SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિધ સંઘ - જે સમયે દીક્ષા લીધી તે પળથી. સાધના અને શાસન પ્રભાવના એ બે તેમના જીવનકાર્ય બન્યા. = ગૌતમસ્વામી એટલે લબ્ધિઓનો મધપૂડો ૧૪૫૨ ગણધરોમાં એક અનોખી વિભૂતિ પ્રભુ વીરના આ પ્રથમ ગણધર ગૌતમની ગરિમા આપણને કદાચ તેઓના પ્રથમ ગણધરપણામાં દેખાય, કદાચ તેમની અનંત લબ્ધિમાં દેખાય કે કદાચ અડધો લાખ કેવળીના ગુરુપણામાં વર્તાય પણ ગૌતમસ્વામીને મન તેમની ગરિમા હતી પ્રભુ વીરના શિષ્યત્વમાં. મુંબઇ વાલકેશ્વરના રીજરોડ ઉપરના જૈનમંદિરમાં બિરાજમાન ગુરુગૌતમસ્વામી, આ મંદિરમાં બિરાજમાના શ્રી પદ્માવતીમાતાની થયેલી સ્થાપના સાથે સાહિત્યકલારત્ન પ.પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી (મહારાજના વિશિષ્ઠ પ્રદાનની વિગતો ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે. સૌજન્ય : પ.પૂ. મુનિશ્રી જયભદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી અ.સ. શ્રી હીનાબેન પંકજભાઈ શાહના માસક્ષમણ નિમિત્તે શ્રી વ્રજલાલ સારાભાઈ શાહ પરિવાર તરફથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy