SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૧ તવારીખની તેજછાયા ગણિ પદવી-જેઠ વદ– ગુંજિત કરવાની આગવી કલા. ૧૧, રવિવાર તા. ૨૧-૬-૮૭, | -૬૧થી વધુ પ્રતિષ્ઠા ને ૩૦ અંજનશલાકા દ્વારા વિ.સં. ૨૦૪૪, બોરડી. સમ્યગદર્શનની નિર્મળતા કરાવનાર. પંન્યાસ પદવી-વે.સુ. -સુરતમાં સમેતશિખર તીર્થ કાજેની ઐતિહાસિક રેલીના ૨, વિ.સં. ૨૦૦૫, ઉમરગામ સફળ નિશ્રાદાતા. 'ટાઉન. -મુંબઈમાં જીવદયાના ઘોષને ગુંજતો કરતી ઐતિહાસિક આચાર્ય પદવી-વૈ.સં. વિશાળ અહિંસારેલી દ્વારા શાસનપ્રભાવના કરનારા. ૬, ૧૯-૫-૯૧, દાદર, -દાદરમાં જેમના પ્રવચનશ્રવણથી અનેક પ્રધાનોએ, લબ્ધિસૂરિ જ્ઞાનમંદિર. અધિકારીઓએ કરેલી ૭ વ્યસનની પ્રતિજ્ઞાઓ. ભાષાપ્રભુત્વ-ગુજરાતી, હિંદી, મરાઠી, સંસ્કૃત, પ્રાકૃત. -અનેક છ'રીપાલિત સંઘો, દીક્ષા, શ્રાવકજીવનની જ્ઞાનાભ્યાસ-ન્યાય, વ્યાકરણ, કાવ્યકોષ, આગમશાસ્ત્રો, દીક્ષા સ્વરૂપ અનેક ઉપધાન દ્વારા શાસનપ્રભાવના કરનારા. આકરગ્રંથો. -૮૫થી વધુ શ્રમણશ્રમણીઓનાં યોગક્ષેમ કરનારા. સાહિત્ય-અનેક છંદોબદ્ધ-આકારબદ્ધ શ્લોકો, પ્રબંધો. -શંખેશ્વર પાર્શ્વનાથદાદાના પરમ ઉપાસક પદ્માવતી પ્રાયઃ વિશ્વમાં અજાયબી સ્વરૂપ સમેતશિખર, માતા તથા માણિભદ્રજીના પરમ કૃપાપાત્ર. પર્વતાકારબદ્ધ કાવ્યરચના, અનેક લેખો વિક્રમકૃપા, સદાની -પરમાત્માની ઉત્કૃષ્ટભક્તિ અને જાપમાં લીન એવાં પૂ. સાથી–પ્રસાદી, સંયમની સાથી-પ્રસાદી, પાનખર પોકારે વસંતને, વિનીતમાલાશ્રીજી–બા.મ.સા. તથા વિદુષી, વિશાળ સાધ્વી– સાથ મળો તો આવો, ‘મા’ કેલેન્ડર, ‘સુપ્રભાતમ્' કેલેન્ડર આદિ સમુદાયના સફળ સુકાની સાધ્વીશ્રી વિપુલમાલાશ્રીજી-બહેન અનેક પુસ્તકો. મ.સા. સાથે દીક્ષિત બનનારા એવા પ.પૂ. આ. ભ. શ્રી વિશેષતા-૯ વર્ષની બાલ્યવયમાં દીક્ષિત બની ૬ ' યશોવર્મસૂ. મ.સા.ને ભાવભીની વંદના. દિવસમાં દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કરવાની અદ્દભુત શક્તિ. સંકલનપં. અજિતયશવિજય. -કવિત્વ, લેખન ને વિરલ પ્રવચનશક્તિનો ત્રિવેણી સૌજન્ય-લબ્લિવિક્રમ શાસનસેવા ટ્રસ્ટ સંગમ. પરમ પૂજ્ય આચાર્યશ્રી -પ્રભુભક્તિ, ગુરુભક્તિ ને સમુદાયભક્તિનો સુભગ સમન્વય. કલ્યાણસાગરસૂરિજી મહારાજસાહેબ અભુત કુનેહ ને ઊંડી કોઠાસૂઝ દ્વારા અનેક સંઘોના ધર્મનગરી રાધનપુરમાં શેઠ શ્રી કાન્તિલાલ વિકટ પ્રશ્નોને ઉકેલનારા. અમૂલખદાસનાં સુશ્રાવિકા ધર્મપત્ની કંચનબહેનની કુક્ષિએ સં. -૪૦-૪૦ કિ.મી.ના દીર્ધવિહાર બાદ પણ ઉભા-ઉભાં ૨૦૦૧ના મહા સુદ ૧૨ને દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. પ્રતિક્રમણાદિ કરવારૂપ સુંદર ક્રિયારુચિ. પુત્રનું નામ કિરીટકુમાર રાખવામાં આવ્યું. તેની વયે ૯ વર્ષની -૪-૪ તાવમાં પણ અસૂઝતી ગોચરી ન વાપરવાનો થતાં પ.પૂ. શ્રી અભયસાગરજી મહારાજના પરિચયમાં સમસ્ત આગ્રહ ને આહારશુદ્ધિની ચુસ્તતા. કુટુંબ આવ્યું અને ધર્મના રંગે રંગાયું. તેમાં ભાઈ કિરીટકુમારે -સંથારો ઉત્તરપટ્ટો સિવાય અધિક ઉપકરણ ન વાપરવાં નવપદજીની ઓળી કરવા સાથે સંયમ લેવાની ભાવના દઢમૂળ દ્વારા ચારિત્રાચારની કટ્ટરતા. કરી. સં. ૨૦૧૨માં પૂ. આ. શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં મહામંગલકારી ઉપધાનતપની -અનેક યુવાનોના જીવનમાં પરિવર્તનનો શંખનાદ ફૂંકતી ભાવપૂર્વક આરાધના કરીને મોક્ષમાળા પહેરી દીક્ષા લેવા માટે શિબિરોના સફળ સુકાની. તૈયાર થઈ ગયા, પરંતુ ધર્મનો વધુ અભ્યાસ કરવા માટે માતા-પ્રવચનશક્તિ દ્વારા પ્રત્યેક સંઘોમાં ધર્મનાં, સપનાં, પિતાએ મહેસાણા શ્રી યશોવિજયજી પાઠશાળામાં મોકલ્યા. ૧૬ શુભસંસ્કારોનાં બીજ વાવી જૈન જયતિ શાસનમુના નાદને વર્ષની ઉંમર સુધીમાં પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ૪ પ્રકરણ, ૩ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy