SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ સંસ્કૃતિની વધારો દાનિક પ્રતિભા ! શાનંત લધિનિધાન શ્રી ગર ગૌતમરવામિ) (ગુરુ આજ્ઞાના અખંડ ઉપાસક ચતુર્વિધ સંઘ કેવલીપર્યાય આરાધી, ૭૪ વર્ષનું આયુ પૂરું કરી, વૈભારગિરિ ઉપર પાદપોપગમન અનશન કરવાપૂર્વક માસક્ષપણ કરી, નિર્વાણ પામ્યા. ૩. શ્રી વાયુભૂતિ ગણધર, - તેઓશ્રી પહેલા અને બીજા ગણધરના સગા ભાઈ થાય. તેમનો જન્મ તુલા રાશિમાં, સ્વાતિ નક્ષત્રમાં થયો હતો. ચૌદ વિદ્યાના પારગામી બન્યા હતા. તેમને ‘આ શરીર છે તે જ આત્મા છે કે શરીરથી અલગ આત્મા છે'—આ સંશય હતો. પ્રભુ વીરના સમાગમથી સંદેહ દૂર થતાં પ00 શિષ્યો સહિત તેમણે પ્રભુ પાસે દીક્ષા લીધી. ૧૦ વર્ષ છબસ્થપણામાં રહી, પ૩ માં વર્ષની શરૂઆતમાં સર્વજ્ઞ થયા. ૧૮ વર્ષ કેવલીપણે વિચરી ૭૦ વર્ષનું આયુ પૂરું કરીને, પ્રભુની હયાતીમાં નિર્વાણ પામ્યા. ૪. શ્રી વ્યક્ત ગણધર તેઓશ્રી કોલ્લાક ગામના રહીશ અને ભારદ્વાજ ગોત્રના પિતા ધનમિત્ર અને માતા વારુણીના પુત્ર હતા. તેમનો જન્મ મકર રાશિ અને શ્રવણ નક્ષત્રમાં થયો હતો. શ્રી ઇદ્રભૂતિજીની માફક ૫૧મા વર્ષની શરૂઆતમાં ‘પાંચ ભૂત (પૃથ્વી આદિ) છે કે નહિ?' આ સંદેહ દૂર થતાં પ00 શિષ્યો સહિત તેમણે પ્રભુશ્રી વીરની પાસે દીક્ષા ગ્રહણ કરી ૧૨ વર્ષ છદ્મસ્થ પર્યાય પાળી, ૬૩મા વર્ષની શરૂઆતમાં કેવળજ્ઞાન પામ્યા: ૧૮ વર્ષ કેવલીપણે વિચરી પ્રભુશ્રી વીરની હયાતીમાં ૮૦ વર્ષનું આયુ પૂર્ણ કરી મુક્તિ-પદ પામ્યા. ૫. શ્રી સુધમસ્વિામી ગણધર | તેઓશ્રી કોલ્લાક ગામના રહીશ અને અગ્નિ વેશ્યાયન ગોત્રમાં જન્મેલા એવા પિતાશ્રી ધનમિત્ર વિપ્ર અને માતા ભક્િલાના પુત્ર હતા. કન્યા રાશિ અને ફાલ્વની નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. કુશાગ્રબુદ્ધિના પ્રભાવે ચૌદ વિદ્યામાં પારંગત થયા. તેમનો સંશય હતો “જે પ્રાણી જેવો આ ભવમાં હોય તેવો જ તે પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે ?” પ્રભુશ્રી વીરે આ સંશય દૂર કર્યો. ૫૧મા વર્ષે પ્રભુની પાસે દીક્ષા લીધી. પ્રભુશ્રી મહાવીરદેવની આજ્ઞાથી તેમણે શ્રી શત્રુંજય મહાભ્ય ટૂંક કરીને ૨૪ હજાર શ્લોક પ્રમાણ બનાવ્યું. | તેઓશ્રી પહેલા ઉદયના ૨૦ આચાર્યોમાં મુખ્ય યુગપ્રધાન થયા. તેમણે ૪૨ વર્ષ સુધી છઘસ્થપણું ભોગવ્યું. ૩૦ વર્ષ શ્રી વીર પ્રભુની સેવામાં રહ્યા. ૧૨ વર્ષ શ્રી ગૌતમ મહારાજની જીવોને પ્રતિબોધીને અંતિમ સમયે શ્રી ગૌતમસ્વામી રાજગૃહી નગરીના વૈભારગિરિ ઉપર આવ્યા. ત્યાં પાદપોપગમન અનશનમાં એક માસના ઉપવાસ કરી, શ્રી સુધર્માસ્વામીને ગણ સોંપીને ૯૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ચારે અઘાતી કર્મોનો ક્ષય કરી મુક્તિ-પદને પામ્યા.. વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકરોના બધા ગણધરોમાં શ્રી ગૌતમ ગણધર મહાન લબ્ધિધર ગણાય છે. ૨. શ્રી અગ્નિભૂતિ ગણધર કી મગધ દેશના ગોબર ગામમાં ગૌતમ ગોત્રના વસુભૂતિ બ્રાહ્મણ અને પૃથ્વી માતાના પુત્ર શ્રી અગ્નિભૂતિનો જન્મ વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં થયો હતો. મહાબુદ્ધિશાળી હોવાથી મોટી ઉંમરે ચૌદ વિદ્યાના પારગામી થયા. ‘કર્મ છે કે નહિ આ સંશય દૂર કરીને પ્રભુ શ્રી મહાવીરદેવે, તેમને પાંચસો શિષ્યો સાથે ૪૭મા વર્ષની શરૂઆતમાં દીક્ષા આપી અને ગણધર પદે સ્થાપ્યા. ત્રિપદી સાંભળીને અગિયાર અંગોની રચના કરવામાં સમર્થ અને ચતુર્ગાની એવા તેઓ છવસ્થપણામાં ૧૨ વર્ષ રહ્યા. પ૯મા વર્ષની શરૂઆતમાં કેવળજ્ઞાન પામ્યા. ૧૮ વર્ષ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy