________________
તવારીખની તેજછાયા
૦૩ ઘટના તેઓએ રચેલી ‘દ્વાદશાંગી'નું પ્રદાન છે. ભગવાન સ્થાપના કરી હતી, અને આઠ વર્ષ સુધી કેવલીપણે વિચરી, મહાવીરસ્વામીના ઉપદેશ પ્રમાણે તેમના અગિયાર ગણધરોએ - ૧૦૦ વર્ષની વયે, વીરનિર્વાણ સં. ૨૦માં, તેઓ રાજગૃહીના જિનાગમના મુખ્ય એવાં ૧૨ અંગ-શાસ્ત્રોની રચના કરી હતી. વૈભારગિરિ પર્વત ઉપર એક મહિનાના અનશનપૂર્વક નિર્વાણ આ બાર અંગ-શાસ્ત્રો એ જ ‘દ્વાદશાંગી'. દરેક ગણધર પામી મોક્ષગામી બન્યા હતા.' ‘દ્વાદશાંગી' રચી હતી અને તેઓ પોતપોતાના ગણ (શિષ્યો)- ને
સમ્રાટ સંપ્રતિના પ્રતિબોધક તેનું અધ્યયન કરાવતા હતા. તેમાં ૯ ગણધરો ભગવાન મહાવીરની વિદ્યમાનતામાં જ નિર્વાણ પામતાં અને ગૌતમસ્વામી
આર્ય સુહસ્તિસૂરિ મહારાજ ભગવાન મહાવીરના નિર્વાણ પછી અલ્પ સમયમાં જ કેવલજ્ઞાન
આર્ય સુહસ્તિસૂરિ મહાપ્રતાપી આચાર્ય સ્થૂલિભદ્રસૂરિના પ્રાપ્ત કરતાં, આ દશેય ગણધરોનો શિષ્ય પરિવાર, અર્થાતુ સમસ્ત શિષ્ય અને પટ્ટધર હતા. તેમણે મૌર્યવંશી રાજા સંપ્રતિને જૈનધર્મી શ્રમણ સંઘ શ્રી સુધર્માસ્વામીની આજ્ઞાવર્તી બનતાં અને આ બનાવી મહાન શાસનપ્રભાવના કરી હતી. પરિસ્થિતિમાં ૧૦ ગણધરોની દ્વાદશાંગીનું પઠન-પાઠન ક્રમે ક્રમે તેમનો જન્મ વસિષ્ઠ ગોત્રમાં વીરનિર્વાણ સં. ૧૯૧માં બંધ પડતાં, એક માત્ર શ્રી સુધર્માસ્વામી રચિત દ્વાદશાંગીનું થયો હતો. તેમનું બાલ્યવયે લાલનપાલન આર્યા સાધ્વી યક્ષાએ પઠન-પાઠન ચાલુ રહ્યું અને આજે એ જ દ્વાદશાંગી વિદ્યમાન
કર્યું હતું. આર્યા યક્ષા દ્વારા તેમને સુંદર સંસ્કાર મળ્યા હતા. રહી જગત ઉપર પરમ ઉપકાર કરી રહી છે, વર્તમાન આચાર્ય સ્થલિભદ્રે તેમને વીરનિર્વાણ સં. ૨૧૪માં મુનિદીક્ષા જૈનશાસન તેના આધારે જ પ્રવર્તી રહ્યું છે. આ દ્વાદશાંગી એ આપી. એ પછીના વર્ષમાં જ આચાર્ય સ્થૂલિભદ્રનો સ્વર્ગવાસ જ જૈનધર્મનું મૌલિક અને પ્રધાન શ્રુતસાહિત્ય છે. આ થયો. આથી આર્ય સુહસ્તિનું અધ્યયન તેમના વડીલ ગુરુબંધુ દ્વાદશાંગી-બાર અંગો (શાસ્ત્રો)નાં નામ નીચે મુજબ છે – આર્ય મહાગિરિ પાસે થયું હતું. આર્ય મહાગિરિ દશ પર્વધર
(૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, હતા. આર્ય સુહસ્તિએ તેમની પાસે ૧૧ અંગો અને ૧૦ પૂર્વોનું (૪) સમવાયાંગ, (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર), સંપૂર્ણ શાસ્ત્રાધ્યયન કર્યું હતું. શ્રમણ સંઘનું સંચાલનકાર્ય આર્ય (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશા, (૮) અંતકૃતદશા, સુહસ્તિ, આર્ય મહાગિરિના જિનકલ્પતુલ્ય સાધના દરમિયાન, (૯) અનુત્તરૌપપાતિકદશા, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાક- તેમના આદેશથી તેમની વિદ્યમાનતામાં જ કરતા હતા, પરંતુ શ્રુત અને (૧૨) દૃષ્ટિવાદ.
યુગપ્રધાનપદનું ઉત્તરદાયિત્વ આર્ય મહાગિરિના સ્વર્ગવાસ પછી શ્રી સુધર્માસ્વામીએ પચાસ વર્ષની વયે દીક્ષા અંગીકાર
જ વીરનિર્વાણ સં. ૨૪૫માં સંભાળ્યું. કર્યા પછી ભારતવર્ષમાં વિચરી ભગવાન મહાવીરના દિવ્ય તે સમયમાં જૈનધર્મનો પ્રસાર અને પ્રભાવ ફેલાવવામાં સંદેશનો મધુર અને બોધક વાણીથી સુંદર પ્રચાર કર્યો હતો. આર્ય સુહસ્તિનો વિશિષ્ટ ફાળો હતો. સમ્રાટ સંપ્રતિનું આ તેમના ધર્મોપદેશથી અનેક આત્માર્થી ભવિ જીવોએ જૈન ધર્મ ધર્મપ્રસારના કાર્યમાં અભુત યોગદાન હતું. આચાર્ય સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું હતું, તેમાં અનેક રાજા- સુહસ્તસૂરિને સમ્રાટ સંપ્રતિનો યોગ મળ્યો તેની પાછળ એક મહારાજાઓ, રાજકુંવરો, મંત્રીઓ, શ્રેષ્ઠીવર્યો અને અન્ય ક્ષેત્રના બોધદાયક ઘટના છે. આર્ય સુહસ્તિસૂરિ એક વખત (ગોચરી) મહારથીઓ પણ હતા, તેમાંના કેટલાય એ પોતાનાં અઢળક કૌશામ્બીમાં પધાર્યા. તે વખતે કૌશામ્બીમાં ભયંકર દુષ્કાળની ધનસંપત્તિ અને વૈભવ-વિલાસને ત્યાગીને સંયમમાર્ગનો સ્વીકાર સ્થિતિ પ્રવર્તતી હતી. જનતા દુષ્કાળના કારમાં કોપથી પીડિત કરી દીક્ષા ગ્રહણ કરી હતી. શ્રી સુધર્માસ્વામીએ જેમ હતી. સાધારણ મનુષ્ય માટે પેટ પૂરતા ભોજનની વાત દુર્લભ જિનશાસનની અદ્ભુત શાસનપ્રભાવના કરી હતી, તેમ ભગવાન બની ગઈ હતી; મુનિઓ તરફની ભક્તિના કારણે લોકો તેમને મહાવીરની ઉત્તમોત્તમ સેવા-ભક્તિ પણ કરી હતી. હજી ભિક્ષા આપતા હતા. એક વાર આર્ય સુહસ્તિના શિષ્ય ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ સમયે શ્રી
ભિક્ષા માટે એક શ્રેષ્ઠીને ત્યાં ગયા. તેમની પાછળ એક ક્ષુધાતુર સુધર્માસ્વામીની વય ૮૦ વર્ષની હતી. ૯૨ વર્ષની વયે
રંક પણ ગયો. તેણે મુનિઓનાં પાત્રોમાં શ્રેષ્ઠી દ્વારા અપાયેલી વીરનિર્વાણ સં. ૧૨ (વિ.સ. પૂર્વે ૪૫૮)માં કેવલજ્ઞાન પ્રાપ્ત
ભોજનસામગ્રી જોઈ. સાધુઓ ગોચરી વહોરી ઉપાશ્રય તરફ થતાં તેઓએ પોતાના ઉત્તરાધિકારી પદે શ્રી જંબૂસ્વામીની
પાછા ફરતા હતા. તે રંક પણ તેની પાછળ ચાલ્યો. તેમણે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org