SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ આગમળેત ૦ મનની ચંચળતાને રેકીને મનને વશ કરવું. - વચનગની અનિયમિત પ્રવૃત્તિ બંધ કરીને ભગવાનને વંદનાદિકનાં સૂત્રોના ઉચ્ચારણરૂપી શુભવચનની જ પ્રવૃત્તિ કરવી. - શરીરની ચંચળતા બંધ કરી ત્યવંદન ભાષ્યમાં કહેલી મુદા પ્રમાણેજ વિનયયુક્ત કાયા રાખવી. ૦ શ્રોત્રેન્દ્રિય દિને શબ્દ વિગેરે જે પાંચ વિષય છે, તેને અંગે પ્રશસ્ત પણ ઉપર રાગ અને અપ્રશસ્ત પણ ઉપર ષ ન ધારણ કરવારૂપ જિતેન્દ્રિયપણું રાખવું - દેરાસરમાં હરતાં ફરતાં જીવની જયણાને ઉપગ રાખવે ૦ પૂત્ર કલત્ર આદિ કુટુંબ ધનધાન્યાદિને થાક્ષેપ છેડી દે - જિનેશ્વર ભગવાનની પૂજાદિનું કાર્ય છોડને કેઈપણ કાર્ય મનમાં વિચારવું નહીં. ૦ સ્ત્રીકથા, ભકતકથાદશકથા અને રાજકથા એ યાચાર વિસ્થાએ કરવી નહીં. " . કેઈના પણ મર્મને પ્રકાશ કરનારું, કેઈને જન્મ અને કર્મની વિરૂદ્ધતાને જણાવનારૂંદેશાદિક આચારથી વિરૂદ્ધ, જુઠું, ચાડીવાળું અને કઠેર એવું વચન બેલવું નહિં, ડું અને હિતકારી એવું વચન જ બોલવું - ઉપર પ્રમાણે નવ વાતે ગિણિી કરવાવાળાને માટે ઉપયોગ રાખવા એશ્ય જણાવી શાસ્ત્ર–કાર કહે છે કે જેને આત્મા અન્ય કાર્યોથી નિષિદ્ધ થયેલ હોય તેને પરમાર્થથી ળિસિદ્દી હોય છે, પરતુ જે આમા અન્ય કાર્યોથી દૂર રહેલે નથી. તેવા મનુષ્ય ને તે કહેવામાં આવતી રિહી તે કેવલ શબ્દ માત્ર છે.
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy