SearchBrowseAboutContactDonate
Page Preview
Page 978
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૪ ચતુર્વિધ સંઘ છિન્ન ભિન્ન થઇ રહેલો આખોય પરિવાર પ્રેમપૂર્વક ભેગો દહેરાસરમાં આમતે ચાલે કંઈ ? ધર્મ તો મોટી ઉંમર પછી પણ મળ્યો, બધાંયનાં દિલમાં ધર્મનો રંગ વ્યાપી ગયો. અવળાં કરી શકાય છેને?'' થયેલાં પાસાં સવળાં થઈ ગયાં. રાજા શ્રીપાળનો પાપોદય કાળ “આખોય દિવસ સામાયિક-નવકારજાપ, કોઈ સાથે પણ પુણ્યોદયમાં ફેરવાઈ ગયો. બોલવું. ચાલવું નહીં, આવું પણ કંઈ ચાલે ? વ્યવહાર તો આવા અનુકૂળ સંજોગોમાં પુણ્યોદયમાં આસકત બન્યા ચલાવવો પડેને? આ તો ધર્મના નામે અતડાપણું છે. કામની વગર જ મયણાએ નવપદજીની આરાધના સાડા ચાર વરસ ચોરી છે, રીસાવ સ્વભાવ છે.' આવા તો અનેક પ્રકારનાં સુધી પતિદેવ સાથે અને શૌય પત્નીઓને પ્રેરણા આપી, ટોણા-મેણાં ચાલુ થયાં, જેને ધાર્મિકતા સ્વભાવથી શ્રીમતીએ તેમને પણ સાથે રાખીને કરી લીધી છે, જેના પ્રભાવે સુદેવ ગુરુ સહજતાથી પચાવી લીધાં. જેને ધર્મ સાથે લગાવ જ નથી તેઓ ધર્મની ઉત્તમ આરાધિકા શ્રાવિકા મયણાસુંદરી થકી જ રાજા જ ધાર્મિક અનુષ્ઠાનોની નિંદા કરતા હોય છે. બિચારા અજ્ઞાન શ્રીપાળ અને બીજી આઠ પત્નીઓ સાથે મયણા પણ નવમા દશામાં કેવા કર્મો બાંધે છે, એવો વિચાર કરી શ્રીમતી ઉપેક્ષાદેવલો પુરૂષદેવ તરીકે જન્મ પામી છે. ઉપરાઉપરી મનુષ્ય ભાવના ભાવતી રહી છતાંય જયારે સાસુથી ન ખમાણું અને અને દેવના નવ ભવો પૂરા કરી નવપદજીના પ્રભાવથી બધાય હાર્યો જુગારી બમણું રમે-ના ન્યાયે સાસુ વધુને વધુ વિકૃત નવમા ભવે મુકિતને પણ પામવાનાં છે. આમ રાજા શ્રીપાળના બનતી ગઇ. શ્રીમતીએ પણ નવકારાધનાને સૌના હિત માટે વધુ જીવનોત્થાનથી લઈ મુકિતના પાયા સ્વરૂપ શ્રાવિકા ગાઢ બનાવી. મયણાસુંદરી જ મુખ્ય સ્થાને છે. ધર્મશ્રદ્ધા માટે મયણા જાણે સાસુએ દીકરાને પણ ઉશ્કેર્યો પણ પુત્ર તટસ્થ રહ્યો. તેથી આદર્શ મંગલમૂર્તિ છે! બાવાના જાણે બેઉ બગડ્યા હોય તેમ સાસુએ અસૂયાવૃત્તિથી ૪ શ્રીમતી શ્રાવિકા શ્રીમતીનું મૂળ જ ઉખેડી નાખવા સુધીની દુષ્ટતા પ્રસારી. પોતાના પતિ સાથે કાવત્રુ ગોઠવી એક ઘડામાં જીવતો ઝેરીલો નવકાર ચમત્કારની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની નાગ ઉતારી ઘડાને બાંધી દીધો. સાપને ભૂખ્યો રાખ્યો અને તે છે, આજે પણ બને છે. તેમાંથી શ્રાવિકા શ્રીમતીનો પ્રસંગ જૈન જ ઘડામાંથી ફૂલની માળા લઈ આવવા શ્રીમતીને સૂચન કર્યું. ઈતિહાસમાં ખ્યાત-પ્રખ્યાત છે. - ભકિક સ્વભાવી શ્રીમતી બે પળ વિચાર કરતી થઈ ગઈ કે કુંવારી ઉંમરથી જ નવકાર મહામંત્રની તે આરાધિકા શા કારણથી આજે સાસુ ખુશમિજાજ અને પોતા માટે અંબોડે નવકારમય બનેલી હતી. કહેવાય પણ છે કે જેણે જીવનમાં પહેરવા ફૂલનો હાર લાવી હશે ? નવકારનો જ પ્રભાવ છે કે શુદ્ધ ભાવોથી નવ લાખ નવકારનો જાપ પૂરો કર્યો, તેને નવકાર સાસુ આજે પોતા ઉપર પ્રસન્ન છે, માની તેણી પણ પ્રસન્નતા શુભ અને શુદ્ધ કારણોથી ફળવા લાગે છે, ચમત્કારો સર્જાય છે સાથે ઘડા પાસે પહોંચી પણ અચાનક વિચાર ઝબૂકી જતાં અને વિનો વિલાય છે. શ્રીમતી આવી જ આરાધિકા ઘડામાં હાથ નાખી હારમાળા કાઢતાં પૂર્વ નવકાર ગણ્યા. શ્રાવિકા હતી, તેણીના જીવનમાં નવકાર મહામંત્રની આરાધના નવકારના અધિષ્ઠાયક દેવતાઓ જાગૃત હતા, એક નિર્દોષ મુખ્ય હતી.. સ્ત્રીની હત્યા શાથી થવા દે? દિવ્ય શકિતથી અંદર રહેલા સાપને જોગાનુજોગ એવા ઘેર લગ્ન થયાં જયાં સાસુ-સસરાને દૂર કરી સાચી ફૂલની માળા જ તેમાં ગોઠવી દીધી. આ તરફ ધર્મનો રાગ ઓછો છે. તેથી નવપરણિત શ્રીમતીનાં સામાયિક, સાસુ-સસરા દુર્ઘટનાનો તમાશો છૂપાઈને જોઈ રહ્યાં, તેટલામાં નવકાર-જાપ, પ્રભુભકિત વગેરે અનુષ્ઠાનો સાસુને આશ્ચર્યનું શ્રીમતીએ તો ખરેખર ઘડામાંથી પુષ્પમાળા જ કાઢી સાસુના કારણ બન્યાં, તદુપરાંત ભાવપૂર્વક ચાલતી આરાધનાઓના હાથમાં જ અર્પણ કરી. કારણે લોક-સમાજમાં પણ શ્રીમતીનું નામ-કામ ગાજવા | ગમે તે હોય સાસુની દુષ્ટતાની વાત પ્રસરી ગઈ. પણ તે લાગ્યું. પ્રારંભમાં તો સાસુ ફકત અંતરાયો પાડી, આડાં બધાય વચ્ચે નવકાર આરાધિકા શ્રીમતીની આરાધનાના અવળાં કામો શ્રીમતીને ભળાવી તેણીની ધર્મારાધનાઓ ઓછી ચમત્કારને દેખી સૌએ નવકારની શ્રદ્ધાને વધુ દઢ કરી. શાસન કરાવવા માયાપૂર્વક વર્તતી રહી, છતાંય તેમાં સફળતા ન પ્રભાવના પણ ખૂબ થઇ. શ્રીમતીને નવકાર ફળી ગયો છે. મળતાં તેણી ઈર્ષોમાં ઘેરાવા લાગી. તેમાંય પડોશણ કોઈ સ્ત્રીએ કાનભંભેરણી પણ કરી હતી કે “સાસુ ઘરમાં અને વહુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy