________________
૪૬૨
ચતુર્વિધ સંઘ ૨૦૨૭માં પૂ. ગુરુદેવશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની મોહનલાલ પાડ્યું. પિતાનો ધંધો ખેતીનો હતો. મોહનલાલનું મન જન્મશતાબ્દી ઉજવણી વખતે પૂજ્યશ્રીની સમાજોત્કર્ષની ભાવના ધંધામાં કે સંસારમાં લાગતું ન હતું. અઢાર વર્ષની ઉંમરે દીક્ષા અને જૈનશાસનની એકતાની ભાવનાનાં દર્શન થયાં હતાં. એવી અંગીકાર કરવાની માતાપિતા પાસે આજ્ઞા માગી અને આજ્ઞા જ રીતે ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણમહોત્સવ મળતાં સં. ૧૯૯૮ના ફાગણ સુદ પાંચમે નરસડા (આણંદ) ઊજવવાની સમિતિમાં ઈ.સ. ૧૯૭૬માં ભારત સરકારે પૂ. આ. ગામે પૂ. આ. શ્રી વિજયવિકાસચંદ્રસૂરિજી મહારાજના શિષ્યરત્ન શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજને લીધા હતા. ખૂબ જ લાંબો | મુનિરાજ શ્રી વિનયવિજયજી મહારાજ પાસે પ્રવજ્યા અંગીકાર વિહાર કરીને આચાર્યશ્રી દિલ્હી પહોંચ્યા ત્યારે અનેક સંઘોએ, કરી મોહનભાઈ મુનિશ્રી ઇન્દ્રવિજયજી બન્યા. ત્યાર બાદ દરેક સંપ્રદાયે એકત્રિત થઈને પૂજ્યશ્રીનું ભવ્ય સામૈયું કર્યું હતું, બીજોવામાં વડી દીક્ષા થઈ. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી એ જૈનશાસનના ઇતિહાસની એક યાદગાર ઘટના છે. શાસ્ત્રાભ્યાસ, તપશ્ચર્યા અને ગુરુસેવામાં એકાકાર બની ગયા. સં પૂજ્યશ્રીના વરદ હસ્તે જમ્મુ અને હથુંડી રાતા મહાવીર
૨૦૧૧ના ફાગણ વદ ૩ ને દિવસે સુરતમાં પૂ. આ. શ્રી તીર્થે જિનાલય, પાલિતાણામાં વલ્લભવિહાર આદિ નિર્માણકાર્યો
વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મુનિ શ્રી
ઇન્દ્રવિજયજી મહારાજને ગણિ પદવી પ્રદાન કરવામાં આવી. થયાં છે. મુરાદાબાદ, પૂના, રાજસ્થાનનાં અનેક ગામોમાં પ્રતિષ્ઠા અંજનશલાકાઓના મહોત્સવ ઊજવાયા છે. પંજાબ અને
ત્યાર બાદ તેઓશ્રી સતત ૧૨ વર્ષ સુધી બોડેલી ક્ષેત્રનાં ગામોમાં રાજસ્થાનમાં અનેક સ્થળોએ ઉપધાનો કરાવ્યાં છે. ગુજરાત,
વયોવૃદ્ધ મુનિશ્રી જિનભદ્રવિજયજી મહારાજ સાથે વિચરતા
રહ્યા. ત્યાં પહેલાં જેઓ જૈન હતા, પણ વર્ષોથી કબીરપંથી બની રાજસ્થાન, પંજાબ આદિ પ્રદેશોમાં શિક્ષણ અને સમાજના સુધારા
ગયા હતા તેવા ૫૦,૦૦૦થી વધુ પરમાર ક્ષત્રિયોને જૈનધર્મી માટે અનેક સંસ્થાઓ સ્થાપવાની પ્રેરણા આપી છે. સંયમ, તપ
બનાવ્યા. દેરાસર, ઉપાશ્રય, પાઠશાળા બનાવવાની પ્રેરણા અને પુરુષાર્થની સમર્થ મૂર્તિનો દેહ ૮૭ વર્ષની ઉંમરે લથડે છે
આપી. ઉપરાંત, આ પરમાર ક્ષત્રિયોમાંથી ૮૦ જેટલા અને પૂજ્યશ્રી તા. ૧૦-૫-૭૭ને મંગળવારે સવારે ૬-૦૦ વાગે
ભાઈઓએ દીક્ષા અંગીકાર કરી જૈનશાસનનો જયજયકાર મુરાદાબાદ મુકામે નવકારમંત્રનું સ્મરર્ણ કરતાં સ્વર્ગારોહણ સાધે
વર્તાવ્યો. પૂજ્યશ્રીનું આ ભગીરથ કાર્ય જૈનશાસનના ઇતિહાસમાં છે. હજારો ભક્તજનોની અશ્રુભીની આખો સમક્ષ અગ્નિસંસ્કાર
અદ્વિતીય ઘટના તરીકે લેખાશે. થયા અને ત્યાં ભવ્ય સમાધિમંદિર બાંધવામાં આવ્યું. ધન્ય છે એવા સંઘ-સમાજપ્રેમી, ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી સાધુવરને! વંદન
- પૂજ્યશ્રીની આવી ઉત્કટ શાસનપ્રભાવનાના પ્રભાવે હજો એ મહાન શાસનપ્રભાવક સૂરિવરને!
તેઓશ્રીને પંજાબકેસરી આચાર્યદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી પ.પૂ. આ.શ્રી ધુરંધરસૂરિજી મ. સા.ની પ્રેરણાથી આત્મવલ્લભ
મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી પછી, વરલી દેરાસરજીની સમુદ્ર પબ્લિક ચેરી. ટ્રસ્ટ અમદાવાદના સૌજન્યથી હ: મનુભાઈ ઝવેરી
પ્રતિષ્ઠા પ્રસંગે સં. ૨૦૧૭ના મહા સુદ પાંચમ, તા. ૧-૨
૧૯૭૧ના શુભ દિવસે પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી ૫0,000 થી વધુ પરમાર ક્ષત્રિયોને જૈન
મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવી આપવામાં આવી. ત્યાર બનાવનાર પરમાર ક્ષત્રિયોદ્ધારક પરમ બાદ સં. ૨૦૨૮માં પ્રશાંતમૂર્તિ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી શાસનપ્રભાવક વર્તમાન ગચ્છાધિપતિ
મહારાજનું સ્વાથ્ય બગડતાં પૂ. આચાર્યશ્રીએ ગચ્છાધિપતિ
તરીકેનો ભાર પૂ. આ. શ્રી વિજયઇન્દ્રદિનસૂરીશ્વરને સોંપ્યો. પૂ. આ.શ્રી વિજયઇંદ્રદિનસૂરિજી મ.
પૂજ્યશ્રી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની ૨૫૦૦મી નિર્વાણપંજાબકેસરી, યુગદેષ્ટા આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભ- શતાબ્દી પ્રસંગે પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્યભગવંત સાથે દિલ્હી સૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં ગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી પધાર્યા હતા અને ત્યાર બાદ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, વિજયઈન્દ્રદિનસૂરીશ્વરજી મહારાજનું નામ ઘણું જ આદરવંત રાજસ્થાન, મધ્યપ્રદેશ આદિ પ્રદેશોમાં વિહાર કરીને છે. તેઓશ્રીનો જન્મ વડોદરા પાસે આવેલા સાતપુરા નામક સંઘશાસનનાં સાતે ય ક્ષેત્રોનાં શાસનકાર્યો કર્યા હતાં. પૂ. ગુરુદેવ ગામમાં થયો હતો. પિતાનું નામ રણછોડભાઈ અને માતાનું નામ સં. ૨૦૩૪માં કાળધર્મ પામતાં પૂજ્યશ્રીએ સમુદાયની સર્વ બાલુદેવી હતું. સં. ૧૯૮૦ના . આસો વદ ૯ને શુભ દિવસે જવાબદારીઓ કુશળતાથી ઉપાડી લીધી. પૂજ્યશ્રીનાં ચરણકમળ બાલદેવીએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. બાળકનું નામ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org