SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ વર્ષથી જૈન સંસ્કૃતિને સંગીત - સાહિત્ય - દર્શન - ધ્યાનના ક્ષેત્રમાં વિનમ્ર પ્રદાન વિશુધ્ધ ઉચ્ચાર, ભક્તિભાવ અને સુરીલા સંગીતના સમન્વયયુક્ત પ્રા. પ્રતાપકુમાર ટોલિયાના સ્વરમાં વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન, બેંગ્લોર દ્વારા પ્રસ્તુત સર્વ પ્રથમ જૈન લોંગ પ્લે (LLP) રેકર્ડો શ્રી ભક્તામર સ્ત્રોત, મહાવીર દર્શન, આત્મસિધ્ધિ, ઈ. હવે ઓડિયો કેસેટ ઉપરાંત કોમ્પેક્ટ ડિસ્ક (CD)ના સ્વરૂપમાં પણ ઉપલબ્ધ : જિનભક્તિ સંગીતના ક્ષેત્રમાં પ્રમુખ કૃતિઓ શ્રી ભક્તામર સ્ત્રોત + જિનેશ્વર આરતી • નવસ્મરણ શ્રી ઋષિમંડલ સ્તોત્ર • પરમાનંદ સ્તોત્ર - ૧૨ ભાવના * મહાવીર દર્શન - વીરવંદના - શ્રી ગિરનારજી સિધ્ધક્ષેત્ર રાજુલ - ચંદનબાળા • મહાયોગી આનંદધન પદ * અનુભવવાણી – મેરી ભારના * ભક્તિ-વ્ય - ભક્તિ ઝરણાં જૈન દર્શન, ધ્યાન, પ્રવચનાદિ ક્ષેત્રની કૃતિઓ: • આત્મસિધ્ધિ + અપૂર્વ અવસ૨૦ પરમગુરુપદ • રાજપદ * છઇ ઢોળા * ધ્યાનસંગીત (ગુજરાતી/હિન્દી અંગ્રેજી) • ધૂન-ધ્યાન ♦ ૐૐકારનાદધાન • આત્મખોજ • પરમગુરુ પ્રવચન ૧-૨ • દશ લક્ષણ ૧થી ૧૦ • શ્રી કલ્પસૂત્ર (માત્ર કેસેટ સેટ) • માતૃ સ્વાધ્યાય આવી એકસોથી વધુ કૃતિઓ (સીડી/કેસેટો ઘેરબેઠાં ટપાલ/કુરિયરથી મેળવો - સંપૂર્ણ યાદી મંગાવો જૈન દર્શન સાહિત્યની પ્રમુખ ગ્રંથ-કૃતિઓ સતભાષી આત્મસિધ્ધિ : શ્રીમદ્ રાજચંન્દ્ર રચિત શ્રી આરિધિ શાસ્ત્ર | મહાવીર દર્શન ઃ ભગવાન મહાવીરની પ્રેરક જીવનગાથા નન્દી અંગ્રેજીમાં ગુજરાતી સાથે ૭ભાષાઓમાં સમશ્લોકી કાવ્યાનુવાદ ઉપરાંત અંગ્રેજી હિન્દી વિગતો (જેની સીડીકેસેટ છે) જે મંચ પર પણ શ્રાવ્ય સંગીતકથા રૂપે રજુ થાય છે. જિનચેતના જિનભક્તિ સંગીત: શ્રી મહાવીર દર્શનાદિ ૨૪ શ્રી જિનચરિત્ર કથા સંગીત : જિન (આત્મ)ધ્યાન સંગીત ભારતીય સંગીત શૈલીમાં, ઉપયુક્ત કોમેન્ટ્રી-કથા સાથે પાવન પ્રેરક જિનચરિત્રો અને ક્લીન જિનભક્તિ ઉપરાંત જૈન ધ્યાન યોગાધારિત જિનપદધ્યાન - નિજપદ (આત્મ)ધ્યાનના પ્રયોગો, બેઠકો, મંચ કાર્યક્રમો, શિબિરો, સપ્તાહો : ૧થી ૭ દિવસ સુધીના દેશ અને વિદેશોમાં ૨૫ વર્ષોના અનુભવ સહ પ્રસ્તુત થઈ રહ્યાં છે. - પ્રા. પ્રતાપમાર ટોલિયા, શ્રીમતી સુમિત્રા ટોલિયા અને વર્ષમાન ભારતી કલાવૃંદ દ્વારા. સંપર્કઃ જિનભારતી' : વર્ધમાનભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન શાદ પ્રભાત કોમ્પલેક્ષ, કે.જી. રોડ, બેંગ્લોર-૫૬૦૦૦૯, ફોન : ૦૮૦-૨૨૨૫ ૧૫૫૨/૨૬૬૬૮૮૨ Tauch FOR IFF Azt]] Jain Education International For Private & Personal Use Only [][N ') જગદગુરુ હીરવિજય સૂરિજીદાદા અકબર બાદશાહને પ્રતિો વ કરવા આવે છે ત્યારે જૈન સહુના શિષ્ટાચાર મુજબ ગાલીચા ઉપર પગ મૂકવાની ગુરુદેવ ના પાડે છે. ત્યાર અક્બર બાદશાહે ગુરુને પૂછ્યું કે ગાલીચા ઉપર શા માટે પગ મૂકતા નથી ? ગુરુજીએ ઠા કે ગાલીચા નીચે જીવ હોવાનો સંભવ છે અને ગાલીચાનો એક ખૂણો ઉપાડતા અસંખ્ય જીવો સાહીયા નીચે તેનો બાદશાહે આશ્ચર્ય પામી ગવાં અને રન ધર્મની જીવ પ્રત્યેની જવાના સિધ્ધાંત પ્રત્યે આફ્રીન પોકારી ગયેલ તેનું આ ચિત્ર છે. www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy