________________ તવારીખની તેજછાયા 435 આવ્યું છે. વિશાળ વટવૃક્ષની શીતલ છાયામાં સાક્ષાત ક્ષેત્રપાલ હેમંતકુમારે હાલ પ.પૂ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી દેવે આસન ગ્રહણ કર્યું છે. પ્રસ્તુત તીર્થના પ્રતિષ્ઠા મહોત્સવમાં મ.સા.] સંયમી કાકા મુનિરાજ પ.પૂ. પં. શ્રી ચંદ્રોદયવિજયજી ભારતભરમાંથી પાંચ લાખ જેનો ઊભરાયા હતા. પ00 ઉપરાંત મ.સા. હિાલ પ.પૂ. આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.] સાધુ-સાધ્વીજી ભગવંતોના પાવન સાન્નિધ્યમાં સંપ્રાપ્ત થયું હતું. તથા પ.પૂ. પં. શ્રી અશોકચંદ્રવિજયજી મ.સા. હાલ પૂ. આ. શ્રી પૂજ્યશ્રીની પ્રેરણાથી નિર્માણ થયેલું આ તીર્થ જૈન-અર્જન હજારો વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.] નાં ચરણે તેર વરસની ઉંમરે યાત્રિકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. શરણાં અંગીકાર કર્યો. પ.પૂ. શાસનસમ્રાટ શ્રી નેમિ(૫) પૂજ્યશ્રીની પ્રેરણાથી છેલ્લાં 12 વર્ષથી વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટધર ધર્મરાજા પ.પૂ. આચાર્યશ્રી ભારતભરમાં જૈન એલર્ટ ગ્રુપના યુવાનો વિવિધ સેવાઓ બજાવી વિજય કસ્તુરસૂરીશ્વરજી મ.સા. આદિની નિશ્રામાં સેંકડો વરસો રહ્યા છે. હજારો યુવાનો આજે ઠેર ઠેર ભક્તિપ્રાર્થના, પૂજા, બાદ સુરત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી જિનાલયે ઐતિહાસિક આરતીથી શુભારંભ કરીને સાધર્મિક સહાય, અનુકંપાદાન, ભૂકંપ અંજનશલાકા પ્રસંગે વિ. સં. 2025, માગસર વદ ૩ના રાહત, રેલરાહત, દુષ્કાળ રાહત, સંઘસેવા, સાધુસાધ્વી વૈયાવચ્ચ, જાજરમાન દીક્ષા થતાં પૂ. મુનિ શ્રી સોમચંદ્રવિજયજી મ.સા. નોટબૂકવિતરણ, પુસ્તકવિતરણ, ફૂટવિતરણ, હોસ્પિટલોમાં ' તરીકે જાહેર થયા. વિઝિટ, મૂંગા-બહેરાં શાળાની વિઝિટ, અનાથાશ્રમો મુલાકાતોથી સાથો સાથ તેઓશ્રીનાં મોટાંબહેન નયના ઉ.વ. ૧૫ની માંડીને પાંજરાપોળમાં પશુઓની સેવા, ઘાસવિતરણ, દીક્ષા પ.પૂ. આગમોદ્ધારકશ્રીના પટ્ટધર ૫.પૂ. આચાર્યશ્રી વિજય ગોળવિતરણ, જળપ્રદાનથી માંડીને બિમાર પશુઓ માટે હરતુ માણિક્યસાગરસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે થઈ. પૂ.સા. શ્રી ફરતું દવાખાનું, પશુઓને નવકાર મંત્રનું શ્રવણ કરવા સુધીનાં મૃગેન્દ્રશ્રીજી મ.ના પ્રશિષ્યા પૂ.સા. શ્રી પ્ર. નિર્વેદશ્રીજી મ.ના કાર્યો બજાવે છે. અમદાવાદ મુકામે યોજાયેલા જીવનભાનુ શિષ્યા પૂ.સા. શ્રી યશસ્વિનીશ્રીજી તરીકે જાહેર થયાં. પ્રતિષ્ઠા મહોત્સવમાં 1000 યુવાનો તથા માનસ મંદિરમમાં કુમારવયના ભાઈ-બહેનની જોડી સાથે ચાર દીક્ષાએ સુરતને યોજાયેલા પ્રતિષ્ઠામહોત્સવમાં હજારો યુવાનોએ જાતે કારસેવા દીક્ષામય બનાવી દીધું. અભૂતપૂર્વ શાસનપ્રભાવના થઈ. આપીને-લાખો ભાવિકોની મેદનીને સંભાળી હતી. સંયમના દિવસથી જ જ્ઞાનયજ્ઞ શરૂ થયો. ગુરુદેવનાં પૂજ્યશ્રીને સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ પૂજ્યપાદ અંતરઆશિષથી સંયમજીવનના અગિયારમા વરસે બત્રીય સંસ્કૃત આચાર્યદેવશ્રી શ્રીમદ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાએ શિક્ષા પરિષદની પરીક્ષામાં ઝળહળતી કુનેહ મેળવી. ત્યારબાદ પોતાના વરદહસ્તે આચાર્ય પદે આરૂઢ કર્યા ત્યારે તેરસો-તેરસો બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદની સાહિત્યશાસ્ત્રની અને આગળ સાધુ-સાધ્વીજી ભગવંતોએ મુષ્ઠિઓ ભરી ભરીને હૃદયના વધતાં ભારતીય વિદ્યાભવન મુંબઈની પરીક્ષા આપી. ભારતીય ઊછળતા ઉમંગે પૂજ્યશ્રી પર વાસક્ષેપની અનરાધાર વૃષ્ટિઓ વિદ્યાભવનના ઇતિહાસમાં સહુ પ્રથમવાર બધા જ વિષયોમાં કરીને આશીર્વાદોની અમીધારા વર્ષાવી હતી. સર્વાધિક ગુણ મેળવી વિક્રમ સર્યો. જૈન સંઘ પર થઈ રહેલાં આક્રમણોથી જેઓ સતત મુંબઈ અંધેરી મુકામે બ્રાહ્મણ પંડિતોની વિશાળ સભામાં ચિંતાતુર છે, યુવાનોના ઉદ્ધાર માટે જેઓશ્રી સદૈવ તત્પર છે, પૂ. શ્રી સોમચંદ્ર વિ. મ.સા.ને (ઉ.વ. 24) વ્યાકરણાચાર્યનું જપ, સંયમ, દયા, વિનમ્રતા, ઉદારતા, નિખાલસતા, બિરુદ આપી સર્વોત્કૃષ્ટ માનથી સમ્માનિત કર્યા. બ્રાહ્મણ ગુરુકૃપા અને પ્રભુભક્તિ આદિ જેઓશ્રીનો જીવનભવ છે. પંડિતોએ જિનશાસનની-જિનશાસનના સાધુઓની તથા તેમની એવા આચાર્ય ગુરુદેવને કોટી કોટી વંદન. જ્ઞાનસાધનાની ભરપેટ પ્રશંસા કરી. બ્રાહ્મણ પંડિતો તરફથી સૌજન્ય: શ્રી સમીરભાઈ વી. ઝવેરી આવાં માન આપવાના દાખલા ખૂબ જ ઓછા જાણવા સાંભળવા મળે છે. પ.પૂ. આ.શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. | સર્વ રીતે યોગ્ય જાણી જન્મભૂમિ સુરતમાં વિ. સં. સુરત વીસાશ્રીમાળી જ્ઞાતિય સુપ્રસિદ્ધ, ધર્મનિષ્ઠ પિતાશ્રી ચિમનલાલ ખીમચંદ સંઘવી તથા માતુશ્રી કમળાના મોટા દીકરા 2052, જેઠ સુ. ૬ના ગુરુદેવે તેઓશ્રીને આચાર્ય પદથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રીએ અંજનશલાકાની પ્રતનું સંપાદન કર્યું, શ્રી શાંતિભાઈ અને વીરમતીબહેનના સુપુત્ર જન્મજાત વૈરાગી શ્રી જે ખૂબ જ લોકાદર પામતાં બીજી આવૃત્તિ પણ પ્રકાશિત તા. ( Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org