SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કોઈ અટકાવી ન શકે. તેથી સંજયદૃષ્ટિ માટે હળુકર્મિત અપેક્ષિત છે. પ્રસ્તુત થઈ રહેલો નૂતનગ્રંથ પણ તીર્થપતિના તીર્થની રૂડી અનુમોદનાથી ભરપૂર છે. ગ્રંથની મર્યાદાથી તે–તે વિષયોનું લખાણ અપૂર્ણ જણાય તોય સંતવ્ય છે, કારણ કે ગુણોની વિરાટ સમુદ્ર સમાન શ્રીસંઘની યશોગાથાનું વર્ણન તે તો ગાગરમાં સાગર ભરવા જેવો ન્યાય કહેવાય. યોજનદૂર એવા ભૂતકાલીન ઇતિહાસને આર્થિક પ્રયોજન દ્વારા પણ સંકલિત કરવું અઘરું છે. છતાંય બહુશ્રુતો, સાક્ષરો, મહાનાયો અને શ્રુતાનુરાગીના સંગઠનથી ગુંફિત વિરાટગ્રંથ એક વિરાટ કાળ માટે શ્રુતસેવાનું ઉદાહરણ બની રહેશે તેમાં શંકા નથી. ફક્ત ભવ્યાત્માઓ થોડા-થોડા સમયનો ભોગ આપી ગ્રંથના લખાણો વાંચે–વંચાવે અને પ્રાંતે તેનો સદુપયોગ કરે આટલી જ નમ્ર સૂચના સંપાદકશ્રી વતી આપવી અસ્થાને નથી. કારણ કે ટીપેટીપે ભરાતા સરોવરની જેમ આ નૂતન સર્જનમાં ઠીકઠીક શક્તિ-સમય અને સાધનોનો સવ્યય થઈ ગયો છે. સિદ્ધગિરિ ક્ષેત્રની નિકટતા પણ કદાચ પુણ્યવિચારોને ધબકતા રાખવા કામ કરી ગઈ છે, અન્યથા બ્રાહ્મણ, ઇન્દ્રભૂતિ ગુરુગૌતમ ગણધરશ્રમણ બની દ્વાદશાંગી રચી જાણે તેમ જન્મ જૈનેત્તર, જૈન ધર્મની વિવેચના વિસ્તારે તે ખરેખર આશ્ચર્ય સાથે આનંદકારી છે અને રહેશે. અનુમોદક – મુનિ જયદર્શન વિજયજી (નેમિપ્રેમી) કલ્યાણ जैन शासनके सभी पूज्य साधु-साध्वी भगवंतोको कोटी कोटी वंदना ! 'પ્રેરવ :-પ. પૂ. મુનિરાજ નયર્શનવિજયજી મ.સા. (મિકેની) OP अप्पा चेव दमियन्वो संघवी. पूनमचंदजी सत्यजी--कल्याण રઘુમિયg-qમાવિટi” Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy