SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ હતો. તવારીખની તેજછાયા કથાનુયોગ : ઋષિભાષિત, ઉત્તરાધ્યયન. આ અનુયોગો આ દેવે તેમને પ્રતિબોધ પમાડી જૈનદીક્ષા લેવા ઉત્સુક પણ કર્યા યુગપ્રધાનાચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિએ વીરનિર્વાણ સં. પ૯૨ હતા. (લગભગ)માં જુદા પાડ્યા છે અને આગમોને ચિરંજીવ બનાવ્યા શ્રી દેવદ્ધિગણિનો જન્મ સૌરાષ્ટ્ર (પ્રાયઃ વેરાવળ કે છે. આ અનુયોગ પ્રમાણે જ વર્તમાનમાં આગમોનું પઠન-પાઠન પ્રભાસપાટણ)માં થયો હતો. ત્યાંના રાજા અરિદમનના રાજસેવક થાય છે. આ સ્તુત્ય કાર્ય દશપુર (મંદસૌર) નગરમાં નાની કાશ્યપગોત્રીય કામલ્વેિ ક્ષત્રિયના તેઓ પુત્ર હતા. તેમની માતાનું સરખી ત્રીજી આગમવાચનાના સમયે થયું હતું. તેમાં વાચનાચાર્ય નામ કલાવતી હતું. માતાએ સ્વપ્નમાં ઋદ્ધિસંપન્ન દેવને જોયો નંદિલસૂરિ, ગણાચાર્ય વજસેનસૂરિ આદિ પ્રભાવક શ્રમણ હતો. તેથી પુત્રનું નામ દેવર્તિ રાખવામાં આવ્યું હતું. ભગવંતો ઉપસ્થિત હતા. દેવર્દ્રિએ ઉપરોક્ત વિગતે પ્રતિબોધ પામી આચાર્ય આચાર્ય આરક્ષિતસૂરિ ૧૯મા યુગપ્રધાન હતા. વલ્લભી લોહિત્યસૂરિ (કે શ્રી દુષ્યગણિ) પાસે દીક્ષા અંગીકાર કરી હતી. યુગપ્રધાન પટ્ટાવલ્લીમાં તેમનું સંપૂર્ણ આયુષ્ય ૭૫ વર્ષનું દર્શાવ્યું દેવર્ધ્વિમુનિએ ગુરુ પાસે આગમોનો અભ્યાસ કરી ગણિ પદ છે, જેમાં ૨૨ વર્ષ ગૃહમાં, ૪૪ વર્ષ મુનિપણામાં અને ૧૩ વર્ષ પ્રાપ્ત કર્યું હતું. પછી ઉપકેશગચ્છીય આચાર્ય દેવગુપ્તસૂરિ પાસે યુગપ્રધાન પદે વ્યતીત થયાં. તેમનો જન્મ વીરનિર્વાણ સં. પ૨૨ રહી એક પૂર્વ અર્થ સહિત અને બીજું પૂર્વ મૂળ ભણી ક્ષમાશ્રમણ (વિ.સં. પ૨)માં, દીક્ષા વીરનિર્વાણ સં. ૫૪૪ (વિ.સં. ૭૪)માં, પદ પ્રાપ્ત કર્યું હતું. યુગપ્રધાન આચાર્ય પદ વીરનિર્વાણ સં. ૧૮૪ (વિ.સં. ૧૧૪)માં અને સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. ૧૯૭ (વિ.સં. ૧૨૭)માં થયો આગમકાર્ય : આચાર્ય સ્કંદિલસૂરિએ મથુરામાં ચોથી આગમવાચના કરીને જે આગમો લખ્યા હતા તેનો વારસો આચાર્ય દેવર્ધ્વિગણિ પાસે હતો અને આચાર્ય નાગાર્જુનસૂરિએ આગમ શાસ્ત્રોના સૌપ્રથમ આલેખનકર્તા વલભીમાં જે વાચના કરીને આગમો લખ્યા હતા તેનો વારસો શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ આચાર્ય ભૂતદિનસૂરિ અને આચાર્ય કાલકસૂરિ (ચોથા) પાસે આચાર્યશ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણનું નામ જૈન હતો. આ બંને પાઠોને તપાસી એક ચોક્કસ પાઠ તૈયાર કરવાનું ઇતિહાસનાં સુવર્ણ પૃષ્ઠો પર રેખાંકિત અને અમર છે. તેઓ આવશ્યક હતું. આથી એ બંને પાઠોના વારસદાર આચાર્યોએ આગમ શાસ્ત્રોના સૌ પ્રથમ આલેખનકર્તા હતા. તેમણે વલભીમાં વીર સં. ૯૮૦માં વલભીમાં મોટું શ્રમણ સંમેલન મેળવ્યું અને પાંચમી આગમવાચના દ્વારા દરેક પ્રાપ્ત આગમોને સૌ પ્રથમ એક ચોક્કસ પાઠ તૈયાર કર્યો. આ પાંચમી આગમવાચનાના પુસ્તકારૂઢ બનાવી આગમોને ચિરંજીવ બનાવવાનું ભગીરથ અને વાચનાચાર્ય શ્રી દેવર્ધ્વિગણિ હતા. તેઓ પોતાની ગણધરપરંપરાના સ્તુત્ય કાર્ય કર્યું હતું. “નંદીસૂત્ર સ્થવિરાવલી’માં શ્રી દેવર્ધ્વિગણિએ ગણનાયક પણ હતા. પૂર્વે જે જે આગમવાચનાઓ થઈ તે શ્રી લોહિત્યાચાર્યની સુંદર શબ્દોમાં પ્રશસ્તિ કરી છે. તેથી અને મુખપાઠ રૂપે થઈ હતી. ચોથી વાચના લિપિબદ્ધ થયાનો ઉલ્લેખ અન્ય એક કથાથી તેઓ શ્રી લોહિયાચાર્યના શિષ્ય હોવાની મળે છે, પરંતુ શ્રી દેવદ્ધિગણિના નેતૃત્વમાં આ પાંચમી પ્રતીતિ થાય છે. ચૂર્ણિકાર શ્રી જિનદાસ મહત્તરે તેમને શ્રી આગમવાસના સમયે જે સમગ્ર આગમોનું વ્યવસ્થિત સંકલન દુષ્યગણિના શિષ્ય માન્યા છે. શ્રી દુષ્યગણિ અને શ્રી અને લિપિકરણ થયું તે અપૂર્વ હતું. આ આગમવાચનામાં ૮૪ દેવદ્ધિગણિ–બંનેના ‘ગણિ’ પદાંત નામ ગુરુ-શિષ્ય હોવાની આગમ, નિયુક્તિ, ભાષ્ય, કમ્મપડિ અને તત્ત્વાર્થસૂત્ર વગેરે સંભાવના પ્રગટ કરે છે. શાસ્ત્રો મળીને કરોડો શ્લોકપ્રમાણ સાહિત્ય પુસ્તકારૂઢ થયું હતું. શ્રી દેવદ્ધિગણિના ગૃહસ્થજીવનની પ્રમાણિત માહિતી આજે આપણને જે આગમો મળે છે તે તેમની એ ખાસ મળતી નથી, પણ એક કથાના આધારે તેઓ પૂર્વભવમાં આગમવાચનાનું જ સ્તુત્ય પરિણામ છે. હરિણગમેષી નામે દેવ હતા, જેમણે મહાવીર ભગવાનના આગમવાચનાના આ અવસરે નંદી સૂત્રનું નિધૂહણ ગર્ભને દેવાનંદાના ઉદરમાંથી લઈ ત્રિશલા રાણીના ઉદરમાં (રચન) પણ આચાર્ય દેવર્ધ્વિગણિએ કર્યું હતું. આ કૃતિમાં જ્ઞાનની મૂક્યો હતો. આ હરિણગમેલી દેવે પોતાના આયુષ્યના અંતિમ વ્યવસ્થિત રૂપરેખા સાથે આગમસૂત્રોની સૂચિ તથા અનેક સમયમાં સૌધર્મેન્દ્ર દેવને નવા આવનાર હરિણગમેલી દ્વારા મહત્ત્વપૂર્ણ ગ્રંથોનો ઉલ્લેખ પણ થયો છે. પાટપરંપરા-પ્રવર્તક શ્રી પોતાના નવા ભવમાં પ્રતિબોધ પમાડવાની વિનંતી કરી હતી અને સુધર્માસ્વામીથી લઈને શ્રી દુષ્યગણિ સુધીના વાચનાચાર્યોની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy