SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ચતુર્વિધ સંઘ કોઈની સામે સહેજ પણ કડક વલણ દાખવતા નહીં. શ્રી જાતિના હતા. તેઓશ્રીનો જન્મ વિ. સં. ૧૮૯૨ના ચૈત્ર સુદ ૧ બુટેરાયજી મહારાજના સ્વર્ગવાસ પછી શ્રી મૂળચંદજી મહારાજ, ને મંગળવારે પંજાબમાં જીરાનગર નજીક લહેરા ગામમાં થયો કે જેઓ તેમના ગુરુભાઈ હતા તેમને વડીલ માન્યા અને તેમના હતો. તેમનું જન્મનામ દિત્તારામ હતું. માતાનું નામ રૂપાદેવી અને ભક્તિવિનયમાં પોતાની મહત્તા સમજી. શત્રુંજય અંગેની લડતમાં પિતાનું નામ ગણેશચંદ્ર હતું. પિતા ગણેશચંદ્ર મહારાજા તેઓશ્રીએ આગવું કાર્ય કર્યું. ભાવનગરમાં સંઘ વચ્ચે ચાલતા રણજીતસિંહના સૈનિક હતા. લહેરાના જાગીરદાર અત્તરસિંહ ઝગડા મિટાવ્યા. “જૈનધર્મ પ્રસારક સભા” તથા “જૈન ધર્મપ્રકાશ' શીખ ધર્મગુરુ હતા. એમની ઇચ્છા દિત્તાને શીખ ધર્મગુરુ માસિક પણ તેઓશ્રીની સભાવનાનું ફળ છે. બનાવવાની હતી, પરંતુ ગણેશચંદ્ર એકના એક પુત્રને સાધુ પૂજ્યશ્રી દીક્ષા લીધા પછી પંજાબમાં ત્રણ વર્ષ રહ્યા. સં. બનાવવાની ઇચ્છા ધરાવતા ન હતા. તેથી અત્તરસિહે તેમને ૧૯૧૧માં ગુજરાતમાં આવ્યા. પછી પંજાબ ગયા જ નહીં. જેલમાં પૂર્યા. જેલમાંથી ભાગીને તે અત્તરસિંહ સામે બહારવટે ગુજરાતમાં ૩૮ ચોમાસામાં અડધોઅડધ તો ભાવનગરમાં જ ચડ્યા અને એક વખત ઉપરીઓની સાથે ઝપાઝપીમાં ગોળી કર્યા. બાકીનાં વલ્લભીપુર, પાલિતાણા, અમદાવાદ વગેરે સ્થાને વાગવાથી મૃત્યુ પામ્યા, પરંતુ દિત્તારામના લલાટે સંસારત્યાગની કર્યા. જીવનની છેલ્લી ઘડી સુધી જૈન વિદ્યાશાળા તેમ જ રેખા લખાયેલી હતી તે તેઓ ભૂંસી શક્યા નહીં. પિતાના મિત્ર પાઠશાળા માટે ચિંતા સેવ્યા કરી. જોધમલ ઓસવાલને ત્યાં ઊછરતા દિત્તાને જૈન સાધુઓનો સંપર્ક થતો રહ્યો. સામાયિક-પ્રતિક્રમણ આદિ ધાર્મિક ક્રિયાઓમાં રસ સં. ૧૯૪૯માં વ્યાધિએ જોર કર્યું. ‘અરિહંત સિદ્ધ પડવા માંડ્યો. આગળ જતાં, લહેરામાં આવેલા બે સ્થાનકવાસી સાહુના ધ્યાનમાં વૈશાખ સુદ ૭ની રાતના ૯-૩૦ કલાકે જૈન સાધુઓ ગંગારામજી મહારાજ અને જીવણરામજી ભાવનગરમાં દેહોત્સર્ગ કર્યો. તેમનાથી દીક્ષિત થયેલા પં. શ્રી મહારાજની છાપ દિત્તાના મન ઉપર અમીટ પડી. એમણે દીક્ષા ગંભીરવિજયજી, શ્રી ધર્મસૂરિજી (કાશીવાળા), શ્રી વિજયનેમિ લેવાનો સંકલ્પ કર્યો. જોધમલ ઓસવાલની નામરજી છતાં દિત્તાને સૂરિજી આદિ ૧૦ સાધુઓ હતા, જેમાં કેટલાક પ્રખર પ્રતાપી દીક્ષા માટે સંમતિ આપવી પડી. વિ. સં. ૧૯૧૦માં ૧૮ વર્ષની મુનિવરો અને સૂરિવરોનો સમાવેશ થાય છે. આજે પણ વયે માલેરકોટમાં જીવણલાલજી મહારાજના હસ્તે દીક્ષા લીધી તેઓશ્રીના નામ પાછળ સેકડો સાધુઓની પરંપરા છે. અને આત્મારામજી નામ રાખવામાં આવ્યું. | (સંકલન : “શ્રી તપાગચ્છ શ્રમણવટવૃક્ષમાંથી સાભાર.) પૂ. આત્મારામજી મહારાજ અત્યંત પ્રભાવશાળી યુવાન જેમના પ્રભાવથી જૈનશાસન સોળે કળાએ ખીલેલા સૂર્યની સાધુ હતા. અધ્યયન-અધ્યાપન પ્રત્યે તેમને અપાર લાગણી હતી. જેમ ઝળહળતું, જેમની વ્યાખ્યાનવાણી સાંભળવી એ પણ તેમની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ અજોડ હતી. રોજની ૩00 જીવનનો લહાવો ગણાતો, ઉડદર્શનના તલસ્પર્શી જ્ઞાતા, ગાથાઓ કંઠસ્થ કરી શકતા. અર્ધમાગધી અને સંસ્કૃત ભાષાનું ન્યાયાભોનિધિ, કુવાદિતિમિરતરણી શાસ્ત્રીય જ્ઞાન સંપાદન કરીને આગમોના કેટલાક પાઠોના ખોટા પૂજ્ય આચાર્યદિવ શ્રી અર્થો સુધારવાનું ભગીરથ કાર્ય તેમના હાથે થયું. આગમના ગ્રંથો વિજયાનંદસૂરીશ્વરજી ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, શાંકરભાષ્ય આદિ હિન્દુ ધર્મના, તેમ જ કુરાન અને (શ્રી આત્મારામજી) મહારાજ બાઇબલ જેવા અન્ય ધર્મગ્રંથોનું તેમણે ઊંડું પરિશીલન કર્યું હતું. પ્રકાંડ પંડિત પૂ. આત્મારામજી મહારાજ પંજાબ અને આ ઊંડા અધ્યયનને લીધે, માત્ર ગુજરાત અને પંજાબમાં જ નહિ, ગુજરાતની ધરતી પર ભવ્ય અને વિશાળ શાસનપ્રભાવના પરંતુ રાજસ્થાન અને ઉત્તર ભારતમાં જયપુર, પાલી, જીરા, પ્રસરાવનાર મહાન સાધુ હતા. છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત લુધિયાણા, દિલ્હી, આગ્રા વગેરે સ્થળે જ્યાં જ્યાં વિહાર કર્યો ત્યાં પ્રભાવક જૈનાચાર્યોમાં આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. ત્યાં તેમની વિદ્વત્તાની છાપ પડતી રહી. એટલું જ નહિ, મહાન બુટેરાયજી મહારાજના પ્રથમ બે પ્રખર શિષ્યો મૂળચંદજી . દેશવિદેશમાં પણ તેઓશ્રી એક મહાન ધર્મવેત્તા તરીકે પ્રતિષ્ઠિત મહારાજ અને વૃદ્ધિચંદજી મહારાજ જેવા જ પ્રખર શિષ્ય તરીકે થયા. ઈ. સ. ૧૯૮૩માં શિકાગોમાં ભરાયેલી વિખ્યાત સર્વધર્મ તેઓશ્રીનું સ્થાન અદ્વિતીય છે. પરિષદમાં ભાગ લેવા માટે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પૂજ્ય પૂ. આત્મારામજી મહારાજ જન્મે કપૂર બ્રહ્મક્ષત્રિય આચાર્યપ્રવરને આમંત્રણ મળ્યું હતું, પરંતુ જૈન સાધુ સમુદ્ર પાર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy