SearchBrowseAboutContactDonate
Page Preview
Page 883
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૮૫૯ શાહ જીવરાજ નાનચંદ ચાવાળા પ્રારબ્ધ અને પુરુષાર્થનો સમન્વય સાધી જીવનબાગને મઘમઘતો મૂકી જનાર શ્રી દેવચંદભાઈ મહેતા મૂળ સૌરાષ્ટ્રના આશરે ૭૫ વર્ષ પહેલાં જ્યારે ઘોઘારી જૈન સમાજના પાલિતાણા પાસેના ભંડારિયાના વતની. સાધારણ અભ્યાસ પણ ગણ્યાગાંઠ્યાં પરિવારો સુરતમાં સ્થાયી થયેલાં તે સમયે આ આત્મબળ ગજબનું હતું. જીવરાજની ચાના નામે દક્ષિણ ગુજરાતમાં સુપ્રસિદ્ધ એવો આ સુરતનો ખ્યાતનામ “જીવરાજ નાનચંદ ચાવાળા’ પરિવાર પણ પચાસેક વર્ષ પહેલાં જીવનમાં કાંઈક કરી છૂટવાના દેઢ એમાંનો જ એક પરિવાર હતો. તેમના મોભી અને સ્થાપક મૂળ મનસૂબા સાથે મુંબઈમાં તેમનું આગમન થયું. મુંબઈ આવીને રાણીવાડાના શ્રી ચંપકલાલભાઈ અને તેમના નખશીખ સંસ્કારો નરોત્તમભાઉ ઝવેરીની કંપનીમાં નોકરીથી જીવન-કારકિર્દીના અને સુવિચારો પામેલા એવા એમના જયેષ્ઠ સુપુત્ર શ્રી તરુણભાઈ હાલ જીવરાજ ઇન્ડસ્ટ્રીઝ લિ.ની બાગડોર સંભાળી ચીવટ, પ્રામાણિકતા અને કાર્યકુશળતાને કારણે જીવનમાં રહ્યા છે. રોજ-બરોજના વ્યવસાયના કારોબારની સાથે તેઓશ્રી ઉત્તરોત્તર પ્રગતિ સાધી અને આશા-ઉત્સાહ સાથે આગળ વધતા હાલ શ્રીમતી હીરાલક્ષ્મી ચંપકલાલ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ રહ્યા. ટ્રસ્ટી, શ્રીમતી વસંતબહેન નેમચંદ શાહ તથા નાગરદાસ ૧૯૫૬માં એમના પુત્રોએ સ્વતંત્ર બિઝનેસ શરૂ કર્યો. તારાચંદ કેળવણી ટ્રસ્ટના ટ્રસ્ટી તથા ઘોઘારી વિશાશ્રીમાળી જૈન ધંધામાં પણ યારી મળી. આ પ્રગતિ પાછળ તેમના જીવનના સમાજના માનદ્ ઉપપ્રમુખનું સ્થાન દીપાવી રહ્યા છે. હૃદયમાં ઉચ્ચત્તમ સંસ્કારોનું બળ હતું. સરળતા, ઉદારતા, દેવભક્તિ, ઉચ્ચ સેવાભાવ સાથે તેઓ રક્તદાન કેમ્પોનું આયોજન, ગુરુભક્તિ, તીર્થયાત્રા આદિ અનેક ગુણોના સતત ઉદ્યમ વડે ભિક્ષુકભોજન યોજના, જીવદયા વગેરે જેવાં સેવાનાં કાર્યો કરવાં એમણે પોતાનું જીવન સફળ કર્યું. પાંચ દીકરા, બે દીકરી અને ઉપરાંત ઘણી બધી જરૂરતમંદ સંસ્થાઓને ઉપયોગી દાન આપી બાવીશ પૌત્રોનો વિશાળ પરિવાર ભગવાનના અણમોલ શાસન સમાજ સેવાનું ઉત્તમ ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છે. આ બધાં અને તેની શીતળ છાયામાં સુંદર આધ્યાત્મિક વિકાસ સાધી રહ્યો જ કાર્યોમાં તેમના પરિવારના સભ્યો તથા તેમના લઘુબંધુ શ્રી છે. સૌરાષ્ટ્રમાં તેમના પરિવાર તરફથી ઘણી જગ્યાએ નાનાંમોટાં હિતેશભાઈ ચંપકલાલ ચાવાળાનો પણ પૂરેપૂરો સહયોગ રહેલો દાન અપાયેલાં છે. છે. આ રીતે સુંદર ટીમવર્ક વડે વ્યવસાય સાથે સમાજઉપયોગી માતુશ્રી પૂ. વિજયાબહેન દેવચંદભાઈ મહેતા ભારતનાં પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. આમ આ પરિવાર આપણા જૈન લગભગ બધાં જ તીર્થોની યાત્રા કરી આવ્યાં છે. શ્રદ્ધાસંપન્ન અને સમાજ માટે ગૌરવ સમાન તથા ઉત્કૃષ્ટ માર્ગદર્શક પુરવાર થઈ રહ્યો છે. ગુણાનુરાગી આ આત્માએ પણ જીવનમાં ઘણી જ તપશ્ચર્યાઓ કરી. વર્ષીતપ પણ કરેલ. આવા ધર્મસંસ્કારી પરિવારમાં શ્રી સ્વ. શ્રી દેવચંદ હઠીચંદ મહેતા નવનીતભાઈ અને બીજા ભાઈઓએ પૂ. પિતાશ્રીનો મંગલ ધર્મનો ભંડારિયાવાળા (કામળિયાના) વારસો બરાબર જાળવી રાખ્યો છે. વતન ભંડારિયામાં પણ જૈન દેરાસરનાં માંગલિક કાર્યોમાં પરિવાર સાથે ભાવપૂર્વક રસ લીધો છે. આજે ભંડારિયા પણ એક તીર્થ જેવું બની ગયું છે. પુષ્પાઈની મળેલી લક્ષ્મીનો મંગલ ધર્મનાં કામોમાં પ્રસંગોપાત સદુપયોગ થઈ રહ્યો છે. સામાજિક ક્ષેત્રે પણ સમૂહલગ્નમાં સહયોગ–સોળ સમૂહલગ્નમાં વતનમાં બસસ્ટોપ, ચબૂતરો, પાણીની પરબ માતુશ્રીના નામે બનાવ્યાં. કાનજી ખેતશીની વાડીમાં સમૂહ લગ્ન ડેકોરેશન વગેરે લોકકલ્યાણનાં કામોમાં સારો લાભ સ્વ. દેવચંદદઠીચંદ સ્વ. વિજયાબેન દેવચંદ લીધો છે. મહેતા મહેતા સામાજિક ક્ષેત્રે તન-મન-ધનનો સારો ઉપયોગ કરે છે. .... Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy