SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૮૫ દેવલાવાડામાં થયેલ ઉપદ્રવને શાંત કરવા તેમણે ચમત્કારી નવા સત્તરી, ૧૩. સીમંધરસ્તુતિ, ૧૪. યોગશાસ્ત્ર (ચતુર્થ પ્રકાશનો સંતિકર સ્તોત્રની રચના કરી હતી. સિરોહી પ્રદેશમાં ઉત્પન બાળાવબોધ) અને ૧૫. સંતિકર સ્તોત્ર, પ્રાકૃતગાથા : ૧૩ (સં. થયેલા તીડના ઉપદ્રવને શમાવી આપતાં, ત્યાંના રાજા ૧૪૯૩ કે સં. ૧૫૦૨). શ્રી મુનિસુંદરસૂરિની આ અદ્ભુત સહમલે પોતાના રાજ્યમાં ‘અમારિ પ્રવર્તાવી હતી. આ સાહિત્યસિદ્ધિથી તેઓ “સિદ્ધસારસ્વતસૂરિ' અને ઉપરાંત, શ્રી મુનિસુંદરસૂરિના ઉપદેશ અને પ્રભાવથી ચંપકરાજ “સિદ્ધસારસ્વતકવિ' તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા છે. વગેરે રાજાઓએ પોતપોતાના રાજ્યમાં “અમારિ' પ્રવર્તાવી હતી. શ્રી મુનિસુંદરસૂરિના શિષ્યમાં શ્રી વિશાલરાજસૂરિ, “વિજ્ઞપ્તિપત્ર'નું અદ્ભુત સર્જન : શ્રી મુનિસુંદરસૂરિનું મહોઇ શ્રી લક્ષ્મીભદ્રગણિ, ઉપાઠ શિવસમુદ્રગણિ, પં. સુંદરમાં સુંદર કાર્ય ત્રિદશતરંગિણી' નામનો વિજ્ઞપ્તિ–પત્ર છે. શુભશીલગણિ વગેરે હતા. આચાર્યશ્રીએ પોતાના હાથે ઘણાને આ વિજ્ઞપ્તિપત્ર તેમણે દાદાગુરુ શ્રી દેવસુંદરસૂરિ પર મોકલ્યો આચાર્યો, ઉપાધ્યાયો, પંન્યાસો, શ્રી હેમહંસગણિ વગેરે સાધુઓહતો. તે એટલો વિસ્તૃત અને સુંદર હતો કે જગતભરના સાધ્વીઓ અને સંઘપતિઓ બનાવ્યા હતા. તેમ જ વિવિધ વિજ્ઞપ્તિપત્રના સાહિત્યમાં તેનું સ્થાન અજોડ છે. તે લગભગ શક્તિવાળા શ્રમણો અને શ્રમણપરંપરા પણ આપી હતી. શ્રી ૧૦૮ વાર લાંબો હતો. તેમાં એકએકથી ચડે તેવાં પ્રાસાદો, ચક્ર, મુનિસુંદરસૂરિની પૂર્વે અને ઉત્તરે મળી એક સેકો જિનપ્રાસાદોના પા, સિંહાસન, અશોક, ભેરી, પ્રતિહાર્યાદિ અનેક ચિત્રમય નિર્માણમાં, જીર્ણોદ્ધારમાં, ગ્રંથસર્જનમાં, ગ્રંથો લખાવવામાં; શ્લોકો હતા અને તે શ્લોકો જુદી જુદી જાતના વૃત્તોમાં રચવામાં ગ્રંથભંડારો સ્થાપવામાં, રાજાઓને પ્રતિબોધી ઉપરોક્ત કાર્યોમાં આવ્યા હતા. તે ‘ત્રિદશતરંગિણી'માં ત્રણ સ્તોત્ર અને એકસઠ સાથ આપવા, અમારિ પ્રવર્તાવવા, શ્રમણોની સંખ્યાવૃદ્ધિમાં, તરંગો હતા. તે આખો વિજ્ઞપ્તિ–પત્ર હાલમાં ઉપલબ્ધ થતો નથી શ્રેષ્ઠીઓના ધર્મમાર્ગે સવ્યયમાં અને ધર્મમાં દઢ શ્રદ્ધાસમ્પન્ન પણ ત્રીજા સ્તોત્રનો “ગુર્નાવલી' નામનો પાંચસો કાવ્યનો એક બનાવવામાં દીપ્તિમાન હતો. વિભાગ માત્ર મળે છે, જેમાં ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામીથી આવા મહાન શાસનપ્રભાવક શ્રી મુનિસુંદરસૂરિને તે તેમના સમય સુધીના તપગચ્છ આચાર્યોનું સંક્ષેપમાં વર્ણન છે. સમયના ભાવિકો યુગપ્રધાન તરીકે માનતા હતા. તેમનો ત્રીજા સ્તોત્રનો આ એક વિભાગ આટલો બધો વિસ્તૃત છે તો સ્વર્ગવાસ વિ.સં. ૧૫૦૩માં કાર્તિક સુદિ ૧ને દિવસે, ૬૭ વર્ષની ત્રણે સ્તોત્ર સાથેનો તે વિજ્ઞપ્તિ–પત્ર કેટલો વિશાળ હશે તેનો વયે, પ૯ વર્ષના ઉજ્વળ દીક્ષાપર્યાયસણું, કોરડા તીર્થમાં કંઈક ખ્યાલ આવી શકશે. તેમાં અર્થગાંભીર્ય પણ અતીવ છે. સમાધિપૂર્વક થયો હતો. આવો પ્રૌઢ અને પ્રલંબ વિજ્ઞપ્તિ–પત્ર કોઈએ લખ્યાનું હજી સુધી જાણવામાં આવ્યું નથી, તો પણ જે ઉપલબ્ધ છે તે (ગુર્નાવલી) પાયચંદના સ્થાપક આચાર્ય શ્રમણસંઘનો કડીબદ્ધ ઇતિહાસ આપી જાય છે. શ્રી પાશ્ચચંદ્રસૂરિ મહારાજ શ્રી મુનિસુંદરસૂરિએ આ ઉપરાંત અનેક ગ્રંથોની રચના જૈન શ્રમણપરંપરામાં શ્રી પાર્શ્વચંદ્રસૂરિજીનું નામ એક કરી હતી, તેમાં પણ વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. મહાન ક્રિયોદ્ધારક તરીકે આવે છે. વિક્રમના સોળમા શતકમાં તે ગ્રંથો આ પ્રમાણે છે : ૧. નૈવેદ્યગોષ્ઠી (વિ.સં. ૧૪૫૫ની જૈન શ્રમણ સંઘમાં સુવિહિત (શાસ્ત્રાનુસારી) સાધુધર્મની રચના), ૨. જિનસ્તોત્ર રત્નકોશ (સં. ૧૪૫૫), ૩. પુનઃસ્થાપનાનું અભિયાન તેમણે ચલાવ્યું અને તેમાં સફળતા શાંતસુધારસ (સં. ૧૪૫૫), ૪. શ્રી દેવસુંદરસૂરિને વિજ્ઞપ્તિ મેળવી ચિરસ્મરણીય બની ગયા. શિથિલાચાર, અવ્યવસ્થા અને રૂપે ૧૦૮ વાર લાંબો પત્ર [વિજ્ઞપ્તિત્રિવેણી સ્તોત્ર : ૩, તરંગ જડતાની છાયામાં આવી ગયેલા શ્રમણવર્ગને સક્રિય, સુગઠિત : ૬] (સં. ૧૪૬૬), ૫. એ જ વિજ્ઞપ્તિના ત્રીજા સ્તોત્રરૂપે અને સ્થિર કરવા માટે તેઓએ પોતાની સમગ્ર શક્તિ સમર્પિત ગુર્નાવલી, શ્લોક ૪૯૬૮ (સં. ૧૪૬૬), ૬. જયાનંદચરિત્ર કરી અને એ યુગને સાચો વળાંક આપવામાં નિમિત્ત બન્યા. આ મહાકાવ્ય, ગ્રંથપરિમાણ : ૭૫00 (સં. ૧૪૮૩), ૭. અર્થમાં તેઓ “યુગ-પ્રધાન' હતા. ઉપરાંત તેઓ “પાર્થચંદ્ર ગચ્છ અધ્યાત્મકલ્પદ્રુમ (સં. ૧૪૮૪), ૮. મિત્ર-ચતુષ્ક કથા (સં. (પાયચંદ ગચ્છ)ના પ્રવર્તક પણ હતા. ૧૪૮૭), ૯. ઉપદેશરત્નાકર સ્વોપવૃત્તિસહિત (સં. ૧૪૯૩), ગિરિરાજ આબુની નજીક હમીરપુર (હમીરચઢ) નામે ૧૦. પાક્ષિક સત્તરી, ૧૧. વનસ્પતિ સત્તરી, ૧૨. અંગુલ નગરમાં પોરવાડવંશીય શ્રેષ્ઠી શ્રી વેલગશાહનાં પત્ની વિમલાદેએ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy