની છે. પિતાશ્રી ટોકરશીભાઈનાં પદચિન્હો ઉપર ચાલતા આવતા Jain Education Intemational Page #949 -------------------------------------------------------------------------- ________________ ( ૯૨૫ તવારીખની તેજછાયા તેઓશ્રીએ નિમ્ન હોદ્દાઓપદો સરલતાપૂર્વક સંભાળ્યા છે. શ્રી ધીરજલાલભાઈએ ગુજરાતીઓની મુખ્ય સંસ્થા શ્રી ગુજરાતી પ્રગતિ સમાજના છેલ્લાં પાંચ વરસથી પ્રમુખ તરીકેની સેવા બજાવી સંસ્થાની પ્રવૃત્તિઓને ઘણો જ વેગ આપ્યો છે. બીજા બે પ્લોટો-જમીનની ખરીદી કરી નવી યોજનાઓ બનાવી છે. શ્રી કચ્છી મિત્ર મંડળના મેનેજિંગ ટ્રસ્ટી, સર્વોદય પ્રચાર ટ્રસ્ટ, ગાંધી જ્ઞાન મંદિરના ચેરમેન, સર્વોદય ટ્રસ્ટ કસ્તુરબા નેચર ક્યોર હોસ્પિટલના પ્રમુખ, સાઉથ ઇન્ડિયા કચ્છી વીસા ઓસવાલ એકમના પ્રમુખ, ભારતની પહેલી ટી.એલ. કાપડિયા આઇ બેન્કના પ્રમુખ, અનાથાશ્રમ, મહાવીર હોસ્પિટલ, મંદિરો અને બીજી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવી રહ્યા છે. અમદાવાદની બાજુમાં સરદારનગર ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડાયરેક્ટર તથા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આમ દરેક પ્રકારના સેવાસમાજની ૩૦ સંસ્થાઓ સાથે જોડાઈ તેને પ્રગતિશીલ બનાવી છે. હાલમાં જ સ્પેશિયલ સ્કૂલમેન્ટલી રિટાયર્ડ બાળકોની સંસ્થા ઊભી કરવામાં દરેક જાતનું પ્રોત્સાહન આપી સંસ્કૃતિશિખર નામે ટ્રસ્ટ ચાલુ કરેલ છે. લાયન્સ કલબમાં પ્રમુખ, ડેપ્યુટી ડિસ્ટ્રિકટ ગવર્નર બની રૂરલ કમિટિના ૨૧ વર્ષથી ચેરમેન રહીને તુમકુરા ગામડાને એડોપ્ટ કરી વિવિધ પ્રવૃત્તિઓ કરી ગામડાને ઊંચે લઈ આવી એક મિસાલ બનાવી છે કે શહેરોમાં રહીને પણ ગામડાને ધ્યાનમાં રાખવું. આમ એક શૈક્ષણિક, વૈદકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાઓને પોતાની અમૂલ્ય, ઉદાર સખાવતો આપતા રહ્યા છે. આવા બહુમુખી પ્રતિભાસંપન્ન ધીરજલાલભાઈ સમાજનું ખરેખર ગૌરવ છે. શ્રી પ્રતાપભાઈ કટકવાળા શ્રી પ્રતાપભાઈ સેવાભાવી સજ્જનોમાં મોખરે હતા. જ્ઞાતિની સર્વ સેવામાં એમનો નંબર પહેલો જ હોય. ગમે તેનું અને ગમે તે કામ હોય તો તેઓ તરત જ ચીવટપૂર્વક કરતા હતા. સાદા અને સિંપલ રહેલી કરણી સૌની સાથે હળીમળીને હસતાહસતા જ્યારે જુઓ ત્યારે પોતાની પેઢીમાં બેસી ટેલિફોન- ઉપર વાતો રૂબરૂ છેવટે બીજાને ત્યાં જઈને પણ કામ કરી દેવાની તમન્ના માટે એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. નમ્રતા, વિવેક અને સૌજન્યતા વળી જ્ઞાતિના લગ્નપ્રસંગે ફંડ માટે આંટા ખાવા, અન્ય પ્રસંગે પણ જ્ઞાતિના કોઈ પણ કામ માટે જેમ કે કોઈએ મોટો બ્લોક લીધો છે કે મોટર લીધી હોય, બે પૈસા સારી પેઠે કમાયો હોય તે બધાનું લક્ષ રાખી એમની લક્ષ્મીનો સદુપયોગ કરાવવા હંમેશાં પોતાના સમય અને શક્તિનો ભોગ આપવાવાળા શ્રી પ્રતાપભાઈ કટકવાળાના નામથી સુપ્રસિદ્ધ છે, ધન્ય છે. હમણાં જ તેમનો સ્વર્ગવાસ થયો. શ્રી પરમાણંદ પોપટલાલ સંઘવી (મેથળાવાળા) શ્રી પરમાણંદભાઈ શાહ મૂળ સૌરાષ્ટ્રમાં તળાજા પાસે મેથળા ગામના વતની છે, પણ ઘણાં વર્ષોથી ધંધાર્થે મુંબઈમાં તેમનું આગમન થયું. છ અંગ્રેજી સુધીનો જ અભ્યાસ પણ તેમની સૂઝ-સમજ અને વ્યવહારકુશળતાને લઈને તેઓને શરૂથી જ મુંબઈમાં જીવરાજ એન્ડ વૃજલાલમાં એકધારી પચીસ વર્ષ સુધી સેવા આપી. તેમાંથી અનુભવ અને કાર્યદક્ષતાનું વિશેષ ભાથું મળ્યું-અનેકોના સંપર્ક અને સત્સંગમાં આવ્યા અને એકમાત્ર નિષ્ઠાએ સમય જતાં યારી આપી. ધંધાની પ્રગતિની સાથે જ સમાજસેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશાં અગ્રેસર રહ્યા છે-ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. માટુંગા શ્વેતામ્બર મૂર્તિ જૈનસંઘ (ટ્રસ્ટી) શ્રી જૈન શ્રેયસ્કર મંડળના મંત્રી, શ્રી નાગરિક સંઘ, શ્રી ઘોઘારી જૈન સહાયક મંડળ, શ્રી મહુવા સેવા સમાજ વગેરેમાં તેમની નોંધપાત્ર સેવાઓ ચાલુ છે. નાનામોટા અનેક ફંડફાળાઓમાં તેમની દેણગી પણ જાણીતી બની છે. માટુંગા જૈન દેરાસર, મહુવા જૈન બાલાશ્રમ, ઉપાશ્રય, ગુજરાતી સમાજ વગેરેમાં સારી એવી રકમ આપી છે. ઘોઘારી જૈન સમાજના આગેવાન કાર્યકર્તા ઉપરાંત બીજી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. વતનને પણ ભૂલ્યા નથી. ધંધામાં બે પૈસા પ્રાપ્ત કરે છે તો સારી પ્રવૃત્તિઓમાં વાપરી પણ જાણે છે. ઘણાં જ સૌમ્ય સ્વભાવના અને પ્રેમાળ હૈયું ધરાવતા શ્રી પી. પી. શાહ જીવનમાં વધુ ને વધુ યશકલગી પ્રાપ્ત કરે એવી અમારી મનોભાવના. શ્રીમતી ઇન્દુમતી પરમાણંદે ઘેર પાઠશાળા ખોલી, મુંબઈ સમાચારમાં લેખો આપ્યા હતા. જૈન તત્ત્વદર્શન અંગે માટુંગામાં ૧૬ ઉપવાસ કર્યા. નિઃસ્પૃહભાવે-ઘેરથી વરઘોડો કાઢેલ પછી કાયમ માટે માટુંગામાંથી વરઘોડો નીકળે છે. માતાપિતાની સ્મૃતિમાં યશોવૃદ્ધિ બાલાશ્રમ મહુવા દાન આપેલ છે. શ્રેયિકમંડળ સ્થાપ્યું હતું. પોતે ગરીબી જોઈ છે એટલે ભાઈઓને ઊંચે લાવવાની પ્રબળ ભાવના છે. માટુંગા રોડમાં દેરાસર નહીં હોવાથી ત્યાં આગળ માટુંગા રોડ છે. મ. જૈન સંઘની સ્થાપના કરી અને દેરાસર તથા ઉપાશ્રય સૌના સહયોગથી તૈયાર કરાવ્યાં તે માટે બે વર્ષ સુધી Jain Education Intemational Page #950 -------------------------------------------------------------------------- ________________ ૯૨૬ ચતુર્વિધ સંઘ ઘીની બાધા રાખી હતી. માટુંગા સંઘ સ્થપાયો ત્યારથી ૨૦ વર્ષ ભંડોળ લઈને પ્રશાંત મોરબી ગયો હતો. ખરી જરૂરિયાતવાળાને સુધી મંત્રી તરીકે અને હાલમાં ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે સેવા મદદ હાથોહાથ પહોંચાડી. સેવાની સુવાસને કારણે મુંબઈની આપે છે. મુંબઈમાં શ્રેયસ્કર મંડળની સ્થાપના કરી હતી. બધી કોમો અને ભાષાઓમાં પ્રશાંત માનીતા છે. જૈન સમાજે બહારથી આવનારાઓને નોકરી વગેરેમાં મદદરૂપ થતા પોતાના પ્રશાંતનું બહુમાન કરીને તેને “જૈન યુવકરત્ન'નો માનદ્ ખિતાબ સગાસંબંધીઓને લઈને આબુ, તારંગા, દેલવાડા, શંખેશ્વર વગેરે આપ્યો ત્યારે બધી ભાષાનાં અખબારોએ એની નોંધ લીધી હતી. તીર્થધામોની બસ દ્વારા યાત્રા કરાવી હતી. વચનના પાંચ ગામોનો શ્રી પ્રતાપરાય તારાચંદ વડાલિયા સંઘ કહેવાય છે ત્યાં વતનમાં ઝાંઝમેર પાર્થ મિત્રમંડળની સ્થાપના કરી જિર્ણોદ્ધાર વગેરે પ્રસંગો યોજાયેલા. સાદું જીવન અને ઉચ્ચ વિચારો તથા નિષ્કામ કર્મયોગનો નાની ઉંમરથી રાહ લેનાર, ગાંધી વિચારધારાને વરેલા અને સં. ૨૦૫૧માં પ.પૂ.આ. શ્રી ચંદ્રોદયસૂરિજી મ. તથા જીવનભર ખાદી પહેરવેશ ધારણ કરનાર પ્રતાપભાઈ વડાલિયા પ.પૂ.આ. શ્રી અશોકચંદ્રસરિજી મ. આદિની નિશ્રામાં મેથળાથી બગસરા પાસે ધારગણીના વતની, પણ પછી રચનાત્મક પાલિતાણાનો છ'રીપાલિત યાત્રાસંઘ ૫૦૦ માણસો સાથે કાઢેલ. પ્રવૃત્તિના અભિયાનમાં જોડાયા અને તળાજામાં સ્થિર થયા. સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ તથા સાધર્મિકોને પ્રસંગે પ્રસંગે જિનશાસન અને દેવ-ગુરુ-ધર્મ ઉપરની અનન્ય શ્રદ્ધા. મદદરૂપ થવાની અદમ્ય ભાવના છે. | મુલુન્ડથી પણ છ'રીપાલિત સંઘ નીકળેલ, તેની ભક્તિભાવ ધરાવતા ધર્મપરાયણ પરિવારમાં જન્મ થવાને કારણે નાનપણથી જ મંગલધર્મનો સંસ્કારવારસો સહજપણે જવાબદારી પણ શ્રી પરમાણંદભાઈએ લીધેલ. સં. ૨૦૫૨માં શંખેશ્વર પાર્શ્વનાથની સામૂહિક આરાધના, સં. ૨૦૧૬માં પાર્શ્વ મળ્યો જે વારસાને તેમણે તેમની આગવી રીતે વિકસાવ્યો. પદ્માવતીપૂજન, ઉપરાંત મહુવામાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. આદર્શ આર્યનારી તારાબેન સાથે તળાજામાં જ તા. ૨૬-૧-૮૩ના બૃહદ્શાંતિસ્નાત્રપ્રસંગ અને પરમાણંદભાઈનાં લગ્નગ્રંથિથી જોડાયા. આ દંપતીના વિનમ્ર અને સંસ્કારી પત્ની ઇન્દુમતીબહેનની વર્ષીતપની આરાધનાની પૂર્ણાહુતિ વ્યક્તિત્વને કારણે સુવર્ણમાં સુવાસ પ્રસરી. ધર્મારાધના કરવાની નિમિત્તે સિદ્ધચક્ર મહાપૂજન ભણાવેલ. આમ તેમના હાથે ઘણાં તેમની કળા, નિર્મળ, પરગજુ, કરુણામય, ધર્મશીલ અને ધર્મકાર્યો થયાં છે. પ્રમાદરહિત તેમનું જીવન, સેવા અને સાત્ત્વિકતાની તેમની મૂડી આવા ઘણા સદ્ગુણોને કારણે તેઓ અધિકાયિક શ્રીવૃદ્ધિમાં કાયમ શ્રી પ્રશાંતભાઈ ઝવેરી સફળ થતા રહ્યા છે. ૧૯૫૪ના નવેમ્બરની પાંચમીએ મુંબઈમાં જન્મેલા મોટાભાઈ ધીરુભાઈને સાથે રાખી પ્રતાપભાઈ સ્વબળે પ્રશાંત શ્વેતામ્બર જૈન છે પણ સર્વધર્મ અને સેવામાં માને છે. અને અવિરત પરિશ્રમે આગળ વધ્યા. પુત્રો શૈલેષભાઈ, પિતાનું નામ મનુભાઈ અને માતાનું નામ વસુબહેન. ચાર બહેનો મૂકેશભાઈ, મલકેશભાઈ અને પરેશભાઈને કાળજી લઈને ધર્મ અને ત્રણ ભાઈઓમાં પ્રશાંત સૌથી નાનો. માતાના ધાર્મિક અને સંસ્કારો આપ્યા. ઉપધાન તપ, નવપદ ઓળી, અઠ્ઠાઈ, સેવાના સંસ્કારોએ પ્રશાંતને ઘડવામાં ઘણો ભાગ ભજવ્યો છે. મા ખમણ, ધર્મચક્ર તપ, નવપદજીની ઓળી, વીસસ્થાનક આ મુંબઈના ગમે તે ખૂણે આગ લાગે, અકસ્માત થાય કે કોઈપણ બધું તો પરિવારમાં ઘટનાક્રમ બની રહ્યું. ક્રમે ક્રમે પોતાની શક્તિ, ધર્મનો સમારંભ વગેરે યોજાય ત્યારે સ્વયંસેવક તરીકે સેવા ગુણસંપત્તિ અને સેવાપ્રવૃત્તિને તેમણે પોતાની આત્મશુદ્ધિ તરફ આપવા પ્રશાંત હાજર. વાળીને ધર્મસાધનામાં ખરેખર ઘણું ઊંચું સ્થાન મેળવી લીધું છે. | મોરારિબાપુની રામાયણ પારાયણ હો કે ડોંગરે પરિવારમાં સૌને સાથે રાખી વ્યાવહારિક કાર્યો ઉકેલ્યાં, મહારાજનું ભાગવત કથામૃત, પાંડુરંગ શાસ્ત્રીજીની શિબિર હો અરિહંત પરમાત્મામાં શ્રદ્ધા રાખી જેમનું જેટલું બન્યું એટલું ભલું યા જૈનોની પર્યુષણ વ્યાખ્યાનમાળા, તાજિયા નીકળવાના હોય કે કર્યું. લાગણીવશ પણ ખરા અને આ જ એમના જીવનની ગણપતિ-વિસર્જનનાં સરઘસોમાં પીવાના પાણીથી માંડીને બીજી પારાશીશી! કોઈપણ જરૂરી સેવા આપવામાં પ્રશાંત મોખરે! - તેમની સાદાઈ, નિયમિતતા, સંયમશીલતા અને મોરબીમાં મચ્છુ ડેમ ફાટ્યો ત્યારે મુંબઈથી સારું એવું ખાનપાનની સાચવણી ખરેખર દાદ માંગી ભે તેવાં છે. હાર્ડ Page #951 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૨૦ લાઇફ જીવ્યા છે. સંતાનો નાના હતા ત્યારે ઘણો પુરુષાર્થ કર્યો. જીવનમાં પ્રવેશવાનાં ભયસ્થાનો હોવા છતાં તેમના જીવનની પુત્રવધૂઓ પ્રીતિબહેન, દીપિકાબહેન, પારુલબહેન, હેમાલીબહેન સાદાઈ, વિનમ્રતા, નિરભિમાન, દેઢ સંકલ્પશક્તિ, શુભ ખૂબજ ધર્મશ્રદ્ધાળુ છે. પરિણામ, ઔદાર્યવૃત્તિ, કર્તવ્યનિષ્ઠા જેવા ગુણો કેળવી સૌના ભાભી મંજુલાબહેનના બાળકો હિતેશ અને નીલેશ સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે. તેમની આજ્ઞાને માને આપે છે. મુંબઈ–મુલુન્ડમાં આ પરિસર - ઊંઝાના સુશ્રાવક-શ્રેષ્ઠીવર્ય-શેઠશ્રી સુખી છે. શાહ પોપટલાલ અંબાલાલ મોદી આ પરિવારમાંથી બે દીક્ષાઓ થઈ. મોટાભાઈ જિનશાસનની એ બલિહારી છે કે કલિકાલમાં પણ ધીરુભાઈની પુત્રી કિરણબહેન જે કીર્તનપ્રજ્ઞાશ્રીજી મ.ના નામે જીવદયા પ્રેમી અને પ્રામાણિક સુશ્રાવકોનાં જીવનવૃત્તાંતો જોવાંજાહેર થયાં. બીજી પુત્રી રીટાબહેન જે સિદ્ધપ્રજ્ઞાશ્રીજી મ.ના સાંભળવા મળે છે. તીર્થસેવા, સમાજસેવા અને સાર્વજનિક નામે જાહેર થયાં. આ બન્ને દીક્ષીતો નેમિસૂરિ સમુદાયમાં પૂ.સા. સેવાને ક્ષેત્રે ઉત્તર ગુજરાતના ઊંઝા શહેર વિસ્તારમાં પોતાના શ્ર વિશ્વપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના શિષ્યા બન્યાં. સેવાજીવનને ચોગરદમ સુવાસની મહેંક ફેલાવનાર ધર્મ પરાયણ શ્રી પોપટલાલ મોતીચંદ શાહ સુશ્રાવક શ્રેષ્ઠીવર્ય શાહ પોપટલાલ અંબાલાલ મોદીનું પારદર્શી આ કુટુંબે થોડા સમય પહેલા ઉદાત્ત ભાવનાથી જિનેશ્વર જીવન અને તેમના પરિવારનું વિશિષ્ઠ યોગદાન અનેકોને ભગવંતોની કલ્યાણક ભૂમિઓની ચાણસ્માથી જોજનો દૂર પ્રેરણાદાયી બની રહેશે. મહાયાત્રા સંઘના (સ્પેશ્યલ ટ્રેઇન દ્વારા) ભવ્ય અને કલ્યાણકારી | મધ્યમ પરિવારમાં તેમનો જન્મ અને ઉછેર થયો પણ સુકન્યનું અભૂતપૂર્વ આયોજન કરી એ પ્રબલ પુણ્યયોગ પ્રાપ્ત ધર્મશાસન અને સમાજહિત માટે યત્કિંચિત કરી છૂટવાની પ્રબળ કર્યો છે. ભાવનાના બીજસંસ્કારો ગળથુથીમાંથી જ પ્રાપ્ત થયા હતા. ઓછું ભવસાગરને તારનાર, સમકિતને સ્થિર બનાવનાર ભણેલા પણ આગવી કોઠાસૂઝ ધરાવતા હતા, શૂન્યમાંથી સર્જન સર્વપર કલ્યાણ કરનાર જિનેશ્વર ભગવંતોની કલ્યાણ કરનાર શિલ્પી હતા. વીરડી જેમજેમ ઉલેચાય તેમ તેમ તેમાં નવું ભૂમિઓની સ્પર્શના જીવનમાં એક વખત પણ કરવી એ હરેક પાણી આવવાનું જ. તેમ શુભ માંગલિક કાર્યોમાં સંપત્તિનો જૈન માટેનું કર્તવ્ય, પરંતુ દૂરનાં તીર્થધામોની સ્પર્શના થવી સઉપયોગ કરતા રહેવાથી, લક્ષ્મીની પ્રસન્નતા વધતી જ સામાન્યજનને સુલભ નથી હોતી. ભાગ્યોદયે હૈયામાં સમેત રહેવાની એ સત્ય તેમને અનુભવે સમજાતાં જીવનમાંડણીના શિખરજીની યાત્રા કરવાની ભાવના થઈ, પરંતુ એકલા કે માત્ર પાયામાં તેનો આદર્શ તરીકે સ્વીકાર કર્યો. નેકદિલ નિરભિમાની કુટુંબ સાથે ન જતાં ચાણસ્માના સંઘ સાથે આવી યાત્રા કરવી અને વિશાળ દિલના માનવતાવાદી સજ્જન હતા. અને કરાવવી એવી તેમની મંગળભાવના પુત્ર ત્રિપુટીએ ઝીલી નાની ઉંમરમાં પોતાના પિતા તથા માતાની છત્રછાયા અને પરંપરાએ તીર્થકર નામકર્મના હેતુભૂત છે. આમાં જયેષ્ઠ ગુમાવી. તે પછી માતુશ્રી તથા માસીયાઈ ભાઈ શ્રી પુત્ર શ્રી અંબાલાલભાઈ અને લઘુપુત્ર ચંદ્રકાંતભાઈની ભાવના, તલકચંદભાઈએ વ્યાપારની વિકાસયાત્રામાં ઘણું બધું માર્ગદર્શન ઉલ્લાસ અને ઉમંગની સૌએ સહર્ષ અનુમોદના કરી છે. આપી જે ઉપકાર કર્યો. તે તેઓ હંમેશાં યાદ પુણ્યમાર્ગના પ્રવાસી દરિયાવ દિલ ભાઈ શ્રી પ્રવીણકુમાર એક ઊંઝામાં પોતાના જીરૂ, વરિયાળીના સપ્લાયરના ધંધાને લીધે, આદર્શ પુત્રને છાજે તેવું જૈનશાસનની ભૂતકાળના સંઘોની દેશભરના પ્રવાસ આદિને કારણે જેમનો તેમને સત્સંગ થયો, સ્મૃતિઓને ઢંઢોળો તેવું ચાણસ્માના જ નહીં પરંતુ ગુજરાતના સ્થળે સ્થળેથી જે જાણવા અને સમજવાનું મળ્યું, તેમાંથી પોતાની જૈન ઇતિહાસના પાના પર સુવર્ણાક્ષરે લખાય તેવા આ મહાન લાંબી ગુણગ્રાહી દૃષ્ટિને કારણે ઘણી બધી સારી ચીજો પ્રાપ્ત પુણ્યકાર્ય દ્વારા તેમણે ચાણસ્માનું નામ રોશન કર્યું છે. કરી, જે જીવન સાફલ્યમાં ખૂબ જ ઉપયોગી બની રહી. શૂન્યમાંથી સર્જન કરી, પુરુષાર્થથી ભાગ્યને કંડારી, જીવનના પ્રારંભકાળથી જ ધર્મના રંગે રંગાયેલા જૈન પુણ્યાઈથી લીધેલી લક્ષ્મીનો મોહ છોડ્યો એ નાનીસૂની વાત કુળમાં જન્મ થયો અને જિનેશ્વર ભગવંતનો ધર્મ મળ્યો, તેને નથી. યુવાનવયે અને તેમાંય અઢળક ધનસંપત્તિ, અનેક દૂષણો પોતાનું સદ્ભાગ્ય ગણતા. એમ કહેવાય છે કે સત્ત્વશાળી Jain Education Intemational Page #952 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચતુર્વિધ સંઘ આત્માઓ જ ધર્મ પામી શકે છે અને જીવનસંગ્રામમાં વિજય અમદાવાદમાં ચલાવે છે. તેઓ પણ શિબિરો અને ધર્મકાર્યોથી પ્રાપ્ત કરે છે. જીવનના સંઘર્ષમય તાણાવાણામાં પણ માણસ રંગાયેલા છે અને ઊંઝામાં પણ માનદ્ સેવા આપી રહ્યા છે. ખૂબ ધીરજ રાખી, ન્યાયનીતિ અને પ્રામાણિકતાને જો વળગી રહે તો જ સેવાભાવનાથી પોતાનાં કાર્યોમાં મગ્ન છે. તેમનાં ધર્મપત્ની સોનેરી સમય આવે છે જ, એવો આ શ્રેષ્ઠીવર્યનો દઢ અનુભવ ભારતીબહેન પણ ઘણાં જ ધર્મનિષ્ઠ છે. તેમને બે પૌત્રો ડૉ. હતો. જીવનભર ધર્મની ઉત્તમોત્તમ આરાધનાઓમાં આગળ સિદ્ધાર્થ એ પણ બાળરોગ નિષ્ણાંત તરીકે ઇંગ્લેંડમાં કામ કરે છે વધતા રહેવાની તથા ધર્મકાર્યમાં વધુને વધુ લક્ષ્મીનો સદુપયોગ અને પૌત્રવધૂ ડૉ. શિલ્પી પણ ઇંગ્લેન્ડમાં આંખ રોગના નિષ્ણાંત કરવાની મનમાં ગાંઠ વાળેલી. તરીકે સેવાઓ આપી રહ્યા છે. ચિ. ડો. શ્રીપાલ પણ બાળરોગના સંપત્તિ સારાયે સમાજની છે, એ સંપત્તિના માત્ર તેઓ નિષ્ણાંતનો અભ્યાસ કરે છે. બીજા પુત્ર કિરીટભાઈ શાહ ઊંઝામાં ટ્રસ્ટી છે. એવી ઉદાત્તમય ભાવનાએ તેમના શુભ હાથો વડે ઘણાં શાહ કિરીટકુમાર પોપટલાલ'ના નામથી તેમનો ધંધો સંભાળે છે. બધાં શુભ ધાર્મિક અનુષ્ઠાનો થયાં. જિનાલયોમાં મૂર્તિપ્રતિષ્ઠાથી તેમને પણ બે ઉપધાનશિબિરો, શત્રુંજય તીર્થમાં છઠ્ઠ કરીને સાત માંડીને શાસનપ્રભાવના અનેક કાર્યોમાં પોતે નિમિત્ત બન્યા. તેનો યાત્રા તથા વિવિધ તપસ્યાઓથી ધર્મમાં રંગાયેલા છે. તેમનાં આંતરિક સંતોષ અને આનંદ એમની ૯૩ વર્ષની ઉંમરે તેમના ધર્મપત્ની મીનાબહેને બે ઉપધાન–અઠ્ઠાઈ વગેરે તપસ્યા કરેલ છે, મુખ ઉપર સ્પષ્ટ જોઈ શકાતો હતો. તે પણ ઘણાં ધર્મનિષ્ઠ છે. તેમના બે પૌત્ર રત્ન ચિ. આગમે નવ વર્ષની ઉંમરે ઉપધાન કરેલ છે, હાલ તેઓ બી.ફાર્મમાં અભ્યાસ બચપણમાં શારીરિક અંગ-કસરતોનાં આયોજનોમાં ખૂબ કરે છે. ચિ. અભિષેક પણ અટ્ટાઈ. ધર્મઆરાધના કરી છે. હાલ જ દિલચસ્પી હતી. સાધુ સંતોના સંપર્કમાં આવવાની તીવ્ર તાલાવેલી હતી. ગુરુભગવંતોનાં વ્યાખ્યાનોમાં, યોગસાધનાના ડૉકટરલાઇનમાં અભ્યાસ કરે છે. માનનીય શેઠશ્રીએ પોતાની છ સેમિનારોમાં અને વિપશ્યનાની શિબિરોમાં તેમનું મન સોળે પુત્રીઓ, જેમાં ચાર પુત્રીઓને ઉચ્ચ ખાનદાન, સંસ્કારી કુટુંબમાં કળાએ ખીલી ઊઠતું અને તે પછી તો ક્રમે ક્રમે ત્યાગધર્મનો એન્જિનિયર્સ, ડોકટર તથા પ્રતિષ્ઠિત વેપારી પરિવારોમાં પરણાવી રંગ વધુ પાકો થતો રહ્યો. ધર્મપ્રેમી અને દયાળુ એવા આ જૈન જેમના પરિવારના સભ્યો પણ ઉચ્ચ અભ્યાસ તથા ઉમદા ધર્મકાર્યો દ્વારા સમાજમાં પ્રતિષ્ઠિત થયેલ છે. આ પરિવારો સમાજના વયોવૃદ્ધ શ્રેષ્ઠી કન્યાકેળવણીના હિમાયતી હતા. ઊંઝાની અને ઉત્તર ગુજરાતની ઘણી સંસ્થાઓના મોભી હતા. ધર્મકાર્યમાં આગળ રહ્યાં છે. બે પુત્રીઓને સંયમજીવનની દીક્ષા અપાવી જેમનાં નામ-પૂ. કલ્પપૂર્ણાશ્રીજી મહારાજ તથા પૂ. શ્રી શ્રી કલિકુંડ પાર્શ્વનાથદાદાની અસીમ કૃપાથી અને કૈવલ્યરત્નાશ્રીજી મહારાજ છે. આ બંને દીક્ષા પ્રસંગે અષ્ટાદ્વિકા પ.પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી કલિકુંડ મહોત્સવ, વરઘોડા, શાન્તિસ્નાત્ર, સ્વામીવાત્સલ્ય વગેરેનો સારો પાર્શ્વતીર્થમાં જે મીની શત્રુંજયની વિરાટ રચના આકાર પામી લાભ લીધો હતો. આ રીતે કુટુંબધર્મ, અર્થઉપાર્જન અને જ્ઞાનમાં તેમાં ઘણાં વર્ષોની તેમની મહેનત અને તપસ્યાનું પરિણામ અગ્રેસર રહ્યા છે. અત્રેથી અને સંસ્કારોનો સુભગ સમન્વય પણ દેખાયું. મીની શત્રુંજયની આરસની પ્રશસ્તિમાં કંડારાયેલું છે કે થયેલો જોવા મળે છે. “મોદી પોપટલાલ અંબાલાલ તથા શાહ રસિકલાલ છનાલાલ ઊંઝાવાળાએ તન-મન-ધનથી સારો લાભ લીધેલ છે.” આ શેઠશ્રીના બંને પુત્રો અને ધર્મપત્ની તારાબહેનનો સેવાપરાયણ શ્રેષ્ઠી શ્રી પોપટલાલભાઈ વિવિધ સંસ્થાઓ સાથે ધર્મકાર્યમાં ઘણો મોટો ફાળો છે. સંઘસેવા, સમાજસેવા અને સંકળાયેલા હતા. જેમાં કલિકુંડ તીર્થમાં કારોબારી કમિટિમાં, પ્રભુસેવામાં અહર્નિશ પોતાના પરિવારની જ પ્રેરણા કારણભૂત નંદાસણ તીર્થમાં, ઊંઝા પાંજરાપોળમાં પ્રમુખ તથા ટ્રસ્ટી તરીકે, બની છે. પરિવારમાં તપસ્યાઓ પણ પ્રસંગોપાત ઠીક રીતે થઈ ઊંઝા જૈન મહાજનના પ્રમુખ તથા ટ્રસ્ટી તરીકે, ઊંઝા વેપારી છે. ઉપધાન, અટ્ટાઈ, ઉપવાસ, યાત્રાઓ વગેરે તપસ્યાની યાદી મંડળ અને એજ્યુકેશન બોર્ડ વગેરે વિવિધ સંસ્થાઓમાં તેમને બહુ લાંબી થવા જાય છે. આપેલી સેવાઓ હંમેશાં ચિરસ્મરણીય બની રહેશે. પોતાનાં માતુશ્રી મણિબાની મમતા અને માસીની પ્રેરણાથી તેમનાં ધર્મપત્ની તારાબહેને ઉપધાન-અટ્ટાઈ વિવિધ જૈન પાઠશાળા માટે આલિશાન, અદ્યતન સુંદર વ્યવસ્થિત મકાન તપસ્યાઓ કરી ધર્મકાર્યમાં મગ્ન છે. પોતાના બે પુત્રો જેમાં એક બંધાવી આપી ઊંઝા મહાજનને ભેટ આપ્યું. તે પછી તેમની ડૉ. મહેન્દ્રભાઈ પ્રાઇવેટ હોસ્પિટલ “ચાઇલ્ડકેર” નવરંગપુરા, દાનગંગા અવિરતપણે ચાલુ રહી. ઊંઝામાં જૈન વાડી તથા Jain Education Intemational Page #953 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા શ્રાવિકા ઉપાશ્રય બનાવવામાં સૌ પ્રથમ સારી એવી રકમ અર્પણ કરી, ઊંઝામાં નૂતન નિર્મિત જૈન ઉપાશ્રય તથા વાડી માટે પણ સુંદર લાભ લીધો અને ઊંઝા મહાજનના સહયોગથી આ કાર્ય યશસ્વી રીતે સંપન્ન થયું. વર્ષો પહેલાં ઊંઝામાં પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજશ્રીનું ચોમાસું હતું. એ અરસામાં પૂજ્યશ્રીની તબિયત અસ્વસ્થ બની. શેઠ શ્રી પોપટભાઈએ ઘર-દુકાન છોડી રાત– દિવસ ચોવીસ કલાક પૂજ્યશ્રીની પૂરી લગનથી વૈયાવચ્ચ કરી. બે-ત્રણ મહિના સુધી સેવા કરવાનો આ મોકો મળ્યો, તેને પોતાના જીવનનો મહત્ત્વપૂર્ણ પ્રસંગ સમજતા હતા. તેમના શુભ હાથે થયેલા માંગલિકજીવનના ઘણા બધા પ્રેરણાદાયી પ્રસંગોને યાદ કરીએ તો શ્રી શત્રુંજય મહાતીર્થમાં દાદાની ટૂંકમાં નવીન દેરાસરમાં પ્રભુ પ્રતિમાજી પધરાવ્યા તથા ચૌમુખ જિનાલયમાં પ્રભુ પ્રતિમાજી પધરાવ્યાં. શત્રુંજય મહાતીર્થમાં ગિરિરાજ ઉપર પૂજ્યશ્રીની ટૂંક પાસે ભવ્ય વિસામાના નિર્માણમાં તથા દાદાની ટૂંક પાસેના કેસર-સુખડની રૂમના નિર્માણનો સુંદર લાભ લઈને પુણ્યાનુબંધી પુણ્યનું ભાથું બાંધ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ચાર માર્ગી હાઇવે મહેસાણાથી નંદાસણ સુધી બન્યો છે તેનું ઉદ્ઘાટન મુ. સ્વ. શેઠ શ્રી પોપટલાલના વરદહસ્તે સરકારશ્રીએ કરાવ્યો હતો. સમેતશિખરજી તીર્થમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન પધરાવવા તથા પ્રતિષ્ઠાનો પણ સુંદર લાભ લીધો. ચંપાપુરી તીર્થમાં તીર્થ પ્રવેશદ્વારના નિર્માણનો લાભ લીધો. ઊંઝા સ્ટેશન રોડ ઉપર દેરાસરની તેમની ભાવના હતી, તે પૂર્ણ થઈ, જેમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના અંજન શલાકા-પ્રતિષ્ઠા બંને ચઢાવા લઈ પ્રતિમાજી પધરાવ્યાં. આ જ દેરાસરમાં બીજી વખત પ્રતિષ્ઠા થઈ, તેમાં ભગવાનનાં માતા-પિતા બનવાનો લાભ લીધો. તે ઉપરાંત સિદ્ધચક્ર પટ્ટની અંજનશલાકા-પ્રતિષ્ઠા-ધ્વજાનો પણ સારી રકમનો ચઢાવો બોલીને અનુમોદનીય લાભ લીધો. કલિકુંડ તીર્થમાં પણ પ્રતિમાજીના અંજનશલાકા પ્રતિષ્ઠા ધ્વજાનો કાયમી લાભ લીધો, તે ઉપરાંત આ જ તીર્થમાં બીજી રકમ વિવિધ જગ્યાએ ખર્ચીને લક્ષ્મીનો સદુપયોગ કર્યો. ઊંઝામાં બે કાયમી સ્વામીવાત્સલ્યમાં પણ સારી રકમ આપી લાભ લીધો. .એ અરસામાં પૂ. શ્રી રાજશેખરસૂરિજી મહારાજશ્રીની આચાર્યશ્રીની પદવી વખતે કપડાં વગેરે વહોરવાના ચઢાવા લીધા. નંદાસણ તીર્થમાં પણ પુત્ર કિરીટભાઈ અને અ.સૌ. મીનાબહેને ઇન્દ્ર– ઇન્દ્રાણી બનવાનો લાભ લીધો. ઊંઝા સંઘે શંખેશ્વર સુધીનો For Private ૯૨૯ ચાલતો સંઘ કાઢ્યો તેમાં પણ શેઠશ્રીએ સુંદર લાભ લીધો. ઊંઝા પાંજરાપોળમાં પણ સારી એવી રકમ આપી ધન્યતા અનુભવી. પાલિતાણા તીર્થમાં પણ સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટે સારી એવી રકમ આપી તે ઉપરાંત સાધર્મિકોને પણ ઊંચા સ્થાને બેસાડ્યા અને તન–મન-ધનનો સદુપયોગ કર્યો. ઊંઝાના સાર્વજનિક ક્ષેત્રમાં પણ હોસ્પિટલો, બે સ્કૂલમાં કમ્પ્યૂટર સેન્ટરોની દેણગી, વૃદ્ધાશ્રમ, મંદિરો અને મસ્જિદો સુદ્ધાં પણ દરેક ઠેકાણે પોતાના ગૃહસ્થાશ્રમને શોભે તે રીતે નાની મોટી દેણગી આપી છે. ભારતનાં વિવિધ જૈન તીર્થનાં સ્થાનોની યાત્રા કરી તેમાં પણ ભોજનશાળાઓ-સાધારણ ખાતામાં ઠીક ઠીક રકમનું દાન અર્પણ કરીને આ પરિવારે પુણ્યનું ભાથું બાંધ્યું છે. શેઠશ્રી પોપટલાલભાઈ જૈન સમાજનું અણમોલ રત્ન હતા. એમની સરળતા, સૌમ્યતા અને અપ્રમત્તતા અનુમોદનીય છે. તેમનો ભક્તિભાવ અને આરાધનાઓ ખૂબ જ ઊંચા અધ્યવસાયથી જોવા મળ્યું. મોક્ષ શીઘ્ર પામવાની તેમની તાલાવેલી પણ ભારે સાધર્મિકોની ભક્તિ પણ ખૂબ જ ઊંચા ભાવથી કરી છે. જૈફ વયે પણ છેલ્લાં કેટલાંયે વર્ષોથી ચાતુર્માસ, શત્રુંજય તથા સમેતશિખરજી-જેવાં મહાનતીર્થોમાં પૂજ્ય ગુરુ ભગવંતોની નિશ્રામાં ઉલ્લાસપૂર્વક કરીને પોતાનું જીવન ધન્ય કરનાર, વાત્સલ્યવારિધી, હેતના હિમાલય અને અનેકોને સત્પ્રેરણાના પ્રેરક સુશ્રાવક, શ્રેષ્ઠીવર્ય શ્રી પોપટલાલ અંબાલાલ મોદીએ તા. ૧૫-૪-૨૦૦૫ના દિને સવારે ૯-૩૦ કલાકે પદ્માસન મુદ્રામાં શ્રી જિનેશ્વર પરમાત્માની છબી સમક્ષ હાથમાં માળા સહિત શ્રી નવકાર મહામંત્રના સ્મરણ સાથે સમાધિમરણ પ્રાપ્ત કર્યું. ઊંઝાની અઢારે આલમે આ સમાચાર સાંભળતાં જ સ્વજન ગુમાવ્યાનો આંચકો અનુભવ્યો. છેલ્લે સુધી ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, યોગ અને પ્રાણાયમ પ્રવૃત્તિમાં એકદમ કાર્યરત હતા. મૃત્યુ જન્મની સાથે જ નિશ્ચિત છે, તે પ્રભુનું વચન છે. અને આવા મહાન પ્રભુનાં તરણતારણ અસંખ્ય વચનોને પોતાના ૯૩ વર્ષના જીવન દરમ્યાન આત્મસાત કરનાર અને પોતાને મળેલી પ્રતિષ્ઠા અને માનમરતબો વગેરેનો યશ પોતાના બહોળા પરિવારને અને અંતે દેવગુરુ ધર્મને આભારી છે, તેમ માનનારા આદર્શ શ્રાવકજીવન દ્વારા પોતાનો મનુષ્યજન્મ સફળ કરનારા અનેકોના વાત્સલ્યદાતાના અસંખ્ય મહાન કાર્યોની હૃદયપૂર્વકની અનુમોદના. Personal Use Only Page #954 -------------------------------------------------------------------------- ________________ ૯૩૦ ચતુર્વિધ સંઘ શ્રી બાલચંદ ગાંડાલાલ દોશી શ્રી ભોગીલાલ લહેરચંદ નાનપણથી જ સ્વધર્મ પ્રત્યે દઢ અભિરુચિ અને સમાજ ભારતના વ્યાપાર, વાણિજ્ય અને ઉદ્યોગક્ષેત્રના ગૌરવપ્રદ સાથે વ્યાપારી જગતમાં કાંઈક કરી છૂટવાની ઇતિહાસમાં અનેક મહાનુભાવોની જેમ શ્રી ભોગીલાલ લહેરચંદે તીવ્ર અભિલાષા સેવનાર શ્રી બાલચંદભાઈ દોશી સૌરાષ્ટ્રમાં પણ પ્રશંસનીય પુરુષાર્થ સાધીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું આવેલા ગોહિલવાડ જિલ્લાના ધોબા ગામના વતની છે. પોતાનું છે અને સમાજને એક આદર્શ પૂરો પાડ્યો છે. બચપણ ગામડામાં પસાર થયું. સાધારણ રીતે નબળી આર્થિક જીવનમાં સાદાઈ અને વિચારોમાં હંમેશાં ઉન્નતિનાં સ્થિતિમાં તડકાછાયા વટાવી પાલિતાણા જૈન ગુરુકુળમાં મેટ્રિક દર્શન કરાવ્યાં. પુરુષ અને મહિલાઓ અંગે સમષ્ટિ અને એ સધી શિક્ષણ મેળવ્યું. પોતાની તેજસ્વી બુદ્ધિચાપલ્યતા અને અર્થે મહિલાઓના વિકાસ માટે અંધેરીમાં ગર્લ્સસ્કૂલના એ મુખ્ય સ્વબળે આગળ વધનાર આ યુવકે સૌ પ્રથમ દાદાસાહેબ જૈન સ્થાપક હતા. બોર્ડિગ-ભાવનગર અને ત્યારબાદ મુંબઈ જૈન મહાવીર સદ્દગત શ્રી ભોગીલાલભાઈએ મહાનગર મુંબઈમાં વિદ્યાલયમાં દાખલ થઈ બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો. ઝવેરાતના વ્યાપારથી કારકિર્દીનો આરંભ કરવાની સાથે કલ્ચર જીવનની શુભ શરૂઆત મુંબઈમાં ઇન્કમટેક્સ પ્રેક્ટિશનર તરીકે મોતીના સંશોધક શ્રી મિકી મોટો સાથે સહકાર સાધી શરૂ કરી. ખંત, પ્રામાણિકતા અને નિષ્ઠાથી સૌનાં હૃદય જીતી ભારતભરમાં કલ્ચર મોતીનો વ્યાપાર વધાર્યો. ત્યારબાદ ઇજનેરી લીધાં. સમતા અને શાંતિથી જીવનનૌકાનું સંચાલન આબાદ રીતે સામગ્રીથી માંડીને અદ્યતન ટુલ્સ અને કાપડના ઉત્પાદનમાં તથા આગળ વધ્યું. થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ પ્લાસ્ટિકના ઉત્પાદન સહિત અનેક કાર્યોમાં રસ લીધો. રામ કુશળતાપૂર્વક ધંધાને સારી રીતે વિકસાવ્યો ખીલવ્યો-ધંધામાં બે મીલ્સ લિ., બાટલીબોય એન્ડ કું.ના ચેરમેન પદે તેમજ બીજા પૈસા પ્રાપ્ત કર્યા જે સન્માર્ગે વાપરી જરાપણ મોટપ રાખ્યા વગર ઘણા ઉદ્યોગોમાં ડાયરેકટર તરીકે રહ્યા. તેમની દીર્ધદૃષ્ટિ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પાસ્ટ ટુડન્ટ યુનિયનના પ્રમુખ ચપળતા, તત્પરતા વગેરેને કારણે ખૂબ માનપાન મળ્યું. એક તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા છે. જૈન ગુરૂકુળ મિત્ર મંડળના દાનવીર અને ધર્મપ્રેમી મહાનુભાવ તરીકે તેઓ જૈન સમાજના પ્રમુખ તરીકે સમય શક્તિના ભોગે પણ સેવા આપી રહ્યા છે. સાચા અર્થમાં મહાજન બનીને રહ્યા. ગરીબ વિદ્યાર્થીઓને સહાય દાન એ તો ભવ્ય અને ઉન્નત જીવનની ચાવી છે. તેમણે જ્યાં આપવા “લહેરચંદ ઉત્તમચંદ ટ્રસ્ટ ફંડ' તથા “ચંપા ચેરિટેબલ જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યાં જે તે સંસ્થાઓને આર્થિક હૂંફ પણ ટ્રસ્ટ', “રામ મિલ્સ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. ઉજ્જવળ આપી છે. તદુપરાંત ઇસ્ટ ઇન્ડિયા કોટન એસોસિએશનના કાર્યોની સુવાસ પ્રસરાવી ૯૬ વર્ષની વયે તા. ૭-૧૨-૧૯૭૯ના મુંબઈના ડાયરેકટર તરીકે તથા સુપ્રસિદ્ધ પ્રગતિ મંડળ સેન્ટ્રલ રોજ તેઓએ જગતની ચિરવિદાય લીધી. કન્ઝયુમર્સ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ તરીકે આજે કેટલાંયે વર્ષોથી સેવા આપી રહ્યા છે. શ્રી મનુભાઈ દલસુખભાઈ ઝવેરી જૈન ગુરુકુળની મુંબઈની કમિટિમાં એક વર્ષ ઉપપ્રમુખ ઉત્તર ગુજરાતની ભૂમિએ જે કેટલાક શક્તિસંપન અને તરીકેની તેમની કામગીરી નોંધપાત્ર છે. ધર્મસંપન્ન શ્રેષ્ઠીઓની જે ભેટ ધરી છે તેમાં શંખલપુર તીર્થજ્ઞાતિનાં અને સમાજસેવાનાં નાનાં મોટાં કાર્યોમાં તન નિવાસી મનુભાઈ ઝવેરીને પણ મૂકી શકાય. મન વિસારે મૂકી આપણેએ જે કામ કર્યું છે તેનાથી તેમની શક્તિ ઉત્તર ગુજરાતના ખાંભેલ ગામમાં તા. ૩-૫-૧૯૪૧ના અને ભક્તિ સોળે કળાએ ખીલતાં રહ્યાં છે. સાધારણ ગરીબ માતુશ્રી કાંતાબહેનની કૂખે તેમનો જન્મ થયો. ધર્મસંસ્કારનો સુંદર સ્થિતિનાં માબાપના બાળકોને કેળવણી આપવા સંસ્થાઓમાં વારસો માતા-પિતા તરફથી મળ્યો. ઉપરાંત ખંત, ચીવટ, ધગશ, દાખલ કરાવી આર્થિક સહાય આપી કેટલાંયે બાળકોના નીતિમત્તા તથા પ્રામાણિકતા જેવા સદ્ગણોનો પણ વારસો મળ્યો જીવનઘડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ગુપ્તદાનમાં તેથી સી.એ.ના ઉચ્ચ અભ્યાસની સિદ્ધિ મેળવી જીવનની માનનારા છે. તેમની ધીરગંભીરતા અને અન્ય સદગુણોને લઈને યશસ્વી કારકિર્દી ઘડી શક્યા છે અને પોતાના જ્ઞાનનો સૌના આદરણીય બની શક્યા છે. સામાજિક, ધાર્મિક અને કેળવણી ક્ષેત્રે લાભ આપી રહ્યા છે. તેમનું આખુંયે કુટુંબ ખૂબજ કેળવાયેલું અને સંસ્કારી છે. પિતાશ્રીની છત્રછાયા નાની વયે ગુમાવી પણ માતા Jain Education Intemational Page #955 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા કાંતાબહેને ધૈર્ય, સેવા અને ધર્મસંસ્કારનું સતત સિંચન કર્યું. ૧૯૬૧થી કપરા સંજોગોમાં પોતાના ઉજ્જ્વળ જીવનની કારકિર્દીના શ્રીગણેશ કર્યા. ૧૯૬૨થી જાહેર સેવાનાં કાર્યોની શરૂઆત કરી. ધાર્મિક સંસ્થાઓમાં સેવાની ભાવનાથી કાર્યો કરવાં, યથાશક્તિ ફાળો આપવો અને બીજાને મહદ્ અંશે ઉપયોગી થવું એ એમના જીવનની વિશિષ્ટતા છે. તેઓશ્રી અનેક નીચે મુજબની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જેમ કે-૧. લાયન્સ ક્લબ ઓફ એલિસબ્રિજ (અમદાવાદ)ના પ્રેસિડેન્ટ-૧૯૯૪-૯૫, ૨. લાયન્સ ડીસ્ટ્રીક્ટ ૩૨૩-બીમાં ચેરમેન-૧૯૯૫-૯૬, ૩. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ચેરમેન—૧૯૯૯-૨૦૦૦, ૪. શ્રી મહાવીર આરાધના કેન્દ્ર-કોબામાં કારોબારી કમિટીના મેમ્બર, ૫. શ્રી આંબાવાડીના વાસુપૂજ્ય જૈન સંઘ-કારોબારી મેમ્બર, ૬. શ્રી લાયન્સ ક્લબ ઓફ એલિસબ્રિજ હેલ્થ કેર ચેરિટેબલ ટ્રસ્ટ-ટ્રસ્ટી તથા સેક્રેટરી, શેઠ આણંદજી કલ્યાણજી પેઢી– ઉપરિયાળાજી તીર્થના મેઇન સેક્રેટરી. અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર સ્વ. શ્રી માણેકલાલ સવાણી તા. ૨૨-૬-૧૯૨૮માં મુંબઈમાં જન્મ, વતન ધાનેરા (જિલ્લો બનાસકાંઠા) અનિવાર્ય સંજોગોને કારણે ભણતર અધૂરું છોડી ટ્રાન્સપોર્ટના ધંધામાં પિતાજી શ્રી વાડીલાલભાઈ સાથે ‘વાડીલાલ નથુભાઈ એન્ડ કા'માં જોડાયા. ટ્રાન્સપોર્ટના ધંધામાં ઝંપલાવ્યું. ત્યાર પછી તેમણે ક્યારેય પાછા ફરીને જોયા વગર અદમ્ય ઉત્સાહ અને દીર્ઘદૃષ્ટિ વાપરી સખત પરિશ્રમથી દેશના વિવિધ પ્રદેશોમાં અલગ અલગ માલની હેરફેર કરવા લાગ્યા અને પોતાની જાતને આંતરરાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મજબૂત રીતે સ્થાપિત કરી. ઈ.સ. ૧૯૫૩માં ‘વાડીલાલ નથુભાઈ એન્ડ કું।'નું નામ બદલીને ‘સવાણી ટ્રાન્સપોર્ટ કા' કર્યું. ધંધાના વિસ્તરણને કારણે ઈ.સ. ૧૯૫૯માં કંપની પ્રા. લિ. કંપની તરીકે સ્થાપિત થઈ. ઈ.સ. ૧૯૮૮માં કંપની ‘સવાણી ટ્રાન્સપોર્ટ લીમિટેડ' બની, અને તેઓ તેના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર બન્યા. ધંધાની સિદ્ધિરૂપે ૧૦૦ બ્રાન્ચો અને રૂ. ૧ કરોડના ટર્નઓવર સાથે કંપનીની રજતજયંતીની ઉજવણી કરી. પછીના ૧૦ વર્ષમાં જ For Private ૯૩૧ ખંત અને ઉત્સાહથી કંપનીને દોરવણી આપીને ૨૦૦થી વધારે બ્રાન્ચો અને રૂ. ૩૦૫૦ કરોડના ટર્ન ઓવર સાથે ઝડપથી વિસ્તરણ કર્યું. ત્યારબાદ કંપનીએ રૂ. ૩૫ કરોડના ટર્નઓવર સાથે સુવર્ણજયંતીની ઉજવણી કરી. ધંધાનું વિસ્તરણ બહુ ઝડપથી કરવાની સાથે આજે ૪૦૦થી વધારે બ્રાંચો દેશભરમાં પ્રસરેલી છે. પોતાના ધંધાની સાથે સાથે તેમણે ધંધાના બીજા માર્ગો જેવા કે પેટ્રોલપંપ, એક્સપોર્ટ, નાણાંકીય ધીરાણ, ગોદામો, બાંધકામ અને જાહેરાતના ધંધાના કામમાં પણ વિસ્તરણ કર્યું. એમની દોરવણીથી ‘સવાણી ગ્રુપ'નો મજબૂત પાયો નખાયો. ગ્રુપનું ટર્નઓવર રૂ. ૫૦ કરોડથી વઘારે છે, અને તેના નેજા હેઠળ નીચેના ઔદ્યોગિક સાહસો પ્રગતિ કરી રહ્યાં છે. (૧) સવાણી ફાયનાન્સિયલ લિમિટેડ, (૨) સવાણી હોલ્ડિંગ્સ પ્રા. લિ., (૩) સવાણી ઇમ્પેક્ષ પ્રા. લિ., (૪) સવાણી કેરિંગ પ્રા. લિ., (૫) સવાણી એન્ટરપ્રાઈઝ, (૬) અમૃત ટ્રાન્સપોર્ટ કંપની, (૭) સ્વદેશી વેરહાઉસિંગ કોર્પોરેશન, (૮) સવાણી સર્વિસ સ્ટેશન, (૯) સવાણી બ્રધર્સ, (૧૦) સવાણી ફાઇનાન્સ કોર્પોરેશન, (૧૧) પ્રેસ્ટિજ ડેવલોપર્સ, શ્રી એમ.વી. સવાણી “બોમ્બે ગુડ્ઝ કોર્પોરેશન એસોસિએશન' સાથે ૧૯૫૦ની સાલથી જોડાયેલા હતા. ૧૯૫૮માં મેનેજીંગ કમિટીના મેમ્બર થયા અને ૧૯૭૩-૭૪માં પ્રમુખ બન્યા. ઈ.સ. ૧૯૫૯માં ‘સમગ્ર,ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મહામંડળ’ (ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ)માં જોડાયા. ૧૯૬૦માં મેનેજિંગ કમિટીના મેમ્બર થયા અને ૧૯૭૪-૭૬માં પ્રમુખ બન્યા. આ સંસ્થાએ તેમને તેમની ભવ્ય સેવાઓની કદરરૂપે મેનેજિંગ કમીટીના કાયમી સભ્ય બનાવવામાં આવ્યા. તેઓ ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સ'ના સભ્ય હતા. તેમજ તેની વિવિધ કિમટીમાં પણ ક્રિય હતા. તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી વાડીલાલ સવાણી રાજકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેમના પિતાની દોરવણી હેઠળ યુવાન વયમાં શ્રી માણેકભાઈ સવાણીએ સામાજિક કાર્યોમાં રસ લેવાનો શરૂ કર્યો અને તેઓ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયા. તેઓ ઈ.સ. ૧૯૬૭ થી ૧૯૮૦ સુધી ધાનેરા આરોગ્ય સમિતિ'ના પ્રમુખ હતા. તેમના કાર્યકાળ દરમ્યાન તેમના વતન ધાનેરામાં જરૂરિયાતમંદ અને ગરીબલોકોને સેવા આપવા માટે વિશાળ હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ કરીને પૂર્ણ કરવામાં આવ્યો. તેઓએ તેમના વતન ધાનેરામાં બંગલાઓ બાંધવાનો નવીન વિચાર આજથી ૩૦ વર્ષ પહેલાં વહેતો મૂક્યો અને આ Personal Use Only Page #956 -------------------------------------------------------------------------- ________________ ૯૩૨ રીતે પારસ કો. ઓ. હાઉસિંગ સોસાયટી અસ્તિત્વમાં આવેલ, જેના તેઓ પ્રમુખ હતા. તેઓ ફક્ત ધાનેરાની જ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા ન હતા પણ બનાસકાંઠા જિલ્લાનાં નગરો જેવાકે ખીમત, ડીસા, પાલનપુર વ. નગરોની સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા. તેઓએ બનાસકાંઠા જિલ્લામાં બહોળા પ્રમાણમાં સામાજિક સેવાઓ કરેલ છે. તેઓ પાલનપુર સમાજ કેન્દ્ર, આત્માનંદ જૈન સભા, માટુંગા ગુજરાતી ક્લબ, ઓમ જયાલક્ષ્મી કો. લો. અને લોનાવલા કો. ઓ. હા. સો. લિ.ના પ્રમુખ હતા. તેઓ માનવસેવા સંઘ અને એમ.પી. કોલેજ ઓફ ગર્લ્સ (એસ.એન.ડી.ટી.)ના ઉપપ્રમુખ હતા અને બીજી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેઓ સને ૧૯૬૮માં ‘રોટરી ક્લબ'માં જોડાયા અને ૧૯૮૮-૮૯ની સાલમાં પ્રમુખ તરીકે નિમાયા હતા. તેઓ ‘જાયન્ટ ગ્રુપ ઓફ સાયન' અને ઉત્તર ગુજરાત સોશ્યલ ગ્રુપના પ્રમુખ હતા. તેઓ સક્રિય રીતે ધી ઇન્ડિયન વેજિટેરિયન કોંગ્રેસ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યલ વેલફેર, ધી આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા અને શ્રી માટુંગા ગુજરાતી સેવામંડળ સાથે જોડાયેલા. શૈક્ષણિક કાર્યોમાં તેમણે સ્કૂલ અને કોલેજો બંધાવવામાં મદદ કરીને ફાળો આપેલ છે. તેઓ સક્રિય રીતે શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ, એસ.એ. જૈન કોલેજ ઓફ ટ્રસ્ટ એન્ડ મેનેજમેન્ટ સોસાયટી અને શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ– પાલિતાણા સાથે સંકળાયેલ હતા. સવાણી સભાગૃહ (માનવસેવા સંઘ દ્વારા બનાવેલ ઓડિટોરિયમ) તેમની કાર્યશીલતા તેમજ સામાજિક કાર્યોના જીવંત સ્મારક તરીકે યાદગાર બન્યું છે. તેમણે જુદી જુદી ધાર્મિક અને સખાવતી સંસ્થાઓમાં પણ પોતાનું યોગદાન આપેલ છે. તેમનું યોગદાન ભોજનશાળા, ધર્મશાળાદિ માટે મકાન બાંધવા અંગે શંખેશ્વર, મહેસાણા, નાગેશ્વર, અંબાલા વગેરે સ્થાનોમાં અંકિત થયેલ છે. તેઓ પ્રતિષ્ઠિત જૈન સંસ્થાઓ જેવી કે ભારત જૈન મહામંડળ, મહાવીર જૈન વિદ્યાલય, ઓલ ઇન્ડિયા શ્વેતામ્બર જૈન કોન્ફરન્સ, શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ, શ્રી આત્માનંદ જૈન સભા અને મહારાષ્ટ્ર જૈન વિદ્યાભવન સાથે સંકળાયેલા હતા. સને ૧૯૭૭માં ૫૦૦ યાત્રિકો સહિત સ્પેશ્યલ ટ્રેન દ્વારા ઉત્તર પૂર્વ અને પશ્ચિમમાં આવેલા જૈન ધાર્મિક તીર્થોના ૪૦ દિવસ લાંબા યાત્રાપ્રવાસનું આયોજન કરેલું. તેમની અનેકવિધ સેવાની કદરરૂપે સને ૧૯૭૦માં મહારાષ્ટ્ર સરકારે For Private ચતુર્વિધ સંઘ તેમને ‘જસ્ટિસ ઓફ પીસ' અને પછી ‘સ્પેશ્યલ એઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ' SEM તરીકે નિમણૂંક કરેલી. તેમને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પણ તેમની સેવાની કદરરૂપે સને ૧૯૮૫માં ‘ઉદ્યોગરત્ન’ તેમજ સને ૧૯૮૬માં ‘શિરોમણિ’ એવોર્ડ ભારતના મા. રાષ્ટ્રપતિ ગ્યાની ઝૈલસિંહના હાથે અર્પણ કરવામાં આવેલ હતો. સને ૧૯૮૯માં નહેરુ સેન્ટિનરી એક્સલ્સ એવોર્ડ અને સને ૧૯૯૧માં ગ્લોરી ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો. તેઓનો વિશાળ હૃદય તથા ઉત્તમ ગુણોને કારણે જ્ઞાતિ તથા સમાજમાં એક અજોડ વ્યક્તિ તરીકે ઉપસી આવ્યા. જરૂરિયાતમંદ તેમજ યોગ્ય વ્યક્તિને મદદ કરવાના કારણે તેઓ સમાજના બધા વર્ગોમાં સન્માનનીય બન્યા હતા અને લાંબી બિમારી બાદ ૧૨ જૂન ૧૯૯૩ના રોજ ઝળહળતો તારો ખરી પડતા જૈન સમાજને ઘણી મોટી ખોટ પડી. તેમને વ્યાપારિક, સામાજિક તથા સખાવતી ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ મરણોત્તર માનવસેવા પુરસ્કાર' પણ આપવામાં આવ્યો હતો. શ્રી રવીન્દ્રભાઈ એચ. દોશી સૌરાષ્ટ્રમાં સોરઠ વિભાગમાં ઉના શહેર શ્રી અજારા પાર્શ્વનાથ પંચતીર્થને કારણે જૈનોનું પ્રસિદ્ધ યાત્રાધામ બન્યું છે. સમ્રાટ અકબર પ્રતિબોધક જૈનાચાર્ય હીરવિજયસૂરિજી મ.ના પાદવિહારથી પણ આ ભૂમિ વિશેષ ખ્યાતનામ બની છે. ઉનાની અનેકવિધ જાહેર ધાર્મિક સંસ્થાઓમાં સક્રિય સહયોગ આપી રહેલા પિસ્તાલીશ વર્ષના શ્રી રવીન્દ્રભાઈ એચ. દોશી અને તેમનો પરિવાર ધર્મસંસ્કારોથી રંગાયેલો છે. સોનાચાંદીના વ્યવસાયમાં સંકળાયેલા શ્રી રવીન્દ્રભાઈ પાંચ ભાઈઓ અને બે બહેનોને ધર્મસંસ્કારનો અને સેવાજીવનનો વારસો પિતાશ્રી પાસેથી મળ્યો. પિતાશ્રીએ પણ વર્ષો સુધી ઉનાની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં સેવા આપી. એજ પગદંડી ઉપર શ્રી રવીન્દ્રભાઈ શ્રી અજારા પાર્શ્વનાથ પંચતીર્થના વહીવટમાં પ્રમુખ તરીકે, જૈન જાગૃતિ સેન્ટરમાં પ્રમુખ તરીકે, સમસ્ત વણિક સમાજના ઉપપ્રમુખ તરીકે, દિવ–ઉના-દેલવાડા મહાજન પાંજરાપોળમાં ટ્રસ્ટી તરીકે, વેરાવળ મર્કન્ટાઇલ કો.ઓ. બેન્કમાં સલાહકાર બોર્ડમાં સભ્ય તરીકે, દેલવાડાના પુઅરફંડમાં ટ્રસ્ટી તરીકે એમ ઘણી સંસ્થાઓમાં શ્રી રવીન્દ્રભાઈની સેવા જાણીતી છે. ધન્યવાદ! Personal Use Only Page #957 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ચારિત્ર અને નૈતિકતાના ઇતિહાસપુરુષ : યશસ્વી પત્રકાર : સાહિત્યમનીષી : પ્રબુદ્ધ ચિંતક : જૈન સંસ્કૃતિના સંરક્ષક : શ્રાવકરત્ન શ્રી રાવલમલ જૈન ‘મણિ' ‘બહુરત્ના વસુંધરા’ની ઉક્તિને ચરિતાર્થ કરવામાં નિસ્પૃહ કર્મયોગી, પ્રબુદ્ધ ચિંતક, આદર્શ શ્રાવક, સમર્પિત લોકસેવક, સાહિત્યમનીષી, ચરિત્ર અને નૈતિકતાના ઇતિહાસ પુરુષ, યશસ્વી પત્રકાર શ્રી રાવલમલ જૈન ‘મણિ’ની ઉમદા નિષ્ઠાએ ઉત્તમ ભાગ ભજવ્યો છે. તેજસ્વી વ્યક્તિત્વના સ્વામી શ્રી મણિએ પરમ તારક દેવાધિદેવ પરમાત્મા શ્રી પાર્શ્વપ્રભુના પાવન સાધનાસ્થળને મંગળ કલ્યાણ આવાસની તપોભૂમિ શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વ તીર્થરૂપે તીર્થોદ્ધારિત-જીર્ણોદ્ધારિત અને પ્રતિષ્ઠિત કરાવી અગણિત શ્રદ્ધાળુઓની પરમ શ્રદ્ધાથી ઓતપ્રોત કરી દીધું છે. તીર્થ પરિસરમાં તીર્થંકર પરમાત્માઓને જે વૃક્ષો તળે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એના વનસ્પતિગત ગુણધર્મ અંકિત કરાવતાં કેવળ જ્ઞાનવૃક્ષોની છાયામાં તીર્થંકર ભગવંતોને જે મુદ્રામાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એજ મુદ્રામાં વર્ણયુક્ત પ્રતિમાજીઓ દેવકુલિકાઓમાં વિરાજિત કરવામાં આવ્યાં છે. વિશ્વના પ્રથમ આવા જિનેશ્વર પરમાત્માની યશોગાથા કોતરાયેલા શિલાલેખ દ્વારા તીર્થંકરબાગની સંરચના શ્રી મણિજીની જહેમતના કારણે થઈ છે. તીર્થના વિશાળ પરિસરમાં જ યાત્રાએ આવનાર હજારો શ્રદ્ધાળુઓને એક સાથે શત્રુંજય, શંખેશ્વર, તારંગા, આબુ, ભદ્રેશ્વર, ઓસિયા, કાપરડા, બનારસ, પાવાપુરી, ચંપાપુરી, કુલપાકજી વગેરે પચ્ચીસ તીર્થોની સેવા-પૂજા-અર્ચનાનો લાભ સહજ રીતે મળી જાય છે. સકલ તીરથ વંદું કર જોડી'નો અંતરનો ભાવોલ્લાસ ઉવસગ્ગહરં તીર્થના નિર્માતા મણિજીની વ્યાપક દૂરદર્શિતાનું જ પરિણામ છે. શ્રી મણિજીની અવિરલ પ્રતિભાનાં દર્શન અહીંની જૈન પદ્ધતિએ સંચાલિત પ્રાકૃતિક અને યોગવિજ્ઞાન ઉપચાર–સાધનાના આરોગ્ય અને એના સ્થાયી વિકાસ માટેના મહાવિદ્યાલયમાં થાય છે. તીર્થની સર્વોદય વિકાસયાત્રામાં જૈન ગુરુકુળ વિદ્યાલયજીવન જીવવાની સુવર્ણ અવસરની ઉપલબ્ધિ સામેલ છે. પ્રકૃતિ કે સંગ ચલે, જીવન-રંગ ખિલે'ના સંદેશવાહક મણિજીએ શાકાહાર–પ્રેમીઓ માટે અનુપમ ઉપહાર અર્પણ કર્યો છે. પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોની સેવા વૈયાવચ્ચમાં જનજનની ભાગીદારી માટે નાગપુર (મહારાષ્ટ્ર)થી સમ્મેત For Private ૯૩૩ શિખરજી વાયા ઉવસગ્ગહરં તીર્થના ૯૫૦ કિ.મી.ના માર્ગ પર નવકારભવનોનાં નિર્માણ કરાવવા માટે વ્યક્તિત્વ અને કર્મના સમન્વયની મૂર્તિ શ્રાવક શ્રી મણિજીએ સંધર્ષપૂર્ણ સાહસિક પગલું ભર્યું છે. જ્યાં જ્યાં નવકારભવન બની રહ્યાં છે તે સ્થળોનાં નામો ચંપાપુરી, શત્રુંજય, પાવાપુરી જેવાં પાવનતીર્થો તથા તીર્થંકરોની પવિત્ર કલ્યાણક ભૂમિઓનાં નામ પરથી રાખવામાં આવે છે. અધ્યાત્મ યોગી પ.પૂ. આ. ભગવંત શ્રીમદ્ કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા.ની કર્મભૂમિ રાજનાંદ ગામ પાસે શત્રુંજયની રચના કરતી વેળા વિશ્વના પ્રથમ કેશરિયા ચૌમુખ રથમંદિરનું નિર્માણ મણિજીના પ્રયાસોથી થઈ શક્યું, જેમાં નવકારભવનની સુંદરતા વધી છે. સ્નેહસભર, સુહૃદ, અપરાજેય વ્યક્તિત્વના સ્વામી, દૃઢનિશ્ચયી વિચારક, કર્મઠ આયોજક, અદમ્ય ઉત્સાહ, નિર્ભયતાના સબળ સંવાહક, પ્રબુદ્ધ શિક્ષણવિદ્, દૂરદર્શી મનોવૈજ્ઞાનિક ચિંતક, સહિષ્ણુતા અને આત્મશક્તિના મૂર્તપ્રતીક રાવલમલ જૈન ‘મણિ’એ ૧૯૬૫માં જ મેળવેલી પી.એચ.ડી.ની ડિગ્રી અંગ્રેજીમાં અપાયેલી હોવાથી એક પ્રાણવાન હિંદી પ્રચારક તરીકે વિશ્વવિદ્યાલયને પરત કરી દીધી. શેઠ ગોવિંદદાસ, મહાદેવી વર્મા, રામધાનીસિંહ ‘દિનકર', રામેશ્વર શુકલ ‘અંચલ’ જેવા અનેક પ્રતિષ્ઠિત સાહિત્યકારોના અભિનંદનપાત્ર બનેલા મણિજીએ ક્યાય ‘ડોક્ટર’ લખ્યું જ નહીં અને ક્યાય પણ કોઈ રીતે ડિગ્રીનો ઉપયોગ કર્યો નહીં. અનેક ધાર્મિક આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સાહિત્યિક પ્રવૃત્તિઓમાં તલ્લીન શ્રી મણિજી આજે પ્રેરક સેવાનું વટવૃક્ષ બની રહ્યા છે. ધર્મનિષ્ઠ સરળતા અને સાદાઈના પ્રતીક શ્રી મણિના આજે ૬૫મી વસંતમાં પ્રવેશઅવસરે એમણે સ્થાપેલાં આદર્શ સંસ્મરણોના પરિપ્રેક્ષ્યમાં અભિનંદન પાઠવતાં અમે ધન્યતા અનુભવીએ છીએ. —શ્રાવકરત્ન શ્રી મણિ અભિનંદન સમિતિ, કોલકત્તાનાં શતશત વંદન (સૌજન્ય : ધનજી વીરજી ગાલા–છત્તીસગઢ) અનેક સમાજસેવી સંસ્થાઓના પ્રણેતા : જનસ્વાસ્થ્ય સેવાના આરોગ્યધામના સ્થાપક અને સંચાલક શ્રી રાવલમલ જૈન ‘મણિ'-દુર્ગ : અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા શ્રી રાવલમલ જૈન-દુગડ ‘મણિ’નો જન્મ પરસવોડ, સાજા, જિલ્લા ઃ દુર્ગ (છત્તીસગઢ) મુકામે શ્રી માંગીલાલ જૈન દુગડના ઘેર ૪, જાન્યુઆરી, Personal Use Only Page #958 -------------------------------------------------------------------------- ________________ ૯૩૪ ૧૯૩૮ના શુભ દિવસે થયો હતો. શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ સાધવામાં એમણે પાછું વાળી જોયું નથી. એમ.એ. (હિન્દી), એમ.એ. (રાજનીતિશાસ્ત્ર), એમ.એ. (મનોવિજ્ઞાન), ડિપ. જે.એન.ડી., પી.એચ.ડી., સાહિત્યરન, ન્યાય, વ્યાકરણ, શાસ્ત્રીયવિધિ 'વાચસ્પતિ જેવી પદવીઓ ધારણ કરી છે. ૧૯૫૯થી તેઓ હિન્દી પ્રચારક તરીકે કાર્ય કરી રહ્યા છે. આ ક્ષેત્રે અહિન્દભાષીઓને રાષ્ટ્રભાષા હિન્દીનું શિક્ષણ, ભારતીય ભાષાઓના સાહિત્યના પ્રચાર-પ્રસાર, રાષ્ટ્રીય અખબારો-સામયિકોમાં સ્વતંત્ર લેખન, છત્તીસગઢ વિસ્તારમાં સાક્ષરતા, હિન્દી વચન-મનન માટે અનેક કેન્દ્રોની સ્થાપના અને છત્તીસગઢ સર્વોદય વિકાસનું કાર્ય, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની સ્થાપના અને સંચાલન દ્વારા એમણે બહોળું પ્રદાન કર્યું છે. સ્વાથ્ય અને શિક્ષણથી સમાજસંરચના દ્વારા ૧૯૬૦થી તેઓ પોતાનું યોગદાન આપે છે. આ કાર્યક્ષેત્રમાં પ્રાકૃતિક ચિકિત્સા અને યોગવિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે તેઓ કાર્યરત છે. જનસ્વાથ્ય જાગૃતિ અર્થે ગ્રામીણ વિસ્તારોમાં ઉપચાર- પ્રબંધ, ગ્રામીણ–આદિવાસી વિસ્તારોમાં સ્વાથ્ય શિબિરો, યોગોપચારના ઇચ્છુકોને આર્થિક અનુદાન, ગ્રામવિકાસના વિભિન્ન કાર્યોનું સંચાલન, જળસંરક્ષણ, ઔષધીય છોડોનું ઉત્પાદન અને વિસ્તાર, રાસાયણિક ખાતર અને ઔષધમુક્ત અન-ઉત્પાદનને પ્રોત્સાહન, શિક્ષણ અને સ્વાથ્યના સંપૂર્ણ વિકાસ માટે જુદા-જુદા વિસ્તારોમાં પોતે તથા સ્થાપિત સંસ્થાઓ દ્વારા કામગીરી, સમૃદ્ધિનાં સોપાનોની વિકાસાભિમુખતા, સદ્ભાવનાનો વિકાસ અને પ્રતિભાઓને પ્રોત્સાહન એમની પ્રવૃત્તિઓ છે. ' ૧૯૬૦-૬૧થી શિક્ષણ-પ્રસારકનું કાર્ય પણ તેઓ કરે છે. મ.ગાંધી ઉ.મા. શાળા, દુર્ગમાં અવેતન શિક્ષક તરીકે, દુર્ગ જિલ્લાનાં ગામડાંઓમાં પુસ્તકાલયો, બાલમંદિરોની સ્થાપનાસંચાલન તેમજ ગ્રામીણ સંકલ્પ યોજના, સરસ્વતી શિશુ મંદિરોની સ્થાપના રૂપે તેઓ સેવા આપે છે. | શ્રી લબ્ધિસૂરિ ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા છત્તીસગઢ સહિત અન્ય ક્ષેત્રોમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણની તક પૂરી પાડે છે. ઐતિહાસિક મહત્ત્વપૂર્ણ નગપુરામાં તીર્થોદ્ધાર કરાવી શ્રી ચતુર્વિધ સંઘ ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થની સ્થાપના દ્વારા સમગ્ર વિશ્વના શ્રદ્ધાળુઓને આકર્ષી પોતાની ધાર્મિક સભાવના વ્યક્ત કરી રહ્યા છે. નગપુરી તીર્થ (જિ. દુર્ગ)માં વિશાળ જ્ઞાનભંડારર્ની સ્થાપના, શૈક્ષણિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ શ્રી તીર્થંકર મહાવીર ઉદ્યાનું નિર્માણ, નગપુરા (દુર્ગ)માં પ્રાકૃતિક અને રોગોપચાર દ્વારા જનસ્વાથ્ય-સેવાના આરોગ્યધામની સ્થાપના અને સંચાલન, પં. રવિશંકર શુકુલ વિશ્વવિદ્યાલય-રાયપુર સાથે સંલગ્ન પ્રાકૃતિક અને યોગ વિદ્યાલયની સ્થાપના-સંચાલન, બી.એન.વાય.એમ. ડિગ્રી–અભ્યાસક્રમ વગેરે ભાવિપેઢીને એમનું પ્રદાન છે. ૭–કાવ્યસંગ્રહો, ૪ નવલિકાઓ, ૩ નવલકથાઓ, ૩ નાટકો, ૧૬ વિવિધ સાહિત્ય-સર્જનો, ૫ જૈન સાહિત્ય-સંપાદિત સાહિત્ય, ૫ પ્રાકૃતિક સાધનાના સિદ્ધાંતો વિષે, ૫ પ્રાકૃતિકોપચાર વિષે, ૧૫ બાલસાહિત્ય, સ્વાથ્યસાહિત્ય, “પ્રકૃતિ કે સંગ ચલે રોગોપચાર વગેરે એમનાં પ્રકાશનો છે. દૈનિક છત્તીસગઢ અને “ધર્મલાભ' હિન્દી પાક્ષિકનું સંપાદન-પ્રકાશન સંભાળે છે, અનેક ગ્રંથોના સંપાદક અને અનુવાદક છે. સામાજિક કાર્યકર, શિક્ષક, પત્રકાર તરીકે કાર્યરત છે. ૧૯૬૫ થી ૨૦૦૫ સુધીમાં તેઓ અનેક પુરસ્કાર અને સંસ્થાઓ દ્વારા સન્માનના અધિકારી બન્યા છે. એમનું નમસ્કાર એવું ચિંતનકી ચાંદની' કાકા કાલેલકર સમ્માનપ્રાપ્ત છે. હાલમાં તેઓ શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ, શ્રી લબ્ધિસૂરિ ફાઉન્ડેશન અને છત્તીસગઢ તુલસી માનસ સેવાન્યાસના વ્યવસ્થાપક ટ્રસ્ટી, સુભાષચંદ્ર બોસ સ્મૃતિન્યાસના ટ્રસ્ટી, છત્તીસગઢ રાષ્ટ્રભાષા પ્રચારસમિતિ, અખિલ ભારતીય પ્રાકૃતિક એવં યોગવિજ્ઞાન સંસ્થાન-મુંબઈ, અખિલ ભારતીય દુગડ સંમેલન-કોલકત્તા, શ્રી આત્માનંદ જૈન સભા-છત્તીસગઢ રાજ્ય, ૐ શાંતિ આરોગ્યમ્, છત્તીસગઢ રાજ્યના અધ્યક્ષ, સેવાન્યાસઅમદાવાદના રાષ્ટ્રીય અધ્યક્ષ, શ્રી મહાવીર પ્રાકૃતિક એવું યોગવિજ્ઞાન મહાવિદ્યાલય (વિશ્વવિદ્યાલય-અભ્યાસક્રમ)ના પ્રમુખ અને શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સેવા આપી રહ્યા છે. – સૌજન્ય : ચુનીલાલ પરમાનંદ દઢિયા-મુંબઈ) શ્રી વેણીલાલ પોપટલાલ દોશી - પાલિતાણા પાસે મોખડકાના વતની. હાલ પાલિતાણામાં વ્યવસાયમાં પહેલા શ્રી વેણીભાઈ વિદ્યાર્થીકાળમાં જ તેજસ્વી Page #959 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા કારકિર્દી ધરાવે છે. જૈન બાલાશ્રમમાં વર્ષો પહેલાં વિદ્યાર્થીગણના નેતા તરીકે ઉજ્વળ પરંપરા ઊભી કરી આજ તેઓ જૈન બાલાશ્રમનું સુકાન સંભાળી રહ્યા છે. પ્રામાણિકતાના ઉમદા ખ્યાલો સાથે ધંધામાં ઝંપલાવ્યું. કોઈ પણ જાતની જાહેરાત કર્યા વગર (મરચાંની ભૂકી) મરચાંના શુદ્ધ ચોખ્ખા માલમાં તેમની પ્રતિષ્ઠા બહાર દૂર દૂર સુધી પહોંચવાને કારણે ધંધામાં પ્રગતિ થતી રહી. ધાર્મિક સંસ્થાઓ અને કાર્યો પરત્વે પણ એટલું જ મમત્વ. સોનગઢ-પાલિતાણા રોડ ઉપર મોખડકા ગામે એક નાનકડું પરબ, વિશ્રાંતિગૃહ અને ચબૂતરાનું એમણે કરાવેલું સુંદર બાંધકામ પ્રવાસીઓનું ખાસ ધ્યાન ખેંચે છે. ધાર્મિક વ્યાખ્યાનો અને ભક્તિસંગીતમાં વિશેષ રસ અને રુચિ ધરાવે છે. પાલિતાણા બાલાશ્રમના વહીવટમાં તેમની સેવાઓ નોંધપાત્ર છે. પાલિતાણાના નાનામોટા ફંડફાળાઓમાં તેમનું યોગદાન હોય જ. ઘણી સંસ્થાઓના મોભી તરીકે આજે પણ શોભાયમાન છે. શ્રી શાન્તિલાલ કપૂરચંદ મહેતા ગુજરાત ગૌરવ દિનના શુભ પ્રસંગે આપણા સમાજના જ એક અન્ય અગ્રણી ધર્માનુરાગી અને જીવદયાના હિમાયતી તરીકે સારી એવી ખ્યાતિ પામેલા અને શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ તેમજ અન્ય શૈક્ષણિક અને ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ છેલ્લાં ૪૦ વર્ષથી જેઓ જીવદયાના ક્ષેત્રે અવિરત સેવા આપી રહ્યા છે. તેવા જેસર નિવાસી શાંતિલાલ કપૂરચંદ મહેતા (શાંતિ-લક્કી)નું પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે મહાવીર જીવદયા એવોર્ડ ૨૦૦૫ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. જૈનશાસનના શણગાર સમા અને ઘોઘારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિના આધાર સ્તંભ જેવા ઉપર્યુક્ત મહાનુભાવ જ્ઞાતિનું નામ રોશન કરનાર જ્ઞાતિના હરકોઈ કામ માટે હંમેશાં તત્પર એવા જેસર નિવાસી શાંતિલાલ કપૂરચંદ મહેતાને ગુજરાત ગૌરવ દિનની ૪૬મી વર્ષગાંઠ ઉજવણી પ્રસંગે વિશાળ માનવમેદની વચ્ચે નામદાર ગુજરાત ગવર્નરની ઉપસ્થિતિમાં જે પ્રમાણે જીવદયા એવોર્ડથી નવાજવામાં આવ્યા તેનાથી હરકોઈ ઘોઘારી જૈન ઉન્નત મસ્તકે ગૌરવ અનુભવે છે. ૧૯૭૨ની સાલમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈએ જ્યારે જેસરની મુલાકાત લીધી ત્યારે દુષ્કાળની ૯૩૫ પરિસ્થિતિમાં સફળતાપૂર્વક સમસ્યાઓ ઉકેલવાની શ્રી શાંતિલાલ કપૂરચંદ મહેતાની આવડતની પ્રશંસા કરી હતી. તેઓ ભારતીય જનતા પક્ષના ભાવનગર જિલ્લાના ઉપપ્રમુખ અને ભાવનગર ગ્રામીણ બેન્ક–ભારત સરકારના ડાયરેક્ટરની સેવા જાણીતી છે. તેમણે જેસરમાં મુંબઈ ફંડ એકઠું કરી શ્રી બળવંતરાય મહેતાની સ્મૃતિમાં શાળાનું મકાન બંધાવ્યું. તેમનું ઘડતર ગાંધીવાદી સામાજિક કાર્યકર શ્રી લલ્લુભાઈ શેઠ હેઠળ થયું. તેમણે અનેક સ્વૈચ્છિક અને અર્ધ સરકારી સંસ્થાઓ મહત્ત્વના હોદ્દાઓ પર રહી કામ કર્યું. તેમણે શિક્ષણ પર અનેક કાર્યો કર્યાં હતાં. તદુપરાંત જીવદયાને લગતી સખાવતો પણ કરી હતી. ભાવનગર જિલ્લા પંચાયતમાં તેમની સેવાઓ જાણીતી છે. જેસરની નગરપંચાયતમાં વર્ષો સુધી યોગ્ય માર્ગદર્શન અને સક્રિય સેવા આપી બ.ગો. મહેતા વિદ્યાલય-જેસરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, અને જીથરી હોસ્પિટલમાં તેમનું યોગદાન નોંધપાત્ર ગણાયું છે. જેસર વિભાગમાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની સંસ્થાઓમાં પાયાના કાર્યકર તરીકે તેમનું નામ અને કામ જાણીતું છે. જેસરના વિકાસ માટે, ઊભી કરેલી સંસ્થાઓના નિભાવ માટે બહારથી મોટું ફંડ લાવી આપવામાં તેમનો પુરુષાર્થ નોંધપાત્ર ગણાયો છે. તેમની સેવા બદલ સમાજે, તેમને અનેકવખત સમ્માન્યા છે; અનેક એવોર્ડ પણ તેમણે પ્રાપ્ત કરેલા છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ જૈન ફેડરેશનના સેક્રેટરી તરીકે, ઓલ ઇન્ડિયા જૈન શ્વે. કમિટીના મેમ્બર તરીકે અને જુદી જુદી અનેક ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે તેમની સક્રિય સેવાઓએ તેમને ઘણે ઊંચે આસને બેસાડ્યા છે. ભાવનગર જિલ્લાનું ખરે જ તેઓ ગૌરવ છે. ડૉ. સુરેશભાઈ ઠાકોરલાલ મહેતા આમોદમાં નાનીવયમાં જ પૂ. ગુરુદેવોના પરિચયમાં આવતાં તેઓની પાસે તથા પાઠશાળામાં પણ ધાર્મિક અભ્યાસ ચાલુ રહ્યો. અતિચાર સહિત પંચ-પ્રતિક્રમણ સુધી અભ્યાસ કર્યો. ભરૂચમાં સ્થિર થયા બાદ ફરી ગુરુદેવોના પરિચયમાં આવતાં ધર્મ પ્રત્યેની અભિરુચિ પુનઃ જાગૃત થઈ. ધાર્મિક ગ્રંથો, વૈરાગ્યપોષક ગ્રંથો વાંચવા પણ ખૂબ ગમતા. જ્ઞાનસાર, અધ્યાત્મસાર, શાંતસુધારસ, યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગશાસ્ત્ર, અધ્યાત્મકલ્પદ્રુમ અને એવા બીજા ઘણા ગ્રંથોના અનુવાદ વ.નું વાચન કર્યું. આજે પણ ધાર્મિક વાચન ચાલુ છે. બાળપણથી પ્રભુપૂજા, સામાયિક, જાપ વ. તથા અભક્ષ્યત્યાગ આદિ નિયમો ચાલુ છે. ગુરુભગવંતોનો સત્સંગ તથા જ્ઞાનચર્ચામાં ખૂબ જ Page #960 -------------------------------------------------------------------------- ________________ ૯૩૬ આનંદ આવે છે. ઘણા ગુરુ ભગવંતોના અંગત પરિચયમાં છે અને તેમનો તેઓના પર અનહદ ઉપકાર છે. અત્યારે જે કંઈ છે તે ગુરુઓના પ્રતાપે છે. પૂ. ગુરુદેવની પ્રેરણાથી કાવી તીર્થમાં કાર્યકર તરીકે પ્રથમ ૧૯૬૮-૬૯માં જોડાયા. ત્યાંના ધર્મશાળા વ.ના કામથી શરૂઆત કરી. તે દરમ્યાન ઝઘડિયા તીર્થમાં ટ્રસ્ટી તરીકે જોડાયા. ત્યારબાદ કાવીમાં પણ ટ્રસ્ટી તરીકે જોડાયા. બન્ને તીર્થોમાં હજુ પણ ટ્રસ્ટીપદે ચાલુ જ છે. તેમના વતન સમનીના દેરાસરમાં પણ ટ્રસ્ટી તરીકે છેલ્લાં ૨૦ વર્ષથી સેવા બજાવે છે. કાવી તીર્થનો છેલ્લાં ૨૦ વર્ષમાં ખૂબ વિકાસ થયો. બન્ને દેરાસરોના જીર્ણોદ્ધાર થયા. જો કે કાવી તીર્થમાં મુખ્ય ફાળો શાહ જયંતીભાઈ અમીચંદનો છે, પરંતુ તે સત્કાર્યમાં તેઓ પણ સહભાગી છે. સને ૧૯૭૬થી ભરૂચ તીર્થમ્ જૈન ધર્મ ફંડ પેઢી તથા મુનિ સુવ્રતસ્વામી જૈન દેરાસર પેઢી-એ બન્ને પેઢીમાં નવું ટ્રસ્ટીમંડળ અસ્તિત્વમાં આવ્યું અને તેમાં તેઓ પોતે ટ્રસ્ટી તરીકે જોડાયા. છેલ્લાં ત્રણ વર્ષથી સેવાશ્રય હોસ્પિટલ તથા ભરૂચ પાંજરાપોળમાં ટ્રસ્ટી છે. જીવનમાં જિનભક્તિનાં કાર્યો-શાંતિસ્નાત્ર, સિદ્ધચક્રપૂજન, શિલાન્યાસ તથા પ્રભુપ્રતિષ્ઠા કરવાનો લાભ મળ્યો છે. દરેક વર્ષે પરમાત્મા મુનિસુવ્રતસ્વામી જન્મકલ્યાણક વૈશાખ વદ ૮ની નવકારશીનો લાભ પણ તેમના પરિવારને મળેલ છે. જ્યારથી ભરૂચમાં ટ્રસ્ટી તરીકે જોડાયા ત્યારથી અને કદાચ તે પહેલાંથી પણ જેવો કાવી તીર્થનો ઉદ્ધાર થયો તેવો જીર્ણોદ્ધાર-તીર્થોદ્ધાર થાય તેવી ભાવના તેમના મનમાં રમ્યા કરતી હતી. સાથી ટ્રસ્ટીઓએ પણ આ વાત સહર્ષ સ્વીકારી. સં. ૨૦૪૫ મહા સુ. ૧૩ના રોજ પ.પૂ. આ.દેવ નવીનસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે આરસના ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા થઈ. ભરૂચ તીર્થની પ્રતિષ્ઠાનો પ્રસંગ ખૂબ જ સુંદર રીતે ધામધૂમપૂર્વક સેંકડો સાધુ-સાધ્વીજીઓ તથા હજારો ભાવિક ભક્તોની હાજરીમાં ઊજવાયો. ખુદ ભરૂચ શહેરમાં આવો ભવ્ય પ્રસંગ થયો નથી. ભરૂચ તીર્થનાં અન્ય કામો–અદ્યતન ભોજનશાળા, ધર્મશાળા વગેરે પૂર્ણ થયાં છે. બીજાં પણ કામો કરવાની ભાવના છે. તેમના દરેક કાર્યમાં તેમનાં માતુશ્રીના આશીર્વાદ અને તેમનાં ધર્મપત્ની યશોમતીબહેનનો પૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે. For Private ચતુર્વિધ સંઘ જૈનજગતના અજોડ –બેજોડ સર્વશ્રેષ્ઠ વિધિકારક પ્રાધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ સી. શાહ ‘ગુરુજી' કવિતા બનાને કે લિયે કલા ચાહિયે, કવિતા ગાને કે લિયે ગલા ચાહિયે, કિસી મહોત્સવ મેં યદિ ચાર ચાંદ લગાના હૈ, તો સુરેન્દ્રભાઈ ગુરુજી કો અવશ્ય બુલાના ચાહિયે. આ કોઈ કાવ્યની પંક્તિ નથી પણ ધર્મજનોના હૃદયની નીકળેલી સત્યોક્તિ છે. દક્ષિણ ભારત જેનાં ગામ અને કામથી પ્રત્યેક ગામ-નગરમાં નાનાં-મોટાં સૌ પ્રભાવિત છે એવા વિધિકારક શ્રી સુરેન્દ્રભાઈ ‘ગુરુજી’ના હુલામણાં નામથી જાણીતા અને માનીતા છે. ભારતભરમાં જે પાઠશાળાની પ્રશંસા અને અનુમોદના થાય છે તે બેંગલોરની શ્રી લબ્ધિસૂરિ પાઠશાળાનાં મુખ્ય પ્રાધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ-ગુરુજી ખરા અર્થમાં એક વ્યક્તિ નથી પણ સંસ્થા છે. ચાલતું-ફરતું જાગતું એક મિશન છે. બનાસકાંઠાના નાના સરખા થરા ગામમાં માતુશ્રી મધુબહેન ચૌથાલાલના સુપુત્ર છે. માત્ર ૧૩ વર્ષની ઉંમરે મહેસાણા શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ મેળવીને સંસ્કૃત-પ્રાકૃત વ.માં ઉચ્ચ અભ્યાસ કરીને બેંગલોર ચીકપેટજી શ્રી વિજયલબ્ધિસૂરિ પાઠશાળામાં અધ્યાપક તરીકેના કાર્યમાં ઓતપ્રોત થયા અને ત્યારબાદ વિધિકારક નથમલજી ભગત અને શ્રી તિલકભાઈનાં માર્ગદર્શન-નિર્દેર્શન હેઠળ વિધિવિધાનોનો શુભારંભ કર્યો. વર્ષો પહેલાં પૂ.આ. દેવ વિક્રમસૂરિ મા. તથા પૂ. બહેનમાં બેંગલોર વી.વી. પુરમ અંજનશલાકા મહોત્સવમાં સંગીતકાર વિના પણ કલ્યાણકોની ભવ્યતાથી ઊજવી શકે તેની તલાશમાં હતા. આવા સમયે શ્રી સુરેન્દ્રભાઈ દ્વારા વિધિ-વિધાન સ્ટેજ પ્રોગ્રામ વ. સાથે ખૂબ સફળતાપૂર્વક મહોત્સવસુસંપન્ન થયો. આ તેઓશ્રીની પ્રથમ સફળતા હતી. ત્યાર બાદ જાલોર (રાજસ્થાન) કીર્તિસ્તંભ અંજનશલાકા કરી જે જે તેમની પોતાની સૂઝ-બૂઝ અને કુનેહથી સ્વતંત્ર રીતે ઐતિહાસિક સ્વરૂપે સફળ કરી, જેના ફળ સ્વરૂપે શ્રી સંઘે ‘ગોલ્ડમેડલ’થી સમ્માનિત કર્યા. વિધિવિધાનો મુજબ નવાંનવાં પૂજનોનો આવિષ્કાર કરવાની તેમની · સૂઝ-બૂઝ અને શોખ છે. અદ્ભૂત વાક્શક્તિ, કાવ્યમય શૈલી, મનમોહક વ્યક્તિત્વ, સૌને પ્રભુભક્તિમાં જોડવાની તીવ્ર તાલાવેલી જેવા અનેક વિવિધ Personal Use Only Page #961 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ગુણસંપન્ન ગુરુજી સમગ્ર દક્ષિણભારતમાં છવાયેલા છે. પ્રત્યેક સંઘે તેમનો અનુભવ, માર્ગદર્શન લઈને મહોત્સવ અને મહાપૂજનોમાં અપૂર્વ ભક્તિનો લહાવો લેવા તત્પર રહ્યા છે. તનતોડ મહેનત, અનુશાસન અને સુવિશુદ્ધ વિધિ એ તેમનું ધ્યેય, લક્ષ અને સંકલ્પ છે. પ્રત્યેક વિધિમાં મહોત્સવ મહાપૂજનોમાં સતત જાગૃતિ એ તેમના સફળ કાર્યમાં સોનામાં સુગંધ સમાન રહ્યા છે. એક જ દિવસમાં પંચકલ્યાણક મહોત્સવ કરાવનાર ભારતવર્ષના આ એક જ વિધિકારક છે જે એક જ દિવસનાં જુદાં જુદાં સ્થળો પર સવારના પાંચથી સાંજના પાંચ સુધી પૂજન ભણાવવાની ક્ષમતા ધરાવે છે. વિશુદ્ધવિધિકારક હોવાની સાથે તેઓ શ્રેષ્ઠ કલાકાર પણ છે. કલ્યાણકો હોય કે ચડાવાઓ હોય, મહોત્સવ હોય કે મહાપૂજનો, તપસ્યામાં પણ કલાકોના કલાકો સુધી પાણી વિના સ્ટેજ પર અપૂર્વ પ્રભુભક્તિ કરાવી ધર્મજનોનાં મન જીતી શક્યા છે. પાલિતાણામાં શ્રી નિત્યચંદ્રદર્શન ધર્મશાળામાં વિશાળ ચાંદીની પ્રતિમાની અંજનશલાકા સમયે ૫૦૦-૫૦૦ પૂ. સાધુ-સાધ્વીજીઓ તેમના અપૂર્વ ઉલ્લાસપૂર્વકનાં વિધિ-વિધાનો અને કાર્યક્રમોથી આશ્ચર્યચકિત થયાં છે. તેજ સમયે પૂ. આ. દેવ, ચંદાનનસૂરીશ્વરજીએ વિશાલ સંઘ સમક્ષ ભારતભરના ‘સર્વશ્રેષ્ઠ વિધિકારક’ તરીકેની ઘોષણા કરી સમ્માનિત કરાવ્યા છે. બેંગલોરમાં તેઓશ્રીએ પોતાના સ્વદ્રવ્યથી જિનમંદિર પણ કરેલ છે. પૂ. ગુરુજી ખૂબ પ્રભાવશાળી અને પુણ્યવંતા વિધિકારક છે જેમણે— (૧) શ્રી અષ્ટાપદ તીર્થ, રાણી, (૨) શ્રી ચમત્કારી તીર્થ બાકરા રોડ, (૩) શ્રી પ્રેરણાતીર્થ, અમદાવાદ, (૪) શ્રી ભેરુતામતીર્થ, (૫) શ્રી શંખેશ્વરધામ–ઝારખંડ, (૬) શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ, દેવનહલ્લી (બેંગલોર), (૭) શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ-દેવનહલ્લી (બેંગલોર), (૮) શ્રી માલગાંવ તીર્થ, (૯) શ્રી પાર્શ્વલબ્ધિધામ (બેંગલોર), (૧૦) ગોડીજી તીર્થ, (૧૧) સમેતશિખર તીર્થ તથા (૧૨) ચાર ભૂજા તીર્થ. વ. અનેક પ્રભાવિત તીર્થોની અંજનશલાકા એમનાં વિધિ-વિધાનોથી સુસંપન્ન થઈ છે. અભિમાન–માન-સમ્માનથી અલિપ્ત એવા સ્વાધ્યાયપ્રેમી-વિધિકારક કલાકાર તપસ્વી પણ છે. સ્વ. પૂ. માતુશ્રીનાં ૧૭ વર્ષી તપથી પ્રેરણા મેળવીને માત્ર પાંચ દ્રવ્યથી ૯મા વર્ષી તપની તપસ્યા પ્રસન્નતાપૂર્વક કરી રહ્યા છે. દિવસના ૧૮, ૧૮ કલાક સુધી ધર્મકાર્ય, વ્યવસાય, પાઠશાળા વ. માં ઓતપ્રોત . €36 રહેતા પૂ. ગુરુજીએ અનેક વિધિકારકોને તૈયાર કર્યા છે. પાઠશાળાની બાલિકાઓને મહાપૂજનોમાં કાર્યવિધિ કરતાં જોઈને સૌ કોઈ દંગ રહી જાય તેવી કેળવણી અને સંસ્કાર તેમના દ્વારા અપાયાં છે. ૩૬ વર્ષના તેમના પ્રાધ્યાપક તરીકેની સેવા દરમ્યાન ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચુક્યા છે, જ્યારે ૭૫ ભવ્યાત્માઓ સંયમી બન્યા છે. આજ સુધીમાં તેઓ દ્વારા ૧૫૦ અંજનશલાકા અને ૨૦૦ પ્રતિષ્ઠા તથા સેંકડો પૂજનો અદ્ભૂત રીતે થયાં છે. જેઓએ તેમને મહાપૂજનોની વિધિ કરતાં જોયા છે, સાંભળ્યા છે. તેઓએ ખરેખર આનંદની અદ્ભૂત અનુભૂતિને પામ્યા છે. શ્રી અર્હત્ મહાપૂજન તથા શ્રી ભૈરવપૂજન તેઓશ્રીનાં વિશિષ્ટ ભવ્ય આયોજનો છે. એક વ્યક્તિને અનેક ગુણ, અનેક રૂપ સ્વરૂપે નિહાળવા, માણવા હોય તો પૂ. શ્રી સુરેન્દ્રભાઈ ગુરુજીમાં જોઈ શકાય. સદાય પોતાનાં કાર્યોમાં મસ્ત, પ્રસન્ન, સાધના-આરાધનામાં ઓતપ્રોત પૂ. ગુરુજીએ ૨૫ વર્ષોથી પગમાં ચંપલ પહેર્યાં નથી. ૪૦ વર્ષની ઉંમરથી બ્રહ્મચારી. ભૂમિશયનના આગ્રહી પૂ. ગુરુજીએ અનેક પુસ્તકોનું સંપાદન-પ્રકાશન પણ કરેલ છે. અનેક બોધ–ઉપદેશકરૂપ ધાર્મિક નાટકો લખનાર તેઓએ બાળકો દ્વારા અતિ ભવ્ય રીતે ભજવીને બાળકોમાં રહેલા ગુણોને અભિવ્યક્ત કરાવ્યા છે. બેંગલોરનાં તમામ ક્ષેત્રો પૂ. ગુરુજીના ધાર્મિક પ્રભાવ અને માર્ગદર્શનથી જોડાયેલા છે. તેમના કેટલાક કાર્યક્રમોએ તો બેંગલોરનાં ઇતિહાસમાં ચિરસ્મરણીય રૂપે સ્થાન મેળવ્યું છે. અનેક ગુરુ ભગવંતો દક્ષિણ ભારત છોડે ત્યારે તેમની અદ્ભુત સેવા, લાગણી, ભાવનાને સ્મૃતિપટમાં લઈને જાય છે. વિશ્વ લબ્ધિસૂરિ પાઠશાળાના અમૃત મહોત્સવ સમયે રૂ.। દોઢ કરોડની ધનરાશિ એકઠી કરીને ભારતમાં રેકોર્ડ બનાવ્યો છે તો મહેસાણાની પાઠશાળા તેમની માતૃસંસ્થાના અમૃતમહોત્સવ શતાબ્દી સમયે રૂ।. ૨૫ લાખની રાશિ બેંગલોરથી એકત્રિત કરીને હૃદયપૂર્વક ઋણ અદા કરવાની સાથે કીર્તિમાન બન્યા છે માટે જ કહેવાય છે કે ના હર મજાર પર યાદાં કે દીપ જલતે હૈં, ના હર સીપ પે મોતી સદાનીકલતે હૈં, વસંત જિસકે મહેકનેસે ધન્ય હો ગયા, એસે સુરેન્દ્રભાઈ જૈસે સદિયોં કે બાદ મિલતે હૈં. પ્રેષક : અમીબેન કિરીટભાઈ શાહ, બેંગ્લોર. Page #962 -------------------------------------------------------------------------- ________________ ૯૩૮ ૩ દક્ષિણભારતના વિધિકારકો (૧) અધ્યાપક શ્રી સુરેશભાઈ જે. શાહ (R. ૨૨૮૭૨૬૨૪) (૨) અધ્યાપક શ્રી નટવરભાઈ સી. શાહ (૯૪૪૮૫૨૧૧૨૮) જેઓ શ્રી વિજયલબ્ધિસૂરિ પાઠશાળાના અધ્યાપક હોવા ઉપરાંત મહોત્સવ અને મહાપૂજનોમાં વિધિકારક તરીકે પણ સેવા આપી રહ્યા છે. પૂ. ગુરુજીનું માર્ગદર્શન અને અનુભવ લઈને સુંદર વિધિ કરાવે છે. (૩) શ્રી અશ્વિનભાઈ એન. શાહ શ્રી સ્થૂલભદ્રસૂરિ જૈન ધાર્મિક પાઠશાળા ઓકલીપુરમ્ બેંગલોર-ફોન : ૨૩૧ ૨૨૪૧૭ બેંગલોરમાં વિધિકારકોમાં નવા-નવયુવાન ઊભરતા વિધિકારક તરીકે શ્રી અશ્વિનભાઈ હાલમાં અંજનશલાકામહાપૂજનોમાં સફળ થતા આવ્યા છે. પાઠશાળાના અધ્યાય હોવા ઉપરાંત સ્ટેજસંચાલન તથા પરમાત્મભક્તિના અનેક કાર્યક્રમોનું સફળ સંચાલન કરી રહ્યા છે. ખૂબ ઉત્સાહિત અને વજ્રત્યકલામાં નિપુણ તેઓ ધીમે ધીમે અનુભવો દ્વારા આત્મવિશ્વાસથી મોટી સફળતા મેળવવાની ક્ષમતા ધરાવે છે. (૪) શ્રી રાજેન્દ્રભાઈ સી. શાહ શ્રી પાર્શ્વનાથ જૈન મંદિર ગાંધીનગર બેંગલોર-૯ રાજુભાઈના નામથી જાણીતા-પાઠશાળા ગાંધીનગરના પ્રાધ્યાપક વિવિધ પ્રકારનાં તમામ મહાપૂજનો ખૂબ સુંદર વિધિવિધાનો દ્વારા સુસંપન કરવામાં સફળ રહ્યા છે. મહાન તપસ્વી છે. પ્રત્યેક ચાતુર્માસમાં ઉગ્ર તપસ્યા, પૌષધ હોવા સાથે વ્યાખ્યાન સભાનું વિવિધ કાર્ય પ્રસન્નતાપૂર્વક કરે છે. શ્રી અલ્પેશભાઈ એમ. શાહ–રાજાજીનગર-બેંગલોર શ્રી અરવિંદભાઈ ર્જ. શાહ-લક્ષ્મીનારાયણપુરમુ-બેંગલોર, શ્રી વિક્રમભાઈ એમ. શાહ-વી.વી. પુરમ્-બેંગલોર. શ્રી રોહિતભાઈ એફ. બાબરિયા-જયનગર-બેંગલોર. શ્રી જુગરાજજી ભગત-નગરથપેટ-બેંગલોર. શ્રી દિનેશકુમાર ખીમરાજજી–ડીકે. લેન ચિકપેટ-બેંગલોર. શ્રી પ્રદીપકુમાર એસ. શાહ-આદિનાથ જૈન મંદિર-બેંગલોર. ઉપરોક્ત તમામ અધ્યાપકશ્રી પોતાના ક્ષેત્રમાં પાઠશાળાના અધ્યાપક હોવા ઉપરાંત તે તે જિનમંદિરોમાં ચતુર્વિધ સંઘ સ્નાત્ર મહોત્સવ, મહોત્સવ, મહાપૂજનો, ચાતુર્માસિક આરાધના તથા પર્વનિધિની આરાધનાઓ કરાવવામાં નિપુણ છે. તેઓ સર્વના આદર્શ, માર્ગદર્શક તથા પ્રેરણાસ્ત્રોત કોઈ હોય તો તે છે શ્રી સુરેન્દ્રભાઈ ગુરુજી.. શ્રી શત્રુજ્યતીર્થ ઉપર મહા અભિષેકનો ભવ્ય અવસર ઊજવી જીવન ધન્ય બતાવતાર શ્રી રજનીકાંતભાઈ દેવડી સદીઓથી વેપાર અને ધાર્મિક પ્રવૃત્તિઓથી મહેકતા સુરતમાં ખમીરવંતી અને ધર્મનિષ્ઠ પ્રજાઓનો અમૂલ્ય ધાર્મિક વારસો જાળવી રાખ્યો છે, તેવા શહેરમાં સૂરત વીસા પોરવાડ જ્ઞાતિમાં જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી માતા પદ્માવતીબેન (ભીખીબેન)ની કુક્ષીએ વિક્રમ સંવત ૧૯૮૯ વૈશાખ સુદ ૮ (તા. ૩-૫-૧૯૮૩)ના રોજ શ્રી રજનીકાંતભાઈનો જન્મ થયો હતો. પિતાશ્રી મોહનલાલ કસ્તુરચંદ ઝવેરીની શીતળ છત્રછાયામાં લાડકોડથી બાલ્યવય સુરતમાં વિતાવી, કર્મભૂમિ મુંબઈ નગરીને બનાવી પિતાના મોતીના ધંધામાં ઝુકાવ્યું. નીતિમત્તા અને પ્રામાણિકતાનું ઉચ્ચ ધોરણ જાળવી ધંધામાં પ્રગતિની વણથંભી કૂચ શરૂ રાખી સાત સમંદર પાર ધંધાની વિકાસયાત્રાની વૃદ્ધિ કરી. ખાનદાન પરિવારના શેઠશ્રી ચંપકલાલ ખૂબચંદ તથા ચંદ્રાવતીબેનની સુપુત્રી હંસાબેન સાથે નાની વયમાં લગ્નગ્રંથિથી જોડાયા. એમના ઘરે હરેશ અને નીલેશ એમ બે પારણાં બંધાયાં. માતુશ્રી ભીખીબેનના અંતરાશિષ અને ધર્મપત્નીની સદૈવ સહયોગવૃત્તિના કારણે પુણ્યોદય વધતો ચાલ્યો. જેનાં પરિણામે પોતાના ધર્મદાતા પ.પૂ. સંઘસ્થવિર આ.મ.સા. શ્રી વિજયસિદ્ધિસૂરિશ્વરજી (બાપજી મહારાજ) તથા પ.પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરિશ્વરજી મ. તથા તેઓશ્રીના ગુરુબંધુ પ.પૂ.આ.શ્રી વિજયઅશોકચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાથી પરિગ્રહ પરિમાણનું વ્રત લઈ અધિક સંપત્તિનો ધર્મના ક્ષેત્રે ખર્ચ કરવો એવો જીવનનો ધ્યેય બનાવી લીધો. મોટા પુત્ર હરેશનું યુવાનીના આંગણામાં પ્રવેશતાં ફક્ત ૧૬ વર્ષની જુવાન વયે ઇ. સ. ૧૯૭૪માં આકસ્મિક દુ:ખદ અવસાન થવાથી તેમના જીવનને જબરજસ્ત આંચકો લાગતાં પોતે ધર્મના ઊંડાણમાં ઊતરતા ગયા અને નાના પુત્ર નીલેશમાં ધર્મના સંસ્કારો સીંચવામાં કશીજ ઉણપ ન રહે તેનું કાળજીપૂર્વક ધ્યાન રાખી જતન કર્યું. અતિ શ્રીમંત ન હોવા છતાં દિલ શ્રીમંતાઈનાં લક્ષણો ધરાવતું હતું તેથી ધર્મકાર્યમાં સારી એવી લક્ષ્મીનો Jain Education Intemational Page #963 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાચા સર્વ્યય શરૂ કર્યો. તળિયું દેખાય છતાં લક્ષ્મીનો સદુપયોગ કરવામાં કદી પાછી પાની ન કરી. ચોપાટી (મુંબઈ)ના બાબુલનાથ વિસ્તારમાં એક પણ જિનમંદિર ન હોવાથી ઘણાં સમયની મહેચ્છાને પાર પાડવા બાબુલનાથ મંદિર પાસે જગ્યા સંપાદન કરી ભવ્ય જિનાલય બંધાવવા કમર કસી. તેમનાં બે મિત્રોનો સહકાર મેળવી દેદીપ્યમાન દહેરાસર પૂર્ણ થતાં મૂળનાયક માટે ભરૂચથી અલૌકિક સહસ્રફણા પાર્શ્વનાથની પ્રતિમા મેળવી પ.પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રસૂરિશ્વરજી તથા પ.પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્ર-સૂરિશ્વરજી મ. સાહેબની નિશ્રામાં ધામધૂમથી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવ્યો. કલ્યાણમિત્ર શાંતિચંદ્ર બાબુભાઈ ઝવેરી તથા શ્રીમતી નલિનીબેનને ધર્મમાં પ્રવૃત્ત કરવા ભગવાનના માતા-પિતા બનવાનો લાભ આપી ધર્મમાં જોડ્યા. આવા મહાન કાર્યમાં પ્રવૃત્ત થવાથી શ્રી શાંતિભાઈ પણ ધર્મના રંગે રંગાયા અને ધંધા અલગ હોવા છતાં ધર્મના સુકાર્યોમાં ધર્મ ભાગીદારી શરૂ કરી ધાર્મિક ક્ષેત્રે ડંકો વગાડ્યો. ધર્મકાર્યોમાં, પ્રતિષ્ઠાઓ, ઉપાશ્રયો, ધર્મશાળાઓમાં અનુદાનોની યાદી ખૂબ લાંબી થાય છતાં કોઈ યાદગીરી રાખી નથી. જ્ઞાતિજનો તથા સાધર્મિકોને આપ્તજન સમજી દરેકને સહાયરૂપ બની આગળ લાવવા સહયોગી બનતા હતા. ‘આપીને ભૂલી જવું' એ સિદ્ધાંત જાળવી રાખી ગુપ્તદાનોમાં પણ મોખરે રહ્યા હતા. પૂ. સાધ્વીજીઓની વૈયાવચ્ચને હરહંમેશાં ખૂબ જ મહત્ત્વ આપતા હતા. તળેટી પાસે વિશ્વમાં અજોડ એવા ૧૦૮ પાર્શ્વનાથ તીર્થસમવસરણમાં અંજનશલાકામાં ભગવાનના માતા-પિતા બનવાનો અમૂલ્ય લાભ લીધો અને ઉપર સમવસરણમાં એક મૂળનાયકની સ્વપરિવાર સાથે પ્રતિષ્ઠા કરી. આ પ્રસંગ બાદ તેમની ચારિત્ર્ય લેવાની ભાવનાએ અતિવેગ આપ્યો. ભવ્યાતિભવ્ય હસ્તગિરિ તીર્થમાં સંગેમરમરના કલાત્મક જૈન દહેરાસરમાં મૂળનાયક (ચૌમુખીજીમાં), ભરૂચમાં નવનિર્મિત શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયમાં તથા ગોડીજી પાર્શ્વ જિનમંદિર-મુંબઈમાં, ૧૦૮ પાર્શ્વ જિનાલય-શંખેશ્વરમાં, તેમ જ કોબે (જાપાન) અને લેસ્ટર (લંડન) આદિ અનેક જિનપ્રસાદોની પ્રતિષ્ઠા પ્રસંગે યથાશક્તિ લક્ષ્મીનો સદ્યય કર્યો. એમના પોતાના જ્ઞાતિજનોને સિદ્ધક્ષેત્રની પવિત્ર ભૂમિમાં મોટી સંખ્યામાં ચાતુર્માસ તેમ જ નવ્વાણું યાત્રા કરાવી હતી. રજનીભાઈને પાલીતાણાની પવિત્રભૂમિ અને યુગાદિદેવ આદિનાથ પરમાત્મા પ્રત્યે ગજબનું આકર્ષણ હતું. તેમની For Private ૯૩૯ આદિશ્વરદાદા પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિ-પ્રીત તો તેના મુખ ઉપર જેણે જોઈ હોય તેને જ ખબર પડે કે આ જીવને એવું તો શું થતું હશે! તેમને કોઈ પૂછે કે બીજા તીર્થો અને તીર્થંકરો કરતાં અહીં વધુ કેમ ઉલ્લાસ અનુભવો છો? ત્યારે કહેતા કે, ‘મારે મન બધાં જ પૂજ્ય છે. દાદા આદિનાથ ભગવાનનો વંશજ હોઉં તેવી અનુભુતિ મને થયા કરે છે.’ એમનું મનોબળ અત્યંત મજબૂત હતું. તેઓએ જે કાર્ય હાથમાં લીધું તે પૂર્ણ કર્યું હતું. તેઓ એમનાં ધર્મપત્ની શ્રીમતી હંસાબેનને વર્ષીતપના પચ્ચક્ખાણ અપાવવા સાથે ગયા હતા અને પોતે પણ પચ્ચક્ખાણ લીધું હતું કે જે થશે એ દાદાની કૃપાથી જોયું જાશે. આ પ્રસંગે તેમણે જ્ઞાતિજનો તથા સ્નેહી સ્વજનોને પાલીતાણામાં ગિરિરાજ અભિષેક કરવા લઈ જવા એવો વિચાર કરી આ પ્રસંગ હાથ લીધેલો; પણ પાછળથી જબરજસ્ત જાહેરાતને લઈને આ પ્રસંગે મોટું સ્વરૂપ લીધું હતું અને તે પૂર્ણ કરવા તેમના કલ્યાણ મિત્ર શાંતિચંદ્ર બાલુભાઈ પણ સાથે જોડાયા હતા. એમના માતુશ્રી પદ્માવતીબેનની સ્વર્ગતિથિને દીપાવવા પોષ સુ. ૬ તા. ૨૩-૧૨-૧૯૯૦ના દિવસે જીવનના શણગારરૂપ ભવ્યાતિભવ્ય શત્રુંજ્ય તીર્થનો છ ગાઉ પ્રદક્ષિણા સાથે પવિત્ર ધરતી પર મહાભિષેક કરાવવાનો અણમોલ, અદ્વિતીય, અજોડ અવસર ઊજવી જીવનને ધન્ય બનાવ્યું. આ પ્રસંગે ૩૬ જૈનાચાર્યો, પ્રાયઃ ૪૦૦૦થી અધિક સાધુ સાધ્વીજીઓ તેમજ ભારત અને વિદેશના એક લાખથી વધુ શ્રાવક-શ્રાવિકાઓની વિશાળ હાજરી હતી. પાલીતાણાના ઇતિહાસમાં છેલ્લા સેંકડો વર્ષમાં આવો આ પ્રથમવાર જ ભવ્ય પ્રસંગ ઊજવાયો હતો. ચાલુ વર્ષીતપના અક્રમના બીજા ઉપવાસે ભવ્યરીતે અભિષેક યાત્રા કરી પોષ સુદી-૬ના એ જ દિવસે સાંજે એક સત્કાર સભામાં તેઓ ઉપસ્થિત રહ્યા. નમસ્કાર મહામંત્રના અંતિમ પદ મંગલમ્” પૂર્ણ થતાં પરમ સંતોષ સાથે એક જ સેકન્ડમાં સદાય માટે આંખો મીચી દીધી. બાજુમાં રહેલા પુત્ર નીલેશના ખોળામાં ઢળી પડ્યા. તેમનો જીવન દીપ બુઝાઈ ગયો. તા. ૨૪-૧૨-૧૯૯૦ના રજનીભાઈ દેવડીની અંતિમયાત્રામાં આચાર્યભગવંતોએ વાસક્ષેપથી આશીર્વાદો આપ્યા. લાખો લોકો એમાં જોડાયા. પાલીતાણાના ઇતિહાસમાં આવી વિશિષ્ટ અંતિમયાત્રા પ્રથમ હતી. તેમનાં ધર્મનિષ્ઠ પત્ની હંસાબેન, પુત્ર નીલેશ, પુત્રવધુ બીના, પૌત્રી ક્રિષ્ના, પૌત્ર અભિષેક પણ આ પવિત્ર આત્માના, ધર્મસંસ્કારોનો વારસો દીપાવે છે. (સંકલન - મનુભાઈ શેઠ) Personal Use Only Page #964 -------------------------------------------------------------------------- ________________ BOS શકયામuthથી. સ રકમ છે [D[III, vi d'; 'ની પરમ પવિત્ર શાશ્વત તીર્થ શ્રી શત્રુંજયના ઐતિહાસિક અભિષેકનું ૩૬ પૂજ્ય આચાર્ય ભગવંતો અને ૩૬૦૦ પૂ. સાધુ સાધ્વીજી મહારાજો અને એક લાખ ભાવિકોની ઉપસ્થિતીમાં ૧૯૯૦માં સ્વ. શ્રી રજનીભાઈ દેવડી સાથે ખભેખભા મીલાવી સહયોગમાં આયોજન કરી સફળતા પ્રાપ્ત કરી જીવન ધન્ય બનાવનાર જૈન શાસનના શણગાર સમાં સુશ્રાવક 2 2. સ્વ. શ્રી શાંતિચંદ બાલુભાઈ જવેરી સ્વ. શ્રી શાંતિચંદ બાલુભાઈ જવેરી - પાલ સ્વર્ગવાસઃ જેઠ સુદી ૧, સં. ૨૦૧૧ ને અમીભર્યા અંતરની શ્રદ્ધાંજલિ... - તા. ૮-૧-૨૦૦૫ :: કલ્યાણમિત્ર : ૭ મનુભાઈ શેઠ - ભાવનગર 61 62 Page #965 -------------------------------------------------------------------------- ________________ MOO OWOLUOTO IoViola ONIC I IT ILL H DESS SAKSI કgsponds) મ જન પરંપરામાં શ્રાવિકાઓ જૈન શાસનમાં સમયે સમયે પ્રત્યેક ચશોગાથાની પાછળ નારીરત્નોનું ઉત્તમ યોગદાન નોંધાયેલ છે. પિતાનું આંગણું અજવાળે, પતિનો ઉંબરો સાર્થક કરે, અને છેલ્લે મોક્ષના રાહની ચાહ જગાડનારી શ્રાવિકાઓ સેવા અને સમર્પણથી શોભિત, શક્તિ સમત્વ અને સમજથી ભૂષિત, આર્યત્વની શાન સમી શ્રાવિકાઓની ભૂમિકાને ધન્ય...ધન્ય... સૌજન્ય : શ્રી મનુભાઈ શેઠ પરિવાર, ભાવનગર, નરેન્દ્ર-મીના + અમીત-કાશ્મીરા + વિશાલ-ભવ્યા. Page #966 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨ ચતુર્વિધ સંઘ વર્તમાન ચોવીશીના તીર્થંકરોની માતાઓ —ડૉ. કવિન શાહ—બીલીમોરા પ્રભુ પરમાત્માના સ્થાપેલ ચતુર્વિધ શ્રી સંઘમાં સાધુ-સાધ્વીની સાથે શ્રાવક-શ્રાવિકાનું પણ સ્થાન ઉમેરાયું છે, તેનું કારણ છે કે સાધુ-સંસ્થાની સાધના-આરાધનામાં પણ સહાયક બનતો વર્ગ હોય તો તે છે શ્રમણપાસકોનો. સ્યાદવાદી પ્રભુના સિદ્ધાંત મુજબ ભલે ઉપાસકોનું સ્થાન પંચપરમેષ્ઠિમાં ન આવી શકે પણ પંચપરમેષ્ઠિ પદ સુધી આવનાર તે દેવલોકનાં દેવદેવીઓ નથી હોતાં પણ મૃત્યુલોકના માનવીઓ જ હોય છે. તીર્થંકરથી લઈ બળદેવ સુધીના તમામ ઉત્તમ પુરુષોને જન્મ આપનાર હોય તો તે છે શ્રમણોપાસિકા શ્રાવિકાઓ. સ્ત્રીઓ સ્વભાવથી ક્ષુલ્લક, અદીર્ઘદૃષ્ટા, અશુચિકાય, માયાવી, ઈર્ષ્યાળુ કે કામાગ્નિથી વ્યાપ્ત વગેરે વાતો તે જાતિના દોષસમૂહને લક્ષી સામૂહિક છે, પણ વ્યક્તિગત રૂપે ઉત્તમ નારીરત્નો વગર શાસનરત્નોની ઉપજ પણ અસંભવ છે. છેક પ્રભુ આદિનાથથી લઈ પ્રભુ વીરના શાસનકાળમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા સવિશેષ જોવા મળે છે. આરાધનામાં કે તપમાં પણ સ્ત્રીવર્ગ મોખરે છે. તીર્થંકરોની માતા જેમને શાસ્ત્રીય બિરુદ રત્નકુક્ષિનું અપાયુ છે, ખરેખર ધન્યા નારી ગણાય છે કે જેમની ઉત્તમ પુણ્યાઈ થકી પ્રકર્ષપુણ્યના સ્વામી તીર્થંકર પ્રભુ જગતને પ્રાપ્ત થાય છે. કુદરત અને કર્મ બેઉ મળી જાણે તીર્થંકરને જન્મ લેવા માટે એવી માતા શોધી આપે છે જે હળુકર્મી હોય. તેથી જન્મદાત્રી તીર્થપતિની માતા અથવા તો મોક્ષમાં જાય છે અથવા દેવલોકનો ભવ કરી આગળ મુક્તિને વરે છે. આપણા ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં મોક્ષનો દરવાજો ખોલી આપી પ્રથમ મોક્ષગામી આત્મા તે પણ તીર્થંકર આદિનાથ પ્રભુની માતા મરુદેવી જ છે ને? બીજી તરફ ચરમાતીર્થપતિ પ્રભુ મહાવીરના પુણ્યદેહને પોષનારી એક જ ભવની બે બે માતાઓ પણ ઐતિહાસિક આશ્ચર્ય છતાંય સાથે છે. પુત્ર ઉપરની મમતા અને વાત્સલ્ય ભાવનાના કારણે જ તો પ્રભુ વીરના પ્રથમ માતા દેવાનંદા બ્રાહ્મણીના ઉરોજમાંથી દૂધની ધારા અનાયાસ વછૂટી ગઈ હતી અને સમવસરણમાં પધારેલ તીર્થંકરની માતાના તે પ્રસંગને ગૌતમસ્વામી વગેરે ગણધરોએ પ્રત્યક્ષ નિહાળી પ્રભુની એક ભવની બે માતાનો પરિચય થયો હતો. પ્રભુ મહાવીરદેવને પણ પોતાની જનેતા તથા જનક બ્રાહ્મણ ઋષભદત્તને સજોડે શ્રમણ-શ્રમણી પદ આપી પોતાના ઉપરનું ઋણ અદા કર્યું અને રાજા સિદ્ધાર્થ અને ત્રિશલા તો દેવલોક પામ્યા, જ્યારે પ્રથમ માતા-પિતા તો મોક્ષે સિધાવી ગયા. માતાના સંસ્કારથી જ પુત્રના જીવનનું ઘડતર થાય છે, જે માતા જેટલી શીલ અને સદાચારિણી તેટલાં પુત્રરત્નો પણ તેજીલાં. સતી અંજના અને બળવાન હનુમાન પુત્રની વાત તો જગજાહેર છે જ ને? ક્યારેય સાંભળવા નહીં મળે કે તીર્થંકરોની માતા હલકા કુળ કે વિચાર-મર્યાદાવાળી હોય, બલ્કે તીર્થંકરોની માતા ક્ષત્રિય રાજાની બધીય રાણીઓમાં પટ્ટરાણી અને જૈનધર્માનુરાગિણી હોય છે. ઉપરાંત તીર્થંકરો પણ જન્મ પૂર્વે જ માતાના સ્વાસ્થ્યનો વિચાર અવધિજ્ઞાનથી રાખી જન્મદાત્રી માતા પ્રતિ ઋણાનુબંધી હોય છે. ગર્ભાવસ્થામાં પણ પેટનું બહાર ન આવવું, તીર્થંકરનો જન્મ પણ મધ્યરાત્રિએ થવો તે પણ માતાને પ્રસુતિની પીડા આપ્યા વગર વગેરે બાબતો સંકેત અને સંદેશ આપે છે કે તીર્થંકરો કેવી કરુણામૂર્તિ હોય છે કે જગતને પીડામુક્ત કરવા સર્વપ્રથમ માતાને પીડા રહિત રાખી ધાવમાતા પાસે ઊછરી મોટા થાય છે અને સ્વયં ત્રણેય લોકની માતા Page #967 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૪૩ બની કરણાનો ધોધ વહાવે છે. ભક્તામરસ્તોત્રના સાહજિક રચયિતા સરસ્વતીલબ્ધપ્રસાદ આચાર્ય ની માનતુંગસૂરિજીએ માટે તો પોતાના ચમત્કારિક કાવ્યમાં બાવીશમા શ્લોકમાં તીર્થકરની માતાના ગુણગાન ગાતી રચના કરી દીધી છે. "स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान्, नान्या सुतं त्वदुपमं जननी प्रसूता।" સેંકડો નારીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે પણ હે ભગવન્! તારા જેવા પુત્રને જન્મ કોઈ નારીએ નથી આપ્યો, અર્થાત્ તીર્થકરને જન્મ ફક્ત તીર્થકરની માતા જ આપી શકે છે. જે માતા સૌભાગ્યવંતી, સદાચારિણી, સમતા-સૌજન્યતાથી સંપૂર્ણ હોય છે. સુમતિનાથ તીર્થપતિના જન્મ પૂર્વે ગર્ભાવસ્થામાં જ તેમની માતાએ પુત્રના પ્રભાવે આપેલ સચોટ ન્યાય અને સન્મતિદાતા પ્રભુનું નામ જ સુમતિનાથ તે પણ અલૌકિક ઘટમાળ છે. “પુત્ર તમારો, સ્વામી અમારો”ની સ્નાત્રપૂજાની ઉક્તિ તીર્થકરની માતાને સંબોધીને છે. આવું તો અનેક પ્રકારનું ઉત્તમ સાહિત્ય વર્તમાનમાં ઉપલબ્ધ છે, જેમાંથી તીર્થકર અને તીર્થકરમાતાના ઋણાનુબંધી સમન્વય સંપ્રાપ્ત થઈ શકે તેમ છે. આ લેખમાળા રજૂ કરનાર જૈનધર્મના અભ્યાસી બીલીમોરાના ડૉ. કવિન શાહે ભારે જહેમત લઈને આ માહિતી રજૂ કરી છે. સૌ કોઈને ઉપયોગી થશે. – સંપાદક વર્તમાન ચોવીશીના તીર્થકરોની માતાઓ માતા વિશેની અવનવી વિગતો જીવનના ઊર્ધ્વગમનમાં નિમિત્તરૂપ બને તેવી છે એટલે તેની નોંધ અત્રે રજૂ કરવામાં આર્ય સંસ્કૃતિ અને વિશ્વની અન્ય સંસ્કૃતિઓમાં માતૃપ્રેમ આવી છે. માતૃદેવો ભવઃ ના સૂત્રનો અહોભાવપૂર્વક સ્વીકાર થયો છે. માતાપિતા તીર્થસમાન પવિત્ર, પૂજનીય, વંદનીય અને સન્માનને • તીર્થકર નામ કર્મ ઉપાર્જિત કરેલો આત્મા દેવલોકનું પાત્ર છે. ચાર ગતિમાં પરિભ્રમણ કરતા જીવો કર્માનુસાર મનુષ્ય આયુષ્ય પૂર્ણ કરીને માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. આ ગતિમાં આવે ત્યારે માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે માહિતી જૈન દર્શનમાં ચ્યવન કલ્યાણક તરીકે સુવિદિત છે. દરેક અને પછી જન્મ પામે છે. તીર્થકરો, બળદેવ, ચક્રવર્તી, વાસુદેવ, ભગવાનના પાંચ કલ્યાણક હોય છે. તેમાં ચ્યવન, જન્મ, દીક્ષા, માંડલિક, રાજા, શેઠ અને અન્ય મનુષ્યોનો આત્મા માતાની કેવલજ્ઞાન અને નિર્વાણનો સમાવેશ થાય છે. વિશ્વના આત્માના કુક્ષિમાં આવ્યા પછી જ જન્મ ધારણ કરી ક્રમશઃ ઉચ્ચપદવી કલ્યાણરૂપ જેમનું જીવન અને કાર્ય છે એવા પ્રસંગો કલ્યાણક પ્રાપ્ત કરે છે. એટલે જન્મદાતા અને બાલ્યાવસ્થાની તરીકે મનાય છે. એક ઉદાહરણ જોઈએ તો વર્તમાન ચોવીશીના સારસંભાળની નિઃસ્વાર્થ સેવાનો બદલો વાળી શકાય તેમ નથી. છેલ્લા ૨૪મા તીર્થકર શ્રી મહાવીરસ્વામીનો આત્મા સ્થૂલ ૨૭ અગણિત ઉપકારી માતાનું વાત્સલ્ય, સેવા, સમર્પણ લાગણીનો ભવ પૈકી ૨૬મા ભવમાં પ્રાણી કલ્પ નામના દેવલોકનું ૨૦ ધોધ વહેવડાવતી જનનીની જોડ આ વિશ્વમાં અન્યત્ર ઉપલબ્ધ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને અષાઢ સુદી-છઠ્ઠને દિવસે થવી અશક્ય છે. એક માત્ર માનવજન્મમાં જ માતૃવાત્સલ્યની પુણ્યોત્તર વિમાનમાંથી ચ્યવીને દેવાનંદાની કુક્ષિમાં ગર્ભપણે પ્રાપ્તિ થાય છે. માતા વિશેની ઉપરોક્ત માહિતી પછી તીર્થકરની ઉત્પન્ન થયા એટલે આ ચ્યવન કલ્યાણકનો દિવસ છે. Jain Education Intemational Page #968 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જે છે $ $ $ પૃથ્વી $ $ ર ર રર ? ચતુર્વિધ સંઘ ૨૪ તીર્થકરની માતાનાં નામ, ક્યાંથી ચ્યવીને માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયા તે મહિના અને દિવસ દર્શાવતો કોઠો આ સાથે રજૂ કર્યો છે તે ઉપરથી માહિતી મળી શકે છે. ભગવાનનું નામ માતાનું નામ ક્યાંથી ચ્યવ્યા ચ્યવન મહિનો તિથિ ઋષભદેવ મરુદેવા સર્વાર્થસિદ્ધ અષાઢ વદ-૪ અજિતનાથ વિજયા વિજયવિમાન વૈશાખ સુદ-૧૩ સંભવનાથ સેના સાતમા ગ્રેવેયક ફાગણ સુદ ૮ અભિનંદન સ્વામી સિદ્ધાર્થી જયંત વિમાન વૈશાખ સુદ-૪ સુમતિનાથ સુમંગલા જયંત વિમાન શ્રાવણ સુદ-૨ પદ્મપ્રભુ સ્વામી સુસીમા નવ રૈવેયક મહાવદ-૬ સુપાર્શ્વનાથ છઠ્ઠા ગ્રેવેયક ભાદરવા વદ-૮ ચંદ્રપ્રભુસ્વામી લક્ષણા વિજયંત ચૈત્ર વદ–૫ સુવિધિનાથ રામાં આણતસ્વર્ગ ફાગણ વદ-૯ શીતલનાથ રામાં દશમા સ્વર્ગમાંથી વૈશાખ વદ-૬ શ્રેયાંસનાથ વિષ્ણુ અશ્રુત દેવલોક જેઠ વદ-૬ વાસુપૂજ્ય સ્વામી જયા પ્રાણત દેવલોક જેઠ સુદ-૯ વિમલનાથ યામાં આઠમા સ્વર્ગથી વૈશાખ સુદ-૧૨ ૧૪. અનંતનાથ સુયશા પ્રાણત દેવલોક શ્રાવણ વદ-૭ ધર્મનાથ સુવ્રતા વિજય વિમાન વૈશાખ સુદ-૭ શાંતિનાથ અચિરા સર્વાર્થસિદ્ધ દેવલોક ભાદરવા વદ-૭ કુંથુનાથ સર્વાર્થસિદ્ધ દેવલોક શ્રાવણ વદ-૯ અરનાથ સર્વાર્થસિદ્ધ દેવલોક ફાગણ સુદ-૨ મલ્લિનાથ પ્રભાવતી જયંત વિમાન ફાગણ સુદ-૪ મુનિસુવ્રત સ્વામી ૫માં અપરાજિત દેવલોક શ્રાવણ સુદ-૧૫ ૨૧. નમિનાથ વપ્રા પ્રાણત દેવલોક આસો સુદ-૧૫ નેમનાથ શિવા અપરાજિત દેવલોક કારતક વદ-૧૨ ૨૩. પાર્શ્વનાથ વામાં પ્રાણત દેવલોક ચૈત્ર વદ-૪ ૨૪. મહાવીર સ્વામી ત્રિશલા પ્રાણત દેવલોક અષાઢ સુદ-૬ ઉત્તમ આત્મા કે સામાન્ય જીવાત્મા જ્યારે માતાના થાય છે. કવિરાજ દીપવિજયે ભગવાનના હાલરડામાં આ વિશે ગર્ભમાં ઉત્પન્ન થાય છે ત્યારે માતાને ગર્ભના આત્માના નીચે પ્રમાણે જણાવ્યું છેપ્રભાવથી દોહલા (દોહદ-ચભાવા) થાય છે. માતાના આચારવિચારમાં પરિવર્તન થાય છે. શુભાશુભ વિચારોમાંથી કોઈ “મુજને દોહલો ઊપન્યો બેસુ ગજ અંબાડીએ સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય. એકાદ વિચાર પ્રબળ બનીને પૂર્ણ થાય એવી ઉત્કટ ભાવના પ્રગટે છે. આવા વિચારો જન્મ લેનાર આત્મા અંગે આગાહી એ સહુ લક્ષણ મુજને નંદન તાહરા તેજનાં કરે છે. દા.ત. ત્રિશલા માતાની કુક્ષિમાં મહાવીર સ્વામી તે દિન સંભારુંને આનંદ અંગ ન માય, ભગવાનનો આત્મા ઍવીને આવ્યો ત્યારે માતાને દોહલા ઉત્પન્ન હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને....” ૧૫. દેવી N U ૦ ૨૨. Jain Education Intemational Page #969 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા આ રીતે દરેક તીર્થંકરની માતાને ગર્ભમાં રહેલા પ્રભુના આત્માના પ્રભાવથી અવનવા વિચારો દોહલા ઉત્પન્ન થાય છે. અને તે દોહલા યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવે છે. તીર્થંકરનો આત્મા માતાના ગર્ભમાં આવે છે ત્યારે દિનપ્રતિદિન માતાના મનના વિચારોમાં પરિવર્તન આવે છે અને ઉત્તમોત્તમ આત્માના પુણ્ય પ્રભાવથી માતા પણ ધન્ય બનીને શુભ વિચારોને સુકૃતમાં નિમગ્ન થાય છે. એટલે ગર્ભના પ્રભાવથી ૨૪ તીર્થંકરોની માતાની સ્થિતિ કેવી થઈ અને તે ઉપરથી ભગવાનનું નામકરણ કરવામાં આવ્યું છે. આ માહિતી પણ તીર્થંકરની માતાની સાથે સંબંધ ધરાવે છે તેની વિગત નીચે પ્રમાણે જાણવી. ૧. ઋષભદેવ-તીર્થંકરની માતા નિદ્રાવસ્થામાં ચૌદ સ્વપ્ન જુએ છે. તદ્ અનુસાર મરુદેવા માતા સિંહને બદલે વૃષભને પહેલા સ્વપ્નને જૂએ છે. એટલે ઋષભદેવ નામ રાખવામાં આવ્યું છે. ૨. જિતશત્રુ રાજા અને વિજયા રાણી પાસાંની રમત રમતાં હતાં ત્યારે રાજાની જીત થતી હતી પણ અજિતનાથ ભગવાન ગર્ભમાં આવ્યા પછી પાસાંની રમતમાં રાણીની જીત થતી હતી. પ્રભુના આ પ્રભાવથી જન્મ પછી અજિતનાથ નામ રાખવામાં આવ્યું હતું. રાણીની જીતનું કારણ ગર્ભમાં રહેલો પ્રભુનો આત્મા અને એમનો પ્રભાવ હતો. ૩. સેના રાણી અને જિત શત્રુ રાજાના રાજ્યમાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે સંભવનાથ ભગવાનનો આત્મા રાણીના ગર્ભમાં હતો તેના પ્રભાવથી રાજ્યમાં ધનધાન્યની વૃદ્ધિ થવા લાગી અને જન્મ પછી સંભવનાથ નામ પાડવામાં આવ્યું હતું. ગર્ભસ્થ આત્માનો પ્રભાવ કેવો કે દુષ્કાળમાંથી સુકાળ થયો. ૪. સિદ્ધાર્થા રાણીની કુક્ષિએ ભગવાનનો આત્મા ઉત્પન્ન થયો ત્યારે વારંવાર ઇન્દ્ર મહારાજા આવીને માતાની સ્તુતિ કરતા હતા. સંવર રાજાએ જાણ્યું કે આનું કારણ ગર્ભસ્થ આત્માનો પ્રભાવ છે. પરિણામે જન્મ પછી અભિનંદન નામાભિધાન કરવામાં આવ્યું હતું. ૫. એક છોકરા વિશે બે માતાઓની તકરારનો જગપ્રસિદ્ધ ન્યાય આત્મપ્રભાવથી કર્યો તેથી તે સુમતિ--સારી બુદ્ધિ ઉત્પન્ન થવાથી સુમતિનાથ નામ પાડવામાં આવ્યું હતું. ૬. સુસીમા માતાના ગર્ભમાં પ્રભુનો આત્મા આવ્યો ત્યારે કમળની સુકોમળ શય્યામાં શયન કરવાનો દોહદ ઉત્પન્ન થયો For Private ૯૪૫ હતો એટલે પુત્રનો જન્મ થયા પછી પદ્મપ્રભસ્વામી નામ પાડવામાં આવ્યું હતું. ૭. પૃથ્વી માતાના ગર્ભમાં પ્રભુનો આત્મા આવ્યો ત્યારે માતા ‘પાસા' ના રોગથી પીડાતી હતી પણ ગર્ભમાં રહેલા ભગવાનના આત્માના પુણ્ય પ્રતાપે માતા રોગમુક્ત થઈ ગઈ હતી. પરિણામે જન્મ પછી સુપાર્શ્વનાથ નામ રાખવામાં આવ્યું હતું. ૮. લક્ષ્મણા રાણી ગર્ભવતી હતી ત્યારે ચંદ્રનું પાન કરવાનો દોહલો ઉત્પન્ન થયો હતો. ગર્ભમાં રહેલા પ્રભુના આત્માના પ્રભાવથી આવો દોહલો ઉત્પન્ન થયો હતો એટલે ચંદ્રપ્રભ સ્વામી નામ પાડ્યું હતું. ૯. રામા રાણીના ગર્ભમાં ભગવાનનો આત્મા ઉત્પન્ન થયો ત્યાર પછી રાણી અને સુગ્રીવ રાજા વિધિપૂર્વક ધર્મની આરાધના કરવા લાગ્યા. એટલે સુવિધિનાથ નામકરણ કરવામાં આવ્યું હતું. ગર્ભસ્થ આત્માના પ્રભાવનું કેવું ઉત્તમ પરિણામ! ૧૦ દશરથ રાજાને દાહજ્વરની અસહ્ય વેદના ભોગવવી પડતી હતી, ત્યારે નંદા રાણી ગર્ભવતી થઈ. ગર્ભમાં પ્રભુના આત્માના પ્રભાવથી રાણીએ રાજાના શરીર ઉપર હાથ ફેરવ્યા એટલે રાજાની દાહ જ્વરની પીડા તુરત જ દૂર થઈ ગઈ. એટલે પુત્રજન્મ પછી શીતલનાથ નામ પાડ્યું હતું. ૧૧. દેરાસરમાં પરંપરાગત રીતે દેવતા અધિષ્ઠિત શય્યાની પૂજા થતી હતી. તેના ઉપર જો કોઈ બેસે કે શયન કરે તો ઉપદ્રવ થતો હતો. ભગવાનનો આત્મા વિષ્ણુ માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયો ત્યારે માતાએ વિચાર્યું કે દેવગુરુની પૂજા થાય તે તો યોગ્ય છે, પણ શય્યાની પૂજા થાય એવું કદી સાંભળ્યું નથી એમ વિચારીને રાણી શય્યા ઉપર આરામથી બેસી ગઈ. રાજાએ મનાઈ કરી છતાં રાણી બેસી ગઈ પણ ગર્ભમાં રહેલા પ્રભુના આત્માના પ્રભાવથી કોઈ ઉપદ્રવ થયો નહીં છેવટે દેવ શય્યાનો ત્યાગ કરીને જતો રહ્યો. પ્રભુના આત્માના પ્રભાવથી દેવનું કંઈ ચાલ્યું નહીં અને સૌનું કલ્યાણ થયું એટલે જન્મ પછી શ્રેયાંસનાથ નામ પાડવામાં આવ્યું હતું. ૧૨. જયા માતાના ગર્ભમાં પ્રભુનો આત્મા આવ્યો ત્યારે ઇન્દ્ર મહારાજાએ વારંવાર રાજાના દરબારમાં રત્નોની વૃષ્ટિ કરી હતી. એટલે વાસુપૂજ્ય નામ પાડવામાં આવ્યું હતું. પ્રભુના પુણ્યપ્રતાપથી આવાં રત્નોની વૃષ્ટિ થતી હતી. ૧૩. શહેરમાં દહેરા પાસે ઊતરેલાં સ્ત્રીપુરુષ સૂતાં હતાં, તેમાંના પુરુષ રૂપ ઉપર મોહ પામેલી હોઈ ત્યાં રહેલી વ્યંતરી Personal Use Only Page #970 -------------------------------------------------------------------------- ________________ ૯૪૬ ચતુર્વિધ સંઘ સ્ત્રીનું રૂપ કરી તે પુરુષની સ્ત્રી તરીકે ગોઠવાઈ ગઈ. સવારે બન્ને ૨૦. પદ્મારાણી શ્રાવકનાં ઉત્તમ બાર વ્રતનું શાસ્ત્રીય વચ્ચે ઝગડો થતા રાજા-પ્રધાન કાંઈ પણ નિર્ણય ન આપી શક્યા રીતે આચરણ કરવાં લાગ્યાં. ગર્ભમાં રહેલા પ્રભુના આત્માના ત્યારે પ્રભુની માતાએ ગર્ભના પ્રભાવથી બન્ને સ્ત્રીઓ દૂર રાખી પુણ્ય પ્રતાપે રાણી વ્રતપાલન કરતી હતી એટલે મુનિ સુવ્રત એવો ઠરાવ કર્યો કે “જે સ્ત્રી પોતાના પતિવ્રતાપણાથી દૂર ઊભી નામ પાડ્યું હતું. ઊભી પણ પોતાના પતિને સ્પર્શ કરી શકે તેનો તે પતિ છે. તે ૨૧. આજુબાજુની સરહદ ઉપર રહેલા શત્રુ રાજાઓ ઉપરથી પેલી વ્યંતરીએ દેવપ્રભાવથી હાથ લાંબો કર્યો કે તુરત ચડી આવી કિલ્લાને ઘેરો નાખી પડ્યા હતા. તે વખતે રાજા તેને વ્યંતરી સમજી લઈ ગુન્હેગાર ગણી, કાઢી મૂકી. આવો ન્યાય નિરુપાય થવાથી પ્રભુની માતાએ કિલ્લા ઉપર ચડી શત્રુ રાજાઓ કરવાની વિમળ બુદ્ધિ ઉત્પન્ન થવાથી વિમલનાથ નામ રાખવામાં સામે કરડી નજર કરી જેથી તેઓ ગર્ભના પ્રભાવથી નમી ગયા આવ્યું હતું. અને પછી માતાએ સૌના ઉપર મીઠી નજર કરી અને માથે હાથ ૧૪. સુયશા રાણીએ સ્વપ્નમાં અનંત એવું ભમતું ફેરવ્યો જેથી તેઓ પોતપોતાનાં સ્થાનકે ગયા. આ ઉપરથી (ફરતું) ચક્ર જોયું હતું. વળી તેની સાથે રત્નોની હારમાળા જોઈ “નેમિનાથ' નામ આપવામાં આવ્યું. હતી. તદુપરાંત અનંત ગાંઠોવાળા દોરાથી લોકોનો તાવ ગયો ૨૨. શિવાદેવી રાણીએ સ્વપ્નમાં કાળા રત્નનો મણિ હતો. ગર્ભમાં રહેલા પ્રભુના આત્માના પ્રભાવથી આવું ઉત્તમ તથા આકાશમાં ઉદય થતું ચક્ર જોયું હતું. ગર્ભમાં રહેલા સ્વપ્નદર્શન થયું હતું.' માટે જન્મ પછી અનંતનાથ નામાભિધાન ભગવાનના આત્માના પ્રભાવથી આવું દર્શન થયું હતું એટલે કરવામાં આવ્યું હતું. અરિષ્ટ નેમિ નામ પાડ્યું હતું. ૧૫. સુવ્રતા રાણી અને ભાનુ રાજાને ધર્મ પ્રત્યે કોઈ ૨૩. અંધારી રાતે માતાએ ગર્ભના પ્રભાવથી પોતાના રાગ કે શુભ-ભાવના બિલકુલ ન હતી, પણ ભગવાનનો આત્મા પડખામાં પાસામાં સર્પ જતો દીઠો હતો અને તેના જવાના માર્ગમાં ગર્ભમાં આવ્યો ત્યાર પછી તેના પ્રભાવથી રાજા રાણી ધર્માભિમુખ રાજાનો હાથ હતો તે તેમણે ઊંચો કર્યો. રાજા જાગ્યા અને કારણ બન્યાં હતાં. એટલે ધર્મનાથ નામ પાડવામાં આવ્યું હતું. પૂછયું : પછી દીવો મંગાવી ખાતરી કરી જોઈ, તો સર્પ હતો. ૧૬. ગજપુર દેશમાં મરકીનો ઉપદ્રવ થયો હતો તે અંધારી રાતે પડખે જતો સર્પ માતા ગર્ભના પ્રભાવથી જોઈ શક્યા દરમિયાન અચિરામાતાના ગર્ભમાં પ્રભુનો આત્મા ઉત્પન્ન થયો. હતા. તે ઉપરથી “પાર્થ” એવું નામ રાખવામાં આવ્યું હતું. માતાએ અમૃત છાંટ્યું એટલે મરકીનો રોગ દૂર થઈ ગયો. સર્વ ૨૪. પિતાના ઘરમાં રિદ્ધિસિદ્ધિની વૃદ્ધિ થવા લાગી તથા રીતે દેશમાં શાંતિ પ્રવર્તતી હતી માટે શાંતિનાથ નામ પાડવામાં શત્રુઓ આજ્ઞામાં વર્તવા લાગ્યા. તે ગર્ભનો પ્રભાવ જાણી આવ્યું હતું અને એટલા માટે શાંતિનાથ ભગવાન શાંતિ વર્ધમાન નામ રાખવામાં આવ્યું હતું તથા બાલ્ય અવસ્થામાં કરનારા-શાંતિદાયક કહેવાય છે. અંગુઠાથી મેરુ કંપાવ્યો હતો અને બાલ્ય અવસ્થામાં જ આમલકી ક્રીડામાં દેવને હંફાવ્યો હતો, તેથી ઇદ્રમહારાજાએ બીજુ નામ ૧૭. માતાએ ગર્ભના પ્રભાવથી સ્વપ્નમાં પૃથ્વીમાં મોટો મહાવીર’ એવું પણ રાખ્યું હતું. તે ઉપરાંત જ્ઞાતપુત્ર, દેવાર્યક રત્નમય સ્તુભ દીઠો હતો. શત્રુઓ કુંથુ જેવા નાના થઈ ગયા હતા વગેરે નામો પણ ભગવંતનાં પ્રસિદ્ધ છે. અને કુંથુ જેવા નાના મોટા દરેક જીવોની જયણા પ્રવર્તી હતી. અનંતપુણ્યની રાશિ એકત્ર થાય અને ઉત્કૃષ્ટ તેથી પ્રભુનું નામ કુંથુ રાખ્યું હતું. આરાધનાથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરનારા આત્માના ૧૮. દેવી રાણીએ સ્વપ્નમાં રત્નમય આરો અને ઘેલીનાં આશ્ચર્યકારક અને અલૌકિક પ્રભાવની વિગતો ૨૪ તીર્થકરની દર્શન કર્યા. આવું ઉત્તમ સ્વપ્નદર્શન ગર્ભસ્થ પ્રભુના આત્માનો માતાના ગર્ભમાં પ્રભુનો આત્મા આવે છે ત્યારે આંતર-બાહ્ય પ્રભાવ હતો. જન્મ પછી અરનાથ નામ પાડવામાં આવ્યું હતું. જીવનમાં શુભ નિમિત્તરૂપ પરિવર્તન આવે છે. દોહલા ઉત્પન્ન ૧૯. પ્રભાવતી રાણીને છ ઋતુને અનુકૂળ પુષ્પોની થવા, અદ્ભુત સ્વપ્નદર્શન થવું, રોગ-શોક દૂર થવા વગેરેનો શધ્યામાં શયન કરવાનો દોહલો ઉદ્ભવ્યો હતો. ઇન્દ્ર અચિંત્યપ્રભાવ જોવા મળે છે. માત્ર ગર્ભમાં આવવાથી જો મહારાજાએ આ દોહલો પોતાની દિવ્યશક્તિથી પૂર્ણ કર્યો હતો આવો પ્રભાવ હોય તો એ આત્માના જન્મ, દીક્ષા, કેવળ અને એટલે મલ્લિનાથ નામ પાડ્યું હતું. નિર્વાણથી જગતનાં લોકો કેવો અલૌકિક અને ભવોદધિ તારણ Page #971 -------------------------------------------------------------------------- ________________ ૯૪૭ તવારીખની તેજછાયા અનુભવ કરતાં હશે તે તો પ્રભુના ચરિત્રથી સુવિદિત છે. ‘યથા નામ તથા ગુણાઃ'ના સૂત્રને ચરિતાર્થ કરતા ગર્ભસ્થ આત્માના પ્રભાવની માહિતી અને નામકરણ પણ નામ સ્મરણમાં અપૂર્વ શ્રદ્ધા અને ભાવથી વૃદ્ધિ કરે છે. વર્તમાન ચોવીશીના તીર્થકરોની માતાનો વિચાર કરીએ તો તેમાં પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવની માતા મરુદેવી અને મહાવીરસ્વામીની માતા ત્રિશલાદેવીના જીવનની વિશેષતા નોંધપાત્ર છે. મરુદેવી માતા નિગોદમાંથી નીકળીને માતા તરીકે જન્મીને આ ચોવીશીમાં સૌ પ્રથમ મોક્ષે સિધાવ્યા. આ પ્રસંગ સ્તવન, સઝાય સ્વરૂપમાં કવિઓએ વર્ણવ્યો છે અને તેમાં રહેલો ઉત્તમ આત્મભાવ કેવી રીતે સિદ્ધિપદને પ્રાપ્ત કરાવે છે તે રહસ્ય આત્મસાત્ કરીને આત્મભાવના ભાવવાનો પરોક્ષ રીતે બોધ પ્રાપ્ત થાય છે. મરુદેવી માતાને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન અને મોક્ષ-ગમનનો પ્રસંગ આશ્ચર્યકારક ગણાય છે. જૈન દર્શનમાં આશ્ચર્યકારક ઘટના માટે અચ્છેરું શબ્દપ્રયોગ પ્રચલિત છે. આ અવસર્પિણીમાં ૧૦ અચ્છરાં થયા છે. મરુદેવી માતાનો પ્રસંગ નીચે પ્રમાણે છે. ઋષભદેવ ભગવાને દીક્ષા અંગીકાર કરીને ઉગ્ર તપશ્ચર્યા કરી. વિહાર કરીને આત્મસાધના કરતા હતા. મરુદેવી માતાનો પુત્રપ્રેમ એટલો બધો ઉત્કટ હતો કે પોતાના પુત્રના સમાચાર જાણવા, મળવા માટે રાત-દિવસ અને સ્વપ્નમાં ઝંખના કરતી હતી. અને ભરતને પોતાના પુત્રના સમાચાર વારંવાર પૂછતી હતી. પુત્ર-વિયોગથી માતાએ આંખની દૃષ્ટિ પણ ગુમાવી દીધી અને રાતદિવસ મારો ‘રિખવો’ ‘રિખવો’ કરીને રુદન, શોક કરીને ઘેલી–બહાવરી બનીને દિવસો વિતાવતી હતી. આ પ્રસંગનું ભાવવાહી નિરૂપણ પૂ. શ્રીધર્મ ધુરંધરસૂરિએ આદિનાથ પંચકલ્યાણક પૂજામાં કર્યું છે. કવિની કવિત્વ શક્તિની સાથે પ્રસંગની ઉચિત અભિવ્યક્તિ અસરકારક બની છે. આ પ્રસંગનું મનન પણ મનમાં ઉત્તમ ભાવવૃદ્ધિમાં નિમિત્તરૂપ છે. “આ સંસાર અસાર, સગું કોઈએ નથી સ્વારથની શી કરવી જગતમાં વાતજો, પોતપોતાને માટે ચાહે અન્યને, સ્વારથ સરે પછી કોણ તાતને માતજો ચેતન ચિતા પરની શાને તું કરેચેતનપા રાતદિવસ રોતી હું સુત સંતાપથી દેતી ઠપકો ભરતને ભારોભારજો, રુદન કરી કરી આંખો પણ ઓછી કરી પલપલ પૂછું તેના હી સમાચાર જોઇ ચેતન, રા. એને દુઃખે દુઃખી થઈ શોકે રહી વર્ષોથી કરતી અતિશે વલોપાત જો, મારો નન્દન મારો સ્નેહપુત્ર ઓ મારો રિખવો એમ જ કરતી વાત જો) ચેતનO Iકા જોયું આજે અનુભવ કરી હું ન્હાવરી, બની હતી આ પુત્રની પાછળ વ્યર્થ જો, સુખ વિલસે એ આજે અધિક્ સર્વથી નથી પડી મુજ એણે જોયો સ્વાર્થ જોચેતન મારા આત્મા મારો એક જ મુજ સાથે થશે, શુદ્ધ બુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ જો, બાહ્ય ઉપાધિ વળગી તે અળગી કરું તો મુજને મળશે મુજ શુદ્ધ સ્વરૂપ જોઇ ચેતનપા. હાથીની અંબાડી ઉપર સ્થિર થઈ વધતે ભાવે વરિયા કેવળજ્ઞાન જો, ધર્મધુરંધર પુત્રવધૂ મુખ દેખવા, પામ્યા જલ્દી જિનજનની નિર્વાણ જોચેતન) દા અને અંતે વિનય વિજય ઉપા૦ જણાવે છે કે – ધન્ય માતા, ધન્ય બેટડો, ધન્ય તેનો પરિવાર વિનય વિજય ઉવજઝાયનો, વર્યો છે જયજયકાર, મરુદેવી માતા રે એમ ભણે.” મરુદેવી માતાનું રાગ અને ત્યાગની વચ્ચે ઝોલાં ખાતું હૈયું અંતે આત્મભાવમાં લીન થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને નિર્વાણ પામે છે. આવી સ્થિતિ જવલ્લે જ જોવા મળે છે. તે દૃષ્ટિએ મરુદેવા માતાની આ વિશિષ્ટ પ્રસંગ એક ઐતિહાસિક ઘટનાની સાથે આત્મભાવની ચરમસીમાનું પરિણામ આત્માના શાશ્વત સુખની પ્રાપ્તિમાં છે–તેનું અનન્ય પ્રેરક દૃષ્ટાંત બને છે. વામાં માતાનો પણ એક વિશિષ્ટ પ્રસંગ નોંધપાત્ર છે. પાર્શ્વનાથ ભગવાનને દેવના ભવમાં વામા માતાનું મુખ જોવાની ઇચ્છા થઈ. વામાં માતા જિનમંદિરે પ્રભુદર્શન અને ભક્તિ કરવા માટે ગયાં ત્યારે ત્યાં દેવ બાળકનું રૂપ કરીને આવે છે. માતાનું મુખ જોઈને શ્રેષ્ઠ છે એમ વિચારે છે અને વીરત્વ જોઈને આનંદ પામી ચાલ્યા જાય છે. માતાને આ વાતની જાણ નથી પણ પાર્શ્વનાથ ભગવાનનો દેવનો આત્મા આ રીતે ઇચ્છા પૂર્ણ કરે છે. Jain Education Intemational Page #972 -------------------------------------------------------------------------- ________________ ૯૪૮ ચતુર્વિધ સંઘ કવિ વીરવિજયજીએ પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજામાં સ્થાપન કર્યો અને ત્રિશલારાણીની કુક્ષિમાંથી પુત્રીનો ગર્ભ લઈને જણાવે છે કે દેવાનંદાની કુક્ષિમાં સ્થાપન કર્યો. જૈન દર્શનનાં ૧૦ અચ્છેરામાં “ચાર ગતિ ચોપડા ચ્યવનના ચૂકવી, મહાવીરસ્વામીના ગર્ભહરણનો પ્રસંગ અચ્છેરું ગણાય છે. શિવ ગયા તાસ ઘર ન મન જાવે, તીર્થકરનો આત્મા માહણકુળમાં અવતાર ધારણ કરે નહીં બાળરૂપે સુરસિંહા જનનીને મુખે જોવતા તેમ છતાં મરીચિના ભવમાં ત્રિદંડીનો વેશ ધારણ કર્યો હતો અને શ્રી શુભવીર આનંદ પાવે. Iકા” તેના પ્રત્યે અતિ આસક્તિ હતી. તદુપરાંત મરિચિના ભવમાં પ્રથમ તીર્થકરની માતા અને પાર્શ્વનાથની વામા માતાની રાચી–માચીને કુળનો ગર્વ કર્યો હતો તે કારણથી દેવાનંદાની વિશેષતાનો પરિચય મેળવ્યા પછી ૨૪મા તીર્થકર શ્રી મહાવીર કુક્ષિમાં ૮૨ દિવસ રહેવું પડ્યું હતું. દેવાનંદા અને સ્વામીની માતાની પણ આશ્ચર્યકારક માહિતી જાણવા જેવી છે. ત્રિશલારાણીના પૂર્વભવના કર્મના ઉદયે ગર્ભહરણ થયું હતું. આ આ માહિતીને આધારે જૈન દર્શનનો કર્મનો સિદ્ધાંત કોઈપણ પ્રસંગનું નિરૂપણ કરતી સકલચંદ્ર ઉપાધ્યાયની સઝાયની પ્રકારના અપવાદ વગર સર્વ જીવાત્માઓને સ્પર્શે છે. જો ગાથામાં સુંદર રીતે નોંધવામાં આવેલ છે. કર્મવાદના રહસ્યને સહૃદયી બનીને આત્મસાતુ કરવામાં આવે તો ઋષભદેવથી ચંદ્રપ્રભસ્વામી સુધીના આઠ ભગવાનની સંસારી જીવનની અશાંતિ અને રાગદ્વેષની માત્રા અલ્પ થઈ જાય માતા મોક્ષગતિને પામ્યાં. સુવિધિનાથથી શાંતિનાથ ભગવાનની ને ભવભ્રમણના કારણરૂપ કર્મબંધનું પ્રમાણ ક્રમશઃ ઘટી જાય છે. માતા ત્રીજા દેવલોકમાં ગયાં. કુંથુનાથથી મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થકરોમાંથી માત્ર મહાવીર સ્વામી ભગવાનને બે ભગવાનની માતા ચોથા દેવલોકમાં ગયાં. માતાનો કર્મસંયોગે યોગ થયો હતો. એક દેવાનંદા અને બીજી સંદર્ભ : ત્રિશલારાણી. મહાવીરસ્વામીનો આત્મા દેવાનંદાની કુક્ષિમાં ૮૨ પ્રતિક્રમણ સૂત્રો-સાર્થ લે. પ્રભુદાસ બહેચરદાસ પંડિત દિવસ રહ્યો હતો. ત્યારપછી હરિણ ગમૈષી દેવે ગર્ભહરણ કરીને દેવવંદન માળા-ચોમાસી દેવવંદન દેવાનંદાની કુક્ષિમાંથી પુત્રનો ગર્ભ લઈને ત્રિશલારાણીની કુક્ષિમાં પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા ભાવ ૧ ધીરજલાલ ટોકરશી શાહ હકુ આ આ જ છે. વાવ प.पू.मुनिराजश्री जयदर्शन विजयजी म.सा.की प्रेरणा से श्री चतुर्विध संघ : ग्रंथ योजनाकी हार्दिक अनुमोदना गुणी गुणान् पश्यति, दोषी-च-दोषान् पश्यति । श्री राजस्थान जैन संघ - कल्याण न विरुज्झेज्ज केण वि । ૨૩. કામ , ફ ફરી એક કરી 33 : ની જોડી ." કાકા છોકરા Eારા રાજ્યમાં શુક્ર Jain Education Intemational Page #973 -------------------------------------------------------------------------- ________________ ': ': ' : 3 : : wn એ || 30 હ શ્રી સીમંધરસ્વામી નમ: સમય, શક્તિ ને વિત્તનું અર્થ ચઢાવનાર સુશ્રાવક અશ્રાવક શ્રી નિપલભાઈ મહેન્દ્રભાઈ શાહ તેમજ કાંતિમય મુખ-વાણી-વતધારી એવાં સુશ્રાવિકા અ.સૌ.પોલમબહેન વિપુલકુમાર શાહ | (મહેસાણા નિવાસી - હાલ : વિલે પાર્લે) ભવસમંદરના તરણતારણ જહાજ સમાન વર્તમાન તીર્થકર નિપુલભાઈનું રહેણાંક ઉપાશ્રયથી માત્ર 100 ડગલાં દૂર શ્રી સીમંધરસ્વામી ભગવાનનું ગૃહમંદિર રચવાનો ધન્ય અવસર અને ગ્રાઉન્ડ ફલોરમાં હોવાથી ઈર્લા જૈન સંઘમાં પધારતાં દરેક જીવનમાં પ.પૂ. મુનિશ્રી કૈવલ્યુબોધિવિજયજી મ.ની શુભ સમુદાયના પૂજય શ્રમણ-શ્રમણી ભગવંતોની બારમાસી વૈયાવચ્ચ પ્રેરણાથી સં. ૨૦૧૭માં પામી કૃતાર્થ બની જનાર દંપતી ભાવોલ્લાસપૂર્વક ચડતાં પરિણામે કરે છે અને અન્નન્ય ભક્તિથી નિપુલભાઈ તથા પૌલમીબહેનનું રોજીંદુ જીવન ધર્મમય અને સાધુગણની સેવા-સુશ્રુષા કરીને જીવતર સાર્થક કરે છે. સાદગીભર્યું છે. સાત ટાપુમાંથી સર્જાયેલી નગરી મુંબઈના સમૃધ્ધ એરિયા પ.પૂ.આ.ભ. શ્રીમવિજયપ્રેમભુવનભાનુસૂરીશ્વરજી મ.ના પાર્લામાં વૈભવી જીવનશૈલી ત્યાગીને પૂજ્ય ગુરુભગવંતોની સમુદાયના ૯ (નવ) આચાર્ય ભગવંતોની શુભ નિશ્રામાં શ્રી વૈરાગ્યવાસિત વાણીનું નિત્ય પાન કરીને ધર્મનો મર્મ જીવનમાં સીમંધરસ્વામીનું જિનબિંબ ભરાવાને ઘરદેરાસરમાં પ્રતિષ્ઠિત ઉતારે અને ગૃહમંદિરનું નિર્માણ કરી શ્રેયપ્રેયના સાથી બને એ કર્યા ત્યારે સાક્ષાતુ પરમાત્મા પધાર્યાની અનુભૂતિ - ભાવોર્મિઓ હૃદયને પુલકિત કરનારું તત્ત્વ છે. પ્રેરણાદાતા પ.પૂ.આ.ભ. જાગતાં પરિવારમાં ધર્મોલ્લાસની અનેરી હેલી ચઢી. સોનેરી શ્રીમદ્ વિજયવરબોધિ સૂરીશ્વરજી મહારાજા, ૫.પૂ. પંન્યાસ શ્રી પ્રભાત ઊગ્યું. નદી-નાવ સંજોગનું અનુપમ મિલન થયું અને કુલબોધિવિજયજી મ.સા., પ.પૂ. મુનિશ્રી પદ્મબોધિ વિજયજી અભિજિત મુહૂર્વે ૩૬ વર્ષની ભર યુવાનવયે ૫.પૂ.આ.ભ. મ.સા. આદિ મુનિ ભગવંતો તેમજ ઉપકારી સાધ્વીજીઓ પ.પૂ. શ્રીમદ્ વિજય જયઘોષ સૂરીશ્વરજી મહારાજાના વરદ્ હસ્તે શ્રી નિરાગરસાશ્રીજી મ., ૫.પૂ. પરાગરસાશ્રીજી મ., ૫.પૂ. સકલ સંઘની સાક્ષીએ નાણાપૂર્વક સજોડે ચતુર્થ વ્રત સ્વીકારીને શાસનરસાશ્રીજી મ. આદિ ઠાણાંઓએ શાહ પરિવારના આ મોહનીય કર્મના દલિતોનું દેવ-ગુરુની કૃપાથી દમન કર્યું છે. પરાક્રમી સપૂતોનું જીવનવહેણ પલટી નાંખ્યું છે. સં. ૨૦૫૫ની સાલમાં ૫.પૂ.આ.ભ.શ્રીમદ્ શલ્યામાંથી અહલ્યા ઘડવાનું સામર્થ્ય ધરાવનારા ગુરુ ભગવંતો વિજયવરબોધિસૂરીશ્વરજી મ.આદિ ઠાણાંના ચાતુર્માસમાં પ.પૂ. (મૂર્તિકારો) પરત્વે નિપુલભાઈનો પરિવાર સમર્પિત છે. ૫.પૂ. પંન્યાસ શ્રી કુલબોધિવિજયજી મ.સા.ની હૃદયવેધક શૈલીમાં મુનિશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા.ની અઠ્ઠાણુંમી ઓળીની જિનવાણીનું શ્રવણ તેમજ પ.પૂ. મુનિ શ્રી કૈવલ્યબોધિવિજય અનુમોદનાર્થે તેજ તવારીખ' ગ્રંથમાં આ પતિ-પત્ની તથા પુત્રમ.સા. તથા પ.પૂ. મુનિશ્રી પદ્મબોધિવિજય મ.સા. વ્યક્તિગત પુત્રીના હૃદયોદગાર છે કે : અત્રે નિર્દેશિત પૂજયપાદ ગુરુદેવો પરિચયમાં આવતાં પૂજયશ્રીઓની દિવ્ય પ્રેરણાથી જિનશાસનમાં અને સાધ્વીજીઓને અમારા પરિવાર ઉપર છેલ્લાં ૫ વર્ષથી ધર્મ પ્રભુ વીરનાં વચનોનાં દઢ અનુયાયી બનવા આ શ્રાવક-શ્રાવિકાએ પમાડવાનો ઉપકાર કર્યો છે. આજે અમો જિનાજ્ઞાને અનુરૂપ પુત્રરત્ન ક્ષિતિજ અને કન્યારત્ન આકાંક્ષા સમેત ચારેય એકીસુરે શ્રાવકધર્મ યત્કિંચિતપણે પાળવા સમર્થ બન્યાં છીએ. તે ગુર જિનાજ્ઞાને શિરોધાર્ય ગણવા દૃઢનિશ્ચયી બન્યાં છે. ભગવંતાની કૃપા છે. ભવોભવ મોક્ષ ન મળે ત્યાં સુધી અમને - દેવાંશી રૂપ તથા ધર્મના અવિહડ રાગ ધરાવતાં બંને ભાઈ- ધર્મ માં ચઢાવનારા આ ગુરુદેવો મળે તેવી પરમાત્માને પ્રાર્થના બહેન સ્કૂલ કોલેજથી આવીને છેલ્લાં પાંચ વર્ષથી અભય કરીએ છીએ. ગૃહમંદિરમાં બિરાજમાન એવા શ્રી સીમંધર ત્યાગ, રાત્રિભોજન ત્યાગ, તિવિહારનું પથ્ય ખાણ, ઉકાળેલાં પરમાત્માની અસીમ કૃપા વરસી રહી છે. આમ દેવ, ગુરુ અને પાણી, માતા-પિતા સાથે સાંજે રાત્રિ ભોજન ત્યાગ, નકારસી, ધર્મ આ ત્રણ તત્વની પ્રાપ્તિ અમારા પરિવાર માટે સંસાર સાગરથી નિન્ય સેવાપુજી, વ્રન નિયમાદિપૂર્વક દિનચર્યા ગુજારે છે. પોર ઊતરવા માટે નાવ ડી સમાન છે. Jain Education Intemational Page #974 -------------------------------------------------------------------------- ________________ || ૐ હૌં શ્રી શાંતિનાથાય નમઃ || ધર્મનગરી નડિયાદની પુણ્યભૂમિએ સં. ૨૦૩૮માં અનંત ક્લ્યાણકારિણી પ્રવજ્યા અંગીકાર કરીને સ્વ-પર ક્લ્યાણના પુનીત માર્ગે વિચરતા મહાપરાક્રમી પૂજ્યપાદ ગુરુદેવ પરમ વંદનીય મુનિ શ્રી કૈવલ્યબોધિવિજયજી મ.ની વર્ધમાનતપની ૯૮મી ઓળીના પારણાં પ્રસંગે ‘તવારીખની તેજછાયા' ગ્રંથમાં ભાવનગરનિવાસી ધર્માળુ અ.સૌ. અનિલાબહેન રમેશચંદ્ર ધીરજલાલ શાહ પરિવાર દ્વારા સૌજન્ય : શુભેચ્છા અદ્વિતીય કરુણાના સાગર સમા અનંતાનંત ચોવીસીના તીર્થંકરો થકી સ્વયં આચરિત તેમજ પ્રરૂપિત એવા સંયમ સામ્રાજ્યના સમ્રાટ બનીને વર્તમાને આપશ્રી જિન-શાસનના શણગાર બન્યા છો તેની ભૂરિ ભૂરિ પ્રશસ્તિ કરીએ છીએ. સંયમરસિયા બનીને આપે મોક્ષની સીડી હાંસલ કરી છે. પ્રેરણાનાં પીયૂષ પાઈને અમોને પણ જીવનસાફલ્યની દિશા બતાવી તે અમારું અહોભાગ્ય છે. અમારા ઘરદેરાસરમાં બિરાજિત શ્રી શાંતિનાથ ભગવાનનો અચિન્ત્ય પ્રભાવ તેમજ અમારા પરિવારના ઉપકારી ગુરુ ભગવંતો પ.પૂ. આ.ભ.શ્રીમદ્ શ્રી વરબોધિસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.પંન્યાસ શ્રી કુલબોધિવિજયજી મ.સા, પ.પૂ.મુનિશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા., પ.પૂ. મુનિ શ્રી પદ્મબોધિવિજયજી મ.સા. આદિ ઠાણાં તથા પૂજ્ય સાધ્વીજીઓ - શ્રી દિવ્યજ્યોતિશ્રીજી મ., શ્રી નિરાગરસાશ્રીજી મ., શ્રી પરાગરસાશ્રીજી મ. અને શ્રી શાસનરસાશ્રીજી મ. (સંસારી પક્ષે બંધુઓ, ગિની, ભાભી, ભત્રીજા, ભત્રીજીઓ) આદિ ઠાણાંઓના સદુપદેશથી જીવનમાં જિનાજ્ઞાનું પાલન, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ, સુર્હતમાં દાન, સાધર્મિક ભક્તિ, અનુકંપા-દાન ઇત્યાદિ ગુણોથી અલંકૃત થવા પામ્યાં છીએ તેથી અમારાં જીવન સાર્થક થયાં છે. લિ. અમારા ગૃહમંદિરની ૧૫મી સાલગિરિની ઉજવણી નિમિત્તે તેમજ પ.પૂ. મુનિશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સાહેબની૯૮મી વર્ધમાન તપની ઓળીની અનુમોદનાર્થે જૈન ધર્મના શુભ સંસ્કારોથી વાસિત અમારા આત્માઓ શુભભાવના ભાવે છે કે પૂજ્યશ્રીએ દીક્ષાપર્યાયમાં અનેક પ્રકારે તપશ્ચર્યા કરીને જે પ્રમાણે મન અને ઈન્દ્રિયોનો નિગ્રહ કર્યો છે તેમાં ચડતાં પરિણામે વૃધ્ધિ કરતાં છતાં સુખશાતામય, દીર્ઘકાલીન, કલ્યાણમય તેમજ નિષ્કંટકમય સંયમજીવન વિતાવીને તેઓશ્રીના કંઠે મુક્તિમાળા વહેલી તકે આરૂઢ થાઓ. ન ભૌતિક સુખસાહ્યબી કદાપિ તૃપ્તિ ન આપી શકે. તેથી જ દરેક આત્મા મોક્ષસુખના વૈભવને તલસે છે. અમોને પણ ભવાટવમાં રખડતાં અટકાવે અને મોક્ષમાર્ગનો રાજમાર્ગ બતાવે તેવાં ગયું દેવો-ગુરુણીઓનો સમાગમ નિશદિન થતો રહે એવી અભીપ્સા સેવીએ છે. જીવમાત્રના કલ્યાણવાંચ્છનારા, રત્નત્રયીપ્રભા સમો જ્ઞાનોત્કર્ષ સાધનારા, તીર્થભ્રમણ દ્વારા સમ્યક્ દર્શનને નિર્મળ બનાવનારા તેમજ અનેકવિધ તપશ્ચર્યાઓ થકી ચારિત્રજીવનનો મહિમા વધારનારા એવા આરાધક આત્મા પ.પૂ. મુનિશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સાહેબનાં પુનીત ચરણોમાં કોટિ કોટિ વંદના છે. પૂજ્યશ્રીના ચરણકિંકર સમાન, રમેશચંદ્ર ધીરજલાલ શાહ - અ.સૌ.અનિલાબહેન રમેશચંદ્ર શાહ, અપૂર્વ રમેશચંદ્ર શાહ છે કૃપા રમેશચંદ્ર શાહ આદિ સમસ્ત પરિવારના બહુમાનપૂર્વક કોટિ કોટિ જય જિનેન્દ્ર Page #975 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૫૧ ચતુર્વિધ શ્રી સંઘની શ્રમણોપાસિકાઓ લેખક: ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિ જ્યદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) ભગવાનના શાસનમાં શ્રાવિકાઓનો જે ફાળો નોંધપાત્ર બન્યો છે તે તેમની ધાર્મિકતા અને બહુલ સંખ્યાના કારણે. દરેક કાળમાં શ્રાવિકાઓની સંખ્યા સવિશેષ જોવા મળે છે. ચતુર્વિધ શ્રી સંઘના શ્રાવક-શ્રાવિકાઓનું બીરુદ તેમને જ પ્રાપ્ત થઈ શકે છે, જેઓ ફકત જન્મ જૈન નહીં પણ કમેં જૈન છે, બાર અણુવતોમાંથી કોઈને કોઈ અણુવ્રતો ઉચ્ચર્યા છે, માટે જ દરેક તીર્થકરોમાં સમય કાળે ગણાવાતી શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યા મર્યાદિત એટલા માટે હોય છે કે કુલ જેનોની વસ્તીમાંથી વ્રતધારી જેનો જ પ્રભુના શ્રાવક-શ્રાવિકાનું બીરુદ ધરાવે છે, માટે નાની-મોટી સંખ્યા શ્રાવક-શ્રાવિકાઓની જોઈ વિસ્મિત થવા જેવું રહેતું નથી. એક શ્રાવિકા પણ જો સન્માર્ગે છે, શીલવ્રતધારિણી છે, પતિવ્રતા છે, ધર્મપરાયણ અને સુસંસ્કારી છે તોય પરિવાર સમસ્તથી લઈ, કુટુંબ અને સમાજનું પણ ભલું કરી શકે છે. કામવાસનાથી પીડાતી સ્ત્રીઓ, ઉન્માર્ગગામિની કે માયા-ક્રોધાદિ દોષોથી ખરડાયેલ નારીઓનું વર્ણન પણ કથાનુયોગમાં જોવા મળે છે, જેના કારણે સ્ત્રીઓ ઈર્ષ્યા, માયા, તુચ્છ સ્વભાવ કે અલ્પબુદ્ધિમાન તરીકે બદનામ પણ થાય છે. પુરુષ કરતાં પણ આઠગણી કામાસક્તિથી પીડાતી- રિબાતી નારીઓના કારણે ઈતિહાસમાં કલંકિત પાનાંઓ પણ લખાયેલ છે પણ સામે શીલ-સદાચાર-સાદગી અને સત્યધર્મની ઉપાસિકા- આરાધિકા શ્રાવિકાઓનો પણ બહોળો સમુદાય છે. દરેક કાળમાં પ્રભુએ પ્રકાશિત માર્ગે ચાલી શાસનને દીપાવનારી નારીઓ થઇ છે અને થવાની પણ છે. રત્નકુક્ષિ સ્ત્રીઓ થકી જ જગતને તીર્થકર, ચકવર્તી, બળદેવ, વાસુદેવ કે પ્રતિવાસુદેવ જેવી મહાન વિભૂતિઓનાં દર્શન થાય છે. સ્ત્રી-વેદના ઉદયથી સ્ત્રીની કાયા મળે છે, પણ તેથી જીવના મૂળભૂત સંસ્કારો સાવ બદલાઈ જતા નથી. તેની પ્રતીતિ તેથી પણ થાય કે ક્યાંક પુરુષો કરતાંય સ્ત્રીઓ તેજ પાકે છે, સરસ્વતી જેવી તીવ્ર ને સૂક્ષ્મ બુદ્ધિશાળી હોય છે, ઉપરાંત સહનશીલતા ગુણ વળ દેવતાઓને પણ શીલવ્રત દ્વારા ઝૂકાવી દે છે. અમારી લાગણી ભરેલ માગણીને લક્ષ્યમાં રાખી ગુણાનુરાગી પૂ. મુનિરાજ જયદર્શન વિ. મ. સાહેબે શ્રાવિકા વિભાગના ૨૭ પરિચય-લેખો અમને રચી આપી ઉપકત કર્યા છે. ચારેય વિભાગમાં સીધી-સાદી ભાષાને જ પસંદ કરી છે પણ તેમાં કથાઓ સાથે આછું-ઓછું તત્ત્વજ્ઞાન પણ પીરસી દીધું છે, કારણ કે અંતે તો દરેક પ્રસંગોમાંથી સત્ય-તત્ત્વ અને સર્વ-સદાચાર તરફ જવાનો ધ્યેય તેજ સારા વાંચનનું ફળ ગણી શકાય છે. પ્રસ્તુત કરેલ કુલ ૧૦૮ લેખો ઉપરાંત અનેક પાત્રો ચારેય વિભાગમાં હજુ સંકલિત થવાના રહે છે કારણ કે પાત્રોની સંખ્યા સંખ્યાતીત છે જયારે ગ્રંથની મર્યાદા છે. છતાંય અનેક પ્રકારની તાત્ત્વિક-સાત્ત્વિક અને સત્યસભર લેખમાળાઓની રચના વચ્ચે, પ્રસંગે પ્રસંગે કરાવાતા શિબિરો અને વિવિધ આરાધના કાર્યકમો અને સતત સ્વાધ્યાય વચ્ચે સમય ફાળવી આ ગ્રંથમાળા માટે જે અમારી અપેક્ષાઓ પૂજયશ્રીએ પૂર્ણ કરી છે, તે માટે હું સ્વયં ગૌરવ સાથે આનંદ અનુભવું છું. અગાઉની ગ્રંથમાળામાં પણ વિવિધ પ્રકારની લેખમાળાઓ પૂજયશ્રીએ આપી અમને ઉપકત કર્યા છે. ચારેય લેખમાળાઓ વાંચી સૌ પાવન બને, આરાધનામાં ઉલ્લાસ અને ઉમંગ વધારે તેવી લેખકશ્રીની અપેક્ષા અસ્થાને નહીં ગણાય. -સંપાદક Jain Education Intemational Page #976 -------------------------------------------------------------------------- ________________ ૯૫૨ ૧ અભાગી કન્યાનું સૌભાગ્ય લોકોત્તર શાસનની વાતો પણ લોકોત્તર, સંગ્રહણીના દર્દીને જેમ દૂધ કે દૂધની મીઠાઈઓ ન દઇ શકાય તેમ લોકોત્તમ સાધુ-સાધ્વી-જીવન પણ સૌને માટે ઉપાદેય એક સમાન છતાંય આચરણીય બહુ જ ઓછાને બને છે. આદરણીય સૌનો તે પંચમહાવ્રત માર્ગ ફક્ત હળુકર્મી આત્માઓના સૌભાગ્યનો વિષય હોય છે, બાકીના જીવોએ તો બાર અણુવ્રત અથવા પ્રભુ શાસનની અનેક પ્રકારની આરાધનાઓમાંથી એકાદ આરાધનાને મજબૂત બનાવી ગૃહસ્થ- જીવનથી જ પ્રગતિનો પાયો નાખવાનો હોય છે. આ નાની કથાનું પાત્ર પણ ગુરુકર્મી અભાગી તે કન્યાનું છે, જેનાં લગ્ન થતાંની સાથે જ હસ્તમેળાપની વેળાએ જ પતિ લગ્નની ચોરીમાંજ મૃત્યુ પામ્યો અને કન્યા વિષકન્યા રૂપે તિરસ્કાર અને બદનામી પામી, ચુવાનીમાં ઉન્માદ અને ઉન્મત્ત વાતાવરણ વચ્ચે જ નવોઢા વિધવા થતાં તેણીના મનોરથનો મંગલકુંભ ધ્વંસ પામી ગયો. હતાશા-નિરાશામાં તેણી પતિના વિરહમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરવા જઇ રહી હતી કે તેણીની માતા તેને લટકેલ અવસ્થામાં જોઇ ગઇ. તરત ફાંસો દૂર કરી મૂર્છા પામેલી કન્યાને પાણી છાંટી, ઉપચાર કરી ભાનમાં લાવી. માતાએ જયારે નિસાસા નાખતાં તેનું કારણ પૂછ્યું ત્યારે ગણધર ભગવંત બોલ્યા કે પૂર્વભવમાં તેણીની કન્યાએ ચંદ્રશ્રી નામના ભવમાં પોતાની શોક્ય પત્ની મિત્રશ્રીનો વારો ધનાવહ શેઠ સાથે હોવા છતાંય કામવિકારને વશ થઇ મર્યાદા ઓળંગી તેથી પતિની નારાજગી થતાં તેણીએ પોતાના કામસુખમાં વિઘ્નકર્તા તરીકે મિત્રશ્રીને માની તેણી ઉપર કામણ-તંત્રો કરાવી તેણીને બેડોળ કરાવી નાખી. તેથી શેઠ ચંદ્રથી ઉપર રાગી બન્યો, પણ પાછળથી તે પડયંત્ર ચંદ્રશ્રીનું જ છે તેવી ચતુર્વિધ સંઘ જાણ થઇ જતાં બેઉ પત્નીઓનો ત્યાગ કરી દીધો. સ્ત્રીઓની કુટિલતા, માયા, ઇર્ષ્યા ને ક્ષુલ્લક સ્વભાવ ઉપર ધિકકાર થઇ ગયો. ચંદ્રથી પણ પતિના જાકારાથી ધિકકાર પામી વીલખી પડી ગઇ. ગમે તેમ જીવન પૂરું કર્યું પણ પાછળથી પણ શોકય પત્નીને આપેલ પતિ-વિયોગના પાપની આલોચના ન કરવાથી આ ભવમાં પોતે વિષકન્યા બની પતિવિયોગ પામી. તે ભવમાં તેના ભારે કર્મીપણાને કારણે પ્રવજ્યા- યોગતો ઠીક પતિયોગ પણ ન હતો. મુંઝાયેલ માતાએ તરત જ ધર્મી કલ્યાણ- મિત્રોના કહેવાથી દેવગુરુ-ધર્મનું શરણું લીધું. પ્રભુ આદિનાથજીના પ્રથમ ગણધર પુંડરીક સ્વામિ પાંચ કરોડ મુનિઓ સાથે સોરઠ દેશની ભૂમિએ પધારેલ. તેવા જ સમયે તેજ ક્ષેત્રમાં ઉપરોક્ત બિના બની. પેલી બહાવરી માતા માર્ગ ભ્રષ્ટ કન્યાને લઇ પુંડરીકજેણીના હાથ નીચે અનેક સેવક દેવી-દેવતાઓ છે. પોતે સ્વામિ પાસે આવી અને સંસારનાં આવાં દુ:ખોથી મુકત કરવા પુત્રી માટે દીક્ષા માંગી, પણ જ્ઞાની પુંડરીક સ્વામિએ કન્યા માટે દીક્ષાની અયોગ્યતા જણાવી કારણ કે તેનાં કર્મો હજુ ભારે હતાં. ચારભુજાઓ પામી છે ઉપરાંત મહાઐશ્વર્યને ભોગવી, પ્રભુશાસનની પ્રભાવના કરી આગામી ભવમાં તો કલ્યાણને પણ પામનારી થવાની છે. For Private તેથી પુંડરીક સ્વામિએ તેણી માટે ચૈત્રી પૂનમની આરાધના દેખાડી, વિધિ સમજાવી. પંદર વરસ સુધી લાગત વરસમાં ફકત એક જ વાર ચૈત્ર પૂનમની વિધિપૂર્વક આરાધના કરી શ્રાવિકાપણામાંથી જ તે વિધવા નારી પ્રથમ દેવલોકમાં પુરુષદેવ બની. ત્યાંથી શ્રાવિકાની જીવનારાધનાના પ્રભાવે ચરમ ભવમાં મહાવિદેહ ક્ષેત્રથી શ્રેષ્ઠીપુત્રી તરીકે જન્મ લઇ બધુંય ૧૫ કરોડ, લાખ કે ૧૫ ની સંખ્યામાં પ્રાપ્ત કરી અંતે દીક્ષા લઇ મુક્તિને પણ પામી છે. ૨ શ્રાવિકા અંબિકા પરમાત્મા નેમિનાથની અધિષ્ઠાયિકા અંબિકા દેવી આજે પણ જાગૃત છે. ઘણાયને પરચો આપે છે. ધર્મી આત્માઓની ઇચ્છા પૂરે છે અને તે ગિરનાર તીર્થની પણ રક્ષા કરે છે જે તીર્થંથી આગામી ચોવીશીના ચોવીસેય તીર્થંકરો મોક્ષને પામવાના છે. ઉત્તમ આરાધિકા અંબિકા તેણીના પૂર્વ ભવનું નામ છે તે જ નામે. હાલે દેવી અંબિકા પ્રથમ વૈમાનિક સૌધર્મ દેવલોકની નીચેના કોઠુંડ વિમાનમાં મહર્દિક દેવી બની છે, પણ તેજ દૈવી આત્માનો પૂર્વભવનો ઇતિહાસ ખૂબ વિકટ રહ્યો છે, કારણ કે જૈન કુળની કન્યા અંબિકાનાં લગ્ન બ્રાહ્મણ કુળના સોમભટ્ટ સાથે થયેલ. સાસુ દેવીલા અને સસરા દેવભટ્ટ હતા. સિદ્ધ અને બુદ્ધ નામનાં બે સંતાનોની તે માતા પણ હતી. દાનધર્મમાં ઉદારમના તેણીએ સસરાના મરણ પછી શ્રાદ્ધના દિવસે જ ઘેર પધારેલ જૈન મુનિ મહાત્માને ચડતા પરિણામે પ્રતિલાલ્યા. તે દેખી ઘરવાળા તો ઠીક પણ પાડોસણે કકળાટ કરી નાખ્યો કે શ્રાદ્ધના દિવસે કુળદેવીને ભજવાને બદ્દલે ગંદા વસ્ત્રોવાળા સાધુને દાન આપી દિવસ બગાડી નાખ્યો. Personal Use Only Page #977 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા બસ વાતનું થતેસર થઇ ગયું. પાડોરાણની ટકટકમાં સાસુનો સૂર પણ પુરાયો ને પછી તો પતિ પણ પ્રકોપિત થયો અને બધાએ મળી જવાબ આપી બધાયનું અજ્ઞાન દૂર કરી રહેલી અંબિકામાં જ અજ્ઞાન આરોપી તેણીને ઘર-બહાર કાઢી નાખી, સાસુ તો ઠીક પણ પતિ તરફથી પણ જયારે જાકારો થયો ત્યારે અંબિકા અસહાય બની ગઈ. બિચારી બની લાચારીમાં ઘર છોડી દીધું. નાનાં-નાનાં નિર્દોષ બાળકો રસ્તામાં તરસ્યાં-ભૂખ્યા થયાં. માતાની મમતા તરડાવા લાગી. તેણીએ જેવી ક્ષેત્રદેવતાને યાદ કરી પાણીની ઇચ્છા કરી કે બાજુના સરોવરમાં પાણી પ્રગટયું ને બાજુમાં રહેલ આંબો પણ કેરી સાથે ઝૂલવા લાગ્યો. તેણીના શીલ-પ્રભાવે થયેલ ચમત્કારને લોકો પણ નમસ્કાર કરતાં થયાં, તેણીએ સપુત્ર તૃષા-ક્ષુધા શમાવી અને જંગલમાં પણ જયાં પહોંચવા લાગી ત્યાં મંગલ થવાં લાગ્યાં. આ તરફ તેણીના ઘરમાં તેણીએ આપેલ સુપાત્ર દાનનાં પાત્રો સોનાનાં ને ધાન્યના દાણા મોતીના થઇ ગયેલા દેખી સાસુ શરમાણી. પતિવ્રતા પોતાની પુત્રવધૂને પાછી માનપૂર્વક ઘેર લઇ આવવા ખાસ પુત્ર સોમભટ્ટને રવાના કર્યો. શોધતો તે પણ ઉતાવળે જંગલમાં એક કૂવા પાસે અંબિકાને સપુત્ર બેઠેલી દેખી, દોડતો અને બૂમો પાડતો આવવા લાગ્યો. ભદ્રિક પરિણામી અંબિકાને પતિના ત્રાસ-માર અને મરણનો ભય સતાવી ગયો. સુપાત્ર ઠાન કરીને ધર્મ કરવાના ફળરૂપે જો આવું જ કમોત મોત પતિના હાથે મળવાનું હોય તેના કરતાં ધર્મ વધારી ધર્મનું જ શરણું લઇ મૃત્યુ પામી જવું વધારે સારું માની કોઇ લાંબો વિચાર કર્યા વગર અંબિકાએ પુત્રોની સાથે જ કૂવો પૂરી દીધો. થોડી જ વારમાં ત્રણેયની લાશો તરવા લાગી. પતિ પણ ગભરાયો. મરતાં ભગવાન નેમિનાથને ખાસ સ્મરણમાં લઇ અંબિકા તેમની જ અધિષ્ઠાયિકા દેવી બની છે. જયારે પતિએ પણ કૂવામાં જ પત્નીની પાછળ ઝંપલાવી ધર્મબુદ્ધિથી આત્મહત્યા કરી નાખી. મરીને તે પણ દેવી અંબિકાનું જ વાહન બન્યો છે. શ્રાવિકા અંબિકા થકી પરિવાર મરણોત્તર સુખ પામ્યો ને પામશે, ૩ શ્રાવિકા મયણા સહનશીલતા, સિદ્ધાંતવાદિતા, સૌજન્યતા, સાદગી, સમર્પિતતા વગેરે ગુણોના સમૂહથી જેનો ઇતિહાસ લખાય છે, બોલાય ને ગવાય છે તે સિદ્ધચક્ર અને નવપદમય શ્રી નવકારની આરાધિકા શ્રાવિકા મયણાસુંદરી ઐતિહાસિક પાત્ર છે. For Private ૯૫૩ ઉજ્જૈની નગરીના પ્રજાપાલ રાજાની નાની રાણી રૂપસુંદરીની તેણી પુત્રી હતી. પિતા સાથે ભરી સભામાં પુણ્યપાપના ફળ ઉપરની ચર્ચા ઉપર તેણીએ કર્મવાદનો સિદ્ધાંત દર્શાવ્યો. તેમાં રાજાને પોતાનું અપમાન જણાતાં સગી પુત્રીને દુ: ખી કરવા સાતસો કોઢિયાના અધિપતિ ઉંબરરાણા સાથે પરણાવી વેર વાળ્યું, છતાંય મયણાએ સિદ્ધાંતમાં બાંધછોડ કરી પિતાને રાજી કરવા ધરાર પ્રયત્ન ન જ કર્યો. આ તરફ કોઢિયો પતિ રૂપવાન મયણાના ભાગ્યમાં આવ્યો ત્યારે પણ તિરસ્કાર કે ધિકકારભાવ ન લાવી તરત પોતાના આરાધ્યપાદ ગુરુદેવ જેવા પતિદેવની ભલાઇ માટે દેવાધિદેવ આદીશ્વરનાં જિનાલયનું શરણું લીધું. ભાવ સાચો હતો તેથી દહેરાસરમાં જ ફૂલની માળા તથા બિજોરું પ્રભુજીના અંગ ઉપરથી ઊતરી દેવતાઇ પ્રભાવે ખરરાણાના હાથમાં સૌના દેખતાં ચમત્કારિક રૂપે આવ્યું. તે પછી પણ મયણા દેવ પછી ગુરુના શરણે પતિદેવને લઇ જવા ઉપાશ્રયે ગઈ જયાં રહેલા ગુરુદેવે ઉપકાર બુદ્ધિથી શ્રી સિદ્ધચક્રજી આરાધના તથા નવપદજીની ઓળી કરવા વિધાન કર્યું. સુદેવ-ગુરુ-ધર્મના ચરણ-શરણનો જ પ્રતાપ હતો કે મયણાસુંદરીના આશ્વાસન, હૂંફ, પ્રેરણા અને ધર્મલગાવથી ઉંબરરાણાનો કોઢ ગયો. રાજા શ્રીપાળ તરીકે તેઓ સંપૂર્ણ નીરોગી બની ગયા ને પછી તો વિદેશોની સફરે પણ જવાની તૈયારી કરી. પોતાના પતિદેવ સાથે જ સમુદ્રી સફરની ઇચ્છાવાળી મયણાસુંદરીએ શ્રીપાળની અનિચ્છાને માન આપી પતિવિરહ સહન કરી લીધો, પણ બીજો-ત્રીજો વિચાર પણ ન કર્યો. ગૌરવ તો ત્યાં લેવાય છે કે જયારે રાજા શ્રીપાળ બધેય વિજયવાવટો ફરકાવી, દુષ્ટ ધવલરોઠ પ્રતિ પણ શિષ્ટ વ્યવહાર દર્શાવી, બધાયના મન જીતી, મંચન સાથે કામિનીઓ પણ પરણીને આવ્યા ત્યારે પોતા ઉપરાંત આઠ-આઠ અન્ય શૌકય હોવા છતાં બધીય સ્ત્રીઓ પ્રતિ ઉત્તમ આદરવાળી બની રહી, જેથી મયણા પોતાના ગુણોથી પરિવારમાં મોટી બહેન તથા પૂજયપણે બહુમાન પામતી રહી. બુદ્ધિમાન બની પાછા આવેલ પતિના સંગાથે જાકારો આપનાર પિતાને પણ પતિના માધ્યમે કોઇ વિશેષ દંડ કે શિક્ષા અપાવ્યા વગર તેમનું ગૌરવ સચવાય તેમ વ્યવસ્થા કરી આપી. બીજી તરફ પોતાની જ મોટી બહેન સુરસુંદરી જે લાચાર બની નાટક-નૃત્ય મંડળીમાંથી પાછી વળી, તેણીને પણ પ્રેમવાત્સલ્ય-આશ્વાસનથી ઉગારી દીધી. એક માત્ર મયણા થકી Personal Use Only Page #978 -------------------------------------------------------------------------- ________________ ૯૫૪ ચતુર્વિધ સંઘ છિન્ન ભિન્ન થઇ રહેલો આખોય પરિવાર પ્રેમપૂર્વક ભેગો દહેરાસરમાં આમતે ચાલે કંઈ ? ધર્મ તો મોટી ઉંમર પછી પણ મળ્યો, બધાંયનાં દિલમાં ધર્મનો રંગ વ્યાપી ગયો. અવળાં કરી શકાય છેને?'' થયેલાં પાસાં સવળાં થઈ ગયાં. રાજા શ્રીપાળનો પાપોદય કાળ “આખોય દિવસ સામાયિક-નવકારજાપ, કોઈ સાથે પણ પુણ્યોદયમાં ફેરવાઈ ગયો. બોલવું. ચાલવું નહીં, આવું પણ કંઈ ચાલે ? વ્યવહાર તો આવા અનુકૂળ સંજોગોમાં પુણ્યોદયમાં આસકત બન્યા ચલાવવો પડેને? આ તો ધર્મના નામે અતડાપણું છે. કામની વગર જ મયણાએ નવપદજીની આરાધના સાડા ચાર વરસ ચોરી છે, રીસાવ સ્વભાવ છે.' આવા તો અનેક પ્રકારનાં સુધી પતિદેવ સાથે અને શૌય પત્નીઓને પ્રેરણા આપી, ટોણા-મેણાં ચાલુ થયાં, જેને ધાર્મિકતા સ્વભાવથી શ્રીમતીએ તેમને પણ સાથે રાખીને કરી લીધી છે, જેના પ્રભાવે સુદેવ ગુરુ સહજતાથી પચાવી લીધાં. જેને ધર્મ સાથે લગાવ જ નથી તેઓ ધર્મની ઉત્તમ આરાધિકા શ્રાવિકા મયણાસુંદરી થકી જ રાજા જ ધાર્મિક અનુષ્ઠાનોની નિંદા કરતા હોય છે. બિચારા અજ્ઞાન શ્રીપાળ અને બીજી આઠ પત્નીઓ સાથે મયણા પણ નવમા દશામાં કેવા કર્મો બાંધે છે, એવો વિચાર કરી શ્રીમતી ઉપેક્ષાદેવલો પુરૂષદેવ તરીકે જન્મ પામી છે. ઉપરાઉપરી મનુષ્ય ભાવના ભાવતી રહી છતાંય જયારે સાસુથી ન ખમાણું અને અને દેવના નવ ભવો પૂરા કરી નવપદજીના પ્રભાવથી બધાય હાર્યો જુગારી બમણું રમે-ના ન્યાયે સાસુ વધુને વધુ વિકૃત નવમા ભવે મુકિતને પણ પામવાનાં છે. આમ રાજા શ્રીપાળના બનતી ગઇ. શ્રીમતીએ પણ નવકારાધનાને સૌના હિત માટે વધુ જીવનોત્થાનથી લઈ મુકિતના પાયા સ્વરૂપ શ્રાવિકા ગાઢ બનાવી. મયણાસુંદરી જ મુખ્ય સ્થાને છે. ધર્મશ્રદ્ધા માટે મયણા જાણે સાસુએ દીકરાને પણ ઉશ્કેર્યો પણ પુત્ર તટસ્થ રહ્યો. તેથી આદર્શ મંગલમૂર્તિ છે! બાવાના જાણે બેઉ બગડ્યા હોય તેમ સાસુએ અસૂયાવૃત્તિથી ૪ શ્રીમતી શ્રાવિકા શ્રીમતીનું મૂળ જ ઉખેડી નાખવા સુધીની દુષ્ટતા પ્રસારી. પોતાના પતિ સાથે કાવત્રુ ગોઠવી એક ઘડામાં જીવતો ઝેરીલો નવકાર ચમત્કારની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની નાગ ઉતારી ઘડાને બાંધી દીધો. સાપને ભૂખ્યો રાખ્યો અને તે છે, આજે પણ બને છે. તેમાંથી શ્રાવિકા શ્રીમતીનો પ્રસંગ જૈન જ ઘડામાંથી ફૂલની માળા લઈ આવવા શ્રીમતીને સૂચન કર્યું. ઈતિહાસમાં ખ્યાત-પ્રખ્યાત છે. - ભકિક સ્વભાવી શ્રીમતી બે પળ વિચાર કરતી થઈ ગઈ કે કુંવારી ઉંમરથી જ નવકાર મહામંત્રની તે આરાધિકા શા કારણથી આજે સાસુ ખુશમિજાજ અને પોતા માટે અંબોડે નવકારમય બનેલી હતી. કહેવાય પણ છે કે જેણે જીવનમાં પહેરવા ફૂલનો હાર લાવી હશે ? નવકારનો જ પ્રભાવ છે કે શુદ્ધ ભાવોથી નવ લાખ નવકારનો જાપ પૂરો કર્યો, તેને નવકાર સાસુ આજે પોતા ઉપર પ્રસન્ન છે, માની તેણી પણ પ્રસન્નતા શુભ અને શુદ્ધ કારણોથી ફળવા લાગે છે, ચમત્કારો સર્જાય છે સાથે ઘડા પાસે પહોંચી પણ અચાનક વિચાર ઝબૂકી જતાં અને વિનો વિલાય છે. શ્રીમતી આવી જ આરાધિકા ઘડામાં હાથ નાખી હારમાળા કાઢતાં પૂર્વ નવકાર ગણ્યા. શ્રાવિકા હતી, તેણીના જીવનમાં નવકાર મહામંત્રની આરાધના નવકારના અધિષ્ઠાયક દેવતાઓ જાગૃત હતા, એક નિર્દોષ મુખ્ય હતી.. સ્ત્રીની હત્યા શાથી થવા દે? દિવ્ય શકિતથી અંદર રહેલા સાપને જોગાનુજોગ એવા ઘેર લગ્ન થયાં જયાં સાસુ-સસરાને દૂર કરી સાચી ફૂલની માળા જ તેમાં ગોઠવી દીધી. આ તરફ ધર્મનો રાગ ઓછો છે. તેથી નવપરણિત શ્રીમતીનાં સામાયિક, સાસુ-સસરા દુર્ઘટનાનો તમાશો છૂપાઈને જોઈ રહ્યાં, તેટલામાં નવકાર-જાપ, પ્રભુભકિત વગેરે અનુષ્ઠાનો સાસુને આશ્ચર્યનું શ્રીમતીએ તો ખરેખર ઘડામાંથી પુષ્પમાળા જ કાઢી સાસુના કારણ બન્યાં, તદુપરાંત ભાવપૂર્વક ચાલતી આરાધનાઓના હાથમાં જ અર્પણ કરી. કારણે લોક-સમાજમાં પણ શ્રીમતીનું નામ-કામ ગાજવા | ગમે તે હોય સાસુની દુષ્ટતાની વાત પ્રસરી ગઈ. પણ તે લાગ્યું. પ્રારંભમાં તો સાસુ ફકત અંતરાયો પાડી, આડાં બધાય વચ્ચે નવકાર આરાધિકા શ્રીમતીની આરાધનાના અવળાં કામો શ્રીમતીને ભળાવી તેણીની ધર્મારાધનાઓ ઓછી ચમત્કારને દેખી સૌએ નવકારની શ્રદ્ધાને વધુ દઢ કરી. શાસન કરાવવા માયાપૂર્વક વર્તતી રહી, છતાંય તેમાં સફળતા ન પ્રભાવના પણ ખૂબ થઇ. શ્રીમતીને નવકાર ફળી ગયો છે. મળતાં તેણી ઈર્ષોમાં ઘેરાવા લાગી. તેમાંય પડોશણ કોઈ સ્ત્રીએ કાનભંભેરણી પણ કરી હતી કે “સાસુ ઘરમાં અને વહુ Page #979 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૫ સુદર્શના કુંવરી વિષમકાળે જિનબિંબ-જિનાગમ ભવિષણ કું આધારા''ના ન્યાયે આજે અનેક સ્થાને જિનપ્રતિમા, જિનાલયો, તીર્થો તથા દેવાનુષ્ઠાનો દ્વારા શાસન-પ્રભાવનાઓ જોવા મળે છે પણ ઊંડાણમાં તપાસ કરતાં ખ્યાલ આવશે કે તેમાંય અનેક જિનાલયો જે સો વરસથી પણ પ્રાચીન છે, દેવાધિષ્ઠિત છે અથવા ઐતિહાસિક છે તેની ગવેષણા કરતાં કંઇક અદ્ભુત હકીકતો બહાર આવશે અને જિનપ્રતિમા ઉપરની શ્રદ્ધા દૃઢ બનરો. સિંહલદ્વીપની રાજકુંવરી સુદર્શનાએ બંધાવેલ ભરૂચ નગરનું સમડીવિહાર નામનું જિનાલય એક નાની સત્ય ઘટનાથી જોડાયેલ છે. રાણીને કોઇ લાંબા સમય પછી પુત્રીની ઝંખના હતી તે પૂરી થઇ. એક માત્ર દીકરીનું નામ સુદર્શના રાખવામાં આવ્યું, જે કિશોરાવસ્થા વટાવી યુવાવસ્થાના આંગણે આવી ગઇ ત્યારે એક વાર રાજસભામાં પિતા રાજાની બાજુના જ સિંહાસન ઉપર બેસી રાજસભાને માણી રહી હતી. શુભ કાર્યના પ્રારંભમાં જ જયારે કોઈને છીંક આવે ત્યારે કઈ તરફથી આવી વગેરેની ત્રિરાશી મૂકી નિમિત્તશાસ્ત્રના જ્ઞાનથી શુભાશુભનો નિર્ણય તે કાળમાં કરાતો હતો. છતાંય છીંકના અશુભ-ક્ષુદ્રોપદ્રવ-અભદ્રને ટાળવા મહાજનો છીંક આવતાં જ ‘નમો અરિહંતાણં’' બોલીને ધર્મનું શરણું ગ્રહણ કરતા હતા. સાર્થવાહ છીંક આવતાં જ ‘નમો અરિહંતાણં' પદ જોરથી ઉચ્ચર્યો, ભદ્રિક પરિણામી સુદર્શનાના કાનમાં પ્રથમ પઠનો પ્રવેશ થતાં જ તેણી ચમકી. વિચારોમાં ખોવાઇ ગઇ અને ઉહાપોહ કરતાં અચાનક જાતિસ્મરણ-જ્ઞાન થતાં પૂર્વ ભવ દેખાણો સાથે તરત મૂર્છા પણ આવી ગઈ. તાત્કાલિક ઉપચાર થતાં તેણી જાગૃત બની અને રાજા-રાણીને સ્વયં બધાય વચ્ચે જાણ કરી કે પોતે પૂર્વ ભવમાં સમડી હતી, પોતાનાં નાનાં બે ૯૫૫ બચ્ચાં માટે અન્ન લેવા જતાં વાવાઝોડું ફૂંકાયું અને વરસાદ વરસ્યો. પોતે પણ ભૂખી હોવાથી મ્લેછોના સ્થાનથી માંસના ટૂકડા લઇ જેવી ઊડતી પોતાના સ્થાને પાછી વળી રહી હતી ત્યારે અચાનક કોઇક અનાર્યે તેના ઉપર બાણ છોડી તેની પાંખ વીંધી નાખી. તરફડતી તે જમીન ઉપર પડી. શ્વાસ અધ્ધર થવા લાગ્યા ત્યારે તેવી દયાપાત્ર દશામાં એક જૈન મુનિરાજે ત્યાંથી પસાર થતાં સમડીને નવકાર મહામંત્ર કાનમાં સંભળાવ્યો, જેથી મૃત્યુ સમયે પણ હૂંફ અને સમાધિ પામી સમડીએ પ્રાણ છોડી દીધા, પણ અંત સમયે મળેલો મહામંત્ર નમસ્કાર ચમત્કાર રૂપ બની ગયો અને મંત્રાધિરાજના જ પ્રતાપે તેણી તિર્યંચણીમાંથી સીધી રાજકુંવરી સુદર્શના બની છે. નાની ઉંમરથી જ જૈન ધર્મના સંસ્કારો ઉદયમાં હોવાથી સારો એવો ધર્માભ્યાસ પણ પૂરો કરેલ. તેથી સભામાં પણ સભાસદો વચ્ચે તે વિદુષી જેવી શોભી રહી હતી. તે જ દિવસે ભરૂચ બંદરેથી એક સાર્થવાહ ત્યાં આવેલ, જે વ્યાપારાર્થે બંધાવ્યું છે, જે પ્રસિદ્ધ છે. આવેલ હોવાથી રાજાને રીઝવવા ભેટ-વસ્તુઓ લાવેલ. મંત્રી માધ્યમે જયારે તે રાજાને રૂબરૂ મળવા રાજસભામાં રાજા સામે થાળ વગેરે સાથે ઉપસ્થિત થયો. અચાનક તે જ સમયે તેને છીંક આવી. રાજા-રાણી અને પ્રજાજનો તે ઘટના સાંભળી અવાચક થઈ ગયાં. ચારેય તરફ મહામંત્ર નવકાર દ્વારા શાસનપ્રભાવનાઓ થવા લાગી. જાતિસ્મરણ- જ્ઞાન પછી તરત જ સુદર્શનાને દીક્ષાના ભાવ થયા, પણ તથાપ્રકારી કર્મો હોવાથી તરત સહમતિ ન મળી. તે જ શ્રાવિકા ગુણસંપન્ના સુદર્શનાએ ભરૂચ નગરે આવી સાર્થવાહની ભૂમિમાં પોતાના ઉપકારી નવકાર મહામંત્રની યાદમાં તથા પૂર્વ ભવનું ઋણ ફેડવા અને લોકોની જિનશાસન પ્રતિની શ્રદ્ધાને દઢ કરવા સમડી વિહાર નામનું જિનાલય ૬ કુંતલાની કરુણ કથા શાસ્ત્રોમાં એવી ચિત્ર - વિચિત્ર ઘટનાઓના ઉલ્લેખ જોવા મળે છે કે, ક્યારેક એમ થાય કે શું એક આરાધક આત્મા પણ અવગતિ પામી શકે ? પણ ગણિતો ઘણાં જ સીધાસાદાં છે, જે જણાવે છે કે, જે જેવું કરે તેવું પામે, જેવું વાવે તેવું લણે. આરાધના પણ ચાલુ હોય તેની સાથે આશાતનાઓ પણ સેવાતી હોય ત્યારે તેવી આરાધનાઓ ભાવારાધના બનવાના સ્થાને દ્રવ્યારાધના રહી જાય અને ભાવધર્મનો લાભ જાય છે. આ નાનો પ્રસંગ જે જૈન કથાનુયોગમાં જોવા મળે છે તે આશાતના અને આરાધનાના મિશ્રણ સમાન હોવાથી તેના વિષાકો પ્રતિ સંકેત અને સંદેશ આપે છે. નગરી હતી અવનીપુર. જયાંના જિતશત્રુ રાજાની મુખ્ય રાણીનું નામ કુંતલા હતું. પરમાત્મા ભક્તિની ઉપાસિકા તેણી પ્રસંગે ઉત્તમ દ્રવ્યોથી પ્રભુ-પૂજા કરતી હતી. જ્યારે તેણી દહેરાસરમાં દ્રવ્ય અને ભાવપૂજા કરે અનેકો તેણીની પ્રભુ ભક્તિ દેખી તેણીની ઉપભ્રંહણા કરે અને તેની લોકચાહનાથી વિશેષ Page #980 -------------------------------------------------------------------------- ________________ ૯૫૬ પ્રોત્સાહન પામેલી તેણી રાજાની પણ માનીતી રાણી બની ગઈ. જોગાનુજોગ રાજાની અન્ય રાણીઓ જે કુંતલાની શોક્ય ગણાય તે પણ કુંતલાના કામનામથી ઓવારી તેણી પાસેથી અષ્ટપ્રકારી પૂજા, નવાંગી પૂજા વગેરે વિધિપૂર્વક શીખી. પછી પ્રભુપૂજામાં રસ વધતાં બધીય શોક્યોએ પોતાના દ્રવ્યથી સોનાના કળશવાળા સુંદર જિનાલયો બંધાવી જિનભક્તિ વધારી. કુંતલા પાસેથી જ તેઓ પૂજાવિધિ પામી હતી પણ કુંતલા કરતાં પણ સારાં દ્રવ્યોથી અને સાચી ભક્તિથી દેવાધિદેવને ભજવા લાગી. પ્રભુજીની અંગરચનામાં પણ જાણે સ્પર્ધાઓ ચાલી હોય તેમ શોક્યો કુંતલાથી આગળ નીકળી ગઈ. સાવ યુવાવસ્થા, લગ્ન તાજાં થયેલાં છે અને દિવસ પણ પૂરો નથી થયો તેવામાં તો નાગિલાના દેહ ઉપર કુળાચાર પ્રમાણે શણગાર સજાવી રહેલા ભવદેવને ત્યાં ભાઇ મહાત્મા ભવદત્ત મુનિ અચાનક ઘેર પધાર્યાં. દૂરના વિહારો કરી સુગ્રામ નગરે તેઓ પોતાના નાના ભાઈને પ્રતિબોધી સંયમ માર્ગે લાવવા ઉદ્યમશીલ બન્યા હતા, પણ ત્યાં પહોંચવામાં મોડું લોકપ્રવાહ હવે કુંતલાના બદલે શોક્યોની તરફેણમાં થવા લાગ્યો, જેથી કુંતલા જેવી આરાધિકાના મન - મગજમાં ઈર્ષ્યારૂપી નાગણે ડંખ માર્યો, જેનું વિષ વિકારી વિચારો રૂપે થયું. નાનો ભાઈ તો સંસાર માંડી ચૂકેલો. આજની જ પરણેલી નવોઢાને રાત્રિ પૂર્વે સાજ-શણગારથી શોભાવવાની સાંસારિક વિલાસ-ક્રિયા તે કરી રહ્યો હતો ત્યારે જ આવેલ ભાઇ મહારાજે જાણે રંગમાં ભંગ પાડયો હોય તેવું થયું! છતાંય એક ધર્મસંસ્કારના બળે ભવદેવે ઔચિત્ય આત્મપ્રદેશમાં જાણે વ્યાપી ગયું હોય તેમ તેણી શોક્યો પ્રતિ ભગિનીભાવ ખોઈ બેસીને અસૂયાનો શિકાર બની ગઈ. પોતાનું વર્ચસ્વ રાખી રાજાનો પ્રેમ સૌથી વધુ મેળવવા અને પ્રજા તરફથી પણ મળતાં આઠર - સન્માનને વધારવા તેણીએ પોતાનું જિનાલય મત્સરભાવથી વિશેષ શોભાવાળું બંધાવ્યુ. છતાંય માયા - અસૂયાના કારણે પુણ્ય ઘટ્યું હોવાથી જાળવ્યું ને પત્નીનો અંગરાગ અને મનરાગ છોડી તરત ભાઇનાં શોક્યોની ભક્તિ વધતી ચાલી ત્યારે અંતે નિંદા - અબહુમાન, આત્મપ્રશંસા વગેરે દોષોથી ઘેરાઈ ગઈ. જિનપૂજા સાથે નૃત્યપૂજામાં પાવરધી તેણી એકદા માનસિક ત્રાણમાં બીમાર પડી. રાજાએ તેણીના દાગીના લઈ લીધાને દહેરાસરનો ભંડાર પૂર્યો. તે સમાચાર મળતાં જ કુંતલા આર્તધ્યાનમાં ચડી ગઈ અને મૃત્યુ પછી કૂતરીના ભવમાં ગઈ. પૂર્વના સંસ્કાર સ્મરણથી જિનમંદિરે જ બેસવા લાગી. દર્શન-વંદનાર્થે ઓરડામાંથી બહાર આવ્યો. થોડાઘણા વાર્તાલાપ પછી તરત જ મહાત્માને વળાવવા ગામને પાદરે ગયો. ત્યાં પણ મહાત્માના અનુરોધથી પાછા ન વળતાં છેક ઉપાશ્રય સુધી પહોંચી ગયો અને લજજાવાન તેને તેના ભાઇએ જયારે દીક્ષા માટે પણ આગ્રહ કર્યો ત્યારે મોટા ભાઇને પિતા સમાન ગણનાર તેમનાં વચન ઉત્થાપી ન શકવાથી લગ્નના દિવસે જ સંસાર માંડયો ને લજજાગુણથી સંસાર છાંડયો પણ ખરો. આ તરફ નાગિલા એકલી પડી. - રાણીના અવસાન પછી શોક્યો તેણીના ગુણોની અનુમોદના કરતી હતી. એકદા કેવળી ભગવંત પધાર્યા ત્યારે પોતાની વડીલ રાણીની ગતિ પૂછતાં જાણવા મળ્યું કે ઉત્તમ જિનપૂજા જેવી આરાધના સાથે કરેલ હલકા વિચારોની આશાતના દ્વારા તેણી સમ્યકત્વને મલિન કરી કૂતરીના ભવમાં ચાલી ગઈ છે. તરત જ શોક્યોએ શૂની પ્રતિ કરુણા, લાવી તેણીને ઉપદેશ આપવાનો ચાલુ કર્યો. ઉત્તમ અન્નપાનથી સેવા કરી. પ્રેમ - વાત્સલ્ય - કરુણા થકી શૂનીને જાતિસ્મરણ જ્ઞાન થયું. વૈરાગ્ય થતાં જ પૂર્વનાં પાપોની દુષ્કૃતગર્હા કરી અણસણ લઈને વૈમાનિક દેવ બનીને ક્રમે મોક્ષ પામી. કરેલ જિનપૂજાનું ફળ નિષ્ફળ ન થયું તે સત્ય સૌએ સમજવા જેવું છે. For Private ચતુર્વિધ સંઘ ૭ નાગિલાનો ભવ્ય ત્યાગ પ્રાચીન કાળમાં નારીઓએ એક નાના સિદ્ધાંત કે સત્યની રક્ષા ખાતર જીવનમાં કેવાં બલિદાનો આપ્યાં છે, અન્યના સુખ ખાતર પોતે ઇચ્છાપૂર્વક કેવાં દુ:ખો વેઠી લીધાં છે તે જાણવાસમજવા જંબુસ્વામિનો પૂર્વ ભવ જેમાં તેમનું નામ હતું મુનિ ભવદેવ તથા તેજ ભવમાં ગૃહસ્થ દશામાં રહેલી તેમની જ સાંસારિક પત્ની નાગિલાનું જીવન જાણવા જેવું છે. હજુ પતિ સાથે સંસારની શરૂઆત પણ નથી કરી શકી ને પતિનો વિરહ! છતાંય જેવા સમાચાર મળ્યા કે પતિદેવે તો પોતાનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કરી લીધો છે. ગુણવંતી તેણીએ ઘટનાને ગંભીરતાપૂર્વક વધાવી લીધી. એક સારો જ જીવનપંથ પતિને પ્રાપ્ત થયો છે, પછી બીજી ચિંતા પણ શું કરવી ? -કહીને તેણી પોતાના પતિ ભવદેવ મુનિને મનોમન વધાવવા લાગી, તેમની અનુમોદનામાં જ પોતાનું સુખ માની પોતાને આવી પડેલ દુઃખને ભૂલવા મથવા લાગી. કલ્પના પણ કેમ કરી શકાય કે નવોઢા નાગિલાના દિવસો પતિ વગર સાસરિયામાં રહી કેવા વીતતા હશે ? તેણીના Personal Use Only Page #981 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા પુનર્લગ્નની વાતો પણ સાસરિયા પક્ષથી વહેતી આવી પણ સતી નારી પોતાના મનમાં સંકલ્પિત પતિ સિવાય કોને સ્થાન પણ આપે ? દિવસો વરસોમાં વીતી ગયા ને ચુવતી નારી પ્રૌઢાવસ્થામાં પહોંચી ગઇ. રોજ પતિના સંયમજીવનની સ્મૃતિ કરી પોતાના આત્માને પવિત્ર કરે છે અને ગૌરવ સાથે સાસરિયામાં એકલા રહીને પણ બધાંય કર્તવ્યો એક આદર્શ નારીની જેમ બજાવે છે. આ તરફ શ્રાવિકા નાગિલા માનસિક ઉત્થાન-માર્ગે છે, જયારે બીજી તરફ ભવદેવ મુનિ ચારિત્ર લીધા પછી મોટા ભાઇ ભવદત્ત મુનિરાજના કાળધર્મ પછી નાગિલાની ચાદમાં ઝૂરી ઝૂરી સંચમને દૂષિત કરી રહ્યા છે. માનસિક પતન પામેલા તેઓ જયારે પોતાની સાંસારિક પત્નીની સતત યાદ સહન ન કરી શકયા, ચારિત્ર-જીવનથી પાછા વળી નાગિલાની સાથે સંસાર સુખ માણવા પાછા વળ્યા. ત્યારે નગરના ઉપવને વેથી પાણી ભરી રહેલ નાગિલા અને ભવદેવ મુનિ અનાયાસ ભેગા થઇ જતાં ભવદેવ મુનિએ પોતાની માનસિક નબળાઇઓ ઠાલવી દીધી, ત્યારે તે જ શ્રાવિકા નાગિલાએ તેમને સંયમમાં સ્થિર કરતાં કડક વચનો કહ્યાં, અને એક સ્ત્રી સુખ ખાતર મોક્ષ સુખની ઉપેક્ષા કરી રહેલ પતિ મુનિને હિતોપદેશ આપી પ્રત્યુપકાર કર્યો. ભવદેવ મુનિ ચેતી ગયા ને પાછા ફરી ફરી આલોચના દ્વારા શુદ્ધ બની સાચા સંયમી બન્યા, જેમાં નાગિલાનો ફાળો મહત્ત્વનો બની ગયો છે. ૮ દ્રૌપદીની દાસ્તાન પ્રત્યેક જીવાત્માઓના જીવનમાં પૂર્વભવથી ચાલ્યા આવતા સંસ્કાર કેવો ભાગ ભજવી શકે છે તથા પરમાત્માના શાસનની પ્રાપ્તિ દ્વારા જીવાત્મા અશુભ સંસ્કારોને ટાળીને કેવા શુભ સંસ્કારો ઉત્પન્ન કરી શકે છે તેની વીતક કથા જેવી દ્રૌપદીની જીવનકથા જાણવા-માણવા જેવી હોવાથી અત્રે સંક્ષેપમાં સારભૂતો સાથે પ્રસ્તુત છે. એક જ સ્ત્રીને પાંચ પાંચ પતિ હોવા અને તે પણ સમાજથી માન્ય લગ્ન પછીના જીવનમાં હોવા તેવી ઘટના દ્રૌપદી માટે સહજ બની હતી, કારણ કે, તેણીના આત્માએ પૂર્વના સુકુમારિકા સાધ્વીના ભવમાં ગુરુણીની સામે બોલી, સામે ચડીને આગમોમાં નિષિદ્ધ એવા સ્ત્રી દેહથી ખુલ્લા મેદાનમાં સૂર્યની આતાપના લેવાનું દુઃસાહસ કર્યું હતું. ગુરુકૃપા વગરની તે સાધનામાં તેણીએ દેવદત્તા નામની વેશ્યાને કામલંપટ પાંચ પુરુષો દ્વારા સેવાતી જોઈને ધર્મના ફળ રૂપે તેવાં જ ભોગસુખની યાચના કરતું નિયાણું કરેલ હતું અને તે જ કારણ છે કે ગુરુની સામે પણ સ્પષ્ટવક્તા અને કઠોર જીભ ચલાવનાર તેણીને For Private ૯૫ દ્રૌપદીના ભવમાં પણ જીભની કર્કશતા મળેલ હતી. તેથી જ તો મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા કે, ‘“આંધળાના પુત્ર આંધળા જ હોય ને ?'’ અને એક જ કુવાક્યે દુર્યોધનમાં દુષ્ટતાનો સંચાર કરી મહાભારતનું મહાયુધ્ધ ખડું કરી દીધું હતું. પાંડવો પાંચેય ચારિત્ર ગ્રહણ કરી મુક્તિને વરી ગયા છે, જ્યારે દ્રૌપદી સંયમના ફળ રૂપે દેવગતિની પ્રગતિ કરી શકી છે તેના મૂળ કારણમાં તેના જીવનમાં વ્યાપી ગયેલ પૂર્વ ભવની આશાતના-વિરાધનાના સંસ્કારો દ્વારા ઉદ્દભવેલ અલ્પધાર્મિકતાનું વલણ છે. કારણ કે સુકુમારિકાના પણ પૂર્વના ભવમાં જ્યારે તેણીનો જીવ નાગશ્રી નામે બ્રાહ્મણી રૂપે હતો ત્યારે માસક્ષમણના પારણે પધારેલ ધર્મરુચિ અણગારને ઉત્તમ દ્રવ્યોથી પ્રતિલાભી સંસાર ટૂંકાવી દેવાની તક ગુમાવી અજ્ઞાન દશામાં તપસ્વીને કડવી અને કાઢી નાખવા જેવી તુંબડીનું શાક વહોરાવી પ્રગાઢ માયાચાર કરેલ. પૂજ્ય મુનિરાજ તો તેવા શાકને ગુર્વાશાથી પરઠવવા જતાં કીડીને મરતી જોઈ સ્વંયના ઉપયોગમાં લઈ કાળધર્મ પામી ગયા અને સર્વાર્થસિધ્ધ દેવલોકે પણ ચાલ્યા ગયા છતાંય નાગશ્રીની ઘટના સમાજમાં ઉઘાડી પડી જતાં તેણીનો બ્રાહ્મણ-સમાજમાં સારો તિરસ્કાર થયો. વનનિકાલ પામેલી નાગશ્રી મૃત્યુ પૂર્વે અનેક રોગોનો ભોગ બની, મરી છઠ્ઠી નારકીમાં ચાલી ગઈ, પછીના ભવમાં તંદુલીયો મત્સ્ય બની સાતમી નરકે જઈ બધીય નરકે બે - બે વાર જન્મ પામી. પછી અનેક જીવાયોનિઓમાં જન્મ પામી દુ:ખો વેઠી નદીધોળ ન્યાયે હળુકર્મી બની ચંપાનગરીમાં સાગરદત્ત શ્રેષ્ઠીની સુકુમારિકા પુત્રી બની પણ જિનદત્ત શ્રેષ્ઠીના પુત્ર સાગરદત્ત સાથે વિવાહ કર્યાના વરસ પછી શ્રેષ્ઠીપુત્રને દાહવર લાગુ પડતાં સુકુમારિકાનો ત્યાગ કરી દીધો. બીજીવાર પરાણે તેણીનાં લગ્ન ભિખારી સાથે માતાપિતા દ્વારા થતાં તે પણ તેણીના વિકૃત સ્પર્શના ભોગે બીમાર પડી ભાગી ગયો. ત્યક્તાવસ્થામાં દુઃખગર્ભિત વૈરાગ્યથી દીક્ષા તો લીધી જ પણ પાછળથી સાધ્વીપણામાં પણ આતાપના જેવાં અકાર્યો કરવા જતાં સંસાર ઉપાર્જયો. હકીકતમાં સાધ્વીપણાના નિયાણાના કારણે કાંપિલ્યનગરના દ્રુપદરાજાની પુત્રી દ્રૌપદી તરીકે જન્મ થયો. યુવાવસ્થામાં સ્વયંવરમાં રાધાવેધ સાધી શકનાર અર્જુનના કંઠમાં જ માળા આરોપી પણ દેવતાઈ ચમત્કારની જેમ તે માળા પાંચેય પાંડવના કંઠમાં આવી અને પાંચેય પુરુષોની વચ્ચે પત્ની તરીકે એક દ્રૌપદી બની છતાંય તે ભવમાં શીલ Personal Use Only Page #982 -------------------------------------------------------------------------- ________________ ૯૫૮ સદાચાર દ્વારા તેણીએ અનેક કર્મો ખમાવ્યાં છે. આગામી ભવમાં મુક્તિને પામરો. ૯ સૂક્ષ્મ બુદ્ધિ શીલવતીની જે નારી પાસે તેની કામણગારી કાયા સાથે શીલસદાચારનાં સાચાં આભૂષણોની મૂડી છે તે સ્ત્રી ધન્યા છે, ભવ્યા છે, ઉત્તમા છે. પુરુષો ભલે કામિનીના કામરસમાં ભ્રમર બની પાગલ બની પ્રતિષ્ઠા ખોવે કે પોતાના ચશનામને ધોવે પણ જો એકાદ નારી પણ જો શિયળનાં શસ્ત્રો સાથે મોરચો માંડે તો ભલભલા માન્યાતાઓના પણ માનભંગ થઇ શકે છે. આમેય શીલના શણગાર સજેલી, મર્યાદાની મેખલાથી મઢેલી માનુની બુદ્ધિથી પણ તેજ અને તીક્ષ્ણ હોય છે, જેના કારણે ભોગ-લંપટો પશુ- દશાને પામી સદાય માટે સીધા-સાઠા બની જાય છે. જૈન-શાસનની બ્રહ્મવ્રતધારિણી ઐતિહાસિક પાત્ર સમી સતી શીલવતીની જીવન-ઘટના પણ તે હકીકતોની સાક્ષી સ્વરૂપ છે. લક્ષ્મીપુર નગરના સમુદ્રદત્ત શ્રેષ્ઠીની રૂપવંતી- ગુણવંતી શ્રાવિકા શીલવતી નામ પ્રમાણે ગુણ ધરાવતી હતી. એકઠા શ્રેષ્ઠી પોતાના બ્રાહ્મણ મિત્ર સોમભૂતિ સાથે પરદેશ ગયા ત્યારે શીલવતીએ ઘરમાં એકલા છતાંય સ્વયંની શીલ-રક્ષા સાથે ધર્મારાધનાઓ વધારી. શ્રેણીને વ્યવસાયનું ઘેલું લાગ્યું, જેથી વિદેશી સફરમાં અટવાઇ ગયા, જયારે મિત્ર સોમભૂતિ સાથે પત્ની શીલવતી ઉપર પત્ર મોકલ્યો, જેથી તેણીને પોતાના વિરહની વ્યથા ન સતાવે. વિશ્વાસુ સોમભૂતિ પત્ર લાવ્યો ને શીલવતીને પત્ર લેવા ઘેર બોલાવી. શીલવતી આનંદ પામી પત્ર લેવા ઘેર ગઇ, તે સમયે તેની કાયષ્ટિમાં મોહાઇ જઇ બ્રાહ્મણની બુદ્ધિ ફરી ગઇ. પત્ર દેવા માટે શીલવતી-સંગનો સોદો કર્યો. શીઘ્ર બુદ્ધિવંતી શીલવતીએ પોતાનું કાર્ય કઢાવી લેવા તેને રાત્રિના પ્રથમ પ્રહોરે ઘેર આવી મળવાનું કહ્યું, પણ તે દરમ્યાન બ્રાહ્મણની ક્ષુદ્ર ભાવનાનો બદલો વાળવા સેનાપતિને ફરિયાદ કરી, પણ આ તરફ સેનાપતિ પણ રમણીના રૂપમાં સપડાઇ જતાં તેને બીજા પ્રહોરે મળી જવા સૂચન કર્યું. અંતે પોતાના શીલની રક્ષા માટે મંત્રી સુધી દોડ લગાવી તો ત્યાં પણ તેવી જ દુર્ઘટના નડી, જેથી ત્રીજો પ્રહોર તેના હિત માટે ગોઠવ્યો અને તે ત્રણેયની કર્તવ્ય-ભ્રષ્ટતાની વાતો કરવા રાજા સુધી પહોંચી તો રાજા પણ અનેક રાણીઓનો સંગી છતાંય આવેલ નવી રૂપવંત નારીમાં ફસાણો. રક્ષકને જ ભક્ષક જેવા જાણી શીલવતીએ For Private ચતુર્વિધ સંઘ રાજાને પણ ચોથા પ્રહોરે બોલાવી તાબડતોબ બધીય ગોઠવણ કરી ચારેય લંપટ પુરુષોને સજા કરવા ગોઠવણ ઘર બેઠાં કરી લીધી અને છેલ્લે પોતાની સાસુને જણાવી દીધું કે આજની રાત્રિ વીતતાં જ ચોથા પ્રહોરના અંતે મળવા માટે ઘરમાં આવવું, જેથી તે દરમ્યાન બનનાર ઘટનાની કોઇ સાક્ષી રહી શકે. ચારેય પુરુષો પોતપોતાના સમયે આવ્યા ત્યારે વાર્તાલાપ ગોઠવ્યો, પણ બ્રાહ્મણને સેનાપતિ આવતાં જ પેટીમાં ઉતાર્યો, સેનાપતિને મંત્રી આવતાં અને મંત્રીને રાજાના ભયથી મુક્ત કરવા ત્રીજી પેટીમાં પૂર્યો. છેલ્લે રાજાને પણ સાસુનો સાદ પડતાં જ પેટીમાં કેદ કર્યો. મળસ્કે રડવા લાગી, જેથી કોઇક માન્યું કે તેનો પતિ મરણ પામ્યો હશે, અપુત્રિયા શેઠનું ધન હડપી લેવા કોઇક રાજા સુધી ફરિયાદ પહોંચાડી, તો મહેલમાં ન મળે રાજા, મંત્રી કે સેનાપતિ. અંતે રાજકુમારે સૈનિકો મોકલી શીલવતીના ઘેરથી વજનદાર ચારેય પેટીઓ ઉપડાવી ને ભરદરબારમાં સભા સમક્ષ ધન કાઢવા ખોલી, અંદરથી ચારેય પરસ્ત્રી લંપટો પ્રગટ થયા. બધાયનાં મોઢાં ઊતરી ગયાં હતાં અને કાળજાં કપાઇ ગયાં હતાં. પ્રજામાં બળવો થતાં રાજા પદભ્રષ્ટ થયો. યુવરાજને ગાદી અપાણી. મંત્રી, સેનાપતિ અને બ્રાહ્મણ દેશ નિકાલ પામ્યા. નગર આખાયમાં શીલવતીના શીલ અને બુદ્ધિનો જયજયકાર થયો. પતિ પાછા વળ્યા પછી શીલવતીએ ધર્મારાધના ખૂબ વધારી. ૧૦ રાણીને મળ્યા બે જીવનબોધ જૈન જગતનો ઇતિહાસ એટલે કથાનકોનો ખજાનો. એવા એવા અજબ- ગજબના પ્રસંગો બન્યા છે કે જેની માહિતી દ્વારા પણ બાલજીવોને ધર્મનો બોધ થઇ શકે છે. આ કથા છે રાણી રૂપવતીની, જેને ઉત્તમ પતિ તરીકે કુમારચંદ્ર મળેલ અને દિયેર તરીકે દેવચંદ્ર પ્રાપ્ત થયા હતા. શ્રીપુર નગરના બેઉ રાજકુમારો ધર્માત્મા હતા. પ્રસંગે પ્રસંગે ખાસ સમય કાઢી જિનવાણીનું શ્રવણ કરતા હતા. એક વાર બેઉ ભ્રાતાઓએ બ્રહ્મચર્ય વ્રતના મહિમા ઉપર જ પ્રવચનો સાંભળ્યાં. મજાની વાતો કરતાં ગુરુદેવે જણાવ્યું કે એક વ્યક્તિ કરોડ સુવર્ણ-મુદ્રાનું દાન આપે કે આખુંય દહેરાસર સોનાનું બનાવે તેના કરતાં પણ ભાવથી બ્રહ્મચર્ય વ્રતના ધારકનું પુણ્ય વધે છે. સંસારની કોઇ પણ વસ્તુ કરતાં શીલનું માહાત્મ્ય સવિશેષ છે. અને તેના જેવું વ્રત જગતમાં બીજું કોઇ જ નથી. બ્રહ્મચારી આત્મા અત્યલ્પ કાળમાં મોક્ષને પામે છે. Personal Use Only Page #983 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૫૯ તપસ્વીઓનું તો બોલેલું ફળે છે, જ્યારે બ્રહ્મચારીનું ચિંતવેલું દેવરમુનિ પાસેથી જાણવા મળી ગયું હતું કે તેમના મોટાભાઈ પણ ફળી જાય છે.. વગેરે... કુમારચંદ્ર સંસારમાં છતાંય સંસારની ચારી આંતરવૃત્તિથી શીલ, સદાચાર, બ્રહ્મચર્ય અને અંતર્મુખતા ઉપરનાં વિશુદ્ધ છે. સંયમલક્ષી ફકત વ્યવહારથી જ રાજયસંચાલન કરે વાઇ છે સચોટ પ્રવચનો બ્રહ્મવ્રતધારી ગુરુભગવંતોના શ્રીમુખે સાંભળતાં : છે, માટે પોતા સાથે સહચારી છતાંય પરિણતિથી બ્રહ્મચારી જ બેઉ ભાઈઓ વૈરાગી બન્યા પણ કુમારચંદ્રનાં લગ્ન થઈ છે. તે જ પ્રમાણે દિયેર મુનિ વિષે રાજા પાસે જાણી લીધું કે ગયેલ. તેથી રાજનો ભાર વહન કરતાં સ્વધર્મનું પાલન કરવા દીક્ષાના દિવસથી સાધુઓ ઉત્તરગુણોની વૃદ્ધિ માટે કે સ્વદારા સંતોષનું વ્રત લીધું, જયારે નાના ભાઈ દેવચંદ્ર ધર્મારાધના માટે જ ભિક્ષા વાપરે છે, માટે તેઓ ખાવાસર્વવિરતિ સ્વીકારી. દીક્ષા લઈ દેવચંદ્રમુનિ તપારાધના તથા પીવામાં પણ અનાસકત અને આરંભ-સમારંભનાં પાપોથી સ્વાધ્યાયાદિ સંયમ-યોગોમાં સ્થિર થવા લાગ્યા અને ટૂંક રહિત હોવાથી ખાતાંય ઉપવાસી હોય છે. સમયમાં સુંદર સંયમીની ખ્યાતિ પામી ગયા. આ તરફ રાજા આ બેઉ નિશ્ચયનયની ઘટના છતાંય વ્યવહાર પ્રધાન કુમારચંદ્ર ભાઈની દીક્ષા પછી વૈરાગી બની ગયા. તેમની જિનધર્મમાં રાણી જીવતી હોવાથી તેણીને જૈન ધર્મ ખૂબ ગમી ભાવના પણ ચારિત્રની હતી છતાંય પ્રજાના હિતમાં સંસારમાં ગયો. તે જ દિવસથી સ્વશીલરક્ષા માટે વધુ જાગૃત બની ગઈ રહી ધર્મારાધનામય જીવન જીવવા લાગ્યા. અને રાજાને પણ મનથી જીતવા પોતે પણ બ્રહ્મચર્યલક્ષી જીવન એકઠા દેવચંદ્રમુનિ દીક્ષાનાં વરસો પછી પાછા શ્રીપુરના જીવી શ્રાવિકાપણાથી સ્વર્ગલોકને પામી છે. સીમાડે પધાર્યા. તરત જ મોટાભાઇ કુમારચંદ્ર તેમને વાંદવા- ૧૧ દ્રઢ શીલબર્મા- અઍકારી ભટ્ટા. દર્શન કરી હિતશિક્ષા લેવા વનમાં પહોંચી ગયા ને આખોય અમુક પ્રકારનાં ચારિત્ર મોહનીય કર્મ નાશ ન પામે ત્યાં દિવસ ભાઇ મહાત્માની સેવા-સુશ્રષામાં વિતાવી દીધો. રાણી સુધી સર્વવિરતિ સર્વથા દૂર રહે છે, પણ ધર્મમાં અડગ રૂપવતી ધર્માત્મા છતાંય રંગ-રાગ-વિલાસમાં પણ સુખનો શ્રદ્ધાવાળો જીવ તે જ સર્વવિરતિનું જ લક્ષ્ય આંખ સમક્ષ રાખી વિશ્વાસ કરતી હોવાથી દેવરમુનિના ચારિત્ર-પાલનને આશ્ચર્ય નિશ્ચલ અને દેશવિરતિને આરાધી સાધુ જેવી સાધના કરવાનો માનતી હતી. પોતે તેમની ભાભી છતાંય રાજમહેલની મુખ્ય હોવાથી દેવરમુનિને ખાસ મળી ઘણા બધા પ્રશ્નો પૂછવાની સંકલ્પ જરૂર કરી શકે છે. ઈચ્છાવાળી હતી. છતાંય ધીરજ રાખી મુનિ મહાત્માને મળવા અબળા ગણાતી નારીઓ પોતાની શીલરક્ષા દ્વારા બીજા દિવસે જવાનું રાખ્યું. સાથે ગોચરીનો લાભ લેવા સબળા સ્વરૂપી પણ થઈ શકે છે. અચંકારી ભટ્ટા નામની વાનગીઓ લીધી અને નદી કિનારે આવી તો નદીમાં ઊભરાયેલ કન્યા તેનું પ્રત્યક્ષ ઉદાહરણ બની છે. ઘરમાં આઠ આઠ પુત્રો પૂર જોયું. સાથે વરસાદની ઝરમર પણ ચાલુ હોવાથી પાછી ઉપર એક માત્ર દીકરી તરીકે જન્મ પામેલી ભઠ્ઠા પરિવાર મહેલે વળી. તેણીની ઉદાસીનતા દેખી રાજાએ જણાવ્યું કે હું આખાયની લાડલી બની હતી. શ્રેષ્ઠી ધન્ના અને શેઠાણી રાણી, તમે નદીને જણાવો કે જયારથી મારા દિયરે દીક્ષા લીધી ભદ્રાની તે પુત્રી બધાયનાં પ્રેમ-લાગણીમાં ઉછરવાથી રિસાઉ છે ત્યારથી મારા પતિ પણ સંસારમાં છતાંય બ્રહ્મચર્ય પાળતા સ્વભાવની બનવા લાગી. તેણીને જરા પણ ઓછું ન આવવું હોય તો મને મુનિ મહાત્માના દર્શનાર્થે સુખેથી પહોંચવા નદીમાં જોઈએ તેવી તેણીની અપેક્ષા રહેવાથી તેણીના મનને અનુસાર જ માર્ગ આપો.'' ઉઘોષણા સાથે જ નદીનું વહેણ બદલાયું લોકો અનુવર્તવા લાગ્યા. યુવાન બનેલ તે કન્યાને રાજાનો મંત્રી ને રસ્તો પ્રગટ થયો. રાણી સામે પાર હતી. દિયેર મુનિનાં જ પરણ્યો. બેઉ વચ્ચે મનમેળ પણ સારા હતા, પણ અંધારુ ઓવારણાં લઈ, સ્નેહરાગથી ગોચરી-પાણી કરાવી અને થાય તે પહેલાં જ ઘેર આવી જવાની શર્ત રાખેલ. અચંકારી શીલધર્મની વાતો સાંભળી જેવી પાછી વળવા વિચારે છે તે જ ભઠ્ઠા પતિ ઉપર પણ વર્ચસ્વ રાખનારી બની. પૂરવાળી નદી વચમાં હતી તરત મહાત્માએ જણાવ્યું કે નદીને તેણીના માનસિક સંતોષ-સુખ ખાતર રોજ રાજકાર્ય કહો કે, “દીક્ષાના દિવસથી મારા દિયેર મુનિ જે ઉપવાસ પતાવી સમયસર પાછા વળી જનાર મંત્રીને એક દિવસ રાજા કરતા હોય તો હે નદી દેવી ! મને પાછા વળવા માર્ગ આપો.” તરફથી રમુજો રજૂ થતાં પાછા વળતાં મધરાત્રિ થઇ ગઇ. તેમાં ખરેખર તે પ્રકારે જાહેર કરતાં જ ભરેલા નીરવાળી નદીએ માર્ગ મંત્રી ઉપર રોષવાળી બનેલ અચંકારી ભદ્દાએ માંડ માંડ તો કરી આપ્યો. બેઉ ઘટનાથી આશ્ચર્ય પામેલ રૂપવતી રાણીને દરવાજો ખોલ્યો પણ હજુ તે જ દરવાજા પાછળ સંતાઈ ગયેલ Jain Education Intemational Page #984 -------------------------------------------------------------------------- ________________ GSO ચતુર્વિધ સંઘ તેણીને મંત્રી પ્રેમથી બોલાવી હકીકત જણાવે તે પહેલાં તેણી વગર દેવ-ગુરુ-ધર્મનું શરણું લે છે તે રક્ષણ પણ પામે છે, સાથે ઘેરથી રીસમાં ને રીસમાં મધ્યરાત્રિએ જ રવાના થઈ પહેરેલ જિનશાસનમાં ઉત્તમ શ્રાવિકાનું બિરુદ પણ મળે છે. વસ્ત્રો-આભૂષણો સાથે પિયરે ચાલી, પણ કમભાગ્યે રસ્તામાં ગુણાનુરાગી પ્રભુશાસનમાં તમામ ગુણવાનો અનુમોદનાને ફરતા ચોરોના હાથે ઝડપાણી. પાત્ર બને છે. - પતિની છત્રછાયા વગરની તેણીને ચોરોએ જાણી બધાય નાની આ કથા તેનો પુરાવો છે. નગર શ્રીપુર. શ્રેષ્ઠી દર્શન, મોંઘેરા દાગીના ઉતરાવી ખૂબ દોડાવી. ભયંકર જંગલમાં લઈ શ્રાવિકા શીલવતી અને એક માત્ર સંતાન શ્રીમતી નામની જઈ પતિનો તિરસ્કાર કરનાર તેણીના પતિ સ્વરૂપે સંસાર સુખ કન્યા છે. યુવાનીમાં તેણીના વિવાહ યોગ્ય ઘેર થયા, પણ આપવા ચોરોનો સરદાર તૈયાર થઈ ગયો. પણ દ્રઢધર્મા ભટ્ટાએ લગ્નના તરત પછી વૈધવ્યનાં દુઃખો આવી પડ્યાં. પ્રારંભમાં લગીર શીલને આંચ ન આવે તેમ કડપ રાખી કડક ભાષામાં શોકાતુર બની ગઈ, પણ પછી સગુરુનો યોગ મળતાં બોધ ચોરોને સંભળાવવાનું સંભળાવી દીધું. મળ્યો કે જે જીવે પૂર્વભવમાં શીલનું ખંડન કર્યું હોય અને વ્રત તેથી તેણીના શીલગુણની પ્રશંસા કરવાને બદલે ચોરો લઈને પાછળથી ભંગ કર્યો હોય અથવા કામણ, મારણ, આક્રમક બન્યા અને તેણીને હેરાન પરેશાન કરવા લાગ્યા. સ્તંભન, મોહન, વશીકરણ અથવા મિથ્યાત્વ- સેવન કર્યું હોય તે છતાંય પોતાના જ સ્વભાવનો દોષ સહન કરી ભટ્ટાએ બધી ય પણ વિધવાપણાને પામે છે. કર્મના ઉદય સમયે હિમ્મત હાર્યા વિડંબનાઓને મને-કમને વધાવી લીધી, પણ શીલભંગ થવા વગર ધર્મની આરાધનાઓ વધારવી, તેથી અશુભ કર્મો ખમી ન જ દીધું. જાય છે, શુભ સમયનો શુભારંભ થાય છે. અંતે તેણીની ધર્મદઢતાને મૂઢતા અને હઠાગ્રહ ખાતે તેવું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થતાં જ શ્રીમતી જૈનધર્મમાં રત બની ખતની ચોરના સરદારે જયારે શીલવંતી નારીના પ્રકોપ કે ગઇ. પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા તથા બચતા સમયમાં શાપથી બચવા ભટ્ટાને બમ્બર કુલમાં વેચી નાખી ત્યારે ત્યાં સ્વાધ્યાય અને સૂત્રાર્થનો અભ્યાસ તેનાં મુખ્ય અનુષ્ઠાન બની પણ ખરીદનારની વિકારી વર્તણૂક વચ્ચે પણ બ્રહ્મચર્યની રક્ષા ગયાં. તેણીને દેખી સૌ વિધવા શ્રીમતીને સારી નજરે જોવા કરી દઢધર્મનો પરિચય આપ્યો પણ છેલ્લે જયારે કાયામાંથી લાગ્યા. લા કપડાં રંગવાનું લોહી કાઢવા સુધીના ત્રાસ તેણી ઉપર વર્તાવ્યા ત્યાંના જ રાજાના પુરોહિતની સોમા નામની પુત્રીને ત્યારે તેણીએ રૂપરંગ ગુમાવ્યાં, વૃદ્ધત્વ જેવો દેહ નિર્બળ બનવા શ્રીમતી સાથે સગાઈ થઈ. તેણી પણ શ્રીમતીની ધાર્મિકતાથી લાગ્યો. ધર્મના રંગે જોડાવા લાગી. તેણીનું મિથ્યાત્વ ગયું અને પણ તેણીના ધર્મપ્રભાવે તેનો જ સગો ભાઈ ત્યાં આવ્યો સમ્યકત્વના પણ થતા અણુવ્રતધારા સાવકા બે સમ્યકત્વનો સ્પર્શ થતાં અણુવ્રતધારી શ્રાવિકા બનવાના કોડ અને પૈસા ભરી બહેનને મુકત કરાવી. ઉપચાર થતાં પછી જાગ્યા, પણ ઉલ્લાસમાં એક વાર વ્રત લઈ લેવા અને પછી સાજીસારી થઈ ગઈ, પણ મંત્રી પતિના પગે પડી કયારેય રોષ વ્રતોમાં અતિચાર લાગવા તેવું ન થાય તેથી શ્રીમતીએ વ્રતોના કે રીસ ન કરવાની આજીવન પ્રતિજ્ઞા લઈ લીધી. દેવતાઓએ આચાર અને અતિચાર ઉપર સમ્યક સમજણ આપી. તે પછી પણ લક્ષપાક તેલના સીસા ફોડી નાખી તેના ઉપશમ ભાવની સીમાએ પોતાની ઈચ્છા મુજબ શ્રીમતીના આદરપાત્ર ગુરુ પાસે ચકાસણી કરી ત્યારે તેણીએ સમતા ન જ ગુમાવી, જેથી વ્રતો જાતે ઉશ્ચર્યા. તે વાતની ખબર સોમાના પિતા પુરોહિતને ઇંદ્રસભામાં પણ તેણીની પ્રશંસા થઈ. દેવે પણ પ્રત્યક્ષ દર્શન પડા પડી જતાં તે પુત્રી પ્રતિ ખીજવાળો થયો, કારણ કે પુરોહિતમાં આપી લક્ષપાક તેલ પાછું કર્યું. જીવનભર શુદ્ધ શ્રાવિકાનો ધર્મ હજ યામિકતા પાળી બ્રહ્મચર્ય પ્રભાવે દેવલોકે ગઈ, આગામી ભવમાં તો મોક્ષે અંતે શ્રીમતીના સૂચન મુજબ બધાંય વ્રત પાળનાર જગતમાં પ્રત્યક્ષ કેવાં સુખી છે, અને ન પાળી હિંસા, જૂઠ, ૧૨ શ્રીમતી અને સોમા ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ વગેરેનાં પાપો કરનાર આ લોકમાં પણ કેવાં દુઃખી છે તેના પ્રત્યક્ષ ઉદાહરણ સોમાએ પિતા પુરોહિતને જૈન ધાર્મિક કથાનુયોગથી પણ લખલૂટ તત્ત્વજ્ઞાનની દેખાડ્યાં. તેથી છેલ્લે પુરોહિતનું મન પીગળી ગયું અને પોતાની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. સ્ત્રીઓનો વર્ગ ધાર્મિકતાથી ભરપૂર, સુપુત્રીની હિતચિંતા કરવા લાગ્યો. બેઉ સખીઓનાં નામ-કામ તેમાંય જે શ્રાવિકા સંકટ સમયે બીજા-ત્રીજા વિચાર-સંકલ્પો જગતમાં પ્રખ્યાત થવા લાગ્યાં. પણ જશે. Jain Education Intemational Page #985 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૬૧ એકદા શ્રીમતીએ સ્વયં માસક્ષમણ કર્યું પણ પારણે ચાર રાણી દુઃખી બની ગઈ કારણ કે તેણીની ભકિતએ મુનિ માસના ઉપવાસી સાધુ ભગવંતને ભાવપૂર્વક પ્રતિલાભતાં મહાત્માને ઉપસર્ગ કરી નાખ્યો હતો. અચાનક તેણીના ઘરમાં દેવતાઈ સુવર્ણ વૃષ્ટિ થઈ. સૌ ચમત્કાર તરત જ રાજાને જણાવી ભમરાને દૂર કરાવવાનું ચાલુ કર્યું, દેખી નમસ્કાર કરવા લાગ્યા. જિનપૂજા તથા સુપાત્રદાનાદિ પણ ત્યાં સુધીમાં ધ્યાનયોગમાં પ્રવીણ મહાત્માએ ચારેય ધર્મક્રિયાથી શ્રીમતી પાસે એવી સૂક્ષ્મ શકિત ઉત્પન્ન થઈ કે ઘાતી કર્મોને ખમાવી નાખ્યાં હતાં. તેથી તેમને પંચમજ્ઞાન તેજ નગરની હેમમાલા રાણીના દેહમાં પ્રવેશેલ દહજવર જે ઊપજ્યું. હવે કેવળજ્ઞાનનો ઓચ્છવ કરવા ચારેય તીરથના દેવો વકરી ગયો હતો તે અધિષ્ઠાયિકા દેવીએ રાજાને આપેલ સ્વપ્ન આવ્યા અને સહસ્ત્ર પાંખડીઓવાળું સુવર્ણકમળ રચ્યું. તે ઉપર પ્રમાણે શ્રીમતીના ફકત કર- સ્પર્શથી દૂર થઈ ગયો. લોકો બેસી કેવળીએ દેશના પ્રદાન કરી. શુભમતિ રાણી ખેદ પામી, શ્રીમતીને દેવી તરીકે માનવા લાગ્યા. સોમા પણ ધર્મારાધનાના પણ તેણીની નિઃસ્વાર્થ પણ મોહયુક્ત ભકિતના કારણે અનેક પ્રભાવે સમૃદ્ધિવાન બની. બેઉ સખીઓએ લોકો પાસેથી કર્મો ખપી ગયાં હતાં. તેથી તેણી અલ્પભવી બની ગઈ હતી, મળેલ અઢળક ભેટોની કિંમત ઊભી કરી તેમાંથી સ્વદ્રવ્યથી જે હકીકત કેવળીએ તેણીના આશ્વાસન માટે સામેથી જણાવી. સુંદર જિનાલય પોતાના જ નગરમાં બનાવ્યું, જેમાં પાર્શ્વપ્રભુની મણિમય એકસો વીસ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી. સંઘજમણ, . બેઉ આત્માઓ દીક્ષિત થયા ને સૌધર્મ દેવલોકે દેવ-દેવી સંઘપૂજન વગેરે સુકર્મો કરી બેઉ શ્રાવિકાઓ બીજા દેવલોક થયા. ત્યાંથી ચ્યવી શુભમતિ રાણી સિંહુરથ રાજાની મનાવલિ દેવી બની, ત્યાંથી આગામી ભવમાં ભવનિસ્તાર પામશે. રાણી બની. એકદા પૂર્વ ભવની દુર્ગચ્છાનું કર્મ ઉદયમાં આવ્યું તેથી તેણીની કાયામાંથી વિચિત્ર ગંધ છૂટવા લાગી. રાજાએ ૧૩ રાણી શુભમતિ પણ પરેશાન થઈ તેણીને જંગલમાં મહેલ કરાવી આપી નગર બહાર રાખી દીધી, જયાં તેણી એકલી પડી ગઈ. એકદા કરમ ન રાખે કોઈનીય શરમ'' વાળી જે ઉકિત છે તે તેણીના પુણ્યોદયે તેણીનો જ પૂર્વભવનો પતિ સૂડાનું રૂપ કરી સનાતન સત્ય છે, છતાંય મોહાધીન જીવ અજ્ઞાન દશામાં એવાં | દેવલોકથી આવ્યો અને તેણીને દેહ-દુર્ગધથી બચવાના ઉપાય કર્મો બાંધે છે કે જેના વિચાર રૂપે જયારે કડવાં ફળ ચાખવાં પડે છે ત્યારે તે દીન-હીન બિચારો-ગરીબડો બની જાય છે. રૂપે બીજા જ દિવસથી લાગ. સાત દિવસ સુધી ત્રિકાળ જિનપૂજા કરવાનું કહી ગયો. મદનાવલિએ તે જ પ્રમાણે સાત - જંબદ્વીપના ભરતક્ષેત્રના વૈતાઢય પર્વતની દક્ષિણ દિશાએ દિવસ વિધિપૂર્વક- એકાગ્રતાપૂર્વક પ્રભુજીની પ્રતિમાને ભજી, આવેલ ગજપુર નગરમાં જયસૂરિ નામે વિદ્યાધરોનો રાજા અને અને આઠમા દિવસે તો ગંધ સદા માટે ચાલી ગઈ. સમાચાર રાણી હતી શુભમતિ. કોઈક ઉત્તમ જીવ દેવલોકથી ચ્યવી મળતાં રાજાએ પણ પાછી તેણીને હાથી ઉપર બેસાડી વાજતેરાણીની કક્ષિએ આવ્યો, ત્યારે ગર્ભના પ્રભાવે રાણીને ગાજતે નગરમાં પ્રવેશ કરાવી. અષ્ટાપદની જાત્રા કરવાના મનોરથ થયા, અને રાજાએ પણ કોહલો પૂર્ણ કરવા રાણી સાથે વિમાનમાં બેસી અષ્ટાપદની રાણી ખૂબ ઉલ્લાસથી શ્રાવિકાપણું પાળતી રહી. કોઈક કાળે કેવળજ્ઞાની ભગવંત પાસેથી પોતાના પૂર્વભવના પતિ દ્વારા જાત્રા કરી. પાછાં વળતાં એક સ્થાને વનમાં દુર્ગધીનો પવન થયેલ ઉપકાર વગેરેને જાણી વૈરાગ્યથી દીક્ષિત બની. જણાતાં રાજાને પૂછ્યું. રાજાને તપાસ કરાવતાં ખ્યાલ આવ્યો દેવલોકનો દેવ આવી મૃગાંક નામે વિદ્યાધર દેવ થયો. જે દીક્ષિત કે એક મહાત્મા જેઓ દેહાધ્યાસથી પર હતા તેમની કાયામાંથી અને કપડાંમાંથી આવતી તે બદબૂ હતી. થયેલ મદનાવલિ સાધ્વી ઉપર મોહ પામ્યો ને તેણીને ચારિત્રથી યુત કરવા મથવા લાગ્યો, પણ અનુકૂળ ઉપસર્ગો વચ્ચે પણ રાણીને જુગુપ્સા થઈ. તેથી રાજાને સમજાવી વિમાન નીચે સાવીએ કેવળજ્ઞાન ઉપાર્જ લીધું અને વળતામાં પૂર્વ ભવના ઉતરાવ્યું અને તે મુનિ મહાત્માના શરીરના મેલને દૂર કરવા પતિ મૃગાંકકુમારને પ્રતિબોધી ચારિત્ર સુધી પહોંચાડી દીધો. તેઓ ધ્યાનસ્થ હોવાથી પોતાની ઈચ્છાપૂર્વક રાજાની પાસે વિચિકિત્સાના પ્રસંગે રાણી શુભમતિની કથા ગવાય છે. ઝરણાના શુદ્ધ પાણીથી સફાઈ કરાવી. પછી તેની ઉપર બાવનાચંદન લગાવી વિલેપન કર્યું. પછી તેવી ભકિત કરી તેઓ ૧૪ રોહિણી શ્રાવિકાની શ્રેષતા બીજા તીર્થની જાત્રાએ ચાલ્યાં. જાત્રા પૂર્ણ કરી પાછાં તેજ રસ્તે શીલવંતી નારીઓની જૈન-શાસનની ગરિમા હજુ પણ આવતાં ત્યાં જોયું તો મુનિરાજને ભમરાઓએ ઢાંકી દીધા છે. ગૌરવવંતી છે. બ્રહ્મચારીનું તો ચિંતવેલું પણ ફળે છે. ત્યાં કોઈ 1 ૧૧ Jain Education Intemational Page #986 -------------------------------------------------------------------------- ________________ ૨ ચતુર્વિધ સંઘ દેવતાઈ ચમત્કારો સર્જાઈ જાય તો આશ્ચર્ય પામવા જેવું પણ રોહિણીએ તો રાજાના માન ખાતર બનેલો પ્રસંગ પતિથી શું? અનેક પ્રકારની ઐતિહાસિક ઘટનામાં નવકાર મહામંત્રની ગોપવી રાખ્યો, પણ દાસી મારફત શેઠને કોઈ બાતમી મળી વિશિષ્ટ આરાધિકા રોહિણી શ્રાવિકાનું નામ પ્રખ્યાત છે. જતાં શ્રેષ્ઠી શ્રાવિકા ઉપર જ શંકાશીલ બની ગયો. ધનાવહ શ્રેષ્ઠીની ભાર્યા રોહિણી તે દિવસોમાં ઘેર એકલી હતી પતિ-પત્ની વચ્ચે દીવાલ ઉભી થાય તે પૂર્વે જ લાગ. સાત કારણ કે પતિદેવ વિદેશી વ્યાપારની સફરમાં હતા. દિવસ વરસાદની હેલી ચાલી. રાજાએ કિલ્લાના દરવાજા બંધ પાટલીપુત્ર નગરના શ્રી નંદ રાજાની નજર રોહિણી ઉપર કરાવ્યા છતાંય પાણીની ઊંચાઈ વધતી જ ચાલી. આખુંય બગડી. કોઈક દાસી મારફત વિકારી વિચારોની વાતો તેણી નગર અને નગરપતિ રાજા ભયમાં મુકાઈ ગયાં, ત્યારે ડૂબતા સુધી પહોંચતી કરી. પ્રત્યુત્તરમાં સિવાય લાચારી રોહિણી પાસે નગરને બચાવવા મંત્રીએ રોહિણીને પ્રાર્થના કરી. રોહિણીએ કશુંય ન હતું. મનમાં જ રાજા ઉપર અત્યંત ક્રોધ ઊપજ્યો પણ પરમેષ્ઠિ નવકારને ભાવપૂર્વક ગણી હથેળીમાં જેવું પાણી લીધું, ગુસ્સાને મનમાં જ ગોપવી ભેટર્ણ દાસી પાસેથી સ્વીકારી પૂર ઊતરવા લાગ્યાં. શીલવંતી રોહિણીના સુપ્રભાવે આખુંય રાજાને રાત્રિમાં એકાંતે મંત્રી સાથે પધારવા આમંત્રણ આપ્યું. નગર બચી ગયું. જૈન ધર્મની ખૂબ શાસન-પ્રભાવના થઈ, અને - રોહિણીને ત્યાં કામાસકત રાજા મંત્રી સાથે જયારે રાત્રે રાજ પણ જૈનધર્મી બની ગયો. પ્રીતિ ભોજ માટે આવ્યા ત્યારે રોહિણીએ સખીવૃંદને પણ ૧૫ ધન્ય સુલસાની ધન્ય વાતો આમંત્રિત કરેલ, તેથી રાજા પોતાના મનની વાતો મુકત મને રોહિણીને ને જણાવી શકયો, પણ તેના ઇંગિત ઉપરથી પ્રભુ પરમાત્માના ચતુર્વિધ શ્રી સંઘની આરાધના થકી દરેક રોહિણીને અંદાજ આવી ગયો કે રાજા પોતાની મર્યાદા જીવો પ્રગતિથી લઈ મુકિત ૫ણ પામે છે. નાની પણ આરાધના ઓળંગી ગયો છે. જો સમકિત સાથે છે તો તારણનું કારણ બને છે. પાછી બીજી વિશેષતા એ છે કે બાળ-યુવાન કે વૃદ્ધ, સ્ત્રી-પુરુષ કે નપુસંક તેથી તેણીએ રાજાને પ્રતિબોધવા શરબત પાવાનું ચાલુ બત પાવાનું ચાલું સોને કર્મોના ક્ષયપૂર્વક આત્મશુદ્ધિ અને આત્મકલ્યાણનો રાહ કરાવ્યું. ચમચીઓ બદલાણી પણ સ્વાદ તે જ હતો. બધીય બતાવનાર પ્રભુ-શાસનની આરાધનાઓ મહાન છે. તેથી જ તો ચમચીના શરબત પી-પી ને બધાંયના સ્વાદ અલગ આવવાના પ્રભુ વીરના વિચરણ કાળે ત્રિકાળપૂજા, આયંબિલ, બ્રહ્મચર્ય બદલે એક જ સ્વાદ માણ્યો હોવાથી તે બદલ ખિન્નતા દર્શાવવા અને વિશિષ્ટ આરાધના દ્વારા શ્રાવિકા સુલતાએ ફકત દર્શન ગુણ લાગ્યો ત્યારે રોહિણીએ પણ મધુર ભાષામાં રાજાના બોધ દ્વારા જ સ્ત્રી છતાંય આવતી ચોવીશીમાં પંદરમાં નિર્મમ તીર્થકર માટે તૃષ્ણાતુર મૃગજળનું દષ્ટાંત જણાવ્યું. ઉપરાંત વ્યાવહારિક બનવાનું અને જગત- ગણને તારી સ્વયં પણ તરી જવાનું ખુલાસો કરતાં વિવિધ તપેલીનાં ઢાંકણાં છતાંય રસોઈમાં ફરક સૌભાગ્ય પેદા કર્યું છે. તેની શ્રાવિકા-જીવનની અનેક નથી હોતો તેમ વાતો કરી સીધું જ પરખાવી દીધું કે ઢાંકણ જેમ વિશેષતાઓ આંખે ઊડી વળગે તેવી છે, જે અવગાહી સૌએ સ્વાદનું કારણ નથી તેમ સ્ત્રીઓના ભિન્નભિન્ન રૂપ અને વેશ. | સુલસાની ભરપેટ પ્રશંસા કરવા જેવી છે. વગેરે પણ સુખની ભિન્નતાનું કારણ નથી. મહારાજા શ્રેણિકના રથના સારથિ નાગસારની પત્ની જેમ ભ્રાંતિથી આકાશનો એક જ ચંદ્ર અનેક રૂપે દેખાય, સુલસા સામાન્ય-મધ્યમ પરિવારની સદસ્યા, છતાંય પ્રભુની અનેક સંખ્યામાં દેખાય, તેમ કામવાસના જનિત કામુકતા પણ અનન્ય ઉપાસિકા હતી. તેણીની ધર્મદઢ ભાવનાની પ્રશંસા ચિત્તભ્રમ દ્વારા દરેક નારીઓમાં પાગલતા પેદા કરે છે. જેમ સ્વયં દેવલોકમાં સૌધર્મેન્દ્ર કરેલ. તેથી તે ઉપર થોડી શંકા સૂર્યકાંત મણિ સૂર્યસંસર્ગથી અતિશય પ્રવજવલિત થાય છે, તેમ રાખી હરિગમેપી દેવે તેણીની પરીક્ષા કરી હતી. બે સાધુનું મૂઢ લોકોના કામાગ્નિ પણ સ્ત્રીઓના સંગથી તેજ બની જાય છે. રૂપ બનાવી સુલતાને ત્યાં આવી બીમારીમાં સપડાયેલ સાધુની રાજાને પિતા તુલ્ય કહી પ્રણામ કર્યા. વધુ કહેવાઈ ગયું સેવા માટે શતપાક તેલ માંગેલ. ઉપરા-ઉપરી સાત સીસા ફૂટી હોય તો તેની માફી માગી અને વિનયથી રાજાનું મન જીતી ગયા છતાંય દિવ્યમાયાને ન જાણી શકનાર સુલસા ઉદાર લીધું. રાજાને શીલવંતીના ઘરનાં અન્ન-પાણી લેવામાં મન શુદ્ધ મનથી તેલ વહોવરાવતી જ રહી. અંતે બધુંય તેલ ઢોળાઈ જતાં બની ગયું. ભૂલ સમજાણી રોહિણીને પોતાની બહેન બનાવી. સાધુ મહાત્માનો લાભ ન મળી શકવાનો શોક પામી. તેથી શ્રેષ્ઠી ધનાવહ પાછા આવ્યા ત્યારે ગંભીર બનેલી તરત જ ખુશ ખુશ થઈ દેવે મૂળ સ્વરૂપ પ્રકાશી દીધું. Jain Education Intemational Page #987 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૬૩ વરદાન પેટે માગવા કહ્યું, ત્યારે સુલતાએ પતિની પ્રસન્નતા કલ્યાણ કરે છે. તેમાંય તીર્થંકર પ્રભુને અપાયેલ ભિક્ષા, હેતુ પુત્રની માંગણી કરી હતી. દેવતા પ્રભાવે એક સાથે બત્રીસ દાતાના મોક્ષનું પણ કારણ બનવાની શક્યતા વાળી છે. તે જ ગુટિકાઓ ખાઈ જતાં સુલસાને બત્રીસ ગર્ભો રહ્યા ત્યારની કારણ છે કે, તીર્થંકર પ્રભુના તપનાં પારણાં જ્યાં જ્યાં થયાં પારાવાર વેદના પણ હરિëગમેપી દેવે દૂર કરી આપી. ત્યાં ત્યાં પાંચ દિવ્ય પ્રગટ્યા. બત્રીસ પુત્રીને એક જ દિવસે ઉપરા-ઉપરી જન્મ પરમાત્મા મહાવીરદેવના જીવન-પ્રસંગની વાત છે, સાવ આપનાર સુલસા સૌભાગ્યવંતી નારી તરીકે પ્રસિદ્ધિ પામી નિકટમાં રહેનારે પરમાત્માની આશાતનાઓ કરી સંસાર ગઇ. છતાંય ધર્મારાધનામાં લગીર ઓટ ન હતી. ધર્મદઢતાની વધાર્યો અને દૂર રહેનારે આરાધના કરી સંચાર ટૂંકાવ્યો. પરીક્ષા તો ત્યારે થઈ જયારે સાવ યુવાનીમાં પહોંચેલ બત્રીસે ગોશાલક પ્રભુ વીરનો પરાણે બની ગયેલ પ્રથમ શિષ્ય, પુત્રો રાજા શ્રેણિકના વફાદાર સૈનિક વેશમાં ચેડા રાજાના જેણે પરમાત્માની ભિક્ષાલબ્ધિથી આકર્ષાઈ શિખ્યત્વ આક્રમણમાં માર્યા ગયા. મમતાળુ સુલસાએ કલ્પાંત કર્યો, સ્વીકારેલ, પણ પ્રભુ સાથે રહેવા છતાંય ઉપદ્રવો, હલકાં પણ અભયકુમારના વૈરાગ્ય વચનોથી બધોય શોક દૂર કરી ફરી વાણી-વર્તન દ્વારા પ્રભુનું ગૌરવ ઘટાડનાર થયેલ. તેથી બે વાર પાછી પ્રભુ વીરના ચીંધ્યા માર્ગને ભજવા લાગી. પ્રભુથી જુદાઈ પણ કરેલ. ફરી પાછા તેના ઉપાસક બની જોડાઈને છેલ્લે નિયતિવાદનો સિધ્ધાંત સ્થાપિત કરી પ્રભુથી દૂર એકદા છેક ચંપાપુરીથી રાજગૃહિ આવી રહેલ અંબડ પરિવ્રાજક સાથે પ્રભુ વીરે સુલતાને ધર્મલાભ કહી મોકલ્યા, થઈ ગયો ત્યારે પ્રભુ પ્રત્યેની તેની આદર બુદ્ધિ પણ ઓછી થઈ ગઈ, બબ્બે વીર ભગવાન જેવા પરમ ગુરુનો જ વિરોધ ત્યારે એક સ્ત્રીનું આટલું માહામ્ય દેખી અબડે બ્રહ્મા, વિષ્ણુ, શંકરનાં રૂપો બતાવ્યાં, છેલ્લે ૨૫માં તીર્થકરની ઈન્દ્રજાળ પણ કરતાં તે એકાકી વિચારવા લાગ્યો અને અનેક ભક્તો પોતાના રચી આબેહૂબ સમવસરણ રચી રાજગૃહિના બધાયને બનાવી પ્રભુજી કરતાંય વધુ સંખ્યામાં શિષ્યો - ભક્તો બનાવ્યા. ભોળવ્યા, પણ એક માત્ર સુલસા ન મોહાણી. પાછળથી પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોતાના જ પચ્ચીસમાં તીર્થકર કદી ન હોય તેવી દઢ શ્રદ્ધાથી તે પરમોપકારી પરમગુરુની સામે પડી આંખોમાંથી તેજોલેશ્યા સ્વસ્થાને રહી પ્રભુ વીરનું જ સ્મરણ-ધ્યાન કરતી રહી. તેથી પ્રકોપ કરી દીધો, જે સીધી અસર ભગવાનને ન કરી શકી અને અંબડે વૈકિય લબ્ધિઓનું સંહરણ કરી સુલતાને મૂળ સ્વરૂપમાં પાછી વળી ગોશાલકની જ કાયામાં પ્રવેશી તેના જ મરણનું પ્રગટ થઇ પ્રભુ વીરે પાઠવેલ ધર્મલાભ પાઠવ્યા અને ફકત તે કારણ બની છતાંય તેજોલેશ્યાની ગરમી રૂપે બાહ્ય અસરથી શબ્દો સુણતાં જ સુલતાના સાડા ત્રણ કરોડ રોમ વિકસ્વર પ્રભુજીને રક્તનો અતિસાર થયો. લાગલગાટ છ છ માસ સુધી થયાં હતાં. પ્રભુની દિશા સન્મુખ છ-સાત ડગલાં વધી ભાવ પ્રભુજીએ તેની પીડાને પ્રસન્નતાથી ભોગવી, પણ દેહ તો કોનો વંદન કર્યા અને પ્રભુની ભાવ-સ્તુતિઓ તે તેણીના હૈયાના સગો થાય? ઉદ્ગાર બની મુખથી સ્વયંભૂ સરી પડી. એકમાત્ર પ્રભુ મહાવીરમાં મહાનશાસનનો મહાખજાનો ખૂબ મજાનો દેખી રક્તવિકારના કારણે કાયાની કાંતિ ગ્લાન પડવા લાગી. જનાર સુલસા શ્રાવિકાપણાની આરાધના કરી દેવલોકે ગઈ છે. શરીર શક્તિ ઓછી થવા લાગી અને પરમાત્માની વ્યાધિ ત્યાંથી આગામી મળમાં તીર્થ છેવ ઉનક પપપ પાણી મુખમુદ્રા ઉપર તરવા લાગી. બધાયને પ્રભુના દેહરક્ષણની મોક્ષે સિધાવશે. ધન્ય સુલતાની ધન્યતાને. ચિંતા હતી. ગૌતમ ગણધરથી લઈ બધાંય સાધ્વીજી ભગવંતો પણ ત્રસ્ત છે તેવા સમાચાર વનવાસી સિંહ અણગારને મળ્યા ૧૬ ઉત્તમ નારી રેવતી ને તેઓ પ્રભુની નાદુરસ્તીના સમાચાર સહન ન થતાં રડવા સાવ સારી અને સાચી ભાવનાથી અપાયેલ સુપાત્ર દાન લાગ્યા. અને કરુણા આણી પ્રભુએ તેમને પોતાની નિકટ ક્યારેય નિષ્ફળ નથી જતું. ધર્મના ચાર પ્રકાર દાન - શીલ - તપ અને ભાવ, તેમાં ધર્મનો પ્રારંભ જ દાનથી થાય છે. સાક્ષાત અંગત વૈયાવચ્ચ માટેનો લાભ આપતાં જણાવ્યું કે વિચરણ કરતાં તીર્થંકર પરમાત્માને રત્નપાત્ર, સાધુ-સાધ્વી મિંઢિક ગ્રામની શ્રાવિકા રેવતી, જેને ઔષધીય જ્ઞાન છે, ભગવંતને સુવર્ણપાત્ર તથા શ્રાવક-શ્રાવિકાઓને રજત પાત્રની તેણીએ ખાસ પોતાના માટે બિજોરાપાક એ પ્રભુજીના ઉપમા મળી છે. તેથી ત્યાં ગયેલું દાન દાનમાતાનું અવશ્ય આરોગ્ય માટે કોળાપાક બનાવ્યો છે. તેમાંથી નિર્દોષતા Jain Education Intemational Page #988 -------------------------------------------------------------------------- ________________ ૯૬૪ ચતુર્વિધ સંઘ બિજોરાપાકની હોવાથી તે લાવવાનો લાભ આપ્યો. સિંહ અને ભાવના પ્રમાણે ઉચચરી લીધાં અને જીવનને સંયમી સાધુ અણગારની સેવા ભાવનાની પ્રસન્નતા ન્યારી હતી. જેવું સાવ સીધુંસાદું બનાવી જીવનયાપન કરવા લાગી. તરતજ તેઓ પહોંચ્યા શ્રાવિકા રેવતીને ત્યાં અને દરેક વ્રતોનું પાલન કરતાં કસોટીઓ આવી, કટોકટી પણ નિર્દોષતાની ખાતરી કરી બિજોરાપાકનો લાભ આપ્યો ત્યારે સર્જાણી, વ્રતને વિદન-વેલડીએ લપેટમાં પણ લીધાં કારણ કે પ્રભુજીના વિશિષ્ટ જ્ઞાન માટે, નિર્દોષતા માટે અને ઉત્તમ અને ભાવોલ્લાસમાં ખૂબ કડક નિયમો ધાર્યા હતા, પણ પ્રાણ જાય ઉગ્ર તપયુક્ત ચારિત્ર માટેના લાક્ષણિક બહુમાનથી તેણીના પણ વ્રતો ન જાય તેવી નિષ્ઠાપૂર્વક એકપણ અપવાદ સેવ્યા રોમાંચ પુલકિત બની ગયા. ભાવની અસીમ વહેતી ધારા સાથે વગર, અતિચારો લગાવ્યા વગર અને બીજો-ત્રીજો વિકલ્પ સાક્ષાત પ્રભુના સ્થાને પ્રભુના પ્રતિનિધિ સમાન સિંહ વિચાર્યા વગર એવી સુંદર રીતે વહન કરી જાણ્યાં કે નિકટના અણગારને પ્રતિલાલતાં તે ધન્યા સ્ત્રીએ ઉત્તમ દેવલોકનું પુણ્ય શ્રાવક-શ્રાવિકાઓ માટે તેણી આદર્શ બની ગઈ. પેદા કરી લીધું ને ત્યાંથી ચ્યવી આગામી ચોવીશીમાં તીર્થકર પણ જગતમાં સારું કોઈનુંય જોઈ શકનાર બધાય કયાંથી બની તારીને સ્વયં તરવા માટે ઉગ્ર પુણ્યની નિકાચના કરી હોય? અન્યથા સંસારને અસાર ભગવાન શાથી જણાવત ? લીધી છે. પ્રભુવીર સમયે જ જન્મ લેનાર રેવતી શ્રાવિકા જયેષ્ઠાના અડગ વ્રત- પાલનની પ્રશંસા દેવલોકની સભામાં આવતી ચોવીસીના તીર્થકર ભગવાન છે. સ્વયં ગુણાનુરાગથી ઇન્દ્ર મહારાજાએ કરી, જે તથ્યને એક ૧૭ વિરકતા જયેષ્ઠા ગર્વિષ્ટ દેવતા પચાવી ન શક્યો. ઇર્ષ્યાએ તેના મનને ઘેરી લીધું અને કોઈનેય જણાવ્યા વગર અબળા નારીનું અપહરણ કરી સર્વવિરતિની સફળ સાધના ત્યારે સફળ સાવ સરળતાથી જંગલમાં તરછોડી દીધી. રાણી સામે મહેલનાં સુખના સ્થાને બને છે, જ્યારે દેશવિરતિના ગુણો આત્મામાં સ્વાભાવિક વનનાં દુઃખો લાવી દીધાં. વૈક્રિય લબ્ધિથી સૈન્ય વગેરે વિકુવ પ્રગટે. જેઓ દેશવિરતિની પ્રતિજ્ઞાઓ સચોટ, અતિચારરહિત ભય પેદા કર્યો. દરરોજના ચૌદ નિયમો સાથે બારેય વ્રતો અને ખૂબ ઉલ્લાસથી પાળે છે તેઓ પ્રગતિ પામતાં દૂષિત થાય તેવું બિહામણું વાતાવરણ ખડું કરી દીધું અને સર્વવિરતિનાં સોપાન સર કરે છે. જ્યેષ્ઠાને લાચાર બનાવવા કંઈ બાકી ન રાખ્યું, પણ અબળા પરમાત્મા મહાવીરદેવે વૈશાખ સુઠ ૧૦ના દિવસે જયેષ્ઠા વ્રતોમાં સબળા નીકળી અને ગુણોમાં ગર્વિષ્ઠા પણ. કેવળજ્ઞાન પછી પ્રથમ દેશના પ્રદાન કરી તે નિષ્ફળ ગઈ પણ વિકટ વિષમતા વચ્ચે પણ દેવતાઇ ઉપસર્ગને પામી ગઇ. વૈશાખ સુદ ૧૧ના ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના અપાપાપુરીમાં એકજ વિચાર રાખ્યો કે બહુ બહુ તો મોત આવશે તેથી વધુ કર્યા પછીની તમામ દેશનાઓ ફળમૂલક બની છે. કોઈક વિડંબના શું હોઈ પણ શકે? આમેય દીક્ષાની ભાવના છતાંય સર્વવિરતિ કોઈક દેશવિરતિ તો કોઈક સમકિત વ્રતને ઉચ્ચારી તે નથી મળી તો ઓછામાં ઓછું ગૃહસ્થ જીવનની સાધના પ્રભુની વાણીને સફળ બનાવી છે. આ નાની કથા તે શ્રાવિકાની કેમ છોડવી ? દ્રઢસંકલ્પા ઠાએ પોતાનું ગૈારવ જરાય છે, જે સંસારી છતાંય સંસારથી સર્વથા વિરક્ત રાજા ચેડાની ઓછું થવા ન દીધું. દેવે અનુકુળ ઉપસર્ગો ચાલુ કરી રાજાનું સુપત્રી સતી થેકાના નામે ઐતિહાસિક નારી થયેલ છે. રૂ૫ બનાવી લગ્નપ્રસ્તાવ મૂક્યો તે ઠુકરાવ્યો. પતિવ્રતાને પ્રભુ વીરના જે મોટા ભાઇ તે નંદિવર્ધન તેની સાથે જ શીલભ્રષ્ટ કરવા બળાત્કાર સુધીનાં અધમ આચરણ ચાલુ કર્યા જયેષ્ઠાના વિવાહ થયેલ અને એક તો વિરકત ઘરમાંથી આવેલ ત્યારે જ્યેષ્ઠાને તીવ્ર વૈરાગ્ય થતાં શીલરક્ષા માટે આત્મહત્યા અને પાછા નાનાભાઇના સંયમ-સ્વીકાર પછી નંદિવર્ધન રાજા સુધીનો પ્રયત્ન કર્યો. અંતે દેવ હાર્યો. તેણે ઇન્દ્રની પ્રશંસા પણ વિરકત બની ગયેલ તે જ ઘરનું અન્ન ખાતાં જયેષ્ઠાનું મન પ્રમાણે જ જયેષ્ઠામાં મહાસતી દેવીનું રૂપ-સ્વરૂપ જોયું અને પણ વિરકત રહેતું હતું. પતિ દેવ સાથે પરમાત્માનો સત્સંગ પ્રગટ થઇ દર્શન આપ્યાં. પોતાના દુરાચરણની ક્ષમાપના કરી. અનેક વાર થતાં ધર્મભાવના એવી ખીલતી હતી કે સંયમ માર્ગે મહાસતીનું બિરુદ આપ્યું, પણ મહાશ્રાવિકાને તે બધાંય જવા ભાવો થતા હતા પણ પતિદેવનું સન્ત તે બાબત ઓછું આકર્ષણો આડંબરભૂત જણાયા. અંતે તેણીએ વૈરાગ્યથી પડતાં તેણી પણ સંસારમાં રહી ધર્મ કરવા લાચાર હતી. દીક્ષા લઇ ચંદનબાળાનું જ શિષ્યાપણું સ્વીકારી આત્મછતાંય એક દિવસ અવસર લઈ દ્રવ્ય સમકિત દ્વારા કલ્યાણી કેડી પકડી. ભાવધર્મની સ્પર્શના કરી એક સાથે બારેય અણુવ્રતો શકિત Jain Education Intemational Page #989 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા. ૯૬૫ ૧૮ અગ્નિમિત્રાનો અવિચલ સાથ પરોક્ષ રૂપે શ્રાવકના દષ્ટિપરિવર્તનનું કારણ બની. શ્રાવકોના જીવનઉત્થાનમાં તેમની શ્રાવિકાનો ફાળો બહુ તે પછી પોતાના અંગત ભક્તનું દિલ પરિવર્તન જાણી જ મહત્ત્વનો હોય છે. ઘરમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ તો જ ગોશાલક જ્યારે તેમને મળવા છેક તેમના કુંભારવાડા સુધી આવે, ટકે અને વધે જો સ્ત્રીપાત્ર સ્ત્રી-રત્ન જેવું ઉમદા હોય, આવ્યો ત્યારે અગ્નિમિત્રાએ પણ ધર્મકદરતાને આગળ કરી અને સતી પત્ની પતિના ધર્મ પગલે ચાલનારી હોય. પોતાના શ્રાવકની સાથે રહી ન તો ગોશાલકનો આદર-સત્કાર સામાન્યતયા એમ કહી શકાય કે શ્રાવકો કરતાં પણ કર્યો કે ન જાજો વાર્તાલાપ કે ધર્મશ્રવણ. તેથી પણ ગોશાલકને શ્રાવિકાઓ આરાધનામાં ખૂબ અગ્રેસર હોય છે, જે કારણે નિરાશ થઈ પાછા વળવું પડેલું અને શ્રાવક સદાલપુત્ર સદાય જેન-શાસનની આરાધનાઓ-ક્રિયાઓ આજ સુધી પણ માટે પ્રભુ વીરના પરમોપાસક શ્રાવક બની ગયા. ધબકતી છે. છતાંય ઐતિહાસિક પુરુષોના હીરનૂરને પ્રકાશમાં પ્રભુ વીરનો ધર્મ પામ્યા પછી લાગ, પંદર વરસ સુધી લાવનારી શ્રાવિકાઓની ભૂમિકા ભૂલી ન શકાય. તેની સાધના-આરાધના કરી તે દરમ્યાન શ્રાવકની અગિયાર ઈતિહાસમાં અગ્રેસર એવી એક શ્રાવિકા હતી અગ્નિમિત્રા. પ્રતિમાઓ પણ વહન કરી. બ્રહ્મચર્ય વ્રત જેવા ઘોર વ્રતમાં પણ પ્રભુ મહાવીરના જીવંતકાળમાં થયેલ આ જીવંત પાત્ર લોકેામાં અગ્નિમિત્રાની સહમતિ સ્વાભાવિક હતી. શ્રાવિકાના સંપૂર્ણ ઓછી પ્રસિદ્ધિ પામ્યું હતું, પણ પરમાત્માનાં અનન્ય ઉપાસક અવલંબને જ્યારે શ્રાવકે પોતાના ઘરની જ પૌષધશાળામાં રહી દસ ધનાઢય શ્રાવકોમાં કુંભાર શ્રાવક સાલપુત્રની જીવન અગિયારમી પ્રતિમામાં કાઉસગ્ગ-ધ્યાન કર્યું ત્યારે બાકી, પ્રગતિમાં શ્રાવિકા અગ્નિમિત્રાનો જમ્બર સહકાર રહ્યો છે. ઋણાનુબંધવાળો કોઈક દેવ ત્યાં રાત્રિએ આવ્યો અને શ્રાવકને પણ શ્રાવિકા ઉપર અનહદ પ્રેમ હતો તેવું ઐતિહાસિક પૌષધવ્રતનો ભંગ કરાવવા ઉપદ્રવી બન્યો. ત્યારે શ્રાવક સત્ય તેમની થયેલ સાધના-પરીક્ષાથી જાહેર થયું છે. ચલાયમાન ન થયા. અંતે તેમના સગા મોટા પુત્રની હત્યાનું દૃશ્ય દેખાડ્યું. ત્યાં સુધી શ્રાવક અવિચલ રહ્યા, પણ જેવી ધર્માત્મા અગ્નિમિત્રા સત્યધર્મની શોધમાં હતી. તેમાંય અનિમિત્રા પત્નીની હત્યા કરવાની તૈયારી દિવ્યમાયાથી પતિ સદાલપુત્ર ગોશાલકના નિયતિવાદને માનનારા બન્યા હતા. દેખાડી. શ્રાવિકા ઉપરના રાગથી શ્રાવક ડગી ગયા ને ચીસ તે તેણીને મન ન બેઠેલી વાત છતાંય પતિની જીવન દ્રષ્ટિના ફેરફાર માટે કાળના પરિપાકની વાટ જોઈ રહી હતી. તેટલામાં એકદા પ્રભુ વીર સ્વયં પોલારપુર પધાર્યાને દેવતાઈ સમવસરણ - ઘરના ખંડમાંથી અગ્નિમિત્રા તરત ત્યાં આવી અને પતિને રચાણું. આગલી રાત્રિએજ પ્રભુ વીર જેવી કોઇ મહાન હસ્તી | બૂમ પાડ્યાનું કારણ પૂછવા લાગી. નગરને પાવન કરશે આવું સ્વપ્ન દેવે શ્રાવકને આપી જ દીધેલ અંતે તે બધુંય દેવમાયા જાણી અગ્નિમિત્રા સાવધ બની જે તથ્ય શ્રાવિકા જાણતી હતી અને ખરેખર સ્વપ્નના જ ફળરૂપ ગઈ. પોતાના પતિને સાંત્વના આપી બીજા જ દિવસે મહાવીરદેવ પધાર્યા ત્યારે શ્રાવકની સાથે શ્રાવિકા અગ્નિમિત્રા પૌષધવ્રતના ભાવભંગ માટે પ્રાયશ્ચિત્ત લઇ શુધ્ધ થવા સલાહ પણ પ્રભુજીની દેશના સુણવા ગયાં અને પ્રથમ દેશના સાથે જ આપી. શ્રાવકે આલોચના લઇ કર્મો ખપાવ્યાં. શ્રાવિકાની જ્યારે પતિદેવે ગોશાલક.મતનો ત્યાગ કરી પ્રભુ મહાવીરનો સહાયે જ પ્રગતિ સાધી પ્રથમ દેવલોકે ગયા છે, આવતા ભવે સ્યાદ્વાદ સિધ્ધાંત સપ્રેમ સ્વીકાર કર્યો, ત્યારે પત્ની અગ્નિમિત્રા તો મોક્ષે પણ જવાના છે. ખૂબ હર્ષિત હતી, જાણે કે તેણીની અપેક્ષા મુજબ શ્રાવકના ૧૯ મનોરમાની માનતા જીવનમાં સોનાનો સૂર્ય ઊગી નીકળ્યો હતો. પરમાત્માએ સર્વવિરતિ ન સ્વીકારી શકનાર જીવો માટે પરમાત્માએ પણ શ્રાવકના જીવનમાં અનેકાંતવાદની દેશવિરતિનો સુંદર માર્ગ બતાવ્યો જ છે. તે માર્ગ ઉપર પણ પ્રરૂપણા કરતી વખતે પ્રશ્નોત્તરીમાં શ્રાવિકા અગ્નિમિત્રાના હરણ વ્યવસ્થિત રહેનાર જીવાત્મા શનૈઃશનૈઃ, સર્વવિરતિનાં સોપાનો કે તેણી સાથે પરપુરુષ વ્યભિચરણ કરે તો શ્રાવક શું કર્તવ્ય સર કરી શકે છે. આવા ઉત્તમ ગૃહસ્થજીવનના આદર્શો પૈકી બજાવે તેમ પૂછેલ. શ્રાવકે શ્રાવિકાના સ્નેહબંધનમાં ગેરવર્તન ચંપાનગરીના અહતહાસ શ્રેષ્ઠીના સુપુત્ર સુદર્શન શેઠ અને કરનારને સજાથી લઈ મૃત્યુદંડ સુધીનો જવાબ આપી શ્રાવિકા મનોરમાનું નામ્ ખૂબ વિખ્યાત છે. તેમાંય કથાનકોના પુરુષાર્થવાદને જ સમર્થન આપી દીધું હતું. આમ શ્રાવિકા માધ્યમે નમસ્કાર મહામંત્રના પરમ આરાધક શીવ્રતધારી Jain Education Intemational Page #990 -------------------------------------------------------------------------- ________________ ૯૬૬ સુદર્શન શ્રેણીનું નામકામ ખૂબ ગવાયું છે પણ તેમના જીવનવિકાસમાં તેમનાં જ શ્રાવિકા મનોરમાનો જે ફાળો છે તેની નોંધ ભાગ્યેજ કોઈક કરી હશે. જેમ प्रभु મહાવીરદેવના જીવનચરિત્રમાં પ્રભુજીના પરિવારના બધાય સદસ્યાની નાની મોટી ઘટનાઓ સ્થાન પામી જોવા મળે છે, પણ પરમાત્માનાજ સંસારી અવસ્થાના અર્ધાંગિની યશોદાનાં જીવનકવનની વાતો અપ્રકાશિત રહી જવા પામી છે તેમ ઉત્તમ ઐતિહાસિક પુરૂષોના અંગત પીઠબળ જેવી તેમની શ્રાવિકાઓના પરિચયોથી અનેક લોકો બહુ જ દૂર છે. શ્રેષ્ઠી સુદર્શન જન્મથી જ અત્યંત રૂપવંત હતા. તેથી જ તેમનું નામકરણ સુદર્શન રાખવામાં આવેલ. વૈરાગી-સંસ્કારી ને જિનધર્મના અઠંગ રાગી તે યુવાન માટે ચારિત્રજીવન જ યોગ્ય હતું, છતાંય પુણ્યાનુબંધી પુણ્ય અને ભોગાવલિ કાના કારણે તેમના વિવાહ શ્રીમંત શ્રેષ્ઠીની કન્યા મનોરમા સાથે થયા હતા. મનોરમા રૂપવંતી નારી તો હતી જ સાથે ધર્મવંતી પણ હતી. સાંસારિક ફળ રૂપે તેણીને પુત્રો જન્મ્યા, છતાંય રૂપલાવણ્યની ઓછાશ નહોતી આવી. શ્રેષ્ઠી સુદર્શન એક પત્નીવ્રતા હતા તો મનોરમા પણ કટ્ટર પતિવ્રતા નારી હતી. તેથી જ પોતાના પતિને રાજાના પુરોહિત કપિલ જેવા અજૈન સાથે પ્રીતિ અને મૈત્રી છતાંય ક્યાંય તે બાબતનો વાંધો નહોતો કર્યો, બલ્કે વિશ્વાસ હતો કે પોતાના પતિના સંગે ધર્મવિહોણા પણ ધર્મના રંગે ચઢી જશે. પોતાના પતિની સંપૂર્ણ ધાર્મિક દિનચર્યા, પ્રભુ વીર પ્રતિનો અનન્ય રાગ, પ્રભુજીની દેશનાશ્રવણના આંતરિક રાગ પાછળ મોતથી પણ નિર્ભય અને કરેલ અર્જુનમાળી જેવા પાપીનો પણ ઉધ્ધાર વગેરે ઘટનાઓથી તેણીનું મન ભરેલું હતુ. તેથી જ પતિ માટે સગી નારી બીજો વિચાર પણ કેમ કરે કે પોતે પણ પરપુરુષનો પરિચય પણ કેમ ઝંખે? તેથી જ જ્યારે પુરોહિત પત્ની કપિલાથી છેતરાયેલ પોતાના પતિ તેણીની કામવાસનાના ચકકરથી પાછા બચી આવ્યા ત્યારે તે કપિલાની દુષ્ટ ભાવનાની વાતો ન તો સુદર્શને પોતાની વિશ્વાસપાત્ર પત્ની મનોરમાને જણાવી કે ન તો શ્રાવિકાએ પોતાના સદાચારી શીલપ્રેમી શ્રાવક માટે કપિલાની મેલી મુરાદની કોઇ કલ્પના પણ કરી. જ્યારે પોતાનાં સુંઠર અને સુડોલ બાળકો સાથે મનોરમા ઉપવનમાં ફરવા આવી ત્યારે જ રાણી અભયાએ ખ્યાલ આપી For Private ચતુર્વિધ સંઘ કપિલાને જણાવ્યું કે તે બાળકો તો સુદર્શનનાં જણાય છે, કારણકે બાળકો સાથેની નારી તે તો સુદર્શન શેઠની પત્ની મનોરમા છે. ત્યાં સુધી ઉત્તમ ઘરની મર્યાદાઓને કારણે સુદર્શનમાં મોહાયેલ કપિલા તેની પત્ની મનોરમાને ઓળખતી પણ ન હતી. અંતે જયારે કપિલાની ચઢામણીમાં આવી રાણી અભયાએ શ્રેષ્ઠી સુદર્શનને શીલભ્રષ્ટ કરવા નિષ્ફળ પ્રયાસ કર્યો અને ચોરી ઉપર સીન્નાજોરીની જેમ પોતાના રાજા દ્વારા જ અભયા શ્રેષ્ઠી સુર્શનને શૂળીની સજા કરાવવામાં નિમિત્ત બની, ત્યારે પોતાના પતિની રાજા દ્વારા થઇ રહેલ ભરબજારમાં અવહેલના દેખી દુ:ખી થઇ ગઇ. કદી પણ પોતાના પતિદેવ આવાં વાસનાજનિત દુષ્કાર્યો ન જ કરે તેવી દૃઢ શ્રદ્ધા સાથે · મનોરમાએ પતિને કલંક અને શૂળીની સજાથી ઉગારી લેવા જૈનમાર્ગીય કાઉસગ્ગ કરેલ. દેવતાઓના સિંહાસન ચલાયમાન થઇ ગયેલ. શૂળીનું સિંહાસન થઇ ગયું. તેમાં સુદર્શનની સાથે મનોરમાની સૂક્ષ્મ આરાધનાની શક્તિઓ હતી. અંતે છાશવારે પૌષધવ્રતમાં અનુકૂળ બનનાર મનોરમાએ પતિને દીક્ષા માટે પણ સહર્ષ અનુમતિ આપી છે, જે સત્ય હકીકત છે. ૨૦ સૂક્ષ્મ સાધના સુભદ્રાની જયાં જયાં નવકાર ત્યાં ત્યાં ચમત્કાર. અનેક ઘટનાઓ ઇતિહાસના પાને નોંધાણી છે. તેમાં સતી સુભદ્રાનો પ્રસંગ જગજાહેર છે. વસંતપુર નગરના રાજા જિતશત્રુ હતા. તે જ નગરમાં શ્રાવક જિનદાસ અને શ્રાવિકા જિનમતિ રહેતાં હતાં. તેમની સુપુત્રીનું નામ સુભદ્રા હતું. યૌવનાવસ્થા પામી, ત્યારે બુદ્ધદાસ નામે બૌદ્ધધર્મી એક વ્યકિત વ્યાપારાર્થે ત્યાં આવ્યો. તેની નજર સુભદ્રા ઉપર ગઇ અને કામરાગ ઉત્પન્ન થયો, પણ તપાસ કરતાં સમાચાર મળ્યા કે સુભદ્રા ફકત જૈનધર્મી સાથે જ પરણવા ઇચ્છે છે, જૈનેતર સાથે નહીં. તેથી મોહ પામેલો બુદ્ધદાસ ઉપાશ્રયે પહોંચ્યો. સાધુ મહાત્માની સેવા દ્વારા તેમને પ્રસન્ન કરી શ્રાવકાચાર શીખ્યો અને માયા સાથે જિનપૂજાદિ કાર્યો કરવા લાગ્યો. તેવું કરવાથી તેની ઇચ્છા પૂર્ણ થઇ અને સુભદ્રા સાથે લગ્ન પણ થયાં. તે સ્ત્રી પોતાના સાસરે આવી અને પોતાની ધર્મક્રિયામાં જોડાવા લાગી પણ ચંપાનગરી આવ્યા પછી જ ખ્યાલ આવ્યો કે તેણી તો બૌદ્ધધર્મીને ત્યાં પરણી હતી. તેથી જૈન ધર્મની આરાધનાઓ તે ઘરમાં શક્ય ન હતી. છતાંય મનને મજબૂત બનાવી તેણી જિનપૂજા, સામાયિક વગેરે અનુષ્ઠાનો કરવા Personal Use Only Page #991 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા લાગી, ત્યારે તેણીની સાસુ અને નણંદ તેની ધર્મભાવનાની કદર દરવાજો ન ખોલ્યો, જેથી અન્ય કોઈ પણ સ્ત્રી તે ખોલી બતાવે કરવાને બદલે તેણીની નિંદા કરવા લાગી. નાનાં-મોટાં છિદ્રો તે માટે મોકો આપ્યો. જોવા લાગી, છતાંય સુભદ્રા પોતાનાં સાસુ, પતિ કે નણંદ વગેરે કોઇથીય ચોથો દરવાજો ન ખૂલ્યો. તેથી રાજા સહિત પ્રતિ પોતાનો વિનય અને ઉચિત આચાર ચૂકતી ન હતી. તેથી પ્રજા સુભદ્રાના નવકાર અને તેની શકિત ઉપર ઓવારી ગઈ. ઉશ્કેરાટ ભરેલ વાતાવરણ પણ શાંત રહેતું હતું, પતિ પણ રાજા જૈનધર્મી બની ગયા અને ચારેય તરફ જૈન-શાસનની ખૂબ સુભદ્રાને કશુંય કહેતો ન હતો. પ્રભાવના થઈ. પણ ક્યારેક જૈન મુનિ ભગવંતો સુભદ્રાના ઘેર પધારતા ૨૧ શ્રાવિકા જયંતી ત્યારે તેણી ભાવપૂર્વક પ્રતિલાલતી હતી. તે દાનધર્મ સાસુથી ન ખમાણું અને પોતાના દીકરાને ફરિયાદો કરવા લાગી. બુદ્ધદાસ પરમાત્માનું શાસન જ્ઞાનની વહેતી ધારા ઉપર ચાલે છે. તો તટસ્થ હતો. તેથી ચઢવણી છતાંય સુભદ્રાને કંઈ જ પૂર્વકાળે જ્ઞાનીભગવંતો થઇ ગયા અને હાલ પણ જૈનસંભળાવતો ન હતો. સિદ્ધાંતોના વિશિષ્ટ અભ્યાસી જ્ઞાની પુંગવ પુરુષો પાકી રહ્યા એક વાર એક તપસ્વી મહાત્મા ઘેર પધાર્યા. તેમની છે, તેનું મૂળ કારણ જ્ઞાન કોઈનીય માલિકીની ધરોહર નથી પણ નિસર્ગ અને અધિગમ એમ બે પ્રકારે જ્ઞાનાભ્યાસી આંખોમાં તણખલું પેસી ગયેલું હોવાથી વ્યાધિગ્રસ્ત હતા. સુભદ્રાને ખ્યાલ આવી ગયો. તેથી કરુણા ભાવથી તપસ્વી આત્માઓ દરેક કાળમાં પાકે છે અને પાકવાના. મહાત્માની તકલીફ દૂર કરવા શુદ્ધ ભાવથી પોતાની જિહુવા વડે પ્રભુ મહાવીર દેવના સમયકાળ થઈ ગયેલ અનેક શ્રાવકતણખલું ખેંચી કાઢયું. પણ તેમ કરવા જતાં મહાત્માના શરીરે શ્રાવિકાઓમાંથી જ્ઞાનપિપાસુ તરીકે જેનું નામ પ્રખ્યાત છે, તે થોડું સિંદૂર લાગી ગયો. આ દશ્ય સાસુ જોઈ ગઈ અને તેણીને હતી શ્રાવિકા જયંતી. નાની ઉંમરથી જ વીસ સ્થાનક તપનાં ઘણા દિવસથી કોઈ છિદ્ર જોઈતું હતું તે ન મળતાં તે ઘટનાને વીસ પદોમાંથી જ્ઞાન અને અભિનવજ્ઞાન પદની રૂચિ હોવાથી વિકૃત સ્વરૂપ આપી ખૂબ વધારી. મુનિ મહાત્મા તથા સુભદ્રા નિત નવું જ્ઞાન પ્રાપ્ત કરવું તે તેણીની અત્યંતર રુચિ હોવાથી બેઉના માથે કલંક છવાયું. શાસનની અપભાજના થવા લાગી. જ્ઞાનાભ્યાસમાં તેણી ખૂબ આગળ નીકળી ગયેલ. ‘‘ટીપે ટીપે લોકો જનધર્મની નિંદા કરવા લાગ્યા. સુભદ્રાએ કાઉસગ્ગ સરોવર ભરાય''ના ન્યાયે સ્વાધ્યાય, પ્રભુજીની દેશના, ધ્યાન કર્યું. તરત જ સુભદ્રાના ધર્મપ્રભાવે શાસનદેવી પ્રગટ થઈ પ્રશ્નોત્તરી, ચિંતન અને અનુભવજ્ઞાન દ્વારા તેણી જ્ઞાનક્ષેત્રમાં શાસન હીલના ટાળી ધર્મપ્રભાવના કરવા ચંપાપરીના કિલ્લાના સારી પ્રગતિ કરી ગયેલ. બધાય દરવાજા બંધ કરી દીધા. પાછું પોતાના જ વિશાળ ઘરમાં નિકટના ભાગમાં જયારે લોકોએ દેવતાઇ ઉપસર્ગ માની ઈષ્ટદેવતાની વિહારક્ષેત્ર જેવું રાખી પોતાની માલિકીના મકાનમાંથી સાધુરિઝવણી ચાલુ કરી ત્યારે આકાશમાંથી મેઘગર્જના સાથે સાધ્વી ભગવંતોને ઉતારો આપી વિશ્રામણા કરવામાં પણ આકાશવાણી થઈ કે સુભદ્રા મહાસતી છે, તેની ઉપર શંકા ન તેણીનો મહત્ત્વનો ફાળો હતો. પ્રભુ મહાવીર દેવના સમયે કરવી. છતાંય કોઈ પણ સ્ત્રી કાચા સૂતરના તાંતણાથી બાંધેલી સાધુ-સાધ્વી ભગવંતોની સંખ્યા પણ ઠીક ઠીક પ્રમાણમાં અને ચાળણીથી કુવામાંથી પાણી કાઢી ત્રણ અંજલિ છાંટશે તો શ્રાવિકા જયંતીનું નિવાસસ્થાન સતત અવર-જવરવાળા સ્થાને કોટના દરવાજા ખુલશે. નગરના અનેક લોકોએ પ્રયત્ન કર્યો હોવાથી તેણીએ પોતાની વસતિનું દાન કરી ખૂબ લાભ લીધેલ. પણ સફળતા ન મળી. ત્યારે સુભદ્રાએ પોતાના ધર્મની દઢ કહેવાય છે કે સતત સાધુ-સંતોના સંપર્કના કારણે શ્રદ્ધા સાથે જયારે સાસુને તે કાર્ય માટે વિનંતી કરી, સાસુને તેણીની જ્ઞાનરુચિ વિકાસ પણ પામી અને સાથે નિર્દભ ભાવે સુભદ્રાના સતીત્વ ઉપર હસવું આવી ગયું, છતાંય સુભદ્રાએ લાભ લઈ ચારિત્ર- મોહનીય કર્મો પણ ખમાવ્યાં. ચાર ચાર પ્રભુ પરમાત્માનું સ્મરણ કરી ત્રણ નવકાર સંકલ્પપૂર્વક ગણી જ્ઞાનના ધણી ગૌતમ ગણધરે લગભગ ત્રીસ વરસમાં છત્રીસ સૂતરના તાંતણે કૂવામાંથી પાણી કાઢી ઘડામાંથી ત્રણ દરવાજે હજાર પ્રશ્નો પ્રભુને પૂછયા. પરમાત્માએ બધાયના પ્રત્યુત્તર છાંટી દેખાડયું. નવકાર મહામંત્રના અધિષ્ઠાયક દેવતાઓએ જ્ઞાનગર્ભિત અને તત્ત્વસભર આપ્યા તેથી દેશનામાં પધારેલા સહાયતા બક્ષી હતી. ત્રણ દરવાજા ખૂલી જતાં સૌ ચમત્કારની અનેકોને નવો પ્રકાશ અને નવી દિશા મળી. પ્રભુની દેશના સાક્ષાત્કાર કરવા લાગ્યા. છતાંય સુભદ્રાએ ઉત્તર દિશાનો ચાલતી હોય, કરોડ દેવતાઓથી પ્રભુ સેવાતા હોય, ગણધરો Page #992 -------------------------------------------------------------------------- ________________ ૯૬૮ ચતુર્વિધ સંઘ જેવા જ્ઞાની પુરુષો અને ઉત્તમ સાધકો પ્રશ્નોની હેલી વરસાવતા ધર્મપુરુષાર્થમાં કેવો ફેરવી નાખ્યો તે ઉપર નજરનિક્ષેપ ખાસ હોય તેવા સમયે વાતાવરણ કેટલું ગંભીર હોય, છતાંય આવા જરૂરી છે, કારણ કે એક જ દિવસ માટે લગ્ન કરી સંસાર-જીવન પ્રસંગે પણ ફઈ તરીકે ઓળખાતી જયંતી શ્રાવિકા સુધી પહોંચી જનાર આઠેય કન્યાઓ કેટલી હળુકર્મી હશે, ભયમોહનીયના ક્ષયોપશમને કારણે અનેક વિકટ પ્રશ્નો પ્રભુને કેટલી ભદ્રિક પરિણામી અને કેટલી પતિપરાયણ તેની કલ્પના પૂછી પોતાની જિજ્ઞાસાને જયારે રજૂ કરતી, સભામાં ઈન્દ્ર- પણ અઘરી પડે તેમ છે. ગણધરથી લઈ રાજા-પ્રજા સૌ હેરત પામી જતાં હતાં. આઠેય શ્રાવિકાઓનાં નામ આજે પણ આગમ ગ્રંથો અને અને પ્રભુજી પણ શ્રાવિકા જયંતીની નીડરતા, શુદ્ધભાવના કથાનુયોગમાં જોવા મળે છે. તેમણે પૂછેલા પ્રશ્નો અને પતિદેવે અને પરાર્થવૃત્તિ જાણી દરેક પ્રશ્નોના સુખાકારી જવાબો પણ પ્રતિપક્ષે આપેલ ઉદાત્ત પ્રત્યુત્તરો જાણવા-માણવા જેવા છતાંય પ્રદાન કરતા હતા. આમ થતાં કોઈ સમસ્યાનાં સમાધાન અત્રે ફકત આઠેયના પ્રશ્નોને સંક્ષેપમાં મૂકયા છે, જેથી ફકત શ્રાવિકા જયંતીએ પોતાના હિતમાં મેળવ્યાં જયારે અમુક અંદાજ કરી શકાય કે કેવી તેમની સમજણ હતી અને પતિદેવ પ્રશ્નોના જવાબ પોતા પાસે હોવા છતાંય બીજાના હિતનો પાસેથી બોધ પામી તેમણે મન અને જીવનને કેવી રીતે ઝડપથી વિચાર કરી ચૂક્યા છે. પરિવર્તિત કરી દીધું? જયંતી શ્રાવિકાના મુખ્ય પ્રશ્નો નવતત્ત્વને લક્ષી હતા, (૧) સમુદ્રથી : “હે સ્વામિ! લક્ષ્મી તે પુણ્યથી જ જીવાજીવ સૃષ્ટિ તથા દ્રવ્યાનુયોગના તત્ત્વોથી ભરપૂર હતા. મળી છે, તો તેનો ભોગ ન કરી ત્યાગની વાત કેમ કરો છો ? તેમાંથી અમુક પ્રશ્નો અને પ્રભુના જવાબો આગમ ગ્રંથોમાં શા માટે ચારિત્રનો પંથ પસંદ કર્યો છે ?” નોંધાયા પણ છે. તે પૈકીનો એક પ્રશ્ન વ્યાવહારિક જીવનને (૨) પદ્મશ્રી : “હે પતિદેવ ! શાસ્ત્રમાં તો સ્પષ્ટ જણાવ્યું લગતો પૂછાયો છે કે જીવો જાગે ત્યારે અવિરતિના કારણે છે કે દાનાદિક ધર્મ ગૃહસ્થોને બેઉ ભવ ઉપકારી છે, તો ધીર અનેક પ્રકારના આરંભ-સમારંભ કરે છે, પાપો બાંધે છે અને પુરુષની જેમ ગૃહસ્થ ધર્મનું પાલન સારું, કે કાયરની જેમ સંસાર ભ્રમણ વધારે છે તો તેના કરતાં સૂતાં રહેવું સારું છે ને? છોડવું સારું?'' સારમાં જીવો સૂતાં સારાં કે જાગતાં? પ્રભુએ પણ સ્યાદવાદની ભાષામાં ખુલાસો કર્યો કે અધર્મીઓ સૂતાં સારાં અને ધર્મી (૩) પદ્મસેના : “અરે ! કોમળ કદલીના ગર્ભ જેવી આત્માઓ જાગતા સારા, કારણ કે નિદ્રા રૂપી પ્રમાદ તે પણ તમારી કાયા સંયમનાં કણો શું સહન કરશે ?” પાપ હોવાથી નિદ્રા ત્યાગી અપ્રમત્ત આરાધના કરવાથી જ કર્મો (૪) કનકસેના : “પૂર્વકાળમાં થઈ ગયેલા તીર્થકરોએ નાશ પામે છે. આવા અનેક રોચક પદાર્થોને પામી જયંતી પણ સંસાર માંડવ્યા પછી રાજયનું પાલન કરી પછી દીક્ષા લીધી શ્રાવિકા હળુકર્મી બની અને ચારિત્ર લઈ તે જ ભવે મોક્ષે પણ છે, તો તમે મોક્ષની ઉતાવળવાળા શા માટે થઈ ગયા છો?'' સિધાવ્યા છે, છતાંય તેમની શ્રાવિકા જયંતી તરીકેની છાપ (૫) નભસેના : ““પ્રત્યક્ષ દેહ, કુટુંબ, ધન વગેરેનાં સુખો સવિશેષ ઊપસી આવી છે. છોડી શરીર વગરના અને તે પણ અપ્રત્યક્ષ, લોકો માટે ૨૨ આઠ શ્રાવિકા જંબુમારની અનુભવોથી પર એવા મોક્ષની અપેક્ષા કરવી એ શું હાથમાં આવેલ સુખને ગુમાવવાની મૂર્ખતા નથી?'' ઐતિહાસિક પાત્ર જંબુકમાર, જેઓ દીક્ષિત બની ચરમ કેવળી પણ બન્યા અને મોક્ષે સિધાવ્યા છે. તેમના પાંચ પાંચ (૬) કનકશ્રી : “ધર્મ કરવાથી જ સુખ મળ્યું છે અને ભવોની પ્રેરક કહાણી ભલભલાને ધર્મપ્રિય બનાવે તેવી છે. જયારે આવેલ સુખને જ ધિકકારવું તે શું વિવેક ભરેલ છે?' પણ તે જ જંબુકમારને ચરમભવમાં પરણનારી કરોડાધિપતિના (૭) કનકાવતીઃ “તમારી વાતો છે સ્વામિ ! એવી લાગે ઘરોમાંથી આવેલી આઠ આઠ કોડીલી કન્યાઓ જેમના છે કે હાથમાં આવી ગયેલ અમૃતરસને ઢોળી નાખી પછી તેવા મનમાં, હૃદયમાં અને આત્મામાં જંબુકમાર જીવંત સ્થપાઈ જ રસ માટે ઝંખવું અને રસનું પાત્ર કાઠથી ચાટવું.” ગયેલ તથા ફકત ધનવૈભવ સાથે ધર્મમય જીવન પણ (૮) જયશ્રી : “હે પતિદેવ ! તમે પરોપકાર ભાવથી જ ભોગવિલાસ અને સાંસારિક અપેક્ષાઓ હતી, તે આઠેય દીક્ષા લઇ બીજાના ભલાનો વિચાર રાખ્યો છે, પણ તે પૂર્વે કન્યાઓએ ફકત એક રાત્રિના જ સત્સંગમાં કામપુરુષાર્થને અમારા ઉપર પણ ઉપકાર તો કરો? વૃક્ષો પણ અન્યને છાયો Jain Education Intemational Page #993 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૬૯ આપવા પોતે શું તડકા નથી સહેતાં?'' સ્થૂલભદ્રને કોશા વેશ્યાના પ્રતિબોધ માટે તેના જ એક એકથી ચડિયાતી, રૂપવંતી, બુદ્ધિશાળી કન્યાઓએ વિલાસગૃહમાં ચાતુર્માસ માટે અનુમતિ આપે છે. કોશાને તો જાણે ભગવાન મળ્યા હોય તેમ તેણીએ મહાત્મા સ્થૂલભદ્રનું પોતપોતાનાં હૈયાને જંબુકુમાર પાસે ઠાલવી દીધું. વળતાં જંબુકુમારે પણ સચોટ જવાબો આપ્યા ત્યારે ફકત ફકત ભવ્ય સ્વાગતજ ન કર્યું પણ ચાતુર્માસના ચારેય માસ આર્યનારીઓ પતિવ્રતા હોવાના કારણે જંબુકુમારના વૈરાગ્યને મિષ્ટાન્ન-પકવાન દ્વારા ઉત્તમ ભિક્ષા-ભકિત પણ કરી! સાથે સમર્પિત થઇ ગઇ, આઠેય કન્યાઓ જો સંસારમાં રહી હોત તો પ્રિયતમને વશ કરવા બધાંય નૃત્યો, કલાઓ અને મહાસતી તરીકે લોકોમાં જાહેર થાત. પ્રત્યેક સ્ત્રીઓએ પોતાના વાર્તાલાપોથી લઈ સંગી પ્રસ્તુત કરી દીધાં, પણ કોણ જાણે તરફથી તયુકત વાર્તાઓ મૂકેલ, સામે જંબુકુમારે પણ શેર માથે સવા શેરની જેમ સામેથી અનુકૂળ પ્રતિસાદ મળવાને પ્રતિપક્ષી આઠ કથાનકો સંભળાવેલ. દરેક નારી મિથ્યાગ્રહથી બદલે આત્મસૌંદર્યનું પ્રદર્શન કરતી અવનવી વૈરાગ્ય-વાર્તાઓ મુકત હોવાના કારણે ફકત એક જ રાત્રિના જાગરણમાં લગ્નના અને સંયમક્રિયાની રજૂઆતો મળી. તરત પછી પોતાના વિચારોને પણ પતિદેવનાં પગલે-પગલે મોહના ઘરમાં પેસીને ભુક્તભોગી સ્થૂલભદ્રજીએ છોડી દઈ સંયમ પંથે ચાલવા જયારે તૈયાર થઇ, આશ્ચર્ય તો એ ગુરુકપાના જોરે વેશ્યાને વૈરાગ્યથી વશ કરી દીધી. ચાતુર્માસના થયું કે પાંચસો ચોરો સાથે આવેલ પ્રભવ પણ બોધ પામી ચાર માસમાં સ્પર્શ તો દૂર પણ મનથી પણ કોશાનો સંગ ગયો. દરેક કન્યાઓનાં માતા-પિતા પણ જાગૃત બની ગયાં મહાત્માએ ન ઝંખ્યો અને અંતે ચાતુર્માસની સફળ પૂર્ણાહૂતિ અને બીજે જ દિવસે પાંચસોને સત્તાવીસની સંખ્યામાં કરી ઘોર બ્રહ્મચારી સ્થૂલભદ્રજી પાછા વળ્યા. સામૂહિક દીક્ષા થઈ. સુધર્માસ્વામિ પાસે દીક્ષિત થનાર બધીય ફકત તેમના આચાર-વિચારથી જ ભાવિત-પ્રભાવિત કન્યાઓએ જાણે જીવનનું જ બલિદાન આપી દઈ, ઈતિહાસમાં કોશાએ મનોમન જીવન-પરિવર્તન કરી લીધું. સંસારી પોતપોતાનું નામ સુવર્ણ અક્ષરમાં છપાવી દીધું! અવસ્થાની રાગ-પાત્ર કોશાને જ વિરાગના પાઠો શીખાડી ૨૩ કોશાની વિરતિ અને વૈરાગ્ય સ્થૂલભદ્રએ આજીવનનું બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચરાવી દીધું, જેમાં ફકત રાજા ને રાજા દ્વારા મોકલાવાયેલ પુરુષની જયણા મહામાત્ય શકલ મંત્રીના જયેષ્ઠ પુત્ર સ્થૂલભદ્ર ભદ્રિક રાખવામાં આવી. છતાંય તે છૂટનો પણ ઉપયોગ ન કરતી પરિણામી જીવ છતાંય મોહવશે પાટલીપુત્રની જ રાજનર્તિકી કોશા આવનાર દરેક પાસે મહાત્મા સ્થૂલભદ્રના વિશિષ્ટ કોશા વેચ્યામાં મોહાયા. લાગલગાટ બાર બાર વરસ સુધી સંયમની પળ-પળે વાચિક અનુમોદના કરવા લાગી. બેઉ જીવોએ એકબીજાના પ્રેમ-પ્રીત અને સ્નેહના ઋણાનુબંધ માણ્યા. વેશ્યાનો કોઈ પતિ ન હોય, કોઈ પુરુષ સાથે હાર્દિક નંદરાજા તરફથી પ્રેષિત રથકારનો પણ કોશા- સંગનો પ્રેમ પણ ન હોય. છતાંય સ્થૂલભદ્ર કોશા પાછળ સાડાબાર મનોરથ અધૂરો રહી ગયો કારણ કે રથકારની બાણ કલા કરોડ સુવર્ણ મુદ્રાઓ વ્યય કરી હાથને ઉડાઉ બનાવી નાખ્યો. સામે કોશાએ હસ્તલાઘવ-કળા દ્વારા સરસવના ઢગલા ઉપર સોય ભરાવી તે ઉપર નાજુક કમળપુષ્પ રખાવી તેના ઉપર આ તરફ કોશાએ પણ પ્રિયતમને પતિથી વિશેષ માની નૃત્ય કર્યું. તે પછી પણ પોતાની આગવી કલાની પ્રશંસા કર્યા કામસુખ આપ્યું પણ જયારે રાજય પ્રપંચમાં મંત્રી શકટાલનું વિના કોશાએ સ્થૂલભદ્રની વૈરાગ્ય-કલાને જ રથકાર પાસે મૃત્યુ થઇ ગયું ત્યારે સ્થૂલભદ્રની આંખો મોહનિદ્રામાંથી જાગી. વધાવી. બધુંય અસત્ લાગતાં મંત્રી-મુદ્રાને પણ અસ્વીકારી દીક્ષા લઈ લીધી અને રાજા નંદને પણ આંચકો આપ્યો સાથે પ્રેમપંખી કોશાની આશામાં આવેલ રથકાર નવી દિશા પામી ગયો. જેવી કોશાને પણ વિસ્મયમાં મૂકી દીધી. સ્થૂલભદ્રજીની પરમોપાસિકા શ્રાવિકા કોશાની દ્રઢ દેશવિરતિની પાલના થકી રથકાર તો સર્વવિરતિના સોપાને ચડી એક તરફ કોશા સ્થૂલભદ્રની યાદમાં ઝૂરે છે, મનોમન ગયો. ચારિત્ર લઇ સંયમ દીપાવી દેવલોકે જન્મ પામ્યો. આ તેના ધર્મપુરુષાર્થને અભિનંદે છે અને બેચેની ભરી યાદ સાથે તરફ કોશા પણ પ્રભુશાસનની પરમ આરાધિકા બની ખૂબ દિવસો વિતાવે છે. બીજી તરફ સ્થૂલભદ્ર ગુરુનિશ્રામાં શાસન-પ્રભાવના કરી અનેકોની ધર્મભાવનાની અભિવૃદ્ધિનું સ્વાધ્યાયની ધૂણી ધખાવી અત્યલ્પ સમયમાં ગીતાર્થ બને છે. આલંબન બની શ્રાવિકાપણાથી જ દેવલોકે ગઈ છે. પરિણતિ યુકત જ્ઞાનના કારણે જ તેમની વિનંતીનો સ્વીકાર કરી ૧e Jain Education Intemational Page #994 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ૨૪ મોદી-પત્નીની મહાનતા જૈન ધર્મના અનુયાયી તેઓ છે, જેઓ ધર્મમર્યાદાઓને યથાશકિત પાળે છે,ફકત જન્મે જૈન હોવાથી જ જૈનત્વની છાપ નથી ઊપસતી પણ કર્મે જૈન દ્વારા જ ધાર્મિકતા ઓળખાય છે. સુથાર, લુહાર, ભંગી, કોળી, હજામ, દરબાર, મોચી, મોદી, અનેક ક્ષત્રિયો, ઉપરાંત બ્રાહ્મણોએ પણ અન્ય જ્ઞાતિમાં જન્મ છતાં જીવનાચારમાં જિનધર્મની પાલના કરી પોતાને જન્મે જૈન કરતાં પણ સારી ઓળખાવી છે. બની ગયેલો એક સત્ય પ્રસંગ ફક્ત સત્યતાનો જ પુરાવો નહીં બલ્કે તત્ત્વજ્ઞાનનો જ વધારો રજૂ કરશે. પ્રજાવત્સલ રાજાનું કર્તવ્ય તે પ્રજાની રક્ષા કરવી, પણ રક્ષક જ જ્યારે ભક્ષક સ્વરૂપ ધારણ કરે ત્યારે કેવી વિષમતા સર્જાય? પ્રજાજન તરીકે રહેલ મોઠી મધ્યમ પરિવારનો ઉત્તમ સદસ્ય હતો. ઘરમાં રૂપરૂપના અંબારસમી સ્ત્રી હતી, જાણે કે રાંક પાસે રત્ન. એક દિવસ નગરના રાજાને તે રૂપરમણીની માહિતી ક્યાંકથી મળી અને પછી યુક્તિપૂર્વક મોઢ પત્નીને પ્રત્યક્ષ નીરખવાનું પણ ગોઠવી દીધું. પ્રથમ નજર નિક્ષેપમાં જ રાજા તેણીની રૂપસંપત્તિ સહન ન કરી શકવાથી ઇર્ષ્યામાં સપડાયો. આવી સ્ત્રી તો રાજમહેલે જ શોભે. રાજા ભૂલ્યો કે મોદીપત્ની ફૂંકત રૂપવાન જ નથી ગુણવાન પણ છે, ધર્મવાન પણ છે અને જ્ઞાનવાન પણ ખરી. મનની અકળામણ દૂર કરવા તેણે મોઢીને રાજ્યમાનીતો હોવાથી રાજ્યના કામથી બહાનું બનાવી બહારગામ મોકલ્યો અને પોતાનું મેદાન મોકળું કર્યું. જેવો મોદી પરગામ ગયો રાજાએ તક ઝડપી મોદીપત્નીને રાજમહેલે આવી જવા ગુપ્ત કહેણ ગુપ્ત પ્રતિનિધિ દ્વારા પાઠવી દીધુ. શીલવંતી નારી રાજાની આસક્તિ પામી ગઈ. પતિવિરહની યુકિત સમજી ગઇ. ભદ્રિક સ્વભાવી તેણીએ સ્વયંના શીલની રક્ષા માટે મહેલમાં જઇ મહારાજાના તાબે થઇ શીલનો સોદો કરવાના બદલે રાજાને જ મોહની માયાથી મહાત થતો બચાવવા અને તત્ત્વજ્ઞાનનો સ્વાદ ચખાડવા પોતાના ઘેર રત્રે જમવા આમંત્રણ આપ્યું. રાગાંધ રાજા રાજી થઇ ગયો. આવ્યો જમવા પણ તેની ખરી ભૂખ તો રૂપવંતી કાયાની હતી. મોઠી પત્નીએ પણ બુદ્ધિથી જવાબ આપતાં રાળના ભોજનથાળમાં વિવિધ વાનગીઓના સ્થાને વિવિધ આકારપ્રકારની પ્યાલીઓ ગોઠવી દીધી અને બધીય ધાતુ-માટીની પ્યાલીમાં થોડો થોડો દૂધપાક રેડી દીધો. For Private ચતુર્વિધ સંઘ રાજાને સ્વાદ લેતો કરવા તેની ઇચ્છાનુરૂપ વાર્તાલાપમાં થોડી પ્યાલીઓ આસ્વાદતો કરી દીધો. વારાફરતી બધીય પ્યાલીઓના દૂધપાકને સ્વાદતો રાજા થાકી ગયો, કારણકે બધાયમાં એકમાત્ર દૂધપાક હતો, એક જ સ્વાદ હતો, વિવિધતા કંઇ ન હતી, જ્યારે આવા એકપ્રકારી ભોજન માટે રાજાએ પ્રશ્ન ઉઠાવ્યો, તક ઝડપી મોદીપત્નીએ તત્ત્વપ્રરૂપણા કરવામાં બાકી ન રાખ્યું. “ હે રાજન ! પ્યાલીના આકાર-પ્રકાર અલગ અલગ એ તો કૃત્રિમ બનાવટ છે તેમ રૂપાળી-કાળી, જાડી-પાતળી, ઊંચી-નીચી, નાજુક-નમણી શ્રીકાયા કર્મની સજાવટ છે. પ્યાલીમાં તો એક જ સરખો દૂધપાક હતો તેનો સ્વાદ તમે ચાખ્યો તેથી વિવિધતા ન હોવાથી મન અકળાયું ને પ્રશ્ન થયો, આવો પ્રશ્ન આત્માને પૂછવાનો છે કે સ્ત્રીંદહમાં, જેમાં લોહીમાંસ, વિષ્ટા-સૂત્ર, ગંદકી જ ભરી છે તેવી એક સરખી પ્યાલી જેવી કાયામાં માયા રાખી ભોગનો રસ માણવાની મૂર્ખતા કરતાં મન કેમ અકળાતું નથી? આપ તો રાજા છો, અમે પ્રજા. અમારી રક્ષા કોણ કરશે? સતીનારીઓને પતિવ્રતા રહેવા દેવામાં સાથ કોણ આપશે? હે રાજન ! મનમર્કટને વશ કરો તો પ્યાલી જેવી નારી દીઠી પણ નહીં ગમે. વારંવાર એજ પશુ ક્રિયા કરતાં મન ઘરડું બની જુગુપ્સા કરશે. સાચું સુખ તો આત્મામાં છે. તે સ્ત્રી કે પુરુષના સંયોગથી ન મળે, હે પ્રજાવત્સલ! કદાચ મારાથી વધુ કહેવાયું હોય તો નાના મોઢે વધુ કહેવામાં હું તમારી ક્ષમાયાચના કરું છું. મિચ્છામિ દુક્કડમ ! ખરેખર મોદી પત્નીએ રાજાનો મોહનશો ઉતારી સ્વસ્થ કરી દીધો. પોતાનું ગૌરવ ગુમાવી રહેલ રાજાને સન્માનિત સ્થિતિમાં મૂકી દીધો. રાજાએ મોઠીપત્નીની ક્ષમા માંગી. એક સામાન્ય નારી પણ અસામાન્ય શકિત ધરાવી શકે છે તેનો ખ્યાલ કર્યો. રાજા પાછો ગયો, મોદી પાછો વળ્યો. એક નારીના શીલસંકલ્પે સહુ સુખી થયાં. ૨૫ શીલવંતી સુશીલા ઉત્તમ આત્માઓ ઉપર પણ કર્મો ક્યારે કેવાં વિચિત્ર આક્રમણ કરી તેના ધર્મની પરીક્ષા કરી નાખે તેનું કંઇ નિશ્ચિત કહેવાય નહીં. છતાંય કયારેક પુરુષો કરતાંય અબળા ગણાતી શ્રી સબળા સ્વરૂપને ધારણ કરી પતિને પણ માર્ગદર્શન આપતી હોય છે. શ્રાવિકા સુશીલા તેનું પ્રત્યક્ષ દષ્ટાંત છે. તેણીનો તિ Personal Use Only Page #995 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૦૧ સુભદ્ર બાર વ્રતધારી શ્રાવક હતો, ધર્મનો ખૂબ પ્રેમી હતો. તેના પૂર્ણ કરાવી દીધી. તરત પછી શયનખંડની બહાર આવી જઈ કારણે જ સુશીલા પણ સાવ મોહભરેલ યુવાવસ્થા હોવા છતાંય પોતાના સીધા-સાદા વેશમાં પતિ પાસે ગોઠવાઈ ગઈ. ઉન્માદ-રહિત ઉપરાંત મનવાળી બની હતી. તેણી પણ પતિનાં સવાર પછી શ્રાવક સુભદ્ર પોતાના એક જ રાત્રિના પગલે જ ધર્મારાધનામાં ઉઘમરત રહેતી હતી. પ્રભુપૂજા, શીલભંગથી સ્વયં જ ખૂબ ખિન્ન બની લજિત થઈ ગયો. પત્ની સામાયિક, પ્રતિકમણ અને જિનવાણી-શ્રવણ તેમના મુખ્ય પાસે કશુંય બોલવામાંય લજજા નડતી ન હતી. ખૂબ વિષયો હોવાથી નવપરણિત છતાંય સંસારમાં ગળાડૂબ નહોતાં પશ્ચાત્તાપમાં જયારે વ્રતભંગના અપરાધની સજા સ્વરૂપે બન્યાં. આમ પોતાના પતિનો સદાચાર જાણી પત્ની સુશીલા આત્મહત્યા સુધીના વિચારોમાં આવી ગયો ત્યારે સુશીલાએ પણ ગર્વ અને ગૌરવ અનુભવતી હતી. સત્ય હકીકત જણાવી ફરી નવું દુઃખ દૂર કરી દીધું. પોતાની પણ એક દિવસ અચાનક એક નાની સરખી દુર્ઘટના બની સુશીલ સુશીલાદેવી થકી બોધ અને વૈરાગ્ય પામેલ સુભદ્ર ગઈ. બન્યું એવું કે સુશીલાની એક સખી જરીક ઉભટ વેશ દીક્ષિત થઈ ગયો. સાથે સુશીલાને મળવા ઘેર આવી. તેણીનું ઘાટીલું યૌવન અને ઉન્માદ બેઉને છલકાતાં દેખી સુભદ્રનો ભદ્ર પરિણામ પીગળી ૨૬ સાધર્મિક ભકિતની કમાલ ગયો. ગોરી કાયાવાળી નવી નારીનો રૂપ શણગાર દેખી તે જ્યાં ગુણાનુરાગનો વિકાસ છે, ત્યાં જીવોના અને જડના મોહી પડ્યો પળવાર તો ભૂલી જ ગયો કે પોતે સુશીલા જેવી ગુણધર્મોનું જ ચિંતન થાય છે, જ્યારે સાવ સ્વાભાવિક દોષોની સુશીલાનો પતિ છે, બાર વ્રતધારી છે, પરમાત્માનો ભકત છે ઉપેક્ષા, ગુણાનુરાગી કાદવ વચ્ચે પણ કમળની કમનીયતા અને સમાજમાં પણ સુપ્રતિષ્ઠિત છે. મહાલશે. કાંટા મધ્યે પણ ગુલાબના ગૌરવને નિહાળશે. જડમાં કામરાગે તેની મતિ મૂઢ બનાવી દીધી. સુશીલાની પણ જીવ જેવી અનંત શક્તિઓ દેખી ઉપયોગમાં લેશે તેમજ સખીની નજર પણ તેના ઉપર જતાં તેણી પણ કામરાગથી પણ કામરાગથી ઈર્ષા, માયા, તુચ્છતા, ભય તથા અશુચિ કાયાવાળી આકર્ષાણી પણ બીજી જ પળે સખીએ મન મારી લીધું અને સ્ત્રીઓમાં પણ મમતા, વાત્સલ્ય, ધર્મપરાયણતા, લજજા પામી ઘેરથી નીકળી ગઈ, પણ તે પછી સુભદ્રના સહનશીલતા વગેરે ગુણોને દેખશે. સહનશીલતા વગેરે ગણીને દેખશે. દિવસ-રાત બગડવાં લાગ્યાં. મનમાં સખી સ્ત્રીનું જ ચિત્ર રમણ પરમાત્માના ચતુર્વિધ શ્રી સંઘનો છેલ્લો પાયો શ્રાવિકા સ્ત્રી કરવા લાગ્યું અને ચિત્ત પણ બસ તેણીના જ વિચારોમાં વર્ગ છે છતાંય તે પણ એટલો મજબૂત અને નકકર છે કે તેના ભ્રમણ કરતાં વ્યવહારભ્રષ્ટ બનવા લાગ્યું. વગર શ્રી સંઘની કલ્પના પણ વાસ્તવિક્તાથી લાખો ગાઉ દૂર કિંકર્તવ્યવિમૂઢ બની જવાથી સીધી અસર દેહયષ્ટિ ઉપર થઈ જાય છે, જે હકીકત અનુભવીઓનો જ વિષય છે. પડી અને શરીર સુકાવા લાગ્યું. હિતચિંતા કરી રહેલી શીલવંતી સુશીલાએ જયારે અંગતમાં પ્રેમપૂર્વક પતિની મનોવ્યથા પૂછી સુખી ઘરનો ઉદાયન નસીબ આડે પાંદડું આવતાં ધનથી ત્યારે ઘણી ઊલટ તપાસ પછી સુભદ્ર પોતાના હૈયાની વિકૃત ઘસાઈ ગયા. ' ઘસાઈ ગયો. પરિવાર સિદાવા લાગ્યો. પ્રભુનો પરમ ભક્ત, વાત ખૂબ લજજા સાથે પત્નીને જણાવી મન હળવું કર્યું. પણ અંતરાયકર્મો તેને સતાવી રહ્યાં હતાં, છતાંય દઢ શ્રદ્ધાળુ તે ધર્મઆરાધનાને બચાવવા સ્વાર્થી સગાના સંબંધોને પણ સુશીલા બધુંય સમજી ગઈ. તરત જ પતિના સુખ ખાતર દોષિત ન ગણી સ્વદોષદર્શન કરતો. સપરિવાર પોતાનાં ઘર સખીનો મેળાપ કરાવી આપવાનું વચન આપી પતિને રાજી. અને નગરને છોડી સીધો જ પરમાત્માના શરણે જઈ કર્ણાવતી કર્યા. સખીને મળવા આવતી બંધ કરાવી અને પતિને એક નગરીના એક જિનાલયમાં ચૈત્યવંદન મુદ્રામાં સુંદર કંઠીલા સૂર નિશ્ચિત રાત્રિએ સખી-મિલનની તૈયારી રાખવા સૂચન કરી સાથે સજોડે સ્તવનો ભાવપૂર્વક મધુર સ્વરથી ગાવા લાગ્યો મનથી ઉત્સુક બનાવ્યા. શર્ત પ્રમાણે અંધારી રાત્રિના દીવા ઓલવી સખીના કામભોગની શર્ત ભરેલી ગોઠવણ કરાવી પોતે ત્યારે જિનાલયના વાતાવરણમાં ગુંજન થવા લાગ્યું. જ સખી જેવા વેશ-પહેરવેશ સાથે શણગાર સજીને પતિના ત્રિભુવનસિંહ નામના, શ્રેષ્ઠી તે જ નગરીના નિવાસી હતા. શયનખંડમાં આવી અને કામાંધ દશામાં મૂર્શિત થઈ ગયેલ તેમની ધર્મપત્ની લાછી કેવી ધર્માત્મા હતી. કરુણા, પ્રેમ, મનવાળા પતિને મૌનપણે મર્યાદિત સમયમાં જ કામસુખથી - વાત્સલ્ય, મમતાનો તે સાક્ષાત ઝરો હતી. દરરોજ ગરીબોને પ્લાવિત કરી તેમની સખી-મિલનની ઊંડી ઝંખના માયા કરી અનુકંપા દાન દેતી દહેરાસરે દાસ - દાસીઓથી પરવારીને Jain Education Intemational Page #996 -------------------------------------------------------------------------- ________________ ૯૦૨ ચતુર્વિધ સંઘ પધારતી હતી. જિનપૂજા સાથે જિનાજ્ઞાનું શક્ય પાલન તેણીના ૨૭ દેવી અનપમાની અનુપમ વાતો હૈયામાં સોંસરું વસેલું હતું. અનેક શ્રાવકોનાં જીવનોત્થાનમાં શ્રાવિકાનો ફાળો તેણીએ તે દિવસે બહાર ગામથી પધારેલ ઉઠાયન અનન્ય હોય છે. કોઈક પૂર્વભવના રીવેદના બંધના કારણે કોઈ પરિવારની ભક્તિને માણી. જેવા તેઓ વિધિપૂર્ણ કરી જિન ધર્મપ્રેમી પણ કોઈક ભવમાં સ્ત્રી તરીકે જન્મ પામે પણ દહેરાસરથી બહાર આવ્યા, તરત જ લાછી દેવી પણ શ્રાવિકાનુણસંપન્નતાથી પણ કર્મોથી હળવું બની તદ્દભવે તે શક્તિસંપન્નતા તથા સમૃધ્ધિવાન છતાંય વિનમ્રભાવે ઉદાયન આગામી ભવે મુક્તિને પણ પામી શકે છે. સાધર્મિક પાસે સામેથી આવી હાથ જોડી પોતાને ઘેર થોડા જ વરસો પૂર્વે થઈ ગયેલ મહામંત્રી વસ્તુપાલ અને ભોજનપાણી માટે આમંત્રણ આપવા લાગી. ઉદાયનને નિર્ધન તેજપાલ ભ્રાતાઓના જીવનમાં જૈનશાસનની ખુમારી તથા હાલતમાં લોકો ઉદો વાણિયો કહી બોલાવતા થયા હતા, તેવા કર્મઠતાને જીવંત કરવામાં તેજપાળના શ્રાવિકા અનુપમાદેવીની વિકટ આર્થિક સંજોગો વખતે લાછી દેવીએ જ્યારે અનુપમ પ્રેરણા-શક્તિ કાર્યરત બની હતી. બહુમાનપૂર્વક આમંત્રણ આપ્યું, પતિ - પત્ની બેઉ શરમાઈ ગયાં. હા • ના થઈ અને અંતે જ્યારે ખૂબ આગ્રહ થવાથી નામ હતું ફક્ત અનુપમાં, પણ પોતાની ધર્મલગની અને દંપતી લાછી દેવીની ભક્તિ ટાળી ન શક્યા. ત્યારે સપરિવાર કામથી દેવીના વિશેષ ઉમેરાને પણ પામ્યાં તેથી લોકસમાજ ખૂબ અનુગ્રહભાવથી ભક્તિ માણી. તે દરમ્યાન લાછી દેવીએ તેમને અનુપમાંદેવી તરીકે બોલાવતો હતો. બુદ્ધિમાં ભગવતીની તેમની સ્થિતિ . પરિસ્થિતિ તથા સમસ્યાઓ જાણીને કૃપા તરવરતી હતી. તેથી કૌટુંબિક, સામાજિક કે રાજનૈતિક સાધર્મિક ભક્તિથી પ્રેરાઈ કોઈનેય પુછ્યા વગર રહેવા ઘર બધાંય કાર્યોમાં તેમની સલાહ લેવાતી હતી. કુદરતી વર્ણ આપ્યું. આર્થિક રીતે સદ્ધર થવા નાની રકમ પણ વેપારાર્થે શ્યામ તથા નાજુકતા ઓછી જ હતી છતાંય અનેક પ્રકારના આપી. હવે ઉદો મહેનતનો રોટલો ખાતો હતો. નીતિનું ધન ગુણો સામે તે બધાંય નબળાં તત્ત્વો ગણતરીનાં ન કહેવાય. હતું. તેથી ટૂંક સમયમાં જ નાની દુકાનમાંથી પણ ઠીક ઠીક લોકો પણ તેમની ઉદારતા, કાર્યદક્ષતા, સૂક્ષપ્રજ્ઞાની પ્રશંસા કમાણો. તેથી પોતાને અપાયેલ ઘર પૈસા ચૂકવી દઈ કરતા હતા. તેથી જ તેજપાલ કરતાંય લોકોનાં હૈયાંમાં માલિકીનું બનાવવા શેઠાણીને વ્યાજ સાથે જ રકમ ચુકવી અને અનુપમાદેવી વસેલાં હતાં. પોતાને મળેલ ઘરને વ્યવસ્થિત કરવા જેવો ખાડો ખોદ્યો કે એકવાર તીર્થયાત્રા કરવા જતાં મંત્રીશ્વર વસ્તુપાલ - તેમાંથી સુવર્ણના ચરુ નીકળ્યા, જે લાછી દેવીની જમીનમાંથી તેજપાલે પોતાના પગારનું નીતિનું ચોખ્ખું ધન જમીનમાં દાટવા પ્રગટ્યા હોવાથી તેમને જ તે ધન પાછું આપવું તેવા ઉચિત વિચાર્યું. પુણ્ય બે ડગલાં આગળ હોવાથી ખાડો ખોદતાં ન્યાયથી તેણીના ઘેર આવી, બધી જ માહિતી આપી, ચરુ જમીનમાંથી બીજા સુવર્ણ-ચરુ નીકળ્યા, તેથી જાણે પૈસો જ પાછા કરવાની જેવી તૈયારી કરી તેવી જ લાછી દેવીએ પણ પૈસાને ખેંચે તેમ ધનવૃદ્ધિ અનાયાસ થઈ. સૌ વિસ્મય પામી વળતરમાં તે ધનની માલિકી ઉદાની જ જાહેર કરી. બેઉ વચ્ચે ગયાં, તે ધનના માલિકની ઔપચારિક તપાસ પણ થઈ, ધનની માલિકી બીજાની તે બાબતની ચર્ચા, મહાજનો મારફત છતાંય કોઈ મૃતકનું ગુપ્ત ધન જણાવાથી હવે શું કરવું તેનો બેઉ રાજા કર્ણદેવ સુધી ગઈ. બેઉના ધનત્યાગથી ખૂબ પ્રશંસા થઈ. ભાઈ વિચાર જ કરી રહ્યા હતા, ત્યાં અનુપમા- દેવીએ તેથી પ્રોત્સાહન પામેલા ઉદાયન શ્રાવકે દહેરાસર અને ખાડામાંથી નીકળેલ ધનનો પોતા માટે ઉપયોગ કરવો તે ઉદાયનવિહાર બનાવ્યાં. દહેરાસરનું પણ નિર્માણ કર્યું. ઉદાની અનીતિ જેવું લાગતાં પ્રત્યુત્પન્નમતિત્વ શક્તિથી વિચારી નીતિ • પ્રામાણિકતા પારખી રાજાએ નગરશેઠની પદવી તથા નિર્ણય જણાવ્યો. સિદ્ધરાજ જયસિંહે મંત્રીપદુ આપ્યું. છે ખંભાતના દંડનાયક આ ધન માટે વિચારવું શું? આ ધનનો ઉપયોગ એવો પણ બન્યા, પણ ઉઠા વાણિયાની બધીય રીતની પ્રગતિના કરી દઈએ કે તે ધનને બધાંય જોઈ શકે પણ ચોરી ન શકે.” મૂળમાં હતી લાછી દેવીની સાધર્મિક ભક્તિ, જેની યશોગાથા ભાવાર્થ માટે વિચારે ચડેલા બે ભાઈઓને આજે પણ ગવાય છે. દુઃખી ધર્મી આરાધકને અનુકૂળતા આપી તેનાં દુઃખોને દૂર કરી આપવાં જેવી સાધર્મિક ભક્તિ અનુપમાદેવીએ આબુની ગિરિમાળા ઉપર સુંદર જિનાલય બંધાવવા માર્ગદર્શન આપ્યું. તે દ્વારા જ લક્ષ્મીનો સદુપયોગ કઈ કહેવાય? શક્ય હતો તથા ધન પણ દર્શનીય દહેરાસરમાં ફેરવાય તેવી Page #997 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૦૩ શક્યતા હતી. બેઉ ભાઈઓ અનુપમાની મેધા શક્તિ ઉપર દરરોજ પાંચ-પાંચસો સાધુ-સાધ્વી ભગવંતોની ભક્તિ ઓવારી ગયા. તે જમાનામાં આજ જેવાં યાંત્રિક સાધનો પણ કરતી અનુપમાના હાથે વહોરાવતાં એકદા પાડ્યું ખરડાયું તો નહીં છતાંય અનુપમાદેવીની ધગશથી દેલવાડાનાં દહેરાં મોંઘેરી સાડીથી પાડ્યું પોંછતાં ખુલાસો કર્યો કે ન જાણે કેટલાય બંધાવાનાં ચાલુ થઈ ગયાં. કડકડતી શિયાળાની ઠંડીમાં ભવોમાં ઘાંચણ બની કપડાં બગાડ્યાં હશે. મુનિ મહાત્માની મજુરોના કાર્યની ગતિ ઠંડી પડતી દેખી બધાય માટે કાપડ- આવી ભક્તિ ક્યા ભવમાં ? અગ્નિ વગેરેનો વિશિષ્ટ પ્રબંધ કરાવી, મોં માંગ્યું મહેનતાણું શત્રુંજય ઉપર ૩૨ વાવડીઓ, નંદીશ્વરદ્વીપ-જિનાલય આપી દહેરાસરનું કાર્ય જાતે ઊભા રહી અનુપમા દેવીએ અને ગિરનારે ૧૬ વાવડીઓ બંધાવી સુકૃત કરનાર કરાવ્યું. તેથી જ જ્યારે સંપૂર્ણ જિનાલય પૂરું થયું ત્યારે મળેલા અનુપમાંદેવી માટે લોકવાયકા છે કે અવસાન પછી સીધાં જ પગારમાંથી ખુશ થયેલા મજૂરો અને કારીગરોએ પણ પોતાની મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામ્યાં છે. સીમંધર સ્વામિ પાસે મૂડીથી એક સુંદર અનોખું જિનાલય બાંધી આપ્યું છે. દીક્ષિત પણ થયાં છે, કેવળી બની મોક્ષે જવાનાં છે. प.पू.मुनिराजश्री जयदर्शन विजयजी म.सा.की प्रेरणा से श्री चतुर्विध संघ : ग्रंथ योजनाकी हार्दिक अनुमोदना એ થર્મો નાસ્તિ કુત્તઃ સુરમ્ ? ( ના श्री कमलेश ज्वेलर्स - कल्याण संदाचार.. परमं यशः । કાકા મામા હાહા Jain Education Intemational Page #998 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પરમોચ્ય અરિહંત ઉપાસિકાઓ —ડૉ. કવિન શાહ, બિલિમોરા સંસ્કાર અને સ્ત્રીને ઘણો નજીકનો સંબંધ છે. શાસનની આદર્શ નારીઓએ આદર્શ ઇતિહાસો આપ્યાના પ્રસંગો ઘણા છે. માતાઓ ધર્મસંપન્ન હશે તો શાસન હંમેશાં ઉન્નત બની રહેશે. દોમદોમ સુખ-સંપત્તિ અને વિશાળ ધનવૈભવની સમૃદ્ધિ હોય કે કાળી ગરીબી હોય પણ દેવગુરુ ધર્મ પરત્વેની સન્નિષ્ઠતા, નમ્રતા અને ઉદારતા, સેવા અને પરમાર્થની ભાવના નારીના વ્યક્તિત્વમાં હંમેશાં સાચા હીરા મોતીના ઘરેણાની માફક શોભી રહે છે. જૈનશાસનના પૂર્વકાલીન કેટકેટલાં નારીરત્નો જ યાદ કરીએ? પર્યુષણાના પ્રથમ દિવસે જ ચંપા શ્રાવિકાનું જાહેર વ્યાખ્યાનોમાં વંચાતું પ્રેરક વૃતાંત, સુલસા-ભગવાન મહાવીરની પરમ શ્રાવિકા, એકીસાથે ૩૨ પુત્રોના અવસાન થયાં, છતાં પોતે આર્તધ્યાન ન કર્યું અને પતિ નાગસારને પણ ન કરવા દીધું. યુગબાહુના મૃત્યુને સુધારનાર તથા જેઠ મણિરથની દુષ્ટ ભાવનાને વશ ન થનાર એ મદનરેખાને, સુખ-સંપત્તિમાં આળોટનાર પુણ્યશાળી શાલીભદ્રની આદર્શ માતા ભદ્રાને, બાવીશ વર્ષ સુધીના વિયોગને પણ નિર્મળ, નિષ્કલંક અને સુરક્ષિત રાખનાર અંજનાને, પ્રભુવીરની પરમ શ્રાવિકા અને ભાવિમાં તીર્થંકરપદ પ્રાપ્ત કરનાર આદર્શ નારી–શ્રાવિકા રેવતીને, શંખરાજાની પવિત્ર નારી કલાવતી, જેના હાથ કપાઈ જતાં શીલના પ્રભાવે ફરી જોડાઈ ગયા એવી અસંખ્ય નારીઓના તપપ્રભાવે શાસન ઝગમગી રહ્યું છે. દાન–શિયળ અને તપના શિરોમણિ ગુણ સાથે સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ અને વ્રત, જપ, તપમાં ખૂબ જ મગ્ન, વડીલોની મર્યાદા, સાધુ સાધ્વીઓની ભક્તિ વૈયાવચ્ચમાં સદા તત્પર અને જીવનમાં ઉચ્ચ સંસ્કારોના બળે શ્રાવિકાઓનું પણ શાસન ગરિમા વધારવામાં ઘણું મોટું પ્રદાન નોંધાય છે. પૂર્વકાલીન નારીરત્નોનો પરિચય કરાવનાર ડૉ. કવિન શાહ બિલિમોરાના વતની છે. જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે. દક્ષિણ ગુજરાતની સંખ્યાબંધ સંસ્થાઓએ પ્રસંગે-પ્રસંગે તેમનું બહુમાન કરી તેમને સન્માન્યા છે. નારીરત્નોના પ્રસંગો વાંચીને આપણે પણ આરાધના ઉપાસનામાં મન જોડી દઈને મોક્ષમાર્ગી બનવા પ્રયત્ન કરીએ એ જ અંતરની અભિલાષા. —સંપાદક આદાન-પ્રદાન કરવામાં આવ્યું છે. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના સમયથી સ્ત્રીઓની અધ્યાત્મમાર્ગની સાધનાનાં દૃષ્ટાંતો પ્રાપ્ત થાય છે. આ વર્તમાન ચોવીસીમાં સ્ત્રીઓમાં સૌ પ્રથમ બ્રાહ્મીએ સાધ્વીજીવનની શરૂઆત કરી હતી ને તેમણે બાહુબલીને પ્રતિબોધવામાં સફળતા મેળવી હતી. એ પ્રસંગે બોલાયેલ પંક્તિ—“વીરા, મોટા ગજ થકી ઊતરો, ગજ ચઢે કેવળ ન હોય.”—આજે પણ જૈન સાહિત્ય અને જૈન સમાજમાં લોકજીભે રમતી જોવા મળે છે. મરુદેવા માતાએ પુત્રસ્નેહથી દૃષ્ટિ ગુમાવી દીધી ને છેવટે ભરત મહારાજા સાથે સાક્ષાત્ ઋષભદેવ ભગવાન સમીપે જતાં સમવસરણમાં ઋષભદેવ ભગવાનની દેશના સાંભળી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ભગવાન ઋષભદેવ પછી બીજા તીર્થંકર પરમાત્મા અજિતનાથથી છેલ્લા ચોવીસમાં તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામી સુધીના કાળમાં પરમોચ્ચ અરિહંત ઉપાસિકાઓ [પ્રાગૈતિહાસિક યુગમાં નારીરત્નો] (‘શ્રમણીરત્નોનો વિભાગ એક દસ્તાવેજી મૂલ્યવાળો ગ્રંથ બનીને જૈન ધર્મના ઇતિહાસની પરંપરા મૂર્તિમંત દર્શન કરાવે એવા હેતુથી નારીજીવન વિશેની ભૂમિકાનો પરિચય કરાવવામાં આવ્યો છે.) ચતુર્વિધ સંઘ ભારતીય સાહિત્યના ભવ્ય વારસામાં સ્ત્રી પૂજ્ય છે, તેની ગૌરવગાથા વર્ણવતી હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મની કેટલીક ઐતિહાસિક વિગતો ઉપલબ્ધ થાય છે. તેમાંયે જો જૈન સાહિત્યનો અણમોલ વારસો ધ્યાનમાં લેવામાં આવે તો ભારતીય સાહિત્યની વિશ્વમાં પ્રથમ કક્ષાએ ગણતરી શઈ શકે તેમ છે. ધર્મકલા અને સંસ્કૃતિમાં સ્ત્રીવર્ગને પૂજ્યતાભર્યું સ્થાન Page #999 -------------------------------------------------------------------------- ________________ ૯૯૫ તવારીખની તેજછાયા અનેક સ્ત્રીઓએ અસાર સંસારનો ત્યાગ કરવાપૂર્વક દીક્ષા અંગીકાર કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જેની વિગતો આગમગ્રંથો અને ચરિત્રોમાંથી પ્રાપ્ત થાય છે. જૈન અને હિંદુ ધર્મ-પરંપરામાં સ્ત્રીઓને વિવિધરૂપે આદરભર્યું સ્થાન આપવામાં આવ્યું છે. વેદકાલીન સ્ત્રીઓ પતિવ્રતા–સહધર્મચારિણી દર્શાવવામાં આવી છે. બૌદ્ધ ધર્મમાં સ્ત્રીઓને જાતિપ્રધાન માનવામાં આવી છે. જૈન ધર્મમાં ઉદાર મતથી ચતુર્વિધ સંઘમાં સ્ત્રીઓને સાધ્વી અને શ્રાવિકારૂપે સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાગૈતિહાસિક સમયમાં વિદુષી સ્ત્રીઓ ભગવાનની માતા, બહેન, પત્ની અને ભક્તરૂપે આલેખાયેલી છે. ઋષભદેવ પછીના તીર્થકરોના સમયની પ્રભાવશાળી સાધ્વી વિશે બહુ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી, પરંતુ છેલ્લા તીર્થકર મહાવીર સ્વામીના સમયમાં ચંદનબાળા સાધ્વી તરીકે પ્રભાવશાળી અને ગણનાપાત્ર સ્થાન ધરાવે છે, તેનો ઉલ્લેખ જૈન ઇતિહાસમાં અને ચરિત્રોમાંથી મળી આવે છે. તેમણે પ્રવર્તિનીપદ પ્રાપ્ત કર્યું હતું. નારી શબ્દપ્રયોગ સૌ પ્રથમ સત્રકતાંગનિયક્તિ અને ચૂર્ણિમાં થયેલો છે. તેમાં દ્રવ્યસ્ત્રી અને ભાવત્રી એવો ઉલ્લેખ છે. દ્રવ્યસ્ત્રી એટલે શરીરનાં સ્ત્રીકારક ચિહ્નો (શરીરરચના), અને ભાવસ્ત્રી એટલે સ્ત્રીવેદ એવો અર્થ છે. દ્રવ્યસ્ત્રીનો વિશેષ વિચાર કરીએ તો રોમરહિત મુખ, સ્તન, યોનિ, ગર્ભાશયથી રચાયેલા શરીરવાળી સ્ત્રી. અને ભાવસ્ત્રી એટલે પુરુષની સાથે સ્ત્રીસહજ કામવાસના ભોગવવાની વૃત્તિ ધરાવનાર સ્ત્રી. જૈન કર્મસિદ્ધાંત પ્રમાણે નામકર્મને આધારે સ્ત્રી-પુરુષ લિંગ, એટલે શરીર પ્રાપ્ત થાય છે. જ્યારે મોહનીયકર્મના ઉદયથી સ્ત્રી કે પુરુષ વેદ મળે છે. સ્ત્રી સન્માન સ્ત્રી સન્માનની ભાવનાના પ્રસંગોનો ઉલ્લેખ પણ આ ગ્રંથોમાં થયેલો છે. ગુણવાન સ્ત્રી, મનુષ્યલોકમાં યશપ્રાપ્તિ કરે છે અને દેવો પણ પૂજા કરે છે. સ્ત્રી તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ અને ગણધરોને જન્મ આપનાર માતા છે. આવી માતાની પ્રશંસા કે ગુણગાથા ગાઈએ તેટલી ઓછી છે. સ્ત્રીનું માતૃત્વરૂપ પૂજનીય, વંદનીય અને પ્રશંસનીય છે. એકપતિવ્રતધર્મનું પાલન કરવું, શીલનું રક્ષણ કરવું, શીલના પ્રભાવથી અગ્નિ, જળ, વિષ વગેરેથી રક્ષણ થવું, વૈધવ્યનું પાલન કરવું, વગેરે પ્રસંગો પણ ગ્રંથોમાં નોંધાયેલા છે. “માતૃ દેવો ભવ' એ સૂત્ર આજકાલનું નથી, એ તો પૂર્વકાલીન છે. શ્રીકૃષ્ણ ભગવાન પ્રતિદિન સાંજના સમયે પોતાની માતાને વંદન કરવા જતા હતા. ભગવાન મહાવીરે પોતાનાં માતાને દુઃખ ન થાય તે માટે માતાપિતા જીવે ત્યાં સુધી દીક્ષા ન લેવી એવો અભિગ્રહ કર્યો હતો, તે પણ ભગવાનનો માતા પ્રત્યેનો સ્નેહ પ્રગટ કરે છે. સ્ત્રી સન્માન વિશે વિચારીએ તો ભગવાનના શાસનની સ્થાપનામાં રક્ષક દેવીને પણ સ્થાન આપવામાં આવ્યું છે અને થોમની ચોથી ગાથામાં દેવીનું ભાવપૂર્વક સ્મરણ કરવામાં આવે છે. અધિષ્ઠાયિકા દેવીઓમાં ચક્રેશ્વરી, અંબિકા, પદ્માવતી, સિદ્ધાયિકા વગેરે છે. શ્વેતામ્બર મત પ્રમાણે ૧૯મા મલ્લિનાથ ભગવાન એ અપવાદ રૂપે મલ્લિકુમારી તરીકે જન્મ્યા હતા. તીર્થકરના સર્વોચ્ચ પદ પર મલ્લિકુમારી બિરાજમાન છે, જે વંદનીય અને પૂજનીય સ્થાન ધરાવે છે. જૈન ધર્મમાં દેવીપૂજા ગુપ્તકાળથી શરૂ થઈ હોવાનું મનાય છે. તેનો પ્રભાવ હિંદુ ધર્મ પર પડ્યો છે. પ્રાચીન કાળમાં સ્ત્રીઓ ૧૧ અંગ સુધી અભ્યાસ કરી શકતી હતી. “દૃષ્ટિવાદ'. નિશીથસૂત્ર', “અરુણોપપાત' જેવા ગ્રંથોનો અભ્યાસ ન કરી શકે તેનું કારણ બુદ્ધિની અલ્પતા છે, છતાં સ્ત્રી દીક્ષા ગ્રહણ કરીને મોક્ષપ્રાપ્તિ કરી શકે છે. “ઉત્તરાધ્યયન’ અને ‘દશવૈકાલિક' ચૂર્ણિમાં બાહુબલીને બ્રાહ્મીસુંદરીએ અને રથનેમિને રાજીમતીએ ઉન્માર્ગેથી સન્માર્ગે લાવવા માટે પ્રતિબોધિત કર્યા હતા. જયંતી શ્રાવિકા ભગવાન મહાવીરના ઉપદેશને સમયે પ્રશ્નોત્તર કરતી હતી. જૈન ધર્મગ્રંથોમાંથી પ્રાપ્ત થતાં આવાં ઉદાહરણો સ્ત્રી–સન્માનની ભાવના પ્રગટ કરે છે. “મનુસ્મૃતિ'માં સ્ત્રીના પૂજ્ય ભાવનો સંદર્ભ આ મુજબ છે : “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્ત રમત્તે તત્ર રેવતા ” સ્ત્રીઓને શિક્ષણ આપવા સંબંધી વિચારીએ તો ઋષભદેવ ભગવાનને પોતાની પુત્રી બ્રાહ્મી અને સુંદરીને ગણિત, લિપિ અને વિજ્ઞાનનું શિક્ષણ આપ્યું હતું. “જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં સ્ત્રીઓની ૬૪ કળાઓનો ઉલ્લેખ છે. સ્ત્રીઓને ઘેર અભ્યાસ કરાવવામાં આવતો હતો તથા ગુરુકુળમાં રહીને પણ શિક્ષણ મેળવતી હતી. સાધ્વીને ધાર્મિક અભ્યાસ વડીલ સાથ્વી કરાવતી હતી. આમ, વ્યવહારુ શિક્ષણ અને આધ્યાત્મિક જ્ઞાન–એમ બંને રીતે સ્ત્રીઓને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ હતી. સ્ત્રી જાતિ વિશેની ઉપરોક્ત ધાર્મિક અને ઐતિહાસિક પૂર્વભૂમિકા તેની બહુમુખી વિભાવના પ્રગટ કરે છે. Jain Education Intemational Page #1000 -------------------------------------------------------------------------- ________________ etos ચતુર્વિધ સંઘમાં સાધ્વીજીનો ક્રમ બીજો છે; અને એ દૃષ્ટિએ ભગવાન ઋષભદેવથી મહાવીરસ્વામી સુધીના દીર્ઘકાળ પર્યંતની મુખ્ય સાધ્વીઓ વિશેની માહિતી એ શ્રમણીસંઘના અંગરૂપ અનન્ય પ્રેરણાદાયક બની રહે તેમ છે. શ્રમણીઓનો પરિચય માત્ર સ્ત્રીઓને માટે જ છે એમ માનવાનું નથી. જૈનશાસન સ્યાદ્વાદને અને ગુણાનુરાગને વરેલું છે. એ ન્યાયે શ્રમણીસંઘની આદર્શ નમૂનારૂપ વંદનીય શ્રમણીઓનાં જીવન અને ગુણો સૌ કોઈને હૃદયસ્પર્શી બની રહેશે. એટલા જ માટે વિદુષી શ્રમણીઓનું જીવન અને કાર્યનું સ્તુતિજ્ઞાન વાચકોનાં જીવનમાં પુનિત ગંગાનો પ્રવાહ વહેતો કરીને દિવ્યપંથે પ્રયાણ કરવાનો રાજમાર્ગ દર્શાવે છે. પરિશિષ્ટ : (૧) પા. ૭૩, Jainism in Nutshell by Acharya Shri Vilay Kirtichandrasuriji. (૨) શાંતિનાથ પંચકલ્યાણક પૂજા (પ્રસ્તાવના) —પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ. (૩) પા. ૯ જૈન ધર્મ કી પ્રમુખ સાલ્વિયાં એવું મહિલાએં–ડૉ. હીરાબાઈ ચોરડિયા. (૪-૫-૬) પા. ૫, એજન. (૭) પા. ૧૧૪. નિત્ય જિનગુણમણિમાળા, સં. મેરુવિજયજી. (૮-૯) પા. ૧૧-૧૬. જૈન ધર્મ કી પ્રમુખ સાલ્વિયાં એવું મહિલાએં-ડૉ. હીરાબાઈ ચોરડિયા. સંસારમુક્તિની સંસ્કારદાત્રીઓ [પહેલી સદીથી અઢારમી સદી] આ પ્રકરણમાં પહેલીથી અઢારમી સદી સુધીની પ્રતિનિધિ નારીઓનો પરિચય આપવામાં આવ્યો છે. અર્થાત્, મૌર્યવંશ, ગુપ્તવંશ અને સોલંકી યુગની કેટલીક પ્રસિદ્ધ ઐતિહાસિક નારીઓ, કેટલાક રાજાઓએ આપેલો વિદ્વાનોને રાજ્યાશ્રય, જૈન સાહિત્યની અમર કૃતિઓની પ્રેરણાસ્રોત તરીકે સ્ત્રીઓની કામગીરી વિશે વિગતો આપવામાં આવી છે. ઐતિહાસિક વિગતો અને અન્ય રાજપુરુષો વિશેની વિગતો નારીપાત્રોના પરિચયના સંદર્ભમાં દર્શાવવામાં આવી છે. સ્ત્રીઓની વિશેષ પ્રકારની જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ અને સાહિત્યસર્જનની વિવિધતાયુક્ત માહિતી આપીને આર્ય For Private ચતુર્વિધ સંઘ સન્નારીની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો ક્રમ દર્શાવવામાં આવ્યો છે. આ પ્રકરણની સર્વ માહિતી ઐતિહાસિક વિગતો સાથે સુસંવાદી રીતે ગૂંથાયેલી છે, એટલે પહેલેથી અઢારમી સદી સુધીનું વિહંગાવલોકન સમસ્ત જૈન સમાજની સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રગતિનો પૂર્ણ પરિચય થવા સાથે નારીસમાજનું ગૌરવ પ્રસ્થાપિત થયેલું જોવા મળે છે. આર્યા ચંદનબાળાથી અઢારમી સદી સુધીની સાધ્વી પરંપરાનો આ ઇતિહાસ ચતુર્વિધ સંઘના બીજા ક્રમે સ્થાન ધરાવનાર સાધ્વી વિશેનો એક વિશાળ અને ઉદાર અભિગમ પ્રગટ કરે છે, જે અધ્યાત્મસાધનાના માર્ગમાં પુરુષ સમાન સ્રીઓને પણ મુક્ત રીતે આવકારે છે. વિશેષ જિજ્ઞાસા રાખનાર જ્ઞાનપિપાસુઓ માટે ‘કલ્પસૂત્રટીકા’, જૈન સાહિત્યનો ઇતિહાસ’, ‘ઉપાસકદશાંગસૂત્ર', ‘વિશેષાવશ્યક ભાષ્ય', ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચારિત્ર', ‘જ્ઞાતાધર્મકથા’, ‘જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ' વગેરે ગ્રંથોના અભ્યાસથી ઉપલબ્ધ થશે. આ રીતે જૈન સાધ્વીસંસ્થાના વિકાસનો ક્રમિક પરિચય આપતું આ પ્રકરણ સાધ્વીઓની પ્રગતિનો મૂલ્યવાન દસ્તાવેજ પ્રવર્તમાન સાધ્વીસંસ્થા અને શ્રાવિકાઓને માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું લક્ષણ અને સંવર્ધન દ્વારા આત્મોન્નતિના માર્ગનું પુણ્યકાર્ય કરવા દિશાસૂચન કરે છે. ઉત્તર ભારતમાં નંદરાજાના સમયમાં જૈન ધર્મ પ્રચાર પામ્યો હતો. ત્યાર પછી ગુપ્ત સમયમાં પણ જૈન ધર્મનો પ્રચાર અને પ્રભાવ કાર્યરત રહેલો જોવા મળે છે. ચીની યાત્રી ફાહિયાને ભારતનો પ્રવાસ કરીને નોંધ કરી છે, તેમાં એવો ઉલ્લેખ છે કે, ગુપ્ત સમયમાં જૈન ધર્મને રાજ્યાશ્રય પ્રાપ્ત થયો હતો. રાજ્યમાં જૈન ધર્મના આચાર પ્રમાણે આહાર ગ્રહણ કરવામાં આવતો હતો. એટલે કે ‘અહિંસા પરમો ધર્મ'નું પાલન કરવામાં આવતું હતું. ગુપ્તવંશના આદ્ય સ્થાપક શ્રી ગુપ્તરાજા ચંદ્રપ્રભ સ્વામી ભગવાનના પરમ ભક્ત હતા. તેણે ચંદ્રપ્રભ ભગવાનની મૂર્તિ બનાવડાવી હતી. તેના પરનો શિલાલેખ બ્રાહ્મી લિપિમાં લખેલો છે. પ્રાચીનકાળમાં માળવા જૈન ધર્મનું સુપ્રસિદ્ધ કેન્દ્ર હતું. ત્યાં જૈન ધર્મના અનુયાયીઓની મોટી સંખ્યા હતી. ગુપ્તકાલીન રાજાઓએ પ્રતિમા ભરાવી હશે એમ માનવામાં આવે છે. ગુપ્ત સમયના ત્રીજા રાજા રામગુપ્તાના સમયની મૂર્તિ પણ પ્રાપ્ત થાય Personal Use Only Page #1001 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯oo. છે, એટલે જૈન ધર્મ મોટા પ્રમાણમાં વિસ્તર્યો હશે એમ માનવાને સર્વગુણસંપન્ન પુત્રરત્નનો જન્મ થશે. કાળક્રમે ત્રીજા મહિનામાં કારણ મળે છે. ધારિણીને દોહદ ઉત્પન્ન થયો કે, વાદળોથી છવાયેલું આકાશ શ્રાવિકા વિજયા અને શ્રાવિકા પ્રગલભાઃ જોઉં ને પ્રકૃતિનાં નયનરમ્ય વાતાવરણમાં પતિ સાથે ક્રિીડા કરું. ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનમાં અપૂર્વ શ્રદ્ધા ધરાવતી જ્યારે દોહદ ઉત્પન્ન થયો ત્યારે વર્ષા ઋતુ ન હતી, એટલે એવાં આ બે પરિવ્રાજિકાઓ ભદિયા નગરના કૃપિય સન્નિવેશમાં વાદળો ક્યાંથી જોવા મળે? આથી રાણી ચિંતાતુર બની ગઈ. રહેતી હતી. પૂર્વજીવનમાં સાધ્વી તરીકે જીવન વિતાવ્યું હતું, પણ રાજાને આ વાતની ખબર પડતાંની સાથે જ આશ્વાસન આપીને ચારિત્રના નિયમોની કઠિનતાથી દીક્ષાનો ત્યાગ કરીને પરિવ્રાજિકા કહ્યું કે તારી મનોકામના પૂર્ણ કરીશ. તરીકે ધર્મધ્યાન કરીને જીવન વિતાવતી હતી. રાજાએ પોતાના પુત્ર અને મંત્રી અભયકુમારને આ ભગવાન મહાવીર પાંચમા ચાતુર્માસ માટે કૂપિય ગામમાં - વૃત્તાંત જણાવ્યું એટલે તેણે અરિહંત પરમાત્માની અઠ્ઠમતપ પધાર્યા. ગામના રક્ષકોએ એમને જાસૂસ માનીને જેલમાં પૂરી કરીને આરાધના કરી. તેમની આ સાધનાના પ્રભાવથી પ્રસન્ન દીધા. આ વાતની ખબર વિજયાને અને પ્રગભાને પડી. બંને થયેલા મિત્રદેવે સહાય કરવાનો નિર્ણય કર્યો, એટલે આકાશમાં પરિવ્રાજિકાઓ નગર બહાર ગઈ અને રક્ષકોને કહ્યું કે, “આ અકાળે મેઘયુક્ત વાદળો છવાઈ ગયાં. ધારિણી માતાએ પોતાની તો ભગવાન મહાવીર છે. નંદિવર્ધનના ભાઈ અને પરમ સાધક ઇચ્છા પ્રમાણે વાદળો જોયાં અને સંતોષ થયો. ગર્ભકાળ પૂર્ણ આત્મા છે. તેમણે મૌનવ્રત લીધું છે.” આ સાંભળીને રક્ષકોએ થતાં માતાએ પુત્રરત્નને જન્મ આપ્યો અને મેઘથી છવાયેલાં વાદળો જોવાનો દોહદ ઉત્પન્ન થયો હતો એટલે મેઘકુમાર ભગવાનને બંધનમાંથી મુક્ત કર્યા અને પ્રભુ સમક્ષ ક્ષમાયાચના નામાભિધાન કરવામાં આવ્યું. મેઘકુમારને રાજકુળના આચાર કરી. વિજયા અને પ્રગભાએ પ્રભુને વિનયયુક્ત વિધિપૂર્વક વંદન પ્રમાણે શિક્ષણ આપીને યૌવનવય પ્રાપ્ત થતાં સંસ્કારસંપન ને કરીને પ્રભુની કઠોર તપશ્ચર્યા અને સાધના તથા સહનશીલતાની સૌંદર્યવાન આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવવામાં આવ્યું. પ્રશંસા કરી. એક વખત ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા સોમા અને જયંતી : આ બન્ને પરિવ્રાજિકાઓએ તે જાણીને મેઘકુમાર પ્રભુને વંદન કરીને દેશના સાંભળવા બેઠો. ભગવાનને વિજયા અને પ્રગભાની જેમ બંધનમાંથી મુક્ત પ્રભુની વાણીથી તેનું હૃદયપરિવર્તન થયું અને વૈરાગ્યભાવ જાગૃત કરાવ્યા હતા. રક્ષકોએ ભગવાન પ્રત્યે દુર્વ્યવહાર કર્યો તેની ક્ષમા થયો. ઘેર જઈને માતા પાસે દીક્ષાની અનુમતિ માગી. માતાએ માગી હતી. પુત્રને સંયમજીવનની અનેકવિધ આપત્તિઓની ચેતવણી આપતાં ચશસ્વતી એનું બીજું નામ શેષવતી હતું. માતા જણાવ્યું કે, તારા જેવા સુકોમળ કાયાવાળાને દીક્ષામાં ફાવશે પ્રિયદર્શન અને જમાલીની પુત્રી માતૃપક્ષે અને પિતૃપક્ષે ભગવાન નહીં. સંયમ એ તો લોઢાના ચણા ચાવવા જેવો કઠિનતમ માર્ગ મહાવીરના પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી. બાલ્યાવસ્થાથી છે. પાંચ વ્રતો પાળવાં એ કોઈ રમતવાત નથી. ૪૨ દોષરહિત જ એનું મન ધર્મ તરફ કેન્દ્રિત થયેલું હતું. રાજકુળની ગોચરી મેળવવા માટે ઘેર ઘેર ભ્રમણ કરવું પડશે. કષાયનો પરંપરાનુસાર યશસ્વતીને શિક્ષણસંસ્કાર આપવામાં આવ્યાં હતાં. ત્યાગ કરવો પડશે. પાંચ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું પડશે. એના પ્રભાવથી તે ધર્મારાધનામાં વધુ સ્થિર બનીને શ્રાવિકાધર્મ આ બધું તારાથી થઈ શકશે નહીં. તારે ત્યાં એક પુત્ર જન્મે અને પાલન કરીને આદર્શ શ્રાવિકા બની હતી.. હું તેને લાડકોડથી ઉછેરું એવી મારી ઇચ્છા છે. અત્યારે દીક્ષા શ્રાવિકા ધારિણીઃ રાજગૃહી નગરીના રાજા લેવાની જરૂર નથી. ધનવૈભવ અને સંસારસુખ ભોગવીને પછી દીક્ષા લેજે. માતાનાં આવાં વચનો સાંભળીને મેઘકમારે જવાબ શ્રેણિકની રાણી અને મેઘકુમારની માતા. એક વાર ધારિણી આપ્યો કે, રાણીએ રાત્રિના ચોથા પહોરમાં એવું સ્વપ્ન નિહાળ્યું કે, ચાર દાંતવાળો શ્વેત વર્ણનો હાથી મારા મુખમાં પ્રવેશ કરે છે. આ “સુન સુન માડી રે, મેઘ એમ ઉચ્ચરે રે, નથી નથી કોઈનું કોઈ સ્વપ્નથી નિદ્રાભંગ થતાં અરિહંત પરમાત્માનું સ્મરણ કરીને આ સંસારે થિર કો નવિ રહ્યા રે, ઇન્દ્ર ચક્રવર્તી કોઈ.... રાજાના શયનગૃહમાં જઈને સ્વપ્નનું નિવેદન કર્યું. રાજાએ ધારિણી મનાવે રે મેઘકુમારને રે...... હર્ષોલ્લાસપૂર્વક જણાવ્યું કે આ મંગલસૂચક સ્વપ્નના ફળસ્વરૂપે ઉપરોક્ત વચનોથી માતાને સમજાવીને મેઘકુમારે પ્રભુ Jain Education Intemational Page #1002 -------------------------------------------------------------------------- ________________ ૯૮ મહાવીર પાસે દીક્ષા લીધી. ધારિણી માતાના એકના એક પુત્રની દીક્ષાના પ્રસંગથી માતાના ચિત્તમાં પુત્રના શિશુવયનાં સંસ્મરણો ઊભરાઈ આવવાં મંડ્યાં. ચંચળ ચિત્ત ખિન્ન થઈ ગયું. ધારિણીની એક સ્ત્રી તરીકેની સમજશક્તિ અને ધર્મજ્ઞાન અનુમોદના કરાવે તેમ છે. ભગવાનના ઉપદેશથી વૈરાગ્યભાવ જાગે તે તો સ્વાભાવિક છે, પણ તે કાળમાં આવી સ્ત્રીઓ હતી કે સંયમજીવનની મુશ્કેલીઓથી પોતાના પુત્રને માર્ગે જતાં પહેલાં ચેતવણી આપીને સંયમને સ્વીકાર્યા પછી તેની મહત્તા-ગૌરવ વધારે એવી ભાવના હતી. સંયમમાર્ગ-ધર્મપ્રચારના કાર્યમાં ધારિણીની કર્તવ્યપરાયણતા નારી તરીકે બિરદાવવા યોગ્ય છે. માતૃસ્નેહનો ત્યાગ કરીને સુકોમળ કાયાવાળા લાડલા દીકરાને સંયમપંથે પ્રયાણ કરવાની અનુમતી આપી એ જ માતાના જીવનની પરમોચ્ચ શુદ્ધ ચારિત્રની પારાશીશી છે. શ્રાવિકા વત્સપાલિકા: ભગવાન મહાવીરે ચારિત્ર અંગીકાર કર્યા પછી વિવિધ તપની આરાધના કરી હતી. દીક્ષાના અગિયારમા વરસે ૬ મહિનાના ઉપવાસનાં પારણાં માટે વત્સપાલિકા નામની વૃદ્ધ ગોવાલણને ત્યાં પધાર્યા હતા. કૃશકાય છતાં તેજસ્વી એવા પ્રભુને જોઈને હર્ષપૂર્વક વંદન કરીને ગોવાલણે પ્રભુને ક્ષીર વહોરાવીને પારણું કરાવ્યું. ગોવાલણીની શ્રદ્ધા, ભક્તિ અને દાનના પ્રભાવથી પંચદિવ્ય પ્રગટ થયાં, દાનનો મહિમા ગાવામાં આવ્યો. લોકો દાનધર્મની પ્રશંસા કરવા લાગ્યાં. ગોવાલણનું ભાગ્ય ખૂલી ગયું. દારિદ્રચ દૂર થઈ ગયું. આ પ્રસંગ બન્યો ત્યારથી ગોવાલણે ભગવાન મહાવીરના સિદ્ધાંતો પ્રમાણે જૈન ધર્મનું પાલન કર્યું. આમ, એક સામાન્ય સ્ત્રીએ અસામાન્ય લાભ પ્રાપ્ત કરીને જીવન સફળ કર્યું. સામાજિક વ્યવસ્થામાં નાના-મોટાના ભેદ હશે, છતાં ભગવંત મહાવીર સ્વામીએ સમાન રીતે આવા ભેદભાવ વગર સામાન્ય માનવીને ત્યાંથી પણ ગોચરી મેળવીને સમાનતાનો આદર્શ ચરિતાર્થ કરી બતાવ્યો છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. પાત્ર ઊંચામાં ઊંચું હોય, વસ્તુ પણ કિંમતી હોય, છતાં ભાવ ન હોય તો નકામું છે. વત્સપાલિકાને ધન્ય છે કે સુપાત્ર દાન કરી જીવન ધન્ય બનાવી જાણ્યું. શ્રાવિકા સુસેનાંગની : રાજગૃહી નગરીના સુપ્રસિદ્ધ રાજા શ્રેણિકની બહેન સુસેનાની લાડલી પુત્રી સુસેનાંગની. સુસેનાનો વિવાહ રાજાએ પોતાના શ્રેષ્ઠ મિત્ર વિદ્યાધર સાથે કર્યો હતો. કાળક્રમે સુસેના એક પુત્રીને જન્મ આપીને મૃત્યુ પામી. પિતાને પુત્રીના ઉછેર માટે ચિંતા થઈ. છેવટે વિદ્યાધરે શ્રેણિક For Private ચતુર્વિધ સંઘ રાજાને આ પુત્રીના ઉછેર માટે બહેનની એક માત્ર સ્મૃતિ ભેટ રૂપે આપી. શ્રેણિક રાજાના અંતઃપુરમાં સુસેનાંગની ક્રમશઃ વિકાસ પામી. રાજદરબારના પરિવારને અનુકૂળ શિક્ષણ અને કળાઓમાં નિપુણ બની. મંત્રીશ્વર અભયકુમારને યોગ્ય વર જાણીને તેની સાથે રાજાએ સુસેનાંગનીનો લગ્નોત્સવ ઊજવ્યો. અભયકુમારનાં ઘણાં કાર્યોમાં તેણીએ ઘણો સહકાર આપ્યો. અસાધારણ બુદ્ધિપ્રતિભા અને ગુણવાન પતિ પ્રાપ્ત કરવા બદલ પોતાની જાતને ધન્ય માનતી. દાનધર્મનું પાલન કરીને પતિપત્નીએ પોતાના જીવનને સફળ બનાવ્યું અને સાથે સાથે ભગવાન મહાવીરે બતાવેલા જૈન ધર્મના આચારનું પણ પાલન કર્યું. શ્રાવિકા (મનકની માતા) : ભગવાન મહાવીરના નિર્વાણ પછી પણ ચંદનબાળાના પરિવારમાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે. પ્રભવસૂરિ મહારાજે હૃદયયજ્ઞ અને ભાવયજ્ઞની તાત્ત્વિક મીમાંસા કરતો લોકોને ઉપદેશ આપ્યો. તેમાં શયંભવ વિશેષ · પ્રભાવિત થયા. પ્રભવસૂરિના ઉપદેશથી વૈરાગ્યવાસિત બનીને ‘શુભસ્ય શીઘ્રમ્’ એ ન્યાયે પોતાની ગર્ભવતી પત્નીનો ત્યાગ કરીને ગુરુ પાસે ચારિત્રનો સ્વીકાર કર્યો. ગુરુની નિશ્રામાં રત્નત્રયીની આરાધના કરતાં તેઓશ્રી આચાર્યપદથી અલંકૃત થયા અને શયંભવસૂરિ નામથી વિખ્યાત થયા. કાળક્રમે ગર્ભવતી પત્નીએ પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ મનક પાડવામાં આવ્યું. મનકે પણ બાલ્યાવસ્થામાં પિતા પાસે દીક્ષા ગ્રહણ કરી. આચાર્ય પિતાએ જ્યોતિષજ્ઞાનના પ્રભાવથી જાણ્યું કે દીક્ષિત થયેલ પોતાના પુત્રનું આયુષ્ય અલ્પ છે, એટલે અલ્પકાળમાં વિશેષ આરાધના માટે દશવૈકાલિક સૂત્રની રચના કરી. આચાર્ય મહારાજે જૈન ધર્મના સિદ્ધાંતોને આ સૂત્રમાં સ્થાન આપ્યું. તેનું ધ્યાન કરીને મનકનું અવસાન થયું. માતાએ માતૃસ્નેહની વૃષ્ટિનો કાળ હતો ત્યારે બાળકનો બાલ્યાવસ્થામાં દીક્ષા માટે ત્યાગ કર્યો! અને દીક્ષા પછી અલ્પકાળમાં પુત્રના અવસાનથી માતા કેવી શોકમગ્ન બની હશે ! કર્મની કેવી વિચિત્રતા છે! ગર્ભાવસ્થા દરમિયાન પતિએ દીક્ષા લીધી ત્યારે તેણીએ કેટલી મુશ્કેલીએ જીવન ચલાવ્યું હશે! અને તો પણ, અંતે તો શોકસાગરમાં જ રહેવાનો વખત આવ્યો! પણ, આ આર્યસન્નારીએ શેષ જીવન ધર્મારાધનામાં જ પસાર કર્યું. શ્રાવિકા બહુલિકા : સાનુયષ્ટિક ગામના નિવાસી આનંદ શ્રાવકની કેટલીક દાસીઓમાંની એક જાણીતી દાસી. તે પોતાની કર્તવ્યપરાયણતા અને સેવાવૃત્તિથી પોતાના સ્વામીને સદા Personal Use Only Page #1003 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા GLG પ્રસન્ન રાખતી હતી. ભગવાન મહાવીર કઠોર તપશ્ચર્યા કરતા પરિવ્રાજકોની સંખ્યા વિશેષ હતી. તત્કાલીન પરિસ્થિતિને હતા. એક વખત ગોચરી માટે આનંદ શેઠને ત્યાં આવી પહોંચ્યા. અનુલક્ષીને ચંદ્રગુપ્ત રાજ્યમાં નિયમ બનાવ્યો હતો કે, સંન્યાસી ભોજનનો સમય પૂર્ણ થતાં બાકી રહેલી ભોજનસામગ્રી બાજુએ થવા માટે રાજ્યના જવાબદાર અધિકારીની આજ્ઞા મેળવવી મૂકીને બહુલા વાસણ સાફ કરતી હતી ત્યારે ભગવાન આવી અનિવાર્ય હતી. કોઈ પણ ગૃહસ્થ સંન્યાસી થવા માટે તૈયાર થાય પહોંચ્યા. દાસીએ કશકાય મુનિને યોગ્ય આહાર વહોરાવી દીધો. તો પુત્ર, પત્ની કે પરિવારના ભરણપોષણ માટે સંપૂર્ણ વ્યવસ્થા પ્રભુએ આ આહારથી પારણું કર્યું. દાસીએ પ્રભુને ભાવપૂર્વક કરવી જોઈએ. રાજ્યમાં આ નિયમોનું પાલન થાય તે માટે વહોરાવતાં, એના પ્રભાવથી પંચદિવ્ય પ્રગટ થયાં, જેનાથી દાસી રાજાએ પોતાના રાજ્યમાં જાહેરાત કરી હતી કે, રાજ્ય દ્વારા બહુલિકા દાસત્વમાંથી મુક્ત થઈને સમૃદ્ધ બની. આ પ્રસંગથી અધિકૃત થયેલા સંન્યાસીને જ લોકોએ આશ્રય આપવો. રાજ્યની પ્રેરણા પ્રાપ્ત કરીને બહુલિકાએ ભગવાન મહાવીરે બતાવેલા જૈન સામાજિક સ્થિતિને અનુલક્ષીને આવી વ્યવસ્થા કરવામાં આવી ધર્મના સિદ્ધાંતો પ્રમાણે શેષ જીવન વ્યતીત કર્યું. નગરમાં આનંદ હતી. સુપ્રભા રાણી દ્વારા રાજકીય દૃષ્ટિએ નારી સમાજનો શેઠ અને દાસીના દાનનો ભક્તિનો મહિમા ગાવામાં આવ્યો. પરિચય પ્રાપ્ત થાય છે.. શ્રાવિકા ઉર્વિલા મથુરા નગરીના રાજા પ્રતિમુખની શ્રાવિકા સંઘમિત્રાઃ સમ્રાટ અશોકની સૌન્દર્યવાન રાણી હતી. રાજા પાસે એક પ્રાચીન સૂપ હતો. તેને માટે પુત્રી સંઘમિત્રા. અશોકને એક પુત્ર હતો, જેનું નામ કુણાલ રાજાની રાણીઓ એકબીજા સાથે ઝગડતી હતી. રાજાની બીજી પાડવામાં આવ્યું હતું. માતા જૈન ધર્મનું પાલન કરતી હોવાથી રાણી બૌદ્ધ ધર્મી હોવાથી તેણીએ આ સૂપને પોતાની પાસે કુણાલ પણ તેનાથી પ્રભાવિત થઈને જૈનકુળના આચારવિચારનું રાખ્યો. રાણી ઉર્વિલાએ જૈન વિદ્વાનોને પોતાના રાજદરબારમાં પાલન કરતો હતો. પરિણામે તે ઉત્તમ જૈન શ્રાવક બન્યો હતો. આમંત્રણ આપીને બોલાવ્યા અને શાસ્ત્રાર્થ દ્વારા સિદ્ધ કરાવ્યું કે, કુણાલના પુત્ર સંપ્રતિએ ઈ.સ. ૨૩૦માં જૈન ધર્મનો સૂપ જૈન ધર્મનો છે. સ્તૂપની માલિકીનો નિર્ણય થયા પછી પ્રચાર કર્યો હતો. સંપ્રતિ રાજાએ એક વખત આર્ય સુહસ્તિને રાજાએ મહોત્સવ કર્યો અને ત્યાર પછી રાણી ઉર્વિલાએ જોયા અને જાતિસ્મરણજ્ઞાન થતાં પૂર્વભવનું સ્મરણ થયું. ત્યાર અન્નજળનો સ્વીકાર કર્યો. આથી ઉર્વિલાની જૈન ધર્મ પ્રત્યેની પછી સંપ્રતિ રાજા જૈન ધર્મી બનીને આર્ય સુહસ્તિ મહારાજને શુભ ભાવના કેવી હતી તેનો પરિચય પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓ માત્ર પોતાના ગુરુ બનાવ્યા. સંપ્રતિ રાજા પરોપકારી હતા. જિન રાજદરબારમાં શોભાનાં પૂતળાં સમાન ન હતી, પણ પોતાનાં શાસનની અપૂર્વ પ્રભાવના કરવા માટે સંપ્રતિ રાજાએ સ્તૂપ, જ્ઞાન અને બુદ્ધિથી રાજ્યવૈભવમાં સુખ ભોગવવા છતાં જિનમંદિર અને સવા કરોડ જિનપ્રતિમાઓ ભરાવી હતી. આજે શાસ્ત્રજ્ઞાનથી જૈન ધર્મની પ્રભાવના કરવામાં પણ પ્રવીણ હતી. પણ સંપ્રતિ રાજાની પ્રતિમા ઘણાં મંદિરોમાં સ્થાપિત થયેલી શ્રાવિકા સુપ્રભા: નંદરાજા યુદ્ધમાં પરાજય થયા જોવા મળે છે. આ%, મિસર, ચીન, જાપાન જેવા દેશોમાં પણ પછી રથમાં પોતાની પુત્રી સુપ્રભા સાથે રાજધાની છોડીને જઈ જૈન ધર્મના પ્રચાર માટે પોતાના પ્રતિનિધિઓને મોકલ્યા હતા. રહ્યા હતા ત્યારે સુપ્રભાની દૃષ્ટિ પરાક્રમી રાજા ચંદ્રગુપ્ત પર પડી શ્રાવિકા પૂર્ણમિત્રા : કલિંગના રાજા ખારવેલની અને પ્રથમ દૃષ્ટિએ પ્રેમ ઉભવ્યો. રાજાએ આ વાત જાણી અને રાણી અને રાજા લલાક હત્યિસિંહની પુત્રી. ખારવેલ રાજાએ સુપ્રભાનો વિવાહ ચંદ્રગુપ્ત સાથે કર્યો. સુપ્રભા જૈન ધર્મની હસ્તિગુફાની રચના કરાવીને તેના પર બ્રાહ્મી લિપિમાં શિલાલેખ આરાધિકા હતી. પિતાની માફક તે પણ સાધુ મહારાજની ભક્તિ કોતરાવ્યો હતો. આ રાજાએ ઉદયગિરિના કુમારી પર્વત પર પણ અને વૈયાવચ્ચ કરી સન્માન સાચવતી હતી. ઈ. સ. પૂર્વે ૩૧૭માં શિલાલેખ કોતરાવ્યો હતો. પૂર્ણમિત્રા રાણી જૈન ધર્મી હોવાથી જ્યારે ચંદ્રગુપ્તને પાટલીપુત્રના રાજા તરીકે અભિષેક કરીને જૈનાચારનું પાલન કરીને જૈન સાધુ-સાધ્વીઓની ભક્તિ કરતી જાહેર કરવામાં આવ્યો ત્યારે રાજાએ પોતાની અન્ય રાણીઓમાં હતી. હિમવંત સ્થવિરાવલીમાંથી નીચે જણાવેલી વિગતો પ્રાપ્ત સુપ્રભાને પટરાણીપદે સ્થાપી હતી. સુપ્રભા ગુણવાન હોવાથી થાય છે : ખારવેલ રાજાએ કુમારગિરિ ગુફાના વિસ્તારમાં ચંદ્રગુપ્તને શત્રુ રાજાની પુત્રી હોવા છતાં પ્રથમ સ્થાન આપીને ચતુર્વિધ સંઘના સંમેલનની યોજના કરી હતી. તેમાં આર્ય નારીનું યથોચિત ગૌરવ વધાર્યું છે. બલ્લિસહ, આર્ય સુસ્થિત વગેરે શ્રમણોની સાથે આર્યા પોયણી આ સમયમાં ઉત્તર ભારતમાં સંન્યાસીઓ અને વગેરે ૩00 સાધ્વીઓ અને આર્યા પૂર્ણમિત્રા વગેરે 800 Jain Education Intemational Page #1004 -------------------------------------------------------------------------- ________________ ૯૮૦ ચતુર્વિધ સંઘ શ્રાવિકાઓએ ભાગ લીધો હતો. રાજા ખારવેલની પ્રાર્થનાથી તાલીમ આપી હતી. કાશ્મીરાદેવીને પ્રેમલદેવી અને દેવલદેવી અપ્રસિદ્ધ કેટલાંક જિનપ્રવચનોને તાડપત્ર, ભોજપત્ર અને વલ્કલ નામની બે પુત્રીઓ હતા. પોતાના પુત્રનું અમંગલ ન થાય અને પર લખવામાં આવ્યાં. આ કાર્યના સંમેલનમાં ઉપસ્થિત સાધુ- વિયોગ સહન કરવો પડે નહીં એટલે માતા ધર્મપરાયણ જીવન સાધ્વીઓએ શ્રુતજ્ઞાનની ભક્તિરૂપે લેખનકાર્ય કર્યું. સુધર્મા વ્યતીત કરતી હતી. રાજા કુમારપાળ હેમચંદ્રાચાર્યથી ખૂબ સ્વામીએ જે પ્રવચન આપ્યાં હતાં તેના રક્ષક તરીકેની જિન પ્રભાવિત થયા હતા. જૈન ધર્મનું પોતાના જીવનમાં પાલન કરીને શાસનની નોંધપાત્ર સેવા કરી છે. તદુપરાંત આગમગ્રંથોને પોતાના જીવનને અનન્ય પ્રેરણાદાયી બનાવ્યું હતું. કુમારપાળ પુસ્તકરૂપે પ્રગટ કરવાનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું. આ અને હેમચંદ્રાચાર્ય વચ્ચેના સંબંધોને લીધે આ સમયગાળામાં જૈન સંમેલનની એક ઐતિહાસિક નોંધપાત્ર સિદ્ધિ એ છે કે જૈન ધર્મ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય બન્યો હતો. મુનિ જિનવિજયજી સાધ્વીઓ અને શ્રાવિકાઓએ તેમાં હાજર રહીને જૈન ધર્મના જણાવે છે કે, હેમચંદ્રાચાર્યના સમયમાં જૈન ધર્મ કેટલાક સમય જ્ઞાનના ભવ્ય વારસાનાં રક્ષણ અને પ્રકાશનકાર્યમાં ભગીરથ માટે રાજધર્મ બની ગયો હતો. પુરુષાર્થ કરીને નારીસમાજની જિનશાસન પ્રત્યેની ભક્તિભાવના શ્રાવિકા શિવાનંદાઃ વાણિજ્ય ગામના જિતશત્રુ પ્રગટ થયેલી જોવા મળે છે. આ સમયની સ્ત્રીઓએ ૧૧ રાજાના રાજ્યના શેઠ આનંદની પત્ની શિવાનંદા સુશીલ, શાંત, અંગસૂત્રોના ગ્રંથસ્થ કાર્યમાં ભાગ લઈને જ્ઞાનપ્રાપ્તિની સમાન સહિષ્ણુ, મધુરભાષી, ચતુર અને સુંદર નારી હતી. બંનેનું જીવન તક પ્રાપ્ત કરી હતી. સુખસમૃદ્ધિથી છલકાતું હતું. આનંદની અન્ય સ્ત્રીઓ હતી તેમાં દક્ષિણ ભારતના તામિલ અને પાંડ્ય વિસ્તારના રાજાઓ શિવાનંદા વધુ પ્રિય હતી. એક વખત ભગવાન મહાવીર જૈન ધર્મને રાજ્યાશ્રય આપતા હતા. ખારવેલ રાજાના દૂતિપલાશ ઉદ્યાનમાં પધાર્યા હતા. તે જાણીને આનંદ શેઠ રાજ્યાભિષેક પ્રસંગે આ વિસ્તારના રાજાઓએ કેટલીક કિંમતી ભગવાનની દેશના સાંભળવા ગયા. પ્રભુના મુખેથી દેશના વસ્તુઓ ભેટ રૂપે મોકલી હતી. “નાલિદિયર' ગ્રંથની રચનામાં | સાંભળીને પ્રભાવિત થયેલા આનંદ શેઠે દેશવિરતિ ધર્મ અંગીકાર ઉત્તર ભારતના ૮૦૦૦ સાધુઓ ઉત્તર ભારત પાછા જવા કર્યો અને સંપત્તિની મર્યાદા બાંધી દીધી. ઘેર આવીને શિવાનંદાને માગતા હતા ત્યારે ત્યાંના રાજાએ દરેકને તામ્રપત્ર આપ્યું અને પોતાનું વૃત્તાંત જણાવીને કહ્યું કે મેં એકપત્નીવ્રત લીધું છે અને આ સાધુઓએ જ્ઞાનની વિગતો લખી. આ લખાણના સમૂહનું તારા સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીઓનો ત્યાગ કર્યો છે. પતિની વાત સંકલન કરીને તામિલ ભાષામાં ‘નાલિદિયર ગ્રંથની રચના કરી. સાંભળીને પ્રસન્ન થયેલી શિવાનંદા પ્રેરણા પામીને ભગવાન શ્રાવિકા કુમારદેવી ઃ ગુપ્ત સમયના મહાપ્રતાપી, મહાવીર પાસે ગઈ. પ્રભુને વંદન અને પ્રદક્ષિણા કરીને શ્રાવિકા તેજસ્વી અને બુદ્ધિશાળી રાજા ચન્દ્રગુપ્ત (પહેલા)ની રાણી ધર્મનાં બાર વ્રત અંગીકાર કર્યા. સુખસમૃદ્ધિનો ત્યાગ કરીને કુમારદેવી હતી. કુમારદેવી મહાવીર સ્વામીના લિચ્છવી વંશની અધ્યાત્મમાર્ગમાં મનને જોડી દીધું. ધર્મપરાયણ જીવન જીવીને રાજકુમારી હતી. ચંદ્રગુપ્ત (પહેલા) કુમારદેવીથી અત્યંત આત્મકલ્યાણ સાધ્યું. પ્રભાવિત થયો હતો. રાજા દ્વારા સિક્કા પર તેણીનું નામ અંકિત શ્રાવિકા ભોપાલી : કુમારપાળને ત્રણ રાણીઓ હતી, કરવામાં આવ્યું હતું. રાણી જૈન ધર્મી હોવાથી અન્ય રાણીઓ તેમાંથી ભોપાલી વિશેની કેટલીક માહિતી ઉપલબ્ધ થાય છે. અને સ્ત્રીઓએ તેણીનાં પગલે પગલે ચાલીને જૈન ધર્મ સ્વીકાર્યો કુમારપાળે રાજ્યપ્રાપ્તિ કરી તે પહેલાં સિદ્ધરાજ જયસિંહથી હતો. કુમારદેવીની પ્રેરણાથી રાજાએ જિનમંદિરમાં તીર્થકર ભયભીત થઈને નાસી છૂટ્યો હતો ત્યારે ભોપાલી એમની સાથે ભગવાનની મૂર્તિઓ ભરાવીને સ્થાપિત કરાવી હતી. રાજાએ આ હતી. ભોપાલી પોતાના સ્વામીનાં સુખદુઃખમાં સાચા અર્થમાં પુણ્યકાર્ય માટે અઢળક ધનસંપત્તિનો સદ્વ્યય કર્યો હતો. આ સહધર્મચારિણી બનીને પ્રેરણા આપતી હતી. તે હેમચંદ્રાચાર્યથી સમય ઇ. સ. ૩૧૯થી ૩૩પનો હતો, જેમાં કુમારદેવીનું નામ પ્રભાવિત થઈને ધર્મપરાયણ જીવન પસાર કરતી હતી. તેને એક આર્ય સન્નારી તરીકે ગૌરવ અપાવે છે. પુત્ર હતો. તેણે કુમારપાળના અવસાન પછી શોકમય દિવસો શ્રાવિકા કામીરા : સોલંકી યુગના રાજા વિતાવ્યા હતા. કુમારપાળની માતા અને રાજા ત્રિભુવનપાલની રાણી કાશ્મીરાએ શ્રાવિકા ચામડ્યઃ રાજા કુમારગુપ્તના સમયમાં પોતાના પુત્રને બાલ્યાવસ્થાથી જ મુશ્કેલીઓ સહન કરવાની (ઇ. સ. ૪૫૦માં) જૈન ધર્મ પ્રત્યે રાજદરબારીઓ સન્માન Jain Education Intemational Page #1005 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા રાખતા હતા. આ સમયના સુપ્રસિદ્ધ જૈનાચાર્ય દંતિલની નિશ્રામાં શ્રાવિકા શ્યામાન્ચે જિનેશ્વર ભગવાનની મૂર્તિ ભરાવીને પ્રતિષ્ઠા કરાવી હતી. આ શ્રાવિકા ધર્મપરાયણ અને જૈન ધર્મની મૂર્તિપ્રતિષ્ઠા, શિલ્પ અને વિધિની જાણકાર હતી એમ માનવામાં આવે છે. રાજ્યમાં ઊજવાતા ધાર્મિક ઉત્સવોમાં સ્ત્રીઓ ધર્મભાવનાથી પ્રેરાઈને અપૂર્વ આનંદોલ્લાસથી ભાગ લેતી હતી. આ સમયમાં ઉદયગિરિ પરનો એક શિલાલેખ મળી આવે છે. તેમાંથી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાની વિગતો પ્રાપ્ત થાય છે. આ ઐતિહાસિક માહિતીને આધારે એટલું સ્પષ્ટ થાય છે કે, લગભગ ૩૦૦ વર્ષ સુધી જૈન ધર્મનો પ્રભાવ ને પ્રસાર સતત ચાલુ રહ્યો હતો. રાજા હર્ષવર્ધનના સમયમાં જૈન સાધ્વીઓ પોતાના આચારનું પાલન કરીને વિચરતી હતી. પરદેશીઓનાં આક્રમણ, સામાજિક મુશ્કેલીઓ, ત્રણ વખત પડેલો ભયંકર દુષ્કાળ વગેરે પરિસ્થિતિમાં પણ સાધ્વીસંઘની પરંપરા અસ્ખલિતપણે અસ્તિત્વ ધરાવતી હતી. ત્યાર પછી ક્રમશઃ જૈન ધર્મનો બિહાર અને ઓરિસ્સામાં પ્રચાર થયો અને સાથે સાથે રાજસ્થાન અને ગુજરાત પણ જૈન ધર્મના પ્રસારનું મહત્ત્વનું કેન્દ્ર બન્યાં. શ્રાવિકા નીતાદેવીઃ ગુજરાતના રાજા શાંતિદેવના પુત્ર વિજયપાલની નીતિપરાયણ અને સંસ્કારસંપન્ન રાણી. મુનિ વિદ્યાકુમારના સદુપદેશથી નીતાદેવીએ પાટણમાં પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય અને પૌષધશાળાનું નિર્માણ કરાવ્યું હતું. ચંપા શ્રાવિકાઃ મોગલ સમયમાં ઉત્તર ભારતના વિસ્તારમાં બે શ્વેતાંબર સાધુઓ ધર્મપ્રચાર કરતા હતા. તપાગચ્છના બુદ્ધિસાગરજી અને ખરતરગચ્છના સાધુ કીર્તિ પોતાના શિષ્યો સાથે ધર્મપ્રવૃત્તિ ચલાવતા હતા. અકબર બાદશાહના દરબારમાં આ સાધુઓએ ધર્મચર્ચા કરી હતી. ત્યાર પછી હીરવિજયસૂરિ અકબર બાદશાહના આમંત્રણથી ફત્તેહપુર સિક્રી ગયા હતા. આચાર્ય મહારાજે બાદશાહને પ્રતિબોધ __ _ } For Private ૯૮૧ પમાડીને અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્યના સિદ્ધાંતો સમજાવ્યા હતા. અકબર બાદશાહે હીરવિજયસૂરિની આજ્ઞા શિરોધાર્ય કરીને માંસાહાર, હિંસા આદિ નહીં આચરવાનો સંકલ્પ કરીને તે અંગે ફરમાન બહાર પાડ્યાં હતાં. આ સમયની ઉલ્લેખનીય શ્રાવિકા ચંપાનું વૃત્તાંત આ પ્રમાણે છે. પર્યુષણના વ્યાખ્યાનમાં ગુરુમુખેથી ચંપા શ્રાવિકાની તપધર્મની આરાધનાનું વૃત્તાંત પ્રતિવર્ષ જૈન ભાઈબહેનો સાંભળે છે ઃ ચંપા શ્રાવિકાએ ૬ મહિનાના ઉપવાસ કર્યા હતા. તેની તપસ્યાની અનુમોદના અને શાસનની પ્રભાવના નિમિત્તે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. અકબર બાદશાહને આ વાતની જાણ થતાં જૈન ધર્મના તપની આરાધનાથી પ્રભાવિત થયા હતા, છતાં આટલા લાંબા સમય સુધી ઉપવાસ થઈ શકે તેની ખાતરી કરવા માટે ચંપા શ્રાવિકાને પોતાના મહેલમાં સેવકોની દેખરેખ હેઠળ રાખવામાં આવી. ચંપા શ્રાવિકાએ દીર્ઘકાળ સુધી ઉપવાસ કરીને અકબર બાદશાહને મુગ્ધ કરી દીધા. ચંપા શ્રાવિકાની તપશ્ચર્યા દરમિયાન રાજ્યમાં કોઈ પણ જગ્યાએ હિંસા ન થાય તેવો હુકમ બહાર પાડ્યો હતો. આચાર્ય મહારાજની પ્રેરણાથી રાજ્યમાં લેવાતો જજિયાવેરો દૂર કર્યો હતો. ભદ્રા : ચંપાનગરીના સમૃદ્ધ અને સુપ્રસિદ્ધ ધર્માનુરાગી કાળદેવ શેઠની પત્ની. એક વખત ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં ભગવાન મહાવીર પધાર્યા હતા તે સમાચાર જાણીને નગરજનો પ્રભુની દિવ્ય વાણીનું શ્રવણ કરવા જતાં હતાં ત્યારે કામદેવ પણ અપૂર્વ શ્રદ્ધા અને ધર્મભાવનાથી પ્રેરાઈને ગયો હતો. પ્રભુની વાણીથી પ્રભાવિત થઈને તેણે શ્રાવકધર્મ વિધિપૂર્વક સ્વીકાર કર્યો. ઘેર જઈને તેણે પત્નીને પોતાની હકીકત જણાવી ત્યારે ભદ્રા પણ પ્રેરણા પ્રાપ્ત કરીને પ્રભુ પાસે ગઈ અને શ્રાવિકાનાં વ્રત અંગીકાર કર્યાં. દિનપ્રતિદિન વૈરાગ્યભાવમાં વૃદ્ધિ થતી ગઈ. જીવનનાં અંતિમ વીસ વરસ સમકિત મૂળ બાર વ્રતનું ઉત્કૃષ્ટ રીતે પાલન કરીને જન્મ સફળ .કર્યો. Personal Use Only Page #1006 -------------------------------------------------------------------------- ________________ ૯૮૨ જ્ઞાન, ધ્યાન, તપમાં શાસનશણમા શ્રાવિકારત્નો શુભનિમિત્તો પામીને આત્મા ક્યારેક એવા દિવ્ય પરાક્રમો ફોરવે છે કે તેમની એક એક પ્રવૃત્તિ અજર અમર બની જાય છે. જૈન શાસનમાં જે શ્રાવકોની અમર ગાથાઓ કંડરાઈ છે તેના પાયામાં માતાઓની ઉચ્ચભાવના જ કામ કરી ગઈ હોય તેમ લાગે છે. આર્યસંસ્કાર અને જૈનત્વને પામેલાં ઘણાં શ્રાવિકારત્નોની ભક્તિભાવના આજે પણ આર્યરક્ષિતની માતા રુદ્રસોમાની યાદ અપાવે છે. ‘સંયમ વિના મુક્તિ નથી' એવી પ્રેરકવાણી જૈનાચાર્યોના મુખેથી સાંભળીને પોતાનાં સંતાનોને સંયમ માર્ગે પ્રેરણા આપનાર આ માતાઓનો તીવ્ર ધર્મપ્રેમ જ કારણભૂત બની જાય છે. જ્ઞાનમાં, તપમાં, ધ્યાનમાં હંમેશાં અગ્રેસર રહેનાર આ શાસનશણગાર શ્રાવિકારત્નોની આંતરિક ગુણસમૃદ્ધિનું વિરાટદર્શન પ્રસંગે પ્રસંગે થતું જ રહ્યું છે. જીવનમાં સરળતા, વ્યવહારકુશળતા અને નિસ્વાર્થ સેવાપરાયણતાને કારણે સૌનાં પ્રીતિપાત્ર બનનારાં, જૈનકુળમાં જન્મેલાં બાળકો આચારવિચારના ઉચ્ચસંસ્કારોથી સુવાસિત બને તેની સતત કાળજી અને જાગૃતિ રાખનારાં એવાં ઘણાં શ્રાવિકા આપણી વંદનાનાં અધિકારી બને – સંપાદક છે. પં. પ્રવર શ્રી વીરરત્નવિજયજી મ.સા. તથા સાધ્વીજી શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી મ.સા.ની જન્મદાત્રી માતુશ્રી લક્ષ્મીબાઈ છોગાલાલજી મરડિયા-પિંડવાડા પિંડવાડામાં નવપદ ઓળીનું આયોજન હતું. શ્રી કાંતિલાલ છોટાલાલજી મડિયા દ્વારા પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ.ભ. શ્રી સાથે પં. પ્રવર શ્રી વીરરત્નવિજયજી મ.સા. પણ પધાર્યા હતા. પૂજ્યશ્રીના સંસારી માતુશ્રી લક્ષ્મીબાઈ પરિવાર સાથે પુત્ર મુનિ પાસે બેઠાં હતાં ત્યારે જ પૂજ્યશ્રીએ પૂછ્યું : “માતાજી! આપની કોઈ ઇચ્છા હોય તો કહો!” “બે ઇચ્છા છે. ઓળી કરાવવી અને પ્રતિમાજી ભરાવવાં.” બહેન સાધ્વીજી શ્રી વિશ્વપ્રશાશ્રીજી પણ પ્રેરણાત્મક બે શબ્દો કહ્યા અને મોટાભાઈ ચંપાલાલજી બોલી ઊઠ્યા : શ્રી પદ્મપ્રભ સ્વામી પ્રતિમા શિવપુરમાં જ ભરાવશું અને નજીકના સમયમાં જ સામૂહિક નવપદ ઓળી–આરાધના પણ શિવપુરમાં કરાવશું” રમેશભાઈ, જયંતીભાઈ, અજિતભાઈએ ચંપકભાઈની ભાવનાને અનુમોદી. ચતુર્વિધ સંઘ પાલિતાણાના પિંડવાડા પ્રેમસૂરિવિહારમાં ચાતુર્માસ હતુ. ચાતુર્માસ પછી શ્રી વીરચંદજી પૂનમચંદજી મરડિયાએ નવ્વાણું યાત્રાનું આયોજન કરાવ્યું. યાત્રિક તપસ્વીઓનું સોનાની ચેઇન આપી બહુમાન કર્યું. આ વેળાએ ચંપાલાલજીએ પોતાની ભાવના દર્શાવી : “આ વર્ષે જ શિવપુરમાં નવપદ ઓળી કરાવી ભવ્ય ઉજમણું પણ કરાવવું છે. જે ખર્ચ થાય તે. કાર્યક્રમ શાસનપ્રભાવનાપૂર્વક થવો જોઈએ.'' પૂજ્યશ્રીએ કહ્યું : “આટલી ઉતાવળ શી છે? આવતા વર્ષે કરાવશું.’’ ચંપકભાઈએ પૂરી દૃઢતાથી કહ્યું : “નહીં, આ વર્ષે જ કરાવવી છે અને બહેન મહારાજ વિશ્વપ્રજ્ઞાશ્રીજીને પણ શિવપુર લઈ જવાં છે.” માળવાની જનતામાં ઓળીનો ઉત્સાહ હતો, કારણ કે માતુશ્રી તરફથી આરાધના હતી. ઓળી કરનારના ૧૮૦ નામ આવ્યાં. શુભારંભ થયો. બહેનસાધ્વીજી મ.સા. પણ આવી ગયાં. સાધ્વીજી કીર્તિપ્રભાશ્રીજી પણ સપરિવાર અહીં હતાં. એમણે શિષ્યાઓ સાથે એવું ઉજમણું સજાવ્યું કે જોનાર જોતાં જ રહી જાય. શ્રી નવકાર મહામંત્રપૂજન, શ્રી સિદ્ધચક્ર પૂજન, જન્મકલ્યાણક સમારોહ અને ૫૬ દિકુમારી મહોત્સવ સાથે આયોજનની સ્મૃતિઓ કાયમ થઈ ગઈ. પૂજ્ય ગુરુદેવશ્રીનાં માતુશ્રીનાં દર્શનનું સૌને આકર્ષણ હતું. આઠ દાયકાઓ પસાર કરી ચૂકેલાં માતુશ્રીને પૂજ્યશ્રી Page #1007 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા કહેતા : “આપ નીચે જ રહો, હું આવતો રહીશ,” પણ તેઓ કહેતાં : ‘આપ સાધુ છો, મારે જ ઉપર આવવું જોઈએ.' કલાત્મક ઉજમણું જોઈ માએ કહ્યું : “આપે મારી ઇચ્છા પૂર્ણ કરી દીધી.' બધું જ બરાબર ચાલતું હતું. ત્યાં જ એક દુઃખદ ઘટના બની. ચૈત્ર પૂનમે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ચાલી રહ્યું હતું અને સંદેશો આવ્યો : “માતુશ્રી અચાનક પડી ગયાં છે.” પૂજ્યશ્રી તરત ત્યાં ગયાં. પક્ષઘાતનો હુમલો હતો, પણ વાણીમાં તકલીફ નહીં. ડોક્ટરોએ ઉપચાર શરૂ કર્યા. તપસ્વીઓમાં ધમાચકડી મચી ગઈ. નવકારનો અહીં જાપ શરૂ થઈ ગયો. સમગ્ર પરિવાર માની સેવામાં લાગી ગયો. આવા સમયે પણ માતુશ્રીનો આદેશ હતો કે રાત્રે કશું આપવામાં ન આવે. પૂજ્યશ્રીના સાંનિધ્યમાં મિટિંગ મળી. તપસ્વીઓનું બહુમાન અને પારણાંનો કાર્યક્રમ જ બાકી છે, શું કરવું? બધાનો મત હતો કે માણિભદ્ર બાબાના દરબારમાં કંઈ જ નહીં થાય. બધા કામ નક્કી સમયે થવા દો. પૂજ્ય ગુરુદેવશ્રીએ જઈને દાદાને કહી દીધું. માતુશ્રી જેવાં આવ્યાં છે તેવાં જ પાછાં જવા જોઈએ. દવાની સાથે સૌની દુવાએ પણ કામ કર્યું. પારણાં, તપસ્વીનોનાં બહુમાન બધું જ શાંતિથી થયું. લગભગ એક વાગે બધા કાર્યક્રમો પૂર્ણ થતાં પૂજ્યશ્રી માતુશ્રી પાસે ગયાં અને કહ્યું : “બધું શાંતિથી પતી ગયું છે. આપને કેમ છે?’’ જવાબ હતોઃ “બહું સારું કર્યું, બસ મારે ચાર શરણ.”–અને અવાજ બંધ થઈ ગયો. બપોરે ત્રણ વાગે અમદાવાદ જવા પ્રયાણ કર્યું. અમદાવાદ ગયા પછી વિશેષ ઉપચારથી તબિયત સુધરી, પરંતુ આ અસ્ત થયા પહેલાંનો પ્રકાશ હતો. વૈશાખ સુદ આઠમ, રવિપુષ્યના શ્રેષ્ઠ યોગમાં એમણે અંતિમ શ્વાસ લીધો. મહાન માતા–જેણે જિનશાસનને બે સંતાનો અર્પણ કર્યા, અંતિમ સમય સુધી કંદમૂળ, રાત્રિભોજન, અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કર્યો. બધાંની સેવા કરી પણ સેવા લેવાની ભાવના કદી ન રાખી. વિશાળ પરિવારના વડીલનું પદ બરાબર સંભાળ્યું. આવી માતાનાં ચરણોમાં આપણે સૌ નમન કરીએ! શ્રાવિકા રત્નકુક્ષિણી જીવીબહેન હાલારના દરિયાના બરાબર કિનારે, ખંભાલિયા તાલુકાના આંબલા ગામમાં દાનશૂરા ધરમશીભાઈ કારાના ઘરેમાતા ગંગાબહેનની કુક્ષિએ એક પુત્રીનો જન્મ થયો. નામ પડ્યું ‘જીવી’. For Private ૯૮૩ એકદમ શરમાળ, પવિત્ર, વિનયી, કહ્યાગરી કામગરી પુત્રી–માતાપિતા માટે આ એક જ પુત્ર કહો કે પુત્રી તે જ મૂડી હતી. મોટી થતાં માતા-પિતાએ મોટા માંઢાના રહીશ પૂંજાભાઈ નોંધાભાઈ ખીમસિયાના સુપુત્ર માણેકભાઈ સાથે લગ્ન કરાવ્યાં. પૂર્વના સંબંધોનો જાણે સાથ હશે! તેમ આ કુળવાન છોકરી જીવીબહેનનું જીવન ખરેખર પ્રશંસનીય બન્યું. માતાપિતાની એકની એક પુત્રી, લાડ-કોડમાં ઊછરેલી, પણ સંસ્કારોની ખાણ સમાન વહુ બનીને સાસરે આવીને બીજા દિવસથી જ બધાંને પોતાના ગુણોથી આકર્ષી લીધાં. કામ કરવાની છટા, બોલવાનું તો ન છૂટકે અને વડીલોની આમન્યા પૂરેપૂરી સાચવે તથા માણેકભાઈનો સ્વભાવ થોડો મર્યાદાના પાલન માટે ચુસ્ત-કડક પણ કહેવાય તો પણ ક્યારેય સામે બોલવાનો પ્રસંગ ઊભો નહોતો થયો. પતિ માણેકબાઈની પ્રસન્નતા એ જ જીવન. ઉપકારી વડીલોની સેવા એ જ મંત્રનું આરાધન કરતાં સમય-કાળ પસાર થઈ રહ્યો હતો. પોતાના દિયર કેશુભાઈએ હાલારના તપગચ્છના ઇતિહાસમાં સર્વપ્રથમ દીક્ષા લઈ–“મુનિ કુંદકુંદવિજયજી' બન્યા ત્યારે તેમની દીક્ષામાં પ્રેરક તરીકે માણેકભાઈ હતા. વૈરાગી એવા માણેકભાઈએ ત્યાં જ વિચાર કર્યો કે-“ભાઈએ આખા સંસારનો ત્યાગ કર્યો, તો મારે પણ એવું કંઈક કરવું કે જેથી આખી જિંદગી યાદ રહે. ” એક અત્યંત પ્રશંસનીય નિર્ણય લીધો, પણ એ નિર્ણય પોતે એકલા જ પાળી શકાય તેવો ન હતો. તે માટે ધર્મપત્ની જીવીબહેનને જણાવવાનું હતું. બીજા દિવસે તે જણાવ્યું. હજુ તો પત્નીના ગર્ભમાં બાળક છે. સંસાર સુખના દિવસો છે. ભરયુવાનીના ઉંબરેથી પસાર થવાનાં વર્ષો છે. તેવા સમયે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારવાના કોડ સેવાઈ રહ્યા છે. માણેકભાઈની ૨૬ વર્ષની ઉંમર અને જીવીબહેનની ૧૮ વર્ષની ઉંમર છે. આ ઉંમરે જગતમાં દીપક સમા બ્રહ્મચર્ય વ્રત' સ્વીકારવા બન્ને તૈયાર થયાં. પૂજ્ય ગુરુ મહારાજને વાત કરી. હજુ તો કિશોર અવસ્થા છે, પણ પૂર્વભવની અનાસક્તિનો યોગ-આ ભવમાં ઉદયમાં આવ્યો. માણેકભાઈ પવિત્ર હતા, જીવીબહેન પણ પવિત્ર હતાં. બન્ને બ્રહ્મચર્ય વ્રતનાં ધારક બની ચૂક્યા. બન્નેના વિચારો પવિત્ર હતા. તેની અસર ગર્ભમાં રહેલા સંતાન પર પડતી હતી. ૧૯૯૮ના જેઠ સુદ૨ ના શુભ દિવસે કોઈપણ પીડા વિના માતાએ સુંદર સ્વરૂપવાન અનેક લક્ષણોથી યુક્ત પુત્રરત્નને જન્મ આપ્યો. Personal Use Only Page #1008 -------------------------------------------------------------------------- ________________ ૯૮૪ પુત્રને જન્મ આપનારી માતા પુણ્યશાળી ગણાય. તેથી બધા પુત્રને જોઈને રાજી થાય છે. બાળકને રમાડે છે, ખવડાવે છે, વાતો કરાવે છે. શુભ દિવસે નામકરણ થયું. રાશિ મુજબ નામ આપ્યું-વર્ધમાનકુમાર, પણ સાથોસાથ તે જે વર્ષે માણેકભાઈએ પોતાના લાડીલા નાનાભાઈ કેશવજીભાઈને દીક્ષા અપાવી હતી, તે જ વર્ષના બીજે જ મહિને આ પુત્ર થયો. ભાઈની યાદ તાજી રાખવા દાદીમાની ઇચ્છાથી બધાએ મળીને હુલામણું નામ રાખ્યું કેશવજી (કેશુ). બાળકની સારસંભાળ ધર્મઆરાધના મુજબ થતી હતી. તેથી બાળકમાં પણ ધર્મના સંસ્કારનાં સિંચન બાલ્યકાળથી થવા લાગ્યાં. દિવસો ધર્મમય પસાર થઈ રહ્યા હતા, પણ પૂજા વગર એક દિવસ પણ ન ચાલે, ગામમાં દેરાસર ન હતું. માટે શું કરવું? તે સમયે ‘દાતા’ ગામમાં ધાતુના પ્રતિમાજી હતાં. ત્યાં પૂજા કરવા જતાં પણ રોજ આવવું-જવું તે બરોબર ન લાગ્યું, એટલે ૨૦૦૦ ની સાલમાં દાતામાં જ ઘર લીધું અને ત્યાં રહેવા ચાલ્યા ગયા. પૂ. ગુરુદેવ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યશ્રી આદિ સં. ૨૦૦૪માં પાલિતાણામાં ચોમાસું હતા. એમની નિશ્રામાં પૂરતો લાભ લેવા માણેકભાઈ, જીવીબહેને ત્યાં રસોડું ખોલીને સાધર્મિકોની સાથે સાધુ-સાધ્વીજી ભગવંતોની ખૂબ ભક્તિ કરીને અનેરું પુણ્યોપાર્જન કર્યું. સવારથી સાંજ સુધી જે કોઈ આરાધક આવે, તેને રસોડે તેડી જાય. સાધુ-સાધ્વીજી ભ.ની પણ ઉદારતાપૂર્વક ભક્તિ કરે. એમના ઉદારતાના સંસ્કારો પુત્ર કેશવજીના જીવનમાં એવા સરસ ઊતર્યા કે ૬ વર્ષની વયે પાટલે બેસીને અનેક ચીજો વહોરાવે, પણ જરાય ઢોળાય નહીં. પૂજા, વંદન કરી આવે અને પહેલેથી જ પાટલે બેસી જાય. દરરોજ ૨૦ કિલો પપૈયા, ૪૦ લિટર દૂધ, મીઠાઈ આદિથી દરરોજ સળંગ ૧૨ મહિના સુધી ભક્તિ કરેલી. માણેકભાઈ જેમ ઉદાર હતા, તેમ જીવીબહેન પણ એટલાં જ ઉદાર, લાગણીશીલ હતાં. બન્નેનો યોગ એવો થયેલો કે આ રીતે ભક્તિ કરતાં આનંદઆનંદ જ થયા કરે. એક વખત સિંહણ નદીનો બંધ તૂટ્યો, ત્યારે મોટા માંઢામાં પાણી ભરાયાં. બધાં ઢોર સાથે “દાતા” આવી ગયા. ત્યાં દાતામાં માણેકભાઈએ ૩૬ મણ લાપસી, ૧૧ કાલર ઘાસ વાપર્યું. તે વખતે જીવીબહેન પોતાને પિયર આંબલા હતાં. ત્યાં સમાચાર મળ્યા કે આવું બન્યું છે અને આંબલા ગામ પણ ચતુર્વિધ સંઘ ભયગ્રસ્ત જાહેર કરાયું હતું. તેથી બધાએ ગામ ખાલી કરવાનું હતું. ગામમાં કોઈને રહેવા ન દીધાં. બધાંને કાઢ્યા, પણ જીવીબહેને કહ્યું “મારે ધર્મારાધના કરવી છે. હું તો ઘરે જ રહીશ.” એમના શીલના પ્રભાવે તરત જ અધિકારીએ રજા આપી અને પોતે સામાયિક લઈને બેસી ગયાં. ત્રણ દિવસમાં બધું શાન્ત પડી ગયું. કોઈને કંઈ નુકશાન થયું નહીં. ધર્મારાધના કરતાં કરતાં કેશુ ૧૨ વર્ષનો થયો. એકવાર ઉત્તમ માતા જીવીબહેને એનો હાથ પકડીને બાજુમાં બેસાડીને કહ્યું-“કેશુ! તું કાકા મહારાજ પાસે, પૂ. સાહેબજી પાસે જઈશ?” “હા હું જઈશ.” કેશુને તો પૂજ્ય પંન્યાસજી મ. પાસે માથી પણ વિશેષ મમતા મળતી. પિતાથી વિશેષ પ્રેમ મળતો એટલે તે તૈયાર થઈ ગયો. બીજા દિવસે જવા તૈયાર થયો. બધાને પગે લાગ્યો. છેલ્લે માણેકભાઈને પગે લાગ્યો, ત્યારે પુત્રના સાચા હિતસ્વી પિતાએ કહ્યું-“બેટા! હવે મુહર્ત કઢાવીને જ આવજે.” કેશુ તો ખુશ થઈ ગયો “આજે મારો સોનાનો દિવસ છે. હવે તો હું કાયમ માટે કાકા મહારાજ જેવાં કપડાં પહેરનારો થઈ જઈશ.” અને એ પૂ. પંન્યાસજી મ. પાસે મુંબઈ પહોંચી ગયો. માણેકભાઈએ સાહેબજી ઉપર પત્ર લખ્યો કે “આપને જો યોગ્ય લાગે તો કેશુની દીક્ષાનું મુહૂર્ત કઢાવશો. અમારી બન્નેની રજા છે.” સાહેબજીએ પણ પત્ર લખ્યો. “બાળક ઉત્તમ સંસ્કારી છે. તમે અવસરે આવવાનું રાખશો. ત્યારે વિચારીશું, માતા-પિતા ૨૦૧૧માં માગશરમાં ગયાં. પુત્ર તો માતા-પિતા બન્નેનો હતો. એકનો એક હતો. પિતાને કદાચ પુત્ર પ્રત્યે વિશેષ સ્નેહ ન હોય, પણ માતાને તો વિશેષ હોય તેમાં નવાઈ નથી, પણ સમયના પારખુ માણેકભાઈએ જીવીબહેનને કહ્યું -“જેમ મારો પુત્ર છે, તેમ તારો પણ છે. હું મારા તરફથી રજા આપું છું, પણ તારે જે કહેવું હોય તે તું ગુરુ મ.ને કહી શકે છે.” જીવીબહેન સાચાં ધર્મપત્ની હતા. તરત જ કહ્યું–જે તમારો વિચાર-તે જ મારો વિચાર. આ રન જેવો પુત્ર શાસનને સોંપાતો હોય, તો હું શા માટે ના પાડું?” વાત સાંભળીને પૂ. પંન્યાસજી મ. પણ ખૂબ ખૂબ આનંદિત થયા. આવા તેજસ્વી બાળકનો કેવો પુણ્યોદય, કે આવાં ઉત્તમ માતા-પિતા મળ્યાં. હાલારના 100 વર્ષના ઇતિહાસમાં એક નવો વિક્રમ સ્થપાઈ રહ્યો હતો. તે એ જ કે સૌથી નાની–૧૩ વર્ષની ઉંમરે બાલદીક્ષિત તરીકે આ કેશુનો નંબર આવી રહ્યો હતો. Jain Education Intemational Page #1009 -------------------------------------------------------------------------- ________________ ૯૮૫ તવારીખની તેજછાયા દીક્ષા લોનાવાલા મુકામે નક્કી થઈ. ત્યાં ગયાં. પૂ. પંન્યાસજી મ.ની પાવની નિશ્રા હતી. દીક્ષાના આગલા દિવસની રાતે આ પ્રસંગ બન્યો. સતીસ્ત્રીઓમાં ગણના થાય તેવી પવિત્ર માતા ખૂબ પ્રસન્ન છે. જેમ ગજસુકમાલની માતાએ તેમને ચારિત્ર માટે રજા આપી, ત્યારે કહેલું કે “બેટા! ભલે, સંયમ ગ્રહણ કર. પણ એવું જીવન જીવજે કે બીજી માતા ન કરવી પડે.” તે જ યાદ કરાવતાં હોય, તેમ જીવીબહેનને ખબર હતી કે આવતી કાલથી મારો પુત્ર એ સંઘનો પુત્ર થશે. દીક્ષીત થયા પછી હું સ્પર્શ પણ નહીં કરી શકું, તેથી આગલા દિવસે રાત્રે ખૂબ જ હેત કરી લીધું. ભલામણો કરી, ખોળામાં બેસાડીને પ્રેમનાં, વાત્સલ્યનાં, લાગણીનાં આંસુઓથી નવરાવી દીધેલો. ત્યારે કેશુએ માતાને કહ્યું-“બા! હું દીક્ષા લઉં છું તે સારું જ છે ને! તું કેમ રડે છે? હું સારા માર્ગે જ જાઉં છું ને બા! ઓ બા ! તું રડ નહીં.” ત્યારે રડતી આંખે, ફફડતા મુખેથી મા જીવીબહેન બોલ્યાં-“કેશુ..વધુ બોલી ન શક્યા. પછી ઘણી હિંમત કરીને બોલ્યાં-“તું દીક્ષા લે છે તેનું જરા પણ દુઃખ નથી. મને આનંદ થાય છે મારી કુક્ષિ તે અજવાળી છે.” આટલું બોલતાં તો માનું કોમળ હૃદય ભરાઈ ગયું. કેશુએ માના છેડાથી જ એમનાં આંસુ લૂક્યાં. આ દૃશ્ય જેણે નિહાળ્યું, તે પણ ધન્ય બની ગયાં. માએ કહ્યું-માતાના નાતે સ્નેહવશ રહી જવાય છે. તારો પંથ તો કલ્યાણકારી છે. તું તારું તો કલ્યાણ કરજે. અમારું પણ કરર્જ.” વૈશાખ સુદ-૭ ના દીક્ષા થઈ. વર્ધમાનનું નામ–‘વજસેન વિજયજી' પડ્યું. દીક્ષા પછી બધાં હાલાર આવ્યાં. ઘરમાં એકદમ શૂન્યતા લાગતી પણ સાથે આનંદ પણ થતો. જીવીબહેન હવે વિશેષે માણેકભાઈની સેવા તથા સામાયિક-ધર્મ ધ્યાનમાં જોડાઈ ગયાં. વ્યવહારની ચોક્સાઈ, બુદ્ધિની તીક્ષ્ણતા અનેરી હતી. એમણે ઘરમાં લોટ દળતાં દળતાંજ ૧૨ ભાવનાની સઝાય મોઢે કરેલી. એ બોલે ત્યારે સાંભળનારને ભાવનાઓના ભાવોથી ભાવિત કરી દે, એવો કંઠ હતો. જીવન પણ કેવું પવિત્ર-શુદ્ધ, કે એમના મસ્તકમાંથી વાસક્ષેપ ઝરતો અને કંકુનાં પગલાં પડતાં. પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકર વિજયજી મ.ની નિશ્રામાં શંખેશ્વર મુકામે ઉપધાન તપ શરૂ થયું. ત્યાં જીવીબહેન બીજું ૧૨૪ ઉપધાન કરવાં જોડાયાં અને માણેકભાઈ ગુરુદેવની આજ્ઞાથી સ્વાધ્યાય-જાપ-આરાધનામાં મગ્ન બન્યા. બધાની સાથે ઉલ્લાસથી અટ્ટમ કર્યું. અપ્રમત્તતાપૂર્વક ક્રિયા, કાઉસ્સગ્ન વ. કરતાં ૩૫ દિવસ વ્યતીત થઈ ગયા. પાછાં હાલાર- ‘દાતા” આવ્યાં. દોઢ મહિનાથી ઘર બંધ હતું, તે સાફ કર્યું, પણ શરીર તપથી કૃશ થઈ ગયું હતું. તેથી સાફ કરવામાં ધૂળ ઊઠી તે જીવીબહેનને અસર કરી ગઈ. ખાંસી-તાવ લાગુ પડી ગયો. ખાટલો મંડાયો. માંઢાથી મોટાભાઈ વીરપારભાઈ તથા કુટુંબીઓ આવ્યાં અને એમને ગાડામાં માંઢા લઈ ગયાં. તાવ ટાઇફોઇડનો લાગુ પડ્યો. અવસરે માણેકભાઈ પૂછે “તને કેમ છે?” “નવકાર મંત્રના પ્રભાવે મને સમાધિ છે.” તેમ જીવીબહેન કહેતાં. કુટુંબીઓ જ્યારે વાપરવા જાય ત્યારે જીવીબહેન એકલાં પડે ત્યારે માણેકભાઈ પોતાને ગમતી આરાધના કરાવી આવે. એમાં એક દિવસ તબિયતે પલટો ખાધો. તબિયત વધુ કથળવા લાગી. માણેકભાઈએ જીવીબહેનને જાગૃત કર્યા. પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવ્યું. જીવીબહેનનું જીવન હવે સંકેલાઈ રહ્યું હતું. દીપકમાં તેલ પૂરું થઈ રહ્યું હતું. વાટ જ બળી રહી હોય તેમ જીવન પૂર્ણતા તરફ જઈ રહ્યું હતું. જીવીબહેને હાથ જોડ્યા“પચ્ચકખાણ આપો.” એટલે માણેકભાઈ પણ સમજી ગયા-હવે દીપક બુઝાતાં વાર નહીં લાગે. તેથી સામાયિક–આરે આહારના પચ્ચકખાણ આપી દીધાં, એમની પાછળ પુણ્યની જાહેરાત કરી. એમણે પણ કહ્યું – “તમે સંપૂર્ણ સમાધિમાં રહેજો.” માણેકભાઈએ પણ કહ્યું-“આપણો આજ સુધી ઋણાનુબંધ હતો. તે હવે પૂરો થાય છે.” હવે નમસ્કાર મહામંત્રની ધૂન શરૂ થઈ. એમના હાથનાં ટેરવાં ફરી રહ્યાં હતાં, મન પ્રસન્ન હતું, જરાપણ દીનતા કે ગ્લાનિ ન હતી. નવકારના ધ્યાનમાં મનને એકાગ્ર કરીને જીવીબહેન આંચકા સાથે અર્ધ ખુલ્લી આંખોને એકદમ તેજસ્વી તારલિયાના ટમટમાટની જેમ ખોલી દીધી. હંસલો દિવ્યલોકના દર્શને ઊડી ચૂક્યો. આ નાની ઉંમરનું મૃત્યુ હતું. તેથી રડવાનું જ શરૂ થાય, પણ મરતાં પહેલાં તેમણે કહેલું-“મારા મૃત્યુ પછી કોઈએ રોકકળ ન કરવી પણ આરાધના કરવી-કરાવવી.” તે માણેકભાઈને પણ ખૂબ ગમેલું. તેમણે બધાને રડવાની સ્પષ્ટ ના પાડી. Son Jain Education Intemational Page #1010 -------------------------------------------------------------------------- ________________ ૯૮૬ નાની ઉંમરમાં જીવીબહેનનું મૃત્યુ થયું. તેને મંગલમય બનાવવા અને એમની અંતસમયની ભાવનાને પૂર્ણ કરવા પ્રભુ ભક્તિનો મહોત્સવ કરવાનો વિચાર આવ્યો. આ રીતનો મહોત્સવ હાલારના ઇતિહાસમાં પ્રથમ જ વાર હશે. ઘણાંને થયું કે લોકો મહોત્સવની નિંદા કરશે-કે આ ધર્મી વળી કેવો?” છતાં મોટાભાઈ વીરપારભાઈ ધર્મને સમજતા હોવાથી નિર્ણય એ નિર્ણય અને મહોત્સવને અનુરૂપ વાતાવરણ થયું. તેમાં નિશ્રા આપવા પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજીને વિનંતી કરી અને ગુરુ-આજ્ઞાથી પૂ. મુનિ શ્રી કુંદકુંદ વિ. મ. તેમના શિષ્ય સાથે ત્યાં પધાર્યા. ભવ્ય મહોત્સવ ઊજવાયો. ત્યારે પૂ. કુંદકુંદ વિ.મ.ને દીક્ષામાટે સહાયક થનાર માણેકભાઈનો વિચાર આવ્યો, જેમણે મને ધર્મ બતાવ્યો, ચિન્તામણિ જેવા ગુરુદેવ બતાવ્યા, તો તેમને પણ હું સંસારમાંથી ઉગારી લઉં' અને એમની પ્રેરણાથી ગુરુદેવ પાસે મુહૂત કઢાવીન બે જ દિવસમાં તૈયારી કરીને માણેકભાઈએ દીક્ષા ગ્રહણ કરી. સાચાં ધર્મપત્નીના મહોત્સવમાં જ પતિને સંયમ મળી ગયું. માતૃશ્રી તારાબહેન છોટાલાલ હરિચંદ શાહ તપ-આકાશનો તેજસ્વી ધ્રુવતારો, કરુણાર્દ નારી, અમૃતમયી માતા, આદર્શ સાસુ. તારાઓ આકાશની કવિતા છે, તો માતા એ પૃથ્વીની કવિતા છે. તારાબહેન એમના સમગ્ર જીવનમાં ચમકતાં રહ્યાં હતાં. આખું આકાશ જેટલા સિતારાઓથી ભરેલું છે, એટલું જ એમનું સમગ્ર જીવન ધર્મના સંસ્કારોથી, પરગજુપણાથી ભરેલું છે. મા ઈશ્વર નથી, તીર્થ નથી પણ તીર્થોત્તમ છે એ વિધાનના તેઓ જીવંત ઉદાહરણ હતાં. તારાબહેનનો જન્મ સં. ૨૦૮૦માં ફાગણ વદ અમાસને દિવસે તળાજા પાસે પીપરલા ગામમાં થયો હતો. પિતાનું નામ પીતામ્બરદાસ પારેખ અને માતાનું નામ અચરતબહેન. આપણે કોઈને કટાક્ષમાં કહીએ છીએ કે “બાપને ઘરે વહાણ છે?” ખરેખર તેમના ઘરે વહાણ હતાં. કાજુ-બદામના ડબ્બા નહીં પણ ગુણીઓ ભરેલી રહેતી એવા સુખી પરિવારમાં એમનો જન્મ થયો હતો. નાનપણથી જ ધર્મના સંસ્કાર એમનામાં આવી ગયેલા. આઠ વર્ષની ઉંમરે દીક્ષા ન લેવાય ત્યાં સુધી શીખંડની બાધા લીધેલી. અને તેમની માતા અચરતબહેનને પાંચ વર્ષીતપ કરાવ્યાં હતાં, જે અંધ હતાં. For Private ચતુર્વિધ સંઘ ૧૪ વર્ષની ઉંમરે મૂળ જસપરાના, મુંબઈ રહેતા શ્રી છોટાલાલ હરચંદ શાહ સાથે લગ્ન થયાં. સાસરું મધ્યમ હતું. શરૂઆતમાં તબેલાવાળા માળામાં પછી પ્રાર્થનાસમાજ રહેવા આવ્યાં. બાજુમાં જ હરકિસનદાસ હોસ્પિટલ. રોજ તેઓ હોસ્પિટલમાં ચક્કર મારે. કોઈ જૈન દરદી હોય તેના સંબંધી હોસ્પિટલમાં રહેતા હોય તેને ઘરે લાવે, જમાડે, દરદીને ટિફિન પહોંચાડે. ઓઢવા-પાથરવાની જરૂર હોય તો તે આપે. સાધુસાધ્વી હોય તો તેમની વૈયાવચ્ચ કરે. એમનો આ ક્રમ લગાતાર ૨૭ વર્ષ, તેઓ જ્યાં સુધી પ્રાર્થનાસમાજ રહ્યાં ત્યાં સુધી ચાલ્યો હતો. અજૈન એવા દર્દી એક માજીને તેણે દોઢ મહિના સુધી ટિફિન પહોંચાડ્યું હતું. કુટુંબકબીલામાં કોઈને પણ આફત આવે તો તારાબહેન તન--મન-ધનથી તેની બાજુમાં હોય જ! તેમના પતિ છોટાલાલભાઈ પણ એટલા જ ભદ્રિક જીવ. ૩૨૫ જેટલાં સ્તવનો તેમને મોઢે હતાં. પાંચ-છ ગાથા નહીં પણ મોટાં મોટાં સ્તવનો–મહાવીર સ્વામીના ૨૭ ભવનું સ્તવન જેવાં સ્તવનો તેમને કંઠસ્થ હતાં. એમણે પ્રાર્થનાસમાજમાં સ્નાત્રમંડળની સ્થાપના કરી. પાર્લા રહેવા ગયા ત્યાં પણ સ્નાત્રમંડળની સ્થાપના કરી. અંધેરી રહેવા ગયા ત્યાં પણ સ્નાત્રમંડળની સ્થાપના કરી. બન્નેએ સાથે પાલિતાણામાં ચોમાસાં કર્યાં, નવ્વાણુ યાત્રાઓ કરી, ત્રણેય ઉપધાન કર્યાં અને સમગ્ર ભારતનાં તીર્થસ્થાનોનું તીર્થાટન કર્યું. પૂ. તારાબહેન પતિ છોટાલાલભાઈના અંતિમ સમયે મનની જાગૃતતાથી ચિત્તને સ્વસ્થ રાખી. આંખમાં આંસુનું ટીપું લાવ્યા વિના, ડૂસકું પણ નહીં, જે ધર્મ પમાડ્યો, આરાધના કરાવી તે અત્યંત પ્રશંસનીય છે. કોઈ લાંબી બિમારી નહોતી પણ અચાનક છાતીમાં શૂળ ઊપડેલું. અસહ્ય દુઃખાવો છતાં નવરાવ્યા. પૂજાનું ધોતિયું પહેરાવ્યું. પછી સામે ભગવાનનો ફોટો મૂક્યો. પુણ્યપ્રકાશનું સ્તવન, નવ સ્મરણો સંભળાવ્યાં. પછી શત્રુંજયની ભાવયાત્રા કરાવી. છેલ્લે ભાવયાત્રાથી જ મહાવિદેહ ક્ષેત્રમાં લઈ ગયાં. પૂછ્યું “ક્યાં છો?'' જવાબ મળ્યો “મહાવિદેહમાં.” “હવે શું કરશો?' જવાબ મળ્યો દીક્ષા લઈશ.”. બધાં પચ્ચક્ખાણો કરાવી દીધાં. અંતિમ ક્ષણો બે કલાક સુધી આરાધના કરાવી ધન્ય બનાવી, પરલોક સુધાર્યો પત્નીને મળતું ધર્મપત્નીનું બિરુદ સાર્થક કર્યું. એમની સમયસૂચકતા અને આત્મવિશ્વાસની પ્રતીતિ કરાવતા ઘણા પ્રસંગો છે. એમની દેરાણી જસુમતીબહેનને જસપરામાં બાબો અવતર્યો. સુયાણી સહિત બધાંએ કહ્યું “બાળક Personal Use Only Page #1011 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા GCO મૃત છે.” દાટવા માટેનો ખાડો પણ ખોદાઈ ગયો. તારાબહેને એટલા જ ઉમંગથી ગાય. એમણે જીવનને સંસ્કાર્યું હતું તેમ જ કહ્યું “મને આનામાં ચેતન દેખાય છે.” ગરમ પાણી કરાવ્યું. સ્વભાવને ઘડ્યો હતો. તેમનામાં ગુણોનો ભંડાર હતો. તેમાં બાળકને રાખ્યો. તેનામાં જીવનો સંચાર થયો. એ બાળક– કુટુંબવત્સલતા, સેવાભાવી, સરળતા, ધર્મમાં અખૂટ શ્રદ્ધા, નામે રાજન આજે યુવાન છે. કોઠાસૂઝ, પરગજુપણું, બીજાના દુઃખમાં, ખાસ કરીને સ્વજનોતેમણે આરાધેલી તપશ્ચર્યાનું લિસ્ટ એટલું લાંબુ છે કે સંબંધીઓને ઉપયોગી થવાની ભાવના, માન-અપમાનની પરવા વર્તમાન સમયમાં તો શું પ્રાય: નજીકના ભૂતકાળમાં પણ એમનો નહીં. પ્રબળ આત્મવિશ્વાસ, મનના મક્કમતા, નિરાભિમાન, ક્રાય જોટો મળવો મુશ્કેલ છે. આ રહ્યું એ પુણ્યશ્લોક તપસ્વીની કે આવેશ નહીં. કોઈની શેહમાં આવવું નહીં. નિંદા કુથલીમાં તપશ્ચર્યાનું લિસ્ટ : જરાય રસ નહીં, ઉત્કૃષ્ટ આતિથ્થભાવ વ્યાવહારિક રીતમાસક્ષમણ (મૃત્યુંજય તપ), શ્રેણિક તપ, સિદ્ધિતપ, રિવાજનું ઊંડુ જ્ઞાન, સંસારમાં નિર્લેપભાવ, કોઈથી અંજાઈ ન શત્રુંજય તપ, વીશ સ્થાનક તપની ઓળી ૨૦, નવપદ તપની જવું, કીર્તિની એષણા નહીં, વાચન-સ્વાધ્યાયમાં સદાય પ્રવૃત્ત, ઓળી ૮૭, લબ્ધિ તપ-એકાસણાંથી ૨૮ વાર, સમવસરણ તપ, હિંમત અને નીડરતા. ઘણા મોટા ગુણવૈભવના માલિક હોવા સિંહાસન તપ, જ્ઞાન-દર્શન–ચારિત્ર તપ, ચંદનબાળા અઠ્ઠમ તપ, છતાં, નાગેશ્વર પ્રભુના કપાપાત્ર હોવા છતાં મોટાઈને એમણે ચત્તારી–અઠ્ઠ-દસ દોય તપ, વર્ષીતપ, પચરંગી તપ, દિવાળી પાસે ફરકવા દીધી ન હતી. ખૂબ સરળ અને સહજ જીવન તેઓ છ–અઠ્ઠમ તપ અનેક, પોષ દશમી તપ, જ્ઞાનપંચમી તપ, જીવ્યાં–આનંદથી ભર્યુંભર્યું. કર્મસૂદન તપ, ચૈત્રી પૂનમ તપ, ક્ષીરસમુદ્ર, અઠ્ઠાઈ ૧૧ ઉપવાસ, સવારે ૩-૩૦ વાગ્યે ઊઠે, સવારથી સાંજ સુધીમાં સાત ૧૫ ઉપવાસ, ૧૭ ઉપવાસ, ૨૩ ઉપવાસ, દશ વિધયતિ ધર્મ સામાયિક, સવાર-સાંજનું પ્રતિક્રમણ, ૧૦ બાધાપારાની તપ, વર્ગ તપ, ઉપધાન તપ, પાંત્રીશિયું, અઠ્ઠાવીશિયું, પદ્યોત્તર નવકારવાળી, ૧૦૮ વાર ઉવસગહરં સ્તોત્રનો જાપ, પૂજાતપ, ચોમાસી તપ-૨ (એક અટ્ટમથી) મોક્ષદંડ તપ-૩ વાર, સેવા, તે ઉપરાંત ધાર્મિક પુસ્તકોનું વાચન-સ્વાધ્યાય ચાલુ જ ધર્મચક્રતપ, છ માસી તપ ૨ વાર, ૪૫ આગમ તપ, ચૌદ પૂર્વ હોય. આ તેમનો નિત્યક્રમ. તારાબહેનને ૭૫ વર્ષ થયાં એટલે તપ, શત્રુંજયની નવ્વાણું યાત્રા, સાધુસાધ્વીની વૈયાવચ્ચ માટે એમના પરિવારે એમના અમૃતમહોત્સવની ઉજવણી વિશિષ્ઠ રસોડું ચાલુ કરીને, શંખેશ્વર તીર્થ ૩૧ વર્ષ સુધી જઈ દર વર્ષે પ્રકારે કરી હતી. પૂ. અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ. અટ્ટમની આરાધના, અગાશી તીર્થની ૧૦૮ યાત્રા, ચેમ્બુર વિમલભદ્રસૂરીશ્વરજી મ.સા. અને પૂ. સોમચંદ્રસૂરીશ્વરજી આદેશ્વરદાદાની ૧૦૮ યાત્રા, સમેતશિખરજીની ૧૨ વાર યાત્રા, મ.સા.ની તેમ જ મોટી સંખ્યામાં સાધુ-સાધ્વીજીની નિશ્રામાં પાલિતાણામાં રહી ૫ ચોમાસાં, સત્યાવીશ લાખ નવકારનો જાપ, બધાં સગાં સંબંધીઓને આમંત્રી “માતૃવંદના'નો કાર્યક્રમ યોજ્યો દસ પચ્ચકખાણ મોટાં, દસ પચ્ચકખાણ નાનાં અને શ્રી નાગેશ્વર હતો. એ મહોત્સવ જે તા. ૧૪-૫-૨000 ને દિવસે પદર્મનગર, તીર્થ સતત ૧૩ વર્ષથી જઈ દર મહિને અઠ્ઠમ તપની આરાધના, અંધેરી (ઇ)માં ખૂબ સુંદર રીતે અને અલગ રીતે ઊજવાયો હતો. ૪૦ વર્ષથી ઉકાળેલું પાણી, પ્રાયઃ કરીને કોઈપણ એવું તપ નહીં તેમાં લોકોએ ઘણી સારી સંખ્યામાં હાજરી આપી હતી. તેમના હોય, જે શાસ્ત્રમાં લખ્યું હોય અને તેમણે ન કર્યું હોય. જમાઈ શ્રી કે. સી. શેઠ સહિત ઘણા મહાનુભાવોનાં તારાબહેનના મીરાંની ભક્તિની તોલે આવે એવી તેમની પ્રભુભક્તિ જીવનને સ્પર્શતાં મનનીય પ્રવચનો થયાં હતાં. પૂ. હતી. બાહ્ય તપ સાથે અંત્યંતર તપની આરાધના પણ તેમની અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. કહ્યું હતું કે “તારાબહેનના એવી ઉત્કૃષ્ટ જ હતી. તેમણે ૨૦૦ થી વધારે ધાર્મિક ગ્રંથો જીવનમાંથી વહુને કેમ સાચવવી તે લોકોએ શીખવું જોઈએ.” ઘરમાં વસાવ્યા હતા તો સ્વાધ્યાય તપ પણ કેટલું જોરદાર તારાબહેને કહ્યું “કે જે કંઈ મારા જીવનમાં છે અને અમારા ગણાય. એમનું તીર્થાટન સતત ચાલુ રહેતું. કોઈ નાનું કે મોટું પરિવાર પર ઈશ્વરની મહેર થઈ છે તે તેમનાં સાસુ અંબામાના જૈન તીર્થ એવું નહીં જેની તેમણે સ્પર્શના ન કરી હોય. આશીર્વાદને કારણે છે.” તેમનાં સાસુ અંબામા ૧૦૨ વર્ષ જીવ્યાં ધર્મમાં જેટલી નિપુણતા એટલી જ વ્યવહારમાં પણ હતાં અને તારાબહેને એમની ખૂબ જ સંભાળ લીધી હતી. નિપુણતા. વ્યાવહારિક કાર્યોમાં, વિધિવિધાનમાં લોકો એમની અંબામાં એ તારાબહેનને પેટ ભરીને આશીર્વાદ આપ્યા હતા. સલાહ લે. સ્તવનો ગાય તો લગ્નગીતો અને લોકગીતો પણ તે જ રીતે તારાબહેનને દીકરા-વહુઓએ ક્યારેય ઓછ૫ આવવા દીધી નહોતી. Jain Education Intemational Page #1012 -------------------------------------------------------------------------- ________________ ૯૮૮ આ પ્રસંગે તેમના પુત્રો જિતેન્દ્રભાઈ, રજનીભાઈ અને સંદીપભાઈએ ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે જીવદયા માટે રૂા. ૭૫,000નું દાન જાહેર કર્યું હતું અને સગાંસંબંધીઓએ તેમાં ઉમેરો કર્યો હતો. સગાં-સંબંધીઓએ ઘણાં બધાં સામાયિક પણ આપ્યાં હતાં. આ નિમિત્તે તારાબહેને પૂ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વર મ.સા. અને તેમના બહોળા શિષ્યગણને પોતાના ઘરે બે દિવસ વાસ કરાવ્યો હતો અને હદયના પૂરા ભક્તિભાવથી તેઓની ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરી હતી. તારાબહેનના પરિવારે ઘણાં રૂડાં કાર્યો કર્યા છે. ૩ણી તીર્થમાં ધર્મશાળાના હોલ માટે યોગદાન. જહગલીના ઉપાશ્રય માટે યોગદાન, કલિકુંડ તીર્થમાં સુપાર્શ્વનાથ ભગવાન બેસાડ્યા. પોતાના ગામ જસપરા સંઘ કાઢી ચાર બસ કરી લઈ ગયા અને ગામધુમાડો બંધ કરી ત્યાંના દેરાસરની વર્ષગાંઠનો પ્રસંગ ઊજવ્યો હતો. પૂ અશોકચંદ્રસૂરીશ્વરજીની નિશ્રામાં મુલુંડથી નીકળેલ છ'રીપાલિત સંઘમાં એક સંઘપતિ બન્યાં હતાં. તારાબહેને અંધેરી ઘોઘારી મહિલા મંડળનાં ઘણાં વર્ષ પ્રમુખ તરીકે સેવા આપી હતી. પાલિતાણામાં ચંદ્રદીપક ધર્મશાળા ઊભી કરવામાં શ્રી છોટુભાઈ શાહની ઘણી મહેનત છે. અમૃત મહોત્સવની ઉજવણીના છ મહિના બાદ કોઈપણ જાતની માંદગી વિના તેમનું સમાધિમરણ થયું. તે દિવસે વળતે દિવસે નાગેશ્વર જવા તેમણે ટિકિટ કઢાવેલી હતી. તેમના મૃત્યુ બાદ તેમની ત્રણે વહુઓ દમયંતી, દક્ષા અને પ્રીતિ ડૂસકે ડૂસકે તેમની માં સમાન સાસુને યાદ કરી ચોધાર આંસુએ રડી હતી. તેમની નાની વહુ પ્રીતિનાં આંસુ રોકાતાં જ ન હતાં. તેણે કહ્યું કે છેલ્લે દિવસે બાએ મને બાજુમાં બોલાવી કચાંય સુધી મારા માથા પર, વાંસા પર, શરીર પર હાથ ફેરવી વહાલ કર્યા કર્યું. ત્યારે એમની આંખમાં મારી મમ્મીનો પ્રેમ અને ચહેરામાં મારી મમ્મીનો ચહેરો મને દેખાતો હતો. મારી મમ્મી ગજરી ગઈ ત્યારે નહોતું થયું એટલું દુઃખ આજે મને થાય છે. તારાબહેન ખરેખર એક આદર્શ સાસુ પણ હતાં. શ્રી જીતુભાઈ, રજનીભાઈ અને સંદીપભાઈ ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ બનાવવાના વ્યવસાયમાં છે. તેમની કંપની સેકસ ફાયર સર્વિસીઝ લિ. ફાયર ફાઇટિંગ ક્ષેત્રમાં મોખરાનું નામ છે. શ્રી જીતુભાઈ ISI ની ફાયર ફાઇટિંગ પેનલના સક્રિય સભ્ય છે. “પ્રભુના એ પ્રેમ તણી ઉક્તિ રે લોલ, જગથી જૂદેરી એની જાત રે, જનનીની જોડ જગા નહીં જડે રે લોલ.” ચતુર્વિધ સંઘ કવિ બોટાદકરના પ્રખ્યાત કાવ્યની આ પંક્તિ માતુશ્રી તારાબહેન જીવી ગયાં. એમનું જીવન અનુકરણીય અને પ્રેરણા લેવા લાયક છે. [ગામ કચ્છ શેરડી] હાલ સાંગલી મહારાષ્ટ્ર, નિવાસી સુશ્રાવિકા માતુશ્રી પાનીબહેન નાગજીભાઈ ગડા મહિયરમાં ત્રણ ભાઈઓની એકની એક લાડકવાયી બહેન તરીકે ઉછેર પામેલી, પિતૃગૃહે ધર્મના સંસ્કાર પામેલી કોડભરી કન્યા સાસરે સિધાવી. સાસરિયામાં પણ ધર્મમય વાતાવરણ હોવાથી ધર્મઆરાધના ખીલી ઊઠી.. પતિદેવશ્રી નાગજીભાઈ પણ ધર્મમય જીવન ગાળી રહ્યા હતાં. તેમાં પ.પૂ. આચાર્યદેવશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.નું સાનિધ્ય પ્રાપ્ત થતાં, ધર્મારાધનાને અનેરો ઓપ મળ્યો. જીવનમાં સદંતર કંદમૂળનો ત્યાગ. નિત્ય નવકારશી, ચોવિહાર તથા સમયાનુસાર સામાયિક-પ્રતિક્રમણ આદિ આરાધનાને જીવનમાં અપનાવ્યાં. ભરયુવાનવયે સજોડે ચોથા વ્રતને ઉચ્ચરી, બ્રહ્મચર્યનું પાલન કર્યું. પરંતુ વિધિની વક્રતા કંઈક જુદી જ હોય છે. કર્મસત્તા ભલભલાને હચમચાવી મૂકતી હોય છે. નાગજીભાઈને પણ આ યુવાનવયે વેદનીયકર્મો ઉદયમાં આવ્યાં અને તેને સમતાભાવે સહન કરવા લાગ્યા. પુણ્યોદયે ૫.પૂ. આચાર્યભગવંતશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ના મુખે નવકારમંત્ર સાંભળવા મળ્યો અને અંતિમ કારણમાં તેનું રટણ કરતાં કરતાં જ આ ફાની દુનિયાને છોડી ગયા. પાનીબહેન માટે તો આ કારમો આઘાત હતો. માત્ર ૩૩ વર્ષની યુવાન વયે વૈવિધ્ય પ્રાપ્ત થતાં ભલભલાના હાજા ગગડી જાય. એવા કારમાં પ્રસંગે પણ પાનીબહેને હિંમત રાખી. ધીરજ રાખી અને એક પુત્ર તથા ત્રણ પુત્રીઓને ઉછેરવાની જવાબદારી પાંચ વર્ષ પહેલાં જ એક પુત્રને ગુમાવી બેઠાં હતાં. તેમાં પતિદેવનો દેહાંત થયો અને કર્મસત્તા જ બધું કરાવતી હોવાનું સમજી ધર્મઆરાધનામાં ચિત્ત પરોવ્યું. ધર્મ એ જ તારણહાર છે એમ સમજી બાળકોમાં ધર્મસંસ્કારોનું સિંચન કરી, ધર્મ માર્ગે આગળ વધવા તેમને સદાય પ્રોત્સાહન આપ્યું. તેમની પ્રેરણાથી જ તેમની બબ્બે દીકરીઓ સંયમમાર્ગે વિચરવા પામી. મોટી Page #1013 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા દીકરી મીનાબહેન તથા નાની દીકરી હીનાબહેને દીક્ષા ગ્રહણ કરી પોતાનું જીવન સાગર સમુદાયના પ.પૂ. વિદુષી સાધ્વી કુસુમશ્રીજી મ.સા.નાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. આજે બન્ને બહેનો કલ્ચરત્નાશ્રીજી તથા હર્ષનંદિતાશ્રીજીના નામે વિચરી રહ્યા છે. સાગર સમુદાયના ઉગ્ર તપસ્વી તથા શાસનપ્રભાવક તરીકે શાસનના અનુમોદનીય કાર્યો કરી રહ્યાં છે. સ્વયં આરાધના કરતાં વિચરતાં દરેક સંઘોમાં પણ સુંદર ધર્મારાધના કરાવી રહ્યાં છે. શ્રીમતી પાનીબહેન પણ આજે ધર્મનિષ્ઠ જીવન ગાળી રહ્યા છે. હાલમાં જ વર્ધમાનતપની ૫૬-૫૭-૫૮મી ઓળીઓ સળંગપણે કરેલ છે. સિવાય ધર્મકાર્યોમાં પણ સ્વદ્રવ્યનો સુંદર સર્વ્યય કરી રહ્યાં છે. શાહ મંજુલાબહેન મનુભાઈ રાંધેજાવાળા ચિમનલાલ નાથાલાલ પરિવાર ધર્મપ્રેમી ગણાય છે, તેથી પરિવારનો ધર્મવારસો પરંપરાગત જળવાતો રહે છે. આજ પણ આ પરિવારના શ્રી મનુભાઈ તથા તેમનાં ધર્મપત્ની મંજુલાબહેન એવું જ ધાર્મિક જીવન જીવી રહ્યાં છે. સુખી ઘરમાં અને સુખની છોળોમાં પણ કાયાને કષ્ટ આપી કર્મોમાં ખપાવતાં રહેવું એ ખરેખર કપરું છે, પણ જેણે કાયાથી પર એવા એક માત્ર આત્માના અસ્તિત્વને જ સ્વીકાર્યું છે અને જેને શાશ્વતધામ મોક્ષમાં વહેલા પહોંચવાની તમન્ના છે, તેઓ આ દેહને ભોગનું નહીં પણ ધર્મ–તપનું સાધન માની તેની પાસેથી કામ લે છે. એવાં મંજુલાબહેનને જૈનશાસનના જ્યોતિર્ધર તપાગચ્છાધિપતિ સ્વ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શુભાશિષથી તેઓના પટ્ટાલંકાર સિંહગર્જનાના સ્વામી સ્વ. પ. પૂ. આ. દેવ શ્રીમદ્વિજયમુક્તિચંદ્રસૂરિજી મ.સા.ને ધર્મદાતા ગુરુદેવપદે સ્વીકારી જે કાંઈ ધર્મઆરાધના કરી છે તે ખરેખર અનુમોદનીય છે. તેઓ મોટાભાગનાં સત્કાર્યો સ્વ.પૂ.આ.ભ. શ્રી મુક્તિચંદ્ર-સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં તથા તેમના પરિવારના પ.પૂ.આ. શ્રી વિચક્ષણસૂરિજી, પ.પૂ.આ. દેવ પ્રભાકરસૂરિજી, પૂ.આ. શ્રી જયકુંજરસૂરીશ્વરજી, પૂ.આ. ભ. પૂર્ણચંદ્રસૂરિજી તથા પૂ.આ.ભ. શ્રી મુક્તિપ્રભાસૂરિજીના માર્ગદર્શન નીચે કરતાં રહ્યાં છે. તેઓનાં તપ અને સત્કાર્યો અનુમોદવાં યોગ્ય છે, જે આ મુજબ છે : ૧. સં. ૨૦૩૨માં અમદાવાદથી તારંગાજી છ'રીપાલક સંઘ, ૨. સં. ૨૦૩૦, અમદાવાદના કૃષ્ણનગરમાં અંજન For Private ૯૮૯ શલાકા-પ્રભુપ્રતિષ્ઠા-ધ્વજપ્રતિષ્ઠા (કાયમી), ૩. અમદાવાદરંગસાગરમાં પ્રભુ તથા ધ્વજપ્રતિષ્ઠા (કાયમી), ૪. રાંધેજા : બે મંદિરમાં પ્રભુપ્રતિષ્ઠા, પ. હસ્તગિરિ : પ્રભુપ્રતિષ્ઠા, ૬. પાલિતાણા : ગણધરપ્રતિષ્ઠા, ૭. અમદાવાદ તથા રાંધેજામાં ઉદ્યાપન મહોત્સવ, ૮. અનેક વખત શાંતિસ્નાત્ર-સિદ્ધચક્ર પૂજન વગેરે અનેક પ્રકારનાં પૂજન, ૯. પાલિતાણા તથા શંખેશ્વરના બસ, ટ્રેન દ્વારા સંઘ, તેમ જ પાલિતાણામાં ચોમાસું, ૧૦. રાંધેજામાં ઉપધાન તપ કર્યાં તથા ૧૬૧ તપસ્વીઓને કરાવ્યાં. ૧૧. શેરિસા વગેરે છ'રીપાલક યાત્રા કરી ૧૦ વાર, ૧૨. શાંતિનગરમાં મંગલમૂર્તિ તથા ઉત્કૃષ્ટા એકસો સિત્તેરમાં ૧૦ પ્રતિમા ભરાવી પ્રતિષ્ઠા. તેઓએ દંડક, લઘુસંગ્રહણી, ચારપ્રકરણ, ત્રણભાષ્ય, છ કર્મગ્રંથ-(સઅર્થ), તત્ત્વાર્થસૂત્ર, વૈરાગ્યશતક, પંચ પ્રતિક્રમણ, (સઅર્થ), વિતરાગસ્તોત્ર જેટલો ધાર્મિક અભ્યાસ તથા તમામ તપ, ઉપધાન વગેરે મૂળ વિધિથી કર્યાં છે. ૧ માસક્ષમણ, ૧ સોળ, ૧ પંદ૨, ૪૬ અટ્ટાઈ, ૧૦૮ અક્રમ સળંગ, ૨૨૯ છઠ્ઠ સળંગ, ૫૦૦ આયંબિલ, ૨ વર્ષી તપ, છ માસી, પાંચ માસી, ત્રણ માસી, બે માસી (બે વખત), સત્તારી, અઠ્ઠ, દશ, દોય, શ્રેણિતપ, સિદ્ધતપ, ભદ્રતપ, ૬૪ ઓળી, ૬૫ નવપદ ઓળી, ૨ કર્મસૂદન તપ, નરનિગોદ નિવારણ તપ, ૫૨ જિનાલય તપ, ૫૫ દીપાવલી છઠ્ઠ, ૨૪ ભગવાનક, ૨૦ વિહરમાન ઉપવાસથી સહસૂકૂટ તપ, યુગપ્રધાન તપ, અષ્ટમહાસિદ્ધિ તપ, ઇન્દ્રિય વિજય તપ, ૪૫ આગમ તપ, ૧૭૦ જિન તપ, સમવસરણ તપ, ગૌતમનિધિ તપ, કાઠિયાના અઠ્ઠમ તપ, પાંચમાસ પચ્ચીસ દિવસ એકાંતરે ઉપવાસ તપ, અષ્ટપ્રતિહાર તપ, ચૌદ પૂર્વ તપ, શેત્રુંજય રોહિણીતપ, દાનતપ, મેરુમંદિર તપ, ગણધર તપ, ચતુર્વિધ તપ, પાંચમ, અગિયારસ, પોષ દશમી, તીર્થંકર જ્ઞાન તપ, ત્રણેય ઉપધાન તપ, સુધિ ગૌતમ કમળતપ, મોક્ષદંડ તપ, પ્રદેશી રાજ તપ, કંઠાભરણ તપ, ચૌદપૂર્વનું તપ, પંચપરમેષ્ઠી તપ, લોકનાવિકા તપ, જિનગુણ સંપત્તિ તપ, નવનિધાન તપ, મોટાં દશ પચ્ચક્ખાણ તપ, દારિત્ર્યાહરણ તપ, બે વખત એકાંતરે કલ્યાણ તપ, ધર્મચક્ર તપ, વીશસ્થાનક તપ જેવાં ઘણાં તપ-તપશ્ચર્યા કર્યાં છે અને હજુ ચાલુ છે. ઉપરાંત સાત કરોડ પિસ્તાલીશ લાખ ઉપરાંત (અને હજુ પણ ચાલુ) નવકાર મંત્રનો જાપ કર્યો છે. ચિમનલાલ નાથાલાલની સઘળી મિલ્કત તેમના આદેશ અનુસાર તેમના દીકરાએ બંગલાની કિંમત સહિત ધર્મકાર્યમાં વાપરી છે. Personal Use Only Page #1014 -------------------------------------------------------------------------- ________________ GGO ચતુર્વિધ સંઘ અ.સૌ. સરસ્વતીબહેન શાંતિલાલ મહેતા જગદીશભાઈનો ઉદાર સહકાર અનુમોદનીય છે. તેમનામાં આવા (ઉ.વ. ૭૮) સંસ્કારોનું સિંચન સૌ. સરસ્વતીબહેને જ કર્યું છે. ભારતભરમાં લગભગ દરેક તીર્થની સ્પર્શના કરી સમ્યગુ દર્શન નિર્મળ બનાવ્યું મેસર્સ જગદીશચંદ્ર શાંતિલાલ એન્ડ કંપની, માલેગામ છે. દરરોજ જિનપૂજા, નવકારશી, ચઉવિહાર આદિ આવશ્યક સાડીબજારમાં અગ્રગણ્ય વેપારી તરીકે પ્રખ્યાત છે, જેના કર્તવ્યો કરી કૃતાર્થ બની રહ્યાં છે. અભક્ષ્ય, કંદમૂળ, ચા, સંચાલક તરીકે શ્રી જગદીશભાઈ એક બાહોશ વેપારી, ધર્મનિષ્ઠા ઠંડાપીણાં વગેરેનો જીવનભર ત્યાગ છે. એમની પુત્રીઓ સૌ. અને સુવિશાલ ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના મીરાંબહેન, સૌ. શીલાબહેનને પણ સુસંસ્કારો આપ્યા તેથી તેઓ અત્યંત અનુરાગી ભક્ત તરીકે પ્રખ્યાત છે. આવાં પુત્રરત્નોને જ્યાં ગયા ત્યાં પણ ધર્મનાં અજવાળાં પાથરી રહ્યાં છે. જન્મ આપનાર માતા-પિતાનો પરિચય પણ પ્રેરક બને તેવો છે. જ્યાં સંપ ત્યાં જંપ અને જ્યાં તપ ત્યાં જાહોજલાલી. આ તેમનાં માતુશ્રી અ.સૌ. સરસ્વતીબહેનની રગેરગમાં ધર્મ તો કહેવત સૌ. સરસ્વતીબહેનના કુટુંબમાં આબેહૂબ દેખાય છે. જાણે તાણાવાણાની જેમ વીંટાયેલો હોય તેવું જણાય છે. તેમના આવાં માતા-પિતાને પામીને અમે પણ કૃતાર્થ બન્યાં છીએ. ધર્મના સંસ્કારો તેમના પૂ. માતુશ્રી સ્વ. કેસરબહેન યેવલાવાળા તરફથી મળેલ છે. પુત્રવધૂઓ : સૌ. છાયાબહેન, સૌ. ભારતીબહેન, સૌ. અલકાબહેન, સૌ. ચિત્રાબહેન. પૌત્રીઓ : સૌ. વૈશાલી, કુ. જેમના જીવનમાં પળે પળે જયણા હોય તેમના જીવનમાં શિલ્પા, સ્નેહા, સ્વપ્ના અને વિરતિ, વૃશાલી. અત્યંત શાંતિ હોય, શ્રી સરસ્વતીબહેન પણ સવારથી ઊઠીને ઘરનાં દરેક કાર્ય જયણાપૂર્વક કરે છે. જીવદયા તો એમના પ્રાણ અ...........ભિ............વં......................ના સમાન છે. તેમનું જીવન જાણે મૂર્તિમંત દાન-શીલ-તપ અને પરમ વત્સલ વંદનીય વહાલા વતનનાં ભાવનામય છે. તેમણે જીવનમાં અનુમોદનીય તપ કરી તપ રતનસમાં સુશ્રાવિકા પ્રત્યેનો પ્રેમ કેળવ્યો છે. કરોડો નમસ્કાર મહામંત્રના આરાધક શાંતાબહેન વાલચંદજી ટોકરાજી મહેતા સ્વ. ૫.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય થશોધ્ધ સૂ.મ.સા.ની નિશ્રામાં પ્રથમ ઉપધાન કર્યું છે. તેમ જ બીજ, પાંચમ, આઠમ, આદિ સમસ્ત પરિવાર અગિયારસ, રોહિણી, આયંબિલની સાત ઓળી, રત્નપાવળીના (મૂળ વતન : પૂરણગામ, જિ. જાલોર, રાજસ્થાન) છઠ્ઠ, શત્રુંજયના છઠ્ઠ-અટ્ટમ, ખીરસમુદ્ર, અઠ્ઠાઈ, સોળભg, | (હાલ : બોરીવલી-વેસ્ટ) નવપદની ઓળીઓ, વરસોથી દિવાળીનો છઠ્ઠ કરી પંચ આપની મનોહર માતૃભૂમિ પૂરણગામ ૨૭ વર્ષ પૂર્વ પરમેષ્ઠીની આરાધના તેમ જ વરસોથી પર્યુષણમાં ચોસઠ પ્રહરી છોડીને આપ ત્રણ સુપુત્રો-પારસમલજી, સુરેશચંદ્રજી તથા પૌષધમાં અઠ્ઠમ તપની આરાધના આદિ તપ કરીને નિકાચિત ચેતનભાઈ સાથે વિમલ વિશ્વની વાટે નીકળ્યાં ને મુંબઈ નગરીને કર્મોનો નાશ કરવાનો અનુમોદનીય પ્રયાસ કર્યો છે. કર્મભૂમિ બનાવી છે. આજે બન્નેય ભૂમિઓ આપના જીવનની બે અણમોલ આંખો છે. આપે અનેક પરિતાપ સહીને દીકરાઓને ગામમાં નૂતન મંદિરની પ્રતિષ્ઠા વખતે લગભગ વીસ-પચ્ચીસ શેરીમાંથી દેરીનો માર્ગ ચીંધીને વિરાટ વિશ્વનું દર્શન કરાવ્યું છે. દિવસ ચતુર્વિધ સંઘની ભક્તિ, અમલનેરમાં છવ્વીસ દીક્ષાના બોરીવલીના મંડપેશ્વર શ્રી જૈનસંઘમાં આપના ઉદારતાના મહાન અવસરે લગભગ ૧૫૦ જેટલાં પૂ. સાધુ-સાધ્વીજી ગુણોના કારણે સંઘનાં દરેક કાર્યમાં પ્રથમ નામ શુકનવંતુ ગણીને મ.સા.ની અનુપમ ભક્તિ અને જીવનમાં વારંવાર યાદ આવે વર્તમાનમાં આપના પરિવારના પુણ્યનામથી દાનધર્મની શરૂઆત તેવી ભક્તિ સુવિશાલ ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં પાલિતાણા કરવામાં આવે છે. મુકામે ચાતુર્માસ દરમિયાન કરી તેઓ ધન્ય બન્યાં. હસ્તગિરી મુંબઈમાં પદાર્પણ કરતાં જ્યેષ્ઠ પુત્ર પારસમલજી તીર્થની પ્રતિષ્ઠા વખતે પણ સારો લાભ લીધો. શરૂઆતમાં નોકરીમાં જોડાયા, તે સાથે તેમની દેવ, ગુરુ અને વિહારમાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતની વૈયાવચ્ચે ધર્મની આરાધના ઉત્તરોત્તર ખીલતી રહી અને સ્થળ-કાળનો આદિના પ્રસંગે સાધર્મિક ભક્તિના પ્રસંગે તેમના સુપુત્ર શ્રી પ્રબળ યોગ મળતાં બંધુત્રિપુટીએ વ્યાપારમાં ઝંપલાવતાં પુણ્યબળે Page #1015 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા આગળ વધ્યા, ધંધામાં પ્રગતિ કરી અને યશકીર્તિ પણ પામ્યા છે. પૂજ્ય માતુશ્રીનો પડ્યો બોલ ઝીલવા સમગ્ર પરિવાર અછોવાનાં કરે છે. આત્મશિલ્પના ઘડવૈયા સ્વયંસિદ્ધા એવાં શાંતાબહેન હાલ પ્રાયઃ ૮૦ વર્ષની જૈફ વયે દાન, શીલ, તપધર્મની આરાધના અપ્રમત્તભાવે કરી રહ્યાં છે. હંમેશાં નવકારશીનું પચ્ચક્ખાણ, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી જિનપૂજા, ઉભયટંક–આવશ્યક ક્રિયા, દરરોજ પ્રાયઃ જિનવાણી કરીને સામાયિક, ઉપાશ્રયે બિરાજમાન દરેકેદરેક સાધુ-સાધ્વીજી ભગવંતને વંદન કરવાં–શાતા પૂછવી, પૂજ્ય ગુરુ મહારાજ જે કાર્ય કહે તેમાં ઉદારતાપૂર્વક દાન આપવું ઇત્યાદિ ગુણો આ સૌમ્ય અને શાંત સ્વભાવનાં શ્રાવિકાએ આત્મસાત્ કર્યા છે. ૯૯૧ જ નિરાભિમાની સ્વભાવથી તથા ઔદાર્યના ગુણવૈભવના સમૂહથી શોભારૂપ છે. સં. ૨૦૬૦ના ચાતુર્માસાર્થે અત્રે બિરાજિત પ.પૂ.આ. ભ. શ્રીમદ્ વિજય વરબોધિસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. પંન્યાસ શ્રી કુલબોધિવિજયજી મ.સા., પ.પૂ. મુનિરાજ શ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા., પ.પૂ. મુનિ શ્રી પદ્મબોધિવિજયજી મ.સા. આદિ ઠાણા-૭ની નિશ્રા તથા પ.પૂ. મુનિ શ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા.ની ૯૮મી વર્ધમાનતપની ઓળીનાં પારણાંના લાભની અનુમોદનાર્થે ‘તેજ તવારીખ’ ગ્રંથમાં ‘મહેતા પરિવાર’ના સદસ્યો હૃદયના ભાવો વ્યક્ત કરે છે કે : આવા ઉપકારી ગુરુ ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ થયો ત્યારથી અમારા દૈનંદિની જીવનમાં ધર્મની આરાધના અને ગુરુવર્યોનો સત્સંગ વધ્યો છે. આવા પરિવાર સહિત દીક્ષિત થનાર આવા પૂજનીય ગુરુદેવો-ગુરુણીઓ આ ભવમાં ઉપકારી તરીકે અમને મળ્યાં છે તે અમારું પરમ સૌભાગ્ય છે. ભવાંતરમાં પણ તેમનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય તેવી મનોકામના છે. આ જીવ તિર્યંચલોક, પ્રાણીલોક, દેવલોકના ભ્રમણ કરતાંકરતાં મનુષ્યલોકમાં આવ્યો છે. આ મૃત્યુલોક જ મોક્ષે જવાની બારી છે ને પરમોપકારી ગુરુભગવંતો સ્વ–પરના કલ્યાણાર્થી છે. શ્રી જિનેશ્વર ભગવંતની અપાર કૃપાથી પૂજ્યશ્રીનું શરણ અમોને મળતું જ રહે તેવી આકાંક્ષા-અભિલાષા છે. મહારાષ્ટ્ર દેશે, શાહપુર સાવરોલીનગરે શ્રી શત્રુંજય તીર્થધામ ભુવનભાનુ માનસ મંદિરમ્ આજથી વીસેક વર્ષ પૂર્વે વર્ધમાન તપોનિધિ સ્વ. પૂ.આ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના મનમાં એક અદ્ભુત વિચાર ઉદ્ભવ્યો હતો કે, એક એવું સંકુલ ઊભું થાય, જેમાં સમગ્ર જિનશાસનનાં તમામ અંગોનો પરિચય કરાવાય. જૈનો, અજૈનો અને દુનિયાભરનાં લાખો લોકો દર્શને આવે. તેમની સામે મૉડેલો, ચિત્રો, ચાર્ટો અને રચનાઓ દ્વારા જૈનદર્શનની વિવિધતાઓને હાઇલાઇટ્સ કરવી. દેશપરદેશથી પ્રતિવર્ષ લાખો માણસો જૈનીઝમ જાણવા, માણવા આવે અને જૈનધર્મ પ્રત્યે, અહોભાવ પામી જાય અને વિશ્વમાં શાસનનાં અનેક સુકૃતોની સુવાસ પ્રસરતી થાય. આ અનુપમ વિચારને સાકાર કરવા શહાપુર (જિ. થાણા) હાઇવેથી ૨ કિ.મી. દૂર ચારેકોર વિરાટ પહાડોની વચ્ચોવચ વહેતી નદીના કિનારે એક ગિરિશિખર પર આ તીર્થનું નિર્માણ થઈ ચૂક્યું છે. તાજેતરમાં અમે ચાતુર્માસાર્થે બિરાજમાન ૫.પૂ. મુનિવર્ય શ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા.ની વર્ધમાનતપની ૯૭મી ઓળીનાં પારણાં નિમિત્તે મોટી બોલીની ઉછામણી લઈને ધામધૂમપૂર્વક ઉજવણી ગૃહ આંગણે પધરાવીને કરાવી તપની અનુમોદનાનો લાભ લીધેલ છે. જ્યેષ્ઠપુત્ર પારસમલજીના સહધર્મચારિણી અ.સૌ. ગુણીબહેન પણ પોતાનાં સાસુજી અને પતિદેવને ધર્મમાં મંત્રીની જેમ સાથ-સહકાર આપે છે. સંઘની બહેનોમાં સાસુજી–વહુજીની જોડી ખૂબ જ આગળ પડતી, દાન, શીલ અને તપધર્મની આરાધનાથી, ઉદારતાથી, સરળતાથી તેમ જ્યાં ૭૪X૭૬નો વિરાટ રંગમંડપવાળો જિનપ્રસાદ શોભી રહ્યો છે. ભગવાન આદિનાથની ૬૩’ (પંચધાતુ ૨૮૦૦ કિલો) આહ્લાદક ચમત્કારિક પ્રતિમા બિરાજમાન છે. આ વર્ષે જય તળેટી જિનાલય, સમોવસરણ જિનાલય તથા શ્રી શાંતિનાથ જિનાલયમાં પણ પરમાત્માનાં બિંબોની પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. પાટપરંપરાના આચાર્ય ભગવંતો સહિત સુવર્ણમંડિત ગણધર મંદિર શોભી રહ્યું છે. ૨૪ રૂમ અને ૬ હોલ ધરાવતી વિશાળ ધર્મશાળા, એટલી જ વિશાળ ભોજનશાળામાં હજારો ભાવિકો લાભ લઈ રહ્યાં છે. બબ્બે નદીઓની મધવચાળે સોળે કળાએ ખીલેલ કુદરતના ખોળે રમતાં દેવસંકુલોમાં આરાધના-સાધના અને યાત્રા કરવા એકવાર પધારો. અનેકવિધ વિશેષતા ધરાવતા આ તીર્થમાં પધારવા અમારું આપને ભાવભર્યું આમંત્રણ છે. લિ. શ્રી શત્રુંજય તીર્થધામ ભુવનભાનુ માનસ મંદિરમ્ ટ્રસ્ટ મુંબઈ-સંપર્ક : સમીરભાઈ ઝવેરી, ૧૮, ભાગ્યલક્ષ્મી, કેનેડી બ્રીજ, પેરા હાઉસ, મુંબઈ-૪૦૦ ૦૦૪, ફોન : ૨૩૮૦૮૬૨૧ તીર્થસ્થળ : શહાપુર, સ્ટે. આસનગાંવ, સાવરોલી ફાટક પાસે, માહૂલી રોડ, જિ. થાણા, મહારાષ્ટ્ર. ફોન : (S.T.D. 2527) (L.C. 952527) 272398, 273814, 271099, Fax : 270371 Page #1016 -------------------------------------------------------------------------- ________________ -સંચમ જીવનની અર્ધશતાબ્દીના મંગલ અવસરે 'સરિત્રયને શતશઃ શતશય વંદના...... જેઓશ્રી... તપાગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક સિંહગર્જનાના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુક્તિચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન છે. ૦ જેઓશ્રીનો શિષ્ય-પ્રશિષ્યરત્નોનો પરિવાર ૩૬ મહાત્માઓનો છે. ૦ જેઓશ્રીની સદાચ હાસ્ય વેરતી પ્રસન્ન મુખમુદ્રા જોતાં મન પરમ શાંતિનો અનુભવ કરે છે. જેઓશ્રીનાં પગલે-પગલે દિક્ષા - પ્રતિષ્ઠા - અંજનશલાકા - ઉપધાન તપ આદિ શાસનપ્રભાવક મહોત્સવો ઉજવાતા જ હોય છે. ૦ જેઓશ્રી સ્વભાવે અત્યંત શાંત - પ્રશાંત - ધીર અને ગંભીર છે. જેઓશ્રીએ આજથી ૫૦ વર્ષ પૂર્વે વિ.સ. ૨૦૧૧, વૈશાખ સુદ ૯ના પોતાનાં બન્ને બાળકો સાથે દિક્ષા ગ્રહણ કરી હતી. ૯૦ વર્ષની ઉંમરે પણ અપ્રમત્તભાવે બે-બે કલાક પ્રવચનપીઠને શોભાવનારા પ્રશમરસપયોનિધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજાને સંચમ અર્ધશતાબ્દી પ્રસંગે કોટિ કોટિ વંદન... જેઓશ્રી... • શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજાના સંસારી સુપુત્ર અને શિષ્યરત્ન છે. જેન જગતમાં જેઓની સિધ્ધહસ્ત લેખક તરીકેની ખ્યાતિ સર્વત્ર ફેલાયેલી છે. જેન જગતના જાણીતામાનીતા કલ્યાણ' માસિકના જેઓ માર્ગદર્શક છે. ૦ જેઓશ્રીની કલમે કંડારાયેલ ૧૦૦ ઉપરાંત પુસ્તકો આજે વિરાટ વાચક વર્ગના હાથને સુશોભિત બનાવી રહ્યાં છે. જેઓશ્રી સૂરિમંત્ર પંચપ્રસ્થાનના આરાધક છે. ૦ સદાય સ્મિત વેરતી પ્રશાન્ત - ધીર - ગંભીર મુદ્રાના સ્વામી એવા સિધ્ધહસ્તલેખક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં વંદના. જેઓશ્રી... • શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સંસારીપણે અને સંચમપણે લઘુબંધુ છે. શાસ્ત્ર - શાસન અને સિધ્ધાંતના પક્ષે વિરોધીઓ સાથે ટક્કર ઝીલીને અચ્છા લેખક અને પ્રભાવક પ્રવચનકાર છે. જેઓ સહુની જીભે ચડે એવા કવિત્વના સ્વામી છે. અનેક શિષ્ય - પ્રશિષ્યથી પરિવરેલા સર્વગ્રાહી વ્યક્તિત્વથી શોભતા સૂરિમંત્ર પંચપ્રસ્થાના સમારાધક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાનાં ચરણોમાં સંચમ અર્ધશતાબ્દી પ્રસંગે કોટિ કોટિ વંદના... સૌજન્ય... સંચમ સુવર્ણ મહોત્સવ સમિતિ - શ્રી પાવાપુરી તીર્થ Jain Education Intemational Page #1017 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા શ્રાંવિકાઓની શાશ્વત સૌરભ અનસૂયાબહેન મનુભાઈ શેઠ ભાવનગરનિવાસી ધર્માનુરાગી અનસૂયાબેન (અનોપબહેન) મનુભાઈ શેઠ તા. ૩૦-૨-૨૦૦૨ના રોજ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં અવસાન પામ્યાં. જીવનમાં જૈન શાસનને પામી અનેક તપસ્યાઓ તેમણે કરેલી. ભારતનાં જૈન યાત્રાધામોની અવારનવાર યાત્રાઓ, નવ્વાણું યાત્રા, ત્રણ ત્રણ ચાતુર્માસ, ઉપધાન તપ, અનેક પ્રતિષ્ઠાઓ–મહોત્સવોમાં ખાસ હાજરી, લેસ્ટર (લંડન) પ્રતિષ્ઠા પ્રસંગે નિમંત્રણથી ખાસ પરદેશ ગમન સાથે અમેરિકા-કેનેડાનો પ્રવાસ, વર્ષોથી રાત્રિ ભોજનનો સર્વથા ત્યાગ વગેરે ધાર્મિક સંસ્કારોથી જીવનને ધન્ય બનાવેલ અને પરિવારમાં ધર્મસંસ્કારોનું સિંચન કરી જીવનના અંત સુધી સંપૂર્ણ સંતોષી જીવન જીવ્યાં. અનોપબહેનનાં મૃત્યુ નિમિત્તે તેમના પરિવાર તરફથી કશો જ લૌકિક વ્યવહાર નહીં પણ ફક્ત દશ મિનિટ માટે નવકારની સમૂહપ્રાર્થના તથા સ્વર્ગસ્થના માનમાં ભાવનગરની અનેક સામાજિક સંસ્થાઓમાં પ્રાર્થનાસભાઓ અને શોક ઠરાવો થયેલા. વિશેષમાં ચક્ષુદાન પણ કરવામાં આવેલ. શ્રી મનુભાઈ શેઠના અનેક સમાજસેવાનાં કાર્યોમાં અનોપબહેનનો સહયોગ મળતો રહ્યો હતો. આખુંય કુટુંબ ધર્મભાવનાથી રંગાયેલું છે. ઇલાબહેન હર્ષદભાઈ અમદાવાદનું વિવેકાનંદનગર પૂજ્ય આચાર્ય ભગવંત પ્રભાકરસૂરિ મ.ના ઉપદેશથી ધર્મથી રંગાતુ જાય છે. વિવેકાનંદનગરમાં હર્ષદભાઈના ધર્મપત્ની ઇલાબહેને જીવનમાં દશ માસક્ષમણ, ૫૧ ઉપવાસ તથા ૬૮ ઉપવાસની ભીષ્મ તપશ્ચર્યા કરીને જીવન ધન્ય બનાવ્યું છે. અઢારસો રૂપિયાના ટૂંકા પગારમાં ચાર જણનું કુટુંબ આનંદ કિલ્લોલ અને સંતોષથી રહે છે. પુત્ર અર્પણ તથા વિરલ ને પણ ધર્મના સારા સંસ્કાર આપેલ છે. ઇલાબહેને બી.એ.ની પરીક્ષા પાસ કરી છે તથા શિક્ષિકાનું કામ કરે છે અને વિવેકાનંદ નગરથી દરરોજ રતનપોળ, કાલુપુર નોકરી જાય છે. ચાલુ નોકરીમાં વર્ધમાન તપનો પાયો પૂજ્યજીની નિશ્રામાં નાખ્યો છે. અનુકૂળતાએ ૧૦૮ ઉપવાસ કરવાની ભાવના રાખે છે. ધન્ય શાસન, ધન્ય તપશ્ચર્યા અને ધન્ય તપસ્વી. For Private ચંચળબહેન પોપટલાલ મેપાણી ૯૯૩ ઉત્તર ગુજરાતના જૂના ડીસા મુકામે ધર્મનિષ્ઠ પરિવારમાં તા. ૨૦-૭-૧૯૧૫ના રોજ જન્મ થયો. નાનપણથી જ દેવદર્શન, સેવાપૂજા વગેરે તરફની પ્રીતિ વધારે. ગુજરાતી બે ધોરણ સુધીનો જ અભ્યાસ પણ કોઠાસૂઝ, આદરસત્કાર અને સાધર્મિકભક્તિને કારણે સૌના પ્રીતિપાત્ર બન્યાં. અઢારમે વર્ષે લગ્ન થયાં. લગ્ન પછી શાસનસેવાના બધા જ કાર્યોમાં સક્રિય રહ્યાં. પોતાના છ પુત્રો અને એક પુત્રીને સારા સંસ્કારો આપી સૌને પ્રગતિ કરાવી. સુરતમાં ગોપીપુરામાં માતુશ્રી ચંચળબહેન પોપટલાલ મેપાણીના નામનો સાધ્વીજી મહારાજો માટેનો મોટો ઉપાશ્રય બનાવરાવી સારું એવું ફંડ કરાવી આપી પરિવારે ભારે મોટું પુણ્યનું ભાથું બાંધ્યું છે. ઘણા જ ભલાભોળા અને ભાવનાશીલ ચંચળબહેન છેલ્લા બાર વર્ષથી પુત્ર બાબુભાઈને ત્યાં જ હતા. તેમની સેવાનો લાભ બાબુભાઈનાં ધર્મપત્ની પ્રેમીલાબહેન અને પરિવારને મળ્યો. બાબુભાઈનો એક પુત્ર અમેરિકા જઈ કમ્પ્યૂટર માસ્ટર બન્યો.ભારતમાં પરિવાર સાથે બધાં જ ધર્મક્ષેત્રોની યાત્રા કરી આવ્યાં છે. ચંચળબહેનનું અવસાન પણ નવકારવાળી ગણતાં ગણતાં થયું. ધન્ય મૃત્યુ ધન્ય જીવન. ધીરજબહેન રતિલાલ સલોતઃ સૌરાષ્ટ્રમાં મહુવાની પાવન ધરતી પર સં. ૧૯૭૮માં જન્મ પામેલાં અને દાઠાનિવાસી રતિલાલભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલાં સુશ્રાવિકા શ્રી ધીરજબહેન (ઉં. વ. ૭૩)ની મોટી સુપુત્રી રમા (હાલ સા. શ્રી રયણયશાશ્રીજી) એ સં. ૨૦૧૬માં દીક્ષા લીધી ત્યારથી ધીરજબહેનનું જીવન ધર્મથી રંગાવા લાગ્યું. તેમણે અત્યાર સુધીમાં નીચે મુજબ અનુમોદનીય આરાધના કરી છેઃ (૧) પૂ. આ. ભ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં છ’રીના નિયમપાલનપૂર્વક સિદ્ધગિરિની ૯૯ યાત્રા દરમ્યાન ગિરિરાજ ઉપર બિરાજમાન નવે ટૂંકના દરેક ભગવાનની નવે અંગે પૂજા કરીને ભવપૂજા કરી હતી. રોજ લગભગ ૧૦૦ ભગવાનની પૂજા કરી, સાંજે ચાર વાગ્યે નીચે આવીને એકાસણું કરતાં (૨) ૨૦ દિવસ સુધી રોજ ખીરનાં Personal Use Only Page #1018 -------------------------------------------------------------------------- ________________ ૯૯૪ ચતુર્વિધ સંઘ એકાસણાં કરીને દરરોજ ૫૦ બાધી નવકારવાળીનો જાપ અને પાલિતાણામાં ચાતુર્માસ પ્રસંગે, માતુશ્રી સાથે સાધુ-સાધ્વી કરવાપૂર્વક એક લાખ નવકાર મહામંત્રનો જાપ વિધિપૂર્વક પૂર્ણ અને આવનારાં મહેમાનોની ભક્તિમાં, તેમનો મોટો ફાળો છે. કર્યો. (૩) નવપદજીની ૭૫ ઓળી પૂર્ણ કરી છે. તેમાં ૧૦ ઘણાં તીર્થસ્થાનોની યાત્રા કરી છે, દરેક ધાર્મિક કામમાં ઉત્સાહ ઓળી એક જ ધાન્યની અલૂણી કરી છે. (૪) ૨૫ વર્ષથી અને હસતા મોઢે કામ કરવાનો સ્વભાવ છે. સહન કરવું, સહાય ઓછામાં ઓછું બેસણાંનું તપ ચાલુ છે. ગમે તેવા પ્રસંગે પણ કરવી, સમતા રાખવી આ બધા તેમના પાયાના ગુણો છે, દેવાનું બેસણું છોડતાં નથી. (૫) ૨૦ વર્ષથી રોજ સવારે પ્રતિક્રમણ હોય ત્યારે ઉદારતાથી જ આપે છે. સાથે સામાયિક કરીને અરિહંતપદની ૨૦ નવકારવાળીનો જાપ સ્વ. મધુરીબહેન ચિમનલાલ શેઠ કરી, પ્રભુપૂજા કર્યા પછી જ બેસણું કરે. અરિહંતપદનો બે કરોડનો જાપ થયો છે. (૬) ૩૫ વર્ષથી શ્રાવકનાં ૧૨ વ્રતોનું પૂ. ગુણિવર્યશ્રી પૂહચંદ્રવિજયજી મહારાજશ્રીએ એક સંપૂર્ણ પાલન કરે છે. (૭) ત્રણ ઉપધાન તથા વર્ષીતપની જગ્યાએ લખ્યું છે કે માણસની સાચી ઓળખાણ તે કેટલું કમાય આરાધના કરી છે. દરેક તપનું ઉદ્યાપન પણ કર્યું છે. (૮) ૨૫ છે તેના પરથી નહીં, પણ કમાયેલું કેટલું બચાવીને સદ્ઉપયોગ વર્ષથી દર વર્ષે ચોમાસામાં પાલિતાણા આવીને દાદાની કરી શકે તેના પરથી જ સંપત્તિમાન કહેવાય છે. સદાચાર અને છત્રછાયામાં આરાધના કરે છે. (૯) પ્રભુભક્તિ એમનો પ્રાણ સંસ્કૃતિથી જ માનવી ચારિત્ર્યવાન ઓળખાય છે. ધર્મક્રિયાઓ છે. અત્યાર સુધીમાં આરસ તથા ધાતુના ૧૫ ભગવાન જુદા - કેટલી કરે છે તેના પરથી નહીં, પણ અંતર પરિણતિ કેટલી જુદા સ્થળે પધરાવ્યા છે. શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથ વિકસી તેના પરથી જ ગણી શકાય છે. મુંબઈ શાંતાક્રુઝ વેસ્ટમાં જિનાલયમાં નવખંડા પાર્શ્વનાથ ભગવંતની દેરીનો લાભ પણ રહેતા શ્રી ચિમનભાઈ કે. શેઠનું કુટુંબ આધ્યાત્મિક વિચારોથી રંગાયેલું છે. પરિવારના સભ્યો રૂઢિગત વિચારોમાંના વમળમાંથી લીધો છે. (૧૦) તેમની ગુરુભક્તિ પણ ખૂબ જ અનુમોદનીય છે. ૧૦૮ ઓઘા બને તેવાં ૧0 ઊનનાં પેકેટ સાધુ-સાધ્વી બહાર નીકળીને શાંત, પ્રસન્ન અને પરમાનંદ સ્વભાવની સ્થિરતાને ખરેખર પામ્યા છે. આ પરિવારનાં સૌજન્યમૂર્તિ સ્વ. ભગવંતોને વહોરાવ્યાં છે. (૧૧) આગમગ્રંથો છપાવવામાં પણ મધુરીબહેન એક આદર્શ સન્નારી તરીકેનું પારમાર્થિક જીવન દ્રવ્યનો સદ્વ્યય કરીને શ્રુતભક્તિ કરે છે. (૧૨) ગમે તેવા જીવી ગયાં. પ્રસંગે પણ રોજ બંને ટાઈમ પ્રતિક્રમણ તથા રોજ ૫-૬ સામાયિક અચૂક કરે છે. જનાર તો એક દિ ચાલ્યાં ગયાં, સગુણ સદા જેના સાંમરે, સંસ્કારનો વારસો આપી ગયાં, તે ઉપકાર કદીયે ન વીસરે. ધીરજબહેનના જીવનમાંથી પ્રેરણા મેળવીને આપણે સૌ રત્નત્રયીના આરાધક બનીએ એ જ હાર્દિક શુભાભિલાષા. સૌરાષ્ટ્રની રળિયામણી ભૂમિ માંગરોળની પુણ્યભૂમિમાં મધુરીબહેનનો જન્મ થયો. માતાપિતાએ સંસ્કારસિંચન કર્યું. - અ. સૌ. મયણાસુંદરી (છાયાબહેન). નાનપણમાં સુંદર ધાર્મિક સંસ્કારો મળવાને કારણે જીવનમાં જગદીશચંદ્ર મહેતા દેવગુરુધર્મની પ્રાપ્તિ થયા પછી આંતરિક ગુણસંપત્તિની પણ જન્મ વડગામ (સંગમશ્નર) વૃદ્ધિ થઈ. જીવનમાં સગુણો વિકસાવ્યા હતા. ઈ.સ. ૧૯૪૪માં મુંબઈમાં વસવાટ કરતા ધર્મપ્રેમી ચિમનલાલ નાનપણથી જ જિનવાણીનું શ્રવણ, નિયમિત સેવાપૂજા, કાનજીભાઈ શેઠ માંગરોળવાળા સાથે લગ્નગ્રંથિથી જોડાડ્યાં. પહેલું ઉપધાન થયેલ છે. વર્ષીતપ તથા મોક્ષદંડક તપ કરેલ છે. જીવનમાં સરળતા, વ્યાવહારિકતા, કુશળતા અને નિસ્વાર્થ વર્ધમાન તપનો પાયો નાખેલ છે. જીવનમાં કંદમૂળનો ત્યાગ અને સેવા ગુણથી પરિવારમાં સૌનાં પ્રીતિપાત્ર બન્યાં. દર્શન, પૂજા, રાત્રિભોજનનો ત્યાગ કરેલ છે. એક ઉપવાસથી છઠ્ઠ, અટ્ટમ, ભક્તિ, સામાયિક, નવકાર, જાપ, વ્રત, નિયમાદિ આરાધનાઆયંબિલ, એકાસણાં, બીયાસણાં આદિ તપ નિયમિત કરે છે. પૂર્વક પરિવારમાં સૌની ઝીણામાં ઝીણી કાળજી લીધી. ચત્તારી, અઠું, દશ-દોય તપ કરેલ છે, વર્ધમાન તપની નવ ભારોભાર નીતરતા વાત્સલ્યભાવને કારણે દાંપત્યજીવનનાં ઓળી થયેલ છે. પિસ્તાલીશ વર્ષ પરમાર્થભાવથી સુવાસિત કરતાં ગયાં. અમલનેરમાં ૨૬ દીક્ષા વખતે, ચાંદવડ પ્રતિષ્ઠા વખતે, ઈ.સ. ૧૯૮૭માં આખું કુટુંબ તથા સંબંધીઓના હસ્તગિરિ ૭૨ જિનાલયનાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા વખતે પરિવારો સાથે પાલિતાણા તીર્થભૂમિની ઉલ્લાસપૂર્વક ભાવથી Jain Education Intemational Page #1019 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા યાત્રા કરી અને સૌને યાત્રા કરાવી. દિલમાં રહેલી ધર્મની લાગણીનાં દર્શન થયાં. આ પ્રસંગ દ્વારા ખરેખર જીવનમાં યાદગાર સુકૃતની કમાઈ કરી. ઈ.સ. ૧૯૮૮ના જાન્યુઆરીની ૧લી તારીખે સમાધિપૂર્વક નવકારનું સ્મરણ કરતાં કરતાં નશ્વર દેહને તજી ગયાં. પરિવારને કદી ન ભુલાય તેવા ધર્મસંસ્કારનો મૂલ્યવાન વારસો આપી ગયાં. ઘણા જ ઉમદા સ્વભાવનાં શ્રી મધુરીબહેને જૈન ધર્મના આચારવિચારને જીવનમાં ખરેખર આત્મસાત કરેલ. તેઓ પરગજુ, સેવાભાવી અને તપસ્વિની હતાં. સાધના અને પ્રભાવનાનાં હંમેશાં સાધક રહ્યાં હતાં. સંસારની અસારતાનો તેમને ઘણો વહેલો ખ્યાલ આવી ગયો હતો અને તેથી જ તેમનું સમગ્ર જીવન ધર્મપ્રવૃત્તિઓથી જ ધબકતું હતું. આવા ધર્મપ્રેમી સન્નારીઓથી જ જૈનશાસન ગૌરવવંતુ બન્યું છે. વૈયાવચ્ચ, સહનશીલતા અને વાત્સલ્યનો ત્રિવેણી સંગમ રત્નપ્રસૂતા પૂ. મૂળીબા સંવત ૧૯૫૬ની જ્ઞાનપંચમીએ ખંભાતમાં વીસા ઓસવાળ જ્ઞાતીય દલપતભાઈ ખુશાલચંદ ઝવેરીનાં ધર્મપત્ની રતનબહેનની કુક્ષિએ જન્મ પામી, મૂળીબહેને નાની ઉંમરમાં જ પૂર્વના ધર્મસંસ્કારોને દૃઢ કર્યા. નાનપણથી જ આવશ્યક ધર્મપ્રવૃત્તિ ચાલુ હતી. યુવાવસ્થામાં પોતાની જ્ઞાતિના જ અંબાલાલભાઈ સાથે લગ્ન થયાં. અંબાલાલભાઈનાં પૂર્વ પત્નીનાં પુત્રી ચંપાબહેનને સ્વપુત્રી જેમ ઉછેર્યાં. અંધ સાસુની દિલ લગાવીને માતા સમાન માની ભક્તિ કરી. પતિની દીર્ઘ માંદગીમાં બિલકુલ કંટાળ્યા વગર સતત દિવસ-રાતના ઉજાગરા કરીને સેવા કરી. પતિ તથા પોતે બંને બાળપણથી જ સુપાત્રદાનના અત્યંત પ્રેમી હતા. નબળી આર્થિક દશામાં પણ બાળકોને શેરીના નાકે ઊભા રાખી ગોચરી નીકળેલા સાધુસાધ્વીજીઓને ઘેર બોલાવી ખૂબ ખૂબ ભક્તિથી વહોરાવતાં અને આનંદ પામતાં. પતિના મૃત્યુ પછી પુત્રોને વાત્સલ્યપૂર્વક ઉછેર્યા, સાથે ધર્મસંસ્કારી બનાવ્યા. એક પુત્ર હીરાલાલને મોહથી દીક્ષા આપવાની ઇચ્છા નહીં થતાં તેને દીક્ષાની તીવ્ર ઇચ્છાના કારણે સંસારમાં વ્યથિત થતાં જોઈ હૃદય કઠણ કરીને મહોત્સવપૂર્વક દીક્ષા આપી. ચારિત્રની ભાવનાવાળી પુત્રીને પણ મોહથી પરણાવી દીધાં, પણ લગ્ન પછી પણ બ્રહ્મચર્યનું પાલન કરતી તથા ચારિત્રમાં મક્કમ રહેતી દીકરીને પણ મહોત્સવપૂર્વક દીક્ષા અપાવી. ૯૫ પુત્ર હીરાલાલે દીક્ષાનાં ત્રણ વર્ષ પૂર્વે સ્વેચ્છાથી જેની સાથે સગપણ કરેલ, તે સરસ્વતીબહેને પણ દીક્ષા ગ્રહણ કરી. પુત્ર હીરાલાલ મુનિ હેમચંદ્રવિજયજી બન્યા. પુત્રી વિજ્યા સાધ્વીશ્રી વસંતપ્રભાજી બન્યાં. પુત્રવધૂ સરસ્વતીબેન સાધ્વીજીશ્રી સ્વયંપ્રભાશ્રીજી બન્યાં. આ ત્રણેની દીક્ષા પછી મૂળીબહેનનું જીવન જોરદાર પલટાઈ ગયું. પુત્રીને દીક્ષા માટે અંતરાય કરવા બદલ પૂજ્ય આચાર્ય ભગવંત પાસે પ્રાયશ્ચિત કરી, હવે કોઈને પણ દીક્ષામાં અંતરાય નહીં કરવાનો દૃઢ અભિગ્રહ કર્યો. થોડાં વર્ષ પછી પૌત્રી દિવ્યાની દીક્ષા ઉજમણા સાથે મહોત્સવપૂર્વક ઉલ્લાસથી આપી, સાધ્વી દિવ્યયશાશ્રીજી બન્યાં. પુત્રોને ઝવેરીબજારમાં દુકાન કરવાની ભાવના થઈ, પણ પૈસાની મુશ્કેલી હતી. તે વખતે પોતાના પિયરથી મળેલા બધા જ દાગીના સુપ્રત કરી દીધેલા હતા. આમાંથી જ મુંબઈની પ્રસિદ્ધ ઝવેરાતની દુકાન ‘બી. એ. શાહ એન્ડ બ્રધર્સ'ની સ્થાપના થઈ. વૈયાવચ્ચ ઃ—તેમના જીવનનો મહત્ત્વનો ગુણ. વર્ષો સુધી ખંભાતના દરેક ઉપાશ્રયોમાં બિરાજમાન સાધુ-સાધ્વીને ઔષધદાનનો લાભ મૂળીબહેન તરફથી લેવાયો. આ સિવાય પણ જ્યારે જ્યારે ખંભાત જાય ત્યારે બધા જ ઉપાશ્રયે ફરી સાધુસાધ્વીની દ૨૨ોજ દેખરેખ રાખીને જરૂરી અનુપાન વગેરેને લાભ લે. સાધર્મિકોની ભક્તિ પણ દિલ લઈને કરે. ખાનગી સહાય પણ કરે. વૈયાવચ્ચનું ફળ તેમને આ લોકમાં જ મળ્યું કે ૮૧ વર્ષની ઉંમર સુધી તો ખડે પગે વૈયાવચ્ચ કરી. વૈયાવચ્ચના ગુણના કારણે સાધુ-સાધ્વીઓ પણ તેમના પ્રત્યે એટલી લાગણીવાળાં થઈ ગયેલાં કે પાલિતાણા પુત્રવધૂને વરસી તપનાં પારણાં તથા. હસ્તગિરિમાં પોતે નિર્માણ કરાવેલ આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠા પ્રસંગે ગયેલ, ત્યાં તબિયત અસ્વસ્થ થતાં, આખો દિવસ સેંકડો સાધુ-સાધ્વીઓ તેમને સમાધિ આપવા શાતા પૂછવા આવતાં અને આરાધના કરાવવા લાગ્યા. જીવનની છેલ્લી ક્ષણે પણ તેમને સાધુનો યોગ મળી ગયો. સહનશીલતા :—આર્ય સંસ્કૃતિમાં નારીનો મુખ્યગુણ સહનશીલતા છે. કંઈક સ્ત્રીઓને આ સ્વાભાવિક ગુણ પ્રાપ્ત થયેલો હોય છે. મૂળીબહેનને પણ બાળપણથી જ આ ગુણ સિદ્ધ થયેલો. સંગ્રહણીની ભયંકર બિમારીમાં પતિની રાતદિવસ સેવા કરતાં, પણ પતિનો થોડો ઉગ્ર સ્વભાવ તથા લાંબી બિમારીથી થોડી ઉગ્રતા આવી જતી. મૂળીબહેન સહર્ષ સહન કરતાં, પૂજ્ય ગુરુદેવશ્રી ભાનુવિજયજી મ.સા. (હાલ પૂ. આચાર્યદેવ શ્રી Page #1020 -------------------------------------------------------------------------- ________________ ૯૯૬ ચતુર્વિધ સંઘ ભુવનભાનુસૂરિ મ.સા.)નાં પ્રવચનો સંવત ૨૦૦૬ (શેષકાળમાં) નિર્માણ કરાવેલ મંદિરોમાં કે ઉપાશ્રયોમાં હજી તેમના નામની ૨૦૦૭ તથા ૨૦૦૮માં મુંબઈમાં સાંભળીને એવાં ભાવિત બન્યાં ખાસ કોઈ તકતી વગેરે પણ લગાવી નથી. તેમજ તેવી કોઈ ઉત્કંઠા કે ત્યારપછી ૩૮ વર્ષમાં એમના જીવનમાં કદી પણ ઉગ્રતાનો પણ તેમને જાગતી નહીં. પ્રસંગ બન્યો નથી. કોઈએ પણ એમને ક્યારેય સામાન્ય ક્રોધમાં છેલ્લાં વર્ષથી કુટુંબ પરના મમત્વભાવને પણ ઉતારી દીધું. પણ જોયાં નથી. સાથે સાથે એમનાં માન-માયા-લોભ પણ માત્ર આરાધનામાં જ લાગી ગયાં. રોજ ચોવીસે કલાક અત્યંત પાતળાં પડી ગયેલાં. આરાધનાની લગની. દિવસે પૂજાદિ આવશ્યક ક્રિયાઓ સાથે વર્ષોથી સચિત્ત ત્યાગ, ઉભય ટંક પ્રતિક્રમણ, સામાયિક, સામાયિકમાં જ કાળ પસાર કરે. રાત્રે પ્રતિક્રમણ પછી જાપ વગેરે જિનવાણી શ્રવણ, સ્વાધ્યાય, નવકારજા૫, રાત્રિભોજનત્યાગ કરે. છેલ્લાં પાંચેક વર્ષ પૂર્વે તેમને માથામાં રોગ (હરપીસ) લાગુ વગેરે આરાધનાઓથી જીવન ઓતપ્રોત હતું. છેલ્લી માંદગીમાં પડ્યો, ઉપચાર છતાં સુધારો નહીં થતાં સમભાવે ભોગવતાં. પણ ક્યારેય રાત્રે દવા પણ લીધી નથી. ઊલટું ક્યારેક સૂર્યાસ્ત ૨૦૪૩ના શ્રાવણ સુદ પૂનમે પૂજા કરીને આવતાની સાથે પૂર્વે રાત્રિનો ભ્રમ થતાં ભોજનનો કે દવાનો નિષેધ કરતાં, સૂર્યાસ્ત હુમલો આવ્યો. મોટું તરડાઈ ગયું. પટકાઈને પલંગમાં પડ્યાં. થયો નથી, એ બરાબર સમજાવીએ, ને સમજણમાં આવે તો જ જમણું અંગ ખોટું થઈ ગયું, સ્મરણશક્તિ પણ ચાલી ગઈ, પણ ભોજન કરે. આ ઉપરાંત નવપદની ઓળીઓ, ત્રણે ઉપધાન તપ, તરત ઉપચાર લેવા માંડ્યાં. થોડા દિવસે સ્મરણશક્તિ પુનઃ પ્રાપ્ત ૭૮ વર્ષની ઉંમરે અઠ્ઠાઈ તપ, અનેકવાર શ્રી સીમંધર સ્વામીનાં થતાં, સૌથી પહેલાં નવકાર મંત્ર યાદ આવ્યો. ધીમે ધીમે થોડું અઠ્ઠમ તપો, પર્વતિથિઓએ એકાસણું, આયંબિલ, વર્ધમાન તપની સારું થવા માંડ્યું. પણ હવે પથારીવશ બની ગયાં. ઓળીઓ વગેરે અનેક આરાધનાઓથી જીવન મઘમઘાયમાન હતું. ભારતભરના લગભગ સર્વે તીર્થોની યાત્રા પણ તેમણે કરેલી * પુત્ર મુનિ પૂજ્ય હેમચંદ્રવિજયજી મહારાજના ગણિપદ, તથા સિદ્ધગિરિમાં ચાતુર્માસ પણ કર્યું. પુણ્યાનુબંધી પુણ્યનાં એવાં પંન્યાસ પદ વખતે તેમણે સારો લાભ લીધેલો, પણ તેમની એક સ્વામિની હતાં કે પુત્રોને આર્થિક ક્ષેત્રે અનુકૂળતા મળતાં તેમને મહેચ્છા પુત્ર મુનિના આચાર્યપદના મહોત્સવની લાભ લેવાની હાથે અનેક સુકૃતોનાં કાર્યો થયાં. હતી, અને પુત્ર મુનિને આચાર્ય જોઈને જવાની હતી. પૂજ્ય ગુરુદેવને વિનંતી કરી. પૂજ્યશ્રીએ પણ તેમની ઇચ્છા તથા પોતાના પતિની સ્મૃતિ નિમિત્તે તેમણે “સંઘવી અંબાલાલ સંયોગોને પિછાનીને પૂજ્ય પં. હેમચંદ્ર વિજય ગણિવર્યને આચાર્ય રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ'ની સ્થાપના કરાવી. એના અન્વયે પદ પર આરૂઢ કરવા આજ્ઞા ફરમાવી અને ભાયખલા મુકામે નડિયાદ, વિરમગામ, હસ્તગિરિ, વિમલ સોસાયટી (મુંબઈ) ૨૦૪૪ના ફાગણ વદ ૩ના મહોત્સવ યોજાયો. મૂળીબહેને આમાં વગેરે સ્થળે જિનમંદિરો કરાવ્યાં. વીરમગામમાં સાધર્મિકોની પણ ખૂબ સારો લાભ લીધો અને આચાર્યપદ પ્રસંગ પણ તેઓ અનુકૂળતા માટે ધર્મશાળા કરાવી. બે ત્રણ ઠેકાણે ઉપાશ્રય પુત્ર ધરણેન્દ્રને ત્યાં ભયખલા હોવાથી, ત્યાં જ નક્કી કરાવ્યો. આ કરાવ્યાં. જિર્ણોદ્ધારનો પણ લાભ લીધો. ખંભાતમાં લગભગ ૨00 જિનપ્રતિમાઓનો અંજનશલાકામહોત્સવ પુત્ર મુનિ તથા પ્રસંગે લકવાગ્રસ્ત મૂળીબહેનને ઠેલણ ગાડીમાં બેસાડીને લાવવામાં આવ્યાં, ખૂબ ઉલ્લાસપૂર્વક આચાર્યપદ પ્રસંગ કુટુંબનાં સાધ્વીઓની પ્રેરણા પ્રસંગેથી પૂજ્યપાદ આચાર્ય નિહાળ્યો. સૂરિમંત્રની પ્રત વહોરાવવાનો તથા સૂરિમંત્ર પ્રદાનની ભગવંતશ્રી ભુવનભાનુસૂરિજી મહારાજાદિ ૮૦ મુનિભગવંતોની નિશ્રામાં કરાવ્યો. પૂજ્ય આચાર્યભગવંતની ૧૦૮મી ઓળીનાં વિનંતી કરવાનો લાભ પણ ઉછામણીપૂર્વક લીધો અને ઉલ્લાસપારણાં પ્રસંગે મુંબઈમાં માસક્ષમણ, સિદ્ધિતપ વગેરે અનેક પૂર્વક પુત્રના માથે સૂરિપદ પ્રસંગે વાસક્ષેપ નાખ્યો. પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી એવા તેમની બધી જ પ્રશસ્ત ઇચ્છાઓ પાર પડી. તપસ્યાઓ મુનિઓમાં થઈ તથા શ્રાવક-શ્રાવિકાઓમાં છસો નવા પાયા તથા એક હજાર ઓળીઓ થઈ. ભવ્ય મહોત્સવ થયો. આ ત્યારપછી અનેક વાર બિમારી વધતાં સમભાવે સહન બધાનો લાભ પાંચ વ્યક્તિઓએ ભેગા થઈ લીધો, તેમાં કરતાં. પુત્ર મુનિ, પુત્રી સાધ્વીજી વગેરે દૂર દૂરથી તેમને સમાધિ * મૂળીબહેને પોતાના પતિનું પ્રથમ નામ લખાવ્યું. અનેક પુસ્તકો આપવા ઉગ્ર વિહાર કરી આવતાં. પૂજ્ય હેમચંદ્રવિજયજી પણ પ્રસિદ્ધ કરાવ્યાં, લખાવ્યાં. બીજાં નાનાં સંઘપૂજન, પૂજા, મહારાજ એકવાર ગિરનારથી ઉગ્રવિહાર કરીને, તથા બીજી વાર આંગીઓ, પ્રભાવનાઓ વગેરે અનેક સુકતો તો અગણિત કર્યા. નવા ડીસાથી ઉગ્ર વિહાર કરી સંસારી માતાને સમાધિ આપવા આટલાં બધાં સુકૃતો છતાં મનમાં જરાય માન નહીં. તેમનાં આવ્યા હતા. મુંબઈમાં અનેક ચોમાસાંઓમાં પણ તેઓની Jain Education Intemational Page #1021 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા ૯૯૦ સમાધિ આરાધનાની વારંવાર ચિંતા કરતા, તથા તેમના ઘેર જઈ એકસરખાં જતાં નથી. ચડતી-પડતી દિવસ-રાતની માફક જ આરાધના કરાવતા. જીવન સાથે સંકળાયેલ છે. તડકો-છાયો શ્રીમતી શારદાબહેનના આસો ૪ના રાત્રે ભયંકર શ્વાસ ઊપડ્યો. કુટુંબીજનો જીવનમાં પણ આવ્યો હતો. તે વખતે તેમણે સહેજપણ હતાશ સૌ ચેતી ગયા. ભેગા થઈ નવકારમંત્રની ધૂન સતત મચાવી. થયા વિના પોતાની આંતરસૂઝથી માર્ગદર્શન મેળવી હિંમત લગભગ સોળ કલાક સતત ધૂન ચાલી અને આસો સુદ ૫ બપોરે દાખવી જીવનને સમતોલ રાખવા પ્રયત્ન કર્યો. જ્યારે લક્ષ્મીજીની અપારકૃપા વરસી ત્યારે પણ ન અભિમાન, ન દંભ, ન તિરસ્કાર ૧-૩૫ મિનિટે ૮૯ વર્ષની મનુષ્ય જીવનની યાત્રાને માર્ગાનુસારીનાં કે ન ઈર્ષ્યા. વિકટ પરિસ્થિતિમાં પણ ખડકની જેમ ઊભા કર્તવ્યો, સમ્યગ્દર્શનની અને દેશવિરતિની આરાધના દ્વારા સફળ રહેવાની સૌને પ્રેરણા આપ્યા કરી છે. પછી તો સમય જતાં કરી, આત્મા પરલોકની સફરે મુક્તિને નિકટ કરવા ઊપડી ગયો. તેમણે સામાજિક આરોગ્ય વિષયક, આર્થિક અને શૈક્ષણિક રીતે આલેખનઃ પૂ.વૈરાગ્યદેશના દક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્ ઘણાં ઉમદા અને અવિસ્મરણીય કાર્યો કરવા માંડ્યાં. હાલ તેઓ વિજય હેમચંદ્રસૂરિજી મ. સ્ત્રીઓની, બાળકોની, વૃદ્ધોની, અપંગોની સમસ્યાઓમાં ઊંડો સૌજન્ય : ૫.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ. ભ. શ્રીમદ્ રસ લઈ કાર્ય કરે છે. તેઓ ફક્ત આર્થિક જ નહીં, પરંતુ વિજય હેમચંદ્રસૂરિજી મહારાજના ૫૦ વર્ષના નિર્મળ સંયમ– માનસિક અને શારીરિક રીતે તેમાં ઓતપ્રોત થઈ જાય છે. જીવનની અનુમોદનાર્થે તેમના અગણિત ઉપકારની સ્મૃતિ નિમિત્તે શૈક્ષણિક ક્ષેત્રે શ્રીમતી શારદાબહેન યુ. મહેતા કન્યા છાત્રાલય મૂળીબહેન અંબાલાલ શાહ પરિવાર, રમાબહેન પુંડરીકભાઈ (મહાવીર જૈન વિદ્યાલય) અમદાવાદ, વડગામ, મહાલ કેળવણી શાહ, ખ્યાતિ, શર્મેશ શાહ, મલય (ખંભાત નિવાસી). મંડળ, છાપી શાળા તથા હોસ્ટેલ જેમાં ૨૩૦૦ જેટલા બાળકો શ્રેષ્ઠ શ્રાવિકારત્વ અભ્યાસ કરે છે. મેમદપુર ગામમાં પણ માધ્યમિક, ઉચ્ચતર વિભાગ તથા કયૂટરવિભાગ, તપોવન સંસ્કાર પીઠ, ગાંધીનગર શારદાબહેન ઉત્તમલાલ મહેતા (કોબા)-કન્યા છાત્રાલય કડી, અમદાવાદ મેનેજમેન્ટ સત્યનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ અને નિયમિતતાનું ચુસ્તપણે પાલન એસો.. સાબરમતી હાઇસ્કૂલ–અમદાવાદ, શ્રી સંયુક્તા જૈન કરનાર અને જેમનું જીવન સાદાઈ, સહનશીલતા, સ્વાભિમાન, વિદ્યાર્થીગહ-સાયન-મુંબઈ જેવી સંસ્થાઓને દાન આપી બહેનો સ્વદેશપ્રેમ જેવા સદગુણોથી મહેકતું છે એવાં અને ગમે તેવા અને બાળકોના શૈક્ષણિક વિકાસનો પાયો નાખ્યો અને આગળ કપરા સંજોગોમાં કોઠાસૂઝથી માર્ગ કાઢી કાર્યને વેગ આપનાર વધવામાં મદદ કરી. અને પૂર્ણતા સુધી પહોંચવાની હિંમત રાખનાર શ્રીમતી આરોગ્ય ક્ષેત્રે શ્રી યુ. એન. મહેતા ઇન્સ્ટિ. ઓફ શારદાબહેન ઉત્તમલાલ મહેતાની આ ઓળખ છે. કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (સિવિલ હોસ્પિટલ) ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ મેમદપુર જેવાં અમદાવાદ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેમદપુર-જિ. બનાસકાંઠા, નાનકડાં ગામમાં જન્મ થયો. પિતાનું નામ મણિલાલ પ્રેમચંદ આઈ. સી. સી. યુનિટ-પાલનપુર, જીવરાજ હોસ્પિટલ, દેસાઈ અને માતાનું નામ બબુબહેન. માતા-પિતા ધર્મનિષ્ઠ અને અમદાવાદ, શ્રી યુ. એન. મહેતા આઈ હોસ્પિટલ (સિવિલ વ્યવહારકુશળ હતાં. સંસ્કારી માતા-પિતાને હાથે શારદાબહેનનું હોસ્પિટલ), અમદાવાદ, ઠાકરશી હોસ્પિટલ અમદાવાદ વગેરે ઘડતર થયું. ભણતર થોડું પણ ગણતરમાં ભલભલાને આંબી હોસ્પિટલોને સારું એવું દાન આપેલ છે. ધાર્મિક ક્ષેત્રે શ્રી જાય તેવાં શારદાબહેનનાં લગ્ન મેમદપુર ગામના વતની શ્રી ગોડીજી પાર્શ્વનાથ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ–અમદાવાદ, શ્રી ૧૦૮ ભક્તિ ઉત્તમલાલ નાથાલાલ મહેતા સાથે થયાં હતાં. તેઓ બી.એસ.સી. વિહાર જૈન ટ્રસ્ટ શંખેશ્વર, શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી થયાં હતાં અને વિખ્યાત દવાની કંપની સેન્ડોઝમાં નોકરી મળી સમાધિ મંદિર-વિજાપુર, તારંગા તીર્થમાં ધર્મશાળા માટે, લાંભા હતી, પરંતુ થોડા સમય બાદ તેમની તબિયત અનુકૂળ રહેવા ન જૈન દેરાસર અમદાવાદ, સેરીશા, છાપી, પાટડી, લાગી ત્યારે પતિની કથળેલી શારીરિક, માનસિક તબિયત અને આંબલિયાસણ, કનોડા, રાણીપ જેવાં ગામોમાં તથા પુષ્પદંત આર્થિક મુંઝવણ વચ્ચે પણ ધીરજ અને સહનશીલતા રાખી જૈનસંઘ સેટેલાઇટ સાબરમતી (જેનનગર), મણિનગર સંયમ અને સ્થિરતાથી જીવનને સુમધુર બનાવ્યું. તેઓએ હંમેશાં પાંજરાપોળ જેવા અમદાવાદના વિસ્તારોમાં થઈને આશરે ૧૫ કાર્યેષુ મંત્રીની ફરજ બજાવી હતી. વ્યક્તિનાં જીવનમાં દરેક વર્ષો કરતાં વધારે ઉપાશ્રય માટે આર્થિક મદદ કરી છે. સાથે સાથે Jain Education Intemational Page #1022 -------------------------------------------------------------------------- ________________ ૯૯૮ ચતુર્વિધ સંઘા કોઠ, છાપરિયાળા, નવસારી તેમ જ અન્ય નાની-મોટી (આર્થિક તથા સામાજિક જવાબદારીનો મક્કમતાથી સામનો કર્યો) પાંજરાપોળમાં અબોલ જીવો માટે દાનની ગંગા વહેવડાવી છે. | અને નારીમાં સમાયેલા–સુષુપ્ત રહેલા સામર્થ્યપણાના ગુણોનો જ્યારે ગુજરાત, બિહાર, દિલ્હીમાં પણ આત્મવલ્લભ સ્મારક પૂર્ણપણે પરિચય આપ્યો. તીર્થસ્વરૂપ માતા-પિતાનાં ચરણોની સંસ્થામાં પણ તેમનું નામ જોડાયેલ છે. ધૂળ માથે ચડાવીએ તેમાં ચારેય ધામની યાત્રા પૂર્ણ થઈ જાય સામાજિક ક્ષેત્રે માનવતાનાં કાર્યોમાં પણ તેમણે પાછું છે. તમોએ મક્કમ મનોબળ તેમ જ ઉચ્ચ ધર્મસંસ્કારો વડે સાચી વળીને જોયું નથી. અમદાવાદના પરિમલ ગાર્ડન, પાલિતાણા | મૂડા સતાના જ છે તે દાપૂર્વક અમોન પયપાન કરાવ્યા છે. પર્વત ઉપર પાણીના પ્રોજેક્ટ માટે આણંદજી કલ્યાણજી પેઢીને, | તે શ્રમને શબ્દબદ્ધ કરવો અશક્ય જ છે. ધર્મતેજ, વાત્સલ્યતેજ, વૃદ્ધજનો માટે “વિકાસગૃહ સંસ્થા' હરિ પબ્લિક ચેરિટેબલ પ્રબળ ઇચ્છાશક્તિને તીવ્ર કુટુંબપ્રેમ એ તમારાં આયુધો હતાં. તે ટ્રસ્ટને વૃદ્ધાશ્રમ માટે, કસ્તૂરબા આશ્રમના પ્રાર્થના હોલ વડે અમારું સંવર્ધન તથા પરિમાર્જન કરીને અમોને સ્વપ્નમય નવસારીમાં સાધર્મિક ભાઈઓ માટે ૪૦ ફ્લેટની આવાસ અને દુર્ગમ-અલભ્ય એવી સુખસાહ્યબીમાં રાચતાં કર્યાં છે તેનો યોજના માટે તથા શ્રી દશાશ્રીમાળી સમાજ યુ. એન. મહેતા ઋણસ્વીકાર ક્યા શબ્દોમાં કરીએ? વિકાસ ટ્રસ્ટ દ્વારા ચાલતી સાધર્મિક શિક્ષણ, તબીબી પરસ્પર આપધર્મ બજાવવાની તત્પરતા, કોઈના પગના કાંટા સહાય જેવી યોજનાઓ માટે સારું એવું દાન આપી સમાજ | કાઢવાની વિહ્વળતા, જીવદયા પ્રતિપાલન અને ભાંડરડાંઓમાં ઉપયોગી કાર્યોમાં તેઓ ગળાડૂબ રહ્યાં છે. તેમનાં આ કાર્યોને સંપ, એકતા અને સંગઠનનાં ગુણરત્નોનું પ્રતિપાદન, આ બધી બિરદાવતાં શ્રી રાજનગરના જૈન યુવક સંઘ (અમદાવાદ) શ્રેષ્ઠ | મૂડી ઉપર તમે જીવનની બાજી જીતી ગયાં છો ને પૂર્વના શ્રાવિકાનો એવોર્ડ આપી તેમનું બહુમાન કર્યું. છતાં તેમનામાં પુણ્યપ્રતાપે પ્રાપ્ત એવી લક્ષ્મીનો ધર્મ માર્ગે સવ્યય કરવાની અહંકાર-અભિમાન જેવું જોવા મળતું નથી તે જ તેમની | દિશાસૂઝ બતાવીને આખા કુટુંબને તારી લીધું છે. હે માતા! મહાનતા છે. આમ શારદાબહેન ખરેખર સમાજનું ગૌરવશાળી | તમારું વેણ વેણ વરદાન...... રત્ન છે. લિ. : પરમાત્મ સ્વરૂપ કરુણાવત્સલ માતાનું અહોરાત્રિ માતુ-સ્મરણ સ્મરણ કરતાં ભવોભવનાં ત્રણ પુત્રો, તેમ જ પુત્રવધૂઓ : સમરતબહેન રતિલાલ સંઘવી ) સુશ્રાવિકા સુશીલા, અ.સૌ. વિલાસ, અ.સૌ. રેખા, પૌત્રવધૂઓ : ભાવિકા, હેતલ, વૈરાગી, તન્વી, પ્રીતિ, પ્રપૌત્રી ઃ હિરલ, શ્રેયા, જનની-જન્મભૂમિ તેમજ જનની-જન્મદાથી માતા | ઇશિતા, પૂજા, રાજવીનાં ભાવપૂર્વક કોટિ કોટિ વંદના. બંનેનાં પલ્લાં સમતોલ છે. ધરતીનો ખોળો અને માતાનો ખોળો બન્ને સરખા શીતળ અને શાતાદાયક છે. પૃથ્વી અને માતાના સ્વ. સીતાબહેન કાંતિલાલ શાહ પેટાળમાં સહનશીલતા, સામર્થ્ય, શ્રમ વાત્સલ્યના ભંડાર ભર્યા જન્મતારીખ : ઈ.સ. ૧૦-૬-૧૯૨૮ (વિ.સં. ૧૯૮૪.) છે તેથી જ લોકભાષામાં ધારિણીના શુભ નામે બંન્નેનો ઉલ્લેખ સ્વર્ગવાસ : ઈ.સ. ૧-૩-૨૦૦૧ (વિ.સં. ૨૦૫૭). થાય છે. હું માતુ! તારા પાલવમાં મારી દુનિયા સમાઈ જાય છે. દુઃખના જંગલમાં તું એક જ શીતળ છાયા છો. ભગવાનને - સીતાએ વનવાસ વેઠી સહન કર્યું તેવું જ કંઈક સ્વ. તો અમે જોયો નથી પણ એનીયે શું જરૂર છે? તારા સીતાબહેને ગૃહવાસમાંજ વેદના, વ્યાધિ અને બિમારી સહી મુખારવિંદથી અલગ એવી તે કેવી ભગવાનની પ્રતિમા હશે? વૈરાગ્ય વધાર્યો. ઈ.સ. ૧૯૯૧માં સિદ્ધગિરિના શિખરે નવ્વાણું જાત્રા કરતાં વચ્ચે જ મરણતોલ રક્તસ્રાવની બિમારી આપી અને પિયરવાટ કદમ્બગિરિ (બોદાનાનેસ)થી શ્રાવકરત્ન નિદાન થતાં મુંબઈની તાતા હોસ્પિટલના નિષ્ણાંત ડૉકટરોએ ભાઈચંદ હરિભાઈ શાહના પરિવારમાંથી પતિગૃહે આવી કેન્સર સાથે મૃત્યુની આગાહી પણ કરી દીધી હતી. તે સ્વ. ગૃહિણીધર્મ સુંદર રીતે દીપાવ્યો. ગૃહસ્થજીવનમાં પૂજ્ય સીતાબહેને મરણને દસ દિવસના બદલે ધર્મનું શરણ ગ્રહી દસ પિતાશ્રીને ચાલીસ વર્ષની ઉંમરે સારણગાંઠના ઓપરેશન બાદ વરસ દૂર ઠેલી દીધું. લોહી વહી ગયું. કાયા કાળી પડી ગઈ. પક્ષઘાત થયો ત્યારે તમે “સમરત' નામનું કે જે “સમર્થ'નો | છતાંય તેમણે કાયાની માયા મૂકી નવ્વાણું જાત્રા ચાલુ કેન્સરમાં અપભ્રંશ છે !) ખરું હીર દાખવ્યું. પતિની નાદુરસ્ત તબિયત, { ઝટપટ પૂરી કરી દીધી અને પછી પણ તપધર્મનાં શરણે જઈ Page #1023 -------------------------------------------------------------------------- ________________ તવારીખની તેજછાયા બીજો–ત્રીજો ઉપધાન પૂર્ણ કર્યો. છેલ્લાં વીસ વરસથી છૂટે મોઢે જેમણે આહાર-પાણી લીધાં નથી. કેન્સરના ભય ઉપર પગ મૂકી દઈ ૫૦૦ એકાંતર આયંબિલનું તપ ચાલુ કર્યું અને તેમાંય મૃત્યુના પાંચ માસ પૂર્વે બીલીમોરાથી શ્રી સમ્મેત શિખરજીની જાત્રામાં વર્ધમાન તપની ૨૭મી ઓળી પૂર્ણ કરી. જાત્રામાં અડધે જ તબિયત લથડી ગઈ ને ચાલુ જાત્રાને મૂકી પિરવારનાં સૌને બનારસ રોકાઈ જવું પડ્યું. છતાંય ધર્મનિષ્ઠા શ્રમણોપાસિકાએ એકાંતર આયંબિલ ન છોડ્યાં. પણ.......પણ કાળ જે દશ વર્ષથી પીછો કરી યમરાજના કહેણ મોકલી રહ્યો હતો તેણે ધર્મશરણની પણ શરમ ન રાખી. ૫૦૦માં દસબાર આયંબિલ બાકી હતાં ત્યાં તો તા. ૧-૩-૨૦૦૧ની સાંજે આઠ વાગે બીલીમોરા મુકામે ઘસમસતી આવી રહેલ રાજધાની એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં ચાલુ આયંબિલ તપની ભાવના સાથે પાણાહારની પ્રતિજ્ઞા વચ્ચેજ મરણને શરણ થયાં. તા. ૧૨-૩-૨૦૦૧ના શુભ દિને અનાવલ મુકામે સ્વ. સીતાબહેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત સભા મધ્યે ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિરાજ જયદર્શન વિ. મ. સાહેબે તેમના ઉગ્ર ધર્મપુરુષાર્થની અનુમોદના કરતાં જણાવ્યું કે સ્વ. સીતાબહેનની ધર્મખુમારી એક સાધુપુરુષને શોભે તેવી હતી. નીરોગી કાયા વખતે ઉપધાન, બે વરસી તપ, વર્ધમાનતપની ઓળીઓ, દસ ઉપવાસ, ક્ષીરસમુદ્ર તપ, ચૌમાસી તપ, ચંદનબાળા તપ, છ માસી તપ, નવપદજીની આરાધના વગેરે તપસ્યાથી દેહદમન કર્યું છે. સાધર્મિક ભક્તિનાં અપાર પ્રેમી, પ્રેમાળ સ્વભાવ તથા ધર્મનાં દૃઢ અનુરાગી સ્વ. સીતાબહેનની ધર્મારાધનાની અનુમોદનાર્થે અમારા પરિવારે પૂ. મુનિરાજ જયદર્શન વિ.મ.સા.ની નિશ્રામાં બીલીમોરા મુકામે બેઉ સંઘમાં વિ.સં. ૨૦૫૭ના ચૈત્ર માસની શાશ્વતી આયંબિલ ઓળીનું આયોજન કર્યું છે, જે સાથે પ્રભુ પરમાત્મા મહાવીર ભગવાનનો ૨૬૦૦મો જન્મકલ્યાણઉત્સવ પણ ગોઠવાયો, જે સઘળાય કાર્યક્રમોમાં નગરનાં તમામ જૈન ભાવિકોએ લાભ લીધો છે તથા ખૂબ સારી શાસનપ્રભાવનાઓ પણ થવા પામી. સ્વ. માતુશ્રીનાં ગુણો–ધર્મભાવના અમારા જીવનમાં પ્રવેશ પામે એવી મંગલ પ્રાર્થના શાસનદેવને કરીએ છીએ તથા તેમની છ'રીપાલક સંઘની અધૂરી ભાવનાને ટૂંક સમયમાં પૂર્ણ કરવા શુભ સંકલ્પ કરીએ છીએ. લિ. રમેશચંદ્ર, રસિકલાલ, મહેન્દ્રભાઈ તથા જિજ્ઞેશભાઈ પરિવાર મુ : અનાવલ (જિ. સુરત). GCC શ્રીમતિ કોમલબેન તારકભાઈ શાહ જિન શાસન અનેક આરાધક ચૈતન્યરત્નોની મોટી ખાણ છે. શાસનની દૈદીપ્યમાન ઈમારત ત્યાગ અને સમર્પણના પાયા ઉપર ઉભી છે. આ શાસનમાં સૌને માટે ત્યાગની અને છોડવાની જ વાત કેન્દ્રસ્થાને છે. સુરેન્દ્રનગરના વતની કોમલબહેનને સંસ્કારી માતા પિતાનો ધર્મસંસ્કારનો વારસો મળ્યો, સામાન્ય શાળાકીય જ્ઞાનની સાથે ધાર્મિક અભ્યાસમાં બે પ્રતિક્રમણ અને અન્ય સ્વાધ્યાય સાથે વૈયાવચ્ચમાં પણ કદી પાની કરી નથી. ભાવનગરના જાણીતા અગ્રણી પત્રકાર શ્રી તારકભાઈ શાહ સાથે લગ્નગ્રંથો જોડાયા, અગાઉ સોળ ઉપવાસ કરેલા, આ વરસે માસખમણની ઉગ્ર તપસ્યા કરી આત્મકલ્યાણના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યા છે. અપૂર્વ શાંતિ, સમતા અને ક્ષમાથી શોભતા કોમલબહેનની તપસ્યાજ્યોતને વંદના કરીએ છીએ. અનુમોદન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલભદ્રજી રૂપરૂપના ભંડાર હતા. એક વાર રૂપનો અનર્થ નિહાળી, પાપી રૂપ ઉપર તિરસ્કાર લાવી, તે મુનિ થઈ જંગલમાં વિહરવા લાગ્યા. આ જંગલમાં એક હરણ ફરે. એ બલભદ્રજીનું હેવાયું થઈ ગયું. મુનિ ધ્યાનમાં બેસે, તો એ પાસે બેસે, ભિક્ષાએ જાય તો સાથે જાય. વનમાં ભિક્ષા મળવી મુશ્કેલ. એમાંય ચોમાસાના દિવસો આવ્યા. સાત દિવસની વરસાદની હેલી. મુનિ સાત દિવસથી ક્ષુધા સહીને બેઠા હતા. અબોલ હરણું પરિસ્થિતિ પારખી ગયું હતું. એકાએક સાજે ઉઘાડ નીકળ્યો ને સાથે એક વટેમાર્ગુ વડ નીચે ભાતું ખાવા બેઠો. હરણાએ એ જોયું ને કૂદતું-નાચતું મુનિના વસ્ત્રનો છેડો મોંમાં લઈ મુનિને ત્યાં ખેંચી લાવ્યું. એની આંખોમાં આનંદ હતો. વટેમાર્ગુએ અણધાર્યા પવિત્ર અતિથિને આવેલા જોઈ હર્ષથી ભિક્ષા આપવા હાથ લંબાવ્યો. મુનિએ પાત્ર લંબાવ્યું : હરણાએ આનંદ ઠેક લીધી, ને વિજળી આકાશમાંથી કડેડાટ સાથે તૂટી પડી. ત્રણે જીવ અવસાન પામ્યા. લેનાર ને અનુમોદન કરનાર ત્રણે તરી ગયા. ધન્ય ઘડી! ધન્ય વેળા! મહુવાવાળા અનંત સી. મહેતા (ફોજદાર) હાલ બોરીવલી–મુંબઈના સૌજન્યથી. Page #1024 -------------------------------------------------------------------------- ________________ SAFE 64 So Do BETTER SAFEX THAN SORRY. With over two decades of experience in the field of Fire Protection, Safex Fire Services brings you SAFEX 25 state of the art fire fighting equipments. Conforming to BS and BIS TAC approved, suitable for fighting ordinary carbonaceous fires, oil fires and electrical fires, backed up FIRE FIGHTING SAFEX by an extensive sales and support network through out the country. Safex fire fighting equipments EQUIPMENTS. TWENTY SME YENS OF FEING offer you simplicity of use and the latest in fire fighting technology. Fign. them with Safex. Regd. Office: Safex Fire Services Ltd., 202, 'A' Dhanraj Industrial Estate, Sunmill Road, Lower Parel (W), Post Box No. 6314, Mumbai - 400 013. Tel.: 493 8108, 493 8129, Fax: (022) 495 0224, E-mail: safex@bom5.vsnl.net.in Works: Tel: 02525-52686, E-mail: palghar@safexfire.com Branches and Sales Depots: Ahmedabad: Tel: 658 4650, Fax: (079) 658 0963⚫ Baroda: TeleFax: (0265) 79 3982 Bangalore: Tel: 328 7779, Fax: (080) 328 7809 ⚫ Chennai: Tel: 641 1855, Fax: (040) 642 7580 New Delhi: Tel: 554 4299, TeleFax: (011) 553 5364⚫ Secenderabad: Tel: 754 3211, Fax: (040) 754 3072 EZ:02:61 66--02 Page #1025 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ સ્થાપત્ય કલાના અમર ઈતિહાસ સર્જકનું દાપત્ય દર્શન per ca. 300 cu 90 60 900gs Bould ૦૯:૩૦ એ છે છે શેઠ હઠિસિંગ po, 9ce foo See Corse 23 90 CO Dee on 20) ) J શેઠાણી હરકુંવરબહેન જેઓના તન મન ધનના ભારે મોટા પુરુષાર્થથી કંડારાયેલા શિલ્પ સ્થાપત્યોમાંના એક વિભાગ સ્વરૂપ જૈન ઉપાશ્રયમાં “શ્રી ચતુર્વિધ સંઘ : તવારીખની તેજ છાયા” ગ્રંથનો વિમોચન પ્રસંગ ઉજવાય છે તેથી શ્રી હઠીભાઈની વાડી જૈન સંઘ આનંદ ઉત્સાહનો અનુભવ કરે છે. Page #1026 -------------------------------------------------------------------------- ________________ ...કલાના શૈલીગત વિકાસક્રમમાં જૈન ધર્મ જૈન મહર્ષિઓની પ્રેરણાથી જૈન મંદિરોની રચના પદ્ધતિમાં શિલ્પીઓએ કંડારેલી કલા કારીગરી અપૂર્વ આત્મવૈભવની પ્રતીતિ કરાવે છે. જૈન મ્યુઝીયમો હોય કે ગગનચુંબી શિખરો હોય. દ્વાર પરના તોરણો હોય કે પરિકરો હોય, સ્તંભોની હારમાળા હોય કે દેવાંગનાઓના નૃત્ય પ્રકારો હોય એ પ્રત્યેકમાં કલા કૌશલ્યના દર્શન અવશ્ય થવાના જ. “આબુની કોતરણી અને રાણકપુરની બાંધણી, તારંગાની ઉંચાઇ અને શત્રુંજયનો મહિમા આવુ કવિઓએ મુક્ત કંઠે ગાયુ છે. ...ધન્ય જીવન શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ સૂરિચક્રવર્તી કદંબગિરિ આદિ અનેક તીર્થોધ્ધારક આચાર્ચ મ આજ્ઞાવર્તિની સમતા-શીલ સમસંકૃતા પૂજ્ય સાધ્વીજી શ્રી ચારિત્રીજી મ. ના શિષ્યા પરમ તપરિ સાધ્વીજીશ્રી પદ્મલતાશ્રીજી મ. (બા મહારાજ) કે જેઓનો ત્યાગ/વૈરાગ્ય અપૂર્વકોટીનો હતો. તે ચારિત્રધર બની સ્વ/પર કલ્યાણ કરનારા બન્યા છે. પૂજય મુનિરાજ શ્રી હીરવિજયજી મ. (પિતા મહા દિવસે દેવકીનન્દન મધ્યે અપૂર્વ સમાધિ સાથે સ્વર્ગવાસી થયા. પૂજય આ. મ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વ ઘણા વિદ્વાન વ્યાખ્યાનકાર તથા સારા ચિન્તક - લેખક છે તથા તેઓએ પોતાના ગુરૂમહારાજ સૌમ્યમ વર્ષો સુધી એકધારી અખંડ સેવા કરી છે. સાધ્વીજીશ્રી હેમલતાશ્રીજી મ. પણ ઘણા જ ગુણસંપન ત્યા દીક્ષા પર્યાયમાં અનેક ક્ષેત્રોમાં વિચરી સ્વ/પર ઉપકાર કરી રહ્યા છે. પોતાના દાદી ગુરૂ શ્રી ચંપકશ્રીજી મ.ની અપૂર્વ સેવા બજાવી કૃપાપાત્ર બન્યા છે તથા પોતાના પરમોપકારિણી બા મહારાજની અખંડ સેવા પરિવાર સાથે વાસણા સં. ૨૦૬૦નું ચાતુર્માસ પૂર્ણ કરી દેવકીનન્દન શેષકાળમાં સ્થિરતા કરી તે દરમ્ય વાત નહિ. દિવસ-રાત નવકાર મંત્રની ધૂન ચાલ્યા કરતી હતી. તેમની ટ્રીટમેન્ટ કરનાર ડો. સુધીર શા કરતાં બરાબર ૨૨ મા ઉપવાસે અપૂર્વ સમાધિ સાથે નવકાર મંત્ર સાંભળતાં સાંભળતાં સં. ૨૦૬૧ ચૈ શાસન પ્રભાવક સૂરીશ્વરજીના જેવી જ નીકળી. રાજનગરના તથા બહારગામના મોટી સંખ્યામાં માણ કરવામાં આવ્યો. સૌના ખમાંથી એક જ શબ્દ નીકળતો હતો “ધન્ય જીવન, ધન્ય મૃત્યુ”, 66 etion International Page #1027 -------------------------------------------------------------------------- ________________ સ્કૃતિની વિલક્ષતાઓનું યશસ્વી પ્રદાન... જૈનોએ કળાના નિર્માણને ધર્મ માની પ્રોત્સાહન આપ્યું અને પોતાની વિશાળ સંપત્તિ ઉત્તમ સર્જનકળામાં સમર્પિત કરી. શિલ્પ સ્થાપત્યકળાનું આવુ વિપુલ સર્જન અને સંવર્ધન વર્ષોથી થતુ આવ્યું છે. આવું દર્શન આપણને સૌને તાડપત્રોમાં, પ્રાચીન હસ્તપ્રતોમાં, લાકડા અને આરસમાં, પિત્તળ કે પંચધાતુમાં, હીરા-મોતી, પન્ના કે સ્ફટિકમાં, ગ્રંથભંડારોમાં, મંદિરોની દિવાલો અને ગોખલામાં, આ શિલ્પકળા ચત્રતંત્ર સર્વત્ર જોવા મળે છે. ધન્ય મૃત્યુ... *ધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના સમુદાયના -ભદ્રિક પ્રકૃતિ વર્ધમાનતપની ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર પૂજય પ્રેરણાથી જ પોતાની સાથે પોતાના ઘરના પાંચ/પાંચ જણા - જેઓ ૨૩ વર્ષનો દીક્ષા પર્યાય પાળી સં. ૨૦૪૧ કા. સુ.-૧૫ના ત્રા તથા પૂજા આ.મ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. બન્ને જણા જ્યપાદ આચાર્ય ભગવન્ત શ્રીમદ્વિજયદેવસૂરીશ્વરજી મ.શ્રીની વૈરાગ્ય વૃત્તિવાળા અને ૩૬ શિષ્યાઓના ગુરૂણી છે. ૫૨ વર્ષના પ્રંશ ગુરૂશ્રી ચારિત્રશ્રીજી મ. તથા પૂ. સાધ્વીજીશ્રી સરસ્વતીશ્રીજી વી એક આદર્શરૂપ ઉદાહરણ પુરૂં પાડેલ છે. પૂજ્ય બા મહારાજે નીસંઘે ખડે પગે સેવા/ભક્તિ કરી. આરાધના સિવાય બીજી કોઇ માહ મળતાં રોજે રોજના ઉપવાસના પચ્ચક્ખાણ કરવાનું શરૂ કેન્દ્રના દિવસે કાળધર્મ પામ્યા. તેઓની અન્તિમ યાત્રા પણ એક માં જોડાયા. શાન્તિવન દેવબાગ ખાતે તેઓનો અગ્નિ સંસ્કાર in Education International 1 શ્રી પદ્મલત્તાશ્રીજી મ. (બા મહારાજ)ની સ્માત નિમિત્તે ભકતજનોના સૌજન્યથી... પૂ.સા. શ્રી પદ્મલત્તાશ્રીજી મહારાજ (બા મહારાજ) DS EST www.infrary.org Page #1028 -------------------------------------------------------------------------- ________________ રંગમંડપ પૂર્વદર્શન હઠીસિંહ જેના રાસર, અમદાવા caria Sakuri uzu gela Merda, dikiandik. 1 શાસન સમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજના પુણ્ય નામઘેયસમર્થ વિદ્વાન પૂજ્ય આચ શ્રી વિજયધર્મધુરન્ધરસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.આ.શ્રી કુન્દ કુન્દસૂરિજી મહારાજ, પૂ. મુનિશ્રી વિનયધર્મવિજય e આદિની સપ્રેરણાથી... શાહ કમળાબેન ચંદુલાલ નાથાલાલા વૈદ્ય ઇન્દ્રોડાવાળાના સૌજન્યથી . અ.સૌ. કલાવતી ચંદ્રકાંતભાઇ શાહ, 233, મોટી પોળ, લુણસાવાડ, દરિયાપુર, અમદાવાદ-૩૮૦૦૦૧