________________
તવારીખની તેજછાયા ગોઠીઓએ અર્શિકા મરુદેવી ગણિની તથા ચેલ્લિકા વાલમતી | ગુજરાતના રાજા વીસલદેવ વાઘેલા (સં. ૧૨૯૪ થી સં. ગણિનીને ભણવા માટે યક્ષદેવ પાસે તાડપત્ર ઉપર ‘ઉત્તરઝયણ' ૧૩૧૮)ના રાજ્યમાં મહામાત્ય નાગડના કાળમાં પાલનપુરમાં લખાવ્યું. તે પ્રતિ પાટણમાં છે.
સાધ્વી લલિતસુંદરી ગણિી માટે શેઠ વીરજી ઓશવાલના પુત્ર શેઠ ઝાડા : (૧) શેઠ છાડા (૨) કાબો (૩) રાજડ, શ્રીકુમારની ધર્મપ્રેમી પત્ની પદ્મશ્રી પાસે “પંચમી-કથા'નું પુસ્તક પત્ની ગોમતી (૪) ખીમસિંહ, પત્ની ધનાઈ (૫) દેતો, પત્ની
લખાવ્યું. (જૈન પુસ્તકપ્રશસ્થિસંગ્રહ પ્રશ. ૧૨ પ્રશ. ૧૩) કનકાઈ (૬) સોનપાલ, અમીપાલ, પૂરી, જાસુ, બાસુ, પૂરીએ પ્રભુ! દેહને ભૂલું, વર્ણ– ગંધ– રસ- સ્પર્શને ભૂલું, દીક્ષા લીધી. તેનું નામ સાધ્વીશ્રી સાધુલબ્ધિ પાડવામાં આવ્યું હતું. મારી જડ દષ્ટિ દૂર થાય, આત્મષ્ટિ પ્રગટે શેઠ છાડાના વંશમાં સોળમી સદીમાં સં. ખીમો, સં.
એવી કૃપા કરો.... સહસા એમ બે ભાઈઓ થયા. તેઓ તપગચ્છના આ.
વંદનીય આગણ લક્ષ્મીસાગરસૂરિ (સં. ૧૫૦૮, સં. ૧૫૧૭) અને આ. સોમજ્યસૂરિના શ્રાવકો હતા. તેઓએ આ. જયચંદ્રસૂરિ પાસે
ઇતિહાસના ચમકતા સિતારા સમાં આર્યાઓનાં શ્રેણીબદ્ધ પોતાની પૌત્રી પુરી, જે દિક્ષિત થઈ હતી તે સાધ્વી સાધલબ્ધિને દર્શન મનોભૂમિમાં સાક્ષાત જેવાં ક્યારેક થાય છે. તેમની દિવ્ય ગણિનીપદ અપાવ્યું હતું અને સંઘપૂજા કરી હતી.
અનુભૂતિ મગજને તરબતર કરી કંઈક આશિષ અને માર્ગદર્શન શેઠ કપર્દિ શાહ (૨) : આ વંશના સોમા શાહની પુત્રી
આપે છે. રોજ પ્રાત:કાળમાં દર્શન કરું છું. શ્રી સમેતશિખર સોમાદેવીએ આ. આર્યરક્ષિતસૂરિ (સં. ૧૧૫૯) પાસે દીક્ષા લઈ
તીર્થોદ્વારિકા બાલદિક્ષિતા પૂ. સા. રંજનશ્રીજી મ.ના મહાન
તીર્થનો જીર્ણોદ્ધાર પૂ. સા. રંજનશ્રી મ.ની પ્રેરણા અને મહત્તર પદ મેળવ્યું હતું.
માર્ગદર્શનને આભારી, પણ જિનશાસનની મર્યાદાનાં કેટલાં મલધારી સાધ્વી અજિતસુંદરી ગણિની : શ્રી
જાણકાર, કેટલાં વિનયમૂર્તિ! ગુરુચરણે નિવેદન કર્યું. દુનિયા હર્ષપુરી ગચ્છના માલધારીની આજ્ઞાપાલક અજિતસુંદરી
ભલે કહે, જીર્ણોદ્ધાર સાધ્વીજી મહારાજે કરાવ્યો, પણ મારો ગણિનીએ સં. ૧૨૫૮ના શ્રાવણ સુદ ૭ ને સોમવારે પાટણમાં
અંતરાત્મા મને કહે છે ગુરુદેવ! સાગરજી મ.ની કૃપાનું ફળ છે. શ્રી સિત્તરી-ભાષ્ય' લખ્યું.
પ્રતિષ્ઠા આચાર્ય ભગવંતની તારક નિશ્રામાં વંદન કરીએ. આપનાં સાધ્વી જિનસુંદર ગણિની : વિધિપક્ષના શ્રાવક શેઠ પુનિત ચરણમાં આશિષ માંગીએ. શાસનસેવાની અને શાસનશુભંકર પોરવાડની પરંપરામાં અનુક્રમે સેવક, યશોધન, બાટૂ, મર્યાદાની આપની સાથે જ સ્મૃતિ થાય છે, નાકોડા તીર્થનાં દાહડ, સોલાક, ચાંદાક અને પૂર્ણદેવ થયા. તેમાં શેઠ યશોધનનો ઉદ્વારિકા પૂ. હેતશ્રીજી મ.ની. પુત્ર સુમદેવ, તેમના પુત્ર દીક્ષા લીધી, જેઓ આ. મલયપ્રભસૂરિ
સદા પ્રાત:કાળે દર્શન આપે છે. અમારાં ભવોદધિતારક નામથી પ્રસિદ્ધ થયા. શેઠ સોલાકના ભાઈએ દીક્ષા લીધી. જેઓ
ત્યાગ-તપશ્ચર્યાનાં જીવંત મૂર્તિ ગુરુણીવર્યા પૂ. સુવ્રતાશ્રીજી મ. આ. મદનપ્રભસૂરિની પાટે ઉદયચંદ્રસૂરિ નામથી ખ્યાતિ પામ્યા
જીવનમાં આરાધના, સાધના અને ઉત્કૃષ્ટ ચારિત્રમાં લીન રહેતાં, અને દીક્ષા લઈને આ. જયદેવ નામથી પ્રસિદ્ધિ મેળવી.
પ્રભુભક્તિમાં મસ્ત રહેતાં, ત્રણ-ત્રણ કલાક સુધી એક પદ દ્વારા ચાંદાકની પુત્રી નાઉલીએ દીક્ષા લીધી, જેનું નામ સાથ્વી પ્રભુમાં ખોવાઈ જતાં, અંતરનાં અશ્રુજને પ્રભુ પ્રક્ષાલ કરતાં જિનસુંદરી ગણિની હતું. પૂર્ણદેવના પુત્ર અને પુત્રીએ દીક્ષા લીધી. મહાન ગુરુણી યાદ આવે છે. સરલ મૂર્તિ પૂ. મંગલશ્રીજી મ. તેમાં પુત્રનું નામ પં. ધનકુમાર ગણિ અને પુત્રીનું નામ સાધ્વી યાદ આવે છે. અનેક સંસ્મરણો જાગૃત બને છે. જ્ઞાનમૂર્તિ પૂ. ચંદનબાલા રાખ્યું હતું. એકંદરે આ કુટુંબે ઘણાં સાધુ-સાધ્વીઓ જયાશ્રીજી મ., પ્રતિદિન પ્રાતઃકાળે ત્રણ વાગ્યાથી જેમનો આપ્યાં. | (જુઓ પ્રક. ૩૮, પૃ. ૩૦૭, ૩૮૭, ૩૮૮) સ્વાધ્યાયનો નાદ બાલ્ય ઉંમરમાં શ્રવણ કરતાં જ આંખો ખૂલતી,
સાધ્વી જિનસંદર ગણિની એમના સમયે ભારે પ્રતિષ્ઠિત જેમને વાત ન ગમે, વિવાદ ન ગમે, પણ એક ગમે જ્ઞાનની હતાં. આ. દેવનાગે સં. ૧૨૮૮માં તેમને માટે મુનિ શીલભદ્ર મસ્તી! પાસે પં. ગોવિંદ ગણિના “કર્મસ્તવ” ઉપર ટીકા લખાવી હતી. આ જેમણે જીવનમાં હું-તું–મારું-તારું ગૌણ કરી એક શાસન જિનસુંદર ગણિનીએ સં. ૧૩૧૩ના ચૈત્ર સુદિ ૮ને રવિવારે અને ગુરુદેવને મુખ્ય માનેલ તે અમારાં ઉપકારી પૂ. મોટાં મ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org