SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૫૫ પ્રભુને જન્મ આપ્યો. આ પુત્ર ગર્ભમાં હતા ત્યારે માતાની શોભન કમળની જેવા હોવાથી પિતાએ તેમનું પદ્મપ્રભુ નામ પાડ્યું. (સારી) મતિ થઈ હતી તેથી પિતાએ સ્વામીનું નામ સુમતિ જન્મથી સાડા સાત લાખ પૂર્વ ગયા ત્યારે અઢી સો ધનુષ ઊંચા પાડ્યું. જન્મથી દશ લાખ પૂર્વ ગયા ત્યારે પ્રભુને રાજ્ય પર શરીરવાળા પ્રભુનો પિતાએ રાજ્ય પર અભિષેક કર્યો. શ્રી સ્થાપન કર્યા. ત્રણસો ધનુષ ઊંચા શરીરવાળા પ્રભુએ બાર પદ્મપ્રભુએ રાજ્ય ઉપર સોળ પૂર્વાગ સહિત સાડી એકત્રીસ લાખ પૂર્વાગ સહિત ઓગણત્રીસ લાખ પૂર્વ સુધી રાજ્યનું પાલન કર્યું. પૂર્વ વ્યતિક્રમ કર્યા પછી કાર્તિક માસની કૃષ્ણ ત્રયોદશીએ પછી વૈશાખ માસમાં શુક્લ નવમીના રોજ મઘા નક્ષત્રમાં ચંદ્ર દિવસના પાછલા ભાગે છઠ્ઠની તપસ્યામાં રહેલા જગપ્રભુએ હતો ત્યારે પ્રભુ અભયકરા નામની શિબિકામાં આરૂઢ થઈ હજાર રાજાઓ સહિત દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે સ્વામીએ નગરની બહાર ગયા. ત્યાં નિત્ય ભોજન વડે (તપસ્યા વિના) પદસ્થલ નામના નગરમાં સોમદેવ રાજાને ઘેર પરમાન વડે પ્રભુએ સહસ્ત્રાપ્રવન નામના વનમાં એક હજાર રાજાઓ સહિત - પારણું કર્યું. પછી છઘસ્થ અવસ્થાએ છ માસ અન્ય સ્થળે પ્રવજ્યા ગ્રહણ કરી. બીજે દિવસે વિજયપુર નામના નગરમાં વિચરીને ફરીથી સહસ્ત્રાપ્રવનમાં આવીને વટવૃક્ષની નીચે પા નામના રાજાને ઘેર સુમતિ પ્રભુનું પરમાન વડે પારણું થયું. પ્રતિમાએ રહી છઠ્ઠ તપવાળા સ્વામી ચૈત્ર માસની પૂર્ણિમાએ છઘસ્થ અવસ્થામાં પ્રભુ વીશ વર્ષ સુધી પૃથ્વી પર વિચર્યા. પછી દિવસના પૂર્વ ભાગમાં કેવળજ્ઞાન પામ્યા. પદ્મપ્રભુના તીર્થમાં સહસ્ત્રામવનમાં આવી પ્રિયંગુ વૃક્ષની નીચે છઠ્ઠ તપ કરીને સહિત નીલ અંગવાળો અને મૃગના વાહનવાળો કુસુમ નામનો યક્ષ હતો પ્રતિમાને રહેલા સુમતિ પ્રભુ ચૈત્ર માસની શુકલ એકાદશીએ તથા શ્યામ અંગવાળી અને મનુષ્યના વાહનવાળી અયુતા દિવસના પહેલા ભાગમાં કેવળજ્ઞાન પામ્યા. શ્રી સુમતિસ્વામીના નામની શાસન-દેવી હતી. કેવળજ્ઞાનથી સોળ પૂર્વાગ અને છ તીર્થમાં ગરૂડના વાહનવાળો અને શ્વેત અંગવાળો તંબુરૂ નામે યક્ષ માસ ઓછા એક લાખ પૂર્વ વ્યતીત થયા ત્યારે પદ્મપ્રભુ સંમેત પ્રભુની પાસે રહેનારો થયો. વળી શ્રી સુમતીનાથના શાસનમાં પર્વત ઉપર આવી એક માસના ઉપવાસ (અનશન) કરી કમળના આસનવાળી અને સુવર્ણ જેવી કાંતિવાળી મહાકાળી માર્ગશીર્ષ માસની કૃષ્ણ એકાદશીના પ્રાત:કાળે અનેક સાધુ માર્ગશીર્ષ માસની પણ એકાદશીના પાત મળે. નામની દેવી થઈ. સમેત પર્વત ઉપર માસના ઉપવાસ સહિત સહિત સિદ્ધિપદને પામ્યા. ઊભા રહેલા સુમતિ પ્રભુ ચૈત્ર માસની શુક્લ નવમીએ દિવસના ગુજરાતી પૂર્વ ભાગે પુનર્વસુ નક્ષત્રનો ચંદ્ર હતો ત્યારે એક હજાર મુનિ જન્મકલ્યાણક કારતક વદ-૧૨ આસો વદ-૧ સહિત મોક્ષ પામ્યા. મોક્ષકલ્યાણક માગશર વદ-૧૧ પોષ વદ-૧૧ જન્મ-કલ્યાણક વૈશાખ શુદ-૮ માંડવગઢમંડન : પૃથિવીનંદન મોક્ષ-કલ્યાણક ચૈત્ર સુદ-૯ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ-ચરિત્ર નાડોલમંડન : સુસીમાનંદન જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વારાણસી નામની નગરી હતી. શ્રી પદ્મપ્રભુ સ્વામી ચરિત્ર તેમાં પ્રતિષ્ઠ નામે રાજા હતો. તેને પૃથ્વી નામની વલ્લભા હતી. જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વત્સ દેશમાં કૌશાંબી નામની નંદિષેણ રાજાનો જીવ અઠ્ઠાવીશ સાગરોપમના આયુષ્યને ક્ષયે શ્રેષ્ઠ નગરી છે, તેમાં ધર નામે રાજા હતો. તેને સુસીમા નામની ભાદ્રપદ માસની કૃષ્ણ અષ્ટમીએ છઠ્ઠા ગ્રેવેયકથી ચ્યવીને પૃથ્વી પ્રિયા હતી. હવે તે અપરાજિત રાજાનો જીવ એકત્રીશ રાણીની કુક્ષિમાં અવતયો. સાગરોપમનું આયુષ્ય ક્ષીણ થયે નવમા ગ્રેવેયક થકી ઍવીને માઘ પછી તેણીએ જ્યેષ્ઠ માસની શુક્લ દ્વાદશીએ ઇવાક માસની કૃષ્ણા ષષ્ઠીએ સુસીમા દેવીની કુક્ષિમાં અવતર્યો. સુસીમા કુળના મંડનરૂપ સુવર્ણ વર્ણવાળા અને સ્વસ્તિકના લાંછનવાળા રાણીએ ઇશ્વાકુ વંશના મુગટ સમાન, પદ્મની જેવા અને પદ્મના સાતમાં તીર્થકર એવા પુત્રને જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં રહ્યા લાંછનવાળા છઠ્ઠા તીર્થકર પુત્રને કાર્તિક માસની કૃષ્ણ પક્ષની હતા ત્યારે માતાએ સ્વપ્નમાં એક ફણાવાળા, પાંચ ફણાવાળા દ્વાદશીએ જન્મ આપ્યો. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને અને નવ ફણાવાળા સર્પની ઉપર પોતાના આત્માને સૂતેલો જોયો કમળની શય્યામાં યુવાનો દોહદ થયો હતો. તેથી તથા પ્રભુ હતો. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા સારા પાર્શ્વવાળા થયા સૌજન્ય : શ્રી આદિનાથ જૈન શ્વેતામ્બર ટેમ્પલ ટ્રસ્ટ, ચીકપેઠ-બેંગલોર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy