________________
૬૩૨
ચતુર્વિધ સંઘ હતા. રાજમાતા મીનળદેવીએ ઈ. સ. ૧૧૦૦ના સમયગાળામાં છે. તદુપરાંત, જૈન ધર્મમાં શીલધર્મ પાલક અને રક્ષક વરૂમ ગામમાં માનસૂન ઝીલ બનાવડાવ્યું હતું. સિદ્ધરાજે શાસનપ્રભાવક સતીઓની ચરિત્રાત્મક નોંધ આપવામાં આવી છે. શત્રુંજયની યાત્રા કરીને બાર ગ્રામનું દાન કર્યું હતું. સિદ્ધપુરમાં સતીઓના જીવનના પ્રેરક, પવિત્ર ને સદાચારપોષક પ્રસંગો એ આદિનાથ ભગવાન અને ગિરનાર પર નેમિનાથ ભગવાનનાં માત્ર નારીસમાજનું ગૌરવ નથી, પણ બ્રહ્મચર્યવ્રતના મહિમાનું જિનમંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. સિદ્ધરાજની આ શુભ મૂલ્ય પ્રતિપાદન કરીને સંયમજીવનની આરાધનામાં સાત્ત્વિકતા પ્રવૃત્તિઓના પાયામાં માતા મીનળદેવીની જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા પ્રદાન કરે છે. એમનું પુણ્યસ્મરણ જીવનમાં મંગળ કરનાર બને હતી; જેના પ્રભાવથી ગુજરાતમાં જૈન ધર્મનો પ્રભાવ વધ્યો. ઈ. છે, એટલે તેઓનું સમગ્ર જીવન અને કાર્યનું મૂલ્ય કેટલું ઊંચું સ. ૧૦૯૪થી ૧૧૪૩ સુધી જૈન ધર્મ રાજધર્મ તરીકે ગૌરવવંતુ હશે તે સહજ રીતે સમજી શકાય તેમ છે.] સ્થાન પામ્યો હતો.
ચતુર્વિધ સંઘમાં શ્રમણી સમુદાય બીજા ક્રમે છે. શ્રી સ્ત્રી પુરુષને માટે પ્રેરણાસ્ત્રોત બની હોય એવાં ઘણાં ઋષભદેવ ભગવાનથી શ્રી પાર્શ્વનાથ ભગવાન સુધીના સમયમાં ઉદાહરણો પ્રાપ્ત થાય છે. જૈનાચાર્યોના સાહિત્યસર્જનની થઈ ગયેલા મુખ્ય સાધ્વી-સમુદાયનો ઇતિહાસ શ્રમણી– પ્રેરણામાં જૈન સાધ્વીઓએ પણ મહત્ત્વનું કાર્ય કર્યું છે. સમુદાયના ભવ્ય ભૂતકાળના પરમોચ્ચ આદર્શને ચરિતાર્થ કરે છે.
શ્રમણી આનંદ મહત્તરા : વીરમતી ગણિની : - સાધ્વી–સમુદાયનો પરિચય બે વિભાગમાં વહેંચાયેલો છે. સાતમી સદીમાં જિનભદ્ર ગણિએ “વિશેષાવશ્યક ભાષ્યની રચના પ્રથમ વિભાગમાં શ્રી ઋષભદેવથી શ્રી પાર્શ્વનાથ સુધીની મુખ્ય કરી હતી. આ રચનામાં સાત વ્યક્તિઓએ અમૂલ્ય સાથ- સાધ્વીઓનો મિતાક્ષરી પરિચય આપવામાં આવ્યો છે, જ્યારે સહકાર આપ્યો હતો. તેમાં બે વિદુષી સાધ્વી આનંદ મહત્તરા બીજા વિભાગમાં શ્રી મહાવીરસ્વામીના સમયની સાધ્વીઓ વિષે અને વીરમતી ગણિની હતાં. આ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે વિગતો આપી છે. કે તે સમયમાં સાધ્વીઓ જૈન ધર્મનું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત (૧) મરુદેવાનો પરિચય આ ગ્રંથના શ્રાવિકાઓ કરીને આચાર્ય મહારાજ અને પંડિતો સાથે પોતાના જ્ઞાનથી વિભાગમાં તીર્થકરોની માતાઓ લેખમાળામાં પ્રગટ કરેલ છે. ધર્મચર્ચા અને સર્જનમાં સહભાગી બની હતી. આ ટીકાના અંત
મરુદેવા માતાનું સ્થાન વર્તમાન ચોવીશીમાં સર્વપ્રથમ ભાગમાં બંને સાધ્વીઓનો નામોલ્લેખ થયેલો છે. પોતાના
‘નિર્યુક્તિ', “કલ્પસૂત્ર', ‘ત્રિપદિશલાકાપુરુષ ચરિત્ર' આદિ શિષ્યોની સાથે સાધ્વીઓને પણ વધુ અભ્યાસ માટે ધારાનગરી
ગ્રંથોમાં મરુદેવા માતા વિશેની માહિતી વિશેષ વિસ્તારથી પ્રાપ્ત મોકલ્યાં હતાં.
થાય છે. મરુદેવા માતાનો જીવ નિગોદમાંથી નીકળીને નાભિશ્રમણી શાંતિમતિ ગણિની : ખરતરગચ્છના આચાર્ય
રાજાની પત્ની તરીકે આવ્યો અને તે જ ભવમાં મોક્ષે સિધાવ્યાં, જિનદત્તસૂરિએ ઈ. સ. ૧૧૧પમાં ‘ગણિની’ પદથી સાધ્વીજીને
કેટલું ઉત્કૃષ્ટ પુણ્ય કે માત્ર એક જ ભવમાં સિદ્ધિપદને પામ્યાં! વિભૂષિત કર્યા હતાં. આચાર્ય મહારાજ સાધ્વીજીઓની જ્ઞાનવૃદ્ધિ
શ્રી કલ્પસૂત્રમાં મરુદેવા માતાની અહોભાવપૂર્વક સ્તુતિ માટે સતત પ્રયત્નશીલ રહેતા. શાંતિમતિ ગણિની સાથે કેટલીક
કરતાં જણાવવામાં આવ્યું છે કે, શ્રાવિકાઓએ પ્રશ્નોત્તર કર્યા હતા. તે “સદેહ દોહાવલી’ નામથી પ્રગટ થયેલી છે.
"मरुदेवा समा नाऽम्वा, याऽगात् पूर्वं किलेक्षितुम् ।
मुक्तिकन्यां तनुजार्थं, शिवभागमपि स्फुटम् ।।२॥" ' અક્ષયસ્રોતસમા ઓજસ્વી આર્યારત્નો
–વળી જગતમાં મરુદેવા સમાન માતા નથી, કે જે [ભગવાન ઋષભદેવથી પાર્શ્વનાથકાલીન શ્રમણીઓ
પોતાના પુત્રને માટે મુક્તિરૂપી કન્યાને અને ફુટપણે શિવમાર્ગને [આ પ્રકરણમાં ભગવાન ઋષભદેવથી ભગવાન જોવા પ્રથમથી જ મોક્ષે ગયાં. પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરસ્વામીના યુગની સાધ્વીઓ
૨, સુમંગલા : ઋષભદેવ ભગવાનનું પાણિગ્રહણ વિશેની ચરિત્રાત્મક વિગતો આપવામાં આવી છે. આ વિગતોમાં
સુમંગલા સાથે થયું હતું. યુગલિયા પરંપરા પ્રમાણે ઋષભદેવ મુખ્યત્વે સંયમજીવનની અને તપની તેમ જ શ્રમણીઓએ
અને સુમંગલા સાથે જન્મેલાં અને પતિ-પત્ની બન્યાં. સુમંગલાએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરેલી આરાધનાને દર્શાવવામાં આવી
૯૯ પુત્રો અને ૧ પુત્રીને જન્મ આપ્યો હતો. સુમંગલાએ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org