SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1027
Loading...
Download File
Download File
Page Text
________________ સ્કૃતિની વિલક્ષતાઓનું યશસ્વી પ્રદાન... જૈનોએ કળાના નિર્માણને ધર્મ માની પ્રોત્સાહન આપ્યું અને પોતાની વિશાળ સંપત્તિ ઉત્તમ સર્જનકળામાં સમર્પિત કરી. શિલ્પ સ્થાપત્યકળાનું આવુ વિપુલ સર્જન અને સંવર્ધન વર્ષોથી થતુ આવ્યું છે. આવું દર્શન આપણને સૌને તાડપત્રોમાં, પ્રાચીન હસ્તપ્રતોમાં, લાકડા અને આરસમાં, પિત્તળ કે પંચધાતુમાં, હીરા-મોતી, પન્ના કે સ્ફટિકમાં, ગ્રંથભંડારોમાં, મંદિરોની દિવાલો અને ગોખલામાં, આ શિલ્પકળા ચત્રતંત્ર સર્વત્ર જોવા મળે છે. ધન્ય મૃત્યુ... *ધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના સમુદાયના -ભદ્રિક પ્રકૃતિ વર્ધમાનતપની ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર પૂજય પ્રેરણાથી જ પોતાની સાથે પોતાના ઘરના પાંચ/પાંચ જણા - જેઓ ૨૩ વર્ષનો દીક્ષા પર્યાય પાળી સં. ૨૦૪૧ કા. સુ.-૧૫ના ત્રા તથા પૂજા આ.મ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. બન્ને જણા જ્યપાદ આચાર્ય ભગવન્ત શ્રીમદ્વિજયદેવસૂરીશ્વરજી મ.શ્રીની વૈરાગ્ય વૃત્તિવાળા અને ૩૬ શિષ્યાઓના ગુરૂણી છે. ૫૨ વર્ષના પ્રંશ ગુરૂશ્રી ચારિત્રશ્રીજી મ. તથા પૂ. સાધ્વીજીશ્રી સરસ્વતીશ્રીજી વી એક આદર્શરૂપ ઉદાહરણ પુરૂં પાડેલ છે. પૂજ્ય બા મહારાજે નીસંઘે ખડે પગે સેવા/ભક્તિ કરી. આરાધના સિવાય બીજી કોઇ માહ મળતાં રોજે રોજના ઉપવાસના પચ્ચક્ખાણ કરવાનું શરૂ કેન્દ્રના દિવસે કાળધર્મ પામ્યા. તેઓની અન્તિમ યાત્રા પણ એક માં જોડાયા. શાન્તિવન દેવબાગ ખાતે તેઓનો અગ્નિ સંસ્કાર in Education International 1 શ્રી પદ્મલત્તાશ્રીજી મ. (બા મહારાજ)ની સ્માત નિમિત્તે ભકતજનોના સૌજન્યથી... પૂ.સા. શ્રી પદ્મલત્તાશ્રીજી મહારાજ (બા મહારાજ) DS EST www.infrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy