________________
૪૪
જે
છે
$
$
$
પૃથ્વી
$
$
ર
ર
રર
?
ચતુર્વિધ સંઘ ૨૪ તીર્થકરની માતાનાં નામ, ક્યાંથી ચ્યવીને માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયા તે મહિના અને દિવસ દર્શાવતો કોઠો આ સાથે રજૂ કર્યો છે તે ઉપરથી માહિતી મળી શકે છે. ભગવાનનું નામ માતાનું નામ ક્યાંથી ચ્યવ્યા
ચ્યવન મહિનો તિથિ ઋષભદેવ
મરુદેવા સર્વાર્થસિદ્ધ
અષાઢ વદ-૪ અજિતનાથ વિજયા વિજયવિમાન
વૈશાખ સુદ-૧૩ સંભવનાથ
સેના સાતમા ગ્રેવેયક
ફાગણ સુદ ૮ અભિનંદન સ્વામી
સિદ્ધાર્થી જયંત વિમાન
વૈશાખ સુદ-૪ સુમતિનાથ સુમંગલા જયંત વિમાન
શ્રાવણ સુદ-૨ પદ્મપ્રભુ સ્વામી
સુસીમા નવ રૈવેયક
મહાવદ-૬ સુપાર્શ્વનાથ
છઠ્ઠા ગ્રેવેયક
ભાદરવા વદ-૮ ચંદ્રપ્રભુસ્વામી
લક્ષણા વિજયંત
ચૈત્ર વદ–૫ સુવિધિનાથ
રામાં આણતસ્વર્ગ
ફાગણ વદ-૯ શીતલનાથ
રામાં
દશમા સ્વર્ગમાંથી વૈશાખ વદ-૬ શ્રેયાંસનાથ
વિષ્ણુ અશ્રુત દેવલોક
જેઠ વદ-૬ વાસુપૂજ્ય સ્વામી
જયા પ્રાણત દેવલોક
જેઠ સુદ-૯ વિમલનાથ
યામાં આઠમા સ્વર્ગથી
વૈશાખ સુદ-૧૨ ૧૪. અનંતનાથ
સુયશા પ્રાણત દેવલોક
શ્રાવણ વદ-૭ ધર્મનાથ
સુવ્રતા વિજય વિમાન
વૈશાખ સુદ-૭ શાંતિનાથ
અચિરા
સર્વાર્થસિદ્ધ દેવલોક ભાદરવા વદ-૭ કુંથુનાથ
સર્વાર્થસિદ્ધ દેવલોક શ્રાવણ વદ-૯ અરનાથ
સર્વાર્થસિદ્ધ દેવલોક ફાગણ સુદ-૨ મલ્લિનાથ
પ્રભાવતી જયંત વિમાન
ફાગણ સુદ-૪ મુનિસુવ્રત સ્વામી
૫માં
અપરાજિત દેવલોક શ્રાવણ સુદ-૧૫ ૨૧. નમિનાથ
વપ્રા પ્રાણત દેવલોક
આસો સુદ-૧૫ નેમનાથ
શિવા
અપરાજિત દેવલોક કારતક વદ-૧૨ ૨૩. પાર્શ્વનાથ
વામાં પ્રાણત દેવલોક
ચૈત્ર વદ-૪ ૨૪. મહાવીર સ્વામી
ત્રિશલા પ્રાણત દેવલોક
અષાઢ સુદ-૬ ઉત્તમ આત્મા કે સામાન્ય જીવાત્મા જ્યારે માતાના થાય છે. કવિરાજ દીપવિજયે ભગવાનના હાલરડામાં આ વિશે ગર્ભમાં ઉત્પન્ન થાય છે ત્યારે માતાને ગર્ભના આત્માના નીચે પ્રમાણે જણાવ્યું છેપ્રભાવથી દોહલા (દોહદ-ચભાવા) થાય છે. માતાના આચારવિચારમાં પરિવર્તન થાય છે. શુભાશુભ વિચારોમાંથી કોઈ
“મુજને દોહલો ઊપન્યો બેસુ ગજ અંબાડીએ
સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય. એકાદ વિચાર પ્રબળ બનીને પૂર્ણ થાય એવી ઉત્કટ ભાવના પ્રગટે છે. આવા વિચારો જન્મ લેનાર આત્મા અંગે આગાહી
એ સહુ લક્ષણ મુજને નંદન તાહરા તેજનાં કરે છે. દા.ત. ત્રિશલા માતાની કુક્ષિમાં મહાવીર સ્વામી
તે દિન સંભારુંને આનંદ અંગ ન માય, ભગવાનનો આત્મા ઍવીને આવ્યો ત્યારે માતાને દોહલા ઉત્પન્ન
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને....”
૧૫.
દેવી
N
U
૦
૨૨.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org