SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અસતક ૧ હું દુ ઉપર જણાવ્યા પ્રમાણે બિસિડી વાળાને નવ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. છતાં આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મ. વર્તમાનકાળને ઉદ્દેશીને વિશેષ પણે કહે છે કેકે જિનેશ્વર ભગવાનના મંદિરમાં જેઓ કામ-કીનની કથા અને વિકથાઓ છોડે છે તેને જ ખિરિણી હોય છે એમ કેવલીમહારાજે કહ્યું છે. { આવી રીતે જિનેશ્વરમહારાજના ચૈત્યમાં પહેલી બિસિડી અને તેની પછીતે પ્રદક્ષિણા વિગેરેને વિધિ જણાવી હવે બીજી ગિણિીને વિધિ અને પછી તેની વિધિ જણાવે છે. પૂજન વખતે વજનીય શું? આચાર્યશ્રીદેવેન્દ્રસૂરિજી મ. દશ ત્રિકમાંથી પ્રથમ ૌધિકી અને પછી પ્રદક્ષિણાત્રિક કર્યા પછી જણાવે છે કે* પૂર્વે જણાવેલી વિધિ પ્રમાણે ફરી બીજી વખતે સિદ્દી કહીને ભગવાન જિનેશ્વર-મહારાજના મંદિર એટલે ગભારામાં પ્રવેશ કરે અને વિચક્ષણ એ શ્રાવક પૂર્વે કહેલા એવી વિધિ પ્રમાણે ભગવાન જિનેશ્વર-મહારાજનું પૂજન કરે. - " ભગવાન જિનેશ્વર-મહારાજનું પૂજન કરતાં શરીરને ખણઅચાનું વજવું જોઈએ, તેવી જ રીતે ગ્લેમનું કહાડવું તે પણ વજેવું કોઈએ. જેવી રીતે આ બે આશાતનાઓ ભગવાનના પૂજનની વખતે છેડવાની છે, તેવી જ રીતે જગબંધુ એવા જિનેશ્વર શિગવાનનું પૂજન કરતી સ્તુતિ અને સ્તોત્રનું કહેવું એ પણ ચિજવાનું છે. - સામાન્ય રીતે શંકા થશે કે ખણું ખણવી અને શ્લેષ્મની ક્રિયા - Aવા એ વગેરે તે આશાતના રૂપ છે ! માટે તે વર્જી એ વાભાવિક છે! પરન્તુ ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજા કરતી ખિતે. ભગવાન જિનેશ્વર–મહારાજના સસ્તુતિ તેત્રો છેલાય તે
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy