SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ 430 ચતુર્વિધ સંઘ વિશેષતઃ મા શારદાની ભેટ રૂપે તેઓશ્રીના કંઠમાં અભિયાનમાં પણ સક્રિય રસ દાખવી સફળતા મેળવી હતી. કામણ છે. સૂરોની મીઠાશમાં એવી કશિશ છે કે એમના જૈન-શાસન સામે આવેલી આકસ્મિક આપત્તિમાં તેઓ હૃદયભીનાં સ્તવનો, સઝાયો શ્રોતાજનોને ભક્તિ અને હિંમત અને આગવી સૂઝબૂઝથી આગળ પડતી ભૂમિકાઓ વૈરાગ્યના રસમાં મગ્ન બનાવી દે છે. શ્વેતામ્બર સાધુસમાજમાં ભજવી જાણે છે. ખાસ કરીને સમેત શિખરજી ઉપર ગેરકાનૂની તેઓ શ્રેષ્ઠ સંગીતજ્ઞ તરીકે ઓળખાય છે. સાથોસાથ સંગીત અને અનધિકાર ચેષ્ટા કરી દિગમ્બરોએ અશાંતિ ઊભી કરી હતી ભક્તિ-અધ્યાત્મમગ્ન પૂ. આ. શ્રી શિષ્યસમુદાયના યોગક્ષેમને તે વખતે કલકત્તાથી ઉગ્ર વિહાર કરી શિખરજી પહોંચી ભારતમાં કુશળતાથી પાર પાડે છે. સંયમ સ્વાધ્યાયમાં શિષ્યોને પ્રેરણા અને તથા ત્યાં સ્થાનિક યુવકો-અગ્રણીઓમાં વિરોધનું વાતાવરણ ઊભું વાત્સલ્યથી સ્થિર કરતા રહે છે. કરી તીર્થરક્ષાના પ્રયત્નો આદર્યા હતા. એકાદ વર્ષ પછી બિહાર પૂ. આ.શ્રી હેમચંદ્રસાગરજી સૂરિજી મ.નો જ્ઞાનવૈભવ, સરકારે ઓડિનસહારા દિગમ્બર જૈન સમાજને અનૈતિક લાભ પ્રવચનવૈભવ, સંયમવૈભવ અને લેખન વૈભવ આગવો છે. આપવાની તજવીજ કરી ત્યારે પૂ. ગચ્છાધિપતિ સૂર્યોદયસાગર ગુરુદેવ શ્રી તથા મૂર્ધન્ય પંડિતો પાસે તેઓશ્રીએ તન્મય થઈ સૂરીશ્વરજી મ. પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજય મ. અગ્રણી શ્રેણિકઆગમ-ન્યાય-સાહિત્ય જેવા વિષયોનું તલસ્પર્શી અધ્યયન કર્યું ભાઈ. કસ્તુરભાઈ, કુમારપાલભાઈ વી. શાહ જેવા અગ્રણીઓના છે. હિન્દી-ગુજરાતી ભાષા ઉપર શ્રેષ્ઠ પ્રભુત્વ ધરાવે છે. આગ્રહથી અમદાવાદ આંબાવાડી ખાતે ચાતુર્માસ કરી તેઓશ્રીના સરળ, સુગમ, સચોટ 20 જેટલાં પુસ્તકો આજે તીર્થરક્ષાની જવાબદારી સુપેરે બજાવી હતી. રેલી-સભા તથા જૈન-જનતામાં રસપૂર્વક વંચાઈ રહ્યાં છે. નવકાર મહામંત્ર વર્ણન તેઓશ્રીના જોશીલા અને પ્રભાવક પ્રવચનથી તીર્થરક્ષા ફંડ માટે અને વૈરાગ્યભર્યા પ્રવચનો તેમના પ્રવચનની આગવી ખાસિયત માત્ર એક જ કલાકમાં રો કિલો સોનું ભાવિકોએ ધરી દીધું હતું. છે. જાપ-સાધનામાં તેઓ અચ્છા માહિર છે. બે વર્ષ તપ તથા પૂ. આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી 76 આયંબિલની ઓળીની આરાધનાથી તપસ્વી પણ છે. સંપ, મ.ની દીક્ષાશતાબ્દીના ઉપલક્ષમાં 250 વર્ષના ઇતિહાસમાં સર્વ સમન્વય અને સમાધાન માટે પણ પણ પૂજ્યશ્રી કોઠાસૂઝ ધરાવે પ્રથમવાર સુરતથી સમેતશિખરજીનો છ'રીપાલિત સંઘ કપરી છે. ઠેર-ઠેર પડેલી પરિવાર–સમાજ-સંઘની તિરાડોને ભૂંસવાનું સ્થિતિમાં પણ 700 યાત્રિકો, 140 સાધુ-સાધ્વી સાથે 2200 ભગીરથ કાર્ય કરતા રહે છે. કિ.મી.નો વિહાર કરી ઇતિહાસ ખડો કર્યો હતો. આત્મ-શુદ્ધિ અને પુણ્ય સમૃદ્ધિની લાયકાત પર પૂ. પં. મધ્યપ્રદેશમાં કેટલાંય નાનાં-મોટાં ગામડાં, નગરોશ્રી અભયસાગરજી મ.ના વરદ્ હસ્તે ચાણસ્મા મુકામે ગણિ તીર્થોમાં તેઓશ્રીની પ્રેરણાથી મંદિર-જીર્ણોદ્ધાર તથા ઉપાશ્રયોનું પદવી પ્રદાન કરવામાં આવી. ગચ્છા. પૂ. આ. શ્રી સૂર્યોદયસાગર " નિર્માણ થવા પામ્યું છે. ઇન્દોર, સુરત, બોલયા, કરજણ, પૂના, સૂરીશ્વરજી મ.ના હસ્તે ઈન્દોરમાં પંન્યાસ પદવી એનાયત થઈ મુંબઈ-નાગેશ્વર જેવાં અનેક નગરોમાં જિનમંદિરોમાં પ્રતિષ્ઠા તથા પૂ. ગચ્છાધિપતિશ્રીની તથા પૂ. આ. અશોકસાગર તથા અંજનશલાકા મહોત્સવ તેઓશ્રીની નિશ્રામાં અકથ્ય સૂરીશ્વરજી મ.ની અનુજ્ઞાથી સુરત મુકામે ભવ્ય આચાર્ય પદવી શ્રી સંઘે અર્પી હતી. - સફળતાથી પાર પાડે છે. સાધુ-સાધ્વી વૈયાવચ્ચ તથા સાધર્મિક ભક્તિ માટે પણ તેઓશ્રીની પ્રેરણાથી શાસનપ્રેમી શ્રાવકો તથા બંધુબેલડી' તરીકે પ્રસિદ્ધ આ બંધુયુગલે ગુરુકૃપાના ઉદાર દાનવીર શ્રેષ્ઠીઓ મન મૂકી સહયોગ આપે છે. પનોતા બળે ધર્મ અને સંસ્કૃતિની સુરક્ષા–સેવા માટે સતત જાગરૂક અને સક્રિય હોય છે. જ્યાં જ્યાં ચાતુર્માસ કે વધુ સમય સ્થિરતા કરે છે ત્યાં બાળકોમાં, યુવાનોમાં સંઘમાં જૈન-ધર્મની મૌલિકતા, કલકત્તાથી ગુજરાત ભણી પાછાં વળતાં 15,000 થી નૈતિક મૂલ્યો, માનવજન્મની ઉત્તમતા આદિ વિષયોને લઈને વધુ માંસાહારી જનતાને પ્રવચનો–સત્સંગ દ્વારા માંસ-મદિરા ધર્મમાં ઉદ્યમ અને ઉત્સાહનો પ્રાણસંચાર કરે છે. સંસ્કાર-ઘડતર પાનત્યાગના શપથ અપાવ્યા છે. જીવરક્ષા પ્રેમી ગીતાબહેનની પ્રવચનમાળાઓથી માલવાના યુવાનોમાં સંસ્કૃતિ, પ્રીતિ શાસનહત્યા પ્રકરણ સમયે ગુજરાતમાં ગોવંશ હત્યા પ્રતિબંધનો ઠરાવ ભક્તિ જગાવી છે. તત્ત્વાર્થ સૂત્રો પરની વિવારીય પ્રવચનમાળા પાસ કરાવવામાં પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. સમગ્ર તત્ત્વજિજ્ઞાસુ વર્ગમાં ખૂબ જ સમાદરણીય બની છે. સુરત, ગુજરાતમાં પર્યુષણ દરમ્યાન કતલખાનાં બંધ રાખવાના મુંબઈ, ભાવનગર, કલકત્તા, ઇન્દોર જેવાં નગરોમાં જૈનધર્મની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy