________________
':
': '
: 3
:
:
wn
એ || 30 હ શ્રી સીમંધરસ્વામી નમ: સમય, શક્તિ ને વિત્તનું અર્થ ચઢાવનાર સુશ્રાવક અશ્રાવક શ્રી નિપલભાઈ મહેન્દ્રભાઈ શાહ
તેમજ કાંતિમય મુખ-વાણી-વતધારી એવાં સુશ્રાવિકા અ.સૌ.પોલમબહેન વિપુલકુમાર શાહ
| (મહેસાણા નિવાસી - હાલ : વિલે પાર્લે) ભવસમંદરના તરણતારણ જહાજ સમાન વર્તમાન તીર્થકર નિપુલભાઈનું રહેણાંક ઉપાશ્રયથી માત્ર 100 ડગલાં દૂર શ્રી સીમંધરસ્વામી ભગવાનનું ગૃહમંદિર રચવાનો ધન્ય અવસર અને ગ્રાઉન્ડ ફલોરમાં હોવાથી ઈર્લા જૈન સંઘમાં પધારતાં દરેક જીવનમાં પ.પૂ. મુનિશ્રી કૈવલ્યુબોધિવિજયજી મ.ની શુભ સમુદાયના પૂજય શ્રમણ-શ્રમણી ભગવંતોની બારમાસી વૈયાવચ્ચ પ્રેરણાથી સં. ૨૦૧૭માં પામી કૃતાર્થ બની જનાર દંપતી ભાવોલ્લાસપૂર્વક ચડતાં પરિણામે કરે છે અને અન્નન્ય ભક્તિથી નિપુલભાઈ તથા પૌલમીબહેનનું રોજીંદુ જીવન ધર્મમય અને સાધુગણની સેવા-સુશ્રુષા કરીને જીવતર સાર્થક કરે છે. સાદગીભર્યું છે.
સાત ટાપુમાંથી સર્જાયેલી નગરી મુંબઈના સમૃધ્ધ એરિયા પ.પૂ.આ.ભ. શ્રીમવિજયપ્રેમભુવનભાનુસૂરીશ્વરજી મ.ના પાર્લામાં વૈભવી જીવનશૈલી ત્યાગીને પૂજ્ય ગુરુભગવંતોની સમુદાયના ૯ (નવ) આચાર્ય ભગવંતોની શુભ નિશ્રામાં શ્રી વૈરાગ્યવાસિત વાણીનું નિત્ય પાન કરીને ધર્મનો મર્મ જીવનમાં સીમંધરસ્વામીનું જિનબિંબ ભરાવાને ઘરદેરાસરમાં પ્રતિષ્ઠિત ઉતારે અને ગૃહમંદિરનું નિર્માણ કરી શ્રેયપ્રેયના સાથી બને એ કર્યા ત્યારે સાક્ષાતુ પરમાત્મા પધાર્યાની અનુભૂતિ - ભાવોર્મિઓ હૃદયને પુલકિત કરનારું તત્ત્વ છે. પ્રેરણાદાતા પ.પૂ.આ.ભ. જાગતાં પરિવારમાં ધર્મોલ્લાસની અનેરી હેલી ચઢી. સોનેરી શ્રીમદ્ વિજયવરબોધિ સૂરીશ્વરજી મહારાજા, ૫.પૂ. પંન્યાસ શ્રી પ્રભાત ઊગ્યું. નદી-નાવ સંજોગનું અનુપમ મિલન થયું અને કુલબોધિવિજયજી મ.સા., પ.પૂ. મુનિશ્રી પદ્મબોધિ વિજયજી અભિજિત મુહૂર્વે ૩૬ વર્ષની ભર યુવાનવયે ૫.પૂ.આ.ભ. મ.સા. આદિ મુનિ ભગવંતો તેમજ ઉપકારી સાધ્વીજીઓ પ.પૂ. શ્રીમદ્ વિજય જયઘોષ સૂરીશ્વરજી મહારાજાના વરદ્ હસ્તે શ્રી નિરાગરસાશ્રીજી મ., ૫.પૂ. પરાગરસાશ્રીજી મ., ૫.પૂ. સકલ સંઘની સાક્ષીએ નાણાપૂર્વક સજોડે ચતુર્થ વ્રત સ્વીકારીને શાસનરસાશ્રીજી મ. આદિ ઠાણાંઓએ શાહ પરિવારના આ મોહનીય કર્મના દલિતોનું દેવ-ગુરુની કૃપાથી દમન કર્યું છે. પરાક્રમી સપૂતોનું જીવનવહેણ પલટી નાંખ્યું છે.
સં. ૨૦૫૫ની સાલમાં ૫.પૂ.આ.ભ.શ્રીમદ્ શલ્યામાંથી અહલ્યા ઘડવાનું સામર્થ્ય ધરાવનારા ગુરુ ભગવંતો વિજયવરબોધિસૂરીશ્વરજી મ.આદિ ઠાણાંના ચાતુર્માસમાં પ.પૂ. (મૂર્તિકારો) પરત્વે નિપુલભાઈનો પરિવાર સમર્પિત છે. ૫.પૂ. પંન્યાસ શ્રી કુલબોધિવિજયજી મ.સા.ની હૃદયવેધક શૈલીમાં મુનિશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા.ની અઠ્ઠાણુંમી ઓળીની જિનવાણીનું શ્રવણ તેમજ પ.પૂ. મુનિ શ્રી કૈવલ્યબોધિવિજય અનુમોદનાર્થે તેજ તવારીખ' ગ્રંથમાં આ પતિ-પત્ની તથા પુત્રમ.સા. તથા પ.પૂ. મુનિશ્રી પદ્મબોધિવિજય મ.સા. વ્યક્તિગત પુત્રીના હૃદયોદગાર છે કે : અત્રે નિર્દેશિત પૂજયપાદ ગુરુદેવો પરિચયમાં આવતાં પૂજયશ્રીઓની દિવ્ય પ્રેરણાથી જિનશાસનમાં અને સાધ્વીજીઓને અમારા પરિવાર ઉપર છેલ્લાં ૫ વર્ષથી ધર્મ પ્રભુ વીરનાં વચનોનાં દઢ અનુયાયી બનવા આ શ્રાવક-શ્રાવિકાએ પમાડવાનો ઉપકાર કર્યો છે. આજે અમો જિનાજ્ઞાને અનુરૂપ પુત્રરત્ન ક્ષિતિજ અને કન્યારત્ન આકાંક્ષા સમેત ચારેય એકીસુરે શ્રાવકધર્મ યત્કિંચિતપણે પાળવા સમર્થ બન્યાં છીએ. તે ગુર જિનાજ્ઞાને શિરોધાર્ય ગણવા દૃઢનિશ્ચયી બન્યાં છે.
ભગવંતાની કૃપા છે. ભવોભવ મોક્ષ ન મળે ત્યાં સુધી અમને - દેવાંશી રૂપ તથા ધર્મના અવિહડ રાગ ધરાવતાં બંને ભાઈ- ધર્મ માં ચઢાવનારા આ ગુરુદેવો મળે તેવી પરમાત્માને પ્રાર્થના બહેન સ્કૂલ કોલેજથી આવીને છેલ્લાં પાંચ વર્ષથી અભય કરીએ છીએ. ગૃહમંદિરમાં બિરાજમાન એવા શ્રી સીમંધર ત્યાગ, રાત્રિભોજન ત્યાગ, તિવિહારનું પથ્ય ખાણ, ઉકાળેલાં પરમાત્માની અસીમ કૃપા વરસી રહી છે. આમ દેવ, ગુરુ અને પાણી, માતા-પિતા સાથે સાંજે રાત્રિ ભોજન ત્યાગ, નકારસી, ધર્મ આ ત્રણ તત્વની પ્રાપ્તિ અમારા પરિવાર માટે સંસાર સાગરથી નિન્ય સેવાપુજી, વ્રન નિયમાદિપૂર્વક દિનચર્યા ગુજારે છે. પોર ઊતરવા માટે નાવ ડી સમાન છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org