SearchBrowseAboutContactDonate
Page Preview
Page 972
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૮ ચતુર્વિધ સંઘ કવિ વીરવિજયજીએ પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજામાં સ્થાપન કર્યો અને ત્રિશલારાણીની કુક્ષિમાંથી પુત્રીનો ગર્ભ લઈને જણાવે છે કે દેવાનંદાની કુક્ષિમાં સ્થાપન કર્યો. જૈન દર્શનનાં ૧૦ અચ્છેરામાં “ચાર ગતિ ચોપડા ચ્યવનના ચૂકવી, મહાવીરસ્વામીના ગર્ભહરણનો પ્રસંગ અચ્છેરું ગણાય છે. શિવ ગયા તાસ ઘર ન મન જાવે, તીર્થકરનો આત્મા માહણકુળમાં અવતાર ધારણ કરે નહીં બાળરૂપે સુરસિંહા જનનીને મુખે જોવતા તેમ છતાં મરીચિના ભવમાં ત્રિદંડીનો વેશ ધારણ કર્યો હતો અને શ્રી શુભવીર આનંદ પાવે. Iકા” તેના પ્રત્યે અતિ આસક્તિ હતી. તદુપરાંત મરિચિના ભવમાં પ્રથમ તીર્થકરની માતા અને પાર્શ્વનાથની વામા માતાની રાચી–માચીને કુળનો ગર્વ કર્યો હતો તે કારણથી દેવાનંદાની વિશેષતાનો પરિચય મેળવ્યા પછી ૨૪મા તીર્થકર શ્રી મહાવીર કુક્ષિમાં ૮૨ દિવસ રહેવું પડ્યું હતું. દેવાનંદા અને સ્વામીની માતાની પણ આશ્ચર્યકારક માહિતી જાણવા જેવી છે. ત્રિશલારાણીના પૂર્વભવના કર્મના ઉદયે ગર્ભહરણ થયું હતું. આ આ માહિતીને આધારે જૈન દર્શનનો કર્મનો સિદ્ધાંત કોઈપણ પ્રસંગનું નિરૂપણ કરતી સકલચંદ્ર ઉપાધ્યાયની સઝાયની પ્રકારના અપવાદ વગર સર્વ જીવાત્માઓને સ્પર્શે છે. જો ગાથામાં સુંદર રીતે નોંધવામાં આવેલ છે. કર્મવાદના રહસ્યને સહૃદયી બનીને આત્મસાતુ કરવામાં આવે તો ઋષભદેવથી ચંદ્રપ્રભસ્વામી સુધીના આઠ ભગવાનની સંસારી જીવનની અશાંતિ અને રાગદ્વેષની માત્રા અલ્પ થઈ જાય માતા મોક્ષગતિને પામ્યાં. સુવિધિનાથથી શાંતિનાથ ભગવાનની ને ભવભ્રમણના કારણરૂપ કર્મબંધનું પ્રમાણ ક્રમશઃ ઘટી જાય છે. માતા ત્રીજા દેવલોકમાં ગયાં. કુંથુનાથથી મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થકરોમાંથી માત્ર મહાવીર સ્વામી ભગવાનને બે ભગવાનની માતા ચોથા દેવલોકમાં ગયાં. માતાનો કર્મસંયોગે યોગ થયો હતો. એક દેવાનંદા અને બીજી સંદર્ભ : ત્રિશલારાણી. મહાવીરસ્વામીનો આત્મા દેવાનંદાની કુક્ષિમાં ૮૨ પ્રતિક્રમણ સૂત્રો-સાર્થ લે. પ્રભુદાસ બહેચરદાસ પંડિત દિવસ રહ્યો હતો. ત્યારપછી હરિણ ગમૈષી દેવે ગર્ભહરણ કરીને દેવવંદન માળા-ચોમાસી દેવવંદન દેવાનંદાની કુક્ષિમાંથી પુત્રનો ગર્ભ લઈને ત્રિશલારાણીની કુક્ષિમાં પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા ભાવ ૧ ધીરજલાલ ટોકરશી શાહ હકુ આ આ જ છે. વાવ प.पू.मुनिराजश्री जयदर्शन विजयजी म.सा.की प्रेरणा से श्री चतुर्विध संघ : ग्रंथ योजनाकी हार्दिक अनुमोदना गुणी गुणान् पश्यति, दोषी-च-दोषान् पश्यति । श्री राजस्थान जैन संघ - कल्याण न विरुज्झेज्ज केण वि । ૨૩. કામ , ફ ફરી એક કરી 33 : ની જોડી ." કાકા છોકરા Eારા રાજ્યમાં શુક્ર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy