SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૫૪૫ છે, જ્યાં બાળકોને વ્યાવહારિક તથા ધાર્મિક શિક્ષણ આપવામાં પરમાત્મા તથા શાસન દેવી દેવતાના આશીર્વાદની વર્ષા આવે છે. ગરીબ જરૂરતમંદ વિદ્યાર્થીઓને પુસ્તક, ફી તથા શ્રી સુયશસૂરિજી મ. પર થાય એવી હાર્દિક મનોકામના! તબીબી સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે. અહીંયાં ઘણી સૌજન્ય : પ. પૂ. શ્રી રવિરત્ન વિજયજી મ. સા. (ડહેલાવાળા)ની જગ્યાએ વિદ્યાર્થી આવાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં પ્રેરણાથી શ્રી અખિલ ભારતીય સરાક જૈન સંગઠન-શિખરજી. આવી છે. અહીંની ધાર્મિક શિક્ષણ સંસ્થાઓમાં સાધુસાધ્વીઓને સુમધુર પ્રવચનકાર સંશોધનાત્મક શિક્ષણ અંતર્ગત ન્યાય, વ્યાકરણ, પર્શન તથા દર્શનશાસ્ત્ર ઇત્યાદિ વિષયોનો વ્યવસ્થિત અભ્યાસ કરાવવામાં પ.પૂ. આ. શ્રીમદ્ આવે છે અને આજ સુધીમાં તેર જેટલા સાધ્વી મહારાજ વિજયજિનોત્તમસૂરીશ્વજી મ.સા. લાભાન્વિત થઈ ચૂક્યાં છે. આ સાયન્સ તથા કોમર્સની સાથે [ મિતાક્ષરી પરિચય]. કપ્યુટર શિક્ષણની તાલીમ સાથે પાઠશાળાનો ધાર્મિક અભ્યાસ કરી ચૂકેલી ૧૮ વર્ષથી ઉપરની લગભગ ૩૫૦ વ્યક્તિઓને છ * માતા : શ્રી દાડમીબાઈ (વર્તમાનમાં સાધ્વીશ્રી માસથી પાંચ વર્ષના ટ્રેનિંગ કોર્સ દ્વારા પૂજારી, ધાર્મિક શિક્ષક દિવ્યપ્રજ્ઞાશ્રીજી મ.સા.) તથા મેનેજરની તાલીમ આપી તેમની લાયકાત પ્રમાણે નાનાં * પિતા : શ્રી ઉત્તમચંદજી અમીચંદજી મરડિયા. ગામડાઓમાં જિનાલયના પૂજારી, પાઠશાળાના શિક્ષક તથા જૈન * જન્મ : જાવાલ, સં. ૨૦૧૮, ચૈત્ર વદ ૯ શનિવાર, ૨૭ પેઢીના મેનેજર તરીકેની નોકરી અપાવી ૨૫00 થી માર્ચ ૧૯૬૨. ૧૫૦૦૦ રૂપિયાનું વેતન આપવામાં આવે છે. * સાંસારિક નામ : જયંતીલાલ. * વિશેષ : નિરભિમાની વ્યક્તિત્વ ધરાવતા આ. શ્રી * શ્રમણનામ : પૂ. મુનિરાજશ્રી જિનોત્તમવિજયજી મ.સા. સુયશસૂરિજી મ.સા. પોતાના શૈક્ષણિક કોલેજકાળ દરમ્યાન ઇ.સ. ૧૯૭૬-૧૯૭૭ના સમયગાળા દરમિયાન વીસમી * ગુરુદેવ : પ.પૂ.આ. શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી સદીના મહાન વિચારક, ફિલસૂફ આત્મજ્ઞાની ભગવાન રજનીશ મ.સા. ઓશોના સાન્નિધ્યમાં આવ્યા હતા અને તેમનાં થોડાંક પ્રવચનોનો કે દીક્ષા : જાવાલ, સં. ૨૦૨૮, જયેષ્ઠ વદ ૫, રવિવાર. અમૃતપ્રસાદ પામી પ્રભાવિત થયા હતા. “કલ્પસૂત્ર'માં પરમાત્મા કે વડી દીક્ષા : ઉદયપુર, સં. ૨૦૨૮, અષાઢ શુકુલ ૧૦. શ્રી મહાવીર સ્વામીજી નિર્દિષ્ટ વિહાર ક્ષેત્રો પૈકી યોગીપહાડ, ક ગણિ પદ : સોજતસીટી સં. ૨૦૪૬, માગશર સુલ ૧૦ ચંડકૌશિક નાગનું સ્થાન વગેરે સ્થાનોએ શ્રી સુયશમુનિજી સોમવાર, ૪ ડિસેમ્બર, ૧૯૮૬. મહારાજે પરિભ્રમણ કરી ત્યાંના અવશેષો, ઇતિહાસ વગેરેનો * પંન્યાસ પદ : જાવાલ, સં. ૨૦૪૬, જયેષ્ઠ શુકુલ ૧૦, સંશોધનાત્મક અભ્યાસ કરી એમાં ૫૦ ટકા થી વધુ સચ્ચાઈ શનિવાર, ૨ જૂન, ૧૯૯૦. હોવાનું પ્રતિપાદન કર્યું છે. * ઉપાધ્યાય પદ : કોસતાવ, વિ.સં. ૨૦૫૩, મૃગશીર્ષ * શાસનપ્રભાવનાનો અકથ્ય પ્રયાસ : વર્તમાનમાં શ્રી વદ-૨, બુધવાર, ૨૭ નવેમ્બર, ૧૯૯૬. સુયશસૂરિજી મ.સા. પરમાત્મા શ્રી આદિનાથ દાદાના યુગલિયા + આચાર્ય પદ લાટાડા વિ.સં. ૨૦૫૩, વૈશાખ શુકુલ . કાળમાં પરમાત્માની પ00 ધનુષ્યની ઊંચાઈ ધરાવતી કાયા, દસ કલ્પવૃક્ષ તથા ભવિષ્યમાં માનવીની ઊંચાઈ કોણી જેટલી થવાની ઘરનું વાતાવરણ જિનેન્દ્રભક્તિમય હતું, શાસન પ્રત્યે જૈનપરંપરાની માન્યતાઓ તથા છ આરા દરમ્યાન પૃથ્વી, પ્રકૃતિ અનુરાગ અને સંસાર પ્રત્યે ઉદાસીન ભાવવાળું હતું. તથા મનુષ્યોમાં થયેલાં પરિવર્તનોને વૈજ્ઞાનિક તથ્યોથી સમજાવતી વાતાવરણની અસર બાળ જયંતીલાલ પર પણ થવા લાગી. પૂર્વ ‘કાલચક્ર' જેવા પડકારરૂપ વિષય પર સુંદર માહિતીસભર ભવના સંસ્કાર અને કુટુંબના વાતાવરણનો સુમેળ જામ્યો. પ્રમાણભૂત દસ્તાવેજી ફિલ્મ બનાવડાવવાની યોજનાના શ્રીગણેશ વિરાગતાને પ્રોત્સાહિત કરનારાં એક પછી એક નિમિત્તો મળતાં કરી ચૂક્યા છે. તેમનું આ ભગીરથ કાર્ય સફળતાને વરશે તો ગયાં. એમાં મોટાં ફઈબાની દીક્ષા થઈ (પૂ. સાધ્વીશ્રી વિશ્વકક્ષાએ જૈનધર્મનો અકધ્ય પ્રભાવ અવશ્યમેવ થઈને રહેશે સ્નેહલતાશ્રીજી). ત્યાર બાદ દાદીમાં અને નાનાં ફઈબાની દીક્ષા એ નિઃશંક હકીકત છે. થઈ (પૂ.સા. શ્રી ભાગ્યલતાશ્રીજી અને પૂ.સા. શ્રી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy