SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિધ સંઘ પૂ. આચાર્યશ્રીએ વિશાળ સાહિત્યનું સર્જન કર્યું છે, જેમાં ગુરુદેવે તેમને વાચક પદ (ઉપાધ્યાય પદ) આપ્યું હતું. ખંભાતના મુખ્ય ગ્રંથો આ પ્રમાણે છે : ૧. ચૈત્યવંદનભાષ્ય-અવચૂરિ, ૨. સૂબા દફરખાને તેમને ‘વાદીગોકુલપંઢ' એવું બિરુદ આપ્યું હતું. કલ્પાન્તર્વાચ્ય, ૩. ચતુર્વિશ જિનભવોત્કીર્તન સ્તવ, ૪. નવખંડ તેનો અર્થ એ કે, વાદીઓ રૂપી ગોકુલમાં જેઓ પતિ-સ્વામી પાર્શ્વનાથાષ્ટક-સાવચૂરિ, ૫. યુગાદિજિનસ્તોત્ર, ૬. યુબ્સત્ જેવા હતા. દક્ષિણના પંડિતોએ પણ તેમને “કાલિસરસ્વતી’ બિરુદ શબ્દનવસ્તવ, ૭. અસ્મતું શબ્દનવસ્તવ, ૮. ભાષ્યત્રયચૂર્ણિ, ૯. આપ્યું હતું; અર્થાતુ કાલિકાનો જુસ્સો અને સરસ્વતીની કલ્યાણસ્તવ, ૧૦. યતિજિતકલ્પરત્વકોશ, ૧૧. આરાધનારા, જ્ઞાનપરાકાષ્ઠાનો ઉભય યોગ એટલે કાલિસરસ્વતી. ૧૨. અર્બુદકલ્પ-નેમિનાથ નવરસફાગ, ૧૩. ઉપર્શેશમાલા પં. પ્રતિષ્ઠાસોમ ગણિ જણાવે છે કે, “આચાર્ય સોમબાલાવબોધ, ૧૪. સ્થૂલિભદ્રસાગ, ૧૫. યોગશાસ્ત્ર બાલાવબોધ, સુંદરસૂરિએ વિ.સં. ૧૪૭૭ સુધી કોઈ મુનિવરને ગચ્છનાયક ૧૬. ષડાવશ્યક બાલાવબોધ, ૧૭. નવતત્ત્વ બાલાવબોધ, ૧૮. આરાધનાપતાકા બાલાવબોધ, ૧૯. ષષ્ઠીશતક બાલાવબોધ બનાવ્યા ન હતા. એવામાં વડનગરનો ધર્મપ્રેમી શેઠ દેવરાજ (દેવગિરિ) આચાર્યશ્રી પાસે આવી વિનંતી કરે છે કે, “ગુરુદેવ! વગેરે. આચાર્યશ્રી ગુજરાતી ભાષાના પ્રાચીન ગદ્યના આદ્ય આપની પાટે હવે યોગ્ય ગચ્છનાયકની નિમણૂક કરો. મને પુરસ્કર્તા હતા. લક્ષ્મીના સદ્વ્યયનો લાભ મળે તેવી કૃપા કરો.” ત્યારે આચાર્ય આચાર્યશ્રીએ વિ.સં. ૧૫૦૧માં નાડોલમાં ચોમાસું કર્યું સોમસુંદરસૂરિએ પોતાના મુનિમંડળ ઉપર દૃષ્ટિ ફેરવી અને હતું. આ ચોમાસામાં તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા હતા. ઉપાધ્યાય મુનિસુંદર ગણિ ઉપર એ દૃષ્ટિ સ્થિર થઈ. શેઠ અનેકાનેક ગુણોના ઉત્કૃષ્ટ સાધક દેવરાજ પણ જાણતા હતા કે, ઉપાધ્યાય મુનિસુંદર ગણિ વિદ્વાન છે. અઅલિત સંસ્કૃત બોલી શકે છે. વાદોમાં વિજયી છે. અપૂર્વ આચાર્યશ્રી મુનિસુંદરસૂરિ મહારાજ સ્મરણ-શક્તિ ધરાવે છે. શીઘ્ર કવિ છે. શ્રી દેવસુંદરસૂરિની - આચાર્ય મુનિસુંદરસૂરિ સહસ્ત્રાવધાની; ન્યાય, વ્યાકરણ, સેવામાં ૧૦૮ વાર લાંબા વિજ્ઞપ્તિ-પત્રમાં અદ્દભુત એવા કાવ્ય અને આગમોના સમર્થ જ્ઞાની; મંત્રવિદ્યા-સિદ્ધ; “અમારિ ચિત્રમય શ્લોકો લખીને મોકલ્યા છે. એવી કોઈ વિદ્યાશક્તિ કે પ્રવર્તાવનાર; જગતભરમાં અજોડ એવાં ‘ત્રિદશતરંગિણી' નામના કળા નથી, જે ઉપાધ્યાય મુનિસુંદર ગણિમાં ન હોય ને શ્રી વિજ્ઞપ્તિપત્રના આલેખનકાર; વૈવિધ્યપૂર્ણ અને વિશિષ્ટ ગ્રંથોના સોમસુંદરસૂરિ પણ એ જ વાત વિચારીને પ્રસન્નતાપૂર્વક નિર્ણય સર્જક અને મહાન શાસનપ્રભાવક આચાર્ય હતા. આપતાં, શેઠ દેવરાજ ત્યાંથી નીકળીને તૈયારીમાં લાગી ગયા. શ્રી મુનિસુંદરસૂરિના ગુરુ શ્રી સોમસુંદરસૂરિ હતા. બંને દેશ-દેશના શ્રીસંઘોને આમંત્રણ પાઠવી આચાર્ય પદવીના આચાર્યો શ્રી ધર્માસ્વામીની પાટપરંપરામાં અનુક્રમે ૫૦ મી મહોત્સવમાં નિમંત્ર્યા. આખા વડનગરને શણગાર્યું. ધવલ-મંગલ પાટે અને ૫૧ મી પાટે થયેલા પટ્ટધર ગચ્છનાયક હતા. ગીતો ગવરાવ્યાં. વાજિંત્રો વગડાવ્યાં. મુનિરાજોની ઊલટભેર આગતા-સ્વાગતા કરી અને વિ.સં. ૧૪૭૮માં વડનગરમાં શ્રી શ્રી મુનિસુંદરસૂરિનો જન્મ વિ.સં. ૧૪૩૬માં થયો હતો. સોમસુંદરસૂરિના વરદ્ હસ્તે ઉપાઠ મુનિસુંદરગણિને આચાર્ય અને વિ.સં. ૧૪૪૩માં આઠ વર્ષની વયે તેમણે દીક્ષા લીધી હતી. પદવી અપાવી. તેઓ શ્રી દેવસુંદરસૂરિના હસ્તદીક્ષિત પ્રશિષ્ય, શ્રી સોમસુંદરસૂરિના મુખ્ય શિષ્ય અને શ્રી જયાનંદસૂરિના વિદ્યા એ પછી શેઠ દેવરાજે આચાર્ય સોમસુંદરસૂરિની આજ્ઞા શિષ્ય હતા. તેઓશ્રી અદ્દભુત શક્તિશાળી અને અપૂર્વ લઈ નૂતન આચાર્ય મુનિસુંદરસૂરિની અધ્યક્ષતામાં સંઘપતિ બની, સ્મરણશક્તિવાળા હતા. તેઓ એક સાથે જદી જદી એક હજાર શત્રુંજય આદિ તીર્થોની યાત્રા માટે છ'રી પાળતો મોટો યાત્રાસંઘ બાબતો પર ધ્યાન આપી શકતા હતા, જેને કારણે તેઓ કાઢ્યો ને શત્રુંજય ગિરનાર આદિ તીર્થોની યાત્રા કરી. સહસ્ત્રાવધાની’ તરીકે પ્રખ્યાતિ પામ્યા હતા. ૧૯ વર્ષની ઉંમરે શ્રી મુનિસુંદરસૂરિ મહાન તપસ્વી હતા. તેઓ છઠતેમણે ન્યાય, વ્યાકરણ અને કાવ્ય—એ ત્રણે વિષયોનો પરિચય અઠ્ઠમ વગેરે તપ કરતા હતા. સૂરિમંત્રની તેમણે ૨૪ વાર આપતો નૈવેદ્યગોષ્ઠી' નામનો ગ્રંથ રચ્યો હતો. આ ઉપરાંત વિધિપૂર્વક આરાધના કરી હતી. તેના પ્રભાવે પદ્માવતી આદિ તેમનું આગમનું જ્ઞાન પણ અગાધ હતું. વિ.સં. ૧૪૬૬માં દેવીઓ તેમને પ્રત્યક્ષ થતી તેમ જ સહાય કરતી. મેવાડમાં આ દેવરાજ મંત્રણ પ ગાર્યું. ધી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy