________________
તવારીખની તેજછાયા.
૩૨૦ પ્રકારની સ્થાયી યોજનાઓમાં સંઘના ભાઈઓએ લાભ લીધો રાત્રે તબિયત વધુ અસ્વસ્થ જણાતાં ત્રીજની સવારે પટવા અને પૂજ્ય શાસનસમ્રાટશ્રીના અર્ધ શતાબ્દી વર્ષ પ્રારંભ નિમિત્તે નહી.માં લઈ ગયા. દિવસ દરમિયાન ચાંપતા ઉપચારો કરવામાં આઠ દિવસની પ્રવચનમાળાનું ભવ્ય આયોજન થયું, જેનો હજારો આવ્યા પણ ક્ષીણતા વધતી ગઈ અને કારતક સુદ-૪ના દસ માણસોએ ઉમળકાભેર લાભ લીધો. ત્યારબાદ પાંજરાપોળમાં વા ડોકટરોની સલાહ મળતાં તેઓશ્રીને દશા પોરવાડા પણ પાંચ દિવસની પ્રવચનમાળા યોજવામાં આવી. તે પછી આયંબિલ શાળાના હોલમાં લાવવામાં આવ્યા, જ્યાં એક કલાક પૂજ્યશ્રીની નિશ્રામાં પાલડી જૈન મર્ચન્ટ સોસાયટીમાં અંજન- ચતુર્વિધ શ્રી સંઘની હાજરીમાં અપૂર્વ આરાધના કરાવતાં નવકાર શલાકા પ્રતિષ્ઠા તથા નીલમબાગ સોસાયટીમાં પ્રતિષ્ઠા થઈ. મંત્રનું સ્મરણ કરતાં કરતાં તેઓશ્રી સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા.
વિ. સં. ૨૦૫૫નું ચાતુર્માસ ઓપેરા પાલડી, ત્યાંથી શાંતિવન લઈ ગયા અને પાંચમના દિવસે સવારે (અમદાવાદ) થયું. પૂજ્ય શાસનસમ્રાટશ્રીનો અર્ધ શતાબ્દી તેઓની ભવ્ય સ્મશાનયાત્રા કાઢવામાં આવી અને વીતરાગ મહોત્સવ અનેરા ઉમંગથી ઊજવાયો. આ નિમિત્તે સમસ્ત પાલડી સોસાયટી, પી. ટી. રોડ ઉપરના પ્લોટમાં તેઓશ્રીનો અગ્નિવિસ્તારના બધા જ જૈનોનાં ઘેર ઘેબરની પ્રભાવના કરવામાં સંસ્કાર કરવામાં આવ્યો. ગામોગામથી હજારોની સંખ્યામાં આવી હતી તથા ઓપેરાથી છેક પાંજરાપોળ રિલીફ રોડ સુધીની લોકોએ સ્મશાનયાત્રામાં ભાગ લીધો હતો. શાસનસમ્રાટશ્રીના ગુરુભક્તિ યાત્રા ઘણી લાંબી નીકળી હતી. ચાતુર્માસ બાદ સમુદાયમાં ગચ્છાધિપતિપદે બિરાજમાન પૂજ્યશ્રીની ચિર કલિકુંડનો સંઘ નીકળ્યો ત્યાંથી પાલિતાણા કદંબગિરિ ભાવનગર દિાયથી સર્વત્ર વિષાદની ઘેરી છાયા ફરી વળી. વ. થઈ પુનઃ અમદાવાદ આવ્યા.
શિષ્ય-પ્રશિષ્ય સમુદાયવિ. સં. ૨૦૫૬નું ચાતુર્માસ શાંતિનગર, આશ્રમરોડ
પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજ, પૂ. આચાર્ય (અમદાવાદ) થયું. આ ચાતુર્માસમાં બાળકોની પાઠશાળાના
શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ, પૂ. મુનિશ્રી દર્શનવિજયજી, પૂ. પં. વિકાસનું સંગીન કાર્ય થયું. ચાતુર્માસબાદ શેરીસા પધાર્યા ત્યાં
શ્રી પુંડરીકવિજયજી, પૂ. પં. શ્રી ચંદ્રકીર્તિવિજયજી, પં. શ્રી પોષ દશમીના અઠ્ઠમતપની આરાધના સારી રીતે થઈ. ત્યાંથી
ગુણશીલવિજયજી, પૂ. પં. શ્રી રાજહંસવિજયજી, મુનિ શ્રી વિહાર કરી ભાવનગર પધાર્યા. ત્યાં કાળુભા રોડ પાર્થપેલેસમાં
લલિતાંગવિજયજી, મુનિ શ્રી જગચ્ચન્દ્રવિજયજી, મુનિશ્રી નૂતન જિનાલયમાં શ્રી ખદરપર પાર્શ્વનાથ ભગવાન આદિ
કાન્તિવિજયજી, મુનિ શ્રી દિવ્યયશવિજયજી, મુનિ શ્રી જિનબિંબોનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી ઊજવાયો. ત્યાંથી
પ્રીતિવિજયજી, મુનિશ્રી મલયગિરિવિજયજી આદિ સારી રીતે પાલિતાણા થઈ કદંબગિરિ પધાર્યા. કદંબગિરિમાં ચાલતા
સંયમ આરાધના તથા શાસનપ્રભાવના કરી રહ્યા છે. જીર્ણોદ્ધારનું કામ નિહાળી પૂજ્યશ્રીને સંતોષ થયો.
સૌજન્ય : પૂજ્યપાદુ વાત્સલ્યવારિધિ સૌમ્યમૂર્તિ આ. ભ. ત્યાંથી અમદાવાદ સરખેજ શ્રી નેમિ-મહિમા પ્રભસૂરિ
શ્રીમદ્ વિજયદેવસૂરિજી મ.શ્રીના દિવ્ય આશીર્વાદથી પ. પૂ. આ.શ્રીમદ્ વિહાર ધામમાં નૂતન નિર્મિત ભવ્ય જિનામાં (
પ્રાદમાં
વિજયહેમચંદ્રસૂરિજી મ તથા પ. પૂ. આ.શ્રીમદ્ વિજયપ્રદ્યુમ્નસૂરિજી વૈશાખ સુદ-૧૩ના પ્રતિષ્ઠામહોત્સવ પૂજ્યશ્રી ની કથા પૂ. આ.મ.
મ0ની પ્રેરણાથી ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફરી શ્રી મહિમાપ્રભસૂરિ મ.ની નિશ્રામાં ઊજવાયો. ત્યાંથી અમદાવાદ
શાંત-સૌમ્ય-તપોભૂતિ શાસનપ્રભાવક પધાર્યા. સં. ૨૦૧૭નું ચાતુર્માસ શાંતિવન (પાલડી) શ્રી મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિરમાં થયું. આ ચાતુર્માસમાં પૂજયશ્રીને
પૂ. આચાર્યશ્રી ઘણો આનંદ આવ્યો. અહીંનું શાંતિમય વાતાવરણ ઘણું અનુકૂળ વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજ આવ્યું. આસો સુદમાં સરખેજ વિહારધામમાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા
દ્વારિકા નગરીની બાજુમાં આંભરડા નામનું ગામ છે. એ ત્યાં અહતું મહાપૂજન પણ ત્ર" દિવસનું
ગામમાં માંડ પંદરેક જેટલાં જૈનોનાં ઘર છે. નહીં દેરાસર, નહીં ઉલ્લાસથી થયું.
ઉપાશ્રય, નહીં સાધુ-સાધ્વીનો સત્સંગ, પરંતુ કોઈ પ્રબળ પૂજ્યશ્રીનું આ ચાતુર્માસ અંતિમ ચાતુર્માસ બન્યું. પણાઈને પ્રભાવે જૈનોનું જૈનત્વ અખંડ ટકી રહેલું. આ ગામમાં તેઓશ્રીની તબિયત છેક સુધી સારી જ હતી પણ ઉંમરના કારણે
ગાંધી કુટુંબમાં કાલિદાસભાઈ રહે. તેમનાં ધર્મપત્ની વસ્તુબાઈએ અશક્તિ રહ્યા કરતી હતી. એમાં કારતક સુદ-૨ (૧૯૫૮) ની
સં. ૧૮૬૩ના ભાદરવા સુદ ૪ના પવિત્ર દિવસે એક પુત્રરત્નને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org