________________
૮૨
ચતુર્વિધ સંઘ પૂજ્યશ્રીના ઉપદેશથી દિયાણાના શ્રી સંઘે વિ.સં. ૧૩૪૯માં વદિ પાંચમે શ્રી સોમસુંદરસૂરિના હસ્તે ભગવાન ઋષભદેવની ગ્રંથભંડારની સ્થાપના કરી અને તેમાં ઘણા ગ્રંથો લખાવીને ચૌમુખ વગેરે જિનપ્રતિમાઓની અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી મૂક્યા. આચાર્યશ્રીના ઉપદેશથી મેવાડના સોનગરા શ્રીમાલી મંત્રી હતી. આ જિનપ્રાસાદ ભારતીય સ્થાપત્યકલાનો અજોડ નમૂનો સીમંધરના કુટુંબે પણ ઘણા ગ્રંથો લખાવ્યા હતા. વિ.સં. છે. રાણકપુર વસનાર મેવાડના રાણા કુંભાજી આચાર્યશ્રીના ૧૩૫૭માં, પપ વર્ષનો દીર્ધ દીક્ષાપર્યાય પાળી, સમાધિપૂર્વક ભક્ત હતા. તેમણે પણ આ જિનપ્રાસાદમાં બે સ્તંભો બનાવ્યા સ્વર્ગવાસ પામ્યા હતા.
હતા. રાણકપુર વગેરે તીર્થોના પ્રતિષ્ઠાપક
પોસીનાના નગરશેઠ વિજયસિંહને ગોપાલ નામે પુત્ર
હતો, જે મોટો દાનેશ્વરી, પરોપકારી અને સત્યવાદી હતો. તેણે આચાર્ય શ્રી સોમસુંદરસૂરિ મહારાજ
પોસીનામાં ભગવાન પાર્શ્વનાથનો બે મંડપવાળો જિનપ્રાસાદ આચાર્ય સોમસુંદરસૂરિજી જ્ઞાની, ગુણવાન, મધુરભાષી, બંધાવી, તેમાં વિ.સં. ૧૪૭૭માં શ્રી સોમસુંદરસૂરિના હસ્તે અમોઘ ઉપદેશક, ક્ષમાશીલ, શિષ્યવત્સલ અને મહાન ભગવાન પાર્શ્વનાથ વગેરે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. ધર્મપ્રભાવક હતા. તેઓશ્રીના વરદ્ હસ્તે અનેક પ્રતિષ્ઠાઓ, તેમના પુત્ર અર્જુને પણ વિ.સં. ૧૪૯૧માં આચાર્યશ્રી પાસે સંઘયાત્રાઓ, પદપ્રદાનો, દીક્ષાઓ આદિ ધર્મકાર્યો સુસંપન્ન થયાં ભગવાન અષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તે હતાં. શ્રી સોમસુંદરસૂરિજી તપાગચ્છ શ્રમણપરંપરામાં આચાર્ય ઉપરાંત આચાર્યશ્રીએ વીશા પોરવાડ શાહ ધૂલાજીએ પોસીનામાં દેવસુંદરસુરિજીની પાટે ગચ્છનાયક થયા હતા. તેમના દીક્ષાગુરુ બંધાવેલ ભગવાન શાંતિનાથ, ભગવાન નેમિનાથ, ભગવાન આચાર્ય જયાનંદસૂરિ હતા અને વિદ્યાગુરુ શ્રી જ્ઞાનસાગરસૂરિ મહાવીરસ્વામી વગેરે જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા પણ કરી હતી. હતા.
આમ, ત્યારથી પોસીના તીર્થ બન્યું છે. શ્રી સોમસુંદરસૂરિજીનો જન્મ વિ.સં. ૧૪૩૦માં, માંડવગઢના બાદશાહ ગ્યાસુદ્દીનના કામદાર સોની પાલનપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ સજ્જનસિંહ, સંગ્રામસિંહે વિ.સં. ૧૪૭૦માં આચાર્ય સોમસુંદરસૂરિને માતાનું નામ માહ્નણદેવી અને તેમનું જન્મનામ સોમચંદ હતું. માંડવગઢમાં પધરાવી, ચોમાસું કરાવ્યું હતું અને તેમની પાસેથી જન્મથી જ તેમનામાં શુભ લક્ષણનો પરિચય મળતો હતો. “ભગવતીસૂત્ર-ટીકા'નું વ્યાખ્યાન સાંભળ્યું હતું. તેમાં આવતા વિ.સં. ૧૪૩૭માં, માત્ર આઠ વર્ષની વયે, દીક્ષા અંગીકાર કરી. ૩૬000 ‘ગોયમા” (ગૌતમ) શબ્દદીઠ તેણે તથા માતા અને આચાર્ય જયાનંદસૂરિએ દીક્ષા આપી મુનિ સોમસુંદર નામે પત્ની તરફથી ૬૩000 સોનામહોરો મૂકી હતી અને ઘોષિત કર્યા. તેઓશ્રી શાસ્ત્રાધ્યયનમાં તીવ્ર રુચિથી અને સમર્થ આચાર્યશ્રીના ઉપદેશથી એ રકમમાંથી સોનેરી અને રૂપેરી બુદ્ધિબળથી સત્વરે વિકાસ કરતા ગયા અને તેથી તેમને આચાર્ય' શાહીથી ચિત્રોવાળી ‘કલ્પસૂત્ર' તથા “કાલિકાચાર્યની અનેક પ્રતો જ્ઞાનસાગરસૂરિના સાંનિધ્યે સોંપ્યા. ક્રમેક્રમે તેઓશ્રી જ્ઞાન- લખાવી, તેમાંથી ત્યાં ચોમાસું રહેલાં મુનિવરોને એક એક પ્રત સંપ્રાપ્તિમાં એટલા પારંગત થયા કે વિ.સં. ૧૪૫૦માં તેમને વહોરાવી અને સંઘના ગ્રંથભંડારોમાં પણ ઘણી પ્રતો મૂકી. વળી, ઉપાધ્યાય પદ અર્પણ કરવામાં આવ્યું અને વિ.સં. ૧૪૫૭માં સોની સંગ્રામસિંહે આચાર્યશ્રીના ઉપદેશથી વિ.સં. ૧૪૭૨માં માત્ર ૨૭ વર્ષની વયે પાટણમાં, શેઠ નરસિંહ ઓસવાલે કરેલા માંડવગઢમાં ભગવાન સુપાર્શ્વનાથનો અને મક્ષીજીમાં ભગવાન અદ્ભુત મહોત્સવપૂર્વક શ્રી દેવસુંદરસૂરિએ તેમને આચાર્ય પાર્શ્વનાથનો જિનપ્રાસાદ બંધાવ્યો તેમ જ જુદાંજુદાં સ્થાનોમાં ૧૫ પદથી અલંકૃત કર્યા.
જિનમંદિરો બંધાવ્યાં અને ૫૧ જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ને તે સમયે જિનશાસનનો ઉદ્ધાર-ઉત્કર્ષ કરવામાં આચાર્ય
આચાર્યશ્રીએ આબુ પાસે ભારજા વગેરે નગરોના ૭ સોમસુંદરસૂરિ શ્રી ગૌતમસ્વામી જેવા મનાતા હતા. તેમણે
જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા કરી, તેમ જ આ પ્રદેશમાં ૨૧ રાણકપુર તીર્થ અને પોસીના તીર્થની સ્થાપના કરી હતી.
જિનમંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. મેવાડના જાવરા ગામમાં ઘાણરાવના સંઘવી ધરણાશાહે રાણકપુરમાં ‘નલિની ગુલ્મ'
વિ.સં. ૧૪૭૮માં શેઠ વાના પોરવાડના વંશજ સંઘપતિ ધનપાલે સમાન “વૈલોક્યદીપક' નામનો ત્રણ માળનો ૪૫ ફૂટ ઊંચો
બંધાવેલા ભગવાન શાંતિનાથના જિનપ્રાસાદની પણ પૂજ્યશ્રીથી ચતુર્મુખ જિનપ્રાસાદ બંધાવી, તેમાં વિ.સં. ૧૪૯૬ના ફાગણ
પ્રતિષ્ઠા કરી હતી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org