SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા સેવામાં રહ્યા. ૯૩ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન પામ્યા. ૮ વર્ષ સુધી ૯. શ્રી અચળભ્રાતા ગણધર કેવલીપણે વિચરી 100 વર્ષનું આયુ પૂર્ણ કરી વૈભારગિરિ ઉપર તેઓશ્રી કોશલા (અયોધ્યા) નગરીના રહીશ હતા. માસનું અનશન કરી મુક્તિ-પદ પામ્યા. હારિત ગોત્રના પિતા શ્રીવસુ બ્રાહ્મણ અને માતા નંદાના પુત્ર ૬. શ્રી મંડિત પુત્ર ગણધર હતા. મિથુન રાશિ અને મૃગશિર નક્ષત્રમાં જન્મ્યા હતા. સાંખ્ય તેઓશ્રી વસિષ્ઠ ગોત્રના મૌર્ય ગામના રહીશ વિપ્ર શ્રી બૌદ્ધ દર્શનાદિ સર્વ શાસ્ત્રોના તેઓ પારગામી બન્યા. પ્રભુ શ્રી ધનદેવ અને માતા શ્રીવિજય દેવાના પુત્ર હતા. તેમનો જન્મ સિંહ મહાવીર દેવના સમાગમથી 300 શિષ્યોના અધ્યાપક હતા. રાશિ અને મઘા નક્ષત્રમાં થયો, બૃહસ્પતિને પણ જીતે તેવા તેમનો સંદેહ “પુણ્ય પાપ છે કે નહિ”—તે હતો. આ સંશય દૂર બુદ્ધિવંત હોવાથી ચૌદ વિદ્યાના પારગામી થયા. થતાં, ૪૭માં વર્ષની શરૂઆતમાં દીક્ષા લઈ ગણધર-પદવી પામ્યા. ૧૨ વર્ષ છદ્મસ્થપણામાં રહી પ૯મા વર્ષની શરૂઆતમાં તેઓ હંમેશ ૩૫૦ શિષ્યોને ભણાવતા હતા. તેમને કર્મનો કેવલજ્ઞાન પામ્યા. ૧૪ વર્ષ સુધી કેવલીપણે વિચરી ૭૨ વર્ષનું બંધ અને કર્મના મોક્ષની બાબતમાં સંશય હતો. પ્રભુ મહાવીરે આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધ પદને પામ્યા. તે દૂર કર્યો. ૫૪મા વર્ષની શરૂઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી. તેઓ દ્વાદશાંગીના રચનાર હતા. છવસ્થપણામાં ૧૪ વર્ષ સુધી ૧૦. શ્રી મેતાર્ય ગણધર રહ્યા. ૬૮મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. કેવલીપણે તેઓશ્રી વરછદેશાન્તર્ગત તુંગિક નામના ગામમાં રહેનાર, . ૧૬ વર્ષ સુધી વિચરી, ૮૩ વર્ષનું આયુ પૂર્ણ કરી પ્રભુની કૌડિન્ય ગોત્રના, પિતાશ્રી દત્ત બ્રાહ્મણ અને વરુણદેવીના પુત્ર હયાતીમાં જ મુક્તિ-પદને પામ્યા. થાય. તેમની જન્મ-રાશિ મેષ હતી. જન્મ-નક્ષત્ર અશ્વિની હતું. ૭. શ્રી મૌર્યપુત્ર ગણધર તેઓ સમર્થ પંડિત હતા. ૩00 શિષ્યોના અધ્યાપક હતા. તેમને ‘પરલોક છે કે નહિ?”-સંશય હતો. પ્રભુશ્રી વીરે તે દૂર કર્યો. તેઓશ્રી કાશ્યપ ગોત્રના મૌર્ય ગ્રામવાસી મૌર્ય બ્રાહ્મણના ૩૭ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને ગણધર-પદ પામ્યા. ૧૦ વર્ષ પુત્ર હતા. માતાનું નામ વિજય દેવા હતું. તેમનો જન્મ વૃષભ છદ્મસ્થપણામાં રહી, ૪૭મા વર્ષની શરૂઆતમાં કેવલી થયા ૧૬ રાશિમાં મૃગશિર નક્ષત્રમાં થયો હતો. તેઓ ૧૪ વિદ્યાના વર્ષ કેવલીપણે વિચરી, ૬૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, પરમપદને પારગામી હતા, ૩૫૦ શિષ્યોના અધ્યાપક હતા. ‘દેવો છે કે પામ્યા. નહિ'એવો સંશય હતો. પ્રભુ મહાવીરે તે સંશય દૂર કર્યો. ૬૫મે વર્ષે દીક્ષા લીધી અને ગણધર બન્યા. ૧૪ વર્ષ છવસ્થપણામાં ૧૧. બાલસંયમી પ્રભાસ ગણધર રહ્યા. ૮0મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ રાજગૃહી નગરીમાં કૌડિન્ય ગોત્રના જન્મેલો શ્રીબલ કેવલીપણે વિચરી ૯૫ વર્ષનું આયુ પૂર્ણ કરીને પ્રભુની હયાતીમાં નામનો બ્રાહ્મણ રહેતો હતો તેને અતિભદ્ર (અતિબલા) નામની શૈલેષી અવસ્થા અનુભવી, નિર્વાણપદને પામ્યા. સ્ત્રી હતી. તેમને ત્યાં કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં એક પુત્રનો ૮. શ્રી અકૅપિત ગણધર જન્મ થયો. તેમનું નામ પ્રભાસ પાડ્યું. તેઓ સર્વ શાસ્ત્રમાં નિષ્ણાત બન્યા. શ્રી પ્રભાસ બ્રાહ્મણ ૩૦૦ શિષ્યોના અધ્યાપક તેઓ ગૌતમ ગોત્રના, પિતા દેવદ બ્રાહ્મણ અને માતા હતા. તેમને “મોક્ષ છે કે નહિ'-સંશય હતો. શ્રી મહાવીરે સંશય જયંતીના પુત્ર હતા. તેઓ મકર રાશિ ઉત્તરાષાઢા નક્ષત્રમાં દૂર કર્યો. પ્રભુ પાસે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લઈ, ગણધર પદ જન્મ્યા હતા. તીવ્ર બુદ્ધિના પ્રભાવે છએ દર્શનશાસ્ત્રોનો અભ્યાસ પામ્યા. ૮ વર્ષ છદ્મસ્થપણામાં રહી, ૨૫મા વર્ષની શરૂઆતમાં કરી, મહા સમર્થ વિદ્વાન થયા. ૩૦૦ શિષ્યોને ભણાવતા તેમનો કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ કેવલીપણે વિચરી ૪૦ વર્ષનું આયુષ્ય સંશય નારકીઓ છે કે નહિ તે હતો. ૪૯મા વર્ષે પ્રભુ વીર પૂર્ણ કરી, પ્રભુની હયાતીમાં જ મોક્ષને પામ્યા. (જુલાઈપાસે દીક્ષા લીધી. ૯ વર્ષ છઘસ્થપણે રહી ૫૮મા વર્ષે કેવલજ્ઞાન ઑગસ્ટ-૧૯૮રના “આત્માનંદ પ્રકાશ'માંથી સાભાર) પામ્યા. ૭૮ વર્ષનું આયુ પૂર્ણ કરીને મોક્ષને પામ્યા. શ્રી દેશના ચિંતામણિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy