________________
૪૮૬
ચતુર્વિધ સંઘ શ્રેષ્ઠીવર્ય શ્રીયુતુ કસ્તૂરભાઈ લાલભાઈની અતિ આગ્રહ ભરી ચારિત્રમાર્ગે પ્રયાણ કર્યું. (૧૨) ૧૮ વર્ષની ઉંમરથી જીવનપર્યત વિનંતીને સ્વીકારી. પોતાનાં અન્ય કાર્યોને ગૌણ બનાવીને શાશ્વતી નવપદજીની ઓળીની આરાધના દઢતાપૂર્વક કરી. સિદ્ધગિરિની નવી ટૂંકની પ્રતિષ્ઠા માટે પૂ. આ. શ્રી વિજય- પૂજ્યશ્રીના ઉપદેશથી પ્રતિવર્ષ સામુદાયિક વિધિપૂર્વક ચેત્રી કસ્તૂરસૂરિજી મહારાજ સાથે પધારી ૫૦૦ ઉપરાંત જિનબિંબોની ઓળીની આરાધના કરાવવા સાગર-સંસ્કરણ નામના ટ્રસ્ટની પ્રતિષ્ઠા કરી. (૩) સં. ૨૦૩૩માં જાગેલા નેમ-રાજુલ નાટકના સ્થાપના પણ કરવામાં આવી. (૧૩) સમ્યકજ્ઞાનની પર્યાપાસના વિવાદ પ્રસંગે પોતાની બુદ્ધિપ્રતિભાથી તે ઝંઝાવાત શમાવીને પૂજ્યશ્રીના જીવનનો અવિનાભાવિ અંશ છે. તેઓશ્રી ૮૨ વર્ષની વાતાવરણ શાંત પાડ્યું. (૪) સં. ૨૦૩૬માં ખેડા તીર્થથી શ્રી જૈફ વયે પણ અજોડ વ્યાખ્યાનશૈલીથી ભાવિકોને ધર્મમાર્ગે સિદ્ધગિરિમાં ઐતિહાસિક પ૫૦ ભાવિકો સાથેનો છ'રીપાલિત પ્રેરતા, શ્રમણ-શ્રમણીઓને વાચના આપી સંયમમાર્ગે સ્થિર સંઘ કાઢ્યો. (૫) સં. ૨૦૩૯માં પુનઃ આગમમંદિરની કરતા. રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના કરતા શાસનશણગાર અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે નિશ્રા પ્રદાન કરી અને સાગર- સૂરિવર સ્વ–પર કલ્યાણ સાધી, સં. ૨૦૪૩માં અમદાવાદમાં સમુદાયમાં સર્વ પ્રથમ શ્રમણ તરીકે પૂ. શ્રી હિમાંશુસાગરજી અષાઢ સુદ ૬ને દિવસે અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. મહારાજને વર્ધમાન તપની ૧00 ઓળીની પૂર્ણતામાં પૂજ્યશ્રીનું ગુરુમંદિર આજે વીતરાગ સોસાયટીમાં સુંદર શોભી પંન્યાસપદ-પ્રદાનનો ભવ્યોત્સવ વિધિસર સંપન્ન કર્યો. (૯) સં. રહ્યું છે! કોટિ કોટિ વંદન હજો એ સમર્થ સૂરિવરને! ૨૦૩૫માં શ્રી શંખેશ્વરજી તીર્થે નૂતન જૈન આગમ મંદિરની (સંકલન : પૂ. પંન્યાસ શ્રી હર્ષસાગરજી મહારાજ). અંજનશલાકા પ્રસંગે નિશ્રાદાતા બની ઐતિહાસિક ઉત્સવ
સૌજન્ય : પ. પૂ. આ. શ્રી નંદીવર્ધનસાગરસૂરિજી મ.સા. તથા ઊજવ્યો. (૭) સં. ૨૦૪૦માં રાજસ્થાન-ડુંગરપુરમાં ભવ્ય પૂ. પં શ્રી હર્ષસાગરજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ સોસાયટી જૈન અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી. ટેમ્પલ ટ્રસ્ટ પૂના (૮) સં. ૨૦૪૧માં પાલિતાણા જંબુદ્વીપ નિર્માણની અંજન
ત્રિકાળ સૂરિમંત્રના જાપથી અને લબ્ધિગુરુકૃપાથી શલાકા પ્રતિષ્ઠા પ્રસંગે સાગરસમુદાયના આ વિશિષ્ટ અવસરે, સમુદાયના પાંચ આચાર્ય ભગવંતો આદિ ૮૩ શ્રમણ ભગવંતો
પ્રગટેલી અનોખી પ્રતિભા : સમર્થ તકનિપુણ, અપ્રમત્ત તથા ૩૦૦ થી અધિક શ્રમણીગણની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય જ્ઞાનના મહાન સાધક : તપ અને ત્યાગના યુગપ્રવર્તક પ્રતિષ્ઠાવિધિ થઈ. સાગર સમુદાયના આ ઐતિહાસિક સંમેલનમાં : વિનય-માધુર્યના ભંડાર : તીર્થોદ્ધારક : શાસનપ્રભાવક સૂરિવરને સમુદાયના દરેક આચાર્ય ભગવંતો
પૂ. આચાર્યશ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મ. આદિ શ્રમણ ભગવંતોએ ગચ્છાધિપતિ તરીકે સ્થાપિત કર્યા. (૯) સં. ૨૦૪૨માં અમદાવાદથી શંખેશ્વરજી મહાતીર્થના
જીવનની મહત્તા જન્મસ્થાનની પ્રભાવક ભૂમિને લીધે, પંચતીર્થીયુક્ત ભવ્ય છ'રીપાલિત સંઘમાં નિશ્રા અર્પી. શંખેશ્વરજી
માતા-પિતાના સંસ્કાર-સિંચનને પરિણામે અને ગુરુદેવની તીર્થમાં ઐતિહાસિક વર્ધમાન તપની 100મી ઓળીની પૂર્ણાહૂતિ,
અપ્રતિમ વત્સલતાને કારણે પ્રગટે છે, પનપે છે અને સંસિદ્ધ થાય પોષ દશમીની પ્રભાવક આરાધના, વાચના આદિ વિવિધ
છે, તેનું ગરવું દૃષ્ટાંત પૂ. આ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી પ્રસંગોની ઉજવણી, મહારાષ્ટ્રમાં સૌપ્રથમ વાર પૂનામાં આકાર
મહારાજ છે. તેમનો જન્મ નિસર્ગશ્રીથી શોભતી, ગગનચુંબી લઈ રહેલ શ્રી આગમોદ્ધારક દેવદ્ધિ જૈન આગમમંદિર ટ્રસ્ટ દ્વારા
જિનાલયોની ગૌરવાન્વિત છાણી નામની ધર્મનગરીમાં પિતા નિર્મિત આગમમંદિરના શિલાન્યાસ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી અને
છોટાલાલ અને માતા પ્રસન્નબહેનને ત્યાં સં. ૧૯૭૨ના જેઠ સુદ શ્રી વિજયદેવસૂરિ સંઘ-ગોડીજી જૈન ઉપાશ્રય, પાયધુની
પાંચમે થયો હતો. જન્મનામ બાલુભાઈ હતું. શૈશવકાળથી જ મુંબઈમાં ઐતિહાસિક ચાતુર્માસ કર્યું. (૧૦) ચરિત્રનાયક
પ્રેમપ્રપૂર્ણ વ્યક્તિત્વથી તેઓ અનેકોના વહાલા બાલુડા બની ગયા સૂરિવરની પૂણ્ય નિશ્રામાં ૩૧ ભવ્ય ઉપધાન તપ, અનેક
હતા. તેમની તેજનીતરતી આંખો, તેજસ્વી લલાટ, સુડોળ પ્રતિષ્ઠા-અંજનશલાકા મહોત્સવો, નાના મોટા ૧૩ છ'રીપાલિત
દેહસૌંદર્ય પ્રથમથી જ મહાનતાનો પરિચય કરાવતા હતા. સંઘો અને અનેક ધાર્મિક સંસ્થાઓની સ્થાપનાઓ દ્વારા
ધર્મભાવનાના બીજાંકુરો તો પૂર્વ ભવથી પ્રગટી ચૂક્યા હતા, તેમાં શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યો થયાં. (૧૧) સંયમના અવિહડ
શીલવતી માતાએ અને સૌજન્યશીલ પિતાએ સંસ્કારસિંચન કર્યું. રાગી સૂરિવરની પ્રેરણાથી ૩00થી વધારે ભવ્યાત્માઓએ બાળપણથી જ પ્રભુભક્તિ અને ગુરુભક્તિ પ્રિય હતાં. એમાંથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org