________________
તવારીખની તેજછાયા
૪૮૧ પાસે દીક્ષા ગ્રહણ કરી, પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારી મુનિરાજ શ્રી વાંકાનેરમાં, વિ.સં. ૨૦૫૯માં મહેસાણામાં. ભવ્ય ઉપધાન તપ હર્ષશીલવિજયજી નામ ધારણ કરી આજે સુંદર જ્ઞાન-ધ્યાન- પૂજ્યશ્રીની નિશ્રામાં યોજાયેલ. વિ.સં. ૨૦૧પમાં બોરસદ પ્રવચનમાં આગળ વધી રહ્યા છે. સં. ૨૦૩૯માં જામનગર- નગરમાં ઊજવાયેલ ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠાઓસવાલ કોલોનીમાં શા પેથરાજભાઈ રાયશીભાઈએ પૂજ્યશ્રીની મહોત્સવમાં શ્રી સંઘને પૂજ્યશ્રીનું પ્રબળ માર્ગદર્શન મળેલ. પ્રેરણાથી અજોડ ઉપધાનતપ કરાવેલ. કલકત્તાથી પૂજ્યશ્રીની વિ.સં. ૨૦૫૭માં બોરસદથી માતર તીર્થનો અને વિ.સં. પ્રેરણા પામીને ૬૮ દિવસનો બિહારની કલ્યાણક ભૂમિઓનો ૧૦૬૦માં બોરસદથી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનો ભવ્ય ઐતિહાસિક સંઘ શ્રીમતી નીલમબહેન કાંકરિયા તથા શ્રીમતી છ'રીપાલક સંઘ સંઘવી ભરતભાઈ કેશવલાલ વાસણવાળા તારાબહેન કાંકરિયા તરફથી નીકળેલ. તેમ જ ભવાનીપુરમાં પરિવાર તરફથી ખૂબ જ ઉલ્લાસપૂર્વક નીકળેલ. ઉપધાનતપની આરાધના પણ યાદગાર થયેલ. વિ.સં. ૨૦૪૬ની
પૂજ્યશ્રીના લઘુગુરુબંધુ પૂ. મુનિપ્રવર શ્રી તુલશીલ વિ.મ. સાલમાં ઘાટકોપર શ્રી સંઘમાં ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી અને પૂજ્યશ્રીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી હર્ષશીલવિ. મ., દ્વારા પ્રતિદિન ૬૦ ફૂટ-શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ભવનમાં
સંપાદિત.-લેખિત-“એક મજેની વાર્તા', “એક સરસ વાર્તા', પ્રેરણાત્મક પ્રવચનો દ્વારા સુંદર ધર્મજાગૃતિ લાવેલ, જેના
શ્રમણ ભગવાન મહાવીર', “ચોવીસ તીર્થકરચરિત્ર' આદિ અનેક પરિણામે ચાતુર્માસમાં અનેક શાસનપ્રભાવક કાર્યો થવા પામેલ. સચિત્ર પુસ્તકો જૈન સમાજમાં ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. સૌમ્ય સ્વભાવ, પરોપકારવૃત્તિ, પ્રવચનપતા-આ સર્વ ગુણોની
પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયગુણશીલસૂરીશ્વરજી સુવાસથી મઘમઘતા પૂજ્યશ્રીને ગચ્છાધિપતિ પરમ ગુરુદેવે
મહારાજ પ્રખર પ્રભાવી વ્યક્તિમત્તા દ્વારા અનેક શાસનપ્રભાવક એમના ગુરુદેવની સાથે ગણિ પદથી વિભૂષિત કર્યા હતા અને
કાર્યોમાં જયવંતા વર્તો એ જ મંગળકામના સાથે પૂજ્યશ્રીનાં સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૩ના દિવસે મુંબઈ
ચરણોમાં ભાવભીની વંદના....... ઘાટકોપરના આંગણે પૂજ્યશ્રીને પંન્યાસ પદે આરૂઢ કરવામાં
પૂ. મુનિશ્રી હર્ષશીલવિજયજી મ.સા.ની પ્રેરણાથી ઉમેશચંદ્ર આવ્યા. વિ.સં. ૨૦૪૮ની સાલમાં અમદાવાદ-દશા પોરવાડ
ભોગીલાલ શાહ મુંબઈના સૌજન્યથી ચાતુર્માસ દરમ્યાન પણ પ્રતિદિન-રંગસાગર શ્રી સંઘમાં પૂજ્યશ્રીનાં પ્રભાવક પ્રવચનો યોજાતાં બંને સ્થાનોમાં સુંદર
દક્ષિણકેશરી મહાન શાસનપ્રભાવક આરાધનાઓ સંપન્ન થવા પામી.
દક્ષિણબૃહત તીર્થસ્થાપક પૂજ્યપાદ આચાર્યદેવ પૂજ્યશ્રીના ગુરુદેવશ્રીના કાળધર્મ બાદ વિ.સં. ૨૦૪૯- શ્રીમદ્ વિજય સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ના માં જામનગર-શાંતિભુવન ચાતુર્માસમાં અનેકવિધ પ્રભાવક શિષ્યરત્ન શિલ્પકલામનીષી પૂજ્યપાદ શાસનપ્રભાવક મહોત્સવો ઊજવાયા. ચાતુર્માસ બાદ વિ.સં.
આચાર્યદેવ ૨૦૫)માં સંઘવી શ્રી દિલીપભાઈ ભાઈચંદભાઈ મેઘજી મારૂ
શ્રીમદ્ વિજય ચંદ્રયશસૂરીશ્વરજી મ.સા. પરિવાર તરફથી જામનગર–પાલિતાણાનો ૨૪ દિવસીય ભવ્ય છ'રીપાલક સંઘ નીકળેલ. અનેકવિધ ગુણોથી શોભતા
ઈડર નગરનો ધન્ય અવતાર, પિતા છોટાલાલ, માતા પૂજ્યશ્રીજીને તપસ્વીસમ્રાટ પુ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કાંતાબહેનના પ્યારા-દુલારાનો જન્મ ઈ.સ. ૧૯૬૬, ચૈત્ર સુદરાજાતલકસૂરીશ્વરજી મહારાજા તથા સુવિશાલ ગચ્છાધિપતિ ૧, યુગાદિના દિવસે થયો. ઈડર ગામમાં શ્રી લબ્ધિસમુદાયના પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી અને પ્રશાંતમૂર્તિ પૂજય પંન્યાસ શ્રી પદ્મવિજયજી મ.સા.ના મહારાજાએ સ્વહસ્તે ભોરોલ તીર્થમાં વિ.સં. ૨૦૫૨ વૈ.સ. ૭- ધર્મસંસ્કાર અને માતાપિતાના સુસંસ્કારોથી બચપણથી જ ના પુણ્યદિને આચાર્ય પદે અભિષિક્ત કર્યા. પૂજ્યશ્રીએ આચાર્ય સુનીલકુમારનું જીવન નિર્દોષ, સહજ અને ધર્મમય હતું. ૧૦ પદપ્રદાન બાદ સૂરિમંત્રનાં પાંચે પ્રસ્થાનોની આરાધના
વર્ષની બાળવયમાં અક્ષયનિધિ તપારાધના કરતાં કંઠની મધુરતા, અપ્રમત્તપણે કરી. અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો પૂજ્યશ્રીની
બુદ્ધિ-ચાતુર્ય, વાણીમાં નિખાલસતા, પઠનપાઠનમાં ગહનતા નિશ્રામાં ઊજવાતાં જ રહે છે. વિ.સં. ૨૦૧૩માં અમદાવાદ
જોઈને મહાન શાસનપ્રભાવક શ્રી લબ્ધિ વિક્રમપટ્ટાલંકાર શાહીબાગમાં, વિ.સં. ૨૦૧૬માં બોરસદમાં, વિ.સં. ૨૦૧૭માં
પ.પૂ.આ. દેવશ્રી વિજય સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ની પાસે ૩ વર્ષની સંયમજીવનની તાલીમ લઈને દર્શનજ્ઞાનચારિત્ર્યનો
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org