SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિધ સંઘ ગુજરાતી મારવાડી ખંભાતમંડન : દેવીનંદન જન્મકલ્યાણક વૈશાખ વદ-૧૩ જેઠ વદ-૧૩ શ્રી અરનાથ પ્રભુ-ચરિત્ર મોક્ષકલ્યાણક વૈશાખ વદ-૧૩ જેઠ વદ-૧૩ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર છે. શાન્તાક્રુઝમંડન : શ્રીરાણીનંદન તેમાં સુદર્શન નામે રાજા હતો. તેને દેવી નામની પ્રિયા હતી. શ્રી કુંથુનાથ પ્રભુ-ચરિત્ર તે અવસરે ધનપતિ રાજાનો જીવ એકત્રીશ સાગરોપમનું આયુષ્ય ક્ષીણ થયે નવમા ગ્રેવેયકથી ચ્યવીને ફાલ્ગન માસની શુક્લ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર છે. દ્વિતીયાએ માતા દેવીની કુક્ષિમાં અવતર્યો. અનુક્રમે સમય પૂર્ણ ત્યાં સૂર નામે રાજા હતો. તેને શ્રી નામની રાણી હતી. થયે તેણીએ માર્ગશીર્ષ શુક્લ દશમીએ સુવર્ણ જેવા વર્ણવાળા સિંહાવહનો જીવ સવાર્થ સિદ્ધિથી તેત્રીશ સાગરોપમનું આયુષ્ય અને નંદ્યાવર્તના લાંછનવાળા અઢારમા જિનેશ્વર પુત્રને જન્મ ક્ષીણ થયે ચ્યવીને શ્રાવણ માસની કૃષ્ણ નવમીની તિથિએ શ્રી આપ્યો. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં સુવર્ણમય દેવીની કુક્ષિમાં અવતર્યો. અનુક્રમે પૂર્ણ સમયે વૈશાખ માસની અર (ગાડીના પૈડાનો આરો) જોયો હતો, તેથી પિતાએ પ્રભુનું કૃષ્ણ ચતુર્દશીએ ઇક્વાકુ વંશવાળા, છાગના લાંછનવાળા અને અર એવું નામ કર્યું. જન્મથી એકવીશ હજાર વર્ષ ગયાં ત્યારે સુવર્ણ જેવી કાંતિવાળા સત્તરમા અરિહંત પુત્રને જન્મ આપ્યો. માર્ગશીર્ષ શુક્લ એકાદશીએ છઠ્ઠની તપસ્યાવાળા પ્રભુએ એક તે ગર્ભમાં હતા ત્યારે માતાએ કુંથુના જેવા મુખ (અગ્રભાગ) હજાર રાજાઓ સાથે પ્રવજ્યા ગ્રહણ કરી, બીજે દિવસે રાજપુર વાળા રનોનો સમૂહ જોયો. તેથી પિતાએ તેનું કુંથુ એવું નામ નગરમાં અપરાજિત રાજાને ઘેર પ્રભુએ પરમાન વડે પારણું કર્યું પાડ્યું. છઠ્ઠ તપવાળા કુંથુ સ્વામીએ ઘેર દીક્ષા ગ્રહણ કરી. બીજે પછી છઘસ્થપણામાં ત્રણ વર્ષ અન્યત્ર પૃથ્વી પર વિચર્યા. ત્યાર દિવસે ચક્રપુર નગરમાં વ્યાઘસિંહ નામના રાજાને ઘેર કુંથુનાથ પછી સહસ્ત્રાપ્રવણમાં ફરીથી આવી આમ્રવૃક્ષની નીચે પ્રભુ ભગવાને પરમાન વડે પારણું કર્યું. છાસ્થ અવસ્થામાં પ્રભુ પ્રતિમાએ રહ્યા. ત્યાં છઠ્ઠની તપસ્યાવાળા પ્રભુ કાર્તિક માસની સોળ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરીને ફરીથી સહસ્ત્રાપ્રવન દ્વાદશીએ કેવળજ્ઞાન પામ્યા. અરનાથ પ્રભુના તીર્થમાં ત્રણ ઉદ્યાનમાં આવીને તિલકવૃક્ષની નીચે રહ્યા. છઠ્ઠ તપ વડે નેત્રવાળો, શ્યામ અંગવાળો, શંખના વાહનવાળો પડમુખ નામનો પ્રતિમાએ રહેલા કુંથુનાથ પ્રભુ ચૈત્ર માસની શુકલ તૃતીયાએ યક્ષ હતો. શ્રી અરનાથ પ્રભુ તીર્થમાં માતુલિંગ અને ઉત્પલને દિવસના પૂર્વ ભાગમાં કેવળજ્ઞાન પામ્યા. કુંથુનાથ જિનેશ્વરના ધારણ કરનારા જમણા બે હાથને ધારણ કરનારી પદ્મ અને તીર્થમાં શ્યામ વર્ણવાળો, હંસના વાહનવાળો, વર અને પાશને અક્ષસૂત્રવાળા ડાબા બે હાથને ધારણ કરનારી ધારિણી નામની ધારણ કરનારા બે જમણા હાથને ધારણ કરનારો ગંધર્વ નામનો શાસનદેવી હતી. પ્રભુને કેવળજ્ઞાનથી ત્રણ વર્ષ ઓછાં એકવીશ યક્ષ થયો તેમજ ગૌર શરીરવાળી, મયૂરના વાહનવાળી, બિજોરુ હજાર વર્ષ ગયાં ત્યારે હજાર મુનિઓની સાથે સંમત પર્વત ઉપર અને શુળના ચિહ્નવાળા, બે જમણા હાથને ધારણ કરનારી બલા ઊભા રહેલા માસના અનશનવાળા સ્વામી માર્ગશીર્ષ માસની નામની દેવી કુંથુનાથ પ્રભુની શાસનદેવી થઈ. કેવળજ્ઞાનથી શુકુલ દસમીએ પ્રાત:કાળે પરમપદ પામ્યા. તેત્રીશ હજાર સાતસો ને ચોવીસ વર્ષો ગયાં ત્યારે વૈશાખ જન્મકલ્યાણક માગશર સુદ-૧૦ માસની કૃષ્ણ એકમની તિથિએ દિવસના પૂર્વ ભાગમાં સમેત મોક્ષકલ્યાણક માગશર સુદ-૧૦ પર્વત ઉપર એક હજાર સાધુઓ સહિત માસના અનશનવાળા પ્રતિમાએ રહેલા પ્રભુ મોક્ષસ્થાનને પામ્યા. ભોયણીમંડન : પ્રભાવતીનંદન | ગુજરાતી મારવાડી શ્રી મલ્લિનાથ પ્રભુ-ચરિત્ર જન્મકલ્યાણક ચૈત્ર વદ-૧૪ વૈશાખ વદ-૧૪ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં મિથિલા નામની નગરી છે. તેમાં મોક્ષકલ્યાણક ચૈત્ર વદી-૧ વૈશાખ વદ-૧ કુંભ નામે રાજા હતો. તેને પ્રભાવતી નામની પ્રિયા હતી. મહાબળનો જીવ તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ક્ષીણ થયે વૈજયંત વિમાનથી ચ્યવને ફાલ્ગન માસની શુક્લ ચતુર્થીએ પ્રભાવતી સૌજન્ય : શ્રી શશી ઇન્ડસ્ટ્રીઝ, ભાવનગર Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy