SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૯ તવારીખની તેજછાયા અંચલગચ્છના સૌ પ્રથમ શ્રાવક બનવાનું ગૌરવ જિનદેવ તે જગચંદ્રસૂરિ બન્યા. જિનદેવ બાલ્યવયથી શાંત, મેળવનાર શ્રી યશોધન ભણશાલીએ આ ગચ્છનો પ્રચાર-પ્રસાર સુસંસ્કારી, તેજસ્વી તથા ધર્મ પ્રત્યે રાગી અને સંસાર પ્રત્યે કરવામાં તન-મન-ધનનો ઊલટભેર ભોગ આપ્યો હતો. વિરાગી એવા ધાર્મિક વૃત્તિ ધરાવતા બાળક હતા. તેમની આ અંચલગચ્છની પટ્ટાવલી, પ્રાચીન ગ્રંથો અને શિલાલેખોમાં– પરિણતિ આગળ જતાં ત્યાગમાર્ગમાં પરિણમી અને શ્રમણસંઘમાં એમ અનેક સ્થળે તેમના નામનો ઉલ્લેખ જોવા મળે છે. સૌને પ્રિય એવા આચાર્ય મણિરત્નસૂરિ પાસે દીક્ષા અંગીકાર આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિનો સ્વર્ગવાસ વિ.સં. કરી, મુનિ જગચંદ્ર નામે તેમના શિષ્ય બન્યા. આ દીક્ષાના ૧૨૨૬માં ૯૧ વર્ષની વયે થયો, શ્રી મહેન્દ્રસૂરિની શતપદી સમય કે સ્થળ વિશે કોઈ પણ આધારભૂત માહિતી મળતી નથી. અને લઘુ શતપદીમાં આ સંવતનો ઉલ્લેખ છે. શ્રી ગુરુદેવ શ્રી મણિરત્નસૂરિ લગભગ ૧૨૭૪માં સ્વર્ગવાસી થયા. ૫. જગચંદ્ર ગણિએ ત્યારથી આયંબિલ તપ શરૂ કર્યો. અને મેરૂતુંગસૂરિની પટ્ટાવલી મુજબ, આર્યરક્ષિતસૂરિ 100 વર્ષની આચાર્ય સોમપ્રભસૂરિની સેવામાં રહી જિનાગમોનું વિશાળ અને ઉંમરે વિ.સં. ૧૨૩૬માં પાવાગઢમાં ૭ દિવસના અનશનપૂર્વક સ્વર્ગવાસી થયા હતા. આ જ સમયે, પણ પાવાગઢમાં નહીં, તલસ્પર્શી જ્ઞાન સંપાદન કર્યું. આચાર્ય સોમપ્રભસૂરિએ તેમને બેણપ (બનાસકાંઠા)માં દિવંગત થયાના ઉલ્લેખો મળે છે. ગચ્છનાયક પદ પ્રદાન કર્યું, અને તેમનું નામ જગચંદ્રસૂરિ રાખવામાં આવ્યું. શ્રી સોમપ્રભસૂરિ વિ.સં. ૧૨૮૪માં તપાગચ્છ પ્રવર્તક આચાર્ય સ્વર્ગવાસી બન્યા. શ્રી જગચંદ્રસૂરિ મહારાજ શ્રી જગચંદ્રસૂરિ ત્યાગી, વૈરાગી, સંવેગી તથા ચારિત્ર બાર વરસ આંબિલ કરી આવ્યા આહડ માંહ, ધર્મના ચુસ્ત આગ્રહી હતા. આગમોના જ્ઞાતા હતા અને તેના ‘તપા” બિરુદ ત્યાં ધરિઓ રાણાએ ધરી ઉત્સાહ; અર્થોના ઊંડા ચિંતક હતા. આ સમયે મુનિસમુદાયમાં, કાળબળે, વાદ ચોરાશી જીતિયા કિરિઆ કિયો ઉદ્ધાર, ક્રિયાશિથિલતા વ્યાપી રહી હતી. તે દૂર કરવા તેઓ ચિંતિત અને બિરુદ ધરાવ્યું “હીરલા' ધન ધન તે અણગાર. ઉત્સુક હતા. શ્રી સોમપ્રભસૂરિના સ્વર્ગવાસ પછી તેઓ મેવાડા (મહઠ વિનયવિજયગરિકૃત ગણધર ઇટ્ટીવલી) પધાર્યા. મેવાડમાં તે સમયે સંવેગી, વૈરાગી, શુદ્ધ આચારવાળા, આચાર્ય જગચંદ્રસૂરિ મહા તપસ્વી, આગમના ઊંડા આગમાનુસાર ચારિત્રને ધારણ કરનારા અને શ્રમણ સંઘમાં અભ્યાસી, વાદવિજયી તથા ઘણા પ્રભાવી અને પ્રતાપી રિવર વિશુદ્ધ ગુણવાળા તરીકે પ્રખ્યાત આદરણીય ચિત્રવાલગચ્છના પં. હતા. તપાગચ્છ તેમના તપના પ્રભાવે ‘તપા'ના બિરુદથી નીકળ્યો શ્રી દેવભદ્રગણિ વિચારતા હતા. તેઓ આગમના જ્ઞાતા અને તેના છે અને તે પુણ્ય પ્રભાવે વર્તમાનમાં એ ગચ્છના સાધુ અર્થોના મર્મજ્ઞ હતા. શ્રી જગચંદ્રસૂરિ તેમને મળ્યા અને તેમની સાધ્વીઓની અન્ય તમામ ગચ્છો કરતાં અને અન્ય ફિરકાઓ સહાયથી તેમણે ક્રિયોદ્ધાર કર્યો. આ ક્રિયોદ્ધાર સમયે તેમની સાથે સુદ્ધાનાં સાધુ-સાધ્વીજીઓનાકુલ સરવાળાથી પણ વધુ છે, એટલે પં. દેવેન્દ્રગણિ પણ હતા, જેઓ પછીથી તેમના પટ્ટધર આચાર્ય કે તપાગચ્છના સાધુ-સાધ્વીજીઓની કુલ મળીને ૨૫૦૦થી દેવેન્દ્રસૂરિ થયા. ૬૦૦૦ની સંખ્યા છે, જ્યારે અન્ય ગચ્છો અને ફિરકાઓની કુલ શ્રી જગચંદ્રસૂરિએ આ આગમોક્ત ક્રિયાને પ્રતિષ્ઠિત મળીને ૫૦૦૦ જેવી થવા જાય છે. અને સફળ બનાવવા અસાધારણ ત્યાગવૃત્તિ સ્વીકારી અને દઢ શ્રી જગચંદ્રસૂરિ વડગચ્છના શ્રી મણિરત્નસૂરિના શિષ્ય મનોબળપૂર્વક સતત પરિશ્રમ સેવી અદ્ભુત હીર દાખવતાં તેમને આચાર્ય શ્રી સોમપ્રભસૂરિ તથા ગુરુ શ્રી મણિરત્નસૂરિ એ બંનેએ “હીરલા જગશ્ચંદ્રસૂરિ’ એવું બિરુદ આપવામાં આવ્યું. આ બિરુદ પોતાની પાટે આચાર્ય જગચંદ્રસૂરિને સ્થાપ્યા હતા. શ્રી મળવા અંગે બીજો એક એવો ઉલ્લેખ પણ છે કે, શ્રી સુધર્માસ્વામીની પાટ પરંપરામાં શ્રી જગચંદ્રસૂરિ ૪૪મા પટ્ટધર જગચંદ્રસૂરિ અભેદ્ય જ્ઞાની અને મહાન તપસ્વી હતા. તેમણે હતા. આઘાટપુરમાં (ઉદયપુર પાસેના આહાડ ગામે) ૩૨ શ્રી જગશ્ચંદ્રસૂરિના જન્મસ્થળ અને સમયની કોઈ દિગંબરાચાર્યો સાથે વાદ કરી, વિજય મેળવતાં મેવાડના રાણા ચોક્કસ વિગત મળતી નથી. શ્રેષ્ઠી પર્ણચંદ્ર પોરવાલને સલક્ષણ, જૈત્રસિંહે તેમને “હીરા'નું માનવંતુ બિરુદ આપતાં તેઓ “હીરલા વરદેવ અને જિનદેવ નામે ત્રણ પુત્રો હતા. તેમાં સૌથી નાના જગચંદ્રસૂરિ'ના નામે વિખ્યાત થયા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy