________________
તવારીખની તેજછાયા
૬૨૪/૧ જન્મ જૈન નહીં હોવા છતાં જૈન ધર્મના સત્ય-અહિંસાના અંદરનું તેજ સતત વધતું જતું હોય તેવું લાગે છે. મોક્ષની નજીક સિદ્ધાંતોથી પ્રેરાઈને આ ધર્મ માત્ર ૧૨ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ જવા માટે દીક્ષા આવશ્યક છે. જીવનની તમામ શાંતિ–પરમ કરીને અંગીકાર કરનારા હરિપ્રભ વિજયજી અદ્ભુત શાંતિ હું અત્યારે અનુભવી રહ્યો છું. છેલ્લા લગભગ ત્રણથી ચાર યાદશક્તિનો ભંડાર ધરાવે છે. હાલના કયૂટર યુગમાં સાદા મહિનાના ગાળામાં જ ડો. મોદીએ અનેક પ્રકારની તપ, ગુણાકાર-બાદબાકી માટે પણ લોકોને કેલક્યુલેટરનો ઉપયોગ આરાધના, ઉપવાસ કરીને પોતાનું વજન ૨૪ કિલો જેટલું ઉતારી કરવો પડે છે તેવા સંજોગોમાં નાની ઉંમરે જૈન દર્શનના શાસ્ત્રોનો દીધું છે. અન્ય શ્રાવકો તેમને ડૉ. મુનિ પણ કહે છે. તેઓ મૂળ ગહન અભ્યાસ કરી ચૂકેલા આ યુવા મુનિને ૧૨૧૫ ગાથાવાળું ખેડાના જ વતની ચિનુભાઈ મણિલાલ મોદીના પુત્ર છે અને આખેઆખું બારસાસૂત્ર કે જે કલ્પસૂત્ર કહેવાય છે તે કંઠસ્થ છે. એમ.ડી. ગોલ્ડમેડાલીસ્ટ કાર્ડિયોલોજિસ્ટ છે. તેમ જ અગાઉ કરતાં જીવન વધુ સમૃદ્ધ બન્યું છે
એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કૉલેજમાં પણ લેક્ચરર હતા.
છેલ્લાં લગભગ ત્રણેક વર્ષથી સંસારમાં હોવા છતાં તેઓ દીક્ષા પછી અંદરનું તેજ સતત વધતું જતું લાગે છે
સંસારથી સાવ અળગા હતા. તેમના નજીકના મિત્ર વી.એસ. મુનિ હેમબૌધિ વિજયજી.
હોસ્પિટલના જ ડૉ. દિલીપ મોદીના જણાવ્યા મુજબ ડો. છેલ્લાં ૨૭ વર્ષથી વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં
હેમેન્દ્રભાઈએ દીક્ષા લીધી તેના આગળના દિવસ સુધી ખ્યાતનામ તબીબ તરીકે ફરજ બજાવતા ડો. હેમેન્દ્ર મોદીએ ગઈ
હૉસ્પિટલમાં હાજરી આપી કૉલેજમાં લેક્યર પણ એટેન્ડ કર્યું તા. ૨જી ડિસેમ્બરે એકાએક જ દીક્ષા અંગીકાર કરતાં તેમનાં
હતું. ત્રણેક મહિનાથી તેઓ રાજીનામાની વાત કરતા હતા, પરંતુ સગાં-સંબંધી-મિત્રો સહિત ખાસ કરીને તેમના દર્દીઓમાં ભારે
આટલી ઝડપથી તેઓ આવો નિર્ણય લેશે તેવી અમને ખબર આશ્ચર્ય ફેલાયું છે. વલ્લભવિદ્યાનગરમાં રામસૂરી મહારાજ
નહોતી. અત્યંત ધાર્મિક વૃત્તિનું જીવન જીવતા હેમેન્દ્રભાઈ સમય સાહેબ સંધાડાના આચાર્ય પ્રભાકરસૂરિ મહારાજ પાસે દીક્ષા
અને એક તબીબને છાજે તે પ્રકારની તમામ શિસ્તના તે આગ્રહી અંગીકાર કરીને ડૉ. હેમેન્દ્ર મોદી મુનિ હેમબોધિ વિજયજી બની
હતા. માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીતા, અષ્ટાપદ ભદ્રતપ વગેરે ચૂક્યા છે. આચાર્ય મહારાજના જણાવ્યા મુજબ આ હજુ કાચી
ઉપરાંત ૨૦૦૧થી વીસ સ્થાનક તપ સહિતની એટલી બધી દીક્ષા છે. આગામી તા. ર૬મી ડિસેમ્બરથી અમદાવાદ નજીક
ઉપવાસ-આરાધના તેઓ કરતા હતા કે, અમે ક્યારેક પૂછતાં હાથીજણ વિવેકાનંદનગર ખાતે યોજાનારા ભવ્ય મહોત્સવમાં
ડૉ. તમે છેલ્લે જન્મ્યા હતા ક્યારે? ડૉ. દિલીપ મોદીની આંખો મુનિ હેમબોધિ વિજયજીની પાકી દીક્ષા તા. ૧૬મી જાન્યુઆરીએ
વાત કરતાં કરતાં ભીની થઈ જાય છે. એક મિત્રની ખોટ મને થશે. વલ્લભવિદ્યાનગરમાં દીક્ષા લીધા બાદ મુનિ હેમબોધિ
જિંદગીભર સાલશે. આચાર્ય પ્રભાકર સૂરીશ્વરજી મહારાજે વિજયજી સતત વિહાર કરતા રહ્યા છે. ગઈકાલે ખેડા મોટા
જણાવ્યું હતું કે, “આગામી તા. ૨૬થી ૨૨મી જાન્યુઆરીદેરાસરમાં “સંદેશ' સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું
૨૦૦૫ દરમ્યાન વિવેકાનંદનગર હાથીજણ ખાતે રથ આકારના કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી દીક્ષા ગ્રહણ કરીને સાધુ જીવન
ભવ્ય દેરાસરનો શિલાન્યાસ થશે અને અહીં ૫૧ ઈચની ભગવાન જીવવાની મારી ઇચ્છા હતી. હવે તે પરિપૂર્ણ થઈ છે. હું જે
સીમંધર સ્વામીની પ્રતિમાજીની પ્રતિષ્ઠા થશે અને અહીં જ ડૉ. પ્રકારની ભક્તિ-આરાધના અને જૈન ધર્મના સિદ્ધાંતો મુજબની
| મુનિની પાકી દીક્ષા થશે. મુન
| ('સંદેશ'માંથી સાભાર) જીવહિંસાને અનુસરવા માંગતો હતો તે માટે દીક્ષા અનિવાર્ય
'સાધનાપથના યાત્રિકો હતી. સાંસારિક જીવનમાં હજારો મર્યાદાઓ નડે છે. જીનશાસનના નિયમોનું પાલન થઈ શકતું નથી. ક્યારેક જઠ વિમલશાખાના ગૌરવવંતા અને જિનશાસન
જાવતા અને જિનશાસનના પ્રભાવક બોલવું પડે છે, તો ક્યારેક જીવહિંસા આચરવી પડે છે. સૂક્ષ્મમાં
પૂ. પંન્યાસશ્રી દયાવિમલજી ગણિવર્ય સૂક્ષ્મ જીવની હિંસાનું જે માહાભ્ય જૈન ધર્મમાં છે, તેને અનુસરવા દીક્ષા સિવાય કોઈ આરો નથી. છેલ્લાં પંદર જ દિવસમાં હું
ભારતવર્ષમાં મરૂભૂમિ પ્રાચીન તીર્થભૂમિ છે. તેમાં
પાલીનગર પાસે ગોવિંદલા ગામમાં શ્રેષ્ઠીવર્ય શ્રી મેઘાજીનાં અવનવા અનુભવમાંથી પસાર થઈ રહ્યો છું. અગાઉ કરતાં પણ
ધર્મપત્ની લાધીબહેનની રત્નકુક્ષિએ સં. ૧૮૮૬ના આસો સુદ જીવન વધુ સમૃદ્ધ, અતિ સમૃદ્ધ બન્યું હોવાનું અનુભવું છું.
૧૦ (દશેરા)ને દિવસે એક પુત્રનો જન્મ થયો. દેવ જેવા પુત્રનું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org