SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યાં છે. તવારીખની તેજછાયા ૮૦૧ પ.પૂ.આ. ભ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. ની છત્રછાયામાં પ્રતિષ્ઠા કરાવરાવ્યાં. હીનાબહેન નિત્ય આવી રીતે ઉત્કૃષ્ટ ભાવે સંયમગ્રહણ કર્યું અને પૂ. મુનિભગવંત શ્રી જિનેશચંદ્ર તરીકે પ્રભુભક્તિ કરતાં કરતાં ૧૬ ડિસે. ૨૦૦૧ના નવકારમંત્રના જાણીતા છે, જેઓ પૂ.આ. ભ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. ગુંજારવના પવિત્ર વાતાવરણમાં અલભ્ય એવું સમાધિમરણ સાથે જ હોય છે. પામી શક્યાં. આજે આ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા જ્યાં સનિષ્ઠ સેવાભાવનાથી સર્વપ્રિયતાને પ્રાપ્ત કરનાર બિરાજમાન છે ત્યાં તે એક અલૌકિક તીર્થ બન્યું છે અને ધર્માનુરાગી શ્રી કીર્તિભાઈ નાનપણથી જ જૈનધર્મથી રંગાયેલ છે. દેરાસરમાં ઉપર-નીચે બંને જગ્યાએ અખંડ દીપકની કેસરવર્તી તેમનાં ધર્મપત્ની અ.સૌ. હીનાબહેન તથા સુપુત્રીઓ ચિ. મનીષા જ્યોત આજના આ પંચમ આરામાં પણ પ્યારા પરમાત્મા અને ચિ. જિજ્ઞા આ સમગ્ર પરિવાર દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અને ' હાજરાહજૂર છે, તેની પ્રતીતિ આપણને સૌને કરાવે છે. જિનશાસનમાં અખૂટ શ્રદ્ધા ધરાવનાર રહ્યો છે. શ્રી હીનાબહેનની ગેરહાજરીને કારણે સર્વ કુટુંબીજનોની શ્રી કીર્તિભાઈએ ખૂબ જ નાની ઉંમરમાં એક જબ્બર ઇચ્છા અને આગ્રહને માન આપી શ્રી કીર્તિભાઈએ પોતે કરી સંકલ્પ કર્યો હતો કે મને શક્તિ મળે તો મારે મૂળનાયક રહેલા ધાર્મિક અનુષ્ઠાનોમાં સહભાગી થવા શ્રીયુત કાંતિલાલ પ્રભુજીનાં ૨૪ જિનબિંબો ભરાવવાં. જિન ધર્મમાં અખૂટ શ્રદ્ધા મણિલાલ શાહની દીકરી નીલા સાથે બીજાં લગ્ન કર્યા. અ.સૌ. ધરાવનાર શ્રી કીર્તિભાઈએ કરેલા આ સંકલ્પને દેવ-ગુરુ-ધર્મનું નીલાબહેન કીર્તિભાઈ વોરા પણ તેટલાં જ ધર્મિષ્ઠ અને પ્રબળ બળ મળ્યું અને પૂ. બા મહારાજ પાસેથી સતત મળતી પરમાત્મા પ્રત્યે અખૂટ શ્રદ્ધાભાવ રાખનારાં છે. તેઓશ્રી શ્રી પ્રેરણા દ્વારા આજે તેઓ ૧૬ જિનબિંબો પ્રતિષ્ઠિત કરાવી કીર્તિભાઈ તથા બંને દીકરીઓ ચિ. મનીષા પારકુમાર ધામી, શકવાને સમર્થ બન્યા છે. હાલ ઘાટકોપરમાં રહેતા શ્રી ચિ. જિજ્ઞા સંજયકુમાર ગાંધી આ સર્વની સાથે હળી મળીને કીર્તિભાઈએ સર્વ પ્રથમ ઘાટકોપરમાં ૬૦ ફૂટ રોડ, આરાધના કીર્તિભાઈની જીવનયાત્રામાં અવિરતપણે સંપૂર્ણ સહકાર આપી ભુવનમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માને બિરાજમાન કરાવ્યા અને ઉત્તરોત્તર સંયોગો મળતા ગયા તેમ તેમ આ દંપતી ધર્માનુરાગી શ્રી કીર્તિભાઈનાં પૂ. બા મહારાજ સંવત જીવનમાં મળેલ તકોને વધાવતું ગયું, સાથે સાથે અંજનશલાકા, ૨૦૬૦ના માગશર સુદ પાંચમનાં દીક્ષાપર્યાયનાં ૨૫ વર્ષ પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવોની ઉજવણીમાં પ્યારા પરમાત્મા પ્રભુનાં થયાં તે નિમિત્તે પૂ. બા મહારાજની ઇચ્છા અનુસાર દર્શન, જ્ઞાન, માતાપિતા બનીને, ઈદ્ર-ઇદ્રાણી બનીને તથા અન્ય સર્વ રીતે અને તપનાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો કરાવી મળેલી સંપત્તિનો ઉત્કૃષ્ટ ભાવોલ્લાસપૂર્વક તેઓ આવાં ધાર્મિક અનુષ્ઠાનો કરતાં સદ્ઉપયોગ સુકૃત્યો કરવામાં કરતાં જ રહ્યાં છે. આવ્યાં છે. તેઓ જીવદયામાં તથા સાધુ સાધ્વીજીની શ્રી કેશવલાલ મોહનલાલ શાહ વૈિયાવચ્ચમાં, ઉપાશ્રયોમાં, સાધર્મિક વાત્સલ્ય, સાત ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્ર વગેરે સર્વ ક્ષેત્રમાં યથાશક્તિ સુલક્ષ્મીનો શિક્ષણપ્રેમી, ધર્મપ્રેમી અને માનવતાની વિવિધ સદઉપયોગ કરતાં આવ્યાં છે. આ કર્તવ્યધર્મ બજાવવામાં તેમનાં પ્રવૃત્તિઓના ચાહક શ્રી કેશવલાલભાઈ એમ. શાહ મૂળ ધર્મપત્ની હીનાબહેનનો ફાળો પણ નાનોસૂનો નથી. અમદાવાદના વતની હતા. લગભગ સત્યોતેરની ઉંમરે પહોંચેલા આવા ધર્માનુરાગી શ્રી કીર્તિભાઈનાં પત્ની એકાએક આ શ્રેષ્ઠીશ્રીએ એલ.એલ.બી. સુધીનું શિક્ષણ લીધું. શિક્ષણના ગંભીર માંદગીમાં પટકાયાં અને આ માંદગી દરમ્યાન આ જીવને શિક્ષણ, સંસ્કારની પ્રવૃત્તિઓમાં રસ અને રુચિ હોવાને કારણે પાટણ, કડી, અમદાવાદ, સી. એન. વિદ્યાલયના હીનાબહેને પોતાના મનના ભાવની જાણ કીર્તિભાઈને કરી કે મને કાંઈ થઈ જાય તો મારી પાછળ પાંચ જિનબિંબ તમે ગૃહપતિ તરીકેની યશસ્વી કામગીરી કરીને વિશાળ બિરાજમાન કરાવજો અને કીર્તિભાઈએ તેમનો પડ્યો બોલ જનસમુદાયનો પ્રેમ સંપાદન કર્યો. ઝીલી લીધો, જેના પરિણામ સ્વરૂપ ઘાટકોપર સાંગાણી સાડાત્રણ દાયકા પહેલાં મુંબઈમાં શેઠ શ્રી જીવતલાલ એસ્ટેટમાં આકાર લઈ રહેલા જિનાલયમાં શ્રી નાગેશ્વર પ્રતાપશીભાઈની લાગણીથી મુંબઈમાં આગમન થયું અને ધાર્મિક પાર્શ્વનાથનાં ઊભાં પ્રતિમાજી (આખા મહારાષ્ટ્રમાં સર્વ પ્રથમ) શિક્ષણ સંઘમાં જોડાયા છતાં મુંબઈ-અમદાવાદ બન્ને જગ્યાએ ભરાવાનો આદેશ લઈ શ્રી હીનાબહેનના હાથે જ અંજનશલાકા- વસવાટ ચાલુ રાખ્યો. મોતી ધરમના કાંટાની પેઢીમાં પણ કેટલોક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy