SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ચતુર્વિધ સંઘ વીરનગરમાં દત્ત નામના રાજાને ઘેર ખીર વડે પારણું કર્યું. જન્મકલ્યાણક : શ્રાવણ સુદ-૫ માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીએ છઠ્ઠની તપસ્યાવાળા મોક્ષકલ્યાણક : અષાડ સુદ-૮ નમિપ્રભુ કેવળજ્ઞાન પામ્યા હતા. નમિનાથના તીર્થમાં ત્રણ શંખેશ્વરમંડન : વામાદેવીનંદન નેત્રવાળો, ચાર મુખોવાળો, વૃષના વાહનવાળો અને સુવર્ણ જેવી કાંતિવાળો ભૂકટિ નામનો યક્ષ હતો તથા ગાંધારી નામની શાસન શ્રી પાર્શ્વનાથ પ્રભુ-ચરિત્ર દેવી શ્રી નમિ પ્રભુને સાંનિધ્ય કરનારી હતી. સમેત પર્વત ઉપર જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વારાણસી નગરી છે. તેમાં વૈશાખ માસની કૃષ્ણ દશમીએ હજાર મુનિઓની સાથે માસના અશ્વસેન નામે રાજા હતો. તેને વામાં નામની રાણી પ્રિયા હતી. અનશનવાળા પ્રભુ નમિ જિનેશ્વર મોક્ષપદને પામ્યા. તે અવસરે ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થીએ સુવર્ણબાહુનો ગુજરાતી મારવાડી જીવ પ્રાણત કલ્પથી ચ્યવીને વામાદેવીની કુક્ષીમાં અવતર્યો. સમય જન્મકલ્યાણક અષાડ વદ-૮ શ્રાવણ વદ-૮ પૂર્ણ થયે પોષ માસની કૃષ્ણ દશમીએ વામા દેવીએ ઇક્ષવાકુ મોક્ષકલ્યાણક ચૈત્ર વદી-૧૦ વૈશાખ વદ-૧૦ વંશમાં કલ્પવૃક્ષ સમાન તેવીશમાં જિનેશ્વર પુત્રને જન્મ આપ્યો. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ કૃષ્ણપક્ષની રાત્રિમાં પણ ગિરનારમંડન : શિવાદેવીનંદન પોતાની પાર્શ્વ (પાસે) સર્પ જોયો હતો. તેથી પિતાએ તે પ્રભુનું શ્રી નેમિનાથ પ્રભુ-ચરિત્ર પાર્શ્વ એવું નામ પાડ્યું. નીલ કમળના વર્ણ જેવી કાંતિવાળા અને જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કુશાર્ત દેશના મંડનરૂપ શૌર્ય સર્પના લાંછનવાળા શ્રી પાર્શ્વપ્રભુ અનુક્રમે નવ હાથ ઊંચા નામનું નગર છે. તેમાં સમુદ્રવિજય નામે રાજા હતો. તેને શરીરવાળા થઈને યૌવન પામ્યા. પોષ માસની કૃષ્ણ એકાદશીએ શિવાદેવી નામે વલ્લભા હતી. તે અવસરે કાર્તિક માસની કૃષ્ણ અઠ્ઠમ તપવાળા સ્વામીએ દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે કોપટ દ્વાદશીએ શંખરાજાનો જીવ ચ્યવને શિવાદેવીની કક્ષામાં અવતર્યા. નામના ગામમાં ધન્ય નામના ગૃહસ્થીને ઘેર પ્રભુએ પરમાન વડે સમય પૂર્ણ થયે શિવાદેવીએ સ્નિગ્ધ અંજન જેવી શરીરની પારણું કર્યું. ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થીએ અઠ્ઠમ તપવાળા સ્વામી કાંતિવાળા, શંખના લાંછનના ચિહ્નવાળા અને હરિવંશના મુગટ કેવળજ્ઞાન પામ્યા. હાથીના મુખ જેવા મુખવાળો, મસ્તક પર સમાન બાવીસમા તીર્થંકર પુત્રને શ્રાવણ માસની શુકલ પંચમીએ નાગની ફણારૂપી છત્રવાળો અને શ્યામ કાંતિવાળો પાર્થ નામનો જન્મ આપ્યો. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં યક્ષ હતો તથા પાર્થ પ્રભુને પદ્માવતી નામની શાસનદેવી હતી. રિઝરત્નમય ચક્રધારા જોઈ હતી. તેથી પિતાએ તેનું અરિષ્ટનેમિ વ્રતથી સિત્તેર વર્ષ ગયાં ત્યારે સંમેત પર્વત ઉપર પ્રતિમાએ રહેલા એવું નામ પાડ્યું. જન્મથી આરંભીને જ કામદેવનો જય કરનારા ત્રિીશ સાધુઓની સાથે માસના અનશનવાળા શ્રી પાર્શ્વપ્રભુ શ્રાવણ નેમિનાથે પિતાદિકે પ્રાર્થના કર્યા છતાં પણ કન્યાઓનું પાણી ગ્રહણ માસની શુકુલ અષ્ટમીએ સિદ્ધિપદને પામ્યા. ન જ માન્યું. શ્રાવણ માસની શુક્લ છઠ્ઠ હજાર રાજાઓ સાથે ગુજરાતી મારવાડી છઠ્ઠ તપમાં તત્પર એવા શ્રી નેમિનાથ પ્રભુએ પ્રવજ્યા ગ્રહણ કરી. જન્મકલ્યાણક માગશર વદ-૧૦ પોષ વદ-૧૦ બીજે દિવસે ગોષ્ટમાં વરદત્ત રાજાને ઘેર શ્રી નેમિનાથ પ્રભુએ મોક્ષ કલ્યાણક શ્રાવણ સુદ-૮ પરમાનવડે પારણું કર્યું. નેમિનાથ પ્રભુ આશ્વિન માસની ક્ષત્રિયકુંડમંડન : ત્રિશલાદેવીનંદન અમાવસ્યાએ અઠ્ઠમ તપ વડે કેવળજ્ઞાન પામ્યા. શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં ત્રણ મુખવાળો, શ્યામ વર્ણવાળો અને પુરુષના શ્રી મહાવીર પ્રભુ-ચરિત્ર વાહનવાળો ગોમેધ નામનો યક્ષ થયો તથા સિંહના વાહનવાળી જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામનું ગામ છે. અને સુવર્ણ જેવા વર્ણવાળી અંબિકા નામની શાસન દેવી હતી. તેમાં ઋષભદત્ત નામે બ્રાહ્મણ હતો. તેને દેવાનંદા નામની પત્ની અષાઢ માસની શુકુલ અષ્ટમીએ પાંચ સો ને છત્રીશ સાધુઓ સાથે હતી. તેની કુક્ષિમાં આષાઢ માસની શુક્લ ષષ્ઠીએ નંદનનો જીવ માસના અનશનવાળા, પર્યક આસને રહેલા શ્રી નેમિનાથ સ્વામી પ્રાણત દેવલોકથી ચ્યવીને ઊતર્યો. તે વખતે દેવાનંદાએ ચૌદ મહા સિદ્ધિના સંબંઘને પામ્યા. સ્વપ્ન જોયાં. તે ગર્ભને આશ્રિત થયેલા પ્રભુને બાશી દિવસો સૌજન્ય : શ્રી જીવરાજ ઇન્ડસ્ટ્રીઝ લી. (ચાવાળા પરિવાર), સુરત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy