SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ચતુર્વિધ સંઘ (અમાવસ્યાએ) દિવસના પહેલા ભાગમાં છઠ્ઠની તપસ્યાવાળા ગુજરાતી મારવાડી પ્રભુ કેવળજ્ઞાનને પામ્યા. શ્રી શ્રેયાંસનાથ પ્રભુના શાસનમાં ત્રણ જન્મકલ્યાણક મહા વદ-૧૪ ફાગણ વદ-૧૪ નેત્રવાળો, ગૌર વર્ણવાળો અને વૃષભના વાહનવાળો ઈશ્વર મોક્ષકલ્યાણક અષાડ સુદ-૧૪ નામનો યક્ષ હતો તથા ગૌર શરીરવાળી અને સિંહના કામ્પિત્યપુરમંડન : શ્યામાનંદન (પાઠાંતરમાં હિંસના વાહનવાળી') વાહનવાળી માનવી નામની શ્રી વિમલનાથસ્વામી-ચરિત્ર દેવી હતી. શ્રાવણ માસની કષ્ણ તૃતીયાએ સંમેત પર્વત ઉપર પ્રતિમાએ રહેલા માસના અનશનવાળા શ્રેયાંસનાથ પ્રભુ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કાંડિલ્ય નામનું નગર છે. તેમાં પ્રાત:કાળે એક હજાર સાધુઓ સહિત સિદ્ધિપદને પામ્યા. કૃતવર્મા નામે રાજા હતો. તેને શ્યામા નામની પ્રિયા હતી. | ગુજરાતી મારવાડી તેવામાં પદ્મસેન રાજાનો જીવ સહસ્ત્રાર દેવલોકથી ચ્યવીને જન્મકલ્યાણક : મહા વદ-૧૨ ફાગણ વદ-૧૨ વૈશાખ માસમાં શુક્લ દ્વાદશીની તિથિએ તે માતા શ્યામાની મોક્ષકલ્યાણક : અષાડ વદ-૩ શ્રાવણ વદ-૩ કુક્ષિમાં અવતર્યો. સમય પૂર્ણ થયે માઘ માસની શુકલ તૃતીયાએ શ્યામાદેવીએ ઇક્વાકુ કુલના મંડનરૂપ, તપેલા સુવર્ણ જેવી ચંપાપુરીમંડન : જયાનંદન કાંતિવાળા અને શૂકરના લાંછનવાળા તેરમા તીર્થંકર પુત્રને શ્રી વાસુપૂજ્ય સ્વામી-ચરિત્ર પ્રસવ્યો, જેથી કરીને તે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા વિમલ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંપા નામની નગરી છે. તેમાં (નિર્મળ) થયાં હતાં. તેથી કરીને પિતાએ તેનું વિમલ એવું નામ વસુપૂજ્ય નામે રાજા હતો. તેને જયા નામની પ્રિયા હતી. તે પાડ્યું. માઘ માસની શુક્લ ચતુર્થીએ છઠ્ઠના તપસ્યાવાળા શ્રી અવસરે શ્રી પધોત્તર રાજાનો જીવ પ્રાણત કલ્પથી ચ્યવીને વિમલપ્રભુએ દિવસના પાછલા ભાગે હજાર રાજાઓ સાથે જયેષ્ઠ માસની કૃષ્ણ નવમીના રોજ જયાદેવીની કુક્ષિમાં દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસ ધાન્યકર નામના નગરમાં અવતર્યો. સમય પૂર્ણ થયે ફાલ્ગન માસની કૃષ્ણ ચતુર્દશીએ જયક્ષોણિ નામના રાજાના ઘેર પ્રભુએ પરમાન વડે પારણું કર્યું. ઇક્વાકુ કુળના મુગટ સમાન, પદ્મરાગ મણિની જેવી કાંતિવાળા છઘસ્થ અવસ્થામાં શ્રી વિમલપ્રભુએ બે માસ અન્યત્ર વિહાર અને મહિષ (પાડા)ના લાંછનવાળા બારમા તીર્થંકર પુત્રને કરીને ફરીથી સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં આવીને જંબુદ્વીપની નીચે જયાદેવીએ જન્મ આપ્યો. વસુદેવ પિતાએ વિધિ પ્રમાણે તથા પ્રતિમાએ રહ્યા. ત્યાં પોષ માસની શુક્લ ષષ્ઠીએ છઠ્ઠના યોગ્યતા પ્રમાણે તે પુત્રનું વાસુપૂજ્ય એવું પ્રસિદ્ધ નામ પાડ્યું. તપવાળા પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. શ્રી વિમલનાથના શાસનમાં જન્મથી અઢાર લાખ વર્ષ વ્યતીત થયે ફાલ્ગન માસની શ્વેત વર્ણવાળો અને મયૂરના વાહનવાળો પમુખ નામનો અમાવસ્યાએ ચતુર્થ ભક્ત (એક ઉપવાસ) વાળા પ્રભુએ છસ્સો યક્ષ થયો તથા કમળના આસનવાળી અને સુવર્ણ જેવી રાજાઓ સહિત દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે મહાપુર નગરમાં કાંતિવાળી વિદિતા નામની દેવી હતી. દીક્ષા ગ્રહણ કર્યા પછી સુનંદ નામના રાજાના મંદિરમાં સ્વામીએ પરમાન વડે પારણું પંદર લાખ વર્ષ ગયાં ત્યારે અષાઢ માસની કૃષ્ણ સાતમીએ કર્યું. છઘસ્થ અવસ્થામાં એક માસ સુધી અન્યત્ર વિહાર કરી છ હજાર સાધુઓ સહિત સંમેત પર્વત ઉપર માસના ફરીથી વિહાર ગૃહ ઉદ્યાનમાં આવી પાટલાવૃક્ષની નીચે અનશનવાળા અને પ્રતિમાએ ઊભા રહેલા શ્રી વિમલનાથ પ્રતિમાએ રહેલા ચતુર્થભક્તવાળા પ્રભુ માઘ માસની શુક્લ સ્વામી મોક્ષપદ પામ્યા. દ્વિતીયાએ કેવળજ્ઞાન પામ્યા. શ્રી વાસુપૂજ્ય સ્વામીના શાસનમાં મારવાડી શ્યામ અંગવાળો અને હંસના વાહનવાળો કુમાર નામનો યક્ષ જન્મકલ્યાણક મહા શુદ-૩ થયો તથા શરીરે શ્યામ કાંતિવાળી અને અશ્વના વાહનવાળી મોક્ષકલ્યાણક જેઠ વદી-૭ અષાડ વદ-૭ ચંડા નામની દેવી થઈ. દીક્ષાના દિવસથી ચોપન લાખ પૂર્વ ગયાં ખંભાતમંડન : સુયશાનંદન ત્યારે ચંપાનગરીમાં છસ્સો સાધુઓ સાથે એક માસના ઉપવાસવાળા પ્રતિમાએ રહેલા શ્રી વાસુપૂજ્ય સ્વામી આષાઢ શ્રી અનંતનાથસ્વામી-ચરિત્ર માસની શુકલ ચતુર્દશીએ મોક્ષને પામ્યા. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિનીતા નામની નગરી છે, તેમાં સૌજન્ય : એસ. કપૂરચંદ એન્ડ સન્સ, એ એમ લેઈન, ચીપેઠ ક્રોસ-બેંગલોર ગુજરાતી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy