________________
ટી
કરે
૩૨૮
ચતુર્વિધ સંઘ तस्मै श्री गुरवे नमः
તેઓશ્રીની શાસનપ્રભાવનાથી પ્રભાવિત થઈને સં. ૨૦૧૯ના માગસર સુદ બીજને દિવસે ભોંયણી તીર્થમાં આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. ૮૫ વર્ષની પરિપક્વ વયે તેઓશ્રી કાયમી એકાસણાંનું તપ અને મહામંત્રનો સતત જપ સેવી રહ્યા. સં. ૨૦૪૫નું ચાતુર્માસ મલાડ મધ્યે કર્યું ત્યારે ભારે શાસનપ્રભાવના થવા પામી હતી.
પૂ. વિનયચંદ્રસૂરિ મ.સા.ની શુભ પ્રેરણા અને આશીર્વાદથી બનાસકાંઠા જિલ્લામાં રાધનપુરથી ૩૦ કિ.મી. દૂર થરા ગામની બાજુમાં રૂની તીર્થનો ભવ્ય જીર્ણોદ્ધાર સાથે તીર્થોદ્ધારનું ભગીરથ કાર્ય થયું, જે તીર્થમાં જમીનમાંથી સ્વયં પ્રગટ થયેલા શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુનાં ચરણપાદુકા જમીનમાંથી સ્વયં પ્રગટ થયાં છે તે પાદુકા બિરાજમાન છે. ભવ્ય ધર્મશાળા, ભોજનશાળા આરાધનાભવન વગેરે નિર્માણ થયું છે. તથા પૂજ્યશ્રીનાં વરદ્ હસ્તે ૨૦૪૮ની સાલમાં વૈશાખ સુદ૬ના શુભદિવસે એ તીર્થે ઐતિહાસિક અંજનશલાકા પ્રતિષ્ઠાનો પાવન પ્રસંગ ભવ્ય રીતે ઊજવાયો અને વર્ષોથી એ તીર્થમાં પાર્શ્વનાથ પ્રભુ, ગૌતમ સ્વામી, પદ્માવતી માતા શ્રી માણિભદ્રજી
આદિ મૂર્તિમાંથી અમી ઝરે છે, આવા શુભ તીર્થનું તીર્થોદ્ધાટનનું (૧) સ્વ. પ.પૂ. વૈરાગ્યમૂર્તિ આચાર્ય દેવ શ્રી વિજયભક્તિ
કાર્ય પૂજ્યશ્રીનાં જીવનનું અદ્ભુત કાર્ય છે. સૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. શ્રી આચાર્યદેવ શ્રી વિજયવિનય
રૂની તીર્થોદ્ધારક પ. પૂ. આ.શ્રી વિનયચંદ્રસૂરિજી મ.સા.ના ચંદ્રસૂરીશ્વરજી મ. સા. (૩) પ.પૂ. આચાર્ય દેવ શ્રી વિજય
શિષ્યરત્ન શ્રી કલ્પજયસૂરિજી મ.સા.ના ૨૦૬૦ના હુબલીમાં ચાતુર્માસ કલ્પજયસુરીશ્વરજી મ.સા.
દરમ્યાન મહામંગલકારી ઉપધાનતપની આરાધના થઈ તેની સ્મૃતિમાં જન્મ આપ્યો. બાળકનું નામ વિઠ્ઠલભાઈ રાખ્યું. પરભવના પુણ્ય જૈન મરૂધર સંઘ-હુબલીના સૌજન્યથી અને જન્મના પવિત્ર યોગે બાળકમાં પહેલેથી જ ધર્મના સંસ્કારો
| સરળતમ સ્વભાવના તપસ્વી સૂરિવર પ્રબળ થતા ચાલ્યા. આગળ જતાં, જામનગર મોસાળમાં ભણવા ગયા. ત્યાં પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજનો પૂ આ.શ્રી વિજયઅરવિંદસૂરીશ્વરજી મ. સમાગમ થયો. દેશના–શ્રવણથી વૈરાગ્યનાં બીજ વવાયાં અને
જિનાજ્ઞા અને ગુર્વાજ્ઞાના પાલન દ્વારા જેમનું ગુલાબી માતાપિતાની સંમતિ મેળવી સં. ૧૯૯૩ના વૈશાખ વદ ૬ના
જીવન ચોગરદમ સુવાસ પ્રસરાવી રહ્યું છે તેવા નિઃસ્પૃહી શુભ દિવસે મહેસાણા મુકામે દીક્ષા ગ્રહણ કરી પૂ. ગુરુદેવનાં આચાર્યપ્રવર શ્રી વિજયઅરવિંદસૂરીજી મહારાજને જોતાં જ ચરણે જીવન સમર્પિત કર્યું અને મુનિશ્રી વિનયવિજયજી નામે
પવિત્ર “પંચસૂત્ર'નું “ગવવા ગાળવો' સૂત્ર યાદ આવે. ઘોષિત થયા.
પૂજ્યશ્રીનું સંયમી જીવન જાણે કે આવા સૂત્રની જીવંત અનુવૃત્તિ પૂ. ગુરુદેવની છત્રછાયામાં અભ્યાસ અને આરાધના લાગે “જ્ઞાનસારસૂત્ર'ના “નિઃસ્પૃહત્વે મહાસુવમ્' પદનો જીવંત કરતાં આગળ વધ્યા. પૂ. ગુરુદેવનો જપ-તપનો વારસો પ્રાપ્ત અનુવાદ તેમની દિનચર્યા અને જીવનચર્યામાંથી સાંપડે છે. સ્પૃહા કરવામાં સારી સફળતાને વર્યા. વર્ષીતપ-માસક્ષમણ આદિ વિનાનું તેમનું જીવન ખરેખર પરાર્થવૃત્તિથી ભર્યુંભર્યું છે. ગુલાબ વિવિધ તપશ્ચર્યા સાથે વિચરતા મુનિશ્રી વિનયવિજયજી અને પારિજાતક-શાં પુષ્પો જેમ આખી રાત્રિની પ્રતીક્ષા પછી મહારાજને સં. ૨૦૧૦માં પૂ. ગુરુદેવે ગણિપંન્યાસ પદથી સવારે સૂર્યનાં કિરણોના સ્પર્શથી ખીલી ઊઠે, તેમ પૂર્વભવનાં વિભૂષિત કર્યા. પૂજ્યશ્રી આજે સરળતા અને નિખાલસતા,
અનેક પુણ્યકર્મોના બળે વર્તમાનમાં જિનશાસનના નભોમંડળમાં વાત્સલ્ય અને ભક્તિના ગુણો વડે અનેકોનાં દિલ જીતી રહ્યા છે. તેજસ્વી તારલાની જેમ સોળે કળાએ ખીલી ઊઠી અનેક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org