________________
૩૧૬
ચતુર્વિધ સંઘ સુશિષ્યાઓની બે મોટી દીક્ષાઓ અને એક મોટો યોગ, સાંચોરમાં સહેલું નથી : લોઢાના ચણા ચાવવા કરતાંય વધુ કઠિન ગણાવી બે વાર નાનીમોટી દીક્ષાઓ, ફલૌદીમાં બે મોટી દીક્ષા, બાડમેરમાં શકાય એવી અને ઘણાને તો સાવ જ અશક્ય લાગે એવી એ એક મોટી દીક્ષા અને બે મોટા યોગ.
સાધના છે, છતાં દોહ્યલી આ સાધનાને સાવ સહેલી બનાવીને, તપારાધના : ૩ માસક્ષમણ, ૧૭ ઉપવાસ, ૮ ઉપવાસ. ગુરુને પોતાને હૈયે વસાવીને ગુરુના હૈયામાં વસી જવા સુધીની ૭ ઉપવાસ વગેરે.
સિદ્ધિ મેળવી જનારા કોઈ સાધકની સ્મૃતિ થાય તો બીજી જ
પળે પૂ. પં. શ્રી હેમભૂષણવિજયજી ગણિવર અચૂક યાદ આવી પદયાત્રા સંઘ : સાંચોરથી ભોરલ તીર્થનો પદયાત્રાસંઘ
ગયા વિના ન જ રહે! છેલ્લાં ૧૫ વર્ષ, ૧ મહિનો અને ૨૦ (છ'રીપાલિત), જેમાં ૨૨૫ યાત્રાળુઓએ ભાગ લીધો.
દિવસ સુધી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામઅમદાવાદથી ૨00 યાત્રાળુઓનો છ'રીપાલિત સંઘ શેરીસા, પાનસર તીર્થનો. સાંચોરમાં કલિકુંડ તીર્થોદ્ધારક પ.પૂ. આચાર્યશ્રી
ચંદ્રસૂરીશ્વરજી મહારાજાની કાયા આસપાસ પ્રતિચ્છાયા બનીને
રહેલું અને પોતાની તમામ તાકાતને રામચરણે સમર્પિત કરી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના સાંનિધ્યમાં સાંચોરનિવાસી
ચૂકેલું એક વિરલ વ્યક્તિત્વ એટલે જ પૂ. પં. શ્રી હેમભૂષણમિશ્રીમલજી દુધાજી તરફથી પાલિતાણા છ'રીપાલિત ૬૦૦ યાત્રાળુઓના સંઘનું સંચાલન એમણે કર્યું તથા સ્વ. ૫.પૂ.
વિજયજી ગણિવર! આચાર્યશ્રી જિનકાંતિસાગર મ.સા.ની પાવન નિશ્રામાં બાડમેરથી
શક્તિઓ મળવી સહેલી છે, એનો સદુપયોગ પણ હજી પાલિતાણા પદયાત્રા સંઘમાં વિશાળ સાધુ-સાધ્વી સમુદાય અને સહેલો છે, પણ અનેકવિધ શક્તિઓ વિકાસ સાધી શકે એમ ૬૦૦ યાત્રીઓનું કુશળ સંચાલન એમણે કર્યું. જોધપુરથી
હોવા છતાં એની ખીલવટની ખેવનાને ખતમ કરી દઈને ગુરુની કોપરડાજી, નાગૌરથી ફલૌદી પાર્શ્વનાથ તથા રણથી ફલૌદી સેવામાં રાતદિવસ સમર્પિત થઈ જવું એ તો ખૂબ કઠિન છે. આ પાર્શ્વનાથ દર્શનાર્થે પણ પદયાત્રા સંઘ એમની પાવન નિશ્રામાં સંદર્ભમાં પૂ. પંન્યાસજી મહારાજને મૂલવવા જઈએ તો સફળ રહ્યા.
તેઓશ્રીએ જે કર્યું છે તે ખાંડાના ખેલ ખેલવા જેવું છે. પાટને સાહિત્ય : સાહિત્ય ક્ષેત્રમાં પણ એમનું યોગદાન
ગજાવી શકાય એવી પ્રવચનપટુતા, ભક્તમંડળ ઊભું થઈ શકે મહત્ત્વપૂર્ણ રહ્યું. એમણે પ્રકાશિત કરેલ સાહિત્ય નીચે લખ્યા
એવી પુણ્યાઈ, જરા પણ વશ બન્યા વિના પૂ. ગચ્છાધિપતિની
સેવામાં જ બધું ન્યોચ્છાવર કરી ચૂકેલા પૂજ્યશ્રી છેલ્લાં ઘણાં મુજબ છે :
વર્ષથી ગુરુકાયાની છાયા બનીને જ જીવન જીવ્યા છે. મેળવવા ૧. રાઈદેવસી પ્રતિક્રમણ, ૨. સામાયિક, જિનદર્શનવિધિ,
જેવો એમનો પરિચય : વતન વાપી. પિતાનું નામ છગનલાલ ૩. શ્રી પારસમણિ, ૪. નિત્ય પાઠમાળા, ૫. સ્વાધ્યાયમાળા, ૬.
ઉમેદચંદ. માતાનું નામ મણિબહેન. જન્મ દિન સં. ૨૦૦૩ના પંચ પ્રતિક્રમણ સૂત્ર, ૭. દાદા શ્રી જિનકુશળ ગુરુદેવની પૂજા.
આસો વદ આઠમ. નામ હરીનકુમાર. પૂર્વની કોઈ સાધનાના ખરતરગચ્છના સુખસાગરજી મ.સા. વિશાળ સાધુ- યોગે હરીનકુમારને સાધુસહવાસ શૈશવથી જ ગમતો. ઘરના સાધ્વી સમુદાયના નાયક જ્ઞાની, ધ્યાન, તપસ્વી, ઉપાધ્યાયપ્રવર, સંસ્કાર ઘણા જ ઉત્તમ. વળી માતાપિતા પણ સાચાં શ્રાવક ખરતરગચ્છાધિપતિ પ.પૂ. શ્રી કૈલાસસાગરજી મ.સા.નાં હોવાથી એ સંસ્કાર વધતા રહ્યા. સાત ધોરણના શિક્ષણ બાદ ચરણોમાં કોટિ કોટિ વંદન.
માતાપિતાને લાગ્યું કે, હરીનના સંસ્કારો એવા છે કે તેને સુયોગ્ય સૌજન્ય : મિલાપચંદજી ગોલેછા પરિવાર--સરદારમલ ઘડતર મળે તો જૈનશાસનને દીપાવનારો સાધુ થઈ શકે. આ પાબુમલ ગોલછા ન્યુ માધુપુરા, અમદાવાદ-૪
વખતે પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ (તે વખતે
પંન્યાસશ્રી)ના પરિચયથી છગનભાઈ સવિશેષ ધર્માભિમુખ અનન્ય ગુરુકૃપાપાત્ર વિદ્વાન, વર્તમાન ગચ્છાધિપતિ
બન્યા હતા. તેથી હરીનના હૈયામાં રહેલી સાધુત્વના સ્વીકારની પૂ.આ. શ્રી હેમભૂષણસૂરિજી મહારાજ ભાવનાને વિકસિત બનાવવા તેમણે પોતાનાથી બનતો બધો જ
આ યુગમાં ગુરુને સમર્પિત થઈને રહેવું, ગુરુને પોતાના પુરુષાર્થ કર્યો. હૈયામાં વસાવવા, ઉપરાંત ગુરુના હૈયામાં સ્થાન મેળવવું અને સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી ગુરુના વ્યક્તિત્વમાં પોતાનાં સર્વસ્વને ઓગાળી નાખવું એ કાંઈ મહારાજ, કવિકુલકિરીટ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org