________________
૪૮૪
ચતુર્વિધ સંઘ થયાં છે. પૂજ્યશ્રીને પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી ઉપાશ્રયો, પાઠશાળાઓ, જ્ઞાનમંદિરો અને આયંબિલ ખાતાઓ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૯૧માં ગણિ પદ, સં. સ્થપાયાં હતાં, અનેક સ્થળે ઉપધાન તપ, ઉજમણાં અને ૧૯૯૨માં પંન્યાસ પદ અને સં. ૧૯૯૩માં આચાર્ય પદ અર્પણ જિનેન્દ્રભક્તિ–મહોત્સવો ઉલ્લાસભેર ઊજવાયા હતાં. એવી જ કર્યા. ચૈત્ર વદ પાંચમે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા તે રીતે, ધાર્મિક સાહિત્યનું પ્રકાશન પણ વિપુલ પ્રમાણમાં થયું હતું. સમયે પૂ. ઉપાધ્યાયશ્રી ગંભીરવિજયજી મહારાજને પણ આચાર્ય - પૂજ્યશ્રીનાં પ્રવચનોનો પ્રભાવ અસાધારણ હતો. અસંખ્ય પદે સ્થાપવામાં આવ્યા હતા અને આ પ્રસંગે સૌરાષ્ટ્રની પાવન ભાવિકોએ અને અગણિત મહાનુભાવોએ તેમના પ્રવચનોનો ભૂમિ શિહોરમાં આઠ દિવસ સુધી ભવ્ય મહોત્સવ ઉજવાયો લાભ લીધો હતો, જેમાં મૈસૂરનરેશ, ભાવનગરનરેશ, જામનગરહતો અને ત્યારથી જૈનાચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી નરેશ, ઓખાનરેશ, સાંગલીનરેશ, મિરજનરેશ, દેલવાડાનરેશ, મહારાજનું નામ લાખો લોકોનાં હૈયે અને હોઠે રમવા લાગ્યું હતું. ચક્રવર્તી રાજગોપાલાચારી, મદ્રાસના પ્રધાન શ્રી વેંકટસ્વામી પૂ. આચાર્યશ્રીએ સૂરિમંત્રની પાંચે પીઠો (પંચપ્રસ્થાન)
નાયડુ, ઉદ્યોગમંત્રી શ્રી યુ. કૃષ્ણરાવ, મૈસૂર રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધ કરેલી હતી. પહેલી અને બીજી પીઠ રોહીડા
શ્રી હનુમંથચ્યા, ભારતના ઉદ્યોગમંત્રી શ્રી કે. સી. રેડી, મેજર (રાજસ્થાન)માં સિદ્ધ કરેલી; ત્રીજી અને ચોથી પીઠ અંધેરી
જનરલ શ્રી કરીઅપ્પા, મહારાષ્ટ્રના ગવર્નર શ્રી શ્રી પ્રકાશ આદિ મુંબઈમાં અને પાંચમી પીઠ નિપાણીના ચાતુર્માસ વખતે સોળ મુખ્ય હતા. આ ઉપરાંત, સમાજનો બૌદ્ધિક વર્ગ તેઓશ્રીનાં આયંબિલપર્વક, મૌન પાળી. સ્ત્રીનું મુખ જોયા વિના સિદ્ધ કરી પ્રવચનોથી અત્યંત પ્રભાવિત થતો. પરિણામે, અનેક નગરોમાં હતી. પરિણામે, પૂજ્યશ્રીનો પ્રભાવ એટલો પ્રબળ બનેલો કે પૂજ્યશ્રીનાં બહુમાનના જાહેર સન્માન સમારંભો પણ યોજાતા સંકલ્પ કરેલાં સર્વે કાર્યો સત્વરે સિદ્ધ થતાં. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ રહ્યા હતા. વિરલ હતું. તેઓશ્રીમાં પાંડિત્યનો પ્રકાશ હતો, સાધુતાની સુવાસ દક્ષિણ ભારતમાં નોંધપાત્ર શાસનપ્રભાવક કાર્યોને લીધે હતી, મુત્સદીની કુનેહ હતી, ધર્મપ્રચારની ધગશ હતી અને તેઓશ્રીને ‘દક્ષિણદીપક' અને “દક્ષિણદેશોદ્ધારક' જેવી અંતરની આત્મીયતાનું જબ્બર આકર્ષણ હતું. પરિણામે, તેઓશ્રી પદવીઓથી અલંકૃત કરવામાં આવ્યા હતા. વક્તા વિદ્વાન હોય,
જ્યાં જ્યાં પધારતા અને પ્રવચન કરતા, ત્યાં ત્યાં આબાલવૃદ્ધ વિમલ ચારિત્રથી વિભૂષિત હોય અને વક્નત્વકલાવિશારદ હોય, સૌ તેમનાં પ્રવચનોમાં અસ્મલિત વહ્યા કરતા. પૂજ્યશ્રીનાં પછી ચમત્કારો ન સર્જાય તો જ આશ્ચર્ય લેખાય! પૂજ્યશ્રીની પ્રવચનોમાં સિદ્ધાંતોનું છટાદાર નિરૂપણ, હેતુઓ અને યુક્તિઓનું દેશનાએ અનેક જીવો હિંસામાંથી અહિંસામાં, વ્યસનોમાંથી પ્રૌઢ પ્રતિપાદન, વીર, હાસ્ય, કરુણ આદિથી ભરેલાં દૃષ્ટાંતોની સદાચારમાં, અસત્યમાંથી સત્યમાં, કસુંપમાંથી સંપમાં અને સુંદર રજૂઆત રહેતી. તેથી મદારી જેમ મોરલીથી સર્પને ડોલાવે, અધર્મમાંથી ધર્મમાં પાછા ફર્યા હતા. પૂજ્યશ્રીની નિશ્રામાં તેમ પૂજ્યશ્રી વિશાળ શ્રોતાવર્ગને ડોલાવી દેતા! ભારતભરમાં ચાણસ્માથી ભોયણી તીર્થનો, રતલામથીમાંડવગઢનો, હૈદ્રાબાદથી વિચરતાં રહેવું અને લોકોને ધર્મનું ઘેલું લગાડવું એ નિર્ચન્ધધર્મનું મુલ્યાકજી તીર્થનો–એવા અનેક છ'રીપાલિત સંઘો નીકળ્યા હતા. - પૂજ્ય આચાર્યશ્રી ચીવટથી પાલન કરતા. તેઓશ્રીએ ગુજરાત, સિરોહીમાં ૪૫૦ ભાવિકોએ ઉપધાનતપની આરાધના કરી હતી. સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, માલવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર દસ હજારની મેદની વચ્ચે માલારોપણવિધિ થઈ હતી અને પૂ. અને તમિલનાડુ જેવા વીશ હજારથી વધુ માઇલનો વિહાર કર્યો પં. કીર્તિવિજયજી ગણિને આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યું હતો. તેઓશ્રી જ્યાં જ્યાં વિચર્યા તે ભૂમિ પાવન અને ધન્ય બની હતું. સં. ૨૦૧૪માં રાજનગર (અમદાવાદ)ના મુનિસંમેલનમાં ગઈ. ત્યાંનાં હજારો સ્ત્રી-પુરુષો પૂજ્યશ્રીનાં દર્શન, સહવાસ અને
સમાધાન અને સંગઠન માટે ખૂબ કાર્યરત રહ્યા હતા. સં. વ્યાખ્યાનશ્રવણથી કૃતાર્થ બનતાં. પૂજ્યશ્રીના ઉપદેશથી હજારો
૨૦૧૬માં પૂ. ગુરુદેવશ્રી મુંબઈ-લાલબાગ જૈન ઉપાશ્રય માણસોએ જીવહિંસા ત્યજી હતી. મૈસૂર રાજયમાં અનેક ગામોમાં
કાળધર્મ પામ્યા ત્યારે સ્વર્ગારોહણનો ઉત્સવ તેઓશ્રીની નિશ્રામાં અમુક અમુક દિવસોમાં કતલખાનાં બંધ રાખવાના નિયમો થયા
- ભવ્ય રીતે ઊજવાયો હતો. પૂજ્યશ્રીના વરદ હસ્તે ગાંધીનગર, હતા. વળી, તેઓશ્રીના ઉપદેશથી લાખો માણસો વ્યસનમુક્ત
(બેંગલોર), સીમોગા, બાગલકોટ, ટુમકુર, કોલ્હાપુર, ભીવંડી, પણ બન્યા હતા. પૂજ્યશ્રી જ્ઞાન અને ક્રિયાના સમન્વયી ઉપાસક
દાંતરાઈ, બાવળા, રોબર્સનપેઠ, નોખામંડી, રાધનપુર-માટુંગા હતા. તેથી તેઓશ્રીના ઉપદેશથી અનેક સ્થળે જિનાલયોની
(મુંબઈ), સાંકરા આદિ સ્થળોએ પ્રતિષ્ઠા-મહોત્સવ ઊજવાયા પ્રતિષ્ઠા થઈ હતી, અનેક સંઘો નીકળ્યા હતા, અનેક સ્થળે
હતા. મહારાષ્ટ્રમાં નિપાણીનો ભવ્ય ઉપાશ્રય અને જ્ઞાનમંદિર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org