SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ચતુર્વિધ સંઘ, ૧૯૯૩ના કારતક વદ પાંચમને શુભ દિને સિદ્ધાંતમહોદધિ પૂ. કરી-કરાવી. સં. ૨૦૪પના કારતક વદ ૪ને દિવસે સકળ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ સંઘની ઉપસ્થિતિમાં, વિશાળ સાધવર્ગની નવકારમંત્રની અખંડ હસ્તે અઠ્ઠાવીસ વર્ષની ભરયુવાન વયે ભાગવતી દીક્ષા અંગીકાર ધૂન વચ્ચે, પદ્માવતીની આરાધના પૂર્વક અને પંચમહાવ્રતના કરી પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ઉચ્ચારણપૂર્વક અંતિમ આરાધના કરી સમાધિપૂર્વક આ નશ્વર મુનિશ્રી વિજયરંગજી તરીકે ઘોષિત થયા. જગતમાંથી વિદાય લીધી-કાળધર્મ પામ્યા. સમગ્ર જૈન સમાજમાં ' દીક્ષાદાતા અને દીક્ષાગુરુ-બને મહાત્માઓ ઉચ્ચ કક્ષાના આ સમાચારથી ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ. સંયમી, તપસ્વી અને ત્યાગી સૂરિવરો હતા તેથી તેઓશ્રીને પણ સૌજન્ય : શ્રી આદિશ્વર છે. જૈન સંઘ, સોનઈ સંયમજીવનની ઉત્તમ તાલીમ મળી, જ્ઞાન-તપની ઉત્તમ વૃદ્ધિ | (જિ. અહમદનગર), મહારાષ્ટ્ર થઈ અને અંતરંગ ગુણોનો વિકાસ થયો. સેવા-વૈયાવચ્ચેના ગુણો મેવાડ દેશોદ્ધારક : ૪00 અઠ્ઠમના મહાન તપસ્વી તો પ્રથમથી જ વિકસેલા હતા. કેવળ ૬ વર્ષના દીક્ષા પર્યાય પછી પ. પૂ. આ.શ્રી ગુર્વાશાથી જુદું ચોમાસું કરીને વ્યાખ્યાન આપવામાં પણ અદ્ભુત કુશળતા પ્રાપ્ત કરી. સં. ૨૦૩૧ના કારતક વદ ૧૦ ને દિવસે વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રી પૂના મુકામે ગણિ પદ અને સં. ૨૦૩૨ના વૈશાખ સુદ પાંચમે મભૂમિ રાજસ્થાનમાં પાદરલી ગામ છે. તેમાં ધૂલિયા મુકામે પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર હીરાચંદજી નામે એક સુશ્રાવક વસતા હતા. તેમનાં ધર્મપત્ની બાદ, મહારાષ્ટ્રમાં પૂજ્યશ્રીનાં અનેક પ્રભાવક ચાતુર્માસ થયાં. મનુબાઈની કુક્ષિએ સં. ૧૯૭૯ના વૈશાખ વદ ૬ને દિવસે એક તેઓશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા, ઉપધાન આદિ અનેક મહોત્સવો અનેરી શાસનપ્રભાવના સહ ભવ્ય રીતે ઉજવાયા. તેઓશ્રીની - તને શ્રી ગુરવે નમઃ | ઉત્કૃષ્ટ સંયમસાધના, વિશાળ જ્ઞાનપ્રાપ્તિ, યશસ્વી શાસનકાર્યો કરાવવાની કુશળતા આદિ ગુણોથી પ્રેરાઈને સં. ૨૦૩૮ના મહા વદ ૬ને દિવસે મંચર (પૂના) મુકામે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. પૂ. આચાર્યશ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજના વિશિષ્ટ પ્રભાવથી મહારાષ્ટ્ર અને ખાનદેશના શ્રીસંઘો પૂજ્યશ્રીના અતિ નિકટના પરિચયમાં આવ્યા. જુન્નરમાં સં. ૨૦૪૦માં ચાતુર્માસ સ્થિત હતા ત્યારે નિયમ મુજબ ઊભા ઊભા પ્રતિક્રમણ કરતાં એકાએક પડી જવાથી જમણા અંગે લકવા (પક્ષઘાત)ની અસર થઈ અને તબિયત બગડી. ત્યારથી તેઓશ્રી નાઇલાજે બેસણાં કરવા લાગ્યા. જીભ ઉપર અજબ કાબૂ ધરાવતા હતા. હંમેશાં પાદવિહાર કરવાના આગ્રહી હતા. તબિયત લથડી પછી કયારેક ડોળીનો ઉપયોગ કરતા. તબિયત લથડ્યા પછી સ્વજીવન વિશે વિશેષ સભાન થઈ ગયા હતા. આરાધનાનો વેગ પણ વધાર્યો હતો અને સમાધિભાવમાં સવિશેષ લીન રહેતા હતા. અહમદનગરનું ચોમાસું થયું ત્યારે પ્રતિષ્ઠાનાં કાર્યો પૂજ્યશ્રી અને ગુરુબંધુ શ્રી વિજયધનપાલસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સુંદર રીતે ઊજવાયાં હતાં. ત્યાર બાદ પૂજ્યશ્રીનું છેલ્લું ચોમાસું (૧) પ.પૂ.આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. આ. શ્રી સંગમનેર મુકામે થયું. ચાતુર્માસ દરમિયાન સુંદર આરાધના ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી જીતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. (૪) પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. O) - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy