Page #1
--------------------------------------------------------------------------
________________
ઉપાંગ
lil,
'
//jp\
11'\\\
GUJul
UNIDIH VRTICI
૧૦ પયુ ,
॥शास्त्रं सर्वत्रगंचा
નંદી ૨X
અનુયાગ ટારે
gy
•પ્રશાશક (૧૪) (આગમોધ્ધારક ગ્રંથમાળા
#પડવંજ,(ખેડા)
Page #2
--------------------------------------------------------------------------
________________
999999999999999999999
SF નમ્ર વિજ્ઞપ્તિ UR આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે તાત્વિક-દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે. જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયોગિતા ન જણાય તે આગમિક-વસ્તુથી ભરપુર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે યોગ્ય અધિકારી સાધુ-સાધ્વી કે વિવેકી ગૃહસ્થને અથવા યોગ્ય જિનાલય, ઉપાશ્રય. જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તેવો પ્રબંધ કરવો.
કોઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
આનું પ્રકાશન દર વર્ષની આ સુદ પૂર્ણિમાએ થાય છે. ચતુર્વિધ શ્રીસંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ, સાવીજી, જ્ઞાનભંડારો તથા તવરૂચિ ગૃહસ્થ આદિને
વિના મૂલ્ય મોકલાય છે.. ધર્મપ્રેમીઓને સ્થાઈ કેશમાં ૧૦૧ લખાવી
સ્થાયી ગ્રાહક થવા ભલામણ છે.
આર્થિક લાભ લેવાનું સરનામું પ્રાપ્તિસ્થાન: શ્રી આગમે. ગ્રંથમાળા “આગમ ત” કાર્યાલય રમણલાલ જેચંદભાઈ શાહ માસ્તર હરગોવનભાઇ
કાપડ બજાર, C/o મીઠાભાઈ ગુલાબચંદ જૈન Po. કપડવંજ (જી. ખેડા) ઉપાશ્રય દલાલવાડા, કપડવંજ, DDD009099999999999999
Page #3
--------------------------------------------------------------------------
Page #4
--------------------------------------------------------------------------
________________
॥ શ્રી વર્ધમાનવાભિને નમઃ ।।
પૂ. ભાગમાહારક આચાય દેવશ્રીના તાત્ત્વિક પ્રવચા આદિના સુરૂચિકર સકલનરૂપ
શ્રી ઇઆગમ જ્યોત
વીર નિ. સ
૨૫૦૫
♦ આગમજ્ઞાની મરમપ્રહારો ’
*
· આગમ તે જે અગમ અથ વખાણું”
: પ્રકાશક :
શ્રી આગમાદ્વારક
ગ્રંથમાળા
કપડવ’જ
સભ્ય: ૮-૦૦ રૂપિયા
'
આ પવિત્ર પુસ્તકની આશાતના ન થાય તેનુ પૂર્ણ ધ્યાન રાખવુ..
વિસન
૨૦૩૫
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક:
રમણલાલ જેચંદભાઈ
કાર્યવાહક :
શ્રી આગમાદ્ધારક ગ્રંથમાળા
કાપડમબર મુ. કપડવ’જ [ જિ. ખેડા ]
હ
................વે...........ન....
આગમજ્યાત પ્રતિવર્ષ આસા સુદ પૂર્ણિમાએ
( ચાર અંક ભેગા ) પુસ્તકરૂપે પ્રગટ થાય છે. • વાર્ષિક-લવાજમની યેાજના બંધ કરી પૂ. સાધુ-સાધ્વીજી મહારાજાઓ, જ્ઞાનભંડારા તથા તત્ત્વરૂચિ—ગૃહસ્થાને ભેટ અપાય છે.
પુસ્તક-પ્રાપ્તિસ્થાન :
૫. હુગાવનદાસ એસ, શાહુ મી, ગુ, જૈન ઉપાશ્રય
લાલવાડા
અનિવાર્ય સંજોગવશાત તે બદલ ક્ષમા યાચીએ છીએ,
મુ. કપડવંજ [ જિ. ખેડા ]
૦ સ્થાયી–કાશની યેાજના ચાલુ છે, જેમાં ઓછામાં ઓછા શ. ૧૦૧] લેવાય છે.
૦ છુટક ભેટ ચેાજનામાં પાંચ રૂપિયા કે તેથી વધુ ગમે તે રકમ સ્વીકારાય છે.
ટાટિલ પ્રિન્ટીંગ :
દી પ કે પ્રિન્ટ રી
રાયપુર દરવાજા બહાર અમદાવાદ
પુસ્તક પ્રાશનમાં વિલંબ થયા છે.
મુદ્રક ઃ કાન્તિલાલ ડાહ્યાભાઈ પટેલ
મંગલ મુદ્રણાલય રતનપોળ, અમદાવાદ.
Page #6
--------------------------------------------------------------------------
________________
જેઓએ ૭૫ વર્ષની વૃદ્ધવયે કોઈ પણ જાતના ટેકા વિના રોગગ્રસ્ત દશામાં પણ છેલ્લા ૧૫ દિવસ અર્ધપદ્માસને કાઉસ્સગ્ગ મુદ્રાએ રહી પૂર્વકાલીન અનશન સમાધિ-મરણ ની ઝાંખી કરાવી
૬
માં
થી
આગમસમ્રા આગમજ્યોતિર્ધર બહુશ્રુત સૂરિ પુરંદર ગીતાર્થ-સાર્વભૌમ ધ્યાનસ્થ સ્વર્ગત
પૂ. આચાર્યદેવશ્રી આનંદસાગર-સૂરીશ્વરજી મહારાજ
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
sી
પ્રકાશક તરફથી....
- દેવગુરુ-કપાએ આત્મ-કલ્યાણ માટે પરમધાર-સ્વરૂપ જિનાગમોનું સારતત્વ સમજવા કે જાણવાને સત્ પ્રયત્ન પરમ ભાગ્યશાલીતાનું ચિન્હ ગણાય!
અનોપકારી શ્રી નીર્થકર ભગવે તેની ગેરહાજરીમાં એક્ષમાર્ગની પ્રતિપાદના જિનાગમના આધારે જ્ઞાની મહાપુરુષ ફરમાવી રહ્યા છે. તેથી આગામે શ્રી તીર્થકર ભગવતેનું સાક્ષાત્ શબ્દ સ્વરૂપ હેઈ પુણ્યાત્માઓને સતત આધ્યાત્મિક-દિશામાં પ્રેરક બને છે.
આવા આગમના રહસ્યને કળ પ્રભાવે ઓગણીસમી સદીમાં સમજનાર કે સમજાવનાર વિરલ થઈ ગયેલ, તે કાલમાં પૂર્વજન્મની આરાધના-બળે એકલે હાથે ભડવીર વૈદ્ધાની જેમ મેહના સંસ્કારને સફળ લડત આપી લગભંગ વાઈ ગયેલ આગમિક-જ્ઞાનના વારસાને જિનશાસનની પદ્ધતિ પ્રમાણે વોચને આદિ દ્વારા સુવ્યવસ્થિત કરનાર આગમૈદંપર્યજ્ઞાતા, પ્રવર પ્રાવેનિક આગમ તત્વવેત્તા, આગમ સમ્રાટે,ગીતાર્થ મૂર્ધન્ય, ધાસ્થિસ્વર્ગત પૂઆગદ્ધારક આચાર્યદેવશ્રીના નામથી પવિત્ર બલ અમારી સંસ્થા તેના જન્મકાળથી આજ સુધી પૂ. આમોદ્ધારકે આચાર્ય દેવશ્રીના સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી સાહિત્યને વિજજ સમક્ષ રજૂ કરવા પ્રયત્નશીલ રહી છે. '
અમારાં સઘળાં પ્રકાશમાં “ગમત નું પ્રાશન તવરૂચિ-જિજ્ઞાસુ વાચકેની દષ્ટિએ સાપેક્ષ રીતે - હૃષ્ટ રહેવા પામ્યું છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
તેની પાછળ પૂ. આગમાદ્ધિારક આચાર્યદેવ ભગવંતનાં વ્યાખ્યાને, નિબંધ, પ્રશ્નોત્તરી અને વિવિધ સંસ્કૃત-ગુજરાતી પદ્યકૃતિઓના મધુર સંગ્રહની આગવી શ્રેષ્ઠતા ઉપરાંત તેની વ્યવસ્થિત સંકલના, સુંદર સંપાદન તથા ગઠવણની આદર્શ શૈલિ આદિ કારણભૂત હેય એમ અમને લાગે છે.
અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ કે પૂ. આગધ્રારક આચાર્યદેવશ્રીના પટ્ટધર, શાસ્ત્રદંપર્યંબેધક વાત્સલ્યસિંધુ ગચ્છાધિપતિ સ્વ. પૂ. આ. શ્રી માણેકસાગરસૂરીશ્વરજીભગવંતના મંગલ આશીર્વાદ તેમજ તેઓશ્રીની પુનિત પ્રેરણાનું બળ અને આદિથી અંત સુધી મળેલ છે.
આજે પણ તેમની અદ્રશ્ય વરદ-કૃપાના બળે આજની વિષમ પરિસ્થિતિમાં પણ અમે આ જાતનું પ્રકાશન કરી રહ્યા છીએ એ અમારૂં ઉદાત્ત સૌભાગ્ય છે.
અમારી ગ્રંથમાલાના મુખ્ય પ્રેરક પૂ. આગમ દ્ધારક આચાર્ય દેવશ્રીના લઘુતમ બાળશિષ્ય, કર્મગ્રન્થાદિ સૂક્ષ્મ-તત્વના માર્મિક શાતા પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. ગણિવરશ્રીની બહુમુખી પ્રેરણાના બળેજ અમારી ગ્રંથમાળા ધીમા પણ મક્કમ પગલાં ભરી રહી છે.
અમે પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની અદશ્ય વરદકૃપાની જેમ પૂ. પં. શ્રી સુર્યોદયસાગરજી મ.ની પુનિત ઉપદષ્ટિના પણ ખરેખર તણી છીએ.
શ્રીદેવ-ગુરુની અસીમ મંગલપાએ પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની મંગલ–નિશ્રામાં નક્કી થયેલ આ પ્રકાશનનું આજે ૧૪ મું વાર્ષિક પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે.
આના પ્રકાશનમાં પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની અસીમ વરદકૃપાના બળની સાથે સાથે સાગર-સમુદાયના પૂ. સાધુ-સાધ્વીજી
Page #10
--------------------------------------------------------------------------
________________
ભગવતેના ઉપદેશ. પ્રેરણા તેમજ તત્વરુચિવાળા જૈન શ્રીસંઘ તથા ગુણાનુરાગી, ધર્મપ્રેમી ગૃહસને મંગળ સહકાર અને સાંપડ્યો છે. તે બદલ અમે અમારી જાતને ધન્ય-કૃતાર્થ માનીએ છીએ.
પ્રસ્તુત પ્રકાશનમાં પક્ષ અને અપક્ષ રીતે સહાય આપ “નારા સહુની ગુણાનુરાગભરી અનુમોદના કરવા સાથે વિશેષમાં જણવવાનું કે
આ પ્રકાશનના આર્થિક-ક્ષેત્રને સુ–સમૃદ્ધ બનાવવા અંતભર્યો શ્રમ ઉઠાવનાર પૂ.પં. સૂર્યોદયસાગરજી મ. શ્રી ના ધર્મપ્રેમની બહુમાન ભરી અનુમોદના.
વળી પ્રસ્તુત -પ્રકાશનના સંપાદનની જવાબદારી સ્વીકારી સર્વાગ સુંદર બનાવવા પ્રયત્નશીલ પ. પૂ. પરમ તપસ્વી શાસન જોતિર્ધર સ્વ. પૂ. ઉપાધ્યાયભગવંત શ્રી ધર્મસાગરજી મ. શ્રી ના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અભયસાગરજીમ. શ્રીને અત્યંત ભાવભરી વંદનાંજલિ.
આ સિવાય પ્રકાશનને પગભર બનાવવા માટે ઉપદેશ–પ્રેરણાઆપનાર પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતે તથા શ્રી જૈન સંઘ અને સગૃહસ્થ આદિની શ્રુત-ભક્તિની હાર્દિક સભાવનાભરી અનુદના.
તેમાં ખાસ કરીને પૂ. આ. દેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પૂ. આ. દેવશ્રી દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મ. પૂ.પં. શ્રીકંચનસાગરજી મ. પૂ. પં. શ્રી દોલતસાગરજી મ. પૂ. પં. શ્રી યશોભદ્રસાગરજી મ. પૂ.પં. શ્રી સૌભાગ્ય સાગરજી મ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી જ્ઞાન મંદિર ઉજજૈનના કાર્યવાહક શ્રી કુંદનમજી આદિ અનેક પુણ્યવાન ગૃહસ્થ આદિ ચતુર્વિધ શ્રીસંઘના ધર્મપ્રેમભર્યા સગની કૃતજ્ઞભાવે સાદર નોંધ લઈએ છીએ.
Page #11
--------------------------------------------------------------------------
________________
વધુમાં આ પ્રકાશન અને વ્યવસ્થા તંત્રમાં નિઃસ્વાર્થભાવે સેવા આપનાર શિક્ષક શ્રી હરદેવનદાસભાઈ (પ્રધાના'યાપક શ્રી અભયદેવસૂરિજ્ઞાનમંદિર-કપડવંજ) સ્થા બાબુલાલ કેશવલાલ શાહ ચાણમાવાળા (૧૧ ના શેઠ માર્કેટ, રતનપળ અમદાવાદ) તેમજ સંપાદન-પ્રકાશન અંગેની ઝીણવટભરી ખંતપૂર્વક તપાસ અને મુફરીડિંગ આદિની મૂકસેવા આપનાર શ્રી રતિલાલ ચી. દેશી (અધ્યાપક
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા–અમદાવાદ) મુફ મેટર વિગેરે | સંબધી હાર્દિક સેવા આપનાર આશિષકુમાર માણેક્લાલા શાહ (સાત ભાઈની હવેલી ઝવેરીવાડ-અમદાવાદ) કુમારપાલ જયંતિલાલ શાહ (ગગનવિહાર ફલેટ એ/૨૯, ચોથે માળે, શાહપુર, અમદાવાદ) તથા પ્રેસ કેપ વિગેરેની ખેતભરી સેવા આમનાર, શ્રી અશ્વિનકુમાર એસ. દવે (પાલીતાણા) તથા કાંતિલાલ હહ્યાભાઈ પટેલ (મંગલ મુદ્રણાલયના માલિક) તથા ટાઈટલ પેજનું સુંદર સ્વચ્છ કામ કરી આપનાર દીપક પ્રીન્ટરીના કાર્યવાહક આદિ સઘળા સહગી મહાનુભાવની કૃતજ્ઞતા પૂર્વક સમરણાંજલિ. - છેલે આ પ્રકાશનમાં છઘસ્થતાના કારણે જે કંઈ ક્ષતિઓ રહેવા પામી હેય તે બદલ ક્ષમાયાચના સાથે પુસ્તક-પ્રકાશનને સદુપયેાગ કરી પુણ્યવાન-વિવેકી આત્માઓ જીવનને તત્વદષ્ટિ સંપન્ન બનાવે એ જ મંગલ કામના.
નિવેદક વીર વિ. સં. ૧૫૧ રમણલાલ જેચંદભાઈ શાહ વિ. સં. ૨૦૩૫
મુખ્ય કાર્યવાહક આશે % 1 શનિવાર શ્રી રસગમેદ્ધારક ચંપાળા તા. ૬-૧૦-૭૯
કપડવંજ જિ. ખેડા
Page #12
--------------------------------------------------------------------------
________________
श्री वर्धमानस्वामिने नमः
- સંપાદકની કલમે...
શ્રી દેવ-ગુરૂની કૃપાએ વાત્સલ્યસિંધુ પરમ-શાસ્ત્ર-મર્મજ્ઞ પૂ. ગચ્છાધિપતિશ્રીની વરદ્ કૃપાથી વિ. સં ૨૦૨૨ના માહ મહિનેથી શરૂ થયેલ “શ્રી આગમજત” વૈમાસિકના સંપાદનને પુનિત-લાભ આ સેવકને મળે છે. જે પરમસૌભાગ્યની વાત છે !
આ સંપાદનમાં યથાશક્ય પ્રયત્ન પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીના તાત્વિક સૂમધગમ્ય તર્કબદ્ધ વિશિષ્ટ આગમિકપદાર્થોની સમજુતીરૂપ પ્રવચને, નિબંધ, લેખે આદિને માટે ભાગે અપ્રકાશિત સંગ્રહ વ્યવસ્થિત-શૈલિમાં આગમજ્ઞ તત્વપ્રેમી મહાનુભાવની તત્વદષ્ટિના વિકાસમાં ઉપયોગી થાય તે આશયથી રજુ કરાય છે!
આ બહાને મને પણ આગમિક-સિદ્ધાન્તના રહસ્યને રસારવાર મળી રહે છે.
પૂબ ખૂબ પ્રમોદભાવનાથી પરિપૂર્ણ હૈયે આ સંપાદનનું પુનિતકાર્ય યથાશકિત કરવા પ્રયાસ ચાલુ છે.
આ “આગમ ત”ના પ્રકાશનથી ચતુર્વિધ શ્રી સંઘમાં આગમિક અભ્યાસ અને તાવિક પદાર્થોની ચિંતના પ્રતિ રુચિ વધવા સંભવ છે.
પૂ. આગમ દ્ધારક આચાર્યદેવશ્રીની પ્રૌઢ પ્રતિભા અને આગમાનુસારી તાર્કિક ઐતિ એવી તે અજબ છે કે તેઓશ્રીના લખાણની પંકિતઓ વિશિષ્ટતા ભર્યા અર્થને પુનઃ પુનઃ વાંચનના બળે વ્યક્ત કરે છે. અને શ્રુતજ્ઞાનની વિશિષ્ટ આરાધનાના બળે
Page #13
--------------------------------------------------------------------------
________________
મેળવેલ પ્રકૂટ-ક્ષપશમના આધારે અપાયેલ આ તાત્વિક વ્યાખ્યાને જિજ્ઞાસુ તત્વરુચિ પુણ્યાત્માઓને પણ વિશિષ્ટ મહિના સોપશમ અને શ્રુતજ્ઞાનની આરાધનાની સાથે આત્મ-શુદ્ધિના રહસ્યને સમજાવે છે ,
સમ્યજ્ઞાનની ભૂમિકા આ રીતે ખરેખર કેળવાય છે.
આ સંપાદનમાં જેટલી સફળતા છે તે બધાનું શ્રેય પરમ પૂજય આગમતિર્ધર આગમેદ્ધારક આચાર્યદેવશ્રીની અહેતુકીકૃપા અને પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી ભાણિયસાગર સરિ ભગવંતતી વરદાન તથા પૂ. શાસ, પ્રભાતક કક્ષાચાર્ય શ્રી હેમસાગરસૂરીશ્વરભગવંતના પુનિત અનુગ્રહને આભારી છે.
વર્તમાન કાલીન શ્રી મણસંઘમાં કાળબળે સંયમની પુનિત આસેવન શિક્ષાના ધરખમ ઘટાડા સાથે. અનેક વિપરીત વિષમ અક્ષીય પ્રવૃતિઓમાંથી ઉપજતા મૈસચારવી બહુલતા થવાથી શહણશિક્ષા પણ જોખમાઈ ગઈ છે.
માત્ર વ્યાખ્યાન વાંચી ક્ષેત્ર સાચવવા કે એ@4-મોત્સવ કરાવવા માટે લેકાવર્જનની લૌકિક દિશા વફા વર્તમાનકાળે મોટે ભાગે થયેલ વળાંક હકીકતમાં જિનશાસનના આરાધક આત્મા એને ખૂચે તે થયે છે.
તેમાંથી છૂટવા માટે શ્રી ગુરૂગમથી વાચનાપૂર્વક મેળવાતી આસેવન શિક્ષા અને તે ભૂમિકા પર આગમિક પદાર્થોન તાવિક છણાવટ ભર્યા અભ્યાસની પરિકર્મણ રૂપ નીચે મુજબની આગમસપ્તિકાના ગુરુચરણે વિનયપૂવર્ક અભ્યાસની ખૂબ જરૂર છે. ૧ શ્રી ઓઘ નિર્યુક્તિ ૨ શ્રી આવશ્યક સૂત્ર હરિભદ્રીય ટીકા ૩ શ્રીદશવૈકાલિક સૂત્ર , ઇ . ૪ શ્રી ઉત્તરાધ્યયન સૂવ ભાવવિજ્યજી ટીકા
Page #14
--------------------------------------------------------------------------
________________
| ૫ પિંડનિર્યુક્તિ - ૬ શ્રી નંદીસૂત્ર ૭ શ્રી અનુગદ્વાર સૂત્ર
આ જાતના અભ્યાસનું વલણ ઉપજાવવા પ્રસ્તુત પ્રકાશન ઉદાત્ત પ્રેરણા આપે છે.
આગમચેત” જેવા તાત્વિક પ્રકાશનના વાંચન-મનન પરિશીલનાદિથી શ્રમણ સંઘમાં તત્ત્વજિજ્ઞાસા અને આગમાભ્યાસની રુચિ ઉપજે તેવા શુભ આશયથી અનેકવિધ વિષમતાઓ વચ્ચે પણ આનું સંપાદન કરવાને પ્રયત્ન ચાલુ છે.
ગુરુગમથી આનું યોગ્ય વાંચન કરવાથી કેળવાતી તત્વનિષ્કા-જિજ્ઞાસાથી આગમિકતાત્વિક સિવાયનું બાકીનું બધું સાહિત્ય ખાટી છાશ જેવું લાગશે. ઉપરાંત આગમજ્યોતના વાંચનથી આગમિક-રસાસ્વાદની વૃત્તિ જન્મવા પામશે.
આવા પરમેસ્કૃષ્ટ આગમિક તની વિચારણાથી સભર આગમતના સંપાદન માટે મારું વૈયક્તિક-જ્ઞાન કે અનુ. ભવ સાવ નજીવે છતાં પૂ. કરુણામૂર્તિ ગચ્છાધિપતિશ્રીની વરદ કૃપા તથા મારા જીવનના ઘડવૈયા અનંતપકારી પરમતારક શાસન
તિર્ધર ગુરુદેવ પૂજ્ય શ્રી ઉપાધ્યાય ભગવંત શ્રી ધર્મ સાગરજી મ. શ્રીના અસીમ અનુગ્રહને અગણ્ય-અચિંત્ય પ્રતાપ છે કે બુદ્ધિના બ્રહ્મચારી મારા જેવા પામર તુચ્છના હાથે આવા વિશિષ્ટ વિરાટ આમિક રહસ્યથી ભરપૂર આગમ જયોત જેવા મહા–તવિક ગ્રંથનું સંપાદન સફળ રીતે થવા પામી આ ચૌદમા વર્ષનું પુસ્તક દેવ-ગુરુ કૃપાએ પ્રકટ થવા પામ્યું છે.
જો કે આ સંપાદનમાં વડીલેની કુપા, સહગીઓને પવિત્ર સહકાર અને વિવિધ મળી આવતા એગ્ય સહકારી નિમિત્ત કારણેએ પણ મહત્ત્વને ભાગ ભજવે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
અર્થાત પૂ. આગમતિર્ધર આગમો દ્વારા શ્રી તથા પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીના વરદ કૃપાભર્યા આશીર્વાદ તે મુખ્ય છે જ! એ નિશંક બીના છે.
આ ઉપરાંત મારા જીવનને અથ થી રુરિ સુધી ઘડવામાં અજબ ફળ આપનાર મારા તારકવર્ય, ૫ પરમારામ પરમે પકારી સ્વ. ગુરુદેવશ્રી શાસનતિર્ધર ઉપાધ્યાય ભગવંતની કરૂણાને વિશિષ્ટ સ્મરણીય ફાળે છે કે જેના પ્રતાપે યત્કિંચિત પણ સર્વસામુખી જીવન-શક્તિઓની સફળતાની કક્ષાએ જાતને લઈ જઈ શક્યો છું.
આ ઉપરાંત પ્રસ્તુત સંપાદનની સફળતામાં નીચેના મહાનુભાના કરણાભર્યા ધર્મસહગની ધ નમ્રાતિનમ્ર ભાવે કૃતજ્ઞતા પૂર્વક લઈ છું.
પરમ પૂજ્ય શાસન પ્રભાવક પૂ. આ. શ્રી હેમસાગર સૂરીઅરજી મ.
જેઓએ નિર્ચાજ-ધર્મસ્નેહ અને અંતરની લાગણી સાથે પૂ. આગમ દ્વારકશ્રીની શી તત્વાર્થસૂત્રની વાચનાની આખી પ્રેસ કે સાદર મને આપી, તે ઉપરાંત બીજી પણ ઘણું મહત્વની સૂચનાઓ દ્વારા યોગ્ય સહકાર આપે છે.
પૂ. આગમ દ્વારક-આચાર્યદેવશ્રીના ઉપસંપદા પ્રાપ્ત શિષ્ય રત્ન- વિકાર્ય પ. પૂ. પં. શ્રી કંચનસાગરજી મ.
પૂ. આગમ દ્વારક-આચાર્યદેવશ્રીના શિષ્યરત્ન કર્મગ્રંથાદિ વિચાર-ચતુર સાહદયી પ. પૂ. પં શ્રી સૂર્યોદયસાગરજી મ.
પરમપૂજ્ય ગુણમરિષ્ઠ ધર્મ સ્નેહી સુનિરશ્રી ગુણ સાગરજી મ.
આ ઉપરાંત આ સંપાદનમાં આજ્ઞા થતાંની સાથે નાની મેટી દરેક જાતની કામગીરી કરી વિનીતભાવ દર્શાવનાર ધર્મ
Page #16
--------------------------------------------------------------------------
________________
એડી મુનિશ્રી નિરૂપમસાગરજી મ. મુનિશ્રી ન્યાયન સાગરજી મ. મુનિશ્રી યશવધન સાગરજી જ. આદિ અનેક મહાનુભાવોના સગના ફળરૂપે આ સંપાદન વ્યવસ્થિત થઈ શકયું છે.
છેલ્લે નિવેદન એ છે કે યથાયોગ્ય જાગૃતિ રાખી પૂ. આગોદ્ધારક-આચાર્યદેવશ્રીના આશય વિરુદ્ધ કંઈ ન થાય તેની તકેદારી રાખવા છતાં છદ્મસ્થતાના કારણે જિનાજ્ઞ કે શાસનની પરંપરા વિરુદ્ધ કંઈ થવા પામ્યું હોય તે તે બદલ ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ હાર્દિક મિશ્યા દુષ્કૃત દેવા સાથે પુણ્યવાન તત્વ-રુચિવાળા મહાનુભાવે આ પ્રકાશનને જ્ઞાની-ગીતાર્થ ગુરૂભગવંતની નિશ્રાએ વાંચી-વિચારી અંતરંગ તત્વદષ્ટિની સફળ કેળવણી કરી સંપાદકના અનુભવની જેમ પિતે પણ જિનશાસનની વિશ્વાસપૂર્વક સફળ આરાધનાને લાભ મેળવવા ભાગ્યશાળી બને. એ મંગલ અભિલાષા.
વીર નિ. સં. ૨૫૦૫ વિ. સં. ૨૦૩૫ આ સુ ૧૪ ગુરૂવાર કલ્યાણભવન પાલીતાણું ( સૌરાષ્ટ્ર)
નિવેદ – પૂ. શસન તિર્ધર ઉપાધ્યાય
ધર્મસાગરજી મ.
ચરણોપાસક અભયસાગર
Page #17
--------------------------------------------------------------------------
________________
1 આ... ગ. મ. જ્યોત
- વર્ષ-૧૪
પુસ્તક:૧-૨-૩-૪ વિષય....દર્શન
વિષય પ્રારાકાય.... . સંપાદકીય...... .
પૃષ્ઠ ૩
.
પૃષ્ઠ
• ૧ થી
૪
પુસ્તક-૧• પુસ્તક-૨. પુસ્તક-૭.. પાક-૪
• . . ... ૧થી ૪૦
... ૧થી ૩૬ • .. ૧ થી ૨૦ оты પુસ્તક-૧ પૃષ્ઠ ૧ થી ૬૦
શ્રમણ ભગવાન મહાવીર અને
મગધાધિપતિ શ્રી શ્રેણિક
મહારાજ પૃષ્ઠ ૧ થી ૭ - મૂત્ર : હા જ
તીર્થયાત્રા સંઘયાત્રા શીર્ષક પરિચય...૮
વિશિષ્ટ પરિચય......૦ તત્વપ્રેમી જનને રસસ્થાળ ૧૦-૧૧
નિબંધ.....૧૨ થી ૬૪
1
-
-
- -
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૫
૨૪
વિષય
પુપ પૂન
પ્રભુ પૂજનમાં લીન થયેલાઓની પુષ્પ પૂજા માટે કેવી { ક ઉચ્ચતમ ભાવના !
• સર્વવિરતિવાળાને દ્રવ્ય પૂજા માટે નિષેધ કેવી રીતે છે આબરનું મુખ્ય ધ્યેય • શાસન–પ્રભાવના અને બેલિબીજનું કારણ ૦ શાસન–પ્રભાવનાથી ઉત્કૃષ્ટ કલ તીર્થંકપણે છે.. . • અભિગમે કયા? કોને અને કયાં સાચવવા જોઈએ! ૦ સ્ત્રીઓ ઉતરાસનની જગે શું સાચવે ? ૦ વિકી–ત્રિકને ભાવાર્થ અને કામ કરવી રીતે • ગિરિરી એટલે પચ્ચક્ખાણ નહિ ? • સિહા એટલે શું? • પ્રથમ નધિકી ક્રિયા પછી શું હોય? છે દશ ત્રિકે. • પૂજન વખતે વર્જનીય શું ? • અભિષેક કઈ વખતે કર જોઈએ ? ૦ પુનઃ પ્રક્ષાલ ક્યારે કરાય? ૦ સ્વામી સેવક ભાવ છે ખરો ?
અભિષેક કરનાર કેવો હોય ? - ચંદરવા-jઠીયાં પણ પૂજાનું સાધન છે. ૦ પ્રભુપૂજનમાં પવિત્રતાના નામે ઉપયોગી દ્રવ્યને માર્ગ
બંધ ન કરાય. ૦ લાખના હારે ચઢાવનાર ભાવિને અંગલુંછણ માટે
કંજુસાઈપણું ન પાલવે. • અંગભૂં છણાનું ગંદાપણું
નિમાલ્ય શું હોઈ શકે ? ૦ નિર્માલ્ય માટે અન્ય આચાર્યોને શે મત છે? ૦ વિલોપન કાર સહિત જ હોય. • સુરંગી અને સુગંધી પંપથી પૂજા થાય.
૩૧
૩૩
૩૪
૩૮
૮
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૪.
વિષય ૦ પુષ્પપૂજન અનેક પ્રકારે હોઈ શકે, • વધવાની વિરાધનાએ તે દ્રવ્ય-પૂજાથી વંચિત રહેવાય! ૦ વિરાધનાને વાસ્તવિક ભય ક્યારે ? ૦ વસ્ત્રપૂજાનો અધિકાર . ૦ આસ્તિા કોણ? તેની કરણી શું ? • રાષ્ટ્ર અને સમાજનું સામર્થ્ય. શાથી છે. .૦ વસ્ત્રકારે પૂજા કેવી રીતે? ૦ અવસ્થાત્રયીની ભાવના શા માટે ? • ઉપકરણના નિષેધથી આવી પડતી આપત્તિ. ૦ નવીને મતાવલંબીની પરિસ્થિતિ, ૦ મૂર્તિઓનાં સર્વસાધારણ ચિહ્ન શું? ૦ વસ્ત્રનું આરોપણ સિદ્ધાવસ્થાને અદસ્ય ન બનાવે. ૦ વિતરાગ અવસ્થા ધારતાં પણ પૂજન ૦ સાચું વીતરાગત્વ શામાં? ૦ સરાગ અવસ્થા કોને સંભવે? ૦ કઈ અવસ્થાએ તીર્થકર મેક્ષે જાય ? ૦ તીર્થંકરપણું કયારથી ગણાય ? ૦ કયો આત્મા તીર્થકર ગોત્ર ઉપાર્જન કરે? ૦ દીક્ષાદિ શા માટે ?
પુસ્તક-૨ પૃષ્ઠ ૧ થી ૪૦,
• ખમવું-ખમાવવું. ઉપામવું-ઉપશમાવવું જેનશાસનને સાર છે ૧થી૮ - તરવાથધિગમ સત્રનું હૃદયગ્રાહી વિવેચન * ૯ થી ૩૦ ૦ નાહ્યા તેટલું પુણ્ય ન માનતા ૦ અહીં પણ બાકી ખેંચે • ન થયું એટલું પાપ સમજે.
૩૭
૩૮
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૫
વિષય
પુસ્તક-૩ પૃ. ૧ થી ૩૬
છે. પર્યુષણ અને આરાધના
રીવાદાંડીના અજવાળા
પૃ. ૫ થી ૧૪
છે
૦ સંવત્સરી પર્વની મહત્તાનું રહસ્ય. ૦ સંવછરી ઉપરજ પભુષણને આધાર છે
- ૧૬
૦
૧૭
૧
૦
૦
૨. શ્રી ઉપધાનની મહત્તા છે
૫. ૧પ થી ૩૬ : ' ' • ઉપધાનની પ્રસિદ્ધિવાળાં સ્થાને અને તેનાં કારણે ૦ ઉપધાન વહનનો કાળ. ૦ ઉપધાનવહનના સમયની અનુકૂળતા. ૦ ઉપધાન કરાવે કોણ ? ૦ પંચમંગળની ચૂલિકા. ૦ મહાનિશીથના ગવાળા જ ઉપધાન કરાવે એમ કેમ? ૦ ઉપધાન અને તેનું તપ ૦ ઉપધાનને સૂકત તપ અને વર્તમાન પત્તિ ૦ તપની વિધિના પરિવર્તનને ખુલાસો
२७ ૦ ઉપધાન અને પૌષધ • પંચમંગલ તે મહાશ્રુતસ્કંધ કેમ? ૦ પ્રતિક્રમણ એ શ્રુતસ્કંધ કેમ ? અને શકસ્તવ આદિ એ અધ્યયન કેમ? ૦ ઉપધાન અને માળારોપણ
૨૨
૦
૦
૦.
૨૮
૨૯
૩૧
Page #21
--------------------------------------------------------------------------
________________
વિષય
પૃષ્ઠ
:
-
-
પુસ્તક૪
- ૧ થી ૨૦ • કાર્તિકી પૂર્ણિમા અને શ્રી સિદ્ધાચલ મહાતીર્થની મહત્તા • શ્રી વીતરાગ-પરમાત્મા સ્તુતિ • શ્રી સિહગિરિરાજષ્ટમ • શ્રી અજિતજિન ત્યવંદન * ૦ શ્રી સંભવનાથ જિન ગૌત્યવંદન ૦ શ્રી તારંગા શ્રી અજિતનાથ સ્તવન • શ્રી મુનિવૃતજિન સ્તવન ૦ શ્રી મલ્લિજિન સ્તવન
છાત વ - 24 . ગુરુચરણુયાથી મળેલું
=
૦ શ્રી નમસ્કn મહામંત્ર અંગે મહત્વના પ્રશ્નોત્તર • તાત્ત્વિક પ્રશ્નોત્તરાણિ ગુર્જર અનુવાદ
૯ થી ૧૬
૧૭૨૦
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન સ્વામિને નમઃ
આગામ જયોત
*
*
વિરનિ.
જae as we વિ. સં. . . શ્રમણ ભગવાન મહાવીર ૨૦૧૫
અને
૨૫૦૫
મગધાધિપતિ શ્રી શ્રેણિક_મહારાજ
છે. પુસ્તક
શ્રી જૈનશાસનમાં જેમ ભગવાન શ્રી કષભદેવજી અને ભરત મહારાજા તથા ભગવાન્ શ્રી અજિતનાથજી અને સગરચકવતીને અસીમ પૂજ્ય પૂજકભવ હતો, તથા અન્ય શાસનમાં જેમ શ્રી રામચંદ્રજી અને શ્રી વસિષ્ઠ ગડષિ વગેરેને આરાધ્યઆરાધભાવ સંબંધ હતે. લૌકિકમાં શિવાજી મહારાજ અને રામદાસજીને જે પરસ્પર સેવ્યસેવકભાવ સંબંધ હો.
તેવી રીતે વર્તમાન શાસનના અધિપતિ શ્રમણ ભગવાન મહાવીર પ્રતિ શ્રેણિકનો અ-દ્વિતીય અને અ-સાધારણ એ પૂજ્યભાવ, આરાધ્યભાવ અને સેવ્યભાવનો સંબંધ હતે.
Page #23
--------------------------------------------------------------------------
________________
આગમત
એ વાત શ્રી જૈન–શાસ્ત્રોના જાણનારાઓ અને માનનારાઓ માને છે. ઈતિહાસ પ્રેમી કે પણ એ વાત સ્પષ્ટ_રીતે મંજૂર
આ કારણથી એ પરસ્પરના સંબંધને વિચારતાં તેઓને વિશિષ્ટ સંબંધ અને તેની વિશિષ્ટ સંગતિ વિચારવાની જરૂર છે.
શ્રમણ ભગવાન મહાવીર અને મહારાજા શ્રેણિકને સંબંધ વિચારવા પહેલાં એ બન્નેના રાજ્યની નિકટતા ઉપર પ્રથમ ધ્યાન આપવાની જરૂર પડે છે.
શાક્યસિંહ બૌદ્ધના નિવાસસ્થાનને વિચારીએ તે તે કપિલવસ્તુ હેવાથી મગધની રાજ્યધાની રાજગૃહીથી ઘણું દૂર રહે, ત્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું જન્મસ્થાન જે ક્ષત્રિયકુંડ તે રાજગૃહીથી ઘણું નજીક છે, એટલું નહિં પણ જેઓ લછવાડ જઈ ક્ષત્રિયકુંડની યાત્રા કરી આવ્યા હશે, તેઓને જરૂર માલમ હશે કે રાજગૃહી અને ક્ષત્રિયકુંડનાં રા લગોલગ હેય, અને તેથી શ્રમણ ભગવાન મહાવીરના પિતા મહારાજા સિદ્ધાર્થ અને શ્રેણિક મહારાજના પિતા પ્રસેનજિતને પરસ્પર સાહજિક-સંબંધ હેય.
વળી તે વખતે અ–પ્રકંપ અને ઊંચ-શિખરે ગણાતું વૈશાલીનું રાજકુળ હતું. એ વાત ઈતિહાસકારોથી અજાણી નથી, અને તે કુળવાળા રાજાઓને મહારાજા સિદ્ધાર્થ સાથે સ્વાભાવિક કૌટુંબિક સંબંધ હતું, અને તેથી મહારાજા સિદ્ધાર્થ અને ચેડા-મહારાજની બહેન ત્રિશલાના લગ્ન થયા હતા, એટલું જ નહિ પણ એ ઉચ્ચ-સંબંધની મગધ દેશમાં ઘણું જ ઉંચી છાયા પડેલી હતી, અને તેથી માતા ત્રિશલાને વિદેહદત્તા એવા નામથી બોલાવતી હતી. - આ ઉપર બારીક-દષ્ટિથી ધ્યાન દેતાં સ્પષ્ટ જણાઈ આવશે કે વિદેડવાળાઓની કન્યાઓ ઘણુ ઊંચા-કુળની ગણાતી હતી,
Page #24
--------------------------------------------------------------------------
________________
કારતક ૧ લું એટલું જ નહિ પણ મહારાજા શ્રેણિકને માટે સુચેષ્ઠા કવરી કે જે મહારાજા ચેટકની કુંવરી અને બીજી કુમારિકાએથી મોટી હતી, એમ ધારીએ તે કદાચ સાચું પણ નિકળે કે ચેલણનું અસલ નામ ચેલણું ન હોય, પિતાની મહટી બહેન રાજયેષ્ઠા હતી તેની સાથે તે ચેલણું હળી-મળીને વધારે રહેલી હોય, તેથી ક્ષુલ્લકપણાને લીધે ચેતવણું કહેવાઈ હેય !
વળી કથા ઉપરથી પણ જોઈ શકીએ છીએ કે સુજયેષ્ઠા અને ચેલાને પરસ્પર ગાઢ-પ્રીતિ હતી, અને તેથી સુષ્ઠાએ વરવા ધારેલા ધણને વરવા તે ચેલણું પણ સાથે જ તૈયાર થઈ
આ ઉપરથી એમ કલ્પી શકાય કે તે સુચેષ્ઠા મહેટાપણાને લીધે જ તે હાની બહેનનું નામ ચેલ્લણુ પ્રસિદ્ધિમાં આવ્યું હોય, પણ એ સુષ્ઠાને માટે જ્યારે મહારાજા શ્રેણિકે માગણી કરી છે, ત્યારે મહારાજા ચેટકે શ્રેણિકને સુજયેષ્ઠા આપવાની ના પાડી અને કારણમાં શ્રેણિક મહારાજને ઉતરતા કુળના જણાવ્યા અને કન્યા ન આપી.
જો કે પછી મહારાજા શ્રેણિકે પ્રપંચ કરીને ચેલ્લણને તે રાણી બનાવી છે. પણ અહીં તે આપણે શ્રી સિદ્ધાર્થના | કુળની ઉત્તમતાને અંગે વિચારવાનું થાય છે. કે તેથી એમ સ્પષ્ટપણે કહેવું જોઈએ કે શ્રેણિક મહારાજાને ફળની અધમતાથી જે ચેડા-મહારાજાએ કન્યા નહતી આપી તે I ચેડા મહારાજા તરફથી શ્રી સિદ્ધાર્થ–મહારાજાની સાથે
રાલાના લગ્ન કરવામાં આવ્યાં હતાં. હિ. વળી એ શ્રેણિક મહારાજા કે વશાલી રાજયના જમાઈ ના હતા, છતાં તે દીધેલી કન્યાથી જમાઈ હતા, પણ હરણ ની કન્યાથી જમાઈ થયા હતા, ત્યારે મહારાજા સિદ્ધાર્થ તે થી કન્યાથી જ વૈશાલી-રાજ્યના જમાઈ તરીકે થયા હતા.
Page #25
--------------------------------------------------------------------------
________________
આગમન માટે જ માતા ત્રિશલાનું નામ જ વિદેહરિ એમ કહેવામાં આવ્યું. એટલું જ નહિં પણ ભગવાન મહાવીર મહારાજને લીધે તે વૈશાલી રાજકુળ અત્યન્ત રાજી રહેતું અને તેમાં વળી જ્યારે એણિક–મહારાજને ત્યાં ગયેલી ચેલણને લીધે ચેડા મહારાજા અને તેના કુળને વારંવાર શેકવું પડતું, અને ઉપકો થતા હતા ત્યારે માતા ત્રિશલાના નન્દન ચૌદ સ્વોથી જેઓએ ગર્ભમાં આવવાની સાથે જ પિતાની ઉત્તમતા સૂચવી છે, તેવા ભગવાન મહાવીર મહારાજને લીધે તે વૈશાલી ત્રિશલામાતા તરફ અદ્વિતીય-પ્રેમ ધરાવે તેમાં આશ્ચર્ય છે
આજ કારણથી એવી રીતે માતા ત્રિશલાનું બીજું નામ વિદેહદત્તા થયું હતું. તેવું ત્રીજું નામ વિહુરૂરિ અર્થાત વિદેહને પ્રીતિ કરનારી એવું થયું.
વાચકોને યાદ રહે કે ચેડા મહારાજની વિશાલા એ વિદેહ-દેશની રાજધાની હતી.
આટલા ઉપરથી શ્રીમદ્દ ભગવાન મહાવીર મહારાજાના પિતા સિદ્ધાર્થ મહારાજા અને મહારાજા શ્રેણિકના પિતા પ્રસેનજિત-મહારાજાના દેશની નિકટતા અને રાજ્યની નિકટતા હેવા સાથે શ્રીસિદ્ધાર્થ મહારાજાનું કૌટુંબિક ઉંચા પણ કેટલું બધું ? અને કેવું હતું? એ સમજી લેવાથી પરસ્પર કૌટુંબિક સંબંધ પણ સમજી શકાશે.
આવી સ્થિતિમાં જ્યારે માતા ત્રિશલાને ચૌદ સ્વપ્ન સિંહગજ-વૃષભાદિને આવ્યાં. અને તે સ્વપ્નના ફલની પૃચ્છા, તથા તેને નિર્ણય સભા-સમક્ષ થયે, તે સભામાં સ્વપ્ન પાઠકેદ્વારા જ મહારાણી ત્રિશલાને ભવિષ્યયુગ કથંચિત્ ચક્રવતી માતા તરીકે થશે એમ જાહેર થયું, ત્યારે દૂર દૂર પણ પ્રસરેલી તે વાર્તા હોય, અને તેથી દૂર દૂર રહેનારા ચંપ્રદ્યોતન અને ઉદાયન વગેરે રાજા સરખા રાજકુમારે કેવળ કૌટુંબિક–સંબંધથી નહિં, પણ
Page #26
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧૯ રાજ્ય-સંબંધી ભવિષ્યમાં ઉદય થાય એ ઇચ્છાએ પણ ભગવાન શહાવીર મહારાજાની સેવા કરવા આવે તે પછી નજીકના રહેનારા નજીકના રાજ્યવાળા શ્રેણિક આદિ ભગવાન મહાવીર મહારાજની સેવા કરવા આવે તેમાં આશ્ચર્ય શું? | આટલું વિવેચન કરવાની જરૂર એટલી જ છે કે મહારાજા શ્રેણિક ભગવાન મહાવીર તરફથી શાસનની સ્થાપનાને લીધે શક્તિવાળા હતા એમ નહિં, પણ ભગવાન મહાવીર મહારાજાના આયકાલથી તેઓ ભક્ત હતા એમ જણાય છે.
આવી રીતે પૂર્વ-સંબંધથી વિચારતાં શાસનની સ્થાપના પછી શ્રેણિક મહારાજા ભગવાન મહાવીર તરફ ઘણા સમાગમમાં આવે અને તેના પ્રતાપે અદ્વિતીય અને અસાધારણ ધર્મ ભાવના ધરાવે અને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા તરફ ભક્તિભાવ ધરાવે એમાં આશ્ચર્ય નથી.
યાદ રાખવાની જરૂર છે કે શ્રેણિક મહારાજા ભગવાન મહાવીર મહારાજાના પરમ ભક્ત હતા, એની પ્રતીતિ અનેક લખત શ્રેણિક મહારાજે કરેલ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના વંદન-મહોત્સના શ્રી ભગવતીસૂત્રના સ્પષ્ટ ઉલેખેથી થાય છે. | દશાશ્રુતસ્કંધઆદિના કથનથી પણ એ વાત સહજ સમજાય છે કે મહારાજા શ્રેણિક ઘણુ ઠાઠમાઠથી અને અંતઃપુરની રાણીઓને સાથે લઈને શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને વંદન કરવા ગયા હતા, અને એ અરસામાં ન બતના નિયાણાનું સ્વરૂપ અને તેમાં દરેકથી થતા જાત-જાતનાં તુકશાને જણાવવામાં આવેલાં છે. છે. છતાં શ્રમણ ભગવાન મહાવીરની પર્ષદાનું વર્ણન nતાં ભગવાન મહાવીર શ્રાવક પર્ષદાનું વર્ણન શ્રી કલ્પસૂત્ર રોમાં કરવામાં આવે છે, તેમાં શ્રેણિકદિ શ્રાવકેને ન ગણાવતાં હિ, પુષ્કલી આદિ શ્રાવકને ગણાવવામાં આવે છે. તેનું કારણ
Page #27
--------------------------------------------------------------------------
________________
આગમન એ હેય કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની જે અમારા દિપર્વદાનું પ્રમાણ જણાવવામાં આવે છે, તે પણ સ્વ-હસી દીક્ષિત થયેલાનું છે, એવી રીતે જે શ્રાવક આદિ પર્ષદનું પ્રતી છે. તે પણ સ્વ-દેશનાથી જ મિથ્યાત્વને વમને સમ્યક્ત્વ પણ લાનું હેય, અને મહારાજ શ્રેણિકને સમ્યક્ત્વ-પ્રાપ્તિ સંજય-અનાથી જેવા મુનિએથી થયેલી હોય.
વળી એમ પણ કહેવાય છે કે શ્રાવકેની પર્ષદામાં તેઓ ગણત્રી છે કે જેઓ સમ્યફવમૂલક દ્વાદશત્રને ધારણ કરનારા હે તેથી ભગવાન ગઢષભદેવજીની પર્ષદામાં પણ શ્રાવકના વર્ણન ભરત મહારાજાને મુખ્ય સ્થાન મળ્યું નથી, અને એ અપેક્ષાથી અહિં શ્રી શ્રેણિક મહારાજાને શ્રાવક-પર્ષદામાં અવિરતિ પણ લીધે પણ અગ્રસ્થાન ન મળ્યું હોય, તે એ પણ અસંભવિત નથી
પણ આ વાત ચક્કસ અને ચકખી છે કે શ્રમણ ભગવો મહાવીર મહારાજાને વિહાર છવસ્થપણામાં અને કેવલીપણામાં મગધ દેશ કે જે શ્રેણિકની જ માલીકીનું હતું, તેમાં વધારે થયેલ છે. શ્રી આચારાંગ, શ્રી આવશ્યક, શ્રી કપલ્સને અને મહાવીર મહારાજાના અનેક ચરિત્રેથી એ વાત નક્કી થાય છે-કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા છાસ્થ પણાની અજ્ઞાતચર્યામાં પણ મગધદેશમાં નિરૂપદ્રવ જ રહેતા હતા અને ઉપસર્ગ તથા ઉપદ્રવને સહન કરવા માટે તેઓ મગધદેશથી અન્યત્ર બહારના દેશમાં વિહાર કરતા હતા. તે
આ હકીક્ત ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના છવાસ્થકાલમાં તેઓ મગધ દેશમાં ભગવાન પાર્શ્વનાથજીના શાસનધોરી મહાપુરુષના પ્રભાવે નિરુપદ્રવ હતા ઉત્પલ અને ઈન્દશર્મા આદિ શ્રી પાર્શ્વનાથજીના શાસનને પામેલા અને પતિત થયેલા છે અને અન્ય પણ અનેક જે ગેસ લાને મળેલા દિશાચરે, તે બધાનું વિહાર-ક્ષેત્ર કે પર્યટન-લેગર મગધ દેશ જ હતું, અથવા તે શ્રમણ ભગવાન મહાવીર
Page #28
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લું મહારાજા પૂર્વાશ્રમમાં મગધના વતની હેવાથી પણ મેગધશમાં અને તેની આસપાસમાં નિરુપદ્રવપણે વિચરી શકે એ સ્વાભાવિક જ હતું.
આ બધું તપાસતાં શ્રેણિક-મહાશાજને ભગવાન મહાવીર મહારાજની શાસન-સ્થાપના કરતાં પહેલેથી સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય અને તેમ કહેવાય પણ છે, અને ક્ષાયિકભાવે સમ્યક્ત્વ ભગવાન મહાવીર મહારાજના પ્રતાપે થયું હોય, તે તેમાં કંઈપણ આશ્ચર્ય નથી.
સામાન્ય રીતે જૈન-શાસ્ત્રો પ્રમાણે ભગવાન મહાવીર મહારાજના જન્મથી પહેલાં પણ શ્રી પાર્શ્વનાથજી મહારાજનું શાસન મગધ આદિ દેશમાં પ્રવર્તતું જ હતું, ખુદ ભગવાન મહાવીર મહારાજના માતા-પિતા પોતે શ્રી પાર્શ્વ નાથ ભગવાનના સંતાનીય શ્રાવક હતા. એ વાત શ્રી આચારાંગ તથા શ્રી કલ્પસૂત્રની વૃત્તિ આદિથી સ્પષ્ટ છે.
વળી ભગવાન મહાવીર મહારાજા છદ્મસ્થપણામાં હતા, ત્યારે મથુરાનગરીમાં અહંદાસ અને જિનદાસી પરમ-શ્રાવકપણાની દિશામાં હતા. ભગવાન મહાવીર મહારાજને કેવલજ્ઞાન થવા પહેલાં ભગવાનના શ્રાવક ગણાતા આનંદ સિવાયના બીજા આનંદ નામના શ્રાવકને અવધિજ્ઞાન થયું હતું. અને તેણે ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાની આગાહી જણાવી હતી. અને ગૃહસ્થને અવધિજ્ઞાન તે ગુણપ્રતિપન્નને જ થાય છે. એ વિગેરે હકીકતથી ભગવાન પહેલાં મગધમાં પ્રવર્તતા જનધર્મનું પ્રવર્તવું ઈતિહાસ-સિદ્ધ હેવાથી મગધ દેશમાં પ્રવર્તતે હતે એને લીધે શ્રેણિક મહારાજના રાજકુલમાં ધર્મ હેય તે આશ્ચર્ય નથી, અને ધર્મની ભાવનાથી પણ મહારાજા શ્રેણિક શ્રમણ ભગવાન મહાવીર મહારાજના વરદ થયા હોય તે આશ્ચર્ય નથી.
Page #29
--------------------------------------------------------------------------
________________
તારે તે તીર્થ
કરાતીર્થ યાત્રા
વિષય-કષાય અને અજ્ઞાન–વાસનાના અગાધ સમુદ્રથી તારનારા. તીર્થોની યાત્રા
માટે ઉપયોગી હિતકારિણી બાબતોને નિર્દશતી
તીર્થયાત્રા-સંઘયાત્રા
સંઘયાત્રા
તીર્થયાત્રામાં જરૂરી શું? ઇ-રીનું પાલન
Page #30
--------------------------------------------------------------------------
________________
ઝs ના ઝાઝા જતા રસ
श्री वर्धमान-स्वमिने नमः । મુમુક્ષુ આરાધક તત્ત્વરૂચિ પુણ્યાત્માઓ માટે
અત્યંત ઉપયોગી
ક તાત્વિક-ભજન [ આગેમિક-પદાર્થોના તલસ્પર્શી જ્ઞાતા, વિવેચક અને જ વ્યાખ્યાતા, આગમવાચનાદાતા આગમસમ્રાટું, ધ્યાનસ્થ-સ્વર્ગત આ ૫. આગમેદ્ધારક આચાર્યદેવશ્રી શાસને પગી અનેક છે. પ્રવૃત્તિઓમાં ગૂંથાયેલા છતાં શાસનાનુરાગી બાળજીવના હિતાર્થે છે. એ પિતાની દેખરેખ તળે પ્રગટ થતા “શ્રી સિદ્ધચક” માં જ તે અનેક પ્રકારના ધાર્મિક પ્રકાશનેના રહસ્યને સમજાવનારા નાના
મોટા નિબંધ, ટૂંકા લેખે, માર્મિક પ્રશ્નોત્તરી વગેરે આગ- મિક રહસ્ય ભરપૂર વ્યાખ્યાનની સાથે આપતા હતા. તેમાં 8 શ્રી સિદ્ધચકના છઠ્ઠા વર્ષના ચોમાસાથી “તીર્થયાત્રા અને 3 આ સંઘયાત્રા” શીર્ષકથી મેટી લેખમાળા ચાલુ કરેલછે જેમાં તીર્થની મહત્તા કેમ? આરાધક છે તેને લાભ જ શી રીતે લઈ શકે? તીર્થયાત્રાનું શાસ્ત્રીય સ્વરૂપ, તે અંગે ઉ સંઘયાત્રાની માહિતીપૂર્ણ મહત્તા, વગેરે અનેક તાત્વિક વ્યાવ- હારિક પદાર્થો અનેક આગમ-શાસ્ત્રોના પાઠ સાથે છણાવટતે પૂર્વક રજૂ થયેલ, તે લેખમાળા જિજ્ઞાસુ અધિકારી મહાનુભાની આ સમક્ષ સળંગ રજૂ કરવાના ઈરાદાથી “આગમ ત”ના છે 0 પ્રારંભકાળથી રજૂ થયેલ “આગમ રહસ્ય”ની તાત્વિક લેખ
માળાની જેમ આ લેખમાળા “આગમત”ના નવમા 5 વર્ષથી શરૂ કરી છે. છે તેને છ હસ્તે આ વર્ષના પ્રથમ પુસ્તકથી શરૂ થાય છે. 1. જિજ્ઞાસુ વાચકે આ લેખમાળાને ગ્ય જ્ઞાની ગીતાર્થ : 1 ગુરૂ ભગવંતની નિશ્રાએ વાંચી, વિચારી, તીર્થયાત્રા અને સંઘ- 4 1 યાત્રામાં તે અંગે ગાડરીયા પ્રવાહથી કેટલીક આવી પડેલી ! 4 વિકૃત બાબતેને સદંતર વર્જવા ઉપયેગશીલ બને. સં] છે
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
તત્ત્વપ્રેમી જિજ્ઞાસુ આગમ-ભક્ત વિવેકી પુણ્યાત્માઓને !
અત્યંત ઉપયોગી તરવપ્રેમી-ભજનનો રસથાળ આગમ-રહસ્યદ્વારક, શાસ્ત્રના તલસ્પર્શી વિવેચક, જિનશાસન-પ્રખર-પ્રભાવક, આમિક-પદાર્થોની છણાવટ પૂર્વક સરળ-શૈલિએ બાલાજીના પ્રતિબોધક, શ્રી દેવસૂર-તપગચ્છસામાચારી-સંરક્ષક, વાદી-મદ-ભંજક, પ્રખર-પ્રૌઢ–પ્રતિભાસ્વામી, જૈન-આગમમંદિર-સંસ્થા-સંસ્થાપક, ધ્યાનસ્થ સ્વ. પૂ. શ્રી આગમેદ્ધારક આચાર્યદેવશ્રી શાસનહિતકર, અનેકવિધ સંયમાનુકૂળ પ્રવૃત્તિઓમાં ગૂંથાયેલ છતાં શાસન પ્રભાવનાના. કાર્યોમાં યથાશય પ્રેરણા આપવાનું ચૂકતા નહીં !
તે રીતે તેઓશ્રીના ઉપદેશથી ધર્મમાર્ગો પાણીની જેમ લક્ષમીને છૂટે હાથે વાપરનાર ઉદાર-ચેતા મહામના શેઠશ્રી પિપટલાલ ધારશીભાઈ જામનગરવાળાને શ્રી સિદ્ધાચલ મહાતીર્થના છરી પાળતા સંઘ સાથે તીર્થયાત્રા કરવાકરાવવાના મનોરથા થયા.
ત્યારે પૂ આગમેદ્દારશ્રીએ સાત ક્ષેત્રમાં લક્ષ્મીના સદુવ્યયની મહત્તા સમજાવવા સાથે તીર્થયાત્રા-સંઘયાત્રાના ધાર્મિક મહત્વને સમજાવેલ.
તેને અનુરૂપ વિવેકી આરાધક-પુણ્યાત્માએ વિશિષ્ટ રીતે તીર્થયાત્રાના સ્વરૂપને સમજી શકે તેથી અનેક વિવેકીઓની આગ્રહભરી વિનંતિથી “સિદ્ધચક્ર” પાક્ષિકમાં શ્રીસંઘના. પ્રસ્થાન પૂર્વે ચોમાસા દરમ્યાન મહત્વપૂર્ણ તાત્વિક-પદાની સમજુતીવલી “શ્રી તીર્થયાત્રા-સંઘયાત્રા” લેખમાળા લેકવિધ પ્રવૃત્તિઓમાંથી પણ સમય મેળવી લખવી શરૂ કરી. '
Page #32
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧૯
જે લેખમાળા ઘણુ લાંબા ગાળા સુધી ચાલુ રહેલ. આ લેખમાળામાં તીર્થ, તેનું સ્વરૂપ, તેની મહત્તા, યાત્રા-સંઘયાત્રા –તીર્થયાત્રા આદિ અંગે શાસ્ત્રીય માહિતીઓ ઢગલાબંધ છે જ! પણ તે ઉપરાંત પ્રાસંગિક વિષમાં અનેક મહત્વની બાબતે પણ ખૂબ સરળ દાખલા દલીલે સાથે આવી છે. જેમાંથી બાલ
અને તત્વજ્ઞજી તીર્થયાત્રા અંગે ઘણું તાત્વિક માહિતીઓ મેળવી શકે.
પૂ. આગમેદારક-આચાર્યદેવશ્રીના ચિંતન-મનનના સાગરમાંથી ઉભરાયેલ આવી તાત્વિક–બાબતે જિજ્ઞાસુ-તત્વપ્રેમી પુણ્યાત્માઓ સમક્ષ ઉપસ્થિત કરવાના શુભ-આશયથી પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીના મંગળ-આશીર્વાદથી વિ. સં. ૨૦૨૨ માં “આગમતને ઉદ્દભવ થયે છે.
તેના પ્રથમ પુસ્તકમાં આવા વિશિષ્ટતાત્તિક-લેખે, નિબંધે આપવાના રણ મુજબ નવમા વર્ષના પ્રથમ-પુસ્તકથી તીર્થયાત્રા સંઘયાત્રા” લેખમાળા શરૂ કરી છે.
તેને આ છઠ્ઠો હસ્તે આ વખતે લખાય છે. જિજ્ઞાસુ વાચકે આ લેખમાળાના તાત્વિક-ગંભીર પદાર્થોને જ્ઞાની ગુરૂ મ, ના ચરણોમાં બેસી રહસ્યગ્રાહી-દષ્ટિથી વાંચવા-વિચારવા યોગ્ય પ્રયત્ન કરે.
આપાતતઃ અસંગત લાગતી બાબતે પણ ગૂઢાર્થ–પૂર્ણ હેય છે. એ વાતને પ્રત્યક્ષ અનુભવ વિવેકી-વાચકને પૂજ્યશ્રીની લેખમાળાથી થશે.
માટે યોગ્ય જ્ઞાની-ગીતાર્થ-ગુરૂ ભગવંતના ચરણમાં બેસી આ લેખમાળાના રહસ્યને અવધારવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
x -se s - -
આગમિક-રહસ્ય-વ્યાખ્યાતા, સૂક્ષ્મતત્વપ્રરૂપક આ આગમ-વાચનાદાતા, ધ્યાનસ્થ-સ્વર્ગત કે શ્રી આગમેદ્ધારક આચાર્યદેવશ્રીએ આ તીર્થયાત્રાના શાસ્ત્રીય–રહસ્યના જિજ્ઞાસુ તત્વરુચિ-પુણ્યાત્માઓના આત્મહિતાર્થે લખેલ શ્રી તીર્થયાત્રા સંઘયાત્રા છે
(મહાનિબંધ) જેમાં તીર્થોની છરી પાળતા સંઘ દ્વારા કરાતી-કરાવાતી યાત્રાના વિશિષ્ટ
તની માર્મિક છણાવટ છે. [તપાગચ્છના અજોડ-અનન્ય શાસન-પ્રભાવક, આચાર્ય દેવશ્રી, ગીતાર્થ-મૂર્ધન્ય શાસ્ત્રરહસ્ય પારગામી, શાસન-વિપક્ષ વાદી–વિજેતા, કરૂણા-વારિધિ, ધ્યાનસ્થ-સ્વર્ગત પૂ. આગદ્ધારક આચાર્યદેવશ્રીએ જામનગરના (સં. ૧૯૩) ચોમાસા દરમ્યાન સ્વનામધન્ય શ્રેષ્ઠિવર્ય શ્રી પોપટલાલ ધારશીભાઈએ કાઢવા ધારેલ શ્રી સિદ્ધાચલાદિ મહાતીર્થોની સંઘ-યાત્રા પ્રસંગે ભાવિકને યાત્રાના તાત્વિક–સ્વરૂપની માહિતી વધુ પ્રાપ્ત થાય તે શુભ આશયથી સંઘપતિ અને તીર્થયાત્રિકના કર્તવ્યના નિર્દેશથી ભરપૂર આ તાત્વિક મહાનિબંધ “સિદ્ધચક પાક્ષિક (સં. ૧૯૩ વર્ષ ૬ અં. ૪ થી)માં શરૂ કરી ઘણા લાંબા ગાળા સુધી લેખમાળા ચાલુ રહેલ. '
અત્યંત ઉપયોગી આ મહાનિબંધ આગમતના નવા વર્ષના પ્રથમ પુસ્તકથી પ્રકાશિત થઈ રહ્યો છે.
ગત વર્ષના પ્રથમ પુસ્તક (પા. ૪ર) થી હવે આગળ ચાલે છે.]
Page #34
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લું
૧૩ જે અટકાયતના પ્રભાવે ભગવાન સ્વામીજીને હિમવંત–પર્વતમાં રહેવાવાળી શ્રીદેવતા પાસેથી અને હતાશનવનથી કુલ લઈ તે પુષ્પ વિમાન દ્વારા લાવવાનું થયું હતું, અને તેને શાસ્ત્રકાર-ભગવંતે એગ્ય ગણાવ્યું છે, અર્થાત્ તે પુનું લાવવું શ્રીજૈનમતની અપભ્રાજનાને ટાળનાર અને શાસનની ઉન્નતિ કરનાર માનેલ છે.
ધ્યાન રાખવું કે પુરિકાપુરીના શ્રાવકે અત્યંત ઋદ્ધિમંત હતા, અને તે એટલા બધા ઋદ્ધિમતા હતા કે બૌદ્ધભકતના પક્ષમાં રાજા હતું, છતાં પણ તે બૌદ્ધભકતે બજારમાંથી પણ પુછપને વેચાતા લેવામાં ફાવી શકતા હેતા, અને જિનેશ્વરમહારાજની પૂજા કરતા હતા, આવી રીતે શહેરમાં થતે શ્રાવકેદ્વારા બૌદ્ધોને પરાજય બૌદ્ધના ભક્ત એવા રાજાથી સહન થયા નહિં અને તેથી તેણે સમગ્ર નગરમાં હુકમ કરી દીધે કે “કેઈએ પણ જનેને કુલે આપવાં નહિ” એ હુકમ એટલે બધો સખ્ત કરવામાં આવ્યું હતું કે જૈનેના ગૃહકાર્ય માટે પણ કેઈએ જૈનેને ફૂલે આપવાં નહિં, આનું કારણ એટલું જ હતું કે જૈનલેક ગૃહના કાર્ય માટે પણ લેવાતાં પુપે ભગવાન જિનેશ્વરમહારાજની પૂજામાં વાપરી દેતા હતા, અર્થાત્ પિતાના ઉપગના ભેગે પણ ભગવાન જિનેશ્વરમહારાજની પુષ્પથી પૂજા કરવામાં તે શ્રાવકે સંપૂર્ણપણે કટિબદ્ધ થયેલા હતા.
આવી સ્થિતિમાં કેટલાક આજ-કાલના પ્રચ્છન્નપણે પ્રતિમા– લેપકેની વાસનાવાળા બાહ્યપણે ભલે શ્વેતામ્બર-મૂર્તિ પૂજકના સમુદાયના હોય, પરંતુ ઉપર જણાવેલ કારણથી પુપપૂજા તરફ ઘણું કરનારા વેષધારીએ તે વખતે નહાતા કે જેઓ એમ કહી છે કે “પુષ્પ નથી આવતા તે તમે વનસ્પતિકાયની વિરાધના બચી એમ સમજી લેજો અને સેનારૂપાના કુલેથી કામ લે.”
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમત, પ્રભુપૂજનમાં લીન થયેલાઓની પુષ્પપૂજા માટે
કેવી ઉચ્ચતમ ભાવના? ભગવાન વાસ્વામીજીને વખત વર્તમાનમાં દેખાતા ગચ્છભેદના જે હેતે, એટલું નહિં, પરંતુ ભગવાન વજન
સ્વામીજીની વખતે શ્રીજૈનશાસન પિતાના મુકુટ સમાન નાયકે કરીને શોભતું હતું, જે આવી એક-નાયકવાળી સ્થિતિ તે વખતે ન હોત, તે શ્રી સ્વામીજી માટે કેટલાએક અધમપુરૂષનાં ટેળાં નીકળી પડ્યાં હતા, પરંતુ શ્રીસંઘનું તે વખતે સદ્ભાગ્ય ચઢતું હતું કે જેથી ભગવાન સ્વામીજીની હામાં કોઈ પણ અમે કોઈપણ જાતની અધમ ચાલ ન ચલાવી.
આ હકીકતમાં બીજી પણ એક વાત ધ્યાનમાં રાખવાની છે અને તે એ કે ભગવાન વાસ્વામીજી વખતના ૫રિકાપુરીમાં રહેલા શ્રાવકે પણ ભગવાન જિનેશ્વરમહારાજની પૂજામાં એટલા બધા રસિક હતા. કે તેઓ કઈ પણ પ્રકારે પૂજામાં પુપ મેળવવા માટે કટિબદ્ધ થયા હતા. મેંઘા મૂલે મળી શક્યાં ત્યાં સુધી તેઓએ બજારમાં મેંઘા-મૂલે પણ કુલે લીધાં. પૂજામાટે કુલને રાજાના હુકમથી નિષેધ થયે ત્યારે પિતાના ગૃહકાર્ય માટે આવતાં કુલે પણ ભગવાન જિનેશ્વરની પૂજામાં વાપર્યા, અને જ્યારે પ્રભુની પૂજાને નિષેધ થયું હતું તેની માફક જૈનેને પિતાના ગૃહકાર્યને નામે પણ રાજાના હુકમથી કુલે મળવાને નિષેધ થયે ત્યારે સમસ્ત સંઘ (શ્રાવકસંઘ) ભગવાન શ્રી સ્વામીજીની આગળ વિલાપ કરીને ભગવાન જિનેશ્વરમહારાજની પુષ્પપૂજાને લાભ સાધવા માટે કેઈક રસ્તે બતાવવા વિનંતિ કરવા લાગે અને અત્યંત આગ્રહથી ભગવાન વજાસ્વામીજીને વિનવ્યા અને ભગવાન સ્વામીજીએ તે વખતે પ્રભુપૂજાના પ્રબલરાગી એવા શ્રીશ્રાવક-સમુદાયરૂપ સંઘની વિનંતિને અંતઃકરણમાં સ્થાન આપ્યું.
આ ઉપર જણાવેલી હકીકત જૈન-જનતાની ધ્યાન બહાર નથી, પરંતુ આ હકીક્તથી અને એટલું જ જણાવવું ઉપયોગ
Page #36
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લું છે કે ભગવાન જિનેશ્વરમહારાજની પૂજામાં પુષ્પનું સ્થાન કેટલું જરૂરી અને ઝળહળતું છે? તે ઉપરની હકીકતથી સમજી શકાશે અને તે જે વાસ્તવિક રીતિએ સમજાશે તે શાસ્ત્રકારોએ ઠેકાણે ઠેકાણે દ્રવ્યપૂજાના સ્થાનમાં પૂષ્પાદિપૂજા કેમ જણાવી છે? તેને તેને ખુલાસો થઈ જશે. સર્વવિરતિવાળાને દ્રવ્યપૂજા માટે નિષેધ કેવી રીતે?
શાસ્ત્રકારમહારાજા સાધુમહાત્માઓ કે જેઓ યાજજીવને માટે હિંસાદિક સર્વ-સાવધોથી ત્રિવિધ-ત્રિવિધ વિરતિવાળા હોય છે, તેથી તેઓને દ્રવ્યસ્તવ એટલે દ્રવ્યપૂજા કરવાની હતી નથી, એટલે કે તેઓને દ્રવ્યપૂજાને નિષેધ હોય છે. પરંતુ તે નિષેધ જણાવતાં પણ શાસકારે પુરૂાં છંતિ અર્થાત્ ભગવાન જિનેશ્વરમહારાજની દ્રવ્યપૂજામાં પુપાદિક સામગ્રી જરૂર જોઈએ અને તે પુરપાદિકને સવ–સાવદ્યથી ત્રિવિધ-ત્રિવિધ વિરમેલા મહાત્માઓ ન ઇચછે એટલે તેવા મહાત્માઓને પુપાદિકથી દ્રવ્યપૂજા ન હોય એમ જણાવવામાં આવ્યું છે.
આ સ્થલે પણ સાધુ–મહાત્માઓને સ્નાન ન હોય, સાધુમહાત્માઓની પાસે વિલેપન વિગેરેના પદાર્થો ન હોય, અને તેથી તેઓ ભગવાન જિનેશ્વરની દ્રવ્યપૂજા ન કરે. એમ ન જણુવતાં પુષ્પાદિકને ન ઈ છે માટે સાધુમહાત્માઓને દ્રવ્યપૂજન ન હોય એમ જે જણાવ્યું છે, તે ભગવાન જિનેશ્વરની દ્રવ્યપૂજામાં પુછપની પ્રધાનતાને જણાવવામાં ઘણું ઉપયોગી છે.
આડંબરનું મુખ્ય ધ્યેય શાસન-પ્રભાવના અને બોધિબીજનું કારણ
આ બધી વસ્તુ વિચારનારે મનુષ્ય પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજીએ ગ્રામચેત્યે જતી વખતે અદ્ધિમાન શ્રાવકે ગ્રામચેત્યમાં ભગવાનની પૂજા કરવા માટે જે દ્રવ્યો લઈ જવાનાં જણાવ્યાં તેમાં પુરપાદિ એમ કહીને ફુલને પ્રધાનપદ કેમ આપ્યું છે! તેને ખુલાસે સમજી જશે.
Page #37
--------------------------------------------------------------------------
________________
આગમત સદ્ધિમાન શ્રાવકે ઉપર જણાવ્યા પ્રમાણે હાથી, ઘોડા વિગેરે સાથે, કુટુંબ અને મિત્રવર્ગની સાથે, પુષ્પાદિકપૂજાના સર્વ ઉપકરણની સાથે, ગ્રામચેત્યે પૂજા કરવા જવા માટે જે જણાવ્યું છે, તેનું કારણ શાસનની પ્રભાવના છે, તે માટે તેઓશ્રી રપષ્ટ શબ્દોમાં જણાવે છે કે ભવ્યજીને ઉત્તમ એ મેશને માર્ગ દેખાડતે રદ્ધિમાન શ્રાવક-શાસનની પ્રભાવના કરતે કરતે ગ્રામ-ચૈત્યમાં જાય.
આવી રીતે ગ્રામત્યમાં આડંબરપૂર્વક પૂજા કરવા જતા દેખીને અનેક ભવ્ય-જેને તે પરમપૂજ્ય એવા ત્રિલોકનાથ તીર્થકર ભગવાનને જણવેલા મેક્ષમાર્ગ તરફ પરિણામ થાય અને તેવા ભવ્યજીને આ ભવે કે ભવાંતરે જે પરિણામ મેક્ષમાર્ગના થાય તેનું કારણ આડંબરથી ગ્રામત્ય જનારો ઋદ્ધિમાન શ્રાવક બને. ઋદ્ધિમાન શ્રાવકને આડંબરથી ગ્રામચેત્યે પૂજા કરવા તે દેખીને લેકમાં કેવી રીતે શાસનની પ્રભાવના થાય તે જણાવતાં પૂ. આ. શ્રી. દેવેન્દ્રસૂરિજી લેકેના વા નીચે પ્રમાણે જણાવે છે.
આ અદ્ધિમાન શ્રાવક કે જે આવા આડંબરથી ભગવાન જિનેશ્વરની પૂજા કરવા જાય છે, તેને ધન્ય છે! આવીરીતે આડંબરથી પૂજા કરનાર ઋદ્ધિમાન શ્રાવકના જન્મને ધન્ય છે !
આવી રીતે આડંબરપૂર્વક ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા કરનારને મળેલ મનુષ્યજન્મ ખરેખર સફલ છે. * આ અદ્ધિમાન શ્રાવકને ભગવાન જિનેશ્વરને વિષે બાહ્યપ્રતિપત્તિરૂપ (સેવા) ભક્તિ અપૂર્વ છે
આ ઋદ્ધિમાન શ્રાવકને રૂવાંટાં ઉભા થવા વગેરેથી જણાતી જિનેશ્વર મહારાજની ભકિત અપૂર્વ છે.
શરીર-શુદ્ધિ, પવિત્ર વેષ, પૂજાની સામર્થી વિગેરે આડબરથી પૂજા કરવા જનારા આ ઋદ્ધિમાન શ્રાવકને ભગવાન જિનેશ્વરની પૂજામાં અતિશય આદર છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧લું
૧૭ “આ અદ્ધિમાન શ્રાવક હંમેશાં ભગવાન-જિનેશ્વરની પૂજામાં આવી રીતે આદર રાખી શકે છે, તે ધન્ય છે !”
આ અદ્ધિમાન શ્રાવક કે જે ભગવાન જિનેશ્વરની પૂજામાં પિતાની અદ્ધિને ઉપગ કરે છે, તે તેની અદ્ધિને પણ ધન્ય છે!”
પર-ભવના હિતની દષ્ટિ રાખીને હમેશાં ભગવાન જિનેશ્વરના ને વંદનાદિ કરવાને જે ઉદ્યમ આ દ્ધિમા શ્રાવકને સૂઝ છે, તે ખરેખર પ્રશંસવા ગ્ય છે!” !
આ ભવના કાર્યોમાં તે સર્વ-પ્રયત્નથી લેકે પ્રવર્તે, પરંતુ તેના વશમાં જેટલા ભાગે પણ લકે પર-ભવના હિતને માટે પ્રવર્તતા નથી, છતાં આ મહાપુરૂષ પર-ભવના હિતને માટે આટલે બધો ઉદ્યમ કરે છે! તે તેના તે ઉઘમને પણ ધન્ય છે !”
આ ઋદ્ધિમાન શ્રાવકને કુટુંબ, મિત્ર વિગેરે જે પરિવાર છે, તેને પણ ધન્ય છે!”
સામાન્યથી વિષયાદિકની પ્રવૃત્તિ કરનારા આગેવાનોને અનુસરવાનું ડગલે-પગલે બને છે, પરંતુ મુરબ્બી મનુષ્ય ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કરે, ત્યારે તે મુરબ્બીને અનુસરીને “ધર્મમાં પ્રવર્તવાનું તે ભાગ્યશાળી જીવેને પ્રાપ્ત થાય છે, પરંતુ આ અદ્ધિમાન શ્રાવકને પરિવાર મેરૂપર્વતે રહેલ ઘાસ પણ જેમ સોનું થાય છે, તેમ સંસારાનુબંધી પ્રવૃત્તિઓને છોડીને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયેલું છે, માટે તેને પણ ધન્ય છે ! આ ભાગ્યશાળી શ્રાવકને સર્વસુખને દેવાવાળા એવા અરિહંત-ભગવંત આ જન્મમાંજ પ્રસન્ન થયેલા છે!” તે યાદ રાખવું કે ભગવાન અરિહંત મહારાજ કે જેઓને ઉપમિતિ–ભવ-પંચા-કથાની અંદર સુસ્થિતદેવ તરીકે જણાવવામાં આવ્યા છે તેઓની પ્રસન્નતા વગર અર્થાત્ તેઓના આ. ૨
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૮
આગમત વચને અંતઃકરણમાં ઉતર્યા વગર કોઈ પણ જીવ ધર્મમાર્ગને પામી શકતો નથી !”
જે ભગવાન જિનેશ્વર મહારાજા આ ભાગ્યશાળી શ્રાવકને પ્રસન્ન ન થયા હોય તે આવી પુણ્ય-દ્ધિ એને કયાંથી મળે? કારણ કે રત્નાકરની સેવા કરનારને જ સારાં સારાં રત્ન મળે છે.
આ પુણ્યશાળીએ પહેલા ભવમાં જબરજસ્ત પુણ્યરૂપી વૃક્ષ વાવેલું છે. અને તે પુણ્યરૂપી વૃક્ષ અત્યારે ફળેલું છે.”
ઉપર જણાવ્યા પ્રમાણે લેકે અનેક પ્રકારની પ્રશંસા કરતા હોય તે વખતે તે ઋદ્ધિમાનું શ્રાવક તે સર્વજીને દુભવે સમ્યક્ત્વ કે ભવાંતરમાં બોધિ મેળવવાનું કારણ બને આ સંસારના દુખેએ કરીને પીડાયેલા અનેક છે એવી રીતે ધર્મની પ્રશંસા કરે, તેમજ મહાફલ છે જેનું એવું સમ્યફલવૃક્ષ પ્રાપ્ત થાય, અને તે બધાનું કારણ આડંબરથી ગ્રામચૈત્ય પૂજા કરવા જનારે ભાવિક-શ્રાવક બને !! શાસન-પ્રભાવનાથી ઉત્કૃષ્ટ ફેલ તીર્થંકરપણું છે.
શાસ્ત્રકાર કહે છે કે ભગવંત-જિનેશ્વર મહારાજના શાસનની અંદર અનુમોદના વિગેરે કરવાથી જે ક્ષમાદિક ગુણ મળે છે, તેજ ગુણે બીજા ભવની અંદર સમ્યક્ત્વની પ્રાપ્તિનું કારણ બને છે.
તેથી પૂ. આ. શ્રી અભયદેવસૂરિજીએ શ્રી અષ્ટકચ્છની ટીકામાં અથવા પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજીએ શ્રાદ્ધ-દિનકૃત્યની ટીકામાં જણાવેલા ચર–યુગલના દષ્ટાન્તને ધ્યાનમાં લેવાની
જરૂર છે. - શાસન-પ્રભાવના દ્વારા અન્ય- ને થતા ફાયદા જણાવી શાસનની પ્રભાવના કરનારને થતે ફાયદે જણાવતાં પૂ આ શ્રી શ્રાદ્ધ-દિન-કૃત્ય-સૂત્રકાર કહે છે કે
Page #40
--------------------------------------------------------------------------
________________
ક ૧ લુ
૧૯ શાસનની પ્રભાવના કરવાથી તે પ્રભાવના કરનાર છાને અનાદિકાલથી સંસાર-સમુદ્રમાં નહિં મળેલું અને પુર-અસુર અને મુનિના નાયકેથી પૂજાએલું એવું તીર્થ કરપણું મળે છે,
દષ્ટાન્ત તરીકે જણાવે છે કે કુણમહારાજ અને શ્રેણિક મહારાજ કે જેઓ એક નકારશી સરખા પચ્ચકખાણને કરવા પણ ભાગ્યશાળી થઈ શક્યા ન્હાતા, તે પણ આવતી ચોવીસીમાં જે જિનેશ્વરની પદવીથી અલંકૃત થશે, તે સર્વ પ્રભાવ શાસનની પ્રભાવના છે. અભિગમે ક્યા? કેને? અને ક્યાં? સાચવવા જોઈએ.
પર્વે જણાવેલી પ્રશંસાની વાણીએ કરીને હંમેશા ઋદ્ધિમાન-શ્રાવક ગ્રામ-રત્યે વંદન-પૂજન કરવા જાય,
આવી રીતે અદ્ધિમાન-શ્રાવકને આડંબરથી જવાનું જિનમૈત્યના ઉંબરા સુધી હોય અને જિનચૈત્યના ઉંબરા આગળ પિતાને ઉપયોગમાં લેવાનાં પુષ્પ-તંબલ આદિ સચિત્ત છોડી દે. વાહન, છત્ર, ખડૂગ, મુગટ, ચામર અને પાવડીઓ વિગેરે છોડી દે, ઉત્તરાસણને ધારણ કરે, મનની એકાગ્રતા કરે,
અને મસ્તક ઉપર અંજલિ કરીને, • ઉંબરામાં પેસતાં ભગવાન જિનેશ્વર-મહારાજને દેખે ત્યારે
અમો નિશાન” કહીને નમસ્કાર કરે. સામાન્ય એવા શ્રદ્ધાળુ પૂજા કરનાર વર્ગને માટે જેમ પુષ્પ-તબેલાદિક ઉપભેગનાં સચિત્ત સાધને વજેવા વિગેરે દ્વારા પાંચ અભિગમે જણાવ્યા તેવીરીતે રાજા-મહારાજા માટે અભિગમે જુદી જાતના છે. અને તે જણ પિતા જણાવે છે કે રાજ્યના ચિન્હરૂપ એવાં પાંચ રાજ્યચિહે મિસજા-મહારાજાએ ભગવાન જિનેશ્વરના મંદિરમાં પ્રવેશ કરતાં વિજેવાં જોઈએ.
Page #41
--------------------------------------------------------------------------
________________
મા
તે પાંચ રાજચિન્હ આ પ્રમાણે છે, પગ, છત્ર, પછી જ મુકુટ, અને ચામરે. રાજા-મહારાજાએ મંદિરમાં વંદન જતાં જે પાંચ રાજચિહે છેડી દેવાનાં છે, તે સૂચવે , ભગવાન જિનેશ્વર-મહારાજના દરબારમાં ધારણ કરાય છે ? વળી જે રાજ્ય-ચિન્હરૂપ છત્રાદિક વસ્તુઓ હોય છે, તે જ તે જિનેશ્વર-મહારાજના દરબારમાં પિતાનું રાજાપણું, પાલક નાથપણું રહેતું નથી, માટે રાજ્યચિન્હ છોડી દેવાનાં હેય ક
જો કે ઉપાશ્રયમાં સામાયિક કરતાં રાજાએ મુટ વય ! કે નહિ? એ વિધિમાં કેટલાક તરફથી વિકલ્પ જણાય છે આવે છે, પરંતુ તે વિષય આચાર્યની સન્મુખતાને છે જિનેશ્વર ભગવાનના મંદિરમાં રાજા-મહારાજાએ મુગટ છે. દેવે જ જોઈએ એમ નિયમિત વિધાન હોય તે તેમાં આ નથી. સ્ત્રીઓ ઉત્તરાસનની જગે શું સાચવે?
ઉપર જણાવેલે પાંચ પ્રકારને અભિગમ પુરૂષને એ કેમકે સ્ત્રીઓને માટે પાંચ અભિગમમાં ઉત્તરાસણ નાંખી હેતું નથી, પરંતુ તે ઉત્તરાસણ-અભિગમને સ્થાને તેઓને વિનતી આખું શરીર નમે તેવી રીતે પ્રવેશ કરતી વખતે પ્રણામ કસ્વામી - જિનેશ્વર-ભગવાનના મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં જ જણાવેલા પાંચ અભિગમ સાચવીને મંદિરમાં પ્રવેશ કરી વિધિ જણાવતાં શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે જિનેશ્વર થી વાનના મંદિરમાં પ્રવેશ કરતાં બિસિડી એટલે નધિકીને કરવું જોઈએ.
જો કે અહિં પ્રવેશ કરતી વખતે તે એકજ જિ: ગણવાની છે, પરંતુ નધિકી ત્રણ વખત કહેવાની હોવાને પ્રસંગસર ત્રણે નધિકી જણાવે છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૧ ખ રવિકી ત્રિકને ભાવાર્થ અને કામ કેવી રીતે?
પહેલી બિસિફી શ્રી જિનેશ્વરમહારાજના ભવન આગળ
"કરતાં કરવી જોઈએ, બીજી નિહિ જિનેશ્વર ભગવાનના * ની અંદર પ્રદક્ષિણ પછી કરવી જોઈએ, અને ત્રીજી છે છે પૂજા કરીને મૈત્યવંદન માટે રંગમંડપમાં પ્રવેશ કરતી વખતે
એટલે પહેલી ગિણિહીં કરવાથી ઘર-હાટ-શરીર-કુટુંબ તે સર્વ વ્યાપારોને નિષેધ જણાવે છે, બીજી ગિણિીથી છે કે સમારકામ, લેખ, હિસાબ, સુતાર, સલાટ, ઉઘરાણું છે કે જે પ્રયત્ન પહેલી નિસિથી પછી કરવાને હવે તે પણ ૩ કરવામાં આવે છે, અને ત્રીજી ળિસિહીથી ભગવાન જિનેએ મહારાજની જે સ્નાન-વિલેપનાદિકથી દ્રવ્ય-પૂજાને વ્યાપાર વિત હતું તેને નિષેધ કરવામાં આવે છે. રિણી એટલે પચ્ચકખાણ નહિ? કે વાચકોએ ધ્યાન રાખવું કે –
આ ત્રણ નિષેધમાં શાસ્ત્રકારોએ વ્યાપાર એટલે પ્રવૃત્તિને
કહીને સૂચવ્યું છે કે આ નૈધિકીઓ પાપના પચ્ચકખા* નથી, પરંતુ તે તે પ્રકારના વ્યાપારના નિષેધ રૂપે છે. નિ તેથી જિનચૈત્ય સંબંધી કરાતી પ્રવૃત્તિ કે પૂજાસંબંધી હતી જે પ્રવૃત્તિ તે પાપરૂપ હતી અને તેને નૈધિકી કહીને જ કરવામાં આવે, એવું સેવને પણ સુજ્ઞ-પુરૂષ
જ સાધુ-મહાત્માઓને જેવી રીતે રસ્તામાં ગમનાગમન વિક વખત સ્વાધ્યાય કરવાનો નિષેધ કરવામાં
છે. અથવા અન્ય-વસતિમાં રહેલા સુરૂમહારાજને વંદન ને કે વાચનાદિક લઈને મૂળ વસતિમાં આવેલ સાધુ ગિણિી
Page #43
--------------------------------------------------------------------------
________________
આગમન
કહીને તે તે વ્યાપારને નિષેધ કરે છે અને તેને માટે પિરિ બેલે છે, તે તેટલા ઉપરથી સ્વાધ્યાયનું કરવું કે ગુરૂ વંદન કરવું કે વાચના લેવી તે બધાં સાવદ્ય એટલે પાપવા કામે હતાં એમ કેઈ પણ ભવ-ભરૂ, મનુષ્ય કહી શકે ન
વળી સાધુપણામાં સર્વથા પાપ-વ્યાપારને ત્યાગ છે, મા કુ-વિકલ્પ કરવાવાળાઓની અપેક્ષાએ તે સાધુઓને ઉરિ શબ્દ બેલ જોઈએ જ નહિં, તે પછી સાધુ-સામાચારી મુખ્ય ભૂત એવી ઔષધિકીની સામાચારી તે ઘટે શી રીતે? | . વળી જૈન જનતા સારી રીતે જાણે છે કે ગુરૂ-મહારાજ દ્વાદશાવર્ત-વંદન કરતાં કે સ્તંભ-વંદન કરતાં નહિ ! દરેક સાધુ-સાધ્વીને બેસવું જ પડે છે, તે પછી કુતર્ક કરન રાઓ તે બિલિહીયાર પદ બેલનારાને પાપમાં પ્રવર્તનારા હતા એમ શું માનશે? કદાપિ નહિં!!! બિલિદી એટલે શું?
આ બધી હકીક્ત વિચારનારે મનુષ્ય સ્પષ્ટપણે સમાં શકશે કે જિનગૃહના વ્યાપારના ત્યાગ માટે અને ભગવા જિનેશ્વરમહારાજની દ્રવ્ય-પૂજાના વ્યાપારના ત્યાગને માટે કશું જિનિકી અહિં જે છે, તે પાપના ત્યાગની અપેક્ષાએ ન પરન્તુ તે તે વ્યાપાર બંધ કરી નવા વ્યાપારમાં એકાગ્ર રાખવા માટે છે. છે જ્યારે આ વસ્તુ સમજવામાં આવશે ત્યારે એક મંદિર ભગવાન જિનેશ્વર-મહારાજની દ્રવ્યપૂજા કરી તેને માટે ગિરિ કહી ભાવ-પૂજા રૂપ સ્તુતિ-સ્તત્ર કરીને બીજા મંદિરમાં જ ફેર ત્રણે ગિણિી ને પ્રસંગ જણાવે પડે અને અનુક્રમે જિ સત્યને વ્યાપાર, પૂજાને વ્યાપાર અને સ્તુતિ તેત્રને વ્યાપ એટલે પ્રયત્ન કરવાનું થાય તે તે અગ્ય કે વિધિથી વિરુદ્ધ એમ નહિ ગણાય,
Page #44
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લું
૨૩ આ રીતે સ્તુતિ-સ્તેત્રાદિકથી ભાવ-પૂજા કર્યા પછી કઈ તેવી વિશિષ્ટ દ્રવ્ય-પૂજાની સામગ્રી મળી આવે તે ફેર દ્રવ્યપૂજા કરવાને અગર ભગવાન જિનેશ્વરમહારાજની દ્રવ્યપૂજા અને સ્તુતિ-સ્તેત્રાદિની પૂજા કરીને બહાર નિકળતાં ભગવાન જિનેશ્વરમહારાજના ચૈત્યના લેખા, હિસાબ, સલાટ, સુતાર, કારીગર વિગેરેની પણ તપાસ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તે તે પણ ન થઈ શકે એમ સમજવું નહિં.
જે કે સામાન્ય રીતે નિરિહીને પ્રસંગ હોવાથી ત્રણ ળિ રહી જણાવેલી છે, છતાં અત્યારે અહિં તે માત્ર પ્રથમ શિહિણી અધિકાર છે, એટલે પૂર્વે જણાવે છે પ્રમાણે ભગવાન જિનેશ્વર-મહારાજના
ત્યમાં પ્રવેશ કરે. પ્રથમ વિકી ક્રિયા પછી શું છે?
ચૈત્યમાં પ્રવેશ કર્યા પછી પિતાનાં કુટુંબી અને ભાઈબંધ આદિની સાથે ત્રણે પ્રદક્ષિણા ભગવાનના મંદિરને આપવી.
જો કે કેટલીક જગે પર પ્રદક્ષિણા દેવાને લાયક ભમતીઓ અગર સ્થાન નથી હતાં, પરંતુ મુખ્યતાએ ગ્રામચેત્યે પ્રદક્ષિણ દેવા લાયકની ભમતીવાળાં હોય છે, અને અત્રે ગ્રામ–ચૈત્યને અધિકાર છે તેથી પ્રદક્ષિણા જણાવી છે.
આચાર્ય મહારાજશ્રીદેવેન્દ્રસૂરિજી ફરમાવે છે કે અહિં ત્રણ ળિસિદ્દી અને ત્રણ પ્રદક્ષિણા જે જણાવવામાં આવી છે તે સિરી અને પ્રદક્ષિણાનાં બેજ ત્રિક જાળવવા માટે છે એમ નહિ, પરંતુ ઉપલક્ષણથી નૈષેધિકી વિગેરેનાં દશે–ત્રિકે જાળવવા માટે છે.
યાદ રાખવું કે દશ-ત્રિકોને જણાવાવાળું પ્રસિદ્ધ એવું જે દેવવંદન-ભાષ્ય કે જેની રચના આચાર્ય ભગવંત-શ્રીદેવેન્દ્ર રિએ કરેલી છે, તેમાં માત્ર આ નધિકઆદિ દશ-
ત્રિને અધિકાર છે, એમ માત્ર નથી, પરંતુ આચાર્ય મહારાજ શ્રીતિ
Page #45
--------------------------------------------------------------------------
________________
આગમચેત સૂરિજીએ કરેલા ગૌત્યવંદન-સહભાષ્યમાં યાવત્ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ કરેલા શ્રીપંચાશકસવમાં પણ નૈધિકઆદિ દશે-ત્રિકોને અધિકાર છે.
એ દશે વિકે નીચે પ્રમાણે છે. - ૧ નષેધત્રિક ત્રણ સ્થાને કરવામાં આવતી નૈધિકી, મન -વચન-કાયા એ ત્રણેના વ્યાપારના નિષેધને માટે ત્રણ વખત બલવામાં આવે છે, છતાં પણ તેમાં નિષેધ માત્ર એકેક પ્રકારના વ્યાપારને છે, તેથી તે ત્રણે વખતના બેલાતા બિલિદી શબ્દને એક વખત ગણી ત્રણે જગ પર બોલાતી નૈધિકીને નિસીહત્રિક કહેવામાં આવે છે.
૨ પ્રદક્ષિણ-સામાન્ય રીતે પૂર્વકાળમાં અત્યંત આદરને માટે ત્રણ પ્રદક્ષિણા કરવામાં આવતી હતી, અને એ કારણથી સૂત્રોમાં સ્થાને સ્થાને જિનેશ્વર ભગવાન, ગણધર કે સ્થવિરોના વંદનની જગા પર તિગુત્તો ગાયાદિળ પાહિ એ વિગેરે પાઠકહેવામાં આવે છે,
યાદ રાખવું કે એ સૂત્રોમાં કહેવામાં આવેલા પાઠ ત્રણ વખત પ્રદક્ષિણા કરવાની વિધિને જણાવનારા છે, પરંતુ પ્રતિમાને લેપનાર ઉંચકેના રિવાજ મુજબ માત્ર તિરહુરો બેલવાનું જણાવવાવાળે એક પણ પાઠ નથી, પરંતુ તેઓને આવશ્યકસૂત્ર યથાસ્થિતપણે માનવાનું ન હોવાથી ગુરૂવંદનને પાઠ મળ મુશ્કેલ પડે અને બીજી બાજુ વ્યાકરણને વ્યાધિકરણ માનવાવાળા ક્ય, એટલે તેઓને શબ્દાર્થ, વાક્યર્થ કે પ્રકરણને વિચાર કરવાને હાય નહિ, તેથી તેઓ ગુરૂવંદનમાં બે–સમજપણે તિરહુત્તો ને પાઠ ગોઠવી દે અને તેની આખી ટેળી તે અંધપરંપરાએ બેલવાનું રાખે, તે વર્તમાન જમાનામાં તે ખરેખર આશ્ચર્યજનક છે.
રીતે ત્રણ પ્રદક્ષિણા કરવીતે પ્રદક્ષિણાત્રિક ગણાય. : ૩ પ્રણામત્રિક ભગવાન જિનેશ્વર મહારાજને અને તેમના મહિને અવાની સાથે જે અંજલિ કરી મસ્તક નમાવવું તે અંશે
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૫
હમણાભ અને દેરાસરમાં પ્રવેશ કરી રંગમંડપમાં આવતાં ચાર ચૈત્યદ્વારની આગળ શરીરને અધું નમાવીને જે પ્રણામ થાય તે અવનત પ્રણામ કહેવાય, અને પ્રદક્ષિણા કરી ગર્ભથશાં પ્રવેશ કરતાં તથા ચૈત્યવંદન શરૂ કરતાં જે પંચાંગ ચણામ કરાય તે પંચાંગ પ્રણિપાત નામને પ્રણામ ગણાય. આ પ્રણામત્રિક ગણાય. ( ૪ પૂજાવિક ભગવાન જિનેશ્વર મહારાજની સ્નાત્રવિલેપનાદિએ કરાતી અંગપૂજા,નૈવેદ્ય-ધૂપાદિકે કશતી અગ્રપૂજા અને ચૈત્યવંદનથી કરાતી ભાવપૂજ એમ ત્રણ પ્રકારની પૂજાઓ તે પૂજાવિક ગણાય. - પ. અવસ્થાત્રિક-ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમા હેપર પરિકરમાં જે પૂજન કરનારા અને અભિષેક કરનારા દેવતાઓને આકાર હોય છે તે દ્વારા ભગવાનને જન્માભિષેક વિચારી જન્માવસ્થારૂપ છદ્મસ્થ-અવસ્થા ભાવવી.
તેવી રીતે કેશરહિત મુખ દેખી શ્રામય-અવસ્થા જે વિચારાય, તે પણ છદ્મસ્થ-અવસ્થા ગણાય. * પ્રાતિહાર્યોએ કેવીલપણું વિચારાય અને પર્યકાસનથી સિદ્ધપણું વિચારાય.
આ ઉપરથી નકકી થાય છે કે ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમા સમવસરણ અવસ્થાની હોતી નથી. પરંતુ સિદ્ધ-અવસ્થાની હૈય છે. સમવસર-અવસ્થાની પ્રતિમા કરનારાને છઘંસ્થાવસ્થાની કે સિદ્ધાવસ્થાની પ્રતિમા ભાવવાને લાભ ન રહે. ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને જે પર્યકાસને નિવેશ કરવામાં આવે છે, તે માત્ર જિનેશ્વર ભગવાનની સિદ્ધાવસ્થાને અનુસરીને
Page #47
--------------------------------------------------------------------------
________________
આગમન્ત્રત
એ વાત તા જૈન-જનતામાં પ્રસિદ્ધ છે કે ભગવાન્ જિનેશ્વરમહારાજા જે વખતે મેાક્ષપદ મેળવે છે. તે વખતે તેએક કાચેત્સગ કે પય કાવસ્થામાંથી કોઈપણ એક અવસ્થામાં હાય છે. તેથી અન્ય-મતના દેવાની માફક ભગવાન્ જિનેશ્વર મહારાજની મૂર્ત્તિ આ શયન વિગેરે જુદી જુદી અવસ્થામાં બનાવવામાં આવતી નથી,
૨૬
વળી ભગવાન્ જિનેશ્વર-મહારાજની પ્રતિમામાં કાઈ પણ. તેવા નિવેશ પ્રતિષ્ઠા (અંજનશલાકા) વખતે નિયમિત કરાતા. નથી કે જે સિદ્ધત્વને સૂચવનાર અંતિમ દશાને માધાકારી હોય..
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જન્મ અને રાજય–અવસ્થાની ભાવના માટે ભગવાન્ જિનેશ્વર-મહારાજને કરાતા આભૂષણ વિગેરે ના અલંકાર તે મૂળ પ્રતિમાના રૂપમાં હોઇ શકે નહિ. ભગવાન્ જિનેશ્વર મહારાજની પ્રતિમાની કેશ અને દાઢી મૂંછવાળી અવસ્થા ન દર્શાવી શકાય. અને મૂછ વગરની અવસ્થા જિનેશ્વર ભગવાનની પ્રતિમાની હાય છે, તેના કારણમાં પણ ભાષ્યની ટીકા કરનાર જણાવે છે કે—
श्रामण्यावस्था तु भगवतोपगतकेश-शीर्ष- मुखदर्शनात् सुज्ञानैव અર્થાત્ ભગવાનનું સ્વરૂપ માથાના અને મુખના કેશ વગરનુ દેખાવાથી સાધુપણાની અવસ્થા સહેજે જણાય એમ જણાવે છે. બૃહદ્ભાષ્યકારે પણ
'अवगयकेसं सीसं मुह ं दिट्ठ । च भुवनणाहस्स | साहेइ समणभाव"
એ વિગેરે ગાથા જણાવી ભગવાનુ` મુખ અને મસ્તક કેશ રહિત હવુ' જોઈ એ, એમ નિશ્ચિત કરે છે, બનાવટી દાઢી અને મૂ થી તેની બનાવટ કરવી તે બહુરૂપી કે નાટકીયા શિવાય ખીજાને ચાલતું ગણાય નહિ,
ઉપર જણાવેલાં પાંચ ત્રિકા દ્રવ્ય-પૂજામાં જેવાં વિશેષ
Page #48
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લું
૭. ઉપગી છે, તેવી જ રીતે આગળ જણાવાતાં પાંચ-ત્રિકે ચૈત્યવંદનરૂપી ભાવપૂજાને માટે વિશેષ ઉપગી છે.
૬ ત્રિ-દિગ-નિરીક્ષણ-વિરતિ-એટલે જે દિશામાં લગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમા બિરાજમાન હોય તે સિવાયની શેષ ત્રણે દિશામાં દેખવું ન જોઈએ.
૭3 માર્ચનાત્રિક-ચૈત્યવંદન કરવાના સ્થાને યણાને માટે ભૂમિનું પ્રમાને ત્રણ વખત કરવું જોઈએ.
જે કે દેશવિરતિવાળા શ્રાવકેને ત્રસ–જીવના વધની વિરતિ હોય છે, અને તે પણ જાણી જોઈને નિરપરાધી એવા ત્રસ-જીવને નિરપેક્ષપણે નહિ મારવા એવા રૂપે હોય છે, છતાં પણ શ્રાવકજન સ્થાવરની હિંસાથી પણ દૂર રહેવાની ઈચ્છાવાળો તે હોયજ છે.
આ કારણથી કલિકાલસર્વશ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે –
निरर्थिकां न कुर्वीत. जीवेषु स्थावरेष्वपि । હૂિંતામહિંસા-
અર્થાત્ શ્રાવકને પૃથ્વી આદિ સ્થાવર-જેની હિંસાના જે કે પચ્ચક્ખાણ નથી, પરંતુ તે સ્થાવરજીવની હિંસાનાં પચ્ચકખાણ નહિ કરવાનું કારણ સ્થાવરજીવની હિંસામાં પાપ માનતે નથી એમ નથી, કિન્તુ પિતાને કુટુમ્બ-કબીલાનું અને ધનમાલનું મમત્વ છુટતું નથી, અને તેથી ગ્રહવાસમાં રહેવું પડે છે, અને આખો ગ્રહવાસ કેવલ સ્થાવર-જીની હિંસા ઉપર મુખ્યતાએ અવલંબે છે, પરંતુ ગ્રહવાસના કાર્યની જેમાં કંઈ પણ સિદ્ધિ ન હોય એવી તે સ્થાવરની હિંસા પણ અહિં. સામાં ધર્મ જાણનારો શ્રાવક કેઈપણ દિવસ કરે નહિં. એટલે સ્થાવરની જયણા માટે પણ ત્રણ વખત ચૈત્યવંદનની ભૂમિ પ્રમાર્જન કરવાનું ઉચિત છે. . . . . . . .
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૮
આગમત ' છે કે પ્રપેક્ષણ પ્રમાર્જનન વિભાગને વિચારીએ તે પ્રત્યપેક્ષણ એ વિશેષે સ્થાવર જીવોની રક્ષા માટે અને પ્રમાને તે વિશેષ વસજીની રક્ષા માટે છે. પરંતુ અહિં જે ચૈત્યમાં પ્રમાર્જન કરવાનું કહેવામાં આવ્યું છે, તે ઉભયની રક્ષા માટે છે અને એટલા માટે તૈત્યવંદનની પહેલાં શ્રીમહાનિશીથસૂત્રમાં જીવ-પ્રાણ-ભૂત અને સત્વના સંઘટ્ટાદિકના થયેલા દેશના પરિવારને માટે ઇરિયાવહિયા પડિક્કમવાનું જણાવવામાં આવ્યું છે. - આ ઉપરથી શ્રી ધર્મઘોષસૂરિજીએ પદ-પ્રમાર્જનની ૌધિકીના સ્થાને કરેલી ઈરિયાવહિયાની ચર્ચા અપ્રસ્તુત નથી એ સહેજે સમજાશે.
૮ વદત્રિક-વર્ણ, અર્થ અને પ્રતિમાનું આલંબન જે રીત્યવંદન કરતી વખતે કરવામાં આવે તેને વર્ણદિત્રિક કહેવામાં આવે છે.
એટલે સૂત્રોને શુદ્ધ-રીતિએ ઉચ્ચાર કરવાને કે સૂત્રોને અર્થ વિચારવાને પૂજા કરનારે ઉપગ રાખે, તેની સાથે ભગવાનની પ્રતિમા ઉપર દષ્ટિ રાખીને ઉપગ રાખવો જોઈએ.
૯ સુદ્ધાત્રિક-ચત્યવંદન (બાર અધિકારવાળું વિશેષ ચૈત્ય વંદન) કરતાં પ્રથમ ઈરિયાવદિયા કરવાની હોય છે, અને તેથી ત્રણ મુદ્રામાં પ્રથમ જિનમુદ્રા ગણેલી છે
ભાવ-જિનેશ્વરની સ્તુતિ માટે કહેવાતા શકસ્તવસૂત્રમાં રોગમુદ્રા રાખવાની હોવાથી મુદ્રામાં બીજે નંબરે યેગમુદ્રા લખેલ છે.
ભાવજિનનું સ્તવ કર્યા પછી ગૌત્ય અને યુનિવંદનને માટે પ્રણિધાન કરવાનું હોવાથી તેમજ સ્તવ કહ્યા પછી પ્રાર્થનારૂપ
Page #50
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧લું પ્રણિધાનસૂત્ર કહેવામાં આવવાથી મુતાશુકિતમુદ્રા અંતે રાખવામાં આવી છે.
ને કે કાયોત્સર્ગ જિનમુદ્રાએ કરવાને છે અને તેથી અહંત મૈત્યસ્તવ બોલતી વખતે જિનમુદ્રા રાખવાનું હોય છે, પરંતુ તે વખત હાથને આશ્રયીને તે રોગમુદ્રાજ હોય છે. અર્થાત અહંત ચૈત્યસ્તવમાં જિમમુદ્રા અને રોગમુદ્રા બેને સમાવેશ થાય છે.
૧૦ પ્રણિધાનત્રિકમૈત્યવંદનના સૂત્રોમાં સમસ્ત ચૈત્યવંદન સમસ્ત-મુનિચંદન અને પ્રાર્થનાને જણાવનાર જે જાવંતિ ચેઈ આઈ, જાવંત કેવિ સાહૂ અને જયવીરાય નામનાં ત્રણ સૂત્રો છે. તેને પ્રણિધાનત્રિક કહેવામાં આવે છે. અથવા તે સર્વ– ચૈત્યવંદનનાં સૂત્રોમાં મન-વચન અને કાયાની એકાગ્રતા કરવાની હોવાથી તે ત્રણ સૂત્રોને પ્રણિધાનવિક કહેવામાં આવે છે.
આ દશત્રિકનો વિશેષ અધિકાર જાણવાની ઈચ્છાવાળાએ શ્રીપંચાશક, શ્રીચેત્યવંદનબૃહદ્ ભાષ્ય, અને શ્રીસંઘાચારભાષ્યની કા જોવાનો પ્રયત્ન કરી જરૂરી છે.
આ સ્થાને તે માત્ર નેધિકાત્રિક અને પ્રણામત્રિના સંબંધથી આચાર્ય મહારાજશ્રીદેવેન્દ્રસૂરિજીએ દશ ત્રિક જણાવ્યાં છે.
સામાન્ય રીતે જૈન જનતા બિલિહી શબ્દથી તથા તેની ક્રિયાથી અજાણ નથી. છતાં તે નૈધિક કરનારે ભગવાન જિનેશ્વર મહારાજના ચૈત્યમાં કેવી રીતે વર્તવું? તેને ખ્યાલ ઘણું
છાઓને હોય છે. માટે આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી માણારાજ ગિણિી વાળાના વર્તનને જણાવજ કહે છે કે બિસિડી વાળાએ નીચે પ્રમાણે ધ્યાન જિન મંદિરમાં રાખ્યું હોય તે સાથી જિસિહી કરી ગણાય
છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૦
આગમળેત
૦ મનની ચંચળતાને રેકીને મનને વશ કરવું.
- વચનગની અનિયમિત પ્રવૃત્તિ બંધ કરીને ભગવાનને વંદનાદિકનાં સૂત્રોના ઉચ્ચારણરૂપી શુભવચનની જ પ્રવૃત્તિ કરવી.
- શરીરની ચંચળતા બંધ કરી ત્યવંદન ભાષ્યમાં કહેલી મુદા પ્રમાણેજ વિનયયુક્ત કાયા રાખવી.
૦ શ્રોત્રેન્દ્રિય દિને શબ્દ વિગેરે જે પાંચ વિષય છે, તેને અંગે પ્રશસ્ત પણ ઉપર રાગ અને અપ્રશસ્ત પણ ઉપર ષ ન ધારણ કરવારૂપ જિતેન્દ્રિયપણું રાખવું
- દેરાસરમાં હરતાં ફરતાં જીવની જયણાને ઉપગ રાખવે ૦ પૂત્ર કલત્ર આદિ કુટુંબ ધનધાન્યાદિને થાક્ષેપ છેડી દે
- જિનેશ્વર ભગવાનની પૂજાદિનું કાર્ય છોડને કેઈપણ કાર્ય મનમાં વિચારવું નહીં.
૦ સ્ત્રીકથા, ભકતકથાદશકથા અને રાજકથા એ યાચાર વિસ્થાએ કરવી નહીં.
" . કેઈના પણ મર્મને પ્રકાશ કરનારું, કેઈને જન્મ અને કર્મની વિરૂદ્ધતાને જણાવનારૂંદેશાદિક આચારથી વિરૂદ્ધ, જુઠું, ચાડીવાળું અને કઠેર એવું વચન બેલવું નહિં, ડું અને હિતકારી એવું વચન જ બોલવું - ઉપર પ્રમાણે નવ વાતે ગિણિી કરવાવાળાને માટે ઉપયોગ રાખવા એશ્ય જણાવી શાસ્ત્ર–કાર કહે છે કે જેને આત્મા અન્ય કાર્યોથી નિષિદ્ધ થયેલ હોય તેને પરમાર્થથી ળિસિદ્દી હોય છે, પરતુ જે આમા અન્ય કાર્યોથી દૂર રહેલે નથી. તેવા મનુષ્ય ને તે કહેવામાં આવતી રિહી તે કેવલ શબ્દ માત્ર છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
અસતક ૧ હું દુ ઉપર જણાવ્યા પ્રમાણે બિસિડી વાળાને નવ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. છતાં આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મ. વર્તમાનકાળને ઉદ્દેશીને વિશેષ પણે કહે છે કેકે જિનેશ્વર ભગવાનના મંદિરમાં જેઓ કામ-કીનની કથા અને વિકથાઓ છોડે છે તેને જ ખિરિણી હોય છે એમ કેવલીમહારાજે કહ્યું છે. { આવી રીતે જિનેશ્વરમહારાજના ચૈત્યમાં પહેલી બિસિડી અને તેની પછીતે પ્રદક્ષિણા વિગેરેને વિધિ જણાવી હવે બીજી ગિણિીને વિધિ અને પછી તેની વિધિ જણાવે છે. પૂજન વખતે વજનીય શું?
આચાર્યશ્રીદેવેન્દ્રસૂરિજી મ. દશ ત્રિકમાંથી પ્રથમ ૌધિકી અને પછી પ્રદક્ષિણાત્રિક કર્યા પછી જણાવે છે કે* પૂર્વે જણાવેલી વિધિ પ્રમાણે ફરી બીજી વખતે સિદ્દી કહીને ભગવાન જિનેશ્વર-મહારાજના મંદિર એટલે ગભારામાં પ્રવેશ કરે અને વિચક્ષણ એ શ્રાવક પૂર્વે કહેલા એવી વિધિ પ્રમાણે ભગવાન જિનેશ્વર-મહારાજનું પૂજન કરે. - " ભગવાન જિનેશ્વર-મહારાજનું પૂજન કરતાં શરીરને ખણઅચાનું વજવું જોઈએ, તેવી જ રીતે ગ્લેમનું કહાડવું તે પણ વજેવું કોઈએ. જેવી રીતે આ બે આશાતનાઓ ભગવાનના પૂજનની વખતે છેડવાની છે, તેવી જ રીતે જગબંધુ એવા જિનેશ્વર શિગવાનનું પૂજન કરતી સ્તુતિ અને સ્તોત્રનું કહેવું એ પણ ચિજવાનું છે. - સામાન્ય રીતે શંકા થશે કે ખણું ખણવી અને શ્લેષ્મની ક્રિયા - Aવા એ વગેરે તે આશાતના રૂપ છે ! માટે તે વર્જી એ વાભાવિક છે! પરન્તુ ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજા કરતી ખિતે. ભગવાન જિનેશ્વર–મહારાજના સસ્તુતિ તેત્રો છેલાય તે
Page #53
--------------------------------------------------------------------------
________________
૩ર
આગમો
વર્જવાનું કારણ શું? આ શંકાના સમાધાનમાં પ્રથમ તે ચી સમજવાનું કે
સ્તુતિ અને સ્તંત્રનું ભણવું તે ભાવપૂજા રૂપ છે અને તે ભાવપૂજાનું સ્થાન દ્રવ્યપૂજાના વ્યાપારને ત્યાગ કર્યા પછી આવે છે, જે પૂજન વખતે અને ગભારામાં સ્તુતિ-સ્તોત્રનું પઠન રાખવામાં આવે તે પછી ત્રીજી નૈધિક કહેવાને પ્રસંગ રહેતા નથી અને દ્રવ્યપૂજા અને ભાવપૂજાના વ્યાપારમાં ભિન્નતા ની રહેવાથી સ્તુતિ-સ્તોત્રની વખતે વર્ણ, સૂત્ર અને અર્થ વિગેરેની ઐકયતા કરવાની નિયમિતતા રહી શકે નહીં.
જોકે વિશેષ આવશ્યક ભાષ્યની ટીકા કરનાર આચાર્ય , મહારાજ મલધારી શ્રી હેમચંદ્રસૂરિજીમ ધૂપ-ઉલ્લેપની વખતે સ્તુતિ-સ્તંત્રનું ભણવાને અને કાયાથી ઘંટડી વગાડવા સાથે પૂજન ને વ્યાપાર જણાવે છે, પરંતુ તે માત્ર ધૂપની પુજા કરતાં ધી પૂજાની વિશિષ્ટતા જણાવનાર કાવ્યમંત્રને ઉદેશીને હેય તે આશ્ચર્ય નથી.
અહિં જે પૂજાની વખતે સ્તુતિ-સુત્ર બલવાની મનાઈ કરવામાં આવી છે, તે ચૈત્યવંદન-પ્રતિબુદ્ધ સ્તુતિ-સ્ત્રોત્રની અંગે હોય અથવા તે તે પૂજાના પ્રસંગ સિવાયના સ્તુતિ-સ્ત્રો પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ આદિ અવસ્થાની અપેક્ષાવાળા, અથવા ભાવજિનાદિની સ્તુતિ આદિ બલવાની અપેક્ષાવાળા હોય અને તેનું વર્જન અહીં ભિન્ન-વ્યાપારને લીધે કરવામાં આવે, તેમાં આશ્ચર્ય નથી.
શ્રીજબૂઢીપપ્રાપ્તિ આદિ શાસ્ત્રોમાં પણ ભાન જિનેશ્વરમહારાજનાં સ્તુતિ-જોને ભગવાન જિનેશ્વર-મહારાજના તુતિ-સ્તુત્રો ભગવાન જિનેશ્વર મહારાજની દ્રવ્યપૂજા પછી
Page #54
--------------------------------------------------------------------------
________________
* ૩૩.
તક ૧લું , ઈદ્રોએ કરેલાં છે, દ્રવ્ય પૂજા વખતે શાસ્ત્રકારે સ્તુતિ-સ્તોત્રો - ની પ્રવૃત્તિ જેડતા નથી. છતાં પણ તે સ્નાન-વિલેપનાદિક પૂજા ભાવનાને લાયકનાં અને તે સ્નાન-વિલેપનાદિક પૂજા કરનાર ઈન્દ્ર મહારાજ વિગેરેની ઉત્કૃષ્ટતાને સૂચવનારાં કાળે ભણવામાં આવે, અને તે તે દ્રવ્યેની વિશિષ્ટતા દ્વારા થતા અધ્યવસાની. વિશિષ્ટતા જણાવનાર કા બેલવામાં આવે,
અથવા તે જે જે ઉત્તમ વસ્તુઓ પૂજક મનુષ્ય તે પૂજાના ઉપગ માટે સ્વયં લાવ્યું હોય અગર બીજા પાસે મંગાવી હેય તેના કરતાં પણ વિશિષ્ટ એવી જે દેવગુરૂ આદિ ક્ષેત્રે સંબંધી વસ્તુઓ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજાના ઉપગમાં લેવાની ભાવના જેમાં હેય, તે ભાવનાવાળાં કાવ્ય ઉચ્ચારણ કરાતાં હોય, અને તે અપેક્ષાએ મલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ ધૂપાદિક પૂજામાં ત્રણે યોગની ક્રિયા મેળવવા તેવી સ્તુતિઓનું ભણવું કહ્યું હેય તે તે અનુચિત ગણાય નહિં
જો કે પૂજાના પ્રકરણને જણાવનારા અન્ય આચારપદેદેશાદિક ગ્રંથે તે આ શ્રાદ્ધદિનકૃત્ય ગ્રન્થકારની માફક પૂજાની વખતે મૌન પણું રાખવાનું જણાવે છે. તે વિધિ-પ્રતિબદ્ધ સૂત્રોની અપેક્ષાએ મૌનપણું અને તે તે પૂજાના કાવ્યની અપેક્ષાએ સ્તુતિ-સ્તોત્રનું પઠન હોય તે અનુચિત નથી. અભિષેક કઈ વખતે કરવો જોઈએ?
પૂજા કરતી વખતે આશાતના વિગેરેનું વર્જન જણાવી પૂજાને અનુક્રમ જણાવતાં પહેલાં સ્નાત્રવિધિ જણાવે છે, પૂજા કરનાર શ્રાવકે જે તે ભગવાન જિનેશ્વરની મૂર્તિ માટી આદિના લેપ્યપદા.
થી થએલી ન હોય તે જરૂર પ્રથમ અભિષેક કરે જોઈએ. આ ઉપરથી જેઓ અભિષેક કર્યા વગર ભગવાન જિનેશ્વરમહારાજની પૂજા થાય નહિ. એવું અમુક સંપ્રદાયવાળાઓની માફક માને છે. તેઓ શાસ્ત્રીય પૂજાવિધિ જાણતા તથા સમજતા નથી,
મા. ૩
Page #55
--------------------------------------------------------------------------
________________
આગમજ્યાત
૩૪
અગર . પેાતાના નવા મતના કદાગ્રહમાં ડૂબી ગયેલા છે.
એમ ગણાય.
કહેવાનો મતલબ એટલી જ કે દરેક પૂજનમાં અભિષેક પહેલા કરવા જોઈએ એવા શાસ્ત્ર નિયમ નથી. અને મા વાત જો તે હઠીલા કદાગ્રહી દિગમ્બરા સાચી રીતે સમજે તે શ્વેતાંબરાના કાયમી તીર્થોમાં મહેરખાનીથી દશન કરવા આવવા દીધેલના ખાટો લાભ લઈ શ્વેતામ્બરાની કરેલી પૂજાને પ્રક્ષાલનના નામે ધાઈ નાંખવાના પ્રવૃત્તિ જે શિખરજી વિગેરે તીર્થોમાં તે તરફથી કરવામાં આવે છે તે કોઈ દિવસ પણ આવશે નહિં.
અભિષેક પ્રતિમા–વિશેષની અપેક્ષાએ કે અવસ્થા વિશેષની અપેક્ષાએ અ-નિયમિત છે એ વાત આ પ્રકરણમાં આગળ પણ પૂજામાં પુષ્પની મુખ્યતા કેમ છે? એ વાત જણાવતાં કહી ગયા છીએ.
પુનઃ પ્રક્ષાલ કયારે કરાય ?
વળી શાસ્ત્રકારોએ સ્પષ્ટ શબ્દોમાં સ્થાને સ્થાને જણાવ્યુ છે કે પ્રથમ ભગવાન જિનેશ્વર-મહારાજની જે ઉત્તમ પુષ્પ અને આભૂષણાદિ પૂજા થઇ હોય તે કરતાં જો અધિક પ્રમાણવાળી અને અધિક ઉલ્લાસ કરવાવાળી વસ્તુની સામગ્રી પાતાની પાસે ડાય તો તેનવા આવનાર શ્રાવક પ્રથમ ધારણ કરાવાયેલી સામગ્રીને ઉતારી અભિષેક વિગેરેની સર્વ પૂજા કરે, પરંતુ જો પેાતાની પાસે તેટલી બધી વિશિષ્ટ સામગ્રી ન હાય તા જિનેશ્વર ભગવાત્ ઉપર ધારણ કરાયેલી પ્રથમની વસ્તુએ ખસેડે નહિં, અર્થાત્ અભિષેક-પૂજા કર્યાં સિવાય પુષ્પાદિક શેષ-દ્રવ્યેથી દ્રવ્ય-પૂજન કરે, એટલુંજ નહિં, પરન્તુ પ્રથમ ધારણ કરાયેલી વસ્તુમાં પેાતાની પાસે રહેલી સામગ્રી તેવી રીતે ગાઠવે કે જેથી દશન કરનાર જીવાને અધિક ભાવાલ્લાસ થાય...
Page #56
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લું
૩૫ છે આ બધી હકીકત વિચારનારે સુજ્ઞ-મનુષ્ય કદી પણ એમ નહિં માનવા તૈયાર થાય કે ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજા કરતાં પ્રથમ અભિષેક–પૂજા તે જરૂર કરવી જોઈએ.
વળી અભિષેક-પૂજાને નિયમ રાખતાં પ્રથમ મહદ્ધિક શ્રાવકે કરેલી વિશિષ્ટતમ પૂજાને દૂર કરવાનો વખત આવે અને તેથી ભવ્ય-જીના ભાવેલ્લાસને ઘણે અન્તરાય કરવાને વખત આવે, આ વસ્તુ શાસ્ત્રકારના ધ્યાનમાં લેવાથી શાસ્ત્રકારોએ અભિએક-પૂજાનું નિયમિતપણું રાખ્યું નથી. સ્વામી સેવક ભાવ છે ખરો?
આ વાત તે જૈન જનતા અને જૈનશાસ્ત્રકારમાં પણ સારી રીતે પ્રસિદ્ધ છે કે તીર્થંકર મહારાજાએમાં કેઈપણ સ્વામી નથી. તેમ કેઈ પણ સેવક નથી, પરંતુ અનન્ત-જ્ઞાનાદિક-ગુણએ કરીને
શ્રી રાષભાદિક સર્વ તીર્થંકરે એકજ સરખા છે, છતાં પણ પ્રત્યેક મંદિરમાં જે એકેક મૂલનાયકજી તરીકે તીર્થંકરની પ્રતિમાની કલ્પના કરવામાં આવે છે, તે ભાવિક આત્માઓ તરફથી વિશિષ્ટ ભાલાસ કરનારી વસ્તુઓ ત્યાં ચઢાવાય અને તેવી વિશિષ્ટ વસ્તુઓ દેખીને દરેક ભવ્ય પ્રથમ-દર્શન કરતાં ભાવે લાસવાળા થાય, એ અપેક્ષાએ તીર્થકરો સરખા છતાં મૂલનાયક તરીકેની કલ્પના કરવામાં આવે છે, અને તેને અનુસાર તેઓની બેઠક પણ ઊંચી રાખવામાં આવે છે.
જે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાના વિષયમાં ભવ્યના ભાલ્લાસને સ્થાન આપવામાં ન આવે તે પછી એક તીર્થકરનું મૂલનાયકપણું અને તેની ગાદી ઉંચી રાખવાનું થાય છે તે બને નહિ, અને જ્યારે ભાલ્લાસ માટે સરખા ગુણવાળા એવા તીર્થકરોની બેઠકમાં અને તેમના વ્યવહારમાં જે ભિન્નતા રાખવામાં આવે છે, તે પછી પ્રથમના મહદ્ધિક-શ્રાવકે ભગવાનને વિશિષ્ટ
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૬
આગમત દ્રવ્યથી પૂજેલા હોય તે તે પૂજાના રક્ષણને માટે અભિષેક પૂજાનું અ-નિયમિતપણું કરવામાં આવે તેમાં આશ્ચર્ય શું?
ઉપર જણાવ્યા પ્રમાણે અભિષેકનું જે કે અ-નિયમિત પણ છે, પરંતુ ઉપર જણાવેલી અપેક્ષાએ હેવાથી સામાન્ય રીતે તે અભિષેકને નિયમિત કરવાનું જ વિધાન ગણાય.
અભિષેક કરવાને વિધિ જણાવતાં શાસકાર કહે છે કે, ભગવાન-જિનેશ્વર મહારાજની પ્રતિમાને અભિષેક ચન્દન, કપૂર, સુગંધ ઔષધી કેસર આદિથી સુગંધતમ બનેલા એવા જળથી કરે. અભિષેક કરનાર કે હેય?
જેવી રીતે અભિષેક કરવામાં જળની વિશિષ્ટતા જણાવી તેવી રીતે અભિષેક કરનારની પણ વિશિષ્ટતા જણાવતાં શાસ્ત્રકાર
અભિષેક કરનાર શ્રાવક દેવેન્દ્રોએ કરેલા તે જન્માભિષેક આદિ અભિષેકેને મનમાં સ્મરણ કરી તેના અનુકરણમાં પિતાનું આ અભિષેકનું કાર્ય છે, એમ વિચારી અત્યંત ભક્તિવાળે થયેલે હે જોઈએ.
યાદ રાખવું કે જેવી રીતે પૂજાની વિશિષ્ટ-સામગ્રી પૂજા કરનાર અને દેખનારના ભાવેને ઉલ્લાસ કરી કર્મોની નિર્જર કરાવનારી થાય છે, તેવી જ રીતે બલકે તેથી અધિકપણે કરનારને ભાલ્લાસ નિર્જરાનું કારણ બને છે. માટે દરેક પૂજન કરનારે વસ્તુની વિશિષ્ટતા તરફ જેવો પ્રયત્ન કરવાનું છે, તે જ અગર તેથી અધિક પ્રયત્ન તે પૂજા કરનારે પિતાના ભલા માટે કરવાનું છે. અત્યંત વિશિષ્ટ-સામગ્રીથી ભગવાન જિનેશ્વરનું પૂજન કરનારા જેવી રીતે દેવકાદિકની પ્રાપ્તિ કરી શકે છે, તેવી રીતે માત્ર સિવારનાં કુલેથી પૂજા કરવાના વિચારમાત્રથી દુર્ગાતા-દરિદ્રીએવી ડેસીને જે દેવકાદિની પ્રાપ્તિ થઈ તે ભક્તિના પ્રભાવને ઓછું જણાવનાર નથી.
Page #58
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લું
ચંદરવા પુંઠીયાં પણ પૂજાનું સાધન છે.
આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ પૂજનના વિધાનના સંગ્રહ માટે અન્ય ગ્રન્થની ગાથાને જણાવતાં સંક્ષેપથી પૂજનવિધિ
પૂજા કરનાર મહાનુભાવે સુગન્ધી પાણીથી ભગવાન જિનેશ્વરમહારાજને અભિષેક કર જોઈએ.”
કેસર આદિ પદાર્થોથી ભગવાનને વિલેપન કરવું જોઈએ.” “ શ્રેષ્ઠ ફલ કેતકી વિગેરેએ કરીને પૂજા કરવી જોઈએ.”
તથા ફળ, વસ્ત્ર અને આભૂષણ વિગેરેથી પણ ભગવાનનું પૂજન કરવું જોઈએ.”
અહીં આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી મગ્રન્થાન્તરમાં કહેલા “ઝામાબાઈ એ પદમાં રહેલા “મા”િ શબ્દની વ્યાખ્યા કરતાં ચંદરવા વિગેરેથી પણ ભગવાન જિનેશ્વર મહારાજનું પૂજન જણાવે છે.
એ ઉપરથી સ્પષ્ટ થાય છે, કે ભગવાન જિનેશ્વર-મહારાજની ઉપર ચંદરવા બાંધવા અને પાછળ પુંઠીયાં બાંધવાં તે સર્વ આભરણની પૂજાની માફક પૂજારૂપ છે.
આ ઉપરથી કેટલાક અજ્ઞાની આગ્રહીએ ભગવાન જિનેશ્વરમહારાજના પૂજનને અંગે અગર તેમની પ્રતિમાને અંગે ચંદરવા પુઠીયા વિગેરેની અનાવશ્યકતા જણાવે છે, અગર વ્યર્થતા જણાવે છે. તેઓ માત્ર પોતાની વાતમાં માચેલા અને માર્ગથી અસેલા ગણાય તેમાં આશ્વર્ય નથી. એ વળી પૂ. દેવેન્દ્રસૂરિજી મટએ અભિષેકને અંગે તે પાણીને ચંદનાદિકથી મિશ્ર કરવાનું જણાવેલું છે, પરંતુ ભગવાન જિનેશ્વર
ની વિલેપનની પૂજા જણાવતી વખતે તે કેસરને જે અગ્રપદ શાપેલું છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
- ૩૮
આગમત એ ઉપરથી ભવ્ય પુરૂષે સહેજે સમજી શકશે કે ભગવાન જિનેશ્વરની પૂજામાં કેસર સિવાય બીજે કઈ મુખ્ય પદાર્થ હેય નહિં, જેવી રીતે પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજીએ પૂજાને અંગે કેસરને અગ્રપદ આપ્યું છે, તેવી જ રીતે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ પણ શ્રીપંચવસ્તકની ટીકાની અંદર ભગવાનજિનેશ્વરના પૂજનમાં કેસરને અગ્રપદ આપેલું છે.
આ હકીકત વિચારનારે કેઈ પણ ભવભીરૂ મનુષ્ય હશે તે તે ભગવાન જિનેશ્વરના પૂજનમાં કેસરની આવશ્યકતા સ્વીકાર્યા શિવાય રહેશે નહિં. પ્રભુ પૂજનમાં પવિત્રતાના નામે ઉપગી દ્રવ્યોને માર્ગ બંધ ન કરાય.
ધ્યાન રાખવું કે ભગવાન જિનેશ્વરની પૂજાના ઉપગમાં આવતાં દરેક દ્રવ્ય પવિત્ર હોવાં જોઈએ, એમાં કઈ પણ પ્રકારે મતભેદ હેય નહિં, પરંતુ દ્રવ્યની પવિત્રતાના બેટા નામે પૂજનની વસ્તુઓને ઉપયોગ બંધ કરે એ કઈ પણ ભવભીને અંશે પણ શોભતું નથી, અર્થાત્ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજામાં કેસરની જે પ્રવૃત્તિ થાય છે તે, અને ચંદરવા પૂઠીયાં વિગેરે બંધાય છે તે બધી પ્રવૃત્તિ કેઈએ પણ કલ્પને નવી ઉભી કરેલી નથી, પરંતુ હજારો વર્ષોથી ચાલતી અને શાસ્ત્રોમાં કહેલી પ્રવૃત્તિ કઈ પણ પ્રકારે અનુચિત નથી. એટલું જ નહિ, પરતુ સર્વથા ઉચિત છે, એમ સ્પષ્ટપણે સમજી શકાશે.
આ હકીકત માત્ર સંગ્રહગાથાના વિવેચનમાં કહેવામાં આવી છે, તેથી મૂલઝના વિવેચનમાં જે જે પૂજા વિધિ કહેવામાં આવશે, તેમાં જે દ્વિરુક્તતા થાય તે તે દેષરૂપ નથી, એમ સમજજે. લાના હારે ચઢાવનાર ભાવિકને અંગ લૂછયું માટે કંજુસાઈપણું ન પાલવે.
Page #60
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લું
૩૯
હવે સ્નાત્ર પૂજા પછીને પૂજાવિધિ જણાવતાં આ. શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ શું કહે છે? તે જોઈએ.
ભગવાન જિનેશ્વર મહારાજને અભિષેક કર્યા પછી અભિપેકના પાણીને લૂછવાની વિધિને અંગે જણાવે છે કે, સ્નાત્ર કર્યા પછી મેહરહિત એવા જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓને કમળ અને સુગંધી એવાં વસ્ત્રધારા અંગલુછણાં કરે.
ભાવિક શ્રાવકેએ આ સ્થાને યાદ રાખવાની જરૂર છે કે હજારે અને લાખોની કિસ્મતનાં આભૂષણે ચઢાવવામાં ભગવાન જિનેશ્વરની ભક્તિ અંગે વૃત્તિઓ જ્યારે સંકેચ પામતી નથી, ત્યારે અંગલુછણાને માટે વપરાતી એવી કપડાં જેવી સાધારણ ચીજમાં વૃત્તિઓ સંકેચ પામે એ હાથીના હારા અને કેદરાના પિકાર જેવું ગણાય.
કેટલીક જગો પર જિનચેમાં આપણે જોઈએ છીએ કે ઘસાઈ જવાના નામે અગર મેંઘાપણને નામે અત્યંત કઠેર એવાં વચ્ચેથી પાનકેરાં અંગલુછણ કરવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે અંગછણામાં કમળમાં કેમળ વસ્ત્ર હેવું જોઈએ. કઠેર વસ્ત્રથી ભગવાનની પ્રતિમા ઉપર ઘસારે લાગે જ છે, અને તે ઘસારાના પરિણામે પ્રતિમાજી ઉપર કાલાંતરે ખાડા પડવાનો વખત આવે તે અસંભવિત નથી. કર્કશ એવા દેરડાથી કુવાના કાંઠા ઉપર રહેલાં કાળમીંઢ પથરેમાં પણ કે ઘસારે લાગે છે? એ જગના જેથી અજાણ્યું નથી, તે પછી અત્યંત કર્કશ એવા અંગછણાના લૂછવાથી જિનપ્રતિમાઓ ઘસાતી નથી એવું કેણ કહી શકે?
વળી કેટલીક વખતે અંગqહણની એવી મલનદશા થાય છે કે જે અંગભૂતણાં ભગવાન જિનેશ્વરની પ્રતિમાને લૂછવા માટે ઉપયોગમાં લેવાનાં છે, અને જે દ્વારા પ્રતિમાજીની સ્વચ્છતા અને
Page #61
--------------------------------------------------------------------------
________________
આગમત
નિર્મલતા કરવાની છે, તે અંગહણ સ્વભાવથી સ્વચ્છ એવી ભગવાનની પ્રતિમાને ડાઘા પાડનાર અને મલિનતા કરનાર થાય છે, માટે ભાવિક-લેકેએ અંગડણાની કે મળતા ઉપર ધ્યાન રાખવાની સાથે સ્વચ્છતા ઉપર પણ પુરૂં ધ્યાન રાખવાની જરૂર છે. આંગલુંછણુનું ગંદાપણું
કેટલીક જગપર ભગવાન જિનેશ્વર મહારાજનાં મંદિરમાં અંગભૂંછણ અને પાટલૂછણાની કમળતા અને સ્વચ્છતા ઉપર એટલી બધી બેદરકારી હોય છે કે જેને દેખતાં ખુદ દેરાસરની સારસંભાળ રાખનારને પણ ગ્લાનિ આવ્યા વિના રહે નહિં.
વળી કેટલાક સ્થાને તે પાટલુંછણું અને અંગભૂંછણ જર્જરિત જેવાં થઈ ગયેલાં હોય છે અને તેને અંગે કેઈભાવિક મનુષ્ય આશાતને થતી ગણે તે પણ આશ્ચર્યજનક નથી. માટે ભાવિકલેકેએ દેરાસરને વહીવટ કરતાં આભૂષણની તરફ ધ્યાન રાખવાની અપેક્ષાએ પૂજાની સામગ્રી અને સાધને ઉપર વિશેષ ધ્યાન રાખ વાની જરૂર છે. વહીવટ કરનાર કે પૂજા કરનારને મંદિરની સ્થિતિ દેખનાર કે એલ દે અને જિનેશ્વર મહારાજની ભક્તિથી થતે લાભ આવવાની વખતે તે એવાને વખત આવે તેના કરતાં પ્રથમથી પૂજાના ઉપકરણની સ્વચ્છતા અને સુંદરતા રાખવાની વહીવટદારેને અને પૂજા કરનારાઓને અત્યંત જરૂર છે. . નિર્માલ્ય શું છે શકે?
ઉપર જણાવેલી હકીકતથી એ એક વાત સમજવા જેવી છે કે કેમળ સુગન્ધી એકજ વસ્ત્રથી ભગવાન જિનેશ્વર મહારજની ઘણું પ્રતિમાજીઓને અંગભૂંછણ કરવા દ્વારા લૂછવાનું જણાવે છે.
એટલે પૂજામાં એક વખત વસ્તુ વપરાય તેટલા માત્રથી તે વસ્તુ નિર્માલ્ય થઈ જાય, અને તે વસ્તુ પૂજામાં ઉપગ લાગે નહિં, એવું માનવું કેઈપણ પ્રકારે થગ્ય નથી.
Page #62
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લુ
૪૧
શાસ્ત્રકારા જણાવે છે કે ભગવાન જિનેશ્વર મહારાજની પૂજાના પ્રસગમાં તે વસ્તુ નિર્માલ્ય એટલે બીજી વખતે ચઢાવી શકાય નહિં. તેવી કહેવાય કે જે વસ્તુ ભાગદ્વારા તે દિવસે નષ્ટ થતી હાય અગર શૈભારહિત થતી હોય. અર્થાત્ અગલૂણાં આભૂષણ વિગેરે ચીન્તે ચડાવવા માત્રથી શેભા રહિત થતી નથી, અને ખીજી વખત પણ ઉષચૈાગમાં આવે તેવી તે રહે છે, માટે તેને નિર્માય કહી શકાય નઠુિં'. તેટલાજ માટે શાસ્ત્રારા ખુલ્લા શબ્દોમાં જણાવે છે કે “મોવિક દ્દન નિમ્નષ્ઠ વિત્તિ નીયસ્થા” અર્થાત્
*r
ભોગ થવાથી એટલે ઉપયાગ કરવાથી જે વસ્તુ તેના સ્વરૂપની અપેક્ષાએ કે શાભાની અપેક્ષાએ નાશ પામે તેને જૈનશાસનના વિદ્વાન પુરૂષો નિર્માલ્ય કહે છે, ધ્યાન રાખવું કે એક વખતે ઉપચેગમાં આવવા માત્રથી નિર્માલ્ય કહેવુ* હાત તે મોડુવત્ત' મુખ્ય નિમ્મટ એવું લક્ષણ કરત.
નિર્માલ્ય માટે અન્ય આચાર્યાંના શા મત છે?
આચાર્ય મહારાજ શ્રી શાન્તિસૂરિજીએ ચૈત્યવન્દનબૃહદ્ભાષ્યની અંદર પણ “ભાગમાં ઉપયોગ આવવા માત્રથી તે દ્રવ્યની નિર્માલ્યતા થતી નથી” એમ સ્પષ્ટ શબ્દેૌથી સાબીત કર્યું છે, અને શ્રીરત્નશેખરસૂરિજી મ. વિગેરે આચાર્યોએ પણ શ્રી શ્રાદ્ધવિધિ વિગેરે શાસ્ત્રોમાં નિર્માલ્ય-દ્રવ્યની વ્યાખ્યા કરતાં મેગથી વિનાશ પામેલા એવા દ્રવ્યને નિર્માલ્ય જણાવ્યું છે, એટલે ચઢાવવા માત્રથી કે વાપરવા માત્રથી નિર્માલ્ય થઇ જાય છે એવી માન્યતા શાસ્ત્રાનુસારે હાય એમ જણાતું નથી. વિલેપન કેસર સહિતજ હાય.
પૂર્વે જણાવ્યા પ્રમાણે સુગન્ધી પાણીથી અભિષેક અને સુગ'ધી વસ્ત્રોથી અંગલ છણાં કર્યાં પછી ભગવાન્ જિનેશ્વર મહારાજની પ્રતિમાનું વિલેપન કરવાનું જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૨.
આગમત પૂરથી મિશ્રિત એવું કેસર અને ચંદન લેવું અને તે કેસર-ચંદનથી પરમભક્તિ પૂર્વક શ્રીજિનેશ્વર-મહારાજનું વિલેપન કરવું. વિલેપનમાં પણ આચાર્ય મહારાજે ચન્દનની સાથે કેસરને
સ્થાન આપ્યું છે, માટે જેઓ ઘી વિગેરેમાં અગ્ય પદાર્થોની ભેળસેળ જાણવા છતાં તે ઘી ની શુદ્ધિ તરફ લક્ષ્ય જ માત્ર રાખે છે, પણ તેને વપરાશ બંધ કરતા નથી. અને પવિત્રતા માટે સર્ટીફિકેટ અને ચેલેન્જ બહાર આવ્યા છતાં ઘી ખાવાનું છોડી દેતા નથી. માત્ર કેશરનેજ અપવિત્રતાના જુઠા આરોપમાં લઈ જઈને છેડી દે છે, અને બાવાઓની માફક એકલી સુખથી ભગવાનની પૂજા અને કપાળે ટીલાં કરે છે તે ખરેખર માગને અનુસરવાવાળાઓ માટે લાયક નથી.
કેટલાક લેકેનું એમ કહેવું થાય છે કે, વિલેપન જણાવતી વખતે શાસ્ત્રકારે ચન્દન જણાવે છે અને પૂજાની ઢાળમાં પણ ચન્દનને અગ્રપદ આપી વિલેપન પૂજાને ઠેકાણે ચન્દનપૂજા એવું નામ આપવામાં આવે છે, માટે એકલા ચન્દનથી પૂજા કરવામાં અડચણ નથી. આવું કથન કરનારે ધ્યાનમાં રાખવું કે પંચાશકાદિ પ્રૌઢગ્રન્થોમાં માત્ર વરબ્ધ શબ્દ વિલેપન-પૂજાને માટે વાપરેલે છે, વળી કેટલાક ગ્રન્થકારે તે કેસર શિવાય એકલા ચન્દનથી પૂજન થાય નહિં એમ સ્પષ્ટ શબ્દોમાં પણ જણાવ્યું છે.
જો કે વિલેપનની અંદર કેસરનું માપ ઓછું હેઈને તથા ચન્દનનું માપ વિશેષ હેઈને પ્રાચુર્યતાએ ચન્દન પૂજા એ વ્યવહાર કરવામાં આવ્યું હોય, પરન્તુ શાસ્ત્રોમાં જ્યારે પંચવસ્તુ, શ્રાદ્ધદિનકૃત્ય વિગેરે પ્રૌઢશાસ્ત્રકારોએ વિલેપન પૂજામાં કેસરને મુખ્ય સ્થાન આપ્યું છે તે પછી કેસર વિના પૂજા થઈ શકે કેમ? સુરંગી અને સુગન્ધી પુષ્પોથી પૂજા થાય.
વિલેપનની પૂજા પછી પુષ્પની પૂજાને અંગે આચાર્ય શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજ જણાવે છે કે સારા સારા વર્ણવાળાં
Page #64
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લું
૪૦ અને સારા સારા ગન્ધવાળાં દ્રવ્યની અંદર ઉત્કૃષ્ટતા હોવાને લીધે જે લે વર્ણ અને ગન્ધને લીધે ઉપમા દેવા લાયક થાય. છે, તેવાં પુપથી ભગવાન જિનેશ્વર મહારાજનું પૂજન કરવું જોઈએ. ઉપર વર્ણ અને ગન્ધ બને વસ્તુ લેવાથી સ્પષ્ટપણે સમજાશે કે ભગવાન જિનેશ્વરમહારાજને ચઢાવવાનાં ફૂલેમાં એ વાત ઉપર જરૂર ધ્યાન રાખવું જોઈએ કે એક તે ફૂલે રંગમાં સારાં હેવાં જોઈએ. અર્થાત્ જે ફૂલેને રંગ આહાદજનક ન હોય તે ફૂલે સુગન્ધવાળાં હોય તે પણ ભગવાન જિનેશ્વર મહારાજની. પૂજાના ઉપગમાં લેવાં નહિ, તેમજ જે પુપે અત્યંત સારા વર્ણવાળાં હોવા છતાં ગન્ધ રહિત હોય અગર એ અશુભ ગન્ધવાળાં હોય તે તેવાં પુપે પણ ભગવાન જિનેશ્વર મહારાજની. પૂજાના ઉપગમાં લેવાય નહિં. પુષ્પપૂજન અનેક પ્રકારે હોઈ શકે.
આવી રીતે વર્ણ અને ગન્યની અપેક્ષાએ પુપિનું નિરૂપણ કરી ફૂલ ચઢાવવાને અંગે પ્રકારે જણાવવા કહે છે કે તે ફૂલે, પરેયેલાં હેય. ગુંથેલાં હોય, વાટેલાં હય, મહેમાહે નાલવડે જોડેલાં હેય ઈત્યાદિક અનેક પ્રકારનાં પુપથી ભગવાનનું પૂજન કરવું.
આ ઉપરથી જેઓ “પરાયેલા ફૂલેના હારે ચઢાવવા તે ઉચિત નથી” એમ જણાવી નિષેધ કરે છે, તેઓ પૂજાની રીતિના ઘાતક બનવા સાથે અન્તરાય કરનારા બને છે એમ માનવું તે કેઈપણ પ્રકારે છેટું નથી. વધવાની વિરાધનાએ તે દ્રવ્ય-પૂજાથી વંચિત રહેવાય !
કેટલાક ભેળા લેકે મોટા મોટા આચાર્યોના નામ અગર સારા સારા ગણાતા અને લેકેમાં પંકાયેલા મહાપુરૂષનાં નામેથી વીંધાયેલાં લેના હારેને નહિં ચઢાવવા લાયક જણાવી સંઘને. દંડ કરવા જેવી અધમાધમ સ્થિતિએ પહોંચે છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
જ
આગમત તેઓએ શ્રી શ્રાદદિનકૃત્ય વિગેરે ગ્રન્થ જેવા જોઈએ કે જેથી નિશ્ચય થાય કે પહેલાં, ગુંથેલા અને સંઘાતિમ વિગેરે ફૂલે અને હારેથી ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા કરવાનું વિધાન સ્પષ્ટપણે છે એમ માલમ પડે.
યાદ રાખવું કે આચાર્ય ભગવંત વિગેરે શાસ્ત્રને જોયા સિવાય શાસ્ત્રથી વિરુદ્ધ એક પણ શબ્દ કમલપ્રભાચાર્યનું દષ્ટાન્ત ધ્યાનમાં રાખી બેલે નહિં. અને કદાચ અનુપગથી તેવું કંઈક બેલાઈ જવાય છે તેવું વચન શાસનના અનુસરનારાઓને માન્ય થઈ શકે કે આદરી શકાય નહિં,
જે કે વીંધવાથી ફૂલની વિરાધના થાય છે, એમાં મતભેદ નથી, પરંતુ ધૂપ દેતાં અગ્નિકાય, ચામર વીંજતાં વાઉકાય, અને અભિષેકમાં અપકાયની વિરાધના થાય છે. માટે એ દષ્ટિએ જે વિચારવા જઈએ તે પછી પ્રભુની દ્રવ્ય-પૂજા જ બની શકે નહિં.
એકેન્દ્રિયની વિરાધનાને પરિહાર ભગવાનની પૂજાના વિષયમાં જેઓ આગળ કરે છે અને ગૃહ-કાર્યમાં ડરવાવાળા નથી, તેઓ અભિનિવેશ મિથ્યાત્વી છે!” એમ શ્રીપંચાશક આદિ શાસ્ત્રોમાં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી વિગેરે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. વિરાધનાને વાસ્તવિક ભય ક્યારે ?
યાદ રાખવું કે પુષ્પાદિકના જીવનું જે પ્રમાણ છે, તેના કરતાં અપકાય, વાઉકાય, અને અગ્નિકાયમાં જેની અવગાહના બારીક હેવાથી જન સંખ્યા ઘણા જ મોટા પ્રમાણમાં છે, તે શું ભગવાનને અભિષેક કરવા માટે તેઓ ઉકાળેલા પાણીને ઉપયોગ કરવાનું જણાવે છે ? ધૂપનું દહન નહિં કરતાં શું સુગન્ધી ચૂર્ણ ઉડાવવાનું જણાવે છે? ચામરે નહિં વીજતાં શું હવા લાવવાના લાકડાનાં બુગદા કરવાનું જણાવે છે? કહેવું
Page #66
--------------------------------------------------------------------------
________________
૪
જોઈએ કે તે ફૂલ વધવાની વાતને નામે ભગવાજિનેશ્વર મહારાજની હાર–પૂજાને અન્તરાય કરવારૂપે પ્રભુ-પૂજાની શાસ્ત્રીય વિધિથી તેઓ અજ્ઞાનતાને જાહેર કરતા હોય છે.
કેટલાક અજ્ઞાનીએ ભગવાનની પૂજાના નિષેધ માટે જગ જગે પર એમ લવતા ફરે છે. કે ભગવાનની પૂજામાં ફૂલે ચઢાવાય તે ભગવાનને કપે નહિં, અને ફૂલે ચઢાવવાથી ભેગી બનાવવાનું થાય છે. આવાં શાસ્ત્રથી બહિષ્કૃત વાક્યની અસર ભગવાન જિનેશ્વર મહારાજના સ્થાપના–નિક્ષેપાને માનનાર અને પૂજનારાઓમાં પ્રચ્છન્નપણે કંઈક જડ ઘાલી ગઈ છે, એમ નિરૂપાયે માનવું પડે. કેમકે એમ જે ન હેત તે સંસારના પૃથ્વીકાય યાવત્ વનસ્પતિકાયના આરંભથી નહિં નિવર્સેલા એવા ગૃહસ્થોને ભગવાન જિનેશ્વર-મહારાજાઓની પુપાદિક–પૂજાઓમાં એકેન્દ્રિયની વિરાધનાની ધૃણા ઉત્પન્ન થાય કયાંથી? અને તે પૂજામાંજ આડખીલી કરવા કે જોહુકમી કરવા તૈયાર થાય જ કેમ?
જો કે શાસનપ્રેમીઓનું સદ્ભાગ્ય છે કે તેવા માર્ગથી, વિપરીત પણે બકનારા અને શાસનને ડહેલનારાની અસર વધારે થવા પામી નથી અને જે કંઈ અંશે તેવી ખેટી અસર કઈ કઈ જગે પર થઈ તે પણ સર્વથા નિર્મૂળ થતી જાય છે.
પોવાયેલાં અને ગુંથાયેલાં વિગેરે ફૂલથી પૂજા કરવી, એમ જણાવતાં શાસ્ત્રકાર ફૂલેના ઘણા પ્રકારે પૂજામાં હોય છે, એમ જણાવે છે. નહિંતર પ્રેતપુષ્પ વિગેરે લખત, પરંતુ પ્રેત, ગ્રથિત વિગેરે ભેદેવાળા ફૂલેની ભગવાન જિનેશ્વરમહારાજની પૂજા કરવામાં ઉપયોગિતા જણાવે છે.
ટીકાકાર મૂલગ્રન્થના વિચક્ષણ પદની વ્યાખ્યા કરતાં “અનેક પ્રકારની પૂજા કરવામાં ચતુર” એ જે અર્થ કરે છે, તે અર્થ ઉપર વિચક્ષણે ધ્યાન આપશે તે તેઓને માલમ પડશે કે ભગવાન
Page #67
--------------------------------------------------------------------------
________________
આગમત જિનેશ્વર મહારાજની પૂજામાં પુછપને ઉપગ ઘણી જગે પર હોય છે. વસ્ત્રપૂજાને અધિકાર
આવી રીતે પુપપૂજા જણાવ્યા પછી વશની પૂજા જણ વતાં શાસ્ત્રકાર કહે છે કે
હૃદયને આનંદ દેવાવાળા અને ત્રણ ભુવનથી પૂજાયેલા એવા ભગવાન જિનેશ્વરમહારાજની ભક્તિપૂર્વક ભવ્યાત્માઓએ ચીનાંશુક આદિ–વસ્ત્રોદ્વારા પૂજા કરવી.
આ સ્થળે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ભગવાન જિનેશ્વર-મહારાજના પૂજન વિગેરે ધર્મકાર્યમાં વસ્તુની ઉત્તમતાને સ્થાન આપવામાં આવે છે.
જો કે કેટલાક રાષ્ટ્રવાદી અને દેશાભિમાનીને ચીન જેવા પરદેશનાં વસ્ત્રોથી સૂગ ચડશે, પરંતુ તેઓ પણ મેટર, રેલ્વે અને પરદેશી બેંકે વિગેરેના શેરે લેવાનું એક અંશે પણ બંધ કરતા નથી. એટલે કહેવું જોઈએ કે, રાષ્ટ્રવાદી અને દેશભિમાની ગણાતા કે પિતાની સગવડ અને સુખ-સાધ્યતાને આગળ રાખનારા છે. કેઈ પણ દેશાભિમાની કે રાષ્ટ્રવાદીએ બેંકના વ્યવહારને બંધ કર્યો નહિ, રેલવેમાં બેસવું બંધ કર્યું નહિં, અને મેટની મુસાફરી છેડી નહિ, છતાં માત્ર ભગવાન જિનેશ્વર મહારાજની પૂજાનાં સાધને કે ગુરૂભક્તિ અને ધર્માનુષ્ઠાનનાં સાધનોમાં અન્તરાયભૂત વચનને ઉચ્ચારવાં છે અને અન્તરા કરવા છે, પરંતુ તે સજજને ઉચિત ગણાય નહિં. આસ્તિક કેણુ? તેની કરણ શું?
પરન્તુ અંશે પણ આસ્તિક્તાને ધારણ કરનાર મનુષ્ય દેશાભિમાન કે રાષ્ટ્રાભિમાન ધારણ કરતે હોય તે પણ તે ધર્મ કરતાં તે દેશ કે રાષ્ટ્રને વધારે ન ગણે એ સ્વાભાવિક છે. કેમકે આસ્તિક તેઓનેજ ગણાય કે જેઓ પહેલેક અને પુણ્ય-પાપને
Page #68
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લું માનનારા હેય, અને જેઓ પરલેક અને પુણ્ય-પાપને મુખ્યપણે માનનારા હેય, તેઓ દેશ અને રાજ્ય વિગેરેને માત્ર સ્વમાના ખ્યાલ જેવા માનવા સાથે પરિણામે અત્યંત કટુક માનનાર હોય છે.
આસ્તિકને તે દેશ અને રાષ્ટ્રના ભેગે પણ પરાકની પ્રધાનતાએ કરાતે ધર્મ સાચવવાને હેય. ધાર્મિક ભાવનાથી વિપરીતપણે કઈ પણ દેશભાવના કે રાષ્ટ્રભાવનાને આદર આસ્તિકેને તે હેય નહિ. દેશી અને રાષ્ટ્રિય પ્રવૃત્તિમાં જે ધાર્મિક પ્રવૃત્તિ આડી આવે તે તે ધાર્મિક-પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ, એવું વચન જૈનધર્મને અનુસરનારે તે શું? પરંતુ આસ્તિકતાને ધારણ કરનારે ઉંઘમાં પણ બેલે નહિ. જેઓ ધાર્મિકભાવના અને ધાર્મિક પ્રવૃત્તિઓના ભેગે દેશ અને રાષ્ટ્રને પિષવામાં માને છે, તેઓ ખરેખર જૈન કહેવડાવવાને તે શું? પરંતુ આસ્તિક કહેવડાવવાને માટે પણ લાયક નથી!!! રાષ્ટ્ર અને સમાજનું સામર્થ્ય શાથી?
યાદ રાખવું કે : માન પશે ન”િ એ વાક્ય નાસ્તિકના મતની જડરૂપ છે.
જે કે–આસ્તિક અને જૈન મતને અનુસરનારાઓ દેશ અને રાષ્ટ્રને હિત કરનારી અગર પિષણ કરનારી પ્રવૃત્તિઓને નથી ચાહતા કે નથી રાખતા એમ નથી. દેશ અને રાષ્ટ્રને હિત કરનારી અગર તેના હિતને પિષનારી પ્રવૃત્તિઓ શરીર, કુટુંબ, ધન વિગેરેના ભેગે પણ પિષવાને તેઓ જરૂર તૈયાર છે, એમાં આશ્ચર્ય નથી, પરંતુ ધર્મની કે સદાચારનું રક્ષણ અને પિષણ કરનારી એવી સમાજની નીતિના ભેગે દેશ કે રાષ્ટ્રને પિષણ આપવાને કઈ પણ દિવસ તેઓ તૈયાર થાય નહિ. હું યાદ રાખવું કે ધર્મ અને સમાજથી બેદરકાર બનેલા દેશે
અને રાષ્ટ્ર પિતાની ક્ષણિક ઉન્નતિ કદી સાધી પણ લે છે, પરિણામે
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૮
:
આગમત
પિતાના દેશને અને રાષ્ટ્રને માટે ઘર ખાદી માત્ર મૃત્યુને જ ઘર વગાડે છે
. ' જગતને ઈતિહાસ સ્પષ્ટપણે જાહેરાત કરે છે કે હજારે અને લાક વર્ષો સુધી જે કઈ પણ દેશ અને રાષ્ટ્ર નિયમિત પ્રવૃત્તિ કરી શક્યું હોય તે તે માત્ર ધર્મ અને સમાજને પૂરેપૂરી રીતે વફાદાર વર્તનારા છે.
જેઓ ધર્મ અને સમાજને ભોગે દેશ અને રાષ્ટ્ર વધારવા માગે છે, તેઓ પ્રથમ તે પ્રજાતંત્ર કે લેકશસનને નામે લોકોને આધીન કરી લે છે, પરંતુ અને તેઓને સરમુખત્યારી પણના સપાટામાં લાંબી મુદત સુધી સડ્યા રહેવું પડે છે, અને તેમાં પણ પરિણામે આખા દેશ અને રાષ્ટ્રમાં ખુનામરકીઓનું ખંજર જેસર પ્રવર્તતું રહે છે.
સુજ્ઞ મનુષ્ય હેજે પણ સમજી શકશે કે પ્રજા ઉપર અંકુશ રાખનાર અમલદાર વર્ગ હેય, અમલદાર વર્ગ ઉપર અંકુશ રાખનાર દીવાન પ્રધાન કે સેનાધિપતિ હય, તેની ઉપર અંકુશ રાખનાર સભાપતિ કે રાજા હેય, પરંતુ તે સભાપતિ કે રાજાના અન્યાય અને જુલમને કાબુમાં રાખનાર જે કઈ પણ વસ્તુ હોય તે તે માત્ર ધર્મ કે સમાજની ભાવના છે. '
ધર્મ કે સમાજની ભાવના શિવાયના રાષ્ટ્ર અને દેશે કેવળ દરિયામાં થતા મત્સ્ય-ગલાગલ ન્યાયને જગતમાં પ્રવર્તા વનારા હોય છે. તત્ત્વમાં ભગવાન જિનેશ્વર-મહારાજની વસ્ત્રથી પૂજા કરવામાં શાસ્ત્રકારોએ જે ચીનાંશુક આદિ વસ્ત્રો જણાવેલ છે તે ધર્મભાવનાને અંગે સંપૂર્ણપણે ઉચિત છે. વસ્ત્રદ્વારા પૂજા કેવી રીતે !
વાંચકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે પ્રૌઢ-ગ્રન્થમાં વસ્ત્રદ્વારા ભગવાન જિનેશ્વર મહારાજનું પૂજન કરવાનું સ્થાને સ્થાને
Page #70
--------------------------------------------------------------------------
________________
સાવવામાં આવ્યું છે, પરંતુ તે વચ્ચેથી ચંદરવા-jઠીયા વગેરે વાં અને તે દ્વારા પૂજન કરવું એ વધારે ઉચિત ગણાય. શત
પસેણુસૂત્રમાં સૂર્યાભદેવે કરેલી ભગવાન જિનેશ્વરમહારાજની પૂજામાં વસ્ત્રનું આરોહણ કરવાનું જણાવવામાં આવેલું છે. અને એને અર્થે ભગવાન જિનેશ્વરની પ્રતિમાને વસ્ત્ર પહેરાવવાં એમ થતું હોય તે જૈનદર્શનની મનાયેલી અવસ્થાત્રયીની ભાવનાને અંગે કઈ પણ જાતની પ્રતિકૂલતા નથી. વસ્થાત્રયીની ભાવના શા માટે? કે યાદ રાખવું કે ભગવાન જિનેશ્વર મહારાજની અભિષેક વખતની પૂજા વીતરાગ-અવસ્થાને અનુસરીને નથી હોતી, કેતુ જન્માભિષેકની વખતે મેરુપર્વત ઉપર ઈમહારાજવડે કરાયેલા અભિષેકને અનુસારે હોય છે. જેમ મેરૂપર્વત ઉપર જન્માભિષેકની વખતે તેમજ રાજ્યાભિષેકની વખતે કરાયેલા આભૂષણોની પૂજાને અંગે મુકુટ-કુંડલાદિ આરે પણ કરવામાં આવે છે. તે યાદ રાખવું કે જેવી રીતે ભગવાન જિનેશ્વરે મેરૂપર્વત ઉપર નિયમિત રીતે અભિષેકાદિ વડે પૂજાયેલા છે, તેવી જ રીતે (રેક તીર્થકરે રાજ્યકુલમાં લક્ષ્મીને અનુભવવાવાળા હોય છે, એ નિયમ હેવાથી દરેક તીર્થકરની રાજ્ય-અવસ્થા પણ ભાવવામાં આવે છે, અને તેજ રાજ્યઅવસ્થામાં મુકુટ–કુંડલાદિ નિયમિત હેય તે પણ સ્વાભાવિક છે. ' જેઓ આભૂષણ અને વસ્ત્રાદિકના નિધન અંગે દઢ કદીગ્રહવાળા થાય છે, તેઓ જણાવે છે કે અમે જન્માવસ્થા કે છધસ્થાવસ્થામાં આવતી રાજ્યવસ્થાને માનતા નથી. અમે તે માત્ર વીતરાગ-સર્વજ્ઞણુની અવસ્થાને પૂજ્ય ગણીયે છીએ. અમે શ્રામસ્યાવસ્થાને પણ પૂજય માનતા નથી.
તેઓએ પ્રથમ તે ભગવાનને કેવલી અવસ્થામાં જમીનને સ્પર્શ કરવાનું માન્યું નથી, તે પછી જે કઈ પણ પ્રતિમા ભૂમિને આ. ૪
Page #71
--------------------------------------------------------------------------
________________
R :
1
1 + * * *
*
૫૦
આગમન સ્પર્શી હોય કે સિંહાસને અડી હોય તે પ્રતિમા તેઓએ મારા જોઈએ નહિ, છતાં પણ તેવી પ્રતિમા જે માનવામાં આવે છે અમે વીતરાગ સર્વરપણાની ભગવાનની અવસ્થા પૂજીએ છીએ તે હેંગરૂપ ગણાય.
જો કે વીતરાગ-સર્વપણાની અવસ્થામાં છત્ર, ચામર વિગે રાજ્ય-ચિહે તે જિનેશ્વરેને હોય છે, તે તેઓની અપેક્ષાએ તે જે રાજ્યચિન્હાથી ભગવાન વીતરાગ હેવાને લીધે તેમના ત્યાગી પણામાં ક્ષતિ થતી નથી તે પછી મુકુટાદિ રાજ્યચિન્હાથી ક્ષતિ કયાંથી આવી? વળી શું તેઓ વીતરાગ-સર્વસને મકાનના અધિ. ડાયક તરીકે રહેવાવાળા માને છે કે જેથી મન્દિરને ભગવાન જિનેશ્વરનું મન્દિર એમ કહી શકે? શું તેઓ વિચરતા એવા ભગવાન સર્વને નહિ માનતા હોય કે જેથી કાયેત્સર્ગ અને પર્યકાસન એમ બે આસનની મૂર્તિઓ માને છે, સમવસરણ વિહાર કે ઉત્કટુક-નિષદ્યા વિગેરે આસને વીતરાગને થતાં હતાં એમ તેઓ શું નથી માનતા? અને જે માને છે તે પછી તેવી અવસ્થાની પ્રતિમાઓ કેમ કરાવતા નથી? શું તેમની આખી વિતરાગપણની અવસ્થા કાર્યોત્સર્ગ કે પર્યકાસન એમ બે જ આસને હોય છે?
જે તેઓ તરફથી કહેવામાં આવે કે ભગવાન જિનેશ્વર સિદ્ધિપદને પામે તે વખતે તેઓની કાર્યોત્સર્ગ કે પર્યક એમ બે અવસ્થા હોય છે. અને તેથી તેવા બે આકારની મૂર્તિઓ માનવામાં આવે છે, તે પછી તે નિર્વાણની વખતે વસ્ત્રાદિકનું આરહણ હોય છે તે અને વિવિધ પ્રકારની પૂજા વિગેરે તે વખતે જે થાય છે, તે શા માટે માનવામાં આવતાં નથી?
વસ્તુતઃ દિગમ્બરે વસ્ત્રાદિકના નિષેધમાં દઢ કદાગ્રહવાળા થયેલ હેઈને તેઓએ સંયમના સાધનભૂત એવા ઉપકરણને
Page #72
--------------------------------------------------------------------------
________________
-
ના
પુસ્તક ૧ લું સર્વથા નિષેધ કર્યો અને તેજ નિષેધના પ્રતાપે તેઓ દિગમ્બર તરીકે જાહેર થયા. ' ઉપકરણના નિષેધથી આવી પડતી આપત્તિ
યાદ રાખવું કે દિગમ્બરે કઈ પણ વસ્ત્રવાળી શાખામાંથી જ જુદા પડેલા છે અને તેથી લોકોએ તેમને વસ્ત્રની હયાતી બાબતમાં પ્રશ્ન કર્યો ત્યારે તેઓને એમ કહેવાની ફરજ પડી કે અમારે તે દિશારૂપી વરે છે.
વાંચકેએ ધ્યાન રાખવું કે તેઓને વસ્ત્રસહિતપણાના જવાઅમાં દિશારૂપ વસ્ત્રો તે છે. એમ કહેવું જ પડે છે. એટલે કે કપાસનાં વસ્ત્રો છે કે દિશારૂપી વસ્ત્રો છે. અર્થાત્ આરેપિતવસ્ત્રોવાળા તે દિગમ્બરે પણ છે, છતાં તેઓ ઉપકરણથી સર્વથા ઘણાવાળા થયા અને તેને ફલરૂપે ભગવાન જિનેશ્વરના વસ્ત્રો અને આભૂષણને અંગે પણ તેઓને નિષેધમાં ઉતરવું પડ્યું. જે મનુષ્ય સંયમ-સાધનરૂપ ઉપકરણને નહિ માને તે મનુષ્ય ધર્મ સાધનરૂપ ઉપકરણને ઉઠાવવા તૈયાર થાય તેમાં આશ્ચર્ય શું?
તે દિગમ્બરોની કદાગ્રહદશા એટલે સુધી વધી ગઈ કે તેઓએ સાધુઓને ઉપકરણને નિષેધ કર્યો અને ભગવાન જિનેશ્વરને આભૂષણદિકને નિષેધ કર્યો એટલું જ નહિ, પરંતુ ભગવાન જિનેશ્વરમહારાજને ચક્ષુની હયાતી માનવાથી પણ તે દિગમ્બર શરમાવા લાગ્યા. | વાંચકોને યાદ હશે કે ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય જે ચક્ષુવાળી જાતિ છે, તે જાતિમાંથી કઈપણ જાતિ આપણે તપાસીએ તે દરેક જાતિના શરીરના રંગ કરતાં તેની ચક્ષુને રંગ જુદો જ હેય, કેઈપણ જાતિમાં શરીર અને ચક્ષુને રંગ એક સરખે તે હિતે નથી. ફક્ત થાંભલાઓની સાથે કેટલાંક પુતળાં બનાવવામાં આવે છે તે પુતળાંઓમાં શરીરને રંગ અને ચક્ષુને રંગ એક
Page #73
--------------------------------------------------------------------------
________________
પર
આગમત સરખે હોય છે એટલે સ્પષ્ટ સમજી શકાશે કે દિગમ્બરેએ ભિન્ન રંગવાળી ચક્ષુવગરની માનેલી મૂર્તિઓ ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિઓ નથી, પરંતુ કેઈ થાંભલે લગાડેલા પુતળાંનું પ્રતિબિંબ છે.
ઉપકરણને નિષેધ કરવાના હૃઢ આગ્રહને લીધે જેમ સંયમસાધને અને ધર્મ સાધન છેડવા સાથે ભક્તિ-સાધને છોડવાની જરૂર પડી છે તેમજ તેઓને સ્ત્રીનું કેવલજ્ઞાન અને ટેક્ષ નહિં માનવાની પણ આવશ્યક્તા એને લીધે ઊભી થઈ અને તેના પ્રતાપે અન્યલિંગ અને ગૃહિલિંગના કેવલ અને મેક્ષને પણ નિષેધ માનવાની પરિણામે જરૂર પડી.
આશ્ચર્યની વાત તે એ છે કે-નગ્ન–અવસ્થાવાળાઓએ સંયમના સાધનભૂત ઓ, મુહપત્તિ વિગેરે ઉપકરણને નિષેધ કરી સંયમને સર્વથા નાશ હેરી લીધે, પરંતુ શૌચ કરવાના
હાને અન્ય–તર્થિઓને શુભતું અને જૈનેતરના જ ચિન્હરૂપે ગણાતું એવું કમંડલું તે શૌચ માટે આવશ્યક ગણ્યું, અને કર્મડલુને શ્રીજિનમંદિરોમાં ધારણ કરવામાં વાંધે ગયે નહિ.
આ મતને વિશેષ અધિકાર શ્રી જૈનસત્યપ્રકાશ દિગમ્બરત્પત્તિના પ્રકરણમાં કંઈક વિસ્તારથી જણાવવામાં આવેલ છે માટે તેના અથએ તે ત્યાંથી વાંચી લેવા પ્રયાસ કરે. નવીન મતાવલંબીની પરિસ્થિતિ
તે દિગમ્બરનું એટલું બધું હઠીલાપણું અને કદાગ્રહમાં નિર્ભરપણું છે કે તેઓ નવીન ઉત્પન્ન થયેલા હોવાને લીધે તેઓના હાથમાં એક પણ પ્રાચીન તીર્થ હતું નહિ અને છે પણ નહિ. અને તે દ્વારા સામાન્ય લેકે પણ તેને સહેજે નવા ઉત્પન્ન થયેલા તરીકે જાણે શકે છે, તથા બેલે છે અને એ વાત તે દિગમ્બરોને કારમા ઘા જેવી લાગે છે. તે ઘા રૂઝવવા માટે તેઓ પિતાના
Page #74
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લું કાગ્રહને છોડીને સન્માર્ગે આવવાનું છે તેમનું ભવિષ્ય સારું નહિં હેવાને લીધે કરી શકતા નથી. પરંતુ શ્વેતામ્બરેના સ્થાન સ્થાન ઉપર અને શ્વેતામ્બરના તીર્થ ઉપર આક્રમણની રીતિ અખતિયાર કરી તીર્થો અને મન્દિરે કબજે કરવાના કારમાં પ્રયત્ન કરવા કેઈ સદીઓથી તૈયાર થયા છે.
પ્રાચીનકાળમાં કઈ વખત શ્રીગિરનારજીને તે દિગમ્બરેએ દબાવવા માટે કરેલા પ્રયત્ન અને તેને લીધે થયેલી લડાઈમાં શ્વેતામ્બરોને થયેલે વિજય ઈતિહાસમાં ઘણાં પાનાં રેકે છે તે જગજાહેર છે.
આ કારણથી સમજુ એવા શ્વેતામ્બરે પિતાના મન્દિર અગર તીર્થોમાં દિગમ્બરોને પ્રવેશ પણ કરવાને પ્રતિબંધ કરે છે તે યંગ્ય છે. દર્શન અને પૂજા–ભાવનાને નામે દિગમ્બરેએ તીર્થો અને મન્દિરમાં ગમનાગમન કરી શ્વેતામ્બરેને કેવા હેરાન કર્યા છે? એ હકીકત શ્રી સમેતશિખરજી ગીરનારજી શ્રી તારંગાજી, શ્રીઅંતરીક્ષજી, શ્રીમક્ષીજી યાવત્ શ્રી શૌરીપુર તીર્થની હકીક્તને જાણનારાઓથી અંશે પણે અજાણ નથી, અર્થાત્ તે દિગમ્બરેની તીથ અને મંદિરે કબજે કરવાની નીતિના પરિણામે શ્વેતામ્બર સંઘના અગ્રગણ્યને એવું કહેવાની ફરજ
વેતામ્બર તીર્થોમાં કે મંદિરમાં હેડ કે ભંગીઓ આવી ગયા હશે તે માત્ર સ્નાત્ર પૂજાથી કે મન્દિરને ધવડાવવા માત્રથી શ્વેતામ્બરે છુટકારો મેળવી શકશે, પરંતુ આ દિગમ્બરને એક વખત પણ જે પગ-પ્રવેશ થયે તે પછી તેઓ સમગ્ર શ્વેતામ્બરના ઘણા ઘણા પ્રયત્ન છતાં પણ શ્વેતામ્બરે તે પિતાના તીર્થો અને મંદિરનું પવિત્રપણું અને આધિપત્યપણું જાળવી શકશે નહિ.” યુરિઓનાં સર્વસાધારણ ચિહ શું?
વાંચકોને યાદ હશે કે આચાર્ય મહારાજશ્રી બપ્પભટ્ટસૂરિ
Page #75
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમાં છની વખતે કિંગઅરથી બચવા માટે બ્રેતાઓને પિતાની મૂર્તિઓની પળાંઠીએ કછેટ એટલે અંચળનું ચિન્હ કરવું પડયું, એટલે તે કાળ પછીની મૂર્તિઓની ગરબડ નિવારવા માટે શ્વેતામ્બરને આટલે નિયમ કરવું પડે, અને દિગઅને એ નિયમ રાખવાની ફરજ પાડી કે તેઓએ ભગવાનના કાર્યોત્સર્ગ આકારે રહેલા હાથની પાછળ પુરૂષનું ચિન્હ રાખવું જોઈએ. અર્થાત્ દિગમ્બરની અપેક્ષાએ જે મૂર્તિને પુરૂષ ચિન્ડ ન હેય તે મૂર્તિને તેઓ માની શકે જ નહિં.
જે કે તારની અપેક્ષાએ તે શ્રીબપ્પભટ્ટસૂરિજથી પ્રાચીન કાળની વેતામ્બર મૂર્તિએ તે અંચલીકાના ચિન્હ વગરની પણ હેય, અને પછીના વખતની થયેલી મૂર્તિઓ તે કચ્છના ચિન્હવાળી પણ હેય.
આવી રીતે દિગમ્બર લેકેના અસંગત વર્તનથી ભગવાન જિનેશ્વર-મહારાજની વસ્ત્રપૂજામાં કદાચ ફેરફાર થયે હેય તે તે અસંભવિત નથી.
જો કે વર્તમાનમાં પણ આંગીરચનાની વખતે તે તેવાં ઉત્તમ વસ્ત્રોને ઉપયોગ કરવામાં આવે છે. એટલે વખતે વખતે ઉત્તમ-વસ્ત્રોને ઉપયોગ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજામાં થાય છે, એમાં કેઈથી ના કહેવાય તેમ નથી, પરંતુ હંમેશની પ્રચલિત પૂજાઓમાં ઉપર જણાવેલા કે એવા બીજા કેઈપણ કારણસર વસ્ત્રની પૂજામાં પરિવર્તન થયેલું છે અને તે ચાલે છે એમ માનવું યોગ્ય છે. વસ્ત્રનું આરે પણ સિદ્ધાવસ્થાને અદશ્ય ન બનાવે.
આચાર્ય મહારાજ શ્રી સેનસૂરિજી સેનપ્રશમાં વસ્ત્રાદિકની પૂજા વર્તમાનકાળમાં પણ યોગ્યતાએ કરવાનું જણાવે છે અને ચાલુ જમાનામાં આંગીરચના વિગેરેમાં ઉંચી કિંમતનાં વસ્ત્રાદિકને ઉપયોગ કેટલીક જગો પર થાય પણ છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લું
૫૫ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમા મુખ્યતાએ સિદ્ધાવસ્થાના આસનને ઉદ્દેશ્ય તરીકે રાખીને કરવાની હોવાથી તે આકાર લક્ષ્ય બહાર લઈ જવો પાલવે તેમ નથી. અને તેથી વસ્ત્રનું આહણ તેવા રૂપે થઈ શકે નહિ કે જેમ કરવાથી સિદ્ધાવસ્થાનાં આસનનું દશ્યત્વ મટી જાય.
યાદ રાખવું કે શ્રીરાયપાસે વિગેરે સૂત્રોમાં દેવદૂષ્ય વસ્ત્રનું માત્ર આરેહણ જણાવેલ છે, પરંતુ પરિધાન જણાવતા નથી. એટલે દેવતાઓ પણ વાસ્તવિક રીતિએ હાથમાં સ્થાપન કરવાનું કે ખભે સ્થાપન કરવાનું કરે, પરંતુ અન્ય-મતવાળાઓની પેઠે વસ્ત્રોનું પરિધાન તે દેવતાઓએ પણ કર્યું નથી, અને શાસકારોએ પણ કહ્યું નથી, તેમજ વર્તમાનમાં કઈપણ ધર્મપ્રેમી મનુષ્ય કરતે પણ નથી. વીતરાગ અવસ્થા ધારતાં પણ પૂજન.
ઉપર જણાવેલી પૂજાઓના અંગે કેટલાક એમ કહેવાને તૈયાર થાય છે કે –
આવી રીતે વસ્ત્ર આભૂષણ વિગેરેથી ભગવાનનું પૂજન કરવું તે ઉચિત નથી, કારણકે આભૂષણ વિગેરે ભગવાનની સ-રાગ–અવસ્થામાં હોય છે અને ભગવાનની પૂજા તે વીતરાગઅવસ્થાને લીધે કરવાની હોય છે.”
આવું કહેનારાઓએ પ્રથમ તે એ ધ્યાનમાં લેવાનું છે કેઆવું માનનારાએ ભગવાન જિનેશ્વર-મહારાજાઓની પ્રતિમાને જે અભિષેક કરે છે તે શું વીતરાગ અવસ્થામાં થયેલે માને છે કે વીતરાગ અવસ્થાને ઉચિત હોય એમ માને છે? કહેવું જોઈશે. કે ઇંદ્રમહારાજ વિગેરેએ ભગવાનના જન્મની વખતે મેરૂ પર્વત ઉપર કરેલા અભિષેકને અનુસરીને મુખ્યતાએ તે અભિષેક કરવામાં આવે છે. અને ઇંદ્રમહારાજ વિગેરે એ મેરૂ પર્વત ઉપર કરેલ
Page #77
--------------------------------------------------------------------------
________________
આગમત અભિષેક વિતરાગ અવસ્થામાં કોઈ પણ પ્રકારે હેતે, પરંતુ ભગવાનની સ-રાગ-અવસ્થામાંજ હતે. માટે જે તે સંપ્રદાયવાળાઓને વીતરાગ પણાન અવસ્થાને અંગે એટલે વિતરાગ તરીકે પૂજન કરવું હોય તે તેઓને સ્વને પણ અભિષેક પૂજાને આદર કરવું જોઈએ નહિં. ' ' સાથું વીતરાગત્વ શામાં?
વળી તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન જિનેશ્વરમહારાજા વીતરાગ પણાને પામી કેવળજ્ઞાન મેળવીને જ્યારે વિચરતા હતા ત્યારે તે ભગવાનને છત્ર, ચામર, ભામંડલ, સિંહાસનાદિ પ્રાતિહાર્યા હતા, તે શું તે ભગવાન જિનેશ્વરમહારાજને તે નગ્નાવસ્થાવાળાઓ છત્ર-ચામરાદિકને લીધે વીતરાગપણામાંથી ખસેડી નાંખવા માંગે છે? અર્થાત્ છત્ર-ચામર વિગેરે વાળા હેવાથી ભગવાન જિનેશ્વર મહારાજાઓ વીતરાગ હતા અને કેવલી પણ શ્વેતા એમ તેઓ માનવા અને કહેવા માગે છે ખરા?
યાદ રાખવું કે ભગવાન જિનેશ્વરમહારાજને વંદન કરવાને માટે આવવાવાળા રાજા-મહારાજાઓ છત્ર-ચામર વિગેરેને છોડી દે છે, અને તેનું કારણ એજ જણાવે છે કે એ છત્ર-ચામર રાજ્ય-ચિહે છે, અને આ રાજયચિન્હ છોડવારૂપી અભિગમ કરવાનું જ્યારે દિગમ્બરેને કબુલ કરવાનું છે અને કબુલ પણ કરેલું છે, ત્યારે છત્ર ચામર વિગેરે વીતરાગ અવસ્થાને ન જણાવતાં સ-રાગ–અવસ્થાને જણાવે છે, એમ તેઓએ માનવું જોઈએ.
અર્થાત્ જે તેઓ વીતરાગ-અવસ્થાનું પૂજન કરીએ છીએ એવા કદાગ્રહમાં મસ્ત રહેતા હોય તે તેઓએ ન તે જન્માભિષેક કરવું જોઈએ, ન તે છત્ર-ચામરાદિક ધારણ કરાવવાં જોઈએ, એટલું જ નહિ, પરંતુ જિનેશ્વર ભગવાનના છત્ર-ચામરાદિક પ્રાતિહાર્યોને પણ માનવા જ જોઈએ નહિ.
Page #78
--------------------------------------------------------------------------
________________
૫૭
વળી તે સંપ્રદાયવાળાઓએ પિતાના મન્તવ્ય પ્રમાણે એ વાત તે ધ્યાનમાં રાખવાની છે કે–દિગમ્બરો વીતરાગ પરમાત્માને કેવલજ્ઞાન થયા પછી અર્થાત્ વીતરાગ થયા પછી આકાશમાં અદ્ધર રહેવાવાળા માને છે તે પછી તેઓ જે ભગવાન જિનેશ્વરમહારાજની વીતરાગ–અવસ્થા અને કેવલી–અવસ્થાને જ પૂજતા હોય અને માનતા હેય, તે જે પ્રતિમા સિંહાસન ઉપર બીરાજમાન ન હોય, પરંતુ અદ્ધર આકાશમાંજ રહેલી હોય તે પ્રતિમાને તેઓએ માનવી જોઈએ, જે નગ્નાવસ્થાવાળા લેકો આ પિતાના કદાગ્રહને પણ યથાસ્થિત રીતે પકડે તે શ્વેતામ્બરનાં જે તીર્થો, મંદિરમાં તથા અન્યત્ર જે મૂર્તિઓ સિંહાસન ઉપર બીરાજમાન છે, તેઓને કબજો મેળવવા માટે કોઈ દિવસ પણ પ્રયત્ન કરેજ નહિ, પરંતુ હાથીને ચાવવાના દાંત જુદા હોય અને દેખાડવાના દાંત જુદા હોય, તેવી રીતે આ સંપ્રદાયવાળાઓ ભગવાન જિનેશ્વરમહારાજની પૂજાને અંતરાય કરવા માટે અને નાશ કરવા માટે તે જુદું જ લે છે અને શ્વેતામ્બરના તીર્થો, મન્દિરેમાં તથા અન્યત્ર જે મૂર્તિએ તેને કજો મેળવવા વખતે જુદું જ લે છે.
એક સ્કૂલબુદ્ધિએ તે દિગમ્બરેએ વિચાર કરે જોઈએ કે શું તેઓના વીતરાગ પરમાત્મા કેવલજ્ઞાન પામ્યા પછી પણ મકાનમાં રહેતા હતા ખરા? શું તેઓના વીતરાગ પરમાત્મા કેવલી અવસ્થા પછી એક જગો પર બેસી રહેતા હતા?
મૂર્ખમાં મૂર્ખ દિગમ્બરને પણ આ બાબતમાં તો કબુલ જ કરવું પડશે કે કેવલજ્ઞાન પામેલા જિનેશ્વરમહારાજાઓ નથી તે તેમના માટે કરેલા મકાનમાં રહેલા કે નથી તે કેવલજ્ઞાન થયા પછી એકની એક જગપર રહેલા. જ્યારે આવી હકીકત છે ત્યારે એકાન્ત–વીતરાગ કેવલી ભગવાનની અવસ્થાની પૂજાને કદાગ્રહ રાખવાવાળાઓ ન્યાયદષ્ટિએ એક અંશે પણ એવી મૂર્તિ અને મન્દિરને માની શકે નહિ.
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૮
આગમળેત.
સ-શગ અવસ્થા કેને સંભવે?
સામાન્ય જૈન-જનતામાં મુનિ-સમુદાયને વિહાર વિગેરેને અંગે નદીમાં ઉતરવાનું થવાને અંગે પ્રથમ મહાવત વિગેરેમાં અપવાદ હોય છે, એમ જાહેર છે, છતાં મુનિ-સમુદાયને સ્નાન કરવાનું વિધાન અપવાદે પણ રહે નહિ, અને તે ચેથા-મહાવ્રતને નુકશાન કરનાર છે. તેથી કેઈ પણ પ્રકારે મુનિ-મહારાજને સ-રાગ અવસ્થામાં પણ સ્નાન કરવાનું કહપતું નથી, એમ છતાં આ સંપ્રદાયવાળાએ ભગવાન જિનેશ્વર મહારાજની વીતરાગ અવસ્થા પૂજવા લાયક છે, એમ માને અને અભિષેક વિગેરે કરે તે અણુસમજુને પણ આશ્ચર્ય ઉત્પન્ન કર્યા સિવાય રહે નહિ,
જેકે તે સંપ્રદાયવાળાઓનાં શાસ્ત્રો તે કેસર, ચંદન, મેતી વગેરેના હારે અને અનેક જાતના કુલેથી વીતરાગ ભગવાનનું પૂજન કરવાનું જણાવે છે, પરંતુ વર્તમાનકાળના દિગમ્બરને શ્વેતામ્બરેની પ્રતિમાઓની પૂજા બગાડવાને વ્યવસાય થઈ ગયે છે, તેથી તેઓ પિતાના શાસ્ત્રોનાં વચનને ઓળંગીને પણ મન કલ્પિત રીતિએ વીતરાગ-અવસ્થાના પૂજનનું નામ લે છે.
વળી તે દિગમ્બરોએ વિચારવા જેવું છે કે-શું તેઓએ માનેલા કેવલી એવા તીર્થકર ભગવાને હંમેશાં પર્યકાસન કે કાયેત્સર્ગ આસને રહેતા હતા? કહેવું જોઈશે કે દેશોન ક્રોડ પૂર્વ સુધી વીતરાગપણું હોય છે, તેમજ ભગવાન જિનેશ્વરમહારાજનું વિતરાગ કેવલીપણું કંઈક ન્યૂન લાખ પૂર્વ સુધી હોય છે, તેમાં તેઓ આ બે કાર્યોત્સર્ગ અને પર્યકાસનની અવસ્થામાં જ કાંઈ હોતા નથી, પરંતુ ભગવાન જિનેશ્વર-મહારાજાઓ તે ગામેગામ વિચરવાવાળા હેય છે અને સમવસરણમાં તે બાજોઠ ઉપર પગ મૂકી સિંહાસન ઉપર બેઠેલા હોય છે, માટે દિગમ્બરેએ. જે વીતરાગ–અવસ્થાનું જ ભગવાન જિનેશ્વરમહારાજને અંગે પૂજન
એ મૂકી સિવ ડેય ન જિનેશ્વર અનની એક જ છે
Page #80
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લું
૫૯ કરવું હોય તે જે જે પર્યકાસનવાળી કે કાર્યોત્સર્ગ આસનવાળી જિનેશ્વર-મહારાજની મૂર્તિઓ હેય તે બધી મૂર્તિઓની પૂજાને પરિહાર કરે જોઈએ. કઈ અવસ્થાએ તીર્થકર મેક્ષે જાય? - વાસ્તવિક રીતિએ ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિ સિદ્ધાવસ્થાની અપેક્ષાએ કરવામાં આવે છે અને તેથી તે મૂર્તિએ કાયોત્સર્ગ અને પર્યકાસનની જ હોય છે.
કેમકે વર્તમાન વીશીમાં તે શું ? પરંતુ સર્વ વીશી. અને વીશીમાં સર્વ તીર્થકરો જે મેક્ષે ગયા છે, જાય છે અને જશે તે બધા આ કાર્યોત્સર્ગ અને પર્યકાસનની અવસ્થામાંથી કેઈપણ એક અવસ્થાએ મેક્ષે જવાવાળા હોય છે, એ શાસ્ત્રીય નિયમ છે.
આવી રીતે ભગવાન જિનેશ્વરમહારાજની મૂર્તિને પ્રતિષ્ઠિત અને મુખ્ય આકાર કાયેત્સર્ગઆસન અને પર્યકાસનને હોવા છતાં તેમની પૂજ્યતા તે આદિથી વન–કલ્યાણક આદિની અપેક્ષાએ થાય છે અને તેથી મન્દિરમાં ગજાદિક સ્વપ્ન ધારણ કરવા. ગ્ય થઈ શકે.
જોકે કેટલાકની ધારણું પ્રમાણે જ્યારે ભગવાન જિનેશ્વર, મહારાજની મૂર્તિને જે સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ આકાર માનવામાં આવે છે, તેજ આકારની અપેક્ષાએ સર્વ ચંદન, વસ્ત્ર, આભૂષણ, છત્ર, ચામર વિગેરે દ્વારા પૂજન છે, ત્યારે કેટલાકની. ધારણ પ્રમાણે મુખ્ય આકાર સિદ્ધાવસ્થાને હોવા છતાં અભિષેક આદિ પૂજા કરતી વખતે જુદી જુદી જન્મ, રાજ્ય, કામણ્ય, કૈવલ્ય આદિ અવસ્થાઓ ધારવી. અને તે અવસ્થાઓની અપેક્ષાએ સર્વ પૂજન કરવું એમ છે. - જે ભગવાન્ જિનેશ્વર-મહારાજાઓ ગર્ભથી માંડીને પૂજવા લાયક ન હેત તે તામ્બરે કે દિગમ્બરે ભગવાન જિનેશ્વર
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૦
આગમચેત મહારાજનાં પાંચ કલ્યાણકે માની શકત નહિ કેમકે ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ એ ચાર અવસ્થા પણ ભગવાન જિનેશ્વરે મહારાજની નિર્વાણ અવસ્થાના કલ્યાણકની માફક કલ્યાણકપણે ગણાયેલી છે. એટલે વાસ્તવિક રીતિએ ભગવાન જિનેશ્વરમહારાજનું પૂજન કરવું હોય અને ભગવાન જિનેશ્વર મહારાજના પાંચે કલ્યાણકે કલ્યાણકરૂપ હેઈ પૂજવા લાયક છે, એમ માનવું હોય તે જે જે પૂજન વિધિઓ અભિષેકાદિક અંગે શાસ્ત્રકારે બતાવે છે તે તે બધી વિધિઓ આદરવાલાયક ગણવી જોઈએ. તીર્થંકરપણું કયારથી ગણાય?
કેટલાક વેતામ્બરે કે જેઓ ભગવાન જિનેશ્વર-મહારાજને અંગે થયેલી દેવદ્રવ્યની વૃદ્ધિને ઓળવવા, ભક્ષણ કરવા કે કરાવવા તૈયાર થઈ અધર્મને માર્ગે ચઢેલા છે, તેઓ ભગવાન જિનેશ્વરમહારાજનું તીર્થકરપણું ફકત કેવલી અવસ્થામાં જ હોય છે એમ જે પ્રરૂપે છે તે આ પાંચ કલ્યાણકને વિચાર કરી સન્માર્ગે આવશે.
શાસ્ત્રકારમહારાજા ભગવાન્ જિનેશ્વર મહારાજને ચ્યવન प्रक्ष्या १मते २४ अरिहंतसि गम्भं वक्कममाणंसि, कुच्छिसि महायसो તથા સ્થિરમા વા વિગેરે સૂત્રો ચ્યવનથી જ અરિહંતપણું સ્પષ્ટપણે જણાવે છે, છતાં જેઓને દેવદ્રવ્યનું ભક્ષણ કરીને કે કરાવીને અનન્ત સંસાર ઉપાર્જન કરવાનું હોય અને તેથી વન અવસ્થાથી તીર્થકર ન માનવા એમ માનવાનું અને પ્રરૂપવાનું થતું હોય તે આશ્ચર્ય નથી.
યાદ રાખવું કે આવનાદિક કલ્યાણ કેન વખતે ભગવાન મહાવીર મહારાજની ઇન્દ્રાદિકેએ સ્તુતિ કરી તેમાં મેલ્થ ળ સFસમાપ્ત માવો વીતરણ વિગેરે કહેવામાં આવ્યું છે.
વળી જે વખતે તીર્થકરગેત્ર બાંધ્યું છે, તે વખત સંસારને પણ તે જીવે ત્રણ ભવ અવશેષવાળ કરી દીધું છે, અર્થાત્ ત્રણ
Page #82
--------------------------------------------------------------------------
________________
૨
પુસ્તક ૧ લું ભવ અવશેષપણું અને તીર્થ કરપણું બંને સાથે કરેલાં છે અને તે ત્રીજો ભવ ચ્યવન અવસ્થાથી જ શરૂ થાય છે.
આ કારણથી આ. શ્રી હરિભદ્રસૂરિજી તત્વાર્થ સૂત્રની ટીકાની અંદર ભગવાન જિનેશ્વર મહારાજનું કૃતાર્થપણું જણાવતાં ચરમભવની પ્રાપ્તિ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા તે જણાવે છે. એટલે સ્પષ્ટ થયું કે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાની. કાયેત્સર્ગ કે પર્યકાસનથી સિદ્ધાવસ્થા રાખ્યા છતાં જન્માદિ અવસ્થાને આરેપ કરીને તે તે અવસ્થા પણે પૂજન કરવામાં કઈ પણ જાતને વિરોધ નથી. ક આત્મા તીર્થકત્ર ઉપાર્જન કરે?
ભગવાન જિનેશ્વર મહારાજાએ તીર્થ કર પણના ભવથી પહેલાંના અનેક ભવમાં ભૂત-જીવમાત્રની અને વ્રતધારીઓની અનુકંપા વિગેરેની ક્રિયા સહિત એવા વરબોધિલાભના કાળથી માંડીને હંમેશાં પરે કારમાં જ લીન હોય છે, અને તેવી રીતે અનેક ભથી પરોપકારમાં લીન થયેલા મહાપુરૂષે જ્યારે સમ્યક્ત્વની શુદ્ધિ આદિક નિમિત્ત દ્વારા ધર્મ-આરાધના કરતાં જગતના જીવમાત્રના ઉદ્ધાર માટે ઉત્સાહવાળા થાય છે, ત્યારે તેઓ તીર્થ*કરના માત્ર બાંધે છે. ' આવી રીતે બાંધેલું તીર્થકરનામત્ર જેને હેય છે તેવા મહાપુરૂષો પહેલા ભવના તે પરોપકારમય શુભ આચરણના સંસ્કારથી સંસારનું યથાસ્થિત વૈચિત્ર્યપણું વિચારતા તેનાં જન્મ, જરા મરણ વિગેરે દુઃખ ટાળવાના વિચારમાં તત્પર થાય છે અને આ જન્મ–જરાદિના દુઃખથી રીબાતું અને કર્મોથી. ઘેરાતું એવું જગત્ તીર્થને પ્રવર્તાવ્યા સિવાય કઈ પણ પ્રકારે ઉદ્ધાર કરી શકાય એવું નથી.
માટે આ જગતને સંસારથી ઉદધૃત કરવા માટે દ્વાદશાંગી રૂપ તીર્થનું પ્રવર્તન કરવું જ જોઈએ, અને તે તીર્થનું પ્રવર્તન
Page #83
--------------------------------------------------------------------------
________________
આગમત ગણધરે દ્વારા દ્વાદશાંગીનું ગુંથન થયા શિવાય બની શકે નહિ. અને ગણધરેને પ્રતિબંધ કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી બની શકે માટે તે કેવલજ્ઞાન ઉપજાવવા શ્રમણચિન્હ અંગીકાર કરીને મારે દીક્ષિત થવું જ જોઈએ એવા વિચારથી એટલે જગતના ઉદ્ધારને માટે ભગવાન જિનેશ્વરેનું દીક્ષિત થવું થાય છે તેમ જ દીક્ષા લેતી વખતે પણ જગતની શુભપ્રવૃત્તિ માટે નિષ્ફટક, આજ્ઞા પ્રધાન અને અદ્ધિ-સમૃદ્ધિથી પૂર્ણ એવા રાજ્યને છેડીને સામાયિક અંગીકાર કરતાં પોતાના શાસનમાં થવાવાળા સાધુઓની સ્થિતિના ક્રમને દેખાડવા માટે અર્થથી યામે કે મહાવ્રતને અથવા તે ચાતુર્યામિક કે પંચમહાગ્રતિક ધર્મને સ્વીકાર કરે છે. દીક્ષાદિ શા માટે?
જે વખતે ભગવાન જિનેશ્વર-મહારાજાઓ આવી રીતે જગના કલ્યાણને માટે, પાપકર્મોના ક્ષય માટે અને મેક્ષના સાધન માટે ચારિત્ર અંગીકાર કરે છે, અર્થાત્ પંચમુષ્ટિક કે ચાતુર્મેટિક લેચ કરે છે, તે વખતે ઇંદ્ર-મહારાજે ખભા ઉપર થાપેલ દેવદુષ્ય ધારણ કરવારૂપ શ્રમણચિન્હ ધારણ કરે છે, તે જ વખતે જિનેશ્વર-મહારાજાઓને મન પર્યાવજ્ઞાન થાય છે,
આ રીતે પ્રજિત થયેલા અને મન:પર્યવ-જ્ઞાનને પામેલા ભગવાન જિનેશ્વરમહારાજાએ સમ્યક્ત્વ જ્ઞાન, ચારિત્ર, તપ અને સમાધિના બળે મહાદિક ચાર ઘાતકર્મોને નાશ કરીને કેવલજ્ઞાનને પામે છે, અને તે પામીને પૂર્વ-નિર્ધારિત કરેલા જગતના હિતને માટે દ્વાદશાંગી-પ્રણયનરૂપ તીર્થને પ્રવર્તાવે છે, એટલે દેશના આપે છે.
આ વખતે લેકના કુદરતી નિયમે ભગવાન જિનેશ્વરની ત્રિપદી પામીને ત્યાં આવેલા ગણધર મહારાજના જે પ્રતિબંધ પામી દીક્ષા ગ્રહણ કરીને દ્વાદશાંગીની રચના કરે છે, આવી રીતે
Page #84
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લું ભગવાન જિનેશ્વરમહારાજનું તીર્થકરપણું તેમના સાધ્યની સિદ્ધિ કરવા માટે ફલીભૂત થાય છે.
તે વખતે શાસ્ત્રકાર મહારાજાએ ભગવાન જિનેશ્વરેને તીર્થકર નામકર્મને ઉદય માને.
જે કે ભગવાન જિનેશ્વરમહારાજનું પૂજ્યત્વ તે અવનકલ્યાણકથી શરૂ થાય છે, તેથી ભગવાન મહાવીર મહારાજા ચિત્રશાલામાં કાર્યોત્સર્ગે રહ્યા અર્થાત્ કેવલજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન સુદ્ધાં પણ પામેલા હેતા, તે વખતની અવસ્થાની મૂર્તિ નાગલદેવતાએ વિધુનમાલીદેવતા પાસે કરાવી, જે પ્રતિમાને પ્રતિબિંબ તરીકે ચંડપ્રદ્યોતને કરાવેલી પ્રતિમાની પ્રતિષ્ઠા કપિલકેવલી મહારાજે કરી. ' અર્થાત્ જે ભગવાન જિનેશ્વરમહારાજનું દેવત્વ કે પૂજ્યત્વ જે યવનકાલથી ન હેત તે જેમ વનાદિક કલ્યાણકે મનાત નહિ, તેવી રીતે કેવલજ્ઞાન શિવાયની અવસ્થાની મૂર્તિના પ્રતિબિંબરૂપ મહાવીર ભગવાનની પ્રતિમા ઉપર વાસક્ષેપ કરી કેવલી– મહારાજા પ્રતિષ્ઠિત કરત નહિ, એટલું જ નહિ, પરંતુ ખુદ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા કરતી વખતે જન્માવસ્થા, શ્રામસ્થાવસ્થા અને રાજ્યવસ્થાદિનું ચિત્તમાં ધારણ કરવું કઈ પણ પ્રકારે ઉચિત બનત નહિં. એટલું જ નહિં પરંતુ ભગવાન જિનેશ્વર મહારાજનું સિદ્ધપણું કે જેમાં સર્વકર્મ રહિત હોવાથી તીર્થકર નામ કર્મથી રહિતપણું હોય તેમાં આશ્ચર્ય જ નથી, તે પણ પૂજનની વખતે ચિત્તમાં ધારણ કરવાનું બનત નહિ.
જેઓ કેવલ વિતરાગ કે કેવલી-પણાની દશાને પૂજ્ય ગણે છે અથવા સંગિકેવલીપણું હોય ત્યારે અથવા તીર્થંકરનામકર્મને સાધ્ય સાધવારૂપે જે ઉદય હોય છે, તે વખતેજ તીર્થંકરપણું એટલે દેવપણું ગણે છે, તેઓએ ન તે જન્માદિ અવસ્થા
Page #85
--------------------------------------------------------------------------
________________
આગમન ભાવવી જોઈએ, વાવત્ તેઓએ સિદ્ધપણુરિક અવસ્થા પણ ભાવવી જોઈએ નહિ.
જે કે ભગવાન જિનેશ્વર મહારાજાઓ જગતના હિતને માટે તીર્થ પ્રવર્તાવવાને અંગે દીક્ષિત થવા વિચાર કરે છે તે વખતે દેવાતું સંવછરી-દાન લેકને આપવામાં આવે છે તે સંવછરી દાન લેનારા લેકે દેવદ્રવ્યના દોષથી દૂષિત બનતા. નથી. કારણ કે ભગવાન તીર્થકર મહારાજાઓએ તે દેવતા દ્વારા લવાયેલું દ્રવ્ય લેકેને ભેગોપભેગને માટે લવાયલું છે, એટલું જ નહિ પરંતુ ખુદ કેવલી પણું પ્રાપ્ત થયા પછી પણ સમવસરણમાં કરાતે બલિને પ્રકાર જે છે, તે પણ દેવદ્રવ્ય તરીકે નથી, પરંતુ ભગવાન જિનેશ્વરમહારાજની ભક્તિને માટે કે તેમની પ્રતિમાની સેવાપૂજા માટે જે દ્રવ્ય હેય તે સર્વ દેવદ્રવ્ય તરીકે ઉત્તમોત્તમ ગણાય છે.
યાદ રાખવું કે ભગવાન્ મહાવીર મહારાજના જન્માભિષેકની વખતે સીધર્મઈદ્રની શંકાના નિવારણ માટે ખુદ ભગવાન મહાવીર મહારાજે કરેલા મેરૂના ચાલન વખતે ઈન્દ્ર મહારાજે ભગવાન અરિહંતની ભક્તિનું વિન માનેલું છે. ફક્ત જિનેશ્વરમહારાજને કેવલીપણાની અવસ્થામાં દેવ માનનારાની અપેક્ષાએ સૌધર્મઇદ્રની એ ધારણા ભૂલભરેલી હતી, એમ માનવું જોઈએ. તેમજ જન્માભિષેક કર્યા પછી સર્વ ઈન્દ્રોએ ભગવાન જિનેશ્વર મહારાજની જિનેશ્વર મહારાજ તરીકે કરેલી સ્તુતિ પણ અધર્મ–પ્રધાનને માટે મહેદી ગફલત તરીકે ગણાવવી જોઈએ.
આ રીતે ભગવાન જિનેશ્વર મહારાજાઓના કેવલીપણા શિવાયમાં જે જે દેવત્વ તરીકે અને પૂજ્યત્વ તરીકે પ્રસંગે બનેલા છે તે સર્વ પૂર્વે જણાવેલા અધર્મપ્રધાનેને માટે તે કેવલ ઈન્દ્રજા જેવા થાય, એટલું જ નહિ પણ અનર્થ જેવા થઈ જાય.
(ક્રમશ ચાલુ)
-
Page #86
--------------------------------------------------------------------------
________________
oral cyclic
ના
"
खमियव्वं खमावियव्वं उवस-५ પર નિ. સં. મિથવું સમાવિક છે વિક્રમ સં. ૨૫૦૫ જ નિપાનાસાહ્ય સારો છે. ૨૦૩૫ વર્ષ
પુસ્તક ખમવું-ખમાવવું, ઉપશ- ૧ ૨ આમવું–ઉપશમાવવું, જેને સ. 0 શાસનનો સાર છે !! કે
૧૪
વીતરાગ–પરમાત્મા શ્રી જિનેશ્વર–ભગવાનના અ–વિછિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી જૈન–શાસનને એ અપૂર્વ મહિમા
તેને આદેશ કેવલ આત્માના અવ્યાબાધ-ગુણને આવિવ કરવા માટે, તે ગુણેને રેકનારા આવરણને ખસેડવા માટે છે.
તેણે જણાવેલી અહેરાત્રની ક્રિયા જે અનેક પ્રકારની છે, પર્વ-દિનની ક્રિયા પણ વિવિધ પ્રકારની છે, વાર્ષિક અને માસી ક્રિયા પણ બહુ પ્રકારની છે. જન્મને ઉદ્દેશીને જણાવેલી ક્રિયા પણ જાત-જાતની છે, આ. ૫
Page #87
--------------------------------------------------------------------------
________________
આગમચેતી છતાં તે સર્વ-ક્રિયામાં એકજ વનિ હોય છે કે-આત્માના આ વ્યાબાધ-ગુણના આવિર્ભાવને રોકનાર અદષ્ટોને આવતા રેકો અને આવેલા એવાં અદષ્ટોને ક્ષય કરવા અને શમાવવા કટિબદ્ધ થવું.
સુજ્ઞ મનુષ્ય જે આત્માથીપણાની દ્રષ્ટિએ અવલોકન કરશે તે માલમ પડશે કે શ્રી જિનેશ્વર-મહારાજના શાસનની ઉત્તમોત્તમતા હોય તે તે માત્ર આવા અદષ્ટને રોકવાની અને નાશ કરવાની આજ્ઞાને લીધે છે.
જૈનશાસનને સાંભલનાર અને સમજનાર વર્ગ સારી રીતે જાણે છે કે શ્રી જિનેશ્વર-મહારાજે આત્માના ગુણને આવરણ કરનાર અને તે ગુણેને આવરીને ભવ્ય એવા જીવને પણ અનાદિકાલથી સંસારમાં રખડાવનાર અદષ્ટોમાં મુખ્ય ભાગ ભજવનાર અથવા તેવા અદષ્ટોના મૂલરૂપ કેઈપણ જે અદષ્ટ હોય તે તે માત્ર મેહનીયનામનું અદષ્ટ છે. તેથી શાસ્ત્રકાર મહારાજાએ સ્પષ્ટ શબ્દથી ફરમાવે છે કે –
सव्वकम्माणि खिज्जंति मोहणिज्जे खयं गए
અર્થાત્ મેહનીયકર્મને નાશ થઈ જાય તે બાકીના સર્વ કર્મોને નાશ થઈ જાય છે, જગતમાં જેમ તાડવૃક્ષની મસ્તસૂચીને નાશ થવાથી આ તાડ સુકાઈ જાય છે, તેવી રીતે આત્મામાંથી મેહનત્યકર્મ જે ખસી જાય તે પછી બીજાં બધાં કર્મ નાશ પામી જ જાય છે.
વાચકમહારાજજી પણ એજ ફરમાવે છે કે – मस्तकसूचिविनाशात् तालस्य यथा ध्रुवो भवति नाशः । तद्वत् कर्मविनाशो मोहनीये क्षयं गते ॥१॥
Page #88
--------------------------------------------------------------------------
________________
રક ૨ જું છે એટલે મસ્તક-સૂચિને નાશ થવાથી આખા તાડવૃક્ષને કરી નાશ થાય છે, તેવી રીતે મેહનીય ક્ષય થઈ ગયા પછી
કી બાકીનાં કર્મોને નાશ થાય છે. 1 ગુણસ્થાનકમારેહકાર પણ એટલા માટે મંગલમાં શ્રીજિનેપરમહારાજને નમસ્કાર કરતાં હતમોઢું એવું જ ફક્ત વિશેષણ આપે છે. વળી કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાના રસ્તા તરીકે પણ શાસ્ત્રકારોએ જે ક્ષપકશ્રેણિ જણાવી છે, તેનું ફલ પણ માત્ર મોહનયકર્મને વિનાશ જણાવ્યું છે. વળી ત્રિલેકનાથ ભગવાન જિનેશ્વરેના અનના ઉત્તમોત્તમ ગુણ છતાં મુખ્યતાએ તેઓને વીતરાગ-પરમાત્માના નામે બેલાવવામાં આવે છે અને સૂત્રકારે પણ ઘમો વીચર એમ કહીં ભગવાન- જિનેશ્વરને નમસ્કાર
આ સર્વ હકીક્તને વિચારનારો સુજ્ઞ સહેજે સમજી શકશે કે શ્રી જૈનશાસનનું એ ધ્યેય છે કે આત્માના અવ્યાબાધ-ગુણેને રોકનાર એવા અદષ્ટને નાયક-મેહનીય છે અને તેના નાશને માટે પ્રતિદિનની અને યાવત્ વાર્ષિકની કિયા જવામાં આવી છે,
શ્રીજિનશાસનની સમગ્ર ક્રિયાઓ સામાન્ય રીતે મોહનીયના નાશને માટે જવામાં આવેલી છે, છતાં મેહનીય-કર્મમાં અપમાં અ૫ પ્રયત્નથી નાશ પામનારી અને મેહનીયના નાશની શરૂઆત કરનારી જે કઈ પણ પ્રવૃત્તિ હોય તે તે ક્રોધ-કેપ
આવેશ-આદિ નામોને ધરાવનાર જે અપ્રીતિ વૈરની બુદ્ધિ તેને નાશ કરવાની ક્રિયા છે.
આ વાતને લક્ષ્યમાં રાખીને ભગવાન જિનેશ્વરમહારાજાએએ સમગ્ર-કષાને નાશ કરવા માટે ઉપદેશ આપે છે અને સ્થાને સ્થાને ક્રિયા બતાવી છે, છતાં કેધ–કષાય અને વૈર
Page #89
--------------------------------------------------------------------------
________________
આગમજ્યેત વિરોધને સિરાવવા માટે તે સ્થાને સ્થાન પર ઉપદેશ અને ક્રિયાઓ વિશેષે બતાવી છે.
આગળ વધીને વિચારીએ તે જૈનસંસારમાં માન, માયા કે લેભમાં પણ શાસ્ત્રદષ્ટિએ કષાય નામ રહેલું છે, છતાં રૂઢિથી તે કેવલ કોધ અને કૌર–વિરોધમાં જ કષાય શબ્દની પ્રવૃત્તિ ચાલી છે. તેથી માન માયા, અને લેભની પ્રવૃત્તિ થાય ત્યારે જૈનસંસાર માન આવ્યું, માયા કરી, અને લેભ થયે, એમ કહે છે, પરંતુ જ્યારે કોધને આવિર્ભાવ થાય ત્યારે કષાય થયે એમ કહે છે, એટલું જ નહિં, પણ કોઈપણ વાર્તાદિના પ્રસંગે કષાય થયે, કષાય આ, કષાય ચયે, એ વગેરે શબ્દો બેલાય છે ત્યારે કોધ ચઢયે એમ પ્રતીતિ પણ થાય છે.
આ રૂઢિને શાસ્ત્રકારોએ પણ અંગીકાર કરેલી છે અને તેથી જ છે કે જે સાચા રે તિવિહેળ વારિ એમ કહીને વૈર-વિરોધ ના કારણભૂત ક્રોધ એટલે કોઈ કષાય આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય સાધર્મિક, કુલ, ગણ કે સંઘને ઉપજાવ્યું હોય તે સંબંધી સર્વને હું મન-વચન-કાયાએ કરીને ખાવું છું, એમ જણાવે છે.
ધ્યાનમાં રાખવું કે જગતમાં ક્રોધ કષાય અને બૈર-વિરોધને શમાવવા માટે ભૂલી જાઓ અને ભૂલાવી દો. એમ કરવાની પદ્ધતિ અસરકારક ગણાય છે અને અમલમાં પણ મહેલાય છે. પણ જૈનશાસ્ત્રકારે તે રૂઢિને બૈર-વિરોધન વૃદ્ધિને રોકવા માટે ઉપયોગી ગણે છે, પરંતુ કષાય અને શૈરવૃત્તિને શમાવવાને ખરે ઉપાય તે ભૂલવું અને ભૂલાવવું છે, તે કર્યા છતાં પણ બીજે જ છે.
અંદર કહેવાટ થતે બંધ ન થાય ત્યાં સુધી જેમ ઉપરની રૂઝ કાર્ય કરનાર થાય નહિં, તેવી રીતે ભૂલવું અને ભૂલાવવું એ માત્ર ઉપરની રૂઝ સમાન છે, પરંતુ અંદરને કહેવાટ મડાડવા જેવું તે કંઈક અન્યજ કાર્ય છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
તક ૨ જું
યાદ રાખવું કે ભૂલવા અને ભૂલાવવાનું તે સામાન્ય રીતે મરણ પામવાથી સર્વજીને થવાનું જ છે અને થાય પણ છે. પરન્તુ તે માણથી થતું ભૂલવું-ભૂલાવવું, અન્ય-કાર્યના વ્યાક્ષેપથી તું ભૂલવું-ભૂલાવવું અથવા લાજ-શરમ કે એવા કોઈ અન્યકારણથી કોધ અને વૈર-વિરોધનું ભૂલવું અને ભૂલાવવું, તે ખેતી કરી દાણા વાવી સમરને ફેરવવા જેવું છે.
જો કે આ ભવના બનાને અગ્રપદ આપનાર હોય gિછી તે કાંતે ભવાંતર માનનારા ન હોય, અથવા ભવાંતરને ગૌણ કરનારા હોય, તેવાઓને માટે, જીવનની હયાતીમાં ભૂલી જવું ભૂલાવી દેવું એ વસ્તુ ઉપગી અને કાર્ય કરનાર હોય, પણ જેઓ ભવાંતરની મુખ્યતા રાખી આ ભવની આખી જીંદગી અને સર્વ સાધન-સામગ્રીને તુચ્છ ગણનારા હોય તેવા આસ્તિકને માટે તે તે ભૂલવા અને ભૂલાવવાને જે માર્ગ છે તે કોઈ પણ પ્રકારે ઉચિત ગણાય નહિં. છે કારણ કે આસ્તિકો સમજી શકે છે કે વૈરવિરોધ અને ક્રોધ દભવાંતરમાં પણ મટાડ્યા ન હોય તે તે વૈર-વિરોધ પિતાનું કાર્ય ઉભા કર્યા શિવાય રહેતો નથી. વળી જેને તે માલમ છે કે ભગવાન મહાવીર મહારાજ જેવા શાસનના નાયકને પણ પૂર્વભવના વૈરે તીર્થંકરના ભાવમાં પણ ભેગવવાં પડ્યાં, અને તેને લીધે નાવડી ડુબાડવાનું, કાનમાં ખીલા ઠોકવાનું, અને યાવતું પામેલા ધર્મને હારી જવાનું હાલિકને થયું તે બન્યું.
અરે ! ભગવાન શ્રી પાર્શ્વનાથજીને તે એકપક્ષનું પણ વૈર ભવભવ નડયું છે. એ સર્વ હકીકતને સમજનારે મનુષ્ય બૈરવિરોધને ભૂલવા-ભૂલાવવા માટેજ નહિં, પણ ખમવા-જમાવવા માટે જ તૈયાર થાય.
જૈનશાસ્ત્રકારો તે ખમવા અને ખમાવવાની વાતને એટલું અધું અગ્રપદ આપે છે કે તેને દરરોજ ક્રિયામાં સ્થાને યાદ કરે છે, (ાએ પ્રતિકમણુસૂત્રમાં –
Page #91
--------------------------------------------------------------------------
________________
આગમાં
खामेमि सव्वजीवे सव्वे जीवा खमंतु मे ।
मित्ती मे सव्वभूएसु वेरं मज्झ न केणइ ॥१॥ વળી આયરિય-ઉવઝાય-સૂત્રમાં–
आयरिय उवज्झाए, सीसे साहम्मिए कुल गणे अ । जे मे केइ कसाइय, सव्वे तिविहेण खामेमि ॥१॥ सव्वस्स समणसंघस्स, भगवओ अंजलिं करिय सीसे । सव्वं खमावइत्ता, खमामि सव्वस्स अहयंपि ।२। सव्वस्स जीवरासिस्स, भावओ धम्मनिहियनिअचित्तो ।
सव्वं खमावइत्ता, खमामि सव्वस्स अहयंपि ।३। વળી સંસ્તારક-પૌરૂષીસૂત્રમાં પણ –
खमिय खमाक्यि, मइ खमिय सव्वह जीवणिकाय । सिद्धह साख आलोयणह मुझ वइरह ण भाव ॥१॥
આ ઉપરથી સમજાશે કે શાસ્ત્રકારોનું ધ્યેય ભૂલી જવા અને ભૂલાવવા કરતાં ઘણેજ ઉંચે દરજજે રહેલ ખમવા અને ખમાવવામાં રહેલ છે.
જૈનશાસ્ત્રકારોએ ખમવા અને ખમાવવામાં એટલું બધું જોર આપેલું છે કે વર્ષે એક વખત કરવામાં આવતું સાંવત્સરિકપ્રતિકમણ જે કે જ્ઞાનાચારદિક પાંચે આચારની શુદ્ધિને માટે કરવામાં આવે છે, છતાં તેવા સાંવત્સરિક-પ્રતિક્રમણને ખમવા અને ખમાવવાના રૂપમાં મુખ્યતાએ રજુ કર્યું છે, અને તેને લીધે એટલે સુધી ફરમાવવામાં આવ્યું છે કે પાં વસવાનો રિવાજાં વરૂ અર્થાત્ સંવછરીને દિવસે સર્વ જેની સાથે ખમત–ખામણાં કરીને બૈર અને કલેશને સરાવવો. એટલું જ નહિં. પરંતુ જે કોઈ જૈન સંવચ્છરીમાં વૈર-વિરોધને ખમાવ્યા પછી તે શ્રેષ-વિરેધને જે પાછો મહેડેથી બેલે તે તેને શાસન–ધુરંધરોએ ચેતવી છે કે
Page #92
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨ જું
હે મહાનુભાવ! સંવચ્છરીમાં ખમેલ–ખમાવેલ કલેશને તું બેલે છે તે તને કોઈપણ પ્રકારે યોગ્ય નથી.”
આવું શાસન-ધુરંધરેએ ફરમાવ્યા છતાં જે તે વૈર-વિરોધને બેલવું બંધ ન કરે તે શાસ્ત્રકાર સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે એ મેલ–ખમાવેલ વૈર-વિરોધને ફરીથી બોલનારાને શ્રી સંઘમાંથી દૂર કરી દે.
આ વસ્તુ સમજનાર મનુષ્ય શ્રી જૈન-શાસનનું વૈર-વિરોધને શમાવવા ઉપર કેટલું બધું લક્ષ્ય રહેલું છે? તે હેજે સમજી શકશે.
વળી શ્રીજૈનશાસનમાં ખમવા અને ખમાવવામાં પ્રથમ ચારિત્રમાં સ્થિત થયેલ રત્નાધિક એટલે મહોટો ગણાય છે તે અને પાછલથી ચારિત્રમાં સ્થિત થનાર અવમરાત્વિક એટલે ન્હાને ગણાય છે તે, એ બન્નેમાં રત્નાધિકને હંમેશાં અવમરાનિકે વિનય કરવું જોઈએ અને એ મોક્ષાર્થી જીવનું આવશ્યકકર્તવ્ય છે અને તેથી પ્રતિદિન વંદન–બામણાદિ અવમરાત્વિક રત્નાધિકની આગલ કરે છે, છતાં આ સાંવત્સરિક ખમત-ખામણને માટે તે એટલા સુધી શાસ્ત્રકારે ફરમાન કરે છે કે ન્હાનાએ મહટાની પાસે અપરાધની માફી માગવી, એટલું જ નહિં, પરંતુ મહેતાએ પણ ન્હાનામાં ન્હાના શિષ્યની પાસે માફી માગવી જોઈયે.
શાસ્ત્રકારો તેના દષ્ટાન્તમાં પણ જણાવે છે કે શ્રીચન્દનબાલાની ચેલી મૃગાવતીએ પિતાને અપરાધ ખમાવતાં કેવલજ્ઞાન મેળવ્યું. પરંતુ શ્રીચંદનબાલાએ પણ મૃગાવતીની આશાતના ગણું તેને ખમાવતાંજ કેવલજ્ઞાન મેળવ્યું.
આવી રીતે વ્યવહાર માટે ખમવા અને ખમાવવાની માત્ર વાત કરીને શાસ્ત્રકારો ઉપદેશની પર્યવસાનતા નથી કરતા, પરંતુ ઉપદેશ્ય-આત્માઓના જીવનને તે ફરસાવવા માટે સ્પષ્ટ-શબ્દમાં
Page #93
--------------------------------------------------------------------------
________________
આગમત ફરમાવે છે કે !! મહાનુભા! ખમતાં અને અમાવતાં છતાં પણ દરેકે પિતાના આત્માને વૈરથી બચાવવા માટે પિતાના આત્માને અંતકરણથી શાન્ત કરે જોઈએ અને બીજાને પણ શાન્ત બનાવવા કટિબદ્ધ થવું જોઈએ.
દયાન રાખવું જોઈએ કે શ્રી મલ્લિનાથજી અને બ્રાહ્મી-સુંદરી એ પૂર્વભવમાં મિત્ર અને ગુરૂની સાથે ખમત-ખામણ કર્યા હેતાં એમ નથી, પરંતુ આત્માની શુદ્ધિરૂપ ઉપશમ થયે નહિં તેથી બીજા ભવમાં સ્ત્રીવેદને ભગવો પડે.
આ વાત ધ્યાનમાં રાખી દરેક આત્માએ સર્વ જીવના તેમાં પણ શ્રીસંઘના વિશેષ કરીને અપરાધની માફી આપવી અને લેવી, તથા પિતાના અને પરના આત્માને ઉપશમમય બનાવ.
અંતમાં એટલું સમજવું જ બસ છે કે શ્રીજૈનશાસન ઉપશમને સાર ગણનારું છે.
“ખમવું ખમાવવું ઉપશાંત થવું અને ઉપશાન્ત કરવા એજ પર્યુષણુનું મહાનુકાર્ય છે.” ree
at wલ્ટ મનનીય મુભાષિત O જીવનશુદ્ધિની દષ્ટિ કેળવ્યા વિના
અંતરંગવૃત્તિ ક્ષમાપના અંગે તૈયાર
થઈ શકતી નથી. 0 દેષગ્રાહી દષ્ટિને ઘટાડે ક્ષમાપના
મૂળ પાયે છે. ૦ ગુણ ગ્રાહિતાના વિકાસથી ક્ષમાપના
આદર્શ બને છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
9 SEE
SW ST
બRUWxwાષામ
- શ્રી તાવાર્થ-સંબંધ-કારિકાનું
મહદયગ્રાહી વિવેચન
• વિવેચનકાર• પૂ. આગમોદ્ધારક શ્રી આચાર્યદેવ.
આચાર્ય દેવ /
/
[પૂ. આગમમર્મજ્ઞ-શિરોમણિ, પ્રવચનિક-શિરોમણિ, સૂમ આમિક–તના પ્રવર વ્યાખ્યાતા, પૂ, ધ્યાનસ્થ સ્વર્ગત આગામે દ્ધારક આચાર્યદેવશ્રીએ વિ. સં. ૧૯૮ના પાલીતાણા પન્નાલાલ બાબુની ધર્મશાળા-ચાર્તુમાસમાં તત્વપ્રેમી-જનના લાભાર્થે શ્રીતત્વાર્થાધિગમસૂત્રની તાત્વિક–વિવેચનાવાળી બપોરે વાચના આપેલી.
જેની નોંધ તે વખતે પૂ. આ. શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ. શ્રીએ ટૂંકમાં કરેલ, તેના ઉપરથી અને પિતાની ધના આધારે પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. શ્રીએ વ્યવસ્થિત સુધારા-વધારા કરી વ્યવસ્થિત પ્રેસકેપી રૂપે આખી વાચના સળંગ લખાણ રૂપે તૈયાર કરેલ.
પરમકરુણાળુ પૂ. આચાર્યદેવશ્રી હેમસાગરસૂરીજી મ. પાસેથી મને “આગમત માં પ્રકાશન અર્થે આ નેધ મલી કે જેને ઘણું તત્વપ્રેમી જિજ્ઞાસુઓના આત્મહિતાર્થે ભાષાકીય સુધારા આદિથી વ્યવસ્થિત એપ આપી “આગમતમાં વર્ષ ૯ ૩ ૨ (બીજા પુસ્તકોમાં પ્રકાશિત કરવાની શરૂઆત કરી. - પાંચ હસ્તે આ લખાણ પ્રકાશિત થયું છે, જેમાં પાંચમાં અધ્યાયના ત્રીજા સૂત્ર (અપૂર્ણ) સુધી વિવેચન આપ્યું છે. હવે અહિં આગળનું શરૂ થાય છે.]
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમત અહિં તે પ્રમાણે અધિકાર તેમજ અનુવૃત્તિ લાવવાની પણ જરૂર નથી કારણકે બચાવવાનો વઘુવી એ સામાન્ય નિયમથી બ-પાણિ એ પદમાં અર્થ મૂર્તિ છેવિચ =મૂર્તિ એવાં તાનિ -સાખિ દ્રવ્ય એમ સીધી રીતે અર્થ પ્રાપ્ત થશે. એથી ટ્રાણિ એ પદની અનુવૃત્તિની જરૂર નથી.
બીજુ ફર્વ=મૂર્તિ એ ભાષ્યકારન-વચનમાં ૫ મૂર્તિ એ વ્યાખ્યા છે, એમ અર્થ ન કરતાં મૂત્તિ વડે રૂપ એ વ્યાખ્યય એને શબ્દવડે કહેવાય એમ અર્થ કરે.
વળી જે સ્પર્શ વિગેરે ગુણે રૂપને આશ્રીને રહ્યા છે. તે પણ મૂતિ–શબ્દથી વાચ્ય છે, પરંતુ એ પ્રમાણે અર્થ કરે તે અ-ગ્ય છે કારણ કે રૂપ એ ગુણ છે, ગુણના આધારે સ્પર્શાદિ ગુણે રહી શકતા નથી. જે થાશ્રયા ના Mr. એ સૂત્રમાં આગળ કહેવાશે.
દ્રવ્યજ સ્પશદિને આશ્રય હોય છે, પરંતુ રૂપમાં સ્પર્શાદિને આશ્રય માટે સામર્થ્ય નથી.
આ મધું વર્ણન વ્યાસ્તિકનયના અભિપ્રાયથી કર્યું, પરંતુ હવે પર્યાય. નયને માનનાર વાદી ખડો થાય કે જગતમાં જે કાંઈપણ દષ્ટિગોચર થાય છે. તે પર્યાયજ છે, દ્રવ્ય કાંઈ છે જ નહિ, એ જ વરતુ જણાવે છે, પર્યાયાસ્તિક-નયવાળે કહે છે કે દ્રવ્ય છે નહિ જ કારણકે રૂપ-રસાદિના ગ્રહણમાં દ્રવ્ય-ગ્રહણની બુદ્ધિને અભાવ છે
આંગળી તરફ હિટ કરતાં આંગળીને વર્ણ ચક્ષુ ગ્રહ્મ આંગળીને રસ જિહા-ગ્રાહ્ય છે, ગંધ ઘાણ ગ્રાહ્ય છે, એ આંગનથી તે શબ્દ શ્રોત્ર ગ્રાહ્ય છે અને સ્પર્શ ત્વચા ગ્રાહ્ય છે, એ પાંચ સિવાય અંગુલી કઈ ચીજ નથી. માટે રૂપ-રસાઢિજ એક બીજ- *
Page #96
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨ જું
ના પરસ્પર આશ્રય વડે રહેતા થકા “આ અમુક આકાર છે” એમ કહી શકાય છે, પરંતુ આકાર અને રૂપાદિ એ કાંઈ ભિન્ન નથી.
આ વાત દષ્ટાંતથી સમજાવે છે. આંબે-લીંબડે, ઘઉંખદિર, પલાશ એ પ્રત્યેક જુદા જુદા સ્વરૂપ નથી, પરંતુ તે સર્વ જુદા જુદા ઝાડેને સમુદાય એ જ વન છે. સેનામાં હાથી, પાયદળ, ઘેડ વિગેરે પ્રત્યેક સેના નથી, પરંતુ તે સર્વ અંગેના સમુદાયને સેના કહેવાય છે.
તે પ્રમાણે અહિં પણ રૂપ-રસાદિ પ્રત્યેક મૂર્તિ નથી, પરંતુ તે સર્વને સમુદાય મૂર્તિ છે, એ પ્રમાણે પર્યાય-નયની અપેક્ષાએ વ્યાખ્યા કરતાં ભાષ્યને સંબંધ બેસતું નથી. કારણ કે ભાષ્યમાં શું કહે છે ફાં મૂર્તિ મૂર્ચાયાશ્ય સ્પર્શી જ્યારે પર્યાયનય શું કહે છે? પગે ચાલનાર એક સીપાઈ હાથી અથવા ઘેડે તે સૈન્ય નથી, પરંતુ એક બીજાના આશયથી એકત્ર રહેનારા તે પાયદળ વિગેરે સમુદાયને એના કહેવાય છે, તે પ્રમાણે અહિં રૂપ-રસાદિના સમુદાયને મૂતિ કહેવાય છે આ પ્રમાણે ઉપરને ભાષ્યાર્થી તેમજ પર્યાય. નયથી કરેલ અર્થ તે બન્નેમાં ભેદ પડતે હેવાથી ભાષ્ય, જે પ્રમાણે છે તે પ્રમાણે રહે એ ઈષ્ટ છે.
આ પ્રમાણે પૂર્વ સૂત્રથી સમગ્ર-દ્રવ્યનું નિત્ય અવસ્થિત અને અરૂપી પણ સંબંધી વિધાન કર્યું, હવે તેમાં કેટલાક માટે અપવાદ જણાવે છે –
સૂત્ર-પુત્ર ને વ . ટીકાને અર્થ “દ્રવ્ય અરૂપી છે એવું જે પૂર્વ-સૂત્રમાં સામાન્ય વિધાન કર્યું, તે સામાન્ય-વિધાનના નિષેધ દ્વારા સ્વરૂપના લાભથી વિશેષપણું ગ્રહણ કરેલું હોવાથી હાનિ પુર્વાસા:
Page #97
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત
એ વિશેષસૂત્ર અપવાદરૂપ હેવાથી પૂર્વસૂત્રમાં જણાવેલ નિત્ય ની અનુજ્ઞા રાખવા સાથે અનુરૂપીપણાને અહિં પ્રતિષેધ ઈષ્ટ છે.
કદાચ અહિં શંકા થાય કે પૂર્વસૂત્રને જ્યારે સામાન્ય-ઉત્સગ સૂત્ર રાખવામાં આવ્યું અને આ સૂત્રને વિશેષ અપવાદ-સૂત્ર તરીકે રાખવામાં આવ્યું છે, તે પૂર્વ-સૂત્રમાં જે નિત્યસ્વ અવસ્થિતત્વ અને અરૂપત્ત્વ એ ત્રણેને અપવાદસૂત્રથી પ્રતિષેધ છે જોઈએ. તેમ ન કરતાં અહિંયાં નિત્યત્વ અને અવસ્થિતત્વ કાયમ રાખી કેવળ અ-રૂપત્તવને જ પ્રતિષેધ કરે છે, તેમાં શું કારણ છે?
ઉત્તર-પૂર્વસૂત્રમાં નિત્યવસ્થિતનિ એ પદજુદું છે અને -સાળ એ પદ પણ જુદું છે, જે ત્રણેનું વિધાન કરી પુદ્ગલ દ્રવ્યને માટે ત્રણેને નિષેધ કરે હેત તે બને પદ જૂદા ન રાખતાં નિયાસ્થિતાકાળ એ પ્રમાણે એક પદ રાખ્યું હેત તે કાંઈ હરકત ન હતી, છતાં તેમના કરતાં બન્ને પદ જે જુદા પાડવામાં આવ્યા છે, તેના સામર્થ્યથી એમ કહી શકાય છે કે પિન: પુત્રઃ એ સૂત્રથી પુદ્ગલ- માં હરવ ને જ નિષેધ થાય છે, પરંતુ નિત્યત્વ-અવસ્થિતત્વની અનુજ્ઞા જ રહે છે.
વળી કઈકહે કે પ્રથમ સૂત્રથી દ્રવ્યોનું અ-પીપણાનું વિધાન કર્યું. તેમાં પુગલનું પણ અ-રૂપીપણાનું વિધાન કર્યું, આ સૂત્ર વડે પુદ્ગલેને રૂપી પણ કહ્યા, એથી પુગલે રૂપી અને અરૂપી બે પ્રકારના છે, તેવી જે માન્યતા હેય તે તે પણ ગ્ય નથી અને તેવી માન્યતામાં પ્રબળ પુરા નથી. એટલે કે પુગલે અ-રૂપી નથી હતા, પરંતુ રૂપી છે. તસ્વભાવ (પેતાને જડ-સ્વભાવ) નું અ-દ્રવ્યપણું (અવિનાશીપણું) હેવાથી હંમેશાં પુદ્ગલની નિત્યતા છે જ અને રૂપાદિમત્તા વડે તેમજ સ્વભાવના નહિ બદલાવવા વડે પુલનું અવસ્થિતપણું છે જ
૧. પ્રશ્ન-નિત્યત અને અવસ્થિતત્વ એ બંનેમાં શું તફાવત? ઉત્તર-સાદિ-અનંતભાંગાની અપેક્ષાએ સિદ્ધમાં પણ ગણાય છે. પરંતુ
Page #98
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨ જું
૧૩
અહિં તેવું નિત્ય ગણવું નથી, અહિં તે અનાદિ-અનંતભાંગાની–અપેક્ષા ઈષ્ટ છે. એટલા માટે અવસ્થિત લીધું છે કેવળ અવસ્થિત પણ લઈ શકાય તેમ નથી કારણ કે સંતતિની અપેક્ષાએ રાત્રિ-દીવસ પણ અવસ્થિત છે પણ તે દિવસથી રાત અને રાતથી દિવસ સાન્તર રહે છે, તેમ અહિં ઈષ્ટ નથી માટે બંને નિત્ય અને અવસ્થિત બરાબર છે.
શંકા-પુલમાં ઉત્પત્તિ અને વિનાશ સ્પષ્ટ અનુભવાય છે તે તમે તે પુદ્ગલદ્રવ્યની નિત્યતા કેમ જણાવે છે ?”
ઉતર-સિદ્ધાંત જાણકાર મહર્ષિએ બે પ્રકારની નિત્યતા કહે છે ૧. અનાદિ-અપથર્વસાન, ૨. સાવધનિત્યતા જા
તેમાં પહેલી નિત્યતા લેકના આકારની માફક પૂર્વાપર (આગળ-પાછળ) અવધિ (છેડે) વિનાની હવા સાથે પરસ્પરના અવિનાશ વડે પિતાના સ્વભાવને નહિ છેડતી અને અનેક પરિણામને ઉત્પન્ન કરવાની શક્તિ જેમાં ઢંકાઈને રહેલી છે એવી તેમજ ભવનવૃત્તિ જ (જેનું દ્રષ્ટાંત સાથે સ્વરૂપ પ્રથમ અપાઈ ગયેલું છે) ફક્ત જેનું સ્થાન છે તેવી નિત્યતા પ્રસિદ્ધ છે, પુગદ્રવ્યમાં જે જડ સ્વભાવ છે, તેની આદિ એટલે અમુક વખતે તેમાં જડ સ્વભાવ ઉત્પન્ન થયે તેમ ન હોવાથી તેમજ અમુક વખતે પુદ્ગલમાંથી જડસ્વભાવને અંત થયે, તેમ પણ ન લેવાથી જડ-સ્વભાવની અપેક્ષાએ પૂર્વાપર-અવધિ વિનાનું પુદ્ગલદ્રવ્ય છે.
એ પુદ્ગલ દ્રવ્યની અનેક પરંપરાઓ થાય છે. દ્વિ-પ્રદેશી. સ્કંધ, સંખ્ય- દેશી-કંધ, વિગેરે અનેક પરંપરામાં પરિણમન થાય છે, તે પણ જડ-સ્વભાવને વિનાશ થતું નથી, અર્થાત્ પિતાને જડ સ્વભાવ છે, તે જડ સ્વભાવને પંરપરામાં પણ પગલદ્રવ્ય છોડતું નથી, વળી સંખ્ય, અસંખ્ય, અનંત–પ્રદેશીસ્કંધપણું, સુખ-દુઃખમણું વિગેરે અનેક વિચિત્ર પરિણામે ઉત્પન્ન કરવાની શક્તિ જેમાં રહેલી છે, તે પણ જડ સ્વભાવની અપેક્ષાએ તે
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમજ્યાત
દરેક પરિણામમાં ભવનવૃત્તિ તા નિત્યજ હાય છે, એવી નિત્યતાને ગ્રંથકારો અનાદિ-અપ વસાન નિત્યતા કહે છે.
ખીજી નિત્યતા સાવધિ-નિસ્યતા છે, એટલે શ્રુતસંબંધી ઉપદેશ વિષે એક અપેક્ષાએ અનાદિ-અનંત છે, તે પણ વ્યકિતની અપેક્ષાએ તેની ઉત્પત્તિ વિગેરે માનીએ છીએ, તે પ્રમાણે અથવા માટા પત હાય તે નાના થાય, સમુદ્ર માજા એ ઘણા ઉછળતા હાય તે ઓછાં ઉછાળે અથવા સમુદ્ર નાના થાય, છતાં એ સમુદ્ર પ°તાદિનું અવસ્થિતપણું તો અવશ્ય હોય છે, તે પ્રમાણે આ પુદ્ગલા દ્રશ્યમાં ઉત્પાદ-વિનાશ હોવા છતાં સાધિનિત્યતા અવશ્ય રહેલી છે.
અનિત્યતા પણ એ પ્રકારની છે. ૧ર્વાળામાઽનિત્યતા, ૨ ૩૫रमाऽनित्यता.
તેમાં માટીના પિ’ડ વિશ્વસાપરિણામ તેમજ પ્રયોગ પિરણામવડે પ્રતિ સમય પૂ—અવસ્થાના વિનાશ સાથે અન્ય અવસ્થાને અનુભવે છે, તે પરિણામઅનિત્યતા કહેવાય.
ઉપરમ-અનિત્યતા તા ભવના જેને વિનાશ થયેલે છે. તેને ચારે ગતિમાં ભ્રમણ કરવા સંબંધી જે ક્રિયા તે ક્રિયાના અંતે નારી એટલે હવે જેને ચારે ગતિમાં પરિભ્રમણ કરવાના ઉપરમ થયેલા છે તેને વિશેષ અવસ્થાની પ્રાપ્તિ થયેલી હાવાથી સમજવા ચેાગ્ય છે, પરંતુ અત્યંતાભાવરૂપે થનારી અનિત્યતા સમજવાની નથી.
ઉપર જણાવેલી પરિણામાનિત્યતાની અપેક્ષાએ પુદ્ગલદ્રશ્ય અનિત્ય છે, કારણ કે સમય સમય પરિણામનુ પરિવતન થાય છે. પરંતુ તદ્ભાવ (જડસ્વભાવ ) ના અવિનાશીપણાની અપેક્ષાએ નિત્યપણું છે. કારણ કે અન્ને રીતે તે પ્રમાણે દેખાય છે અર્થા
Page #100
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨ જું
૧૫ ગમે તેટલા પરિણામાન્તર થાય તે પણ જડ-સ્વભાવનું પરિણામાંતર થતું નથી અને એ પ્રમાણે દ્રવ્યમાં ઉભય ધર્મ રહે તેમાં કાંઈપણ હરકત નથી એવું વિસ્તારપૂર્વક આગળ અમે સમજાવીશું, બને અવસ્થાના આશયથી જ વસ્તુ સમગ્ર વાસ્તવિક-બુદ્ધિને આપે છે.
એટલે કે એક અવસ્થાની અપેક્ષાએ વાસ્તવિક-બુદ્ધિનું ભાન થતું નથી. જો એમ ન કરીએ તે લાલ એવા પલાશ (ખાખરાના પાંદડ) અથવા ચણોઠીમાં અગ્નિની બુદ્ધિને કરનાર વાંદરાઓ ઠંડીને દૂર કરવા માટે પાંદડાંને એકઠાં કરે છે, પરંતુ તેમાં અગ્નિ ના હેવાથી ઠંડી જેમ દૂર થતી નથી, તેવી રીતે એકાદ મુખ્ય ધર્મની આરાધનામાં નિપુણ એવી જે બુદ્ધિ છે તે વાસ્તવિક વસ્તુધર્મને જાણી શકતી નથી, કારણ કે અંગેનું અતિવિકલપણું છે( એટલે જાણપણામાં બધી અપેક્ષાએ રાખેલ નથી.)
માણસોએ ઉપાડેલી પાલખીમાં શેઠ બેઠેલા હોય છે છતાં વિવેક્ષાથી શેઠ જાય છે એમ કહેવાય છે, અથવા તે વિવક્ષાથી પાલખી જાય છે એમ પણ કહેવાય અને અપેક્ષાએ માણસે જાય છે તે પણ કહી શકાય છે તે પ્રમાણે ગૌણ-મુખ્યની અપેક્ષાએ કેઈ દ્રવ્ય કોઈ વખતે કંઈક રીતે કહેવાય છે અને કઈ અવસરે અન્ય રીતે પણ કહેવાય છે. માટે આત્મા જેને કાબુમાં છે એવા આત્મવાન પુરૂષો પ્રત્યક્ષ પ્રમાણુથી પ્રસિદ્ધ પદાર્થોના સ્વરૂપમાં બુદ્ધિને બહુ જોર આપતા નથી. માટે આ પુદ્ગલે નિત્યત્વ અને અનિત્યત્વ એ બંને ધર્મનું એક જ સ્થાન છે નિત્યત્વ
૧. આત્માન્યતાના આધારે પ્રભાસ ગણધરને મોક્ષ સંબંધી શંકા થયેલ છે, કારણ કે જેમ પુદ્ગલાદિ કા કોઈપણ પર્યાય વિનાના હોઈ શકતાં નથી, તેમ જીવો પણ ચાર ગતિમાંથી કંઈપણ કાળે ઈ પર્યાયમાં અવશ્ય હોવા જ જોઈએ, પુગલની માફક ગાદિપર્યાય સિવાય જે હેઈ શકે જ નહિ અને એથી જ જીવને મોક્ષને સંભવ નથી.
Page #101
--------------------------------------------------------------------------
________________
આગમત અનિત્યત્વને બાધ કરતું નથી. એવા તે નિત્યાનિત્યપણે રહેલા પુલે રૂપવાળા-રૂપી છે- હવે ભાષ્યને અનુસરે છે. भाष्यम्- पुद्गला एव रूपिणो भवन्ति । रूपमेंषामस्त्येषुवाऽस्तीति रूपिणः।
ભાષ્યાર્થ–પુદ્ગલે જ રૂપી હોય છે એવકારથી ધર્માધર્માદિમાં રૂપાદિન નિષેધ થાય છે. જેઓનું અથવા જેનામાં રૂ૫ હેય તે રૂપી કહેવાય.
ટીશર્થ-પૂરણ અને ગલન થવાથી પુદ્ગલ કહેવાય. પરમાણુથી લઈને અનંતાનંત પ્રદેશી રક સુધીના સર્વ પુદ્ગલે જ રૂપવત્તા (રૂપપણને) ધારણ કરે છે. એ રૂપવત્તા કેવી છે? તે કહે છે
જે રૂપવત્તા બીજામાં નથી એટલે જે અસાધારણ રૂપવત્તા ધર્માધર્માદિ દ્રવ્યમાં નથી એ પણ અનન્ય સાધાળી ને અર્થ ન થઈ જાય તે માટે બીજા વિશેષણે આપી ઉપરના અર્થને વ્યવછેદ કરે છે.
અનેક રૂપે પરિણામ પામવાની શક્તિ નથી, સૂક્ષ્મ પરિણામ સ્થૂલ પરિણું , વિશેષ-પરિણામ, અવિશેષ પરિણામ, પ્રકર્ષ પરિણામ,અપકર્ષ પરિણામ, વિગેરે અનેક પરિણામોમાં રહેનારી પવત્તાને પુદ્ગલે જ ધારણ કરે છે. પરંતુ ધર્માદિ દ્રવ્ય વિશે એવી રૂપવત્તાને ધારણ કરનારા નથી, માટે પત્રકારથી પુગલ સિવાય અન્ય દ્રમાં રૂપીપણને વ્યવચ્છેદ થાય છે.
એ રૂપવત્તા અનાદિકાળથી પરિચિત પરમાણુ-ઢયકાદિ ક્રમ વડે વૃદ્ધ (વધેલા) થયેલા પુદ્ગલના સમૂહ તે કઈ દિવસે છોડતી નથી. અને પગલે પણ તે રૂપવત્તાને કેઈ કાળે છોડતા નથી. એથી પુદ્ગલે જ રૂપી છે એમ કહેવું એ બરાબર છે.
ર મૂત્તિ એ પ્રથમ જણાવેલ છે, તેને સંબંધ કરવા માટે અહિં જણાવે છે મસ્તિ પyવા રૂતિ ઋપિન એ ભાષ્યમાં રૂપી પદને વિગ્રહ ષષ્ઠી વિભક્તિથ અને સપ્તમી વિભક્તિથી પણ કરેલ છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
ચહg
વિજદ ઉભય જણાવપેક્ષાએ ભેદ-
પુસ્તક ૨ જું
૧૭ તેમાં ષષ્ઠી વિભક્તિ ભેદ-અભેદ અને અર્થમાં થાય છે. તેમાં પ્રથમ ભેદ વિવક્ષા જણાવે છે. ષષ્ઠી વિભક્તિ જણાવવાથી ભેદવિવક્ષા વડે પ્રાપ્ત થયેલ દ્રવ્ય અને ગુણનુ અનેકવિધપણું જાણવું. એ જ ષષ્ઠીની અભેદ–અર્થમાં વિવક્ષા કરીએ તે દ્રવ્ય અને પર્યાયનું એ સમજવું. ' અર્થાત દ્રવ્યાસ્તિક-નયની અપેક્ષાએઅભેદ અર્થ ગ્રહણ કરે અને પર્યાયાસ્તિકનયની અપેક્ષાએ ભેદ–અર્થ વિચાર. અને તે ભેદભેદ ઉભય જણાવવા માટે વ્યાપાધિ મળતા સપ્તમી વિગ્રહ કરનાર આચાર્ય–ભગવતે ગ્રહણ કરી. એટલે સપ્તમી. ઔપશ્લેષિક, વૈષયિક, વ્યાપક, ઔપચારિક વિગેરે અનેક અર્થમાં થાય છે, તેમાં તિપુ તૈરું એની માફક અહિં પુર્યાપુ સપનું એ પણ વ્યાપક સમજવું, અથવા ષષ્ઠી અને સપ્તમી એ બંને વિભક્તિમાં મત્વથય અર્થ તુલ્ય છે, અને સ્થાને ભેદ અને અભેદ અનુક્રમે પર્યાયાસ્તિક-નયથી તેમજ દ્રવ્યાસ્તિક નથી અનુક્રમે જેડા, એટલે પર્યાય-નયની અપેક્ષાએ ભેદ અને દ્રવ્ય-નયની અપેક્ષાએ અભેદ મૂર્તિ (૩૫) સિવાય પગલે હાઈ શકતા નથી. આ રૂપની અન્ય દ્રવ્યની સાથે સંભવ-ઉપલબ્ધિ થતી નથી,
જ્યાં જ્યાં રૂપ છે ત્યાં ત્યાં પુદ્ગલે છે અને જ્યાં જયાં પુદ્ગલે છે. ત્યાં ત્યાં રૂપ છે. એ જેમ અન્યથી જાણી શકાય છે તે પ્રમાણે વ્યતિરેકથી પણ જાણી શકાય છે, પણ તે કયારે કે વિપક્ષ નજીકમાં ન હોય તે. (એટલે યત્ર ચત્ર ધૂમ તત્ર તત્ર વઢિ: એ અવય છે મિને વ્યતિરેક યત્ર ચત્ર ધૂમામાવઃ તત્ર તત્ર વચમાર: એ જેમ વ્યતિરેકી છે. પણ અહી અન્વયે બરાબર છે, પરંતુ વ્યતિરેક બરાબર નથી. કારણ કે અમેળકમાં ધૂમને અભાવ છતાં વહિને અભાવ નથી. અર્થાત્ ધૂમાભાવમાં વિપક્ષ જે વહિ તે નજીક છે. એ પ્રમાણે અન્વયથી તેમજ અ–સંનિહિત–વિપક્ષક
Page #103
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત
૧૮ વ્યતિરેકથી પણ અભેદ જાણી શકાય છે, તે વસ્તુ દ્રષ્ટાંતથી સમજાવે છે.
જે આ ચંદન છે તેનું વેત રૂપ, તીખે રસ, સુંદર ગંધ, શીતલ સ્પર્શ, એ પ્રમાણે ચંદનના પ્રત્યક્ષમાં ચાક્ષુષ-પ્રત્યક્ષ કારણ છે ચંદનના રસસંબંધી પ્રત્યક્ષમાં રાસન–પ્રત્યક્ષ કારણ છે, ગંધ પ્રત્યક્ષમાં ઘણ-પ્રત્યક્ષ કારણ છે, રૂપ-પ્રત્યક્ષમાં ચાક્ષુષપ્રત્યક્ષ કારણ છે અને સ્પર્શ-પ્રત્યક્ષમાં સ્પાર્શન-પ્રત્યક્ષ કારણ છે, તે જેના પ્રત્યક્ષમાં કારણ જુદું હોય તે વસ્તુ પણ જુદી હોવી જોઈએ. જે એક હોય તે એક જ પ્રત્યક્ષથી બધાનું પ્રત્યક્ષ થવું જોઈએ માટે ચંદનનું રૂપ, રસ, ગંધ, સ્પર્શ, બ્રાહ્મણનું કમંડળ એ વાક્યમાં જેમ બ્રાહ્મણ કમંડળ જુદું છે તે પ્રમાણે અહિં પણ ભિન્નતા સમજવી.
શંકા-તમે જે બ્રાહ્મણનું કમઠળ એ દષ્ટાંત આપી બ્રાહ્મણની કમંડળથી જેમ ભિન્નતા છે, તેમ ચંદન ચંદનનું રૂપ, રસ, ગંધ, સ્પર્શ પણ જુદા છે, એમ કહેવા માગે છે, પરંતુ એ યોગ્ય નથી, કારણ કે બ્રાહ્મણનું કમંડળ એ દ્રષ્ટાંતમાં બ્રાહ્મણ એ દ્રવ્ય અને કમંડળ એ પણ દ્રવ્ય હેવાથી દ્રવ્યની ભિન્નતા સિદ્ધ થાય છે, પરંતુ ચંદનમાં રહેલા રૂપ-રસાદિ ગુણોની ચંદનથી ભિન્નતા સિદ્ધ થતી નથી.
ઉત્તર-જાણવા લાયક વસ્તુના સમગ્ર જાણવા–ગ્ય વિશેષણો વડે જે વસ્તુને વ્યપદેશ થાય છે, તે અવશ્ય અર્થાન્તર (વસ્તુની ભિન્નતા) ને જણાવે છે (જેમ ચોટલીવાળે, કમંડળવાળ, પગે ચાલતે, પુસ્તક વાંચત-બ્રાહ્મણ એ વાકયમાં કમંડળ, ચલનકિયા, પુસ્તકવાંચન કિયા એ સર્વ બ્રાહ્મણથી ભિન્ન છે) પછી ભલે તે દ્રવ્ય હોય કે ગુણ હોય કે કિયા હોય તેમાં અસંતોષ (વિરોધ) રાખવાનું કારણ નથી.
Page #104
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨ જુ
શંક-સેના (અવયવી)થી સેનામાં રહેલા હાથી ઘેડા પાયદળ વિગેરે અવયવો જુદા નથી. વનથી બે-લીંબડપીંપળે વિગેરે જુદા નથી પરંતુ અ-ભિન્ન છે, અવયવથી અવયવ અભિન્ન છે, કારણ કે સેનાને હાથી, વનનો આંબે, વિગેરે વાક્યોમાં સેનાથી હાથી અને વનથી અભિન્ન અર્થમાં પણ બેલાય છે.
ઉત્તર–સેના હાથીનું, વનથી આંબાનું જે તમે અ-ભિન્નપણું સમજાવે છે, તેવું અભિન્ન પણું પ્રસિદ્ધ નથી. કારણકે સેનાને એક હાથી કયાં હોય, બીજે ક્યાં હેય, એક ઘેડ ક્યાંય હૈય, બીજે કયાંય હેય. એક વખત એક હાથી ઉપર અંબાડી -ચડાવેલી હોય, એક વખત ન ચડાવેલી હોય, પાયદળે એક વખત - ઢાળ, તલવાર, બાંધી હેય, એક વખત ન બાંધી હેય, એ પ્રમાણે
જેએની દિશા–દેશ અને સંબંધીપણા સંબધી કંઈપણ પ્રકારની - વ્યવસ્થા નથી. હાથી કેટલા છે? ઘડા કેટલા છે? પાયદળ કેટલું છે? વિગેરે સંખ્યાનું જાણપણું પણ અ-ચક્કસ છે, એવા જે હાથી, ઘોડા, પુરૂષો અને ર વિગેરેના પરસ્પર–સામીપ્યથી જે પ્રસંગે એક બીજાને ઉપકાર થઈ રહેલે છે, એવા સમૂહને ફક્ત બહત્વની સંખ્યા ઉપર આધાર રાખી સેના કહેવાય છે
અને તે જ પ્રમાણે વનમાં પણ પરિસ્થિતિ છે. તે સેિનાથી હાથી વિગેરે અને વનથી આંબા વિગેરે જુદા નથી, એમ કોઈપણ રીતે કહી શકાય તેમ નથી.
આ તે અવયવીથી અવયવ ભિન્ન છે. તે સંબંધી વસ્તુ જણાવી એકજ અપકૂવ-વસ્તુ પાક થયા પછી ભિન્ન થાય છે, હિતે પણ દૃષ્ટાંત આપી સમજાવે છે.
જેમકે ચૂપ ઓસામણ અને પક્તિ વિગેરે પણ પૂર્વ દ્રવ્યથી વિભિન્ન છે. તે કેવી રીતે? તે સમજાવે છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
આગમત
તુવેરની દાળ અથવા મગ વિગેરે દ્રવ્ય ચૂલા ઉપર ચડાવ્યા બાદ પાક થયા પછી નીચે ઉતારી તેનું ઓસામણ કાઢવામાં આવે છે, તેને થોડો વખત અન્ય મરી, મસાલે વિગેરે અન્ય દ્રવ્ય તેમાં ભેળવી પુનઃ ચૂલે ચડાવ્યા બાદ વઘાર વિગેરે થયા પછી તેને વાસ્તવિક ઓસામણનું નામ અપાય છે, અને તે ઓસામણ પ્રથમના ઓસામણથી પાકજ-ધર્મની અપેક્ષાએ . ભિન્ન છે.
તે પ્રમાણે પુરૂષની લાઈન-સ્ત્રીઓની લાઈન, માણસની લાઈન . અથવા પ્રાણીઓની લાઈન વિગેરે પંક્તિઓમાં પરસ્પરના સામીપ્યથી અન્ય જેમાં ઉપકાર રહે છે, વળી એક દિશામાં જે રહેલ છે, જે પંક્તિમાં કેટલી સંખ્યા છે. તેના જાણપણાનું અચેકસપણું છે. જુદાજુદા અથવા એક જ આધારને વિષે જેઓ રહેવાવાળા છે, કેવળ બહુસંખ્યાથી પંક્તિ કહેવાય છે, તે પંક્તિઓ પણ પંક્તિગત દ્રવ્યથી ભિન્ન છે અને પંક્તિથી તદન્તર્ગત દ્રવ્ય પણ ભિન્ન છે. માટે એક-બીજાની અપેક્ષાએ રહેવાવાળા બને નયે વસ્તુના સદ્ભાવયથાર્થભાવનું પ્રતિપાદન કરે છે, પરંતુ એકાંતવાદ યથાર્થ ભાવે જણાવી શકતા નથી, એ અર્થને જણાવવા માટે જ ભાષ્યકાર ભગવાને પતિ પામેવા એમાં ષષ્ઠી, સપ્તમી બે પ્રકારના વિગ્રહને આશ્રય લીધે. એ પ્રમાણે દ્રવ્યાસ્તિકાય, પર્યાયાસ્તિકની વિલક્ષાએ પુદ્ગલેમાં રૂપ ભેદભેદ સંબંધપણાએ રહેનારું છે.
અવતરણ-વળી એ દ્રવ્યનું કાંઈક વિશેષ કહેવાની ઈચ્છાથી કહે છે –
સૂત્રમ-ગાડરાઠવાળિ છે ૬ !
સવાર્થ-આકાશ દ્રવ્ય પર્યત એટલે ધર્માસ્તિકાય, અધર્મા.. સ્તિકાય અને આકાશાસ્તિકાય એ એક દ્રવ્યો છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨ જુ
૨૧
ટીકાને અર્થ-જે પ્રમાણે અવતરણિકામાં વિશેષ * જણાવવાની પ્રતિજ્ઞા કરી તે મુજબ આ સૂત્ર-રચનાને શું હેતુ છે?તે બીજી રીતે પણ જણાવે છે–પુદ્ગલ દ્રવ્ય-પરમાણુ-યણુકે, અસંખ્ય-પ્રદેશ સ્કંધે, અનંત–પ્રદેશી સ્કંધે વિગેરે ભેદથી અનેક પ્રકારે છે. નારક, તિર્યંચ મનુષ્ય, દેવતા વિગેરે ભેદેથી છવદ્રવ્ય પણ અનેક છે તે એ પ્રમાણે શું ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય પણ અનેક છે કે કેમ? એ શંકા દૂરકરવા માટે આ સૂત્ર કહેવાય છે. । भाष्यम्-आ-आकाशाद् धर्मादीन्येकद्रव्याण्येव भवन्ति । पुद्गलजीवास्त्वनेक-द्रव्याणीति ।।
ભાષ્યાર્થ–ગ ને અર્થ મર્યાદા તથા અભિવિધિ થાય છે, તે વિના મા, તેન સામવિધિ એ ન્યાય પ્રમાણે અહિં અભિવિધિ ગ્રહણ કરીને આકાશ-દ્રવ્ય પર્યત ધર્મા-ધર્માદિ દ્રવ્ય એક દ્રવ્ય છે. તથા પુલે તથા છે અનેક દ્રવ્ય છે.
ટાર્થ-સૂત્રમાં સામાન્ય સૂત્રની અપેક્ષાએ ભાષ્ય આ કાર કેમ અધિક છે? તે શંકાનું નિવારણ કરવા માટે છે કે અભિવિધિ વાચક ધાતુ ઉપસર્ગ છે, તેનું અને સૂત્રમાં સાત પદના શા પદ્ધિત્વ થયેલું હોવાથી સંહિતા સંધિ સાથે બોલવારૂપ સાથે સૂત્રપાઠ છે તે સૂત્ર-પાઠને ભાષ્યકાર મહારાજ વર્ણવે છે, પાંચમા અધ્યાયના પ્રથમસૂત્રમાં ગ્રહણ કરેલા કામને ઉદ્દેશીને અર્થાત્ શનીવાયાધવડડશીપુજાચાઃ એ સૂત્રમાં પ્રથમ ધર્માસ્તિકાય, ત્યારબાદ અધર્માસ્તિકાય, તદનંતર આકાશાસ્તિકાય એ જે કમ રાખેલ છે, તે કમને આધારે આકાશ સાથે આવી જાય તે જણાવવા માટે ભાષ્યકારે બા-બારાત એ પ્રમાણે કહ્યું.
ભાષ્યમાં ઘવીનિ એ પદ કહેવાનું શું પ્રયોજન છે? તે કહે છે કે-પ્રસિદ્ધ જે વિશિષ્ટ કેમ-જેમકે ધર્માધમકાશ વિગેરે, તે જણાવવા માટે છે, એવા જે ધર્મ-ધર્માકાશ દ્રવ્ય તે એકજ છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
આગમત શંકા-જે વખતે અંગુલી ચલાયમાન ન હતી અને અમુક વખત બાદ અંગુલીને ચલાયમાન કરી તે અવસરે અંગુલિવિશિષ્ટ ધર્માસ્તિકાય ગયુપગ્રાહક થવાથી અન્ય ધર્માસ્તિકાયની અપેક્ષાએ ભિન્ન, છે એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશ-દ્રવ્યમાં ભિન્નતા સમજી શકાય તેમ છે. તે પછી ધમ-ધમકાશ એક દ્રવ્ય છે. તેમ કહેવાનું શું કારણ છે!
આ શંકાને દૂર કરવા માટે કહે છે કે
ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની સમાન-જાતિવાળાં બીજા પ્રત્યે નથી. એટલે કે ચૌદાજ પ્રમાણ જે ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય છે, તે અવયવી છે. તેના દરેક અવયવમાં ગયુપગ્રાહકાદિ ગુણ-સ્વભાવ રહેલ છે. જે જે અવસરે ગતિ-પરિણત જીવ પુદ્ગલેને આશ્રયી જે જે અવયવમાં ગયુપગ્રાહકપણું થયું, તેથી તે અવયવેથી ભિન્ન અવમાં ગયુપગ્રાહકપણું નથી, એમ કહી શકાય નહિ. જેમ પુદ્ગલ-દ્રવ્યમાં તેમજ જીવ-દ્રવ્યમાં અવયવી ઘણા મળી આવે છે. તે પ્રમાણે ગયુપગ્રાહકાદિ સ્વભાવવાળા ઘણાને અવયવી ઉપલબ્ધ થતા હતા તે જીવ અને પુદ્ગલેની માફક તેમાં પણ અનેકપણું જ કહેવું પડત, પરંતુ તે પ્રમાણે સમાન જાતીય અવયવી દ્રવ્યને અભાવ-હેવાથી ધર્માસ્તિકાય આકાશાસ્તિકાય એ એકજ દ્રવ્ય છે, પણ અનેક નથી. તે તે અવમાં જે ગયુપગ્રાહક રૂપ ઉપકાર છે, તે તે દરેક અવયમાં અવિલક્ષણ-સરખો છે.
ધર્મા-ધમકાશ દ્રવ્યને ઉપકાર ગતિ-સ્થિતિ-અવગાહની ઉત્પત્તિ વડે કહે છે. અર્થાત્ કાય શબ્દની વ્યાખ્યા પ્રસંગે સ્થિતિ આવિર્ભાવ-તિભાવ એ અર્થકરવાપૂર્વક જણાવેલ છે, ઉત્પત્તિ અને વિનાશ એ ત્રણે અવસ્થાયુક્ત વસ્તુ અથ (દ્રવ્ય નામને યોગ્ય છે. એ પ્રમાણે અનેકાંતવાદીઓની માન્યતા છે. ધર્માદિ દ્રવ્ય અને તેના ગત્યાદિ ઉપકાની સિદ્ધિ વિના આ બધા વિસ્તાર નિરર્થક છે જે એમ કહેતા હો તે કહીએ છીએ કે એ
Page #108
--------------------------------------------------------------------------
________________
૨૩
પુસ્તક ૨ જું બધું અમે પિતાપિતાના સ્થાને નરિસ્થિત્યુ ધર્મ એ વ્યાખ્યાન-પ્રસંગે યુક્તિપૂર્વક કહીશું.
શંકા-એકવ કહેવું છે અને દ્રવ્યો એ બહુવચનાન્ત રાખવું છે, એ કેમ બને?
ઉત્તર-અહિં એક શબ્દ અ–સહાય-અર્થને કહેવાવાળે છે. જેમ પરમાણુ બીજા પરમાણુની અપેક્ષાએ બીજો છે. એક આત્મા જુદું જ્ઞાન-સુખ-દુઃખ, જીવનના ભેદવાળા અન્ય-આત્માની અપેક્ષાએ બીજે છે, તે પ્રમાણે ધર્માસ્તિકાય દ્રવ્ય અન્ય ધર્માસ્તિકાય વડે સ–દ્વિતીય બીજું નથી, પરંતુ એક છે. અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકામાં પણ તે પ્રમાણે જાણવું.
ચાળ એ પદને અર્થકરતાં કહે છે કે ચંપર્યાવર્ દ્રવ્ય ગુણ-પર્યાયયુક્ત હોય છે, તે આગળ કહેવાશે. એવા દ્રવ્ય શબ્દથી એ જણાવે છે કે-જે મુતાત્મા છે, તેને જે સ્વ-ગત જ્ઞાનાદિ ગુણે અને સિદ્ધત્વ પર્યાયની પ્રાપ્તિ થાય છે, તે પ્રમાણે ધર્માદિ દ્રવ્યમાં રહેલા સ્વ–ગત ગુણે તેમજ પરિણામ-પર્યાની -પ્રાપ્તિનું આપાદન કરાય છે. અર્થાત્ દ્રવ્ય એ બોલવાની સાથેજ ગુણ અને પર્યાયનું ગ્રહણ થઈ જાય છે, જે એ પ્રમાણે ગુણ પર્યાય યુક્ત દ્રવ્ય ગ્રહણ ન કરીએ તે ગુણ-પર્યાયશૂન્ય દ્રવ્ય આકાશ-કુસુમની માફક હેઈ શકે નહિ
ga મવત્તિ એમાં જે એવકાર છે, તે વડે ધર્માધર્મ કાશ દ્રવ્ય એકજ છે, એ નિયમ કરાય છે. કારણકે ધર્માદિ દ્રવ્યોની સમાન-જાતિવાળા દ્રવ્યને અભાવ છે. એ નિયમ કરવાથી ઈષ્ટાર્થસિદ્ધિને જણાવે છે. પુરુજીજ્ઞાસ્ત્રને ચાળીરિ’ તું” શબ્દ વડે જે દ્રવ્યના અનેકત્વની સંભાવના છે, એવા પુદ્ગલે અને જે કહેવાય છે. કારણ કે એ પુદ્ગલે અને જેનું-સમાન જાતીય સંબંધી બાહુલ્ય છે. માટે પરમાણુથી લઈને અનંત
આ એકજ છે, અ
ને અભાવ
જળાતિ
Page #109
--------------------------------------------------------------------------
________________
આગમત પ્રદેશ સ્કંધ સુધીના સર્વ પગલે અનેક દ્રવ્યો છે. તેમ જ પૃથ્વી, પાણ, અનિ, પવન, વનસપતિ, બે ઈન્દ્રિય, ત્રણ, ચારપંચેન્દ્રિય વિગેરે જેવદ્રા અનેક છે, એ વિચારી લેવું.
અવતરણ-વલી તે દ્રવ્યમાં જે કોઈ અન્ય વૈશિષ્ટ છે, તે પણ જણાવે છે.
સૂત્ર-નિસિપાણિ ૨ | આ અપવાદ સૂત્ર નથી પરંતુ
વિધાનસૂત્ર છે,
એકત્વના વિધાનની સાથે નિષ્કિયત્વનું વિધાન કરવું હતું, પણ સૂત્રકારની પદ્ધતિ, જુદા જુદા સૂત્રવડે વિધાન કરવાની છે. સૂત્રમાં રહેલા જ શબ્દ પૂર્વવિધાન અને પછીના વિધાનને સમુચ્ચય કરે છે.
ટીઇ –એ પ્રમાણે અરૂપિત્વ અને એકત્વનું જુદું જુદુ વિધાન કરીને હવે આ નિષ્કિયત્વનું પણ પૃથક વિધાન કરે છે.
भाष्यम्-आ-आकाशादेव धर्मादीनि निष्क्रियाणि भवन्ति । पुद्गलजीवास्तु क्रियावन्तः क्रियेति गतिकर्माह ॥६॥
ભાષ્યને અર્થ ધર્માસ્તિકાયવિગેરે આકાશ-દ્રવ્ય સુધી એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્ય નિકિય છે. પુદ્ગલ અને જે ક્રિયાવાળા છે. અહિં ઉત્પાદ, વિનાશ સ્વરૂપ ક્રિયા ન લેતાં ગતિરૂપ ક્રિયા ગણવાની છે.
ટીકાથ–અહિં શંકા થઈ શકે કે-આ-કાશવ પરીનિ એવું ભાષ્ય શી રીતે બેસી શકે? કારણ કે દ્રવ્યા નવા એ સૂત્રમાંથી ટૂંડ્યાન પદની અનુવૃત્તિ એક સરખી ચાલી આવે છે, અને એ અનુવૃત્તિ ચાલી આવતી હોવાથી નિિિા એ બધા દ્રવ્યનું વિશેષણ સંભવી શકે, પરંતુ આ બારાતુ એ પદ્ધ લાવીને ધર્મા–ધર્માકાશમાં જ નિષ્ક્રિયપદનું વિશેષણ લગાડવું એ ઠીક ગણાતું નથી.
છે, અને વિષણ સચિપદનું વિશે
Page #110
--------------------------------------------------------------------------
________________
૨૫
પુસ્તક ૨ જું
તે સંબંધમાં ઉત્તર આપે છે. કે ૪ પદના સામર્થ્યથી જા-આશાાન પદની અનુવૃત્તિ લાવી નિષ્ક્રિય એવિશેષણ ધર્માધર્મા-કાશમાં જ લગાડવું એ વ્યાજબી છે. વ્યાળિ લાવીને દરેક દ્રવ્યમાં વિશેષણ લગાડવાની જરૂર નથી.
આ વસ્તુ ટીકાકાર મહારાજા પણ બતાવે છે–પ્રથમના સૂત્રમાં ધારિત એ પદના સામર્થ્યથી ગ્રહણ કરેલા લીનિ એ ભાષ્ય ના પદનું અહિં અનુકર્ષણ-અનુવૃત્તિ થાય છે.
આરીતે ધર્માસ્તિકાયથી પ્રારંભીને આકાશાસ્તિકાયપર્યત દ્રવ્યો નિક્રિયા છે, જેમાંથી ક્રિયા ગઈ છે, તે નિષ્ક્રિય કહેવાય છે, કરવું તે કિયા એટલે દ્રવ્યનું તે તે પ્રકારે થવું તે આકારવડે તે ક્રિયા કહેવાય, એ કિયા ધર્માધકાશ દ્રવ્યમાં નથી.
અહિં નિષ્ક્રિય પદને અર્થ કેટલાક આચાર્યો જુદી રીતે કરે છે, તેજ અર્થ પિત કરીને પછી તેનું ખંડન કરે છે, કારણકે કેઈપણ વિશેષ-અતિશય જેઓને પ્રાપ્ત થયે નથી અને કેઈપણ કાળે પૂર્વાવસ્થા અને પછીની અવસ્થાના ભેદને ત્યાગ કરતા નથી અર્થાત્ પ્રથમ જુદી અવસ્થા હતી
અને ત્યારબાદ જુદી અવસ્થા થઈ એ ભેદ કોઈપણ કાળે જે દ્રમાં થતું નથી, એવા ધર્માધર્માકાશ દ્રવ્ય જેવાય છે, આવું જે વ્યાખ્યાન છે, તે સિદ્ધાંતના સભાને જેઓએ તિરસ્કાર કરે છે, અર્થાત્ સિદ્ધાંતથી વિરૂદ્ધ કથન કરનારા છે, તેઓએ દ્દિષણયુકત વ્યાખ્યાન કરેલું છે.
પૂર્વોકત અર્થ બરાબર એગ્ય નથી, કારણકે લેકમાં વર્તતા સર્વ જે સત્ પદાર્થો રા-કચય-ધ્રૌવ્યથુ સત્ત આ આગળ કહેવાતા સૂત્રના આધારે ઉત્પાદ-વિનાશ અને ધ્રૌવ્યલક્ષણ જે આત્મસ્વભાવ છે, તેનું કઈ દિવસ પણ ઉલ્લંઘન કરતા જ નથી એ પ્રમાણે આ ધર્માસ્તિકાયાદિ સત્ પદાર્થો પણ પૂર્વોક્ત વ્યવસ્થાનું - જ્યારે ઉલ્લંઘન કરતા નથી, તે ઉત્પત્તિ-વિનાશ સ્વરૂપ ક્રિયા
Page #111
--------------------------------------------------------------------------
________________
२६
આગમત પણ જીવ દ્રવ્યની માફક ધર્માદિ દ્રવ્યમાં થવી જોઈએ. અને પૂર્વોક્ત આત્મધર્મરૂપ જે સત્તા એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ધર્મવાળું હેય તેજ સત્ કહેવાય. તેનું ઉલ્લંઘન થવાને સ્વીકાર કરીએ અર્થાત્ દ્રવ્યપણું કાયમ રાખવા સાથે ઉત્પાદ અને વિનાશરૂપ ક્રિયાને પ્રતિષેધ કરે ઈટ માનીએ તો. આકાશ-કુસુમની માફક દ્રવ્યતાને જ નાશ થાય છે.
અરિહંત-પરમાત્માએ પણ દ્વાદશાંગરૂપ જે પ્રવચન તેમાં આવતા અર્થભૂત એવા જે સર્વ પદાર્થો તેનું સંગ્રહ કરનારું હેવાથી ગણધર ભગતને પ્રથમ–જ કહ્યું કે પુરૂ થા વિડવા યુવા જગતના સર્વ પદાર્થો ઉત્પન્ન થાય છે, વિનાશ પામે
છે, અને ધ્રુવ છે એ ભગવંતને કહેલ જે સિદ્ધાંત તે પણ વિખરાઈવિનષ્ટ થઈ જાય છે. માટે દ્રવ્યપણું હોવાથી મુક્તાત્માની માફક ઉત્પાદ, વ્યય અને સ્થિતિવાળાપણને નીયાયિક વિચારશલ પુરૂષ અનુમાન કરે છે, તે જ પ્રમાણે વળી સિદ્ધાંત રહસ્ય ને ધારણ કરનારા વિશેષાવશ્યકાર શ્રીજિનભદ્રગણું ક્ષમાશ્રમણ મહારાજાએ શ્રી નમસ્કાર નિર્યુક્તિમાં શબ્દના અનિત્યપણાનું પ્રતિપાદન કરવાની ઈચ્છાએ કહ્યું છે કે– ___अवगाहणादग णणु गुणत्तओ चेव पत्तधम्मव्य । उप्पादादिसभावा तह जीवगुणावि को दे।सो॥ ___ अवगाढारं च विणा कओ ऽवगाहोत्तितेण संजोगी उप्पत्ती ।। सोऽवस्स रच्चुवकारदओ चे ॥
णय पज्जय त्तो भिण्ण दवमिहेगं ततो जतो तेण तण्णासंमि कहवा णभादओ सव्वहा णिच्चा ?॥
ગાથાર્થ– પાંદડામાં રહેલ લીલાપણાને ગુણ જેમ ઉત્પાદ સ્વભાવવાળે છે, એટલે કે જે અવસરે પાંદડાની કિસલયાવસ્થા હતી, તે અવસરે તેમાં લાલાશ હતી. ત્યાર પછી લીલાશ થઈ ત્યારે એ લીલાશ ગુણની ઉત્પત્તિ થયેલ હોવાથી ગુણમાત્ર ઉત્પાદ સ્વભાવી હિઈ આકાશાદિ દ્રવ્યના અવગાહના વિગેરે ગુણે પણ ઉત્પાદ
Page #112
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨ જું
૨૭ ,
સ્વભાવવાળા છે તે પ્રમાણે જીવના ગુણેમાં પણ ઉત્પાદ-વિનાશ. સ્વભાવ હોય તેમાં શું દેશ છે?
આકાશ-દ્રવ્ય અવગાહપકારક છે, પરંતુ અવગાહમાં રહેનાર છવાદિ દ્રવ્ય સિવાય તે અવગાહ પ્રગટ થતું નથી, પરંતુ આકાશ અને જીવાદિ દ્રવ્યોને સંગ થાય છે, ત્યારે જ તે અવગાહ જણાય છે, માટે વાસ્તવિક રીતે સંગરૂપ જ અવગાહ છે, અને તે સોગ ઉત્પાદ-સ્વભાવી છે. કારણ કે બે આંગલીના સંગ માફક જોડાતી વસ્તુથી સંયેગની ઉત્પત્તિ છે. એ પ્રમાણે આકાશ અને દ્રવ્યને સંગ કહે અથવા તે અવગાહ કહે એ જેમ ઉત્પાદ સ્વભાવી છે, તે પ્રમાણે ધર્માધર્માદિ દ્રવ્યના ગતિસ્થિત્યાદિ ઉપકારે પણ ઉત્પાદન સ્વભાવી હોઈ અનિત્ય છે.
વળી પર્યાયથી દ્રવ્ય ભિન્ન નથી તે પર્યાયના નાશથી આકાશાદિ દ્રવ્ય સર્વથા નિત્ય કેમ હોઈ શકે ? અર્થાતુ પર્યાય નયની અપેક્ષાએ ધર્માધમોદિ દ્રવ્ય અનિત્યવિનાશ સ્વભાવાળા છે, એટલે શું થયું કે જે વાદી ક્રિયાને અર્થ ઉત્પાદ-વિનાશ કરતા હતા અને એ પ્રમાણે અર્થ કરીને ઉત્પાદ–વિનાશની અપેક્ષાએ ધર્માધર્માકાશમાં ઉત્પાદન વિનાશ-હોવાથી નિષ્ક્રિય માનતા હતા, તેમાં દ્રવ્યના લક્ષણને તેમજ સર્વજ્ઞ–ભગવંતના સિદ્ધાંતને સંશય હોવાથી તે અગ્ય છે તેમ જણાવ્યું. - હવે વાદી કહે છે કે ભલે અમારી માન્યતા પ્રમાણે દ્રવ્યના લક્ષણ વિગેરેમાં દોષ આવતો હોવાથી તે માન્યતાને જતી કરીએ પરંતુ તમે જે ઉપર અર્થ કર્યો તે અપેક્ષાએ નિરિકાળિ એ સૂત્ર નિફળ થશે તેનું શું?
તેના ઉત્તરમાં જણાવે છે જે– ધધકાશમાં અમારે જે નિકિય પણ સ્વીકારવું છે, તે ત્યારે જ સમજી શકાશે કે તે ધર્માધર્મા. કાશથી વ્યતિરિફત જીવ-પુદ્ગલેમાં સક્રિયપણાની અપેક્ષા સમજાશે
Page #113
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨ લુ
૨૮
તેથી તે જણાવાય છે કે પુદગલ અને ક્રિયા યુક્ત છે, અને તે ક્રિયા ઉત્પાદ-વિરમરૂપ ન ગણતાં દેશાન્તર પ્રાપ્તિ લક્ષણ ગતિકિયા ગણવાની છે, એટલે પુદ્ગલ અને જેમાં એક સ્થાનથી બીજા સ્થાને જવા સંબંધી જે ગમનાત્મક કિયા પ્રત્યક્ષ જોવાય છે. તે ગતિ ક્રિયાને પ્રતિષેધ ધર્માધર્મોકાશ દ્રવ્યમાં ગણવાને છે. પરંતુ ઉત્પાદ-વિરામ રૂપ ક્રિયાને પ્રતિષેધ ગણવાને નથી. એક સ્થાનથી બીજે સ્થાને જતાં પુદ્ગલે અને જો જોવાય છે. એથી તે કિયાવાળા છે.
આ અર્થને એક સ્થાનથી બીજે સ્થાને જવું એ જેને અર્થ પ્રસિદ્ધ છે, તેવા અન્ય ધાતુ વડે ભાષ્યકાર ભગવાન જણાવે છે–ક્રિતિ દિ – - ક્રિયા શબ્દ વડે ઉપર જણાવેલી વિશિષ્ટ ક્રિયા જ સમજવાની છે, પરંતુ સામાન્ય કિયા સમજવાની નથી.
ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય જે આકાશ-પ્રદેશ વડે સંબંધ છે તે આકાશ-પ્રદેશથી અન્ય આકાશ પ્રદેશ ઉપર જવાને અસમર્થ હિંઈ કેવી રીતે પૂર્વોક્ત દેશાન્તર પ્રાપ્તિરૂપ કિયાવાળા હોઈ શકે માટે એ અપેક્ષાએ ધર્માધર્માકાશ દ્રવ્ય નિષ્ક્રિય છે. એમ જે કહેવું તે નિષ્ટ છે. - હવે જણાવેલ ધર્માધકાશદ્રવ્યની પ્રદેશ સંબંધી તેમજ અવયવ સંબંધી મર્યાદા જણાવવવા માટે કહે છે. भा. अत्राह-अलं भवता प्रदेशावयवबहुत्त्वं कायसंज्ञमिति क एव धर्मादीनां
प्रदेशावयववनियम इति ? अत्रोच्यते
ભાષ્યાર્થ –કાય પદનું ઝડણ પ્રદેશનું બહત્વ તેમજ અવયનું બહત્ત્વ સૂચવવા માટે છે. તે ધર્માસ્તિકાય આદિના પ્રદેશ અવયને શે નિયમ છે? તે કહેવાય છે. भा. सर्वेषां प्रदेशावयवाः सन्ति अन्यत्र परमाणोः । अवयवास्तु स्कन्धानाव वक्ष्यते हि "अणवः स्कन्धाश्च संघातभेदेभ्य उत्पद्यन्ते "
Page #114
--------------------------------------------------------------------------
________________
આગમત ભાષ્યાર્થ–સર્વ દ્રવ્યને પ્રદેશ છે, પરંતુ પરમાણુ સિવાય, અને અવયવો તે કને જ છે, આગળ પણ કહેવાશે. “અણુઓ અને સ્ક ધ અનુક્રમે ભેદ અને સંઘાતથી ઉત્પન્ન થાય છે.” - ટીકાથ-મૂર્ત અને અમૂર્ત દરેક દ્રવ્યમાં પ્રદેશ છે. વ્યવહાર માટે પણ જે બતાવી જણાવી શકાય તેને પ્રદેશ કહેવાય એટલે કે બે દેશને એક સ્કંધ થાય, પ્રદેશ બે ભેગા થાય ત્યારે એક દેશ થાયએવી જે દિગંબરની માન્યતા છે તેવી આપણી માન્યતા નથી. પરંતુ સ્કંધમાં રહેલો જે કેઈ નિરવલય અંશ જેના હવે એથી બે અંશ કલ્પી શકાય તેમ નથી. તેને પ્રદેશ કહે છે. તેમાં ધર્માસ્તિકાય અધર્મા. આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયના જે પ્રદેશ છે, તે પુદ્ગલ દ્રવ્યને નિરવયવ અંશ જે પરમાણુ અથવા દ્રવ્યરૂપ જે પરમાણુ તેના પ્રમાણ વડે જાણવા લાયક છે. એટલે જેટલું પરમાણુનું ક્ષેત્ર છે, તેટલું જ ધર્માધર્માકાશ અને જીવના પ્રત્યેક પ્રદેશનું ક્ષેત્ર છે.
કદાચ કઈ એવી શંકા ઉઠાવે કે પરમાણુ એક આકાશપ્રદેશની અવગાહનાવાળે છે. તે આધારના દ્રષ્ટાંતથી આધેયનું ગ્રહણ થાય છે. આધેયથી આધારનું ગ્રહણ થાય છે? આકાશ પ્રદેશ આધાર છે. તે તેના દષ્ટાંતથી ધર્માદિક દ્રવ્યના આકાશપ્રદેશનું પરિમાણ લેવું યોગ્ય છે, પણ પરમાણુના પ્રમાણથી જાણવા ગ્ય છે. એમ કહેવું એ વ્યાજબી નથી.
એ શંકાના સમાધાનમાં જણાવે છે. જે આકાશ-પ્રદેશના દૃષ્ટાંતથી અન્ય દ્રવ્યના પ્રદેશને સરખાવવા જઈશું તે એક આકાશ-પ્રદેશની અવગાહનામાં અનંતાણુક ધ પણ અવગાહીને રહેલા હોય છે, તે આકાશ-પ્રદેશના દષ્ટાંતથી અનંતાણુક સ્કંધનું પણ ગ્રહણ થઈ જવા સંભવ છે. જ્યારે પરમાણુના પ્રમાણથી અન્ય પ્રમાણ લેવાશે તે કઈ દ્રવ્યના પ્રદેશનું પરિમાણ સમજવામાં હરકત આવશે નહિ,
Page #115
--------------------------------------------------------------------------
________________
:૩૦
આગમત
આ વસ્તુ સમજાવવા માટે પ્રમાણ આપે છે કે – નિવયવ છુ રેશઃ વય ક્ષેત્ર-શિ તિ દE: આકાશને નિરવયવ દેશ તે જ પ્રદેશ કહેવાય અને પુગલને દ્રવ્યની અપેક્ષાએ જે નિરંશ દેશ તે પ્રદેશ કહેવાય. દ્રવ્યની અપેક્ષાએ કહેવાનો આશય એ છે કે ભાવની અપેક્ષાએ તે સાવયવ પડ્યું છે. માટે ધર્માધર્માકાશ, જી અને પુદગલોના જે નિરંશ દેશો તે પ્રદેશ કહેવાય છે. પરંતુ પ્રદેશને પ્રદેશ હેઈ શકતે નથી. એ માટે પરમાણુ ભિન્ન-દ્રના પ્રદેશનું અસ્તિત્વ કહ્યું પણ પરમાણમાં પ્રદેશ નિષેધ કર્યો.
પરમાણુ તે પ્રદેશ નથી, એમ કહેવાને ભાષ્યકાર-મહારાજાને આશય દ્રવ્યાંશની અપેક્ષાએ છે, પણ રૂપાદિ પર્યાયાંશની -અપેક્ષાએ નહિ,
કારણ કે આજ આચાર્ય મહારાજાએ શ્રી પ્રશમરતિ પ્રકરકણમાં કહેલ છે કે પરમાણુ હરિશુળપુ મનનીચ: પરમાને દ્રવ્યાંશની અપેક્ષાએ પ્રદેશે નથી, પરંતુ વર્ણાદિ-ભાવાંશની અપેક્ષાએ અંશની ભજના છે, અર્થાત્ અંશે થઈ પણ શકે છે.
એ પ્રમાણે પ્રદેશનું તાત્પર્ય સમજાવીને હવે પ્રદેશ અને અવયવ એ બન્નેમાં શું તારતમ્ય છે? તે જણાવે છે. જે કોઈ કાળમાં કંધથી જુદા પ્રાપ્ત થતા નથી, તેવા જે નિરંશ વિભાગ, તે પ્રદેશ છે અને જે કંધથી જુદાપણ મળી શકે છે. બુદ્ધિમાં આવે છે તે અવયવે છે કારણથી અવયવ અને પ્રદેશ એ બંનેમાં તફાવત છે. વિશ્રસા પરિણામ અથવા પ્રોગપરિણામ વડે જે ભેગા થાય છે તે અને છુટા થાય છે, તે અવય કહેવાય છે. અને તેવા અવયવ રૂપાદિભેદનું ઉલ્લંઘન નહિં કરનારા અર્થાત્ રૂપાદિવાળા દ્વચલુકાદિકમવાળા જે સ્કંધો તેમાં જ હેાય છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
૩૧
- -
-
-
-
૫
પુસ્તક ૨ જું
અહીં હર શબ્દ નિયમ કરનાર છે. શું નિયમ કરે છે? તે જણાવે છે. ધર્માધર્માકાશ અને જેને અવય નથી, પરંતુ દ્વચકાદિ સ્કંધે થાય છે એટલે છુટા પડેલા અવયમાં સમુદાય પરિણુમ થાય ત્યારે તે સ્કંધ કહેવાય, અને સમુદાય પરિણામે રહેલામાં ભેદ પરિણામ થાય ત્યારે કચણુકાદિ થાય અને પરમાણુઓ તે ભેદથી જ થાય. માટે છુટા થતા અને ભેગા થનારા તેજ અવય કહેવાય છે અને તેવા અવયવે પુદ્ગલ દ્રવ્યમાં જ હોય છે.
એ પ્રમાણે ક્યા દ્રવ્યમાં પ્રદેશ અને ક્યાં દ્રામાં પ્રદેશ તથા અવય હોય તે ચોક્કસ થયા બાદ ધમદિદ્રના પ્રદેશની સંખ્યા મર્યાદા જણાવવા માટે સૂત્રકાર સૂત્રની રચના કરે છેसूत्रम्-असंख्येयाः प्रदेशा धर्माऽधर्मयोः ॥ प-७॥ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશ છે.
1 ટીકાથ–પાંચની સંખ્યાવાળા ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય છે, તે પૈકી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પ્રત્યેકના અસંખ્ય પ્રદેશ છે, અને તે કાકાશના પ્રદેશ તુલ્ય છે. સંખ્યાત અને અનંતને નિષેધ કરવા માટે અસંખ્યાત છે એમ કહ્યું.
પ્રદેશનું સ્વરૂપ ચોક્કસ કરવા માટે ભાગ્યકાર મહારાજા જણાવે છે – भाष्यम्-प्रदेशो नामापेक्षिकः सर्वसूक्ष्मस्तु परमाणोरवगाह इति ।
ભાષ્યાર્થ–પ્રદેશ એટલે અનતિશાયી જ્ઞાનવાળા પ્રાણીઓને સમજાવવા માટે અતીન્દ્રય જ્ઞાનીએ અપેક્ષાથી કપેલે સર્વ સૂક્ષમ જે નિરવયવ પરમાણુની અવગાહના પ્રમાણવાળે જે દેશ તે. ટીશર્થ –સર્વથી નાનામાં નાને ભાગ કરતાં કરતાં છેલ્લી કેટિને જે ભાગ જેના એકથી બે વિભાગ ન થઈ શકે એ જે હોય તે પ્રદેશ કહેવાય.
Page #117
--------------------------------------------------------------------------
________________
કે પડયા 1
૩૨
આગમત ભાષ્યમાં નામ શબ્દનો અર્થ પક્ષવાચી ત્રિ થાય છે. એટલે પ્રદેશને અનતિશય-જ્ઞાનીઓ જોઈ શકતા જ નથી. પરંતુ સર્વજ્ઞ ભગવંતે વિગેરે સાતિશય જ્ઞાનીઓએ પ્રદેશનું તેવા પ્રકારનું પ્રત્યક્ષ સ્વરૂપ જોઈને આપણને સમજાવવા માટે કહ્યું.
વળી એ પ્રદેશ સ્વયંસિદ્ધ છતાં મર્યાદિત વસ્તુને જોનારા આપણું સરખા અનતિશયજ્ઞાનીઓને પ્રત્યક્ષ નથી, તેથી સર્વજ્ઞના પ્રત્યક્ષની અપેક્ષાથી જે સ્વીકાર કરવા લાયક હોઈ આપેક્ષિક (ઓપેક્ષાવાળે) છે.
શંકા–ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય પણ આપણ સરખા અનતિશયજ્ઞાની જેથી પરોક્ષ હાઈ આપેક્ષિક છે. તે તેને પણ પ્રદેશ કહેવાશે?
ઉત્તર-ધર્માદિ-દ્રવ્ય યદ્યપિ પૂર્વોક્ત-રીતિએ અવશ્ય આપેક્ષિક છે, તે પણ તે ધર્માદ્રિવ્ય અખંડ-સ્કંધ સ્વરૂપ હેઈ
સ્થૂલ છે, અને પ્રદેશ આપેક્ષિક છતાં સર્વ સૂક્રમ છે, એવા સર્વ સૂમ આપેક્ષિકનું ગ્રહણ કરવું ઈટ હાઈ પ્રદેશની વ્યાખ્યા બરાબર થઈ શકે છે, પરંતુ ધર્માદિદ્રવ્યનું ગ્રહણ થતું નથી. વળી દ્રવ્ય-પરમાણુના જાણપણાથી પ્રદેશ–પ્રમાણનું જાણપણું થાય છે, એટલે દ્રવ્ય પરમાણુનું જે પ્રમાણ છે, તેટલા પ્રમાણને આક્રાન્ત કરીને (અવગાહીને) રહેલ હોય તે પ્રદેશ કહેવાય છે. આકાન્તકરવું–અવગાહ લે, રહેવું તે સર્વ એકર્થ વાચક છે. પરંતુ ગાય નદીમાં અવગાહે છે. પુરૂષ ગામમાં અવગાહે છે. એવા વાક્યમાં અવગાહને અર્થ જાય છે એ જે થાય છે તે ગતિ અર્થ અહિં લેવાને નથી.
શંકા-પરમાણુ જેટલા ક્ષેત્રમાં અવગાહે, એમ કહેવાથી તે આકાશને પ્રદેશ સમજી શકાય, પરંતુ ધર્માસ્તિકાય, અધર્મા સ્તિકાયના પ્રદેશે સમજી શકાય નહિં માટે તે જાણવા માટે શું કરવું ?
Page #118
--------------------------------------------------------------------------
________________
હસ્તક ૨ જું
૩૩ ઉત્તર-ભલે પરમાણુના અવગાહથી આકાશ પ્રદેશ સમજાય તેમાં શું વધે છે?
આકાશ કવ્યને તે અવગાહ ઘણે છે તેમાં કાકાશમાં ત્યાં એક પ્રદેશ છે અને તે જેવડે છે ત્યાં જ તેટલા પ્રમાણવાળે મસ્તિકાયને પ્રદેશ અવગાહીને રહે છે અને તે તેવડો જ છે. એ પ્રમાણે અધર્માસ્તિકાયને પ્રદેશ પણ ત્યાં જ અને તેવડે જ અવગાહે છે એથી સરખું પ્રમાણપણું હોવાથી એક જ સંબંધ વડે પ્રદેશનું નિરૂપણ થાય છે. તેમાં આકાશ અવગાહ આપવામાં વપરાય છે.
ગતિપરિણામમાં ધર્મદ્રવ્ય ઉપકારક થાય છે. તેમાં અને સ્થિતિ પરિણામમાં અધર્મ દ્રવ્ય ઉપયોગી થાય છે. માટે ધર્માસ્તિકાયાદિ કોઈપણ દ્રવ્યના પ્રદેશનું ઉપર જણાવેલું (પરમાળોરવાડ ) લક્ષણ અવ્યાહત-મેઈપણ ઠેકાણે વ્યાઘાત ન લાગે તેવું યથાર્થ છે. ભાષ્યના સુરિ શબ્દ વડે ધર્માધર્મ દ્રવ્યની પ્રદેશ સંખ્યા (અસંખ્યાતી) ઉપર જણાવ્યા પ્રમાણે છે તે સંબધી ઉપસંહાર
- હવે અસંખ્યય પ્રદેશ સંબંધી ચાલુ પ્રસ્તાવને સજીવન રાખતાં અને જીવ દ્રવ્યનું પણ ધર્માદિદ્રવ્યના પ્રદેશ તુલ્ય પ્રદેશોનું નિયતપણું હેવાથી તે જીવ દ્રવ્યના પ્રદેશની ઇયત્તા બાંધે છે. સુત્ર-શીવચ ર -૮ . જીવદ્રવ્યના પણ અસંખ્યાત પ્રદેશો છે. - શંકા-કયા રા ઘધર્મનીવાના એ પ્રમાણે એક સુત્ર ન બનાવતાં ડીવાય ચ એમ જુદું સૂત્ર શા માટે બનાવ્યું?
ઉત્તર–એક પેગ કરવાથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અખંડ એક દ્રવ્યના જ અસંખ્ય પ્રદેશે નિશ્ચિત થયા, તે પ્રમાણે ચૌદ રાજલેકવતી સર્વજીના સમુદિત પ્રદેશ અસંખ્યાત થશે, પરંતુ એક જીવના અસંખ્યાત પ્રદેશે જે ઈષ્ટ છે તે આવશે નહિં માટે પૃથગ કરેલ છે. મા, ૭
Page #119
--------------------------------------------------------------------------
________________
-
૩૪
આગમત ટીવાર્થ-જ્ઞાનદર્શને-પગ સ્વભાવી જીવ શબ્દનું ગ્રહણ કરવાથી કઈ અવસરે જાતિવાચક સમગ્ર જીનું ગ્રહણ થતું હેક નારકાદિવાળા સમગ્ર જીવેને સમાવેશ થાય છે.
જેમ “ગાય” બેલવાથી જાતિ અપેક્ષાએ રાતી-પીળી-કાળવિગેરે સર્વપ્રકારની ગાયનું ગ્રહણ થાય છે તેમ અને કેઈકવખતે
વ્યક્તિની અપેક્ષાએ ખાસવિશેષણવડે એટલે કે અમુકજીવ જુદો પડેવ હોઈ જીવ શબ્દથી એકનું જ ગ્રહણ થાય છે. જેમકે નાં વધારો એ વાકયમાં ગાયવ્યક્તિને, બાંધવામાં અર્થ રહેલ છે. પણ જાતિને બાંધવાની હતી નથી. તે પ્રમાણે સૂત્રમાં ગ્રહણ કરેલ જીવ-શબ્દથી એક જીવનું ગ્રહણ કરવા પૂર્વક સર્વજીવરાશિને વ્યવચ્છેદ કરવા માટે ભાષ્યકાર મહારાજાએ ભાષ્યમાં પણ પદનું ગ્રહણ કર્યું છે.
શબ્દથી ઉપરના સૂત્રમાંથી સં દેશા એ પદની અનુવૃત્તિલાવી જીવપદની સાથે સંબંધ કરે છે.
એટલે કે એક જીવના પ્રદેશે પણ અસંખ્યાતા છે,
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય પછી આકાશ દ્રવ્યનું ગ્રહણન કરતાં પ્રસિદ્ધકમનું ઉલ્લંઘન કરવાપૂર્વક જીવ દ્રવ્યનું ગ્રહણ કેમ કર્ય! તે કહે છે કે જીવ દ્રવ્યના પ્રદેશનું ધમધર્માદિ અસ્તિકાયના પ્રદેશની સાથે તુલ્યપણું હેવાથી આ પ્રમાણે કેમે-í. ઘન કરેલ છે.
ધમધર્માદિ અસ્તિકાય અને જીવના પ્રદેશોનું તુલ્યત્વ હેવા છતાં એક ગ ન કરતાં જુદાજુદા બે સૂત્રે સૂત્રકાર મહારાજાએ કર્યા. એથી એ અભિપ્રાય જણાય છે જે જીવ પ્રદેશે અસંખ્યાત છતાં સંકેચ-વિકેચ સ્વભાવવાળા છે. અને ધર્માધર્મ દ્રવ્યના પ્રદેશે નિરંતર પહેાળા વિસ્તૃત અવસ્થાવાળા જ રહેલા છે. જીવ પ્રદેશ સંકેચ-વિકેચ સ્વભાવવાળા હેઈ કઈ વખતે નાનામાં નાનું કુંથુઆના શરીરમાં પણ અવગાહીને રહે છે. છે. અને આત્મ પ્રદેશની સંખ્યા તેની તેજ કાયમ છતાં કેઈ વખતે હાથીને
Page #120
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨ જું
૩૫ શરીરમાં પણ પ્રવેશ કરીને રહે છે. એમાં કારણ હોય તે સંકોચવિકેચ-સ્વભાવ જ કારણ છે. ૮
ધર્માદિ દ્રવ્યના પ્રદેશ–નિયમની માફક આકાશ દ્રવ્યના પ્રદેશનું નિયતપણું જણાવે છે
सूत्रम्-आकाशस्यानन्ताः ॥ ५ ॥९॥ અર્થ– આકાશ દ્રવ્યના અનંતા પ્રદેશ છે.
ટીકા–અવગાહ આપે તેથી આકાશ કહેવાય છે. એ અર્થ ન કરે, કારણ એ અર્થ કરવાથી કાકાશની જ માત્ર સિદ્ધિ થાય છે. (થશે, કારણ કે અલકમાં છવપુગલ વિગેરે કઈ પણ દ્રવ્ય અવગાહીને રહેતા નથી. અને આધેયના અભાવે પછી તેને આકાશ કહેવાય જ નહિં અને લેકથી આગળ પણ આકાશ દ્રવ્ય તે ગણવું જ છે. માટે ધર્માદિ સંજ્ઞાની માફક અનાદિ કાળ પ્રસિદ્ધ “આકાશ” એવી સંજ્ઞાજ છે. પરંતુ તે સંજ્ઞા સાન્તર્થો નથી.
બીજા એમ માને છે કે અલકાકાશમાં પણ અવગાહ આપવાની શક્તિ છે. પરંતુ અવગાહ-
દ્રના અભાવે શક્તિ પ્રગટ થતી નથી. અવગાહ આપવા સંબંધી વ્યાપાર થાત, પરંતુ અવગાહક નથી માટે અવગાહ આપવાની ક્રિયા પણ થતી નથી, પરંતુ અવગાહ આપવાની શકિત યુક્ત હવાથી આકાશ તે છે જ.
વળી કેટલાક (નાસ્તિકો) આકાશ દ્રવ્ય સંબંધી ઉપચાર માને છે. અવકાશ પિલાણ હેવાથી આકાશ કહેવાય છે. કારણ કે પિલાણું દેખાય છે. માટે આકાશ કહેવામાં કંઈ હરકત નથી. આવું જે મન્તવ્ય છે તે પણ છેટું છે, કારણકે સિદ્ધાન્તથી વિરુદ્ધ છે.
વળી જે કઈ આચાર્યો એમ કહે છે કે–આકાશ દ્રવ્યના વ્યય અને ઉત્પાદ સ્વથી નથી પરંતુ પરથી જ વ્યય-ઉત્પાદ છે. અવગાહક દ્રવ્યના સામીથી ઉત્પાદ થાય છે. અને અવગાહક દ્રવ્ય દૂર કરવાથી વ્યય થાય છે. આ પ્રમાણે અન્ય દ્રવ્યના સામીણ વિગેરે કારણથી થવાવાળા ઉત્પાદ-વ્યય (અને થ્રવ્ય) અલકાકાશમાં શી રીતે સંભવી શકે ! કારણકે અલકાકાશમાં આકાશ દ્રવ્ય સિવાય કઈ પણ દ્રવ્ય છે જ નહિં. અને ઉત્પાદ વ્યય પરપ્રત્યયિક માનીએ
Page #121
--------------------------------------------------------------------------
________________
આગમજ્યેત
તે અન્ય દ્રવ્યના અભાવે ઉત્પાદ-વ્યય પણ સંભવી શકે નહિં અને એ પ્રમાણે થાય તે ઉત્પાદચૌયુદં-સત એવું જે સનું લક્ષણ છે તે પણ કાકાશમાં ઘટશે. અને અલકાકાશમાં ઘટશે. નહિં. ત્યારે લક્ષણ તે સર્વે ઠેકાણે ઘટી શકે તેવું વ્યાપી જોઈએ
આવી માન્યતાવાળાને ઉત્તર આપે છે કે જે કંઈ ઉપર પ્રમાણે સ્વબુદ્ધિબળથીજ વિચાર કરવાપૂર્વક વસ્તુને નિર્ણય કરતા હોય તેમને સારી રીતે પૂછવું જોઈએ કે આ શી રીતે બને! એટલે પૂર્વે જણાવ્યા પ્રમાણે તમે જ્યારે પરનિમિત્તક ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય માને છે તે અલકાકાશમાં આવતી દષાપત્તિનું કેમ નિવારણ થઈ શકે? એ પ્રમાણે એટલાથીજ સામાપક્ષનું ખંડન કરીને સામે પક્ષે કદાચ પ્રશ્ન કરે કે અમે તે આ પ્રમાણે માનીએ છીએ પરંતુ તમારી માન્યતા શું છે? તે વખતે કહે છેકે અમે તે દ્રવ્ય માત્રના ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય વિસા પરિણામ-સ્વ-સ્વભાવથીજ માનીએ છીએ. અને જીવ, પુદ્ગલેના વિશ્રા પરિણામ તેમજ પ્રયોગ પરિણામથી પણ માનીએ છીએ, અને એ પ્રમાણે સ્વસિદ્ધાંતનું યથાર્થ પ્રતિપાદન થતું હેઈ અમારું દર્શન અવિરુદ્ધ છે. અમે કહેલ અર્થ પ્રમાણેજ ભાષ્યકાર મહારાજાએ પણ ફરમાવેલ છે–તે આ પ્રમાણે
ધર્માદિ પ્રત્યેક દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય સ્વતઃ સિદ્ધ છે. યદ્યપિ સ્થલદષ્ટિએ પરનિમિત્તથી ઉત્પન્ન થતા હોય તે આભાસ થાય છે. પરંતુ વસ્તુતઃ તે સ્વતઃ સિદ્ધ જ છે જે સ્વતઃ ઉત્પાદ-વ્યય ન હોય તે જે અવસરે ગતિપરિણત દ્રવ્યને અંગે ધર્માસ્તિકાય ગત્યપકારક થાય છે. તેજ અવસરે અધમસ્તિકાય સ્થિતિ સહાયક કેમ થતું નથી ? કારણ કે પરનિમિત્ત તે છે જે માટે પરનિમિત્તથી ફક્ત તે ઉત્પાદ અથવા વ્યયનું અભિવ્યંજકપણું થાય છે, પરંતુ તાત્વિક દષ્ટિએ તે ઉત્પાદ-વ્યય સ્વતઃ સિદ્ધજ છે એમ માનીશું, તેજ અલકાકાશમાં દ્રવ્યત્વ તેમજ સત્ત્વ ઘટી શકશે.
भाष्यम्-लोकालोकाशस्यानन्ता प्रदेशाः लोकाकाशस्य तु धर्मा-धमै कजीवस्तुभ्याः
Page #122
--------------------------------------------------------------------------
________________
૩૭
પુસ્તક ૨ જું
ભાષ્યાર્થ-કાકાશના અનંત પ્રદેશ છે. કાકાશના પ્રદેશે તે ધર્માધમ અને એકજીવના પ્રદેશ તુલ્ય પ્રદેશો છે.
ટીકાર્ય–આકાશશબ્દ વડે અવિશિષ્ટ એટલે કાકાશ-અલેકાકાશ પટકાશ–ઘટાકાશ-વિગેરે વિશેષણોથી રહિત આકાશનું ગ્રહણ થાય તે જ અનંત પ્રદેશપણું બરાબર સંભવી શકે વિભાગથી વ્યાખ્યા કરીએ તે જીવાજીવાદિ દ્રવ્યના આધાર ભૂત તે કાકાશ અને તે થકી પર તે અલકાકાશ કહેવાય, માટે સર્વ આકાશના પ્રદેશે અનંત એટલે જેને અંત નથી તેવા અપર્યવસિત સંખ્યાવાળા છે.
અહિં શંકા થાય કે શાસ્ત્રમાં આઠ પ્રકારનું અસંતુ કહેલ છે. એથી એ સિદ્ધ છે કે અનંત શબ્દ છતાં તે અનંત સંખ્યા મર્યાદિત છે. તે અનંત કહેવું અને મર્યાદાપૂર્વક અંત કરવો એ કેમ બની શકે? તેના સમાધાન તરીકે એટલું સમજવું જોઈએ કે, એકવખત એક એક થવાથી ૧૦૦ થયા તે પ્રમાણે અનંતી વખતે એક એક થવાથી તે અનંત થયા. તેને અંનત સંખ્યા સિવાય બીજી કઈ સંજ્ઞાથી વ્યવહાર કરે ! માટે અહિં અનંત એ પદને વ્યુત્પત્તિ અર્થન લેતાં સંજ્ઞા માત્ર સમજવી.
હવે જીવ અજીવ વિગેરે દ્રવ્યના આધાર રૂપ મર્યાદા વડે કરાએલા કાકાશમાં કેટલા પ્રદેશ છે? તુ શબ્દ અન્યૂન-અનધિકત્વ જણાવનારો છે એટલે ધર્મા, અધર્મા. અને એક જીવના જેટલા પ્રવેશે છે. તેટલા પ્રદેશ કાકાશન છે. પરંતુ તેથી ન્યૂન કિંવા અધિક પ્રદેશ નથી. ૯
નાહ્યા તેટલું પુણ્ય ન માનતા બીજા દર્શનેમાં અને આપણું દર્શનેમાં એક મહત્ત્વને તફાવત છે. આ તફાવત શું છે તે ધ્યાનમાં લેજે. આ તફાવત બહુ જ સૂક્ષ્મ છે, પરંતુ તે વિચારવા જેવું છે. બીજા દર્શનીએ તુરત કહી દેશે કે “ભાઈ નાહ્યા તેટલું પુણ્ય ! કર્યો એટલે ધર્મ!
Page #123
--------------------------------------------------------------------------
________________
૩૮
આગમત
જૈનશાસનને તે આ વાત જરાય માન્ય નથી. જૈનશાસન તે સ્પષ્ટ રીતે કહે છે કે નાહ્યા તેટલું પુણ્ય કે કર્યો એટલે જ ધર્મ નથી પરંતુ જેવું નથી કર્યું એટલે અધર્મ છે, ન નાહ્યા. તેટલું પાપ” બીજા શાસનમાં જેટલું કરીએ એટલે ધર્મ છે, ત્યાં થાય તેટલું કરવાને કાયદો છે, અહીં થાય તેટલું કરવાને કાયદો નથી, અહીં તે પૂરેપૂરું કરવાને કાયદો છે, આપણે આત્માને કેવા સ્વરુપને માનીએ છીએ તેને વિચાર કરજે. આત્માને આપણે સામાન્ય માનતા નથી. તેને આપણે પૂર્ણ, શુદ્ધ, સર્વર, વીતરાગરૂપ માનીએ છીએ. જે તેને એ માન્યા પછી પણ તેને એ ગુણોની તેને પ્રાપ્તિ કરાવી આપવાને આપણે પ્રયત્ન ન હોય તે આપણા પ્રયત્નમાં જેટલી ન્યુનતા હોય તેટલી જ આપણું મહા-ભયંકર ખામી જ છે; “કર્યો એટલે ધર્મ” એ સિદ્ધાન્ત તે દેખીતે અને હડહડતે જુઠું જ છે, ધારો કે તમે કેઈને રૂપીયા પચાસ હજાર ધીર્યા છે. આ પચાસ હજારમાંથી તમેને ફક્ત ૧૦ હજાર પાછા મળ્યા અને તે ધણીએ દેવાળું કાઢી દીધું. તે શું આ સંગેમાં તમે આ દશ હજારને “દશ હજાર કમાયા” એમ ગણે છે? તમે એ રૂપિઆ જમાં કરીને બાકીના રૂપીયાની બાકી કાઢે છે કે આ દશ હજાર મળ્યા તે વટાવ મળે ગણું વટાવ ખાતે જમા કરે છે? જે માણસને નામે તમે આખી રકમ ઉધારી હોય તે જ માણસને નામે તમે પૈસા જમા કરે છે અને પછી તેને નામે બાકીના પૈસાની બાકી કાઢે છે, અને એ બાકી કાઢીને એનું ખાતું આગળ ખેંચે છે, અને ૪૦ હજાર બાકી રહ્યા એમ હંમેશાં યાદ રાખે છે.
અહીં પણ બાકી ખેંચે એ જ પ્રમાણે આપણે અહીં પણ વર્તવાનું છે. જેમાં આત્માને જડ, જ્ઞાનહીન અને દ્રવ્યજ્ઞાનરૂપ માનતા હોય તેમને માટે એ હિસાબ ચાલી શકે છે કે જેટલું મળ્યું તેટલે લાભ. જેણે કાંઈ રકમ ધીરી જ નથી. તેને દશ હજાર મળી આવે તે એ એને નફે ગણાય, પરંતુ જેણે લાખ ધીર્યા હોય અને દશ
Page #124
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨ જું
૩૯હજાર જ પાછા મેળવે તેણે તે દશ હજાર રૂપિયા ન મળે. છે એવું ગણી શકાતું નથી, તેજ પ્રમાણે જેણે આત્માને સર્વજ્ઞ નથી માને તેઓ જેટલું જ્ઞાન થાય એટલે લાભ એવું ગણીને તે પ્રમાણે સંતોષ માની શકે છે. પરંતુ જેમણે આત્માને સર્વસ માને છે તેમણે તે સર્વશપણું મેળવવામાં એક રતિમાત્ર બાકી રહી હોય ત્યાં સુધી પણ અસંતેષ જ માનવાને છે અને બાકી, ખેંચવાની છે. જેમ વ્યવહારમાં આવેલી રકમ જમા કરીને બાકીનાની બાકી ખેંચે છે, તેજ પ્રમાણે અહીં પણ જે મેળવ્યું હેય તેનું સ્મરણ રાખી બાકી રહેલા માટે તમારે સતત અને એકધારે પ્રયત્ન કરવાનું છે. તમે જે ગુણે નથી મેળવી શક્યા તેની બાકી કાઢીને આગળ નથી ખેંચતા તેનું કારણ એ છે કે તમે હજી તમારા લક્ષની પાછળ પડ્યા નથી અને લક્ષ તરફ તમારું જોઈએ તેટલું ધ્યાન ખેંચાયું જ નથી.
“એક રકમ પણ બેટીન ચાલે? આત્મા સઘળા ગુણેથી યુક્ત છે, તે પૂર્ણજ્ઞાનરુપ છે. અને વીતરાગ સ્વરુપ છે, એ વાત હજી તમારા જાણવામાં આવી હોય તે એ વાતને તમે બરાબર પચાવી શક્યા નથી. જો તમે એ વાતને તમારા હૃદયમાં તમારા લેહીના અણુએ અણુમાં પચાવી શક્યા હોત તે જરુર તમે એકજ કલાક વિરતિપણામાં ગળે છે પણ તેવીસ કલાક અવિરતિપણામાં શા માટે રહ્યા? એને કદી વિચાર કરે છે ? એક બાજુ તમારે એક કલાક છે. ત્યારે બીજી બાજુ તમારા તેવીસ કલાક છે હવે કયું પાસું વધી જાય છે તેને વિચાર કરો. તમે ચોપડામાં ૯૯ રકમ ખરી લખે અને સામી એક રકમ ખોટી લખી મારી છે. જે તમારે આ ચેપડે કોર્ટમાં રજુ થાય તે તમારી ૯૯ રકમ સાચી છે તેને માટે તમને ઈનામ નથી મળવાનું, પરંતુ એક રકમ પોટ લખી હોય તો તે માટે દંડ જ થવાનું છે, શાહુકારને
પડે તે તે છે કે જેમાં એક પણ રકમના સંબંધમાં ગોલમાલ હોતી નથી. જે એક પણ રકમના સબંધમાં ગોલમાલ હોય તે સમજી લેજો કે એ શાહુકારને ચેપ નથી.
Page #125
--------------------------------------------------------------------------
________________
૪૦
આગમત
ન થયું એટલું પાપ સમજે જેમ શાહુકારના ચેપડામાં એક પણ બેટી રકમ શેભતી નથી. તેને આખા ચોપડામાં એક પણ રકમ ખોટી હોય તે તે તેને કલંક ૫ છે. તે જ પ્રમાણે તમારા આત્માના વ્યવહારમાં જે એક પણ કાર્ય સંસારને પોષવા રુપ હેય ત્યાં સુધી તેની તે પણ શોભાસ્પદ નથી જ નાહ્યા એટલું પુણ્ય અને કર્યો એટલે ધર્મ, એ શબ્દ જૈનશાસનમાં સાચા નથી. માટે અહી એ શબ્દને ગોખી ન રાખે, અહીં તે જો તમારે કાંઈ પણ ગેખી રાખવું હોય તે એ ગોખી રાખો કે “ન કર્યો તેટલે અધર્મ, આત્માને વીતરાગસ્વરૂપ માન્યા પછી તમે જ્યાં સુધી એ વીતરાગપણું નથી મેળવ્યું ત્યાં સુધી તમારે તમારા ચોપડામાં બાકી જ કાઢવાની છે અને એ બાકી કાઢીને એ બાકી વસુલ કરવાની પાછળ તમારે મંડ્યા રહેવાનું છે. જે તમે એ રીતે મંડ્યા ન રહે તે એ તમારી મોટામાં મોટી ખામી | સમજી લેવાની છે. વીસ વસા મેળવવાના છે. તમે હજી તે પાશેરામાં પહેલ પૂણી નાખે છે, તમારે હજુ સવા વસે જ થયેલ છે. અને ૧૮ વસા તમારા બાકી જ છે. એ બાકી રહેલા વસાની બાકી ખેંચીને તમારે એ બાકી ભરપાઈ કરવાને માટે મથવાનું છે; આરંભ, પરિગ્રહ, વિષય, કષાય ઈત્યાદિ આત્માને ડુબાડી રહ્યા છે, એ તમારે હંમેશાં વિચારવાનું છે.
જે પિતે પિતાના ખાતામાં પિતાને નામે રહેલી આ બાકી સમજી શકે છે તે આત્મા પિતાને અધમ સમજે એમાં કોઈ પણ નવાઈ નથી. તમારી ફરજ છે કે તમારે જે નથી થયું તે પણું, પાપ એ વિચારને સદા સર્વદા મનમાં ગોખી રાખવો જોઈએ અને તમારી બાકી ભરી કાઢી સર્વજ્ઞપણું-વિતરાગપણું મેળવવામાં સતત પ્રયત્નની શરુઆત એ જ સાચી જિંદગીની શરુઆત છે.
–આનંદ ઝરણું (ભા. ૨) પૃ. ૧૩૧ થી ૧૩૬
Page #126
--------------------------------------------------------------------------
________________
5
|
:
:
४ पज्जोसवणा आराहणाવીર નિ, સં. છે
વિક્રમ સં. ૨૫૦૫ છે. વધરાજ શ્રી પયું
૧૦૩૫
આ પુસ્તક ૧૪ છે પણ પર્વની મહત્તા છે ૩
અને આરાધના જૈનશાસનમાં જે કંઈપણ મુખ્ય ધ્યેય હોય તે તે એ છે કે
રાગ અને દ્વેષને સર્વથા નાશ કરે અને ક્રોધ, માન, માયા, તથા લેભને બંધ-ઉદય-ઉદીરણા અને સત્તામાંથી સર્વથા - અભાવ કરે.
જૈનશાસનમાં જણાવેલ કર્મની આઠ મૂળ પ્રકૃતિએ અગર એક અઠ્ઠાવન ઉત્તર પ્રવૃતિઓમાં રાગ અને દ્વેષનું સ્થાન નથી,
તેથી નથી તે રાગ અને દ્વેષને મૂળપ્રવૃતિઓમાં ગણાવ્યા, તેમ નથી તે તે બેને ઉત્તરપ્રકૃતિમાં ગણાવ્યા, તેનું કારણ એ છે કે રાગની અભિવ્યક્તિ જ્યારે પણ હોય છે ત્યારે તે મુખ્યતાએ
Page #127
--------------------------------------------------------------------------
________________
આગમત, તે માયા કે લેભ રૂપમાં હોય છે, અને દ્વેષની જ્યારે અભિવ્યક્તિ હેય છે ત્યારે તે ક્રોધ કે માનરૂપમાં હોય છે.
આ વાત ભગવાનશ્રી ઉમાસ્વાતિવાચકજી વિગેરે મહાપુરૂષ. સ્પષ્ટપણે પ્રશમરતિ વિગેરે પ્રકરણમાં જણાવે છે, એટલે રાગ અને દ્વેષ એ બન્ને પ્રચ્છન્ન-સ્વરૂપમાં રહે છે, પરંતુ વ્યક્તસ્વરૂપે તે ક્રોધ, માન માયા અને, લેભસ્વરૂપને ગ્રહણ કરે છે, અને કર્મને બાંધવાનાં કારણેને નાશ કરવાને તૈયાર થયેલ મનુષ્ય અભિવ્યક્ત-સ્વરૂપને જ રેકવા તૈયાર થઈ શકે, પરંતુ અ-વ્યક્તસ્વરૂપને રોકવા તૈયાર થઈ શકે નહિ, માટે શાસ્ત્રકારોએ કર્મની પ્રકૃતિમાં રાગ, દ્વેષ જે અવ્યક્તસ્વરૂપના હતા તેને સ્થાન નહિ આપતાં તેનું જે વ્યક્ત-સ્વરૂપ ક્રોધ, માન, માયા અને લેભરૂપે હતું, તેને સ્થાન આપ્યું.
- જે કે ગુણની મહત્તા જણાવવાની અપેક્ષાએ અ-વ્યક્તસ્વરૂપના નાશને ગુણ તરીકે જણાવી વીતરાગપણદિકને ગુણ તરીકે જણાવ્યા, પરંતુ તે પાપ–પ્રકૃતિએને નાશ કરવાને માટે ઉદ્યમ કરવાવાળા મહાનુભાવોને ઉદ્યમની સફળતા મેળવવા માટે રાગ-દ્વેષનું, વ્યક્તસ્વરૂપ ક્રોધ, માન, માયા અને લેભ રૂપ જે હતું, તે જણાવ્યું.
આ ચાર કષાયના ભેદમાં પહેલા નંબરે જે કેઈને પણ નાશ થઈ શક્ત હોય અગર અલ્પ-શભપ્રયત્નથી પણ જે કંઈ નાશ પામતે હોય તે તે માત્ર ફોધ છે.
યાદ રાખવું કે ગુણસ્થાનેની શ્રેણિએ ચઢતાં હોય તે ઉપશમ કરે કે ક્ષય કરે, અર્થાત્ ઉપશમશ્રેણિ માંડે કે ક્ષપકશ્રેણિ માંડે, અરે! તેમાં હાય તે અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યા
ખ્યાનાવરણ કે સંજવલન એ ચારે જાતના કષામાંથી કેઈપણ જાતના કષાયની ચેકડીને ક્ષય કરે છે તેમાં પ્રથમ નંબરે કોઇને ક્ષય કરે પડે છે. અર્થાત્ ચારે જાતના કોધ-માન-માયા કે લે ખપાવવાના હોય છે, તે પણ તે બધા ખપાવતાં પહેલાં તે ચારે જાતના ક્રોધને પિતાના સ્થાને ક્ષય કે ઉપશમ કરે છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે આત્મકલ્યાણને માટે સ્વલ્પ પણ પ્રયત્ન કરવાવાળાએ પ્રથમ નંબરે ક્રોધને ક્ષય કરવાની જરૂર છે, તેમજ ચારે કષાયમાં સ્વલ્પશુદ્ધિથી જે કઈને. પણ ક્ષય થતું હોય તે તે માત્ર કોધને ક્ષય છે,
આ કોધના ક્ષયને માટે જૈનશાસનની સમગ્ર રીતિઓએ નિશાન તાકવાનું છે,
આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે મુખ્યતાએ કોઇને સિરાવવાના સાધનભૂત એવા સાંવત્સરિક–પ્રતિક્રમણની ક્રિયાની મહત્તા એટલે જે સંવછરીના દિવસને અન્તમાં ઉદ્દેશીને આઠ. દિવસના પર્યુષણ કરાય છે, તેની મહત્તા ધ્યાનમાં આવશે.
આ ક્રોધના નાશની મહત્તાને શાસનમાં મોટું સ્થાન આપેલું હોવાથી વરમારં તુ સામfએમ સ્પષ્ટપણે કહેવામાં આવે છે. આ ઉપશમને કાળ જે કે હંમેશને માટે છે, છતાં પણ પર્યુષણ (સંવત્સરી) ને કાળ તે એટલી બધી મુખ્યતાએ તે ઉપશમને માટે નિયત કરવામાં આવ્યું છે કે તે સંવછરી પછી જુના શમેલા ક્રોધને ઉદીરવા માટે જે કઈ વાક્ય બેલે તેને સકળ સંઘ અકલ્પનીય બેલે છે એમ કહી શકે, એટલું જ નહિં, પરંતુ તું અકલપ્ય બેલે છે, એમ કહ્યા છતાં પણ જે તે વૈર વિરોધને ઉદીરણાનું વચન બેલનારે મનુષ્ય તે વિરોધનું વાક્ય બોલવું બંધ ન કરે તે તેને સડેલા પાનના દૃષ્ટાન્તથી દૂર કરી દેવા સુધીને પણ હુકમ શાસ્ત્રકારે ફરમાવે છે.
યાદ રાખવું કે સમ્યગ્દર્શનસંપન્ન એ ચતુર્વિધ સંઘ કે જેને સ્વ-પક્ષ કે સ્વ-તીથય કહેવામાં આવે છે, તેના સંબંધના વિરોધને નહિં સહન કરનાર મનુષ્ય ઈતર–પક્ષીય કે ઈતર-ધર્મવાળાનું હાય જેટલું સહન કરે તો પણ તેને માત્ર દેશઆરાધક્યણું એટલે ગુણની અપેક્ષાએ અંશમાત્ર આરાધકપણું થાય છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
આગમત આ વાત સુજ્ઞમનુષ્ય જ્યારે ધ્યાનમાં લેશે ત્યારે મહારાજા ઉદાયને સ્ત્રીલંપટ અને પ્રતિમાજી ત્થા દાસીને ઉપાડી જનારા તેમજ સંગ્રામભૂમિ ઉપર પ્રતિજ્ઞા લેપનારા એવા પણ ચંડપ્રઘોતનને સંવછરી (પર્યુષણા) ને ઉપવાસ છે, એમ જણાવવાથી જે આખે માલવા-પ્રાન જી હતું તે પાછો આવે, કપાલમાં દીધેલ જે ડામ હતું તે ઢાંકવા માટે સેનાને પટ્ટબન્ધ કરાવ્યું અને શ્રીમાન ઉદયન-મહારાજે પર્યુષણને મહિમા સાચવ્ય, તેની કિંમત બરોબર સુજ્ઞ-મનુષ્યોને સમજવામાં આવશે.
દુનિયાદારીમાં દિવાળીના અંગે જુનાં ખાતાં માંડી વાળી સરખાં કરવાનાં હોય છે, તેવી રીતે જૈનશાસનમાં આ એક પર્યુષણને તહેવાર એ છે કે જેમાં આખા વર્ષના વૈર વિરોધના પ્રસંગે વિસરાવી દેવાના છે.
આ અપેક્ષાએ જેના આચારને અંગે વર્ષને છેલ્લો દિન સંવત્સરી છે, અને તેને બીજે દિવસ તે વર્ષની શરૂઆતને છે. આ માટે સાધુઓના પર્યાયનું પ્રમાણ ગણવાને અંગે શાસ્ત્રકારો પર્યુષણની સંખ્યાને અગ્રપદ આપે છે, એટલે જેટલી પર્યુષણ કરી હોય, તેટલા વર્ષને પર્યાય શાસ્ત્રકારે ગણાવવાનું જણાવે છે,
અર્થાત્ શાસનની અપેક્ષાએ ઉપશમનું સ્થાન, વૈર-વિરોધને વિસરાવવાની અપેક્ષાએ ખમત-ખામણનું સ્થાન, અને સાધુપણાની અપેક્ષાએ પર્યાય ગણવાનું સ્થાન જો કોઈપણ હોય છે તે માત્ર પર્યુષણ છે.
આત્મશુદ્ધિ માટે ક્ષમાવંત બની કક્ષાની કટુ શક્તિને નિવાર્ય
બનાવવાની જરૂર છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
ELUJETSMOWYcuni
*.
(
આગમ ત” ના ત્રીજા પુસ્તકના આ વિભાગમાં રાબેતા મુજબ પૂ. આગધારક-આચાર્યદેવશ્રીના તાત્વિક નિબંધ, છુટક લેખે, વ્યાખ્યાને આદિસંકલિત કરી અપાય છે, તે મુજબ આ વખતે સંવત્સરી અને પર્યુષણ મહાપર્વ અંગેના મૌલિક શાસ્ત્રય-વિચારે દર્શાવનાર લેખે પુનર્મુદ્રિત કરાય છે.
1 સંવત્સરી પર્વની મહત્તાનું
રહસ્ય
જ ન
પૂ. આગમ–પારદ્રષ્ટા, પ્રવચન-વારિધિ, સૂક્ષ્મ-તત્ત્વ-વિવેચક ધ્યાનસ્થ–સ્વર્ગોત. પૂ. આગમેધધારક–આચાર્ય દેવશ્રીએ રૂઢિગત ચાલ્યા આવતા સંવત્સરી પર્વના મહિમાના ગર્ભમાં જિનશાસનની અદ્દભુત આધ્યાત્મિકતાની ગુંથણ કેવી છે ? તે સિદ્ધચક (વર્ષ. ૬ અં.-૨૧–૨૨) માં અદ્ભુત રીતે નિબંધ રૂપે પ્રકટ કરેલ, તેનું પુનર્મુદ્રણ જિજ્ઞાસુઓના હિતાર્થે વ્યવસ્થિત સંપાદન કરી અહીં રજુ કરેલ છે. સં.
Page #131
--------------------------------------------------------------------------
________________
આગમત
સંવછરી ઉપરજ પશુષણને આધાર છે.
જૈિન-જનતામાં પજુષણના તહેવારની મુખ્યતા છે તે સંવરીને અંગે છે, એ વાત કેઈપણ જૈન-નામધારીથી અ-જાણી નથી.
પજુસણના જે કે આઠ દિવસે છે, તે પણ આઠે દિવસેને હિસાબ સંવચ્છરીના દિવસ ઉપર રહે છે, અને એથી સામાન્યરીતે જે વારની સંવછરી આવવાની હોય છે, તે વારે પજુસણને આરંભ કરાય છે. કદાચ અજ્ઞાનતાને લીધે કે બીજા કેઈપણ કારણથી પજુસણના આરંભમાં ભૂલ થઈ હોય તે પણ તે ભૂલને ભેગ સંવર્ચ્યુરી થતી નથી. ગુરૂવારે સંવછરી આવવાની હોય અને કદાચ તેના પહેલાના ગુરૂવારે પજુસણ બેસાડતાં ભૂલી ગયા અને પજુસણને આરંભ બુધવારે કે શુકવારે થયે હોય તે પણ તે પજુસણના આઠ દીવસને નામે સંવછરી બુધવારે કે શુકવારે કરવાની હોતી નથી.
એટલે સ્પષ્ટ છે કે પજુસણ ઉપર સંવચ્છરીને આધાર નથી, પણ સંવછરી ઉપરજ પજુસણને આધાર છે. સકલ ચતુર્વિધ સંઘનું દષ્ટિકણ સંવછરી ઉપર હોય છે. એટલું જ નહિં, પણ સમજુ કે અણસમજુ હરકેઈ સંવછરીની કિયા તે સમુદાયે કરે છે અને તેમ કરવામાં શ્રેય ગણે છે અને તેથી દેખાય છે કે સંવછરીપડિકમણામાંથી કેઈપણ સમજુ કે અણસમજુ ઉમરવાળે મનુષ્ય બાતલ રહેતું નથી, અને જુદા પડવા માંગતે નથી.
વળી સંવછરીને એટલે બધે પ્રભાવ છે કે જેઓની સાથે તે દિવસે વૈર-વિરોધ અને કલેશ-કંકાશની માફી લેવાઈદેવાઈ નથી હતી તેઓની સાથે ગ્રામ-ગ્રામાંતરે પત્ર લખીને પણ વૈરાદિસંબંધી માફીની લેવડદેવડ કરવામાં આવે છે. તેમજ સ્ત્રીવર્ગ કે જે સાવી અને શ્રાવિકાના સંઘરૂપ છે અને જેઓને પુરૂષવર્ગ કે જે
Page #132
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જ
સાધુ અને શ્રાવકરૂપ છે, તથા જેમાં સાધુમહાત્માના સંઘરૂપ છે, તેઓની સાથે સંવચ્છરી–પડિક્કમણું કરવાનું હોતું નથી તેઓ જે કે પોતે સંવઅછરીપડિક્કમણું પિતપતાના સમુદાયથી પિત–પિતાના સ્થાને કરે છે અને તે વખત સરવણ સમારંધર એમ કહી ખમત-ખામણાં કરે છે, તે પણ સાક્ષાત્ ખમત–ખામણી કરવાની જરૂર ગણાય છે અને તેથી સકલ સાધ્વી-શ્રાવિકાનો વર્ગ જુદાં ખમત–ખામણાં કરે છે. તેમજ ભિન્ન–સ્થાને સંવછરી પડિક્કમણું કરનાર સાધુ-શ્રાવકવર્ગ પણ તેવીજ રીતે સાક્ષાત્ ખમત–ખામણું કરે છે.
આ બધી પ્રવૃત્તિનું તત્ત્વ સમજનાર અને સ્પષ્ટપણે સમજી શકશે કે સંવછરી એ એક સકલ-જીવરાશિનાતે વૈરવિરોધને ખમવાખમાવવાનું સ્થાન છે, પરંતુ ચતુર્વિધ-સકલસંઘમાં ખમત–ખામણાના જબરદસ્ત વાતાવરણને ઉત્પન્ન કરે છે.
આવી રીતે સક્લ–શ્રીસંઘમાં ખમત–ખામણના એકસરખા વાતાવરણની તરફ દષ્ટિ કરનારને સહેજે માલમ પડશે કે ભગવાન જિનેશ્વર-મહારાજાદિ મહાપુરૂષોએ અદ્વિતીયપણે ખમત-બામણું કરવાને એકસરખી રીતે એક દિવસ રાખવામાં કેટલે બધે ઉપકાર કરેલ છે. આ ઉપરથી જેઓ બિચારા શ્રદ્ધાથી પતિત થયેલા અને શાસ્ત્રાજ્ઞાથી વિમુખ થયેલા પિતાને જૈન કહેવડાવવાવાળા છતાં જે બેલે છે કે ખમત–ખામણું કરવાં એટલું જ સંવછરીનું તત્ત્વ છે. પછી તે ખમત–ખામણ હાય તે ત્રીજે, હાય તે ચોથે, સ્કાય તે પાંચમે, અને હાય તે છઠને દિવસે થાઓ ! એની અડચણ નથી.” એમ કહે છે તે ખરેખર શ્રીસંઘના વાતાવરણને સમજવામાં અ–શકત નિવડયા છે, એમ એક્કસ માનવું પડે છે. સકલ–શ્રીસંઘ તે શાસ્ત્રાનુસારે એમ માનનારે હોય છે કે જો કે આ સંવછરીમાં ખમત–ખામણાં કરવાં એ મુખ્ય મુદ્દો છે. પણ તે મુદ્દો ખમત–ખામણના–વાતાવરણથી સચવાય છે અને તેવું વાતાવરણ થયા સિવાય તે ખમત–ખામણને મુદ્દો જળવાતું નથી, એટલા માટે તે શ્રીપર્યુષણું
Page #133
--------------------------------------------------------------------------
________________
આગમત,
કલ્પમાં સંવછરીને અંગે ગતાનુગતિકતા કરવાનું આખા શાસનને ફરમાવ્યું છે
શ્રી બારસાસૂત્રમાં ફરમાવે છે કે જેમ શ્રમણ-ભગવાન મહાવીર મહારાજે ચોમાસાના વીસ દિવસ સહિત મહિને ગયે છતે પયુંષણ કરી તેવી રીતે ગણધરેએ પણ ચોમાસાના વીસ દિવસ સહિત મહિને ગયા પછી પર્યુષણા કરી (૩) જેવી રીતે ગણધરમહારાજાઓએ ચેમાસાને વીસ દિવસ સહિત મહિને ગયે છતે પયુંષણ કરી તેવી રીતે ગણધર મહારાજના શિષ્યએ પણ માસીથી યાવત્ પર્યુષણા કરી (૪) જેવી રીતે. ગણધરના શિષ્યએ ચેમાસીથી યાવત્ પર્યુષણ કરી તેવી રીતે શ્રી વિરેએ ચેમાસીથી યાવત્ પર્યુષણા કરી (૫) જેમ સ્થવિરેએ ચેમાસીથી યાવત્ પર્યુષણા કરી. કરી તેવી રીતે જે આજકાલ શ્રમણ-નિર્બથે વિચરે છે તે પણ
માસીથી યાવત પજુસણ કરે છે (૬) જેવી રીતે વર્તમાન સાધુઓ માસીથી વીસ દિવસ સહિત મહિને જાય ત્યારે પજુસણ કરે છે તેવી રીતે, અમારા આચાર્ય–ઉપાધ્યાયે પણ
માસીથી યાવત પજુસણ કરે છે (૭) અને જેવી રીતે અમારા આચાર્ય–ઉપાધ્યાયે માસીથી યાવત્ પજુસણ કરે છે તેવીરીતે હમ પણ માસથી વશ દિવસ સહિત મહિને ગયા પછી પજુસણ કરીયે છીએ. (ક૯૫૦ બારસા પત્ર-૬૮ ને અનુવાદ)
ઉપર જણાવેલ પાઠ ઉપરથી નીચેની વાત સ્પષ્ટ થાય છે.
(૧) વૈર-વિરોધને સરાવવા અને તે માટે ખમત-ખામણું કરવાદ્વારા આત્માને ઉપશાંત કરવા અને બીજાને પણ ઉપશાંત, બનાવવા માટે સાંવત્સરિક છે, છતાં તે પરંપરાગતની રીતિએ શ્રી સંઘને કરવા જેવું છે, પણ યથાકથંચિત્ કરવાનું નથી.
(૨) આ ખમતખામણાં કરવાનું અને ઉપશાંત બનવા અને બનાવવાનું વાતાવરણ માસથી વીસ દિવસ સહિત મહિને ગયા પછી જરૂર કરવાનું છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
(૩) અન્ય સર્વપ્રવૃત્તિઓ આજ્ઞા અને આચરણાની મુખ્યતાએ કરવામાં આવે છે, છતાં આ ખમત–ખામણી કરવાની અને ઉપશાંત બનવા અને બનાવવાની પ્રવૃત્તિનું વાતાવરણ તે આજ્ઞા અને આચરણથી કરવાનું હોવા છતાં તેમાં ગતાનુગતિકતાને પણ આગલ કરવાની છે.
(૪) સામાન્યરીતે ભગવાન મહાવીર–મહારાજે કર્યું છે કે ગણધર મહારાજાઓએ કર્યું છે, તેમ અમે કરીયે છીયે એમ કહ્યું હેત તે ચાલી શકત. છતાં તેમ ન કહેતાં શ્રમણભગવાન મહાવીર ૧ ગણધરે ૨ ગણધરશિ ૩ સ્થવિરે ૪ વર્તમાનકાલના બધા સાધુ ૫ અને પિતાના આચાર્ય-ઉપાધ્યાયના કરવાની માફક પિતાનું સંવછરી સંબંધી ખમત–ખામણ અને ઉપશમ કરવા-કરાવવાનું કાર્ય જણાવીને સકલસંઘની એકસરખી કર્તવ્યતા જણાવી છે. - (૫) સાધુઓએ પિતાના આચાર્ય–ઉપાધ્યાયના અનુકરણથી કર્તવ્યતા ગણી આચાર્ય, ઉપાધ્યાયને વર્તમાન–સાધુઓની અનુકરણીયતા સમજવી. વર્તમાનકાલના શ્રમણ-નિગ્રંથને સ્થવિરેની અનુકરણીયતા, વિરેને ગણધરશિષ્યની, ગણધરશિને ગણધરાની અને ગણધરને શ્રમણ ભગવાન મહાવીર મહારાજની અનુકરણીયતા જણાવી છે. એટલે આજ્ઞા અને આચરણ કરતાં પણ ખમત–ખામણાં કરવા અને ઉપશાંત થવા અને ઉપશાંત બનાવવામાં મતાનુગતિકતાની અધિકતા જણાવે છે અને તે દ્વારા સકલ શ્રીસંઘમાં વાતાવરણની મુખ્યતા જણાવે છે.
ઉપર જણાવેલ શ્રીપર્યુષણકલ્પસૂત્રના પાઠથી જેએ આજ્ઞા-આચરણ કરતાં પણ સંવછરીમાં ગતાનગતિકતાનું તત્વ બરોબર સમજી શકશે, તેઓ બરાબર સમજી શકશે કે આચાર્ય શ્રીકાલિકાચાર્ય મહારાજને અગર શાતવાહનરાજાને છેવટે પ્રતિષ્ઠાનપુરના શ્રીસંઘને કદાચ એથની સંવછરી કરવી પડી તે તેથી બીજા ક્ષેત્રના, બીજા કાલના બધા શ્રીસંઘને ભાદરવા સુદ આ. ૭/૧
Page #135
--------------------------------------------------------------------------
________________
આગમત
ચેથની સંવછરી કેમ કરવી પડી? તેને ખુલાસો થશે. અને તે ખુલાસે સમજાતાં ભાદરવા સુદ ચોથની સંવછરીનું આખા શ્રીસંઘનું શાસ્ત્રોક્ત વાતાવરણ છેડીને તે વાતાવરણને ડહેલવા તે શ્રી સંઘે માનેલી એથને છોડીને પંચમીને ફાંટ કહાડનારા શ્રીક૯૫સૂત્રના તાત્પર્યથી કેવા વિમુખ થાય છે? તે સમજાશે.
આ વાત તે સકલ સુજ્ઞ–મનુષ્યના ધ્યાનમાં છે કે ચક્રવર્તી જેવા બલવાન રાજાનું પણ સન્ય પરસ્પર–સયેગવાળું ન હોય તે કાર્ય સાધી શકે નહિં, તેવીરીતે ધર્મચક્રવતી શ્રીજિનેશ્વરમહારાજનું શ્રાચતુર્વિધ સંઘરૂપ સૈન્ય પરસ્પર–સહગવાળું દેવું જોઈયે. શ્રીચતુર્વિધ–સંઘમાં સહગ સાધનારૂં સાંવત્સરિક પર્વ છે એ વાત સર્વ સુજ્ઞ-મનુષ્યને અંતઃકરણમાં કરી લેવા જેવી છે.
વળી એ વાત પણ નક્કી છે કે અન્ય પંથના અસહગની પણ ભયંકર અસર થાય છે, માટે તે પણ ટાળવી જોઈએ, પરંતુ અન્યપંથના અસહગ કરતાં લાખો દરજે વધારે ભયંકરતા જે કેઈની હોય તે સ્વ-સમુદાયના અ-સહયોગની છે, માટે શ્રી ચતુવિંધશ્રમણ સંઘે અન્યની અસહગિતા ટાળવા માટે વૈર-વિધ ખમાવવા જેટલા જરૂરી છે, તે કરતાં પણ શ્રી ચતુર્વિધ-શ્રમણસંઘે પરસ્પરની અસહગિતા ટાળવા માટે વધારે કટિબદ્ધ થવાની જરૂર છે. એ જરૂરીયાત પૂરી પાડનાર જે કંઈપણ યોજના હેય તે તે આ સંવછરીની યોજના જણાવાયેલી છે, અને તે આદરાયેલી પણ છે. - કદાચ કહેવામાં આવે કે સકલ-ચતુર્વિધ શ્રીસંઘમાં હમેશાં સવાર અને સાંજે પ્રતિકમણ કરાય છે, ત્યારે સકલસંઘ અને સર્વ જીવરાશિને ખમાવાય છે, વળી પફખી-ચોમાસામાં પણ પરસ્પર સ્પષ્ટપણે ખમત-ખામણ થાય છે, તે પછી સંવછરીમાં પણ તેવી જ રીતે ખમતખામણું થાય છે તેમાં અધિકતા શી છે? આવું કહેનારાએ
પ્રથમ તે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે વ્યાવહારિક-રીતિએ સાંજ-સવાર આદિ વખતે પડિક્કમણું કરનારે એટલે વર્ગ છે, તેના
Page #136
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ . કરતાં સંવછરીએ પડિક્કમણું કરનારો વર્ગ ઘણે જબરદસ્ત હોય છે, અને તેનું કારણ સંવછરીની મહત્તા છે.
વળી શાસ્ત્રકારો ફરમાવે છે કે સંવછરી એ એક એ છે ખમવા અને ખમાવવાનો દિવસ છે કે જે દિવસની પછી ખમત–ખામણાનું સ્થાન નથી. વસ્તુ એવી છે કે સંવછરી ક્ય પછી તે સંવછરી પહેલાં થયેલા કલેશને અંગે જે સ્વ–પક્ષ વગેરેમાં ન ખમી લેવાય તે સાધુ અને ઉપાધ્યાય વગેરે સૂત્રદાન, ભેજન અને આલાપ–સંલાપ તે ન ખમનારની સાથે છેડી દે, પરંતુ સંવછરીને દિવસે પણ સાધુ પરસ્પરના કલેશને ખમે નહિં, અગર ખમાવે નહિં તે આચાર્ય મહારાજ પોતે પણ તે સાધુની સાથે ભજન અને સૂત્રદાન તે આગલની બે માસીઓએ ખમત ખામણું નહિં કરવાથી છેડેલા હોય અને છેવટે તે સંવચ્છરને દિવસે તે બેલવું–ચાલવું પણ બંધ કરે.
આવી રીતે શાસ્ત્રની મર્યાદાને જાણનારે સુજ્ઞ સંવચ્છરની મહત્તા સમજ્યા શિવાય રહે નહિ.
વળી બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે અન્યદિવસોમાં થયેલા ગુન્હાના પ્રાયશ્ચિત્તની કમસર વૃદ્ધિ થતાં સંવ
છરીને દિવસે મૂલપ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે, પણ જે કદાચ સાંવત્સરિકને દિવસે અધિકરણ થાય અને તે જે તે સંવછરીને દિવસે ન ખમાવાય તે તે એક જ દિવસમાં જે મૂલનામનું સાધુઓને અપાતું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત છે તે આવે છે, એ વસ્તુને સમજનાર અને માનનાર મનુષ્ય સંવછરીનાં ખમતખામણની અને આલેચનાદિની મહત્તા સમજ્યા શિવાય રહેશે નહી.
ઉપરના લખાણથી સ્પષ્ટ સમજાશે કે જૈનસંઘને માટે સંવછુરીને દિવસ એજ ન્યાય અને શુદ્ધિને દિવસ ખરેખર છે.
વળી શાસ્ત્રકારની અપેક્ષાએ એ પણ એક્કસ છે કે સાધુમહાત્માઓના દીક્ષા પર્યાયની વર્ષથી ગણતરી કરવામાં સંવછરીની
Page #137
--------------------------------------------------------------------------
________________
આગમત સંખ્યાના હિસાબે ગણતરી થાય, સંસારમાં જેમ દુકાનને દીવાળઓની ગણતરીથી વર્ષસંખ્યા થાય છે, તેવી રીતે સાધુઓના સાધુપણના વર્ષની સંખ્યા પણ પર્યુષણની સંખ્યા ઉપરજ આધાર રાખે છે, એટલે ચકખું થાય છે કે સંસારવાળાઓને દીવાળીની જેટલી કિંમત હોય એના કરતાં શ્રી જૈનસંઘને શ્રીસંવછરી અને તેને લીધે પજુસણની કિંમત ઘણી ઊંચી છે. વળી બીજા પડિક્કમણામાં ખમત-ખામણાં સકલશ્રીસંઘમાં પરસ્પર થાય છે, પરંતુ તે હંમેશનાં અને પાક્ષિઆદિ પડિક્રમણનાં ખમત–ખામણ શ્રી. સંઘના મહેટા ભાગની ગેરહાજરીમાં હેય છે, કેમકે તે રાઈઆદિ. પડિકકમણામાં શ્રી સંઘને સેંકડો ભાગ પણ હાજરી આપનારે. હેતું નથી. ત્યારે શ્રી સાંવત્સરિક-પ્રતિકમણમાં શ્રીસંઘના સાડા પંદર આના જેટલી હાજરી હોય છે. માટે સર્વશ્રમણસંઘને સાક્ષાત્ ખમત-ખામણાં કરવાને વખત જે કોઈ પણ હોય તે આ સાંવત્સરિકદિવસના પ્રતિકમણને જ છે.
વળી એ વાત પણ લક્ષ્યમાં રાખવાની છે કે ભગવાન જિનેશ્વર-મહારાજાઓનું ફરમાન સર્વને અંગે આ સંવછરી દિવસને માટે એવું સ્પષ્ટ છે કે ન્હાને હોય કે મોટો હોય, પણ દરેકે સંવછરીને દિવસે ખમતખામણાં કરવાં જ જોઈએ. તેની સાથે એ ફરમાન પણ સ્પષ્ટ છે કે હાયતે પહેલા સંવછરીની રાતને વિરોધ હોય અથવા સહાયતે સંવછરીના દિવસના ચોથા પહેરને વિરોધ હોય તે પણ શ્રીજિનેશ્વરની આજ્ઞાને માનનારાએ સંવછરી-પડિક્રમણ વખતે ખમતખામણ કરવા તૈયાર થવું જોઈએ.
આવા ફરમાનને લીધે ઉભય પક્ષને ખમત–ખામણુની સંવછરીને દિવસે ફરજ પડે છે, અને તેથી બીજા દિવસોમાં ખમતખામણ એકપક્ષીયપણે પણ થાય, પરંતુ આ સંવછરીનાં ખમત–ખામણાં તે ઉભય પક્ષનાં થાય.
આ વાત જ્યારે વાચકેના ધ્યાનમાં આવશે, ત્યારે સંવછરીના નામે પત્રની ભરમાર જોતાં જે કંટાળે આવે છે તે
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩
-
પુસ્તક ૩ જું આવશે નહિં, કારણ કે જેની જેની સાથે મળવાનું થાય, બેલચાલવાનું થાય, જે સંબંધી પિતાને ઘેર કે સમુદાયમાં પણ ઉંચી નીચી વાત કરવાને કે અભિપ્રાય ઉચ્ચારવાને પ્રસંગ આવે, તે તે બધાના અવિનય–અપરાધ થવાને સંભવ ગણાય, માટે તે બધામાંથી જે જે પરગામ રહેનાર શ્રીસંઘની વ્યક્તિ હોય તેને પણ ખમાવવા જોઈએ અને તે પત્રવ્યવહાર શિવાય ન બને એમ દેખી પત્રવ્યવહારથી પણ અવિનય-અપરાધની ક્ષમા માગવી, એ શ્રીસંઘને અનુચિત નથી.
જો કે આ એક ગુટિ તે જરૂર વર્તમાનકાલમાં રહે છે કે - સામાન્ય અપરાધની માફી માટે પત્રો લખાય છે અને અનુકૂલતાવાળાઓ ઉપર કાગલે લખી માફી મંગાય છે, પણ જેની સાથે દેખાવથી વધારે વિરોધ થયે હેય, અને જેને મહેટો અપરાધ થયે હય, તેની માફી માટે કાગલે લખી માફી માગવાનું ઘણું એણું જ થાય છે, પરંતુ સુજ્ઞ–મનુષ્યોએ એ ત્રુટિ સુધારવા જેવી છે. પણ એ ત્રુટિને બહાને સકલ વ્યવહારને ઉલટાવવા તૈયાર થવું એ તે ઉચિત નહિ ગણાય.
મુખ્યતાએ ચતુર્વિધ શ્રીસંઘને માટે એ જરૂરી છે કે નકામી કુથલી કરવી નહિં, અને કાનના કાચા થઈ કેઈના કહેવા માત્રથી છેડાઈ જવું નહિં.
ધ્યાન રાખવું કે એકપક્ષીય સાંભળીને દેરાઈ જનારા, હુકમ કરનારા અને ચુકાદો આપનારા, જોહુકમી કરનારા અને મેગલાઈ ચલાવનાર ગણાય છે, એવીરીતે શ્રીસંઘની પણ કેઈ વ્યક્તિ જે 'ઉભય પક્ષનું સ્વરૂપ ન વાંચે, ન જાણે, ન સમજે અને ચુકાદો આપવાને માટે મગજ અને વચનને તૈયાર કરે, તેઓ પણ મેગલાઈ ચલાવનારા ગણાય. માટે જે કંઈ અભિપ્રાય બાંધ અથવા ઉચ્ચાર કરે તે બન્ને પક્ષનું કથન સમજીને કરે એગ્ય છે. છતાં જે જે તેવા એક–પક્ષીય વિચારે, વચને અને વર્તને જાણવા
Page #139
--------------------------------------------------------------------------
________________
આગમતા સાંભળવામાં આવતાં વિચારે બંધાય કે વચને ઉચ્ચારાય તેની. માફી જરૂર માગવી પડે.
એટલે કહેવું જોઈએ કે આખા વર્ષની થતી મલિનતા ટાળનારે જે કઈ પણ વખત હોય તે તે આ સંવછરીને વખત છે. આ સંવછરીને ફકત એક દિવસ છે કે જેમાં શ્રીજિનેધરમહારાજના ફરમાનને માનનારે સમસ્ત ચતુર્વિધ સંઘ એક સરખી રીતે તિપિતાના વૈર વિરોધ અને કલેશ-કંકાશની સલશ્રીસંઘની સમક્ષ માફીની આપ-લે કરે છે.
અન્ય-સમયમાં એકને માફી માગવાને વિચાર થાય અને બીજાને ન થાય, વળી એકને માફી માગવાને વિચાર કર્યદિવસ થાય. અને બીજાને કયે દિવસ માફી માગવાને વિચાર થાય? અને તેથી પરસ્પરના વૈરવિરોધ અને કલેશ-કંકાશને શમાવવાનું વાતાવરણ ઉત્પન્ન થાય નહિ, પરંતુ આ સંવછરીને દિવસ તે એટલે બધા ઉત્તમ અને નિયમિત છે કે તે દિવસે તે બન્ને પક્ષને શાસ્ત્રોની આજ્ઞાને અનુસારે ફરજીયાતપણે ખમતખામણાં કરવાં અને ઉપશાન્ત. થવા તથા બનાવવાનું કાર્ય કરવું જ પડે છે.
ઉપર જણાવેલી હકીક્તને સમજનારો સુજ્ઞ-મનુષ્ય સાંવત્સરિકની મહત્તા સમજવા સાથે અવિચ્છિન–પ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી જિનેશ્વરમહારાજે જે સંવછરીને દિવસે ખમવા-ખમાવવાની અને ઉપશાન્ત થવા અને ઉપશાન્ત બનાવવાની મહત્તા સમજાવી જે જૈનશાસનમાં ઉપશમની પ્રધાનતા છે એમ ફરમાવ્યું છે તેની મહત્તા બરાબર સમજાશે.
Page #140
--------------------------------------------------------------------------
________________
- ગામ = = - | શ્રી ઉપધાનની મહત્તા છે
(૨) [શ્રાવકજીવનના પરમ-કર્તવ્યરૂપે શ્રી–ઉપધાન તપની મહત્તા પ્રખ્યાત છે, મહા-શ્રાવકપણાની દીક્ષા શ્રી ઉપધાન–તપ દ્વારા વિવેકી પુણ્યવાનને પ્રાપ્ત થાય છે.
વર્તમાનકાળે આ તપની આચરણું બહુલ પ્રમાણમાં જોવા મળે છે, પણ શ્રી ઉપધાન જેવા મહાન તપની છાયા જીવનમાં ઉપસતી ઓછી જોવા મળે છે તેનું કારણ આ તપના અંતરંગરહસ્યની જાણકારીને અભાવે લાગે છે.
તેથી પૂ. આગમેદ્ધારક આચાર્યદેવશ્રીએ વિ. સ. ૧૯૦માં નિબંધરૂપે સળંગ લેખમાળારૂપે લખેલ. જે શ્રી સિદ્ધચક (વર્ષ-૪) માં છપાયેલા છે.
પણ આપણા પુણ્યબળની ખામીથી તે લેખમાળા અધુરી રહેલા પામી છે, તે લેખમાળાના નિબંધને વ્યવસ્થિત કરી તત્વરુચિ જિજ્ઞાસુ જનેના લાભાર્થે અહિં પુનર્મુદ્રિત કરાય છે. સં. ઉપધાનની પ્રસિદ્ધિવાળા સ્થાને અને તેનાં કારણે
વર્તમાન-કાળમાં શ્રાવકસંઘ જે ઉપધાન વહન કરે છે, તે ઉપધાનની ક્રિયાથી પૂર્વ દેશ, દક્ષિણ દેશ, પંજાબ, રજપુતાના, મારવાડ, માળવા વિગેરે જૈનની મોટી વસતિવાળા સ્થાનમાં ભાગ્યેજ કેઈ અજાણ્યું હશે.
તેમાં પણ ગુજરાત–પ્રાંત કે જે વર્તમાનકાળમાં જૈનધર્મના કેન્દ્ર તરીકે દેવ, ગુરુ, ધર્મની આરાધનામાં તીર્થોની ઉત્પત્તિ, ઉદ્ધાર અને રક્ષામાં ઘણે આગેવાનભર્યો ભાગ ભજવે છે, અને એમ કહીએ તે હું નથી કે જેની સહાય અને સલાહથી જ અન્ય સર્વ દેશના તીર્થોની રક્ષા અને ઉદ્ધાર વિગેરે પ્રવર્તે છે, અને તે ગુજરાતના કેન્દ્રપણાને લીધે જ વર્તમાન મુનિ-મહારાજાને લગભગ પંદર આની એટલે ભાગ ગુજરાતમાં જ વિચારે છે '
જ
Page #141
--------------------------------------------------------------------------
________________
આગમત જે એક આની ભાગ ગુજરાત પ્રાંતની બહાર વિચરે છે, તે પણ અવારનવાર ગુજરાતની ભૂમિને તે પાવન કરેજ છે, અને અન્ય દેશમાં ગયા છતાં પણ ગુજરાત પ્રાંતની મદદથી દરેક ધર્મનાં કાર્યો, તીર્થના ઉદ્ધારે, રક્ષા અને સંસ્થાઓ સુદ્ધાં ચલાવે છે. આવા મુનિ અને દેવ વિગેરે સંસારસમુદ્રથી તરવાના સાધનને સારી સંખ્યામાં ધરાવનાર ગુજરાત–પ્રાંતમાં શ્રાવકેની નાની સંખ્યા ધરાવનાર ગામ પણ ઉપધાનની ક્રિયાથી અજાણ્યું હેતું નથી એમ નહિ, પણ તેવા નાના સ્થાનમાં પણ ઉપધાનને વહન કરનારા અને જેણે ઉપધાન વહન કર્યા હોય છે તેવા ઘણા મહાનુભાવે હેય છે.
આનું કારણ એ છે કે ગુજરાત પ્રાંતમાં પંદર આની સાધુઓને વિહાર હેવાથી દરેક વર્ષે જુદા જુદા ગામે અવારનવાર ઉપધાનવહનની ક્રિયા હેય છે, અને તેમાં પણ કેટલીક વખત તે એક-એક સ્થાને બબે ચચ્ચાર જગે પર ઉપધાન હોય છે, અને તેમાં પણ ઉપધાન વહન કરનારાની સંખ્યા કેટલીક વખત તે એક એક સ્થાને ૫૦૦-૬૦૦ જેટલી હોય છે, અને તેથી ગુજરાતને આખે ભાગ ઉપધાનની ક્રિયાને જાણકાર અને ભેમી હોય તેમાં નવાઈ નથી. ઉપધાનવાહનને કાળ
પૂર્વે જણાવેલાં ઉપધાને અમુક ટાઈમે કરવાં એ ઉપધાન વહન કરવાનું ફરમાન કરનારા શાસ્ત્રકારોએ નિયમ કરેલો નથી.
પૂ. આ. શ્રી હરસૂરિજી મહારાજે તથા શ્રી વિજયસેન સૂરીશ્વરજીએ આપેલા ઉત્તરે પરથી બનેલા “હરિપ્રશ્ન” અને “સેન પ્રશ્ન” નામના ગ્રંથ જેનારને સ્પષ્ટપણે માલમ પડે એમ છે કે આષાઢ, શ્રાવણ વિગેરે મહિનામાં પણ ઉપધાને વહન થતાં હતાં. - વર્તમાનમાં જે આસે સુદિ દશમથી ઉપધાનવહનની ક્રિયા શરૂ કરવાની પ્રવૃત્તિ છે, તેનું મુખ્ય કારણ એ જણાય છે કે
તાં.
Page #142
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જુ
૧૭
*ઉપધાનમાં મુખ્ય ભાગ પંચમંગલ–મહાશ્રુતસ્કંધથી શરૂ કરનારાઓને હેય છે, અને તે પંચમંગલ મહાશ્રુતસ્કંધના ઉપધાનની શરૂઆત નંદી માંડ્યા સિવાય થતી નથી, અને તે નંદનું માંડવું “હીરપ્રશ્ન” ના મુદ્દા પ્રમાણે મુખ્યતાએ આ સુદિ દશમ અને તે પછીની તિથિઓએ હેાય છે.
જો કે તે “હીરપ્રશ્નમાં વડી દીક્ષાને માટે વિજ્યા દશમી પહેલાં પણ વિધિ કરવાને ઉલ્લેખ સ્પષ્ટ શબ્દોમાં છે, પણ સામાન્ય રીતે વિજ્યાદશમીથીજ નંદી માંડવાનો રિવાજ હેઈ આ સૂતી દશમથી જ ઉપધાનની શરૂઆત થાય છે.
જો કે શકસ્તવ અધ્યયન વગેરેના ઉપધાનમાં નંદી માંડવી જોઈએ એ નિયમ નથી, પણ તે શક્રેસ્તવ અધ્યયન વગેરેના ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધના ઉપધાની સાથે હોય છે, અને તેથી તે શકસ્તવ અધ્યયન આદિના ઉપધાન પણ વર્તમાનમાં વિજ્યાદશમીથી શરૂ થાય છે. ઉપધાનવહનના સમયની અનુકૂળતા
ઉપર જણાવ્યા પ્રમાણે ઉપધાનવહનની કોઈ નિયમિત મુદત નથી, છતાં ઘણે ભાગે જે વિજ્યાદશમી પછીને ટાઈમ ઉપધાનને અંગે ઉપયોગી ગણાય છે, તેનું કારણ એ છે કે પ્રથમ તે એ વખત ગુલાબી ઋતુ છે, કેમકે નથી તે તે અરસામાં તેવું વરસાદનું જોર હતું, અને નથી તે તેવી ટાઢ પડતી.
જે કે ઉત્તરાના તાપ સખત ગણવામાં આવે છે. અને તે તાપની સખ્તાઈને માટે એટલે સુધી કહેવામાં આવ્યું છે કે “ઉત્તરાના તાપને લીધે ભાગીઆએ ભાગ મેલી ભાગી જાય” અર્થાત્ જેઠ, અષાઢમાં ખેતી કરતાં જેઓએ ભાગમાં ખેતી કરી હોય તેઓને આ આસો માસમાં રક્ષણ કરવા ભાગીદાર તરીકે -ખેતરમાં ઉભું રહેવું પડે છે, તે તે ભાગીદાર તાપની સખ્તાઈ
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૮
આગમત ને લીધે ભાગ છોડી દઈને પણ ઘેર ચાલ્યો જાય, પણ આવી તાપની સખ્તાઈ ચિત્રાના તાપ કરતાં જુદા જ પ્રકારની હોય છે.
ચિત્રાને તાપ જંગલમાં લાગે છે એટલું જ નહિ પણ મોટા મહેલ અને મકાનમાં બેઠેલાને પણ સતાવે છે, પણ આ ઉત્તરાને તાપ માત્ર ખેતરમાં રહેવાવાળાને જ સતાવે છે, પણ મકાનમાં રહેવાવાળાને ઉત્તરાના તાપની સતામણું લેતી નથી, અને ઉપધાનની ક્રિયાવહન કરનારાઓને મકાનની સગવડ તે ઉપધાન વહન કરાવનારાઓ પહેલેથી કરે છે, અને તે પણ ઉપધાનવાળાને રહેવાનાં મકાને એવાં સારાં હોય છે કે જેમાં તે ઉત્તરાના તાપની પીડાને લેશ પણ હેતું નથી.
બીજું કારણ એ છે કે આષાઢથી ભાદરવા સુધીને વખત વરસાદની મુખ્યતાવાળે ગણાય, અને તેમાં જે ઉપધાનની ક્રિયા રાખવામાં આવે તે ઉપધાનને પૌષધ કરનારાઓને ડગલે પગલે અપકાય અને વનસ્પતિ વિગેરેની વિરાધનાને પ્રસંગ આવે, અને પરિણામે તેઓને આલેયણ પ્રાયશ્ચિત્ત તરીકે ઘણી મોટી કરવી પડે.
શિયાળામાં તે ટાઢની પીડાને લીધે પૌષધમાં અધિક ઉપકરણ રાખવા છતાં પણ નિરાબાધપણું ન રહે અને તે રાખેલા વધારે ઉપકરણની સાંજ સવાર પડિલેહણ કરતાં ઘણે વખત પણ જાય, તથા જે ક્રિયા આ વખતે પૂરી કરવી મુશ્કેલ પડે છે અને કેટલીક વખત અધૂરી રહી જાય છે તે ક્રિયા પૂરી કરવી મુશ્કેલ પડે, માટે શિયાળાની ઋતુ ઉપધાનવહનની અનુકૂળતાવાળી ન ગણાય તે સ્વાભાવિક છે.
તેવીજ રીતે ઉનાળાના વખતમાં પણ ઉપધાનવહનની અનુકૂળતા ગણી શકાય નહિ.
શાસ્ત્રકારે ઉનાળામાં એક ઉપવાસને ચેમાસાના ત્રણ ઉપવા સની જગે પર પ્રાયશ્ચિત્ત અને ચારિત્રના અધિકારમાં મેલે છે, તે
Page #144
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું ઉપરથી તેમજ અનુંભવ ઉપરથી ઉનાળામાં તપસ્યાનું આકરાપણું સહેજે સમજી શકાય તેમ છે, અને તેવા આકરાપણુમાં બાલ અને વૃદ્ધો કે જેઓ પણ ઉપધાનવહન કરવાના અધિકારીઓ છે, તેઓ ઉપધાનવહનની ક્રિયામાં દાખલ થઈ શકે નહિ.
ઉપધાનમાં વચમાં એકાંતરે ઉપવાસ હોય છે, તેની તપસ્યા સખત થાય એટલું જ નહિ પણ પારણના એકાસણાના દહાડે પુરિમડૂઢ (સ્ટાન્ડર્ડ ટાઈમ ૧૨–૩૯) સુધી જે અન્ન વિના જ નહિ, પણ પાણી વિના રહેવું તે કેટલું બધું મુશ્કેલ થઈ પડે એ શાસ્ત્રમાં કહેલા ચેવિહારને સમજનારા સારી પેઠે સમજી શકે તેમ છે.
જો કે આ મહિનાની માફક ફાગણ મહિનામાં મિશ્રતુ ગણાય, પણ તે મિશ્રઋતુ માત્ર પખવાડિયા જેટલી જ રહે, પણ આસો કાર્તિકની માફક લાંબી મુદત સુધી મિશ્રતુ રહી શકતી નથી.
એ બધી અપેક્ષાએ વિચારતાં આ વિજ્યાદશમીથી થતા ઉપધાનને આરંભ યોગ્ય ગણાય તે સ્વાભાવિક છે.
ત્રીજુ કારણ એ પણ છે કે શિયાળા અને ઉનાળામાં મુનિ મહારાજાઓની તેવી નિયમિત સ્થિરતા હોય નહિ, અને ઉપધાનની ક્રિયા સેંકડો વર્ષના રિવાજ પ્રમાણે નામસ્તવ અને શક્રસ્તવન ઉદેશ સિવાય માત્ર સમુદેશ અને અનુજ્ઞા કરીને ચલાવાય છે, તે પણ પચાસથી પંચાવન દિવસ થાય છે, તે તેટલે બધે લાંબે ટાઈમ નિયમિતપણે તેવા ઉપધાનક્રિયાને વહન કરાવનાર કે મુનિ-મહારાજાનું નિયમિત અવસ્થામાં શિયાળા-ઉનાળામાં અસંભવિત છે.
આ કારણથી વર્તમાનની વિજ્યાદશમીથી ઉપધાનની શરૂઆત થવાની પ્રથા ઘણું સ-હેતુક જણાય છે. ઉપધાન વહન કરાવે કેણુ?
જો કે ઉપધાને પંચપરમેષ્ઠી નમસ્કાર મહામંત્ર આદિના પાઠની પૂર્વ-ભૂમિકારૂપ હોય છે અને દરેક ઉપધાનમાં પ્રથમ તે તે
Page #145
--------------------------------------------------------------------------
________________
આગમત
૨૦ શ્રુતસ્કંધ કે અધ્યયનને ઉદ્દેશ એટલે ભણવાની આજ્ઞા દેનારે એટલે આદેશ કરનાર વિધિ હોય છે, અને વાસ્તવિક રીતે તે વિધિ થયા પછી શ્રી પંચનમસ્કાર-શ્રુતસ્કંધ આદિના અધ્યયન એટલે ભણવાને અધિકાર વિધિસર પ્રાપ્ત થાય છે.
આ સ્થાને એક વાત ધ્યાનમાં રાખવાની છે કે શ્રી પંચપરમેષ્ઠી નમસ્કાર શ્રુતસ્કંધ કે કેઈપણ શાસ્ત્ર પ્રાચીનકાળે પુસ્તક-નિરપેક્ષપણે ગુરુમુખે ભણવાના અને સાંભળવાના હતા અને તેથી તેનું નામ શ્રુતજ્ઞાન એટલે સાંભળવારૂપ જ્ઞાન એમ થાપવામાં આવેલું છે. અર્થાત્ ગુરુમહારાજ પાસેથી સાંભળવા સિવાય જે પિતાની મેળે પુસ્તક વિગેરેની ઉદ્દેશાદિક વિધિ કર્યા સિવાય ભણવામાં આવે તે શાસ્ત્રની આજ્ઞાને સ્પષ્ટ રૂપે લેપજ છે એમ કે નહિં કબુલ કરે?
આ કારણથી મુખ્યતાએ શાસ્ત્રકારે દરેક સૂત્રના ઉદ્દેશ, સમુદ્ર, અનુજ્ઞા અને અનુગની વિધિઓ જણાવે છે, અને તે ઉદ્દેશાદિકની વિધિ એટલી બધી જરૂરી ગણાય છે કે તે ઉદ્દેશાદિક વિધિ સિવાય જે કઈને કઈપણ રીતિએ સૂત્રાદિકનું જ્ઞાન થઈ ગયું હોય તે પણ તેનું તે થએલું જ્ઞાન શાસ્ત્રકારોએ ખુલ્લા શબ્દોમાં કર્ણારી તરીકે ગણેલું છે, અને તેવી કર્ણ ચેરીથી જ્ઞાન લેવાવાળા પાસેથી બીજા શાસનપ્રેમી માર્ગનુસારી ધર્મપ્રેમી મનુષ્યને તે સૂત્રાદિકનું જ્ઞાન લેવાને એટલે કે તે કર્ણચેરીવાળાં સૂત્રોને સાંભળવા સુદ્ધાને નિષેધ કરવામાં આવ્યું છે.
આ વાત એટલી બધી મજબુત છે કે તેને માટે આગમવિહારીને પણ અપવાદ મળે નહિ, અને તેથી અનેક અભ્યાસી સાધુઓન વિજ્ઞપ્તિ છતાં આચાર્ય મહારાજ સિંહગિરિજીએ વાસ્વામીને વાચનાચાર્ય તરીકે આખ્યા નહિ. આ રીતે
જ્યારે ઉ શાદક ને દરેક સૂત્રને માટે મજબુત સામાન્ય વિધિ હોય તે પછી તે વધિને નહિ ગણકારતા, અને નહિ માનતા
Page #146
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
૨૪ અર્થાત ઉપધાનવહનની ક્રિયાનું દુર્લક્ષ્ય કરીને જેઓ પંચનમસ્કાર-- આદિ સૂત્રને છતી શક્તિએ તપસ્યા કર્યા વિના અભ્યાસ કરે અગર અભ્યાસ કર્યા પછી પણ ઉદેશાદિક વિધિ કરે નહિ કે માને નહિ. તેવાઓને શ્રીમહાનિશીથના સ્પષ્ટ પાઠ પ્રમાણે અનંત સંસાર-ભ્રમણ. કરવાનું થાય તેમાં આશ્ચર્ય શું? પંચમંગળની ચૂલિકા
આ વિધિમાં એક વાત જાહેર અને સમજવા જેવી છે. કે પંચપરમેષ્ઠી નમસ્કારનું સૂત્ર તે કેવળ સૂત્રરૂપ નથી, પણ. ચૂલિકાવાળા શ્રુતસ્કંધરૂપ છે, અને તેથી જ ઘણો વંચામુaો એ વાકયથી પંચનમસ્કાર શ્રુતસ્કંધને મહિમા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે, - જો કે કેટલાક અજ્ઞાનવર્ગ ઘણો પંચળમુક્ષો ને અર્થ એ અરિહંતઆદિક પાંચના નમસ્કારે એમ કરે છે, પણ તેઓનું અજ્ઞાનાતો, અમુક, પાળિો ની જગે પર વાપરેલા એકવચનથી ખૂલ્લો થઈ જાય છે, કેમકે જે પાંચ નમસ્કાર કહેવા હેત તે ઘર,
મુક્ષ, graણા એમ બહુવચન કહેવું પડત, પણ ખરી રીતે આ ચૂલિકા પંચ નમસ્કારના ફળની નથી, પણ ઇનો રિતાળ વિગેરે પાંચ અધ્યયને મળીને થએલે જે પંચનમસ્કાર શ્રુતસ્કંધ તેના મહિમાને જણાવવાવાળી છે.
જેઓ કેવળ ગામો નહિંતાણં રૂ૫ પાંચ અધ્યયન અને તેના શ્રતસ્કંધને જ માને છે, અને ઘણો પંજળમુશારો વિગેરે મહિમાદર્શક સૂત્રને નથી માનતા અથવા સંસારસાગરથી તરવા રૂપી ફળને જણાવનાર ઉશના સૂત્રને નથી માનતા, તેઓ ભૂલ કરે છે કેલેગસ્સ સૂત્રમાં પણ ઢોક્સ ૩૪sોગો અને પ મ મથુરા વગેરે ગાથાઓ માને છે.
જે તીર્થકરની સ્તુતિના ફળ વગેરેને દેખાડનારી “લેગસ્સ” ની ગાથા માનવામાં અડચણ નથી તે પછી નમસ્કારના સૂત્રનું ફળ દેખાડનાર સૂત્ર માનવામાં શી અડચણ છે?
Page #147
--------------------------------------------------------------------------
________________
૨૨
આગમત
જે નમસ્કારમગ્નમાં નમસ્કાર માત્રથી ચરિતાર્થપણું ગણવામાં આવે તે લેગસ્સના સૂત્રમાં સમજાવં જ વદે વગેરે ત્રણ ગાથાથી માત્ર નામસ્તવનું ચરિતાર્થપણું કેમ ન ગણવું? એવી રીતે “પુરવારી વગેરેમાં પણ ના કરા-માળ રા' વગેરે ગાથાઓ ફળદર્શક ગાથાઓ શા માટે બોલવી?
અર્થાત “ઘણો જળમુર' નું સૂત્ર ઉડાવી દેવામાં અજ્ઞાન કે કદાગ્રહ સિવાય બીજાનું જોર દેખાતું નથી.
વળી શ્રી મહાનિશીથમાં “પઢમં હવેફ મંજીરું, એ ચૂલિકાના છેલા પાને પાઠ હેવાથી વરૂની જગે પદ દો એમ કહેનારા પણ કલ્પનાના પાઠવાળા જ છે.
વળી જેઓ શ્રી ભગવતીજીની આદિમાં માત્ર પાંચ પદ જ છે. માટે પાંચ પદ જ કહીએ છીએ એમ કહે છે તેમણે તે સ્પષ્ટ સમજવું જોઈએ કે ત્યાં તે ઘણો ગંભીર સ્ટિવી ને પાઠ છે તે કેમ છો ? ને ખંડિત સૂત્ર લેવું તે સમ્યગ્દષ્ટિને શેભે નહિ. તેમજ આવશ્યક નિર્યક્તિમાં જેમ દરેક અધ્યયનની શરૂઆતમાં અને અંતમાં નિક્ષેપ અને સૂત્રસ્પર્શક નિર્યુક્તિ કહે છે તેમ એ પાંચ પદે (અધ્યયન) ની શરૂઆત અને સમાપ્તિ છે તેથી આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ ગણાય છે.
જો કે આ પંચમંગલ શ્રુતસ્કંધ પ્રતિક્રમણ સૂત્રને એક ભાગ છે છતાં સામાયિક સૂત્ર એક અંગ છતાં જુદું અધ્યયન ગણાય છે, તેમ આ પંચમંગલ જુદે અને મહાશ્રુતસ્કંધ છે-એ વાત વિશેષાવશ્યકને જાણનારાઓ સારી પેઠે સમજી શકે તેમ છે. મહાનિશીથના ચગવાળા જ ઉપધાન કરાવે એમ કેમ?
ઉપર પ્રમાણે પંચનમસ્કાર મહામંગલ જે શ્રુતસ્કંધરૂપે છે તે તે વગેરેને ઉદેશ નંદી પૂર્વક થવે જોઈએ તે સ્વાભાવિક છે. જૈનશાસનમાં કેઈપણ શાસ્ત્રના શ્રુતસ્કંધને ઉદ્દેશ નંદી વગર
Page #148
--------------------------------------------------------------------------
________________
પુસ્તક કે શું થતું નથી. તે પંચમંગલ મહાકૃતધને ઉદ્દેશ નંદી વગર થાય એમ કહી શકાય કે માની શકાય નહિ. અને જે કૃતસ્કંધના ઉદેશને માટે નંદી કરવી જ જોઈએ એવા શારકારના ઉપદેશને માનીએ તે સાથે એ પણ માનવું જ જોઈએ કે-નંદી અનુગના ગ કર્યા સિવાયના સાધુને નંદી કરવાને અધિકાર નથી.
નંદી-અનુગના એગ કરવાને મુખ્યતાએ અધિકાર મહાનિશીથ સૂત્રના એગ કે જે આગાઢ અને લાગલગાટ દેઢ મહિનાથી અધિક આયંબીલવાળા છે. તેને વહન કરીને પછી જેને નંદી અને અનુગના યેગે વહન કર્યા હોય તેને જ આ પંચમંગલ નામકાર મહામૃતસ્કંધ આદિના ઉદેશાદિ વિધિરૂપ ઉપધાન વહન કરાવવાનો અધિકાર હોઈ શકે. એ સિવાય જે વિગતિને નારી વિકૃતિના વહનમાં વહેતા રહીને એગ વગેરે વહન કરે નહિ અને પંચમંગલ મહામૃતસ્કંધ ઉદ્દેશાદિ રૂપ ઉપધાનવહનની ક્રિયા કરાવે તે કરનાર અને કરાવનાર કેટલી વિરાધના કરતા હશે અને કેવા ડુબતા હશે તેને નિર્ણય કરવાનું કામ જ્ઞાની મહારાજનું હે ઈ તેમને જ સેંપવું તે ઉચિત છે.
ઉપધાન અને તેનું તપ જે કે વર્તમાન કાળમાં વહેવાતા ઉપધાનમાં સર્વ ઉપધાનને અંગે માત્ર અહંત ચિત્યસ્તવ અને શ્રતસ્તવ-સિદ્ધસ્તવને છોડીને એકાંતરે ઉપવાસ અને પારણે એકાસણાથી વહેવામાં આવે છે અને તેથી પંચમંગલ મહાતસ્કંધના સાડાબાર, પ્રતિક્રમણના સાડાબાર અને શકસ્તવના સાડી ઓગણસ તથા નાસ્તવના સાડી પંદર ઉપવાસ થાય છે, તેમાં એકાસણાના પરિમુઢ જો કે તે એકાસણાં કાચી વિગઈના ત્યાગવાળાં હોઈ તેની અપેક્ષાએ નીવિ જેવાં હોય છે, તે પણ તે ચાર એકાસણે એક ઉપવાસ ગણવામાં આવે છે. અને તે કાચી વિગઈને ત્યાગને હિસાબ ધ્યાનમાં રાખી બાર પરિમુઢે ઉપવાસને હિસાબ જે શાસ્ત્રકારેએ કહ્યો છે, તે ન ગણતાં આઠ પરિમુઢે ઉપવાસ ગણવામાં આવે છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૨૪
આગમત જે તપસ્યામાં ન્યૂનતા રહે છે તે નીવીની જગે પર આંબેલ. કરાવવામાં કે દિવસ વધારે કરાવવામાં આવે છે પણ અહંતચૈત્ય સ્તવ અને શ્રતસ્તવ-સિદ્ધસ્તવના ઉપધાને તે જેમ શાસ્ત્રમાં કહેલ છે તેમ એક ઉપવાસને ત્રણ આંબેલ તથા એક ઉપવાસપાંચ આંબેલ અને પછી અંતમાં એક ઉપવાસ કરીને મૂળવિધિથી, જ કરવામાં આવે છે.
આવી રીતે કરવામાં આવતી તપસ્યા છે કે વર્તમાનકાળમાં તે વહેનારાને ઘણું કઠણ પડે છે પણ શાસ્ત્રકારોએ કહેલી મૂળવિધિની તપસ્યાની અપેક્ષાએ ઘણું સુગમતાવાળી છે–એમ. કહી શકાય.
જે કે-વર્તમાનકાળના શ્રદ્ધહીન અને ઉદ્ધત યુવકે વર્તન માનમાં કરાતા ઉપધાનના ઉપવાસ અને તેને પારણે થતા પરિમુઢ. સુધી ચેવિહારવાળાં થતાં એકાસણું તેમજ ઉપવાસને પારણે આંબેલે અને આંબેલને પારણે ઉપવાસ કરાય છે તેની તરફ ધ્યાન નહિ આપતાં વ્રતધારી સાધર્મિક તપસ્યાવાળા ઉપધાનવાળાએને અંગે ધર્મપ્રેમી ઉદાર સદ્ગહસ્થોએ જે એકાસણાને માટે સગવડ કરેલ હોય છે તે ખમી શકતા નથી અને પિતાના જેવા અધિપતિવાળા છાપાંની કટારોમાં અને તેના વહેનારાની ભારેભાર નિંદા કરવા દેરાઈ જાય છે. અને તે એકાસણામાં ઉદાર અને ધર્મપ્રેમીઓ તરફથી કરાતી ભક્તિને આગળ કરી ઉપધાનની નિંદા કરવા તત્પર બને છે.
પણ તેઓએ અને બીજાઓએ ધ્યાન રાખવું જોઈએ કેઉપધાન વહન કરનારાઓ તપસ્યા, પૌષધ, કાત્સર્ગ, પ્રણિપાત અને જપમાળા વગેરેથી પિતાના આત્માને સારા સંસ્કારિત. કરે તેઓ તરફ ધર્મપ્રેમી સંગ્રહસ્થ પ્રેમ દાખવી ભક્તિ કરવાને ઉજમાળ થાય તેમાં આશ્ચર્ય નથી.
Page #150
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
આ વાત તે સિદ્ધ જ છે કે-ઉપધાન વહન વખતે એકાસણ કે આંબેલની ટેળીઓ નોંધાવવા માટે પડાપડી થાય છે, અને ઘણા મહાનુભાવેને તે ટેળી કરવાને લાભ નહિ મળવાથી નાસીપાસ થવું પડે છે અને અંતમાં ઉપધાન વહન કરનારાઓને લહાણું આપી કે મહોત્સવ કરીને પિતાને ઉત્સાહ પૂરો પાડે પડે છે.
શ્રદ્ધહીન યુવકો જે પિતાની ધર્મથી દૂર રહેવાવાળી અને બીજા ને પણ ધર્મથી દૂર કરવાવાળી સંસ્થાઓના પિષણ માટે કેઈ સ્થાનેએ અને પાલીતાણ જેવા તીર્થ–સ્થાનમાં ધર્મશાળા -ધર્મશાળાએ ભાડુતી અને ભાગીદાર આડતીઆઓ દ્વારા પૈસા ઉઘરાવવાનું જે કરે છે અને જેમ વસંતઋતુમાં જવાસે સુકાય, તેવી રીતે ધર્મપ્રેમીઓએ કરાતાં ઉપધાન, ઉજમણું, પ્રતિષ્ઠા, સાધર્મિક વાત્સલ્ય, સામૈયાં વગેરે મહત્સવ ઉલ્લાસપૂર્વક થતા દેખીને પિતાના કાળજાની ઝાળ તેવા દરેક પ્રસંગે છાપાં કાળાં કરીને લોકોને ધૂમ્રરૂપે નજરે ચઢે છે. - તે અને ઉપર જણાવ્યા પ્રમાણે થતી ઉપધામની ભક્તિ અને તેથીજ ઉજમણા આદિ મહોત્સવની ક્રિયાને ઉત્સાહ જોઈ બેને ફરક તપાસવાની ઘણી જરૂર છે.
યુવકેએ ધ્યાન રાખવું જોઈએ કે ધર્મપ્રેમી સદ્ગૃહસ્થ પિતાને અભિરૂચિત ધર્મક્ષેત્રમાં સદુદ્રવ્યને વ્યય કરનારા છે, જ્યારે તમે તે પિતાના અભિરૂચિત ક્ષેત્રના ઉત્પાદ અને પિષણને માટે અન્ય ધર્મક્ષેત્રરૂપી કલ્પવૃક્ષને કાપવાના કુહાડાનું કાર્ય કરીને કૃતાર્થપણું માને છે. - આ ઉપધાનવહનની ક્રિયા જ્યાં જ્યાં થાય છે, ત્યાં ત્યાં દરેક ધર્મિષ્ઠને પોતાના ઉલ્લાસથી તે ધર્મ કરનારાઓની શ્રદ્ધા, પવિત્રતા, વ્રત, નિયમ, ક્રિયાકાંડ, જપ, તપ વગેરે ધર્મ અને મોક્ષમાર્ગના અનુષ્ઠાન દેખીને ધર્મપ્રેમી સદ્ગૃહસ્થને આપોઆપ ઉદારતાથી ભક્તિ કરવાની ભાવના થાય છે, જ્યારે સંસ્થાના સંચાલકે અને તેના આશ્રિતને પિતાના અને પિતાના ખાતાના નિભાઆ. ૭/૨
Page #151
--------------------------------------------------------------------------
________________
આગમત વને માટે એકાંતમાં, જાહેર સભાઓથી અને પેપરથી યાચના કરી, યાચકેની કેરિટમાં જવું પડે છે, અને તેવું કરતાં પણ પિતાનું ધારેલું પિષણ મળતું નથી ત્યારે ભૂખી કૂતરી બચુડીઓ ખાય તેની માફક ધર્મપ્રેમીઓએ કરાતા અને શાસ્ત્રકારોએ કહેલા અનુષ્ઠાનમાં ખર્ચાતું દ્રવ્ય દેખી અંતરમાં આગ ઉઠવાને વખત આવે છે, અને તેવા ધર્મ અને શાસન દ્રોહી પેપરે દ્વારા એ વરાળે કાઢવી પડે છે.
ઉપર જણાવેલી બેએ વસ્તુ જે હૃદયને સમજુપણાના હૃદયની હરોળમાં રાખી વિચારવામાં આવે તે માર્ગ ભૂલેલાને સન્માર્ગ પ્રાપ્ત થવાનો સરળ ઉપાય છે.
તત્વમાં એટલું જ કહેવાનું કે ઉપધાનમાં તપ, જપ અને ક્રિયાની એટલી બધી કઠિનતા છે કે ખાવાની લાલચે કિંઈપણ મનુષ્ય ને પણ ક્રિયા કરવાને તૈયાર થઈ શકે તેમ નથી. ઉપધાનને સૂત્રોક્ત તપ ને વર્તમાન પદ્ધત્તિ
જે કે ઉપર ઉપધાનને અંગે કરવા જણાવેલી તપસ્યા પહેલાંની તપસ્યા કરતાં સુગમ છે, કેમકે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહેલા મૂળ હિંસાબ પ્રમાણે પંચમંગલ મહાશ્રુતસ્કંધના આરાધનમાં ચિત્તની પવિત્રતા વગેરેની સાથે પાંચ ઉપવાસ કરીને પારણે
ખેલ કરતાં ઘણી રિહંતા એ અધ્યયન ભણવાનું છે. એવી રીતે જો સિદ્ધાળ વિગેરે બીજાં ચારે અધ્યયને ચારે દહાડા આંબેલ કરીને ભણવાનાં છે, અને જો ૨ ઇમુ વગેરે ચૂલિકા છઠું, સાતમું અને આઠમું બેલ કરી ભણવાની છે અને તે પછી છેવટે અઠમ કરે ત્યારે તે પંચમંગલની (સમુદેશ) અનુજ્ઞા થાય છે.
આવી રીતે પ્રથમ-પંચમંગલ મહાશ્રુતસ્કંધની અંદર પ+૩૮ ઉપવાસ અને પ૩=૪ આંબેલ એટલે એકંદરે બાર ઉપવાસ થાય છે, તે સ્થાને વર્તમાનમાં સાડીબાર ઉપવાસ રાખેલા છે. પહેલા આર ઉપવાસની વખતે આઠ દિવસ વાચના થતી હતી, જ્યારે
Page #152
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું વર્તમાનમાં પાંચ ઉપવાસે પહેલી વાચના અને સાડી સાત ઉપવાસે બીજી વાચના થાય છે.
એવી રીતે ગુણ થકી પ્રતિક્રમણ શ્રતસ્કંધ કે જે આદાન પદથી ઈરિયાવહી સૂત્ર કહેવાય છે, તેને અંગે પણ પંચમંગલની માફક શાક્ત બાર ઉપવાસ અને વર્તમાન રીતિથી સાડીબાર ઉપવાસ કરી આરાધાય છે અને વર્તમાનમાં બે વાચનાએ તેનું અધ્યયન કરાવાય છે.
ત્રીજા શકસ્તવ નામના ઉપધાનને અંગે શ્રીમહાનિશીય સૂત્રના મૂળ હિસાબે એક અઠ્ઠમ અને બત્રીસ આંબેલથી અને પાંચમા નામસ્તવ (ચતુર્વિશતિસ્તવ)ની આરાધના એક છે, એક એક ઉપવાસ અને પચીસ બેલથી થતી હતી.
એટલે ત્રીજા ઉપધાનમાં ઓગણીસ ઉપવાસ અને પાંચમા ઉપધાનમાં સાડી પંદર ઉપવાસ થતા હતા, તે પ્રમાણે વર્તમાનમાં પણ પાંત્રીસ દિવસ શકસ્તવના ઉપધાનમાં લેવાથી વીસને છે આના ઉપવાસ અને નામસ્તવમાં સવાઓગણીસ ઉપવાસ થાય છે
એટલે શાસ્ત્રોમાં કહેલી તપસ્યા કરતાં કેઈપણ પહેલું, બીજું ત્રીજું અને પાંચમું ઉપધાન જેવી રીતિથી વહેવડાવાય છે તેમાં તપસ્યા ઘટતી નથી, પણ વધેજ છે, અને એથું અહત મૈત્યસ્ત નામનું અને છઠ્ઠ શ્રતસ્તવ-સિદ્ધસ્તવ નામનું ઉપધાન તે મૂળ વિધિ એટલે એક ઉપવાસ ને ત્રણ અબેલ તથા એક ઉપવાસ પાંચ અબેલ ને એક ઉપવાસે શાસકારોએ કહેલું છે તે પ્રમાણે કરવામાં આવે છે. તપની વિધિના પરિવર્તનને ખુલાસે
આ સ્થાને એ શંકા જરૂર થાય કે પહેલા, બીજા, ત્રીજા અને પાંચમા ઉપધાનમાં તપસ્યાનો ક્રમ શાસકારોએ કહેલે તે કેમ ફેરવ્યું? તેના ઉત્તરમાં સમજવાનું કે શ્રીમહાનિશીથસૂત્રમાં પૂર્વે જણાવ્યા પ્રમાણે મૂળવિધિ જણાવ્યા છતાં અસમર્થને, માટે તેજ ઉપધાનનો તપ પૂરે કરવાને માટે ૪૫ નોકારસી કર
Page #153
--------------------------------------------------------------------------
________________
૨૮
આગમત વાથી, ૨૪ પિરસી કરવાથી, ૧૨ પરિમુઢ કરવાથી, ૧૦ અવઢ કરવાથી, છ નીવી (માત્ર છવિગયના ત્યાગ રૂ૫) અને ચાર એકાસણું કરવાથી એક ઉપવાસ ગણવે એમ સ્પષ્ટ શબ્દોમાં કહેલું છે.
એટલું જ નહિ પણ શ્રી પાંચ નમસ્કાર મહાતસકંધના ઉપધાનની તપસ્યાના હિસાબને અંગે તે એટલા સુધી જણાવે છે કે વચમાં ન કરે અને આંતરપાંતર કરે તે પણ તે આંતરે પાંતરે કરાતી નકારસી વિગેરેને પણ હિસાબમાં લઈ તપસ્યાને હિસાબ થતાં તેનાં ઉપધાન થયેલાં ગણવામાં આવે છે એમ કહ્યું છે.
એવી રીતે શાસ્ત્રોકત બીજી રીતિને સમજનાર મનુષ્ય ચાલુ તપસ્યાની રીતિને કેઈપણ પ્રકારે અગ્ય કહી શકે નહિ. ઉપધાન અને પૌષધ
- શ્રી મહાનિશીથસૂત્રમાં ઉપધાનના સામાન્ય અધિકારમાં સાક્ષાત્ પૌષધ કરવાનું વિધાન કરનારા અક્ષરે નથી, અને તેથી પૂજ્યપાદ શ્રીકુલમંડનસૂરિજી, વિચારામૃતસંગ્રહમાં અને શ્રીરત્નશેખરસૂરિજી મહારાજ શ્રી આચારપ્રદીપમાં ઉપધાનવહન કરતાં કરાતા પષધને ગવિધિની માફક આચરણથી કરવાનું કહે છે, તે પણ ફક્ત સાક્ષાત્ શબ્દો ઉપધાનમાં પૌષધ કરવાને અંગે ન હેવાને લીધે જ છે, નહિતર સૂચના તરીકે લઈએ તે શ્રીપંચમંગલમહામુતસ્કંધ જ આરંભ, પરિગ્રહ ત્યાગ સિવાય કે તે ત્યાગ પૂર્વક દેવાનું વિધાન છે, પણ બાકીના કેઈ પણ સૂત્ર આરંભ -પરિગ્રહના ત્યાગ સિવાય દેવાય નહિ એમ ચેખા શબ્દ હેવાથી પંચમંગલમહામૃતસ્કંધ સિવાયનાં સૂત્રે માટે તે આરંભ, પરિગ્રહના ત્યાગની આવશ્યકતા માનેલી છે તેથી શ્રી પ્રતિકમણકતસ્કંધ વગેરેને માટે આરંભ, પરિગ્રહ ત્યાગની સૂચના માનવી એ સર્વથા એગ્ય જ છે.
વળી શ્રી પંચમંગલમહાકુતસ્કંધમાં પણ સામાયિક કરેલું અગર ન કરેલું હોય તેવાને પણ આપવું એવું વિકલ્પવાળું
Page #154
--------------------------------------------------------------------------
________________
૨૯
પુસ્તક ૩ નું વ્યાખ્યાન હોવાથી એમ કલ્પના કરી શકાય કે મૂળ વિધિથી વહેનારને સામાયિક (પૌષધ) હોવા જોઇએ, અને ઈતર નોકારસીઆદિ વિધિથી તપની સંખ્યા પૂરી કરનારને ઘણી જ લાંબી મુદત હેવાથી અર્થાત્ નોકારસીથી કરે તેને પ૪૦ દહાડા સુધી લાગલાગટ કરે તે પણ મર્યાદા પહોંચતી હોવાથી તેવા તપ કરનારાએને અને પિરસી વિગેરે કરનારાઓને પણ લાંબી મુદત હોવાથી તેની સાથે પૌષધનું નિયમિતપણું ન કર્યું હોય તે સ્વાભાવિક છે.
વળી પૂર્વે જણાવેલી કારસી વિગેરે તપસ્યાને હિસાબ ભગવાન મહાનિશીથકારે કેવળ શ્રી પંચમંગલમહાશતત્કંધને અંગે રાખેલે હોવાથી બીજા ઉપધાનમાં તે બીજી રીતને હિસાબ ન માનીએ અને તેથી તેમાં પૌષધનું નિયમિતપણું માનીએ તે વર્તમાન રીતિ પ્રમાણે પૌષધ-ગ્રહણની સાથેજ થતી ઉપધાનની વિધિ સૂત્રના અક્ષરની સૂચનાને અનુકૂળ જ છે એમ ગણવું જોઈએ. ઉપધાનવહનની સાથે પૌષધનું સર્વગછનું સંમતપણું * વળી એ પણ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે પ્રાચીન અને આધુનિક જુદા જુદા ગ૭વાળા જુદા જુદા ગ્રંથકર્તાઓ પિતાપિતાની સામાચારીના ગ્રંથમાં ઉપધાનની વિધિ જણાવતાં– પૌષધ ગ્રહણ કરવાની હકીકત પણ સાથે જ જણાવે છે. "
એ ઉપરથી પણ એમ તે કહી જ શકાય કે સૂત્રમાં ઉપધાન વિધિમાં પૌષધ ગ્રહણનું વિધાન ન પણ હોય, તે પણ તે સર્વગચ્છ સંમત થએલું હોઈ આચરણરૂપ થાય અને તેથી તે આચરણથી વિરૂદ્ધ વર્તવું તે સૂત્રકાર મહારાજાના વચનથી વિરૂદ્ધ વર્તવા જેવું અધમાધમ ગણાય. પંચમંગલ તે મહાગ્રુતસ્કંધ કેમ?
શ્રીઆવશ્યકના શ્રી દશવૈકાલિક વગેરેના અધ્યયનના સમુદાયને યાવત્ શ્રી આચારાંગ જેવા અંગપ્રવિષ્ટના અધ્યયનના સમુદાયને તસ્કંધ કહેવાય છે ત્યારે આ પંચમંગલને મહાત
Page #155
--------------------------------------------------------------------------
________________
૩૦
અગમત
કંધ કેમ ગણશે? આ શંકાના સમાધાનમાં જાણવાનું કે શ્રી દશવૈકાલિક વગેરે સૂત્રોના અધ્યયનેને સમુદાય માત્ર સ્વાસ્વાસ્થાને પઠન કરવા ગ્ય અને વ્યાખ્યા કરવા ગ્ય હોય છે જ્યારે આ પંચમંગલશ્રુતસ્કંધ દરેક સૂત્ર અને અધ્યયનની આદિમાં પઠનીય અને વ્યાપેય છે.
ભાગ્યકાર મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે જેણે પંચનમસ્કાર મહામૃતસ્કંધનું ઉચ્ચારણ કર્યું હોય તેવાને સામાયિકાધ્યયન આદિ સૂત્ર વંચાવવું. ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીજી મહારાજ સામાયિકની નિયુક્તિ કરતાં પહેલાંજ પંચમંગલમહાશતર્કધની નિર્યુક્તિ કરે છે.
એ બધું સમજનારાઓ શ્રી પંચમંગલમહાક્ષત અને અધ્યયન વગેરેમાં વ્યાપક માને તે ગ્ય છે અને તેથી બીજા બધા શ્રતકથી આ પંચમંગલની વિશિષ્ટતા હોવાથી મહાતસ્કંધ તરીકે ગણાય તેમાં આશ્ચર્ય શું ?
આજ કારણથી એટલે સર્વઅધ્યયને વગેરેની અંતર્ગત હેવાથી પંચમંગલમહાગ્રુતસ્કંધને શ્રીનન્દીસૂત્ર વગેરે સૂન નેધવાળાં આગમે પૃથફ સૂત્રપણે કે શ્રુતસ્કંધપણે નેંધ લેતાં નથી, અને આજ કારણથી આ પંચમંગલને મહાકૃતક તરીકે ગણી તેની સાથેનાજ શ્રી પ્રતિક્રમણ (ઇયવઢિયા) અધ્યયન સમુદાયને સામાન્ય સ્કંધ તરીકેજ ગ. પ્રતિક્રમણ એ શ્રતસ્કંધ કેમ? અને શકસ્તવઆદિ એ અધ્યયને કેમ?
જે કે ઈરિયાવહિયા (પ્રતિક્રમણ સૂત્ર) એ આવશ્યકતા શ્રતર્કધના ચેથા પ્રતિકમણ અધ્યયનને એક વિભાગ છે પણ તે ગમનાગમન, નદી ઉતાર આદિ કાર્યોને અંગે પ્રતિક્રમણ નામના બીજા પ્રાયશ્ચિત્ત ભેદને અંગે અત્યંત સ્થાને સ્થાને ઉપયોગી હેવાથી તેને સામાયિકથી જુદું અધ્યયન ગણાવ્યું છે તેમ આ કુતસ્કંધ ગણાવ્યું છે બાકીના બધા અધ્યયનો તરીકે ગણાય છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
૩૧ ભગવાન શ્રી શ્રીહરિભદ્રસૂરિજી દીક્ષાના અધિકારમાં પ્રતિક્રમણનો પાઠ આપવામાં દીક્ષાર્થીને માટે કૃપવાના અર્થાત્ ઉપધાન ન કર્યું હોય તે પણ દીક્ષાર્થીને પ્રતિકમણુસૂત્ર વગેરે આપી શકાય છે, એમ કહેવાથી સ્પષ્ટ કહે છે કે પ્રતિક્રમણનું ઉપધાન પૃથપણે હોવું જોઈએ, અને પંચમંગલમહાશ્રુતસ્કંધ અને પ્રતિક્રમણકંધનાં જે જુદાં જુદાં ઉપધાને પ્રાચીન સાબીત થાય તે પછી શેષ શકિતવાહિનાં ઉપધાને પૃથક્ અને પ્રાચીન સાબીત થાય તે સ્વાભાવિકજ છે. ઉપધાન અને માળારેપણુ
ભગવાન મહાનિશીથસૂત્રકાર સમગ્ર ઉપધાનનવહનની ક્રિયા થયા પછી માળારોપણનું વિધાન જણાવે છે, અને દરેક ગચ્છવાળાઓ પણ પિતાપિતાની સામાચારીમાં ઉપધાનવહનની ક્રિયા પૂર્ણ થતાં માળારોપણ કરવાની જરૂરિયાત સાક્ષાત્ શબ્દોથી સ્વીકારે છે, પણ તે સૂક્ત ક્રિયા અને વર્તમાન સામાચારી અને પદ્ધતિની ક્રિયામાં એટલે ફરક જરુર પડે છે કે ભગવાન સૂત્રકારના કથન મુજબ પંચમંગલ મહાશ્રુતસ્કંધ વગેરે છએ ઉપધાનની ક્રિયા સંપૂર્ણ થયા પછી જ માળારોપણ કરવાનું જણાવે છે. જ્યારે વર્તમાન સામાચારી અને પદ્ધતિથી પંચમંગલ મહાશ્રુતસ્કંધ પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, અહંતુ ચૈત્યસ્તવ અધ્યયન તથા શ્રતસ્તવ, સિદ્ધસ્તવના ઉપધાને થવા માત્રથી માળારોપણ કરવાની સ્થિતિ જણાવે છે.
પણ ક્રિયા ઉપર ધ્યાન રાખનાર પુરુષ એટલું સ્પષ્ટપણે સમજી શકે છે કે વર્તમાન સામાચારી અને પદ્ધતિમાં પણ માળારોપણ ક્રિયા પહેલાં પંચમંગલમહાશ્રુતસ્કંધાદિ ચાર પહેલાં : ઉપધાની માફક શકસ્તવઅધ્યયન અને નામસ્તવઅધ્યયના સમુદેશ અને અનુજ્ઞાને વિધિ કરાવવામાં જ આવે છે. અર્થાત પંચમંગલઆદિ છએ સૂત્રોના સમુદેશ અને અનુજ્ઞા સાથે જ થાય છે, અને તે પણ માળારોપણની ક્રિયા પહેલાં જ થાય છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૩૨.
આગમત માત્ર ફરક કહી શકાય કે શકસ્તવ અને નામસ્તવના ઉદ્દેશ અને અનુગાને વિધિ કરે પડે છે. અને આવી રીતે મહાતસ્કંધાદિ છએના સમુદેશ અને અનુજ્ઞાને વિધિ અને તેની સાથે માલારોપણની ક્રિયા હેવાથી તે વિધિને દિવસ ઉપધાન વહન કરનારાઓને માટે અન્યય લાભ દેનારે ઈ અસાધારણ અનન્ય–ઉત્સવનું કારણ થાય. તેમાં આશ્ચર્ય નથી.
જગતની સામાન્ય નીતિએ ગણાતા સીમંત વિવાહ વિગેરે સાંસારિક કાર્યો કરવાને તે મનુષ્યને ઘણી વખત પ્રસંગ મળે છે, પણ આવી રીતે છએ સૂત્રની સંપૂર્ણ લાભ સ્થિતિની દશાને દિવસ મનુષ્ય જિંદગીમાં ફક્ત એક જ વખત હોય છે, અને તેથી તે ધર્મપ્રેમી તથા ઉત્સાહી એ ભવ્ય જીવ પિતાને તે પવિત્ર દિવસને ઉજવવામાં શ્રી જિનેશ્વર મહારાજની ભક્તિ, શુદ્ધ સાધુઓન સેવા અને સાધર્મિકેના સત્કાર વગેરેમાં તન, મન, ધનથી સર્વથા, તૈયાર થાય તે સર્વ પ્રકારે યોગ્ય જ છે,
મહાનિશીથસૂત્રકાર ભગવાન્ પણ તેટલાજ માટે માલારોપણના વિધાનમાં ભને કરવા લાયક કરણીને ઉલ્લેખ સ્પષ્ટ શબ્દોમાં કરે છે. તે શ્રીમહાનિશીથસૂત્રમાં જણાવે છે કે- સમગ્ર ઉપધાનને વહન કરનારે સારા તિથિ, કરણ મુહૂર્ત, નક્ષત્ર વેગ અને ચંદ્રનું બળ હેય તે દિવસે પિતાની શક્તિ ઓળવ્યા સિવાય એટલે જેટલી શક્તિ હોય તેટલી બધી રીતિએ જગદ્ગુરુ શ્રીજિનેશ્વર મહારાજના પૂજે પચાર વિવિધ પ્રકારે કરવા, સાધુમહારાજ કે જેઓ ગુરુવર્ગ છે તેઓને પ્રતિલાલવા, અને ગુરુમહારાજની સાથે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને તમામ બંધુ વર્ગની સાથે પ્રથમ શૈત્યવંદન (દેવવંદન) કરવું પછી ગુણવાન સાધુઓને તેમજ સાધર્મિક બંધુઓને વંદન, પ્રણામ, આદરસત્કાર, સન્માન કરવા પૂર્વક અત્યંત કિંમતી, કમળ અને સ્વચ્છ વસ્ત્ર આદિક દેઈને જીવનભરમાં નહિ કરેલે એવો સત્કાર, સન્માન ભાવ કરે. યાવત્ ગુરુ મહારાજે તે બધું થયા પછી ધર્મને સારી રીતે ઉપદેશ કરે.
Page #158
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
૩૩ આવી રીતના ભગવાન મહાનિશીથસૂત્રકારના સ્પષ્ટ શબ્દને જેનારે અને જાણનારે મનુષ્ય જે શ્રદ્ધાયુક્ત અને આસન સિદ્ધિવાળે હોય તે માલારોપણને દિવસે થતા એછવ, મહેશ્વ, દાન, સાધર્મિક ભકિત અને વરઘડા વગેરેના કાર્યોને અત્યંત ઉચિતજ ગણે અને તેમ ગણે તે સ્વાભાવિકજ છે.
મૂળવિધિએ પંચમંગલમહાશ્રુતસ્કંધાદિ છએ શ્રુતના ઉપધાન વહન થયા પછી માલારે પણ હેય છે, અને વર્તમાનમાં પંચમગલમહાશ્રુતસ્કંધ, પ્રતિક્રમણશ્રુતસ્કંધ અને અહંતુ ચૈત્યસ્તવ એ ત્રણ ઉપધાન સંપૂર્ણ થયા પછી કદાચિત્ શ્રુતસ્તવ-સિદ્ધસ્તવના ઉદ્દેશ (પ્રારંભ)ને દિવસે અને સામાન્ય રીતે તે છકીઆ નામનું ઉપધાન પૂરું થયા પછી સર્વ ઉપધાનની પૂર્ણાહુતિના ચિહ્ન તરીકે માલા-આરોપણ કરવામાં આવે છે, અને તે માલા આરે પણ કરતાં પહેલાં તે ઉપધાન વહન કરનારે અત્યંત ધર્મની શ્રદ્ધાવાળે અને મેક્ષમાં અત્યંત નિશ્ચિત બુદ્ધિવાળે હેવાથી યાજજીવને માટે ત્રણ કાળ જિનેશ્વર મહારાજના ચના વંદનને નિયમિત અભિગ્રહ ગ્રહણ કરે અને ગુરુ મહારાજ તેવો અભિગ્રહ કરાવે એમ શ્રીમહાનિશીથસૂત્રકાર સ્પષ્ટ શબ્દોમાં લખે છે.
ત્રિકાલ ચિત્યવંદનના અભિગ્રહને નિયમ એવી રીતે હોય છે કે પ્રભાતે જ્યાં સુધી ચૈત્યવંદન કરવામાં આવ્યું ન હોય ત્યાં સુધી તે ભાવિક શ્રાવકે પાણી સુદ્ધાં પણ મોઢામાં નાખવું નહિ, અને મધ્યાહ્નકાળે જ્યાં સુધી ચૈત્યેનું વંદન ન થયું હોય ત્યાં સુધી ભેજન કરવું નહિ, અને ત્રીજી વખતનું ચૈત્યવંદન સાયંકાલની સંધ્યાનું ઉલ્લંઘન ન થાય તેની પહેલાં કરી લેવું જોઈએ.
કે વર્તમાનમાં આ રીતિએ નિયમિત અભિગ્રહ લેવાને કે આપવાને પ્રચાર જવલ્લે દેખાય છે પણ આવી રીતને અભિગ્રહ આપવા અને લેવાને પ્રચાર હે તે અત્યંત જરૂરી છે. ઉપધાન જેવી જબરદસ્ત તપ, જપ અને ક્રિયાને કરનારે
Page #159
--------------------------------------------------------------------------
________________
૩૪
આગમત મનુષ્ય ઉપધાનમાંથી નીકળ્યા પછી ત્રિકાલ ચૈત્યવંદન કરવાને પણ સંસ્કાર ન રાખે તે ખરેખર તે તપ, જપની ક્રિયાને શેભા દેનારે ગણાય નહિ, માટે અન્ય કેઈ પણ અભિગ્રહ દેવાતા હોય તે પણ શાસ્ત્રકારે જણવેલા આ અભિગ્રહની પ્રથમ નંબરે જરૂર છે.
માલા-આરે પણ કરવાનું કામ મુખ્યતાએ ગુરુમહારાજનું છે. કેમકે માળા એ ઉપધાનની સમુદેશ, અનુજ્ઞાની ક્રિયાનું ચિહ્ન છે, અને તે ક્રિયા કરાવનાર ગુરુમહારાજ જ હોય છે, માટે તે માલાનું આપણું ગુરુમહારાજ કરે એ સ્વાભાવિક છે, અને તેથી જ મહાનિશીથ સૂત્રમાં સાથેન ઉમધેનુમાવવાળા કુળ અર્થાત જેને પંચમંગલમહાકૃતસકંધ આદિના સમુદેશ અને અનુજ્ઞા કરવામાં આવ્યાં છે, તે મનુષ્યના બેએ ખભે ગુરુમહારાજે માલા સ્વહસ્તે આરોપણ કરવી એમ સ્પષ્ટ લેખ છે,
પણ વર્તમાનમાં સેંકડો વર્ષોથી અત્યંત હદયમાં હિત ધરાવનાર સાંસારિક વ્યક્તિ તરીકે ભાઈ બહેનને અને બહેન ભાઇને પહેરાવે છે, પણ તે માલા વર્તમાનમાં પણ ગુરુ મહારાજ મંત્રીને આપે છે ત્યારે તે માલા પહેરાવે છે.
આગળ કહી ગયા છીએ કે આવી માતાનું પહેરવું જિંદગીમાં એકજ વખત હેય છે, અને તેથી તે માલાને અંગે ઉપધાન વહેનારાઓને અનેરેજ ઉત્સાહ હેવાથી માલા પહેરવાના પહેલે દિવસે માલાને વરઘોડે ઘણીજ ધામધુમથી ચઢાવવામાં આવે છે, અને તે માલાઓ સેના, રૂપાના કે તેવા ઉત્તમ થાળમાં પધરાવી અત્યંત કિંમતી રૂમાલથી અલંકૃત કરવામાં આવે છે, અને તે માલાના થાળની સાથે અનેક થાળાઓ પકવાન મિઠાઈ, મેવા વગેરેથી ભરીને વરઘોડામાં સાથે રાખે છે. જેવી રીતે આ નૈવેદ્ય ફળ-ફળાદિ રાખે છે, તેવી જ રીતે મંદિરની પૂજાનાં ઉપકરણે અને જ્ઞાનનાં ઉપકરણે પણ વૈભવ અને ઉદારતા ગુણવાળા ભાવિકે સાથે રાખવામાં ચૂકતા નથી,
આવી રીતે ધર્મને ઉદ્યોત અને જૈનશાસનની પ્રભાવના કરવા માટે માળાઓને વરઘડે કાઢી સાંજે તે માળાઓ ગુરુમ
Page #160
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
૩૫ હારાજની આગળ પાટ ઉપર પધરાવે છે, અને તે વખતે સાંજે પણ અધિવાસના તરીકે ગુરુમહારાજા તે દરેક માળાઓને મંત્રથી પવિત્ર થએલા વાસક્ષેપથી અલંકૃત કરે છે, અને તે માળાઓ બીજે દિવસે નંદીની વિધિ કરવા પૂર્વક ગુરુમહારાજા મંત્રીને પહેરાવનારને આપે છે પછી તે પહેરાવનાર અત્યંત હિતિષી હેઈને ઘણાજ ઉલ્લાસ અને ભાવથી પોતપોતાના સંબંધી એવા ઉપધાન વહન કરનારને પ્રભુજીની સમક્ષ પહેરાવે છે.
આ બધી ક્રિયાનું એટલે માલાપણનું વિધાન શ્રીમહાનિશીથ સૂત્રમાં ચેખા શબ્દોમાં કહેલું હોવાથી કેઈપણ શ્રદ્ધાળુ મનુષ્ય તેને માત્ર રૂઢિ તરીકે ગણી શકે નહિ. માલાનું દ્રવ્ય
ઉપધાનને અંગે ઉપર જણાવેલી પહેરાવવામાં આવતી માળા એ આજકાલની નહિ પણ સેંકડો વર્ષોથી ઘણુજ કિંમતી થાય છે એમ શ્રી વિજયસેનસૂરિજી મહારાજે શ્રી સેનપ્રશ્ન માં માતાના સ્વર્ણ–રજતાદિ દ્રવ્યની દેવદ્રવ્ય તરીકે ગણતરી કરીને ચેખા શબ્દથી જણાવેલ છે, - આ ઉપરથી આ માલાના પરિધાનને અંગે જે બેલી બેલાય છે અને તેની જે ઉપજ આવે છે તે સર્વ ઠેકાણે દેવદ્રવ્યમાં જાય છે અને તે દેવદ્રવ્યમાંજ જવી ગ્ય છે કેઈક અજાણુ કે શ્રદ્ધાની ન્યૂનતાવાળા મનુષ્ય કદાચ આગ્રહને ખાતર કેઈક જગે પર તે માલાની બેલીને દ્રવ્યની વ્યવસ્થા જ્ઞાનખાતાને અંગે કરી તેમાં પણ તે સ્થાનના અને અન્ય સ્થાનના સંઘેએ તથા શાસ્ત્રાનુસારી મુનિમહારાજાઓએ તે કાર્યને અનુચિત જાહેર કરેલું છે અને પરંપરાથી સર્વ ગચ્છવાળા માલાની બેલીના દ્રવ્યને પણ દેવદ્રવ્ય તરીકે જ ગણે છે.
આચાર્ય મહારાજ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી શ્રી-શ્રાદ્ધવિધિ ગ્રંથમાં દેવદ્રવ્યવૃદ્ધિના અધિકારમાં એન્ટ્રી અથવા બીજી પણ માલા દેવદ્રવ્યવૃદ્ધિને માટે લેવી એમ ચેખા શબ્દોમાં જણાવે
Page #161
--------------------------------------------------------------------------
________________
આગમત
છે. તે ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે ઉપધાનની માલા પણ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે ઉત્સર્ષણ એટલે ઉછામણી કરવાપૂર્વક લેવી જોઈએ, અને તે ઉછામણીનું દ્રવ્ય દેવદ્રવ્યમાંજ જવું જોઈએ.
આ ઉપરથી જુજ લેકે માત્ર કલ્પિતપણે કહે કે ઉછામણું એટલે બેલી, તે માત્ર કલેશનિવારણ માટે છે, અને શામાં બેલી બેલવાનું કે બેલીનું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે લઈ જવાનું વિધાન છેજ નહિ. તેઓએ ઉપર જણાવ્યા પ્રમાણે શ્રાદ્ધવિધિને માલાસંબંધી તથા ઉત્સર્ષણ એટલે ઉછામણુપૂર્વક આરતિ ઉતારી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાને લેખ જેવા પરિશ્રમ ઉઠાવે. કલેશનિવારણ માટે બેલી છે એવું કહેનારે એકજ કુટુંબના અને તે વળી એકજ ઘરના મનુષ્ય પરસ્પર ઉછામણ યાને બેલીમાં વધારે કરે છે તે વાત તથા બેલીની વખતે જરા પણ આંખમાં કલેશન જડ એવી લાલાશ નહિ આવતાં કેવળ ઉત્સાહને જ રંગ હોય છે, અને વળી એટલી બધી જૈનસંઘની સ્થિતિ અણસમજભરેલી નથી કે જેથી બેલી સિવાય તે કલેશ નિવારી શકે નહિ. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ઉછામણી કરવાને પાઠ અને બનાવ એક સળમા સૈકાને છે એમ નહિ, પણ એનાથી પણ ત્રણ સૈકા પહેલાં પેથડશાએ શ્રીગિરનારજી ઉપર છપન ઘડી સોનાની બલી કરી એન્ટ્રીમાલા પહેરેલી છે. અને તે બધું તેનું દેવદ્રવ્ય તરીકે ગણાયું છે. એ વાતપેથડશાના ચરિત્રને જાણનારાઓથી અજાણ નથી. ખુદ કુમાર-- પાળ મહારાજની વખતે પણ શ્રી શત્રુંજય ઉપર દેવદ્રવ્યની વૃદ્ધિ માટે બોલી થએલી છે અને તેનું દ્રવ્ય દેવદ્રવ્ય તરીકેજ ગણાએલું છે, તથા દેવભંડારમાંજ ભગવાનના દાગીનામાં અપાયેલું છે એ વાત પણ કુમારપાળ મહારાજના ચરિત્રને જાણનારાઓથી અજાણી નથી.
(ક્રમશઃ)
Page #162
--------------------------------------------------------------------------
________________
-
Alon જળને
:
-
વર્ષ
જીવાર જ
છે કાર્તિકી પૂર્ણિમાં અને વિક્રમ સં. વીર નિ, સં. તે ૨૦૩૬ શ્રી સિદ્ધાચલ મહાતીર્થની. ૨૦૩૬
પુસ્તક ૧૪
મહત્તા જનજનતા તેમજ જૈનેતરે પણ ધર્મની અપેક્ષાએ કાર્તિકી પૂર્ણિમાને જેમ પવિત્ર માને છે, તેવી જ રીતે પૂર્વકાળમાં સમગ્ર લેકો પણ તે દિવસને ઘણા મોટા તહેવાર તરીકે માનતા હતા.
તેથી કીર્તિકી પૂર્ણિમાના તહેવારને કૌમુદી મહોત્સવ કહેતા હતા.
જેમ સામાન્ય લકે રંક કે રાજા, દરિદ્ર કે શ્રીમાન તે કૌમુદીના દિવસને એક મહોત્સવના દિન તરીકે માનતા હતા, તેમ લેઓને મહત્સવ તરીકે માનવાના મૂળભૂત ભગવાન આદીશ્વરના વખતથી જેમાં કાર્તિકી પૂર્ણિમાને દિવસ મહાપર્વ તરીકે મનાતે આવે છે. એ કાર્તિકી પૂર્ણિમા જેમ ચાતુર્માસિક પ્રતિકમણને અંગે પંચાચારથી પવિત્રતા કરાવનારી છે, તેવી જ રીતે એજ કાર્તિકી પૂર્ણિમાને દિવસ ભવ્યજીના ભાવિ ભદ્રને ભેટાવનાર એવા સિદ્ધાચલગિરિજીની યાત્રાને દિવસ હેઈ ભરતક્ષેત્રને માટે તીર્થયાત્રાને આદિ દિવસ અને પરમ દિવસ છે. '
આ, ૯
Page #163
--------------------------------------------------------------------------
________________
આગમત આદિ દિવસ એટલા માટે કહેવામાં આવે છે કે શ્રાવકપણાના સામાન્ય ધમને ઉદ્દેશીને આષાઢ શુકલ પૂર્ણિમા પછીના વર્ષાઋતુના ચમાસાના દિવસોમાં ગ્રામાંતર કરવાનું હોય નહિ અને સામાન્ય લેકેને પણ વર્ષાઋતુમાં શ્રાવકની માફક દયાને લીધે નહિ તે પણ મુસાફરની અગવડની ખાતર પણ ગ્રામાંતર જવાનું હોતું નથી, અને તેથી આ કાર્તિકી પૂર્ણિમાને દિવસે વર્ષા-ચતુમસને અંત આવતે હાઈજે યાત્રા કરવામાં આવે તે વર્ષની અપેક્ષાએ આદિ તીર્થયાત્રા કહેવાય.
આ કારણથી જૈનેની સારી વસતિવાળા દરેક સ્થાનમાં શ્રીસિદ્ધગિરિ ક્ષેત્રથી દૂર હોવાને લીધે સાક્ષાત્ તે ગિરિરાજની યાત્રા ન થઈ શકે તે પણ તે આદિ તીર્થયાત્રા અને સિદ્ધાચલ ગિરિરાજના દર્શનનો લાભ લેવાય તે માટે તે ગિરિરાજના પટો ગિરિરાજની દિશાએ ગામ બહાર બંધાવીને પિતાના સુકૃતનું સિંચન કરે છે.
સર્વ જૈનેને અંગે આ આ એકજ અપૂર્વ દિવસ છે કે જે દિવસે સર્વ ભાવિક જેનેથી આદિ તીર્થયાત્રાને અંગે અને તેમાં વળી શ્રી સિદ્ધગિરિ જેવા એરવતાદિ ચૌદ ક્ષેત્રમાં ન મળી શકે તેવા અપૂર્વ તીર્થને અંગે ગામ બહાર જઈ પટનાં દર્શન કરી તીર્થયાત્રાને અપૂર્વ લાભ મેળવતે હોય.
સામાન્યરીતે વર્ષની ત્રણ ચમાસી કહેવાય છે, તેમાં પણ અતિશય પવિત્રતાને ધારણ કરનારી જે કઈપણ ચોમાસીની તિથિ ગણાતી હોય તે તે માત્ર કાર્તિક શુક્લ પૂર્ણિમારૂપીજ
માસાની તિથિ છે. આ કાર્તિક શુકલા પૂર્ણિમાને ઉદ્દેશીને જૈનજનતાની વસતિવાળાં દરેક સ્થાને પવિત્રતમ ધામરૂપ એવા પુંડરીકગિરિરાજને યાદ કર્યા સિવાય રહેતા નથી. જે જે જે મનુષ્ય શક્તિ અને સાધન સંપન્ન હોવા સાથે તે પુંડરિકગિરિરૂપ પવિત્ર ધામની યાત્રા કરવાને વર્યા-ઉલ્લાસ ધારણ કરી શકે છે
Page #164
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું તેઓ તે સંસારના વેપાર રોજગાર આદિકના આરંભ વિગેરેને છોડી દઈને પવિત્રધામની યાત્રાથી આત્માને પવિત્ર કરવા માટે પુંડરીકગિરિરાજ તરફ પ્રયાણજ કરે છે. અને તેવા પવિત્ર આત્માઓ હજારોની સંખ્યામાં દરેક કાર્તિકી પુનમે શ્રી પુંડરીગિરિની પવિત્ર છાયાને લાભ લેવાને તત્પર થયેલા હોય છે. તે પુંડરિકગિરિની પવિત્ર છાયાને પવિત્ર લાભ જૈન આત્માઓ એટલા બધા અસંખ્યાતવર્ષોથી લઈ રહ્યા છે કે જેની આદિ કોઈપણ ઈતિહાસમાં નીકળી શકે નહિં.
વર્તમાન પાલીતાણા ઠાકરનું રાજ્ય તે માત્ર તેઓ ગારીઆધરથી ડાક વર્ષ પૂર્વે ચેકીદાર તરીકે આવેલા છે ત્યારપછીથી છે. એટલે તેમના વંશજેને ઈતિહાસ તે પવિત્ર પુંડરીકગિરિના ઈતિહાસના અસંખ્યાતમા ભાગમાં પણ આવી શકે તેમ નથી. આ અવસર્પિણીમાં તે પવિત્ર પુંડરીકગિરિની યાત્રા જેમ અંસખ્યાત કાળથી જૈનેએ પિતાના આત્માની પવિત્રતા માટે કરી છે. તેવી જ રીતે આ ભરતક્ષેત્રમાં જ્યાં સુધી ધર્મનું સત્વ છે ત્યાં સુધી દરેક પવિત્ર આત્મા આ પુંડરીકગિરિની યાત્રાથી પિતાના આત્માને પવિત્ર કરતે રહેશે એ સ્વાભાવિક છે.
જૈનજનતાને કેટલેક ભાગ કોઈપણ કારણથી જ્યારે સાક્ષાત્ પવિત્ર પુંડરિકગિરિની યાત્રાને લાભ લઈ શકતું નથી. ત્યારે પિતપિતાના ક્ષેત્રમાં પવિત્ર એવા પુંડરીકગિરિને જુહારવા માટે તેઓ પવિત્ર એવા શ્રી પુંડરીકગિરિના પટને બાંધીને તેને જુહારવાને અપૂર્વલાભ ઉઠાવ્યાજ કરે છે. જેનજનતાની વસતિવાળું કેઈપણ ગામ એવું નહિ હોય કે જ્યાં આ પવિત્ર એવી કાર્તિક શુકલા પૂર્ણિમા તિથિને દિવસે પવિત્ર એવા શ્રી પુંડરીકગિરિની યાત્રાને લાભ ભાવથકી પટ વિગેરે બાંધીને મેળવ્યા સિવાય રહેતું હોય?
આ પુંડરીકગિરિ એજ છે કે જે જગમાં સર્વતીર્થ કરતાં અતિશય ઉત્તમતાને ધારણ કરનારું તીર્થ છે. છે. આ પવિત્ર ગિરિ
Page #165
--------------------------------------------------------------------------
________________
આગમતા રાજને પાપી અને અભવ્ય દ્રવ્યથી પણ દેખી શકતા નથી. આ પવિત્ર પુંડરિકગિરિ સર્વ કાળને માટે પ્રાયઃ શાશ્વત છે.
આ પવિત્ર પુંડરીકગિરિ ઉપર શ્રી નેમિનાથજી ભગવાન શિવાયના ત્રેવીસે શ્રી તીર્થકર ભગવાને સમવસરણ થયેલું છે. આ પવિત્રતમ પુંડરીકગિરિ અન્યમહાત્માઓના ચરણકમલર્ની પવિત્રતા દ્વારા પવિત્ર થયેલ છે એમ નહિ, પરંતુ આ પવિત્ર પુંડરીકગિરિ પવિત્ર-મહાત્માઓને ઉત્પન્ન કરનાર છે.
જે કે અહીદ્વીપમાં કઈ પણ સ્થલ એવું નથી કે જ્યાં અનન્તજીવે મોક્ષે ન ગયા હોય, પરંતુ એ સર્વ મુક્ત થયેલા છે પિતાના આત્મબલથી ત્યાં ત્યાં મુક્ત થયેલા છે જ્યારે આ પવિત્રતમ પુંડરીકગિરિ એ પિતાના પ્રભાવથી મહાત્માઓને મહાત્મા. બનાવી મુક્તિપદને આપના છે,
આ ઉત્તમોત્તમ પુંડરીકગિરિરાજની એટલી બધી ઉત્તમતા છે કે ભગવાન શ્રીષભદેવજીએ પિતાની સાથે વિહાર કરવાને તૈયાર થયેલા શ્રીપુંડરીકસવામીજીને પોતાની જોડે નહિ આવવાનું જણાવી આ પવિત્રતમ પુંડરીક ગિરિરાજના પ્રભાવથી તમને અને તમારા આખા પરિવારને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવા સાથે મુક્તિની પ્રાપ્તિ થશે. માટે તમે આ પવિત્ર ધામરૂપ શ્રીપુંડરીકગિરિ ઉપરજ રહે એમ શ્રીમુખે ફરમાવી પરિવાર સહિત એવા શ્રી પુંડરીકસ્વામિજીને કેવળજ્ઞાન અને મેક્ષની પ્રાપ્તિ માટે પવિત્ર ગિરિરાજ ઉપર રોક્યા.
આવા અસીમ મહિમાવાળા અને પ્રભાવશાળી ગિરિરાજની યાત્રાને પવિત્રતમ મોટામાં મોટે દિવસ તે આજ કાર્તિક શુક્લા પૂર્ણિમાને છે. માટે સર્વ ભવ્યજીએ પવિત્રતમ-ગિરિરાજની આરાધના માટે આ દિવસની પવિત્રતાને ઉપગ કરવા કટિબદ્ધ થવું જ જોઈએ.
Page #166
--------------------------------------------------------------------------
________________
श्री वर्धमानस्वामिने नमः
"Shrutile
:
'
'
પયાનો ઝંકાર
[આ વિભાગમાં આગમસમ્રા આગમાવતાર સૂક્ષ્મતત્વવિવેચક ધ્યાનસ્થ સ્વર્ગત, આગમ દ્ધારક આચાર્ય શ્રી આનંદ સાગર સૂરીશ્વર ભગવંતે શાસન સુરક્ષા આમિક સ્વાધ્યાય. અનેક શાસન પ્રભાવનાનાં કાર્યો કરવાની સાથે સમયના સદુપયેગની દષ્ટિએ વચ્ચે વચ્ચે ફાજલ પડતા સમયને સદુપયોગ કરવારૂપે અનેક પદ્ય રચનાઓ સંસ્કૃત-પ્રાકૃત-હિંદી-ગુજરાતીમાં કરેલ છે.
પૂજયશ્રીની પ્રૌઢવિદ્વત્તાના પરિચય માટે આ વિભાગમાં તેવી વાનગી છેડી રજુ થાય છે. સં.
श्री वीतराग-परमात्मा स्तुति
अद्य मे सफलं जन्म, अद्य मे सफला तनुः । अद्य मे सफला वाणी, जिनेन्द्र ! तव संस्तुतेः ॥१॥ लब्धौ भवाम्बुधौ पादौ, ब्रूडता पोतसन्निभौ । सुखसामग्री संपूर्णो, लब्धवांस्ते वचोनिधिं ॥२॥ कर्मरोगसमाकीर्ण -स्त्वां धन्वन्तरिमाश्रये । दोषदैत्यविधाताय, देवेन्द्रर्धिमुपाश्रये ॥३॥
Page #167
--------------------------------------------------------------------------
________________
આગમત
गुणरत्नसमापत्य, गुणरत्नाकरं विभुं । साम्यामृतरमासिन्धु - मप्राप्नुवं शुभोदयात् ॥४॥ क्रोधवह्निमहाम्भोधि, गर्वभूभृच्छिदेऽशनि । मायाहिनागदमनी लोभरोधोगिरि नुवे ॥५॥ अज्ञानान्धे तमस्यक, हास्यार्क-वादलोच्चयं । कामवादलवात्याभ, रतिवात्यागिरि श्रये ॥६॥ प्रेमसानुपविं। वयं, पविभूततिसेवितं । स्वा सेवे सर्वदा लुब्ध-स्तवोक्ति-सौरभोच्चये ॥७॥ सदाहं धारये चित्ते, जिनेन्द्र ! तव शासनं । पापगहीं सुकृच्छूलाघां, चतुःशरणसंश्रयं ॥८॥
श्री सिद्धगिरि राजाष्टकम्
गिरिरयं गुरुतागुणसागर-स्तदपि तारयते भववारिघे । वितनुते किं मूलमिलातले, न महतां ननु चिन्त्यमुदाहृतं
(ननु च रूपमचिन्त्यमदो गिरे :) ॥१॥ जिनवरान्निखिलावनतोऽधिको, जिनवरेण मुखेन निरूपितः । परमबोध-नियोजित- निश्चल-स्थितिरेष यतो गणधारिणाम् ॥२॥ जगति सन्ति जनावलितारका-ज्यमितसंख्यमितानि जिनेश्वरैः । प्रतिपद कथितानि शिवार्थिनां, न परमं विमलाचलतोऽपरं ॥३॥ जगति कोऽपि न देश इहोदितो, न पदमव्ययमापुरतः सदा । वृजिनमुक्तिपराः परमत्र तु, गिरिवरानणुशक्तित आत्मभाः ॥४॥ अरुणदरुणदायं दावितो दीर्घभावो,
मघततिमघभूति द्रावणा लोकलिङ्गः । प्रतिपदमवभीतो दुर्जयो मूलहीन;
स जयति गिरिराजस्तुंगतारंगतीर्णः ॥५॥ ज्ञानादिनेश्वररत्नाचलनिभः, पुण्यदिनाधिपनिकटारुणाभः ।
शान्तसहस्रकिरणदृढकान्तिः, सेव्यः सिद्धपदोन्मुखकान्तिः ॥६॥ अमितमहिमधामा . शक्रमहेन्द्रनाम:
प्रतिपदकृतनामा पूर्णमाहेन्द्रकामः ।
Page #168
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું
पुनरुदरगभाच्चेद् भीतनेत्राभिरमा
. प्रणमत ततभावः संततं तं महेन्द्रम् ॥७॥ सुविक्रमं विक्रमधैर्यधौर्य, क्रमं सदा यः सदयो बभार ।
सुभाग्य-सौभाग्यकरं सुकान्तिं, कृतारुणानन्तनतिं भजाप्तिम् ॥८॥ HAHANERSAATRINARYAMANTRIKARS
श्री अजितजिन चैत्यवंदनं नाम नाम सार्व बिम्ब, कुर्वे जाति सत्पुण्याढयां । नान्यस्तीय स्ते मुद्रेयं; स्वप्नेऽप्यात्तांऽहो वृक्षेभा ॥१॥ हस्त्यक ते दृष्टवा मूर्ति, पश्येद्यः स्वं रूपं स्वस्मिन् । सून्मूलाः स्युः कामक्रोधा, वृक्षा यद्वन्नागैर्यत्तैः ॥२॥ विश्वोत्तंसे तारंगे ते, मूर्ति राजर्षिर्या चक्रे । तां नत्वा मे सार जन्म, जज्ञे मोदाद्वैताऽवाप्तेः ॥३॥
श्री संभवनाथ जिन चैत्यवंदन
नमामि संभवं सदा, त्रिकोटिशुद्धधर्मदं । कच्छिदातपैर्बुधैः परीक्ष्य भारती स्तुता ॥ १ ॥ उदाजहार संसदि, समग्र-जन्तु-संशयान् । अपाहरन्त्यशेषितां, गिरं तु योजनाऽवधि ॥ २ ॥ सदा श्रुतौ नृणां क्षुधा-तृषाश्रमा न लेशतः ।। मनुध्वमेव दुर्गतां ऽगना प्रवृद्धिबोधतः ॥ ३ ॥
છે તારંગા શ્રી અજિતનાથ સ્તવન છે.
(Al-माती, मा५३॥ २०) निशन सेवेसत सामागी, ४१ थे भनने २ । જે નિજ પદ દેવે સેવકને, સાદિ-અનંતને સંગે રે ભેટ ભવજલધિ પર પાર, અજિતજિર્ણોદ તારંગે રે ?
Page #169
--------------------------------------------------------------------------
________________
આગમત
મન વચન તનુ શુદ્ધિ કરીએ, જિન પૂજનને કાલે રે ભાજન મલિન કરે પયપાકે, સ્વાદ ન લેશે આ રે-ભેટનારા
મન ઈલિકા ધરતી ષટપદને, થાવે તસ પદ ભેગી રે જિનવરશું એકતાન મિલાયી, આતમ ચિદ પદ યોગી -ભેટનારા
એહ પૂજા પ્રતિપત્તિ ભાખી, અંગાદિક તસ હેતે રે થઈથઈ દુગ એ ઉત્તરાધ્યયને, ભૂલે જડ સકેતે રે-ભેટનાકા જિન ગુણ સમસ્ત સાથે યેગી, નિજ પદ અથ સાચે રે મેહ મહાકટકે જઈનુ, નાણ રણ લહે જા રે-ભેટનાપા
முருருமாருமாறாறாறானாம்மையாரும் જ શ્રી મુનિસુવતજિન સ્તવન
(રાગ-નયર માહણ કુંડ ગામ)
મુનિસુવતજિન પૂજિયે, એ તે આપે અવિચલ ઠાણ-એ તે ભવિકજન, ધન્ય દિવસ મુઝ આજ, ભવિ૦, થાપ્યા શિર જિનરાજ-૧ રાજગૃહી શુભ નયરીમાં રે, કલ્યાણક છે શુભ ચાર | તીરથ એ જગ મનહરૂ રે, ભેટયા ભદધિ પાર રે-ભેટયાલારા ચવન જનમ દીક્ષા વળી રે, ઈહિ લહે કેવલ ચિદ્રપ સેવે સુર નર ભૂપ રે, એ પ્રભુનું અદ્ભુત રૂપ રે–એ પ્રભુનાવા જિનવર ગુણ ઈહ સાંભળ્યા રે, એ તે ભાગ્ય ઉદય મુજ શુદ્ધ પૂજક ગણ હાય શુદ્ધ રે, ધરે સમતાની બુદ્ધ રે-ધરેવાજા જિન તુજ શરણે નિત રહું રે, તે પામું હું પરમ આનંદ ધરજે મુજ અરદાસ રે, પ્રભુ ભભવ છું તુમ દાસ રે-ભપાપા
Page #170
--------------------------------------------------------------------------
________________
જ શ્રી મલ્લિજિન સ્તવન (રાગ-નિ રાજા તાજા, મલિ બિરાજે ભોયણી ગામમાં) મલિજિન ભેટયાં દર પલાયા સવિ પાપ રે મલિજિના ભટક્ત ભટકત તીર્થ અનેરાં, આવ્યા અમે પ્રભુ નેરાં આજ મનોરથ ફલિયા સઘળા, દીઠા જિનંદ ગુણ ધવલા રે
–મહિલજિનવાળા નર ભવ આરજ ક્ષેત્ર ઉત્તમ કુલે, આવી હમે કિમ ઝૂલે છે દેવ અનેરા કામક્રોધી, આતમ ધર્મ-વિરોધી રે !
-મલ્લિજિનારા એક લહૈ જગમાં પ્રભુ સાચે, મહને તે તમાચે દર્શન-વંદન-પૂજન કરતા, આતમ-પદ અનુસરતા રે !
-મહિલજિના પુષ્પામિષ સ્તવને જિન પૂજ્યા, કરમ ભરમ સવિ મૂક્યા પ્રતિપત્તિથી લહી પ્રભુ સેવા, હોય કેવલ રૂપ હેવા રે
–મહિલજિનના એગણી ચેરાસી ફાગણ, એકાદશી સુદિ જાગરણ આનંદ અમૃત મહેદધિરંગે, મે મલ્લિ ઉમંગે રે-મલિજિનપા
Page #171
--------------------------------------------------------------------------
________________
:
-
-
-
-
ક
-)
[ ૫. આગમપારદરવા આગમ તવજ્ઞ શિરોમણિ. શ્રી દેવસુર તપાગચ્છાચાર-સંહિતા-સંરક્ષક શાસનના શિરનામ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીની બહુમુખી પ્રતિભાનાં દર્શન કરાવનાર તેઓશ્રીનાં તાત્વિક વ્યાખ્યાને નિબંધ ઉપરાંત પ્રશ્નોત્તરે પણ વિશાળ સંગ્રહ મળે છે.
આ રીતે આગમતના ચેથા પુસ્તકમાં આવા પ્રશ્નોત્તર શધીને યોગ્ય સુધારા વધારા સાથે જિજ્ઞાસુ વાચકના હિતાર્થ રજુ કરાય છે.
આ વખતે પૂ. આગમોદ્ધારકશ્રીની સર્વમુખી વિદ્વત્તાથી પ્રભાવિત ગુણાનુરાગ શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ શાહે પિતાના સ્વાધ્યાયાર્થે આગવી શૈલિથી શ્રી સિદ્ધચક્રની ફાઈલમાંથી શ્રી નવકાર મહામંત્ર અંગેના પ્રશ્નોત્તર સંકલિત કરેલા.
જેને એક હસ્તે ગયા વર્ષના પુસ્તક (અંક-૪ના પાના નં. ૧૩થીર૦)માં આપેલ તેને બીજો હપ્ત વ્યવસ્થિત રીતે અહીં રજુ થાય છે.
આના પરમાર્થને ગ્યતાથી ગુરૂ ભગવંતના ચરણમાં બેસી ગંભીરતાથી ઓળખી યોગ્ય રહસ્ય મેળવવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
સં. ]
Page #172
--------------------------------------------------------------------------
________________
જ શ્રી નમસ્કારમહામંત્ર પર જે અંગે મહત્ત્વના
પ્રશ્નોત્તરે પ્ર-૧ શ્રી નવકારમંત્રમાં પરમેષ્ઠિ-પદના અનુક્રમની નિયમિતતા કેવી રીતે ઉપયોગી થાય છે?
ઉત્તર-ગણિતશાસ્ત્રમાં સંખ્યાના અનુક્રમ ઉપર ગણિતને આધાર રહે છે,
શ્રી નવકાર મહામંત્રના પંચપરમેષ્ઠી-પદોમાં નિયમિતતા હેવાથી તેમાં ગણિતાનુણ રહેલે છે
પરમેષ્ઠી-પદના અનુકમની નિયમિતતાના કારણે પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂવી બને છે અને તેના આધાર ઉપરજ અનાનુપૂરી બને છે
પંચપરમેષ્ઠીને જા૫ અનાનુપૂર્વાથી ગણાય છે છતાં તેમાં આધાર રૂપી તે પૂર્વાનુપૂર્વી જ છે.
અરિહંત સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સાધુને નમસ્કારને જે કમ છે તે જે મોક્ષમાર્ગની સાધ્યતાને અંગે ઉપયોગી છે, તે જ આગળ-આગળ-પદ્યમાં પાછળ-પાછળના પદેની અનુવૃત્તિ માટે પણ ઉપયોગી છે.
પ્ર-૨ જૈનધર્મ વ્યક્તિના નામથી કેમ નથી ઓળખાત? - ઉત્તર-સર્વ આર્ય-અનાર્ય ધર્મો માત્ર વ્યકિતના નામે ઓળખાય છે, ફકત એક જૈનધર્મ એ છે કે જેમાં વ્યકિતના નામથી ધર્મનું નામ નથી પડતું.
અતીત, અનાગત અને વર્તમાન કાળની ચોવીસીએમાં કેઈપણ જિન અથવા અહત નામની વ્યકિત થયેલી નથી.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમત જિન, અહંત આદિ નામ ફકત ગુણ અને ક્રિયાને સૂચવનારાં છે, તેથી કંઈપણ કાળે, કેઈપણ ક્ષેત્રે કેઈપણ જીવ રાગદ્વેષ વિગેરે ઘાતકર્મને જીતવાવાળે થાય તે તેને જિન કહી શકાય.
વળી જિન તરીકે ગણાતા પુરૂષની જે અનાદિ હયાતી ન માનીએ તે અત્યાર સુધીના સર્વકાળમાં આત્માઓ સંસારમાં જ રખડતા હશે અત્યાર સુધીમાં કેઈપણ આત્મા આત્મીય ગુણોને વિકાસને કરવાપૂર્વક કર્મની કઠોરતાને કૂટવાવાળે થયે જ નહિ
હેય.
જોકે આવી માન્યતામાં પણ પરમાર્થથી કર્મના કહેર કર્તના નાશને માન્યા સિવાય બીજે રસ્તે નથી.
કેમકે અનાદિના કેઈપણ કાળમાં તેવા રાગ-દ્વેષને જીતવાવાળા પુરૂષની હયાતી હતી નહીં એવું સિદ્ધ કરવા માટે વાસ્તવિક રીતે અનાદિના જ્ઞાનવાળાની જરૂર પડે અને આવાજ અનાદિના જ્ઞાનવાળા હોય તે જિન અને સર્વજ્ઞ રૂપ સિવાય બીજે બની શકે નહીં.
એટલે કહેવું જોઈએ કે શ્રદ્ધા દ્વારા જિન તીર્થકર કે અરિહંતને અનાદિથી પરંપરાએ હયાતી વાળા માનવા જોઈએ,
પ્ર-૩ જૈન શાસનમાં ત્રષભદેવ ભગવાન, મહાવીર પ્રભુ આદિ તીર્થકર વ્યક્તિ તરીકે પૂજાય છે કે જાતિ તરીકે ? તેમજ એક તીર્થકરની પૂજાથી અથવા આશાતનાથી સમગ્રની પૂજા અથવા આશાતના થાય છે!
ઉ. ૩ શ્રી જૈન શાસનમાં શ્રી કષભાદિક તીર્થકરેની ગુણદ્વારા પૂજા થતી હોવાથી જાતિ તરીકે તેઓ પૂજાય છે, વ્યક્તિ તરીકે તેઓ પૂજાતા નથી.
તેથી એક તીર્થકરની અવજ્ઞા કે આશાતના કરવામાં આવે અનંતા તીર્થકરોની આશાતનાને દોષ લાગે છે અને તેથી એક
Page #174
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું તીર્થંકરની પૂજા અને આજ્ઞાનું પ્રતિપાલન કરે તે અનંતા તીર્થ કરેની પૂજા અને આજ્ઞાપાલનને લાભ મળી શકે છે.
પ્ર-૪ પંચ પરમેષ્ઠી ભગવંતેને આપણા ઉપર તેમના ઉપકાર હેવાના કારણે તેમને નમસ્કાર કરીએ છીએ તે શું તેમાં સ્વાર્થવૃત્તિ પોષાતી નથી?
ઉ–૪ જ્યાં મમ શબ્દ ન આવતે હેય ત્યાં સ્વાર્થ વૃત્તિ ન આવી શકે “મને માર્ગ બતાવ્યો'મને “અવિનાશીપણું મળે?” મને આચાર બતાવે” એવી ભાવનાથી પંચ પરમેષ્ઠી ભગવંતેને નમસ્કાર નથી કરાતે પણ એ કાર્યરૂપ એમનામાં જે ગુણે છે તે ગુણેને લઈને આપણે એમને નમસ્કાર કરીએ છીએ. ગુણના પૂજનમાં સ્વાર્થવૃત્તિ નથી હોતી. - શ્રી તીર્થકર પરમાત્મા અનાદિ કાળથી છે અને આપણે આત્મા અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરે છે જ્યારે જમો અરિહંતાઈ કે એવું કંઈપણ ગુણનિષ્પન્ન નામ બેલવા પૂર્વક કેઈને નમસ્કાર કરીએ છીએ, તે એ નમન એવા ગુણવાળી અનાદિ કાળની દરેક વ્યકિતને લાગુ પડે છે.
બીજું ઘણું કાલ સુધી નિગદમાં હતા અને આપણને દેવગુરૂ-ધર્મનું નામ માત્રનું પણ ભાન ન હતું અને એ વખતના વર્તમાન તીર્થકરે એ આપણુ ઉપર કેઇપણ પ્રકારને સીધે ઉપકાર નથી કર્યો છતાં આપણે એમને નમસ્કાર કરીએ છીએ માટે આપણા નમસ્કાર સ્વાર્થીશ્રિત નથી પણ ગુણશ્ચિત છે.
પ્ર-૫ પંચ પરમેષ્ઠીની સંક્ષિપ્તથ શી પ્રરૂપણ? ઉ-૫ અરિહંત સર્વજ્ઞ વીતરાગ ભગવાન સિદ્ધ જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયને ધારણ કરનારા આચાર્ય=ભગવાન અરિહંતના આદેશરૂપી ફલેને ઝીલીને સૂત્રરુપ માળા ગુંથનાર
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમત
ઉપાધ્યાય ગુંથાએલી સૂત્રમાળાઓ પ્રત્યેક મેક્ષાથીને અર્પણ કરનાર સાધુ જિનેશ્વર મહારાજ દ્વારા શરૂ કરાએલા મેક્ષમાર્ગનો મુસાફર બનનાર અને તેવા બીજા મુસાફરોને મદદ કરનાર, ક, ૬ શ્રી અરિહંત પદની આરાધના કેવી રીતે કરવી?
ઉ. શ્રી અરિહંત પદની આરાધના કરનારે સર્વ દિવસમાં નહિ તે તપસ્યાના દિવસોમાં તે ઘણા ઠાઠમાઠ અને આડંબરથી જિનેશ્વર મહારાજની ભક્તિ, ગુરૂમહારાજની સેવા અને સાધન મિકેની શુશ્રુષા આદિ સાથેજ આરાધના કરવી જોઈએ.
શ્રીપાળ મહારાજાએ ઉત્કૃષ્ટ રીતે અરિહંત પદની આરાધના કરી હતી. તેમણે અવ્યાબાધ માર્ગને પ્રવર્તાવનાર અરિહંત ભગવાનનાં નવ ચૈત્ય કરાવ્યાં.
અત્યંત આહૂલાદ કરનારી આત્મદશાના આદર્શ ભૂત એવી જિનેશ્વર ભગવાનની નવ પ્રતિમાઓ ભરાવી.
જશ અને કીર્તિની ઈચ્છાની દખલ જેમાં ન રહે એવા પૂર્વના મહાપુરૂષોએ કરાવેલાં નવ ચૈત્યેના જીર્ણોદ્ધાર કરાવ્યા.
વળી શ્રીજિનેશ્વર ભગવતેની ઘણા ઠાઠમાઠ સાથે સ્નાત્રપૂજા પંચપ્રકારી પૂજા, અષ્ટપ્રકારી પૂજા, સત્તરપ્રકારી પૂજા, એકવીસ પ્રકારી પૂજા, ચોસઠ પ્રકારી પૂજા, એકસો આઠ પ્રકારી પૂજા. ચાવત્ સર્વ ભદ્રા નામની પૂજા કરીને શ્રી અરિહંત પદનું આરાધન કર્યું હતું. આ આપણા માટે અનુકરણીય દષ્ટાંત છે.
પ્ર. ૭ અરિહંત પદની એકાગ્રતા પૂર્વક આરાધના કરવાની છે, છતાં આરાધના અરિહંતની અને ધ્યાન સિદ્ધપદનું કેમ કરાય છે?
ઉ. અરિહંત પદની આરાધના કરવાનું એક માત્ર કારણ એ છે કે તેમણે સિદ્ધપદ પ્રાપ્ત કરવાને માર્ગ બતાવે.
Page #176
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું
વળી તેમની આરાધના કરવાને હેતુ સિદ્ધપદ પ્રાપ્ત કરવાને છે. અર્થાત્ શ્રી તીર્થકર ભગવંતની આરાધનામાં પણ ચિત્તન એકાગ્રતા સિદ્ધ અને સિદ્ધપણને અંગે હેવી જોઈએ
બીજું અરિહંત ભગવંતની આરાધના તેમના નિર્વાણકલ્યાણકે એટલે સિદ્ધદશાને ઉદ્દેશીને જ છે.
તેવી રીતે સિદ્ધ ભગવંતેને અંગે જણાવેલું એકાગ્રપણું એ પહેલાંના અરિહંત પદમાં સમજવું. - આગળના આચાર્ય આદિ પદોમાં પણ તે સિદ્ધ અને સિદ્ધદશાના એકાગ્રપણને દ્વાર તરીકે સમજવું.
પ્ર. ૮ જિનેશ્વરે વસ્તુના બનાવનારા નથી હોતા પણ બતાવનાર હોય છે. તે કેવી રીતે?
ઉ. પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ જેવી અનાદિ કાળથી સ્વભાવ -સિદ્ધ વસ્તુને જિનેશ્વર ભગવંતે બનાવતા નથી, પરંતુ દીપક અથવા સૂર્ય જેવી પ્રકાશક વસ્તુઓની જેમ બતાવે છે
તેઓ ધર્મ બતાવે છે. હિંસાદિકના ત્યાગરૂપ આચરણમાં ધર્મપણને સ્વભાવ છે, તેમ બતાવે છે.
પરંતુ હિંસાદિકના પરિહારના આચરણ રૂપ જે ધર્મ છે, તેના તેઓ સંપૂર્ણપણે કત છે અર્થાત્ આચરણ ધર્મના-પૂર્ણ રીતે આચરનારા છે. તેથી પિતાના આત્મામાં ધર્મને બનાવનાર છે એમ માનવામાં અડચણ નથી.
- શ્રી જિનેશ્વર-ભગવંતે હિંસાદિકના ત્યાગરૂપ આચરણમાં “ધર્મપણાને સ્વભાવ કદાચ અવિદ્યમાન હોય તે પણ ઉત્પન્ન કરતા નથી, તેઓ તે ફક્ત ધર્મનું સ્વરૂપ બતાવે છે.
કારણ કે ધર્મ પુદ્ગલના વિકાર કે પુદ્ગલ સ્વરૂપે નથી પરંતુ કેવળ આત્માની પરિણતિ રૂપ અને તે પરિણતિની શુદ્ધ
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬
આગમત
તેને અંગે આવતા કર્મના રોકાણ રૂપ સંવર અને આવેલા કર્મના નાશરૂપ નિર્જરા સ્વરૂપ છે.
તેથી પરમ કૈવલ્યને ધારણ કરનારા મહાત્માઓથી તે ધર્મ જાણી શકાય છે.
આથી જગતના તારક અને ઉદ્ધારક મહાપુરૂષને સર્વ . પદાર્થોનું જ્ઞાન હોવું અનિવાર્ય છે અને તેથી જેનદર્શનમાં
અરિહંત ભગવાનને પરમેશ્વર માનતાં પહેલાં સર્વજ્ઞપણને ગુણ આગળ કર્યો છે.
પ્ર. ૯ શ્રી અરિહંત પરમાત્માના અરિહંતપણાને નમસ્કાર કરવાને બદલે આપણે એમની ઠકુરાઈને, એમના ભગવાનપણાને શા માટે નમસ્કાર કરીયે છીયે?
ઉ. લક્ષણ બે પ્રકારનાં છે એક આત્મભૂત લક્ષણ અને એક અનાત્મભૂત લક્ષણ અથવા સાંગિક લક્ષણ
એક ચહેરે દેહને ઓળખાવનાર સ્વાભાવિક લક્ષણ છે. જ્યારે ટેપી એ અનાત્મભૂત અથવા સાંગિક લક્ષણ છે.
એ પ્રમાણે મેહને સર્વથા વિનાશ કરે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું, સર્વભાષામાં પરિણામ પામનારી જનગામિની ભાષા બેલવી અને જ્યાં જયાં બોલવાનું હોય ત્યાં ત્યાં સમવસરણ આદિની રચના થવી વિગેરે શ્રી અરિહંત પરમાત્માનાં આત્મભૂત લક્ષણે છે, જ્યારે અટપ્રાતિહાર્યો એ ભગવંતને ઓળખાવનારાં બાહ્ય સાંગિક લક્ષણ છે.
હવે બાહ્ય દષ્ટિવાળા બાળજીને અરિહંતપદની મહત્તા સમજાય માટે અષ્ટ પ્રાતિહાર્યયુક્ત અરિહંત પરમાત્માની ભકિત, કરવાની છે. અને ક્રમશઃ પછી તેમના અરિહંતપણાના હાર્દને. પહોંચાય છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
પૂ. આગમ દ્વારક આચાર્યદેવશ્રી
વિરચિત-ગહન તાવિક પ્રશ્નોત્તરી ગ્રંથને
| ગુજ૨ અનુવાદ [પૂ. પાક આગમ સમ્રાટુ પાવચનિક મૂર્ધન્ય તાત્વિક વ્યાખ્યાન નિપુણ ધ્યાન રથ સ્વર્ગત પૂ. આ. દેવશ્રીના વિશિષ્ટ ક્ષેપશમ બળે ભગીરથ પુરૂષાર્થ પૂર્વક રજુ કરાયેલ શ્રુતજ્ઞાનના વારસાને યોગ્ય અધિકારી ઓ સમક્ષ આગમ જયોત દ્વારા રજુ કરવાને નમ્ર પ્રયાસ દેવ-ગુરૂ-કપાએ ચાલુ છે, તેમાં તવ દષ્ટિવાળા જેને ક્ષપશમની મંદતા આદિ અનેક કારણથી ઉત્પન્ન થનારી વિવિધ જિજ્ઞાસાઓના ખુલાસા પૂ. આ. આગદ્ધારકશ્રીએ સમયે સમયે સાગર સમાધાન નામથી વર્ષો સુધી સિદ્ધચક માસિકમાં આપેલા, તેવા કેટલાક ચૂંટેલા પ્રશ્નો આજ સુધી આગમજ્યોતમાં રજુ કર્યો છે
છે પણ કેટલીક મહત્ત્વની આગમિક ગહન બાબતેના શાસ્ત્રીય ખુલાસા સંસ્કૃત ભાષામાં “તાત્વિક પ્રશ્નોત્તરાણિ રૂપે ૭૦૦૦ લાક પ્રમાણ રચનામાં આપ્યા છે
આગમતના વાચકેની તત્વદષ્ટિ ખીલવવા આવા વિવિધ પ્રશ્નોત્તર કમસર અપાઈ રહ્યા છે
ગતવર્ષના ચેથા પુસ્તક (પાના ૧૯ થી ૨૩) માં પ્રશ્ન ૧૦૨ સુધી આવેલા છે
ત્યારપછીના પ્રશ્નોત્તરે અહીં ગુજરાતી અર્થ સાથે અપાયા છે
સુજ્ઞ વિવેકી તત્વ પ્રેમી વાચકે ગ્ય રીતે વાંચી વિચારી નવ-નવીન ગૂઢાર્થભર્યા રહસ્યને સમજ પૂ. આગમ દ્વારક આચાર્યદેવશ્રીની બહુમુખી પ્રતિભાનાં દર્શન કરે. સં.] આ. ૧૦
Page #179
--------------------------------------------------------------------------
________________
આગમત
प्र० १०३–ननु लिष्टबद्ध-निधत्त-निकाचितानां सर्वेषां कर्मणां क्षयेण सिद्धत्वस्य भवने किमिति श्लिष्टमेव, ‘से सिय' पदेन गृहीतमिति ।
6. स एव सिद्धिभाग्भवति यो बन्धाद्यवस्थामतीत्य समयमात्रહિતિજાં કેવલરાજનાથ તામતિ શિવાજીમાજિવનનુમવતીતિ एतदर्षमेव वर्तमानकालीनकर्मग्रहणेपिश्लिष्टमित्यतीतकालीनः प्रत्यय इति॥ ભાવાર્થ...
પ્ર. ૧૦૩-શ્રી નમસ્કાર મહામંત્રની વ્યાખ્યામાં શ્રી આવશ્યક નિયુક્તિ આદિ ગ્રંથોમાં સિદ્ધપદની વ્યાખ્યામાં રિ શિવં એટલે બ્લિષ્ટ થયેલ કર્મને ધકધમ નાંખેલ બાળી નાખેલ છે જેમણે તે સિદ્ધ આવી વ્યાખ્યા છે.
તે અહીં પ્રશ્ન એ થાય છે કે દ્વિષ્ટ, નિધત્તા અને નિકાચિત સર્વ જાતના કમનો ક્ષયથી સિદ્ધપણું થાય છે. તે એકલા ક્લિષ્ટ કર્મના નાશની વાત કેમ કરી?
ઉ. સિદ્ધપણાની છેલ્લી સ્થિતિને આશ્રીને આ વ્યાખ્યા છે.
બંધની નિકાચિત, નિધત્ત આદિ અવસ્થાને ઓળંગી સામાન્ય લિસ્ટ અવસ્થા-કે જે સમય માત્રની સ્થિતિ વાળી છે. તેને પામી પછી ટૂંક સમયમાં આત્મા અગી અવસ્થા પામે છે. અને સિદ્ધ બને છે.
આ માટે વર્તમાનના કાળના કર્મોને પણ શ્લિષ્ટ એ ભૂતકાળના નિર્દેશથી જણાવેલ છે.
તે એ સૂચવવા કે અગી અવસ્થા પૂર્વે જે માત્ર કિલકટ અવસ્થા છે. તેને નિર્દેશ સિદ્ધ પદમાં ણિત પદથી છે.
प्र० १०४-ननु ‘दीहरयमि' त्यादिना तस्य दीर्घ कालरजो यत्तु कर्म (तत्) अस्तमित्यत्र निरुक्त्या सिद्धत्वं कथं किमर्थं च सेति निष्ठाप्राप्तिः।
Page #180
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું
२०-अत्र सिद्धत्वं विवक्षितं तत एव चार्थसिद्धादयो द्रव्यसिद्धेषु नान्तर्भाविताः, तपःसिद्धश्च कर्मभयसिद्धः पार्थक्येन विवक्षितः स च स एवातीतं वर्तमानं च कर्म सर्वथा दूरीभूतं, तथा च नात्र निरुक्तिः किन्तु स्वरूपं कर्मक्षय-सिद्धस्य, निरुक्तिस्तु 'सियमि' त्यादिनोत्तरार्धे इति ॥ ભાવાર્થ
૫. ૧૦૪–આવશ્યક નિર્યુક્તિમાં સિદ્ધની વ્યાખ્યામાં વિસ્ટા એ ગાથામાં દીર્ઘ કાળની જે કર્મ રૂપ રજ તે અસ્ત જેમને થઈ ગઈ એવી વ્યુત્પતિથી સિદ્ધપણું શી રીતે?
સિદ્ધ શખમાં સિત એ જે ભૂતકૃદંત પ્રત્યય આવ્યે તે શી રીતે ?
ઉ. અહીં સિદ્ધપણાની વ્યાખ્યા ઈષ્ટ છે. નિયુક્તિ નથી કરવાની, તે તે આગળ બતાવશે, તેથી જ અથ-સિદ્ધ શિલ્પ સિદ્ધ આદિ ભેદે અહીં દ્રવ્ય સિદ્ધમાં નથી મેળવ્યા, તથા તપ સિદ્ધથી પણ કર્મ ક્ષય સિદ્ધને જુદે જણાવેલ છે
તે કર્મ ક્ષયસિદ્ધ અતીત અને વર્તમાન સઘળાં કર્મથી અળગે થયેલ છે. - આ સ્વરૂપ અડી ગાથાના પૂર્વાર્ધમાં દર્શાવાયું છે, બાકી સિદ્ધપદની નિર્યુક્તિ તે ગાથાના ઉત્તરાર્ધમાં દર્શાવી છે.
प्र० १०५-ननु ‘सिद्धस्स सिद्धत्तमुवजायइ ति' कथ?-नहि सर्वथा कर्म क्षयरूपात् सिद्धत्वात् प्राक्तस्य तथास्व मति । ___उ०—योग्यतारुपेण भव्यत्वभावेन यस्य सिद्धत्वयोग्यता स एव सिध्यतीतिज्ञापनाय तथोलिः, उच्यते च सिद्धान्ते भव्याः सेत्यन्तीनि । किच-यथा शेषौदयिकादिभावानां तदा क्षयस्तथैव भव्यत्वभावम्यापि, अत एव भव्यत्वाभावाच्चे ति पृथग्रहणं, भव्यत्वं कार्यरुपेण परिणतं न तु कर्मवत् बन्धाभावनिर्जराभ्यां नष्टमिति सिद्धस्य सिद्धत्वमित्युक्तिः, प्रयोजनं चात्र सिद्धानां न पुनर्जन्मादि कर्मबीजनाहात्, न चानादिकाः
Page #181
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત सिद्धाः बद्धानां ( कर्मणां दाहेन) तद्भावातू, अनादित्वं तु प्रवाहेण न व्यक्त्यपेक्षयेति ॥ ભાવાર્થ:
પ્ર. ૧૦૫–આવશ્યક નિર્યુક્તિમાં ઉલ્લેખ છે કે સિદ્ધ પણું થાય છે તે શી રીતે ? કેમકે સિદ્ધપણું એટલે સર્વ કર્મને ક્ષય, તે પ્રાપ્ત થયા વિના સિદ્ધ શી રીતે?
ઉત્તર:- વ્યવહાર નયના મતે એવું કહી શકાય કે સિદ્ધો ને સિદ્ધપણું પ્રાપ્ત થાય છે, એટલે કે જેમની યોગ્યતા સિદ્ધપણારૂપે થવાની છે તેઓ યેગ્યતાની દષ્ટિએ સિદ્ધ કહેવાય, તેવાએ જ સિદ્ધ બની શકે એ જણાવવા માટે સિદ્ધોને સિદ્ધપણું પ્રાપ્ત થાય છે” એમ કહેલ છે
આગમમાં લખેલ છે કે ભવ્ય જ સિદ્ધિપદને પામશે. વળી ઔદયિક આદિ ભાવને જેમ સિદ્ધપણામાં ક્ષય થાય છે તેમ ભવ્યત્વને પણ ક્ષય થાય છે પણ શ્રી તત્વાર્થ સૂત્ર (અધ્યાય ૧૦) માં મન્ચામાવાન્ પદ જુદુ કેમ મૂકયું છે?
કે ભવ્યત્વને ઔપશમિક આદિ ભાવેથી જેમ સર્વથા નાશ નથી તેમજ બંધનેય ભાવ કે નિર્જરા રૂપે ભવ્યત્વ ક્ષીણ નથી થતું પણ ભવ્યત્વને કાર્યરૂપે પરિણામાન્તરરૂપ નાશ છે
તેથી સત્તાગત ગ્યતારૂપે સિદ્ધોને સિદ્ધત્વને પર્યાય વ્યક્ત થયે એમ કહેવાય, તેથી સિદ્ધોને સિદ્ધપણું પ્રાપ્ત થાય એ વાત સાપેક્ષ રીતે સંમત છે
સિદ્ધોનું સિદ્ધપણું ઉપજે છે એ જણાવવાનું પ્રયોજન એ કે હવે તે સિદ્ધોને પુનર્જન્માદિ નહીં થાય.
કેમકે જન્માદિના બીજભૂત કર્મને નાશ થઈ ગયેલ છે
સિદ્ધો અનાદિ કાળથી હોઈ શકતા નથી, કેમકે બાંધેલ કર્મના દાહથી સિદ્ધપણું પ્રગટે છે
કર્મનું અનાદિપણું પ્રવાહથી છે વ્યક્તિગત રીતે કર્મ અનાદી નથી જ! .
Page #182
--------------------------------------------------------------------------
Page #183
--------------------------------------------------------------------------
________________
-
-
-
॥ श्री वर्धमानस्वामिने नमः ॥ . પરમ પૂજ્ય ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણિક્ય સાગર– સૂરીશ્વરજી ભગવંતની મંગળપ્રેરણાથી ધ્યાનસ્થ સ્વ. પૂ. આગદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી ભગવંતના તાત્ત્વિક વ્યાખ્યાનાદિ સાહિત્ય પીરસતું શ્રી આગદ્ધારક ગ્રંથમાળાનું પ્રાણવાન પ્રકાશન. कत्थ अम्हारिसा पाणी, दूसमादोसदसिया। हा ! अणाहा ! कहं हुंता, जई ण हुँतो जिणागमो ॥
प्रकाशितं जिनानां यै-मतं सर्वनयाश्रितम् । चित्ते परिणतं चेदं, येषां तेभ्यो नमोनमः ॥
गीतार्थाय जगज्जन्तु-परमानंददायिने । गुरवे भगवद्धर्म-देशकाय नमोनमः ॥
પ્રાપ્ત-ગુજરાતી-મરાઠી–સંરકૃત-હિંદી–અંગ્રેજી ભાષામાં
ન પૂ શ્રી આરામોદ્ધારક આચાર્યદેવશ્રીની સ્તુતિ 4 सिद्धद्दौ भाणुदंगे वरसुयभवणा शैलतामागभाना स्थाप्या जैनागमाचा निरवधि प्रसरासाठी केले सुयत्ना । पक्षं पझं श्रिता ये हिततनुममता आखरीकालमेंभी, ऐसे श्रीसागरानंद मुनिपति जिन्हें
MOST GAIN ACCLOMATION
सम्यक् तत्त्वोपदेष्टारं, शास्त्रेदम्पर्यवोधकम् । कान्तं दान्तं सदा शान्तं गच्छेशं प्रणमाम्यहम् ॥
卐 जिनाज्ञा परमो धर्मः ॥
Page #184
--------------------------------------------------------------------------
________________ સાગરનાંnોતી છેક સંસ્કારોની જાળવણીમાં જીવન વેડફાતું જે ઓળખી શકે તે જ્ઞાની ! ! ! * વિચારોના રવાડે ન ચઢે તે ડાહ્યો ! ! ! # આચારનિષ્ઠાને પ્રાણાતે પણ વળગી રહે તે સંયમી ! ! ! પ્રભુ શાસનની આરાધના દ્વારા કર્મોના કનિષ્ઠ બંધનમાંથી આમાને છોડાવવા મથે તે શાણે ! ! ! * સંયોગોની ભીંસમાં મુંઝાય નહી તે સમજુ ! ! ! વિકારોને આગળ વધતાં અટકાવી જાણે તે બુદ્ધિશાળી !!! જ વાસના-મમતાના આટાપાટાની અટપટી જાળમાં ન ફસાય તે વિવેકી ! ! ! છેક સંસારની વિષમ અસરોથી ગભરાય નહીં તે ચતુર ! ! ! એક સર્વ રીતે શ્રીવીતરાગ પ્રભુની આજ્ઞાને આત્મસાત્ કરવા મથે તે પુરૂષાથી" ! ! ! આવરણ * દીપક પ્રિટરી * અમદાવાદ 380001