SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિધ સંઘ ' ગણધર રચિત દ્વાદશાંગી (૨) નિયુક્તિ સાહિત્ય—ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ સૂત્રોના અર્થોને વિશેષ સ્પષ્ટ કરવા માટે અર્ધમાગધી ભગવંત મહાવીરનો જન્મ વિક્રમ સંવતના ૫૪૨ વર્ષ પૂર્વે ભાષામાં જે નિર્યુક્તિઓ પદ્યબદ્ધ કરી તે અંગે પઘમંદિરમણિકતુ થયો. ભગવંત મહાવીરને કેવળજ્ઞાન થયાના બીજે દિવસે અર્થાતુ ઋષિમંડલ પ્રકરણની ટીકામાં (સંવત ૧૫૫૩માં રચેલ) જણાવે વૈશાખસુદ-૧૧ ના દિવસે સંઘસ્થાપના થઈ ત્યારે ગૌતમ આદિ છે કે–તેમણે (૧) આવશ્યક, (૨) દશવૈકાલિક (૩) ઉત્તરાઅગિયાર ગણધરોએ આચારાંગ આદિ બાર અંગસૂત્રોની રચના ધ્યયન, (૪) આચારાંગ, (૫) સૂત્રકૃતાંગ, (૬) દશાશ્રુતસ્કંધ, કરી. એ રીતે પ્રગટપણે સાહિત્ય સર્જનના યુગનો આરંભ (૭) બૃહતુકલ્પ, (૮) વ્યવહાર, (૯) સૂર્યપ્રજ્ઞપ્તિ અને (૧૦) ભગવંત મહાવીરના શાસનમાં ભગવંતના કેવળજ્ઞાન પછી અર્થાતુ ઋષિભાષિત એ દશ સૂત્રો પર નિયુક્તિરૂપ સાહિત્યનું સર્જન કર્યું. વિક્રમ સંવત પૂર્વે આશરે ૫૦૦ વર્ષો પૂર્વે થયો તેમ કહી શકાય. આ ઉપરાંત સ્વતંત્રપણે ઓઘ નિયુક્તિ અને પિંડનિર્યુક્તિની રચના ગણધર ભગવંતોએ વિશિષ્ટ ક્ષયોપશમથી આચારાંગ, સૂત્રકૃતાંગ, કરી. સંસક્ત નિયુક્તિ પણ તેઓની રચના છે તેવું કહેવાય છે. ઠાણાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, નાયાધમ્મકથાંગ, (૩) અન્ય સાહિત્ય-શ્રી ભદ્રબાહુ રચિત અન્ય સાહિત્યમાં ઉપાસકદાસાંગ અંતગડદસાંગ, અનુત્તરોપપાતિકદસાંગ, પ્રશ્ન ઉવસગ્ગહરં સ્તોત્ર તો અદ્યાપિ પ્રસિદ્ધ છે જ, તદુપરાંત સવા લાખ વ્યાકરણદસાંગ, વિપાકશ્રુત અને દૃષ્ટિવાદ એ બાર અંગસૂત્રોની શ્લોકપ્રમાણ અને પ્રાકૃત ભાષામાં રચાયેલ વસુદેવચરિત્ત પણ રચના કરી. આ હતું આપણા આ શાસનના વિશિષ્ટ શ્રુતધર ભદ્રબાહુસ્વામીજીની રચના છે. જ્યોતિષ પર ભદ્રબાહુસંહિતા પુરુષો દ્વારા કરાયેલું પ્રથમ સાહિત્યસર્જન. પણ રચેલી છે. તેઓ વીરનિર્વાણ પછી ૧૭0 વર્ષે સ્વર્ગે સંચર્યા. ભગવંત મહાવીરના હસ્તદીક્ષિત શિષ્યો દ્વારા રચાયેલા અન્ય આગમસાહિત્ય સર્જન – ૧૪૦૦૦ પ્રકીર્ણક સૂત્રો, તે હતું આ શાસનનું બીજું મહત્ત્વનું સાહિત્યસર્જન, જેમાં શ્રી વીરભદ્રગણિએ રચેલ આઉર ભદ્રબાહુસ્વામીજીની પાટે સ્થૂલભદ્રસ્વામી આવ્યા, જેઓ પચ્ચકખાણ અને ચઉસરણ પયનાસૂત્ર એ બે પયનાનો ઉલ્લેખ વીર નિવાણ ૨૧૯ માં વર્ષે સ્વર્ગે સંચર્યા. તેમના બહેન અને તે-તે સૂત્રો આજે પણ ઉપલબ્ધ છે. ત્યારપછી સુધર્મા યક્ષાસાધ્વી દેવી-સહાયથી જ્યારે ભગવંત સીમંધરસ્વામી પાસે સ્વામીના શિષ્ય જંબુસ્વામીના શિષ્ય પ્રભવસ્વામીના શિષ્ય ચૌદ ગયેલા ત્યારે (એક મતે) તેણી ચાર ચૂલિકાઓ સાથે લાવેલા. (૧) પૂર્વધર એવા શયંભવસૂરિજીએ લગભગ) વીર સંવત ૭૨ માં ભાવના, (૨) વિમુક્તિ, (૩) રતિકલ્પ, (૪) વિવિક્ત ચર્યા. આ દશવૈકાલિક સૂત્રની રચના (ઉદ્ધરણા) કરી. જે આજે પણ ચાર ચૂલિકામાંથી બે આચારસૂત્રને અંતે અને બે દશવૈકાલિક ઉપલબ્ધ છે અને શાસન પ્રવર્તશે ત્યાં સુધી રહેશે. સૂત્રને અંતે ગોઠવવામાં આવી, જે સાહિત્યસર્જન ન કહીએ તો પણ સાહિત્યની પ્રાપ્તિરૂપે તો અવશ્ય સ્વીકારવું જ રહ્યું. નિર્યુક્તિ આદિ સાહિત્યોનું સર્જન – વિક્રમ સંવત ૫૧૦ માં દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે વલ્લભી શ્રી ભદ્રબાહુસ્વામી વાચના ગોઠવી તે વખતે થયેલ આગમ વાચનાના કાળે દેવવાચકે શäભવસૂરિના શિષ્ય યશોભદ્રસ્વામી થયા. તેમની પાટ નંદિસૂત્રની રચના કરેલી. પરંપરામાં બે વિશિષ્ટ મહાત્માઓ થયા, જેમાંના ચૌદ પૂર્વધર આ નંદિસૂત્રમાં તેમજ પાક્ષિક સૂત્ર નામક સૂત્રમાં એવા ભદ્રબાહુસ્વામીજી પ્રગટ અને વિશિષ્ટ શ્રતોપાસક હતા. આ આગમોનાં નામોનો ઉલ્લેખ આવે છે તે મુજબ છે આવશ્યક, પૂજ્યશ્રીની ઋતોપાસનાના પરિપાક સ્વરૂપે જે સાહિત્યસર્જન થયું અંગબાહ્ય કાલિકસૂત્રો, અંગબાહ્ય ઉત્કાલિકસૂત્રો ઇત્યાદિ બાર તેને આપણે ત્રણ મુખ્ય વિભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. અંગો સિવાયના અંદાજે ૬૮ થી ૬૯ આગમોનાં નામો જોવા મળે (૧) આગમસૂત્ર રૂપ સાહિત્ય, (૨) નિર્યુક્તિ સ્વરૂપ સાહિત્ય છે, પણ તે પ્રત્યેક આગમ- સાહિત્યનું સર્જન ક્યારે થયું? કોણે અને (૩) અન્ય સાહિત્ય. તે આ પ્રમાણે છે—(૧) આગમ કર્યું? તે સંબંધી માહિતી પ્રત્યેક આગમસૂત્રના વિષયમાં પ્રાપ્ત સાહિત્ય- જેમાં દશાશ્રુતસ્કંધ, વ્યવહારસૂત્ર, બૃહત્ કલ્પસૂત્ર થતી નથી, તો પણ આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરેલ છે મુખ્ય છે. તેમ જ પર્યુષણાપર્વમાં નિયમિત રીતે વંચાતું એવું કે જે આગમોનાં નામો ઉપલબ્ધ થાય છે, તેનો પરિચય પણ પ્રાપ્ત કલ્પસૂત્ર જે દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયન સ્વરૂપ ગણાય છે થાય છે તેથી તે-તે સાહિત્યનું સર્જન કોઈને કોઈ કૃતોપાસક દ્વારા છે. આ પ્રમાણે શ્રી ભદ્રબાહુસ્વામીનું જ સાહિત્ય સર્જન છે. તો થયું જ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy