________________
૪૫૬
ચતુર્વિધ સંઘ (બારામતી), વાઈ (મહાબલેશ્વર), મુંબઈ–મરીન ડ્રાઇવ વગેરે એવા શ્રી ભક્તિનગરમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. સ્વ-પર અનેક સ્થળોએ અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવી છે. આ ઉપરાંત, કલ્યાણમાં જીવનને ઉજ્વળ અને પરમ ઉપકારી બનાવનારા પરમ પૂજ્ય ગુરુદેવશ્રી ભક્તિ-સૂરીશ્વરજી મ.ની અંતિમ ભાવનાને એવા આ મહાસમર્થ આચાર્ય ભગવંતને કોટિ કોટિ વંદના! સાકાર બનવા માટે આ બાંધવબેલડીએ મુંબઈમાં ૧૦૮ શ્રી
| (સંકલન : પૂ. પ રત્નશેખરવિ. મ.) પાર્શ્વનાથ ભગવંતોનાં પ્રતીક રૂપે ૧૦૮ શ્રી પાર્શ્વનાથ સામૂહિક
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ ભક્તિનગર, મહામંદિરનો ઉપદેશ આપ્યો. પ્રભુભક્તોએ તેઓશ્રીનો આદેશ શંખેશ્વરના સૌજન્યથી ઝીલી લીધો અને શ્રી શંખેશ્વર મહાતીર્થમાં ૮૪000 ચો. ફૂટના
બાલજીવોના ધર્મદાતા, બાલબ્રહ્મચારી વિસ્તારમાં વિશ્વભરનું અજોડ એવું વિશાળ જિનાલય નિર્માણ
માલવદેશે સદ્ધર્મ સંરક્ષક” પાયું. તેઓશ્રીના વિશાળ શિષ્ય–પ્રશિષ્ય સમુદાયથી જૈનશાસનની અનેકવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે. પૂજ્યશ્રીના પૂ. આ.શ્રી વિજયસુદર્શનસૂરીશ્વરજી મ. શિષ્યોમાં ૧. પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ, ૨. પૂ. પં.
સકલાગમ રહસ્યવેદી પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી શ્રી અરુણવિજયજી ગણિ, ૩. પૂ. પં. શ્રી શાંતિચંદ્રવિજયજી ગણિ,
મહારાજના પ્રથમ પટ્ટરત્ન સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્યશ્રી ૪. મુનિશ્રી વિદ્યાચંદ્રવિજયજી મહારાજ મુખ્ય છે અને પ્રશિષ્યોમાં
વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પ્રથમ પટ્ટધરે વ્યાખ્યાનમુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ, મુનિશ્રી ચંદ્રશેખર-વિજયજી
વાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના મહારાજ, મુનિશ્રી ભદ્રસેનવિજયજી, મુનિશ્રી જયચંદ્રવિજયજી
પ્રથમ શિષ્યરત્ન પ્રશાંતમૂર્તિ આચાર્યશ્રી વિજયભુવનસૂરીશ્વરજી મહારાજ, મુનિશ્રી હરિફેણવિજયજી મહારાજ, મુનિશ્રી
મહારાજના પટ્ટાલંકાર માલવદેશે સદ્ધર્મ સંરક્ષક, નીડર વક્તા, ધનપાલવિજયજી મહારાજ, મુનિશ્રી વિમલભદ્રવિજયજી
સરળ સ્વભાવી પૂ. આ. શ્રી વિજયસુદર્શનસૂરીશ્વરજી મહારાજ મહારાજ, મુનિશ્રી હેમંતવિજયજી મહારાજ, મુનિશ્રી શીલભદ્ર
એક વીરપ્રભુના શાસનના મંત્રીશ્વર સમાન હતા. મેવાડ દેશમાં વિજયજી મહારાજ, મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી મહારાજ આદિ છે.
૪૦ જિનમંદિરોથી શોભતા ઉદયપુર શહેરથી એક માઇલે પૂજ્યશ્રીના શિષ્યો-પ્રશિષ્યો વિદ્વાન, વ્યાખ્યાનકાર અને
ત્રેવીસમા તીર્થપતિ પુરુષાદાનીય પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ શાસનપ્રભાવક બન્યા છે. ૫.પૂ. આ. શ્રી ભાનુચંદ્ર-સૂરીશ્વરજી
સ્વામીનું સો વર્ષ પ્રાચીન દેવાલી તીર્થ છે. તેમાં વીસા ઓસવાલમ.સા. તથા પ. પ્ર. હેમચંદ્ર વિ. મ.સા. તથા પ.પ્ર. રત્નશેખર
વંશીય મેહતા ચીલગોત્રીય ધર્મશ્રદ્ધેય માનનીય શ્રેષ્ઠીવર્ય દેવવિજયજી મ. તથા મુનિ શ્રી કુલચંદ્ર વિ. K. C. મ.સા. આદિ
ગુરુ-ધર્મભક્તિકારક શ્રી લક્ષમીલાલજી ખરેખર લક્ષ્મીના લાલ શિષ્યરત્નો પૂ. ગુરુદેવશ્રીનાં દરેકે દરેક કાર્યોમાં સાથે રહીને સુંદર
હતા. તેમને અનેક ગુણોથી યુક્ત પતિવ્રતા શીલવ્રતધારિણી સુવ્યવસ્થા કરી રહેલ છે.
કંકુબહેન નામે ધર્મપત્ની હતાં. પુત્ર ભગવતીલાલ અને પુત્રી | વિજયલબ્ધિસૂરિજી મહારાજ આચાર્ય પદે આરૂઢ થયા સોવનબહેનના જન્મ પછી સં. ૧૯૭૦ના માગશર સુદ ૭ની છે. પૂ. પંન્યાસ શ્રી અરુણવિજયજી દુર્ધર્ષ વિદ્વાન અને અજોડ મધ્યરાત્રિએ પુણ્યશાળી કંકુબહેનની રત્નકુક્ષિએ પૂર્વજન્મના વક્તા છે. પૂ. પંન્યાસશ્રી શાંતિચંદ્રવિજયજી ગણિ મહાન તપસ્વી મહાન યોગીરત્ન પુત્રનો જન્મ થયો. કુટુંબમાં આનંદ આનંદ છે, મુનિશ્રી વિદ્યાચંદ્રવિજયજી ગુરુસેવા-વૈયાવચ્ચ વિનયમાં છવાઈ ગયો. પુત્રના તેજસ્વી ગુણો જોઈને ફઈબાએ નામ પાડ્યું તત્પર છે. આમ, પ્રત્યેક મુનિવર્યને કોઈ ને કોઈ વિશેષતા વરેલી સંગ્રામસિહ. છે અને એ બધા સગુણ-સિંચનનું મૂળસ્ત્રોત પૂ. આ. શ્રી
વહાલસોયાં માતાપિતાના મમતાભર્યા લાલનપાલનમાં વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજ છે. સં. ૨૦૪૭ના માગશર
ઊછરતા સંગ્રામસિંહ પાંચ વર્ષના થયા ત્યારે તેમના માતાપિતા સુદ ૧૧ના પૂજ્યશ્રીનું અમદાવાદ-ગિરધરનગરમાં આવેલ
સ્વર્ગે સિધાવ્યાં. બંને ભાઈ અને એક બહેન કાકા પન્નાલાલજીને ચત્રભુજ હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું.
ત્યાં રહીને મોટાં થવાં લાગ્યાં. સંગ્રામસિંહ બાલ્યકાળથી ભારે ઓપરેશન બાદ નબળાઈ વધતી ચાલી, સ્વાથ્ય બગડતું જ
ચતુર, વિદ્યાભિલાષી અને સુસંસ્કારી હતા. હિંદી સાત ધોરણનો ચાલ્યું. માગશર સુદ ૧૩ના રાત્રે ૯-૨૫ના કાળધર્મ પામ્યા.
અભ્યાસ કરી લીધો. સાથોસાથ નિત્ય દેવવંદન, ગુરુવંદન, અંતિમ સમયે પૂજ્યશ્રીની આત્મપરિણતિ અને સમતા અનોખી
પર્વતિથિએ તપ આદિ અનેક સગુણોનો વિકાસ થવા લાગ્યો. હતી. પૂજ્યશ્રીના નશ્વરદેહને શંખેશ્વર લાવી, તેમના ચિરંજીવ
રિજીવે એવામાં મોટાભાઈ ભગવતીલાલે સમૃદ્ધિ છોડીને ભરયૌવનમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org