SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ સાહિત્યસેવા : નવસ્મરણ ભાવાર્થ સહિત ક “વાવણી કરી લો’ કે ‘દિન શુદ્ધ દીપિકા' (ઉઘાટક-માજી વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ) * જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૪' (વિમોચન–શ્રી દીપચંદ ગાડ) + “બાર પર્વની કથા' (પ્રત) + ‘જન્મ ફલાદેશના અમૂલ્ય સિદ્ધાંતો' કે જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૧' * જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૪' (પ્રેસમાં) + શ્રી પાર્શ્વપદ્માવતી આદિ મહાપૂજન” (પ્રત) * “અહમ્ સુન્દરમ્-માસિકના સંરક્ષક પ્રતિષ્ઠા-સંસ્થા : * પાટણ કરંડિયા પાર્શ્વનાથ કે પાલિતાણા-સંકટહર પાર્શ્વનાથ * શ્રી યશોવિજયજી આરાધના ભવન-પાલિતાણાનિર્માણ કરાવેલ. જીવનનું યાદગાર કાર્ય : પ્રવર્તક શ્રીની પ્રેરણાથી જન્મશતાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી ચારિત્રવિજયજી મહારાજ શ્રી ચતુર્વિધ સંઘ એકસટર્નલ સ્કોલર યોજનાનું નિર્માણ થયેલ છે. આ યોજના નીચે બહાર રહીને અભ્યાસ કરતાં ધો ૫ થી ૧૨ સુધીનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પ્રતિ વર્ષે રૂા. પ00 સ્કોલરશિપ આપવામાં આવે છે. આ વર્ષે ૮૨૦ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને સ્કોલરશિપ આપવામાં આવેલ છે. પાટવીકુંવર-(શિષ્ય) ચારિત્રજીવનની આરાધનામાં સહાયક, પૂર્વે કરેલ સેવાભાવના સ્વરૂપે વિનયી, સ્વાધ્યાયપ્રેમી, શિષ્યરત્ન પ.પૂ. મહાભદ્રવિજયજી મ.સા. પ્રવર્તકશ્રીના કાર્યમાં ખડે પગે હાજર રહી સેવા કાર્ય કરે છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં કરા સ્વ. શ્રીમતી જશીબેન રામસિંહ પરમાર (ક્ષત્રિય)ના સુપુત્રે માત્ર બાર વર્ષની નાની ઉંમરે છેલ્લી સાત પેઢીમાં પ્રથમ વખત જ દીક્ષા લીધી. મહાભદ્રવિજયજી નામે જાહેર થયા. કરા ગામમાં જિનમંદિર, પાઠશાળા, ઉપાશ્રય થયેલ છે. સૌજન્ય : શ્રી યશોવિજયજી આરાધના ટ્રસ્ટ-પાલીતાણા નથી ( 1 ના જ ) , , ''લવ / ના રાજા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy